SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) પ્રથમં ૠષમો તેવો, નૈનધર્મ પ્રવર્તન: રા एकादश: सहस्राणि शिष्याणां धरितो मुनिः । जैनधर्मस्य विस्तारं करोति जगतितले ॥ २२ ॥ (શ્રી માલપુરાણ) અર્થ : પ્રથમ શ્રી ઋષભદેવજીએ ૧૧૦૦૦ શિષ્યો સહિત જૈનધર્મનાં જગતમાં પ્રચાર કર્યો. (१३) हस्ते पात्रं दधानाश्च तुण्डे वस्त्रस्यधारकाः । मलिनान्येव वासांसि धारयन्त्यल्प भाषिणं ॥ २५ ॥ ♦ (શિવ પુરાણ) શિવપુરાણ ૫૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા વેદવ્યાસજીએ રચ્યાનું તેમનાં શાસ્ત્રોમાં કથન છે, એટલે ૫૦૦૦ વર્ષ પહેલાં જૈન સાધુઓ મુખે મુહપત્તી ધારણ કરતા હતા અર્થાત્ બાંધતા હતા. અર્થ : હાથમાં પાત્ર અને મુખે વસ્ત્ર ધારણ કરનાર, મલિન વસ્ત્રો પહેરનાર અને થોડું બોલનાર જૈનમુનિ હોય છે. ઉપરોક્ત પુરાણોનાં પ્રમાણોથી પણ સિદ્ધ થાય છે કે જૈન ધર્મના (આ યુગના) આદિ પ્રવર્તક શ્રી ઋષભદેવ ભગવાન હતા. કેટલાક કહે છે કે, જૈનધર્મ ગોતમઋષિએ પ્રવર્તાવ્યો છે. તેમનું આ કથન પ્રમાણ સિદ્ધ નથી. ગોતમઋષિએ તો ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. : શ્રીપાલ પુરાણનાં ૭૩માં અધ્યાયમાં કહ્યું છે કે (१४) गौतमोऽपि ततो राजन् ! गतो काश्मीरके ततः । महावीर दीक्षयाच धत्ते जैन त्वमिप्सितम् ॥ २२॥ અર્થ : વસિષ્ઠ ઋષિ માંઘાતાને કહે છે કે, હે રાજન! ગૌતમ કાશ્મીરદેશમાં ગયા અને મહાવીર પાસે દીક્ષા લઈને ઇચ્છિતાર્થની સિદ્ધિ કરી. (૫) દિસહસ્રા તા રાજ્ઞન્, અદા: નિયુનો યા । तदा जातो महावीरो, देशे काश्मीर के नृपः ॥ ३ ॥ ૨૦૨ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy