SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) (૨) @ (૪) (૫) (૬) (૭) (() (૯) ♠ (૧૦) (૧૧) (૧૨) (૧૩) (૧૪) નોંધ : શ્રી જૈન તત્ત્વસાર દરરોજ ઘારવાના ચૌદ નિયમ સંક્ષેપમાં થી વધારેનો ત્યાગ * સચિત્ત દ્રવ્ય પૃથ્વીકાય કિલોથી વધારે વાપરવાનો ત્યાગ. (ર) પાણી વાપરવાનો ત્યાગ. (૩) અગ્નિકાયના સાધન લાઈટ, ગેસ, હીટર આદિ વાપરવાનો ત્યાગ. (૪) વાયુકાયના સાધન પંખા કૂલર, એ.સી. બાલદીથી વધારે થી વધારે થી વધારે કરવાનો ત્યાગ. વાપરવાનો ત્યાગ. (૫) વનસ્પતિ કિલોથી વધારે છેદન-ભેદન મારવાનો ત્યાગ. (૬) ત્રસકાય નિરપરાધી જીવને બાંધવા લાકડી આદિથી મારવાનો તથા બાળકોને થી વધારે દ્રવ્યો વાપરવાનો ત્યાગ, અથવા એક ટંકે દ્રવ્યોથી વધારે દ્રવ્યો. વાપરવાનો ત્યાગ. તેમાં પાણી - મુખવાસ - દંત મંજન તથા દવાની ગણના કરવી નહીં. થી વધારે વિગય વાપરવાનો ત્યાગ. = જોડીથી વધારે બૂટ - મોજાં - ચંપલ આદિ વાપરવાનો ત્યાગ. થી વધારે પાન - મુખવાસ આદિ વાપરવાનો ત્યાગ. થી વધારે ડ્રેસ પહેરવાનો ત્યાગ. થી વદારે સુગંધી વસ્તુ સુંઘવાનો ત્યાગ. થી વધારે વાહનનો ઉપયોગ કરવાનો ત્યાગ. ત્યાગ. થી વધારે પથારી પર સુવાનો ત્યાગ વાપરવા નહીં. બ્રહ્મચર્ય સેવન થી વધારે વિલેપન કરવાનો ત્યાગ. કિલોમીટરથી વધારે ચારે દિશામાં જવાનો ત્યાગ. થી વધારે વખત સ્નાન કરવાનો ત્યાગ. – ત્યાગ. (દિવસના સંપૂર્ણ ત્યાગ) થી વધારે ઘરોમાં ભોજનનો ત્યાગ. દિવસમાં Jain Education International થી વધારે સાધન બેસવા માટે આ ૧૪ નિયમમાંથી જે ધારવા હોય તે ૧ દિવસ માટે ધારી લેવા પછી તેના પચ્ચક્ખાણ ગુરૂ પાસે લેવા તે ોગ ન મળે તો જાતે નીચે મુજબ લેવા. “મારી ધારણા પ્રમાણે પચ્ચકખાણ તસભંતે પડિક્કમામિ, નિંદામ, ગરહામિ અપ્પાણં વોસિરામિ” ૩૧ For Private & Personal Use Only થી વધારે વખત ખાવાનો www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy