SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સૂત્ર : સ્ત્ય વિવિપંથે - શ્ને વિક, યુદ્ધે મંછિન્નોર્ સુસંગÇ, સુમિર્, મુસામાત્ત્વે, આયળવાયત્તે, વિ दुहवो वि सोयपलिछिन्ने णो पूयणसक्कार लाभट्ठी, धम्मट्ठी धम्माविऊ, णियागपडिवन्ने, समियं चरे दंते दविए વોમઠ્ઠાણુ ‘નિશંથે’ ત્તિ વળ્યે । અર્થ : હવે નિગ્રંથના લક્ષણો દર્શાવે છે. સદા રાગદ્વેષરહિત, એકાકી તત્ત્વજ્ઞ આસ્રવનો સર્વથા નિરોધ કર્યો છે એવા, રૂડા પ્રકારે આત્માને વશ કરેલ છે એવા, સુસમિતિવૃંત, આત્મ તત્ત્વના જાણનાર, શુધ્ધ જ્ઞાનમાં પ્રવીણ, દ્રવ્ય અને ભાવ એ બંને રીતે આસ્રવથી રહિત, સમાધિ (ચિત્તની સ્થિરતા) સહિત, મહિમા પૂજા-સત્કાર-સન્માનની ઇચ્છા રહિત, એકાંત નિર્જરાના અને ધર્મના અર્થી, ક્ષમા વગે૨ે દસ વિવિધ ધર્મના જુદાજુદા ભેદો જાણનાર, મોક્ષમાર્ગ અંગીકાર કરીને તેમાં સમ્યક્ પ્રકારે પ્રવર્તે, દમિતેન્દ્રિય, શરીરની મમતારહિત, આવા ગુણવાળાને “નિગ્રંથ” કહેવા. સાધુજીના ૨૭ ગુણ ગાથા : पंच महव्वय जुत्तो, पंचिदिय संवरणो । चडविह कसाय मुक्को तओ समाधारणया ॥ १॥ ति सच्च संपन्न तिओ खंति संवेग रओ । वेण मच्चु भयगयं साहु गुणसत्तवीसं ॥ २ ॥ અર્થ : (૧ થી ૫) પાંચ મહાવ્રતો પચીસ પ્રકારની ભાવના સાથે નિર્દોષ પાળે (૬ થી ૧૦) પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ જાતના વિષયોથી નિવર્તે. (૧૧ થી ૧૪) ચાર પ્રકારના કષાયથી નિવર્તે એ પ્રમાણે ૧૪ ગુણોનો વિસ્તાર શ્રી આચાર્યના ત્રીજા પ્રકરણમાં કર્યો છે. (૧૫) “મન સમાધારણયા” પાપમાંથી મનને ખેંચીને ધર્મમાર્ગમાં જોડે. (૧૬) ‘વય સમાધારણયા” ખપ જોગી નિર્દોષ વાણી બોલે. (૧૭) “કાય સમાધારણયા” કાયાની ચપળતા રોકે. (૧૮) “ ભાવ સચ્ચે” અંતઃકરણના ભાવો નિર્મળ કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં આત્માને જોડે. |૧૪૪| Jain Education International સાધુજી અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy