SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સભી જીવકી રક્ષા કરના (૩) માંગ પુછકર વસ્તુ લેના (૫) તૃષ્ણા અપની સદા ઘટાના (૭) સીધા સાદા જીવન જીના (૯) નિત ઉઠ સામાયિક કરના (૧૧) બનતે પૌષધ આદિ કરના (૧) સામાયિક (૪) ત્રણ મનોરથનું ચિંતન . (૨) નવકાર મંત્રની બાધી માળા (૧) રાત્રિ ભોજન (૪) પંદર કર્માદાન જોવી નહીં. વિગેરે...) સમક્તિ સૂત્ર ઃ શ્રી જૈન તત્ત્વસાર બારવ્રતના દોહરા પાંચકામ દરરરોજ કરો Jain Education International (૨) મુખસે સચી બાતેં કહના (૪) બ્રહ્મચર્યકા પાલન કરના (૬) ઈધર ઉધર નહીં આના જાના (૮) કોઈ અનર્થકા કામ ન કરના (૧૦) જીવનમેં મર્યાદા લાના (૧૨) અપને હાથોં સે વહોરાના (૩) ગુરૂવંદન તથા વીરવાણી શ્રવણ. (૫) પ્રતિક્રમણ . પાંચ કામ છોડો (૨) કંદ મૂળ (૩) સાત મહા વ્યસન (૫) મિથ્યા પ્રવૃત્તિ .............. (ટી.વી. વિડીયોમાં અશ્લીલ સિરિયલો સમ્યક્ત્વ સ્વરૂપ अरहंतो मम देवो जावज्जीवं सुसाहुणो गुरूणो । जिण पण्णतं तत्तं, इय सम्मन्तं मये गहियं ।। શ્રાવકધર્મરૂપી મહાન ઈમારતનો પાયો સમિત છે. સમ્યક્ત્વ વિનાની કોઈપણ ધર્મક્રિયા તેના મહાન અચિંત્યફલના પ્રદાનમાં પાંગળી પૂરવાર થાય છે. માટે જ કોઈપણ ભવભીરૂ આત્માએ સૌ પ્રથમ સમ્યક્ત્વ અંગીકાર કરી ત્યાર બાદ ભવનિસ્તારક શ્રાવક ધર્મ સ્વીકાર કરવો જોઈએ. પ્રતિજ્ઞા : આજથી મારી આત્માઆરાધના માટે દેવ શ્રી અરિહંત ભગવાન છે. ગૂરૂ નિગ્રંથ પંચમહાવ્રતધારી સુસાધુ છે અને ધર્મ વીતરાગભાષિત જૈન ધર્મ છે. ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy