SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યું નથી એવાં સાંસરિક કામોથી મનઃ કામના નિવૃત્તિ પામી છે તેથી ‘અપચ્છિમ' છેલ્લી “મારસંતિય” મરણને અવસરે કરાતી “સંલેહણા’ - તપથી શરીર અને કષાયને પાતળા પાડવાની ક્રિયા, ‘ ઝરણા ' - સેવવાની “ આરાણા ” - આરાધન કરવાની ક્રિયાને પ્રસંગે પૌષધશાળાને પોંજી પ્રમાજી અંતઃ સમયે આત્મસાધનામાં તત્પર થયો થકો, પ્રથમ આ ભવમાં સમ્યકત્વપૂર્વક વ્રત ધારણ કર્યા બાદ તે સમકિત તથા વ્રતમાં ઉપયોગે જે જે મરણને અવસરે કરાતી ‘સંલેહણા - તપથી શરીર અને કષાયને પાતળા પાડવાની ક્રિયા, ‘ઝૂસણા - સેવવાની “આરોહણા' – આરાધન કરવાની ક્રિયાને પ્રસંગે પૌષધશાળાને પોંજી પ્રમાજી અંતઃ સમયે આત્મસાધનામાં તત્પર થયો થકો, પ્રથમ આ ભવમાં સમ્યકત્વપૂર્વક વ્રત ધારણ કર્યા બાદ તે સમકિત તથા વ્રતમાં ઉપયોગે જે જે દોષ અતિચાર લાગ્યો હોય તેની ગવેષણા (સ્મરણ) કરે અને સ્મૃતિગોચર દોષો જે સ્વવશે, પરવશે, મોહવશે જાણ્યું કે અજાણ્યે લાગ્યા હોય તે નાના મોટા સઘળા દોષોની આલોચના કરવા પ્રગટ કરવાને માટે ગાંભીર્યાદિ ગુણોયુક્ત આચાર્ય, ઉપાધ્યાય કે સાધુજી જે નિકટ હોય તેમના સન્મુખ પ્રગટ કરે. ससल्लो जइ वि कठुग्गं घोर वीर तवं चरे । दिव्वं वास सहस्सं तु, तओ वि तस्स निष्फलं ।। અર્થ - અંતઃ કરણમાં માયા આદિ શલ્ય ધારણ કરનારની હજારો વર્ષ પર્વતની તપશ્ચર્યા પણ નિષ્ફળ થઇ જાય છે. लहु आल्हाद जणणं अत्थ परिनिवत्ति अज्जवं सोही । दुक्करं करण आढाणं निसल्लं तस्स सोइगुणा ।। અર્થ - માસ માસખમણનાં તપ કરવાથી પણ આત્મોદ્ધાર થતો નથી, પરંતુ અંતઃ કરણના શિલ્ય રહિત આલોચના, નિંદણા કરવાથી આત્માનો ઉદ્ધાર થાય છે. માસખમણ તપ અને આલોચના વગેરે બન્ને કરવાથી વધારેને વધારે લાભ થાય છે. निठवियं पावपंका, सम्म आलोइय गुरू समासे । पत्ता अणंत सत्ता, सासयसुहं अणावाहं ॥ નિશીથ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, તે સેવિMફ તે ટુરે H મોડ્રન્નત છે અર્થાત્ અન્ય તપાદિ ધર્મક્રિયા કરવી જેટલી દુષ્કર નથી તેટલી દુષ્કર આલોચના કરવી તે છે. અર્થ શુદ્ધ પરિણામથી અંતઃ કરણના શલ્ય રહિત થઇ આલોચના કરવાવાળા અનંત જીવોએ પાપરૂપ કર્મોના સર્વથા નાશ કરી અવ્યાબાધ શાશ્વત મોક્ષનાં સુખ પ્રાપ્ત કરંલાં છે. આવું જાણી ગુરુ સમીપે નિઃશંક પણે અને નિઃસંકોચે આલોચના કરવી જોઇએ.) શ્રી જૈન તત્વ સાર ૩૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy