Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam
Catalog link: https://jainqq.org/explore/034490/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હિંદમાં રાષ્ટ્રીયત્વની જાતિ જાગ્રત કરનાર હિંદુવના તારણહાર તથા હિંદવી સ્વરાજ્યના સ્થાપકની પિછાન કરાવતું છત્રપતિ શિવાજી ચરિત્ર :: લેખક : વામન સીતારામ મુકાદમ ગધરા, પંચમહાલ. કિંમત રૂ. ૫-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Copies 2200. 1984, First Edition All Rights Reserved. : પ્રકાશક : વામન સીતારામ મુકાદમ ગોધરા. (પંચમહાલ) Prnted at the Vir Vijaya Printing Press, by, Manilal Chhaganlal Shah, Kalupur, Tankshal. Ahmedabad. [Gujarat, India. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા Peo મામ iiia પૂજય ઠેક્કર બાપા, - - - ડા જીલ્લા ઉં પર અ• [ત ઉપકાર કર્યા છે. ભીલ સેવામંડળ” સંરથા સ્થાપીને અડપ હિદુત્વની અનેરી સેવા બનાવી છે. મારી અનેક ત્રુટીઓની આપને «ણ હોવા છતાં ક ડાગુ પ્રસગે પણ આપે મારા ઉપર તેમજ મારા કુટુંબ ઉપર મીઠી નજર રાખી છે—આ બધા ઋણમાંથી મુકત થવાય એમ છેજ નહિ પણ આપને ચરણે મને પૂજય ભાવ છે તે વ્યકત કરવા માટે ચાર વર્ષ ના મારા ચુંથાશકિત અને સંતત્ પ્રયોએ મેં છે. શિવાજી મહારાજનું જીવન ચરિત્ર લખ્યું છે, તે હું આપને આપની પરવાનગી લીધા સીવાય અર્પણ કરૂ છું. આ ધષ્ટતા માટે ક્ષમા યાચતા આપને નમ્ર સેવક, વામન, Lakshmi Art, Bombay, 8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી. વામન મુકાદમે શિવાજી મહારાજનું સવિસ્તર જીવનચરિત્ર લખી ગુજરાતીઓને ઉપકારવશ ર્યાં છે. શિવાજી મહારાજ વિષે ઘણી નવી માહિતી ભેગી થયેલી છે અને તે બધી એક પુસ્તકમાં ભેગી વાંચવાને અનુપમ લહાવા આ પુસ્તકથી મળે છે; અને પ્રશંસનીય ખંતથી શિવાજી મહારાજના જીવનનું એક એક અંગ ચરિત્રકારે સ્પર્યું છે. મને આશા છેકે આ પુસ્તક ઘણું ઉપયેગી થઈ પડશે. દરેક જમાને પોતાની નવી દેવભૂમિ રચે છે અને તેમાં પેાતાના આદર્શીની પ્રતિમારુપ દેવેને સ્થાપે છે. અર્વાચીન હિંદુઓની દેવભૂમિમાં આજે શિવાજી મહારાજ અગ્રગણ્ય સ્થાને ખીરાજે છે. શિવાજી મહારાજ વિજયી હિંદુત્વની ભાવના મૂર્તિમાન કરે છે. રાજકીય વૃત્તિએ અત્યંત પ્રબળ છે એવા આ જમાનામાં, શિવાજી મહારાજનાં સ્મરણા આબાલવૃદ્ધોની રંગાને નચવે છે. એમનામાં આપણે સામ્રાજ્યસિદ્ધિ જોઈએ છીએ અને તે આપણી સ્વરાજ્યઆકાંક્ષા પાષે છે. એટલે બધા ઐતિહાસિક મહાપુરુષો કરતાં શિવાજી આ જમાનાના હિંદુઓને પ્રિય થઈ પડ્યા છે. હિંદુ જાતિના દુર્ભાગ્યની સીમા નથી. આ દેશની શક્તિ ને સમૃદ્ધિને ખાતર તે બધુંયે આપ્યું જાય છે તેાય એને ધા પર લા ખમ્મા કરવા પડે છે. છેલ્લા જ દાખલા લઈ એ તા, ઘણે ભાગે હિંદુએએ અનેક ભાગા આપી છેલ્લા પાંચ વર્ષમાં ઋપ્રતિમ પ્રયત્ન કર્યો, છતાં આજે જોઈ શકીએ છીએ કે નવા ધડાતા રાજ્યબંધારણમાં એમનું સ્થાન જોઈએ તેનાથી ધણું જ નાનું અને નમાલું હાય તેને માટે ભગીરથ પ્રયત્નો ચાલી રહ્યા છે. આવા આવા અનેક નિરાશાજનક પ્રસંગેામાં શિવાજી મહારાજનું સ્મરણુ એક આશ્વાસનનું બિંદુ બની રહે છે. એ ઉપરાંત શિવાજી મહારાજનું સ્થાન જગતના વિજેતા અને રાષ્ટ્રષ્ટાઓમાં છે. સીકંદર તે સીઝરની કારકીર્દિ આપણે પ્રશંસામુગ્ધ બની વાંચીએ છીએ. શિવાજી મહારાજની કારકીર્દિ કાપણ વિજેતાથી ઓછી જ્વલંત નથી. જીવનની શરુઆતમાં એક પણુ વસ્તુ એમના આદર્શોને સાનુકૂલ નહેાતી, પણ એમણે સાધ્યને સિદ્ધ કર્યું. એમણે નાનકડું સૈન્ય ઉભું કર્યું. એ લુંટારુ કહેવાયા, બહારવટીઆ કહેવાયા, કુતરા કહેવાયા, પર્વતમાં ભરાઈ રહેલા ઉંદરની ઉપમા પામ્યા. દ્વેષી વિરાધીઓ અને ટૂંક મૃદ્ધિના ઈતિહાસકારાનાં આ વચને, ખરું જોતાં સ્વાતંત્ર્યની પ્રેરણામાં ‘ જોન એક આર્ક' 'નું એ સ્મરણ કરાવે છે; સ્વાત્યાગ અને ધર્મબુદ્ધિમાં એ કાઈપણુ મહાવિજેતાથી ચઢે છે; સેનાની તરીકે એમની વ્યવસ્થાશક્તિ અને પ્રતિભા નેપાલીઅન અને હેનીમાલની કાર્તિને પણ ઝાંખી કરે છે. તેમને તે। તૈયાર સેના હતી અને સશક્ત રાજ્યની એચ હતી. શિવાજી મહારાજે તે પથ્થરમાંથી પહેલવાનેા કર્યા અને ક્રાતરામાંથી ગઢો ઘડી કાઢવા. મેગલ આદિ અનેક વિધી સૈન્યા કરતાં એમના સૈન્યની વ્યવસ્થા સર્વોપરી હતી. પ્રતાપગઢની ટેકરીમાંથી એમણે પ્રતાપી સામ્રાજ્ય બનાવ્યું. એમાં જેટલી વીરતા હતી તેટલું મુત્સદ્દીપણું હતું અને છતાં સૌજન્યથી તે કદિ ચલ્યા નથી. એમને ધર્માંરાજ્ય સ્થાપવું હતું. એમના વિજય પાછળ રામરાજ્યની પરમ ભાવના છૂપાઈ હતી, એની વિરૂદ્ધ લડતા મીરઝારાજા જયસિંહ પણ ધારતા કે હિંદુધર્મની પુનઃસ્થાપના કરવા શિવાજી અવતર્યો છે. ધર્મસંસ્થાપનાોય સમવામિ યુને યુને ' એનું એક દૃષ્ટાંત તે શિવાજી મહારાજ, 46 આવા એક અપ્રતિમ નાત્તમના જીવનચિરત્રના અભ્યાસ જેટલા પ્રાત્સાહક છે તેટલેાજ ઉપયેગી છે, ભાઈ, મુકાદમનું પુસ્તક ઉત્સાહ અને ઉપયેાગીતા અને સાધશે એવી મારી ખાતરી છે. ૨૬, રીજ રાડ, મુબઈ } કનૈયાલાલ સુનશી તા. ૨૬-૮-૧૯૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ પુસ્તક સંબંધીનું મારું નિવેદન તે મેં તદ્દન સંક્ષિપ્ત કરી નાંખ્યું છે. ઈ. સ. ૧૯૩૦ની સાલમાં સુરત મુકામે અખિલ હિંદ હિદુ મહાસભાની બેઠક હતી તેમાં હું મંત્રી તરીકે સેવા કરતે હતો. એ બેઠક બહુ યશસ્વી નીવડી હતી. આ બેઠક માટે હિંદના જુદા જુદા ભાગમાંથી મોટા મોટા માણસો આવ્યા હતા. આ બેઠકનું કામ ચાલતું હતું તે વખતે મુંબાઇના દાનવીર શેઠ શ્રી સ્વ. મનસુખલાલ છગનલાલે મારી સાથે હિંદુત્વઉદ્ધારની અને હિંદુઓને સંગઠીત કરવાના કામમાં નડતી મુશ્કેલીઓની કેટલીક વાત કરી. હિંદુઓને વ્યવસ્થિત કરવાના કામમાં નડતી મુશ્કેલીઓ સંબંધી વાતે નીકળતાં એમણે મને હિંદુત્વના તારણહાર શિવાજી મહારાજ અને રાણા પ્રતાપનું ચરિત્ર ગામડાના ખેડુતો પણ સમજી શકે એવી સાદી સરળ અને સહેલી ગુજરાતી ભાષામાં લખવાનું કહ્યું. સાધારણું વાંચી લખી શકે એવા માણસે આ બે મહાને પુરના ચરિત્ર ગામડામાં વાંચે અને ગામડાના લેકેને પણ હિંદુત્વનું ભાન થાય તે હિંદુઓને વ્યવસ્થિત કરવાનું કામ સહેલું થઈ પડે એવી એ સ્વર્ગસ્થ દાનવીર શેઠની માન્યતા હતી. હિંદુઓમાં હિંદુત્વની તિ તદ્દન ધીમી પડી ગઈ છે તેને સતેજ કર્યા સિવાય હિંદુત્વને ઉદ્ધાર થવાને નથી' અને તે સતેજ કરવા માટે હિંદુઓને પિતાના મહાન પુરુષના અને હિંદુત્વ માટે જેમણે ભારે દુઃખ ખમ્યાં છે એમના જીવનચરિત્રે જાણવાની ખાસ જરૂર છે એવી શ્રી સ્વ. મનસુખલાલની દઢ માન્યતા હતી. હું રાજ્યઠારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય પક્ષ અને કમાન્ય ટીળક મહારાજના રાજકારી સિદ્ધાંતમાં માનનાર સેવક છું એ સ્વ. મનસુખલાલ શેઠ જાણતા હતા. હિંદુઓને વ્યવસ્થિત અને સંગઠીત કરવાની ભારે આવશ્યકતા છે એ મારી માન્યતા એ જાણતા હતા અને હિંદુઓમાં હિંદુત્વની જ્યોત જાગ્રત કરી તેમને આત્મબચાવ માટે વ્યવસ્થિત કરવામાં કામ કરનારાના રાષ્ટ્રીયત્વને જરાએ ઝાંખપ નથી આવતી એ મારા વિચારે પણ મેં એમની આગળ રજુ કર્યા. ઠ સાહિત્યનો અભ્યાસી નથી અને સમર્થ લેખક પણ નથી. હું વિદ્વાન પણ નથી અને ગુજરાતી ભાષાને પંડિત પણ નથી એ વાત મેં સ્વ. મનસુખલાલભાઈ આગળ જણાવી દીધી છતાં એમણે આ બે ચરિત્રો ગુજરાતીમાં લખવાની જવાબદારી માથે લેવા મને આગ્રહ કર્યો. મને આ કામ ગમતું તે હતું પણ મારી ત્રુટીઓ હું જાતે હતું એટલે જવાબદારી લેવા માટે ૮ સહેજ અચકાયો હતો. આ સંબંધી થોડો વિચાર કરી મેં આ જવાબદારી માથે લીધી. જવાબદારી તે માથે લીધી પણ આ કામ કરવા માટે મને જોઇને વખત પણ ન હતા અને મનની શાંતિ પણ ન હતી. આ કામ શરૂ કરવા માટે સ્વ. મનસુખલાલભાઇએ મને મુંબઈમાં ટકેર પણ કરી અને ચરિત્ર પુરું થયે એને છપાવી બહાર પાડવા માટે મને આર્થિક મુશ્કેલી નડશે એની ચિંતા પણ મારે ન કરવી એવી સચના કરી. છ. શિવાજી મહારાજનું ચરિત્ર લખવા માટે અભ્યાસ અને વાંચન શરૂ કરવાને હું વિચાર કરી રહ્યો હતે એટલામાં સ્વરાજ્યની લડતનું રણશિંગ ફુકાયું અને મુંબાઈ ધારાસભાનું રાજીનામું આપીને હું બીજા સ્નેહીઓની સાથે સ્વરાજ્ય સંગ્રામના સૈન્યમાં સિપાહી તરીકે જોડાય. ધારાસણાની મીઠાની ધાડમાં મને સજા થઈ. યરડામાં જ વર્ગમાંથી જ્યારે મને જ વર્ગમાં ચડાવ્યા ત્યારે સખતમજૂરીનું કામ પૂરું થયા પછી રાજ પુસ્તક વાંચવાની અને અભ્યાસ કરવાની મને તક મળી. આ વખતે શ્રી મનસુખલાલ શેઠ ગુજરી ગયા હતા પણ એમને આપેલું વચન મારા મગજમાં તાજું હતું. છ. શિવાજી ચરિત્ર લખવા માટે અભ્યાસ કરવાને મેં નિશ્ચય કર્યો અને તે માટે મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પરમ મિત્ર છે. માણેકલાલે મને તરતજ પુસ્તક અને અભ્યાસની નેંધ લેવા માટે કરી નોટબુક તથા પેન્સીલ મોકલ્યાં. મેં કરડા જેલમાં અભ્યાસ શરૂ કર્યો. ફક્ત ઇતિહાસના બેજ પુસ્તકો છે. શિવાજી મહારાજના જીવનચરિત્રને લગતાં જેલ અધિકારીઓએ ખાતરી કરી લઈ મને આપ્યાં અને મેં વાંચી નોંધ લેવાનું શરૂ કર્યું. ત્યાર પછી મને નાસીક જેલમાં ખસેડવામાં આવ્યો જેમાં મે આ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જેમ જેમ હું પુસ્તક વાંચીને પુરાં કરતો ગયો તેમ તેમ બીજાં પુસ્તકો મને આપવામાં આવતાં. જેલના નિયમ મુજબ મને વધારે પુસ્તક પાસે રાખવાની મનાઈ હોવાથી નોંધ લીધા પછી પુસ્તક પાછું મોકલીને જ બીજું પુસ્તક મારે લેવું પડતું. જેલની શિસ્ત અને કડક નિયમને લીધે અભ્યાસનું કામ બહુ મુશ્કેલીભરેલું થઈ પડયું હતું પણું એ અડચણોમાંથી જ રસ્તો કાપવાને હતે એટલે સંજોગોને તાબે થઈને મળેલા વખતને લાભ લઈ પુસ્તકને અભ્યાસ કરવાનું મેં ચાલુ રાખ્યું હતું. જેલમાં મને જોઈતાં પુસ્તકે અને સાધને પુરાં પાડવામાં માનવંતા શ્રીયુત જયકર સાહેબ તથા સ્વ. શેઠશ્રી લાલજી નારાયણજી તથા સ્વ. દિ. બ. હરીલાલ દેસાઈભાઈ વગેરે મરમ્મી અને નેહીઓએ ખાસ તસ્દી લીધી હતી. એ મુરબ્બીઓના ઉપકાર ભુલાય એમ નથી; સંધિમાં હું છુટયો અને જેલમાં અભ્યાસ કરી જે નોંધે મેં લીધી હતી તે ઉપરથી છ. શિવાજી મહારાજનું ચરિત્ર લખવાનું મેં શરૂ કર્યું. બહારની અનેક પ્રવૃત્તિઓને લીધે જેલમાં વખત અને યાતિ મળતી હતી તે બહાર ન મળવાથી બહુ કામ હું ન કરી શકે પણ ચરિત્રને થોડો ભાગ લખ્યો. કામ ઠીક ઠીક ચાલવા માડયું એટલામાં સરકારનું આમંત્રણ આવ્યું અને હું સાબરમતીને મહેમાન થયો. પછી મને ૨ વરસની સજા થઈ. આ વખતે મને વીસાપુર જેલમાં મોકલવામાં આવ્યો હતે. કાયદા મુજબ સખત મજૂરીનું કામ પૂરું થયા પછી ઇતિહાસનો અભ્યાસ કરવા માટે તથા સાધને આપવા માટે મેં જેલના સુપ્રીન્ટેન્ડન્ટ સાહેબ પાસે માગણી કરી. ઈતિહાસના ૨ પુસ્તકે મારી પાસે રહેવા દેવાની મને પરવાનગી મળી અને નેંધ લેવા માટેના સાધને પણ મળ્યાં. ઇતિહાસના પુસ્તકો અમલદારો વાંચીને તેની ખાતરી કરીને મને આપતા અને બે પુરાં થયા પછી પાછી લઈ ને બીજાં આપતાં. આવી રીતે અભ્યાસમાં પણ ભારે અડચણ પડતી. મને જરુરના પુસ્તકો સ્નેહીઓએ મોકલી આપ્યાં હતાં એ બધાં મેં વાંચીને પુરા કર્યા અને એની નોંધ પણ લીધી. એવી રીતે ત્રણ વખતની જેલ દરમિયાન મેં છ, શિવાજી મહારાજના ચરિત્ર માટે જરૂરના સાહિત્યનો અભ્યાસ કર્યો અને વાચેલાં પુસ્તકમાંથી અભ્યાસ કરીને નોંધ લીધી. મારી સજા પુરી કરીને હું વીસાપુર જેલમાંથી છટા અને ચરિત્ર લખવાનું કામ મેં તાકીદે હાથમાં લીધું. કેટલાક આધારના ગ્રંથ મને જેલમાં મળી ન શકયા તે બહાર આવીને મેળવ્યા અને એ વાંચી તેમનો ઉપયોગ કર્યો. કેટલાક વિદ્વાનને મળીને મારી ગુંચ ઉકેલવાની હતી તે કામ પણ મેં આટોપી લીધું અને છે. શિવાજી મહારાજનું ચરિત્ર લખીને પૂરું કર્યું. આખું પુસ્તક લખાઈ ગયું. છાપખાનામાં મોકલવા માટે ખાસ નકલ તૈયાર કરવાનું કામ બહુજ કઠણ અને મહેનતવાળું હતું તે મેં શરૂ કર્યું પણ કેટલાક સ્નેહીઓને તેની ખબર પડતાંજ એમણે મા એ કામ સ્વખુશીથી ઉપાડી લીધું અને પોતાના અનેક કામ એશઆરામ વગેરે દૂર કરી છાપખાનામાં મોકલવાની નકલ તાકીદે તૈયાર કરી. આ સ્નેહીઓએ મારા ઉપર બહુ ભારે ઉપકાર કર્યા તેની નોંધ લીધા સીવાય નથી રહેવાતું. છાપખાનાની નકલ તૈયાર થયા પછી તેને વાંચી જવાની જરૂર હતી તે માટે મેં એક સાહિત્યરસિક સ્નેહી કેળવણીકારને વિનંતિ કરી. તેમણે આ કામ તરતજ સ્વીકાર્યું અને મારા ઉપર ભારે ઉપકાર કર્યો. આવી રીતે અનેક મુરબ્બીઓ અને સ્નેહીઓની મદદ અને સહકારથી પુસ્તક તો તૈયાર થઈ ગયું પણ તેને વાંચકોના હાથમાં મુક્તાન વીકટ પ્રશ્ન હવે મારી આગળ ઉભા થયો. આ પુસ્તક છપાવવાના વિચારોએ મને ભારે ચિંતામાં કબાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ દીધા હતા. આર્થિક મુશ્કેલી વચ્ચે આવીને ખડી થઈ. હવે આ અડચણને પહોંચી વળાય એમ નથી. એની મને ખાતરી જ હતી એટલે હું તે લગભગ નિરાશ થઈને બેઠે. ઈશ્વર ઉપર મને શ્રદ્ધા છે એટલે મેં હિંમત રાખી હતી અને તક આવે આ કામ હાથમાં લેવાનું મેં નક્કી કર્યું હતું. મુરબ્બી સરદાર વલ્લભભાઈએ જેલમાં મારી ચિંતાઓ અને મુશ્કેલીઓ જાણી અને કુદરતે જાણે મારે માટે એમના અંતઃકરણમાં પ્રેરણા કરી હોય એવું બન્યું. ભારે પ્રતિકૂળ સંજોગોમાં જે દિશાએથી મદદની આશાનું સ્વપ્ન પણ ન આવે તે દિશાએથી આશાના કિરણે દેખાવા લાગ્યાં. સરદાર વલ્લભભાઈએ મને ધીરજ આપી અને મારી મુશ્કેલીઓ જણાવવા જણાવ્યું. મારી હકીકત જાણી સરદાર વલ્લભભાઈએ સ્વ. મનસુખલાલને ટ્રસ્ટીઓને મારે માટેની ભલામણ કરી અને સ્વ. શેઠના પત્નિ ગં. સ્વ. હીરાવંતી બહેને રૂપીઆ એક હજાર મને આ પુસ્તક પ્રગટ કરવા માટે મદદ તરીકે મેકવા. આ મદદ માટે હું સરદાર સાહેબનો તથા ગં. સ્વ. હિરાવતી બહેનને તથા બીજા ટ્રસ્ટી શ્રી. મુનશી, શ્રી મંગળદાસ મહેતા તથા શ્રી વાડીલાલભાઈને અત્યંત આભારી છું. સ્વ. અળશીદાસ ગોપાળજીની સખાવતના ટ્રસ્ટીઓએ મને આ કામ માટે રૂ. ૨૫૦) અઢીસની મદદ આપી છે તે માટે શ્રી. વિશ્વનાથભાઈ બેરીસ્ટરના તથા બીજા ટ્રસ્ટીઓના તથા આ જીલ્લાના શહેરના વતની શ્રી. પ્રાણશંકરભાઈએ પણ રૂ. ૫૦) પચાસ આ કામ માટે મદદ તરીકે મોકલ્યા તે માટે એમનો આભારી છું. આવી રીતે પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા માટે રૂ ૧૩૦ની મદદ મળી. પુસ્તક મેટું, દળદાર અને સચિત્ર પ્રસિદ્ધ કરવાનું હતું એટલે અડસટ્ટો જોતાં આ રકમ તદ્દન નાની હતી. પુસ્તકને સચિત્ર બનાવવાને આગ્રહ સ્વ. શેઠ શ્રી લાલજી નારાયણુજીનો હતો, અને ચિત્રોનો બ્લેકસ તથા બીજા ખર્ચ માટે નચિંત રહેવાનું પણ એમણે મને જણાવ્યું હતું પણ ચિત્રા માટે બ્લેકસની ગોઠવણું કરવાને વખત આવ્યો તે પહેલાં તે કમનસીબે શેઠશ્રી ગુજરી ગયા. આ રકમથી કંઈ વળે એમ ન હતું છતાં આ રકમે મને ભારે હિંમત આપી. આ કામમાં સાહસ કરવાનું મેં નક્કી કર્યું અને પુસ્તક છાપવા માટે આપી દીધું. મારી મુશ્કેલીઓની જાણ મારા જૂના સ્નેહી શ્રી નંદલાલ મણીલાલ શાહને થતાંજ એમણે મને હિંમત આપી અને પુસ્તક બહાર પાડવામાં મારી પડખે રહ્યા. આવી રીતે અનેક મુશ્કેલીઓ વેઠીને પ્રતિકૂળ સંજોગોમાં અભ્યાસ કરી અનુકુળ સંજોગો આવતાં પુસ્તક લખીને માથે વર કરી બેઠેલા દેવામાં વધારો કરીને આ પુસ્તક મેં છપાવી પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાતી ભાષા જાણનારાઓની સેવામાં આ પુસ્તક રજુ કરતાં મને પરમ આનંદ થાય છે. પુસ્તક સંબંધી મારી અલ્પશક્તિ મુજબ મેં ઈતિહાસને જે અભ્યાસ કર્યો છે તે ઉપરથી હું તે માનું છું કે છે. શિવાજી મહારાજના જીવનચરિત્ર હિંદમાં દરેક પ્રાન્તીય ભાષામાં લખાવાં જોઈએ. એ રાષ્ટ્રવીરનું જીવનચરિત્ર આ જમાનામાં સ્વતંત્રતા મેળવવાની તમન્ના જ્યારે હિંદીઓના હૈયામાં જાગૃત થઈ છે ત્યારે સ્વતંત્રતાની ઈચ્છા રાખનાર દરેક હિદીને બહુ ઉપયોગી અને કીમતી પાઠ શીખવશે. શિવાજી મહારાજ મુસલમાન ધર્મના કે કોઈ ધર્મના દમન નહતા એ તે એમના જીવન ચરિત્ર તરફ નજર નાંખનાર હરકેાઈ માસ કહી શકશે. પરધર્મ યે એમની સહિષ્ણુતા અજબ હતી એ એમના ચરિત્રમાં સાબિત થઈ જાય છે. બહુ પ્રતિકુળ સંજોગોમાં પિતાના સગા સંબંધી વિગેરે બધાને વિરોધ કરીને વગર સાધને સાધનસંપન્ન અને મહાન શક્તિવાળા દુશમનની સામે યુક્તિ અને શક્તિનો ઉપયોગ કરી બાહોશ અને હિંમતબાજ પુરુષ શૂન્યમાંથી સૃષ્ટિ પેદા કરી શકે છે તેને જીવતા જાગતા દાખલ શિવાજી મહારાજનું ચરિત્ર છે. છે. શિવાજી મહારાજને પણ ઇતિહાસકારોએ અન્યાય કર્યો છે. કેટલાક ઈતિહાસકારોએ મહારાજના જીવનનો અભ્યાસ મુસલમાન ઇતિહાસકારોએ લખેલા પુસ્તકો ઉપરથી કર્યો હોવાથી મહારાજને અન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ થયે છે. કેટલાક મહાન ઇતિહાસકારોએ મહારાજના જીવન સંબંધીનું બીજું સાહિત્ય વાંચ્યા પછી પિતાને અભિપ્રાય બદલ્યો પણ છે. શિવાજી મહારાજના જીવન ચરિત્રનો અભ્યાસ ઈતિહાસઉસિક સ્વ. રાજવાડેએ બહુ ખંતથી કર્યો હતો અને એમના લખેલાં પુસ્તક આધારભૂત ગણાય છે. રા. સા. સર દેસાઈ તથા પ્રો. સર જદુનાથ સરકાર અને પ્રે. ડો. સુરેંદ્રનાથ સેનનાં પુસ્તક પણ આધારભૂત ગણાય છે. આ મહાન ઇતિહાસકારોના ગ્રંથને મેં આ પુસ્તક લખવામાં ઉપયોગ કર્યો છે. આ પુસ્તક લખવા માટે આસરે ૧૦૦ પુસ્તકોને મારે અભ્યાસ કરવો પડે છે. આ પુસ્તક ધાર્યા કરતાં વધારે મોટું થઈ ગયું એટલે આ ચરિત્રનો ૪ ભાગ પુસ્તકરૂપે જુદા પ્રગટ કરવાનું નક્કી કરવું પડયું છે. આ ભાગમાં છે. શિવાજી મહારાજનું વર્તન, ચારિત્ર્ય, એમની તુલના, એમની રાજ્યવ્યવસ્થા, જુદાજુદા ખાતાની એમણે રચેલી રચના, છ. શિવાજી અને રામદાસ, શિવાજી અને સંતે, છત્રપતિ અને છત્રસાલ, મરાઠાઓનું નૌકાબળ, છત્રપતિ અને પરદેશી વહેપારીઓ વગેરે બાબતો મુકવામાં આવી છે. આ ભાગ જુદા પુસ્તકરૂપે પ્રગટ થશે. વાંચકોને વિનંતિ શકય તેટલી મહેનત લઈને બની શકે તેટલા સાધને મેળવીને છ. શિવાજી મહારાજનું જીવન ચરિત્ર મેં ગુજરાતી ભાષા જાણનારાઓની સેવામાં રજુ કર્યું છે. વાંચકો એને સ્વીકારશે એવી આશા છે. હું વાંચકે આગળ વગર સંકેચે કબુલ કરી દઉં છું કે હું સાહિત્યકાર નથી કે કસાયેલે લેખક નથી. એક સાધારણ પંક્તિના લેખક તરીકે અભ્યાસ કરીને છે. શિવાજી મહારાજની વાર્તા મેં પ્રજા આગળ રજુ કરી છે. આ પુસ્તકમાં ભાષાની જે જે ભૂલ થઈ હોય તે માટે તથા પુસ્તકમાં જે જે ત્રુટીઓ વાંચકને માલમ પડે તે બધા માટે વાંચકે ઉદાર અંતઃકરણે મને માફી બક્ષે એટલી જ મારી વાંચકોને ચરણે વિનંતિ છે. આભાર આ પુસ્તકના સંબંધમાં રા. સા. સર દેસાઈએ મને કીમતી સુચનાઓ કરી છે તથા છત્રપતિના ચરિત્રને લગતાં ચિત્રોના કેટલાક બ્લોસ પણ એમણે મને પૂરા પાડ્યા છે. એમની અનેક પ્રકારની મદદ અને સહકાર માટે એમને આભાર માનું છું. આ ચરિત્રમાં મુકવામાં આવેલા ચિત્રો પિકી ૧૦ ચિત્રના બ્લેકસ ઔધના મહારાજ સાહેબે અમને વાપરવા માટે આવ્યા તે માટે તેમનો ન છે. વીરવિજય પ્રી. પ્રેસના માલીક અને મેનેજરે આ કામ પ્રત્યે કાળજી રાખી બનતી તાકીદે કામ પૂરું કર્યું તે માટે એમને આભારી છું. આ પુસ્તક છપાતું હતું તે વખતે પ્રકસ તપાસવાનું કામ મારા સદગત સ્નેહી શ્રી. દલસુખભાઈના પુત્ર ચિ. નગીનભાઈએ માથે લીધું અને તે એમણે ખુબ મહેનત લઈ સંતોષકારક રીતે પૂરું કર્યું તે ઉપકાર તે ભૂલાય જ નહિ. જ્યારે જ્યારે પુસ્તક લખવાનું કામ અનેક અડચણોને લીધે ખેÁબે પડતું ત્યારે ત્યારે મને ઉત્તેજીત કરી એ કામમાં મારું ચિત્ત પરાવનાર મારા પરમ મિત્ર શ્રી. ડાકટર માણેકલાલ તથા શ્રી ગોરધનદાસ કદિયા તથા શ્રી. માણેકલાલ ગાંધીને એટલે ઉપકાર માનું તેટલો ઓછો જ છે. અંતમાં એટલું તે કહીશ જ કે શ્રી. સ્નેહી નંદલાલ મણીલાલ શાહે મને હિંમત આપી ને જોઈતી મદદ ન આપી હોત તો હું આ પુસ્તક પ્રજાના હાથમાં જ્યારે મુકી શકત તે કહેવું કઠણ છે. સ્નેહી શ્રી નંદલાલને હું આજન્મ ત્રણ છું. જે જે ભાઈઓએ હસ્તે પરહતે આ પુસ્તકના કામમાં મદદ કરી છે તે બધાને આ સ્થળે હું આભાર માનું છું. પુસ્તકમાં રહી ગયેલી ત્રુટીઓ માટે મને માફ કરવા ફરી એક વખત વાંચકોને વિનંતિ કરી હરજ લઈશ. વિજયાદશમી સં. ૧૯૯૦ લી. સેવક - ગોધર (પંચમહાલ) વામન સી, મુકામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિ કા ભાગ ૧ લે પ્રકરણ ૧ લું– (૫) સિંહાના કબજામાં કર્ણાટક (૧) શિવાજી મહારાજના પૂર્વજ અને (૬) ઘેડી જરૂરી માહિતી–તે વખતનું પૂના ૬૩ કુળનાં મૂળ ૧ પ્રકરણ ૫ મું(૨) સિસોદિયા કુળમાં ભોંસલે કયાંથી ૧૦ (૧) દાદાજી કેન્ડદેવ (૩) દેવરાજજીનું દક્ષિણ તરફ પ્રયાણ ૧૦ (૨) જીજાબાઈ (૪) સુજનસિંહથી માલજી સુધી શિવાજીનું બચપણ અને શિક્ષણ (૫) માલોજી અને વિઠજીની જોડી ૧૪ (૪) હિંદવી સ્વરાજ્યનાં બી વાવવા માટે (૬) લખુજી જાધવ જમીન તૈયાર થઈ ૭૮ (૭) નિઝામશાહનું આમંત્રણ ૧૭ (૫) શિવાજીનાં શુભ લગ્ન પ્રકરણ ૨ જું (૬) શિવાછરાજા બિજાપુરમાં (૧) શિવપિતા સિંહાજી ૧૮ (૭) વિરેધનું મંડાણ (૨) શાહજી નહિ પણ સિંહા (૩) રંગપંચમીને તહેવાર (૧) શિવાછરાજા બિજાપુર દરબારમાં (૪) માલજીની મદદે ભવાની (૨) પિતા પુત્રને વિયેગ (૫) સિંહાજીનાં લગ્ન (૩) મા દિકરાને મનસુબ (૬) સિંહાજીનું શૌર્ય અને ભાતવડીને સંગ્રામ ૨૪ (૪) પતિ પત્નીને સંવાદ (૭) બિજાપુરની મનસીબ અને બાપ (૫) રાજમુદ્રા બેટીને મેળાપ ર૭ (૬) બિજાપૂરથી પૂના (૮) શિવાજી મહારાજનો જન્મ (૭) શિવાજી મહારાજ અને દાદાજી કેન્ડદેવ ૯૮ પ્રકરણ ૩ જુ– (૧) સિંહાજી આદિલશાહી મનસબદાર પ્રકરણ ૭ મું– (૨) ઉત્તરના શાહજહાન, દક્ષિણના સિંહાજી ૪૧ (૧) માવળમાંત અને માવળાઓનું પિછાન ૧૦૦ (૩) નિઝામશાહી ઉપર ઉડતી નજર (૨) પૂને પહોંચ્યા પછી | આદિલશાહીની મનસબદારી (૩) બાર માવળનો કબજે ૧૦૨ (૫) નિઝામશાહીને નાશ ૪૬ (૪) રોહીડેશ્વરમાં સભા " (૬) જીજાબાઈની ગિરફતારી ૪૭. (૫) દાદાજી નરસ પ્રભુ ૧૦૩ (૭) નિઝામશાહીને સજીવન કરવાને (૬) દેશદ્રોહ ૧૦૫ સિંહાજીને છેલ્લે પ્રયત્ન ૪૯ (૭) બિજાપુર બાદશાહ મહમદ આદિલશાહ ૧૦૭ પ્રકરણ ૪ થું પ્રકરણ ૮ મું– (૧) સિંહા અને મોગલો (૧) તરણુગઢ સ્વરાજ્ય તરણું (૨) આદિલશાહી સાથે તહનામું (૨) રાજગઢને ઉદય ૧૧૧ (8) બેગમ સાહેબ પાછાં ફૂટયાં ૫૭ (૩) દાદાજીની માંદગી અને મરણ ૧૧૩ (૪) ફરી પાછી આદિલશાહી ૫૯ (૪) દાદાજીના મરણ પછી મામલે ૧૧૬ ૩૯ ૧૦૧ ૧૦૩ ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ १६ ૧૩૧ (૫) સુપાઉપર સવારી ચાકણ ઉપર ચડાઈ. પ્રકરણ ૧૧ મું-કેન્ડાણ કબજે ૧૧૮ (૧) જાવળીના રાજા ચંદ્રરાવ મેરે (૬) પુરદરનું પતન ૧૨૦ (૨) મહારાજ અને મેરે વચ્ચે અણબનાવ ૧૬૬ પ્રકરણ ૯ મું— મેરે મરાય-હણુમંતરાવ હણાયા, (૧) પિસાની તંગી-કલ્યાણને ખજાનો ૧૨૨ જાવળી જીતાઈ ૧૬૭ (૨) સીદી સામે શિવાજી ૧૨૯ (૪) રાયરી કિલ્લાને કબજે ૧૬૮ (૩) ભવાની તલવારની ભેટ ૧૩૦ (૫) શૃંગારપુરમાં શિવાજી (૪) બાબાજી આવછ ચિટણસ (૫) પઠાણને શિ. મહારાજે આશ્રય આપે ૧૩૪ પ્રકરણ ૧૨ મું– (૬) પિતા પરહેજ ૧૩૫ (૧) પ્રતાપગઢનું પિછાન ૧૭૧ (૭) પરહેજને પ્રાતઃ કાળ ૧૪૩ (૨) બજાજી નિ બાળકરની શુદ્ધિ ૧૭૩ પ્રકરણ ૧૦ મું– (૩) દક્ષિણમાં ઔરંગઝેબને અમલ ૧૭૭ (૧) સંતાનો સાથે સંગ્રામ ૧૪૪ (૪) મીરજુમલાને મદદ-ગોવળકેડાને ગળે ફાંસે ૧૭૮ (૨) સિંહાજી સંકટમાં ૧૪૬ (૫) મુગલ અને બિજાપુર વચ્ચે અણબનાવ ૧૮૧ (૩) મહામંઝવણમાં મહારાજ - ૧૪૭ પ્રકરણ ૧૩ મું– (૪) મુગલ સાથે મેળ ૧૫૧ (૧) ચામરગુંડા ઉપર ચડાઈ-જુન્નરની છત ૧૮૪ (૫) શિવાજીને પકડવા બાજી શ્યામરાજ ૧૫૩ (૨) મરાઠા અને મુગલેને સામને ૧૮૫ (૬) સિંહાજીની પૂર્ણ મુક્તિ ૧૫૪ (૩) મુત્સદ્દીઓના પેતરા-મુગલ સાથે સલાહ ૧૮૮ (૭) પાટવીપુત્ર સંભાજીનું મરણ ૧૫૬ (૪) જંજીરા સાથે ઝગડે . ૧૯૦ (૮) ખળદ-એલસરની લડાઈ અને રાષ્ટ્રીય (૫) દક્ષિણ કાંકણમાં દિગ્વિજય ૧૯૨ ઝંડાને બચાવ ૧૫૭ (૬) સિંહાજી તરફ સહેજ નજર ૧૩ ભાગ ૨ જે ૨૨૩ પ્રકરણ ૧ લું– (૧) બિજાપુર દરબાર (૨) અફજલખાન (૩) પંઢરપુરમાં આવ્યા (૪) શિવાજી મહારાજ અને કૃષ્ણાજી પંત (૫) અફજલખાન અને પંતાજીપંત (૬) ખાનના સ્વાગતની તૈયારીઓ (૭) ખાન નીકળ્યા પ્રકરણ ૨ જુ(૧) મુલાકાતની શરતે (૨) મહારાજ અને મુત્સદ્દીઓને નિર્ધાર (૩) મુલાકાતને દિવસ (૪) ખાનને વધ (૫) ખાન ખતમ થયા પછી (૬) જનીટેબની લડાઈ () કાયના પારની લડાઈ ૨૪૦ ૧૯૪ (૮) જાવળાની લડાઈ ૨૪૪ ૧૯૮ (૯) વાઈનું રણકંદન ૨૪૪ ૨૦૪ પ્રકરણ ૩ જું૨૧૪ (૧) શિવાજી મહારાજને હાથ લાગેલી લૂંટ ૨૪૭ ૨૨૦ (૨) મહારાજ પ્રતાપગઢથી પાછા ફર્યા ૨૪૭ (૩) દુશ્મનના ઘાયલે પ્રત્યે લાગણી અને ૨૨૫ યુદ્ધકેદીઓ પ્રત્યે માન ૨૫૦ (૪) ખંડળ પડેને દેહાંતદંડની શિક્ષા ૨૫૧ રર(૫) ખાનના શબની અંત્યેષ્ટિ ક્રિયા અને ૨૨૮ ખાનનું સ્મારક ૨૫૨ ૨૩૦ (૬) ખાનનું ખડગ-જીત પછીનું જાહેરનામું ૨પર ૨૩૩ પ્રકરણ ૪ થું– ૨૩૫ (૧) વિજય પછી દિગ્વિજય ૨૫૩ ૨૩૬ (૨) બિજાપુરને દુખપ્રદર્શન દરબાર ૨૫૬ 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ (૩) પનાળાના ધેા, બાજીપ્રભુનાં પરાક્રમ– સ્વામીનિષ્ઠાને નમૂને ૨૫૮ (૪) સીદી જૌહર અને શાહિસ્તખાન ૨૫૯ (૫) પનાળાગઢના ઘેરા સાથે અંગ્રેજોનો સંબંધ ૨૬૩ (૬) શહાપુરની લડાઈ-મુલ્લા મહમદના પરાજય ૨૬૩ પ્રકરણ ૫ મુ— (૧) સરદાર હિલાલ (૨) અણીના પ્રસંગ (૩) પનાળાગઢ તરફ ડોકિયું (૪) સંજોગાનુ અવલાકન (૫) સીદી જૌહર અપરાધી (૬) અંગ્રેજો સાથે અથડામણુ પ્રકરણ ૬ - (૧) રાજાપુરના રણુયુદ્ધમાં બાજી પાસલકર ખાજી બદલાઈ (૫) નગરની લડાઈ (૬) પ્રખળગઢની જીત (૭) શિવાજી મહારાજ સાથે આદિલશાહીનુ પક્ષો ૨૭૬ (૨) ચાકણના કિલ્લા મુગલાને કબજે, ફિર ગાજી નરસાળાનાં પરાક્રમ ૨૭૭ ૨૮૧ (૩) ઉંબરિખ'ડીમાં મુગલાને માર (૪) દક્ષિણ કાંકણુના કબન્ને (૫) રાજાપુરની લડાઈ (૬) સંગમેશ્વરની લડાઇ પ્રકરણ ૭ મુ— (૧) વેરની વસુલાત (૨) સાવાને સલાહ કરવી પડી. (૩) દક્ષિણમાં શાહિસ્તખાનની હિલચાલ ૨૬૫ २१८ २७२ ૨૭૩ २७४ २७४ પ્રકરણ ૮ સુ’— (૧) આપમેટાના ભેટા (૨) ૧૬૬૨ સુધીમાં મહારાજને। રાજ્યવિસ્તાર (૩) મધ્યરાત્રે મુગલ છાવણી ઉપર છાપે (૪) ખાનનેા અમલ ખતમ પ્રકરણ ૯ સુ– (૧) અત ઉપર શિવાજી (૨) શિવાજી ના ખૂનન્ત ક્રોશિશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગુપ્ત તદ્દનામું ૨૯૨ ૨૮૬ २८८ ૨૮૯ ૨૯૧ ૨૯૨ ૨૯૨ પ્રકરણ ૧૧ મું— (૧) પુરંદર કિલ્લાને મુગલેના ઘેરા રૂદ્રમાળના કિલ્લા પશ્નો મહારાજના મુકામાં મુગલેાના જુલમ અને મિરઝારાજા જયસહુના ઉદ્દેશ ૨૮૩ (૪) લાહગઢની લડાઈ ૨૮૪(૫) શિવાજી મ. ના મિરઝારાજાને પત્ર પ્રકરણ ૧૨ સુ— ૨૮૫ (૧) દિલેરખાનનું દિલ ઉંચુ થયું. (૨) સરદાર મુરારબાજીની પિછાન (૩) સ્વામીનીષ્ઠ સરદારની રણનિદ્રા (૪) પુરંદરનું તહનામું. (૫) મુગલ મરાઠાઓના આદિલશાહી ઉપર ૨૯૫ ૩૦૧ ૩૦૧ ૩૧૧ ૧૦ (૩) શિવાજી મ. અને સુરતના પરદેશી વહેપારીઓ ૩૨૧ ૩૨૩ ૩૩૩ ૩૩૪ ૩૩૪ ૩૧૩ ૩૨૦ (૪) દિલદારપણાના દાખલા (૫) શિવાજી મ. ની ચડતી (૬) શિવાજી સામે ગેાવાની તૈયારી (૭) વે‘ગુર્લાને આગ પ્રકરણ ૧૦ મું— (૧) શિવાજી મ. અને મિરઝા રાજા જયસિંહ ૩૩૫ (૨) મિરઝારાજા જયસિ’હ ૩૩૭ (૩) મિરઝારાજાનું દક્ષિણ તરફ પ્રયાણુ ૩૩૯ ૩૪૧ ३४७ ૩પર (૪) રાયગઢમાં દરબાર (૫) રાજા જયસિંહની મનેાદશા (૬) મહારાજ ઉપર આફત પ્રકરણ ૧૩ મુ— (૧) મુગલ દરબારમાં મહારાજ ગિરફતાર (૨) આગ્રામાં આગમન (૩) મુગલ દરબારમાં મહારાજ (૪) શિવાજી મ, ગિરફતાર ૩૫૪ (૫) જાફરખાન અને શિવાજી મહારાજ (૬) રામિસંહ ઉપર ધાડ ૩૫ ૩૫૫ ૩૫૮ ૩૫૮ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૦૫ હુલા ૩૭૮ અને છુટકારા ૩૮૧ ૩૯૪ ૩૯૫ ૪૦૨ ૪૦૮ ૪૨૦ પ્રકરણ ૧૪ મું— (૧) આગ્રેથી રાજગઢ ૪૨૧ (૨) શ્રી ક્ષેત્ર કાશીમાં હિંદુત્વના તારણહાર ૪૨૭ www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (૩) યુવરાજ શંભાજી મહારાજનું દક્ષિણ તરફ પ્રયાણ ૪૩૧ ૪૩૨ (૪) સેવાની કંદર-બાદશાહને પશ્ચાત્તાપ પ્રકરણ ૧ લું— (૧) મહારાજનું મુત્સદ્દીપણુ અને ઔરંગઝેબની અડચણા ૪૪૨ (૨) શિયાપંથી શાહ અને સુન્નીપથી શહેનશાહ ૪૪૫ (૩) બિજાપુર અને ગેાવળાંડા સામે શિવાજી મહારાજ ૪૪૭ (૪) મુગલાના છક્કાપા સામે મહારાજની કુનેહ ૪૫૦ (૫) હિંદુધર્મ ઉપર મોરગગ્રેબના અષાગાર ૪૫૨ (૬) મુગલ મરાઠા વચ્ચે ફરી સળગી (૭) સિંહઁગઢની પ્રાપ્તિ અને સિંહના સ્વર્ગવાસ ૪૫૯(૮) મહાવદ ૯ તે દિવસ ૪૫ ૪૭૦ પ્રકરણ ૨ જી— (૧) શિવાજી મ. તે જયજયકાર (ર) વરાડ પ્રાંતની લૂટ (૩) મહારાજે પુરંદર કિલ્લા સ્રો ભાગ ૩ જો (૪) પરાજય પછી જય (૫) ચાંદેરની લૂટ (૬) કલ્યાણના કબજો (૭) કર્નાળા અને લેહગઢની જીત (૮) લુદીખાનને ઘાયલ કર્યાં (૯) નાંદેડને મુગલ અમલદાર નાસી ગયા. પ્રકરણ ૩ — (૧) મહારાજની સામે દાઉદખાન કુરેશી (૨) દક્ષિણમાં મુઆઝીમ અને દિલેરખાન (૩) કટાર અને કલમની સરખી કદર (૪) સુરતની ખીજીવાર ચડાઈ (૫) સુવાલીમાં લે મેલ (૬) ચાંદવડ અને વણીદીડારીની (૭) રાયખાગણુ શરણે આવી. ૪૭૫ ૪૭૭ ૪૭૮ ૪૭૮ ૪૦૮ ૪૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૮૦ ૪૮૦ ४८० વચ્ચે મેદિલી ૪૮૨ ४८७ see ૪૯૧ ૪૮૧ ખૂનખાર લડાઈ એ ૪૯૩ ૪૨૭ ૧૧ (૫) દક્ષિણથી દિલ્હી જવામાં લાભાલાભ ૪૩૪ (૬) મહારાજની ગેરહાજરીમાં મહારાષ્ટ્ર ૪૩૫ (૭) મિરઝારાજા જયસિંહના આખરી અંજામ ૪૩૭ (૮) સુરતની લૂંટ પછી મુગલ મુલક ઉપર મરાઠાઓની ચડાઈ ૪૯૭ ૪૯૮ (૯) બહાદુરપુરાની લૂંટ પ્રકરણ ૪ શુ— ૪૯૯ (૧) મુગલ મુલક માથે ચેાથાઈના કર (૨) મુગલાનું કાર‘જા શહેર મરાઠાઓએ લૂંટયું ૪૯૯ (૩) મારાપત પિંગળેતે વિજય (૪) સાલેરા કિલ્લે મરાઠાઓએ ત્યા (૫) મરાઠાઓની સામે મુઆઝીમ, માહબતખાન ૫૦૦ ૫૦૦ અને દાઉદખાન ૫૦૧ (૬) ધેાડપના ઘેરા-મુગલાએ મરાઠાઓને (૭) અહિવંતના કિલ્લે (૮) સૂપા મુગલેએ સર કર્યું. પૂનામાં પ્રકરણ ૫ સુ (૧) સાહેરના સંગ્રામ મારી ઉઠાવ્યા ૫૦૩ મરાઠાઓએ ખાયે ૫૦૩ (૨) કણેરગઢની લડાઈ (૩) મુલ્હેર જમ્હાર અને મરાઠાઓની કતલ ૫૦૪ ૫૦૫ ૧૦૮ રામનગર મરાઠાઆએ કબજે કર્યાં ૫૦૯ ૫૧૦ ૫૧૧ (૪) સુરત પાસે ચાચની ઉધરાણી (૫) નાસીકમાં મરાઠાઓની જીત (૬) વહાડ અને તૈલંગણુ ઉપર મરાઠાઓની ચડાઈ ૫૧૧ ૫૧૨ (૭) અંતુર આગળ ઝપાઝપી (૮) ખાંકાપુરની ખૂનખાર લડાઈ–મરાઠાઓનું શૌય અને હાર ૫૧૨ પ્રકરણ — (૧) ખજાજી નિબળકરને મુગલાએ ફ્રૉડયો ૫૧૩ (૨) શિવનેરી આંગળ મરાઠાઓની (૩) ગાવળકાંઠા પાસેથી મરાઠા અ ૫૧૩ www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ ૫૯૮ (૪) આદિલશાહી સાથે યુદ્ધ ૫૧૬ (૭) ચડાઈની તૈયારી ૫૬૯ (૫) હુબળીની લૂંટ પર૦ (૮) હૈદ્રાબાદમાં શિવાજી મહારાજની પધરામણી ૫૭૧ (૬) કારવાર, અંકેલા અને શિવેશ્વરનાં થાણાં પ્રકરણ ૧૦ મું– શિવાજીએ સર કર્યો પર૧. (૧) મુલાકાત મહેલમાં મેંઘેરા મહેમાન પ૭૪ (૭) દુશ્મનોના ઘણા કિલ્લા કબજે કર્યા ૫૨૧ (૨) કુતુબશાહી સાથે કેલકરાર ૫૭૫ પ્રકરણ ૭ મું– “મારો દરેક માવળે હાથીનું બળ ધરાવે છે પ૭૬ (૧) ઉંબરાણીની લડાઈ હૈદરાબાદથી પ્રયાણું ૫૭૮ (૨) જેસરીની લડાઈ પ૨૪ (૫) વૈરાગ્ય વ્યા પદ (૩) હબીરરાવના પરાક્રમ પર૫ (૬) અંજીનો કિલ્લો કબજે ૫૮૦ (૪) રાજ્યાભિષેક સમારંભ ૫૨૭ (૭) વેલેરનો ઘેરે (૫) પં. ગાગાભટ્ટ ૫૩૧ (૮) બે બંધુને અણબનાવ–મેળાપ–વિદાય ૫૮૪ (૬) સમારંભની તૈયારીઓ-શરૂઆત અને પ્રકરણ ૧૧ મુંપૂર્ણાહુતિ ૫૩૪ (૧) સુર્મો નારાય ૫૮૯ (૭) માતા જીજાબાઇનો સ્વર્ગવાસ ૫૪૧ (૨) સાપત્ર બંધુનો સંગ્રામ (૮) પોર્ટુગિઝ મુલકે ઉપર મરાઠાઓની કરડી (૩) “ભલે વિરોધી પણ મારે એ ભાઈ છે' ૫૯૯ નજર ૫૪૨ (૪) દીપાબાઈએ દીપક પ્રગટાવ્યો ૬૨ (૯) ફેડાને ઘેરે. ૫૪૩ (૫) “પ્રજાને માલ પ્રજાને પાછો આપ.” ૧૨ પ્રકરણ ૮ મું (૬) ઔરંગઝેબનો ઉકળાટ ૬૧૪ (૧) મુગલ મરાઠાઓ ફરી પાછા રણમાં ૫૪૪ () માનખેડમાં મુગલેને માર ૬૧૬ (૨) શિવનેરી કિલ્લે ૫૫ (૮) આદિલશાહી ઉપર આફત ૬૧૭ (૩) મહારાજે મુગલેને હાથતાળી આપી ૫૪૬ પ્રકરણ ૧૨ મું(૪) બહાદુરખાન અને બિજાપુરના મનસૂબા ૫૪૭ (૧) સીદી મસાઉદની મહારાજ પાસે મદદ (૫) બહાદુરખાનની દયામણી દશા ૫૪૮ માટે માગણી ૬૧૯ (૬) આદિલશાહીએ શિવાજી મહારાજ સાથે (૨) સંગમનેરને સંગ્રામ સલાહ કરી પ૪૯ (૩) યુવરાજ સંભાછ દુશ્મનન દેસ થયો ૬૨૨ (૭) નેતાજી પાલકરની શુદ્ધિ પપ૧ (૪) ભૂપાળગઢને ઘેરે, પુત્રની છત અને પ્રકરણ ૯ મું– પિતાની હાર ૬૨૪ (૧) વ્ય કેજી રાજા ભોંસલે ૫૫૧ (૫) ઈસ્લામી સત્તાની ઝાંખી અને જજીઆરે ૬૨૭ (૨) વ્યાજી રાજા અને હણતેને અણબનાવ ૫૫૬ (૬) બાદશાહ ઔરંગઝેબને શિવાજી મહારા(૩) રઘુનાથપત હણુમંતેનું મુત્સદ્દીપણું ૫૬૧ રાજને પત્ર ૬૩૮ (૪) શિવાજી મહારાજની કર્ણાટક ઉપર સવારી પ૬૩ (૭) ફરી પાછા બિજાપુર તરફ ૬૪૧ (૫) મુગલને મનાવ્યા ૫૬પ (૮) મહારાજે બિજાપુરની બગડી સુધારી ૬૪૨ (૬) મહારાજનો નિર્ધાર પ૬૮ (૯) શિવાજી મહારાજની માંદગી અને મરણ ૬૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્ર અંગે આધારભૂત પુસ્તકે Shivaji and his times, Studies in Mughal India, Anecdotes of Aurangzeb, History of Aurangzeb Vol I-IV, Mughal Administration by Prof. Sir Jadunath Sarakar, M. A. Shivaji, founder of Maratha Swaraj, Mediaeval Hindu India Vol. I-III by C. V. Vaidya, M. A. L. L. B. Foreign Biographies of Shivaji, Shiva Chhatrapati, Administrative system of the Marathas, Military system of the Marathas by Dr. Surendranath Sén, M. A. Ph. D. Shivaji the Maratha by Prof. Rawlinson. M. A. I. E. S. Life of Shivaji by Prof. N, S, Takakhav, M. A. Shivaji by Sheshadri. V. Raddi, B. A. Life of Shivaji by Pendse. History of Maratha People by C. A. Kincaid. C. V. O; I. C. S. and R, B. O. B. Parasnis. History of the Marathas by James Grant Duff. English Records on Shivaji published by Shiv. C. Karyalaya. Rise of the Maratha Power by Justice M. G. Ranade, M. A.L.L.B. The Deliverance of Shivaji by Rao S. Babasaheb Deshpande. Annals and A. of Rajasthan Vol I to III by Liout. Col. James Tod Sources of Vijayanagar History by Prof. S. Krishna Swami Aiyar, M. A. Fellow Madras U. Nayaks of Madura by Prof R. Satyanath Aiyar. M. A. L. T. History of Jahangir by Prof. Beni Prasad, M. A. Ph. D. Aurangzeb by Prof. S. Lane Poole, M. A. Book of Bombay by James Douglas. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Shivaji the Great Vol I, Part I & II by Prof. Dr. Bal Krishna, M. A Ph. D. Storia do Magor Manucci Vol. I to IV by Irvine (translation ). Historical Fragments by Robert Orme. History of Mysor by Wilks. Crime in India by S. M. Edwards C. I. S. C. V. 0. Commercial relatoins between India and England by Dr. Balkrishna. Fall of the Mogal Empire, India on the eve of the British Conquest by S. J. Owen. Short History of India by J. Talboys. History of India by Montgomery Martin. Hindu-Pad-Padahabi by V. D. Savarkar Bar-at-law. Tavernier's Travels in India Vol l-II by y. Ball. Shivaji Souvenir by Rao S. G. S. Saradesai B. A. History of India by M. S. Elphinstone. History of the Marathas by Waring E. Scott. The Decadence of Europe by Frances Co Nitti, Historians History of the World Vol LX Italy. Travels of Bernier. Marathas and the Moguls by Burway. Early History of Deccan by Dr. Bhandarkar. Mysore by Rice. Public Admimistration in Ancient India by Pramathnath Banerjee. Main currents of Maratha History by Rao S. J. S. Sardesai. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ १ महाराष्ट्र महोदयाचा पूर्वरंग २ श्री. म. भोंसले यांची बखर ३ श्री. शिवाजी प्रताप ४ मुसलमानी रियासत ५ समर्थ चे सामर्थ्य ६ मराठे व इंग्रेज ७ श्री. छ. शिवाजी महाराज ८ सभासद बखर ९ चिटणीस बखर १० चित्रगुप्त " ११ ९१ कलमी " १२ शेडगांवकर " १३ प्रतिनिधि "" १४ पंडितराव " १५ रायरी " १६ जेधे शकावली १७ जेधेकरीना १८ शिवापुर दप्तरांतील यादी १९ देशपांडे वहीतील शकावली २० गदाधर प्रल्हाद शकावली २१ शिवदिग्विजय २२ धडफळे यादी २३ शिवचरित्र प्रदीप २४ प्रतापगड युद्ध २५ मराठी रियासत २६ शिवचरित्र निबंधावली २७ शिवकालीन पत्रसार सं. खं. १ २८ खं. २ " " २९ महाराष्ट्र धर्म ३० शिवाजी निबंधाबली ३१ ऐतिहासिक पावाडे ३२ सम्पूर्ण भूषण ३३ मुरारबाजी देशपांडे चरित्र ३४ बाजीप्रभु देशपांडे चरित्र ३५ कौटिलीय अर्थशास्त्र प्रदीप Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫ मराठी नारायण कृष्ण गद्रे. भावे रा. सा. सर देसाई कृष्णाजी नारायण आठल्ये नरसिंह. चि. केळकर कृ. अ. केळूसकर के. ग. वा. मोडक गो. स. सरदेसाई शिवचरित्र कार्यालय "" "" "" "" भास्कर वामन भट वकील शिवचरित्र कार्यालय आकवर्थ शालीग्राम रा. गो. काटे बाळकृष्ण कुळकर्णी "" " प्रो. गोविंद गोपाळ टिपनीस www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ३६ श्रीमत् दासबोध ३७ राधामाधव विलास चम्पूः ३८ विश्वगुणादर्श चम्पूः संस्कृत ३९ शिवाजी व शिवकाल ૧૬ ४० मराठ्यांच्या ईतिहासाची साधने खं. ४ ४१ ईतिहास विहार ४२ शिव संस्कृति ४३ श्री. छ. शिवाजी महाराज यांचे चरित्र ४४ श्री. समर्थ रामदास आणी छ. शिवाजी म. यांचा संबंध ४५ शिवभारत } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat शंकर श्रीकृष्ण देव वकील जयराम पिंडये कृत महाकवि श्रीमद्वंकटाध्वरी विनायक. सावरकर विश्वनाथ का. राजवाडे न. चिं. केळकर रा. सा सर देसाई प्रो. सहस्रबुद्धे भा. वा. भट पं. परमानंद. www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શ શીઓ, સત્તાધારીઓ, ઇતિહાસકારે, વિદ્વાને, મુત્સદીઓ, મહાન પુરુષે, દેશભક્તો અને નામીચા આગેવાનોએ છત્રપતિ શિવાજી મહારાજને જુદે જુદે પ્રસંગે તેમજ આ પુસ્તક દ્વારા અર્પણ કરેલી પુષ્પાંજલી (૧) ૫. ગાંધીજીનો સંદેશ ભાઈ વામનરાવ, તમારા કાગળને આજે જ પહોંચું છું. શિવાજી મહારાજને વિષે મેં જે કંઈ વાંચ્યું છે તે નિશાળમાં નિશાળિયા પુરતું જ. આ શરમની વાત છે પણ સાચી છે. ત્યાર પછી તો તેને વિષે જે મોટેરાંને મેઢેથી સાંભળ્યું જ. પણ જ્યારે મને જ્ઞાન આપ્યું કે અંગ્રેજી ઇતિહાસકાર–ને તે પણ અમલદારવર્ગનાઈછે તે પણ આપણી આખે વસ્તુઓ ન જ જોઈ શકે ત્યારે મેં બીજું વાંચ્યા વિના જ આગલું વાંચેલું હતું તેનાથી ઉલટું જ ઘણું સાચું દેવું જોઈએ એમ એક લેકિયે ગજ બનાવી લીધું ને ત્યાર પછી એમ માનતે થયો કે શિવાજી મહારાજ ખરેખર મહારાજ હતા, વીર હતા, દેશદાઝવાળા હતા. મારી પૂજાની ભાવના જાગૃત કરવા આટલા ગુણો બસ હતા. આથી વધારેની મારી પાસેથી અત્યારે આશા રાખવી એ તો કોઈ નિર્દય ગોવાળ ગાયને લોહી નીકળતાં સુધી દેહ્યા કરે એવું ગણાય. ૨૦–૧૧–૩૩ બાપુના આશીર્વાદ શિવાજી મહાત્સવ જેવા સમારંભે પ્રજાને તેના જાહોજલાલીભર્યા ગરવા ભૂતકાળનું સાચું ભાન કરાવે છે. આવા મહેશ્ન ઉજવવા એ પ્રજાને કાયદેસરને હક છે–અધિકાર છે. આફતના ખડકે તેડીને પિતાને રસ્તે કરી લેનારા જન્મભૂમિના વીરેની પૂજા કરવાથી પ્રજામાં ભારે ઉત્સાહ પ્રગટે છે–નવચેતન સ્કરે છે નવું શૌર્ય પ્રેરાય છે. આવી વીરપૂજા રાષ્ટ્રીય નિરાશાને બરાબર પ્રતિકાર કરી શકે છે. વીરપૂજા એ મનુષ્યના સ્વભાવમાં જન્મ પામેલી સ્વાભાવિક ઉર્મિ છે. આવી ઉમિને રોકવાની કોઇની તાકાદ નથી. તેને મારવાની કેની શક્તિ નથી...................શિવાજી એવા કાળે અવતર્યા કે જે વેળાએ પ્રજાને અસહ્ય અત્યાચાર અને આક્રમણમાંથી મુક્તિ જોઈતી હતી. શિવાજીએ તેના આત્મભોગ અને શૌર્યથી સિદ્ધ કરી આપ્યું કે હિંદુસ્થાન એ પ્રભુને ત્યજાયેલે દેશ નથી. x x x x આજે વખત બદલાયો છે. હિંદુ અને મુસલમાન બન્નેના પગમાં બેડીઓ પડી છે. બન્નેને નવીન પ્રેરણાની જરૂર છે. હિંદના ઈતિહાસમાં શિવાજી એ એક જ બન્ને કમને સ્વતંત્રતાના વીર તરીકે પ્રેરણા આપી શકે તેમ છે. , લોકમાન્ય ટિળક મહારાજ (૧૯૦૭). હિંદુસ્થાનના ઇતિહાસમાં જે સહાપુરુષોના નામ ઝળકી રહ્યાં છે આ વા મહારાજનું નામ પ્રથમ પંક્તિમાં મુકી શકાય. પર ત્રતાની ઝૂંસરી નીચે દબાયેલી મને તેની હતાશ દશામાં સ્વતંત્રતા સંગ્રામ સંપૂર્ણ ઉત્સાહથી ચાલુ રાખવાની પ્રેરણા આપી શકે એવા આદર્શ સ્વાતંત્ર્ય વીર તરીકે શિવાજી મહારાજને હું મારી યુવાવસ્થાથી પૂજતો આવ્યો છું. એ મહાન પ્રતાપી પુરુષના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવન ચરિત્રમાંથી આપણને આજે પણ આપણા સ્વરાજ્ય સંગ્રામ માટે અનેક બોધપાઠ મળી શકે તેમ છે. શિવાજી મહારાજના માર્ગમાં મુશ્કેલીઓના પર્વત પથરાયેલા હતા. શિવાજીના શત્રુઓએ તેને હંફાવવા માટે કશીજ બાકી રાખી ન હતી. આવી સ્થિતિ હોવા છતાં મહારાજ કદી નિરાશ થયા નહતા અને તેમણે યુદ્ધના કેસરિયાં વસ્ત્રો કદી ઉતાર્યા જ નહિ. એ વીર ઝો-મરણની ઘડી સુધી ઝયો અને આખરે વિજયી થયે. સકાઓ સુધી ન ભૂલાય એ શિવાજી મહારાજનો જીવન્ત જીવનસંદેશ છે. શિવાજીની માફક અડગ નિશ્ચય ઘડીને ભારતવાસીઓ સ્વરાજ્ય સંગ્રામ ચલાવે અને હું ખાતરી આપું છું કે વિજય તમારો જ છે. લાલા લજપતરાય. The life of Chhatrapati Shivaji Maharaj bears eloquent testimony to the persistent vitality of the Hindu race. It is an infallible cure for national despondency. Babu Ramananda Chaterjee. Editor Modern Review' I have been following the progress of your work on Shivaji ever since you first spoke of it to me. And knowing as I do the time, labour and meticulous care that you have beon bestowing upon it all along, I cannot but heartily congratulate you on the choice as well as the successful execution of the project mainly while in prison. That you are publishing your book in Gujarathi is in itself a matter for great satisfaction. To the intelligent Gujarathi such a book as yours, which offers a Maharashtrian's view about one of the greatest names in Indian History in his own mother tongue ought certainly to be welcome. To a Maharashtrian or to a student of research in Maratha History the prospect of a comprehensive life of Shivaji to be published in a sister language appears particularly gratifying. And as you have made use of all the latest material on your subject, as far at least as it was made available to you, I have no doubt that your work will occupy a very high position not only in Gujrathi literature, but also in the general Historical literature of our country. It is such precious studies like your "Life of Shivaji" which lay the foundation of a common cultural tie between provinces and pile up the treasures of respectable heritage for the prosperity. Shivaji's is a name to conjure with in Maharashtra. It is one of the articles of faith, as it were, of every Maharashtrian. Shivaji holds &. very conspicuous place in the consciousness of a Maharatta Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ a place perhaps only next to God. And as matters stand to day he may possibly dethrone God on the strength of any referendum. Thousands of rhetorical tributes stand recorded in the mass of journalistic and other literature and one is amused and even amazed by the variety of attitude taken by each of the admirers of Shivaji. Shivaji had, of course, had his more than liberal share of enemies and their courses are equally profusely recorded in the historical material now available about the great hero. I can quote copious instances of his having been called anything between a divine 'Avatar' and a confirmed villain. But the time when history was a mere collection of impressions of either the contemporaries or the modern historians, is long since gone. We now speak of facts and interprete them in the light of a number of social sciences which are highly enriched by annual additions of what may be called comparative history of all countrics. The days of Shivaji's being called an 'avatar' are also gone. His claims upon our respect are now firmly founded on certain well-established facts emerging out of careful research of a quarter of a century. I am greatly pleased that our “Shiva Charitra Karyalaya" contributed its mite to a systematic collection of all such material as a result of a careful study of which some old and fantastical ideas about the early life of Shivaji are dissipated. If Shivaji, the mythical hero, melts away in the furnace of Scientific research, Shivaji the political leader of Maharashtra stands forth as an embodiment of whatever was best in man. I have come accross no other personality either in historical or modern times who has not in the least suffered in the searchlight of disinterested and fearless research. Historians need not be afraid to go any depth into the private or public life of Shivaji. This cannot be said of any other man in the world placed in his position, and with equally ample opportunities and temptations. And that is the greatest tribute one can pay to the individual who had already volumes after volumes to his credit to delineate the history af his achievement. We hear too much of the changing standards of morality, however true this may be of the standards of private morality the public or political standards of morality have scarcely undergone any Whange so far as relations between beligerents are concerned and Shivaji would in no way suffer in comparison with any of the participants in the last world war. Attempts at Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ improving the situation by means of international action have drastically failed and it does not sound sensible in the mouth of any students of political history to criticise Shivaji for what his peers are daily practising. I have been a close student of historical literature and the belief is slowly growing upon me that our histories were being written by interested foreigners and by people who had their own axe to grind. The Hindu Moslim question, like so many other problems, is an outcome of the particular view point which was always emphasised in depicting our struggle for independence. Now, purely historical facts do not warrant our reading the present distortions of our social relations into the past. I wonder if you have realised this point sufficiently enongh to guard yourself against falling in and leading others to fall in the same trap. I do not propose to elaborate the point here, but I should certainly sound a note of warning to all those who would seek to bring any fresh and independent viewpoint to bear upon the period of history they are studying. I wish your book all the success that it certainly deserves. N. C. Kelkar. B. A. L. L. B. Poona * At this particular critical juncture of the political evolution in India, some valuable traits in the history of this great and renowned Hindu King, Chhatrapati Shivaji Maharaj, should be of great use, to help us out of our present difficulties; one great political lesson of his life, that no modern student of politics should miss, is that political strategy, diplomacy and statesmanship, are as essential to achieve one's political goal, as undaunted courage, dogged determination, and dashing spirit. In that respect, he stands on the same high level as the greatest of modern mass leaders and revolutionaries like Lenin, Sun-yat-sen, Kemal and even Napolean. The epithet "mountain Rat" was as descriptive of his cunning and deep fore-sight as of his intrepidity and rapidity of action. No great Empire or Kingdom has been built up or maintained by heroics alone. Therefore, I have always appealed to Indian youths to pay as much attention to and study, the strategio and diplomatic Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ history of Shivaji Maharaj, side by side with his heroics and wild ventures. Mere recitals and study of traditional epics like Mahabharata and Ramayana alone will not guide us in the present circumstances, whilst dealing with western diplomats. We have to deal with greatest diplomats of modern age and Shivaji's tactics of diamond cut diamond' would be of great practical utility. as in To-day, even his worst enemies and critics, the representatives of the British Crown, acknowledge his greatness and skill, and recognise him as a genius both in the battle-field, as well the Council Chambers. It is a strange irony of fate, tnat British Governors should consider it an honour and a previledge, now, to participate in functions, to perpetuate his memory and appeal to modern Maharastrian youths to emulate his glorious example. During his life-time, there was no name more detestable and dreaded by the foreigners than Shivaji's. He had acquired velocity and speed of aeroplanes and motor cars, even in days when theso machines were not invented and his sudden attack created as much panic and fright as the modern Zeppllins during the last Great war, Modern warfare has become a mechanical affair and achievements are due more to skill and science than to personal bravery and physical power; but in the days of Shivaji, his wonderful military feats, were due entirely to his personal exertions without the aid of modem appliances. It was the triumph of the man and not of science and machine. In that respect he stands above all the modern great military commanders and perhaps there are very rare instances, in the history of the world, when such phenomenal rise and success was attained in comparatively short time in the face of almost insurmountable difficulties. Let every Indian youth acquire these traits in Shivaji's character. With perseverance, patience, dogged determination, tact and courage, there is no undertaking, however difficult, that one cannot master and overcome. Khurshed. F. Nariman B. A. L. L. B. Advocate, Bombay. * There can be no doubt that Shivaji is an outstanding persona: lity in Indian history. The deeply religious life of his mother Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ · imparted a tone of religious fervour to the character of her son. He braved the buffet of fortune with indomitable courage, and perseverance; and his soaring ambition coupled with undaunted heroism, inflexible fortitude, and commanding talents, raised him to a pinnacle of unapproachable grandeur. He was a staunch defender of the Hindu religion from the on-rushing waves of iconoclastic idealism which swept over the land at the time. Shivaji's unquenchable spirit of independence, his knowledge of practical statecraft and universal toleration, were only equalled by his lofty patriotism, a high standard of morality in his private life and a born leader's personal magnetism that threw a spell over all who knew him. His rare gift of judging character and a strict enforcement of discipline and morality in his camp, contributed no mean quota to his success. He infused new blood into the feeble pulses of a decadent culture and his glorious achievement was the wielding together of the heterogenious elements of the Maratha into a nation. To view the career of this truly illustrious man is to look back upon the course of a blazing star drawing it's firey arch over the concave of heaven that fixes the admiring attention to the sublunary world, and dazzles while it arrests the wondering eye. Babu Gaya Prasad Singh M. L. A. * WHEREIN DOTH SHIVAJI'S GREATNESS LIE? In my opinion the greatness of Shivaji consists in his having transformed the mentality of the Maratha nation, whom by means of his unequalled leadership he enabled to attain a foremost place among the various races of India. It is well known what a factious, turbulent and riotous life the Maratha clans of the Western hills led for over a century before the rise of Shivaji. They wasted their energy in internecine disputes, obeyed no authority and made life and property hopelessly insecure. Shivaji correctly guaged the situation, heartily joined them, to begin with, in their lawless activities, and, having quickly gained their confidence, established such a complete hold upon their contentious but valient spirits, that they began to render implicit obedience to him and put forth a united national effort in defence Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ of their country's liberty. The roving undisciplined bands soon came to realize the value of willing comradeship and followed their leader in weal and woe. The Maratha name thus came to be respected and feared throughout India within the short period of about twenty years. Shivaji ultimately laid the formal legal foundation of the Maratha Raj and in brief but brilliant career left behind an example of constructive Political genius, bringing about the necessary solidarity among scattered and warring units. We Indians, in our present troubles of discord and disunion, have much to learn from this brilliant example. Let us hope it will inspire us. Rao Saheb Govind Sakharam Sardesai, B. A. (Historian ) I respect Shivaji for the courage and organisation which he showed against those whom he called his own, his conntry's and his faith's enemies. I would welcome that old apirit not only in the Mahartta but in every Indian and show it practically in the struggle for freedom. I declare to-day, though a staunch Muslim and inspite of tho fact that Shivaji and his soldiers fought against the Muslims and the Muslim Government, that they were perfectly justified in trying to free their country from foreigners and outsiders. I admire Shivaji's courage and patriotism, though condemn the unfair stabbing and killing of Afzalkhan. X I pray that Shivaji's spirit which means courage and patriotism would be shown by all Indians-Hindus, Muslims, Shikhs, Parsis, Jains, Christians and Jews who live in this beautiful but unfortunate motherland of ours and all combining to free the country of foreign domination. Let us give up this idle talk of one bullying the other into submission. Shivaji reminds me of this and this is my humble tribute to the Memory of a brave patriot. Maulana Shaukatalli. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ 8 It gives me great pleasure to lay the foundation-stone of this memorial to one of India's greatest soldiers and statsmen. A few minute ago I laid the foundation-stone of the memorial to the Maratha Soldiers who laid their lives in the Great war, men who proved that the spirit which animated the armies of Shivaji still burns bright and clear. I feel snre that this occasion will be worthy of a Memory of a great Indian Statesman and Soldier, and that the monument will stand for all times as a testimony to Maratha greatness in the arts of peace as well as those of War." H. R. H. the Prince of Wales. X X Shivaji Maharaj-one of the greatest of Indir's Warriors and Statesmen X There was a time when attempts were being made to use the memory of Shivaji as a political weapon, and efforts were not lacking to associate it with party or sectional sentiments. That time has passed. I believe that Shivaji is now rightly regarded as an Indian Hero and I trust that this Memorial will be a sign and a symbol of Unity-not of disunityand will be accepted as celebrating not merely a great Maratha, but a great Indian. H. E. Sir Leslie Wilson Governor of Bombay (On the occasion of the unveiling of the Shivaji Statue at Poona). Congratulation on the occasion of the unveiling of the statue of Shivaji, the renowned Maratha leader and Statesman. I trust that this Memorial may stand both as a lasting token of the pride of the Maratha people in their national hero, and as a reminder of how th recent years, and particularly in the Great war, the Marathas have shown by their deeds that the traditions of the past still inspire them. H. E. The Viceroy of India (1928) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ જે રાયે હિંદુત્વ રક્ષણ કર્યું સંગ્રામ ભારે કરી, જેણે રાષ્ટ્રીય ધર્મ જાતિ જગવી નિજીર કરમાં ધરી; માતાને ભડવીર શિવ સરીખે જગમાં નહિ તે તમે એવા શ્રી શિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. Lakshmi Art, Bombay, 8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ -નમન જેણે હિંદવી રાજ્યના વતનમાં પાયે ખરે નાંખિયા, જેણે દુશ્મન સાથ માથ ભીડીને મહાધર્મને રાખી; જેની હિંમત શૌર્ય નીરખી ચવના ઘણા આથમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. - જે સમયે પશ્વર્ગીએ વતનમાં જીલ્મા ઘણાં આદર્યાં, જે સમયે સતી સાધ્વીસાધુજનનાં અપમાન ભારે કર્યાં; તે સમયે અવિચારી જારકર્મી એવા જનેને ક્રમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. જે રામે હિંદુત્વ રક્ષણુ કર્યું સંગ્રામ ભારે કરી, જેણે રાષ્ટ્રીય ધર્મચેાતિ જગવી નિજ શીર કરમાં ધરી; માતાને ભડવીર શિવ સરીખા જગમાં નહિ તે સમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. દુશ્મનના ઘરની સુરૂપ યુવતી આણી સુણામાં ભરી, એ મુજને નિજ માતમ્હેન સરખી’ માલ્યા શિવાજી નમી; સાચા તારણહાર વીરનરની પૂજા એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કરીશું. અમે, અમારાં નમે. જેને - પ્રેમ અગાય હિંદુધર્મ પરધર્મ ના નિંદતા, જે સાધુ સરખા ફ્કીર સમજી સદ્ગુણુને વદતા; જે શૂરા નિજ દેશ ધર્મ નિરખી સુખથી દુખાને ખમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. ૧ ર 3 ૪ ૫ www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. સર જદુનાથ સરકાર જણાવે છે કે બીજી જાતિઓની પેઠે હિંદુઓ પણ રાષ્ટ્રનિર્માણ કરી શકે છે, રાજ ચલાવી શકે છે, શત્રુઓને પરાસ્ત કરી શકે છે, પિતાનું રક્ષણ જાતે કરી શકે છે, સાહિત્ય-કળાવ્યાપાર અને ઉદ્યોગની રક્ષા અને વિકાસ સાધી શકે છે, દરિયાઈ લશ્કરી કાફલા અને વ્યાપારી જહા નિભાવી શકે છે અને સમુદ્ર પર યુદ્ધો લડી શકે છે એ વાતની પ્રતીતિ પિતાના કાર્ય દ્વારા શિવાજીએ જગતને કરી બતાવી. આ જમાનાના હિંદુઓને સર્વોત્તમ વિકાસ સાધવાનું શિક્ષણ શિવાજીએ આપ્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી ચરિત્ર ભાગ ૧ લો. પ્રકરણ ૧ લું. ૧. શિવાજી મહારાજના પૂર્વજ અને કુળનાં મૂળસુજનસિંહથી માછ સુધી. ૨. સિરિયા કુળમાં ભેંસલે કયાંથી ? | ૫. માલજી અને વિજીની એડી. ૩. દેવરાજળનું દક્ષિણ તરફ પ્રયાણ. ૭ ક. લખુજી અથવા લુખજી જાધવ. ૭. નિઝામશાહનું આમંત્રણ ૧, શિવાજી મહારાજના પૂર્વજ અને કુળનાં મૂળ અધ્યામાં અવતરી વિજય કર્યો લાહેર, ગરજે વંશ ગુજરાતમાં જામ્યું ઈડર જેર, મેવાડે મહાલ્યા પછી દક્ષિણ વાગી હાક, સૂર્ય વશી સિસોદિયા રાખ્યું હિંદુનાક. T દુ ધર્મના તારણહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પિતાનું જીવન ચરિત્રમાં પ્રવેશ કરતાં છે પહેલાં આપણે મહારાજના પૂર્વજોને પરિચય કરીને એમના કુળના મૂળ તરફ સહજ નજર કરીએ. શ્રી શિવાજી મહારાજ જે કુટુંબમાં જન્મ્યા તે ભેંસલે કુટુંબ પોતે રજપૂત હેવાને દાવો કરે છે અને જૂની બખરે, પુરાણું પત્ર, જૂના ઈતિહાસ અને એવાં બીજા સાધનો દ્વારા દેશના ઇતિહાસને લગતી જે મહત્વની માહિતી મળી આવે છે તેને ઊપયોગ કરી તે ઉપર ઊંડી નજર દોડાવતાં એ દાવ સાચો હોવાની ખાત્રી ઝીણી નજરથી વાંચનાર, શોધક બુદ્ધિના વાચકેને થયા સિવાય રહેશે નહિ. અનેક સિકાઓ વીતી ગયા પછી, આસમાનીસુલતાન થઈ ગયા પછી, કાળચક્ર દેશ ઉપર વારંવાર ફરી વળ્યા પછી, રાજક્રાન્તિનાં અનેક મજેઓ ઉછળ્યા પછી કેટલાયે જમાનો બદલાયા પછી ઘણા વરસે પહેલાંના જાના બના માનવા માટે લેખી પુરાવાનો આગ્રહ કઈ પણ વાચક કરે નહિ. આવા સંજોગોમાં તે દંતકથાઓ, જાની વાત, જૂનાં લોકગીત, વગેરે જે જે પુરાવા મળી આવે તે બધાયે પુરાવા ઉપર વાચકોએ ધ્યાન આપવું જોઈએ એટલું જ નહિ પણ અમુક પુરાણું બનાવ ઉપર પિતાને અભિપ્રાય અગર નિર્ણય આપતી વખતે જે પુરાવા ઉપલબ્ધ હોય તેને યોગ્ય વજન આપવું ઘટે છે. ભેંસલે કુટુંબ રજપૂત હોવાની વાત માનવાને વાચકે સમક્ષ અમે નીચેની વાત રજૂ કરીએ છીએ તે ઉપરથી ભેંસલે કટુંબ રજપૂત હતું કે નહિ તેને નિર્ણય વાચકે કરી શકશે. બની શકે તેટલા જાના લેખી પુરાવા વાચક આગળ રજૂ કરવાના પ્રયત્ન અમોએ યથાશક્તિ કર્યો છે. એ પુરાવા વાચકે ઝીણવટથી તપાસે એટલી અમારી વિનંતિ છે. ૧. શ્રી શિવાજી મહારાજના પિતા સિંહાઇ ભેંસલે પિતાને રજપૂત કહેવડાવતા હતા. ભોંસલે કુટુંબને રજપૂત માનવા ઘણું પુરાવા મળી આવે છે. “રિયાદીન પ લ્સ - ૪ {.” માં ૧૫૩ મે પાને પત્ર નં. ૭૧૦ પ્રગટ કર્યો છે. તેમાં સિંહાજી રાજા રજપાવાનો નિર્દેશ કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું. ઇ. સ. ૧૬૫૭ માં સિંહાજી રાજા ભેંસલેએ એક પત્ર બિજાપુરના બાદશાહ અલીઆદિલશાહને લખ્યો હતું તે પત્રને અંગ્રેજીમાં તરજુમો Shivaji-Sonvenir 3rd May, 1927 ) માં ૧૩૮ પાને પ્રગટ થયો છે તેને સાર આ પ્રમાણે છે – “આપ નામદારે મને આવા પ્રકારનાં આશ્વાસન આપ્યાં હતાં છતાં નાલાયક ખટપટિયાઓના કહેવાથી જે મને અન્યાય થશે તો બાદશાહ સલામતના ધ્યાન ઉપર હું લાવું છું કે હું રાજપૂત છું. બાદશાહની સેવા કરતા હોવા છતાં અમે રાજપૂત કે આવી બેઆબરૂ અને બાદશાહ સલામતની ખફામરજી સહન નહિ કરી શકીએ.” ૨. સિંહાઇ ભેંસલેના પિતા માલજી ભોંસલેના સંબંધમાં તે સમયના કવિરત્ન પરમાનંદજીએ સંસ્કૃતમાં લખેલા શ્રી વિમાનત ના અધ્યાય ૧ ના લેક ૪૨-૪૩ માં નીચે પ્રમાણે છે – दक्षिणस्यां दिशि श्रीमान् मालवर्मा नरेश्वरः । बभूव वंशे सूर्यस्य स्वयं सूर्य इवौजसा ॥ ४२ ॥ महाराष्ट्रं जनपदं महाराष्ट्रस्य भूमिपः । કરારા કરમા નિજધર્મ ધુરંધરઃ | શરૂ છે. જાતે સર્વ સમા તેજસ્વી એવા શ્રીમાન માલજી રાજા દક્ષિણમાં સૂર્યવંશમાં થઈ ગયા. ક્ષાત્ર ધર્મધુરંધર અને પ્રસન્નચિત્ત એવા તે મરાઠા રાજા મહારાષ્ટ્રમાં રાજ્ય કરતા હતા.” ઉપરના શ્લેક ઉપરથી સિદ્ધ થાય છે કે કવિરત્ન પરમાનંદજી ભેંસલે કુટુંબને સૂર્યવંશી રાજપૂત હેવાનું જણાવે છે. ૩. શ્રી શિવાજી મહારાજના વખતમાં પૂણ્યક્ષેત્ર કાશીમાં પ્રસિદ્ધ પંડિત ગાગાભટ્ટ થઈ ગયા. તેમણે તથા પંડિત જયરામે ભેંસલે કુટુંબને મૂળ સંબંધ સિદિયા વંશના રાજપૂત સાથે હોવાનું લખ્યું છે. (શિવ િનિવંધાવથી. પાનું ૧ ). ૪. શ્રી શિવાજી મહારાજના પુત્ર ભાજી મહારાજ પછી સતારાની ગાદી ઉપર વિરાજમાન થનાર શ્રી રાજારામ મહારાજના દરબારમાં રા. કૃષ્ણજી અનંત સભાસદ નામના એક વિદ્વાન ગૃહસ્થ હતા. શ્રી રાજારામ મહારાજે તેમને શ્રી શિવાજી મહારાજના રાજકારભારની એક બખર લખવા આજ્ઞા કરી. મહારાજની આજ્ઞાનુસાર ૨. સભાસદે જે બખર લખી છે તેમાં એવી મતલબનું જણાવ્યું છે કે “ શોધ કરતાં જણાય છે કે ભેંસલે વશ એ શુદ્ધ ક્ષત્રિય વંશ છે. સિસોદિયા વંશને એ કાંટે છે. સિસોદિયા વંશનું જે એક કુટુંબ ઉત્તરથી દક્ષિણમાં આવ્યું હતું તે જ આ ભોંસલે કુટુંબ છે.” પ. રજપૂતાનાના પ્રસિદ્ધ દલપતરાયની સેવામાં અનેક વિદ્વાન લેખકે હતા. તેમાંના એક લેખકે તે વખતની દંતકથાઓ વર્ણવી છે તેમાં પણ જણાવ્યું છે કે ભેસલે વશ એ ઉદેપુરના સિસોદિયા રાણા ભીમસિંહથી ઊતરી આવેલ છે. જ ૬. સુપ્રસિદ્ધ ભૂષણ કવિએ “શિવIs મૂવ” નામનું કાવ્ય લખ્યું છે. તેમાં ભોંસલે વંશના સંબંધમાં નીચે પ્રમાણે લખ્યું છે – राजतहै दिनराज को बंस अवनि अवतंस । - જ્ઞાન ગુનિ પુરિ અવતરે સંત મંથન-મુ-સંત છે છે “સૂર્યવંશ રૂપી મુગટથી આ ભરત ભૂમિ શોભે છે અને સૂર્યવંશમાં જ કંસને મારનાર પ્રભુ દે જુદે રૂપે ફરી ફરીથી અવતરે છે.” महा बोरता बंसमै भयो एक अवनीस । ક્રિો વિ “સિરિયા” વિવિધ રીત છે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું.] છે. શિવાજી ચરિત્ર સર્વ ક્ષત્રિયમાં સિસોદિયા ક્ષત્રિયે શ્રેષ્ઠ ગણાય છે. એ વશમાં એક મહાન પરાક્રમી રાજા થયે હતો. તેની અટક સિસોદિયા હતી અને તેણે ઈશ્વરચરણે પિતાનું મસ્તક અર્પણ કર્યું હતું.” ता कुलमें नृपवृंद सब उपजे बखत बुलंद । ભૂમિપાઇ તિન મ યો “મારું મ ” દો એ કુળમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ બહુ ભાગ્યશાળી નીવડ્યા હતા. એ જ વંશમાં માલજી નામને એક મેટે રાજા થયો.” ૭. શિવાજી મહારાજના રાજ્યાભિષેક પહેલાં જ્યરામ કવિએ સિંહાના સંબંધમાં મરાઠી ભાષામાં એક સુંદર કવિતા લખી હતી. તેમાં સિંહાજી ઉદેપુરના રાણાના વંશથી ઊતરી આવેલ છે એવું જણાવ્યું છે. નીચેની ચાર લીટીઓમાં એ વર્ણન આવી જાય છે. महिच्या महेन्द्रा मधे मुख्य राणा । दली पास ह्याच्या कुळीं जन्म जाणा ॥ तयाच्या कुळी माल भूपाल झाला । जळानें जये शंभु सम्पूर्ण केला ॥. ૮. “પનલ પર્વતગ્રહણાખ્યાન માં જણાવ્યું છે કે શિવાજી મહારાજ ઉત્તરના સિસોદિયા કુટુંબથી તરી આવેલા છે. ૯. Historical sketch of the Princes of India નામના પુસ્તકમાં મિ. કલુન્સ પણ જણાવે છે કે ભોંસલે કટુંબ મેવાડના સુજનસિંહથી ઊતરી આવેલું છે. ૧૦. છ. શિવાજી મહારાજના વંશજ સતારાના મહારાજ છત્રપતિ શ્રી પ્રતાપસિંહજી મહારાજ ઉપર આ સંબંધમાં ઉદેપુરના મહારાણું અને રાજગોર અમરેશ્વરજીએ પત્રો લખ્યા હતા. એ પત્રમાં રાણાજીએ લખ્યું છે કે “તમે અમારા નજીકના સગા છે * * મૂળનાં તે આપણે એક જ છીએ.” [ “You are our near kindred; no difference regarding matters of that and this place is to be kept in mind. Originally we are one (Dr. Bal Krishna ). ૧૧. Castes and Tribes of C. P. નામના પુસ્તકના ૪ થા ભાગમાં લેખક મિ. રસલ નીચે પ્રમાણે લખે છે: “Mr. Enthoven states the Sesodia Rana of Udepur, the head of the purest Rajput houses, was satisfied from the inquiries conducted by an agent that the Bhonsles and certain other families had a right to be recognized as Rajput.' ૧૨. Historical Sketch of the Native States of India નામના પુસ્તકમાં કર્નલ માલસન આ સંબંધમાં લખતાં જણાવે છે કે “શિવાછરાજા ઉદેપુરના રાજકુટુંબમાંથી ઊતરી આવેલા છે.” ૧૩. રામચંદ્ર પતે એક ઠેકાણે લખ્યું છે કે શિવાજી મહારાજ ક્ષત્રિય કુલભૂષણ હતા. ૧૪. કર્નલ ટોડના રાજસ્થાનના ૧ લા ભાગમાં જણાવ્યું છે કે શિવાજીનું કુટુંબ મેવાડના અજયસિંહથી ઊતરી આવેલું છે. ૧૫. Scott's History of the Dekhan માં પણ જણાવવામાં આવ્યું છે કે શિવાજી મહારાજ સિસોદિયા રજપૂત હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ છે શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું. ૧૬. પ્રસિદ્ધ ઇતિહાસકાર રાયબહાદુર ગૌરીશંકર ઓઝા પોતાના રજપૂતાનાના ઇતિહાસના બીજા ભાગમાં જણાવે છે કે ભેંસલે કુટુંબ સિસોદિયા રજપૂતાથી ઉતરી આવેલું છે. ૧૭. ખાફીખાન પોતાના ઇતિહાસમાં જણાવે છે કે શિવાજી રાજા ચિતોડના રાણાના વશજ છે. ઉપર જણાવ્યા પ્રમાણેના અનેક દાખલા અને પુરાવા ઉપરથી સાબીત થાય છે કે મહારાષ્ટ્રને ભોંસલે વંશ એ ઉદેપુરના સિદિયા રજપૂતથી ઊતરી આવેલો છે. આ સંબંધમાં હવે વધારે લંબાણુ ચર્ચા ન કરતાં ટૂંકમાં કહીએ તે શ્રી શિવાજી મહારાજનો જન્મ ક્ષત્રિય કુલભૂષણ સૂર્યવંશી શ્રી રામચંદ્રજીના વંશમાં થયેલ છે. (ટેડ રાજસ્થાન છે. ૧. પાનું ૨૪૭. ) અયોધ્યા પ્રાંતમાં રઘુના સૂર્યવંશી ક્ષત્રિય રાજ્ય કરતા હતા. અયોધ્યાના ભૂપાલ શ્રી દશરથ રાજાના પુત્ર શ્રી રામચંદ્રજીને લવ અને કુશ એ બે પુત્ર હતા. આપણા ચરિત્રનાયક લવના કુળથી ઊતરી આવેલા છે. એ લવને નામે લવકેટ નામનું નગર વસાવવામાં આવ્યું હતું. તે વખતનું લવકેટ તે જ આજે લાહેર કહેવાય છે. કાળચક્રના વારાફેરાને લીધે એ કુળના રાજવી પુરુષોની સત્તા લવકેટ ( લાહોર ) માં જામી. લવકેટની ગાદી ઉપર સૂર્યવંશી કનકસેન રાજા રાજ્ય કરતો હતો. એ કનકસેન રાજાએ સૌરાષ્ટ્રમાં આવીને ઈ. સ. ૧૪૪ માં વલભીપુરમાં ગાદી સ્થાપી. વલભીપુર એ આજના ભાવનગરની પશ્ચિમે ૧૦ માઈલ દૂર જ્યાં હાલમાં વળા છે ત્યાં હતું. (૩. ચીટણીસ. પાનું. ૪૧.) ઘણાં વરસો વીત્યા પછી એ વલ્લભીપુરની ગાદીએ શિલાદિત્ય નામનો રાજા રાજ્ય કરતું હતું. આ શિલાદિત્ય ઉપર ઇ. સ. પ૨૪ માં પાર્થિયન લેકેએ હુમલો કર્યો. (૩. ટોડ રાજસ્થાન વ. ૧. ) જબરું યુદ્ધ થયું. પાર્થિયન લેકેએ જે વખતે વલ્લભીપુર ઉપર ચડાઈ કરી તે વખતે રાજા શિલાદિત્યની રાણી પુષ્પાવતી પિતે માનેલી અંબાભવાનીની બાધા ઉતારવા માટે પિતાને પિયેર પ્રમરકુળના રાજાને ત્યાં ચંદ્રાવતી નગરી ગઈ હતી. પાર્થિયન લેકેએ શિલાદિત્યને પરાભવ કર્યો અને વલ્લભીપુર પડયું. રાણી પુષ્પાવતી આ વખતે ગર્ભવતી હતી. તેને સહીસલામતી માટે માળિયા (મલીય) નામની ડુંગરાની એક ગુફામાં રાખવામાં આવી હતી. માસ પૂરા થયે પુષ્પાવતીને પુત્ર પ્રસવ થયો. પતિ શિલાદિત્યનો સ્વર્ગવાસ આ પતિવ્રતા સ્ત્રીને બહુ સાલી રહ્યો હતો પણ ગર્ભિણી હેવાથી પતિના શબ સાથે સતી થઈ શકી ન હતી. પિતાના પુત્રને પુષ્પાવતીએ કમલાવતી નામની એક વડનગરા બ્રાહ્મણની કન્યાને સે અને પિતાના મારા પતિની પાવડીઓ સાથે રાણી પુષ્પાવતી સતી થઈ (૧ ચીટણીસ ૪૦). કમલાવતીને પિતા કાઈ મંદિરના પૂજારી હતું. આ પિતાએ પિતાની દીકરી કમલાવતીને મેંપવામાં આવેલા બાળકની બહુ બરદાસ કરી. માબાપ વગરના બાળકને મહામહેનતે કમલાવતીએ ઉછેર્યો. બહુ જતન કરી આ રાજપુત્રને આ બ્રાહ્મણ બાઈ એ સાચવ્યો, સંભાળ્યો ને મેટે કર્યો. આ પુત્રને જન્મ ગુફામાં થયું હતું તેથી તેને બધા “ગૃહ” કહીને બોલાવતા (૨ ચીટણીસ. ૪૦). વખત જતાં “ગૃહ” માટે થયો અને તેના બોબરિયા છોકરાઓમાં રમવા જવા લાગ્યા. આ છોકરાની એવી ખાસિયત હતી કે એને રમતમાં પણું બ્રાહ્મણના છોકરાઓ સાથે રમવાનું ગમતું નહિ. રમવાને વખત આવે એટલે એ ભીલના છોકરાઓમાં ભળી જતે અને બહુ આનંદથી રમતા. આ “ગૃહ” ભલેના છોકરાઓમાં તે બહુ માનીતો થઈ પડ્યો. ભીના છોકરાઓએ એને સરદાર બનાવ્યો. ભીલ બાળકોને સરદાર બન્યા પછી એક દિવસે તે રમતમાં રમતાં રમતાં ગૃહને રાજા બનાવ્યો અને રાજા તરીકે તેને ભીલ બાળકોએ તિલક કર્યું. દિનપ્રતિદિન ગૃહ ભીલબાળકને વધારે ને વધારે માનીતે થઈ પડ્યો. આવી જાતની ગમતમાં વરસ વીતી ગયાં. ગૃહ મટે છે અને એના ભીલ ગેઠિયાઓ પણ મોટા જબરા ભીલ બન્યા. ભીલ બાળકનો આગેવાન ગૃહ હવે મોટા જબરા અને બળવાન ભીલેનો સરદાર બન્યા. રાજબીજ ઢાંકયું નથી રહેતું. વખત આવે એનો પ્રકાશ થયા સિવાય નથી રહેતું. ગૃહે ગેઠિયાએની મદદથી ઈડરના માંડલિક ભીલ રાજાને હરાવ્યો અને ઈડરની ગાદી લીધી. આ “ ગૃહ રાજપુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું.] છે. શિવાજી ચરિત્ર ગાદી સ્થાપી માટે તેના વંશજેને “ગૂહલોટ” પછીથી “પ્રહલોટ” તે પછી “ગેહલેટ” અને આખરે ઘેલોટ” એ નામથી લેકે ઓળખવા લાગ્યા (૧ ચીટણીસ પાનું ૪૧.). ઈડરની ગાદી ઉપર “ઘેલોટ” વશના રાજાઓ રાજ્ય કરતા હતા. ગૃહથી આઠમે રાજા નાગાદિત્ય નામે થયો. આ નાગાદિત્ય અને ભીલો વચ્ચે ઝગડો જામ્યો. આખરે નાગાદિત્યને મારી નાંખી ભીલોએ ઈડરનું રાજ્ય પાછું લીધું. નાગાદિત્યનો પરાજય થયો અને એણે ઈડરની રાજગાદી ખેાઈ તે વખતે તેને “ બાપા” નામનો એક ત્રણ વરસની ઉમરને છોકરો હતો ( ૨. ચીટણીસ પાનું. ૪૧ ). રાજ્યક્રાંતિને લીધે તથા દુશ્મને પ્રબળ થયા હતા તેથી આ છોકરાની જિંદગી ભારે જોખમમાં હતી. નાગાદિત્યનું નામ અને વશ રાખવા માટે ગમે તે સંકટ સહન કરીને પણ “બાપ્પાને જીવતા રાખવાને નાગાદિત્યના નીમકહલાલ માણસોએ નિશ્ચય કર્યો. કડવા ભીલની કડવાશ સામે ટકવું બહુ કઠણ હતું એટલે “ બાપા” ને કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જવાનું નક્કી કરી તેને વિશ્વાસુ અને ખાત્રીલાયક માણસે જોડે ભાનુદરાના ડુંગરાળ પ્રદેશમાં મોકલી દેવામાં આવ્યો (૩. ચીટણીસ. પાનું. ૪૧ ). વલ્લભીપુરના શિલાદિત્યની રાણી પુષ્પાવતીને કઠણ પ્રસંગે દિલાસો દેનાર અને સેવા કરનાર વડનગરા બ્રાહ્મણ પૂજારીની છોકરી કમલાવતીના વંશજોએ આ વખતે પણ “બાપા” ને બચાવવામાં ખૂબ મદદ કરી. “ઘરની લાયે વનમાં ગયા અને વનમાં લાગી લાય” એવી દશા થઈ. જે બીકથી “બાપા” ને ભાનુદરાના ડુંગરાળ પ્રદેશમાં ખસેડવામાં આવ્યો અને તેને ભાનેરના કિલ્લામાં રાખવામાં આવ્યો હતો તે બીક તે સામે આવીને ખડી થઈ ગઈ. “બાપા” ના છૂપા રહેઠાણની દુશ્મનને ભાળ લાગી અને અકસ્માત હલ્લાથી બચવાને માટે બાપાને ત્યાંથી ખસેડી પારાશર વનમાં લઈ ગયા. અહીં ત્રિકટ પર્વતની તળેટીમાં નાગૅદ્ર ગામમાં બ્રાહ્મણોની વસ્તી હતી. ત્યાં બાપાને રાખવામાં આવ્યો. નાગૅદ્ર ગામ મોટા ઉદેપુરની ઉત્તરે આવેલું છે અને નાગડા એ નામથી હાલમાં ઓળખાય છે. એ ગામમાં બાપ્પા ગામની ગાયે ચારવાને ધંધો કરતા હતા. બાપે ગોવાળિયો ઈશ્વરને ભક્ત હતે. ગામની ગાયો ચારતો અને નજીકમાં આવેલા મહાદેવના દેવળમાં જઈ રોજ મહાદેવની સેવા અને ભક્તિ કરતા. મહાદેવની સેવા ફળી અને આ ગોવાળિયાને ઉદયકાળ આવી પહોંચ્યો. બાપાને ગાયો ચારવાને ધંધે ચાલુ જ હતા. એક દિવસે જંગલમાં ગાયો ચારતાં ચારતાં બાપાને દાટેલું ધન મળી આવ્યું. ધન મળ્યું છતાં બાપ્પાની દાનત બગડી નહિ. જે બ્રાહ્મણને આશરે બાપ્પા રહેતો હતો તે બ્રાહ્મણને તેણે તે ધન બતાવ્યું. આ છોકરાની નીમકહલાલ નિષ્ઠા અને પ્રમાણિકપણું જોઈ આ બ્રાહ્મણ તે વિસ્મય જ પામ્યો, અને વિચારમાં પડી ગયો. છોકરાનું આ અજબ ખમીર અને ખાનદાની જેઈ બ્રાહ્મણે તેને તેની પૂર્વપીઠિકા પૂછી. છોકરાએ પિતાની સર્વ હકીકત જણાવી. બાપા ગોવાળિયાએ માંડીને કહેલી હકીકત સાંભળી બ્રાહ્મણની નજર આગળ બાપાનું ઊજળું ભવિષ્ય ઉભું થઈ ગયું. તક મળે તે એક સુંદર રાજ્ય આ ભાગ્યશાળી ખાનદાન છોકરા પાસે સ્થપાવવાને આ બ્રાહ્મણને વિચાર થયો. બાપ્પા રાવળના નસીબે જેર કર્યું. આ પહાડી પ્રદેશ ભીલ લેકના તાબામાં હતે. ભીલે અને બાપા વચ્ચે વૈમનસ્ય ઊભાં થયાં. આ વેરઝેર અને ઝઘડાના પરિણામે જબરી લડાઈ થઈ અને બાપ્પા રાવળ તેમાં જીત્યો. આ પહાડી પ્રદેશમાં માતા ભવાનીનું એક મંદિર હતું. બાપા ગોવાળિયાનું કામ કરતા હતા ત્યારે શિવની સેવા કરતા અને ભવાની માતાને પણ પરમ હતા. ઢોર ચારવાના કામમાંથી બાપ્પાને જ્યારે જ્યારે વખત મળતો ત્યારે ત્યારે તે પિલા કાદેવની અને આ ભવાની દેવીની પૂજા સેવા કરતે, ધ્યાન ધર અને ભજન ભક્તિ પણ કરતો. ભીલે સાથેની “લડાઈમાં બાપ્પાને જીત મળી તે છત પેલા મહાદેવની સેવાનો અને ભવાનીની ભક્તિને પ્રસાદ છે એવું બાષ્પા અંતરથી માનતો હતો. પિતાની છત પછી બાપાએ ભવાનીના મંદિરની આસપાસ એક કિલ્લે બંધાવ્યો હતો જે ચિત્રકૂટના નામથી ઓળખાયા. આ ચિત્રકૂટના કિલ્લામાં જ પેલા ઝાડીમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું. મહાદેવને બાપાએ પધરાવ્યા, અને એક સુંદર મંદિર બંધાવ્યું. એ ચિત્રકૂટ તે જ આજનું ચિતોડ અને મહાદેવ તે જ આજે એકલિંગજીના નામે ઓળખાતા મહાદેવ. બાપ્પા રાવળે સ્થાપેલી ચિતેડની ગાદી ઉપર ઘણું શૂરવીર રાજાઓ થઈ ગયા. મેવાડના રજપૂતાનાં પરાક્રમની વાત આજે પણ નિ:સત્વ અને નિર્માલ્ય બનેલા હિંદુઓને પાણી ચડાવે એવી છે. મેવાડના હિંદુ રાણાઓ અને દિલ્હીના મુસલમાન બાદશાહોની વચ્ચે થયેલી ખૂનખાર લડાઈઓનાં વર્ણનથી મેવાડને ઇતિહાસ ભરપૂર છે. મેવાડના રજપૂતે એટલે ટેકની મૂર્તિ, મેવાડના રજપૂતો એટલે હિંદુત્વની જાગતી ત, મેવાડના રજપૂતો એટલે સાહસિકપણું, મેવાડના રજપૂતો એટલે શૌર્યની પ્રતિમા, મેવાડના રજપૂતે એટલે સ્કૃતિને અખૂટ કરે અને મેવાડના રજપૂતો એટલે હિંમતને નમૂને. મેવાડના રાજપૂતોના શૌર્યની વાતો દુનિયાના ઇતિહાસમાં પણ અજોડ કહેવાય. આજે પણ એમનાં કૃત્યોને ઈતિહાસ હિંદુઓને સ્કૂર્તિ આપે છે. મેવાડના રજપૂતોએ દિલ્હીના મુસલમાન બાદશાહે સામે ખૂબ ટક્કર ઝીલી હતી. અનુકુળ સાધન અને સંખ્યાબળને લીધે મુસલમાનોએ મેવાડની ઘણી ખરાબી કરી છતાં રજપૂતેએ પોતાનું ખરું ખમીર ખાયું ન હતું. . સ. ૧૨૭૫ ના અરસામાં ચિતોડની ગાદી ઉપર બાપા રાવળના વંશના રાણુ લમણસિંહજી રાજ્ય કરતા હતા. રાણી લક્ષ્મણસિંહના વખતમાં ચિતોડની ગાદીને કારભાર રાણાજીના કાકા ભીમસિંહજીના હાથમાં હતા. ભીમસિંહ સિંહલદ્વીપના રાજા હમીરસિંહ ગેહાણની અતિ ખૂબસૂરત રાજકન્યા પદ્મિની જોડે પરણ્યો હતો. તે જમાનામાં તે પદ્મિનીની ખૂબસૂરતી મુલકમશહૂર હતી. પવિનીના સંદર્યની વાત દિલ્હીના દરબારમાં ગઈ. દિલ્હીની ગાદી ઉપર તે વખતે ગુજરાતને મુસલમાની બંસરી નીચે ઘાલનાર ખિલજી વંશનો અલાઉદ્દીન ખૂની હતો. તેણે પદ્મિનીને મેળવવા માટે ચિતોડ ઉપર ચડાઈ કરી. રજપૂતે તે વખતે ગરદન બચાવળ નાક કપાવે એવા ન હતા. મેવાડપતિ સામે છે અને બાદશાહે ચિતોડને ઘેરે ઘાલ્યો. ઘેરે ઘણા દિવસ સુધી ચાલ્યું. શત્રુને શરણ જવું એ તે રજપૂતોને મરણ કરતાં પણ વધારે ભારે લાગતું. શરણ જવાનો વખત આવે તે રજપૂતે મરણને શરણ જતા, પણ શત્રને શરણ ને જતા. આ વખતે અલાઉદ્દીને ચિતડને ઘાલેલે ઘેર બહુ જબર હતા. રજપૂતોએ તે વિકટ સ્થિતિ જોઈ આખરનાં કેસરિયાં કરવાનો નિશ્ચય કર્યો. રાણું લક્ષ્મણસિંહ અને ભીમસિંહ ભેગા મળ્યા અને એમણે વિચાર કરી નક્કી કર્યું કે રજપૂતાની રીત મુજબ બાળબચ્ચાં તથા સ્ત્રીઓને જીવતી સળગાવી દઈ ઝૌહર કરી દુશ્મનો ઉપર તૂટી પડવું. ઝૌહર કરવાનું નક્કી કર્યું પણ સિસોદિયા કુળને નાશ તે ન થવા દે એવું એ બન્નેએ નક્કી કર્યું. સિસોદિયા કુળનું સાચું બીજ હયાત હશે તે તેને પ્રભાવ પ્રગટ થયા સિવાય રહેવાનો નથી એવું એ બન્નેને લાગ્યું અને તેથી સિસોદિયા વંશને એકાદ પુરુષ વંશની હયાતી માટે સાચવી રાખવાનો નિશ્ચય કર્યો. રાણી લક્ષ્મણસિંહ પિતાના દીકરા અજયસિંહને અરવલ્લીના પહાડમાં કેલવાડામાં જઈ જાન બચાવવા જણાવ્યું. અજયસિંહ બહુ બહાદુર અને બહેશ હતું. તેમાં વળી મેવાડના રજપૂત અને સિસોદિયા કુળને અને ચિતેડના રાણાજીનો કુંવર એ તે જાન બચાવવા નાસી જવાનું પસંદ કરે ખરો ? અજયસિંહને માથે તે આ ધર્મસંકટ આવી પડવું. આઝાધારક પુત્રને પિતાની આજ્ઞાનું ઉલ્લંધન એ તે મરણ કરતાં પણ વધારે સાલે. એક તરફ પિતાની આજ્ઞા અને બીજી તરફ ક્ષત્રિયની ટેક. એ વિચારમાં અજયસિંહનું મન લાં ખાવા લાગ્યું. “કેસરિયાં કરવાનું નક્કી કર્યા પછી સાચા રજપૂતથી બીજો વિચાર થાય જ કેમ?” “કઈ પણ સંજોગોમાં પાછા ન હઠવું એ તે સાચા રાજપૂતનું ખમીર છે ”—એમ કુમાર અજયસિંહે બહુ વિનય અને નમ્રતાથી પોતાના પિતાને જણાવ્યું. એણે અરવલ્લીના ડુંગરોમાં નાસી જવાની ચેખી ના પાડી. “ દુશ્મનને મારતાં મારતાં મરવાને માર્ગ જ મને પસંદ છે.” એમ પિતાને એણે જણાવ્યું. આ નિશ્ચય બદલવા અજયસિંહને સમજાવે એ બહુ ભારે કામ હતું. આખરે રાણું www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧ લું.] છે. શિવાજી ચરિત્ર લક્ષ્મણસિંહ તથા ભીમસિંહે કુમાર અજયસિંહને વિધવિધ રીતે સમજાવ્યો. દાખલા અને દલીલેની અવધિ કરી, આખરે એ વડીલેએ એને વીનવ્યો અને શરમાવ્યો. “સિસોદિયા કુળનાં મૂળ ટકાવી રાખવામાં રજપૂતોનું કલ્યાણ છે, હિંદુ ધર્મની સેવા છે અને તે અજયસિંહ હયાત હશે તો જ બની શકશે. સિસોદિયા કુળનું ભૂષણ અને ગૌરવ હવે તારા જ હાથમાં છે, અને આવી સ્થિતિમાં, આવા સંજોગોમાં તારે અમારું માનવું જ જોઈએ” આવી રીતનું દબાણ કરી પિતાએ પુત્રને મનાવ્યું. આખરે અજયસિંહે પિતાનું માનીને અરવલ્લીના ડુંગરમાં જઈ કૈલવાડે આશરે લેવાનું કબુલ કર્યું. બહુ જ ખિન્ન હૃદયે પુત્રે પિતાનું માન્યું. પિતાશ્રી લક્ષ્મણસિંહ અને દાદા ભીમસિંહજીની રૂબરૂ કબુલ કર્યા મુજબ અજયસિંહ ચિતડથી નીકળી અરવલ્લીના પહાડમાં ભરાયો. રાણુછ તથા તેમના પટાવો અને સામે કેસરિયાં કરી દુશ્મનદળ ઉપર તૂટી પડ્યાં. શત્રુને ખૂબ સંહાર કર્યો પણ બાદશાહના લશ્કરની મેટી સંખ્યા સામે રજપૂત ટકી શક્યા નહિ. આખરે રજપૂત હાર્યા અને કિલે મુસલમાનોને હાથ ગયે. ચિતેડની ભવ્ય અને નામીચી નેબત અને પંચરસી દરવાજા બાદશાહ ઉઠાવી ગયે. પંચરસી દરવાજા આગ્રા અથવા અકબરાબાદમાં બાદશાહી મકાનમાં વાપર્યા અને ચિતોડગઢની એ નામીચી નાબત અજમેરના પીરને બાદશાહે નજર કરી. - ' સિદિયા વંશને વાઘ અજયસિંહ અરવલ્લીના ડુંગરાઓમાં જ હતો. એ ડુંગરમાં હતું ત્યારે તેને સુજનસિંહ અને અજીતસિંહ એવા બે પુત્ર થયા. થોડા દિવસ વીત્યા પછી રાણું લક્ષ્મણસિંહના પૌત્ર હમીરસિંહ જે પિતાના કાકા અજયસિંહ સાથે અરવલ્લીના પહાડમાં આવ્યો હતો તે મેટ થયો ત્યારે તેણે પિતાનો ખોયેલે મુલક પાછું મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો. હમીરસિંહે લડીને દુશમનના હાથમાંથી છેડે મુલક પાછો લીધો. એક પ્રસંગ એવો બન્યો હતો કે અજયસિંહે પિતાના દીકરાઓને, એક બહારવટિયાએ બળવો કર્યો હતો તેને હરાવવા માટે મેકલ્યા. આ છોકરાએ આ કામ કરી શક્યા નહિ. પણ પિતાના કાકાની ઈચ્છા પ્રમાણે હમીરસિંહ પણ આ બંડખરનો નાશ કરવા માટે ગયો હતો. એણે બહુ હિંમત અને બહાદુરીથી બંડખરને માર્યો અને તેનું માથું લાવીને કાકાને ચરણે મૂકયું. આથી અજયસિંહ હમીરસિંહ ઉપર બહુ જ પ્રસન્ન થઈ ગયે. અજયસિંહને પિતાના આ ભત્રીજા ઉપર બહુ ચાર હતો તેથી એણે મેળવેલી છતથી રાજી થઈને તેણે જીતેલા મુલકની ગાદી ઉપર પોતાના આ ભત્રીજાને બેસાડ્યો અને પોતે રાજકારભાર જેવા લાગ્યો. આવી રીતે કારભાર ચાલી રહ્યો હતો તેવામાં અજયસિંહ મરણ પામ્યું. કાકા ભત્રીજાની વચ્ચેનો સંબંધ બહુ મીઠે અને ધડે લેવાલાયક હતો. સિસોદની ગાદીએ અજયસિંહની જગ્યાએ હમીરસિંહ આવ્યો. ગાદીએ આવ્યા પછી થોડા જ વરસમાં એણે માલદેવ ચૌહાણ જે દિલ્હીના અલાઉદ્દીન ખૂનીના પ્રતિનિધિ તરીકે ચિતોડમાં રાજ્ય કરતા હતા તેને, ચિતોડમાંથી કાઢી મૂક્યું. માલદેવને હાંકી કાઢયા પછી, ચિડ એણે પોતાના કબજામાં લીધું અને ત્યારથી ચિતોડના રાણુઓ સિસોદિયા રાણા કહેવાયા. અજયસિંહના મરણ પછી તેના દીકરા સુજનસિંહ (સજ્જનસિંહ)ને લાગ્યું કે રાજ્યમાં ભાગ પડાવવાના પ્રશ્નથી કુટુંબકલેશ થશે અને અંદરઅંદરના ફ્લેશથી દુશ્મનને રાજી થવાની તક આપવી અને બહારનાઓને ઘરમાં પેસી જવાની જગ્યા કરી આપવી તેના કરતાં ગાદી ઉપરના રાણું પિત્રાઈ ભાઈની સાથે મીઠો સંબંધ રાખી બીજે સ્થળે જઈ રાજ્ય સંપાદન કરવું એ વધારે સારું છે. આવી રીતને વિચાર કરી સુજનસિંહ મેવાડમાં આવેલા સીંધવાડા મુકામે આવીને રહ્યો. સેંધવાડામાં સુજનસિંહ, પછી દિલીપસિંહ, પછી શિવજી પછી ભેસાજી અને પછી દેવરાજજી થયા. - ઈ. સ. ૧૪૧૫ માં દેવરાજજી નર્મદા નદી ઊતરીને દક્ષિણમાં આવ્યા (૧. સર દેસાઈ મ. રિ. પા. ૧૩૮ ). શ્રી મહાર રામરાવ ચીટણીસ પિતાની બખરમાં નીચે પ્રમાણે વંશ બતાવે છે – - 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ યું. ૧. દેવરાજજી મહારાજ ર. ઇન્દ્રસેનજી મહારાજ ૩. શુભકૃષ્ણજી મહારાજ ૪. રૂપિસ'હુજી મહારાજ ૫. ભૂમીંદ્રસિંહજી મહારાજ ૬. ધાપજી મહારાજ છે. ખરાટજી મહારાજ ૮. ખલકણું અથવા ખેલાજી મહારાજ ૯. કર્ણસિંહુજી મહારાજ ૧૦. શંભાજી મહારાજ ૧૧. બાબાજી મહારાજ ઉર્ફે શિવાજી મહારાજ ૨. ચીટણીસ પાનું ૧૪ ). ૨. સિસેાયા કુળમાં ભોંસલે કયાંથી ? શિવાજી મહારાજ સિસોદિયા વંશના ચિતાડના રાણાના વશમાંથી ઊતરી આવેલા છે તેા એમની અટક ભોંસલે ” કેમ પડી અને શાથી પડી એ પ્રશ્ન ઘણા વાંચકાના મનમાં ઊભું થાય છે. k એ સંબંધમાં માટી સુત-હમાજ શું. શ્રી મદ્દાવન મોંસલે ચાંચીયલ 'એ પુસ્તક રૂપે શ્રી. ભાવેએ પ્રગટ કર્યું છે તેમાં જણાવ્યું છે કે:-- ચિતાડ શહેરની નજીક ' ભાશી' નામનો કિલ્લો છે અને એ ભાશી ' કિલ્લાની નજીકમાં ભાસાવત ” નામનું ગામ છે. [ સુજનસિંહના વંશમાંથી ] એ ગામે કાઇ આવીને રહ્યું. તેથી ત્યાં વસનારના વંશજોની ‘ ભેાંસલે’ · અટક પડી. જાણીતા ઇતિહાસકાર શ્રી. સરદેસાઇ માટી રિયાસત ” માં ૧૩૮ મે પાને જણાવે છે કે ભેાંસાજી નામના પુરુષ ઉપરથી એના વંશજોને ભેસલે એ નામ આપવામાં આવ્યું. કેટલાક ઇતિહાસકારો લખે છે કે “સસોદિયા રાણાના વંશના એક પુરુષ નામે ભાંસાજી ચિતાડ નજીકના ભેાંસાવત ગામમાં આવીને રહ્યો તેથી એના વંશનું નામ ભાંસલે પડયુ. કેટલાક એમ પણ જણાવે છે કે સિસેાદિયા વંશને એક પુરુષ ભોંસાવત ગામમાં આવીને રહ્યો તેથી તેનું નામ ભાંસાજી રાખવામાં આવ્યું અને તેના વ’શજોને “ભોંસલે ” કહેવામાં આવ્યા. ઇતિહાસકાર ચીટણીસ છ. શિવાજી ચરિત્રમાં ૧૪ મે પાને સુજનસિંહજી મહારાજના વ’શોનાં નામ આપે છે. તેમાં ચેથું નામ ભાંસાજી મહારાણાનું આપ્યું છે અને તેની સાથે લખ્યું છે કે:' યાન પાકુન મોલ જૂળવું જાણે ” અહીંથી ભાંસલે કહેવાયા. પછી પ-૬ એમ ૧૫ સુધી નામેા ગણાવ્યાં છે. ૩. દેવરાજજીનું દક્ષિણ તરફ પ્રયાણ. કુટુંબકલહ ટાળવા માટે અજયસિહના પુત્ર સુજનસિંહે ચિતોડ છોડીસાંધવાડામાં રહેઠાણુ કર્યું. કુટુંબકલહ ટાળવા માટે પોતાના પિત્રાઈ ભાઈ હમીરસિંહને ચિતાડની ગાદી વગર હરકતે પચવા દીધી. કુટુંબ કલહ ટાળવા માટે ચિતાડના સિસોદિયાએ દુખા ખમ્યાં, અને અનેક અડચણા વેઠી. કુટુંબકલા ટાળવા માટે સિસોદિયાકુળના ડાહ્યા અને દીદષ્ટા મુત્સદીએએ ધણું કર્યું પણ કુટુંબકલહના કાંટા નાબૂદ ન થયા. કંઈક કારણેાને લીધે ચિતેાડના રાણાજીની સાથે સિસેાદિયા દેવરાજજીનું દિલ ઊંચુ થયું તેથી દીષ્ટિ દોડાવી દેવરાજજીએ દુખી દિલે ચિતાડ છેાડી દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. દેવરાજજીએ આસરે ૧૪૧૫ ની સાલમાં ચિતોડ છેાડી દક્ષિણમાં વાસ કર્યાં. દક્ષિણમાં ઘેાડાં વરસ વિત્યા પછી દેવરાજજીના વંશમાં ખેલકહ્જી અને મલકજી મહારાજના ઉદય થયો. આ બન્ને ભાઈ આ નાનપણથી જ બહુ બાહોશ અને ચાલાક દેખાયા. આ બન્ને ભાઈએ દોલતાબાદ જઈ અહમદશાહ બાદશાહને જાતે મળ્યા. બાદશાહે આ બન્ને ભાઈ એને માન આપ્યું અને એમને બન્નેને દાઢ દાઢ હજાર સારાના મનસબદાર નીમ્યા. આ બન્ને ભાઈ એને તેમની ચાકરીને પેટે આદશાહે એમણે રાખેલા લશ્કરનું ખ` ધ્યાનમાં લઈ સરંજામ તરીકે ચાકણ, ચેાશી પરગણું અને પઢરપુરના નીચેનો મુલક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું. ] છે. શિવાજી ચરિત્ર અને સપા મહાલ એટલા મલક આપ્યા. આ બન્ને ભાઈએ બહુ ચાલાક અને હોશિયાર હોવા ઉપરાંત વખતને બરાબર પારખનાર હોવાથી બાદશાહના બહુ માનીતા થઈ પડ્યો. તેમના ઉપર બાદશાહની પ્રીતિ એટલે સુધી ઊતરી કે બાદશાહ આ બંને ભાઈઓને પોતાની પાસે જ રાખવા લાગ્યા. એક વખત એક લડાઈમાં બાદશાહે આ બન્ને ભાઈઓને સાથે રાખ્યા હતા, તે વખતે દુશ્મન સાથે લડતાં લડતાં ખેલકર્ણછ રણમાં પડ્યો. ખેલકર્ણજીના રણમાં પડ્યા પછી બાદશાહ મલકર્ણને એકલાને જ સાથે રાખીને ફરવા લાગ્યા. મલકર્ણજીએ બાદશાહની પૂરેપુરી મહેરબાની મેળવી હતી. એક દિવસે બાદશાહનો મુકામ ચાકણુ ચર્યાશી પરગણામાં ચાસકમાણ કરીને ગામ છે ત્યાં હતા. આ ગામે સરોવરમાં સ્નાન કરતાં મલકર્ણજી પાણીમાં ડૂબીને મરણ પામ્યા. મલકર્ણને શકે ૧૪૫૫ માં એટલે ઈ. સ. ૧૫૩૩ માં બાબાજી રાજે ભોંસલે નામનો પુત્ર થયું હતું. મલકર્ણજીના મરણ વખતે આ છોકરે હતા. છોકરાની સગીર સ્થિતિમાં નોકર, ચાકર, મુનીમ, ગુમાસ્તાઓ મલકર્ણજીની માલમત્તા ઉડાવી ન જાય તે માટે અહમદશાહ બાદશાહે બાબાજી રાજેને સગીર ગણી એનો સરંજામ સરકારમાં અનામત ૨ખાવ્યો. આ સગીર બાળક બાબાજી રાજે ભોંસલેને લઈને એની મા દોલતાબાદથી પાંચ ગાઉ દર વેરળ ઘુમેશ્વર મુકામે ગઈ. ત્યાર પછી બાબાજી રાજેનું લગ્ન થયું. બાબાજી રાજે મોટા થયા પછી તેણે ભીમા નદીના કાંઠા ઉપરના કેટલાક ગામની પટલાઈ ખરીદી. આવી રીતે આ ભોંસલે કુટુંબના હાથમાં હિંગણું, બેરડી, દઉળગાંવ વગેરે ગામની પટલાઈ આવી હતી (૧. સર દેસાઈ મ. રિ. ૧ઋ). - મેવાડથી દક્ષિણમાં આવ્યા પછી પણ ભોંસલે વંશનાં માણસ પોતાની કુળદેવી તરીકે ચિતોડની દેવીને માનતા અને મેવાડના એકલિંગજી મહાદેવને પિતાના કુળસ્વામી ગણીને તેની આરાધના કરતા. સારા નરસા પ્રસંગે કુલદેવી અને કુલસ્વામીના દર્શન માટે આ ભોંસલે કુટુંબના માણસોને દક્ષિણથી મેવાડ જવું પડતું. બાધા રાખવી, બાધા મૂકવી. લગ્ન પછી વરવધૂને પગે લગાડવા વગેરે માટે આ ભેંસલે કુટુંબને દક્ષિણથી ઠેઠ ચિતોડ જવું પડતું. દિવસે દિવસે યવનોની સત્તા દેશમાં વધવા લાગી અને હિંદુઓની સલામતી હિંદુસ્થાનમાં વધારે અને વધારે જોખમમાં આવવા લાગી. મુસલમાનોની મુસલમાન તરીકેની જાહેરજલાલીના તે જમાનામાં હિંદુ સ્ત્રીઓની ઈજજતને પ્રશ્ન અતિ નાજુક થઈ પડ્યો હતો. મલેચ્છોની સત્તા અને બળ ચારે તરફથી વધવા માંડયાં હતા. તેવા જમાનામાં દક્ષિણથી બૈરાં છોકરાને લઈને મેવાડ જવું એ અતિ કઠણ, અડચણ ભરેલું, અને જોખમકારક હતું. આવી અડચણોને લીધે ભોંસલે કુટુંબના માણસે સિંધણાપુરના મહાદેવને એકલિંગજી કુલસ્વામી ગણીને અને શ્રી. તુળજા ભવાનીને ચિતોડની દેવી ગણીને કુલદેવી માનીને પૂજન અર્ચન કરવા લાગ્યા. ચિતડથી દેવરાજજી દક્ષિણમાં આવ્યા પછી દિવસે દિવસે ભેંસલે વંશની વૃદ્ધિ થતી ગઈ. એ વિશે દક્ષિણમાં ઠેકઠેકાણે ને જુદે જુદે ગામે વતન વસાવ્યાં. જોતજોતામાં દક્ષિણમાં મનરથ, નિદગુડી, કળસ, વાળી, મુંગીપૈઠણુ, નાનજવ, છતીખાનવટ, બનસેંદ્ર વગેરે ઠેકાણે ભોંસલે વંશ પથરાય. (૧, સર દેસાઈ. મ. રિ. ૧૩૯ હિંગણીબેરડી-દેઉળગાંવ-ખાનવટ-જીતી-એ ગામ દંડ નજીક તા. પાટસમાં આવ્યા છે. કળસ તાલુકા ઇંદાપુર જિ. પૂના, વાળી તા. સિજર જિ. નાશક, મુંગી પૈઠણ જિ. અહમદનગર, બનસંક વેરળની ઉત્તરે, નાનજવ જિ. અહમદનગર.) બાબાજી ભોંસલે વેરૂળ રહીને પોતાના વતનનો કારભાર ચલાવતા હતા. બાબાજી ભેસલેની સ્ત્રીએ પત્ર માટે મહારીની બાધા રાખી હતી અને મહારી ઉપર એની ભક્તિ હોવાથી મહારીનું પૂજનઅર્ચન બહુ ઠાઠમાઠથી થતું. બાબાજીને આશરે ૧૭ મે વરસે ઈ. સ. ૧૫૫૦-શકે ૧૪૭૨ (૨. રાધા માધવ વિ. ચં પાનું ૪૦ ) માં પુત્ર થયો. મલ્હારીને પ્રસાદ માનીને તેનું નામ “માલ” પાડયું (૩. સર દેસાઈ મ. રિ. ૧૩૯ ). ઈ. સ. ૧૫૫૩ માં બાબાજીને બીજો છોકરે થયો તેનું નામ “વિઠ” રાખવામાં આવ્યું. થોડા દિવસ પછી શ્રી. બાબાજી રાજે ભોંસલે પિતાના કુટુંબકબીલા સાથે વેરૂળથી દેવળગાંવ આવીને રહ્યા અને ત્યાં જ ગુજરી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧ લું ૪. સુજનસિંહથી માલજી સુધી. દેવરાજજીથી માંડીને માલજી સુધીનો ઈતિહાસ પાછલા પ્રકરણમાં આપણે વાંચી ગયા. પાછલા પ્રકરણમાં જે હકીકત આપવામાં આવી છે તેથી બીજા કેટલાક ઇતિહાસકારે શું જણાવે છે તે બહુ જ ટુંકમાં અમે આ પ્રકરણમાં આપીએ છીએ, કેટલાક ઈતિહાસ રસિકેએ શિવાજી મહારાજના સંબંધમાં લખતાં જણાવ્યું છે કે એમના વડવાઓ તે બીજા મરાઠાઓના જેવા જમીન ખેડી ખાનારા ખેડૂતો હતા. ધબુદ્ધિના ઇતિહાસકારનું આ લખવું કેટલે દરજે સાચું છે તે આપણે તપાસીશું. પાછલા પ્રકરણમાં દેવરાજ ઈ. સ. ૧૪૧૫ માં દક્ષિણ આવ્યાનું આપણે જાણી ગયા છીએ. બીજા ઈતિહાસકારોને એ બાબતમાં મતભેદ છે. કોલ્હાપુરની રાજારામ કોલેજના પ્રિન્સિપાલ ડો. બાળકૃષ્ણ શિવાજી મહારાજના જીવન ચરિત્રને માટે પુષ્કળ શોધખોળ કરીને, અનેક દફતરે તપાસી મહત્વની સનદ વગેરે દસ્તાવેજી પુરાવા મેળવીને ઘણી મહત્વની બાબતે અજવાળામાં આણી છે. સુજનસિંહથી માજી સુધીની હકીકત હવે જે બહાર આવી છે તે અમે આ પ્રકરણમાં વાચકોની સેવામાં રજૂ કરીશું. મેવાડના અજયસિંહના સુત્ર રાણા સુજનસિંહજી ઈ. સ. ૧૩૨૦ ની સાલમાં રજપૂતાને છોડીને દક્ષિણ તરફ આવ્યા. દક્ષિણમાં આવીને એમણે હસનગંગુ નામના સરદારની પાસે લશ્કરી નોકરી સ્વીકારી. બ્રાહ્મણી વંશના સ્થાપનાર તરીકે ઈતિહાસપ્રસિદ્ધ થયો તે આ જ હસનગંગુ હતો. મહમદ તઘલખે જ્યારે દક્ષિણ ઉપર ચડાઈ કરી ત્યારે હસનગંગુ તરફથી રાણું સુજનસિંહજી અને એના પુત્ર દિલીપસિંહજીએ હિંમતથી લડાઈ લડીને ભારે પરાક્રમે કર્યા હતાં. ઈ. સ. ૧૩૪૭ માં બ્રાહ્મણ વંશની રાજગાદી સ્થપાયા પછી અલાઉદ્દીન હસનગંગુ બ્રાહ્મણુએ રાણું સુજનસિંહજી અને દિલીપસિંહજીને દેવગિરિ પ્રાન્તના મીરત પરગણામાં કેટલાક ગામેની જાગીર આપી. ગુલબર્ગ અને વિજ્યનગરના રાજાઓની વચ્ચે જ્યારે યુદ્ધ ચાલ્યું ત્યારે દિલીપસિંહે સમરાંગણ ઉપર પોતાનું સમરકૌશલ્ય બતાવી સર્વેને છક કરી દીધા હતા. ઈ. સ. ૧૩૫ર માં અલાઉદ્દીન હસનગંગું બાદશાહે રાણું દિલીપસિંહજીને ૧૦ ગામ બક્ષિશ આપ્યાં હતાં, જે આજે પણ એમના વંશજ મુળના રાજા સાહેબના કબજામાં છે. રાણા દિલીપસિંહજીના પુત્ર રાણું સિધજીએ પણ બ્રાહ્મણી રાજાઓની પૂરેપુરી વફાદારીથી નોકરી કરી હતી. ઈ. સ. ૧૩૮૮ માં આ બહાદુર રાણે રાજા તરફથી દુમન સામે લડતાં રણમાં પડ્યો. એનો પુત્ર રાણા ભરવજી પણ બહુ બહાદૂર અને પરાક્રમી હતે. ફિરોઝશાહને ગાદી અપાવવા માટે આ બન્ને બાપ બેટાએ આકાશપાતાળ એક કરી નાંખ્યાં હતાં. એમને અનેક વખતે જિંદગી જોખમમાં ઉતારવી પડી હતી. લડાઈમાં પણ બન્નેએ ખરું શૌર્ય દાખવ્યું હતું. ફિરોજશાહને જ્યારે ગાદી મળી ત્યારે તેણે રાણું ભૈરવજી અને મરહૂમ બાપની સેવાની કદર કરી હતી. એને ઈ. સ. ૧૯૩૮ માં મુળ અને તેની આજુબાજુનાં ૮૪ ગામે ઇનામમાં આપ્યાં હતાં. આ જાગીર આપવાના સંબંધમાં બ્રાહ્મણી બાદશાહ ફિરોઝનું ફરમાન બહુ મહત્ત્વનું છે તે આ નીચે ડો. બાળકૃષ્ણના “ શાહજી: પુસ્તકમાંથી આપીએ છીએ. “ફિરોજશાહ બ્રાહ્મણીએ રાણા ભૈરવજીને ૧૩૯૮ માં આપેલું ફરમાન.” “રાજાના અજ્ઞાનને લીધે અને અમીરની ટૂંકી બુદ્ધિથી ઉભી થયેલી રાજ્યની અવ્યવસ્થાને કારણે સામ્રાજ્યના કેટલાક તાબેદારેએ પોતાના કર્તવ્યનું ભાન ભૂલી સરકારના તંત્ર સામે રાજ્યદ્રોહનાં બી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ હું – છે. શિવાજી ચરિત્ર વાવવાની હિંમત કરી હતી, અને તેમાં આ ખુદાના બંદાનું સંપૂર્ણ ધ્યાન અને બધી દિલેરી શકાયલાં હતાં. તેમના પ્રભાવને અટકાવવા સારુ અને સામ્રાજ્યના ભાગમાંથી એ કચરાને જડમૂળથી ઊખેડી સાફ કરવા સારુ અમારા કામમાં મોડું થયું તેથી અમારે તેને મુલતવી રાખવું પડયું અને ત્યાર પછી અમારા કાચ જેવા નિર્મળ મન અને અંતઃકરણમાં એવા વિચાર આવ્યા કે જેમને અમારે વિષે ભક્તિ છે એવા દૂર દષ્ટિવાળા રાજ્યભક્તોની સલાહથી એવા વિશ્વાસુ માણસે શોધી કાઢવા કે જેમને અમારી નીતિમાં વિશ્વાસ હેાય અને તેને માટે જે પેાતાનો જાન કુરબાન કરવા તૈયાર હાય અને જેમની મદદથી અમે। કૃતઘ્નીઓના નાશ કરી શકીએ. આ ઇરાદાથી પ્રેરાઇને અમે લશ્કર સાથે સાગરના કિલ્લા તરફ પ્રયાણ કર્યું અને અમારા ઝુડા ફરકાવ્યો. સાગરના થાણેદાર રાણા સિદ્ધોને અમારી શાહી સવારી આવ્યાની ખબર પડી એટલે તે અમારે। સત્કાર કરવા આવ્યા, વફાદારીથી અમારી સાથે જોડાઈ ગયા અને કમર બાંધીને આતુરતાપૂર્વક અમારી સેવામાં રહ્યા. અમારા અટલ ઇરાદાથી વા થને જીવને જોખમે અને ઘણી મહેનત લઇને પણ તેમણે અમારી સેવા બજાવી. તેમને જે કાંઇ કહેવામાં આવ્યું તેની સંતાષકારક રીતે તેમણે વ્યવસ્થા કરી. જ્યારે જ્યારે દુશ્મનો ચિતા હુમલા લાવી અમને ઈજા પહેાંચાડવાના પ્રયત્ન કરતા ત્યારે ત્યારે તેની ખખરા વાદાર આત્માને મળતી અને તેનો સામનો કરવા તૈયાર રહેતા અને આ રીતે જ તેમણે ધનું યુદ્ધમાં પેાતાનું બલિદાન આપ્યું. ચેાડા વખત પછી ખુદાની મહેરબાનીથી અમારું ધ્યેય સફળ Å અને આ જ વખતે સદ્ભાગ્યથી હું મારા પૂર્વજોના તખ્ત ઉપર આરૂઢ થયા. સિદ્દોજીના પુત્ર ભૈરવજી જે પોતાના પિતાની સાથે કાંધે કાંધ અડાડી ઊભા રહીને અમારા દુશ્મનો સાથે લડયા અને જેમણે ધણી હિંમત અને શક્તિ બતાવી તેમના તર, તે શાહી મહેરબાનીના પાત્ર હાઈ, અમારું શાહી ધ્યાન ખેંચાયું અને જેમનો સત્કાર થવા જોઈએ તેમના આ ગુણાના સ્વીકારને અર્થે અને તેમના જીવના બલિદાનને ધ્યાનમાં લઈને સુધાળ અને તેની પાસેના રાયખાગનાં ૮૪ ગામા શાહી મહેરબાનીની રૂએ તેમને અક્ષિશ આપવામાં આવે છે. તેમણે આ જાગીરનો કબજો લેવા અને પેઢી દર પેઢી તેનો ઉપયોગ કરવા અને સામ્રાજ્યના હિતમાં સેવા કરવાને પ્રયત્નશીલ રહેવું.' આ પરાક્રમી રાણા ભૈરવજીનું ખીજું નામ ભાસાજી હતું અને મલ્હાર રામરાવ ચીટણીસ પેાતાની અખરમાં જણાવે છે કે આ ભેાસાજીના વંશજો ભાંસાવંત અથવા ભોંસલે કહેવાયા. આ ભૈરવજી અથવા ભાસાજી મુધાળના પહેલા રાણા બન્યા. ભૈરવસિંહ ઈ. સ. ૧૪૦૭ માં સ્વામીની સેવામાં મરણ પામ્યા. રાણા ભાસાજીને ત્રણ પુત્રા હતા. પહેલા કરસિહજી ઈ. સ. ૧૪૦૫ માં રણમાં પડયા અને ખીજો દેવરાજજી બાપના મરણુ પચી મુધાળપતિ બન્યા અને ત્રીજો સૌથી નાનો પ્રતાપસિંહ હતા. આ બન્ને ભાઈ એએ કાંકણનો કેટલાક ભાગ જીતવામાં ભારે શોર્ય બતાવ્યું હતું. એમના શૌને માટે એમને વાઈ પરગણાનો કેટલાક ભાગ જાગીરમાં આપવામાં આવ્યા હતા. આ રીતે રાણા સુજનસિંહજીના વંશજોએ દક્ષિણમાં સ્વપરાક્રમ વડે મુધાળ, રાયબાગ, વાઈ અને દેવગિરમાં જાગીર મેળવી હતી. સુધાળપતિ રાણા ઉગ્રસેનને બે દીકરા હતા. રાણા કરસિંહજી અને રાણા શુભકૃષ્ણજી, આ બન્ને ભાઈ એનાં દિલ કાઈ કારાને લીધે ઊંચા થયાં. આથી રાણા શુભકૃષ્ણજી પોતાના કાકા પ્રતાપસિહજીની સાથે એમના વડવાઓએ સપાદન કરેલી દેવિગિરની જાગીરમાં ઈ. સ. ૧૪૬૦ માં જઈ રહ્યા. પાટવી પુત્ર કરણસિંહજી મુધાળપતિ થયા. આ કરણસિંહજીના વંશજો પણ બહુ પરાક્રમી પાકવ્યા. ખેલનાના કિલ્લો બહુ વિકટ હતેા તે ચડી જવાના પ્રસંગ આવ્યા. ક્રાઇની હિંમત ચાલી નહિ ત્યારે સુધાળપતિએે ભીડું ઝડપ્યું. પાટલાધેને કેડે રેશમના દાર ખાધી. એને ક્ષિા ઉપર ચઢાવી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ *:૧૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું. દેરને આધારે મુળના જાગીરદારે અને બીજાઓ ઉપર ચડ્યા. આ હેરત પમાડે એવું કૃત્ય મુળના ભોંસલે કઢબે કર્યું. પાટલાને મરાઠીમાં ઘર૫ડ કહે છે અને એ ઘેર પડને ઉપયોગ કરી મુધોળવાળાઓ કિલ્લે ચડી ગયા તેથી અને આ ઘેર પડને લીધે ભોંસલેને નામના મળી તેથી મુળવાળાઓએ પિતાના વાવટામાં ઘેરપડનું ચિત્ર રાખ્યું તેથી મુળનું ભોંસલે કુટુંબ ઘેર પડે કહેવાયું. આજ પણ એ કુટુંબ ઘર પડેને નામે ઓળખાય છે. ઈ. સ. ૧૪૯૧ માં મુળના રાજા બેલેજ બહાદુર ઘેર પડે બિજાપુરના સુલતાનના છત્ર નીચે આવ્યા. ૧૫૧૪ માં અમીર બરીદખાને બિજાપુર ઉપર ચડાઈ કરી ત્યારે આલાપુરની લડાઈમાં સુલતાનની સેવા બજાવતાં આ મુધાળને નર રણમાં પડ્યો. મુળપતિ રાણા ઉગ્રસેનજીના એક પુત્ર તે મુધાળમાં જ રહ્યા તે સંબંધી આપણે જાણ્યું. હવે એને બીજો પુત્ર શુભકૃષ્ણજી જે દેવગિરિ ગયા હતા તે તરફ નજર કરીએ. આ શુભકૃષ્ણના વંશજોએ જુદા જુદા રાજ્યોમાં લશ્કરી નોકરી કરી નામના મેળવી. છત્રપતિ શિવાજી મહારાજના દાદા માલજી રાજા ભોંસલે આ દેવગિરિના શુભકૃષ્ણજી ભેસલેથી આવ્યા હતા. * ૫. માલાજી અને વિછની જોડી. શ્રી. બાબાજી રાજે ભોંસલેના પુત્ર માલજીરાવ અને વિઠજીરાવ ભોંસલે સાચા કુલદીપક નીવડ્યા. આ બન્ને ભાઈએ ભવાનીના પરમ ભક્ત હતા. એમના જીવનમાં પ્રભુપ્રસાદીના અને ભવાનીના સાક્ષાત્કારના બહુ સુંદર દાખલા બનેલા છે. એમણે જાતમહેનતથી માનમરતબ મેળવી ભેંસલે કુટુંબની આબરુ વધારી હતી. શ્રી. ભવાનીના સાક્ષાત્કારની વાત નીચે મુજબ કહેવાય છે – * કાપણીની મોસમ હતી. ખેતરમાં કામ ભરપદે ચાલી રહ્યું હતું. બાર માસના રોટલા પેદા કરી લેવા માટે ખેડૂતે ખેતરમાં રાત ને દિવસ મંડેલા રહેતા. ભાલેજી અને વિઠજીને જમીન હતી. સંદર ખેતરે હતાં. આ બન્ને ભાઈ નોકરે રાખી ઘેર ખેતી કરાવતા. નેકરને હવાલે ખેતરે મૂકી નેકરોની મુનસફી ઉપર ખેતીનું કામ છોડી પિતે નફકરા થઈ ચારે દિશાઓ માપવાનું નવરું કામ માથે લઈને ખાલી દોડધામ કરીને વખત ગુમાવવાની આદત આ બન્ને ભાઈઓમાં ન હતી. જાત મહેનત અને અંગત દેખરેખ વગર જમીન ગમે તેવી સારી, રસાળ, કળવાળી હોય તે પણ ખેતીને ખુરદ થઈ જાય છે, એ વાત આ બન્ને ભાઈઓના હૃદયમાં ઊંડે ઉતરેલી હતી. બન્ને ભાઈઓ ને કરો રાખી ખેતરમાં પોતે હાજર રહી તેમની પાસે ખેતીનું કામ લેતા. મોસમ વખતે તે બન્ને ભાઈઓ ખેતરમાં પડ્યા પાથર્યા રહેતા. આ વરસે વરસ સારું નીવડયું હતું અને ખેતરમાં કામ ભરપદે ચાલી રહ્યું હતું. ખેડૂતોને પાણી પીવાની પણ ફુરસદ ન હતી. એવી મેસમમાં એક દિવસે સાંજે વિઠોજીને ખેતરમાંથી ઘેર આવતાં વાર થઈ. ઘેર બધાં રાહ જોઈ રહ્યાં હતાં. રાત અંધારી હતી. બહુ મોડું થયું હતું એટલે માલોજી વિઠજીને તેડવા માટે ખેતર જવા નીકળ્યો. માલેજ અને વિઠાજીની તો રામ લક્ષ્મણની જોડી હતી. એમનામાં અજબ ભ્રાતૃપ્રેમ હતો. એ બન્ને એક બીજાના સગા ભાઈઓ હોવા છતાં એકબીજાને સ્નેહી સમજી એકબીજા પ્રત્યે સ્નેહીને પ્રેમ રાખતા. માલેજ ખેતર તરફ ચાલ્યો. ખેતરે જતાં રસ્તામાં એને બહુ સુંદર શન થયાં. ભારધ્વજ પક્ષીએ માલજીને રસ્તામાં દેખા દીધી અને એ પક્ષી ડાબી બાજુએથી આવી જમણી બાજુએ ચાલી ગયું. માલજીને આ સુંદર શનથી ભારે આનંદ થયો. આનંદમાં ને આનંદમાં માજી ચાલ્યો જતો હતો. પગ પગનું કામ કરતા હતા પણ માલજીનું મન અને ચિત્ત તે વિચારના વમળમાં ગોથાં ખાતું હતું. ઘેરથી માલજીના ખેતરમાં જતાં રસ્તામાં એક નાનું સરખું જંગલ આવતું. તે જંગલમાં માલજી પેઠે. ઘેર અંધારું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧`હું] છે. શિવાજી ચરિત્ર અંધારામાં ચાલતાં ચાલતાં ઝાડનું એક ડીયું માલાજીના પગમાં અથડાયું. માજી આ ઠાકરથી થા−ા અને સામે જોયું તેા શ્રીભવાનીની મૂર્તિ એની નજરે પડી. માલાજી તા આ પ્રકાર જોઈને ખૂબ ચમકયા અને મૂર્છાવશ થઈ જવાની અણી ઉપર હતેા પણ ભવાનીએ એને તરત જ ધીરજ આપી અને જણાવ્યું કે “ ડરતા નહિ; હિંમત રાખ ! તારૂં તકદીર ખુલી ગયું છે. તારા કુટુંબમાં શંકર ભગવાન પોતે જ જન્મ લેવાના છે. હિન્દુ ધર્મનો ઉત્કર્ષી કરવા માટે, દુષ્ટોનું દમન કરવા માટે, યવનોનો નાશ કરવા માટે અને તારી ૨૭ પેઢી ઉપભાગ કરે એવું રાજ્ય સ્થાપવા માટે ઈશ્વર તારે ઘેર અવતરશે. ૨૭મા રાજા આંધળા થશે અને રાજગાદી ખાશે. ” આ મતલબના વાક્યા ખાલી ભવાનીએ માલાજીને એક ઉધાઈનો રાફડા બતાવ્યા અને કહ્યું “ આ રાફડા તું ખાજે. એમાંથી તને ધન મળશે. ” દેવીના આ શબ્દો સાંભળી માલાજી ઊંડા વિચારમાં પડવો, તે જોઇ દેવી ખેલ્યાં “તું જરા પણ ડરતા નહિ, આ રાફડા ખાદીને તું દ્રવ્ય કાઢ અને તે દ્રવ્ય શ્રી ગાંદાના શેશાજી નાયકને ત્યાં તું તારે ખાતે અનામત મૂકજે.” આ સૂચનાએ આપી દેવી અદૃશ્ય થયાં, અને માલાજીને મૂર્છા આવી. ખેતર જતાં રસ્તામાં માલેજીને આ સાક્ષાત્કાર થયા તે દરમીયાન તેનો ભાઈ વિઠાજી ખેતરેથી ઘેર ગયા અને ઘેર જઈ તપાસ કરી તે। જાણ્યું કે માલાજી એની શોધમાં ખેતરે ગયા છે. આ સાંભળી વિંદાજી ખેતર તરફ પા વળ્યેા. રસ્તામાં વિઠાજીએ પોતાના ભાઈ માલાજીને મૂર્છાવશ સ્થિતિમાં પડેલાં જોયા. વિઠાજીએ ભાઈને શુદ્ધિમાં લાવવા કેાશિશ કરી. ઘેાડીવારે માલાજી શુદ્ધિમાં આળ્યે અને બનેલા બનાવ વિગતવાર વિદ્યાજીને કહ્યો. બનેલા બનાવ ઉપર વિચાર કરતાં કરતાં બન્ને ભાઈ એ ઘેર આવ્યા. સવારે ઉઠી બન્ને ભાઈ એ બનેલા બનાવવાળા જંગલમાં ગયા અને શ્રીભવાનીએ બતાવેલા ઉધાઈના રાફડા એમણે ખાદ્યા. આગલી રાત્રે સાક્ષાત્કારમાં શ્રીભવાનીએ કહ્યા મુજબનું ધન તે રાફડામાંથી નીકળ્યું. માલાજી અને વિડાજીએ એ ધન ત્યાંથી લીધું અને શ્રીભવાનીની સૂચના મુજબ શ્રી ગાંદાના શેશાજી નાયકને ત્યાં પેાતાને ખાતે જમે કરાવ્યું. શ્રી ગાંદાના શેશાજી નાયકને પણ સ્વમમાં દર્શન દઈ ને દેવીએ સૂચના આપી દીધી હતી કે માલેાજી જે ધન અનામત મૂકવા લાવે તે રાખવું અને તે ધન બહુ કાળજીપૂર્વક નીમકહલાલીથી સાચવવું અને એ જ્યારે માગે ત્યારે તેમને પાછું આપવું. આ દ્રવ્યમાંથી આ ભાઈ એએ શિંગણાપુરમાં એક સુંદર સરેશવર ખાદાવ્યું અને મંદિર બંધાવ્યું. વેફળ મુકામે શ્રી પ્રીનેશ્વરનું દેવળ પણ એમણે આ ધનમાંથી બંધાવ્યું. આ બન્ને ભાઈએ આપની કમાઈ ઉપર અથવા જાત મહેનત વગર અકસ્માતથી મળેલા ધન ઉપર ભાગવિલાસમાં જીંદગી ગુજારનારા ન હતા. તેઓ શરીરે અને સ્વભાવે સિપાહી હતા. પેાતાની જમીને ની વ્યવસ્થા માલેાજીએ વિશ્વાસુ માણસે રાકીને કરી, અને બન્ને ભાઈ એએ લશ્કરી નેકરીમાં જોડાઈ પેાતાનું નસીબ અજમાવી વડીલેાની ઈજ્જતમાં વધારા કરવાના નિશ્ચય કર્યાં. બન્ને ભાઈ ઓ સિંદખેડવાળા લખુજી જાધવને મળ્યા. લખુજી જાધવરાવ કાણુ તેની પિછાન કરાવી માલેાજીના ઇતિહાસ તરફ વળીશું. ૬. લખુજી અથવા લુખજી જાધવ કોણ? લખુજી અથવા લુખજી જાધવ એ ઇતિહાસમાં “ સિંદખેડના જાધવરાવ ” એ નામથી પ્રસિદ્ધ છે. સિખેડના જાધવે એ યાદવ કુળના ક્ષત્રિયા છે. દક્ષિણના દેવગિરિના રાજારામદેવથ ઉતરી આવેલું આ કુટુંબ છે. રાજારામદેવને શંકરદેવ નામના પુત્ર હતા. આ શંકરદેવના દીકરા ગાવિંદદેવે હસનગંગુને બ્રાહ્મણી રાજ્ય સ્થાપવામાં ખૂબ મદદ કરી હતી. આ ગાવિંદદેવતા છેકરા ઠાકુરજી ખાનદેશમાં સિખેડના દેશમુખ બન્યા હતા. ઠાકુરજીને ભૂખણુદેવ નામનેા છેકરા હતા. આ ભૂખણદેવે ખાનદેશમાં ધણા મુલક મેળયેા. એને અચલે∞ અથવા અચલકર્ણજી નામના છે.કરા હતા. આ અચલર્જીજી નિઝામસાહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧ હું દરબારમાં મનસબદાર બન્યો. તેને છોકરા વિઠ્ઠલદેવ તાલીકેટના સંગ્રામમાં (૧૫૬૫ ) મુસલમાને તરફથી લડ્યો હતો. તેને છોકરો લક્ષ્મણદેવ અથવા લખુજી જાધવ હતા. આ લખુજી જાધવને સાત છોકરા અને એક છોકરી હતી. તે છોકરીનું નામ જીજાબાઈ હતું. આપણું ચરિત્ર નાયકની પૂજ્ય માતા તે આજ જીજાબાઈ લખજી જાધવ એ શિવાજી મહારાજના દાદા (માના બાપ ) થતા હતા. લખજી જાધવ સંબંધી આટલું જાણ્યા પછી ભોંસલે વંશના માજી અને વિઠજી તરફ આપણે વળીશું. સિદખેડવાળા જાધવરાવની પાસે માજી અને વિઠા નોકરી માગવા માટે આવ્યા. આ વખતે લખુજી જાધવરાવ અહમદનગરના દરબારમાં કરતા કાવતા હતા. તેમણે આ બન્ને ભાઈઓને પિતાના તાબામાં બારગિરની નોકરી આપવા હા પાડી. ઈ. સ. ૧૫૭૭માં માલજી અને વિઠોછ ભોંસલેએ સ્થિતિ, સમય અને સંજોગો જોઈ આ નોકરી સ્વીકારી હતી. માલોજી સેંસલે શરીરે કદાવર, મજબૂત અને બહુ વજનદાર હતે. એનું વજન સાધારણ ઘોડાને ઝીલવું બહુ ભારે થઈ પડતું. સાધારણ ઘોડે એની સ્વારી ખમી શકતા નહિ. તેથી જાધવરાવે માલજીને દેવડીની નોકરી મેંપી. જાધવરાવે આપેલી નોકરીઓ બને ભાઈઓએ સ્વીકારી હતી. પરંતુ આ ભાઈઓને આ નોકરીથી સંતોષ થયો ન હતો. આપેલી નોકરી થડા દિવસ બજાવી બન્ને ભાઈઓએ જાધવરાવ સાથેની મિઠાશ જાળવી આ નેકરીથી ફારેગ થવું દુરસ્ત ધાર્યું હતું. આ નેકરીથી ફારેગ થઈ નાસીપાસ થઈ ઘેર જઈ બેસે એવા આ ભાઈએ નમાલા ન હતા. જાધવરાવની નોકરીમાંથી મસ્ત થયા પછી બને ભાઈ ઓ ભવિષ્યનો વિચાર કરી લશ્કરી નોકરી મેળવવા કટિણ ગયા. આ વખતે ફલાણુમાં વનંગપાળ નિબળકરની આણ વતી રહી હતી. રાજા નંગપાળ નિબળકર બહુ પર અને બહાદુર હતું. જે વંશમાં મુંજ, ભેજ વગેરે પરાક્રમી પુરુષો થઈ ગયા તે પરમાર વંશના ક્ષત્રિયોને આ વનંગપાળ વંશજ હતા. એની કીર્તિ ચારે તરફ ફેલાઈ હતી. તે કાળમાં કહેવત કહેવાતી કે “પ વાપા, યા વીdવા ” એક નંગપાળ, બાર વછરને કાળ. શ્રી. બાબાજી રાજે ભોંસલેના ઘર સાથે આ લિંબાળકર ઘરાણાને સારે ઘરેબે હતા. માલજી અને વિઠજીને વનંગપાળ સારી રીતે પીછાનો હતો. તેણે તરત જ આ બન્ને ભાઈઓને પિતાને ત્યાં નોકરીએ રાખ્યા અને ૧૨૦૦ હેનની આસામી કરી આપી. રાજા વતંગપાળે આ બન્ને ભાઈઓને પિતાના લશ્કરમાં બહુ રાજી થઈને રાખ્યા. એમને દરેકને સુંદર ઘડે, પિશાક, અલંકાર વગેરે આપી લશ્કરમાં સારો હોદ્દો આપ્યો. થોડા વખત પછી પિતાના ૧૨૦૦૦ બાર હજાર ઘોડેસ્વાર લઈને રાજા વનંગપાળ કલ્હાપુર પ્રાન્ત ઉપર ચડાઈ કરવા નીકળ્યો. આ ચડાઈમાં વનંગપાળે માલજી અને વિઠછ ભોંસલેને તેમના લશ્કર સાથે રાખ્યા હતા. કોલ્હાપુર જતાં રસ્તામાં “ કાળેતળે” નામનું સરોવર હતું ત્યાં લશ્કરે પડાવ નાંખે. એક દિવસે રાજા વનંગપાળ, માલજીરાવ, વિઠજીરાવ વગેરે સરોવર ઉપર સ્નાન કરતા હતા. બિજાપુરના બાદશાહની ફોજે આ તકનો લાભ લઈ કા નોબત સાથે ચડી આવી નિંબાળકની છાવણી ઉપર છાપે માર્યો. આ અચાનક છાપાથી નિંબાળકરનું લશ્કર ભારે ગભરાટમાં પડયું. આ છાપો તદ્દન અચાનક અને અણધાર્યો હતો એટલે છાવણીના લેકે અવ્યવસ્થિતપણે ગભરાટમાં આમતેમ દોડવા લાગ્યા. પિતાના લશ્કરના માણસને આવી રીતે અવ્યવસ્થિત દોડતા જોઈ ભાલેજ તથા વિઠળ સરેવરનું સ્નાન અધુરું મૂકી રક્તસ્નાન માટે તરત જ બહાર નીકળ્યા અને પિતાના ઘોડાઓ ઉપર સ્વાર થઈને એમણે દુશ્મન દળ ઉપર ધસારો કર્યો. માલેજ તથા વિઠજીને મરણીઆ થઈ દુશ્મનદળને સંહાર કરતા આગળ વધતા જોઈ એમના સિપાહીઓ પણ રણે ચડ્યા. આ બન્ને ભાઈઓના પરાક્રમથી નિંબાળકરના લશ્કરને પણ શૂર ચડયું. જોત જોતામાં આ બન્ને ભાઈઓએ દુશ્મન દળમાં ત્રાસ વર્તાવ્યો. બિજાપુરના લશ્કરના માણસો તેબા પોકારતા નાસવા લાગ્યા. રાજા વતંગપાળ તે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પણ ૧ ] છે. શિવાજી ચરિત્ર પરાક્રમ જોઈ ચકિત થઈ ગયો. માજી અને વિઠોજીને રણમદ ચડ્યો. દુશ્મનને હરાવી પાછા વળ્યા છતાં આ બન્ને ભાઈઓને રણમદ ઉતર્યો નહિ. પછી નિબાળકરના મોટા મોટા સરદારોએ આ બન્ને ભાઈઓને પકડી બળે બળે એમના હાથમાંથી હથિયાર છોડાવ્યાં. આ પરાક્રમથી આ બન્ને ભાઈઓને નિબાળકરના લશ્કરમાં ખૂબ માન વધ્યું અને રાજદરબારના સરદારો તથા પ્રજામાં આ બન્ને ભાઈ બહુ માનીતા થઈ ગયા. ૭. નિઝામશાહનું આમંત્રણ. અહમદનગરના મુરતુઝા નિઝામશાહ ૧ લાના દરબારમાં માલજી અને વિઠજીના સાહસની અને પરાક્રમની વાત ગઈ. આ બન્ને ભાઈઓએ “કાળતળે” રંકાળાતલાવના રણમાં જે પરાક્રમ અને અસાધારણ શૌર્ય બતાવ્યું હતું તે શૌર્યની વિગત સાંભળી બાદશાહ બહુ જ ખૂશ થયો. નિઝામશાહીમાં આજ વખતે સિંદખેડના જાધવરાવ વજીર હતા. બાદશાહે આ બન્ને ભાઈઓના ખુબ વખાણ કર્યા ત્યારે દરબારમાં માલકર્ણજીના વખતના વકીલ અને કારકુને હાજર હતા. તેમણે નિઝામશાહને જણાવ્યું કે “આ બન્ને ભાઈઓ તે આ બાદશાહના સેવકે છે. માલકર્ણજીના આ પૌત્ર થાય. એમની દેલત તે અનામત તરીકે સરકામાં જમે થયેલી છે. એ તે આ ગાદીના જ સેવકે છે. બાદશાહ સલામત દેશે જો કે બને બાદશાહ સલામતના કદમાં આવીને ઉભા રહેશે.” આ સૂચના ઉપરથી બાદશાહે પત્ર લખ્યો અને બને ભાઈઓ બાદશાહ પાસે આવીને હાજર થયા. બાદશાહે આ બન્ને ભાઈ એને માન આપ્યું અને એમની બહાદૂરીના ભારે વખાણ કર્યાં. એમને પિશાક અને અલંકારો આપ્યા અને તેમના દાદાની દોલત પાછી આપવા હુકમ ફરમાવ્યો. બન્ને ભાઈઓને અહમદનગરના બાદશાહના ૧૫૦૦ સ્વારોની શિલેદારી આપી અને તેની તહેનાત માટે જુન્નર પરગણું શિવનેરી કિલ્લા સાથે આ ભાઈઓને આપ્યાની સનદ બાદશાહે કરી આપી (૧. ભોંસલે બખર પાનું ૬.). આપણું ચરિત્ર નાયક શિવાજી મહારાજનો જન્મ આ શિવનેરી કિલ્લામાં થયો હતો. અહમદનગરના બાદશાહે માજી અને વિજીના પરાક્રમની કદર કર્યાની હકીકત અને આ બન્ને ભાઈઓને તેમના વડીલોનું ધન સરકારને ત્યાં જમે હતું, તે પાછું આપ્યાની ખબર તથા બન્ને ભાઈઓને બાદશાહતમાં શિલેદાર બનાવ્યાની હકીકત વછર જાધવરાવે પિતાના સગા રાજા વતંગપાળ નિબાળકરને લખી જણાવી. આ ખબરથી રાજા વનંગપાળને બહુ આનંદ થયો અને તેમણે પિતાની બેન દીપાબાઈનું લગ્ન માલજીરાવ જોડે કરી દીધું. હિંમત, પરાક્રમ અને બહાદુરીથી માલજી ભોંસલેએ પિતાની અને પિતાના કુટુંબની ઈજ્જત વધારી. ભોંસલે કુટુંબનો ઉદયકાળ શરૂ થયો. અહમદનગરના બાદશાહે માલજીરાવ ભોંસલેને રાજાનો ખિતાબ આપ્યો. આવી રીતે મુંજ, ભેજ વગેરે પરાક્રમી પુરુષ પરમાર વંશ આ લમથી બાપ્પા રાવળ અને રાણી લક્ષ્મણસિંહના સિસોદિયા વંશની સાથે જોડાયો. આવી રીતે આ લગ્નથી પ્રસિદ્ધ પરમાર કુળ અને શુરવીર સિસોદિયા કુળના દક્ષિણમાં જોડાણ થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જુ પ્રકરણ ૨ . ૧. શિવ પિતા સિતાજી. ૫. સિંહાજીનાં લગ્ન. ૨. શાહજી નહિ પણ સિહાજી. છે. શિહાજીનું શૌર્ય અને ભાતવડીને સંચામ. ૩. રંગપંચમીને તહેવાર અને ગુલાલની બહાર.. ૪. માલોજીની મદદે ભવાની. વેવિશાળની પહેલાં | : ૭. બિજાપુરની મનસબ અને બાપ બેટીને મેળાપ ના, પછી હા. ૮. શિવાજી મહારાજને જન્મ ૧. શિવ પિતા સિંહા જી. માલોજી અને વિઠજી અહમદનગરના દરબારમાં મનસબદાર તરીકે કીર્તિ મેળવી રહ્યા હતા. નાના વિઠાજીરાવને આઠ પુત્ર થયા હતા. ૧. શંભાછરાજે ૨. ખેલેછરાજે ૩. માલેછરાજે ૪. અંબાજીરાજે ૫. નાગજીરાજે ૬. ૫રસેરાજે ૭. મકાજીરાજે ૮. ત્રી'બકજીરાજે.(૧. ૨. મા. વિ, પ્રસ્તા. પા. પ૧) વિઠોજીરાવના સંતાનને વિસ્તાર ગંગાતીરે કએવાળી, મુંગી, બનશેખરી, મંજુર, કારાળ, ભાનુરે, કળસ વગેરે ગામમાં થયો હતો. (૨. લે. બ. પા. ૮). માલજીરાવને પે સંતાન ન હતું. પુત્ર વગર રાજા માજીરાવને જીવન તદ્દન ફિકકું લાગવા માંડવું. વૈભવ, વિલાસ, કીર્તિ વગેરેની અનુકૂળતા હોય તેને સંતાનને અભાવ બહુ સાલે, ભારે દુખ દે, એ કેવળ સ્વાભાવિક છે. આવા દુખની કલ્પના જેને અનુભવ હોય તે જ કરી શકે. પુત્ર માટે દીપાબાઈ ઉર્ફે ઉમાબાઈએ ઘણી માનતા લીધી, બહુ બાધાઓ રાખી. શંકરની આરાધના કરી. મહાદેવનાં વ્રત આરંભ્યાં. સૂર્યની ઉપાસના શરૂ કરી. ઘણે દિવસે દીપાબાઈની ઈચ્છા ફળીભૂત થઈ અને માજીને આનંદ થયો. सन्तानार्थी स नृपति धर्मपत्नी समन्धितः । देवदेवं महादेवमारराध महावतः ॥ ७२ ।। अथ कालेन महता देवी तस्य महौजसः । आनन्दयन्ती दयितं ससत्त्वा समजायत ॥ ७३ ॥ ततः सा दशमे मासि प्रस्फुरद्राजलक्ष्मणम् । सुमुखं शुभवेलायां सुषुवे सुतमद्भुतम् ॥ ७४ ।। शिव भारत अ.१ પુત્રની ઈચ્છા રાખનાર એ રાજા (માલજી ) પિતાની ધર્મપત્ની સાથે મેટાં મોટાં વ્રત કરીને શંકરની આરાધના કરવા લાગ્યાં. પછી ઘણે દિવસે તે મહા તેજસ્વી માલેછની પત્ની ગર્ભવતી થઈ અને પતિને ભારે આનંદ થયે. દસમે મહીને રાજ્ય લક્ષણવાળ સુંદર અને અલૌકિક પુત્ર તેને પ્રાપ્ત થયો.” માલજીરાવ ભેંસલેને પિતાને ૪૪ મે વરસે (૧. રા. મા. વિ. પા. ૪૧). ઈ. સ. ૧૫૯૪ શિક ૧૫૧૬ માં દીપાબાઈન પેટે પુત્ર જન્મ થયો. ઈ. સ. ૧૫૯૭ માં દીપાબાઈને બીજો પુત્ર થયે. ૨. શહાજી નહિ પણ સિંહાજી. માછરાજા ભેંસલેના આ બને છેકરાઓનાં નામના સંબંધમાં કેટલીક હકીક્ત ઉપર વાચકેનું અમે ધ્યાન ખેંચીએ છીએ. કેટલાક ઈતિહાસકારો એમ જણાવે છે કે અહમદનગરના પીરના નામથી માજીના પુત્રોનાં નામ “શાહજી” અને “ શરીફ” પાડવામાં આવ્યાં હતાં પણ એ નામ અમને સાચાં નથી લાગતાં. એ નામના સંબંધમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર છે. રાજવાડેએ પંડિત જયરામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જાં'] છે. શિવાજી ચરિત્ર ૧૯ પિયેએ લખેલા રાધા માધવ વિજ્ઞાન સંપૂની પ્રસ્તાવના લખતાં પ્રસ્તાવનાના ૩૬ મા પાનામાં માલાજીના પુત્રાના નામેા સંબંધી જે લખ્યું છે તે જ પુસ્તકમાં જ્યાં જ્યાં સંબંધ આવ્યા છે અને બની શરીફ્ળ ”તે બદલે “ સિંહજી ” અને “શરલાજી ” થાય છે કે એમનાં ખરાં નામ · સિ’હાજી ' અને ‘ શરભાજી' હતાં ત્યારે બખરે અતે ઇતિહાસામાં અમને તે સાચું લાગે છે અને તેથી જ આ શકયું છે ત્યાં ત્યાં અમેએ “ શાહજી ” અને નામેા લખ્યાં છે. અત્રે એક પ્રશ્ન સહજ ઉભા . ‘શાહજી ’ અને ‘ શરીક્જી ' એ નામેા કેમ લખાયાં છે. તેને જવાબ આપી ખુલાસેા કરવાની જરૂર છે. આપણામાં ધણાં બાળકાનાં વિધિપૂર્વક રાખેલાં નામ જુદાં હાય છે અને લાડથી ખેલાવવાનાં નામ "" પશુ જુદાં હેાય છે. કેટલીક વખતે લાડથી ખેલાવવામાં આવતાં નામેા કાગળીએ કે ચાપડે ચડતાં નથી. લખાણુમાં તે વિધિપૂર્વક પાડેલાં નામ જ ઘણે ભાગે વાપરવામાં આવે છે. ઘણા દાખલાએ એવા પણુ જડશે કે વિધિપૂર્વક પાડેલાં નામ અણુજાણ્યાં જ રહી જાય છે અને જે નામથી માણસને એલાવવામાં આવે છે તે નામ જ બધે જાણીતું થઈ જાય છે અને તે નામ જ પછી કાગળીએ અને દફતરે લખાય છે. સિંહાજી અને શરભાજીની બાબતમાં એવું જ કંઈ બનેલું દેખાય છે. આ પરાક્રમી પુરુષનું ખરું નામ શું છે તે હવે આપણે તપાસીશું. રાધા માધવ વિહાલ સંજૂમાં આ પુરુષના નામના જુદા જુદા ઉચ્ચારા નીચે પ્રમાણે કરેલા જણાવવામાં આવ્યા છેઃ— શાહ, માહ, સાહે, સાહિબૂ, સાહનૂ, શાહે, શાહજી, સાહ, સાહજી, સાહુજ, શાખા, શાહાજી, શહારાજ, શહાજી, શા, સાહિ વગેરે ઉચ્ચારા આ પુરુષને માટે ઉચ્ચારવામાં આવ્યા છે. ખખરામાં શહાજી, શાહાજી, શાહજી, અને તવારીખેામાં શહાજી, શાહાજી, અને કાઈક ઠેકાણે તા ત્યાહા” એવા ઉચ્ચાર પણ જડી આવે છે. આ બધી બાબતાને વિચાર કરતાં ખરા ઉચ્ચાર શા હશે એ ખાળી કાઢીએ. " આ પુરુષના મૂળ નામમાં “ સિંહ ” શબ્દ કોઈ પણ ઠેકાણે હાવા જોઈએ. એટલે મૂળ નામ • સિંહ ’ હાવું જોઈએ. ‘ સિંહ ' શબ્દને જીત શબ્દ જોડીને સિંહ જીત ', ‘ સિહત ' શબ્દના અપભ્રંશ ‘ સિંહજી ’ ‘ સિંહાજી ’. " • સિંહાજી ’ ના અપભ્રંશ ‘ સાજી ’, સાહાજી શાહાજી ', શાહાજી થયું છે. સિંહાજીના નાના ભાઈના નામ ઊપરથી સાચું નામ શાહાજી નહિ ‘પશુ ‘ સિંહાજી ’ હેાવાની ખાત્રી થાય છે. ‘ સિંહાજી ’ના નાના ભાઈનું `નામ “ શરભાજી શરભ ” એ નામ તંાવરના ભાંસલે કુટુંબમાં મશહૂર છે. શરભજીત=શરભાજી અને તેને અપભ્રંશ સરફેાજી. એક ભાઈનું નામ ‘ સિંહ ' અને બીજા ભાઈનું નામ શરભ ’, ‘ સિંહક ', અને ‘ શરભક ' એ નામેા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. · 33 જ્ઞાતિ નાનઃ ૬ (૧-૩-૮૬ ) આ સૂત્રમાં પાણિની દ્દિષ્ઠ અને રામ એ નામે આપે છે. મતલબ કે આ બન્ને ભાઈઓનાં મૂળ નામ “ સિંહા ” અને .. શરભેાજી ” છે. માલાજી રાજા મહાદેવના ભારે ભક્ત હતા એ તે જાણીતી વાત છે. શિખર શિંગણાપુરના નિર્જલ ડુંગર ઉપર મહાદેવનું દેવળ છે ત્યાં જાત્રાળુઓને અને મેળામાં આવતા શ્રદ્ધાળુએને પાણી વગર અહુ વિપત્તિ વેઠવી પડતી તેથી પુત્ર જન્મ પછી માલેજીએ એ નિર્જલ ડુંગરા ઉપર એક મોટું અને બહુ સુંદર સરાવર બંધાવ્યું. શંકર અને ભવાનીની પાતા ઉપર કૃપા છે અને તેથી જ જ્યાં ત્યાં એમને યશ મળે છે એવી માલેાજીની દૃઢ માન્યતા હતી. આવી રીતે ધીમે ધીમે આ કુટુંબની ચડતી થઈ હતી.. જેમ જેમ દિવસેા જતા ગયા તેમ તેમ આ કુટુંબને અનુકૂળ બનાવે। અનતા ગયા અને ભવાનીએ આપેલા આશીર્વાદ અને ભાખેલા ભવિષ્યમાં માલાજી અને વિઠાજીને વિશ્વાસ વધારે ને વધારે મજબૂત થતા ગયા. અહમદનગરના દરબારમાં આ બન્ને ભાઈઓને લખુજી જાધવરાવા બહુ જબરા ટકા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચત્રિ [ પ્રકરણ ૨ નું પરમાર વંશના ક્ષત્રિય રાન્ન વનંગપાળ નિબાળકર સાથે આસિસેદિયા ક્ષત્રિય વંશને સંબંધ માલેજીનાં લગ્ન દીપાબાઈ સાથે થયાં તેથી થયા એથી ભાંસલે ધરાણા ( કુટુંબ )ની ઈજ્જત દક્ષિણમાં વધી એમ માલાજીને લાગ્યું અને તેથી પોતાના મોટા પુત્ર સિંહાજીના લગ્ન જાધવરાવને ત્યાં થાય તે ધણું સારું એવું માલેજીને મનમાં ધણીવાર લાગતું. પરમાર વંશના ક્ષત્રિય અને સિસાયિા વંશના ક્ષત્રિયના શરીર સંબંધથી થયેલા પુત્રના સંબંધ યાદવ કુળની કન્યા સાથે થાય તા જ દૂધમાં સાકર ભળ્યા જેવું થાય એમ માલાજી રાજા અંતઃકરણથી માનતા હતા. આવી રીતે સંબંધ જોડવાના વિચારા માલેછ રાજાના મનમાં ધેાળાયા જ કરતા હતા પણ તક આવ્યા સિવાય નકામે શબ્દ માં બહાર કાઢે એવા એ ન હતા. ૨૦ ૩. રંગપંચમીના તહેવાર અને ગુલાલની માર. માલાજીના પુત્ર સિંહાજી બહુ દેખાવડા અને ચાલાક હતા. એને ચહેરે બહુ મેહા હતા. જાધવરાવને સિંહાજી બહુજ ગમતા. વારંવાર જાધવરાવ સિંહાથને પેાતાને ઘેર લઈ જતા અને તેને ઘરેણાં ગાંઠાં પહેરાવી રાણુગારતા. જાધવરાવ આ છેાકરાને ખૂબ રમાડતા અને અનેક પ્રકારના લાડ લડાવતા. જાધવરાવને મહાળસાબાઈથી ઈ. સ. ૧૫૯૫ માં એક પુત્રી થ હતી. તેનું નામ જીજાબાઈ હતું. જાધવરાવ સિંહાને લઈ આવતા ત્યારે નાની જીજાબાઈ અને સિદ્ધાજી એ બન્ને નાનાં ખાળકે આનંદથી સાથે રમતાં. આ નિર્દોષ બાળકાની આવી રીતે ખાળમૈત્રી થઈ. ઈ. સ. ૧૫૯૯ માં અક્બર બાદશાહના મુગલ સરદાર શેર્ખ્વાજા અને નિઝામશાહી સરદાર વચ્ચે જખરી લડાઈ થઈ. આ લડાઈ બીડની લડાઈને નામે પ્રસિદ્ધ છે. તે વખતે મુગલેને સિતારે) ચડતા હતા. જમાને એમનેા હતા એટલે મુગલ સરદારને તા જીતની સાએ સા ટકા આશા હતી. નિઝામશાહી સરદારાએ ખરૂં પાણી બતાવ્યું અને મુગલ લશ્કર ઉપર જીત મેળવી. આ કૃતેહુથી નિઝામશાહી સરદારાને ખૂબ આનંદ થયે અને ઉત્સાહ અને સ્ફૂર્તિમાં વધારા થયા. આ જીતને ડા દિવસ થયા પછી તરત જ હાળાનેા તહેવાર આવ્યે અને છતને લીધે આનંદમાં ડૂબી ગયેલા નિઝામાહી સરદારાએ આ તહેવાર અસાધારણ ઠાઠમાઠ અને ભપકાથી ઊજન્મ્યા. રંગપંચમીને દિવસે ઠેકઠેકાણે મિજલસા, જલસા, રંગરાગ, ગાનતાન, નાચ તમાશા વગેરે પૂર બહારમાં ચાલી રહ્યા હતા. વજીર જાધવરાવને ત્યાં પણ રંગપંચમીને ભારે જલસા જામ્યા હતા. દીવાનખાનું સુંદર રીતે જીણુસરવામાં આવ્યું હતું. રંગબેરંગી શેત્રંજી અને ભારે ગાલીચાએ શેાભી રહ્યા હતા. ગાદી તક્રિયાની સુંદર ખેડા શેશભામાં વધારા કરી રહી હતી. કીનખાબ અને મશરૂ જ્યાં ત્યાં નજરે પડતા હતા. જલસે બહુ જબરા જામ્યા હતા. મિજલસના મહેમાને પોતપોતાના દરજ્જા મુજબ ગેાઠવાઈ ગયા હતા. એક મેટી ગાદી ઉપર મુખ્ય સ્થાને જાધવરાવ બેઠા હતા. બીજા સરદારા અને દરબારીએ પણુ જાધવરાવને ત્યાં આનંદ માટે ભેગા થયેલા હતા. ગાનતાન અને ગાવા બજાવવાના ખૂબ રંગ જામ્યા હતા એટલામાં ” માલાજીરાવ ભાંસલે પેાતાના પુત્ર સિંહાજી સાથે ત્યાં આવી પહેાંચ્યા. સિંહાજીરાવ । જાધવરાવને લાડકવાયા એટલે એતા એકદમ જઇને જાધવરાવના ખેાળામાં બેસી ગયા. જીજાબાઈ પણ તદ્દન નાની એટલે પણ અંદરથી આવીને બાપના ખેાળામાં બેસી ગઈ. જાધવરાવના ખોળામાં આ બે નિર્દોષ ખાળા હુ પ્રેમથી એક બીજા સાથે રમતાં હતાં. દરેક બેઠક આગળ ગુલાલથી ભરેલી ચાંદીની થાળી ગઢશી દેવામાં આવી હતી. તહેવારામાં હોળીના તહેવાર દક્ષિણમાં બહુ મોટા ગણાય છે તેમાં વળી આ વખતે તા વિજયને આનંદ વધારાના હતા એટલે આનંદમાં કાઈ જાતની માનહતી. ગા મિજ્યુસમાં માટાએ એક ખીજા ઉપર રંગ છાંટતા અને ગુલાલ ઉડાડતા હતા. મેટાનું અનુકરણ નાના બાળકો પણ કરે છે. તે પ્રમાણે સિંહાજીએ સામે પડેલી ગુલાલની થાળીમાંથી મુઠ્ઠી ભરીને ગુલાલ લીપા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ નું ] છે. શિવાજી ચરિત્ર જીજાબાઈ ઉપર નાંખ્યો. જીજાબાઈએ બહુ આનંદથી એક મુઠ્ઠી ગુલાલ સિંહાજી ઉપર નાખ્યો. આ બાળલીલા જોઈ સર્વને અતિ આનંદ થશે. સિંહાજી અને જીજાબાઈની જોડી બહુ મેહક અને નજર લાગે એવી દેખાતી હતી. આ બને લાડકવાયાં બાળકને પોતાના ખોળામાં રમતાં જોઈ જાધવરાવને અતિ આનંદ થયો અને એ બોલી ગયા “બેટા જીજી ! તને આ વર જોઈએ કે ? આ કેવું સુંદર જોડું છે જાધવરાવના આ શબ્દો સાંભળી માલજી રાજા ભોંસલેએ બધાનું ધ્યાન જાધવરાવના શબ્દો તરફ ખેંચ્યું અને બોલ્યા “જી જાધવરાવ સાહેબે પોતાની દીકરીનું વેવિશાળ સિંહાજી જોડે કર્યાનું બોલી બતાવ્યું.” જાધવરાવ પોતાના આ શબ્દો માટે એકદમ ચમક્યા. તે જમાનામાં લગ્નના સંબંધ જોડવા માટે બહુ ઊંડા અને દૂરદૂરના વિચાર બહુ બારીકાઈથી કરવામાં આવતા. લખુજી જાધવરાવ સિહાજી જોડે જીજાબાઈને પરણાવવા પ્રથમ તો રાજી ન હતા પણ ભેગા મળેલા સ્નેહી સંબંધીઓએ એમને સમજાવ્યા અને આખરે એમણે પોતાની દીકરી જીજાબાઈને સિંહાજી જોડે પરણાવવા કબૂલ કર્યું. તેજ દિવસે રાત્રે જાધવરાવના રંગમહેલમાં રંગમાં ભંગ પડશે. આ વેવિશાળની વાત જાધવરાવની ધર્મપત્ની મહાળસાબાઈ એ જાધવરાવ આગળ કાઢી. જાધવરાવે તે દિવસે બનેલી બધી હકીકત મહાળસાબાઈને કહી. મહાળસાબાઈ જાધવરાવની વાત સાંભળીને બહુ નારાજ થયાં અને પોતાની દીકરીને સિંહાજી જોડે પરણાવવા એ જરા પણ ખુશી નથી એમ એણે ખેચેખું જણાવી દીધું. મહાળાબાઈ બહુ અભિમાની સ્ત્રી હતી અને એને મોટાઈની ગંધ ઘણી હતી. એટલે સિહાજી જોડે જીજાબાઈને પરણાવવા આ બાઈ બીલકુલ ખુશી ન હતી. જાધવરાવ તે આ બનેલા બનાવથી ભારે સંકડામણમાં આવી પડ્યા. એમની મુંઝવણનો પાર ન રહ્યો. મહાળસાબાઈના બોલવાથી જાધવરાવના મનમાં ચિંતા પેદા થઈ. એ તહેવાર નિમિત્તે જાધવરાવે ઘણુ સરદારોને પોતાને ત્યાં જમવા નોતર્યા હતા. માલેછરાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાધવરાવ બહુ મુત્સદ્દી હતા. વેવિશાળની વાતમાં મુંઝવણ ઊભી થઈ એટલે એમણે પિતાનું મુત્સદ્દીપણું વાપર્યું અને જાણે વેવિશાળની વાત જ થઈ નથી એવી રીતે ખુબીથી એમણે એ વાત ઉપર ઢાંકપિછોડે કર્યો. વાત વિસારે પડી જાય અને બધું મશ્કરીમાં સમાઈ જાય એ હેતુથી જાધવરાવે પિતાનું મુત્સદ્દીપણું અજમાવ્યું પણ માલેજ ઓછો કાબેલ ન હતું. જાધવરાવનો ભેદ માલેજ પામી ગયે. માલેજ પણ મુત્સદ્દીઓના પેચ પારખે એ હતે. માલજીરાવે જાધવરાવને ચેખું જણાવ્યું કે સિહાજીના વેવિશાળની આપે કરેલી વાત આપને કબૂલ હોય તે જ આપનું આમંત્રણ અને સ્વીકારી શકીશું. જાધવરાવને બહુ લાગી આવ્યું પણ પિતાની પત્ની મહાળસાબાઈના મહેણું પચાવવાની શક્તિ જાધવરાવમાં ન હતી. એટલે એમણે વેવિશાળની ચોખ્ખી ના પાડી દીધી. જાધવરાવે વેવિશાળની ચોખી ના પાડી તેથી માજી અને વિઠાને બહુ લાગી આવ્યું અને એ બને ભાઈ જાધવરાવને ત્યાં જમવા ન ગયા. જાધવરાવે એમને અનેક રીતે સમજાવવાના પ્રયત્ન કર્યો છતાં પણ આ ભાઈએ ન સમજ્યા એટલે જાધવરાવને ભારે અપમાન લાગ્યું અને બન્નેનાં દિલ ઊંચાં થયાં. આવી સ્થિતિ થવાથી બને ભાઈઓ અહમદનગર છેડી વેરળ આવીને રહ્યા. માલેજીને ભારે અપમાન લાગ્યું. પોતે પૈસાથી ખાલી છે તેથી જ મહાળસાબાઈ ગર્વથી ગમે તે બોલી જાય છે અને જાધવરાવ આવું અપમાન કરે છે એવું માલજીને લાગ્યું અને તેથી એને બહુ દુખ થયું. માલેજીના મનમાં આ સંબંધી અનેક વિચારો ઊભા થયા. વિચારવમળમાં એ ગૂંચવાઈ ગયો હતે. “ “ આ દુનિયામાં વસ વિના નર પશુ છે,” એ કહેવત સાવ સાચી છે. મારી પાસે પૈસા નથી તેથી જાધવરાવ અને તેમની મી મહાળસાબાઈ મારું હડહડતું અપમાન કરી ગયાં. ઈશ્વર પૈસે અને આત્મમાનની લાગણી એ સાથે આપે તે જ માણસ સુખી થાય. ધનને અભાવે આત્મામાનની લાગણી એ તે દુખના મૂળ સમાન છે, પ્રભુએ જેને પૈસે ન આગે હોય તેનામાં આત્મમાનની લાગણી ખડી હેય તે જ એ છે મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જું જિંદગી ગુજારી શકે. પૈસે નહિ અને આત્મામાનની લાગણી તીણી હેય તે માણસ તે દુનિયામાં દુખી જ થવાને. સંસારમાં ખાલી હાથે આબરૂથી દિવસ કાઢવા એ બહુ અઘરું છે એમ ધણી અનુભવી લોકો કહે છે. એ વાત આજે મને કેવળ સાચી લાગી છે. માણસની પરીક્ષા આવા સંજોગોમાં જ થાય છે. સંસારની આ સ્થિતિમાં જ માણસની કસોટી થાય છે. સંસારસાગર તરવા માટે ધનની નૌકા જ બહુ ઉપયોગી થઈ પડે છે. ધનવાનને સંસાર આકરે નથી લાગતું. ધનના જોર ઉપર એ જગત જીતવાની હિંમત ધરે છે. શૌર્ય, સદગુણ, અને સચ્ચાઈનાં હાડકાં તે સંસારસાગર તેફાની બન્યો હોય ત્યારે ગોથાં ખાધાં જ કરે છે. હિંમત, શૌર્ય અને બીજા સદગુણે માણસમાં હોય છતાં ધનના તેજ વગર એ ગુણ માણસમાં છૂપાઈ રહે છે. માણસમાં વસી રહેલા સગુણે જોવા માટે દુનિયાના મોટા ભાગના માણસને ધનના તેજની જરૂર પડે. સદ્દગુણી માણસ પણ જ્યાં સુધી નિર્ધન છે ત્યાંસુધી એના સદગુણની કિંમત સંસારમાં નથી અંકાતી. આખું જગત આજે ધનની ધરી ઉપર ચાલી રહ્યું છે. “ સદ્દગુણી સાચા માનને માલીક હોય છે” એ વાત સાચી નથી લાગતી પણું “ પૈસાદાર જ પૃથ્વીમાં પૂજાય છે” એ સાચી છે. ધનહીન માણસનાં બહાદુર કૃત્યોની કદર જગતમાં નથી થતી. ગરીબના ગુણોની કદર કરતાં જગત અચકાય છે. શું! માણસ પૈસાથી ખાલી હોય એટલે પૈસાદારો એને કેડીની કિંમતને સમજી એને તિરસ્કાર કરે ? માણસની પરીક્ષા કરવા માટે તેનામાં રહેલા સદગુણો તપાસી માણસને તેલ કરનાર પરીક્ષકે તે આ દુનિયામાં વિરલા જ હોય છે. દુનિયાને અનેક પ્રકારના દુઓને ઈજારે જાણે ઈશ્વરે નિર્ધનને જ હવાલે કર્યો હોય એમ દેખાય છે. દુનિયામાં, સંસારમાં અનેક પ્રકારનાં હલકાં અને ભારે દુખે છે પણ નિર્ધનતાનું દુખ તે દુનિયાના સર્વ દુખે રાજા છે. નિર્ધનતાનું દુખ તે પળે પળે શરીરમાં ભોંકાતી સે સમાન છે. ધનવાનને નિર્ધન તરફ ગમે તેવું વર્તન રાખવાની છૂટ ! ધનવાનની નિર્ધન પ્રત્યેની ટીકા ગમે તેવી પાયા વગરની હોય તે પણ દુનિયા તેને સ્વીકારે છે, આ યુગની જ ખૂબી છે. દુનિયા ખરું જોતાં તે પૈસાને જ પીછાને છે. સદ્દગુણો અને સદાચારનાં વખાણ એને નિરાંતે બેઠા બેઠા ઊંચા સિદ્ધાંતની વાતો કરવાના સાધનરૂપ જ છે. પ્રભુએ જેને પૈસો નથી આવે તેને આબરૂ નથી, ઈજ્જત નથી, એમ માનનારા ગરીબોને અન્યાય નથી કરતા ? શું ઈજત આબરનો ઈજારો ધનવાનોએ જ રાખે છે ? શું ગરીબાએ ધનવાનેની દયા ઉપર જીવવાનું છે ? જાધવરાવની સરખામણીમાં મારી પાસે ધન ઓછું હશે તેથી શું એની સ્ત્રી અને હલકા કુળને ધારે ? મારી આજની મનોદશા ઉપરથી હું ઈજ્જત અને આબરૂવાળા નિર્ધન માણસને વારંવાર અપમાનથી કેવી વેદના થતી હશે તેની કલ્પના કરી શકું છું ” એવા એવા વિચારોના વમળમાં માલોજી ગોથાં ખાધા જ કરતો હતો. આવા વિચારોથી માલોજી તદ્દન નાસીપાસ તે થયું હતું પણ એને ઈશ્વર ઉપર અચળ શ્રદ્ધા હતી. “ શું ઈશ્વરના દરબારમાં પણ પક્ષપાત હશે ? અને ત્યાં નિર્ધનને માટે બારણાં બંધ રાખ્યાં હશે? ના, ના, એ તે દીનદયાળ જ છે. માણસની ખરી કસોટી કરવા માટે જ ઈશ્વર એને નિર્ધન દશામાં નાખતા હશે. દુનિયા દીનની કદર કરે કે ન કરે તો પણ પ્રભુને ત્યાં તે દરેકના કૃત્યોની કિમત સાચી અંકાય છે. પ્રભુ સર્વને વાલી છે. ઈશ્વર ઉપરના દઢ વિશ્વાસની કસોટી, નિર્ધનદશામાં જ થાય છે.” આવા વિચારે એની નાહિમતને દૂર કરતા હતા. ૪. માલોજીની મદદે શ્રી ભવાની–વેવિશાળની પહેલાં ના પછી હા. મહાળસાબાઈના ગર્વની વાત માલજીએ જાણી. મહાળસાબાઈના વલણથી અને જાધવરાવના વર્તતથી માલજીરાવને બહુ લાગી આવ્યું. ધન, સંપત્તિ, અધિકાર અને સત્તાના રથી મહાળસાબાઈને ગર્વ ચડ્યો છે એ માલોજી જાણતા હતા પણ “ નાળનાં ગાડાં નાળમાં નથી રહેતાં ” એ વાક્યમાં માલોજીરાવ પૂર્ણપણે માનતા હતા. ભોંસલે કુટુંબનું ભાવી ઉજ્વળ છે એની એમને સંપૂર્ણ ખાત્રી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી ] છે. શિવાજી ચરિત્ર આવા સંજોગોમાં પણ માલોજી નાસીપાસ થઈ હાથ હેઠા નાખીને બેસી રહે એવા નબળા મનના નહતા; પણ માનસિક નબળાઈએ માલજીને ઝપાટામાં લીધા હતા. એમને થયેલા અપમાનથી લાગી આવ્યું અને ગ્લાનિ પણ થઈ આ બનાવ બન્યા પછી ઘેડે દિવસે માલજી ભેંસલે શ્રીભવાનીના દર્શન માટે અહમદનગરથી તુળજાપુર ગયા અને પિતાના દીકરા સિંહાજીનું વેવિશાળ લખુજી જાધવરાવની દીકરી જોડે કરવાની જે ખટપટ ચાલી રહી હતી તેમાં યશ આપવા માટે શ્રીભવાની દેવીની માલજીએ પ્રાર્થના કરી. જે દિવસે માલજી ભોંસલેએ તુળજાપુરની ભવાનીની પિતાને યશ આપવા માટે પ્રાર્થના કરી તે જ રાત્રે શ્રીભવાની દેવીએ માલજીરાવને સ્વપ્નમાં દર્શન દીધાં અને માલોજીરાવને હિંમત આપી. દેવીએ માજીને આશીર્વાદ આપ્યા, માલેજીની મનકામના સિદ્ધ થશે એવું વચન આપ્યું અને જ્યારે જ્યારે આફત અને સંકટ આવે ત્યારે ત્યારે માલોજીની પત સાચવી તેને મદદ કરવાનું વચન આપ્યું. માલજીરાવને આ બનાવથી ભારે હિંમત આવી અને સિંહાનું લગ્ન જીજાબાઈ જોડે કરવાના પ્રયત્નોમાં એ મક્કમ બન્યા અને એ માટે એમણે ભગીરથ પ્રયત્ન આદર્યા. કહ્યું, કહેવડાવ્યું અને સમજાવ્યા પણ કેમે કરી જાધવરાવ માને નહિ. માલજી હવે તે થાક્યા અને આખરનો એક જ ઉપાય અજમાવવાનો એમણે વિચાર કર્યો. ૫. સિંહાજીનાં લગ્ન, તે જમાનામાં અહમદનગરની બાદશાહતમાં બાદશાહનું ધ્યાન ખેંચવા માટે કંઠયુદ્ધની પ્રથા બહુ પ્રચલિત હતી. જ્યારે જ્યારે કેઈને રાજાનું ધ્યાન ખેંચવું હોય અથવા પોતાના ગૂંચવાડાનો આખરનો ફેંસલ કરી લેવો હોય અથવા જ્યારે જ્યારે કેઈને પિતાની સ્થિતિ અસહ્ય થઈ પડે અને તેમાંથી રસ્તો કાઢવા માટે બાદશાહને વિનવવા હેય ત્યારે ત્યારે કંઠયુદ્ધ જાહેર કરવામાં આવતું. માજીરાવ ભોંસલેએ કંઠયુદ્ધ માટે લખુજી જાધવરાવને પડકાર કર્યો. અહમદનગરના બાદશાહ મુરતુઝા નિઝામશાહ બીજાને આ વાતની ખબર પડી અને તેણે આ બન્ને બાદશાહી અધિકારીઓને પિતાની રૂબરૂમાં બોલાવ્યા અને માજીરાવને પડકારનું કારણ પૂછ્યું. માછરાજા ભોંસલેએ જણાવ્યું કે “મારા પુત્ર સિંહાજી જેડ પિતાની પુત્રી જીજાબાઈને પરણાવવાનું લખo જાધવરાવે કહ્યું હતું છતાં હવે એ ફરી જાય છે.” જાધવરાવે જવાબમાં જણાવ્યું કે એવી મતલબના શબ્દ એમણે ઉચ્ચાર્યા હતા એ વાત ખરી છે પણ તે માત્ર મશ્કરી અને વિનોદમાં એમણે કહ્યું હતું. વધુમાં એમણે કેટલીક બાબતે બાદશાહને જણાવી તે ઉપરથી બાદશાહ ભેદ પામી ગયો અને લગ્નનો સંબંધ ભાંગી પડવાનાં કારણે પણ એણે જાણી લીધાં. માલજી ભોંસલેની બહાદુરી, બાહોશી અને હિંમત ઉપર બાદશાહ આફરીન હતા. એમનું શૌર્ય અનેક વખતે જોઈને અને સાંભળીને તેમના ઉપર બાદશાહ પ્રસન્ન થયો હતો તેથી માલજીરાવ અહમદનગર દરબાર છોડીને કોઈ બીજા રાજ્યમાં જઈને નોકરી કરે એ બાદશાહને ગમતી વાત ન હતી તેથી તેમણે લખુજી જાધવરાવને ખૂબ સમજાવ્યો, મનાવ્યો, અને આખરે માલોજીરાવના છોકરા સિંહાજીને પિતાની દીકરી જીજાબાઈ પરણાવવાનું વચન બાદશાહે જાધવરાવ પાસેથી લીધું. જાધવરાવ તથા તેમની પત્ની મહાળસાબાઈને મનમાં એવું ન આવે અને વેવાઈ પિતાના તેલને નથી એવું છતાં બાદશાહના દબાણથી વેવિશાળ કરવું પડે છે એવું એમને ન લાગે એ હેતુથી બાદશાહે માલજીરાવને અધિકાર અને હોદો વધાર્યો. માલજીરાવને બાદશાહે ૫૦૦૦ ઘોડે સવારનો સ્વામી “પંચહજારી” બનાવ્યો અને લાશ્કરના નિભાવ માટે માલજીને પુના અને સૂપા ગામ આપ્યાં અને ચાકણ કિલ્લાને કિલ્લેદાર બનાવ્યા. મહાદેવની મહેર નજરથી માલજી રાજા ઉપર બાદશાહની કૃપા થઈ અને માજીનું તકદીર ખૂલી ગયું. સગે બદલાયા અને હવે પુના, સૂપા અને જુન્નર પરગણુના માલીક, અહમદનગર દરબારના મંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૨ જું હજારી સરદાર, શિવનેરી અને ચાકણ કિલ્લાઓ લેિદાર, રાજા માજીરાવ ભેંસલેના પાટવી પુત્ર સિહાજીની સાથે પિતાની દીકરી જીજાબાઈને પરણાવવા લખુજી જાધવરાવ તૈયાર થયા. બાદશાહે આ લગ્નના સંબંધમાં જાધવરાવનું મન તે મનાવ્યું જ હતું. જાધવરાવે પિતાની પત્ની મહાળસાબાઈ ને સમજાવી. સહાળસાબાઈએ જીદ્દ મૂકી દીધી અને શક ૧૫૨૭ માગશર સુદી ૫ વિસ્વાવસુ નામ સંવત્સરે ઈ. સ. ૧૬૦૪ એપ્રિલ માસમાં સિંહાજીનું લગ્ન તેના ૧૦ મા વરસમાં ૯ વરસની જીજાબાઈ જોડે બહુ ધામધૂમ અને ભારે ઠાઠમાઠથી થયું. લગ્ન મંડપની શોભામાં વૃદ્ધિ કરવા માટે અને પિતાના માનીતા બન્ને સરદારોને સંતોષ આપવા માટે અહમદનગરના બાદશાહે પણ આ માંગલિક સમારંભમાં હાજરી આપી હતી. ૬. સિંહાજીનું શૌર્ય અને ભાતવડીને સંગ્રામ. માજી રાજ ભોંસલેએ નિઝામશાહી બાદશાહતની પંદર વરસ સુધી મનસીબદાર તરીકે બહુ વફાદારીથી સેવા કરી. નિઝામશાહીના બાદશાહે માલજી રાજાને ભારે મનસબદારી આપી એનું માન દરબારમાં વધાર્યું એ વાત એમના વેવાઈ લખુજી જાધવરાવને ગમતી ન હતી. જાધવરાવ હંમેશ માલજીરાવની ઈર્ષા કરતા. એમને ઉતારી પાડવાના પ્રયત્નો પણ થતા છતાં પણ માલજી બહુ મળતાવડા સ્વભાવના, સાદા, ચતુર અને કુશાગ્ર બુદ્ધિના હોવાથી એ વધારે ને વધારે લોકપ્રિય થતા ગયા. માલજી રાજાએ પિતાના પુત્ર સિહાજીને યોગ્ય તાલીમ આપવાનું કામ તે ક્યારનુંયે શરૂ કરી દીધું હતું. તે પિતાની સાથે પોતાના પુત્ર સિંહાને દરબારમાં લડાઈઓમાં, રાજકારણમાં અને વ્યવહારની બાબતમાં સાથે રાખતા. સિંહાજી ચાલાક હોવાથી જે જે બનતું તે બરાબર સમજી લે. આવી રીતે પિતા તરફથી સિતાજીને જિંદગી સફળ કરવા માટે સુંદર તાલીમ મળી હતી. માલજી રાજા ભેંસલે ઈ. સ. ૧૬૧૯ શક ૧૫૪૧ માં પિતાની ૭૦ વરસની ઉંમરે લડાઈમાં લડતા રણમાં પડ્યાં. માલજી રાજા રણમાં પડ્યા ત્યારે સિતાજીની ઉંમર ૨૫ વરસની હતી. આસરે ૧૨ વરસ સુધી સિંહાએ પિતા પાસે તાલીમ લઈ પિતાનું રાજકીય જીવન ઘડયું હતું. બાપના જીવતાં જ આ પરાક્રમી પુત્રે પોતાના પરાક્રમથી નિઝામશાહી બાદશાહતને છક કરી દીધી હતી. ઈ. સ. ૧૯૨૦ માં મુગલ લશ્કર અને મલિડંબર વચ્ચે ભારે યુદ્ધ થયું. આ યુદ્ધમાં સિંહાજીએ ભારે શૌર્ય અને પરાક્રમના કૃત્યો કર્યો. મલિકબરને પરાજય થયો, પણ નિઝામશાહી બાદશાહતમાં સિંહજીના શૌર્યનાં ખૂબ વખાણ થયાં અને એની કીર્તિ વધી. સિંહાજીના શૌર્યથી ખુશ થઈ નિઝામશાહીના મલિકેબરે માલેજીના મરણ પછી આસરે દેઢ વરસ બાદ બાપની મનસબ બેટાને આપી. માજીના મરણ પછી મલિકબરે મુગલના બહાણપુરને ઘેરો ઘાલ્યો. આ ઘેરામાં સિંહજીએ અજબ શૌર્ય અને ચપળતા બતાવ્યાં. નિઝામશાહીમાં સિંહાજીનું માન વધતું ગયું અને તેથી જાધવરાવની ઈર્ષા પણ વધતી ગઈ. શક ૧૫૪૫ ઈ. સ. ૧૬૨૩ માં સિહાજીને જીજાબાઈથી શંભાજી નામને પુત્ર થયે. જમાઈ સિંહાજીની વધતી જતી કીર્તિ જાધવરાવ ખમી શક્યા નહિ. સસરા જમાઈનાં દિલ ઊંચાં થયાના સમાચાર બિજાપુરના બાદશાહને મળ્યા. તેને લાભ લેવા માટે બિજાપુરવાળાએ પ્રયત્ન કર્યો. બિજાપુરવાળાએ જાધવરાવને તિર કરી પિતાના પક્ષમાં લીધે. જાધવરાવ હવે બિજાપુર દરબારમાં જોડાયા. દિવસે જતા ગયા તેમ તેમ સિંહાજી રાજા ભેસલે મુરતુઝા નિઝામશાહના દરબારની પ્રીત વધારે ને વધારે મેળવતે ગયે. થોડા દિવસ પછી અહમદનગરનો બાદશાહ મરણ પામ્યો. એને બે સગીર છોકરા હતા. માટે આઠ વરસને અને નાનો છ વરસન. આ છોકરાઓનું હિત સાચવીને કારભાર કરે એ કારભારી નીમવાને સવાલ ઊભે થયો. છોકરાઓની મા બેગમ સાહેબને આ બાબતમાં ગૂંચ પડી. કાના ઉપર પૂરેપુરો વિશ્વાસ રાખવો અને કેને કારભારી નીમ એ નક્કી કરવાના નાજુક સવાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી ] છે. શિવાજી ચરિત્ર ૨૫ બેગમ સાહેબ આગળ ઊભો થયો. બેગમ મુંઝવણમાં પડી. તે વખતે નિઝામશાહીમાં શાબાજી અનંત નામને બહુ ચતુર અને ડાહ્યો દરબારી હતા. એ બાદશાહી કુટુંબને અતિ વફાદાર હતો. એણે બેગમ સાહેબાને પણ પૂરેપુરો વિશ્વાસ મેળવ્યો હતો. બેગમ સાહેબાએ આ નાજુક પ્રશ્નમાં શાબાજી અનંતની સલાહ માગી અને પૂછયું કે આ સંજોગોમાં બાદશાહતની આબરૂ સાચવી છોકરાઓનું હિત જાળવે એવો કયે સરદાર છે કે જેને કારભારી નીમી શકાય ? શાબાજી અનંતે જણાવ્યું કે સર્વે બાબતો અને સંજોગે ધ્યાનમાં લેતાં આ વખતે સિંહાછરાજાને કારભારી પદ આપવામાં આવે તો જ બાદશાહતની આબરૂ જળવાશે અને છોકરાઓનું હિત સચવાશે. બેગમ સાહેબાએ શાબાજીની સલાહ માની અને રાજ સિંહજીને કારભારી ની. બેગમસાહેબાએ પછી સિંહાજીને વછરીનાં વસ્ત્રો આપ્યાં અને “રાજા”ને બદલે હવે સિંહાજીના નામ પહેલાં “મહારાજા” શબ્દ લખાવા લાગ્યો. સિંહજી રાજા ભોંસલેને શાબાજી અનંત કારભારના કામમાં બહુ મદદ રૂપ નીવડયો હતો. સિંહાજી વજીરીનું કામ બહુ કાળજીપૂર્વક અને પુરેપુરી વફાદારીથી બજાવતા હતા છતાં દરબારના કેટલાક સરદારોને તેમની ઈર્ષા થઈ, સિંહાજી માટે દરબારીઓમાં તેજેઠેષના ભડકા ભભૂકવા લાગ્યા. ભાતવડીને રણસંગ્રામ મહારાષ્ટ્રને ઇતિહાસમાં ભાતવડીને રણસંગ્રામ બહુ મહત્ત્વનો છે. શક ૧૫૪૬ ઈ. સ. ૧૯૨૪માં મુગલ સરદાર લશ્કરખાનની સરદારી નીચે મુગલ લશ્કર અને તેની મદદમાં મુલ્લા બાબાની સરદારી નીચે બિજાપુરનું લશ્કર એમ બનેને ભેગાં મળી અહમદનગર ઉપર ચડાઈ લઈ આવ્યાં. નિઝામશાહી લશ્કરના સરદાર મલિકબર હતા. આ ત્રણે લશ્કરે વચ્ચે અહમદનગર નજીક ભાતવડી ગામે રણસંગ્રામ, જાઓ. આ લડાઈ વખતે નિઝામશાહી સેનાપતિ મલિકંબર ૭૮ વરસને ઘરડા હતા. આ બુઢ્ઢો તે ફક્ત નામનો જ સરદાર હતા. લડાઈને બંદોબસ્ત, વ્યુહ રચના, લશ્કર વ્યવસ્થા વગેરે સર્વ કામ જુવાન સિંહાજી ઉપર જ નાખવામાં આવ્યું હતું. સોંપવામાં આવેલાં કામ સિંહાજી રાજાએ બહુ સંતોષકારક રીતે પાર પાડવાં. ખરું જોતાં આ સંગ્રામમાં નિઝામશાહીને ખરે સેનાપતિ તે સિંહાજી જ હતે. આ યુદ્ધમાં સહાજીએ ઠેકઠેકાણે દુશ્મન દળને તેબા કિરાવી પિતાનું ખરું પાણી બતાવ્યું હતું. શક ૧૫૪૦ એટલે ઈ. સ. ૧૬૧૮માં નર્મદા પારને માંડવગઢની ચડાઈમાં અને શક ૧૫૪ર એટલે ઈ. સ. ૧૬૨૦ માં બહાણુપુરના ઘેરામાં સિંહાઇ સિંહ બનીને ઘૂમ્યો હતો, સિસોદિયા રજપૂતનું ખરું જોર એણે ત્યાં જણાવી દીધું હતું. પણ આજસુધી લડેલી અનેક લડાઈઓનાં અનુભવ અને આ ત પ્રયુક્તિની મળેલી માહિતી કામે લગાડી સિહાજીએ ભાતવડીના રણસંગ્રામમાં તે પરાક્રમ અને સમર કૌશલ્યની હદ વાળી. ભલભલા કસાયેલા અને અનુભવી, જેમની મૂછો ઉપર લીબુ ઠરે એવા દ્ધાઓ પણ આ જુવાન સિંહાજીનાં પરાક્રમથી છક થઈ ગયા. સિંહાજી એક અસાધારણ અને અસામાન્ય બ્દો છે અને બૂહરચનામાં એક્કો છે એની ભાતવડીના સંગ્રામમાં બધાની ખાત્રી થઈ ગઈ. મુગલ અને બિજાપુર દરબારના પક્ષના ઘણા યોદ્ધાઓને સિંહાએ કેદ પકડ્યા. આ લડાઈમાં બિજાપુરને સરદાર રણદુલ્લાખાન પણ સિંહજીના હાથે કેદ પકડાયો. આ રણદુલાખાનને નિઝામશાહીમાં લશ્કરી અમલદાર તરીકે સિંહાએ એની ઈચછા હોવાથી રાખી લીધે. આ રણુદુલ્લાખાન અને સિંહાજીને સ્નેહ થયે અને આ બન્નેને સ્નેહ આખર સુધી ટક્યો હતો. મુગલ અને બિજાપુરના લશ્કર ઉપર નિઝામશાહી લશ્કરે બહુ જબરો હુમલો કર્યો. બન્ને પક્ષના ચુનંદા લડવૈયાઓ રણે ચડયા હતા. આખરે નિઝામશાહી લશ્કર બને લશ્કરને પાછા હઠાવવામાં ફળીભૂત થયું. નિઝામશાહી યોદ્ધાઓના સખત માર આગળ સામા પક્ષના સિપાઈએ ન ટકી શક્યા અને ઉભી પૂંછડીએ નાસવા લાગ્યો. દુશ્મન દળમાં ભંગાણું પડયું અને નાસતા સિપાહીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ભરાયા અને જેમનાથી નસાયું તે હો જીવ લઈને નાઠા. લશ્કર ભાગતું હતું, લેકે નાહિંમત બન્યા હતા, છતાં બિજાપુર દરબારને કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જ જોહરખાન પહેલે કટકે એમ સહજમાં હિંમત હારે તેવા ન હતા. નાસતા લશ્કરને જોહરખાને ચેાભાવવાના પ્રયત્ન કર્યાં. ખની શકયા તેટલાને ભેગા કરી જેહરખાને નિઝામશાહી લશ્કરનેા સામના કર્યાં. જોહરખાને હિંમત બતાવી વિખરાયેલું અને વીખૂટું પડેલું લશ્કર ભેગું કર્યું, બની શકે તેટલી વ્યવસ્થા કરી અને આગળ વધ્યા પણ સિંહાજીની સિંહ ફાળ આગળ જોહરખાનના જવાહિરનું પાણી ઉતરી ગયું. આ ખૂનખાર લડાઈમાં દુશ્મનનું બળ બહુ હેાવા છતાં સિંહાજીની વ્યૂહરચના અને સમરચાતુર્યને લીધે નિઝામશાહીને જય મળ્યો. મુરતુઝા નિઝામશાહ અને તેની મા બેગમ સાહેબાને આ વિજયની વધામણીથી અને સિંહાજીના પરાક્રમ સાંભળીને ભારે આનંદ થયા. નિઝામશાહી દરબારમાં મુરતુઝા નિઝામશાહે ભાતવડીની જીત માટે સિંહા”નાં વખાણ કર્યા અને છતનું માન સિંહાને આપ્યું. સિંહાજીની નિઝામશાહી દરખારમાં ચડતી કળા જોઈ ઘરડા મલિકબરને ઈર્ષા થઈ. ભાતવડીના યુદ્ધમાં સમરભૂમિ ઉપર બતાવેલી બહાદુરીને પરિણામે મલિકંબર ઈર્ષાવશ થઈ સિંહાળતા વિરાધી બન્યા. નિઝામશાહી દરબારના રાજકારભાર બહુ બાહેાશી અને કાબેલિયતપણે ચલાવ્યા તેથી સિંહાજીના દરજ્જો વધ્યા અને નિઝામશાહ તથા તેની મા બેગમ સાહેબાની કૃપા સિંહાજી ઉપર થઈ તેથી સિંહાજીના સસરા લખુજી જાધવરાવને જમાઈ સિંહાજી માટે ઈર્ષાં ઉભી થઈ. એવી રીતે સિંહાજીના શૌર્ય અને સદ્ગુણાએ એને માથે ને વશ થયેલા મલિકંબર અને લખુજી જાધવ એવા એ દુશ્મને ઊભા કર્યાં, સિંહાજીના જીવનમાં એમજ થતું આવે છે. દીર્ઘદૃષ્ટિ અને યુદ્ધકક્ષાના પ્રવીણ સેનાપતિઓ, વિજય પામેલા લશ્કર પાસેથી વધારે કામ લેવું હાય તે, સૈન્યને વિજયમદ ઉતરતાં પહેલાં જ તે લશ્કરને આગળ તે આગળ ધપાવે છે. વિજયના જુસ્સામાં થાકેલું લશ્કર પણ ખૂબ સુંદર લડી શકે છે, એમ યુદ્ધના અનુભવીઓના અભિપ્રાય છે. લશ્કર જ્યારે વિજય પામેલું હાય છે ત્યારે તેના સિપાઈ એમાં જીતના જુસ્સો હાય છે તેને લાભ સ્થિતિ, સંજોગ, અને કાળ અનુકૂળ હોય તા કાબેલ સેનાપતિ લેવા ચૂકતા નથી. ભાતવડીની જીત પછી મલિકબરે જીતેલા લશ્કરને બિજાપુરના મુલક ઉપર લઈ જવાતા વિચાર કર્યાં અને સિંહાજી તથા તેના પિતરાઈ ભાઈ ખેલાજી ભોંસલેને પેાતાની સાથે લઈ શક ૧૫૪૭ એટલે ઈ. સ. ૧૬૨૫માં મલિકખરે બિજાપુરના મુલક ઉપર ચડાઈ કરી. ચડાઈ કરવા લશ્કર ચાલ્યું જતું હતું, તેવામાં રસ્તામાં સેાલાપુરનું ભૂપ્રકાટ નજરે પડયું તે કબજે કર્યું. ભ્રષ્ટ કાટ લીધા પછી એ જ લશ્કરે બિજાપુરના ઈબ્રાહીમ આદિલશાહે વસાવેલું નવરસપુર ખાળી નાખ્યું. આ ચડાઈમાં પણ સિંહાજીએ ખૂબ શૌર્ય બતાવ્યું. સિંહાનું વધતુ જતું તેજ મલિકબર અને તેના અગલબચ્ચાએ ખમી શકતા નહતા. એ બધા તેજોદ્વેષને વશ થયા અને તેથી સિંહાજીને નિઝામશાહની નજરમાંથી ઉતારી પાડવાના હેતુથી મુરતુઝા નિઝામશાહને એમણે વારંવાર ખેલાજી ભોંસલે એકલાના જ પરાક્રમની વાતો કરવા માંડી અને સિંહાજીનું નામ ખાદશાહને કાને પરાક્રમની બાબતમાં ન જાય એવી ગેાવણ મલિકબરના મળતિયાએએ કરી અને એમની એ ખાજીમાં એ ફ્રાવ્યા પણ ખરા. સિંહાજીની વ્યૂહરચના અને દીર્ધદષ્ટિથી મલિકબર વિજય મેળવી પાછા ફર્યાં ત્યારે મુરતુઝા નિઝામશાહે સિંહાજીના પરાક્રમની ખીલકુલ કદર ન કરી અને વિજયનું માન ખેલાજી ભોંસલેને આપ્યું. ખેલેછને માન આપ્યું તેથી નહિ પણ બાદશાહે પોતાના શૌર્યની, પરાક્રમની અને શિરસટ્ટે અજાવેલી સેવાની જરાપણ કદર આ વખતે ન કરી તેથી [સહાજીને દિલમાં લાગી આવ્યું. જાધવરાવ અને મલિકબર તેા સિંહાજીના વિરાધી બન્યા હતા અને આ વિજય પછી ખેલાજી ભોંસલે અને ખૂદ મુરતુઝા નિઝામ બાદશાહનું વલણ પણ વિરુદ્ધનું જોયું એટલે, સિંહાજીનું દિલ નિઝામશાહની નેકરી ઉપરથી ઊઠી ગયું. પેાતાના સસરાને અને ઘરડા મલિકંબરનો વિરોધ ખમી શકે એટલી શક્તિ સિંહાજી ધરાવતા હતા પણ માલીક મુરતુઝા સાથે વિધિ અને ધરમાં પિતરાઈ ભાઈ સાથે દિલ ઊંચાં થયાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ નું છે. શિવાજી ચરિત્ર ૨૭ સ્થિતિ સિંહાજીને જરા પણ ગમી નહિ. એને હવે નિઝામશાહીમાં ઠીક નથી એમ જ લાગવા માંડયું. જે સ્થળે સત્તા ભોગવી, જે દરબારમાં માન પામ્યા, જે રાજ્યમાં કદર થઈ, તેજ ઠેકાણે અન્યાય થાય તે આબરૂદાર માણસ સ્થળત્યાગનો જ વિચાર કરે તે મુજબ સિંહાએ નિઝામશાહીમાંથી પિતાને પગ કાઢવાને વિચાર કર્યો. ૭. બિજાપુરની મનસબ અને બાપ બેટીને મેળાપ. ગમે તેવાં અપમાન થાય, ગમે તેટલા પપ્પા પડે, ગમે તે પ્રકારે ઠેકડી કરવામાં આવે અને આબરૂને છે કે લાગે એવું વર્તન પિતા પ્રત્યે બાદશાહ અને તેના માનીતા દરબારી કરે તે પણ સત્તા, સમૃદ્ધિની લાલચે અપમાન સહન કરીને પણ પોતાની કરીને ચૂંટી રહે એ લાગણીશૂન્ય સિંહાજી ન હતો. એ પરાક્રમી પુરુષ હતા, એના કાંડામાં બળ હતું. લાત મારી પાણી કાઢે એવો પ્રભાવશાળી યુદ્ધો હતો. માત્ર પેટની ખાતર માન વેચીને રોટલો લેનાર નમાલાઓમાં સિંહાજીની ગણત્રી એને દુશ્મન પણ કરે એમ ન હતું. ઝીણી નજરથી ઊંડે વિચાર કર્યા પછી સિંહાએ નિઝામશાહીને છેલ્લી સલામ ભરવાનું નક્કી કર્યું અને આત્માન અખંડ રાખવા ખાતર નિઝામશાહીને નવ ગજના નમસ્કાર કરી સિંહાએ નિઝામશાહી છોડી. શક ૧૫૪૭ એટલે ઈ. સ. ૧૬૨૫ ના ચોમાસા પછી પિતાના સૈન્ય સાથે સિંહજી બિજાપુર દરબારમાં દાખલ થયા. સિંહાજની કીર્તિના ડંકા ચારે દિશામાં વાગી રહ્યા હતા. તે જમાનાના સત્તાધારી રાજા અને બાદશાહો સિંહાજીના પરાક્રમથી વાકેફ હતા. એટલે એવા પરાક્રમી અને પ્રભાવશાળી પુરુષને પિતાના દરબારમાં રાખવા સૌ કોઈ રાજી હોય. બિજાપુર દરબારે સિંહાને બહુ આનંદથી સ્વીકાર્યો અને એના મોભાને શોભે એવી મનસબદારી એને આપી અને વધારામાં અક્લકેટ વગેરે મુલાની જાગીરી પણ આપી. ' સમરાંગણમાં ઉપર સિંહજીનું શૌર્ય બિજાપુરના સરદારએ અનુભવ્યું હતું અને એની વ્યુહરચના, શક્તિ અને સમરકૌશલ્ય બિજાપુર દરબારમાં જાણીતાં હતાં. બિજાપુરના સરદારોને તે ખાત્રી જ થઈ ગઈ હતી કે મલિકંબરના તેલને આ પુરુષ છે. મલિકંબરને પાંસરો કરી શકે એવો મહારાષ્ટ્રમાં તે સિંહાજી જ છે, એવી તે જમાનામાં બિજાપુરના દરબારીઓની ખાત્રી થઈ ગઈ હતી. મલિકબરને મસળી નાંખવાનું કામ સિંહાજી જ બહુ સુંદર રીતે કરી શકશે એવી બિજાપુરના બાહશાહને ખાત્રી હતી તેથી તેણે સિંહાજીને પોતાની જાગીર પુના અને જુન્નરમાં રહીને મલિકબરને દાબી દેવાનું કામ સોંપ્યું. સિંહજીએ બહુ આનંદથી એ કામ ઉપાડી લીધું. નિઝામશાહીના કારભાર ઉપર સિંહાએ ઝીણું નજર તે રાખી હતી જ. હવે એના ગયા પછી રાજ્યમાં શું ચાલી રહ્યું છે તેની ઝીણી અને છૂપી તપાસ એણે શરૂ કરી. નિઝામશાહી દરબારની છૂપી બધી બાતમી સિંહાજીને રજે રજ મળતી. - નિઝામશાહીમાં તે મુરતુઝા નિઝામશાહ, મલિકંબર અને ખેલેજી ભોંસલે એ ત્રિપુટીને કારભાર ચાલી રહ્યો હતો. વખત આવે સંજોગ અનુકૂળ થાય અને એનો માન મરતબો સચવાય એવી સ્થિતિ થાય તો નિઝામશાહીમાં દાખલ થવાને પણ સિંહાનો વિચાર હતે. સિંહાજી બરાબર જાણતો હતો કે એ જ્યારે નિઝામશાહીમાંથી નીકળી બીજે જશે ત્યારે જ એની ખરી કિંમતની નિઝામશાહીના દરબારીઓને ખબર પડશે. એ જાણતા હતા કે એ જ્યારે વચ્ચેથી ખસી જશે ત્યારે જ મલિકબરને સાંડસે નિઝામશાહને ખૂંચવા લાગશે, એ જાણતો હતો કે એ જ્યારે ખસીને બીજે જશે ત્યારે બેગમ સાહેબાને એના કામની કિંમત થશે. સિંહાની અટકળ તદ્દન સાચી પડી. સિંહાજી નિઝામશાહીની આ ત્રિપુટીની હિલચાલ બહુ બારિકાઈથી તપાસી રહ્યું હતું. વખત આવે અને નિઝામશાહીમાં પાછા ફરવા માટે સંજોગે અનુકૂળ થાય તો આ ત્રણમાંથી મુરતુઝા નિઝામશાહને ફેડ એ સહેલું છે એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જું પણ એને ખાત્રી હતી. એણે જ્યારે જોયું કે બેગમસાહેબાને વિશ્વાસ અને ભરોસો એણે ગુમાવ્યા. નથી અને પાછા નિઝામશાહીમાં જવું શ્રેયસ્કર છે ત્યારે સિંહાએ નિઝામશાહીમાં પાછા પગ પેસારે કર્યો. તે જમાનામાં તે મનસબદારો અને સરદારો ઉપરાઉપરી પિતાના દરબાર, માલીકે બદલતા. તે વખતે વારંવાર દરબારે બદલવામાં હલકાઈ મનાતી ન હતી. આ વખતે જાધવરાવ નિઝામશાહીમાં ન હતો. તેણે નિઝામશાહી છોડીને બિજાપુર બાદશાહતમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એ મુગલ દરબારમાં દાખલ થઈ ગયો હતો. આ વખતે જાધવરાવ મુગલાઈમાં ૨૪૦૦૦ લશ્કરને મનસબદાર હતા. ઇ. સ. ૧૬૨૬ માં ઘરડે મલિબર પિતાની ૮૦ વરસની વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો. મલિકબરના મરણની વાત મુગલેએ જાણી એટલે એમણે નિઝામશાહીને સતાવવાને ફરી પાછો વિચાર કર્યો. મુગલે અને બિજાપુરની બાદશાહતને લેઢાના ચણા ચવડાવનાર તરીકે મલિકંબર ગણુયો, પણ એ તે ફક્ત નામને હતો. ખરું બળ, બૂહરચના, અક્કલ, સમરકૌશલ્ય, અને ચાલાકી તે સિંહા રાજા ભેસલેની હતી. મુગલે આ વાત સમજ્યા ન હતા. તેથી જ એમણે અનુમાન કર્યું કે મલિકંબરના મરણથી નિઝામશાહીનું ખરું બળ તૂટી પડયું અને નિઝામશાહી તદ્દન નિર્બળ બની ગઈ. આ વખતે પણ મુગલેએ નિઝામશાહીને નમાવવા માટે ભારે તૈયારી કરી હતી. આ વખતે મુગલેની સેાડમાં સિહાજીના સસરા સિધખેડવાળા લખુજી જાધવરાવ ભરાયા હતા. જૂનાં વેર યાદ લાવી નિઝામશાહી નમાવવાનું કામ જાધવરાવ બહુ ઉલટથી હાથમાં લીધું હતું. લખુજી જાધવરાવ તથા મુગલે ચડાઈ કરીને અહમદનગર તરફ આવે છે, એ જ્યારે સિહાજીએ જાણ્યું ત્યારે તેણે રાજ્યની શક્તિને તેલ કર્યો અને મુરતુઝા નિઝામશાહ તથા બેગમ સાહેબને સાથે લઈ કલ્યાણની નજીકના માહુલીના કિલ્લામાં રક્ષણ લીધું. મુગલનું લશ્કર વધારે બળવાન છે તેથી આંધળિયાં કરી લશ્કરની ખરાબી કરવી તેના કરતાં કિલ્લામાં રક્ષણ લઈ દુશ્મનને ચકવવાનું સિંહાજીએ આ સંજોગોમાં ગ્ય ધાર્યું. કિલ્લે બહુ મજબૂત હતો અને જોઈતા બંબસ્ત પણ સિંહાએ કરાવ્યું હતું. બુરજ, કેટ, તથા દીવાલ વગેરેની મરામત પણ થઈ હતી. મુરતુઝા નિઝામશાહ અને બેગમ સાહેબાને લઈને સિંહાજી મહુલીને કિલ્લામાં ભરાયો છે એની ખબર જાસુસેએ જાધવરાવને પહોંચાડી એટલે જાધવરાવ મુગલ સૈન્ય સાથે મજલ દડમજલ કરતો આવ્યો અને એણે માહલીના કિલ્લાને ઘેરે ઘાલ્યો. કિલ્લાની જેવી મજબૂતી હતી તે જ ઘેરો પણ મજબૂત હતું. યુદ્ધની ગોઠવણ અને વ્યવસ્થાની બાબતમાં સસરા જમાઈ એક બીજાને ટપે તેવા હતા. ઘેરાયલાઓને ગભરાવવાની કળામાં જાધવરાવ કુશળ હતા ત્યારે સિહાજી કિલ્લામાં રહી બહારનાં સૂત્ર હલાવી બહારના દુશ્મનને બેહાલ કરવાની યુક્તિમાં પાવરધો હતો. આ ઘેરે છ માસ સુધી ચાલ્યો. સિંહાએ કિલ્લામાં રહે હૈ મુગલેને ખૂબ સતાવ્યા. નિઝામશાહી લશ્કર મુગલેની રસદ લૂંટી લેતા. અકસ્માત ઉપરા ઉપરી અણધારી બાજુએથી નાના નાના હલ્લા અને છમકલાં કરી મુગલા લશ્કરમાં અવ્યવસ્થા ઊભી કરતા. સિંહાજી કા ન હતા ત્યારે જાધવરાવ પણ પહોંચેલી માયાને હતો. જાધવરાવે જોયું કે જ્યાં સુધી સિંહાઇ કિલ્લામાં છે ત્યાં સુધી એ લાગ આવવા દે એમ નથી. સંખ્યાબળ કે શરીરશક્તિથી આ ઘેરામાં વિજય મળે એમ નથી એની જાધવરાવને ખાત્રી થઈ એટલે એણે યુક્તિઓ શરૂ કરી. સિંહાને બેગમ સાહેબથી દૂર કર્યા સિવાય બીજી પેશ જાય એમ નથી એવી પૂરેપુરી ખાત્રી જાધવરાવને થઈ અને એણે બેગમ સાહેબા સાથે સદેશ કાર્યા. જાધવરાવે અનેક પ્રકારે બેગમ સાહેબાને ભેળવવાનો પ્રયત્ન કર્યો. સિંહાને લીધે જ નિશાહીને નુકસાન થઈ રહ્યું છે, એ પ્રકારની વાતે બેગમ સાહેબને કાને જાધવરાવે યુક્તિથી પહોંચાડી. બેગમ સાહેબ એક સ્ત્રીની જાત. જાધવરાવે મુત્સદ્દીપણે પાથરેલી જાળમાં બેગમ સપડાઈ. સિંહાજીને લીધે જ નિઝામશાહી ઉપર આફત આવેલી છે. આ બધી લડાઈઓ, સંગ્રામ અને ઘેરા, જાનમાલની ખુવારી અને વૈયતની નુકસાની એ બધાં સિંહાજીના વેર અને વિરોધનાં જ પરિણામ છે. સિંહાજીને સંબંધ ન હેત તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું ] છે. શિવાજી ચરિત્ર ૨૯ નિઝામશાહી ઉપર આજે કોઈ પણ જાતનું વાદળ આવત નહિ એવી એવી વાતો જાધવરાવ બેગમ સાહેબાને કાને પડે એવી ગોઠવણ કરી. જાધવરાવે ચલાવેલી અને ફેલાવેલી વાતે બેગમ સાહેબાને ગળે ઊતરી અને જાધવરાવ પિતાની મતલબમાં સફળ નીવડ્યો એ પણ સિહાજી જાણી ગયો. જેને માટે સસરા સામે તલવાર ઉગામી છે, જેને માટે બળવાન શત્રુ સામે સામને કરવા તૈયાર થયા છીએ, તે બેગમ સાહેબા જ જ્યારે કપટજાળમાં ફસાઈ ઈરાદાપૂર્વક ઉડાવવામાં આવતી વાતોનો ભોગ થઈ પડી છે, ત્યારે હવે લડાઈ કરી લેહી કેને માટે રેડવાં એ વિચારે સિહાજીને બહુ દુખ થયું. બેગમ સાહેબ દમન સાથે બારોબાર સંદેશા ચલાવી રહી છે એ વાત સાંભળી સિંહા તદ્દન નાસીપાસ થયે. જે ગાદીની ઈજ્જત માટે લેહી રેડવાનાં અને માથાં કપાવવાનાં તે ગાદીના માલિક જ શત્રુ સાથે સંદેશા ચલાવે તો પછી એવા માલીક પાસે રહેવામાં કયે વખતે નાક કપાશે તેની ખબર સરખી પણ નહિ પડે તેથી સિંહાએ પોતાના કારભારી નારોપંત મજમુદારના ભાઈ બાળકૃષ્ણપત હણુમંતેને બિજાપુર દરબારમાં, “સિંહાજી લશ્કર સાથે જોડાવા ખુશી છે' એ સંદેશ લઈને મુરાર જગદેવ મારફતે બિજાપુર બાદશાહ તરફ મેક (૨. રાવ વિના . . ૪૨). સિંહાજીના મિત્ર રણદુલ્લાખાન બિજાપુરની બાદશાહતમાં સારી લાગવગ ધરાવતા હતા. સરદાર રણદુલ્લાખાન તથા મુરાર જગદેવની સલાહથી બાદશાહે સિંહાજીની સેવા સ્વીકારી અને ભારે માન સાથે એમને દરબારમાં આવવા આમંત્ર મોકલ્યું. એ વખતે સિંહાજીએ પોતાના કારભારીને બિજાપુર દરબાર પાસે મોકલ્યો હતો તે વખતના સંજોગ દરબારનું આમંત્રણ આવ્યું તેના કરતાં તદ્દન જુદા હતા. આ વખત તો નિઝામશાહી ભારે આફતમાં હતી. આવે વખતે આ આમંત્રણ આવ્યું એટલે સિંહાજી ભારે ગૂંચવણમાં પડ્યો. આ વખતે મુગલ સેનાને ટક્કર આપી રણમાં રગદોળે એવો વીર નિઝામશાહીમાં એકલો સિંહજી જ હતિ. સિંહાજીનું શૌર્ય જાધવરાવ બરોબર જાણતા હતા અને તેથી જ બેગમ સાહેબાને બુદ્ધિભેદ કરી સિંહાને દૂર ખસેડી નિઝામશાહીને નમાવવાને જાધવરાવને ઘાટ હતો. આવે વખતે માલીકને છોડ કે નહિ એ પ્રશ્ન ભારે વિકટ હતા. સિંહાને આ પ્રશ્ન ભારે દુખ દઈ રહ્યો હતો. પણ જ્યારે ખૂદ બેગમ સાહેબ ખુલ્લે ખુલ્લું કહેવા લાગી કે સિંહાજીને લીધે બાદશાહતને ભારે નુકસાન પહોંચે છે, અને એ જ્યારે સિંહાજીના પિતાના સાંભળવામાં આવ્યું ત્યારે સિંહજીની ધીરજ ખૂટી ગઈ અને જ્યારે માલીકનું દિલ આપણે માટે આવું કલુષિત થયું છે ત્યારે નિઝામશાહીમાં રહેવામાં માલ નથી એમ એને લાગ્યું અને નિઝામશાહી છોડવાનો નિશ્ચય કર્યો. સિહાજની લાગણી દુભાઈ હતી. એને ભારે અપમાન લાગ્યું છતાં પણ એ બધું ગળી ગયો અને માલીકની સ્થિતિ બહુ જ નબળી હોય ત્યારે તેને નિરાધાર ન કરવી એમ વિચાર કરી પિતાના ભાઈ શરભોજીને નિઝામશાહીની સેવામાં જ રાખી, સાચી વાત અને પિતાની લાગણી તથા દિલનું દુખ બેગમ સાહેબને જણાવી સિંહા પિતાની ધર્મપત્ની જીજાબાઈને સાથે લઈ મહુલીના કિલ્લામાંથી નીકળી ગયો. સિંહાજી કિલ્લામાંથી નીકળી ગયાના સમાચાર જાધવરાવે જાણ્યા. જાધવરાવને તે જોઈતું હતું ને વૈદે કહ્યું. જાધવરાવે જોયું કે પોતે બિછાવેલી જાળમાં એ બેગમસાહેબાને આબાદ સપડાવી શકે છે. પિતાના પાસા સવળા પડવા તેથી જાધવરાવને વિજય મેળવવાની આશા બંધાઈ. સિંહાજીને આગળ વધવા દઈને જાધવરાવ તેને પકડવા માટે તેની પૂઠે પડયો. સિંહાજી બિજાપુર તરફ કૂચ કરતો જતો હતો. રસ્તામાં તક સાધીને સિંહજીએ મુગલેની રસદ લૂંટી. આ વખતે સિંહજીની ધર્મપત્ની જીજાબાઈને ૮ માસનો ગર્ભ હતો. એ પણ સિહાજીની સાથે છેડેસવાર થઈને મહુલીના કિલ્લામાંથી નીકળી કુચ કરી રહી હતી. સિંહાજીનો પાટવી પુત્ર સંભાજી પણ સિંહાજીની સાથે જ હતા. પોતાની પેઠે સસરો જાધવરાવ સિન્ય સાથે પડ્યો છે તેની ખબર સિંહજીને હતી. “સિંહાજીને હવે જોતજોતામાં પકડી મુગલ સત્તા આગળ એને ખડે કરીશ,” એ વિચારમાં જાધવરાવ પણ પિતાની કૂચ ઝડપથી કરી રહ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ છે શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ નું બાપ બેટીને મેળાપ પુત્ર શંભાજી અને પત્ની જીજાબાઈને સાથે લઈને સિંહાજી મહુલીના કિલ્લામાંથી બહાર નીકળી બિજાપુર તરફ ચાલ્યો. આ ત્રણે જણ સાથેના સભ્ય સહિત જુન્નર, પારનેર, કરકંબ, મંગળવેઢ વગેરે ઉપર થઈને મહુલીથી બિજાપુર જવાના હતા. સિહાજી, શંભાજી, અને જીજાબાઈ એ ત્રણે જણ બહુ પાણીદાર ઘોડા ઉપર બેઠાં હતાં. સિહાજી સાથે આ સવારીમાં પિતાના વિશ્વાસુ સરદારો અને ચુનંદા દ્ધાઓ પણ હતા. બધાએ પિતાના ઘડા પૂરપાટ ચલાવ્યા હતા. થોડી મજલ કાપ્યા પછી ગર્ભવતી જીજાબાઈને પેટમાં ભારે દર્દ થવા લાગ્યું. હવે આવા સંજોગોમાં અને આવી સ્થિતિમાં જીજાબાઈને માં લઈ જવી એ ચિંતામાં સિંહાજી પડ્યા. આ મુસીબતમાંથી શી રીતે પાર પડવું, શે રસ્તો કાઢ એ સંબંધમાં સિહાજી પોતાના માણસે જે વિચાર કરી રહ્યા હતા એટલામાં જ સિહાજીને સમાચાર મળ્યા કે જાધવરાવ લશ્કર સાથે હલ્લે કરવા તદ્દન નજીક આવી પહોંચ્યા છે. સિંહાજીની મગજશક્તિ બહુ જબરી હતી. વિકટ સ્થિતિને ખ્યાલ તરત જ મગજમાં લાવી બધી બાબતોનો વિચાર કરી બહુ જલદીથી એ નિર્ણય ઉપર આવી શક્તા. સસરા જાધવરાવ લશ્કર સાથે લગભગ આવી પહોંચ્યાના સમાચાર સાંભળીને શું કરવું તેને નિર્ણય સિંહાજીએ તરત જ કરી નાંખે. અડચણ આવી પડે, અને ગુંચવણ ઊભી થાય એવે અણીને પ્રસંગે પલકવારમાં તેને વિચાર કરી નિર્ણય ઉપર આવી જવું એ ગુણ ચેડા યોદ્ધાઓમાં હેય છે. સિહાજીમાં આ ગુણ હતો અને તે એને ઘણી વખત કામ લાગે છે. સાથે ગર્ભવતી સ્ત્રી છે, ૮ માસ પૂરા થઈ ગયા છે, ઘોડા ઉપરની મુસાફરી છે, દૂર મજલ જવાનું છે, સ્ત્રીના પેટમાં ભારે દરદ ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં શું કરવું તેનો વિચાર થઈ રહ્યો છે, એ વખતે સમાચાર આવે છે કે દુશ્મને પકડવા માટે તદ્દન નજદીક આવી પહોંચ્યા છે. આવી સ્થિતિ હોય ત્યારે માણસ કેવા ગૂંચવાડામાં પડી જાય છે, એની કલ્પના વાચકે કરી લેશે. હવે શું કરવું તેને નિર્ણય, સ્થિતિ અને સંજોગોને ખ્યાલ કરી પલકવારમાં સિહાજીએ કરી લીધે. થોડા વિશ્વાસુ માણસે અને લશ્કરની એક ટુકડી જીજાબાઈના રક્ષણ માટે ત્યાં મૂકી અને તે લશ્કર સાથે આગળ કુચ કરી. જીજાબાઈ વગેરે બધા વ્યાં. તેની નજીકમાં જ સિહાજીનો શિવનેરી કિલ્લે હતા. સિંહાએ વિચાર કરી લીધું કે પાછળથી આવનાર દુશ્મન એને પિતાનો સસરે છે અને એના હાથમાં છે સિહાજી આવે તે એને એ પૂરી કરે એવા હતા. પણ પિતાની દીકરી જો હાથમાં સપડાઈ જાય, તો એને એ કઈ જાતની હેરાનગતિ નહિ કરે એની એને ચોક્કસ ખાત્રી હતી. આ બધે વિચાર કરી પિતાના લશ્કર સાથે જોડે મારી મૂક્યો. સિંહાજી લશ્કર સાથે વીજળી વેગે આગળ વધતો જ હતા. સિહાજીને ખાત્રી હતી કે જીજાબાઈ જ્યાં થોભી હતી ત્યાં પણ એ પૂરેપુરી સલામત હતી. સિંહાજીના ચાલ્યા ગયા પછી થોડી જ વારમાં જાધવરાવ પિતાના માણસે સાથે ત્યાં પહો. જમાઈ સિંહાજીને પકડવાની ભારે ઉલટથી જાધવરાવ ત્યાં આવી પહોંચ્યો હતો, પણ આવીને સાંભળ્યું કે સિંહાજી અત્રેથી લશ્કર સાથે આગળ ચાલી ગયો, પણ તેની પત્ની એટલે જાધવરાવની દીકરી જીજાબાઈ ભારે પેટે હાઈ પેટના દરદને લીધે અત્રે રોકાઈ છે. આ સાંભળી જાધવરાવ ભારે વિચારમાં પડ્યો. દીકરી અહીં અડચણમાં આવી પડી છે. દુશ્મન આગળ કુચ કરતો જાય છે. દીકરી માટે રોકાઉં તે દુશ્મન ઘણું છેટું પાડી દેશે. ન રોકાઉં તે દુનિયાને માર માથે રહેશે. જાધવરાવ આવા વિચારોમાં ગૂંચવાઈ ગયો હતે. નિર્ણય ઉપર આવી શકતા ન હતા એટલામાં એની સાથેના કેટલાક ડાહ્યા માણસેએ જાધવરાવને તે સમયે ખુલ્લે ખુલ્લું કહી દીધું કે “સિંહજી રાજાને સામને કરવા ઇચ્છે છે. આપની પુત્રી જીજાબાઈએ કંઈ આપને અપરાધ નથી કર્યો. આ વખતે આપ બીજા ત્રીજા વિચાર ન કરે. સિંહાજી રાજાની વર્તણુંક અને માલજી રાજાના શબ્દ આ સમયે આપ યાદ ન લાવો. જીજાબાઈ ભેંસલે કદંબની છે એ વાત મગજમાંથી હાલને માટે કાઢી નાંખે એ આપની પુત્રી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ નું ] છે. શિવાજી ચરિત્ર એને જ ફક્ત વિચાર કરો. જીજાબાઈ જાધવ કટુંબની કન્યા છે એ આપથી કેમ ભૂલાય ? સિહાજી રાજાના બીજા કેઈ દુશ્મનના હાથમાં એ સપડાય તે તેમાં આપણી પણ ઈજ્જતનો સવાલ છે. એને આવા સંજોગોમાં કેટલાં અને કેવાં કષ્ટ થશે એની આપ ક૯૫ના કરે. સરદાર સાહેબ આપ દીર્ધ દૃષ્ટિ દોડાવો. છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થઈ શકે. આપને તે દીકરી પ્રત્યે દરિયાવ દિલ રાખવું ઘટે. કટ્ટા દુશ્મનની સ્ત્રી આવી દશામાં હાથમાં સપડાય તે પણ તેના તરફ દયા બતાવી તેને ઘટતી મદદ કરવાનો આપણે ક્ષત્રિયનો ધર્મ છે તે આ તે આપના પેટની દીકરી, પેટને ગેળો. એને પૂરેપુરો બંદોબસ્ત કર્યા સિવાય આપનાથી એક ડગલું પણ આગળ ન દેવાય.” જાધવરાવ આ વખતે બહુ બેચેન દેખાતા હતા. કપાળ ઉપરની કરચલી મનમાની ચિંતા અને મગજમાંની ગૂંચની નિશ હતી. સાથીઓએ કહેલી વાતે જાધવરાવને સાચી લાગી અને દીકરીને મળી, ઘટિત કરવા જાધવરાવ જીજાબાઈ પાસે આવ્યા. જાધવરાવ અને જીજાબાઈએ બનેએ એક બીજાને જોયાં. જીજાબાઈ આગળ આવી અને પિતાને પગે લાગી. પિતાએ જીજાબાઈને આશિષ આપી. આઠ માસની ગર્ભવતી જીજાબાઈ ઘોડાની સ્વારીથી તદન થાકી ગયેલી અને પેટમાંના દર્દને લીધે પિડાતી હતી. પતિની પાછળ દુશ્મન લશ્કર સાથે પડ્યો છે તેની ચિંતા અને આ બધી અડચણથી આકુળવ્યાકુળ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં જીજાબાઈ પોતાના પિતા લખુજી જાધવરાવને મળી. બાપ બેટી મળ્યાં અને બન્નેની આંખોમાં આનંદાશ્રુ આવ્યાં. પિતાને જોઇને પુત્રીને હિંમત તે આવી અને તેણે બાપને વિજય ભરેલી ભાષામાં ઠપકે આપે. પિતાજી! આપે આ શું માંડયું છે! જરા વિચાર તે કરે. કોની સામે શસ્ત્ર ઉગામ્યું છે તેને નિરાંતે કદી વિચાર કર્યો છે? આપે આપની એવી સ્થિતિ કરી મૂકી છે કે આપ જે કામ માટે હમણું નીકળ્યા છેતેમાં વિજય પામશો તે પણ અપયશ મળવાને છે અને હારશે તે પણ અપયશ જ મળશે. આપને સંગ્રામ તે ભારે વિચિત્ર છે. આપની ફતેહમાં પણ આપને દુખ જ થવાનું છે. “રાજખટપટમાં બધુયે ચાલે ” એવું રાજ્યદ્વારી પુરષે વારંવાર પિતાના બચાવમાં બોલ્યાં કરે છે પણ તેને કંઈ હદ છે કે નહિ? આપ કેની પાછળ પડ્યા છે તેને આપ શાંત ચિત્તે વિચાર નહિ કરો ? પિતાજી! જેને પકડવા તમે ધમપછાડા કરી રહ્યા છે તેને પકડ્યાથી શું આપને આનંદ થશે ? આપની આગળ આ બોલવું મને ન શોભે એ હું જાણું છું પણ જ્યારે પિતા હદ ઓળંગે ત્યારે અન્યાય પામેલી પુત્રીને આવી રીતે પિતાને કહેવાને હક્ક પ્રાપ્ત થાય છે એમ હું માનું છું. પિતાજી! આપને આ નથી શોભતું બીજા કેઈ સરદારે આવું વર્તન કર્યું હેત તે મને ખાત્રી છે કે પિતાજી આપ તેને સમજાવવા જાત, પણ આપને કોણ સમજાવે? આપનાં આ કત્યો માટે જગત શું કહેશે ? આપનાં આ કો ભવિષ્યની પ્રજાને શો બોધ આપશે એને આપે કઈ દિવસ વિચાર સરખે કર્યો છે? તેમને બદલે આપના હાથમાં હું આવી છું તે હવે શા માટે વિચાર કરે છે ? એમનું આ૫ જે કાંઈ કરવા ઈચ્છે છે તે મારું જ કરી નાખો. પિતાજી! ઈશ્વરની ગતિ ગહન છે. છઠ્ઠીના લખ્યા લેખ મિથ્યા નથી થવાના. એમના જીવનની લીલા પણ કંઈ વિચિત્ર જ છે. માણસની ચડતી થયે તેનાં સંકટ દૂર ભાગે છે, સંકટો નાસવા લાગે છે, ત્યારે એમની બાબતમાં તે કંઈ વિચિત્ર જ બની રહ્યું છે. એમની ચડતી જ એમના ઉપર ભારે સંકટ લાવે છે. એમણે પરાક્રમથી મેળવેલાં માન, ઈજજત, આબરૂ, દરજજો એમના બોબરિયા અને નાનાંમેટાંઓ પણ નથી ખમી શકતાં. એમની ચડતી એમની ઈર્ષા કરનારની આંખમાં કાંટા સમી સાલે છે. પિતાજી આ૫ મુંઝવણમાં ન પડશે. એમને જે શિક્ષા કરવાની આપની દાનત હોય તે શિક્ષા હું ખમવર્ક તૈયાર છું. દીકરી મરે ત્યારે માબાપ “ એ તે સહીસલામત સૌભાગ્ય સાથે લઈને ગઈ” એમ ન અંતરને દિલાસો આપે છે એ શું પિતાજી આપ ભૂલી ગયો છે ? પિતાજી ! પિતાજી આપને આ સૂઝયું છે. આપ કેની પૂઠે પડ્યા છે તેને જરા ઉડે વિચાર કરે. હું આપની દયા નથી ઈચ્છતો હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ર છ, શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જુ‘ આપની દયા ઉપર જીવવા રાજી નથી. હું આ બધું આપને કહી રહી છું તે તેમના બચાવ માટે હિ પણ આપની આબરૂ સાચવવા કહી રહી છું. બચાવ માટે કંઇ આપને વિનંતિ ન હોય. બચાવ માટે સિસોદિયાની કમરે સમશેર સલામત છે. આપનાં કૃત્યોથી આપની આબરૂને બટ્ટો ન લાગે તે માટે હું આ બધું ખેલી રહી છું. લાગણીવશ થઈ તે, ઇર્ષાને આધીન બનીને, એ પિતાજી ! આપે વિચિત્ર વેગથી વહાણુ હંકાર્યું છે પણ આપ માર્ગ ભૂલ્યા છે, અને ભારે ખડક ઉપર અથડાઈ ટીચાઈને એ વહાણુના ચૂરેચૂરા થઈ જવાના છે. હું આપની પુત્રી છું તેથી મારી ફરજ સમજી આપના વહાણુના સુકાનીને ચેતવણી આપવા માટે ખડક ઉપર દીવાદાંડીરૂપે ખડી થઈ છું. હું આપને ચેતવણી આપું છું. પિતાજી! આ અજ્ઞાન પુત્રીને ક્ષમા કરો. પિતાજી ! આ બધું આપને કહેવામાં હું નાને મેઢે મેટા કાળીયા લઈ રહી છું. હિંદુ ગૃહસ્થને દીકરી મરણના દુખ કરતાં......” જાધવરાવે પુત્રીનું ખેલવું પૂરેપુરૂં બહુ ધીરજથી સાંભળી લીધું. જાધવરાવને મનમાં ઘણું લાગી આવ્યું. પિતાએ પુત્રીના માથા ઉપર હાથ ફેરવ્યો અને આંખામાં આંસું ભરાઈ આવ્યાં. જાધવરાવે પુત્રીને પાસે લીધી અને એની પીઠ ઉપર હાથ ફેરવીને એણ્યેા “ બેટા ! આ તે ઋણાનુબંધને સવાલ છે. જે બનવાનું હતું તેતેા બની ગયું. એક બિજાના દિલ ઉંચા થયાં અને વેર બંધાયું. હવે તેા વેર વધતું જ જાય છે. હવે તે ફરજ બજાવે જ છૂટકે છે, હું લાચાર હું છજા! મારા ઈલાજ નથી. બેટા જીજા! તારે કાં જવું છે તે તે તું મને જણાવ. તારું સિંધખેડા તારા પિયેર જવું ડાય ા તને સત્વર સુરક્ષિતપણે ત્યાં પહોંચાડવાની હું ગોઠવણુ કરી આપું. છા! ખેલી દે. સંક્રાચ ન કર. એલી કે બેટા તારે કયાં જવું છે ?” મારા “ પિતાજી ! હું પણુ આપની જ પુત્રી છું. આત્મમાનની ખાબતમાં હું આપના કામથી ઉતરુ' એમ નથી. જે દિવસે આપે મને યાદવકુળમાંથી કાઢીને સિસેાદિયા કુળમાં સોંપી તે દિવસથી જ હું આપની મટી ગઈ છું. સસરા જમાના મીઠા સંબંધને અંગેજ હિંદુ સ્ત્રીને પિયેર હાય છે. પ્રભુએ મારે નસીબે પિયેર નહિ લખ્યું હોય. નહિ તો આપને આવું ન સૂઝત મારા જન્મદાતા .પિતા થઇને જ સૌભાગ્યની સામે જે દિવસથી આપે તલવાર ખેંચી છે તે દિવસથી જ મને પિયેર તા પારકું થઈ પડયું છે. ક્રૂરજ સમજીને જમાઈની સામે સમશેર ગામનાર પિતાની પુત્રીને તે આવા સંજોગામાં પણ પિયેર હરામ સમજવું જ શોભે. ગમે તે પ્રકારની અડચણ અથવા આફત આવે તે પણ પેાતાના સૌભાગ્યના દુશ્મનના મહેલમાં મ્હાલવાનું કાઇપણ હિંદુ સ્ત્રી કાઇપણ આકરામાં આકરા સંજોગેામાં પણ પસંદ કરશે ખરી? પિતાજી ! હિંદુ સ્ત્રીએએ હાં હિંદુત્વ પૂરેપુરું ટકાવી રાખ્યું છે. હિંદુત્વને જુસ્સા હજી પણ હિંદુ સ્ત્રીઓમાં અણી શુદ્ધ નજરે પડશે. વધારે ખેલાતું હોય તો પિતાજી! ક્ષમા કરશેા, પણ એટલું તો આ અજ્ઞાન ખળા હૃદયથી આપને જણાવશે કે ચૂડા ઉપર હલ્લા કરનારને શરણે રક્ષણ લેવા જનાર સ્ત્રીને અમે ધિક્કારીએ છીએ. પછી હલ્લે કરનાર સ્નેહી હાય કે સગા હાય, ભાઈ હાય કે પુત્ર હાય કે સગા બાપ હોય. આપ જેવા પિતાની પુત્રીને તે। પિયરને મેહ એ ભારે પાપ થઈ પડે. પિતાજી ! હું તે। નબળાઈ એ અને ભૂલોથી ભરેલી છું. મને પણ સિંધખેડના મારા બચપણુના સુખના દિવસો યાદ ક્રમ ન આવે? પણ પિતાજી આપના વર્તનથી સિંધખેડનાં વૈભવ અને સુખ મને કાંટા સમાન લાગે છે. અમેા સ્ત્રીએનાં સર્વે સુખ સૌભાગ્યમાં જ સમાયલાં સમજવાં. એમની ખાતર મને જંગલના કાંટા પણ મીઠા લાગે છે. હું ગમે તેવાં દુખ સહન કરીશ, અને વિપત્તિ વેઠીશ. એમની ખાતર તેા હું આ ઝાડની નીચે દિવસેાના દિવસો કાઢીશ. અડચણ પ્રસંગે હું ડુંગરાની ખખાલામાં રહીશ પણ મારા સૌભાગ્ય સામે સમશેર ગામનારને ત્યાં તે નહિ જ જઉં.” t જીજા ! તું આ હઠ છે।ડી દે. તને આવી સ્થિતિમાં અહીં મારાથી કેમ મુકાય ? જગત મને શું કહેશે ? તું સિંધખેડ જાય તો કેવું સારું ? મારી ચિંતા મટે અને તારી અડચણ પણુ ટળે. તું જરા શાન્ત થા અને મારું માન. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ.] છે. શિવાજી ચરિત્ર પિતાજી! જેમ જેમ હું શાંત ચિત્તે ઊંડે વિચાર કરું છું તેમ તેમ હું મારા વિચારોમાં વધારેને વધારે મક્કમ બનતી જાઉં છું. પિતાજી મને ક્ષમા કરે. મારો નિશ્ચય દૃઢ છે. મારે દઢનિશ્ચય આપને છોકરવાદપણું અને હઠ લાગશે. હું જાણું છું આપ મારા નિશ્ચયને હસી કાઢશે પણ મારો નાઈલાજ છે. હું મારા વિચારો નથી ફેરવી શક્તી. નિરાંતે મારા શબ્દોને વિચાર કરશે ત્યારે આપ એનું ખરું રહસ્ય જાણશે. મારા જેવા અજ્ઞાનને પિતાજી શું કામ વધારે બોલાવે છે. જગમાં મારા અપશકુન મનાય અને જીવતા હોવા છતાં મરેલી સ્થિતિમાં જીવવાની દશામાં મને મૂકવાને આપ પિતા થઈને પ્રયત્ન કરી રહ્યા છે એ હું પૂરેપુરું જાણું છું એટલે મને પિયેર શી રીતે ગમે? આવી સ્થિતિ છે એટલે પિયેરનું પાણી મારે ગળે શી રીતે ઊતરે ? આપ મને અહીં મૂકીને સુખેથી સિધાવે. નિરાધારનો આધાર અનાથનો નાથ. યાતો સાગર, ભગવાન મારી ભીડ ભાંગશે. ઈશ્વર મારો બેલી છે. આ જંગલમાં મને આવી સ્થિતિમાં મૂકી જતાં આપનું મન કચવાય છે એ હું સમજુ છું. પણ પિતાજી! આ જંગલમાં સિંહ-વાઘ-વરનો ભંગ થઈ પડવાને પ્રસંગ આવશે તો તે સ્થિતિને હું સુખેથી સ્વીકાર કરીશ. આ શરીર ઉપર વાલ, વરૂ હલા કરે તેની મને જરાએ ફીકર નથી. મારે તે મારા ચૂડી, કેક અને મંગળસૂત્ર સહીસલામત રાખવાં છે. એ વાધ વરૂઓ મારો પ્રાણ લેશે. મને મારી નાંખી પણ મારા સૌભાગ્યને ખંડીત નહિ કરી શકે. એવા ભયંકર પ્રાણીઓની ભૂલને ભેગા થઈ પડવામાં મને ભારે દુખ નથી થવાનું. વાઘ, વરૂ વખતે જીવ લેશે, પણ હિંદુ સ્ત્રીને માટે ભારેમાં ભારે દુખી સ્થિતિ જે મનાય છે તેમાં તે એ હિંસક પ્રાણીઓ મને નહિ મૂકી શકે. પિતાજી ! મારી ફીકર કરનાર શ્રીશંકર સમર્થ છે. શ્રી જગદંબાની મારા ઉપર મહેર છે. કુલદેવી ભવાનીની કપા છે. આ શિવનેરીની શિવાઈ દેવી મારું રક્ષણ કરશે. પિતાજી ! આપે મને બહુ શક્તિવાળા અને સમર્થ હાથમાં સોંપી છે એટલે મને અહીં કોઈ પણ જાતની ઉણપ નથી. મારા ચૂડા ઉપર ઘા કરનારના ઘરમાં મારાથી આશ્રય લેવાય જ કેમ? પિતાજી ! આપે આપના ઘરના દરવાજા આપની આ પુત્રી માટે આપને હાથે જ બંધ કરી દીધા છે. અને તેનું જરાએ દુખ નથી. મને તો હવે સ્વપ્નમાં પણ પિયેર જેવાનું ન રહ્યું. આ સ્થિતિ માટે હું કઈને દોષ નથી દેતી. હશે પિતાજી! હું પણ આપની માફક કહું છું કે આ તે કાણાનુબંધનો સવાલ છે.” જાધવરાવ બોલ્યા “ જીજા! તારે જેટલું બેસવું હોય તેટલું સુખેથી બેલ. તને આ બધું કહેવાની છૂટ છે. આ અડચણ વખતે તું સિંધખેડ તારી માતા પાસે હેત તો હું ચિંતામુક્ત થઈ જાત. બેટા ! તું હા પાડે તે તુરત બધો બંદેબસ્ત કરવા હું તાકીદ કરું. તું જરા ડાહી થા અને મારી ચિંતા દૂર કર. તારા તરફની ચિંતા અને ભારે દુખ દેશે.” જીજાબાઈ “પિતાજી મારી ચિંતા ? આ અણમાનીતી ત્યજયલી પુત્રીની? મારી ખાતર જેની ચિંતા કરવાની તેને જ જમીનદોસ્ત કરવાનું આપ બીડું ઝડપીને મેદાને પડ્યાં છે. પિતાજી ! મારી ચિંતા આપ બીલકુલ ન કરે. મારે સદ્દભાગ્યે આપે મને એવી જબરી શક્તિને સ્વાધીન કરી છે કે મારી ચિતા બીજા કોઈને કરવાની જરૂર નથી. એમને નામે હું નિર્ભય છું. હજાર હાથને ધણી, મારી ભીડ ભાગનાર ભગવાન મારો બેલી છે. મારી અડચણની ફીકર શ્રીતુળજા ભવાનીને છે. આથી પણ વધારે અને અઘરી અડચણે મારા ઉપર તૂટી પડે તે પણ પિતાજી ! જન્મથી આ યાદવકુળની કન્યા, જે લગ્નથી સૂર્યવંશી શ્રી રામચંદ્ર, બાપારાવળ, અને રાણા પ્રતાપ જે વંશમાં જન્મ્યા તે જગપ્રસિદ્ધ સિસોદિયા વંશની બની, તે દુખેથી કરીને તેના સૌભાગ્યને નાશ કરનારનો આશ્રય લે એ કદી પણ સંભવે ખરું? પિતાજી! પિતાજી! હજુ એ દિવસ નથી આવ્યો. હજુ સિદિયા વંશની ક્ષત્રા નાક વગરની નથી બની. ટેક સાચવવા માટે સર્વસ્વનો ત્યાગ કરવાને ઉપદેશ જગતને કરનાર એ ઉપદેશ કૃતિમાં ઉતારનાર જગતના મહાન પુરુષો જે કુળમાં પાક્યા તે કુળમાં હોવાનું સદભાગ્ય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૨ જી. આપની પાવડે પ્રાપ્ત થયું છે. પિતાજી! ટેકની ખાતર દુખે વેઠવામાં પણ એક પ્રકારનું સુખ હેય છે. મારી ચિન્તા આપ જરાયે ન કરે, જીજાબાઈના આ શબ્દો વણ સમા જાધવરાવના હૈયામાં સેંસર પેસી ગયા. જાધવરાવે જાયું કે જીજાબાઈ આગળ કોઈ જાતની દલીલ ચાલે એમ નથી. પિયેર જવા માટે જીજાબાઈને જાધવરાવ ને સમજાવી શક્યા એટલે એમણે પિતાના લશ્કરમાંથી પાંચસો માણસની ટુકડી જીજાબાઈના રક્ષણ માટે મુકી અને તે સિતાજીની પૂઠે જવા નીકળ્યો. જતાં જીજાબાઈની રજા લીધી અને ગદ્દગદ અવાજે જાધવરાવ બોલ્યો. “બેટા છજા! તું મારું નથી માનતી ત્યારે હું હવે જાઉં છું. આ માણસે તારા માટે અહીં રાખ્યા છે તે તને તારી મરજી હશે ત્યાં સહીસલામત પહોંચાડશે. જીજા! બેટા સંભાળીને રહેજે. સાચવજે હે, હું જાઉં છું.” “પિતાજી! આવા સંજોગોમાં હું કઈ નથી બોલી શકતી. શરૂઆતમાં હું આપને પગે લાગી ત્યારે આપે મને જે આશીર્વાદ આપ્યા હતા તે ઈશ્વર સફળ કરો એ જ ઈશ્વર પાસે મારી પ્રાર્થના છે. અને આપ જે કામ માટે જાઓ છો તેમાં પ્રભુ આપને યશ આપે એવી મારી પ્રભુને ચરણે યાચના છે. હું તે અજ્ઞાન છું. મારાથી બેલવામાં વખતે આપની અવજ્ઞા થઈ હોય તો કૃપા કરી મને માફી આપશે અને આ અજ્ઞાન પુત્રીની ભૂલે દરગુજર કરશે. મારા શબ્દો આપને જરાયે નહિ રુઓ હોય. હું જાણું છું, સમજુ છું, છતાં મને એટલું તે પિતાજી કહેવા દે કે હું જે બેલી તે અંતરના ઊંડાણના ઉદ્દગારો હતા. મારા વિચારો મેં બહુ ટૂંકમાં થેડા જ શબ્દોમાં આપને કહ્યા છે. થોડું કહ્યું પિતાજી! ઘણું કરીને માનજે.” ઉપર પ્રમાણે બેલી જીજાબાઈ પિતાને પગે લાગી. જાધવરાવે ફરી આશીર્વાદ આપ્યા. જીજાબાઈની પીઠ ઉપર જાધવરાવે બહુ પ્રેમથી હાથ ફેરવ્યું. તેમની આંખે આંસુથી ભરાઈ હતી. જાધવરાવ આંખનાં અશ્ર લુછતા લુછતા ત્યાંથી ચાલ્યા ગયા. જાધવરાવ ત્યાંથી ગયા પછી જીજાબાઈ અને બીજા બધા નજીકના શિવનેરીના કિલ્લામાં ગયા. ૮. શિવાજી મહારાજને જન્મ अब्दे बै प्रभवामिधे नरपते शालिप्रवाहात्परम् । शाके वेदनवाधिदुशरके मासेच सन्माधवे ॥ नक्षत्रेच तिथौ विधौ गुरूदिने पक्षे सिते शाहजेः । जातो नाम शिवाजीको नरवरो यो वै हुतांशोहिते ॥ રિાવ સિવાય સિંહાજીના પ્રથમ પુત્ર શંભાજીને જન્મ થયો તે અરસામાં સિંહા તે મલિકબરે પિલા લડાઈઓના કામમાં એટલે બધે ગરકાવ અને ગુલતાન થઈ જતા હતા કે તેને ખાવા સરખી પણ કરસદ હતી નહિ. માથે લીધેલી ફરજ પૂરેપુરી અદા કર્યા સિવાય એક હાથમાં લીધેલી જવાબદારી પૂરી કર્યા સિવાય સિંહાને કટિઉપાયે જપ વળે જ નહિ એ એમને સ્વભાવ હતે. આવી દોડધામમાં અને દોડધામમાં બાળક લગભગ ૩ વરસનું થયું. ખૂદ જીજાબાઈને પણ સિંહાજી રાજાને મેળાપ દુર્લભ થઈ પડ્યો હતો. આજે આ કિલ્લા ઉપર ચડાઈ તે કાલે પેલા કિલ્લાને ઘે, પરમ દિવસે આ ગામનો બચાવ તે ચોથે દિવસે પેલી છાવણી ઉપર છાપેએમ એક પછી એક એવા કાર્યક્રમ સિંહા રાજા ચાલુ જ રાખતા. એમના ચોવીસે કલાક લડાઈની ગોઠવણમાં, તેની વ્યુહ રચનામાં અને તે સંબંધી વિચાર કરવામાં જ જતા. એક દિવસે સિંહાજી રાજા લડાઈનું કામ પતી ગયા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૨ .] છે. શિવાજી ચરિત્ર ૩૫ ઘેર આવ્યા. રાત્રે વાળું પાણી પરવાર્યા પછી સિંહા રાજા થાક્યાપાડ્યા નિદ્રાને વશ થયા. તે રાત્રે સિંહાજી ભર નિદ્રામાં પડયા હતા. તે વખતે એમના શયનગૃહમાં એક વિચિત્ર બનાવ બન્યો. સિંહા રાજાને સ્વમ આવ્યું. રૂમમાં એક સાધુ ફાટ્યાં તૂટ્યાં કપડામાં તેમની પાસે આવીને ઊભો રહ્યો. આ સાધુએ સુતેલા સિતાજીના હાથમાં એક સુંદર પરિપકવ કેરી મૂકી અને બોલ્યો -“ રાજા આ આમ્રફળ તને પ્રભુના પ્રસાદ તરીકે આપું છું. આ પ્રસાદ તું અને તારી પત્ની બને મળીને આરોગ. આ પ્રસાદ પામવાથી તમને એક પ્રભાવશાળી પુત્ર થશે. આ તારું સંતાન શંકરને અંશ મનાશે. યવનેને નમવા માટે તારે એને કોઈ દિવસ દબાણ ન કરવું અને વધારે આગ્રહ પણ ન કરવું. એ છોકરે બાર વર્ષની ઉમરનો થાય એટલે તારે એને પૂરેપુરી છૂટ આપી દેવી. બાળક બાર વરસને થાય એટલે એના ઉપર તારે અંકુશ ખસેડી લેજે અને એની મરજી મુજબ તું એને સ્વતંત્રતા ભેગવવા દેજે (૧. કિંકડ પારસનીર પાનું. ૨૨ ). આ અમથી સિંહાજી ઊંઘમાંથી એકદમ ઝબકી ઊઠયો. ઊઠીને જોયું તે તેના હાથમાં એક સુંદર પાકેલી કેરી કેાઈએ મૂકેલી એણે જોઈઆ આમ્રફળ જોઈ સિહાજી બહુ જ અચંબામાં પડ્યો. પોતાની પત્ની જીજાબાઈને જગાડીને સિહાજીએ પોતે જોયેલું સ્વમ માંડીને કહ્યું. પતિના હાથમાં આમ્રફળ જોઈને જીજાબાઈ પણ વિસ્મય પામી. પતિ પત્નીએ આ બનેલા બનાવ સંબંધમાં વિચાર કર્યો અને સાધના કહ્યા મુજબ એ કેરી બન્ને જણે ખાધી. થડા માસ પછી ગર્ભવતી જીજાબાઈને લઈને સિહાજી માહુલના કિલ્લામાં મુરતુઝા નિઝામશાહની સાથે હતો ત્યાંથી નીકળી બિજાપર તરફ ચાલી ગયો. સિંહાને પકડવા માટે મુગલ લશ્કરની ટુકડીને એક સરદાર લખુજી જાધવ તેની પૂઠે પડયો હતો. જાધવરાવ અને જીજાબાઈનો ભેટે શિવનેરી કિલ્લા નજીક થયાનું તથા જીજાબાઈએ શિવનેરીના કિલ્લામાં પિતાનાં માણસો સાથે જઈ આશ્રય લીધાનું આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા. શિવનેરીના કિલ્લામાં ગયા પછી શું થયું તે આપણે આ પ્રકરણમાં તપાસીશું. જીજાબાઈ શિવનેરી કિલ્લામાં હતી. તેના રક્ષણ માટે પૂરેપુરો બંદોબસ્ત હતું. જીજાબાઈને રસ્તામાં મૂકીને સિંહાજીને આગળ જવું પડ્યું ત્યારે સિંહાજીએ જીજાબાઈની સાથે રહેવા માટે કારભારી બાળકૃષ્ણપત હણમંત, સંક્રાઇ નિલકંઠ, સેનાપંત, રઘુનાથ બલ્કાળ કરડે વગેરે સરદારને રાખ્યા હતા (૧. ચિટણસ. ૨૬). સિંહાજી મજલ દડમજલ કૂચ કરતે લશ્કર સાથે બિજાપુર જઈ પહોંચે. સિંહાજી પિતાની ચપળતાથી જાધવરાવ જેવા કસાયેલા દ્ધાને પણ ટપી ગયો અને હર પ્રયને જાધવરાવના સપાટામાંથી બહાર નીકળી ગયો. જીજાબાઈને પુરેપુરો બંદોબસ્ત સિંહાએ કર્યો હતા. આ ઉપરાંત જીજાબાઈને જુસરના શ્રી નિવાસરાવની પણ ભારે ઓથ હતી (૨. કેળુસ્કર. ૫૨.). તે સંજોગે અને જમાને જોતાં જીજાબાઈ શિવનેરીમાં પૂરેપુરી સહીસલામત હતી. હિંદુ સંસારમાં હિંદુ સ્ત્રીઓ પિતાને પતિ સાનિધ્યમાં હોય છે ત્યારે સેંકડે સંકટ, વિપત્તિ અને વિટંબણુઓ, અનેક આપદા અડચણ અને આફતોની જરા પણ પરવા કરતી નથી. પતિની દૂફે તે હિંદુ સ્ત્રી મેરુ પર્વત સમા સંકટને પણ ઠેકરે મારવા શક્તિમાન થાય છે. પતિની સેવાથી હિંદુ સ્ત્રીને થાક ઉતરે છે. પતિની સગવડે સાચવવા ખડેપગે મહેનત કરવામાં હિંદુ સ્ત્રીઓ મહાપુણ્ય માને છે. પતિ એ જ પિતાનું સર્વસ્વ, પતિ સેવા એ જ પ્રભુ સેવા એવું હિંદુ સ્ત્રીઓ માને છે. હિંદુ સ્ત્રીઓની સ્થિતિને આ ચિતાર છે ! એશઆરામ, અનુકુળતા અને પૂરપાટ વૈભવ હોવા છતાં પતિથી વિખૂટી થયેલી હિંદુ સ્ત્રીના હૃદયમાં પતિ માટે ફીકર તે ઘર કરીને બેઠેલી જ હોય છે. પતિ નિર્ભય સ્થાને સુંદર સ્થિતિમાં સુખચેનમાં અમનચમન ઉડાવતા હોય તે પણ દૂર રહેલી તેની પત્નીનું મન ભયંકર ભય તે માટે કલ્પે છે અને તે કાલ્પનિક ભયથી દુખી થાય છે. પતિથી વિખૂટી થયેલી સાધારણું પંક્તિની હિંદુ સ્ત્રીઓ પણ વિરોગ દુખથી મનમાં ગુર્યા જ કરે છે. દુનિયામાં અસાધ્ય કહેવાતાં એક દર્દીની પણ દવા ધન્વન્તરિએએ શેાધી કાઢી છે પણ હિંદુ સ્ત્રીઓના પતિ વિયેગને લીધે કલ્પનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૬ છ. શિવાજી ચરિત્ર પ્રકરણ ૨ જ. ઊભા થયેલા હૃદયરોગની દવા નથી. હિંદુ દેવીએની આ દશા પુરાતન સમયથી ચાલી આવી છે. જીજાબાઈ શિવનેરી કિલ્લામાં સુરક્ષિત હતી. રક્ષણ અને વ્યવસ્થામાં ત્યાં કાઈ પણ જાતની ઉણપ નહતી પણ પોતાના પતિની પાછળ પોતાના જ પિતા દુશ્મન થઈને પડ્યો છે. એનું શું થશે એ ીકરમાં એ પડી હતી. પતિની અડચણા અને આક્તાના સંબંધમાં અનેક કલ્પનાએ કરી સતી જીજાબાઈ દુખી થઈ રહી હતી. સિંહાજી ભિન્નપુર સહીસલામત પહોંચ્યાના શુભ સમાચાર જીજાબાઈ તે મળી ગયા હતા, છતાં તેના હૈયામાં ચિંતાની ચિતા સળગી રહેલી જ હતી. આ હૈયાહેાળીથી જીજાબાઈ ને જીર્ણજ્વર લાગુ પડ્યો. શરીર સુકાવા લાગ્યું. પાસે પતિ નહિ. પુત્ર શ`ભાજી પણ સિંહાજીની સાથે જ હતા. પિયેર તા જીજાખાનું કયારનું ઉજવાઈ ગયું હતું. આવી દુખી દશામાં જીજાબાઈ દિવસે। ગુજારતી હતી. શિવનેરી કિલ્લા ઉપર શિવાઈ દેવીનું સ્થાનક છે. પતિકલ્યાણ માટે અને સુખરૂપ પ્રસૂતિ માટે જીજાબાઈ એ આ શિવાઈ દેવીની ઘણી બાધાઓ રાખી. એમ કરતાં કરતાં પ્રસૂતિને સમય સમીપ આવી પહેાંચ્યા. જીજાબાઈ ને પ્રતિવેદના શરૂ થઈ. શિવાઈ દેવીનું જીજાબાઈ એ સ્મરણ કર્યું. શક ૧૫૪૯ પ્રભવ નામ સંવત્સર વૈશાખ શુ. ૧ ગુરુવાર ઉત્તર રાત્રે અશ્વિની નક્ષત્રમાં તા. ૬ એપ્રિલ ૧૬૨૭ તે રાજ શિવનેરી કિલ્લામાં દેવગિરિના રાન્ત રામદેવથી ઊતરી આવેલા યાદવ વંશના સિંધખેડવાળા લખુજી જાધવરાવની કન્યા, સૂર્યવંશી સિસોદિયા રજપૂત પ્રસિદ્ધ બાપ્પા રાવળથી ઊતરી આવેલા મેવાડના રાણાના કુળના શ્રીસિંહાજી રાજા ભાંસલેની ધર્મ પત્ની જીજાબાઈ ને પેટે પુત્રરત્નના જન્મ થયું. સર્વેને આનંદ થયા. આશ્રિતને બક્ષિશે આપવામાં આવી. લાગતા વળગતા લોકેાના આનંદનો પાર ન માય. સિંહાને આ શુભ સમાચાર જણાવવા માટે ખાસ માણસ મેાકલવામાં આવ્યા. જીનબાઈની પ્રવ્રુતિના શુભ સમાચાર સાંભળી સિંહાજી રાજાને ભારે આનંદ થયા. વધામણી લાવનારાઓને ભારે ઈનામા આપવામાં આવ્યાં. મહારાષ્ટ્રમાં નામકરણ વિધિ ( નામ પાડવાની વિધિ) જન્મને બારમે દિવસે કરવામાં આવે છે. મહારાષ્ટ્રની રુઢિ મુજબ આ બાળકનું નામ પાડવાના દિવસ આવી પહોંચ્યા. બ્રારમે દિવસે આ પનાતા પુત્રનું નામ પાડવાનું નક્કી થયું. આ પુત્ર શ્રીશિવાઈ માતાની કૃપા છે એમ સમજી અને શ્રીશંકરને આ પ્રસાદ છે એમ માની આ બાળકનું નામ “શિવબા ” પાડવામાં આવ્યું. આ ‘ શિવબા ' તે હિંદુ ધર્મના તારણહાર તરીકે પૃથ્વીમાં પ્રખ્યાત થયેલા, દસે દિશામાં જેની કીર્તિના ડંકા વાગ્યા તે શ્રી છત્રપતિ ‘“ શિવાજી મહારાજ. 33 મહાન નેપોલિયન નાપા ને વૉટરલુની લડાઈમાં હરાવનાર અંગ્રેજ સેનાપતિ ચૂકઑફ વેલિંગડનની જન્મ તારીખના સબંધમાં જેમ જુદા જુદા અભિપ્રાયા છે અને તેની જન્મ તારીખ અનિશ્ચિત રહી તેવીજ સ્થિતિ શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં થયેલી છે. શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં બહુ ગૂંચવાડા છે એ દિલગીરીની વાત છે. એમના જીવનચરિત્ર માટે અનેક ખખરા અને ગ્રંથેાના આધાર હજી હયાત છે, પણ આ જન્મતિથિની બાબતમાં જૂના આધારભૂત ગ્રંથાના પણ એક ખીજા સાથે મેળ નથી ખાતા. અખરકારામાં શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં મતભેદ છે. શિવાજી મહારાજના સમકાલીન અને આશ્રિત ભૂષણ કવિ પોતાના ‘શિવમૂવા કાવ્યમાં મહારાજની જન્મતિથિ આપતા જ નથી. મહારાજના મરણ પછી ૨૦ વરસની અંદર લખાયેલી સભાસદખખર તથા ચિત્રગુપ્તબખર એ બન્નેમાં જન્મતિથિ આપી નથી. મહારાજની જન્મતિથિના સબંધમાં જુદા જુદા ગ્રંથામાં શું આપ્યું છે, તેની વાચકને જાણ કરવા માટે નીચેના કાઠામાં હકીકત આપી છે. જુદા જુદા ખખરકારો અને ઇતિહાસકારા શિવાજી મહારાજની જન્મતિથિની બાબતમાં જુદા પડે છે. આ સાથે આપેલા શિવજન્મકાળના કોઠામાંના આધારામાંથી પહેલા પદર આધારે ઘ્યાનમાં લઈ તેના ઉપર ગણત્રી કરી, સોગા, બનાવા વગેરે ઉપર દિષ્ટ દોડાવી લેાકમાન્ય બાળગંગાધર તિલક મહારાજે પોતાના કેસરી પત્રમાં શિવાજી મહારાજની જન્મતિથિના સબંધમાં તા. ૨૪-૪-૧૯૦૦ ચૈત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જાં છ, શિવાજી ચરિત્ર વ. ૧૦ શક ૧૮૮૨ ના અંકમાં એક બહુ લાંખે। અને વિગતવાર અગ્ર લેખ લખ્યા હતા. એ અગ્રલેખમાં એમણે જુદા જુદા પ્રથાની તિથિ અને વર્ષ ખરાબર તપાસ્યા પછી આધાર અને ગણત્રી ધ્યાનમાં લઈ શિવાજીમહારાજની જન્મતિથિ સબધી પેાતાના અભિપ્રાય તે જ અંકમાં પ્રગટ કર્યાં હતા. કાઠામાં જણાવેલી બધી તિથિએ અને વરસ વગેરે સાથે સરખાવતાં લેાકમાન્ય તિલક મહારાજે પ્રગટ કરેલી તિથિ અને વરસ અમને વધારે સાચાં લાગે છે તેથી અમે આ પુસ્તકમાં એ વરસ અને તિથિના સ્વીકાર કર્યાં છે. ચરિત્ર નાયક બાળક · શિવબા ' જરા મોટા થાય ત્યાં સુધી તેને માતાની સંભાળ માટે જીજાબાઈની સેાડમાં મૂકી આપણે ચરિત્ર નાયકના પિતા સિાજી તરફ પાછા વળીએ. મેં ગ્રંથનું નામ, ૧ શિવભૂષણ કાવ્ય ૨ સભાસદ અખર ૩ ચિત્રગુપ્ત ખખર ૪ ચિટણીસ ખખર ૫ રાયરી ખખર ( ફારસ્ટ પ્રત ). ૬ રાયરી અખર ( રાજવાડે પ્રત ). છ કાવ્યેતિહાસ સંગ્રહને ધારથી આવેલી જંત્રી, ૮ ૯ શિવદિગ્વિજય. શિવાજી પ્રતાપ. ૧૦ શિવ કાવ્ય-પુરુષાત્તમ કવિકૃત. ૧૧ મરાઠી સામ્રાજ્યાંચી છોટી અખર. ૧૨ એકયાણુવ કલની ખખર. ૧૩ છત્રપતિવંશાવલી યાદી. ૧૪ પડિત રાવાચી મુખર, ૧૫ પત પ્રતિનિધી અખર. ૧૬ તરીખ ઈ. શિવાજી. ૧૭ પ્રભાનવલ્લી શકાવલી. ૧૮ ધડકળે યાદી. ૧૯ નાગપુર ભાંસલે ખખર. શિવ જન્મ કાળ ગ્રંથકર્તા શિવ જ-સવત્સર માસ તિથિ વાર ન્મ શક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫૪૯ પ્રભવ ૧૫૪૯ ૧૫૪૮ ક્ષય ૧૫૪૯ પ્રભવ ૧૫૪૯ પ્રભવ ૧૫૪૯ રક્તાક્ષિ ૧૫૪૯ ક્ષય ૧૫૪૯ ક્ષય ૧૫૪૯ ૧૫૪૯ પ્રભવ ૧૫૪૯ ૧૫૪૯ ૧૫૪૯ વિભવ ૧૫૪૯ પ્રભવ ૧૫૪૯ પ્રભવ વૈશાખ શુ. ૨ ગુરૂ વૈશાખ વૈશાખ શુ. ૫ ચંદ્રવાર વૈશાખ શુ. ૫ સામવાર વૈશાખ શુ. ૨ ગુરૂ વૈશાખ વૈશાખ વૈશાખ શુ. ૫ શુ. ૫ શુ. ૫ વૈશાખ શુ. ૧૫ ઈંદુ વૈશાખ શુ. ૫ વૈશાખ શુ. વૈશાખ શુ. ૨ ગુરુ - b ગ્રંથ વસ “સાલ. ચંદ્રવાર ૧૮૧૭ સેમ ૧૬૭૦ ૧૬૯૧–૯૬ ૧૭૬૦ ૧૮૧૦ ૧૨૧૫ ૧૨૯ 39989 ૧૫૬૦-૭૦ ૧૨૦ ૭ ૧૭૬૦૭૦ ૧૭૯૨ ૧૮૦૭ ૧૮૭ ૧૮૨૨ rese ૧૮૪૪ ૧૭૦-૮૦ www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૨૦ રામાસી કાનથી. ૨૧ વિજ્ય દુર્ગાસીક ગત. ૨૨ શેડગાંવકર ખખર. ૨૪ તીર્ડના ઇતિહાસ: ૨૪ શ્રી. મ. ભાંસલે ખખર. ૨૫ વિભારત. ૨૬ ધે શકાવી. ૨૧ બૃદ્ધીશ્વર ચિલા લેખ ૨૮ રાધા માધવ વિલાસ Âપૂ. ૨૯ દાસ પંચાયતન ચકાવવી. ૩૦ શનાભિષેક શકાવલી. ૩૧ જેપુર જન્માક્ષર. ૩૨ છત્રપતિ શિવાજી મહારાજ. ૩૩ મરાઠી રિયાસત. ૩૪ Shivaji and his times. ૩૫ Shivaji the Maratha af History of the Maratha people. ૩૭ 0rme's Hist orical Fragments. ૩૮ Springets History. ne Porb's colle etion. છ, શિવાજી ચત્રિ ૧૫૪૯ ૧૫૪૯ પ્રભવ ૧૫૪૯ પ્રભવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫૪૯ ૧૫૪૯ પ્રભવ ૧૫૫૧ શુકલ ૧૫૫૧ ૧૫૫૧ ૧૫૪૯ પ્રભવ ૧૫૫૧ ૧૫૫૧ ૧૫૫૧ + ૧૫૫૧ (પ્રકરણ ૨ હતું. ૧૮૩૧ વૈશાખ શુ. ૨ ૧૮૩૫ વૈશાખ શુ. ૩ શનીવાર ૧૯૫૪ વૈશાખ શુ. ૩ શુ. ૩ શનીવાર ૧૮૬૬ વૈશાખ શુ. ૩ શનીવાર ફાગણ ૧. ૩ ફાગણ ૧. ૩ ફાગણ ૧. ૩ વૈશાખ શુ. ૫ સામ ફાગણુ વ. ૩ ફાગણ શ્રી. કેળુસ્કર ૧૫૪૯ પ્રભવ વૈશાખ શુ. ૫ સામ શ્રી. સર દેસાઈ વૈશાખ Prof. Ba. rakar. Prof. Radhison. Messrs Kinec aid Parasnis. ૧. ૩૪ શુક્ર ૧૬૬૫૭ ૧૯૫ ૧૭૦૦ ૬-૪-૨૦ ૧૯૨૭ ૧૦-૪-૨૦ ' ૧૯૨૯ ૧૬૨૯ www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૭ જે ] પ્રકરણ ૩ જું. ૧. રિહાજી આદિલશાહી મનસબદાર-કદરિ ! ૫. નિઝામશાહીના નાશ. કરીની લડાઈ લખુજી જાધવરાવનું ખૂન. છે. જીજાબાઈની ગિરફતારી. ૨. ઉત્તરના શહાજહાન અને દક્ષિણના સિહાજી. ૩. નિઝામશાહી ઉપર ઊડતી નજર. ૭. નિઝામશાહીને સજીવન કરવાને સિંહાજીને ક, આદિલશાહીની મનસબદારી. છેલો પ્રયત્ન ૧. સિંહાજી આદિલશાહી મનસબદાર, . શિવનેરીના કિલ્લા નજીક પિતાના વિશ્વાસુ માણસની સંભાળ નીચે ગર્ભવતી જીજાબાઈને રસ્તામાં જ મૂકી પાછળ પડેલા જાધવરાવ જેવા દુશ્મનની ઝપટમાં ઝપટાઈ પડવાનો ભય હોવાથી સિહાજીએ લશ્કર સાથે બિજાપુર તરફ પૂરપાટ કુચ કરી હતી. બિજાપુર આવી પહોંચ્યા પછી બિજાપુર બાદશાહતની મનસબદારીના વસ્ત્રો સ્વીકાર્યો. સિંહાજી રાજા ભોંસલેએ બિજાપુરની મનસબદારી સ્વીકાર્યા પછી શક ૧૫૪૯ ના આસો માસમાં બિજાપુરને બાદશાહ ઈબ્રાહિમ આદિલશાહ મરણ પામ્યો (રા. મા. વિ. ૫૬). અને તેને મહમદશાહ નામને ૧૫ વરસની ઉંમરને દીકરે ગાદીએ આવ્યો. નિઝામશાહીમાં આ સમયે મલિકબરના દીકરા ફક્તખાનના હાથમાં રાજ્યસૂત્રો હતાં. - નિઝામશાહીની નબળાઈ નીરખી, તેમની અવ્યવસ્થાને લાભ લઈ બિજાપુરની આદિલશાહી તેમને “ધારૂર”ને કિલ્લે બથાવી પડી હતી. આ કિલ્લે નિઝામશાહી સરદારની આંખમાં ખેંચી રહ્યો હતો. આદિલશાહી ઉ૫ર ચડાઈ કરીને તેને પાયમાલ કરવાનું કામ મલિકબરના મરણ પછી તેના દીકરાએ હાથમાં લીધું અને શક ૧૫૪૯ ના આશ્વિન માસમાં જ ધારર ઉપર ચડાઈ કરી. મલિકબરના વખતમાં નિઝામશાહી લશ્કરને જે વિજય મળ્યા હતા તે નજર સામે રાખી કરેખાને આ ચડાઈ કરી હતી. ભાતવડી અને નવરસપુરના નિઝામશાહી લશ્કરના પરાક્રમોથી દરખાને બિજાપુરની સામે કમર બાંધી પણ ફખાને પિતાની ગણત્રીમાં ભૂલ ખાધી હતી. મલિકબરે મેળવેલા વિજયે એ બધા સિંહાજીનાં પરાક્રમનાં ફળ હતાં એ વાત ધ્યાનમાં ફરેખાને ન લીધી તેથી જ એની ગણત્રીમાં ભૂલ થઈજેના જોર ઉપર નિઝામશાહીએ યે મેળવ્યાં તેને તે આદિલશાહીમાં ધકેલ્યો એટલે લડાઈના પાસા ફરી ગયા અને જીતની બાજી હારમાં આવી પડી. ફખાને આદિલશાહી મુલાકે ઉપર ચડાઈ કરી ત્યારે શરૂઆતમાં નિઝામશાહીના પાસા થોડા સવળા પડ્યા પણ સિંહાજી જે બહેશ વીર સામે હતા એટલે એણે જોત જોતામાં બાજી બદલી નાંખી. કદરિ કજરીની લડાઈ લખુજી જાધવનું ખૂન નિઝામશાહીનાં સૂત્રો મલિકબરના દીકરા ફખાનના હાથમાં આપવામાં આવ્યાં હતાં પણ તે ઝાઝા દિવસ સુધી પોતાના હાથમાં રાખી શકો નહિ. ફખાન સત્તાના મદથી છકી ગયો હતો. એ સ્વભાવે ઘણે દુષ્ટ હતો. જવાબદાર અમલદારમાં જે કુનેહ જોઈએ તે પણ એનામાં ન હતી. એનામાં બહુ પાણું ન હતું. એનામાં છત ન હતી. એ ભારે દંભી હતા. ફખાનના આ દુર્ગણે નિઝામશાહ લાંબો વખત સુધી સાંખી શકે એમ ન હતું. પિતાના ઘાતકી, મૂર્ખ અને ઈર્ષાખોર સ્વભાવને લીધે ફક્તખાન દરબારમાં પિતાના દુશ્મને વધાર્યા જ જતો હતો. નિઝામશાહીના સેનાપતિ હમીદખાનને અને ફખાનને દુશ્મનાવટ હતી. નિઝામશાહ બાદશાહ કાનને બહુ કાચો હતે. નિઝામશાહી લશ્કર હમીદખાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ©. છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૩ . સેનાપતિની સરદારી નીચે આદિલશાહી મુલ ઉપર ચડાઈ કરીને આવ્યું હતું. શક ૧૫૪૯ સને ૧૯૨૭માં કદરિ કજરી આગળ સિંહાજી રાજા ભેસલેની સરદારી નીચે આદિલશાહી લશ્કરે સામને કર્યો. લડાઈ બહુ જબરી થઈ. સિંહાએ નિઝામશાહી લશ્કરને સખત હાર ખવડાવી અને એમના સર સેનાપતિ હમીદખાનને નિઝામશાહી હદમાં મારી હઠાવ્યો. આ લડાઈમાં મળેલી જીતથી બિજાપુર દરબારમાં સિહાજીનું માન ખૂબ વધ્યું. કદરિ કરીની છતમાં નિઝામશાહીને વરંડો પ્રાન્ત શક ૧૫૫૦ માં (સ. મા. વિ. ૨૦) સિંહાજીએ કબજે કર્યો અને બિજાપુરના બાદશાહના રક્ષિત પ્રાંત તરીકે લશ્કર સહિત સિંહાજી તેને અમલ કરવા લાગ્યો. કંદરિ કોરીની લડાઈમાં સખત હાર ખાધા પછી હમીદખાને નિઝામશાહના કાન ફત્તેખાનના સંબંધમાં ભંભેરવા માંડ્યા. બધાએ મળીને નિઝામશાહની ખાત્રી કરી આપી કે આદિલશાહીને ઈરાદા પૂર્વક છંછેડીને ફરેખાને રાજ્ય ઉપર આફત આણી, અને હવે મુગલેને હાથે બાદશાહી ડુબાવવાની તૈયારી કરી રહ્યો છે. વધારામાં નિઝામશાહના મનમાં એ વાત પણ ભરાઈ ગઈ કે ફખાનને તેના બનેવી બિજાપુર દરબારના મુસ્તફાખાને ફેડ્યો છે અને તે નિઝામશાહને નિમકહરામ છે (રા. મા. વિ. પ૭). આ બધું જાણ્યા પછી ફખાનને નિભાવે એ નિઝામશાહ માટે અસહ્ય થઈ પડયું હતું. નિઝામશાહે ફરખાનને કેદ કર્યો અને વછરીનાં વસ્ત્રો તબરિકખાનને આપવામાં આવ્યાં. લખુજી જાધવરાવને નિઝામશાહીની વછરીને બહુ જબરે સ્વાદ પડ્યો હતો. એટલે બહુ ઝીણી નજરથી નિઝામશાહીને રાજવહીવટ જોઈ રહ્યો હતો, નિઝામશાહીનો નબળો કારભાર જોઈ જાધવરાવને લાગ્યું કે આ વખતે હું મારું ઘેડું આગળ ધકેલું તો ચાલી જશે અને ફરી પાછા વછરીનાં વસ્ત્રો મળી જશે. લખુજી જાધવરાવે અણુ વખતે નિઝામશાહીને અધવચ લટકાવેલી એ દાવ નિઝામશાહ ભૂલે એવો નહતા. વળી મુગલની સેડમાં ભરાઈ નિઝામ સરકારને સતાવવામાં એણે કંઈ બાકી રાખી નથી એ વિચારથી નિઝામશાહનું મગજ એને માટે ગરમા ગરમ હતું જ અને ભવિષ્યમાં જાધવરાવ નુકસાનકારક નીવડશે એવું પણ નિઝામશાહે ધાર્યું હતું. જાધવરાવે નિઝામશાહ સાથે ચલાવેલી વર્તણૂક નિઝામશાહના મગજમાંથી હજુ ભૂસાઈ ન હતી. જાધવરાવ નિઝામશાહીમાં પેસી જવાની તક જોઈ રહ્યો હતો અને નિઝામશાહ જાધવરાવને ઘાટ ઘડવા માટે તેને ફાંદામાં પકડવાની તક જોઈ રહ્યો હતે.. નિઝામશાહ બહુ ટુંકી બુદ્ધિનો માણસ હતો. એનામાં વખત પારખવાની બીલકુલ શક્તિ ન હતી. આવેલી તકનો લાભ શી રીતે લે એ તે એને આવડતું જ ન હતું. એ સ્વછંદી અને તેરવાળા માણસ હતો. એના મગજમાં ધૂન આવે એટલે એ એનાં કૃત્યેનાં પરિણામને કઈ દિવસ વિચાર કરતો જ નહિ. પિતે નિઝામશાહીની સેવા કરવા આવવા ખુશી છે, એમ લખુજી જાધવરાવે નિઝામશાહને કહેવડાવ્યું. આ સંદેશે સાંભળી નિઝામશાહની વેવસુલ કરવાની વૃત્તિ સતેજ થઈ અને જાધવરાવનું કાસળ કાઢવાનું કાવત્રું કરવા માંડયું. જાધવરાવ જે બળવાન સરદાર જે વખતે રાજના પાયા ઢીલા થઈ ગયા હતા ત્યારે બાદશાહતની સેવા કરવાનું કહેણ મોકલે છે તે વખતે તેને સ્વીકારી તેનાથી રાજ્યને જે લાભ થાય તે લઈ હાલેલી બાદશાહત મજબુત કરવામાં જ નિઝામશાહનું ડહાપણ હતું, પરંતુ આ રસ્તો એને ન સૂઝયો. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મેં જોવા જવા જેવું નિઝામશાહે કર્યું. જાધવરાવનું વેર લેવાની વૃત્તિ નિઝામશાહમાં એટલી બધી તીવ્ર થઈ ગઈ હતી કે પોતાના ઘાતકી કત્યથી સલ્તનતને કેટલું ભેગવવું પડશે તેને વિચાર સરખે પણ નિઝામશાહે ન કર્યો. વેરવૃત્તિથી નિઝામશાહ ધુંધવાઈ રહ્યો હતો. સેવાની શરતે નક્કી કરવા માટે રૂબરૂમાં મળવા જાધવરાવને નિઝામશાહે કહેવડાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 8 નું ] છે. શિવાજી ચરિત્ર ના નિઝામશાહના આમંત્રણને માન આપી લખુજી જાધવરાવ પોતાની સ્ત્રી તથા પુત્ર અચલજીને લઈને દોલતાબાદ આવ્યો. દેલતાબાદ શહેરની બહાર એક ઘરમાં જાધવરાવે મુકામ કર્યો. સાથે લશ્કરની એક નાની ટુકડી પણ હતી. બાદશાહની સાથે સરતે નક્કી કરવા માટે જાધવરાવ પિતાના પુત્ર અચલેજીની સાથે, દલિતાબાદ કિલ્લામાં દરબાર ભરાયેલ હતા ત્યાં, જઈ હાજર થયે. - નિઝામશાહે જાધવરાવના ખૂનની બધી તૈયારીઓ કરી રાખી હતી. નિઝામશાહે જાધવરાવને જણાવ્યું કે “ તમારી સાથે ખાનગીમાં વાત કરવી છે માટે ચાલે.” એમ કહી નિઝામશાહ જાધવરાવન અંદરના દીવાનખાનામાં લઈ ગયો. જાધવરાવ તથા અચલજી પૂર્ણ વિશ્વાસથી અંદર ગયા. અંદર ગયા પછી બન્નેના હાથમાંની તલવારે તરકટથી છીનવી લીધી એટલે તરત જ નિઝામશાહે નક્કી કરી રાખેલા ત્રણ મુસલમાન સરદાર ખુલ્લી તલવારથી આ બાપ બેટા ઉપર તૂટી પડ્યા. આ બન્નેએ જાણ્યું કે દગો થયો છે અને જાનને સર્વે જાતનું પૂરેપુરું જોખમ છે. એ પણ શૂરા ક્ષત્રિય હતા. એમણે તરત જ કમરે લટકતી કટારીઓ કાઢી અને બહાદુર ક્ષત્રિય બચ્ચાને શોભે એવો મરણિયા સામનો કરી દુશ્મન સામે લડ્યા, પણ દુશ્મનનું કાવત્રુ મૂળથી રચેલું હતું એટલે એ ફાવી શક્યા નહિ અને બને પિતાના દુશ્મનને હાથ બતાવી છાતી ઉપર ઘા ઝીલી દેવગિરિના રાજા રામદેવના નામને શોભે એવી રીતે ઈ. સ. ૧૬૨૮ શક ૧૫૫૧ શ્રાવણુ શુ. ૧૫ ને દિને વીરગતિને પામ્યા. પિતાના પતિ અને પુત્રને વિશ્વાસ આપી બેલાગ્યા અને વિશ્વાસઘાત કરી નિઝામશાહે તેમનું ખૂન કર્યું એ સમાચાર જાધવરાવની સ્ત્રીને મળતાંની સાથે જ એ પિતાની સાથેની ટુકડી લઈ સિધખેડ ચાલી ગઈ.. નિઝામશાહનું આ કૃત્ય કેવળ મૂર્ખાઈ ભરેલું હતું. કેટલીક વખતે ખૂનમાં રાજ્યકારી ડહાપણ અને કુનેહ પણ હેય છે. પણ આ ખૂનમાં કુનેહ-દીર્ધદષ્ટિ કે ડહાપણ કંઈ પણ ન હતાં. નિઝામશાહ, ડાહ્યો ન હતો, અને એણે ખૂન કર્યું તેથી આ કૃત્યને મૂર્ખાઈ ભરેલું અમે નથી કહેતા પણ આ ખૂન કરનારે પિતાના રાજ્યને કોઈપણ જાતને ફાયદે નથી કર્યો પણ એણે રાજ્યને આ કૃત્યથી જમના જડબામાં ધકેલ્યું હતું. આ ટૂંકી બુદ્ધિના મૂર્ણ કૃત્યનું પરિણામ એ આવ્યું કે લખુજી જાધવરાવને ભાઈ બેતાજીરાવ (જગદેવરાવ–મ. રિ. ૧૪૯) તથા લખુજી જાધવરાવના છોકરાઓ તથા બીજા એના માણસે નિઝામશાહીના કટ્ટા દુશ્મન બન્યા અને બેતાજીરાવ મુગલેને જઈ મળે અને તેમનામાં જોડાયા. વરંડા પ્રાન્ત ઉપર અમલ ચલાવી રહેલા સિંહાને પણ આ કત્યથી નિઝામશાહે છંછેડ. લખુજી જાધવરાવ અને સિંહાજી એ બનેનો સસરા જમાઈનો સંબંધ હતું પણ બને કટ્ટા વેરી હતી. બન્ને દુશ્મન હતા. પણ સસરાના ખૂનથી જમાઈનું લેહી તપી આવ્યું અને સિંહાજીએ નિઝામશાહી ઉપર ચડાઈ કરી. સિંહાજીએ નિઝામશાહીની પશ્ચિમના પૂના અને સંગમનેર પ્રાન્ત જીતી લીધા અને ત્યાં સિંહાઇ સ્વતંત્ર રીતે વર્તવા લાગ્યો. સસરા અને સાળાના ખૂને સિંહાજીના હૃદયમાં અને બાપ અને ભાઈના ખૂને જીજાબાઈના હૃદયમાં ઊંડો ઘા કર્યો હતો. નિઝામશાહીને નાશ જેવા આ બન્નેની આંખે તલસી રહી હતી. ૨. ઉત્તરના શાહજહાન અને દક્ષિણના સિંહા भरू उत्तर दच्लिन रच्छनको हेत साहजि है छत साहजहा. (रा. मा. वि. चं.) હમણાં સુધી તે આપણે ચરિત્ર નાયકના પિતા સિંહાજીને સંબંધ દક્ષિણની નિઝામશાહી તથા બિજાપુરની આદિલશાહી સાથે કે હતો તે જે. હવે સિંહાજી અને દિલ્લીના બાદશાહ શાહજહાનને સંબંધ કે હતો તે આપણે આ પ્રકરણમાં તપાસીએ. શક ૧૫૫૦ ઈ. સ. ૧૬૨૮ માં ખાનજહાન લેદી નામના સરદારે દિલ્હીના બાદશાહ શાહજહાનની વિરુદ્ધ બંડ ઉઠાવ્યું અને દક્ષિણમાં આવ્યો. ઉત્તરમાં બંડ ઉઠાવી દક્ષિણમાં દેડી આવવાનું કારણ એટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ર છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૩ જે જ કે એ જહાંગીર બાદશાહના અમલ વખતે દક્ષિણમાં અમલ ઉપર હતા અને દક્ષિણના નિઝામશાહી અને આદિલશાહી બાદશાહતના ઘણાં સરદાર સાથે એને ઘાડે સંબંધ હતો એટલું જ નહિ પણ જ્યારે એની ચલતી હતી ત્યારે એણે ઘણા ઉપર ઉપકાર કરીને પિતાના ઉપકાર નીચે દબાવ્યા હતા અને એવી રીતે દક્ષિણના ઘણું સરદાર ખાનજહાન લોદીના ઋણી હતા. દક્ષિણના સરદારો અને બાદશાહની મદદથી દિલ્લીને ધ્રુજાવી આખરે એને ઉથલાવી પાડવાને એને ઈરાદો હતો. પણ દક્ષિણમાં આવીને જોયું તે બધાને પોતપોતાની પડી હતી, દક્ષિણની સ્થિતિ તપાસતાં એને માલુમ પડયું કે તે વખતે દક્ષિણમાં ત્રણ સત્તાની હાક વાગી રહી હતી. (૧) નિઝામશાહીની (૨) આદિલશાહીની (2) સિંહાની. આ ત્રણમાં નિઝામશાહીનું વાજું તે મુરતુઝાની મૂર્ખાઈને લીધે ઢંગધડા વગરનું બની ગયું હતું. આદિલશાહી તે બીજાપુરની સરકાર અને મુગલેની સાથે મળતિયાપણું રાખે ત્યાં સુધી જ હતી. બાકી રહ્યો સિંહાજી. બેની અવદશા જોઈ એટલે સિંહાજીની સાથે પાનું પાયા વગર એને છૂટકે જ નથી એમ માની ખાનજહાન લેદી સિંહાજીને આવી મળે. શક ૧૫૫૧-૧ર માં સિંહાએ નિઝામશાહીને ઘણે મુલક કબજે કર્યો. ખાનજહાન લોદીની કુમકથી સિંહાજીએ નિઝામશાહીને જીગર અને સંગમનેરથી અહમદનગર અને દલિતાબાદ સુધીને મુલક મેળવ્ય એ જોઈ આદિલશાહી બાદશાહત કંપી ઊઠી. ત્યાર પછી ભીમગઢ નામને એક જૂનો ભાંગી તૂટી હાલતને કિલ્લો સિંહાજીના કબજામાં આવ્યો હતો તેને સિંહાજીએ સમરાવી દુરસ્ત કર્યો અને એ કિલ્લાનું નામ “શાહગઢ” પાડી તેના ઉપર પોતાનું થાણું જમાવ્યું. દક્ષિણમાં ખાનજહાન લોદી સિંહાઇ ભેંસલેને મળી ગયો છે અને લોદીની કુમકથી સિંહાજીએ નિઝામશાહીને ઘણો મુલક કબજે કરી લીધું છે અને જબરું જોર જમાવ્યું છે એ વાત દિલ્લીના દરબારમાં પહોંચી એટલે બાદશાહ શાહજહાનનો આખે ખુલી ગઈ અને બાદશાહ જાતે દક્ષિણ ઉપર ચડાઈ લાવ્યો. શક ૧૫૫૧ સને ૧૬૨૯ માં શાહજહાન બાદશાહે દિલ્લીથી આવી બહાનપુરમાં મુકામ નાખ્યો અને આદિલશાહની સાથે તહનામું કર્યું. દક્ષિણમાં ખાનજહાન લેદીએ જેનો આશ્રય લીધો હતો તે સિંહાજીના પૂના પ્રાન્ત ઉપર બિજાપુરવાળાએ મુરાર જગદેવને ચડાઈ કરવા રવાના કર્યો. સિંહાજીની સ્થિતિ ફરી પાછી કઢંગી બની ગઈ અને જમીનદોસ્ત થવાને વખત આવી પહોંચે અને વખત વિચારી વર્તન કરવાનું મુત્સદ્દીપણું સિંહાજીમાં નહિ હોત તે એ જમીનદેસ્ત થઈ પણ જાત. સિંહાજીએ વખત વિચાર્યું. આદિલશાહી નિઝામશાહી અને મુગલાઈ એ ત્રણેની સામે ટકી શકાય એટલી શક્તિ પિતામાં નથી એવું જ્યારે પ્રમાણિકપણે સિંહાજીને લાગ્યું ત્યારે સામે જોઈ વિચારી વર્તનમાં ફેરફાર કરી પ્રતિકૂળ વખતને જ કરવાનો વિચાર કર્યો. પ્રતિકૂળ વખતે માથું નીચું કરી અનુકૂળ વખત આવે તેને પૂરેપુરું ઊંચું કરવાની કળા સિંહાજીએ બહુ સુંદર રીતે સાધી હતી. જંગલમાં માણસને ઓચિંતે વાઘ મળે ત્યારે એકદમ માણસને દેખી વાઘ ચમકે છે અને માણસ પણ વાઘને જોઈને ગભરાય છે. બન્ને એક બીજાથી બીએ છે. તેવી જ સ્થિતિ સિંહાજી અને શાહજહાનની થઈ હતી મિઠાએ એ ત્રણેની ભેગી શક્તિનો વિચાર કર્યો હતો. સિંહાજી અજબ શક્તિ આ વાળો ધો છે એની જાણ હોવાથી શાહજહાને પણ એનું બળ આંકયું હતું. ગમે તેમ કરી સિંહાને ખાનજહાન લોદીથી 2 પાડવાનો શાહજહાનને ઈરાદે હતા. અનુભવથી શાહજહાને જાણ્યું હતું કે સિંહજીની સામે શિંગડા માંડવાથી સંખ્યા બળને લીધે વખતે જીતી જઈશું પણ એમાં લાભ ખાટવાના નથી, તેથી સિંહાજીને સમજાવી દૂર કરાય તે ઠીક એમ શાહજહાનને લાગતું હતું. સિંહાએ પણ પિતાની સ્થિતિને વિચાર કરી કનેહ વાપરી. એણે વિચાર કર્યો કે આ વખતે મુગલો સાથે મળી જવામાં જ માલ છે. મુગલેને પડખે રહ્યાથી આદિલશાહી સતાવી શકશે નહિં અને સર્વે સારાં વાનાં થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું ] છે. શિવાજી ચરિત્ર ૪૩ પિતાની આવી સ્થિતિ થવાથી એણે ખાનજહાન ભેદીને બોલાવી પિતાની સ્થિતિ જણાવી અને લાચારી તથા દિલગીરી દેખાડી છૂટ થયે. પૂરેપુરો વિચાર કરીને અને ભવિષ્ય ઉપર નજર દોડાવીને સિંહાએ મુગલ સાથે મળી જવાને નિશ્ચય કર્યો હતો. સિંહાએ શાહજહાનને કહેવડાવ્યું કે એના દરજ્જાને શોભે એવા હેદ્દો એને આપવામાં આવે તે એ મુગલાઈમાં જોડાવા ખુશી છે. ઈ. સ. ૧૬૩૦ માં શાહજહાને સિંહાને રૂબરૂ મળવા બોલાવ્યો. સિહાજી શાહજહાનને મળવા ગયો. શાહજહાને સિતાજીને ભારે માન આપ્યું. બાદશાહે બહુ આનંદથી એની સેવા રવીકારી અને મુગલાઈમાં સિંહાને મનસબ આપીને ૧૧ હજારી બનાવ્યો. આ મનસીબદારી પેટે સિંહાને એને ગામ પૂના અને સુપા કાયમ કર્યો એટલું જ નહિ પણ ફખાનની મિલકતમાંથી કેટલાક જિલ્લા વધારામાં સિહાજીને શાહજહાને પિતે ખુશી થઈને કાઢી આપ્યા (કિં કેડ. પારસનીસ. ૧૧). શક ૧૫૫ર ઈ. સ. ૧૬૩૦ માં પાંગર વાડીના બાજી માહિતેની બેન તુકાબાઈ જોડે સિંહાજીએ બીજું લગ્ન કર્યું. આ લગ્નથી જીજાબાઈને ભારે દુખ થયું. મોહિતે ઘરાણું મરાઠાઓમાં બહુ જૂનું ગણાતું ૫ણ જાધવકુળ કરતાં એ કુળ હલકું મનાતું તેથી આ લગ્નથી જીજાબાઈના મનમાં ઓછું આવ્યું. જીજાબાઈનું મન દુભાયું અને તે એટલે સુધી કે લગ્ન પછી જીજાબાઈ પિતાના પતિ પ્રત્યે પતિવ્રતા તરીક ચુસ્ત વફાદાર રહી પણ સિંહાજીની સાથે નામને જ સંબંધ રાખ્યા હતા. ૩. નિઝામશાહી ઉપર ઉડતી નજર. શક ૧૫પર ઈ. ૧૬૩૦ માં દક્ષિણમાં ભારે દુકાળ પડ્યો અને કોલેરા પણ ફાટી નીકળ્યો. આ દુકાળ અને રોગમાં નિઝામશાહીજ માણસોની મોટી સંખ્યા અન્ન અને દવાને અભાવે મરણને શરણ થઈ. - નિઝામશાહીને મુર્તિજા મૂર્ખ અને દુષ્ટ હતો જ પણ તેની સાથે સાથે બહુ વહેમી હતા. નિઝામશાહીમાં સાબાજીરાવ નામને બહુ કુશળ કારભારી હતા. એ બહુ ચતુર હતો અને તેથી એ “ચતુર સાબાજી'ને નામે તે વખતે ઓળખાત અને ઈતિહાસમાં પણ એ “ચતુર સાબાજી” નામે ઓળખાય છે. આ ચતુર સાબાજી એ સામાન્ય કારભારી નહ. એ તે જમાનાને કલમ બહાદુર હતું. એ લેખનકલાકુશલ હતે. જમીન મહેસૂલના કામકાજમાં એ એક્કો હતે. એને હાથ કેઈએ બાબતમાં ઝાલે એમ ન હતું. અકબરના જમાનામાં જમીન મહેસૂલના પ્રશ્ન માટે રાજા ટોડરમલની ખ્યાતિ હતી તેમ આ જમાનામાં એ પ્રશ્ન માટે ચતુર સાબાજી પ્રસિદ્ધ હતા. નિઝામશાહીમાં જમીનની માપણી એણે કરાવી અને જમીન મહેસૂલની નવી પદ્ધતિ અને નવા ધારા એણે ઘડીને અમલમાં આણ્યા.. મલિકબરની મહેલી પદ્ધતિ કહેવાય છે એ પદ્ધતિ અને ધારા ઘડનાર અને એ પદ્ધતિને જન્મ આપનાર ચતુર સાબાજી હતા, પણ તે વખતે રાજ્યના મુખ્ય વજીર મલિકબર હોવાથી એ પદ્ધતિને નામે જમીન મહેસૂલની સુંદર વ્યવસ્થા માટે પ્રસિદ્ધિ પામેલા આ બાહોશ અમલદાર તરફ તે વખતના બધાં રાજ્યોને ધ્યાન ખેંચાયું હતું. આવો કુશળ કારભારી નિઝામશાહીને મળ્યો હતો. “બેવકુફ બાદશાહના રાજ્યમાં કદી કાબેલની કદર ન થાય, ” એ રીતે જ ચતુર સાબાજીનું થયું. તે નિઝામશાહીને એ બહુ વફાદાર હતો અને આફત વખતે એણે શિર સાટે કામ કરેલાં. એ પ્રજામાં માનતા હતા અને બાદશાહના કુટુંબમાં પણ માનીતો હતો. આ વહેમી મૂર્તિ જાને ચતુર સાબા ઉપર વહેમ આવ્યો. ખુદ બાદશાહની, એટલે પિતાની બેગમ સાથે આડો વહેવાર રાખ્યાનો મુર્તિજાને વહેમ આવ્યો અને એ વહેમને લીધે મુર્તિજાએ સાબાજીને શિરચ્છેદ કર્યો (રા. મા. વિ. ૬૧-ચાદરકર ચતુર સાબાજી. ભા. ઈ. સ. ૧૮૩૪ વૃત્ત.). નિઝામશાહીની પડતીને ઘડે ભરાતું હતું તેમાં મુર્તિજાએ આ ઉમેશ કર્યો. એના વહેમી સ્વભાવના અનેક દાખલા છે તેમને આ એક નમૂને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૩ જ નિઝામશાહ એક વખતે ડાહ્યા બનીને વિચાર કરવા લાગ્યા કે નિઝામશાહીની પડતી કેમ દેખાય છે. કયાં કારણાને લીધે એની પડતીની શરૂઆત થઈ છે. આ વિચારને અંતે આ વહેમી બાદશાહને બહુ ખાળતાં કારણ જડી આવ્યું કે “ તકરિખખાનને મેં વજીરીનાં વસ્ત્ર આપ્યાં ત્યારથી આ બાદશાહતના ગ્રહ બગડ્યા છે અને તરિખખાનના પગલાં અપશકુનિયાં છે. તેથી પડતીની શરૂઆત થઈ છે. ” આ પડતી અટકાવવાના હેતુથી તકરિખખાનને વજીરીમાંથી દૂર કરી કુદમાં નાંખેલા TMખાનને છેડી પા આણી વજીરીનાં વસ્ત્ર આપ્યાં. આ ક્રુત્તખાન અતિ ઝેરીલા હતા. ભારે દશીલા હતા. એના રામેરેામમાં વેર ભરાયેલું હતું. કુદમાં સડતા પડ્યો હતા, તેને પાછા લાવી વજીરીનાં વઓ આપનાર બાદશાહ મુર્તિજા ઉપર પણ વેર લેવા એ બહુ આતુર થઈ રહ્યો હતા. હાથમાં સૂત્રેા અને સત્તા આવતાં પોતાનું પાત પાછું પ્રકાશ્યું. મુર્તિન ગાંડા છે એમ ઠરાવી મુગલાની મદદથી તેને કેદ કર્યો. ૪૪ મુર્તિજાના વજ્રાદાર સરદારાને આ કૃત્ય ન ગમ્યું. એના વકાદાર સરદારા આ કૃત્યથી ઘણા નારાજ થયા. કૂત્તેખાના અમલ એમને અસદ્ઘ લાગ્યો. ફત્તેખાનને આ અસતેષની ખબર પડી એટલે એણે એ જ દિવસમાં મુર્તિજાના વફાદાર એવા પચીસ આગેવાન સરદારાને મારી નાખ્યા ( રા. મા. વિ. ૬૨ ), ક્òખાનના આ ઘાતકી કૃત્યથી ત્રાસ ત્રાસ વર્તી રહ્યો. લૉકા તાખા પાકારવા લાગ્યા. આટલા બધા સરદારાને મારી નાખ્યા પછી પણ ત્તખાન શાન્ત પક્ષો નહિ. બાદશાહ મુર્તિજા પ્રત્યે વેર હતું. તેથી એને કેદમાં નાંખ્યા. તેટલાથી ક્રૂત્તખાનને સતેષ ન થયેા. એવી વેરવૃત્તિ । વધતી જ ગઈ અને તે એટલે સુધી કે બાદશાહને કેદમાં પણ જીવતા રહેવા દેવા ફત્તેખાન રાજી ન હતા. એક દિવસમાં પચીસ સરદારાના પ્રાણ લેવાના ધાતકી કૃત્ય ઉપર પાકા રંગ ચડાવવા ક્રુત્તેખાને શક ૧૫૫૩ ઈ. સ. ૧૬૩૧ માં નિઝામશાહીના ખાદશાહ મુર્તિજા અથવા મુઠ્ઠાણુ નિઝામશાહના બંદીખાનામાં પ્રાણ લીધે ( જેધેશકાવલી અને કા. મા. વિ. ૬ર. ). મુર્તિજાને મારી તેના છ વરસના સગીર બાળકને નિઝામશાહીની ગાદી ઉપર ક્રૂત્તખાને બેસાડયે, ૪. આાદિલશાહીની મનસબદારી શક ૧૫૫૩ ઈ. સ. ૧૬૩૧ માં ફ્ક્ત્તખાન ઉપર લશ્કર માકલી મુગલાએ નિઝામશાહને પેાતાને ખંડિયા બનાવ્યા ( રા. મા. વિ. ૬૨ ). બાદશાહને પડયા બનાવીને શાહજહાન અટક્યા નહિ પણ તે જમાનામાં નિઝામશાહીમાં બહુ ભારે અને અમૂલ્ય રત્ના તથા કિંમતી જવાહિર હતાં તે બધાં કૃત્તખાનને મુગલને સ્વાધીન કરવા કહેવામાં આવ્યું. કુત્તેખાન એ બધું આપી દેવા રાજી નહતા. પણ એની મરજી કે ના મરજી આ વખતે ચાલે એમ ન હતી. તે ચારે તરફથી સંકડામણમાં આવી પડયો હતા. ખાદશાહતની હયાતીના સવાલ ઉપર જ બધું આવીને અટક્યું હતું. અમૂલ્ય જવાહિર આપવાની ના પાડીને જવાહિર ને બાદશાહત બન્ને ખાવાં, તેના કરતાં માગેલું જવાહિર સધળું આપીને બાદશાહત રાખવી . એ ત્તેખાને પસંદ કર્યું અને નિઝામશાહી જવાહિરખાનામાંના જમાના જૂનાં સધરેલાં પ્રસિદ્ધ અને બહુ કીંમતી રત્ના વગેરે કાઢીને બહુ જ દિલગીરીથી કૂત્તેખાને મુગલાને સ્વાધીન કર્યા. નિઝામશાહી તિજોરીમાંથી રૂપિયા આઠ લાખ મુગલાને આપ્યા અને નિયમિત ખંડણી આપવાનું કબૂલ કર્યું. શાહજહાને ક્રૂત્તખાનને ખાનગી જાગીર આપવાનું વચન આપ્યું હતું તે મુજબ જાગીર આપી. આ જાગીર આપવામાં શાહજહાને કેટલાક મહાલ જે સિદ્ધાને આપ્યા હતા તે કુત્તેખાનને આપવામાં આવ્યાથી નવી કડવાશ ઊભી થઈ. કાઈ પણ જાતના વાંક વગર આવી રીતે પાતાને આપેલા મુલક શાહજહાન બાદશાહે પાછા લઈ તે ફ્તખાનને આપ્યા એ બાદશાહનું કૃત્ય સિંહાજીને અપમાનકારક લાગ્યું, ભવિષ્ય ઉપર નજર દોડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જ ] છે. શિવાજી ચરિત્ર ૪૫ મિજાજને કાણુમાં રાખતાં સિંહાને આવડતું હતું એ વાત ખરી છે પણ એને મિજાજ તેા બહુ તેજ હતા. આ અપમાનને લીધે સિંહાજીએ મુગલ બાદશાહતની મનસબ ઉપર લાત મારવાને વિચાર કર્યાં. શાહજહાન પણ મુત્સદ્દી હતા. એ દક્ષિણની આ ચડાઈમાં એક કાબેલ અને પ્રવીણુ બાજીગરની બાજી રમી ગયે.. ખાનજહાન લાદીથી સિંહાજીને દૂર કરવાના ઈરાદાથી સિંહાજીને મુગલાઈ ના ૧૧ હજારી બનાવ્યા અને નિઝામશાહી મુલકેામાંથી કાંઈ આપવાની વાત કરી. બિજાપુરના મુત્સદ્દીઓને તાળવે પણ શાહજહાને ગાળ ચોંટાડ્યો અને અનેક આશાઓ આપીને બિજાપુરના મુત્સદ્દીઓને અને બાદશાહતને લાદીથી દૂર રાખ્યાં. લાદી જમીનદોસ્ત થયા પછી શાહજહાને પેાતાના વકીલ શેખ માઝુદ્દીનને ખિજાપુર નિઝામશાહી મુલંકાની વહેંચણીની વાતા કરવા માકલ્યા, વહેંચણીના કુંડચા કરવાની દાનત આ વકીલ માકલીને મુગલાએ સાખીત કરી અને તેમ કરીને બિજાપુરવાળાઓની કાણીએ મધ મૂક્યું. થાડા માસ સુધી આ વકીલ બિજાપુરમાં રહ્યો અને એણે બિજાપુરના મુત્સદ્દીઓને મનાવ્યા. મુગલ વકીલનું બિજાપુર દરબારે સન્માન કર્યું અને આવી રીતે માન પામીને વકીલ પાછા વળ્યા. મુગલેએ આ વકીલની બિજાપુર તરફ રવાનગી કરી તે પછી તરત જ વાતાવરણુ બદલાયું અને રાજ્યદ્વારી રંગમાં ફેરફાર થવા લાગ્યા. મુર્તિજાનું ખૂન થયું. ફત્તખાનની પડતી થઈ અને નિઝામશાહી શાહજહાનના હાથમાં આવી એટલે શાહજહાનની ગરજ સરી ગઈ, હવે સિંહાજીને પણ એણે વેરી ગણ્યા અને આદિલશાહીને પણ લાત મારી. નિઝામશાહી મુલકમાંથી ઘેાડા મુલક બિજાપુર બાદશાહને આપવાની વાતે તા ક્યાં જતી રહી, નિઝામશાહીનેા ધારૂર પ્રાન્ત આદિલશાહી સરકાર અથાવી પડી હતી તે પાછા લેવા માટે શાહજહાને સરદાર અબદુલહસન અને નસરતખાનને ખદાર અને ધારના કબજો લેવા મેાકલ્યા ( રા. મા. વિ. ૬ર. ). આ બધા બનાવા બન્યા ત્યારે શેખ માજુદ્દીન વકીલ બિજાપુર દરબારમાં હતા. એની પૂઠ પાછળ આ બધું થયું. શાહજહાને ધારૂર અને ખદાર કિલ્લા ઉપર સરદારાને કબજો લેવા મેાકલ્યાની ખબર બિજાપુર દરબારને મળી એટલે બિજાપુર સરકારે વકીલ શેખ માજુદ્દીન કે જેને માન આપવામાં આવ્યાં હતાં અને જેણે વિદાય લીધી હતી તેને રોકીને નજર કેદ કર્યાં. વકીલને નજરકેદ કર્યાનાં સમાચાર શાહજહાનને મળ્યા તેથી તે ક્રોધે ભરાયા અને સરદાર આસદખાનને એક માટું લશ્કર આપી તેને બિજાપુર ઉપર ચડાઈ કરવા રવાના કર્યાં. આપેલા મુલક વગર વાંકે પાછે લઈ શાહજહાને સિદ્ધાજીનું અપામન કર્યું હતું તેથી એનું દિલ દુભાયું હતું. એણે લાંખા વિચાર કરી મુગલ મનસબદારી ઉપર લાત મારી અને બિજાપુરના મુત્સદ્દીઓની કુમકે ગયા. બિન્તપુર દરબારમાં મુરાર જગદેવ અને રણુદુલ્લાખાન એ બે સિંહાજીના ભારે દાસ્ત હતા, એમને અસદખાનના હુમલા સામે સિંદ્ધાજીએ મદદ કરી. આ ત્રણે મુત્સદ્દી રણવીરાએ બિજાપુર નજીકમાં ર્ંખ્યાખ્યા ઢૌવા ઘર ” ગરેજના હાજ ઉપર અસદખાનને પૂરેપુરા હરાવ્યા અને નસાડ્યો. નિઝામશાહીમાં ત્તખાન પોતાની અને નિઝામશાહીની પડતી પાસે લાવી રહ્યો હતા. એની મૂર્ખાઈ, એને ઝેરીલા સ્વભાવ અને ધાતકી કૃત્યાથી એ નિઝામશાહીની ધાર ખાદી રહ્યો હતા. એણે રાજ્યના ખરા મુત્સદ્દી અને આધારસ્થંભનાં અપમાન કરવા માંડયાં. એણે પોતાના કૃત્યાથી નિઝામશાહીના દુશ્મને વધાર્યાં. મૂ` બાદશાહ અને બેવકૂફ્ વછરાનાં કડવાં નૃત્યાથી ઉધાઈ લાગેલી નિઝામશાહી મરણુ પથારીએ પડી હતી. પોતાના સસરા લખુજી જાધવરાવ તથા સાળા અચલાનું ખૂન સિ’હાજીના હૃદયમાં તાજી જ હતું. સિદ્ધાજીએ બિજાપુર ખાદશાહને સંદેશા માકયે કેઃ–“અંધેર અને અરાજક્તાના આંચકાથી નિઝામશાહી મરણાન્મુખ થઈ રહી છે. ક્રૂત્તેખાને ચારે તરફ કાંટા વેર્યાં છે. પ્રજામાં એનાં મૃત્યુએ એને કડવા એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૩ જું* બનાવ્યો છે. પ્રજા એને દુશ્મન માને છે. આ વખતે બિજાપુર બેસી રહે એ મુત્સદ્દીપણાની ખામી મનાય. નિઝામશાહીની આફત એ આદિલશાહીને માટે સોનેરી તક મનાવી જોઈએ. નિઝામશાહીને જીતવાને આ અવસર એળે જશે તો પાછળથી પસ્તાવું પડશે. દેલતાબાદનો કિલ્લો કબજે કરવા માટે તજવીજ થવાની જરૂર છે. એ કિલ્લા ઉપરને બંદોબસ્ત તદ્દન ભૂલે છે. બાદશાહ સલામતની ઈચ્છા હોય તે તે કિલ્લા ઉપર સ્વારી મોકલાવું. હું બાદશાહની સેવા કરવા તૈયાર છું અને તે જે સ્વીકારવામાં આવે અને ફરમાન થશે તે હું આ કિલ્લો હિંમત અને યુક્તિથી કબજે કરી શકીશ એવી મને ખાત્રી છે. ” બિજાપુરને બાદશાહ નિઝામશાહીના મુર્તિ જા જેવો મૂખ ન હતો. એણે સંજોગો અને સ્થિતિને વિચાર કર્યો અને સિંહાજી જે બળવાન સરદાર પાછે બાદશાહતમાં જોડાવા ઈચ્છા રાખે છે તેને સ્વીકારી તેનાથી થતા લાભ લેવાનો નિશ્ચય કર્યો. ૫. નિઝામશાહીને નાશ. સિંહજીની સેવા બિજાપુર બાદશાહે સ્વીકારી અને સિંહાજીની સલાહ મુજબ મુરારપતની સાથે એક લશ્કર બાદશાહે સિંહાની કુમકે દોલતાબાદ તરફ મોકલ્યું. ફખાનને ખબર પડી કે સિંહા પિતાનું લશ્કર લઈને આવી રહ્યો છે અને બિજાપુરનું લશ્કર એની કુમકે દેલતાબાદ આવે છે. ફખાન ગભરાયો અને ભારે મુંઝવણમાં પડ્યો. આ સંજોગોમાં શું કરવું એ તેને સૂઝયું નહિ. આખરે એણે મુગલેને કહેવડાવ્યું કે “હું આ કિલે તમારે ચરણે ધરું છું. તમે જાતે આવીને મને સિંહાજીના પંજામાંથી બચાવે.” મુગલેએ ફખાનની મદદ માટે મહાબતખાનને મોકલ્યો. હુકમ મળતાંની સાથેજ મહેબતખાને છોકરા ખાનજમાનની સાથે તાકીદે એક ટુકડી ફત્તેખાનની મદદ માટે રવાના કરી અને પોતે પોતાના મેટા લશ્કર સાથે પાછળથી નીકળ્યો. મુગલ લશ્કર ફખાનની મદદે આવે છે એની ખબર સિંહાજીને પડી એટલે સિંહાજીએ મારતે ઘડે કુચ કરી. મુગલે પણ દોલતાબાદ પહોંચવા માટે બહુ ઝડપથી જતા હતા. સિંહાજીની ઝડપ વધારે હોવાથી મુગલે પહેલાં સિંહા દેલતાબાદ આવી પહેઓ અને ઉત્તખાનને મળી એની ખાત્રી કરી આપી કે મુગલેની સાથે મળી જવાથી નિઝામશાહીને નાશ થશે. બિજાપુર સાથે સલાહ કર્યાથી જ નિઝામશાહીનું હિત થશે. મહાબતખાન આવી પહોંચે. મૂર્ખા ફખાન આ વખતે તદ્દન નમાલે માલમ પડ્યો. ગભરાઈ જાય ત્યારે મહેબતખાનને સંદેશે. કહેવડાવે કે “મને સિંહાજી, રણદુલ્લાખાન અને મુરાર જગદેવના સાંડસામાંથી છોડા”. વળી પાછી ધૂન ચડી આવે ત્યારે “કિલ્લામાં અનાજ સામગ્રી ખૂટી છે તે તે ગમે તેમ કરી મને પુરી પાડ” એ સંદેશે મરારજગદેવને મોકલતા. મુરારજગદેવ બડો મુત્સદી હતું. એણે લડતનો રંગ જે અને ફત્તેહખાનના ઢંગ પણ જોયા. મહાબતખાને કિલ્લામાં મદદ મોકલે એવી સ્થિતિ મરારજગદેવે આવવા દીધી જ નહિ. પોતે પણ દાણ કણ મોકલે નહિ અને ચોખ્ખી ના પણું પાડે નહિ. આશામાં ને આશામાં રાખી એને વધારે નબળે કરી તંગ કર્યો અને આખરે આદિલશાહી સાથે સર કરવા તૈયાર થયા સિવાય છૂટકેજ ન રહ્યો. ત્યારે એણે આદિલશાહી સાથે સલાહ કરવાનું નક્કી કર્યું. સિંહાજી, મુરારજગદેવ અને રણદુલ્લાખાન અસલ ખેલાડી હતા. સમરબાજી વખત પ્રમાણે શી રીતે ખેલવી અને આખે રંગે ચડેલી બાજીને શી રીતે ફેરવી નાંખવી એ આ કસાયલા વીરે બરાબર જાણતા હતા. સિંહાએ ફખાન સાથે સલાહ કરી અને જણાવ્યું કે જે ફખાન સેલાપુર અને બીજા સાડા પાંચ જિલ્લાઓ ઉપર હક છેડી દેશે તે મહમદ આદિલશાહ નિઝામશાહીને. દોલતાબાદ અને અહમદનગર રાજ્યના તાબામાં જે મુલક છે તે વગર હરકતે અને અડચણે પચવા દેશે. સિંહાજીની આ શરતોથી ફખાન લલચાય અને એણે એ શરતે કબૂલ કરી. ફખાન સાથે આદિલશાહીએ સલાહ કરી અને એ સલાહ પછી તરત જ ફખાને તેની મદદ માટે તેની જ માગણીથી લશ્કર લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૩ ] છ, શિવાજી ચરિત્ર આવેલા મુગલ મહેબતખાનના સૈન્ય ઉપર કિલ્લામાંથી તેને મારો શરૂ કર્યો. સિંહાજી અને મુરારજગદેવ તથા રણદુલ્લાખાને પણ મુગલ સરદાર ઉપર મારો ચલાવ્યો અને મુગલ સરદાર હારવાની અણી ઉપર હતો પણ મુગલોને સારે નસીબે લડાઈને રંગ એકદમ બદલાયો અને સિંહાજી તથા મુરારજગદેવના લશ્કરને પાછા હઠવું પડયું (રા. મા. વિ. ૬૯). મહમદ તઘલખ ગાંડાએ આ કિલ્લો બહુ મજબૂત બાંખ્યો હતો અને ત્યારથી તે અજિત ગણતે. મલિકબરે તેને મજબૂત બનાવ્યો હતે. મુગલના લશ્કરમાં શૂરા રજપૂતોની ટુકડીઓ હતી. તેમણે લડાઈને રંગ બદલી નાખ્યો. રજપૂતાના એક પછી એક હલાઓ બહુ ભારે અને ઝનૂની થયા અને સિંહાજીએ બહુ પ્રયત્નો કર્યા પણ એ રજપૂતના હલાઓ આગળ ન ફાવી શક્યો. આખરે ફખાન મુગલને શરણે ગયો અને ૧૦ લાખ રૂપિયા લઈને તેણે દોલતાબાદ અને બાળ બાદશાહ મુગલેને સ્વાધીન કર્યા. (કિંકડ-પારસનીસ. ૧૧૮-૧૧૯) આવી રીતે દોલતાબાદને કિલ્લે મુગલ સરદાર મહેબતખાનના હાથમાં ગયો. ફખાન મુગલોને શરણે ગયો. બાળ બાદશાહ હુસેન નિઝામશાહને વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. નિમકહરામ ફખાનને રૂ. ૨૦૦૦૦ વાર્ષિક આમદાનીની જમીને આપવામાં આવી (ર્કિ. પા. ૧૧૯ ). આવી રીતે શક ૧૫૫૫ ઈ. સ. ૧૬૩૩ ની સાલમાં નિઝામશાહીને નાશ થયો. આ યુદ્ધ વખતે એક બનાવ બન્યો છે તે જમાનાની સ્થિતિ બતાવનાર હોવાથી નીચે આપીએ છીએ –ખેલજી ભલે એ સિંહાજી ભેંસલેના સગા કાકાને છોકરો થતો હતો. એ મુગલ બાદશાહતમાં લશ્કરી અમલદાર હતા. તે દિલ્હી બાદશાહતની નોકરી છોડી બિજાપુર સરકારમાં આવ્યા. ઈ. સ. ૧૬૩૭ ની સાલમાં લતાબાદનો કિલ્લો નિઝામશાહના તાબામાં હતા તેના ઉપર મુગલેએ ધસારો કર્યો તે વખતે મુગલ લશ્કરની સામેં ખેલોજી ખૂબ લડ્યો હતે. મુગલ બેલેજી ઉપર ખૂબ ગુસ્સે થયા હતા. એક દિવસે ખેલજી બેસલેની સ્ત્રી ગોદાવરી નદીમાં સ્નાન કરવા જતી હતી, એવામાં એને મુગલ સુબેદારે પકડી અને ખેલેજીને સદેશે કહેવડાવ્યો કે “તારી સ્ત્રી મારા કબજામાં છે, મને ચાર લાખ રૂપિયા તું આપે તે જ હું તારી સ્ત્રીને ભ્રષ્ટ કર્યા સિવાય તને પાછી સોંપીશ.” ખેલજી બહુ મુંઝાયો પણ કરે શું? અને એણે ચાર લાખ રૂપિયા આપી સ્ત્રીને છોડાવી. થોડા કાળ પછી બિજાપુર અને મુગલની વચ્ચે સલાહ થઈ. આ સલાહ પછી બિજાપુર દરબારે ખેલજીને પિતાના દરબારમાંથી કાઢી મૂક્યા. એલોજી ખિજાયેલા હદયે ઘેર પાછો આવ્યો અને સંજોગોએ એને મરણિયો બનાવ્યો. આખરે એણે બહારવટું લીધું અને મુગલ મુલકમાં લૂંટફાટ શરૂ કરી. ઔરંગઝેબને ખેલછના રહેઠાણની ખબર પડી. ઔરંગઝેબે મલીકહુસનની સાથે ખેલોજીને પકડવા માણસે મોકલ્યાં. મલીહુસેને ખેલજીને પકડી ઔરંગઝેબ સામે ખડો કર્યો. ઈ. સ. ૧૬૩૯ ના ઑકટોબર માસમાં આ મરાઠાને ઔરંગઝેબે મારી નાંખ્યો (સ. રિ. ૧૫૬). ૬. જીજાબાઈની ગિરફતારી. નિઝામશાહીને નાશ થયો ત્યારે આપણું ચરિત્ર નાયક શિવાજી મહારાજ આસરે ૬ વરસની ઉંમરના હતા અને માતા જીજાબાઈ શિવાજીને લઈને બાયઝાપુરમાં રહ્યાં હતાં. કબજે થયેલા બાળ બાદશાહ હુસેન નિઝામશાહ અને શરણ આવેલા ફખાનને લઈને મહેબતખાન દેલતાબાદથી બહાણપુર જવા નીકળે ત્યારે માર્ગમાં સિંહજીના લશ્કરે એને ખૂબ સતા. સિંહાએ દુશ્મનના લશ્કર ઉપર વારંવાર અચાનક છાપા મારી તેને અવ્યવસ્થિત કરવાના પ્રયત્નો કર્યા. આવી જાતની સતામણીથી મહોબતખાન બહુ ત્રાસી ગયો. મેદાનમાં લડવા માટે મહાબતખાનમાં શક્તિ અને બળ હતાં પણ આવી જાતના અચાનક છાપા મહાબતખાન જીરવી શકે નહિ. રોજ બે કેસ કરતાં વધારે મજલ એ કાપી શકતે નહિ (રા. મા. વિ. ૬૫.). આવી રીતે ત્રાસી જવાથી મહેબતખાને આદિલશાહીના લશ્કરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ જું . લાંચ આપી પાછું કાઢયું અને પિતાને છુટકારો કરી લીધું. મહાબતખાને યુક્તિ પ્રયુક્તિથી પિતાને માર્ગ સરળ કર્યો પણ સિંહજીએ માર્ગમાં કરેલી સતામણ એને સાલી રહી હતી. આવા બળવાન સરદારને કોઈ પણ રીતે દાબ દબાણુથી વાળી લેવાનો વિચાર મહોબતખાને કર્યો. આખરે મહેબતખાનને લાગ્યું કે એના ઉપર ભારે દબાણ થયા સિવાય સિંહા નરમ પડશે નહિ માટે મહેબતખાને સિંહાને ઘાટ ઘડવાનું શરૂ કર્યું. નિઝામશાહીમાં નંબકને મુસલમાન સુબેદાર મહાલદારખાન મહાબતખાનની મહેરબાની મેળવવા ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતો. એણે પિતાની સૂબાગીરી માટે મહોબતખાન પાસે આજીજી કરી. પોતે મુગલેને વફાદાર છે અને તેથી એની સેવા મુગલ સરદારે સ્વીકારી એને સુબેદારીમાં ગોઠવી દે એવી એની માગણી હતી. મહોબતખાને મહાલદારખાનને કહ્યું કે “સિંહા રાજાની પત્ની જીજાબાઈ બાયઝાપુરમાં એના છોકરાને લઈને રહી છે તેને યુક્તિ પ્રયુક્તિથી પરહેજ કરીને મારી રૂબરૂ લાવી હાજર કરશે તે તમારી ચતુરાઈ અને કાર્યદક્ષતા પરખાશે. તમારા આ કામ ઉપર ધ્યાન આપી તમારી વિનંતિનો વિચાર થશે. આ કામ તાકીદે બહુ કાળજીપૂર્વક પાર ઉતારશે તે તમારી માગણી મુજબ તમને ... દરજજો આપવામાં આવશે.” મહાલદારખાને આ કામ કરવા બીડું ઝડપ્યું. પ્રપંચની જાળ પાથરી અને અનેક યુક્તિઓ રચી. આખરે મહાલદારખાને ફાવ્યું અને જીજાબાઈ તથા બાળક શિવાજીને પરહેજ કરીને મુગલ સરદાર મહેબતખાનની હજુરમાં હાજર કર્યો. બિજાપુરના નિઝામ મુર્તિજાએ જીજાબાઈના પિતા લખુજી જાધવરાવનું વિશ્વાસઘાતથી ખૂન કર્યું ત્યારે તેની સ્ત્રી ત્યાંથી નાસીને સિધખેડ ગઈ હતી અને તેણે મુગલેને અરજી કરી પિતાના પતિની મનસબ પિતાના દિયર જગદેવરાવ ઉર્ફે ભલાજીરાવને આપવા વિનંતિ કરી હતી. મુગલોએ જાધવરાવની જગ્યાએ એમના ભાઈ જગદેવરાવને મનસબ આપી હતી તે જગદેવરાવ આ વખતે મુગલાઈમાં મોભાદાર અમલદાર થઈ પડ્યો હતે. જીજાબાઈના કાકા જગદેવરાવે જીજાબાઈની ગીરફતારીની વાત સાંભળી ત્યારે તેણે કાકા તરીકે પોતાની ફરજ બજાવવાનો નિશ્ચય કરી એ મહોબતખાનને મળ્યો અને એણે જણાવ્યું કે “સરદાર ! આપણે તે દુશ્મનાવટ સિંહાજીની સાથે છે. જીજાબાઈને પરહેજ કરવામાં તે આપણું માણસેએ “પાપડી ભેગી ઈયળ” જેવું કર્યું છે. જીજાબાઈને અને સિતાજીને તે અણબનાવ છે અને તેથી એ બે જુદાં રહે છે. સિંહાએ તે બીજું લગ્ન કર્યું છે એ પણ આપ જાણતા તે હશે જ. જીજાબાઈને પરહેજ કર્યાથી સિંહાજી ઉપર કોઈ પણ જાતને દાબ આવશે નહિ, પણ જીજાબાઈની ગીરફતારીથી અમારી જાધવની આબરૂ લુંટાશે. આ સિંહાજીના તફાને માટે અમને સજા થશે. દુશ્મનનાં દુષ્ક માટે દસ્તને શિક્ષા હોય? સરદાર ! આ પખાલીના પાપે પિડીયાને ડામ દેવા જેવો બનાવ બન્યો છે. ઘેને મારવા માટે પીપળે બાળવાની જરૂર નથી.” જગદેવરાવનું કહેવું મહેબતખાનને ગળે ઊતર્યું અને તેણે જીજાબાઈ તથા બાળક શિવાજીને જગદેવરાવને સ્વાધીન કર્યા જગદેવરાવે આ બન્નેને તુરત જ કંડાણાના કિલ્લામાં સહીસલામત પહોંચાડી દીધાં (કેળસ્કર ). આવી રીતે પિતાની ઉંમરને છઠું વરસે શિવાજી મહારાજને “બંદી'ના સંસ્કાર થયા. આ આપત્તિ તો ટળી પણ ૧૬૩૩ થી ૧૬૩૬ સુધીના ત્રણ વરસના ગાળામાં સિંહાજી મુગલેને ઠેક ઠેકાણે નડી રહ્યો હતો તે વખતે સિંહાને સીધે કરવા તેના દીકરા શિવાજીને પકડી લાવવાની ઘણી કોશિશો મુગલેએ કરી, ઘણી જાળા પાથરી, ઘણા પ્રપંચે રચા. એક ફેરા મહાલદારખાનની જાળમાં જીજાબાઈ તથા શિવાજી સપડાયા હતા પણ હંમેશા દૂધને દાઝેલે છાશ પણ ફૂંકીને પીએ છે એ રીત મુજબ જીજાબાઈ હંમેશ ચેતીને જ વર્તવા લાગી. જીજાબાઈની હેશિયારી, હિંમત, હાજર જવાબીપણું, સમયસૂચકતા વગેરેને લીધે મુગલોના પ્રયત્ન નિષ્ફળ ગયા અને શિવાજી મુગલેના હાથમાં ન આવ્યો (કિ કેડ પારસનીસ. ૧૨૫). www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ જુ.] છ, શિવાજી ચરિત્ર ૭. નિઝામશાહી સછવન કરવાને સિહાજીને છેલો પ્રયત્ન. અડચણ આફત મારથી, ચડે રંગ રજપૂત; પડે પડે પાછો ખડે, ક્ષત્રિય એ જ સપૂત. નિઝામશાહીને બાદશાહ હુસેન નિઝામશાહ શાહજહાનને કેદી બન્યો, ફખાન દિલ્હીના બાદશાહને શરણે ગયે, નિઝામશાહી મુગલેના કબજામાં આવી, દોલતાબાદના કિલ્લામાં મુગલ સરદાર આવી ગયા, બિજાપુરનું લશ્કર પાછું હઠયું, ફખાન મુગલોને શરણે ગયો, છતાં રણધીર સિંહાજી હિંમત હાર્યો નહિ. જેમ જેમ જિંદગીમાં એના ઉપર અડચણે, આફત અને આપદાઓ આવતી ગઈ તેમ તેમ આ સિસોદિયા રજપૂત વધારેને વધારે મક્કમ અને હિંમતબાજ બનતે ગયો. એણે વિચાર કર્યો કે આવી રીતે નિઝામશાહીને નાશ મુગલે કરી ગયા તેમાં ડોશી મર્યાને ભય નહિ પણ જમ પધા પડ્યાને ભય હતે. નિઝામશાહીની સ્થિતિ બહુ વિચિત્ર હતી. નિઝામશાહીની હયાતીને લીધે સિહાજી વખત આવે બિજાપુરને દબાવી શકત અને વખત આવે સિંહાજી અને બિજાપુર ભેગા મળીને મુગલોને દક્ષિણમાં તે દબાવી દેવાના પ્રયત્નો કરી શકતા. નિઝામશાહીની દશા લડાઈઓમાં કિલ્લાના દરવાજા તેડવા માટે આડા રાખવામાં આવતા ઊંટના જેવી થઈ હતી. એને નામે અને એને લાભ લઈ એક સત્તા બીજા ઉપર દેર ચલાવતી અને એને હેળીનું નાળિએર બનાવી જેને બાજી ખેલતાં આવડતી તે બાજી ખેલી જસે. “ જીવજી તો સાક્ષ સમી 5 એ કહેવતના જેવી નિઝામશાહીની દશા થઈ હતી. નિઝામશાહીને જીવતી રાખવામાં સિંહાજી અને આદિલશાહી એ બન્નેને લાભ હતો. સિંહા નિઝામશાહીને બહુ બળવાન બનાવવાની તરફેણમાં ન હતો જ. નિઝામશાહી રીતે રહીને જીવે એવી એની ઈચ્છા હતી. નિઝામશાહીને નાશ કર્યા પછી દક્ષિણમાં મુગલેને બિજાપુર અને સિંહાજી એ બે બળીયા સામે જ બાથ ભીડવાની રહી. સિંહાએ દીર્ધદષ્ટિ ચલાવી અને જોયું કે નિઝામશાહીના નાશથી મુગલાઈનાં મૂળ દક્ષિણમાં બહુ ઊંડાં પેસી જશે માટે ગમે તે પ્રયત્ન નિઝામશાહીને સજીવન કરવા પ્રયત્ન આરજો. હુસેન નિઝામશાહના બાપની મા અને નિઝામશાહીના કેટલાક નિમકહલાલ સરદારો જેઓ ફખાનના ત્રાસ અને જુલમથી નિઝામશાહી છોડીને ચાલ્યા ગયા હતા તે બધા મુત્સદ્દીઓને સિંહાજીએ ભેગા કર્યા અને ડુબેલી નિઝામશાહીને પાછી તરતી કરવાનું કામ હાથમાં લેવા માટે તેમને બધાને તૈયાર કર્યા. આ સરદારે અને બેગમ સાહેબા તો તૈયાર થઈ ગયા પણ સિંહાએ વિચાર કરી આદિલશાહીને આ કામમાં ભેળવવાનું દુરસ્ત ધાર્યું. આદિલશાહીને આ કામમાં ભેળવવામાં ખરું ડહાપણ હતું અને રાજદ્વારી કુનેહ પણ હતી. આદિલશાહના મુરાર જગદેવ તથા બીજા વિશ્વાસુ સરદારો સાથે સિંહાએ આ સંબંધમાં વાત કરી. મુત્સદીઓના આ સંબંધમાં વિવેચને થયાં, સર થઈ અને એ સર્વેએ મુગલેની સામે કમર બાંધી. નાશ પામેલી નિઝામશાહીને સજીવન કરવાની સિંહાએ પ્રતિજ્ઞા કરી એ ઉપરથી સિંહાજી તે વખતે કેટલે બળવાન હતા તે જણાઈ આવે છે. મહેબતખાનની પીઠ વળી કે તુરતજ મુરાર જગદેવ અને રણદુલ્લાખાને મુગલ મુલમાં અપરંપાર લૂંટ ચલાવી. સિંહાએ કેકણપટ્ટીના ઇંડારાજપુરીથી બેગમસાહેબ અને ગાદીના વારસ શાહજાદાને સાથે લઈને આવવા આમંત્રણ મોકલ્યું અને નક્કી કર્યા મુજબ બેગમ સાહેબા છોકરાને લઈને આવ્યાં. તે છોકરાને સિંહજીએ પિતાના ભીમગઢના કિલ્લામાં લાવીને તેને ગાદીનશીન કરી નિઝામશાહીને સજીવન કરી. સગીર શહજાદાને ગાદી ઉપર બેસાડ્યાથી નવી નિઝામશાહીને દિવસ વળે એમ ન હતું. એને ગાદી ઉપર બેસાડ્યા પછી સિંહાજીએ તેને રાજા તરીકે નિભાવવા માટે અને નિઝામશાહીને સજીવન કરી તેને તરતી કરવા માટે બહુ કામ કરવાનાં હતાં. નિઝામશાહીને સજીવન કરવાનું કામ બહુ ભારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ 8 નું હતું અને આ કામ હાથ ધરવામાં તે સિંહાએ એક બળતી સગડી માથે લીધી હતી. સિંહાજીની સાચી કસોટીને આ સમય હતે. બાળકને ગાદી ઉપર બેસાડ્યા પછી સિંહાએ નિઝામશાહીને મક્કમ અને મજબૂત બનાવવા માટે અને મુગલેની સત્તા તોડવા માટે નીચેનાં કામો તદ્દન તાકીદનાં સમજી હાથ ધર્યો - ૧. મુગલેએ કબજે કરેલા નિઝામશાહી કિલ્લાઓ અને મુલકે પાછા જીતી લઈ નવી નિઝામશાહીમાં ઉમેરવા. ૨. કબજામાં આવેલા કિલ્લાઓને સમરાવી મજબૂત કરી તૈયાર રાખવા. ૩. જે મુલક તાબામાં આવે તેને આબાદ કરવા પુરતા પ્રયત્નો કરવા. ૪. નિઝામશાહીના નાશથી અસ્તવ્યસ્ત બનેલા અને છૂટા છવાયા પડી ગયેલા સરદારને પાછા ભેગા કરવા, ૫. નવી નિઝામશાહીના રાજ્યકારભાર માટે લેકમાં વિશ્વાસ પેદા કરે. ૬. નિઝામશાહીને સંખ્યાબંધ વિશ્વાસુ સરદારે, મુત્સદ્દીઓ અને સેવકને ફખાને કાઢી મૂક્યા હતા તે અને તેના ત્રાસથી અને બીકથી નાસી ગયેલાઓને પાછી બોલાવી તેમના દિલનું સમાધાન કરી તેમની સેવાઓ નિઝામશાહીને આપવા એમને સમજાવવા. છે. નિઝામશાહીને મક્કમ કરવા માટે આદિલશાહીની સાથે સલાહ કરી તેમને સમજાવી તેમની કુમક મેળવવી. ૮. વખત પડે શાહજહાન તથા તેના સરદારની સાથે વખત જોઈ વર્તન કરવાની તૈયારી રાખવી. ૯. જેમ બને તેમ તાકીદે જ્યાંથી બને ત્યાંથી લશ્કરમાં સારા માણસની નવી ભરતી કરવી.. ૧૦. કેટલાક સરદારે તદ્દન સ્વતંત્ર બની ગયા હતા તેમને અંકુશ નીચે આણવા અને ન માને તે તેમનો મુલક ખાલસા કરી દે. નાશ પામેલી નિઝામશાહીને સજીવન કર્યા પછી નિભાવવા માટે ઉપર જણાવેલાં દસ કામો તરત જ હાથમાં લેવાની સિંહાજીને જરૂર જણાઈ અને એણે એ કામ હાથમાં લીધાં. બાળ બાદશાહ મુર્તિજા બહુ નાનો હતો. એણે કોઈ દિવસ દરબાર કે સભા જોયેલી નહિ તેથી દરબારમાં આવતાં ડરતા અને તખ્ત ઉપર એકલાને બેસવું પડે માટે દરબારમાં હાજરી આપતાં બહુ કચવાતા. બેગમ સાહેબાની સલાહથી સિંહજી પતે આ છોકરાને લઈને તખ્ત ઉપર બેસતેઈ. સ. ૧૬૭૩-૭૪ માં મુલકે પાછી જીતી લેવાને સપાટ સિંહાએ ચલાવ્યું. એ સાલમાં સિંહાજીએ તળકાંકણ, જુન્નર, અહમદનગર, નાસીક, ત્રંબક, પૂના, નિરથડી વગેરે પ્રાંતે એટલે દક્ષિણ દિશાએ ની નદીથી ઉત્તરમાં ચાંદવડના ડુંગર સુધીને મુલક કબજે કર્યો (રા. મા. વિ. ૬૬-૬૭). કરખાનના જાલમથી ત્રાસીને નાસી ગયેલા સરદારોને સિંહાજીએ પોતાના દરબારમાં પાછી બોલાવ્યા. નિઝામશાહી માટે અભિમાન અને લાગણી હોવા છતાં અંધેર અને ગેરવ્યવસ્થાને લીધે એમને થએલા અન્યાયથી રાજ્ય છેડી ગયેલા, આત્મમાનની લાગણીવાળા મુત્સદ્દીઓ પાછા આવવા લાગ્યા. શિવાજીપંત, સખારામ મકાશી, ચતુર સાબાજીનો છોકરો ચતુર, અત્રે હણુમંતે, ઉપાધ્યાય વગેરે બાહોશ અને કલમ બહાદુરોના હાથમાં રાજસૂત્રે મૂકી પ્રજાને સુખકર નીવડે એવું રાજતંત્ર બનાવવા, સિહાજીએ નિયમે નક્કી કરી તે પ્રમાણે આ મુસદ્દીઓને વર્તવાની સૂચના અને તાકીદ આપી. આ કામની વ્યવસ્થા કરી લીધા પછી જે જે સરદારે સ્વછંદી બનીને નિઝામશાહીની મૂંસરી ફેંકી દઈને મનમાં આવે એવી રીતે વર્તતા હતા એવા સરદારો સામે સિંહાએ મોરચા માંડ્યા. રસીદી સૈહાન સેલાપુરી, શ્રી નિવાસરાવ જુન્નરવાળા, સીદી સાચા સિફખાન ભવડીવાળા, સીદી અંબરદંડા રાજપુરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી ] છે. શિવાજી ચરિત્ર ૫૧ વાળા અને એવા બીજા કેટલાક કિલ્લેદાર અને જમીનદારોને પાંસરા કરવાનું અથવા ન માને તે તેમને મુલક ખાલસા કરી લેવાનું સિંહાજીએ નક્કી કર્યું. સીદરેહાન બિજાપુરની બાદશાહતમાં જોડાઈ ગયા એટલે એને સવાલ પતી ગયો. એવી રીતે એક પછી એક સરદારોની બાબતમાં સિંહાજી ફડચા પાડતો ગયો. અને જે તાબે ન થયા તેમને મુલક ખાલસા કર ગયો. ઈ. સ. ૧૬૩૩માં સિંહાએ મુરારજગદેવના લશ્કર સાથે મળીને મહેબતખાનના લશ્કરને પરીંડા મુકામે હરાવ્યું. ભીંવડીના સૈફખાનને રૂબરૂમાં રજ થવાને હુકમ આપ તેનો અનાદર કરી સફખાન આદિલશાહીમાં જવા માટે નીકળ્યો. સિંહાને એની ખબર મળતાની સાથે જ એ એની પૂઠે પડ્યો અને બાળ ગામ નજીક એને પકડી પાડ્યો. ઝપાઝપી થઈ તેમાં સિફખાન કેદ પકડાયો. | મુરારજગદેવની માગણીથી આખરે સિંહાએ સિફખાનને બંધન મુક્ત કર્યો. બાગેલાણનો રાજા નિઝામશાહીના નાસીક ચાદવડ તરફના કિલાએ બચાવી પડ્યો હતો તે પાછી લીધા. જુન્નર પણ ખાલસા કરીને સિંહાએ નિઝામશાહીમાં જોડી દીધું. જન્નર એ એક વખતે નિઝામશાહીનું રાજધાનીનું શહેર હતું. સિંહજીને લાગ્યું કે આ જૂના રાજધાનીના શહેરમાં જ નિઝામશાહીની ગાદી રાખવી એ ઠીક છે. તેથી એણે ભીમગઢમાંથી નિઝામશાહીના બાળ બાદશાહ મુર્તિજાની રાજધાની બદલીને જુન્નર લઈ ગયો. આવી રીતે સિંહજી દિગ્વિજય મેળવતે ગયો. જેમ જેમ સિંહાજી વિજય મેળવતો ગયો તેમ તેમ લેકેને નવી નિઝામશાહી નભશે એવું લાગ્યું અને તેથી ઘણાઓ સિંહાજીને આવી મળ્યા. જાની નિઝામશાહી વખતના જાગીરદાર અને દેશમુખો વગેરેને લાગ્યું કે સિંહાજીએ હાથ ધરેલા કામને યશ આવ્યા સિવાય રહેશે નહિ તેથી સર્વેએ સિંહાજીને મદદ કરવા માંડી. સિંહાએ રાજકારભાર વ્યવસ્થિત કરી પ્રજાની પ્રીતિ અને વિશ્વાસ મેળવ્યાં. જૂના મુત્સદ્દીઓ, સરદારે, અધિકારીઓ અને અમલદારને બેલાવી તેમને તેમનું કામ, દરજજે, અધિકાર-અમલ અને જવાબદારી વગેરે સંપી દીધાં. એ બધા બહુજ કાળજીપૂર્વક અને ખંતથી સેવા કરવા લાગ્યા. એક પછી એક છત મેળવીને નિઝામશાહીએ ખેચેલે મુલક સિંહાજી પાછો મેળવવા લાગે. આવી રીતે ચારે તરફથી સિંહાજી નિઝામશાહીને બહુ મજબૂત કરી રહ્યો હતો. સિંહાનો વિજયનાદ શાહજહાનના કાન ઉપર અથડાયો. મહારાષ્ટ્રમાં સિંહજી પિતાનું બળ વધારી રહ્યો છે એ વાત એના કાન ઉપર રોજ ને રોજ આવ્યા જ કરતી. સિંહાજી એ એક અજબ પ્રભાવશાળી બળવાન શક્તિ છે. એની શાહજહાનને ખાત્રી થઈ ગઈ હતી. રાજકારણમાં, મુત્સદ્દીપણામાં, વ્યુહરચનામાં સિંહાજી એક્કો છે એને અનુભવ શાહજહાનને થયા હતા. સિંહાનું બળ વધતું જતું જોઈ શાહજહાનના દિલમાં એક ભીતિ જન્મ પામી. એ ભીતિનો જંતુ શાહજહાનના હૃદયમાં જન્મ્યા અને એણે બાદશાહને બહુ બેચેન બનાવ્યો. શાહજહાનને હવે લાગ્યું કે નિઝામશાહીને નામે સિંહાજી બહુ બળવાન બનીને વખતે એક જબરું હિંદુ રાજ્ય દક્ષિણમાં સ્થાપી દેશે. શાહજહાને જોયું કે દક્ષિણમાં મુગલેએ કબજે કરેલા મુલકે સિંહાજીએ પાછા લઈ લીધા અને મુગલે તે પાછા હતા ત્યાંને ત્યાંજ છે. દક્ષિણને એક સરદાર દિલ્હીના બાદશાહને આવી રીતે હંફાવે એ શાહજહાનને બહુ શરમાવનાર લાગ્યું. સિંહાજીનું બળ વધતું જ ગયું. શાહજહાન સિંહાજીના પરાક્રમોથી દિડમૂઢ બની ગયો અને ફરી ફરીથી ઝીણવટથી જોતાં અને ઊડે વિચાર કરતાં એને લાગવા માંડયું કે સિંહાને દાખ્યા સિવાય હવે કેજ નથી. એનું બળ વધવા દેવામાં આવે એ દક્ષિણમાં એક હિંદુ રાજ્ય જરૂર સ્થાપી દેશે. દક્ષિણમાં હિંદુ રાજ્ય સ્થપાય એ કલ્પનાથી શાહજહાન કંપી ઊડ્યો હતો. તે વખતે એને સ્વપ્ન પણ ખ્યાન, હતે કે એની મુગલાઈને ચણું ચવડાવનાર અને જુલ્મી મુસલમાનોના જુલ્મમાંથી હિંદુ ધર્મને તારા હિંદુઓને બચાવનાર અને હિંદુત્વની ખાતર હિંદુરાજ્ય સ્થાપનાર સિંહાજી ન હતા પણ એને પુત્ર 1 અને તે આ સમયે કંડાણાના કિલ્લામાં માટે થતું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું શાહજહાને જોયું કે સિંહજીને હરાવે એ કઈ નાની સુની વાત નથી. ભારે તૈયારી કર્યા સિવાય સિંહજીનો સામનો કરવો અશક્ય છે. સિંહજીને યુક્તિથી સમજાવવાનો શાહજહાને ઘાટ ઘડ્યો. આ વખતે દેલતાબાદમાં મુગલ સુબેદાર ઈરાદતખાન હતું તેની મારફતે સિંહાજીને સમજાવી યુક્તિથી શાંત કરવાના પ્રયત્નો શાહજહાને શરુ કર્યા. સિંહાજીને પિત્રાઈ ભાઈ માલોજી ભલે મુગલાઈમાં નોકર હતો તેની મારફતે ઈરાદતખાને સિંહાજીની સાથે સ્નેહના સંદેશા શરુ કર્યો. ઈરાદતખાને સંદેશ મોકલ્યા કે " શાહજહાંને બાદશાહ તે આપને મોટામાં મેટી, રાજકુટુંબના માણસને આપવામાં આવે છે એવી, બાવીસ હજારની મનસબદારી (બાવીસ હજારી) મુગલાઈમાં આપવા ઈચછે છે. આપ આદિલશાહી જમીનદોસ્ત કરવામાં મુગલ બાદશાહને મદદ કરવાનું કબુલ કરે તે આ ગોઠવણું તરત થઈ શકશે. વળી જે આદિલશાહી જિતાય તે તેના જિતાયેલા મલકમાંથી અરધો મુલક બાદશાહ સલામત આપને ખુશીથી આપી દેશે.” આવી લાલચેથી સિંહાજી લલચાય એ નહતો. એણે આ સંદેશામાં જણાવેલી લલચાવનારી શરતે સ્વીકારી નહિ એટલું જ નહિ પણ આ બધી હકીકતથી એણે બિજાપુર બાદશાહતને વાકેફ કરી. સિંહાજી હવે સમજાવ્યા છતાં, મનાવ્યા છતાં નથી જ માનતે એમ શાહજહાનને લાગ્યું એટલે એણે ઈરાદતખાનને સિંહાજી સામે મોકલ્યો. પ્રકરણ ૪ થું. ૧. સિંહા અને મુગલો. ૨. આદિલશાહી સાથે તહનામું. ૩. બેગમ સાહેબ પાછાં ફૂટયાં. ૪. ફરી પાછી આદિલશાહી. ૫ સિંહાના કબજામાં કર્ણાટક, છે. થોડી જરૂરી માહિતી અને તે વખતનું પૂના. ૧. સિંહાજી અને મુગલે. શક ૧૫૫૬ ના આખરમાં ઈરાદતખાને સિહાજી ઉપર ચડાઈ કરી. સિંહાજી આ વખતે ડુંગરી મુલકમાં હતા એટલે ઈરાદતખાનના લશ્કરને એ ચડાઈ બહુ ભારે લાગી કારણ મુગલેના મેટા ઘોડાઓ ડુંગરો ચડવા અને ખીણ ઉતરવા ટેવાયેલા ન હતા અને આવી જાતના મુલકમાં મુગલ લશ્કરને ફાવતું ૫ણ નહિ, સિંહાજી અને તેના સરદારે તે ડુંગરે અને ખીણોના પૂરેપુરા ભોમિયા હતા. દક્ષિણના જંગલ અને ઝાડીવાળા રસ્તાથી બરોબર વાકેફ હતા. એમના નાના કદના પણુ મજબુત બાંધાના, દેખાવડા નહિ પણ ચપળ ઘડાઓ ડુંગરો અને ખીણોમાં પણ હરણ વેગે ચાલતા. એક ડુંગરેથી બાતમી લઈ બીજી ખીણમાં થઈ તાકીદે ત્રીજા ડુંગર ઉપર સિહાજી જઈ શકતા. સિંહાજી આવી ઝડપ અને આવી શક્તિથી પૂઠે પડેલાને સતાવતે. આથી એને કબજે કરવા પાછળ પડેલા દુશ્મને રખડવામાં અને અથડાવામાં જ થાળ જતા અને નાસીપાસ થઈ જતા. મુગલ સરદાર ઈરાદખાને સિતાજીને પકડી પાડવાના ભગીરથ પ્રયત્નો કર્યો ને બધા વ્યર્થ ગયા. આખરે ઈરાદતખાને થાકી ગયા. ડુંગરામાં અને ખીણમાં એનું લશ્કર બહ હેરાન થયું. છેવટે ઈરાદતખાન કંઈ કર્યા સિવાય નાસીપાસ થઈ ને પાછા દોલતાબાદ ગયો (રા. મા. વિ. ૬૯.). - શાહજહાને જ્યારે જાણ્યું કે ઈરાદતખાનને સિંહાજી ગાંઠતા જ નથી અને મુગલ લશ્કરને હરાવીને પાઠું કાઢયું ત્યારે એ દિલ્હીપતિ ભારે ક્રોધે ભરાયો. સિંહાજીને દાબી દેવા માટે બાદશાહ બહુ ગંભીર બન્યો અને સિહાજીને મૂળથી ઉખેડી નાંખવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે સિહાજીને નાશ ન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪યું ] છે. શિવાજી ચરિત્ર થાય તે દિલ્હીના બાદશાહની ઈજજતા જાય અને એક નવા ઊભા થતા સરદારને દાબવાની શક્તિ દિલ્હીપતિમાં નથી એવી વાતે દેશમાં થાય તો તેનું પરિણામ બહુ માઠું આવે એ બધા વિચારથી મોટું જબરું લશ્કર ભેગું કરવાની ભારે તૈયારી શાહજહાને કરવા માંડી. શક ૧પપા ના માઘ માસમાં શાહજહાન પ૮૦૦૦ માણસોનું જબર લશ્કર લઈ આદિલશાહી અને નિઝામશાહી એટલે સિંહાઇને રગદોળવા મેદાને પડવો. આ ચડાઈમાં તે હિંદમાં અને ખાસ કરીને દક્ષિણમાં દિલ્હીપતિની આબરૂનો સવાલ સમાયેલ હતા અને ચડાઈનું મહત્વ અને ગાંભીર્ય સમજીને જ શાહજહાને તૈયારી પણ તેવી જ કરી હતી. ચુનંદા સરદારને આ ચડાઈના કામ માટે ચૂંટી કાઢ્યા હતા. સિંહાજી કઈ કા નહતા. નવી નિઝામશાહીમાં આસરે અઢી વરસના પિતાના રાજકારભાર દરમ્યાન સિંહાએ લગભગ ૧૫૦૦૦ માણસનું લશ્કર તૈયાર કર્યું હતું. નિઝામશાહીની તિજોરી પણ પાછી તર કરી હતી અને ભવિષ્યમાં ભારે સત્તા સામે સમરાંગણમાં યુદ્ધ ખેલવું પડશે એ નજર સામે રાખી સિપાહીઓમાં ઉત્સાહ અને ઉમંગ ઊભાં કર્યાં હતાં. બિજાપુર બાદશાહની સાથે પણ સંકટ વખતે એક બીજાની કમકે જવાના સિંહાએ કલકરાર કર્યા હતા. શાહજહાન જેવા બળિયા બાદશાહની સામે બાથ ભીડવા માટે મજબૂત કમર કસવાની છે એ સિંહાજી મૂળથી જાણ હતો, એટલે શરૂઆતથી જ સિંહાએ એની તૈયારી શરૂ કરી હતી. - આદિલશાહીની મદદ ઉપર સિંહાજીને ભારે આધાર હતા કારણ શાહજહાન બાદશાહનું લશ્કરી બળ જબરું હતું. આદિલશાહીની કુમક ન હોય તે મુગલ લશ્કર બે ભાગમાં વહેંચાઈ જાય નહિ અને આખા લશ્કરને સિંહાજીને સામનો કરવો પડે. આવા સંજોગોમાં સિંહાજીથી મુગલ લશ્કર સામે એકલા કાવી શકાય એમ નહતું. પિતાનું બળ બરાબર આંકીને સિંહા શત્રુ સામે સમરાંગણમાં ઉતરતે. દુશ્મનનાં કલ્યોથી ઉશ્કેરાઈ મગજ ઉપર કાબુ ખાઈ પિતાના બળનું માપ કાઢયા સિવાય લાગણીવશ થઈને આંધળિયાં કરી દુશ્મનને હાથે માર ખાઈ હાર સ્વીકારે એવો સિંહાજી મૂર્ખ નહતે. બિજાપુરના બાદશાહે સિતાજીની મદદે રહેવાનું કબુલ કર્યું હતું અને એ કેલકરારમાં લેવાયેલાં એક બીજાનાં વચને ધ્યાનમાં લઈને જ સિહાજીએ લડાઈની બાજી ગોઠવી રાખી હતી. ચારે તરફ નજર દેડાવીને બાજી રચવામાં આવે અને અકસ્માત બનાવ બનવાથી બધા રંગ બદલાઈ જાય છે તે માટે કિસ્મત સિવાય બીજા કાને દેષ દેવાય! બિજાપુર બાદશાહતમાં અચાનક બનાવ બન્યા તેથી સિંહાજીને મુંઝવણ ઊભી થઈ. - શક ૧૫૫૭ માં બિજાપુરના બાદશાહ મહમદ આદિલશાહે આદિલશાહીના જૂના અને કસાયેલા મુત્સદ્દી, અનુભવી અને ડાઘા રાજ્યદ્વારી પુરુષોનું ખૂન કરાવ્યું ઈતિહાસ પ્રસિદ્ધ રાજવાડે રા. મા. વિ. માં ૬૯ મે પાને લખે છે કે “ શક ૧૫૫૭ માં ખવાસખાન અને મુરારપંતને મહમદ આદિલશાહે ઠાર મરાવ્યા હતા.” બીજા ઈતિહાસકારે આ સંબંધમાં તદ્દન મૂગા છે. મુરાર જગદેવના સંબંધમાં તે આગળ ઉપર ઘણાં વર્ણન આવે છે અને સિહાજીના સંબંધમાં મહમદ આદિલશાહને ખાસ આગ્રહપૂર્વક ભલામણ કરનાર તરીકે મુરાર જગદેવનું નામ ઇતિહાસકારો જણાવે છે. મારનાર મુરારજગદેવ હોય કે બીજે કઈ હોય પણ બે સરદારનાં ખૂન થયાની વાત અમે સ્વીકારી છે. આવી રીતે બે સરદારનાં કરપીણ ખૂનને લીધે બિજાપુર મુત્સદ્દી મંડળને રાજકીય રંગ બદલાય. શાહજહાનને પહોંચી વળવા માટે સિહાજીએ તેયારીઓ તે પૂરેપુરી કરી હતી પણ એમાં આદિલશાહીનો રંગ બદલાવાથી ખામી પડી. મુગલ સાથેના સામનામાં બિજાપુર બાદશાહ જરા મેળો પડે તો તેને સતેજ કરી ટટાર કરનાર પ્રભાવશાળી સરદાર બિજાપુર દરબારમાં તે વખતે કઈ દેખાતે નહે. માનસિક નબળાઈને લીધે સત્તાધારી જ્યારે હાથમાં લીધેલા કામમાં મેળ પડે છે ત્યારે અધિકારીની અથવા સત્તાધીશની છતરાજી વહોરી લેવાનું સાહસ ખેડીને પણ સાચી વાત ફરી ફરીથી દાખલા દલીલથી એની આગળ રજૂ કરી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું પતિત થતું અટકાવવા માટે બહુ પ્રભાવશાળી, અનુભવી અને કસાયેલા પુરુષની હાજરીની જરૂર હોય છે. બિજાપુર રાજ્યમાં તે વખતે એ કસાયલે વીર ન હતો એમ પરિણામ ઉપરથી અનુમાન કરી શકાય છે. - પૂરપાટ તૈયારીથી સજજ કરેલી પ્રચંડ સેના શાહજહાન સિંહાજી ઉપર મોકલે છે એ સમાચાર સિંહજીને મળ્યા એટલે તરત જ સિંહાજીએ બેગમ સાહેબા અને બાળ બાદશાહ મુર્તિજાને મહુલીના કિલ્લામાં રક્ષણ માટે મૂકી દીધા અને પિતે શત્રુને સામનો કરવા માટે સરહદ ઉપર તૈયાર રહ્યો. શાહજહાનની આ વખતની તૈયારી પણ ભારે અને ચોક્કસ હતી. મુગલ લશ્કરમાં યુદ્ધકળામાં કસાયેલા દ્ધાઓ હતા. વ્યુહ રચનામાં કાબેલ એવા સરદાર હતા. યૂહ રચના બરાબર નક્કી કરી મુગલ લશ્કરના ચાર ભાગ પાડવામાં આવ્યા. આ ચડાઈને મુખ્ય હેતુ સિંહાને કચડી નાંખવાને હતો. આદિલશાહી બાદશાહ સિંહાજીની કુમકે હતું એટલે સિહાજીથી આદિલશાહી લશ્કરને છૂટું પાડી દેવા માટે મુગલ લશ્કરની એક ટુકડી ખાનદાનની સરદારી નીચે આ બંનેની વચ્ચે મોકલવામાં આવી. આદિલશાહી લશ્કર સિહાજીને મદદ ન કરે એ મુખ્ય હેતુ હતું. બને તે આદિલશાહીને હાથ બતાવવાની પણુ દાનત ખરી. બીજી ટુકડી, કુતુબશાહી લશ્કર સિંહાજીની કુમકે ન આવે તે માટે, કુતુબશાહી ઉપર મોકલી બાકી રહેલું લશ્કર સિંહાજી સામે લડવા ખડું કર્યું. કુતુબશાહી બાદશાહે મુગલ લશ્કરની ચડાઈ સાંભળી એટલે એ તે તરત મુગલેને શરણ થઈ ગયો. કુતુબશાહને કબજે કરી તેની કુમક સિંહાને ન મળે એવો પાક બંદોબસ્ત કરી એના ઉપર મોકલવામાં આવેલી લશ્કરની ટુકડી આદિલશાહી ઉપર ગયેલા મુગલ લશ્કરની મદદે ગઈ. દક્ષિણની ખીણ અને ડુંગરાવાળા પ્રદેશમાં ચોમાસાની મોસમમાં લડાઈનું કામ કેટલું અઘરું અને જોખમકારક હતું તે શાહજહાન જાણતા હતા. જેમાસાની અડચણ વેઠવી ન પડે તે માટે જ શાહજહાને જંગી તૈયારી કરી ચોમાસા પહેલાં જ આ યુદ્ધ પતાવી દેવાની યોજના નક્કી કરી હતી. સહાજી કેર હતા. એ પણ ચેતી ગયો અને દુશ્મનને દાવ જાણ્યા પછી પાસા પાડવામાં પાછી પાની કરે એ તે એ તે જ નહિ. ચેમાસાની શરૂઆત પહેલાં જ મામલે પતાવી દેવાનો શાહજહાનનો મનસુબે સિંહાએ જા એટલે સિહાજીએ લડાઈ લંબાવવાની બાજી રચી. બીજું આદિલશાહી મુરાર જગદેવના મરણથી મળી પડી છે એટલે કયે વખતે ભેંસે પાણીમાં બેસી જશે એની ખાત્રી નહિ એ પણ સિંહાજી ચેકસ જાણતા હતા અને સંકટમાં સપડાય તો શિર સાટે મદદ કરવા માટે સૈન્ય મોકલનાર કોઈ નથી એની પણ એને જાણ હતી. આવા સંજોગોમાં પણ સિહાજી મેળો પડ્યો નહિ. આદિલશાહી તરફથી મદદની આશા તે એણે મૂકી જ દીધી હતી અને પિતાના બળ ઉપર જ એને તે શત્રુ સામે ઝૂઝવાનું હતું. ગમે તેમ કરી શાહજહાનને ચોમાસા પહેલાં લડાઈ આપવા દેવી નહિ એ સિંહાએ નિશ્ચય કર્યો. શત્રુને ખરી લડાઈ આપવી નહિ એ પણ એણે નક્કી કર્યું. જેમ બને તેમ દુશ્મન દળને હંફાવવું અને થકવવું એ વિચારથી પોતાના લશ્કરને તદ્દન ઓછી હાનિ પહોંચે એવી રીતને યુક્તિસરને સામનો કરી ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ શત્રુને હાથ કરવા દેવા અને તેમાં પણ બને તેટલું વધારે વખત લે એ રીતે આ યુદ્ધ લડવાનું નક્કી કર્યું. પોતાના લશ્કરને વધારે નુકસાનમાં ઉતાર્યા સિવાય દુશ્મનના હાથમાં એાછામાં ઓછા મુલક જાય અને શત્રુને ખૂબ હાડમારી વેઠવી પડે અને થાકી જાય એવી ખૂબીથી સિંહાજીએ લડત શરૂ કરી. આ વખતે મુગલેએ પણ ખૂહરચના કરવામાં કમાલ કરી દીધી હતી. દક્ષિણમાં વીજળી વેગે પ્રબળ થતા જતા મુગલાઈન શત્રુ સિંહાજીને સર કરવાની જવાબદારી શાહજહાનના સાળા સરદાર શાહિતખાન અને સરદાર ખા નઝમાને ઉપર નાંખવામાં આવી હતી. આ બે સરદારે લશ્કરની બાકી રહેલી ટુકડીઓ ની સરદારી લીધી અને કામને પણ વિભાગ પાડી દીધા. ચાંદર, નાસીક, અને સંગમનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યું ] છે. શિવાજી ચરિત્ર એ ગાળાને મુલક તથા કિલ્લાએ સિંહાજીના કબજામાંથી હસ્તગત કરી લેવાનું કામ સરદાર શાહિસ્તખાનને સોંપવામાં આવ્યું હતું. સિંહાજીને હર પ્રયત્ને મેદાને ખેંચી આણી તેની સાથે યુદ્ધ કરી તેના કબજામાંની કાંકણપટ્ટી અને તે ગાળાના કિલ્લાએ જીતી લઈ એને (સિંહાજીને ) નિઝામશાહી મુલકમાંથી હાંકી કાઢી ઊભી પૂંછડીએ નસાડવાનું કા′′ સરદાર ખાનઝમાનને સોંપવામાં આવ્યું હતું. મુગલ લશ્કર ખાનઝમાન અને શાહિસ્તખાનની સરદારી નીચે સિંહાજી ઉપર આવી પહેાંચ્યું. સિંહાજીએ દુશ્મન દળ સામે લડવાના પેાતાના દાવ શરૂ કર્યાં. પ આ વખતે સિંહાજીએ પેાતાનું ખરું ક્ષાત્રતેજ પ્રગટ કરી શૌર્યની પરાકાષ્ઠા કરી, દુશ્મનેાના ધસારા સામે એણે બહુ હિંમત બતાવી. સિંહાજીના સમર કૌશલ્યની પ્રતીતિ દુશ્મનને આ વખતે પૂરેપુરી થઈ. સમરાંગણમાં કરેલું સાહસ, શત્રુને સંહાર કરતાં બતાવેલું શૌય, દુશ્મનના હુમલા વખતે પોતાના અચાવમાં વાપરેલી ચપળતા, શત્રુના અતિ જીસ્સાના સામટા હલ્લા તદ્દન નજદીક આવી પહોંચતા ત્યારે રાખેલું ધૈર્યાં, કઠણ પ્રસંગાએ બતાવેલી હિંમત તથા ખીજા પાવરધા યાદ્દાને શાબે એવા સગુણા સિંહાજીમાં જોઈ શત્રુ સરદારા પણ ચકિત થઈ ગયા. સિંહાજીના રણુવેગે અને રચાતુર્યે દુશ્મનને પણું હેરત પમાડ્યા, મુગલાના સાધન સંપન્નવાળા ભારે લશ્કર વચ્ચે હિમતથી અડગ રહી સમરભૂમિ ઉપર શત્રુના સંહાર કરતા મેવાડના આ બહાદુર સિસેદિયા સિંહાજીનું શૌય જોઈ મુગલ સરદારા મનમાં મુંઝાયા પણુ એમના સંખ્યાબળે લડાઈની બાજી ધીમે રહીને યુક્તિથી બદલવાની સિંહાજીને ક્રજ પડી. સિંહાજી વ્યવસ્થિત પણ નરમ સામને કરતા હતા. લડાઈની શરૂઆતમાં સિંહાજી નગર, ચાંભાર, ગાંદે, બારામતી, નીરથડ વગેરે પ્રદેશ છેડતા ખેડતા આદિલશાહીના કાલ્હાપુર, મીરજ અને રાયખાગ સુધી ગયા ( રા. મા. વિ. ૭૧ ). દુશ્મન દળના સરદારા સિંહાજી સાથેનું આ યુદ્ધ એક મોટી લડાઈ લડીને પતાવી દેવા ઉતાવળા થઈ ગયા હતા અને સિંહાજી તે। યુક્તિપૂર્વક લડાઈ લખાવ્યા જ જા હતો. સિંહાજી ચાંદવડાની સરહદ ઉપરના કિલ્લાએ તદ્દન ધીમે પણ ચાકસ સામના કરીને એક પછી એક શત્રુના હાથમાં સોંપતા ગયા. આ બાજી રમતાં રમતાં જેઠ માસ પૂરા થવા આવ્યા. જેઠ માસની આખરે મુગલ સરદારાએ પોતાનું તળિયું તપાસ્યું અને તાળા મેળવ્યો ત્યારે જાણ્યું કે આવા પ્રચંડ લશ્કર સાથે ચડાઈ કરી તેાએ સિંહાજી પાસેથી ૨૫ કિલ્લાએ મેળવી શકયા અને સિંહાજીના લશ્કરની હાનિ તેા થઈ જ નહિ. મુગલ લશ્કર બિજાપુરના બાદશાહ ઉપર ગયું ત્યારે તેણે શહાપુર સરૈાવર અંધ તોડી નાંખ્યા અને બિનપુરની આસપાસ વીસ વીસ માઈલ સુધી પાણી પાણી; વરસાદ તા માથે આવી પહોંચ્યા છતાં સિંહાજીના કબજામાં અવો પર વિદ્યા પ્રાન્ત રહ્યો અને આ હિસાબે તે બાકી રહેલા વખત દરમ્યાનમાં તે લઈ શકાય એ સેનાપતિને ખાત્રી થઈ. ભારે લશ્કર સાથે એ અઢી માસ સુધી સિંહાજીની પાછળ સàાષકારક પરિણામ ન આવ્યું અને સિંહાજીના તાબામાં રહેલા બાકીના મુલક અને કિલ્લાન્ના મહાના દોઢ મહીનામાં હસ્તગત થાય એની બીલકુલ ખાત્રી નથી એવું જ્યારે મુગલ સરદારાએ જોયું ત્યારે તે નાસીપાસ થયા. નાંખ્યાં. આ યુદ્ધમાં નવી નવી યુક્તિએ લડાવીને અને નવા નવા કિસ્સાએ કરીને સિંહાજીએ મુગલાને થકવી નાંખ્યા. એમની અન્ન સામગ્રી લૂંટી લીધી, મુગલ લશ્કર સંખ્યામાં બહુ મેટું હતું અને અન પણ તે પ્રમાણમાં એમને જોઈ એ. દાણાની તંગી મુગલેને બહુ સાલી. શાહજઢ્ઢાન આતુરતાથી આ યુદ્ધનાં પરિણામની રાહ જોઈ રહ્યો હતા. લડાઈની પ્રગતિના સમાચાર બહુ બારીકાઈથી એ તપાસતા. શાહજહાને સિંહાજીની યુક્તિઓ, બળ, હિંમત વગેરેની વાત સાંભળી અને એને લાગ્યું કે આ શત્રુ સામાન્ય નથી. એને પડતો મૂકી બિજાપુરના બાદશાહને પૂરેપુરા દબાવ્યા પછી સિંહાજીને રગઢાળવાના ઘાટ ઘડવાનું શાહજહાને ઊંડા વિચારને અંતે નક્કી કર્યું. માટું અને બળવાન લશ્કર હાવા છતાં મુગલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું ત્રાસી ગયા અને આ સ્થિતિની જાણ થતાં શાહજહાને મુગલ સરદારને સિંહાજી ઉપર હલ્લે પાછો ખેંચી લઈને બિજાપુર ઉપરના ખાનદૌરાનના હલ્લામાં તેની કુમકે જવા જણાવ્યું ૨. આદિલશાહી સાથે તહનામું. મહમદ આદિલશાહની બાદશાહતનું વાજું આ વખતે બગડેલું હતું. મુરારજગદેવ જે બાંકે યુદ્ધો દરબારમાં ન હતા. મુગલ લશ્કરની ચારે ટુકડીઓએ બાદશાહ શાહજહાનના ફરમાન મુજબ હવે બિજાપુર બાદશાહતને ખતમ કરવા માટે મોરચો માંડ્યા. મુગલ લશ્કરે બિજાપુરના મુલકમાં ત્રાસ ત્રાસ વર્તાવ્યો. બિજાપુર સરકારના ઘણા કિલ્લાઓ અને મુલક પડાવ્યા. પ્રજાને તેબા કિરાવી અને સંખ્યાબંધ માણસને કેદ કર્યા. એવી રીતે ત્રાસ વર્તાવતા, પ્રજાને લૂંટતા, ગામને નાશ કરતા, જીત મેળવતા. મુગલ સરદાર ઠેઠ બિજાપુરની નજીક આવી પહોંચ્યા. મહમદ આદિલશાહ હલા, છાપા, અને ઘેરાની વાતથી તદ્દન કંટાળી ગયો હતો. એણે સુલેહ માટે મુગલ સરદારોને કહેણ મોકલ્યું. બહુ દિવસથી ચાલેલા યુદ્ધને લીધે અને દક્ષિણના ડુંગરોમાં રખડવું પડયું તેથી મુગલે પણ થાકી ગયા હતા. મુગલ સરદારોએ બિજાપુર બાદશાહને સંદેશો સ્વીકાર્યો અને તહનામું કરવા તૈયાર થયા. ઈ. સ. ૧૬૩૬ ના મે માસની ૬ ઠ્ઠી તારીખે મુગલાઈ અને મહમદ આદિલશાહની વચ્ચે સલાહ થઈ. તે તહનામાની સરને સારા નીચે મુજબ છે – (૧) બિજાપુરના બાદશાહ આદિલશાહે દિલ્હીના બાદશાહનું ઉપરીપણું સ્વીકારવું. (૨) નિઝામશાહીને અંત આણુ અને નિઝામશાહીનો બધો મુલક મુગલ બાદશાહ અને બિજાપુરના બાદશાહે વહેંચી લે. બિજાપુરના બાદશાહે અથવા આદિલશાહીના કેઈ પણ અમલદારે મુગલાઈ હદમાં ધાંધલ મચાવવું નહિ અને નિઝામશાહીના મેળવેલ મુલકને વ્યવસ્થિત કરવાના કામમાં મુગલ સરદારે અથવા અમલદારોને તેમના કામમાં દખલ કરવી નહિ. બિજાપુરના રાજાના તાબાને બધો મુલક એ રાખે અને અહમદનગરના રાજ્યમાંથી નીચે મુલક બિજાપુરના રાજ્યમાં ઉમેરે –સોલાપુર, વાંગીમહાલ (સેલાપુર અને પારેંડાના કિલ્લાઓ સાથે), ચીડગૂપ અને ભાલકી પરગણુ અને પૂના તથા ચાકણ તાલુકા તથા કાંકણનો જે મુલક નિઝામશાહીના કબજામાં હતા તે–આ બધો મુલક ૫૯ પરગણાને હતું અને તેની વાર્ષિક આમદાની ૨૦ લાખ હુન અથવા ૮૦ લાખ રૂપિયાની હતી. આ મુલક બાદ કરતાં બાકી રહેતે બધે ભાગ દિલ્હીના બાદશા- રતનજવા. () આદિલશાહે દિલ્હીના બાદશાહને સુલેહના બદલામાં ૨૦ લાખ રૂપિયા આપવા. વાર્ષિક ખંડણી આપવી નહિ.. (૫) ગવળકેડાનું રાજ્ય દિલ્હીના બાદશાહનું રક્ષિત રાજ્ય છે, તેથી આદિલશાહે હવેથી તેની સાથે સ્નેહનો સંબંધ રાખવો. એના રાજ્યની હદમાં કોઈ બિજાપુરી અમલદાર પેસી ન જાય અને એને હરકત ન કરે એની કાળજી રાખવી. ગોળકેડાના રાજા પાસેથી બહુ ભારે સલામી ન માગવી પણ એની સાથે મોટાભાઈના જેવું વર્તન રાખવું. (૬) બન્ને બાદશાહએ એક બીજાના અમલદારોને ફેડવાનું કામ કરવું નહિ અને એકના રાજ્યમાંથી નાસી ગયેલાને બીજા રાજ્ય આશરો આપે નહિ અને શાહજહાને પિતા તરફથી અને પિતાના છોકરાઓ તરફથી ખાત્રી આપી કે કઈ પણ દિવસે તેઓ બિજાપુરના અમલદારેને મુગલાઈની કરી માટે માગશે નહિ. (૭) શહાજી ( સિંહાજી ) ભેંસલે કે જેણે નિઝામશાહના કુટુંબના એક છોકરાને ગાદી ઉપર બેસાડ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ “પ્રકચ્છુ ૪ શુ ] ૭. શિવાજી ચરિત્ર ૨૦ તેને ( સિંહાજીને ), જ્યાં સુધી એ જીન્નર, ત્રીંબક અને એના હાથમાંના બીજા કિલ્લા શાહજહાન આદશાહને સાંપે નહિ ત્યાં સુધી બિજાપુરની બાદશાહતમાં નોકરી આપવી નહિ. જો એ આ કિલ્લા આપવા ના પાડે તે। ખિન્નપુર દરબારે તેને પેાતાની હદમાં રાખવેા નહિ અને પેસવા પણ દેવા નહિં ( ક્રિકેડ પારસનીસ. ૧૧૨. ). ઉપરના તહનામાની છેલ્લી કલમ સહાજીના સંબંધની છે. એ કલમ ઉપરથી વાચકે જોઈ શકશે કે ખુદ દિલ્હીના બાદશાહને સિંહાજીની કેટલી શ્વાક હતી. આ પરિણામ આવ્યું અને બિનપુરના બાદશાહને આ સરતા કબુલ કરવી પડી તે બિજાપુરની નબળાઈ ને લીધેજ. તહનામું થયા પછી મહમદ આદિલશાહે શાહજહાનને કહેવડાવ્યું કે “હવે સિંહાજીના કબજામાં બહુ થોડા કિલ્લાએ છે તે અમે લઈને તમને સોંપીશું, બાદશાહના મુકામ ખરા લશ્કર સાથે આ ગાળામાં લાંબી મુદ્દતથી પડેલા હાવાથી ખેતીવાડી વગેરેને ભારે નુકસાન થાય છે અને પ્રજા પિડાય છે તે આપ કૃપા કરી પાછા પધારા.” ( મ. રિ. ૧૫૪. ) તા. ૧૧ જુલાઈ ૧૯૩૬ ના રાજ શાહજહાન દોલતાબાદથી ઉપડી માંડવગઢ તરફ ગયા અને ત્રીજે જ દિવસે પોતાના ૧૮ વરસના દીકરા ઔરંગઝેબની નિમણૂક દક્ષિણુના સમ્મેદાર તરીકે કરી. ઔરંગઝેબની નિમણૂક દક્ષિણમાં થઈ ત્યારે મુગલાના કબજામાં દક્ષિણને નીચેનેા મુલક હતાઃ— ખાનદેશ, વરાડ, તેલંગણુ અને દૌલતાબાદ; આ ચાર પ્ર!ન્તમાં ૬૪ કિલ્લાઓ હતા અને આ મુલકની વાર્ષિક આવક ચાર કરોડ રૂપિયાની હતી. ૩. બેગમ સાહેબા પાછાં ફળ્યાં. આ તહનામાને લીધે સિંહાજીની સ્થિતિ બહુ કફાડી થઈ ગઈ. એણે આજુબાજુની પરિસ્થિતિને વિચાર કર્યાં અને એ સંજોગામાં શું શ્રેયસ્કર છે તેને નિર્ણય કર્યો. હવે તેા મુગલ અને આદિલશાહી એ બન્નેની સામે સિંહાજીને કમર કસવાની રહી અને જ્યારે એણે જોયું કે બન્નેને સામનો કરે જ છૂટકા છે, ત્યારે એ તે કરવા પણ તૈયાર થયા. શક ૧૫૫૮ ના વૈશાખમાં સિંહાજી મુગલાને સામનેા કરવા સર્વે તૈયારી કરીને પૂના પ્રાન્તમાં તૈયાર થઈ ને બેઠા. દક્ષિણના પ્રદેશમાં ચોમાસામાં લડાઈ આ બંધ રાખવી પડે છે, કારણ ડુંગર અને ખાણાને લીધે એ પ્રાન્ત લડાઈ માટે બહુ મુશ્કેલીવાળા નીવડે છે. એ મુલકમાં ચામાસામાં લશ્કર લડી શકે એવી સ્થિતિ રહેતી નથી. આ બધી વાતેથી શાહજહાન વાર્કક માં શાહજહાન જાણતા હતા કે સિંહાજી જેવા ચતુર, ચપળ, બાહોશ અને બહાદુર શત્રુ ચેામાસા દરમ્યાન પણ ધારે તે ગજબ કરી દે, “ બાજી પલટાવીદે.” તેથી શાહજહાને પેાતાના સરદારાને સિંહાજી સામેના સંગ્રામ ચામાસામાં પણ ચાલુ રાખવાના હુકમ આપ્યા. શાહજહાન જ્યારે દક્ષિણમાં આવ્યેા હતા ત્યારે એને લાગ્યું હતું કે સિંહાજીને જીતવા એ બહુ ભારે કામ નથી અને પેાતાના લશ્કરના સંખ્યાબળ ઉપર આધાર રાખીને અંદાજ આંધ્યેા હતેા. આખરે શાહજહાન ધારી મુરાદ ખર ન આણી શક્યા. આદલશાહીને શાહજહાને તહનામાથી જકડી ખાંધી પણ સિંહાજી તે છૂટા જ રહ્યો. શાહજહાન બાદશાહે શક ૧૫૫૮ ના આષાઢ માસમાં સિંહાજી ન જિતાયા તેથી દિલગીર દિલે દિલ્હી તરફ ચાલ્યે! ગયે! ( પ્રે. જદુનાથને જવાબ. રા. મા. વિ. પાનું. ૭૫. ). : શક ૧૫૫૮ ના ચેમાસામાં મુગલ સરદાર ખાનજમાને સિંહાજીની સતામણી શરૂ કરી. મુગલ લશ્કરે જીન્નરને ધેરા ધાલ્યા અને મુગલ સરદાર સિંહાજીને પકડવા માટે સર્વ તૈયારી સાથે પૂના તરફ જઈ પહોંચ્યા. રસ્તામાં ચામાસાને લીધે ઘેાડ, ભીમા, ભામા, ઈંદ્રાયણી વગેરે નદીઓ ખાનજમાનને નડી. ધેડ Q Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું નદીના પૂરને લીધે તે ખાનજમાનને તેના મોટા લશ્કર સાથે એક માસ સુધી કીચડમાં પડી રહેવું પડયું. આવી આપદાઓ વેઠીને પડતે પાણીએ ખાનજમાન લેહગામ આવ્યું. ત્યાં એને ખબર મળી કે સિંહાજી તે સિંહગઢની તળેટીમાં આનંદથી આરામ લઈ રહ્યો છે. ત્યાં જવા માટે, અનેક નદીઓ વચ્ચે આવે અને વરસાદના પાણીથી નદી નાળાં ભરપૂર હતાં એટલે તે ભારે વિચારમાં પડો. એને તે મેટી મુંઝવણ ઊભી થઈ. કંઈ સૂઝ પડે નહિ. તેની કુમકે બિજાપુરની બાદશાહતના સરદાર રણુદુલ્લાખાનને આદિલશાહીએ મોકલ્યો હતો. આ ખબર ખાનજમાનને મળી અને રણદુલ્લાખાન સાથે મસલત કરી મનસૂબો કરવા ખાન ધાર હતા એટલામાં તે સમાચાર આવ્યા કે સિંહા ઘાટ ઊતરીને કાંકણુપટ્ટીમાં પેઠે છે. સિંહાની ખબર મળી એટલે ખાને તેની પૂઠ પકડવા માટે કાંકણું જવાની તૈયારી કરી અને આ વખતે તે ગમે તે અડચણ પડે તે પણ સિંહાજીને પકડી પાડવાનો જ ખાને નિશ્ચય કર્યો. સિહાજીને શેધી તેને સામનો કરી તેને જમીનદોસ્ત કરી મુગલ લશ્કરને વેઠવી પડતી ચોમાસાની વિપત્તિઓને અંત આણવાનો ખાનને પાકો નિશ્ચય હતો. એ વિચારથી ખાનજમાન કેકણ તરફ વળ્યો એટલે મુગલ હેર ( જાસુસ) ખબર લાવ્યા કે સિંહજી કંકણુપટ્ટીમાંથી નીકળી ગયો છે અને તે પાછો ઘાટ ઉપર આવી ગયો છે. એવી રીતે ખાન જમાનને હંફાવત હંફાવત સિંહાજી યુક્તિ પ્રયુક્તિ કરી માહુલીના કિલ્લામાં ભરાય. ખાનજમાને કિલ્લાને ફરીથી ઘેરે ઘાલ્યો. સિંહાએ આ કિલ્લાને પહેલેથી જ બહુ મજબૂત કરી રાખ્યો હતો. અન્નસામગ્રી અને લડાઈને સાધનથી કિલ્લે ભરપૂર હતો. પ્રથમથી કિલ્લામાં આ બધે બંદોબસ્ત કરી રાખ્યા પછી સિંહા શત્રુને થકવી રહ્યો હતો. ખાનજમાને સિહાજીનું બળ જાણી લીધું. પિતાના લશ્કરની સંખ્યા બહુજ મોટી હતી અને મુગલ સાધન સંપન્ન હતા છતાં સિંહાજીની લડવાની આ પદ્ધતિથી મુગલે થાકી ગયા છે એમ ખાનજમાને જોયું અને સિંહ સાથે સલાહ કરી લેવાનો વિચાર કરી કહેણ મોકલ્યું. સિંહાજી પોતાનું બળ બરોબર જાતે હો એટલે એણે એ કહેણની દરકાર ન કરો અને સંદેશા ચાલુ ન રાખ્યા. આશરે એક માસ સુધી ખાનજમાન વાટ જોતો બેઠે. એવી રીતે થેડ માસ વધારે ચાલ્યું હોત તે મુગલે થાકીને ઘેરે ઉઠાવીને ચાલ્યા જાત અથવા સિંહાની ધારણા મુજબની સલાહ થાત પણ મનવા બ્રિતિત થાકે વમત્ર વિયેત્ ! આખરે નિઝામશાહીનું નસીબ ફૂટવું અને ઘરડી બેગમસાહેબાને ખાનજમાને ફેડી. બેગમ સાહેબ આ લડાઈ અને ઝગડાથી કંટાળી ગઈ હતી. બેગમ સાહેબને તે બીજાઓ રાજકાજના ઝગડા પિતાને માથે ઓઢી લે અને રાસ મકમ કરવા માટે કાર્ય કરતાં ઊભી થતી કવાશ બીજા વેઠી લે અને બાદશાહીનાં વૈભવ, સુખ અને ઠાઠ ભોગવવા માટે બેગમસાહેબા અને બાળ બાદશાહને બોલાવે એવું જોઈતું હતું. એમનું દરદ મટાડવા માટે બીજા અજમો ફાકે તે જ બેગમ સાહેબા રાજી રહે એવાં એ બની ગયાં હતાં. જેને માટે આખી લડત ઊભી કરી, જેને માટે મુગલો સામે કમર બાંધી, જેને માટે આદિલશાહી સાથે પણ સામનો કર્યો, જેને માટે વન વેઠયાં, આફતો વહેરી લીધી તે જ બેગમસાહેબ શત્રુને જઈને મળ્યાં એટલે સિંહાજી ઢીલો પડ્યો. આ માહુલીને કિલ્લે આખરે રણદુલ્લાખાનના હાથમાં ગયો અને સિહાજી ભારે સંકટમાં સપડાય. સંકટ વખતે હિંમત નહિ હારતાં સમયસૂચકતાને જેરે સંકટ સમુદ્રમાંથી સહીસલામત તરી જવાની કળામાં તે વ્હિાજી નિપુણ હતો. સિંહાને વખત પ્રમાણે વર્તતાં આવડતું હતું. એણે જ્યારે ચારે તરફ નજર નાંખીને જોયું કે હવે બીજો કોઈ ઉપાય જ નથી ત્યારે શાહજહાનને એણે પત્ર લખી પોતાની દિલગીરી જાહેર કરી અને બાદશાહતમાં ફરી નેકરી કરવા માટે પોતાની તૈયારી બતાવી. શાહજહાને પોતાની બાદશાહતમાં એને નોકરી આપવાની ના પાડી પણ બિજાપુર બાદશાહતમાં સિંહાજીને નોકરી કરવી હોય તે એ પોતે એમાં વાંધો ઉઠાવશે નહિ એ જવાબ આપ્યો. આવા જવાબ ઉપરથી અનુમાન કાઢી શકાય કે આવા સંજોગોમાં સિતાજીને નહિ છેડવામાં શાહજહાને ડહાપણ વાપર્યું હતું. સિંહાએ શાહજહાનને દિલગીરી દેખાડનારે પત્ર લખ્યો તેથી સિંહાજીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું] છે. શિવાજી ચરિત્ર પૂરેપુરું પતન થયું એમ શાહજહાને માન્યું. એ અંગારે છે અને ધારે ત્યારે આગ ભડકાવી મૂકવાની એનામાં શક્તિ છે એ પણ શાહજહાન જાણતા હતા. એ બધી બાબતોનો વિચાર કરી શાહજહાને સિંહજીને જવાબ આપ્યો હતો. આ વખતે સિંહાજી પિતાના ૧૦-૧૫ હજાર માણસના ચુનંદા લશ્કર સાથે પિતાને પ્રિય એવા પના પ્રાન્તમાં જઈ રહ્યો અને ત્યાંથી આદિલશાહી સાથે સંદેશા ચલાવ્યા. આ બનાવ સંબંધમાં મિ. ક્રિકેડ અને પારસનીસ કૃત History of Maratha people માં નીચેની મતલબેનું લખ્યું છે –“ લાંબા વખત સુધી ધમાધમી ચાલ્યા પછી ઈ. સ. ૧૬૩૬ ના અકટોબરમાં શહાજી (સિહાજી) એ સલેહ માટે કહેવડાવ્યું. મગલેને નિઝામશાહીને બાળ બાદશાહ અને બાકી રહેલા ૬ કિલ્લાઓ સોંપી દેવાની શરતે મુગલેએ આ કહેણ સ્વીકાર્યું. આ થયા પછી બિજાપુરની નોકરીમાં સિંહાને દાખલ કરવા સામેનો વાંધો શાહજહાને જતો કર્યો. ” આ બનાવના સંબંધમાં છે. રાઉલીનસન “ Shivaji ”ના ૨૮ મા પાનમાં નીચેની મતલબનું લખે છે:-“ દક્ષિણમાંને વિગ્રહ સંકેલી લેવા માટે શાહજહાનને ઉતાવળ હતી તેથી તેણે બિજાપુરની નોકરીમાં જોડાવાની શરતે સિંહાજીને જતો કર્યો.” ૪. ફરી પાછી આદિલશાહી. ' મુગલ સાથેના યુદ્ધમાંથી પરવાર્યા પછી સિંહાજી લશ્કર સાથે પૂના પ્રાન્તમાં આવીને રહ્યો પણ એને દિલમાં આરામ નહતા અને નિરાંત પણ નહતી. લશ્કરને નવરું રાખવું એ માલિકને નુકસાનકારક નીવડે છે એ સિંહાજી બરાબર જાણતો હતો. વિદ્યા, હથિયાર અને લશ્કર એ ત્રણે તે વપરાતાં જ સારાં એમ એ અનુભવથી શીખ્યો હતો. હથિયાર નાખી મૂકયે કટાય છે, વિદ્યા વાપર્યા વગર ભૂલ લશ્કર પણ નવરું હેય તે “નવર બેઠે નખેદ વાળે” એવું કરવાને સંભવ હોય છે. સિંહાજીએ વિચાર કર્યો કે આ લશ્કરને કામ નહિ આપવામાં બહુ જાતનાં નુકસાન વહોરી લેવા જેવું છે. દક્ષિણમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે સાધનો તૈયાર છે પણ સ્થિતિ નથી એટલે એ વિચાર માંડીવાળી આદિલશાહીમાં જોડાઈ જવું અને ત્યાં રહી જાગીર વગેરેમાં વધારો કરી કુળની કીર્તિ વધારવાનો પ્રયત્ન કરે એ નિશ્ચય સિંહાએ કર્યો. આદિલશાહીમાં જોડાવાનો વિચાર નક્કી કર્યા પછી સિંહાએ પોતાનો વિશ્વાસ મુત્સદ્દી નારેત્રીમળ હણુમતે મુજુમદારને, પિતે આદિલશાહીની સેવા માટે આવવા ખુશી છે એ સંદેશા સાથે બિજાપુરના બાદશાહ પાસે મેક (શિવદિગ્વિજ્ય-૫૦ ). મુગલેએ આદિલશાહીનાં હાડકાં ભાંગી નાખ્યાં હતાં. આ વખતે આદિલશાહીમાં ન હતું શૌર્ય કે ન હતું ડહાપણુ. આ બન્ને સદગુણને અભાવે રાજ્યને રથ સખળડખળ થઈ ગયો હતો. આ વખતે આદિલશાહીમાં અવ્યવસ્થા પ્રવર્તી રહી હતી. લશ્કર તદ્દન અયવસ્થિત બની ગયું હતું. રાજ્ય વ્યવસ્થામાં પણ તે વખતે પોપાબાઈનું રાજ્ય ચાલી રહ્યું હતું. ટૂંકમાં કહીએ તે આદિલશાહીની દશા બેઠી હતી અને આદિલશાહી ખાટલે પડી હતી. રાજ્યની આવી નબળી દશા થઈ હતી તેમાં વળી નિઝામશાહી તૂટી તેને મુલક, વહેંચણીમાં આદિલશાહીને ભાગે આવ્યો. તે મુલકને માંદી આદિલશાહીને તે ભાર જ થયો. નિઝામશાહીને મુલક આદિલશાહીને મળ્યો તે તે ક્ષીણ થઈને મરણ પથારીએ પડેલા માંદા માણસના ગળામાં વજનદાર હીરાને હાર ઘાલવા જેવું થયું. કર્ણાટકના મુલકમાં ઉપરાઉપરી બંડે થતાં જતાં હતાં. આ બધી અવ્યવસ્થા દૂર કરી રાજ્યનું ગાડું પાછું સીધે સીધું ચલાવી શકે, બંડખોરોને દાબી શકે, લશ્કરને પાછું સત જ કરી શકે, નવા મળેલા મુલક પચાવી આદિલશાહી રાજ્યમાં વ્યવસ્થા આણી શકે એવા બુદ્ધિશાળી, રાજ્યકારી અને પ્રભાવશાળી પુરુષની બિજાપુરની બાદશાહતને જરૂર હતી. આદિલશાહીમાં સરદારી સ્વીકારવાને સિહાજીને સંદેશ મળ્યાથી બિજાપુરના બાદશાહને મરણ વખતે ધન્વતરિ મળવા જેવું થયું. સિંહાજી જેવા સરદારની પોતાના રાજ્યમાં આ વખતે ભારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું જરૂર છે એ મહમદ આદિલશાહ જાણતો હતો. નાત્રીમળને સંદેશ સાંભળી બાદશાહ બહુ ખુશ થયે અને તેણે સિંહાને પિતાના દરબારમાં આવી બિજાપુર બાદશાહતની સેવા સ્વીકારવા આમંત્રણ મેકહ્યું સિંહાજીની માગણી સ્વીકારાઈ અને તે આદિલશાહીમાં જવા તૈયાર થયો. જેણે સ્વતંત્ર રાજાના માફક રહીને નાશ પામેલી નિઝામશાહી ફરીથી સ્થાપીને આખી નિઝામશાહી સુંદર રીતે ચલાવી. જેની હાક ઠેઠ દિલ્હીના તખ્ત સુધી પહોંચી તેવા પુરુષને આદિલશાહીમાં જવું મનથી ગમતું ન હતું પણ સંજોગ પ્રતિકુળ હોવાને લીધે સાધનો હોવા છતાં સિંહાઇ સ્વરાજ્ય સ્થાપી શકે એમ ન હતું એટલે એને આદિલશાહીની સેવા સ્વીકારે જ છૂટકે હતા. સિંહાની પાસે આ વખતે મેટું લશ્કર હતું. હાથી, ઊંટ, તપ, વગેરે પણ હતું. એક સ્વતંત્ર બાદશાહીને સરંજામ એના કબજામાં હતા. આ બધે સરંજામ લઈને બિજાપુર જવું સિંહાજીએ દુરસ્ત ધાર્યું નહિ. પિતાના લશ્કરમાંથી ચૂંટી કાઢેલા ચુનંદા યોદ્ધાઓનું એક નાનું લશ્કર બનાવી પિતાની સાથે લેવા માટે તૈયાર કર્યું અને બાકીના લશ્કરને રૂખસદ નહિ આપતાં પિતાની જાગીરના મુલકે ઉપર વહેંચી નાખ્યું. હાથી, ઘોડા, ઊંટ, તપો વગેરેની પણ એવી જ ગોઠવણ કરી. પિતાની જાગીરના મુલકની બરાબર વ્યવસ્થા કરીને તેમને મજબૂત બનાવીને સિંહાએ આદિલશાહી તરફ કૂચ કરવાનું નક્કી કર્યું સિંહાજી પાસે ઘણા નિમકહલાલ અને વિશ્વાસ મુત્સદ્દીઓ હતા. તેમાંથી હકુમતે, અત્રે, ચતુર, ઉપાધ્યાય, પુરોહિત વગેરેને સાથે રાખવાનું નક્કી કર્યું. બાકીના મુત્સદીઓને પોતાની જાગીરના જુદા જુદા ભાગની જવાબદારી વહેંચી આપી. ૧. દાદાજી કેડદેવને પૂના પ્રાંત, ૨. હિલાલ હબશીને પુર પ્રાંત, ૩, ફિરોજ નરસાળાને ચાકણુ પ્રાંત, ૪. શંભાજી મોહિતે ને સૂપ પ્રાંત, અને નીલકંઠરાવ સરદારને પુરંધર પ્રાંત. આમ પિતાના વિશ્વાસુ સરદારોને પોતાની જાગીરના પ્રાન્ત સંપ્યા અને દરેક સરદારે તેને બહુ કાળજીપૂર્વક કારભાર કરી આવકની રકમમાંથી કરજ અને ખરચ બાદ જતાં બાકી રહેલું નાણું દાદાજી કદેવને ત્યાં જમે કરવા સિંહાએ સરદારને સૂચનાઓ આપી હતી. સિહાજી આદિલશાહીમાં જવા નીકળે ત્યારે તેને કુટુંબ કબીલે કેટલો હતો તે જાણવાની વાચકને ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. સિંહાજી મુગલ સાથેના વિગ્રહમાંથી પરવાર્યા પછી આદિલશાહીમાં જવા નીકળ્યા ત્યારે એમના કટુંબમાં એમના ખાસ સગાં, ઘરના છોકરાં, બેરી વગેરે મળીને ૧૦ માણસે હતાં. સિહાજીની ધમપત્ની જીજાબાઈ તેને બીજો પુત્ર શિવાજી અને શિવાજીની બેન મળીને ત્રણ માણસને પૂનાની જાગીર ઉપર દાદાજી કેડદેવની દેખરેખ નીચે રાખવામાં આવ્યાં હતાં. આ ત્રણ જણ બિજાપુર જતાં આવતાં ૫ણું એમનું રહેઠાણ તો પુનામાં જ હતું. મોટો છોકરો શંભાજી, બીજી સ્ત્રી તુકાબાઈ તેને છોકરો શ્રેજી (એજી) વગેરે બધા સિંહાજીની સાથે જ રહેતાં. આવી રીતે કુટુંબના માણસને બંદેબસ્ત કરવામાં આવ્યું હતું. - આ વખતે ચરિત્ર નાયક શિવાજીની ઉમર આસરે ૧૦ વરસની હતી અને જીજાબાઈની ઉમર આસરે ૪૦ વરસની હતી. આવી રીતે જીજાબાઈ, શિવાજી તથા તેની બેનને પૂનામાં દાદાજીની સંભાળમાં થયાં. ગ્રાન્ટડક લખે છે તેમ સિંહાજી, જીજાબાઈ, શિવાજી વગેરે બધાંને લઈને બિજાપુર આવ્યો અને બિજાપુરમાં શિવાજીનું લગ્ન થયા પછી જીજાબાઈ વગેરે પૂને ગયાં. પોતાની જાગીર, લશ્કર, સગાં વગેરેને વ્યવસ્થિત બંદોબસ્ત કરી સિંહાએ આદિલશાહી તરફ પ્રયાણ કર્યું. સિહાજી આદિલશાહીમાં દાખલ થવા આવ્યું ત્યારે બિજાપુરના બાદશાહે એને વિધવિધ રીતે સત્કાર કર્યો. બિજાપુર શહેરની બહાર એક સુંદર બગીચામાં જલસે કર્યો અને સિંહાજી જાણે પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ] છે. શિવાજી ચરિત્ર સાથેની સરતા પ્રમાણે આદિલશાહીને મળ્યા કર્યાં અને લશ્કરના સર્જામ ખર્ચ માટે ( રા. મા. વિ. ૭૯. ). એવી રીતે શક જોડાયા ( રા. મા. વિ. ૮૦. ). ખરારિયા હૅાય એવું માન આપી તેની મુલાકાત લીધી અને સિંહાજીની જાગીરના કેટલાક મુલક મુગલા ગણાય તે બધા સિંહાજીને મહમદ આદિલશાહે પરત કનકગિરિ વગેરે પ્રાન્તા સિંહાને વધારામાં આપ્યા ૧૫૫૯ ઈ. સ. ૧૬૩૭ માં સિંહાજી આદિલશાહીમાં ૫. સિંહાજીના કળજામાં કર્ણાટક, આર્થિક અવનતિમાં આવી પડેલા કાઈ સરદારને હાથી ભેટમાં આપવાથી એના મનની જે દશા થાય છે તે દશા નિઝામશાહીના મુલક મુગલાએ મહમદ આદિલશાહને આપ્યા ત્યારે તેના મનની થઈ હશે. મુલક અને સત્તા કાને ન ગમે ? મહમદ આદિલશાહને એ મુલક મળ્યાથી આનંદ તે કુદરતી રીતે થયા હશે પણ મળેલા મુલકના બંદેોબસ્ત કરવાનું કામ બહુ ભારે હતું અને એ ભાર માથા ઉપર આવી પડવાથી મળેલા મુલક માટેને આનંદ આથમી એની નબળી દશામાં એને ભાર લાગ્યા હશે. મુગલા તરફથી નવા તહનામાની રૂએ મળેલા ભીમા અને નીરા નદીની વચ્ચેના મુલકને સુવ્યવસ્થિત કરવાનું કામ બિજાપુરના બાદશાહે સરદાર મુરારપતને સાંપ્યું હતું. આ મુરારજગદેવ અને સિંહાજીને બાપ બેટાને નાતેા હતા. જે મુલકને સુવ્યવસ્થિત કરવાના હતા તે મુલકના સિંહાજી મિયા હતા એટલે મુરારજગદેવે સિંહાજીને પેાતાની મદદમાં બાદશાહ પાસેથી માગી લીધા. સિંહાજી લડાઈમાં જેવા બહાદુર અને બાહાશ હતા તેવા જ રાજ્ય વ્યવસ્થામાં દીર્ઘદૃષ્ટા અને કામેલ હતા. બાદશાહે સાંપેલું કામ અણુધારી ત્વરાથી બહુ જ સંતાષકારક રીતે મુરારપંતે પાર પાડયુ તેથી બિજાપુર સરકાર મુરારપંત ઉપર ખુશ થઈ. સિંહાજીની કાર્યકુશળતા અને કુશાગ્ર બુદ્ધિના પૂરેપુરા અનુભવ મુરારપતને આ વખતે થયેા. મુરારજગદેવને સિંહાજી માટે માન હતું પશુ અવ્યર્વાસ્થત થઈ ગયેલા મુલકામાં વ્યવસ્થા સ્થાપવાના કામમાં એ અત્યંત કુશળ છે એના અંગત અનુભવ તે મુરારપતને આ વખતે જ થયા. બાદશાહે સાંપેલા કામમાં મુરારજગદેવને જે યશ મળ્યા તે સિંહાજીની સેવાને પરિણામેજ હતા એની મુરાર જગદેવની ખાત્રી થઈ ગઈ હતી અને તે એટલે સુધી કે એ વાત એણે બાદશાહ આગળ પણ વારંવાર કરી બતાવી. એણે બાદશાહને ચેાખ્ખું ચાખ્ખું કહી દીધું હતું કે સિંહાથની મદદ નહાત તે સાંપેલું કામ એટલી ત્વરાથી અને એટલે દરજ્જે સંતાષકારક ન થઈ શકત. મુરારજગદેવે મુક્તકંઠે દરબારમાં સિંહાજીનાં કરેલાં કામ માટે વખાણ કર્યા.એની દીર્ધદષ્ટિ, સ્વામિનિષ્ઠા, ચાતુર્ય, ડહાપણ અને કાર્યદક્ષતાના દાખલાએ બતાવી મુરારપંતે દરબારમાં સિંહાજીને ટિત માન આપ્યું. મુરારજગદેવે બાદશાહને ખાનગીમાં જણાવ્યું કે “ સિંહાજી તેા અણી વખતે બાદશાહતના ભલા માટે કુદરતે માકલેલું અણુમેાલું રત્ન છે. એના જેવા રાજ્યરધર પુરુષ ખાળ્યે પણ જડવાના નથી. બાદશાહતને સારે નસીબે એ હાથ લાગ્યા છે, તેા તેના કામની કદર કરી એનું ગૌરવ વધારી એને અપનાવવામાં રાજ્યનું શ્રેય છે. અનાયાસે આવી મળેલ નરરત્નને સભાળવામાં જ આપણા રાજ્યના ઉદ્દય છે, રાજ્યની મજબૂતી છે, રાજ્યની મહત્તા અને શક્તિ છે.' મુરારજગદેવ સામાન્ય સરદાર ન હતા. એ કસાયેલે અને પાકટ મુત્સદ્દી હતા. એના શબ્દનું બાદશાહ પાસે ભારે વજન હતું. મુરારજગદેવે કરેલાં વખાણુ બાદશાહને ગળે ઊતર્યા. સાધારણ માણુસની અને પેાતાને અંગત ખાત્રી થયા સિવાય કાઈની ભલામણ કે સિફારસ કરે એવા મુરારજગદેવ ન હતા એ બાદશાહ અનુભવથી જાણતા હતા. મુરારપંતની સિંહાજી સબંધીની સિક્ારસ બાદશાહે સ્વીકારી અને એને બાદશાહના મનમાં ઊંચું સ્થાન મળ્યું. << વાણી મધુરી આચરે, પડે પજરે કર ” એ પ્રમાણે સિંહજીનુ થયું. દરખારમાં કાઈ સરદારનાં જ્યારે બહુ વખાણ થાય ત્યારે એને ગળે ભારે જોખમનાં કામેા આવી પડે છે એ કુદરતી કાનૂન હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું કર્ણાટકના કેટલાક ખંડિયા રાજાઓ અને સરદારને આદિલશાહી મૂંસરી ફેંકી દેવાની ઈચ્છા થઈ અને દક્ષિણના મુગલ સુબેદાર ઔરંગઝેબની સાથે મસલત કરી કેટલાક એવા રાજાઓ અને સરદારોએ કર્ણાટકમાં બંડ કર્યો. કર્ણાટકના બંડ, અવ્યવસ્થા અને અસંતોષના સમાચાર બિજાપુર આવ્યા એટલે બિજાપુર બાદશાહે તે ભાગમાં બંડખોરોને હરાવી વ્યવસ્થા સ્થાપવાના કામ માટે સરદાર રણદુલ્લાખાનને સર સેનાપતિ નીમી એની સરદારી નીચે એક લશ્કર કર્ણાટક મોકલવાનું નક્કી કર્યું. સિંહાજીનાં પરાક્રમ અને શૌર્યનાં વખાણ બાદશાહ અને દરબારના સરદારોના મગજમાં તદન તાજાં જ હતાં એટલે બધાંને વિચાર આ ચડાઈમાં રણદુલ્લાખાનના હાથ નીચે સિતાજીને યુદ્ધમાં મોકલવાનો થયો. બાદશાહનો હુકમ થતાં જ સરદાર રણદુલ્લાખાનની સાથે સંગ્રામમાં જવા સિહાજી સજ્જ થઈને નીકળે. રણદુલ્લાખાન સર સેનાપતિ હતે પણ ચડાઈની ખરી જવાબદારી તે સિંહાને શિર હતી. રાયગિરિના રાજા વીરભદ્ર ખંડણી અટકાવી હતી તેથી તેના ઉપર ચડાઈ કરી ખંડણી વસુલ કરવાનું બન્ને સરદારે એ નક્કી કર્યું. શક ૧૫૬૦ ઈ. સ. ૧૬૩૮ માં રાયગિરિ ઉપર ચડાઈ કરી વીરભદ્રને નમાવી ખંડણી વસુલ કરી સરદાર રણદુલ્લાખાન તથા સિહાજી વિજય મેળવી બિજાપુર પાછા આવ્યા. સરદાર રણુદુલ્લાખાન અને સિંહાએ મેળવેલા વિજય માટે બિજાપુર બાદશાહને અતિ આનંદ થયે. શક ૧૫૬૧ ઈ. સ. ૧૬૩૯ માં સિંહાએ બસવાપટ્ટણ સર કર્યું. આ ફત્તેહથી મહમદ આદિલશાહ બહુ રાજી થયા અને સિંહાજી દિગ્વિજય કરીને બિજાપુર પાછા ફર્યા ત્યારે તેને માન આપ્યું, ગૌરવ વધાર્યું અને કનકગિરિની સનદ કરી આપી (રા. મા. વિ. ૮૧.). શક ૧૫૬૨ ઈ. સ. ૧૬૪૦ માં કનકગિરિમાં ગરાશિયા લેકેએ બંડ કર્યું. આ વખતે બિજાપુર દરબારનો સરદાર અફજલખાન કનકગિરિમાં થઈને જતો હતો તેની અને આ ગરાશિયા લેકે વચ્ચે ભારે લડાઈ થઈ. બન્ને પક્ષે પોત પોતાનું બળ અજમાવ્યું આખરે ગરાશિયા લેકાએ અફજલખાનને હરાવ્યું. આ વખતે સિંહાજી કનકગિરિની નજીકના કઈ મુલકમાં હતું. સિહાજીએ અફજલખાનની હારના સમાચાર સાંભળ્યા. બન્ને એક જ બાદશાહતના સરદાર હતા તેથી સિહાજીને આ હાર અસહ્ય લાગી અને અફજલખાનની હારનું વેર લેવા માટે સિહાજીએ ગરાશિયા લેકે ઉપર ચડાઈ કરી તેમને હરાવ્યા અને કનકગિરિ કબજે કર્યું. સિંહાએ મેળવેલી આ જીત માટે ખરું જોતાં અફજલખાનને આનંદ થ જોઈતા હતા પણ સિહાજીના વિજ્ય અફજલખાન સળગી ઊઠડ્યો અને સિંહાજીને માટે ઈર્ષા ઊભી થઈ અને આ કડવાશ આખર સુધી ટકી. રણદુલ્લાખાને સિંહાજીને સાથે રાખીને તેની મદદથી શક. ૧૫૬૦-૬૧ ઈ. સ. ૧૬૩૮-૩૯ માં શ્રીરંગપટ્ટણ ઉપર ચડાઈ કરી અને તેમાં કાવેરી નદીની ઉત્તર દિશાને સઘળે પ્રદેશ કબજે કર્યો (કૃષ્ણસ્વામી આયંગર પ્રાચીન હિંદુ. પા. ૨૯૩.). રણદુલ્લાખાનની સાથેની કર્ણાટકની ચડાઈમાં સિંહાએ નિચેના રાજાઓને પિતાના પરાક્રમ અને યુદ્ધ કૌશલ્યથી નમાવ્યા. ૧. બિંદુપુર (બેદનૂર) ના રાજા શ્રી. વીરભદ્ર ૨. વૃષપત્તન (વેલર) ના રાજા શ્રી. કંગનાયક ૩. કાવેરીપત્તનના રાજા શ્રી. જગદેવ ૪. શ્રીરંગપટ્ટણના રાજા શ્રી. કંઠીરવ ૫. તંજાવરના રાજા શ્રી. વિજયરાઘવ ૬. તંજી (ચંછ ) ના રાજા શ્રી. વેંકટનાયક ૭, મદુરાના રાજા શ્રી. ત્રિમલ નાયક ૮. પિલગંડાના રાજા શ્રી. વેંકટઆપા ૯. વિદ્યાનગર (વિજ્યાનગર ) ના રાજા શ્રી. રંગરાજા અને હંસકુટ ( હેપેટ ) ના રાજા શ્રી. તમ્મગૌડા (શિવભારત. સ. ૯ શ્લે. ૩૦ થી ૪૨. ૭૯ ). સિંહાજીના પરાક્રમથી દિગ્વિજય યશ પિતાને મળ્યું તેથી રણદુલ્લાખાનને સિંહાજી સાથે સ્નેહ બહ જાડો થયો અને આવા સરદાર સાથેના સ્નેહમાં એ મગરૂરી માનવા લાગ્યો, રણદુલ્લાખાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ] છે. શિવાજી ચરિત્ર સિંહાના કામથી પૂર્ણ સંતોષ થયો. આ ચડાઈમાંથી પાછા ફર્યા પછી સરદાર રણદુલ્લાખાને બાદશાહ આગળ સિંહાજીનાં ખૂબ વખાણ કર્યા અને આવા વીર યોદ્ધાની કદર કરીને તેને પિતાને કરી રાખો જોઈએ એવું એણે તથા મુરારપતે આગ્રહથી કહ્યું. બાદશાહે સિંહાજીના શૌર્યની કદર કરી અને તેને કર્ણાટકમાં કોલ્હાર, બંગલોર, ઉસકેટ, બાલાપુર અને શીરે એ પાંચ પ્રાન્ત, કવ્હાડ પ્રાન્તમાં ૨૨ ગામની દેશમુખી. ઈન્દાપુર, બારામતી અને માવળ ભાગમાં કેટલાક મુલકની જાગીરી વગેરે આપી. કર્ણાટકમાં કરેલા દિગ્વિજયથી પ્રસન્ન થઈ બિજાપુર બાદશાહે સિંહાને કર્ણાટકમાં બેંગલોર વગેરે જે મુલક આપ્યો તેની વાર્ષિક આવક પાંચ લાખ હેનની હતી. આવી રીતે બિજાપુરની બાદશાહતમાં સિંહાજીનો પ્રભાવ પડ્યો (મ. રૂિ. ૧૫૭). દરબારમાં ઘણું સરદાર એની તરફેણમાં હતા. પણ સિંહાજીની જિંદગીમાં જ્યારે જ્યારે એના વિજયનાં વખાણ થયાં છે ત્યારે ત્યારે તેજોદ્વેષ અને ઈર્ષાથી એના દુશ્મન ઊભા થયા છે. આ વખતે બિજાપુર દરબારમાં પણ એમ જ બન્યું. બિજાપુર દરબારમાં સિંહાજી તેષ કરનાર સરદાર ઘેર પડે અને અફજલખાન ભટારી, દાવ આબે વેર વાળવા કટિબદ્ધ થઈ તૈયાર જ રહ્યા હતા. ઈ. સ. ૧૬૩૮ ની સવારીમાં ૨-૩ વરસ ગાળ્યા બાદ રણદુલ્લાખાન બિજાપુર પાછો આવ્યો અને સિંહાજી જ કર્ણાટકમાં બિજાપુર બાદશાહને મુખ્ય અમલદાર રહ્યો. શરૂઆતમાં સિંહા બેંગલેરમાં રહેતા હતા અને પછી બેંગલરથી બદલીને કેલાર રહેવા ગયે. સિંહાએ કર્ણાટકને સુવ્યવસ્થિત કરવાનું કામ હાથમાં લીધું. એ મુલકમાં ખૂબ અસંતોષ અને અવ્યવસ્થા ફેલાઈ રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં અમલમાં આવેલી જમીન મહેસૂલની પદ્ધતિ એ પ્રાન્તમાં સિંહાજી દાખલ કરવા ઈચ્છતા હતા. સિંહાએ કામને માટે મહારાષ્ટ્રમાંથી દેશમુખ, દેશપાંડે, કુળકણું, કારકુન, શિરસ્તેદાર વગેરે માણસે એ પ્રાન્તમાં લઈ ગયો હતો. જે તક મળી જાય અને સમય અનુકુલ થઈ જાય તે કર્ણાટકમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપી દેવાની સિહાજીની ઈચ્છા હતી ( મ. રિ. ૧૫૮), કર્ણાટકની પ્રજા તરફ સિંહાએ ખૂબ માયા બતાવી હતી. એ ગાળાની પ્રજા સિંહાજી ઉપર ફીદા હતી. સિંહાજી ધન સંચય કરવાના કામમાં જરાપણુ ઢીલો કે કાચ નહતો પણ એ એ કુશળ અને હિકમતી હતો કે એ પ્રજાને દુભાવ્યા સિવાય, એમને દુખ દીધા સિવાય, પ્રજાને રાજી રાખીને ધન સંચય કરતે. સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની સિંહાજીની ઉત્કટ ઈચ્છા હોવા છતાં ઉતાવળા થઈને એણે એ સાહસ ખેડીને ભવિષ્ય બગાડયું નહિ એમાં જ એની દીર્ધદષ્ટિ દેખાઈ આવે છે. અનકળ સમય ન આવવાથી સિંહજીએ એ ગાળામાં સ્વતંત્ર રાજ્ય ના સ્થાપ્યું. એની ઉત્કટ ઈચ્છા એના પુત્રે પૂરી કરી. ૬. થોડી જરૂરી માહીતિ અને તે વખતનું પૂના ચરિત્ર નાયકની બાળલીલા અને બચપણનાં ક જાણતાં પહેલાં તે સમયની પૂનાની સ્થિતિ જાણવી જરૂરની છે. પાછલા પ્રકરણમાં જણાવવામાં આવ્યું હતું કે સિંહાજીએ પિતાની જાગીર પૂના મૂકામે એના વિશ્વાસુ નિમકહલાલ કારભારી દાદાજી કેન્ડદેવની દેખરેખ નીચે પિતાની સ્ત્રી જીજાબાઈ, તેની એક છોકરી અને આપણું ચરિત્ર નાયક તે વખતના બાળક શિવાજીને રાખ્યાં હતાં. સિંહાજીના કુટુંબનાં બીજા માણસો તે તેની પાસે જ રહેતાં પણ આ ત્રણ જણ સિંહાની પાસે જતાં આવતાં પણુ રહેતાં તે પૂનામાં જ. ચરિત્ર નાયકને જન્મ ઈ. સ. ૧૬૨૭ માં શિવનેરી કિલ્લામાં થયા પછી ઈ. સ. ૧૬૭૭ સુધી જીજાબાઈ એને લઈને મહારાષ્ટ્રના જુદા જુદા કિલ્લામાં રહી હતી. પછી ચરિત્ર નાયક પૂનામાં રહ્યા અને જે પૂનામાં સ્વામિનિણ દાદાજી કેનદેવની દેખરેખ નીચે તેમને તાલીમ મળી તે પૂના તે વખતે કેવું હતું, તેની વસ્તી કેવી હતી, આબાદી કેવી હતી વગેરે બાબતે જાણવાની વાચકેને સહજ ઈચ્છા થાય તેથી તેને ચિતાર બહુ જ ટૂંકમાં નીચે આપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું તે વખતનું પૂના. તે વખતનું પૂના એ આજના પૂના જેવું નહતું. પૂનાને તે વખતનો દેખાવ કંઈ જુદા જ પ્રકારને હતે. આજ આશરે પોણા બે લાખની વસ્તીવાળું પૂના શહેર તે વખતે તે મૂઠા નદીની જમણી બાજુએ આવેલા કેટલાક ઝુંપડાઓનું બનેલું હતું. આ ઝુંપડાઓની વસ્તીથી આશરે એક માઈલને છે. મૂઠા અને મૂળાને સંગમ હતે. શિવાજીના બચપણમાં પૂના એ તે તદ્દન નાનું ગામડું હતું. તે જમાનામાં અહમદનગર, બિજાપુર અને મુગલ બાદશાહતને ઝગડે, મલીકબર, સિંહાજી અને ખાનઝમાનની ઝપાઝપીઓ, એક સત્તાને બીજી સત્તા સાથેનો વિગ્રહ, એક બાદશાહના સરદારને બીજા રાજ્યના સરદાર સાથે વિરોધ, દક્ષિણની આબાદીના જબરા દુશ્મન નીવડ્યા હતા. એક બીજાની પ્રજાને સતાવવાની, રંજાડવાની, દુખ દેવાની, કનડવાની તેમણે અખત્યાર કરેલી રીતને લીધે આખો દક્ષિણ દેશ ખરાબખસ્ત થઈ ગયો હતો. દુશ્મનનાં ધાડાં પાકને નાશ કરવા તથા તૈયાર થયેલા પાકને લૂંટવા ક્યારે ઊતરી પડશે એ કાઈ જાણતું નહિ. તીડનાં ટોળાંની માફક એકદમ આ કાળ તીડ એકાએક ઊતરી પડતાં અને જે ગાળામાં એમનાં પગલાં પડતાં તે ગાળાને તે વરાન કરી મૂકતાં. આવી સ્થિતિ હોવાથી દક્ષિણના મુલકમાં ખેડૂત મન મૂકીને ખેતી કરી શકતો ન હતો. દરેક ખેડૂતને અને પ્રજાના બીજા બીનખેડૂત માણસને પણ જીવન મરણની ચિંતા સતાવી રહી હતી. તે જમાનામાં પોતાના ખેતરમાં સુંદર, આંખને ઠારે એ પાક ઉછેર એ ખેતર ઉપર અને ઘર ઉપર - તથા બાળબચ્ચા ઉપર ભારે સંકટને આમંત્રણ કરવા જેવું હતું કારણ કે ખેતરમાં સુંદર પાક નજર પડે કે દુશ્મનનાં લશ્કરી માણસેએ એ ખેતરનો પાક લૂંટી લઈ વેરાનખેરાન કર્યું જ સમજવું. ખેતરની ખરાબી અને પાકની પાયમાલી કરીને જ દુશ્મને સંતોષ પામતા નહિ પણ ખેતરના માલીકને મારી નાંખતા. કેટલીક વખતે મુસલમાન સરદારના સિપાહીઓ ખેતરને ખરાબ કરીને અને તેમના માલાકને મારી નાંખીને પણ જપતા નહિ. તેમને સતિષ થતો નહિ. એટલે બધા અત્યાચાર અને જુલમ કર્યા પછી પણ એ લેહી તરસ્યા જુલમગારની તરસ છીપતી નહિ. એવા અત્યાચારીઓ તે એ ખેતર ખેદાનમેદાન કરતા તથા માલી કેને મારી નાંખતા. ઘરમાં દાણે દુણી લૂંટી જતા, ચીજ વસ્તુ વિષ્ણુ જતાં અને એથી પણ વધારે ઘાતકી કત્યો કરવા એ અત્યાચારીઓ ચૂકતા નહિ. ગામના નાના - બાળકે છોકરા અને છોકરીઓને પણ એ પકડી જતા. આ દુખના ડુંગર બિચારા ગામડાના લેકે ઉપર તૂટી પડતા. ઉપર જણાવેલા અત્યાચાર અને જુલમોને પણ ઘડીવાર ભુલાવે એવા, માણસને કંપારી છુટે એવા, ઠંડામાં ઠંડા માણસને પણ સાંભળતાની સાથે લેહી ઊકળી આવે એવા બંદ કત્યો કરી ઘાતકીપણું ગુજારવામાં આવતું. ગામની જુવાન છોકરીઓને અને પરણેલી સ્ત્રીઓને બળજબરીથી ઘસડી જતા, તેમને જોર જુલમથી વટલાવી મુસલમાન બનાવતા. આવી પડી ગયેલી સ્ત્રીઓ ઉપર દુષ્ટો જાસ્તીગુજારતા. અહમદનગરના સ્થાપકના પિતા અને ગોવળકાંડાના પહેલા રાજાને બહુ જ બળજબરીથી કેદ પકડીને જોરજુલમથી મુસલમાન બનાવવામાં આવ્યા હતા ( કિ કેડ. પારસની સ. ૧૨૭). હૃદયને ખનારા, કલેજાને કરનારા અને મગજના લેહીને ઉકાળનારા તે જમાનાના કેટલાક ધમધોએ ગુજારેલા અત્યાચાર અને જુલ્મોનું વર્ણન અત્રે ન આપતાં જે લખ્યું છે તે ઉપરથી જ તે જમાનાની કલ્પના કરી લેવા અને વાચકોને વિનંતિ કરીએ છીએ. તે જમાનાના મહારાષ્ટ્રમાં એક સંસારી હિંદુનું જીવન બહુ દુખી અને દયા ઉપજાવે એવું હતું. હિંદુ ગૃહસ્થના ઘરમાંથી તેની જુવાન સ્ત્રીને બળજબરીથી ઊંચકી જવી અથવા ખેંચી જવી, તેને જોર જુલમથી વટલાવવો, તેની મરજી વિરુદ્ધ તેને મુસલમાને ભ્રષ્ટ કરે. બીબી બનાવે એ બનાવે છે તે જમાનામાં સહજ વાત જેવા થઈ પડ્યા હતા. આવી રીતે કેટલાયે હિંદુઓનાં ઘર ભાંગી એમના સંસારની ધૂળધાણી કરી કેટલીયે હિંદુ બાળાઓને મુસલમાનોએ જાલમથી ભ્રષ્ટ કરી હતી. શિવાજીના જમાનાના મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત શ્રી રામદાસ સ્વામીએ તે જમાનાના મહારાષ્ટ્રના હિંદુનું ગૃહજીવન ચીતર્યું છે તેનો ખ્યાલ નીચે ની લીટીઓ ઉપરથી વાચકને આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી અરત્ર स्त्री सांपडली सुंदर । गुणवंत आणी चतुर । મળે મલે માન્ય થોર । યુપી ॥ ૨૬ ॥ ऐसा आनंद मानिला । दुःख सर्वहि विसरला । તવ તો નવું નાજા | પરચા આવે ॥ ૨૭ ॥ अकस्मात धाडी आली । कांता बंदी धरून नेली । વસ્તુ માય હિરોહી | પ્રાળી ચાવી ॥ ૨૮ ॥ तेणें दुःख जाले भारीं । दीर्घ स्वरें रूदन करी । મની આવે સુદ્રી | જીવંત || ૨૨ || तव तिची वार्ता आली । तुमची कांता भ्रष्टली । ऐको नियां आंग घाली । पृथ्वी वरी ॥ ३० ॥ द्रव्य होते मेळविलें । तेंहि लग्नास वेचलें । જાંને સિદ્ધિ થન નેહૈં । સુરાવલી | રૂશ્ ॥ ( દેવકૃત શ્રીમત દાસષેધ (મરાઠી) પાનું. ૮૯ આવૃત્તિ છઠ્ઠી. ) શ્રી રામદાસ સ્વામીના ઉપરના શ્લોકાની મતલબ નીચેની લીટીમાં આવી જાય છે. છેલ્લી લીટી સિવાયનું બધું વર્ણન ઉપરના શ્લેાકામાં જણાવેલું જ છેઃ ભાગ્યવંત સંસારમાં માનું મુજને આજ, સુંદર કાન્તા ગુણવતી ચતુર કરે ધરકાજ, આને સુખ માની મને, ગુજારતા હું દિન, એવામાં કાને પડ્યા કાળ શબ્દ દીન દીન. છાપા મારી ધર પરે કાંતા પકડી હાય, વસ્ત ભાવ સાથે પ્રિયા જીલ્મે ધસડી જાય, તેથી દુખમાં ટળવળું યાદ કરી મમ નાર, ગુણવંતી પર ગુજરશે કેવા અત્યાચાર. એવામાં ખખરા મળી સુદરી લૂંટયું શીલ, સુણી ખબર આ કારમી ધરણી ઢાળ્યું દિલ દ્રવ્ય લૂટપુ' કાંતા લીધી, હાય હિંદુ સંસાર, પ્રભુ દીનદયાળ તું મેકલ તારણહાર. મહારાષ્ટ્રમાં જ્યાં હિંદુઓની આ દશા હતી, હિંદુ સ્ત્રીઓનાં શિયળ ધોળે દહાડે લુંટાતાં હતાં, ત્યાં મુત્રકની આબાદી ક્યાંથી થાય ? પ્રકરણ ૪ યુ' ] સિંહાજીએ જીજાબાઈ અને શિવાજીના ખરચખુટણને માટે પૂના અને રૂપાની આવક દાદાજી ફ્રાન્ડદેવ કારભારીના હાથમાં મૂકી હતી, એટલે પૂના અને રૂપાની આવકમાંથીજ એમનું ખરચ નિભાવવાનું હતું. આ ગામે આબાદ નહિ હેાવાથી આવક બહુ જ ઘેાડી આવતી હતી. આવાં ગામેાનો ભાંગી તૂટી આવકમાંથી જીજાબાઈ ને પોતાના નિર્વાહ કરવાના હતા. સિદ્ધાજીએ ધનસંચય તો ખુબ કર્યાં હતા. એક સારી આવકવાળા રાજાને શાથે એવી રીતે સિંહાજી રહેતા હતા. પૂના અને રૂપાની આવકમાંથી જીજાબાઈ વગેરેનું ખરચ નિભાવવું કઠણ તે। હતું પણ સિંહાજને એ સંબંધી જીજાબાઈએ જણાવ્યું હાત તો એણે ખીજી મંજુરી જરૂર આપી હાત પણ જીજાબાઈ બચપણથી બહુ સ્વાભિમાની સ્વભાવની ખાઈ હતી. જીજાબાઈની આત્મમાનની લાગણી બહુ તીવ્ર હતી. પૂના અને સૂપાની આવકમાંથી જ ભરણપોષણ કરવાનું સિંહાજીએ જણાવ્યું હતું અને નવી સ્ત્રી તુકાબાઈ સિંહાજીની માનીતી થઈ પડી હતી તેથી સિંહાજીની આ વ્યવસ્થાથી જીજાબાઈનું દિલ દુભાયું હતું. આત્મમાનની લાગણીથી ભરેલી આ ખાઈ એ નિશ્ચય કર્યાં હતા કે વખત આવે અને સંકટ પડે તે ભૂખ્યા રહેવું પણ સિંહાજી પાસે કંઈ માગવું નહિ. પૂના અને સૂપા એ તે જમાનાના તદ્દન નાનાં ગામ હતાં. આવક પણ તદ્દન થાડી હતી. આ તદ્દન થાડી આવકવાળા ( તાલુકા ) ગામાની આવકમાંથી ભરણ પાષણ સિંહાજીની કીર્તિ અને વૈભવ પ્રમાણે થવું મુશ્કેલ હતું પણ જીજાબાઈ ના નિશ્ચય દૃઢ હતા. દાદાજી કેાન્ડદેવ જેવા ઉત્તમ નિમકહલાલ અને કાર્યદક્ષ કારભારી મહારાષ્ટ્રને સારે નસીએ સિંહાજીને મળ્યા હતા, 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૫ મું પ્રકરણ ૫ મું ૧. દાદાજી કેન્ડદેવ. ૪. હિંદવી સ્વરાજ્યનાં બી વાવવા માટે જમીન ૨, જીજાબાઈ તેયાર થઈ ૫. શિવાજીનાં શુભ લગ્ન, ૩. શિવાજીનું બચપણ અને શિક્ષણ ૧. શિવાજી રાજા બિજાપુરમાં. ૭. વિરોધનું મંડાણ. ૧. દાદાજી કેન્ડદેવ. દાદાજી કેન્ડદેવ પૂના જિલ્લાના મલઠણ ગામમાં જન્મ્યો હતો (ન્યા. રાનડે પા. ૬૩). તે નાતે દેશસ્થ દક્ષિણી બ્રાહ્મણ હતા. દક્ષિણી બ્રાહ્મણોમાં પેટા નાત ચાર છે. ૧. દેશસ્થ. ૨. કાંકણસ્થ અથવા ચિત્તપાવન સે કહાડા. ૪ દેવરૂખા. હવે આ ચારે નાત વચ્ચે બેટી વેહવાર પણ થાય છે. એ મલઠણને કુલકર્ણી હતો. કેટલાએક એમ પણ જણાવે છે કે એ પૂનાથી આસરે ૩ માઈલ દુર હિંગણે બુઝરગને કુલકણી હતી. એને જમીન મહેસુલની બાબતને બહુ સારો અનુભવ હતો અને તે એટલે સુધી કે તે એ બાબતમાં એક ગણાતે. એક જ ખાતામાં લાંબા વખત સુધી કરી કરીને એણે જમીન મહેસુલની બાબતમાં સારો અનુભવ અને જ્ઞાન મેળવ્યાં હતાં. સિહાજીએ પૂના અને સુપા તાલુકાની જાગીર, વ્યવસ્થા કરવા માટે આ કારભારીને સોંપી હતી ત્યારે તેની આવક તદન ઘટી ગયેલી હતી. પૂના અને સૂપા આવકની બાબતમાં તદ્દન ભાંગી પડ્યા હતા. આવી સ્થિતિમાં કારભાર કરવા માટે આ જાગીર દાદાજીને સોંપવામાં આવી અને આ આવકમાંથી જીજાબાઈ અને શિવાજીને ખર્ચ નિભાવવાના હતા. આ આવક ખરચના પ્રમાણમાં તદન નજીવી હતી છતાં દાદાજી હિંમતબાજ હતું. તેને આ નાની જાગીર માલીકે કારભાર માટે સેંપી અને તેમાં જીજાબાઈનું ખરચ નિભાવવાનું કહ્યું તેથી નારાજ કે નાહિંમત ન થયો પણ પિતાની અહેશિયારીથી આ જાગીરને આબાદ કરવાનો તેને નિશ્ચય કર્યો. સિંહાજીની જાગીરના દાદાજીના કબજાના ગામોની જમીનમાં વસાહત વધારવા માટે અને નવી વસાહત કરવા માટે એણે ડુંગર અને ડુંગરીઓમાંથી ખેડૂતોને બોલાવ્યા અને કેટલાકને વગરે સાથે જમીન ખેડવા આપીને અને કેટલાકને બહુ જ ઓછા દરે એટલે નામના જૂજ દર લઈને જમીન ખેડવા આપીને એમનું ધ્યાન આ ગામ તરફ ખેંચ્યું. નવા ખેડૂતો સાથે દાદાજીએ લલચાવનારી નીચે પ્રમાણેની સરતે કરી. ૧ લે વરસે ખાતા દીઠ રૂ. ૧-૦-૦ ૪ થે વરસે ખાતા દીઠ રૂ. ૯-૦-૦ ૨ જે વરસે રૂ. ૩-૦-૦ ૫ મે વરસે ૨. ૧૦–૦–૦ કે જે વરસે ,, રૂ. ૬-૦-૦ ૬ કે વરસે . ૨૦-૦-૦ અને ૭ મા વરસથી જૂના ખેડૂતોના દર મુજબ લેવાનું નક્કી કર્યું (છે. સરકાર. શિવાજી. પા. ૨૪, શિવ દિગ્વિજય. ૧૧૩.). આવી રીતની સરતની જાણ થતાં જ એના તાબાની જાગીરની જમીન ખેડવા માટે ચારે તરફથી ખેડૂતે દેડી આવ્યા. પડતર જમીને માટે પણ સંખ્યાબંધ ખેડૂતોએ માગણી કરી. આવી રીતે દાદાજીના કારભાર નીચેની બધી જમીન ખેડવાની ગોઠવણ થઈ ગઈ. સિહાજીએ આ ગાળો જ્યારે દાદાજીને વ્યવસ્થા માટે સો હતો ત્યારે તેની કાગળીએ આવક ચાળીસહજાર હેન એટલે એક લાખ સાઠ હજાર રૂપિયાની હતી (પ્રો, સરકાર. શિવાજી પા. ૨૫ ). આ આંકડે તે આવકના કાગળિયામાં લખેલ રહે. આ આવકના આંકડામાંની ઘણી જ નાની રકમની ઉઘરાણી પતતી હતી (પ્ર, સ. શિ. ૨૫). ખેડૂત વર્ગની તે વખતની મુસીબતો અને મુશ્કેલીઓને વિચાર કરીએ તો દિલને દુખ થયા સિવાય ન રહે. માલીકના દુશ્મન તરફથી એને બહુ ખમવું પડતું. બિચારા ગરીબ ખેડૂતોની ખેતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર તે અનેક પ્રકારના દુશ્મનના હુમલાઓ ખમવાના હતા. જંગલી જાનવરોને લીધે પણ ખેતીને અતિ નુકસાન થતું. ભર્યા ખેતરનો પાક આ જંગલી જાનવરો ભેાંય ભેગો કરી દેતા. આ જાનવરેને લીધે ખેડૂતને ખમવું પડતું. દાદાજીએ વિચાર કર્યો કે જમીન મહેસુલની લલચાવનારી શરતો આયાથી સંખ્યાબંધ ખેડૂત દોડતા આવ્યા અને જમીન ખેડાઈ તેથી કંઈ શુક્રવાર ન વળ્યો. પકવેલા પાક ખેડૂતોની કડીમાં પડે ત્યારે જ તેની આંતરડી ઠરે અને એ મન મૂકીને ખેતી કરવા તૈયાર થાય. ખેતરમાં પકવેલે પાક કઠીમાં પડે તે પહેલાં તો ખેડૂતને વિવિધ પ્રકારની અડચણામાંથી પસાર થવું પડે છે તેનો ત્યાં સુધી બંદોબસ્ત નથી થશે અને ખેડૂત પૂરેપુરો નિર્ભય નથી બન્યું ત્યાં સુધી દેખાતી આબાદી એ ઉપલક આબાદી છે એ દાદાજીની માન્યતા હતી તેથી તેણે જંગલી જાનવરના દુખમાંથી પોતાની જાગીરના ખેડૂતોને બચાવવાને વિચાર કર્યો. આ દુખમાંથી ખેડૂતોનો છૂટકારો થશે તે જ સાચી આબાદી સધાશે એવી ખાત્રીથી દાદાજીએ જંગલી જાનવરોના નાશનું કામ હાથ ધર્યું. જંગલી જાનવરો તે જમાનામાં બહુ પસાયાં હતાં, પુષ્ટ બન્યાં હતાં અને તોફાને ચડ્યાં હતાં ને લશ્કરને નાશમાંથી બચેલા પાકનો નાશ કરવામાં બહુ ચંચળ અને ચાલાક બન્યાં હતાં. જંગલી જાનવરોના નાશ માટે દાદાજીએ નાશ કરનાર ખેડૂતને તેના પરાક્રમ મુજબ ઈનામો આપવાની પદ્ધતિ શરૂ કરી. આવી રીતે ઈનામો મળવાથી જંગલી જાનવરોને મારવાના કામને ઉત્તેજન મળ્યું અને ખેડૂતોને તેથી બેવડો ફાયદો થાય છે તેની એમને સમજણું પડી અને એ કામ એમણે ઝડપથી ચલાવ્યું. આ યોજના યશસ્વી નીવડી અને જંગલી જાનવરો તરફથી થતો ત્રાસ ઘણે દરજજો ઓછો થયો. કેટલાક હરામખોરો તૈયાર થયેલા પાકને ચોરીને અથવા લુટીને પિતાનું ગુજરાન કરવાનો ધંધે લઈ બેઠા હતા તેવા બદમાસેથી પિતાના ખેડૂતોને બચાવવા હવે દાદાજીએ કમર કસી. સૈયાદ્રિ પર્વતમાં વસનાર ભટકતા જંગલી લેકે જેઓ લૂંટફાટ અને એવાં કૃત્યથી પિતાનું ગુજરાન ચલાવતા તેવા લોકોને બોલાવી તેમને હથિઆર આપી તે વાપરવાની થેડી ઘણી તાલીમ આપી તેમને ખેડૂતના ઊભા પાક સાચવવાનું કામ સોંપ્યું. આવી રીતે જંગલી ધાડપાડુ અને લુંટાર ભટકેલ ટોળીના લેકેને કામ આપી પોતાના કબજાના મુલકના ખેડૂતોના પાકને સાચવવા માટે “પાકરક્ષકે ” ની ટુકડીએ તૈયાર કરી. આવી રીતે દાદાજીએ પૂના અને સૂપાના ખેડૂતોને નિર્ભય બનાવ્યા. આ વ્યવસ્થા અને તજવીજને પરિણામે ખેડૂતોનું દિલ ખેતીમાં ચેટયું અને પૂના અને સૂપાની જાગીરની આમદાની વધવા લાગી. ખેડૂતને ખાતે બાકી નીકળતા પૈસે ખેડૂતની લાચાર દશાથી જ ડૂબે છે. ખેડૂત પોતે પૈસે દાબી રાખીને બદદાનતથી લેણદારને નાગો જવાબ આપે એ ભાગ્યે જ બને છે. પૈસાને અભાવે લાચાર સ્થિતિમાં આવી પડવાથી ખેડૂત પાસેનું લહેણું ડૂબી જાય છે પણ આબાદી અને સુવ્યવસ્થાને લીધે પિતે પકવેલે સુંદર પાક ખળા ઉપર થઈને કેઠીમાં પડે તો કાળે પડતું મહેસુલ બહુ રાજી થઈને ખેડૂત ભરી આપે છે એ હિંદના ખેડૂતની પરાપૂર્વથી ચાલી આવતી ખાનદાની ઇતિહાસ પ્રસિદ્ધ છે. દાદાજીએ કરેલી વ્યવસ્થાને લીધે ખેડૂતોના પાક સહીસલામત થયા અને ખેડૂતે તાજા અને ટટાર થયા એટલે સિહાજીની જાગીરની આવક વધી. પૂના અને સંપાની સુંદર વ્યવસ્થાની વાતો આજુબાજુ કેલાઈ અને ત્યાંના ખેડૂતોને છેડવા અને તેમના પાકને નુકસાન કરવું એ સહજ વાત નથી એમ હરામખોરાને અને દુશ્મનના તે ગાળાના માણસોને પણ લાગવા માંડયું. હિંમત, યુક્તિ અને નવી નવી યોજનાના અખતરાઓ અજમાવી દાદાજીએ પૂના અને સૂપાની જાગીરે સુધારી. આવક વધી, ઉધરાણી પતવા લાગી. આ બધી સુવ્યવસ્થા અને આબાદીના સમાચાર સિંહાને મળ્યા અને તેથી સિહાજી દાદાજી ઉપર બહુ જ ખુશી થયા. પિતાના આવા નિમકહલાલ સેવકની વ્યવસ્થા અને કાબેલિયત જોઈ સિંહાજીને અતિ સંતોષ થયો. આવા કર્મનિષ્ઠ પુરુષના કામને માટે ઈનામે તે બેવડી જવાબદારી એમને માથે નાખીને આપવામાં આવે છે એ જગતને ન્યાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મુ “ફરજ બજાવે ફાંકડા, વેડી તડકે તાપ, વેઠી દુખ વિરેાધના, નિંદા સહી અમાપ; ઈનામ આવા કામના, દુખ કષ્ટ પરિતાપ, જવાબદારી બેવડી, વધે શિરે સંતાપ. સિહાજીએ દાદાજીની સેવાની કદર કરી અને એની શક્તિ અને વ્યવસ્થા જોઈ બિજાપુર દરબાર તરફથી પિતાને ઈન્દાપુર અને બારામતી તાલુકા મળ્યા હતા તે બન્ને સુવ્યવસ્થા અને આબાદી માટે દાદાજીને હવાલે કરવામાં આવ્યા. પિતાની સેવાની કદર કરનાર માલીક પિતાને મળ્યો છે તેથી દાદાજીને હર હંમેશ સંતોષ રહે અને આવા માલીકની સેવા કરી તેને સંતોષ આપવામાં જ પ્રભુ રાજી રહેશે એમ એમને લાગતું. સિહાજી જે કદરદાન માલીક અને દાદાજી જે નિમકહલાલ સેવક એ જેડી તે અલૌકિક હતી. પોતાના માલીકની મહેરબાનીનો આ પ્રસાદ છે એમ માની બહુ આનંદ અને ઉમંગથી સિહાજીએ વ્યવસ્થા માટે આપેલા આ નવા તાલુકાની વ્યવસ્થા કરવાની જવાબદારી દાદાજીએ સ્વીકારી. આ તાલુકાની જમીન પૂના અને સૂપાની જમીન કરતાં વધારે રસાળ અને ફળદ્રુપ હતી. જમીન કાળી હતી. તે વખતે ત્યાં ખેતી માટે નહેરની સગવડ ન હતી. આવકની બચતમાંથી ફળાઉ ઝાડની વાડીઓ તૈયાર કરાવી ઉપજ વધારવા તરફ દાદાજીની નજર ડી. આવક અને ફળદ્રુપતાને વિચાર કરી તથા જમીનને શું ભાવશે તેને અખતરે અજમાવી દાદાજીએ આંબાનાં સંખ્યાબંધ ઝાડ રોપાવ્યાં. પૂના અને શિરવળની વચ્ચે ઘણુ આંબાવાડિયાં તૈયાર કરાવ્યાં અને ત્યાં એક નાનું ગામ વસાવી તેને પિતાના માલીક સિંહજીના દીકરા શિવાજીનું નામ આપ્યું. આજે પણ એ ગામ “શિવપુર”ને નામે ઓળખાય છે. કરકસર, કાબેલિયત, યોજના શક્તિ, સામા પાસેથી કામ લેવાની હિકમત, કામ વખતે ધાક બતાવી હંમેશ પ્રજા ઉપર મીઠી નજર રાખવાનો ગુણ, ઉમંગ, હસ, હિંમત, હોશિયારી વગેરે સદગુણે દાદાજીમાં હતા પણ આ સર્વે ગુણોને શોભાવે એવું પ્રમાણિકપણું આ સ્વામિનિ દાદાજીની રગેરગમાં ભરેલું હતું. એના પ્રમાણિકપણાની એક વાત જાણીતી છે. પિતાના માલીકની જમીનમાં તેમણે પૂના અને શિરવળની વચ્ચેના ભાગમાં જે આંબાવાડિયાં બનાવ્યાં હતાં તેને માટે એમણે નિયમો પણ ઘડ્યા હતા. આ કુશળ કારભારી નાની નાની બાબતમાં પણ બહુ ચેકસ હતે. આંબાવાડિયામાં જવાબદાર રખેવાળ મવામાં આવ્યા હતા અને એ રખેવાળ ઉપર પણ સખત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી હતી. “વાડીના રખેવાળની પરવાનગી સિવાય વાડીમાંનાં કાઈપણ ઝાડના ફળ ફૂલ કે પાંદડું પણ કોઈએ તેવું નહિ અને એ નિયમ તેડનાર સજાને પાત્ર થશે.” ફક્ત કાગળિયે સુંદર દેખાવ કરી. કાગળિયા ઉપર જ સુવ્યવસ્થા બતાવવાની કળા તે વખતે હાલના જેવી ખીલી નહતી. તે જમાનામાં તે ધાણ થત તો એ લખાતું નહિ અને વળી ભાગ જોગે કંઈ લખાતું ત્યારે જુજ લખાતું. આંબાવાડિયા માટે નિયમ ઘડાયા હતા અને તે પ્રમાણે દાદાજીએ અમલ પણ કર્યો હતો. એક દિવસે ઉનાળાની મેસમમાં શિવપુરના આંબાવાડિયામાં ફરતાં તડકે ચડી ગયો હતો. દાદાજી વાડીની દેખરેખ અને તપાસના કામથી તદન થાકી ગયા હતા. પુષ્કળ ફરવાથી અને થાકથી એમને ખૂબ તરસ લાગી હતી. આવી સ્થિતિમાં એમની નજર આંબાના ઝાડ ઉપરની એક સુંદર સાખ ઉપર પડી. એમણે તુરત જ એ કરી પિતાને હાથે રખેવાળને પૂછડ્યા વગર તેડી લીધી. ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલા દાદાજીએ સાખને ચીરીને ખાધી. બધું પતી ગયા પછી બહુ મેડા શાન્ત ચિત્તે બેઠા હતા ત્યારે તેમને આ કરીને ખ્યાલ આવ્યું અને તરત જ એમને લાગ્યું કે એમનું પેલી કેરી તેડીને ખાવાનું કૃત્ય એ એક પ્રકારની ચોરી અથવા અપ્રમાણિકપણું હતું. આ કૃત્ય માટે દાદાજીને ભારે પશ્ચાત્તાપ થયો. એમના મોં ઉપર ગ્લાનિ છવાઈ. આ પ્રમાણિક કારભારીને લાગ્યું કે એણે સ્વામિદ્રોહ કર્યો છે. પાપ કર્યું છે, ચેરી કરી છે. આ કૃત્યથી એની કીર્તિને કલંક લાગ્યું છે. અંતઃકરણ એને કંપવા લાગ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર અને આખરે એણે ભારે પશ્ચાત્તાપને પરિણામે પ્રાયશ્ચિત કરવાનું મન સાથે નક્કી કર્યું. એણે પોતાના માણસને લાવ્યા અને પિતાને જમણો હાથ કે જેણે આ અપકૃત્ય કર્યું અને એની કારકીર્દિમાં ઉણપ આણી તે હાથને કાપી નાંખવા માણસને હુકમ કર્યો. સ્નેહીઓ, બોબરિયા અને સેવકે વચ્ચે પડ્યા અને દાદાજીને વિધવિધ રીતે સમજાવ્યા. સ્નેહીઓના દાબ અને સેવકેની વિનંતિને વશ થઈ દાદાજીએ મહા મહેનતે એ હાથ કાપવાનું માંડી વાળ્યું પણ પોતાના અપકૃત્યની યાદ રાખવા માટે જે અંગરખો એ પહેરતા તેની જમણી બાંય કાપીને એ પહેરતા અને જમણો હાથ (અપકૃત્યને કરનાર ) ઉઘાડે જ રાખતા. સિંહાજને દાદાજીના પ્રમાણિકપણુના આ દાખલાની ખબર પડી ત્યારે તેને ભારે સંતિષ અને આનંદ થયો. સિંહાએ પોતાના આ વફાદાર પ્રમાણિક સેવકની સચ્ચાઈની કદર કરી. તે જમાનાના સત્તાધારીઓ અને મોટા માણસે સેવક ઉપર તેમના મૃત્યથી બહુ ફીદા થઈ જતા ત્યારે “હું બહુ ખુશી થયો છું. સમજ્યા ?” એમ કહી મૂછમાં હસીને જ સેવકના કૃત્યની કદર નહેતા કરતા; પણ એવા માણસની કદર કરતી વખતે ઈનામ, જમીન એવી ચીજ આપતા. સિંહાએ દાદાજી કેન્ડદેવને તેની વફાદારી અને પ્રમાણિકપણે માટે ૭૦૦ હેન એટલે ૨૮૦૦ રૂપિયા અને એક જરિયાન ઝબ્બે ભેટ મોકલ્યાં તથા લખી મોકલ્યું કે દાદાજીના ઘરનું ખરચ પણ જાગીરની ઉપજમાંથી ખર્ચ પાડવું (રાયરી બખર ), પેલો બનેલો બનાવ તદન નજીવો હોઈ તેને માટે એટલે બધે પશ્ચાત્તાપ નહિ કરવા સિતાજીએ પોતાના કારભારીને સમજાવ્યો. આ કદરદાન માલીકે પ્રેમથી પોતાના સ્વામિનિષ્ઠ સેવક ઉપર મીઠું દબાણ કર્યું અને આ વફાદાર કારભારીએ પોતાના માલીકની મરજીને માન આપી આખે. અંગરખે પહેરવાનું શરૂ કર્યું (કિ કેડ. પારસનીસ. પા. ૧૨૮). ૨. જીજાબાઈ મહારાષ્ટ્રના ઈતિહાસમાં અને શિવાજી મહારાજના જીવનમાં જીજાબાઈએ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે અને ચરિત્ર નાયકના ચરિત્રમાં જ્યાં જ્યાં એને ભાગ આવશે ત્યાં ત્યાં તે બનાવનું વર્ણન ટૂંકમાં કરવામાં આવશે, પણ ચરિત્રનાયકનું પિતાનું જીવન શરૂ કરતાં પહેલાં જેવી રીતે ચસ્ત્રિ નાયકે સ્થાપેલા હિંદવી સ્વરાજ્ય માટે જમીન તૈયાર કરનાર એના પિતા સિંહાજી સંબંધી થોડું જણાવી એને પરિચય વાચકેને કરાવ્યા તેવી જ રીતે ચરિત્ર નાયકના જીવનનું ઘડતર ઘડવાનું કામ જેણે કર્યું તે હિંમતબાજ રાજમાતા જીજાબાઈનો પરિચય બહુ ટૂંકમાં વાચકને કરાવવાની જરૂર જણાયાથી એનું ઓળખાણ નીચે આપીએ છીએ. યાદવકુળના દક્ષિણના દેવગિરિના રાજા રામદેવના વંશમાં પેદા થયેલા સિંધખેડવાળા લખુજી જાધવરાવની દીકરી, સૂર્યવંશી ચિતોડના રાણાના સિસોદિયા કુળના સિંહા ભેસલેની ધર્મપત્ની, હિંદુ ધર્મના તારણહાર ધર્મરક્ષક શ્રી શિવાજી મહારાજની માતા જીજાબાઈએ શ્રી શિવાજી મહારાજે સ્થાપેલા હિંદવી સ્વરાજ્યમાં ભારે ભાગ ભજવ્યો છે અને શિવાજી મહારાજને તેમના કામમાં મળેલા યશનું માન ઘણે ભાગે શિવાજીને ઉત્સાહ આપી સ્વધર્મ માટે સર્વસ્વ ત્યાગ કરવાની અને શિર સાટે હિંદુત્વનું રક્ષણ કરવા હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની પ્રેરણા કરનાર જીજાબાઈને ઘટે છે. પિતાની પૂના વગેરે જાગીરેની બરાબર વ્યવસ્થા અને બંદોબસ્ત કરી સિંહાજી જ્યારે પિતાના લશ્કરમાંથી ચૂંટી કાઢેલું ચુનંદુ લશ્કર લઈ બિજાપુર રાજ્યમાં મનસબદારી કરવા જવા નીકળ્યો ત્યારે જીજાબાઈની ઉંમર આસરે ૪૦ વરસની હતી. જીજાબાઈને સંબંધમાં નીચેની મતલબનું લખાણ રાધા માધવ વિલાસની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી. રાજવાડેએ લખ્યું છે. તે જાણ્યાથી વાચકોને જીજાબાઈને પરિચય થશે એ માન્યતાથી એ લખાણને સાર નીચે આપીએ છીએ “ જીજાબાઈનું ચરિત્રનાયકના પિતા સિંહાજીની સાથે લગ્ન થયાથી તે સિંહાઇ શક ૧૫૫૮ માં બિજાપુર ગયો ત્યાં સુધીના કાળમાં જીજાબાઈ એ સિ માં જીજાબાઈએ સિંધ, લતાબાદ, અહમનગર, પા, હીસગઢ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ પ મુ‘ સંગમનેર, ત્રંબક, બિજાપુર, જીન્નર, પૂના, કાંડાણા, અને માહુલી વગેરે અનેક સ્થળેાનાં ઐશ્વ, વૈભવ, સુખ, સંકટા, આફત, અડચણા, દેોડધામ, પકડાપકડી, લડાઈ, ખૂન, ઘેરા, છાપા, યુદ્ધો, વગેરે અનુભવ્યાં હતાં. લડાઈ સિવાયની રાજકારણની બધી બાબતામાં જીજાબાઈ અનેક પ્રસંગેાના વિધ વિધ રીતના અંગત અનુભવને લીધે પાવરધાં થયાં હતાં. જહાંગીર, શાહજહાન, ઈબ્રાહીમ આદિલશાહ, મહમદ આક્લિશાહ, ચાંદખીખી, મલિકબર, ક્રુત્તખાન, લાદી, મહેાબતખાન, નૂરજહાન, અસ ્ખાન, ખવાસખાન, મુસ્તુફાખાન, મુર્તિઝાનિઝામશાહ, બેગમ સાહેબ, બડી બેગમ, મુરાર જગદેવ, ચતૂર સાબાજી, વગેરે મુગલાઈ, નિઝામશાહીના અને આદિલશાહીના પ્રસિદ્ધ મુત્સદ્દી રાજદ્દારી પુરુષોના ગુણદોષ, તેમના રાજકીય પેચ અને પેત્રા વગેરે પ્રત્યક્ષ અનુભવવાની તક જીજાબાઈ ને મળી હતી અને માલેાજી, સિંહાજી, વિઠાજી, ખેલાજી, લખુજી, અચલાજી, વગેરે સસરા તરફના અને પિયેરના પુરુષોનાં રાજકારણુ અને પ્રકૃતિ અનુભવ એને થયા હતા. જ્યારે જ્યારે જીજાબાઈ ના પતિ લડાઈ ઉપર જતા અને તે વખતે જ્યારે જ્યારે જીજાબાઈ સાથે જતી ત્યારે ત્યારે લડાઈ એ પ્રત્યક્ષ જોવાની તક એ ગુમાવતી નહિ. પતિનો ગેરહાજરીમાં ઘણી વખતે એણે પોતાના મુલકનો કારભાર પણ ચલાવ્યેા હતેા ” (રા. મા. વિ. ૮૦). '' જીજાબાઈ બહુ સ્વમાની ખાઈ હતી. પતિની સહજ અણમાનીતી હતી છતાં પણ પોતાના પતિની સાથે એનાં પિયેરિયાંઓને અણબનાવ હાવાથી સંકટ સમયે પણ એણે પિયેર જવાની ના પાડી હતી. જીજાબાઈ તે લખતાં વાંચતાં આવડતું હતું. જીજાબાઈ ને હિંદુ ધર્મનું ભારે અભિમાન હતું. હિંદુત્વને જીસ્સા શિવાજીને ગળથૂથીમાં જીન્નબાઈ એ જ પાયા હતા. પેાતાની નસામાં યાદવ કુળનું અને સિસાદિયાનું શુદ્ધ હિંદુ લાહી વહે છે અને હિંદુત્વના રક્ષણ માટે, હિંદુ ધર્મના બચાવ માટે, હિંદુ એની ઈજ્જત સાચવવા માટે, ગાય અને બ્રાહ્મણનું પાલન કરવા માટે પોતે જન્મ્યો છે અને તે કામ જિંદગીમાં ભારેમાં ભારે જોખમ વેઠીને પણ પૂરું કરવાનું છે એ ભાવના શિવાજીમાં જીજાબાઈ એ તાજીને તાજી જ રાખી હતી. હિંદુત્વની રક્ષા માટે ઉપયાગી થઈ પડે એવી જ તાલીમ એણે શિવાજીને આપી હતી. શિવાજીના કામમાં જીજાબાઈની પ્રેરણા હતી. ૩. શિવાજીનું અચપણ અને શિક્ષણ શિવાજી મહારાજે બચપણુ કયાં ગાળ્યું એ ઇતિહાસ ઉપરથી સહેલાઈથી કહી શકાય એમ છે. મહારાષ્ટ્રને ઇતિહાસ અને સિંહાજીના જીવનનાં પાનાં તપાસતાં એમ કહી શકાય કે ઈ. સ. ૧૬૨૭ માં જન્મ્યા પછી લગભગ ૧૬ ૩૨-૩૩ સુધી શિવાજી શિવનેર અને જીન્નરમાં રહ્યા. ઈ. સ. ૧૬૩૩-૩૪ માં જીગ્નબાઈ સાથે શિવાજી બાયઝાપુરમાં હતા અને ત્યાંથી જ મુસલમાન સરદાર મહાલદારખાને આ બન્ને મા દીકરાને પકડી મુગલ સરદાર મહેાબતખાન આગળ રજૂ કર્યાં હતા. ત્યાંથી છૂટા પછી શિવાજી અને જીજાબાઈ કાંડાણાના કિલ્લામાં રહ્યાં હતાં. ત્યાર પછી થાડા કાળ સુધી જીન્નબાઈ અને શિવાજી, સિંહાજી સાથે માજુલીના કિલ્લા ં રહ્યાં હોવાં જોઈ એ. ઈ. સ. ૧૬૩૬ ની સાલમાં કે એ સાલની અધવચ કે આખરમાં જીજાબાઈ અને શિવાજી, સિંહાજી સાથે તેની પૂનાની જાગીરમાં રહ્યાં હશે એમ ચોક્કસ અનુમાન થઈ શકે. ઈ. સ. ૧૬૪૦-૪૭ સુધીના વરસેામાં સિંહાજી તેા બિજાપુર, કર્ણાટક, એંગલાર વગેરે ઠેકાણે હતા એટલે પિતાને મળવા માટે શિવાજી પોતાની મા સાથે ઘણી વખતે બિજાપુર આવજા કરતા. એ વરસે દરમ્યાન જીજાબાઈ અને શિવાજી સિંહાજીને મળવા માટે કર્ણાટક અને એગલેર ગયાનું પણ જણાય છે. જીજાબાઈનું જીવન બચપણથી જ બહુ દુખી હતું. લખુજી જાધવરાવ અને સિંહાજના વિગ્રહને લીધે એટલે સસરા જમાઈ અથવા જીતભાઈના પિતા પતિના અણબનાવને લીધે નાની ઉમરમાં જ એ બાઈ ને બિચારીને પિયેર પારકું થયું હતું. સિંહાજીએ બીજા લગ્ન પછી તેની સાથે સંબંધ રાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૫ મું ] છે. શિવાજી ચરિત્ર નહતો. જીજાબાઈના પહેલા ખળાને છોકરે શંભાજી નાનપણથી જ તેના પિતાની સાથે રહેતો એટલે એને તે આંધળાના એકના એક આધાર લાકડીની માફક શિવાજી એ જ હતા. જિંદગીના સુખને મને જીવનના સંતોષનો એકનો એક જ આશાનો તંતુ જીજાબાઈને આ જીવનમાં જો કોઈ હોય તે તે શિવાજી જ હતા. જીજાબાઈના જીવનમાં એના પ્રેમને, માયાને, આશાને, શિવાજી એ એકલે જ વારસ હતો. બચપણમાં બાપે અને જુવાનીમાં પતિએ ત્યાગ કર્યા જેવું કર્યાથી જીજાબાઈનું જીવન સાધારણ સ્ત્રીઓ કરતાં કંઈ જુદી જ રીતનું ઘડાયું હતું. દુખ અને સંકટો વારંવાર જીજાબાઈ ઉપર પડવાથી અને એવા વારંવાર પડતા સંકટને સામને જીજાબાઈને કરવો પડતો તેથી તેનામાં નિશ્ચય, વૈર્ય, હિંમત અને સાહસ એ સદ્દગુણને ઘણે વિકાસ થયો હતો. એ બાઈ બચપણથી સ્વાભિમાનપૂર્ણ હેવાથી સંકટની વખતે પણ બીજાના મેં તરફ જઈને પોતાની દીનતા બતાવવાનું એને ગમતું નહિ અને તેથી સંકટ સામે બાથ ભીડવા માટે પિતાના પગ ઉપર તૈયાર થવાની એને આદત પડી. ૪૦ વરસ સુધીની જિંદગી એ બાઈએ એક નહિ તે બીજા અને બીજા નહિત ત્રીજા દુખમાં કાઢી. સંસારના બધાં દુખે શિવાજીના મેં તરફ જોઈને એ ભૂલી જતી. શિવાજીને પણ બચપણથી મા સિવાય બીજા કોઈનું ખેંચાણ ન હતું. મા એટલે શિવાજીને મન પરબ્રહ્મ. શિવાજીની બાળપણનો હોંસ પુરી પાડનાર અને તેને લાડ લડાવનાર એક જીજાબાઈ જ હતી. શિવાજીને પ્રેમ જીજાબાઈ ઉપર બહુ જ હતા. બચપણમાં માતા ઉપર અતિ પ્રેમ રાખનારના દાખલા ઘણું જડી આવે છે પણ આખર સુધી માતા પ્રત્યેનો પ્રેમ, તેના પ્રત્યે પૂજ્યભાવ, તેના તરફનું માન અખંડ રાખનાર શિવાજી જેવા તો વિરલા જ જડી આવે છે. “ સેવા કરાવવા માડીના અને લાડ લડાવવા લાડીના” અથવા નાના હતા ત્યારે માડીના અને મોટા થયા ત્યારે લાડીના એ કહેવત મુજબ ઘણું બને છે. જીજાબાઈ પ્રત્યેનો શિવાજીનો પ્રેમ અને માન જીજાબાઈને મરણ સુધી અખંડ રહ્યાં હતાં. જીજાબાઈને જીવનમાં શિવાજીના બચપણ સમયના અનેક બનાવે નિરાશા ઉપજાવનાર બનતા. કુટુંબમાં ઘણી વખતે રિસામણા મનામણાના ગે આવતા. કેાઈ વખતે કંઈ બનાવો બનતા તે જીજાબાઈને દિલમાં ભારે લાગી આવતું. કેઈવખતે મનને એાછું પણ આવતું. આવા સંજોગોમાં જીજાબાઈ શિવાજીના મેં તરફ જોઈ પિતાનું મન મનાવી લેતી. જીવનમાં ભારેમાં ભારે સંકટની ઘડી હોય તે પણ શિવાજીની મુખમુદ્રા એ એને (જીજાબાઈનો) મોટામાં મેટે દિલાસે હતે. શિવાજીના બાલખેલ તરફ અને એની દરેક હિલચાલ તરફ જીજાબાઈની બહુ ઝીણી નજર રહેતી. શિવાજી કેવી રમત રમે છે, રમવામાં કેટલે ચાલાક છે, એના ગોઠિયા કે કોણ છે, કેવી ચાલ ચલગતને છે વગેરે બાબતોની ચક્કસ તપાસ જીજાબાઈ રાખતી. બચપણની રમતમાંથી પણ થોડે ઘણે અંશે બાળકની પરીક્ષા થઈ શકે છે અને બાળકના ભવિષ્યની જવાબદારી જેને શિરે હોય તે આ નાની નાની બાબતોમાંથી એ બાળકના સંબંધમાં ઘણું જાણી લે અને જ્યાં જ્યાં એ બાળકને ટકો ઘટે ત્યાં તુરત ટેકીને સુધારે અને જ્યાં ઠપકાની જરૂર હોય ત્યાં ઠપકે દઈ ખરાબ ટેવો પડતી અટકાવે. જીજાબાઈ અને દાદાજી કેનદેવ શિવાજીના વર્તન તરફ બહુ કાળજી રાખતા અને ઝીણી ઝીણી બાબતની પણ તપાસ કરતા. જેમ જેમ શિવાજી મોટો થતો ગયો તેમ તેમ જીજાબાઈને મનમાં ખાત્રી થતી ગઈ કે આ છોકરો કુળનું નામ તારશે અને ડૂબતા હિંદુ ધર્મને તારણહાર થશે. જીજાબાઈ અનુભવથી એ પણ શીખી હતી કે શિવાજીનું જીવન ઘડવું એના જ હાથમાં હતું અને એ ઘડવાને કાળ પણ આ જ હતો. શિવાજીનું જીવન જીજાબાઈએ ઘડયું તેમાં દાદાજી કેન્ડદેવની ખાસ મદદ હતી. જીજાબાઈમાં હિંદુત્વને જુસ્સે છર્વત અને જાજ્વલ્યમાન હતો. પોતાને આ જીવનમાં, આ દુનિયામાં જીવ કરતાં પણ વહાલામાં વહાલી ચીજ જે પિતાનો પુત્ર તેને હિંદુત્વના રક્ષણ માટે ભયંકર જોખમમાં ઉતારવા જીજાબાઈ તૈયાર થઈ. જીજાબાઈએ નિશ્ચય કર્યો અને આ કુમળી ડાળને આ મહાભારત કામ માટે ઉપયોગી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #100 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું નીવડે એવી રીતે વાળવાનું શરૂ કર્યું. પિતાના પંચપ્રાણથી પણ અધિક એવો આ વહાલે દીકરો શિવાજી ગૌમાતાને સાચો પ્રતિપાલક નીવડે, દેવમંદિરોની રક્ષા કરે, હિંદુ સ્ત્રીઓની ઈજજત સાચવે, યવનેની બદમાસી અને દુષ્ટ કૃત્ય માટે તેમને સજા કરી હિંદુધર્મને તારણહાર બને એવી માતા જીજાબાઈની ઉત્કટ ઈચછા હતી. હિંદુત્વ રક્ષણનું, દેવમંદિરોના રક્ષણનું, આર્યાવર્તની આર્યાઓના શિયળરક્ષણનું કામ કરવા માટે જુસ્સો શિવાજીને જીજાબાઈએ ધાવણમાં જ પાયે હતા એમ કહીએ તો ચાલે. શિવાજીની નસમાં માતૃપક્ષ તરફથી દેવગિરિના યાદવ રાજાઓનું ખૂન અને પિતપક્ષ તરફથી મેવાડના રાણાઓનું લેહી વહ્યા કરે છે અને હિંદુત્વરક્ષા માટે જ એને અવતાર છે એ વાત જીજાબાઈ આ બાળકના મગજમાં એનું જીવન ઘડાતું હતું તે વખતે તાજીને તાજી જ રાખવાને હંમેશા પ્રયત્ન કરતી. શિવાજી બહાદુર, વીર, સાહસિક, મુત્સદ્દી અને હિંમતબાજ યોદ્ધો બને અને દશે દિશાએ એની હાક વાગે, એની આણ વર્તે, એ પૃથ્વીમાં પકાય એ મહત્વાકાંક્ષા જીજાબાઈની હતી. પોતાને દીકરે એક મહાન પ્રતાપી હિંદુ રાજા થાય એવી જીજાબાઈની ઈરછી તે હતી જ પણ તેની સાથે એની એવી પણ ઈચ્છા હતી કે એ બહુ ઉચ્ચ ચારિત્રવાળે અને રાજકાજ તથા રાજદ્વારી કાવાદાવામાં પહોંચેલે એક આદર્શ નમૂનેદાર રાજા નીવડે. પુરુષનાં જીવન માટે, તેના ચારિત્ર માટે, તેના સદ્દગુણ અને દુર્ગુણો માટે અને ટુંકમાં કહીએ તે દરેક માણસના ઘડતર માટે બીજાં બધાં સગાં સંબંધી કરતાં તેની માતા અથવા બચપણથી એ જેના ખેાળામાં ઉછેરાયો હોય, મેટો થયો હોય, ફૂલ્યો ફાલ્યો હોય, તે સ્ત્રી પછી તે મા હેય, બેન હોય, ભાભી હોય કે માશી હોય, જેણે બચપણમાં માતાની ગરજ સારી હોય તે સ્ત્રી જવાબદાર ગણાય, બાળકના કમળા મન ઉપર એને લાડ લડાવનાર, એના કેડ પૂરા પાડનાર, એની હઠ સંતોષનાર માતા જે સારી નરસી અસર પાડી શકે તેવી અસર બીજા કેઈથી પડે નહિ. પ્રેમથી લાડ લડાવનાર માણસે બચપણમાં દીધેલી શિખામણે તે કેટલીક વખતે એટલે ઊંડે ઊતરી જાય છે કે એ શિખામણને લીધે અણી વખતે, કટોકટીને વખતે માણસના જીવનનું પરિવર્તન થઈ જાય છે. માણસ પતિત થતા અટકે છે. માતાની બાળક પ્રત્યેની બેદરકારીથી બાળકને સહન કરવું પડે છે, માતાને વેઠવું પડે છે, કુટુંબને તેથી વીતે છે અને એ રીતે દેશને પણ તેટલા પ્રમાણમાં નુકશાન થાય છે. માતાએ જવાબદારીથી બહુ કાળજી રાખી શિવાજીનું જીવન ઘડયું તેથી આખા દેશને ફાયદો થયો.. જે દેશમાં માતા પિતાના બાળકના ભવિષ્ય ઉપર નજર રાખવાનું ભૂલી જાય છે, જે દેશમાં લાડકવાયા બાળકના કેડ પૂરા પાડવા માટે માતાઓ લે મેલ કરી મૂકે છે. પણ એના ભવિષ્યના સારાસારો વિચાર કરવાનું ભૂલી જાય છે, બાળકને જન્મ આપીને જેમ તેમ કરીને એમને મોટા કરવાથી જ માતાની ફરજ પૂરી થાય છે એવું જે દેશમાં મનાય છે, જે દેશમાં માતા ખોટા લાડ લડાવી બાળકને મોઢે ચડાવી તેનું જીવન બગાડે છે, તે દેશની પ્રજા પડે છે, તેની દુર્દશા થાય છે. સ્ત્રીઓને તેમની ફરજનું ભાન ન હોવાથી આખા દેશને જમાના સુધી દુખ વેઠવાં પડે છે. પ્રસંગ ઊભો થયો છે એટલે હિંદમાં આ જમાનામાં બાળ ઉછેર માટે માતાઓની બેદરકારી સંબંધી એકાદ વાક્ય લખી દેવાનું મન થાય છે. હિંદની આજની દુર્દશાનાં અનેક કારણો છે પણ બાળકોનાં જીવન ઘડવામાં માતાની બેદરકારી એ પણ કેટલેક અંશે જવાબદાર છે એ કહ્યા સિવાય નથી રહેવાતું. કઈ ધાવણું બાળકને વધારે રડવાની ટેવ હોય અને તેથી માતાને કામકાજમાં ખલેલ પહોંચે છે માટે કેટલીક માતાઓ એવાં બાળકોને લાંબો વખત સુધી સુવાડી રાખવા માટે અફીણની ગોળી ગળાવવાની ટેવ પાડે છે, એવી માતાઓ, તેમજ આયાને કે નાકને બાળક સેપી પછી તે પ્રત્યે તદ્દન બેદરકાર બની આખા ગામની કુથલી કૂટવાનું કામ લઈ બેસનાર અથવા બીજા કામમાં મશગુલ થઈ જનાર માતાઓ દેશની પ્રજાને મજબૂત અને સંસ્કારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું 1 છે. શિવાજી ચરિત્ર ૯૩ બનાવવાના કામમાં તથા દેશના ઘડતરના કામમાં ઉપયોગી નથી થઈ શકતી. દેશની જાહોજલાલી, આબાદી, વૈભવ, સુખ અને ઐશ્વર્યાને આધારે તેની પ્રજાના ઘડતર ઉપર અવલંબી રહે છે અને પ્રજાનું ઘડતર ઘડવાની મોટી જવાબદારી પ્રભુએ માતાઓને માથે નાખેલી છે. પિતાના પુત્રને મહાન નર બનાવવાનું નક્કી કરીને જ જીજાબાઈએ તેનું જીવન ઘડવા માંડયું હતું. શિવાજીનું મહાનપણું એ કુદરતી અકસ્માત ન હતા. કુદરતે એને મદદ કરી, એને અનુકૂળ સંજોગે મળ્યા એ બન્ને વાત ખરી છે પણ આ બાબતમાં જરા ઊંડી જાનેર કરી તપાસીશું તો સત્યની ખાતર આપણે કબૂલ કરવું જ પડશે કે શિવાજીમાં રહેલા સદગુણોને વિસિ જીજાબાઈને શિક્ષણથી થયો. પિતાનું કર્તવ્ય બજાવી હિંદુધર્મ તાર એ માટેની મહત્ત્વાકાંક્ષા અને ધગશ શિવાજીમાં જીજાબાઈએ પેદા કર્યો. ટુંકમાં શિવાજીની મહત્તા, એનું મહાનપણું એ જીજાબાઈના શિક્ષણનું પરિણામ હતું. પુત્રને નીડર કે વીર બનાવવા હોય તે માતાઓ ઘોડિયામાં રમતા કે રડતા બાળકને “ એ બાવે આવ્યો” “ એ પિલિસ આ ” “ એ સિપાઈ પકડી જશે” એવું કહીને બાળકને પારણામાંથી જ પિોલીસ વગેરેથી ડરાવવાની ટેવ છેડી દે. આવી ટેવનાં માઠાં પરિણામ રોજ ભેગવવાં પડે છે છતાં હજુ પ્રજાને નીડર બનાવવાને માટે માતાઓ આ મૂર્ખાઈભરેલી રીતેનો ત્યાગ નથી કરતી એ દેશનું દુભોગ્ય છે. પિતાના કુમળા બાળકને “બાવાઅથવા “પોલીસ ને નામે ડરાવીને કઈ માતા ન સુવાડે, એ કુમળા મન અને મગજ ઉપર એ બીક અને એ ડરના સંસ્કાર ન પાડે તે એવી માતાએ દેશ ઉપર ઉપકાર કરશે. ઘોડિયામાંથી પેઠેલી બીક ધીમે ધીમે આપણને માલુમ ન પડે એવી રીતે બચ્ચામાં વધતી જાય છે અને ઘણી વખત અણીને પ્રસંગે એ દેખા દે છે અને બિચારાનું આખું જીવન ખોર્ડ કરી નાંખે છે. પુત્રનું પારણું ઝુલાવતી વખતે એને જે રીતને બનાવવો હોય એના ઉપર જેવા સંસ્કાર નાંખવા હોય, તેવી ભાવનાનાં હાલરડાં માતા ગાય. માતા આ હાલરડાંમાં અને એમાંના વિચારોમાં તલ્લીન થાય, એમાંની ભાવનાએ માતાના મન ઉપર તરતી રહે, બાળકના કુમળા મન ઉપર એ વારંવાર અથડાય એવું બનતું જાય એ જ જીવન ઘડતરનો કક્કો છે અને એવી ભાવનાઓથી રંગાયેલી માતાએ જ એ ઉચ્ચ ભાવનાઓ પોતાના ધાવણ સાથે બાળકને ધવડાવે છે. વખત આવતાં એ ભાવનાઓને વિકાસ થાય છે અને સમય આવતાં એ પ્રગટી નીકળે છે. જીજાબાઈને મુસલમાનોની સત્તા ઘણી ખેંચી રહી હતી. હિંદુ મંદિરનો નાશ, પૂજ્યમૂર્તિઓને નાશ, હિદુ સાધ્વીઓના પતિવ્રત્યને નાશ એ બધી બીનાઓથી જેનું અંતઃકરણ બળી રહેલું હતું તે માતા પિતાના પુત્ર શિવાજીને હિંદુ ધર્મને તારણહાર બનાવવા માગતી હતી અને હિંદુ ધર્મના ઉદ્ધારના કામમાં આવે એવો બનાવવા માટે જ જીજાબાઈએ એને યોગ્ય શિક્ષણ ઘોડિયામાંથી આપવાનું શરુ કર્યું. બાળકને પારણામાં ઝુલાવતી વખતે એતિહાસિક હાલરડાનો સૂર કેાઈ કેાઈ ઠેકાણે મહારાષ્ટ્રમાં સંભળાય છે. નાસીકના પ્રસિદ્ધ ગોવિંદ કવિએ લખેલું મરાઠીમાં ગવાતું હાલરડું વાંચકની જાણ માટે જેમનું તેમ નીચે આપ્યું છે. श्रीजिजाबाईने बालशिवाजीस दिलेला झोंका. मी लोटीत झोका तुज शिव बाळा ॥ सुंदरा नीज स्नेहाळा ॥ धृ॥ तनु शांतिते नीज तुज येण्या ॥ राष्ट्रगीत गातें तान्ह या ॥ बघ दास्यि जळे मही अंबीका माय ॥ हंबरडे फोडी हाय! ॥ निज शनी हिचे भंगिले छत्र ॥ मांगल्य-सूत्र स्वातंत्र्य ॥ ह्या दुःखाने दुःखि फाररे पाहीं ॥ मी जीजाबाई तव आई ॥ (चाल)- बहु शत्रु मातले मेले ॥२॥ मेलयांनि आर्यधन नेले ॥२॥ 10. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ પર મુ आमचे राज्य बुडवीले ॥ रे ॥ कुणि निपजेना शास्ता या चांडाला ॥ सुंदरा ॥ १ ॥ भूमातेच्या भूतकालि ऊद्धरणी ॥ झुंजली रणां मृडरमणी ॥ श्री रामाने रावण वधिला लढुनी ॥ वानरां वीर बनवूनी ॥ घे स्वतंत्रता कंसाच्या पासूनी ॥ गोविंद गोप जमवूनी ॥ ( चाल ) - तू तसा वीर होशिल कां ? ।। रे । तरवार करी धरशिल कां ? ॥ रे ॥ मिलविशिल भावले गडि कां ? ॥ रे ॥ रणिं वधावया देशशत्रुंचा मेळा || सुंदरा ॥ २ ॥ भूभक्तिर्चे प्रबल दुग्ध पाजीन ॥ मी वीर तुला बनवीन ॥ रिपुरक्त भूतुझ्या करी न्हाणीन ॥ स्वातंत्र्य घरी आणीन ॥ स्वाधीन सख्या जाण लोककल्याण || तुज राज्यपदीं स्थापून || (चाल) स्वातंत्र्य वीराची माता ॥ रे ॥ मीं स्वतंत्र सुधन्य होता ॥ रे ॥ ध्वज स्वातंत्र्याचा दुछतां ॥ रे || ठेवीन तनु अशा मंदमय वेळा ॥ सुंदरा नीज स्नेहाळा ॥ ३ ॥ गद गदा तदा पाळण्यांत शिव हंसला ॥ जणुं मातृबोल त्या रुचला ॥ मग करि लीला मृदुल मुष्टि वळवून ॥ जणुं म्हणे हिने रिपु वधीन ॥ तशी आर्य शिखा रक्षिन या भावे हो ॥ जावळा शितो खेळे हो ॥ श्री जिजाइला असा क्रीडतां तान्हा ॥ दाटला प्रीतिचा पान्हा || चाल - उंचालिले तिनें तधि त्याला ॥ हो ॥ उचलिले जणूं प्रेमाला ॥ हो ॥ आलिंगी, चुंबी तान्हूला ॥ हो ॥ गोविंद म्हणे सफल, तदाशय झाला ॥ शिव स्वतंत्र करि देशाला ॥ सुंदरा ॥ ४ ॥ ઉપરના ભાવવાળુ” ‘શિવાજીનું હાલરડું ' શ્રી. ઝવેરચદ મેધાણીએ ગૂજરાતી સાહિત્યમાં પ્રગટ કર્યું છે તે નીચે આપ્યું છે. २ १ આભમાં ઉગેલ ચાંદલાને જીજીબાઈ તે આવ્યાં બાળ, બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા ખેલે ! શિવાજીને નીંદરું નાવે, માતા જીજીભાઈ ઝૂલાવે. પેટમાં પેઢીને સાંભળેલી બાળે, રામ લખમણની वात. માતાજીને મુખ જે દિ'થી, ઉડી એની ઊંધ તે દિ'થી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3 પોઢોરે મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ. કાલે કાળાં મુદ્દે ખેલાશે, સુવા ટાણું ક્યાંય નૈ રે'શે, www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ “પ્રકરણ ૫ મું ]. છે. શિવાજી ચરિત્ર ૫ ધાવજોરે મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને દૂધ, રશે નહિ રણઘેલૂડા ! ખાવા મૂઠી ધાનની વેળા. પેરી ઓઢી લેજો પાતળા રે! પીળાં લાલ પીરોજી ચીર, કાયા તારી લેહમાં નાશે, ઢાંકણ તે દિ' ઢાલનું થાશે. ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી, ફેરવી લેજો આજ, તે દિ તારે હાથે રેવાની, રાતી બંબોળ ભવાની. લાલ કંકુ કેરા ચાંદલાને, ભાલે તાણજો કેસર-આશ્ર. તે દિ' તે સીંદૂરીઆ થાપા, છાતી માથે ઝીલવા બાપા ! માતપિતા ચોડે ચૂમીઓ રે બાળા! ઝીલજો બેવડ ગાલ ! તે દિ તારાં મોઢડાં માથે. ધૂંવાધાર તોપ મંડાશે. આજ માતાજીની ગોદમાં રે તુંને, હંફ આવે આઠ પર. તે દિ કાળી મેઘલી રાતે, વાયુ ટાઢા મોતના વાશે. આજ માતા દેતી પાથરી રે, આજ માતાજીને બળલે રે, કુણાં કુલડાં કેરી સેજ. તારાં માથડાં ઝોલે જાય. તે દિ તારી વીર–પથારી, તે દિ તારે ઓશીકાં, પાથરશે વીશ ભૂજાળી. મેલાશે તીર - બંધૂકાં. ૧૨ સૂઈ લેજે મારા કેસરી રે! તારી હિન્દવાણું જોવે વાટ, જાગી વે'લો આવ બાપૂડા! માને હાથ ભેટ બંધાવા. જાગી વેલે આવજે વીરા ! ટીલું માના લેહીનું લેવા ! શિવાજીને નીંદરું ના માતા જીજીબાઈ ઝૂલાવે, બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. એક આદર્શ માતાને શોભે એવી રીતે જીજાબાઈએ શિવાજીને ઉછેર્યો અને ભણાવવા લાયક ઉંમરને થયો ત્યારે તેના શિક્ષણ પ્રત્યે પણ જીજાબાઈ તથા દાદાજી કેન્ડદેવે પૂરતી કાળજી રાખી હતી. બાળક જ્યારે ભણવાની ઉંમરનું થાય છે ત્યારે તેની સાથે રમવા માટે અને ભણવા માટે એને ગઠિયાઓની જરૂર હોય છે. કમનસીબે શિવાજીને ઘરમાં નાને માટે ભાઈ, પિતરાઈ કે મામાનો છોકરો કે એવું બીજું કઈ ન હતું. બાળકમાં અનેક ગુણોના વિકાસ માટે ગઠિયાઓની સબતની એને ખાસ આવશ્યક્તા હોય છે એ જીજાબાઈ તથા દાદાજી જાણતા હતા. બચપણમાં ગોઠિયા વગર છોકરે મૂછ બને છે અને સબત અને સંગતથી મળતા અનેક લાભ એ ખુએ છે. દાદાજી કેન્ડદેવે દીર્ધદષ્ટિ દેડાવી શિવાજીને માટે ગઠિયાઓની ગોઠવણ કરી. શિવાજીના નાનપણના ગેઠિયા કાંકણુના ઉમરાઠે ગામના મુખીના દીકરા તાનાજી માલુસરે, મુસે આમના દેશમુખના દીકરા બાજી ફસલકર, સૈવાદ્રિ પર્વતની નજીકના એક ગામના નાના જમીનદારના દીકરા યેસાજી કંગ વગેરે હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું શિવાજી અને તેના ગઠિયાઓને તે જમાનાની લશ્કરી તાલીમ આપવાને પૂરેપુરો પ્રબંધ કર્યો હતા. ઘોડા ઉપર બેસવું, તીર મારવાં, તલવારના પટા ફેરવવા, ગોફણ ફેંકવી, કટાર જમૈયો વાપર ભાલા બરછીને ઉપયોગ કરવો વગેરે બાબતની મહાન દ્ધાને જરૂરની લશ્કરી તાલીમ શિવાજી અને તેમના ગઠિયાઓને આપવામાં આવી હતી. પિતે લશ્કરી બાબતમાં જે જે જાણતા હતા તે તેમણે શિવાજી અને તેના ગોઠિયાઓને શીખવ્યું અને બીજી વધારાની તાલીમ આપવા માટે પગારદાર શિક્ષકોની પણ ગોઠવણ કરી હતી. લશ્કરી તાલીમ માટે દક્ષિણના પર્વત અને પહાડે, ડુંગરીઓ તથા તેના નાના મોટા છૂપા તથા પગદંડી રસ્તાઓ વગેરે જાણવાની લશ્કરી અમલદારને ખાસ જરૂર હોય છે એ દાદાજી કેન્ડદેવને અનુભવ હતું તેથી દાદાજીએ શિવાજી અને તેના ગઠિયાઓને પહાડ અને ખીણોની ખૂબ સફર કરાવી. દાદાજીએ શિવાજીને રહેવા માટે પૂનામાં એક મોટું મકાન બંધાવ્યું હતું જે “રાજમહાલ' ને નામે ઓળખાતું. પૂનામાં શનિવારવાડામાં હાલમાં જ્યાં ખંડેર ઊભું છે તેની પૂર્વે જ્યાં હાલમાં મ્યુનિસિપાલિટનો નાનો બગીચો આવેલા છે તે ઠેકાણે એ મકાન હતું. જુના જમાનામાં સાંજના વાળ પૂછી બચ્ચાંઓને લઈને મોટેરાઓ બેસતા અને તેમને ગમે એવી મીઠી મીઠી ભાષામાં નાની નાની વાતો મોટેરાઓ કરતાં અને વાતો દ્વારા બાળકને એની જિંદગીમાં ઉપયોગી થઈ પડે એવું જ્ઞાન અપાતું. એ જૂના જમાનાની પદ્ધતિ મુજબ દાદાજી શિવાજી અને તેના ગોઠિયાઓને પિતાને ઘેર એટલે રાજમહાલમાં” ભેગા કરતો અને તેમને જ્ઞાનદેવના ઉપદેશ અને રામાયણ મહાભારતની, હનુમાનના પરાક્રમની અને ભીમના બળની વાત કરતા. આ ચુનંદા અને ચાલાક બાળકને આ વાત સાંભળવાની બહુ મઝા પડતી. બાળકને જુદી જુદી બાબતો જાણવાની મળે માટે એક દિવસ ભીમના બળની તે બીજે દિવસે અનના બાણ કૌશલ્યની, તે ત્રીજે દિવસે યુધિષ્ઠિરના ધૈર્યની તે ચોથે દિવસે ભીષ્મના મકમપણાની તો પાંચમે દિવસે ભગીરથના ખંતની તે કઈ દિવસે કૃષ્ણની યુદ્ધ નીતિની વાત સંભળાવતા, તે કઈ રાત્રે વળી દુર્યોધનના નાશનું ખ્યાન પણ કરતા. આવી વાતે રોજ કહેવાથી વખતે બાળકને કંટાળો ન આવી જાય માટે કોઈ દિવસે સંસ્કૃત શ્લોક પણ છોકરાઓને સંભળાવતા અને મોઢે કરીને બોલાવતા. ફુરસદની વખતે જીજાબાઈ પણ શિવાજી અને તેના ગોઠિયાઓને જાની જાની સાંભળેલી વાતો સંભળાવતી. જીજાબાઈ શિવાજીને પિતાના પૂર્વજોના પરાક્રમની તેમને મુસલમાનાએ કેવાં દુખ દીધાં તેની, દેશમાં હિંદુઓને કેવું વીતે છે તેની નાની નાની વાત કહેતી. આવી આવી વાતો સાંભળીને છોકરાઓમાં ઉમંગ અને ઉત્સાહ ઉભરાતાં. ઘરના ચોગાનમાં કે આંગણામાં ચાંદરણામાં કે શિયાળાની મોસમમાં, તાપણી કે સઘડીની આજુબાજુએ બેસીને બાળકને વાતે દ્વારા જ્ઞાન સહેલાઈથી આપી શકાય છે. હિંદમાં હિંદુત્વ ઉપર હુમલા કરનારને સામને કરી હિંદુ ધર્મની સાચી સેવા શિરસાટે જેમણે એ જમાનામાં કરી તે શ્રી શિવાજી, તાનાજી, બાજી ફસલકર, યેસાજીકંગ વગેરેના જીવન ઘડવામાં બચપણમાંજ ઐતિહાસીક વાતો દ્વારા જ્ઞાન આપવાની પદ્ધતિ મદદરૂપ નીવડી હતી. શિવાજીને લશ્કરી તાલીમ પૂરેપુરી મળી હતી. તે જમાનામાં જરૂર જેટલું અક્ષરજ્ઞાન પણ શિવાજીને કહ્યું હતું. લશ્કરી શિક્ષણમાં શિવાજી એક્કો હતો અને લખતાં વાંચતાં પણ એને સારું આવડતું હતું. કેટલાક ઇતિહાસકારે જણાવે છે કે શિવાજીને લખતાં વાંચતાં તો બીલકુલ આવડતું જ ન હતું. એ તે કાળા અક્ષર કહાડે મારે એ હતો” એવી એવી વાત લેકામાં કેટલાક ઇતિહાસના લખનારાઓના લખવાથી ફેલાઈ હતી. પણ અનેક પુરાવાથી એ વાત તદ્દન જુઠી માલુમ પડે છે. શિવાજી સારી રીતે લખી વાંચી જાણતો હતો. શિવકાલીન મળી આવેલા કેટલાક કાગળોને છેડે “પત શ્વાસ ચિદી [પ અTણા ” “ સુજ્ઞને વધારે શું લખવું.” એવા શબ્દો શિવાજીને હાથે લખેલા મળી આવે છે. દાદા કોન્ડદેવે શિવાજીને લખતાં વાંચતાં શીખવ્યું હતું એ ઉલ્લેખ ઘણા બખરકારોએ પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર ७७ અખરામાં કર્યાં છે. ગાયન, વાદન, પુરાણુ વાંચન, સંસ્કૃત, ધર્મશાસ્ત્ર, રાજનીતિ એ વિષયા શિવાજીને શિખવવામાં આવ્યા હતા તેનાં વિગતવાર વર્ણના બખરામાં આપવામાં આવ્યાં છે (મ. રિ. ૧૬૩૪–૧૪). જીજાબાઈ જેવી મહત્ત્વાકાંક્ષી સ્ત્રી જેતે જાતે લખતાં વાંચતાં આવડતું એવી માતાને હાથે જેનું જીવન ઘડાયું તે માતા પોતાના પ્યારા પુત્રને નિરક્ષર રાખે એ વાત મનાય એવી જ નથી. તે જમાને પ્રેફેસરપણું ગજાવવાને કે નિબંધ લખી તેટલાથી જ પાતે પેાતાને ભારે ડાહ્યા માની લેવાનેા નહતા એટલે શિવાજી પ્રેફેસર નહાતા થયે। અથવા તેા શિવાજીએ એકાદ સારા નિબંધ લખી ઈનામ નહેતું મેળવ્યું એ વાત અમને કન્નુલ છે પણ તેથી એ નિરક્ષર હતા, અભણુ હતા, એમ શિવાજી માટે ગમે તે ઈરાદાથી પેાતાનેા અભિપ્રાય ઢાકી બેસાડનારાઓની સાથે અમે મળતા નથી થઈ શકતા તે માટે દિલગીર છીએ. આ સંબંધમાં વિગતવાર હકીકત માટે રાજવાડે કૃત ખડ ૪ પૃ. ૭૪. ગુ. કેલકર પા. ૧૪ તથા પા. ૭૪ જોઈ લેવું. દાદાજી ક્રાન્ડદેવનું જ્ઞાન જમીન મહેસૂલની બાબતમાં અગાધ હતું. એ જ્ઞાન એણે શિવાજીને આપવા માંડયુ. અને આ ચપળ અને ચાલાક છેાકરાએ બહુ જ જલદીથી એની તાલીમ લીધી. પાછળથી આ જ્ઞાનનો શિવાજીએ ઉપયાગ કર્યો અને એ પદ્ધતિ પ્રમાણે એણે પોતાની પ્રજાને સુખી પણ કરી હતી. k હું ઊંમરે નાના છું તેથી શું વાક્ કરવા માટે દરેક કાર્ય દરેક બાબતમાં હૅશિયાર શિવાજી બહુ તીવ્ર, ઊંડી અને ઝીણી બુદ્ધિવાળા હતા. એ જ્યારે ભણવા બેસતા ત્યારે પણ દરેક બાબતમાં શિક્ષકને પ્રશ્ન પૂછીને કાયર કરી મૂકતા. શિવાજી મરે નાના હોવા છતાં તેના પ્રશ્નોમાં ખૂચ, ઊ'ડાણુ અને દીર્ધદષ્ટિ દેખાઈ આવતાં. જાગીરના કારભારના કામકાજમાં દાદાજી શિવાજીને ધણી વખત સાથે રાખીને કેળવણી આપતા. પોતાના ખેડૂતો અને જાગીરની પ્રજાના ઝગડા પતાવવા, તેમને ન્યાય આપવા વગેરે કામેામાં પણ શિવાજી તૈયાર થઈ ગયા. દાદાજી શિવાજી ઉપર પુત્રવત્ પ્રેમ રાખતા અને શિવાજી પણ એને વડીલ માની માન આપતા. જ્યારે જ્યારે અનેક પ્રકારની તાલીમ લેવા માટે શિવાજી દાદાજી સાથે જતેા હતા ત્યારે ત્યારે બહુ ઝીણવટથી એ દરેક મુદ્દા સમજી લેતા અને દાદાજી પ્રત્યે ભારે માન હાવા છતાં એ પાતાની ગૂચા ઉકેલવા માટે એમને પુષ્કળ પ્રશ્નો પૂછ્યા. શિવાજી ઉંમરે નાને! હાવાથી ધણી વખત દાદાજી કેટલીક બાબતાના ઉકેલ શિવાજીને જણાવ્યા સિવાય પણ કરી નાંખતા. શિવાજીના ધ્યાનમાં આ વાત આવી એટલે એક દિવસે અનુકૂળ વખત જોઈ બહુમાન અને આદરપૂર્વક તેણે દાદાજીને ચોખ્ખું ચેાખ્યુ સંભળાવી દીધું કે થયું ? બધી બાબતે મારે તે જાણવી જોઈ એને ? દરેક બાબતમાં મને મને સમજાવીને કરવામાં આવે તે ઠીક. તમે મારા પિતાને સ્થાને છે. મને અનાવવા માટે પિતાએ મને તમને સાંપ્યા છે. દરેક કામની ગેાઠવણુ, તેને નિકાલ, ફૈસલા વગેરે વ્યવસ્થા મને સમજાવીને કરશેા નહિ તે હું હેશિયાર શી રીતે થઈશ ? ” આ સાંભળી દાદાજીને અતિ આનંદ થયા અને લાગ્યું કે એના માલીકે કેળવવા માટે સાંપેલા એમનેા દીકરા તાલીમ લેવા અને દરેક માખતમાં તરખેજ થવા તૈયાર છે. શિવાજીના ઉપલા શબ્દો સાંભળ્યા પછી દાદાજી દરેક બાબતની સર્વે ગાઠવા શિવાજીને જણાવીને કરતા. પેાતાના મુલાની આબાદીની બાબતમાં, ખેડૂતાને ખેતીના ધંધામાં ઉત્તેજન આપી તેમને સુખી કરી રાજ્યની આવક વધારવાના કામમાં, લશ્કરને ઉપયેગી એવી ઘેાડાઓની પરીક્ષાની બાબતમાં, સિપાહીએ'ની વ્યવસ્થા કરવાની બાબતમાં, નેકરાની પરીક્ષાની બાબતમાં, નાકરાને ખુશી રાખી તેમની પાસેથી અગત્યનાં કામા કરાવી લેવાની ખાખતમાં, લશ્કરની વ્યવસ્થા કરવાની બાબતમાં, પ્રજા પાસેથી ધાર્યું કામ લઈ પાતા તરફ આકર્ષણ કરવાની બાબતમાં, ટુંકમાં એક આદર્શ રાજાને જરૂર પડે એવી દરેક ખાતામાં દાદાજીએ શિવાજીને તાલીમ આપી તૈયાર કર્યાં. આવી રીતે શિવાજીને સૈનિક બનવા માટે, સેનાપતિ થવા માટે, રાજ્ય મેળવવા માટે અને રાજ્ય મળ્યા પછી તે પ્રજા અને રાજા બન્નેને સુખરૂપ થઈ પડે એવી રીતે ચલાવવા માટે જરૂરનું શિક્ષણ માતા જીજાબાઈ અને દાદાજી તરફથી મળી ગયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચરિત્ર ૪. હિંદવી સ્વરાજ્યનાં બી વાવવા માટે જમીન તૈયાર થઈ. k જીજાબાઈ ને જ્યારે જ્યારે વખત મળતા અને શિવાજી બહુ આનંદમાં આવીને માતા પાસે વાતા સાંભળવા એસતા ત્યારે જીજાબાઈ બહુ પ્રેમથી પેાતાના પુત્રને આપવીતી સભળાવતી. પોતે પિતા પક્ષ તરફથી સિસોદિયા વશન છે અને માતા તરફથી જાધવ વંશના છે અને એ બન્ને વંશને મુસલમાને એ કેવી રીતે હેરાન કર્યા, મેવાડ હિંદુત્વરક્ષા માટે મુસલમાને સામે મરણિયું થઈને કેવી રીતે લડવુ, દેવગિરિના રાજા રામદેવ અને તેના પુત્ર શંકરદેવને મુસલમાનએ કેવી રીતે સતાવ્યા એની વાતા બહુ રસભરી વાણીમાં શિવાજીને કહેતી. “ મુસલમાનો હિંદુસ્થાનમાં સત્તા જમાવી ખેઠા છે અને બહુ ફાટવા છે, તે હિંદુઓનાં મંદિરો તોડે છે, મૂર્તિઓનું ખંડન કરે છે, હિંદુ ધર્મમાં પૂજ્ય મનાતી ગૌમાતાને વધ કરે છે અને હિંદુ સ્ત્રીઓની આબરૂ લે છે, તેમનાં શિયળ લૂટે છે, તેમને ભ્રષ્ટ કરે છે, હિંદુ સ્ત્રીઓને બળજબરીથી તેમના ઘરમાંથી ધસડી જઈ તેમને જોરજુલમથી વટલાવી તેમના ઉપર મુસલમાના અત્યાચાર ગુજારે છે. આ બધું મુસલમાના સત્તાના જોર ઉપર કરી રહ્યા છે. મુસલમાન બાદશાહેા, સત્તાધારીઓ, હિંદુત્વ હણી રહ્યા છે અને હિંદુસ્થાનના હિંદુ રાજા આજે ખુણામાં ભરાઈ બેઠા છે. હિંદુ ધર્મને છલ થઈ રહ્યો છે. કાઈ વીરનર મુસલમાનોને શાસન કરવા માટે હજુ નથી પાકતો. હિંદુત્વનું રક્ષણ કરી યવનેને સજા કરનાર કાઈ પાકશે તા જ હિંદુ ધર્મ હવે ટકશે. મુસલમાની સત્તાને તેડવા કાઇ હિંદુ બહાર પડે તે જ હિંદુત્વની હયાતી હિંદમાં રહેશે. જુલમની અવિધ થઈ રહી છે. ” વગેરે વાતા જીજાબાઈ વારંવાર શિવાજીને કહેતી. શિવાજીનું લેાહી આ બધી વાત સાંભળીને ઊકળી આવતું. (" [ પ્રકરણ ૫ મું ખેલા ભાંસલે શિવાજીના પિતરાઈ કાકા થાય. તેની સ્ત્રી ગેાદાવરી નદીમાં સ્નાન કરવા જતી હતી. તેને મુસલમાનેએ પકડી અને ૪ લાખ રૂપિયા રોકડા ન આપે તે! તેને ભ્રષ્ટ કરવાને સંદેશા ખેલાજીને કહેવડાવ્યા અને રૂપિયા લીધા ત્યારે તેને છોડી. શિવાજીના દાદા જીજાબાઈના બાપ લખુજી જાધવરાવ અને શિવાજીના મામા અચલેાજીનું નિઝામશાહીના મુસલમાન બાદશાહે ખૂન કર્યું ” એવી વાતા જીજાબાઈ શિવાજીને હંમેશ કહ્યા જ કરતી. મુસલમાન સત્તાના અત્યાચાર, જીમા, ત્રાસ, હિંદુઓને લ, હિંદુ સ્ત્રીઓનાં શીલભ'ગનાં મૃત્યુ વગેરે સાંભળીને એ મુસલમાની સત્ત!ના દુષ્કૃત્યા તરફ શિવાજીના મનમાં પૂર્ણ તિરસ્કાર ઊભા થતા અને એ જુલમ કરનારી સત્તા તેડે જ છૂટકા છે એવા વિચાર એને વારંવાર સ્ફુરી આવતા. હિંદુ ધર્મની મહત્તાની વાતે, વડવાઓના પરાક્રમેાના ઇતિહાસ, મુસલમાનના અત્યાચારના વર્ણના શિવાજીને જીજાબાઈ એ વારંવાર કહ્યાં તેથી તેના મનમાં હિંદુત્વનું રક્ષણ કરવાના જીસ્સા બહુ જબરા પ્રમાણમાં પેદા થયા અને તે ધીમે ધીમે વધવા લાગ્યા અને વધતાં વધતાં તે એટલે સુધી વધ્યા કે આખરે શિવાજીના મગજમાં હિંદુત્વ નષ્ટ કરનારી મુસલમાની સત્તા તેડવાના વિચારાએ જન્મ લીધા. ૫. શિવાજી રાજાનાં શુભ લગ્ન. શિવાજી રાજાના જમાનામાં બાલવિવાહની પદ્ધતિ પ્રચલિત હતી. તે જમાનેા હાલના કરતાં તદ્દન જુદો જ હતા. શિવાજી રાજાની ઉંમર ૧૦ વરસની થઈ ત્યારથી જ એમના લગ્ન માટે માગાં ઉપર માગાં થવા લાગ્યાં હતાં. જીજાબાઈને પણ લાગ્યું કે એકાદ ઊંચા કુળની સારી કન્યા સ્વીકારી લઈ શિવાજી રાજાનું લગ્ન કરી નાંખવું. સિહાજી રાજા કર્ણાટકમાં વિજય મેળવી બિજાપુર પાછા ફર્યા પછી એમને પણ લાગ્યું કે શિવાજી રાજાને બિજાપુર ખેલાવી ત્યાં ભારે ઠાઠમાઠથી એમા લગ્ન સમારંભ ઉજવવા. સિ’હાજીએ શિવાજી રાજાને તે શિક્ષણ માટે દાદાજી કાન્તદેવને સાંપ્યા હતા અને તે પૂને જીજાખાઈ સાથે દાદાજીની દેખરેખમાં રહેતા હતા, તાલીમ લેતા હતા. એટલે સિંહાજીએ શિવાજી રાજાના લગ્ન સંબંધીના પેાતાના વિચારા દાદાજી તેમ જ જીજાબાઈની જાણ માટે દાદાજીને લખી મેાકલ્યા. આ શુભ અવસર માટેના પોતાના માલીકના વિચાર વાંચી દાદાજીને આનંદ થયે, જીજાબાઈ ને પણ આનંદ થયેા. ધૃણાં માગાં આવ્યાં હતાં તેમાંથી છાભાઈએ શિવાજી રાજા માટે એક સુંદર કન્યા પસંદ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ] છ, શિવાજી ચરિત્ર શિવાજી રાજાને ખબર પડી કે પિતાના પિતા સિંહાજીને વિચાર શિવાજી, જીજાબાઈ વગેરે બધાને બિજાપુર બેલાવી ત્યાં લગ્ન સમારંભ કરવાનો છે. આ વખતે શિવાજી રાજાની ઉંમર આશરે ૧૩ વરસની હતી. ઉંમર નાની હતી પણ બુદ્ધિ બહુ તીક્ષ્ણ અને નજર બહુ ઊંડી હોવાથી આ લગ્ન સમારંભ ધી ભારે ગૂંચવણમાં પડ્યા. અનેક દૃષ્ટિથી આ ૧૩ વરસના શિવાજી રાજાએ પોતાના વિચારે તપાસ્યા. તે જમાને બાળલગ્નને હવે એ વાત ખરી પણ તે જમાનામાં વિનય અને વિવેક પણ હાલના કરતાં વધારે પ્રમાણમાં જળવાતાં હતાં. પોતાના લગ્ન સંબંધી બાબતોને ઉહાપોહ અથવા ચર્ચા વરરાજા પિતાના મેટેરાં આગળ કરતા નહિ. ખૂબ વિચાર કરી શિવાજી રાજાએ આ સંબંધમાં પોતાના વિચારો બહુ વિનય અને વિવેક પૂર્વક દાદાજી આગળ રજૂ કરવાનો નિશ્ચય કર્યો. શિવાજી મહારાજને લાગ્યું કે આ બાબતમાં મારા વિચારો પિતાજીને જણાવવાનો મારો ધર્મ છે અને તેથી જ એમણે એ વિચારો દાદાજીની મારફતે સિંહાજીને જણાવવાનું વિચાર કર્યો. " શિવાજી રાજાના મનમાં મુસલમાનો માટેનો ગુસ્સે ભડકે બળી રહ્યો હતો, અમારા લગ્ન જેવા ધાર્મિક સમારંભમાં યવનોની હાજરી ન જોઈએ એવું શિવાજી રાજાને લાગ્યું અને તેમણે દાદાજીને કહ્યું કે “મારું લગ્ન મને બિજાપુર લઈ જઈ કરવાને પિતાજીને વિચાર છે એમ મેં સાંભળ્યું છે. મને એ સંબંધમાં ચિંતા થાય છે. બિજાપુર એ યવન રાજાની રાજ્યધાની છે અને ત્યાં જે લગ્નને સમારંભ થશે તે પિતાજીના દરજ્જાને લીધે આ ધર્મકૃત્યમાં યવન હાજરી આપશે. પિતાજીથી એ સંબંધમાં કાંઈ બેલાશે નહિ અને એમ થવાથી મને લાગે છે કે હિંદુ ધર્મનું અપમાન થશે. યવનોને આમંત્રણ ન કરે તો પણ પિતાજીને હરકત અને બોલાવે તે આપણે ધર્મભ્રષ્ટ થયા સિવાય રહેવાનું નથી. આ બધા સંગને અને વખતને તથા પિતાજીની સ્થિતિને વિચાર કરી લગ્ન સમારંભ અહીં પૂનામાં જ થાય તે વધારે અનુકૂળ થઈ પડશે એવું મારું માનવું છે. મને જે લાગ્યું કે તમને જણાવ્યું. પછી તે બધા મોટેરાંઓને જે ઠીક લાગે તે ખરું.” દાદાજી તે આ વિચાર સાંભળીને આશ્ચર્યચકિત જ થઈ ગયો. એણે આ બીના સિંહાજીને બિજાપુર લખી જણાવી અને વધારામાં પિતાને અભિપ્રાય જણાવ્યો કે “સંગે તથા વખતનો વિચાર કરતાં મને લાગે છે કે શિવાજી રાજાના લગ્ન અહીં પૂને કરવામાં આવે તે વધારે અનુકળ થઈ પડશે. આપ એ બાબતમાં નિશ્ચિંત રહેશો. આપ મારી સૂચના તથા પત્રમાં જણાવેલી હકીકત ઉપર વિચાર કરી મને જવાબ આપશે. લગ્ન સમારંભ અત્રે કરી લેવાની આપ રજા આપશે તે અત્રે સુંદર કન્યા અને કુળવાન વેવાઈ પસંદ કરી આપના દરજજાને શોભે એવા દમામથી શુભ લગ્ન આટોપી લઈશું.” સિંહાને દાદાજીની સૂચનાઓ પસંદ પડી અને પૂનામાં જ લગ્ન આપી લેવાની સંમતિ આપી. સિંહજીની રજા મળ્યાથી શિવાજી રાજાનાં શુભ લગ્ન ઈ. સ. ૧૬૪૦ ની સાલ તેઓ ૧૩ વર્ષની ઉંમરના હતા ત્યારે દાદાજીની પૂર્ણ દેખરેખ નીચે સિંહાજીની ઈજજત આબરૂ અને બેભાને શોભે એવા દમામથી અને ભપકાથી સરદાર આરકેની કન્યા સૌભાગ્યકાંક્ષિણી સઈબાઈ જોડે જીજાબાઈએ કર્યો. ૬. શિવાજી મહારાજ બિજાપુરમાં અમે પાછળ જણાવી ગયા છીએ કે સિંહાના બીજા લગ્ન પછી જીજાબાઈએ પતિ સાથે સંબંધ નામનો જ રાખ્યો હતો. એ વાત ખરી છે કે લગ્નથી જીજાબાઈનું દિલ ઊંચું થયું હતું અને તેથી પતિ પ્રત્યે પરિપૂર્ણ પ્રેમ હોવા છતાં એના મનમાંથી પતિસુખનો આનંદ આથમી ગયો હતો. જીજાબાઈના મનની આવી સ્થિતિ હોવા છતાં સિંહાજી જીજાબાઈ પ્રત્યે તથા જીજાબાઈના ફરજદા પ્રત્યે બીલકુલ બેદરકાર નહતો. શિવાજી રાજાનાં લગ્ન પછી સિંહાએ જીજાબાઈ તથા શિવાજી રાજાને બિજાપુર પિતાની સાથે રહેવા માટે બેલાવ્યાં. શિવાજી રાજામાં ચાલાકી અને હોશિયારી, સમયસૂચકતા અને હાજરજવાબીપણું વગેરે વિકાસ પામેલા સદ્દગુણેની વાર્તા સિંહાએ ઘણાને મેઢેથી સાંભળી. હતી. શિવાજી રાજા યુદ્ધકલામાં નિપુણ નીવડ્યા છે તથા જાગીરની વ્યવસ્થા કરવા માટે તથા પ્રજાની. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું પૂરતી સંભાળ લેવા માટે પણ આટલી નાની ઉમરમાં જ તૈયાર થઈ ગયા છે એવી આનંદની વાતે વારંવાર અનેક માણસો મારફત સિંહાજીને મળતી. પિતાના પુત્રનાં આવાં વખાણ બીજાને મેઢેથી સાંભળીને કયો પિતાને આનંદ ન થાય ? શિવાજી રાજાનાં લગ્ન બહુ સુંદર રીતે વિધિપૂર્વક પૂર ધામધૂમથી દાદાજી કોન્ટદેવ અને જીજાબાઈ એ આટોપી લીધાનું સાંભળીને સિંહાજીને સમાધાન થયું. લગ્ન થઈ ગયા પછી સિંહજીએ જીજાબાઈ અને શિવાજી રાજાને બિજાપુર મેકલવા દાદાજીને લખ્યું. માલીકને હુકમ મળે કે તરત જ દાદાજીએ ઉત્તમ બંદોબસ્ત કરી, સિપાહી, સ્વાર, રખા, ચોકીદાર વગેરે સાથે આપી ઠેક ઠેકાણે ભવાને બંદોબસ્ત કરી વાહન વગેરેની સંપૂર્ણ તજવીજ કરી જીજાબાઈ તથા શિવાજી રાજાને બિજાપુર રવાના કર્યા. સિંહાના તેડાવ્યાથી જીજાબાઈ અને શિવાજી મહારાજ ઈ. સ. ૧૬૪૧ માં બિજાપુર સિંહજીને મળવા ગયા. આ વખતે શિવાજી રાજાની ઉંમર આશરે ૧૪ વરસની હતી. શિવાજી રાજાનું જ્ઞાન, તેમની ચાલાકી, વાત કરવાની તેમની ઢબ, વડીલો પ્રત્યેનો તેમને વિનય, મોટેરાઓ પ્રત્યેની તેમની આમન્યા, પ્રશ્નો પૂછવાની તેમની રીત, દરેક બાબત પૂરી રીતે જાણી લેવાની એમની ધગશ, મોટી મોટી અને મહત્ત્વની બાબતમાં પણ રસ લેવાની એમની ઉત્સુકતા વગેરે જઈ પિતાને બહુ જ આનંદ થયો. લેકે તરફથી શિવાજીનાં વખાણ સાંભળી સિંહાજી ખુશી થતા પરંતુ દુનિયાના અનુભવથી એણે જાણ્યું હતું કે મોટાઓના છોકરાઓનાં વખાણમાં ઘણે ભાગે બહુ વજૂદ નથી હોતું તેથી લેકે જે વાત એમનાં વખાણુની કરતા તે પૂરેપુરી એ માની લે નહિજ્યારે પ્રત્યક્ષ અનુભવ થશે અને શિવાજી રાજાનું વર્તન જોયું અને સ્ટ્રગુણે અનુભવ્યા ત્યારે સિંહાજીની ખાત્રી થઈ કે લેકે શિવાજી રાજાને જે વખાણ કરતા હતા તે સાવ સાચાં હતાં. તીખા અને તેજ સ્વભાવના માણમાં વિવેક અને વિનયપૂર્ણ વિકાસ પામેલા જવલ્લેજ જડી આવે છે. શિવાજી મહારાજ તેજ મિજાજના અને તીખા સ્વભાવના તે હતા પણ એમનામાં વિવેક અને વિનય સારી રીતે ખીલ્યાં હતાં. મોટેરાઓની સાથે વિચાર ભેદ હોવા છતાં, મહત્વનો મતભેદ હોવા છતાં પૂર્ણ નમનતાઈથી શી રીતે વર્તવું એ તેઓ પૂરેપુરું જાણતા હતા. બિજાપુર દરબારમાં સિંહાજીને વજીર મુરારજગદેવ અને સરદાર રણદુલ્લાખાન સાથે બહુ ઘાડે સંબંધ અને સાચો સ્નેહ હતે. સિંહાજીની કૌટુંબિક બાબતમાં પણ મુરારજગદેવ ખૂબ રસ લેતા. મુરારજગદેવે શિવાજી રાજાનાં વખાણ વારંવાર ઘણાને મોઢે સાંભળ્યાં હતાં. સિંહ સાથેના ઘાડા સંબંધને લીધે મુરારપતને શિવાજી રાજાને મળીને તેમની સાથે અનેક બાબતે ઉપર વાત કરવાનું કે મળ્યો હતિ. મુરારપતે મુત્સદ્દીની રીત મુજબ શિવાજી રાજાને જુદી જુદી રીતે તપાસી પણ જોયો. મુરારપંત જેવા મુત્સદીએ શિવાજી રાજાને નાણું જોયો અને એમની કસોટીમાં પણ શિવાજી રાજા બરોબર ઊતર્યા. મુરારપતે બહુ ઝીણવટથી શિવાજી રાજાને એમને માલૂમ પણ ન પડે એવી રીતે તપાસી લીધા. શિવાજી રાજામાં દેખાતો વિનય, એમનામાં તરી આવતા વિવેક, વડીલે પ્રત્યેની એમનામાં જણાઈ આવતી માનની લાગણી, એમની વાતચિત કરવાની ઢબ, પ્રશ્નો પૂછવાની એમની કળા, ઉત્તર આપવાની એમની ટા, અને બધું હોવા છતાં પણ શિવાજી રાજામાં મર્યાદિત વિનોદ પણ ઘણી વખતે દેખાતે. એ બધું જોઈ મુરારપતને બહુ હર્ષ થયા. ચૌદ વરસના કુમળા બાળકમાં આટલા બધા સદગુણ આટલે બધે દરજજે વિકાસ પામેલા જોઈ મુરારપતના મનમાં શિવાજી રાજ માટે જે પ્રેમ હતો તે બેવડા અને માન વધ્યું. શિવાજી રાજાએ પોતાના સગુણ અને સદવર્તનથી પોતાના પિતાના જાની દોસ્ત મુરારપતની પૂરેપુરો ચાહ બહુ જ જલદી મેળવી લીધે. મુરારપતે શિવાજી રાજાના સદ્દગુણો અને આટલી નાની ઉંમરમાં એમનામાં દેખાઈ આવતી ચપળતા અને ડહાપણુ વગેરેની વાતે બિજાપુરના બાદશાહને કરી. મુરારપત બહુ ઠાવક અને બેભાદર મુત્સદ્દી હતા. ગમે તેના વખાણું અને ગમે તેની નિંદા કરે એવી પ્રકૃતિને એ માણસ ન હતો. એના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ સું] ૭. શિવાજી ચરિત્ર ૧ અભિપ્રાય ઉપર બહુ વજન આપવામાં આવતું. આવી પ્રકૃતિના મુરારપંતે જ્યારે શિવાજી રાજાના દરબારમાં વખાણુ કર્યું ત્યારે બાદશાહે શિવાજી રાજાને દરબારમાં લઈ આવવા મુરારપંતને જણાવ્યું. શિવાજી રાજાને દરબારમાં લાવવાની બાદશાહની ઈચ્છા મુરારપંતે સિંહાને જણાવી અને શિવાજી રાજાને દરબારમાં લાવવા સિંહાને સૂચના કરી. ૭. વિરોધનું મંડાણ, શિવાજી મહારાજ ઉમરે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનામાં યવન ્ષ વધતા જ ગયા. હિંદુ ધર્મ અને હિંદુ સ્ત્રી પુરુષો ઉપરના આજ સુધીના મુસલમાનેના હુમલા, અત્યાચાર અને આક્રમણેાનાં વતા, ઇતિહાસ, વાતા વગેરે સાંભળવાની જ્યાં જ્યાં એમને તક મળતી ત્યાં ત્યાં એ બહુ આતુરતાથી એનેા લાભ લેતા. હિંદુત્વ ઉપરના આક્રમણાની વાતા જ્યારે જ્યારે એ સાંભળતા ત્યારે ત્યારે એમને ભારે દુખ થતું. મુસલમાનાના અત્યાચારાના વતા સાંભળ્યાથી એમના અંતઃકરણ ઉપર ભારે આધાત થતા. આ વાતા સાંભળ્યા પછી કલાકાના કલાકો એકાંતમાં ખેસી શિવાજી મહારાજ દીલગીર દિલે ખૂબ વિચાર કરતા. આખરે શિવાજી મહારાજના મનની ખાત્રી થઈ કે મુસલમાનેા સત્તાના જોરથી હિંદુત્વને ઉચ્છેદ કરવા ઈચ્છે છે. યવનાનું જોર દિન પ્રતિદિન વધતું જાય છે. આવા સંજોગામાં હિંદુત્વની હયાતી રાખવી હાય તા મુસલમાન સત્તા તાડે જ છૂટકા છે. મુસલમાની સત્તાને તેડવી સહેલી નથી એ વાત શિવાજી મહારાજ જાગુતા હતા પણ ઊંડા વિચાર કરતાં એમને લાગ્યું કે ઈસ્લામ સત્તા તેાડવાનું સાહસ ખેડવાથી જ કંઈ વળી શકે એમ છે. બાદશાહ, શિવાજી રાજાને મળવા ઈચ્છે છે એ વાત મુરારપંતની મારફતે સિંહાજીએ જાણી અને તેથી સિંહાજીને ઠીક લાગ્યું. શિવાજી રાજાને દરબારમાં લઈ જવાના સિદ્ધાજીએ વિચાર કર્યો. શિવાજી રાજ્ઞને બાદશાહ સલામતની મહેરબાનીની, મુરારજગદેવ સાથે સિ’હાજીને મેલેલા સંદેશાની અને ખાદશાહના દરબારમાં સિંહાજી એમને લઈ જવાના ઈરાદો રાખે છે એ બધી ખમરે મળી. આ ખબા સાંભળી શિવાજી રાજા વિચારમાં પડ્યા. આ વિદ્મ શી રીતે ટાળવું એ ચિંતામાં પડ્યા. વડીલો પ્રત્યે શિવાજી રાજા હંમેશ નમનતાઈથી વતા અને પેાતાના વડીલના ખેલ કાઈ દિવસ પાછા ઠેલતા નહિ. પિતાના પડતા ખેાલ ઝીલનાર આ પુત્ર ગૂંચવાડામાં પડ્યો. બાદશાહના આમંત્રણે શિવાજી રાજા સામે ધર્મસંકટ ઊભું કર્યું. ઉંમર નાની, અનુભવ નહિ અને પિતા સાથે મતભેદ, એ સ્થિતિમાં શી રીતે રસ્તા કાઢવા એ કુમળી વયના દુનિયાદારીના નવા ઉમેદવાર માટે બહુ ભારે હતું. બહુ વિચાર પછી એમને નિશ્ચય થયા કે હિંદુ ધર્મની નિંદા કરનાર અને હિંદુત્વ ઉપર આક્રમણ કરનાર અને અત્યાચાર ગુજારનાર સત્તાને ક્રાઈ પણ સંજોગામાં નમવું નિહ. આ નિશ્રયમાં અડગ રહેવામાં પિતાની ઈતરાજી થાય તો પણ તે સુખેથી વહેારી લેવી. પિતાને નારાજ કરવાની તા શિવાજી રાજાની ખીલકુલ ઈચ્છા ન હતી પણ પેાતાના ઉચ્ચ વિચારીને શુદ્ધબુદ્ધિ અને પવિત્ર દાનતથી અમલમાં મુકવા જતાં પિતાને કે કાઈ પણ બીજા વડીલને માઠું' લાગે તેા તેમની ઈતરાજી ખમીને પણ પેાતાના વિચારેામાં મક્કમ રહેવાનું શિવાજી રાજાને વ્યાજખી લાગ્યું. માણુસના મક્કમપણાની સેટી પણુ આવા સંજોગામાં જ થાય છે અને આવા સંજોગામાં માણસ ગૂંચવાઈ તે નરમ બની પેાતાના મક્કમ સિદ્ધાંતાને છેડી સોગાતા દાસ અને તે તેવા માણુસથી મહાભારત કામ કદી પણ થઈ શકે નહિ એવું શિવાજી રાજાને લાગ્યું અને પેાતાના વિચારેામાં વધારે મક્કમ બન્યા. આ સંબંધી પોતાના ખરા વિચારા પિતા સિ'હાજી સન્મુખ ખુલ્લે ખુલ્લા મૂકવાનું સાહસ ખેડવા શિવાજી રાજા તૈયાર થયા. સિંહાજીએ શિવાજી રાજાને દરબારમાં જવા સંબંધી વાત કરી ત્યારે શિવાજી રાજાએ પિતાને બહુ નમનતાઈથી કહ્યું. “ પિતાજી ! આપ મતે બાદશાહના દરબારમાં લઈ જવા ઈચ્છા છે એ મેં જ્યારથી સાંભળ્યું છે ત્યારથી હું ભારે ચિંતામાં પડ્યો છું. આપના હુકમા મને શિરસાવધ 11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ પામ્ છે. પિતાને હું નારાજ કરવા ઈચ્છતા જ નથી. મારા પિતા એ તા મારું પરમ દૈવત છે. પિતાજી, હું અનુભવ વિનાનું બાળક છું. આપના મરજી વિરુદ્ધ મારાથી અક્ષર પણ ન ખેલાય છતાં મારા મનની ગૂંચ હું આપના ચરણુ આગળ બહુ નમ્ર પણે રજૂ કરું છું. મારા મનમાં ઊભી થતી ગૂંચે આપના આગળ કહેવામાં વડીલની અવજ્ઞા થતી હોય તે મને ક્ષમા કરશે. યવનેએ આપણા પરમપવિત્ર પ્યારા હિંદુ ધર્માંનું વારંવાર ભારે અપમાન કર્યું છે એ ક્ષત્રિયાથી ક્રમ ભુલાય ? પિતાજી ! યવા સાથેના યુદ્ધમાં યવનેએ કરેલા ધા રુઝાય છે, આપણા સગાંસંબંધીઓને કરેલા સંહાર ભુલાય છે પણ એમણે તેડેલાં મદિરા અને ભાંગેલી મૂર્તિઓના ઇતિહાસ, એમણે કરેલી ગાયાની કતલ અને હિંદુ સ્ત્રી ઉપર એમણે ગુજારેલા અત્યાચારની હકીકતાએ ક્ષત્રિયે!ના હૃદય ઉપર જે કારી ધા કર્યાં છે તે રુઝાય તેમ નથી. પિતાજી ! જમાના વીતી જશે તે પણ જ્યારે જ્યારે એ દુષ્ટોનાં દુષ્ટ કૃત્યનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે એ જખમે તદ્દન તાજા જ માલુમ પડે છે. એમના દુષ્ટ કૃત્યના ઇતિહાસેા સાચા ક્ષત્રિના લેહીને ઉકાળે છે. પિતાજી! આપની ધૃતરાજીની મને ભારે ખીક છે છતાં પ્યારા હિંદુ ધર્મ પ્રત્યેના પ્રેમ આપની સમક્ષ મારા ગાંડા ધેલા વિચારે! પ્રકટ કરવાની મને હિંમત આપે છે. જે મુસલમાનેએ આપણા ધર્મો ઉપર હુમલા કર્યાં, મદિરા તેમાં, મૂર્તિએ ભાંગી, આપણી મા એન વહુ એટીની ઈજ્જત લૂટી તે મુસલમાન સત્તાને નમવું એ હિંદુત્વનું અપમાન કરવા જેવું મને લાગે છે. માતા અને મેનાના વધ કરવા એ વધારે સારું છે. પિતાજી ! માફ કરે, મારા દિલના ઊભરા હું આજે ઠાલવું છું. આવી જુલમી મુસલમાન સત્તાની નાકરી કરવી, તેની સેવા કરવી એ મુસલમાની સત્તાને હિંદુત્વ હરણ કરવા માટે મજબૂત કરવા જેવું છે. બિજાપુરમાં ધોળે દહાડે હિંદુએના દેખતાં યવને ગૌવધ કરે છે એ જ્યારે હું જોઉં છું ત્યારે તા વધ કરનારને શિરચ્છેદ કરવાનું મન થઈ જાય છે, તૈયાર પણ થઈ જાઉં છું પશુ આપ ઢપા દેશ એ વિચારને લીધે મન દબાવીને ખે। છું. મુસલમાન સત્તાને નમવાની વાત મને માથા ઉપર ધા સમાન લાગે છે. મુસલમાન ઉમરાવાને ત્યાં જવું પણ મને નથી ગમતું. મુસલમાન સત્તાને ન નમવું અને એમની સાથે સબંધ ન રાખવા એવું મને મારું મન કહ્યા જ કરે છે. મુસલમાનાના સ્પર્શ થતાં જ પોશાક પલાળી સ્નાન કરી પવિત્ર થવાનું મને મન થાય છે. મુસલમાન બાદશાહને મળવા જવું અને તેને ર્નિશ કરવી એ મને જરા પણ ગમતું નથી. ” શિવાજી રાજાના શબ્દો સાંભળી સિંહાજી ચક્તિ થયા. ક્રોધે ન ભરાયા પણ એને લાગ્યું કે “ આ છોકરા દુનિયાના અનુભવ નહિ હેાવાથી કાચું કાપે છે. આવા ખુલ્લા દેષતા આ જમાના નથી. ખુલ્લા દ્રેષ માટે હજી હિંદુઓને અનુકૂળ એવું વાતાવરણ તૈયાર નથી થયું. પૂરી તૈયારી પહેલાં દ્વેષ પ્રકટ કરવાથી નફાને ખદલે નુકસાન જ થવાનું એ આ છેકરા હજી નથી જાણતા. હજી હમણાં ઉકળતું લેાહી છે. અનુભવથી શીખશે ” વગેરે વિચારા મનમાં કરી સિ’હાજીએ શિવાજી રાજાને સમજાવવા પાનાના કારભારીઓને કહ્યું. શિવાજી રાજાના સ્નેહીઓને તેમને સમજાવવા સમજાવ્યા અને જીજાબાઈ ને પણ શિવાજી રાતને સમજાવવા સિંહાજીએ કહ્યું. ,, સિદ્ધાજીએ પેાતાના કારભારી મારફતે શિવાજી રાજાને કહેવડાવ્યું કે “યવનેાની સેવા કરીને જ અમે આ હદ્દો અને દરજ્જો મેળળ્યેા છે. જેમની કૃપાથી આ હોદ્દે ચડ્યા છીએ તેમના પ્રત્યે આવા તિરસ્કાર તમને ન શોભે. એમના તરફની આવી વલણથી તમે અમારું અપમાન કરેા છે અને કરાવે છે.’’ સ્નેહીઓએ પણ શિવાજી રાજાને બહુ સમજાવ્યા અને આખરે જીજાબાઈ એ પણ એમને સમજાવવાના પ્રયત્ન કર્યાં. ચારે તરફથી બધા શિવાજી રાજાને સમજાવવા મંડ્યા પણ શિવાજી રાજા પેાતાના નિશ્ચયથી ડગ્યા જ નહિ. જીજાખાઈ શિવાજી રાજાને સમજાવવાના પ્રયત્ને સિંહાજીના કહેવાથી કરતાં હતાં પણ શિવાજી રાજાને પોતાના નિશ્ચયમાં બહુ જ દૃઢ અને મક્કમ જોઈ જીજાબાઈ ને અંતરમાં બહુ આનંદ થયો. પોતે આપેલું શિક્ષણ શિવાજી રાખને હૈયે ખરાખર ચોંટવુ' છે એ જોઈ જીજાબાઈ ને પૂ સંતોષ થયા. શિવાજી રાજા કેાઈનું નથી માનતા એ જોઈ સિદ્ધાજીએ તેમને પોતાની પાસે ખેલાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું:]. છે. શિવાજી ચરિત્ર ૮૩ અને કહ્યું “ હિંદમાં આજે યવનની આણ વર્તી રહી છે. સમય સમજીને આપણે વર્તવું જોઈએ. આપણે આપણો ધર્મ બરોબર પાળો એમાં ખામી રાખવાનું તમને કાઈ નથી કહેતું. સ્વધર્મનું રક્ષણ કરીને તેની સેવા કરવામાં કોઈ પણ જાતની અડચણું નથી. પ્રભુની ઇચ્છા હશે ત્યાં સુધી એળે બળે પણ યવનોની સેવા કરે જ છૂટકે છે. ધાર્યું ધણીનું થાય છે. આપણું વૈભવ અને સત્તા ગયાં. ઈશ્વર જે અનુકૂળ હેત તે હિંદુઓ પિતાનું રાજ્ય ગુમાવી બેસત નહિ. હિંદુઓ પોતાના દેશમાં જ ગુલામ બન્યા છે. એમના દેશમાં જ એમની, એમની સ્ત્રીઓની અને એમના ધર્મની દુર્દશા વિધર્મીઓ કરી રહ્યા છે એ અમને નથી સાલતું એમ ન સમજ. અમને પણ ઘણું લાગી આવે છે. પણ ગરજે આ બધું કરવું પડે છે. અમે તો સમય જોઈ વિચારીને વર્તનારા છીએ. આપણી સરદારી અને વૈભવ જાળવવા બાદશાહને સંતોષ આપે જ છૂટકે છે. તારી હઠથી મને બહુ દુખ થાય છે. તું જક મૂકીદે. આપણે ટેક પ્રભુને રાખ્યો હોત તો આપણી સત્તા કેમ જાત ?” પિતાના આવા ઢીલાં વચન સાંભળી શિવાજી રાજાને ઘણું લાગી આવ્યું. પિતાના દરેક વાક્યને રોકડ જવાબ આપવાની શિવાજી રાજાની તૈયારી હતી પણ એમને લાગ્યું કે આ બાબતમાં વાદવિવાદ કરી ઘરમાં જ ઝેર અને કડવાશ ઊભાં કરવાં એ ઠીક નહિ તેથી પિતાને બહુ નમ્રતાથી એમણે કહ્યું “પિતાજી! આપ માઠું ન લગાડો. આપની આજ્ઞા માથે ચડાવવા હું તૈયાર છું. અનુકુળ સમયની રાહ જોયા કરીશું તો નથી આવવાને. પિતાજી! સમયને તે પુરુષાર્થથી અનુકૂળ કરી લેવો પડે છે. આપને જવાબ દેવા એ નાને મેઢે મેટે કેળિયો લેવા જેવું થાય છે, એટલે હું જવાબ નથી આપતો પણ યવનો ખુલ્લે છોગે ગૌહત્યા કરે છે તે મારાથી નથી ખમાતું. હું એ સહન નહિ કરી શકું. આપ વડીલ છો. આપને પડતો બોલ ઝીલવા હું તૈયાર છું. મને ગમતું હોય કે ન ગમતું હોય તે પણ આપનાં વેણ હું તરત જ માથે ચડાવીશ. યવનેના અત્યાચારથી મારી લાગણી તે અતિ દુભાઈ છે પણ હું આપની આગળ એ જણાવી આપને નારાજ નથી કરવા ઈચ્છતા, પણ એટલું તે પિતાજી હું કહી જ દઊં છું કે ગૌહત્યા મારી નજર આગળ થાય એ કાટિ ઉપાયે હું સહન કરવાને નથી.” હિંદુ ધર્મ પ્રત્યેની પુત્રની લાગણી તથા જુસ્સો જોઈ પિતાને મનમાં તે સહજ સમાધાન થયું પણ એના સંજોગે એવા હતા કે એ પુત્રને કોઈપણ રીતે ઉત્તેજન આપી શકે એમ ન હતું. આવા તેજસ્વી પુત્રને દબાવી દેવાની સિંહાની જરા પણ ઈચ્છા ન હતી. ખરું' કહીએ તે સિંહાના અંતઃકરણમાં પણ યવને માટે પ્રેમના કુવારા નહેાતા ફૂટતા પણ યવન સાથે સમય જોઈને વત પિતાનું કાર્ય સાધી લેવાની સિંહાજીની યુક્તિ હતી (કેળસ્કર). પુરું પાડ્યા સિવાય કશું ન કાપવું એ સિંહાજીનો સિદ્ધાંત હતું અને તેથી અનેક તક મળી છતાં સમય પાકો ન હતો, તેથી સ્વતંત્ર હિંદુ રાજ્ય સિંહાજીએ સ્થાપ્યું નહિ. સ્વતંત્ર રાજા થઈ જવાની હેસમાં સિંહાએ કાચું ન કાપ્યું અને પુત્ર માટે સમય પાકે થવા દીધે તેનાં મીઠાં ફળ આખા હિંદુસ્થાને ચાખ્યાં. સિંહાએ આમ તેમની ઘણી વાતે શિવાજી રાજાને કહી અને તેમને તેમની મરજી વિરુદ્ધ પણ બાદશાહના દરબારમાં જવા મનાવ્યા. આવી નાની બાબતમાં પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એમને ઠીક ન લાગ્યું. આ પ્રશ્નના સંબંધમાં પિતાને અને બધાને જેટલું કહી શકાય તેટલું પૂરેપુર શિવાજી રાજાએ કહી દીધું. પોતાના વિચાર, લાગણી અને મત પણ જણાવી દીધો અને તે બધું કર્યા પછી પિતાની આજ્ઞા પ્રમાણે ફક્ત પિતાને ખુશ કરવાના હેતુથી જ શિવાજી રાજાએ દરબારમાં જવાનું દુખી દિલે કબુલ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર શિવાજી રાજા બિજાપુર દરબારમાં છે , પતિપત્નીને સંવાદ. ૨. પિતા પુત્રને વિયાગ ૫ રાજવા. ૩. મા દીકરાને મનસુબે. s, બિજાપુરથી ના. ૭. શિવાજી મહારાજ અને દાદા કેન્ડવ, ૧. શિવાજી રાજા બિજાપુરના દરબારમાં Mળે બળે મનાવી સમજાવીને સિંહાજીએ શિવાજી રાજાને દરબારમાં જવા તૈયાર કર્યા. પિતાની = મરજી વિરુદ્ધ તદ્દન દુખી દિલે શિવાજી રાજાએ પિતાની સ્થિતિ કફોડી નહિ કરવાના ઈરાદાથી જ દરબારમાં જવાનું કબૂલ કર્યું હતું. સિંહાએ શિવાજીને દરબારના રીતરિવાજ પદ્ધતિ વગેરે સમજાવ્યાં અને બાદશાહને કેવી રીતે દરબારી નિયમ મુજબ કુર્નિશ કરવી તે પણ બતાવ્યું. પિતાના માનની ખાતર દરબારમાં જવાનું કબૂલ કર્યું ત્યારે વળી એક પછી એક એવી અનેક આત્મમાનને જખમ કરનારી વાત વધતી જ જાય છે. પિતાની દશા કથેલી ન થાય તે માટે દરબારમાં તે જઈશ પણ યવન બાદશાહને કનિશ તે નહિ જ કર્યું. જે થવાનું હોય તે થાય. પિતાને આ બાબતમાં લાગે તે ભલે પણ મુસલમાન બાદશાહને કુર્નિશ નહિ કરવાનો નિશ્ચય તે મક્કમ રાખીશ જ.” એ વિચાર શિવાજી રાજાએ પોતાના મન સાથે કર્યો. સિંહાજી શિવાજી રાજાને દરબારમાં લઈ ગયે. દર બારમાં બાદશાહ આવ્યા એટલે બધાએ કુર્નિશ કરી પણ શિવાજી રાજાએ તે સાધારણ સલામ કરી અને પોતે પિતાની પાસેની બેઠક ઉપર બેસી ગયા. બાદશાહે મુરાર પંતને પૂછયું- “સિંહજી રાજાને પત્ર તે આ જ કે?” મુરારપતે હકારમાં જવાબ દીધો. દરબારના બધા દરબારીઓએ કુર્નિશ કરી અને આ છોકરાએ ન કરી તેથી બાદશાહ સલામતને કંઈ માઠું ન લાગી જાય તે માટે સિંહજીએ મુરાર પતને બાદશાહને જણાવવા કહ્યું કે “શિવાજી હમણાં જ પૂનથી આવ્યા છે અને દરબારની રીત વગેરે કઈ જાણ નથી. દરબારમાં આવવાને આજે આ એને પહેલે જ પ્રસંગ છે એટલે એને કુર્નિશ કરતાં નથી આવડતી તેથી એણે સાદી સલામ કરી છે. બાળક બીન અનુભવી છે. એના વર્તન તરફ દાગર કરવી.” મરારપતે સિંહાજીએ સમજાવેલી આ વાત બાદશાહને જણાવી. પછી બાદશાહે શિવાજી રાજાને પિશાક તથા ઝવેરાત વગેરે આપ્યાં. દરબાર આપ્યા પછી શિવાજી રાજા ઘેર આવ્યા. આ પછી ઘણી વાર શિવાજી રાજા બાદશાહના દરબારમાં જવા લાગ્યા પણ કોઈ દિવસ બાદશાહને કુર્નિશ કરતા નહિ. શિવાજી રાજાનું આવું વર્તન જોઈ બાદશાહને વહેમ આવ્યો અને એ સંબંધમાં બાદશાહે શિવાજી રાજાને સવાલ પૂછયો. શિવાજી રાજા બહુ હાજરજવાબી હતા તેમણે બાદશાહને તરત જ જવાબ આપ્યો કે “મારા પિતાજી મને કુર્નિશ કરવાનું કહે છે પણ છેલ્લી ઘડીએ હું ભૂલી જાઉં છું અને બાદશાહ સલામતને જુહાર કરું છું. આને માટે હજુર દરગુજર કરશે. આ જુહારમાં જ બાળકની કુર્નિશ છે એમ હજુરે માની લેવું. હું મારા પિતાશ્રીને જુહાર જ કરું છું. હું તે મારા પિતાજી અને હજુરને સરખા માનું છું. હજુર જુદા છે એવું મને લાગશે ત્યારે હું કર્નિશ કરતાં શીખીશ.” શિવાજી રાજાને આ જવાબ સાંભળી બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયા. ૨. પિતા પુત્રને વિયેગ. પિતા રીઝવે પુત્રને, કરી વિવિધ ઉપચાર, માતા સાથી સેબતી, સમજાવે તે વાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર યવન જોર બહુ જામિયું, દેશ વિદેશ આ કાળ, ફાળ શિવાજી ના ભરે, કાળ બહુ વિકરાળ. માને નહિ શિવ કોઈનું, કુર્નિશ કરવા માટે, કહે યવનને નહિ નમું, પિતા દિલે ઉચ્ચાટ. નહિ ખમ્ ગો વધ કદી, કહે હિંદુને ભાણુ, કસાઈ કેરે કાપી કર, કર્યું વેર મંડાણ. શિવાજી રાજ ઉપર પિતાને દાબ ઘણે હતા છતાં એમની નસ નસમાં હિંદુત્વ માટેને જુસ પળે પળે વધતે જ જતો હતો. કોઈ ઠેકાણે એ ગોહત્યા થતી જોતા ત્યારે એમને જુસ્સો ઝાલ્યો રહે નહિ. બિજાપુર બાદશાહના દરબારમાં જતાં, રસ્તામાં કસાઈઓની દુકાનો આવતી અને એ દુકાનમાં વેચવા માટે ખુલે છેગે ગોમાંસ મુકાતું અને અનેક પશુઓનાં માથાં કાપીને વેચવા માટે ટાંગવામાં આવતાં. દરબારમાં જતાં આ દેખાવ શિવાજી રાજાને નજરે પડતું, ત્યારે એમનું લેહી ઉકળી જતું. દરબારમહેલની નજીકમાં તે વળી રાંધેલું માંસ વેચનારાઓની ઠઠ જામતી. દરબારમાં જતાં અને ત્યાંથી પાછા આવતાં હિંદુઓનાં દિલને દુભાવનાર આ દેખા દેખી શિવાજી રાજાને બહુ લાગી આવતું. હિંદુએ આ દેખીતું ધર્મનું અપમાન કેમ વેઠી રહ્યા છે, એ વિચારથી એ વિસ્મય પામતા. “આ ધવને બહુ ફાટયા છે, હિંદુઓની લાગણીની એમને દરકાર જ નથી. ધોળે દહાડે બનતા બનાવે જોઈને મારા દિલમાં તે હવે લાગે છે કે ડગલે ને પગલે હિંદુત્વનું અપમાન કરનારાઓને સીધા કરવા માટે, એમની સાન ઠેકાણે લાવવા માટે સાચા હિંદુઓએ તૈયાર થવું જોઈએ.” એવું શિવાજીને લાગ્યાં જ કરતું. ગોમાંસ ઉધાડે છોગે વેચનારાઓ ઉપર તો એમને એટલે બધો ક્રોધ ચડયો હતો કે એમની કતલ કરવાનું એમને મન થઈ જતું. પણ પિતાના દાબને લીધે નીચું માથું નાખી દરબારમાં જતા અને પાછા આવતા. બિજાપુરના કસાઈઓનાં વર્તન તે શિવાજી રાજાને અસહ્ય થઈ પડ્યાં હતાં. બિજાપુરમાં રહ્યા તે દરમિયાન એમના દિલની ખાત્રી થઈ ગઈ કે મુસલમાન સત્તાને તેડ્યા સિવાય હિંદુત્વ હવે ટકવાનું નથી. યવન રાજાની રાજધાનીમાં ડગલે ને પગલે હિંદુત્વ હણાઈ રહ્યું છે. તેથી એમને એમ પણ લાગ્યું કે આપણાથી જે એનો વિરોધ યા સામને ન થાય તે તે સ્થાનને ભાગ કરો. દરબારમાં જતાં નજરે આ બધે દેખાવ દેખ પડે તે દરબારમાં ન જવું એજ વધારે સાર. એમ શિવાજી રાજાને મનમાં આવ્યું, પણ પિતાનું દબાણ એ સંબંધીમાં હોવાથી એમના મનમાં પાછી મુંઝવણ ઊભી થઈ. માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું એ એમને નિશ્ચય હતું, તેથી કયે રસ્તે આ સંજોગોમાં લે એના વિચારમાં એ પડ્યા. આખરે એમને લાગ્યું કે પિતાને હવે આખરની વાત સંભળાવી દેવી અને જે પરિણામ આવે તે વેઠવા તૈયાર રહેવું. - એક દિવસે સિંહાજી બહુ આનંદમાં બેઠા હતા. પિતાને મિજાજ મિઠે જઈ શિવાજી રાજાએ તે તક સાધી પિતા પાસે બહુ વિવેક પૂર્વક ગયા અને નમનતાઈથી પિતાને કહ્યું –“પિતાજી ! મારે આપને એક નમ્ર વિનંતિ કરવાની છે. આપ ગુસ્સે થયા વગર મારું પૂરેપૂરું સાંભળી લે અને જ્યાં મારી ભૂલ થતી હોય ત્યાં મને સુધારે. હું જ્યારથી આપની પાસે બિજાપુર આવ્યો છું, ત્યારથી મારા અંતઃકરણની બેચેની વધતી જ જાય છે. આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ પાપ છે અને તે પાપ છે નથી કરવા ઈચ્છો. હું આપની આજ્ઞાનું ઉલ્લંધન તે નહિ કરું પણ પિતાજી ! આપને ચરણે મારી નમ્ર વિનંતિ છે કે મને આપની સાથે દરબારમાં આવવા આજ્ઞા આપ કપા કરીને કરશે નહિ. જ્યારે જ્યારે કે દરબારમાં આવું છું ત્યારે ત્યારે મારું લોહી ઉકળી આવે છે. રસ્તે જતાં આવતાં ગોમાંસ જેતા જવાનું મને બહુ ભારે થઈ પડ્યું છે. યવનોનું એ કૃત્ય મારાથી સહન નથી થતું. પિતાજી! એવધ મને ગોમાંસ વેચવાનો દેખાવ મને તદન અસલ થઈ પડે છે. તેથી જ બાપની આગળ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૬ છે. વિનંતિ ગુજારવાનું સાહસ ખેડયું છે. પિતાજી આપ તે બાદશાહ સલામતના નોકર રહ્યા, એટલે હિંદુ હોવા છતાં હિંદુત્વનું અપમાન કરનારાં કૃત્ય તરફ આંખ આડા કાન કરવાનું આપને ઠીક લાગે છે. હિંદુઓનું હડહડતું અપમાન કરનારાં આ કૃત્ય બંધ કરવા માટે આપ તથા આ બાદશાહતને બીજા હિંદુઓ પણ બાદશાહ સલામતને નથી વિનવતા. આ જમાનાના મુસલમાની સત્તાના આધાર સ્થંભ તરીકે મનાતા અને ગણુતા હિંદુ મુત્સદીઓ તથા હિંદુ સરદારે તે દીર્ઘસૂત્રીપણાને નમૂને જ બની બેઠા છે. પોતાનાં કૃત્યેની અસર સાચા માણસ ઉપર અચૂક થશે અને તેથી અમુક રીતે અમુક પગલાં લેશે અને એવાં પગલાં લેશે તે આપણને અચુક નુકસાન થશે એવી ગણત્રી ગણવામાં આજના હિંદુ મુત્સદ્દીઓ નિપુણ નીવડ્યા છે. આ જમાનામાં હિંદુઓનાં ફળદ્રુપ ભેજાનો ઉપયોગ આફત અને સંકટનું ભૂત કલ્પનાથી ખડું કરી, તેને નજર સામે રાખવામાં થઈ રહ્યો છે અને હિંદુઓને અનેક કારણોને લીધે સંકટ કલ્પી લઈ ભડકવાની આદત પડી ગઈ છે એવું દેખાય છે. હિંદુઓની ધાર્મિક લાગણીઓ સાચવવા માટે બાદશાહ સલામતને વિનંતિ કરવામાં પણ ભારે સંકટ માથે આવી પડશે એમ માની કોઈ વિનંતિ પણ નથી કરતું. પિતાજી ! આપને નથી લાગતું કે હિંદુઓ આવી વધારે પડતી શંકાશીલ લાગણીની વૃત્તિથી પોતાનું અધઃપતન કરી રહ્યા છે. આવી વિનંતિ કરવાથી બાદશાહ સલામતની નાજુક લાગણી વખતે ઘવાઈ જાય અને એવું થાય તે દુનિયામાં અનર્થ થઈ જાય, એવું હિંદુ સરદારે અને દરબારીએને લાગતું હોવાથી તેઓ આ બાબતમાં પણ મૌન સેવી બેઠા છે, એ હું સારી રીતે સમજું છું. યવનેના અન્નની આ અસર છે. હિંદુઓ જ આવી આવી અસરને અધીન થઈ, પિતાનાં મૂળ કાપી રહ્યા છે. પિતાજી યવનોનાં આ કૃત્યોથી મને તે પગથી માથા સુધી ઝાળ લાગી રહી છે, પણ મારી ઝાળ શા કામની ? હું તે લાચાર છું. મારા મનની આવી સ્થિતિ છે. આવી દશામાં પિતાજી ! હું એટલી જ આપને ચરણે નમ્ર પ્રાર્થના ગુજારું છું કે ભર રસ્તામાં થતે ગોવધ અને ખુલ્લે છગે બજારમાં વેચાતું ગમાંસ જ્યાં સુધી બંધ ન થાય, ત્યાં સુધી પ્રભુની ખાતર, હિંદુ ધર્મની ખાતર, દરબારમાં આવવાનું મને દબાણ ન કરશે. પિતાજી ! મને આ કહેતાં ભારે દુખ થાય છે, પણ હવે તે મને લાગે છે કે જે હિંદુ ધર્મ ઉપર મને સારો પ્રેમ હોય તે આ બાબતના મારા વિચારો આપને ચરણે સાદર કરી દેવા જોઈએ. પિતાજી ! મારી લાગણી હું આપને ચરણે ન પ્રકટ કર્યું તે બીજે ક્યાં કરું ? ખુલે છોગે થતા ગોવધની તથા ગોમાંસ છડેચોક વેચાય છે તેની બંધી ન થાય ત્યાં સુધી હું દરબારમાં નથી આવવાનો એવી મારી પ્રતિજ્ઞા છે. પિતાજી ! આ બાળકને ક્ષમા કરશે. હું જાણું છું કે આપને આ કહેવામાં મેં વિનયભંગ કર્યો છે એમ લાગશે. પણ હું તદન ના ઈલાજ થયો ત્યારે જ આપને આ કહેવાની મેં હિંમત ધરી છે. પિતાજી! આપના ચરણ મને વહાલા છે, એ પવિત્ર ચરણે ઉપર મારું શિર મૂકી હું પાવન થાઉં છું, પણ કોણ જાણે શા કારણથી મને હિંદુ ધર્મ આ જીવનમાં સૌથી વધારે વહાલું લાગે છે. એને માટે, એની સેવામાં, દુખ અને સંકટો આવી પડે તે પણ તે સર્વે વેઠવામાં મને ભારે આનંદ આવશે એવું મારું મન મને અંદરથી કહ્યા જ કરે છે. મારી લાગણીઓને વિચાર કરી પિતાજી મને દરબારમાં ન લઈ જતા. આ બધું કહ્યા છતાં આપ દબાણથી મને દરબારમાં ખેંચી જશે તે આપનું દિલ દુભાવવાની મારી ઈચ્છા નથી પણ આપના આવા દબાણથી મારા અંત:કરણ ઉપર ભારે આઘાત થશે, મારા દિલને જબરો ધક્કો લાગશે. આ યવન રાની માન હાનિ કરી રહી છે. તેની સામે થવાની શક્તિ તે હિંદુઓએ ખાઈ પણ હિંદુઓ પિતાને પડતાં દુખો બેલી નાખવા માટે પણ શક્તિવાળા ન થાય તે મને લાગે છે કે હિંદુઓનું આવી બન્યું છે. પછી સરદારી, માનવૈભવ અને જાગીર એ બધું તેને માટે? પિતાજી! મને તે બહુ દુખ થાય છે.” શિવાજી રાજાનું આ બેલવું સાંભળી સિંહાજી તો સ્તબ્ધ જ થઈ ગયા. હિંદુધર્મ ઉપરના પુત્રને પ્રેમ જોઈ સિંહાજી ચકિત થયા પણ એમને લાગ્યા જ કરતું હતું કે આ છોકરે બહુ ઉતાવળો થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું] છે. શિવાજી ચરિત્ર G છે. કઈ કરતાં કંઈ અવળુ કરી ખેસશે. છેકરાની ખેલવાની શૈલી ઉપર તે। સિંહાજી આફરીન થઈ ગયા. હિંદુ સરદારાની નબળાઈ એ ઉપર એણે જે ટીકા કરી તે તદ્દન સાચી હતી છતાં પણ બહુ વિનયપૂક મૂકવામાં જ શિવાજી રાજાની કુશળતા જણાતી હતી. મર્યાદામાં રહીને પરાક્ષ રીતે હિંદુ સરદાર અને મુસલમાની રાજ્યના હિંદુ સત્તાધારીઓની તૂટીએ શિવાજી રાજાએ એવી ખુબીથી નમનતાઈ ભરી ભાષામાં પિતાને સંભળાવી દીધી કે સિંહાજી મનમાં સમજીને થંડાગાર થઈ જાય. પિતાને સાચે સાચુ સંભળાવ્યું, રોકડું પરખાવ્યું, કડક પણ વ્યાજી ટીકા કરી છતાં પણ એ બધું કરવામાં એમણે વિનયભંગ નહોતા કર્યાં. શિવાજી રાજાની ઉંમરના પ્રમાણમાં આ ચાતુર્ય અસાધારણુ કહેવાય. પુત્રના હૃદય હલાવનારા શબ્દો સાંભળી સિંહાજી ઊંડા વિચારમાં પડ્યા અને એણે એક ઊઁડે। નિસાસા નાખ્યા. સિંહાજીની દશા તે સૂડી વચ્ચે સેાપારીના જેવી થઈ ગઈ. છેકરાએ તે ચેાખે. ચેાખ્ખું કહી દીધું કે જ્યાં સુધી ગેાવધ અને ગેામાંસ વેચાણુ ખુલ્લે ગે થાય છે તે બંધ નહિ થાય ત્યાં સુધી દરબારમાં જવું હરામ છે; અને દરબારમાં બાદશાહ પૂછશે કે છેકરા કેમ નથી આવ્યો તે શે। જવાબ દેવે એ વિચારમાં સિંહાજી પડ્યો. દીકરા તા આવ્યા ત્યારથી એક પછી એક ગૂંચો ઊભી કરતા જ જાય છે અને આ ગૂ`ચ તા ભારે ઊભી થઈ હવે એને ઉકેલ શી રીતે કરવા એના વિચારમાં સિંહાજી પડ્યો. એક તરફ ઊંડી ખીણ અને બીજી તરફ કૂવા એવી સ્થિતિમાં આવી પડેલા સિંહાજી ઊભા થયેલા સંજોગામાંથી સહીસલામત અણીશુદ્ધ નીકળી જવા માટે સીધા રસ્તા શોધવાની ીકરમાં પડ્યો હતા એટલામાં બિજાપુર દરબારને એક મુસલમાન સરદાર મીર જુમલા એને મળવા આવ્યા. સિંહાજીએ સીર જુમલા સાથે દરબારના કંઈ મહત્ત્વના કામ સંબંધી વાતચીત કરી. મીર જુમલાએ જોયું કે સિંહાજી વાતચીત કરતા હતા, જવાબ દેતા હતા, સલાહ આપતા હતા, છતાં એ કાઈ ઊંડા વિચારમાં પડેલા હતા. એના ચહેરા ચિંતાતુર દેખાતા હતા. હંમેશનું હાસ્ય અને વિનેદ સિંહાજીમાં. મીર જુમલાએ તે દિવસે ન જોયાં. સિંહાજી સાથે આ સરદારને સ્નેહસંબંધ હતા એટલે એણે સિંહાને ચિંતાનાં કારણા પૂવા માંડ્યાં. શરૂઆતમાં તા સિંહાજીએ મીર જુમલાને ઉડાઉ જવાખા આપ્યા, પણ મીર જુમલાએ જ્યારે સિંહાજી ઉપર દબાણ કર્યું, ત્યારે સિંહાએ મુદ્દાની વાત સુંદર સ્વરૂપમાં મીર જીમલા આગળ મૂકી અને મીર જુમલાએ સિંહાજીને સલાહ આપી કે આ સંબંધી બંદેખત બાદશાહ સલામતના મિજાજ આજ મીઠે। હશે તે વખતે આપણે કરી દઈશું અને આજે દરબારમાં શિવાજી રાજાને લાવશે। નહિ. સિંહાજીએ મીરન્નુમલાની સલાહ માની અને શિવાજી રાજાને તે દિવસે દરબારમાં જવા સિદ્ધાજીએ ખેલાવ્યા નહિ. ક બાદશાહ સલામતને ખુમિજાજ જોઈ મીર જુમલાએ ગેાવધ અને ગામાંસના વેચાણુના સંબંધમાં ધીમે રહીને યુક્તિપૂર્વક વાત કહાડી અને યાગ્ય શબ્દોમાં અને મુસલમાની દરખારમાં દીપી નીકળે એવી ભાષામાં ખાદશાહને વિનંતિ કરી. અનુકૂળ ચોધડીઆમાં ગુજારેલી વિનંતિ બાદશાહ સલામતને ગળે ઉતરી અને બાદશાહે તરત જ નીચેની મતલબનું ક્રમાન બહાર પાડયું. “ બીજાપુર શહેરમાં દાઈ એ ગાવધ કરવા નહિ, તેમ જ શહેરમાં કાઈ દુકાને ગેામાંસ વેચવું નહિ. આ આજ્ઞાનું ઉલ્લંધન કરનાર મનુષ્યને સખત શિક્ષા કરવામાં આવશે. ગાવધ એ હિંદુના ધર્મ વિરુદ્ધની વાત હેાવાથી તેમની સમક્ષ કાઈ ગાહત્યા કરશે, કે માર્ગોમાં ગેામાંસ વેચવા બેસશે અને તેને કાઈ હિંદુ મારી નાખશે તે સરકારમાં તેની ફરિયાદ સાંભળવામાં આવશે નહિ.” આ મતલબનું ક્રૂરમાન દાંડી પિટાવીને પ્રજાને જાહેર કરવામાં આવ્યું. ખીજાપુર શહેરનાં કતલખાનાં પણ શહેર બહાર ખસેડવામાં આવ્યાં ( પ્રે।, તાકખાઉ પાનું ૬૧. ) આવા છંદમસ્ત થઈ ગયા એટલે શિવાજી રાજા બાદશાહના દરબારમાં પાછા જવા લાગ્યા. શિવાજી રાજા બહુ ચપળ અને હેશિયાર હૈાવાથી બાદશાહને એમની સાથે વાતા કરવાનું બહુ મન થતું, બાદશાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર વારંવાર શિવાજી રાજાને પાસે બોલાવી, એમની મશ્કરી કરતા અને એમને મેઢેથી વાત સાંભળતા અને શિવાજી રાજાની હોશિયારીનાં વખાણ કરતા. બાદશાહ જ્યારે જ્યારે એમના જવાબથી ખૂશ થતા ત્યારે ત્યારે વસ્ત્રો, અલંકાર, વગેરે એમને આપતા. એક દિવસે બાદશાહ ખૂશ મિજાજમાં હતા, ત્યારે તેમણે સિંહાજીને પૂછયું કે શિવાજી રાજાનું લગ્ન ક્યારે કરે છે? સિંહાજી જરા ખમચાયા અને જવાબ આપ્યો કે એનું લગ્ન તે ગઈ સાલ પૂના મુકામે થઈ ગયું. બાદશાહ વિસ્મય પામ્યો અને કહ્યું કે તમારા દીકરાના લગ્નમાં તમે તે ગયા નહતા. સિંહાજીએ જવાબ આપ્યો “હું બાદશાહતની સેવામાંથી છૂટે થઈ શકે એમ ન હતું એટલે હું ન ગયે. લગ્ન સમારંભમાં મારી હાજરીથી જે કામ મને બાદશાહ સલામતે સંપ્યું હતું તેમાં ખામી આવવાને સંભવ હતો. મારા દીકરાના લગ્ન સમારંભ કરતાં બાદશાહતની સલામતી અને આબાદી મને વધારે મહત્વની લાગે છે.” બાદશાહને આ સાંભળી આનંદ થયે પણ મનમાંનો હર્ષ સહજ દાબીને બેલ્યો ' હાજર નહિ. તમે હાજર નહિ. અને શિવાજી રાજાનું લગ્ન થાય એ શું ? તે નહિ ચાલે. એમને લગ્ન તે અહીં જ થવું જોઈએ.” શિવાજી રાજાનું બીજું લગ્ન બીજાપુરમાં કરવાને બાદશાહે સિંહાને બહુ આગ્રહ કર્યો. શિવાજી રાજાનું બીજું લગ્ન બિજાપુર મુકામે એક મરાઠા સરદારની કન્યા સાયરાબાઈ જેડે સિંહાજીએ બહુ ધામધુમથી કર્યું. બિજાપુરમાં પિતા પાસે રહીને શિવાજી રાજા બિજાપુર દરબારનું અવલોકન બહુ ઝીણવટથી કરતા હતા. દરબારને રંગ રાગ પણ બહુ ધ્યાન પૂર્વક જોતા. પિતાને રાજદ્વારી ગૂંચો પૂછતા અને ચર્ચા કરી અનુભવ મેળવતા. આવી રીતે બિજાપુરમાં પિતાના પગ પાસે બેસીને શિવાજી રાજ એમની જિંદગીમાં ઉપયોગી થઈ પડ્યા એવા ઘણા પાઠ શિખ્યા. જે જે નવી અને અટપટી અથવા અઘરી બાબત શિવાજીને લાગતી તેને ખુલાસે પિતા પાસેથી મળ્યા પછી પણ શિવાજી રાજા એના ઉપર ખૂબ વિચાર કરતા અને હદયમાં તે ઉતારતા. એમની બુદ્ધિ બહુ તીણું હેવાથી શિવાજી રાજા અઘરી બાબતે પણ સહેલાઈથી સમજી જતા અને એવી વાતનું ખરું રહસ્ય યાદ રાખતા. પુત્રનો ઉમંગ અને ઉત્સાહ જોઈ તેમની નવી નવી બાબતે જાણવાની ધગશ જોઈ, સિંહજીને સુખ થતું, પણ પિતા પુત્રને આ સહવાસ ઝાઝા દિવસ ન ટકે. એક દિવસે શિવાજી રાજા બીજાપુર શહેરમાં એક રસ્તા ઉપર થઈને જતા હતા, ત્યાં એક ખાટકી ગાયને મારતો હતો, તે શિવાજી રાજાને નજરે પડયું. આ લેહી ઉકાળનારો દેખાવ દેખીને શિવાજી રાજા ખાટકી ઉપર ધસી ગયા અને એને ખૂબ માર મારીને એના કબજામાંથી ગાયને છોડાવી. આ બનાવથી કસાઈએ બહુ નારાજ થયા, ઉશ્કેરાયા અને શિવાજી રાજાની વિરુદ્ધ બહુ બૂમ પાડી પણ એમનું કંઈ ફાવ્યું નહિ. ગોવધબંધી માટે તથા ગેમાં વેચાણ માટે બિજાપુર બાદશાહે ફરમાન તે બહાર પાડયું પણ તેનો અમલ મસલમાન પ્રજા પૂરેપુરે કરતી ન હતી. મુસલમાની બાદશાહતમાં આવું ફરમાન થાય તે તેને અભરાઈએ ચડાવવાની વૃત્તિ પણ ઘણું મુસલમાનોને થાય. બીજું મુસલમાન પ્રજાએ અનુભવથી એ પણ જાણ્યું હતું કે ફરમાનના ફરફરિયાથી જ ખુશ થઈ વખત આવે મુસલમાન બાદશાહતની મજબૂતી માટે ગરદન કપાવવા હજારો હિંદુ તૈયાર થાય એવી મનોદશા હિંદુઓની હોય છે. હિંદુઓ તે કાગળ ઉપરના ફરમાનેથી પણ સંતોષ પામનારા છે, એવી મુસલમાનોની માન્યતા હતી, એટલે ફરમાનોને ભંગ પણ થતો. એ ફરમાન બહાર પડ્યા પછી થોડે દિવસે એક કસાઈ એ જાહેરમાં ગાય મારવાની તૈયારી કરી. લેકેનું ટોળું ભેગું મળ્યું. હિંદુઓએ કસાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રસંગે કાલાવાલા કરી સામા માણસને સમજાવવાની હિંદુઓમાં પેઢી ઉતાર ચાલી આવતી તરતી દેખાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર આદતને અખતરો પણ અજમાવવામાં આવ્યા પણ બધું મિથ્યા. કસાઈ હઠ ઉપર ચડ્યો હતે. એણે કેઈનું માન્યું નહિ અને કતલ કરવા માટે ગાયને ભય ઉપર પાડી. શિવાજી રાજા તથા તેમના સ્નેહી તે રસ્તે થઈને જતા હતા. તેઓ આ ધમાલ જોઈ ત્યાં આવી પહોંચ્યા. ગાયને નીચે પાડી એના ઉપર છરો ચલાવવા માટે કસાઈએ હાથ ઊંચો કર્યો કે તરત જ શિવાજી રાજાએ પોતાની કમરે લટકતી તલવાર ખેંચી એ કસાઈના હાથ ઉપર ઝટકા મારી હાથને ઉડાવી દીધે, આ ઝખમથી કસાઈ મરણ પામે. ખાટકીની બૈરી બાદશાહ પાસે ફરિયાદ લઈને ગઈ પણ શિવાજી રાજાના આ કૃત્યના સંબંધમાં બાદશાહે તે બાઈને કહ્યું કે મારા ફરમાનને તારા ધણુએ ભંગ કર્યો અને તેને વધ શિવાજીએ કર્યો એ યોગ્ય જ કર્યું છે. ગોવધબંધીના બાદશાહના ફરમાનથી કસાઈને માર મારીને તેના છરાના ઝટકામાંથી શિવાજી રાજાએ ગાયને બચાવી એ કલ્યથી અને બીજાપુરમાં કસાઈ ગાયની કતલ કરવા માટે તેના ઉપર છરાનો ઝટકે કરવા જતો હતો તેવામાં જ શિવાજી રાજાએ એ ખાટકીનો વધ કર્યો તેથી બીજાપુરના મુસલમાન બહુ જ નારાજ થયા હતા. સિંહાએ બિજાપુરનું મુસલમાન વાતાવરણ ગરમ થયેલું જોયું. મુસલમાન પ્રજાની લાગણી સિંહાજી પ્રત્યે તીખી થયેલી સિંહાએ સાંભળી. સિંહાને ખોબે બાદશાહ પાણી પીએ છે અને સિંહાજી જ બાદશાહને આડે રસ્તે દેરવે છે એવી વાતે મુસલમાન લેકમાં ચાલી રહી. “સિંહજીને છોકરે બહુ ફાવ્યો છે. બાદશાહને કુર્નિશ પણ નથી કરતો?” “સિંહજીને ચડાવવાથી અને આડી અવળી ભંભેરણીથી બાદશાહે ગોવધનું ફરમાન કાઢયું છે;” “મુસલમાન બાદશાહ પાસે આવું ફરમાન કઢાવવાથી સિંહા બહુ મગરૂર થઈ ગયો છે?” “મુસલમાન પ્રજાને હેરાન કરનારા કેટલાક હુકમો બાદશાહ પાસે કઢાવવાને સિંહાજી ઘાટ ઘડી રહ્યો છે;” “સિંહજીના મગજમાં પવન બહુ ભરાય છે. મુસલમાની સત્તામાં એક હિંદુ મગજમાં રાઈ રાખી પિતાનું ધાર્યું કરી જાય એ સારું નથી; “કતલખાનું ગામ બહાર કઢાવી લેકને એ હેરાન કરવા બેઠે છે;” “એને છોકરે તે વળી ધોળે દહાડે લેકાનાં ખૂન કરે છે તેને દરબારમાં એની દાદકે ફરિયાદ ચાલતી જ નથી;” “બિજાપુરમાં રાજ્ય સિંહાજીનું ચાલે છે કે બાદશાહ સલામતનું તેની અમને ખબર જ પડતી નથી;” “એના પેલા કપુતે આજે ખાટકીનું ખૂન કર્યું અને એને એમને એમ ફાવવા દઈએ તો કાલે એ વળી બીજા કેઈનું ખૂન કરશે?” “આ હિંદુ સરદારે તે બિજાપુરમાં ભારે ત્રાસ વર્તાવવા માંડ્યો છે.” વગેરે વગેરે વાતો મુસલમાન લત્તામાં, મુસલમાન વસ્તિમાં, મુસલમાનોની જમાતમાં, મેળાવડામાં, મિજલસમાં થવા લાગી. આવી આવી વાત ફેલાયાથી મુસલમાનોની લાગણી સિંહાજી તરફ કડવી થઈ હતી. લોકવાયકાઓ, નગરચર્ચાના હેવાલ તથા લેકમાં બેલાતી વાતો સિંહાજીને કાને આવી. સિંહાજી વિમાસણમાં પડ્યો. આ બધી વાત મુરારપંતના જાણવામાં પણ આવી. સિંહાજીને લાગ્યું કે હવે શિવાજી રાજાને વાર્યા વગર છૂટકે જ નથી. સંસાર સુખને લહાવો લેવા માટે બિજાપુર બેલાવ્યા, પણ શિવાજી રાજાનાં કૃત્ય જોતાં, સિંહાજીને પેટ ચોળીને ઉપાધિ ઊભી કર્યા જેવું લાગ્યું. પિતા પુત્રને સુધારવા માટે એના ઉપર સખત થાય પણ શિવાજી રાજામાં કોઈ પણ જાતને દુર્ગણ નહતું એટલે સિંહાજી એમના ઉપર સખતાઈ પણ શી રીતે કરે ? શિવાજી મહારાજ જે કહેતા તે તદ્દન ખરું હતું એની સિંહાને ખાત્રી થઈ ગઈ હતી, પણ શિવાજી મહારાજ જે કહી રહ્યા છે તે કહેવા માટે તે પ્રકટ કરવા રહ્યા છે તે કહેવા માટે, તે પ્રકટ કરવા માટે સમય અનુકળ નહતો એમ સિંહાઇને લાગ્યું હતું. છોકરો બહુ તેજ અને જુસ્સાવાળો હતો. એને કેવી રીતે સમજાવે અને એને શું કહીને ઠેકાણે આણે એની જ સિંહાજીને સૂઝ પડતી નહતી. સિંહાને લાગ્યા જ કરતું કે શિવાજી રાજા સદ્દગુણી અને શૂરવીર છે, પણ બીલકુલ વહેવાર તે નથી જ. આખરે સિંહજીએ વિચાર કર્યો કે શિવાજી રાજાને ફરીથી હાલના સંજોગો પૂરેપુરા સમજાવી, એમની નજર 12 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર સામે પિતાની અડચણો અને ખરી સ્થિતિને ચિતાર દેરી, એમનામાંથી ઝરતે વનષ વ્યવસ્થિત કરી, એમને વહેવાર બનાવવાનો પ્રયત્ન કરો. સિંહાજીએ શિવાજી રાજાને બોલાવ્યા અને જીજાબાઈની સમક્ષ કહ્યું “શિવબા ! તને મેં બિજાપુર બેલાવ્યો ત્યારે તને રાજદ્વારી બાબતે સમજાવી, તેમાં તને નિપુણ બનાવવાની મને ભારે આશાઓ હતી; એ આશાઓ ઉપર મેં ઘણી ઈમારતે બાંધી હતી; આજે મારી એ આશાઓ તૂટવા લાગી છે. મેં જે સંપત્તિ મેળવી છે તે સાચવી તેમાં ડહાપણથી વધારે કરી ભોંસલે કુળનું નામ તું તારીશ એવી મારી ખાત્રી હતી. તારા ઉપર તે મેં ઘણીયે મદાર બાંધી હતી. તારું વર્તન મને બહુ નાસીપાસ કરે છે. હું તને આ બધું કહું છું, તેથી એકદમ તેજ બનીને મિજાજ બેવાની જરૂર નથી. તું હજુ નાદાન છે. તને દુનિયાને અનુભવ નથી. તારા દૂધિયા દાંત હજી પડ્યો નથી. કેટલી વીસેએ સે થાય છે તેની હજુ તને ખબર નથી, એટલે તારા વર્તનમાં ઉદ્ધતપણે વારંવાર દેખાઈ આવે છે. શિવબા ! તારી ઉંમરના પ્રમાણમાં તારું ડહાપણ, તારી શક્તિતારી ચપળતા, તારું શૌર્ય વગેરે જોઈ મને બહુ આનંદ થાય છે પણ તું બીલકુલ વહેવારુ નથી, તેથી તારે હાથે ઘણાં ઉછુંખલ કૃત્ય બને છે. તારી બુદ્ધિને વિકાસ જોઈ સંતોષ થાય છે. તારે તીખો સ્વભાવ મને બહુ દુખ દે છે. તારામાં આત્મમાનની લાગણી અને હિંદુત્વનું અભિમાન બહુ તીવ્ર છે. એથી આનંદ થાય છે, પણ સમય સમજીને તને વર્તન કરતાં નથી આવડતું, તેથી ઘણી આફતે તું હાથે કરીને ઊભી કરે છે. તારામાં હાજરજવાબીપણું અને સમયસૂચકતા એ બે ગુણે ખૂબ વિકાસ પામ્યા છે, પણ તું વહેવારુ નથી તેથી એ સદ્દગુણેનો દુરુપયોગ થવાનો સંભવ છે. બાદશાહ સલામતને કુર્નિશ કરવાની તેં ના પાડી અને તે માટે તે એટલી બધી હઠ પકડી કે આખર સુધી તે બાદશાહને કુર્નિશ ન જ કરી. આવી નાની નાની બાબતમાં તું હઠીલો બને એ તારા જેવા બુદ્ધિશાળી છોકરાને ન શોભે. બાદશાહતમાં રહેવું હોય અને એની સેવા કરીને જાગીર અને વૈભવ ભોગવવાં હોય તે આવું અભિમાન અને આવો જુસ્સો નહિ ચાલે. યવનોના રાજ્યમાં જેણે નભવું હોય તેણે તે જુસ્સા અને અભિમાનનું પોટલું બાંધીને જ રાખવું. તારા જેવું અભિમાન અમે રાખ્યું હોત તે આજે તમને ઊભા રહેવાની જગ્યા નહોતા. યવન દરબારમાં. યવન સત્તામાં, યવન રાજ્યમાં ઊંચા દરજ પામે હોય તે કેટલીક વખતે અપમાન ગળવાં પણ પડે. નિઝામશાહીમાં મારે જે સંકટ સહન કરવાં પડવ્યાં છે તેની તને કલ્પના પણ નહિ આવે. મેં અનેક સંકટ વેઠવ્યાં છે અને ઘણાં અપમાને સહન કર્યો છે. સમય સમજીને હું બધું ગળી ગયે ત્યારે આ સ્થિતિ હું પામ્યો છું. મારા દાખલ નજર સામે રાખીને તું વખત જોઈને વર્તન કરનારો થઈ જઈશ તે મને ખાત્રી છે કે તું બહુ ઊંચો હો પામીશ, તારામાં ઘણા સદ્દગુણો આ ઉંમરમાં જ ઝળકી ઊડ્યા છે. તું જક મૂકી દઈને સમજુ બની જાય તે તારું ભવિષ્ય બહુ ઊજળું છે. તારા દાદાએ મને તાલીમ આપી તૈયાર કર્યો. મારામાં હિંદુત્વને જુસ્સે થેડે છે એમ જરા પણ ન માનતે, પણ વાતાવરણ પ્રતિકુળ હોય તે એ જુસ્સો આત્મઘાતક નીવડે છે, એ વાત મારા મગજમાં બરોબર અનુભવથી ઠસી ગઈ. તેથી જ હું મારી લાગણી દાબીને બેઠો છું અને આ દરજજે ચડ્યો છું. હિંદુત્વ ઉદ્ધારનું કામ એકલદોકલને જુસ્સાથી નહિ બને. એને માટે અનુકૂળ સંજોગ અને હિંદુઓમાં હિંદુત્વનો જુસ્સો પેદા કરવાની જરૂર છે. તારા વિચારો ઝીલવા માટે સર્વસ્વ ઉપર જળ મૂકનાર ઘણા જવાનોની જરૂર છે. એ હાલના સંજોગોમાં સંભવિત નથી. માટે મગજમાં ખોટી રાઈ રાખી તારા ઉજળા ભવિષ્યને નાશ તારા હાથે તું ન કરતે. તારા વર્તનમાં તું ઘેડે ઘણે ફેરફાર કરે તે મારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. જે તું તારે જુસ્સો કબજે રાખવાની ટેવ પાડે તે તારા જેવો ભાગ્યશાળી કાઈ નથી એ નક્કી માનજે. કસાઈને ગોવધ કરતે દેખીને તું તેના ઉપર તૂટી પડે એ શું? તારું આવું વર્તન શી રીતે નભે? તારે આવા દેખાવો સહન કરતાં શીખવું જોઈએ. ગાયની કતલ કરનાર કસાઈને તું વધ કરે એ તારે મિજાજ ઝાઝા દિવસ ને નભાવી લેવાય. તારાં આવાં કૃત્યથી તું જાતે ખરાબ થઈશ, મને ખરાબ કરીશ અને મેં મેળવેલી સંપત્તિની પણ તારા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૬ ] છે. શિવાજી ચરિત્ર આવા વર્તનથી ધૂળધાણી થઈ જશે. તારા આવા વર્તનથી મારે આ બાદશાહત મૂકી દેવી પડશે. મને સંતોષ અને આનંદ આપવાને બદલે તેં તે મારી સ્થિતિ બહુ જ કફોડી કરી નાખી છે. આ દરબારમાં કેટલાક વજનદાર સરદારે અને અમલદારો મારા ખાસ અંગત સ્નેહીઓ છે અને મારે સિતારો પાધરે છે એટલે ઠીક છે નહિ તે આજે તારાં અવિચારી કોને પરિણામે મારે અત્રેથી નાસી જ જવું પડયું હોત. આ દરબારમાં કેટલાક મુસલમાન સરદારો માટે બહુ જ તેજેઠેષ કરે છે પણ મેં મારો પગ મારી તલવારના જોરથી દરબારમાં જમાવ્યો છે એટલે મારી સામે કાવત્રાં કરીને પણ મને ખસેડી શકતા નથી. મારી વિરુદ્ધ બાદશાહ સલામતને ભંભેરવાનું કામ પણ કેટલાક સરદારો કરી રહ્યા છે. શિવબા ! આખા ભરતખંડમાં યવન જેર જામ્યું છે તે તારા જેવા એકલશૂરા શું કરી શકવાના છે? તારા એકલાના જુસ્સાથી યવનજેર તૂટવાનું તે નથી જ પણ તારો એકલાનો કવખતનો જાસે તારો જ નાશ કરશે. તારા નાશની સાથે મારે પણ નાશ થશે એ તું જાણે છે ? યવનનાં દુષ્ક પ્રકટ કરી તેમને સજા કરવાને આપણો સમય નથી, તે તું કેમ ભૂલે છે? આજે કાળ આપણું માટે અનુકૂળ નથી. સમય સમયનું કામ કર્યા જશે. અમને પણ હિંદુત્વ માટે નહિ લાગતું હોય ? ઘણુંયે પણ કરીએ શું ? જે હિંદુઓને માટે આપણે જાન જોખમમાં નાખીએ છીએ તે હિંદુઓને કંઈ પડી જ નથી. હિંદુઓ તે કુહાડીના હાથા બનવામાં જ શરા છે. હિંદુત્વને જુસ્સો હજુ હિંદુઓમાં પ્રગટ નથી. “હું હિંદુ છું,” “હિંદુત્વ માટે પ્રાણ પાથરવા તૈયાર છું.એ લગની હિંદુઓને નથી લાગી ત્યાં સુધી તારા જેવા દુનિયાના બીન અનુભવી એકલદોકલ માથું ઉંચકશે તો જરૂર શેકાઈ જશે. હજુ તારા મોંમાં દૂધિયા દાંત છે, તે દુનિયાને નથી પારખી, હજુ કેટલી વીશે સે થાય છે તે તું નથી જાણુ. પ્રતિકૂળ સંજોગોમાં જુસ્સો બતાવી, તું યવન રેષની અંગાર તારે માટે પેદા કરીશ. તું એમાં ઝડપાઈ જઈશ અને એ ઝાળમાં અમને પણ ઝડપીશ. શિવબા ! આ બધી વાતોને તું પૂરેપુરો વિચાર કર. તારા જેવા બુદ્ધિશાળીને વધારે કહેવાનું ન હોય. જરા ડાહ્યો થા. નાની ઉમરમાં જ તે તારી ચતુરાઈ અને ચાલાકી બતાવી તેથી હું બહુ રાજી થયે છું, મને સંતોષ થયો છે. શિવબા ! તને કહેવાનું બધું મેં કહી નાખ્યું. હવે તું તારું વર્તન સુધાર. હિંદુત્વ માટે તારે જુસ્સો, હિંદુત્વ માટેનું તારું અભિમાન તું તારા મગજમાં અને હૈયામાં ભરી રાખજે. વખત આવે તેનો ઉપગ કરજે, પણ એ બધું કરવા માટે આ વખત નથી. સમય પારખીને વર્તન કરવાનું ડહાપણ તારામાં આવશે તો જ તું સુખી થઈશ. બેટા ! હું તને હવે કઈ રીતે સમજાવું ? જે કહ્યું તેના ઉપર ઊંડો વિચાર કર અને ડાહ્યો થઈ જા. અમે તે તને તારા ભલાનું કહીએ છીએ. શિખામણ કડવી લાગશે પણ કડવી દવા તો માબાપે પિતાના વહાલા ફરજંદને પાવાને ધર્મ છે. જે માબાપ પિતાના પુત્ર કે પુત્રીના હિતમાં જરૂર પડે તેને કડવી શિખામણ આપતાં કચવાય છે, પાછી પાની કરે છે તે માબાપ મટીને બિચારા બાળકના દુર કામ કરે છે. અમે તે દુનિયાદારીમાં ખૂબ ઠોકરો ખાઈને પાકા થયા છીએ અને અનુભવની વાત તારી આગળ મુકી છે.” સિંહાજીનું ઉપર પ્રમાણેનું બોલવું શિવાજી રાજાએ બહુ શાંત ચિત્તે સાંભળી લીધું અને કઈ પણ ઉત્તર આપ્યા સિવાય શિવાજી રાજાએ પિતાની રજા લીધી. શિવાજી રાજા ગયા પછી સિંહાએ જીજાબાઈને કહ્યું -“ શિવબાને તું શાંત ચિત્તે બધી વાત સમજાવ. નિઝામશાહીમાં અને આજ સુધી ડગલે ડગલે મારે કેટલાં અને કેવા પ્રકારનાં સંકટો સહન કરવાં પડ્યાં છે અને સમય જોઈને મનમાં નહિ હોવા છતાં કેટલીયે ફેરા નમતું આપવું પડયું છે એ તું ક્યાં નથી જાણતી ? છોકરાને સંર તાલીમ આપી તે તૈયાર કર્યો છે પણ એના આ સંબંધના જક્કી સ્વભાવને લીધે એના સઘળા સદગુણે ઉપર એ પાણી ફેરવે છે. મારા કહેવાથી એને માઠું તે લાગ્યું હશે. આજે મારે એને બહુ કડવા ઘૂંટડા પાવા પડ્યા છે. તું એને જરા ઠંડો પાડજે અને જમાનો જોઈ વિચારીને વર્તવામાં જ ડહાપણ છે એ વાત એને ગળે ઉતારજે. દીર્ધદષ્ટિ અને ડહાપણ વગરને જુસ્સો આત્મઘાતક નીવડે છે એની એને ખાત્રી કરી આપજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર ૩ માદીકરાના મનસુબેા. શિવાજી રાજાને ગમે તે પ્રકારે સમજાવવાની જોખમદારી પતિએ પેાતાને શિર નાંખી હતી. તે જોખમદારીને ધ્યાનમાં લઈ જીજાબાઈ એ શિવાજી રાજાને સમજાવવાના પ્રયત્ન કરવા માંડ્યો. જીજાબાઈ પોતે તે જાણતાં હતાં કે યવનસત્તા માટે દ્વેષ અને તિરસ્કાર શિવાજી રાજાની નસેનસમાં ભરાયા છે અને તેને સમજાવવા એ કઠણ કામ હતું છતાં પતિની આજ્ઞાનુસાર શિવાજી રાજાને ઉપદેશ કરવાનું જીજાબાઈ એ નક્કી કર્યું અને તેમને ખેાલાવી કહ્યું:— શિવબા ! હવે તે તું કાંઈ નાના નથી. તારે સ્થિતિ અને સંજોગા સમજવા જોઈએ. તારા પિતાને તારા કૃત્યોથી કેટલું બધું દુખ થાય છે તેને તું જરા પણુ વિચાર જ કરતા નથી એ સારૂં કહેવાય ? તારા આવા ગુસ્સે થવાના સ્વભાવથી અને તામસ વૃત્તિથી તેં તારા પિતાને બહુ દુખી કર્યા છે. પિતાને રાજી રાખવામાં જ તારું કલ્યાણુ છે, એ મારે તને હવે તારી આ ઉંમરમાં કહેવાનું ન હોય. તારા પિતાએ તારે માટે ધનસપત્તિ, જમીનજાગીર વગેરે મેળવી રાખ્યાં છે તે બધાનું તારા આવા વર્તનથી પિપળામૂળ થઈ જશે એવા તારા પિતાના દિલમાં વસવસા છે તે તું કાઢી નાખ. પિતાએ જે મેળવ્યું હોય તેનું રક્ષણ કરવાનું કામ તેા પુત્રનું છે એ શું તારા જેવા ડાહ્યો દીકરો ન સમજે? તારા પિતાને માથે જવાબદારીના જે ભાર બાદશાહતે મૂક્યા છે તેમાં ભાગીદાર બની પિતાને મદદરૂપ ખનવાની તારામાં શક્તિ છે પણ તું તારા સ્વભાવ યવનેની ખાબતમાં જરા સાત્વિક બનાવ. તારા પિતા મુસલમાની સત્તાને અધીન છે એ વાત તું ભૂલી જાય છે. તારા ઉદ્ધત વર્તનથી મુસલમાની સત્તા તારા પિતાની પજવણી કરશે તેને તને ખ્યાલ કેમ નથી આવતા ? મુસલમાની સત્તાની સામે તું જે વન ચલાવી રહ્યો છે તેથી તેા તારા પિતાએ બહુ મુસીબતેા વેઠીને મેળવેલાં જમીન જાગીર, ધનમાલ સર્વ ભારે જોખમમાં આવી પડશે એવા તારા પિતાને ભય રહે છે. પિતાને ચિત્તામુક્ત કરવા જેટલા તા તું મેટા થયા છે પણ ચિંતા દૂર કરવાને બદલે તું તે! એમના અંતઃકરણમાં ચિંતા ઊભી કરી રહ્યો છે એમ એમને લાગ્યાં જ કરે છે. મુસલમાન સત્તાધવનસત્તા સામેનાં તારાં મૃત્યા એ કેવળ અવિચારી છે. ધેલછા છે એવું તારા પિતા માને છે. તારા પિતાની લાગણીઓ સતાષવા તારે તારા વનમાં ફેરફાર કરવા જોઈ એ. શિવબા ! તારા વનથી તારા પિતા બહુ દુખી થઈ રહ્યા છે તેના તું વિચાર કર, ઉતાવળા ન થા. ૯૨ [ પ્રકરણ ૬ શિવાજી મહારાજ માતા જીજાબાઈના શબ્દો બહુ ગંભીર ખનીને સાંભળી રહ્યા હતા. માં ઉપર ગ્લાનિ છવાઈ રહી હતી. માતા પણ ચિંતાતુર દેખાતી હતી. માતાએ એક ઊંડા નિસાસા મૂકી પેાતાનું ખેલવું બંધ કર્યું. માતાને બહુ દિલગીર દેખી શિવમાએ કહ્યું:—“ માતા ! તમારા શબ્દો તો હું માથે ચડાવતા જ આવ્યે છું. તમે જે જે કહ્યું તે તમારે ખાતર કરવા મારી ના નથી પણ યવનસત્તાને સવાલ આવે છે ત્યારે મારી મનેવૃત્તિને હું માલીક જ મટી જાઉં છું. માતા ! તમારી આગળ દિલ ખાલીને વાત કરી લઉં છું. મને ક્ષમા કરો. યવન બાદશાહને કુર્નિશ કરવી, યવન અમલદારાને બહુ નીચા નમીને મુજરા કરવા, યવન અમલદારાને લળી લળાને પગે લાગવું, મુસલમાન અધિકારીઓનાં ખેાટાં વખાણ કરવાં, યવન સત્તાધારીઓની ખુશામત કરવી એ વાતા મારાથી થતી નથી એટલું જ નહિ પણ બીજા હિંદુ કરે છે તે પણ મને તેા અસહ્ય લાગે છે. આવા સંજોગામાં મારાથી એ નમનતા-ખુશામત થઈ શકે એમ જ નથી. માતા ! હિંદુત્વને હાનિ પહેાંચે, હિંદુત્વને ઝાંખપ લાગે, હિંદુત્વને કલંક લાગે એવું વન મારે હાથે કાપ નિહ થાય. હું આ બાબતમાં કેવળ લાચાર બની ગયો છું. હિંદુત્વ નષ્ટ કરનારાં સ્ત્યો સાચા હિંદુથી સહન કેમ થાય એના જ હું વિચાર કરી રહ્યો છું. ગાવધ જેવાં નિંદ્ય કાર્યા યવન અમલમાં છડેચોક થાય એ મારાથી નથી સહન થતું. એવે વખતે મારી જાત ઉપર કાથુ રાખવાના હું પ્રયત્ન કરું છું, પણ કાણુ જાણે એવા બનાવા બને છે ત્યારે મને એટલું બધું લાગી આવે છે કે હું મારી જાતને જ ભૂલી જાઉં છું. મને તે લાગે છે કે આવા બનાવા જ્યારે જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર મારી નજરે પડે છે ત્યારે ત્યારે કેઈ બીજી શક્તિ મારા શરીરમાં સંચાર કરે છે અને મારે હાથે હિંદુત્વના હિતમાં યોગ્ય કામ કરાવે છે. માતા ! મેં કોઈ દિવસ તમારા શબ્દો પાછી ઠેલ્યા નથી. તમે આજ સુધી મને કહ્યું તેવી રીતે હું વર્યો , પણ આ બાબતમાં હું કેવળ લાચાર જ બની ગયો છું. હું ભાન ભૂલી જાઉં છું. ઈશ્વરે શું કરવા ધાર્યું છે તેની મને ગમ પડતી નથી; પણ કેણુ જાણે શા કારણથી હિંદુત્વને કલંકિત કરનારાં કૃત્ય મારે હાથે તે થશે જ નહિ એમ મારું મન સાક્ષી પૂરે છે. હું તેવાં કર્યો માટે અશક્ત છું. મારા પૂર્વ સુકૃતને લીધે હું હિંદુ અવતર્યો. હિંદુત્વ ઉપર થવાએ કેવાં કેવાં અને કેટલાં આક્રમણ કર્યો તેની વાત હું બચપણથી જ સાંભળતા આવ્યો અને એ જાણ્યા પછી એક સાચા હિંદુ તરીકે મારે હિંદુત્વનું રક્ષણ તે કરવું જ જોઈએ. એ જ મારો ધર્મ છે અને આ ધર્મ બજાવવા માટે જ પ્રભુએ મને પેદા કર્યો છે એમ મારું માનવું છે. પિતાને ઉપદેશ સાંભળી ઘણી ફેરા એમની ઈચ્છા પ્રમાણે વર્તવાને મેં વિચાર કર્યો પણ વર્તન કરવાની પળ આવે મારાથી આ બાબતમાં એવું વર્તન થતું જ નથી. પિતાને નારાજ થયેલા જોઈ મનને ઘણું લાગી આવે છે, પણ પિતાજી ધારે છે એવું વર્તન યવન સત્તા પ્રત્યે મારાથી નહિ થાય. માતા ! તમે કહે તેમ કરવા હું તૈયાર છું, પણ યવનની સત્તાને સવાલ આવે છે, એમને નમવાને સવાલ આવે છે ત્યાં મારા પિતાની ઈચ્છા પ્રમાણે હું નથી કરી શકતો. માતા ! તમે જ હવે આ ગૂંચવાડામાંથી રસ્તો શોધી કાઢે.” આ પ્રમાણે બેલી શિવાજી મહારાજ વીલું મેં કરી માતા જીજાબાઈના મુખ તરફ ટગર ટગર જોતા બેઠા. માતા જીજાબાઈને પુત્રની ખિન્ન મુદ્રા જોઈને લાગી આવ્યું. એણે શિવાજીના મેં ઉપર હાથ ફેરવ્ય અને બેલી “બેટામારી તે સૂડી વચ્ચે સોપારી જેવી દશા થઈ થઈ છે. તારા મનની સ્થિતિ તું કહે છે એવી જ થઈ હોય તે મને તે હવે બીજો વિચાર નથી સૂઝતે. આપણે બન્ને તારા પિતાના વૈભવ, સુખ વગેરે છોડી, તારી રીતભાત અને વર્તનથી એમની જમીન જાગીર, વતન સંપત્તિ, વગેરે ન જતાં રહે તે માટે એમને મેહ છેડી, એમની પાસેથી દૂર ચાલ્યાં જઈએ. ઈશ્વરે જેમ ધાર્યું હશે થશે. હમણાં સુધીની જિંદગી દુખ અને કષ્ટમાં, ફીકર અને ચિતામાં ગઈ છે તે હવે પણ મારે સુખ અને શાંતિ, વૈભવ અને આરામની આશા શું કામ રાખવી? બેટા, તું ચિંતા ન કર. હું તારા પિતાને આજે મારા આ વિચારો જણાવી દઈશ. આ આફત અને દુખના ગર્ભમાં જ ઈશ્વરે કંઈ સારું નિર્માણ કર્યું હશે એમ માની લઈ આજે તે આપણે દિલાસે લેવાનું છે. બેટા ! તું મારું સર્વસ્વ છે. તારા માં તરફ જોઈ આપણું ઉપર પડતી બધી આફત અને આપદાઓ સહન કરીશ. જગદંબા ભવાની તારું રક્ષણ કરશે. ભાવીને ગર્ભમાં શું છે તે માણસ નથી જાણી શકો એ સત્ય વાતને આધારે જ, આશાને કાચે તાંતણે લટકી લટકીને લાખો માણસે દુખને દરિયે તરી જાય છે. શિવબા ! તું ખેદ ન કર.” જીજાબાઈએ શિવાજી મહારાજને દિલાસે દીધે. શિવાજી મહારાજે જણાવ્યું “ માતા ! મને પણ એમજ લાગે છે. હું પણ તમને એજ જણાવવાનું હતું. યવનોનું અન્ન ખાવાથી ભ્રષ્ટ થવાય છે એમ મને લાગે છે. એ અન્નથી સ્વધર્મની હાનિ થાય છે. એ અજથી આત્મમાનની લાગણી તદ્દન બુટ્ટી થઈ જાય છે. આજ પછી મારે હાથે કોઈ પણ જાતનાં યવને વિરોધી કૃત્યો ન થાય એવી જ પિતાની ઈચ્છા હોય તો મને અત્રે એમની પાસે એમના બાદશાહની બાદશાહતમાં ન રાખે એજ એક રસ્ત છે. યવનોની સત્તા બહાર, યવનોના રાજ્ય બહાર, યવનોના અધિકાર બહાર ગમે ત્યાં મને રહેવા દે. માતા ! મારું હૃદય હું તમારી આગળ ઠાલવું છું. હું બાળક છું, વિનયભંગ થતો હોય તો ક્ષમા કરો.” શિવાજી મહારાજે માતા જીજાબાઈને ઉપર પ્રમાણેની પિતાના દિલની વાત કહી સંભળાવી. ૪. પતિપત્નીને સંવાદ, શિવાજીને સમજાવી સુધારવાનું જવાબદારીવાળું કામ સિંહાએ પોતાની પત્ની જીજાબાઈને મારે નાખ્યું હતું. જીજાબાઈ શિવાજીનું મન વાળી શકશે એવી સિંહાને ખાત્રી હતી. જીજાબાઈ સિંહાજીનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૬ 66 ઉપદેશ શિવાજીના અંતઃકરણમાં ઉતારી ન શકી. એણે પતિને કહ્યું “ સારે નશીબે દીકરા પાક્યા છે. તે માતિપતાનાં વચનેને માન આપે એવા છે, આના ધારક છે, છતાં યવને સાથેના વતનની બાબતમાં એ કેવળ લાચારી બતાવે છે. મેં એને વિવિધ રીતે સમજાવ્યા, એના ઉદ્ધૃત વર્તનનાં માઠાં પરિણામ આવશે તેની એને ચેતવણી આપી, પણ યવન સત્તા અને તેને માન આપવાની વાત આવે છે કે એ કેવળ લાગણીવશ થઈ જાય છે. ડાઘા, ચતુર, બુદ્ધિમાન અને વિવેકી દીકરાને તેની યવને પ્રત્યેની વર્તણૂકને લીધે જ સા કરવી અને તેના ઉપર ક્રોધ કરી, તેનું દિલ દુભાવવું, એ મને ઠીક નથી લાગતું. યવતાનું નામ સાંભળતાં જ એના પિત્તો ઊછળી જાય છે. કાણુ જાણે એને યવને સાથે ક્યા જન્મનું વેર છે. આપે એને સમજાવવામાં ક્યાં બાકી રાખી છે, મેં પણ બાકી નથી રાખી. પણ એ તા સાક્ સાફ જણાવી દે છે કે જીવ જાય તેા પણ એ યવનેાની તાબેદારી સ્વીકારવાના નથી. નાથ ! આ ઋણાનુબંધની વાતા છે. આવા વિવેકી છેકરાના વિચારે. આવા થાય એ આપણું નસીબ, એને પાસે રાખી હુ ંમેશ હૈયાની હોળી સળગતી રાખવી એને દુખી કરવો, જાતે દુખી થવું અને વળી આપની જાગીરને જોખમમાં નાખવી એ ઠીક નહિ. દીકરા પ્રત્યે માયા તેા હોય, પણ એ માયાપાશને વશ થઈ એને પાસે રાખી આપની પ્રતિષ્ઠાને હાનિ પહેાંચાડવી, તેના કરતાં માયાપાશ તાડીને તેને નજરથી દૂર રાખવા એજ રસ્તા મને તે ઉત્તમ દેખાય છે. દૃષ્ટિથી દૂર થશે એટલે આપને તે દેખવુંએ નહિ અને દાઝવું નહિ. આ સજોગેામાં એને દૂર રાખવા એજ મા મને કલ્યાણકારક લાગે છે. મને ઠીક લાગ્યું તે મેં કહ્યું છે, પછી તે। આપને યેાગ્ય લાગે તે ખરું. ” જીજાબાઈના આ શબ્દો સાંભળી સિહાજીને ભારે દુખ થયું. જીતભાઈના પ્રયત્નો સફળ થશે એવી સિંહાજીને આશા હતી તે પણ જતી રહી. જીજાબાઈ એ સૂચવેલા માર્ગોના સંબંધમાં સિંહાજીએ પોતાના સ્નેહીએ અને સલાહકારા સાથે વાતચીત કરી. બધાંને દુખ થયું પણ આ અડચણામાંથી રસ્તા કાઢે જ છૂટકા હતા એટલે શિવાજીને પૂનાની જાગીર ઉપર જીજાબાઈ સાથે પાછા મોકલવાનું બધાએ નક્કી કર્યું. દાદાજી કાન્ડદેવ આ વખતે જાગીરની જમીનના હિસાબ લઈ ને બિજાપુર આવ્યા હતા. તેમની સાથે સિંહાજીએ જીજાબાઈ અને શિવાજીને પૂતે રવાના કર્યા. પ. રાજમુદ્રા શિવાજી મહારાજની સાથે પૂનેથી નીકળી બિજાપુર જતા પહેલાં આપણે અત્રે જરા થેાભીને શિવાજી મહારાજના ચરિત્રમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને આખા દેશના ઇતિહાસમાં એક મહત્વની ખીના તરફ નજર કરીશું. આજે પણ મોટા પુરુષોના વિચાર તેમના સિદ્ધાંતા, તેમની મુદ્રા ઉપરથી અંકાય છે. મુદ્રાની પસંદગી કરનાર, મુદ્રા તૈયાર કરનાર અથવા મહાગ્રંથામાંથી મુદ્રા માટે પોતાને મન ગમતાં વાક્યા ચૂંટી કાઢનાર માણસના જીવનના આશય છે તે મુદ્રાલેખ ઉપરથી ઊઁડી નજર દોડાવનારાએ કલ્પી શકે છે. એ માણુસના વિચારા કઈ તરફ ઢળે છે તે બીજાએ તેની મુદ્રા ( મુદ્રાલેખ ) ઉપરથી કલ્પી શકે છે. પેાતાના મુદ્રાલેખ મુજબ જ મુદ્રા નક્કી કરનાર બધા પુરુષાનાં વન હોય છે જ એવું નક્કી ન કહેવાય, પણ મુદ્રાલેખ પ્રમાણેનું વર્તન એમને પસંદ છે, એ વાત તે નિર્વિવાદ છે. એ પ્રમાણેનું વર્તન રાખવાની એમની ઈચ્છા છે એ તો કહી જ શકાય. મુદ્રાલેખ એ માણસને પેાતાનું જીવન બડવામાં વારંવાર મદદ કરનારા મોટા મિત્ર છે. મુદ્રાલેખ એ જીવનની નબળી ઘડીએ જોરમાં આવે તેવે વખતે માણસ પતિત થતા હોય તેા તેની સામે દીવાદાંડીરૂપે અડગ ઊભા રહેનાર દાસ્ત છે. મુદ્રાલેખ નક્કી કર્યા મુજબનું જીવન ઘડવા માટે વારંવાર ટકાર કરનાર સ્નેહી છે. શિવાજી મહારાજે હુ નાની ઉંમરમાં જ પેાતાને માટે રાજમુદ્રા ઘડી હતી. શિવાજી મહારાજ સમજવા લાગ્યા ત્યારથી જ માતા જીનખાઈ એ તેમને જુલમગાર સત્તાનાં જીલની કૃત્યો સમાવ્યાં હતાં. ધરક્ષણુ કરવાના જુસ્સો મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠ્ઠ 3 છે. શિવાજી ચરિત્ર રાજમાં જીજાબાઈએ ગળથૂથીમાંથી જ પાયો હતો. રહેંસાતી પ્રજાને જુલમમાંથી છોડાવવાને ક્ષત્રિયને ધર્મ છે, એ ઉપદેશ શિવાજી મહારાજને માતા જીજાબાઈ પાસેથી બહુ નાની ઉંમરમાં મળે હમ, પ્રજા ઉપર થતા જુલમે સાંભળીને અને જોઈને શિવાજી મહારાજના કુમળા હૃદય ઉપર બહુ ઊંડી અસર થઈ હતી. જીમી સત્તાને તેડવાના વિચારીએ તો એમના હૃદયમાં ક્યારનાંયે મૂળ ઘાલ્યાં હતાં. પ્રજા કલ્યાણ માટે સ્વતંત્ર સત્તા સ્થાપવાના વિચારો મહારાજના મગજમાં પેદા થઈ ચૂક્યા હતા. જે મહત્ત્વની બીના ઉપર આપણે નજર કરવાની છે તે શિવાજી મહારાજે પોતાને માટે નક્કી કરેલી રાજમુદ્રા છે. શિવાજી મહારાજના મગજમાં જે વિચારો બચપણમાંથી ઘોળાઈ રહ્યા હતા તે આ રાજમુદ્રાના શબ્દ શબ્દમાં દેખા દઈ રહ્યા હતા. જે રાજમુદ્રા શિવાજી મહારાજે ઘડી હતી તે નીચે પ્રમાણે છે "प्रतिपच्चंद्र रेखेव वर्धिष्णु विश्ववंदिता ।। શા સૂનોઃ શિવા મુદ્દા મા કરે છે” (શિવ રિઝ પ્રવી) પાનું ર૯૨. “શાહજીના પુત્ર શિવાજીની આ મુદ્રા છે. આ મુદ્રા લોક કલ્યાણાર્થે (અ) શમે છે. (શુકલ પક્ષની ) ચંદ્ર રેખા જેવી રીતે (રાજ રાજ ) વિકાસ પામે છે તેવી રીતે આ મુદ્રા (એટલે રાજમુદ્રાની સત્તા અથવા મરાઠી રાજ્ય ) વિકાસ પામશે અને ચંદ્રરેખા જેવી રીતે લેકપૂજાને પાત્ર થાય છે, તેવી રીતે આ મુદ્રા પણ સર્વમાન્ય થશે.” આ સુંદર મુદ્રા શિવાજી મહારાજ ક્યારથી વાપરવા લાગ્યા તે પ્રશ્ન પૂછવાનું વાચકને સહજ મન થાય. શિવાજી મહારાજના વખતના બનાવો અને મહત્ત્વની બીનાઓના સંબંધમાં જૂનાં દફતરોની અને છૂટાછવાયા કાગળોની શોધખોળ કરવામાં આવી હતી. એ શોધખેાળને પરિણામે પ્રસિદ્ધ ઇતિહાસકાર છે. રાજવાડેએ કેટલાંક પુસ્તક પ્રકટ કર્યો છે. આ સુંદર અને કુર્તિદાયક પવિત્ર મુદ્રા માથે ધારણ કરનારો પત્ર જાના કાગળિયાના દફતરોમાંથી પ્રો. રાજવાડેએ શોધી કાઢયો છે અને તે પત્ર “મા જ દારા શૌને હદ ૧૫”માં ૪૭૧ મા પાને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પત્રમાંની મુસલમાની તારીખ વગેરે ધ્યાનમાં લેતાં એટલું તે ખાત્રીથી કહી શકાય કે આ પત્ર શક ૧૫૬૧ એટલે ઈ. સ. ૧૯૩૯ માં લખાએલે છે. જડેલા પત્રમાં જૂનામાં જૂનો આ પત્ર મનાય અને તેની સાલ જોતાં તે વખતે શિવાજી મહારાજની ઉંમર બાર વર્ષની હતી. આ મુદ્દાની મતલબ બાળ શિવાજીના મનનું વલણ બતાવે છે. લોકકલ્યાણ માટે સત્તા સ્થાપવાના વિચારે શિવાજી મહારાજના અંતઃકરણમાં, એમની ઉંમર આશરે ૧૨ વર્ષની હતી તે પહેલાં જ જન્મ લીધા હતા. શિવાજી મહારાજની મહત્તા સાંખી નહિ શકનારા ટીકાકારની અને શિવાજી મહારાજના જીવનને બની શકે તેટલી ઝાંખપ લગાડનાર લેખકેની આંખમાં આ રાજમુદ્રા સુંદર અંજન આંજી શકશે. "It is however, extremly doubtful if at this time (in the beginning of his life that is from his childhood ) he conceived any general design of freeing his brother Hindus from the insults and outrages to which they were often subjected to by the dominant Moslem population.” ઉપરનું વાક્ય શિવાજી મહારાજ માટે લખનાર ઇતિહાસકારને આ રાજમુદ્રા સીધો, સરળ અને ચોખે જવાબ આપે છે. ફળદ્રુપ ભેજાના ટીકાકારોને કોઈ દિવસ દલીલેને દુકાળ નથી . ગમે તેવી સચોટ દલીલ, દાખલા અને આધાર ટાંકવામાં આવે તે પણ પોતાના જાહેર કરેલા વિચારમાં જેમને ફેરફાર કરવો જ નથી, અથવા તે પિતાના લખાણ વિરુદ્ધની દલીલે માટે કાને દાટા જ દેવા છે, તેવાઓની આગળ તે શ્રી હરિ પોતે હારીને હાથ હેઠા મૂકે છે. પણ કેવળ પ્રમાણિકપણે જેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૬ # માન્યતા બંધાઈ ય અને ખાત્રી થયે પણ પોતાની માન્યતામાં ફેરફાર નહિ કરવા જેટલા જક્કી નહિ હાય, તેવા લેખકા અને વાચકને તે આ રાજમુદ્રા શિવાજી મહારાજના બચપણને પૂરેપુરા ખ્યાલ આપી શકે છે. કેટલાક ઝીણી નજરથી તપાસનાર વાયકા એવી કલ્પના કરે કે આ રાજમુદ્રા શિવાજી મહારાજે પોતે નહિ ઘડી હોય, પણ બીજા કાઈ પાસે પેાતાના વિચાર મુજબ ઘડાવી હશે, તેા તેવા વાચકને અમે કહીશું કે એમની માન્યતા ભલે એવી હાય, તે પણ એમની માન્યતા પ્રમાણે એ તા સાખીત થાય છે જ કે શિવાજી મહારાજના વિચાર। તે બચપણુમાંથીજ લાકક્લ્યાણ માટે સત્તા સ્થાપવા તરફ ઝૂકતા હતા. કેટલાક તેા વળી આગળ વધીને એમ પણ શંકા ઉઠાવે કે આ મુલ તા સિંહાએ પોતાના પુત્ર માટે તૈયાર કરાવી હશે. એ માન્યતાવાળા તા આ માન્યતાથી એક માટી ગૂંચને ઉકેલ કરે છે અને તે એ કે “ શિવાજી મહારાજના લોકકલ્યાણ માટે સત્તા સ્થાપવાના વિચારાને સિંહાજીના ટકા હતા કે નહિ ? ” એ માન્યતાવાળાઓ જોઈ શકશે કે શિવાજીએ પાતાની ૧૨૧૪ વર્ષની ઉંમરથી સત્તા સ્થાપવાના કામની શરૂઆત કરી દીધી હતી એ વાત સિદ્ધ થાય છે અને આ રાજમુદ્રા પિતાએ શિવાજી મહારાજ માટે લડાવી હશે એમ જો માનવું હાય તા સિંહાજીનું આ કામમાં શિવાજીને પૂરેપુરું ઉત્તેજન હતું એમ પણ એની મેળેજ સિદ્ધ થઈ જાય છે. આ રાજમુદ્રા ઘણી શંકાઓનું સમાધાન કરે છે. શિવાજી મહારાજના ચરિત્રમાં આ રાજમુદ્રાના શબ્દો, વાકયા, અથવા તેને સારાંશ કૃતિમાં ઠેકાણે ઠેકાણે વાચકોની નજરે પડશે. આ રાજમુદ્રા આ ખાર વર્ષના ખાલ શિવાજીના ભવિષ્યના કાર્યક્રમ પ્રકટ કરે છે. જુલ્મી સત્તાના વિધીઓને, સત્તાના જોર ઉપર પ્રજાને પીડનારાઓની સાન ઠેકાણે લાવવા મથી રહેલા દેશભકતાને અને રાજતંત્ર જો જુલમી હોય ત જુલમને તેાડવા કટિબદ્ધ થયેલા કાઈપણ કામના, કાઈપણ ધર્મ'ના, કાÜપણુ પ્રાન્તના, દેશસેવાને અને પરગજુ પુરુષને આ રાજમુદ્રા તેમાં રહેલા ઉદ્દેશ અને ઉચ્ચ વિચાર માટે વધ રહેશે. ૬. બિજાપુરથી પૂના. શિવાજી મહારાજને પેાતાની પાસે કાદેવની દેખરેખ નીચે પૂને રાખવાનું ૧૭ વષઁની હતી. પૂના તરફથી પોતાની વામાં આવ્યું હતું. નહિ રાખવાનેા નિશ્ચય કરી તેને જીજાબાઈ સાથે દાદાજી સિંહાજીએ નક્કી કર્યું ત્યારે શિવાજી રાજાની ઉંમર આશરે જાગીરને અંદેખસ્ત રાખવાનું કામ શિવાજી રાજને સાંપ સિંહાજીએ શિવાજી રાજાને સમજાવવા માટે બધા પ્રયત્ના કર્યાં, જાતે કહ્યું, ખીજા પાસે કહેવડાવ્યું, બ્રટતું ખાણુ કર્યું અને જ્યારે બધાએ પ્રયત્નમાં એ નિષ્ફળ નીવડ્યા ત્યારે સિંહાજીને લાગ્યું કે હવે એને સમજાવવાના પ્રયત્નો કરવા ફોગટ છે. શિવાજીને પૂનાની જાગીર સાંપી અને એમના કામમાં બહુ સારી મદદ કરી શકે એવા ડાહ્યા અને વિશ્વાસપાત્ર માણસોને સિંહાજીએ સાથે મેકલ્યા. સિંહાએ શિવાજી રાજાના કારભારમાં મદદ માટે જે હૅશિયાર માણસા મોકલ્યા તેમાંના મુખ્ય માણસાનાં નામ આ પ્રમાણે હતાં. શિવાજીના મહારાજના પેશ્વા ( Chancellor ) તરીકે શામરાજ નીલકંઠ રાઝેકર, ડબીર ( Secretary) તરીકે સેનાપત, મુઝુમદાર ( Accountant General) તરીકે નારાપત દીક્ષિતના પિત્રાઈ ભાઈ બાલકૃષ્ણ પંત, સબનીસ (Paymaster ) તરીકે રઘુનાથ ખુલ્લા કાર્ડ, સરનેખત તરીકે માણુકાજી હાતાંડે અને મયાલસી તરીકે બાબાજી હરી. આવી રીતે પોતાના પુત્રની રવાનગીની પિતાએ તૈયારી કરી અને બહુ દુખી હૃદયે સિંહાજીએ શિવાજી રાજાને રજા આપી. પિતા પુત્રના વિયેગ વખતે સિંદ્ધાજીને અંતઃકરણમાં ધણું લાગી આવ્યું. શિવાજી મહારાજને પણ દિલમાં દુખ થયું. પિતાની રજા લઈ ને શિવાજી મહારાજે માતા જીજાબાઈ તથા ગુરુ ક્રાન્ડદેવ સાથે પૂના તરફ પ્રયાણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છે. શિવાજી ચરિત્ર પિતાના દાખમાંથી તા છૂટવા, પણ હવે શું કરવું એ વિચારમાં શિવાજી મહાર નિમગ્ન થયા. હવે કઈ રીતે જિંદગી ગાળવી તે નક્કી કરવાનું શિવાજી મહારાજને માથે આવી પડયુ. પોતાના જીવનને કયે રસ્તે ારવું, શી રીતે દેરવું, તેને વિજયી બનાવવા માટે શું શું કરવું વિગેરે વિગેરે સવાલા શિવાજી મહારાજની સામે ખડા થયા. સ ઊંડા વિચાર કરતાં અને બહુ ઝીણી નજર દોડાવતાં શિવાજી મહારાજની સામે જિંદગીમાં જોડાવા માટે ચાર રસ્તા દેખાયા. એ ચાર રસ્તાના સંબંધમાં મહારાજે માતા જીજાબાઈની સાથે પણ વાતા કરી વિવેચન કર્યું. નીચે જણાવેલા ચાર રસ્તામાંથી કયા માં સ્વીકારવા તે વિચારમાં શિવાજી મહારાજ તલ્લીન થઈ ગયા. ૧. મેાજશાખ, વૈભવ, ગાનતાન, ઝનાના વગેરેમાં મશગુલ બની કાઈક વખતે તક આવે લશ્કરી સેવા બજાવી, ખાપની જાગીરને ઉપભાગ કરી, અમનચમનમાં જિંદગી ગુજારવી. ખીજા સરદારા જેમ ક્રાઈક વખતે લશ્કરી સેવા બજાવી, આખી જિંદગી નશામાં મશગુલ બની ઝનાનખાનાના જીવડા તરીકે જિંદગી ગુજારવી. ૨. સિંહાજી અને શિવાજીના મોટાભાઇ જેમ બિજાપુર દરબારમાં સરદાર બની પોતાની હિંમત અને બહાદુરીથી ભારે પદવી પામ્યા, તેવી રીતે તેમને અનુસરીને બિજાપુર દરબારના એક સરદાર બનવું. ૩. આખા હિંદુસ્થાનમાં તે વખતે મેાગલાની સત્તા જામી હતી તેથી દિલ્હીના ખાદશાહના દરબારમાં લશ્કરી અમલદાર તરીકે દાખલ થઈ, એક લશ્કરી અમલદારની જિંદગી ગુજારવી. ૪. હિંદમાં હિંદુ ધર્મના મુસલમાના ઉચ્છેદ કરી રહ્યા હતા, રાજસત્તાના જોર ઉપર હિંદુત્વ હણી રહ્યા હતા, હિંદુ મંદિર તેાડી તેની મસ્જીદે બનાવી રહ્યા હતા, દેવમદિરા ભ્રષ્ટ કરવાનું કામ મુસલમાન કરી રહ્યા હતા, હિંદુએ જેને પૂજ્ય માને છે તે ગૌમાતાને હિંદુઓના જ દેવદેિશમાં મુસલમાના કાપી રહ્યા હતા. હિંદુ સ્ત્રીઓને પકડી, તેમને ભ્રષ્ટ કરવાનું કામ મુસલમાનને તે જમાનામાં તદ્દન સહેલું થઈ પડયું હતું. દરેક રીતે હિંદુ ઉપર ઘાતકીપણું અને અત્યાચાર થઈ રહ્યા હતા. ધણા રજપૂત રાજાએ તેા તે વખતે મુગલ બાદશાહના દરબારના શણગાર બની ગયા હતા. મરાઠા સરદારા જુદીજુદી મુસલમાન સત્તાના આધારસ્થંભ બની મહાલી રહ્યા હતા. નાના મોટા સરદારા અને રાજાને પેાતાની જ પડી હતી. પેાતાને મુલક વધારવા, વૈભવ વધારવા અને હિંદુત્વ ઉપર થતા આક્રમણને વિચાર કર્યાં વગર ફક્ત સ્વા તરફ નજર દોડાવવી એ હિંદુ રાજા અને સરદારાનું રાજનું કામ થઈ પડયું હતું. એવા પ્રતિકૂળ પ્રસંગે પોતાની જિંદગી અને સર્વીસ્વને ભાગે નાસીપાસી અને હાર સ્વીકારવા તૈયાર રહીને મરદની માફક બંને બાજુના માર સહન કરવાને નિશ્ચય કરીને જેમના ઉદ્ધારને માટે સસ્વને ભાગ આપવા છે, તેવા હિંદુઓના પણ મહેણાં અને સામના સહન કરીને હિંદુ ધર્મનું રક્ષણ કરવા, હિંદુધ ને બચાવવા, હિંદુઓની જતી ઈજ્જત રાખવા, સ્વાર્થ અને સત્તાના લેાલથી નહિ, પણ જુલ્મીઓની ઝૂંસરી તેાડી, જીલ્મ નીચે કચડાતી પ્રજાને બચાવવાના ઉચ્ચ અને ઉમદા હેતુથી હિંદુ રાજ્ય સ્થાપન કરવા માટે તૈયારી કરવાનું સાહસ ખેડવું. ઉપરની ખાખતાને બહુ ગભીરપણે શિવાજી રાજા અને માતા જીજાબાઈ એ વિચાર કર્યાં. દરેક ખાબતને જુદીજુદી દષ્ટિથી તપાસી. ચેાથી ખાખત સ્વીકારવામાં આવે તે તેની જોખમદારી અને તેથી થતા ત્રાસ અને નાશને પણ પૂરેપુરા વિચાર કર્યાં, પૂર્ણ વિચાર કરી આખરે મા દીકરાએ ચેાથેા મા સ્વીકારવાનું નક્કી કર્યું. પૂને પહોંચતાં જ શિવાજી મહારાજે નિશ્ચય કરી દીધા કે સસ્વને ભાગે પણ હવે મુસલમાની ઝૂસરી ફેંકી દઈ પ્રજાને પીડનારી જુલ્મી સત્તાના અંત આણુવા સ્વતંત્ર રાજ્ય સ્થાપન કરવું. પોતે કરલા નિશ્ચય શિવાજી મહારાજાએ હૃદયમાં ખૂબ ઊંડા ઉતાર્યાં અને ધારેલી નેમ પાર પાડવા 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ટ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ કે કું માટે તૈયારીઓ કરવા માંડી. પેાતે કરેલો નિશ્ચય વ્યાખી છે, પવિત્ર છે એની મહારાજને ખાત્રી જ હતી તેથી તેમણે પેાતાના કરેલા નિશ્ચય અને તેના ઉચ્ચ હેતુ નજર સામે રાખીને જ કરવાના નિશ્ચય કર્યાં. બધાં કામ ૭. શિવાજી મહારાજ અને દાદાજી કોન્ડઢવ. માતા જીજાબાઈની સલાહથી શિવાજી મહારાજાએ પેાતાને ખ્વનક્રમ આંકી લીધે અને આ કામમાં દાદાજી કાન્ડદેવના વિચાર જાણવા મહારાજે દાદાજી આગળ એક દિવસે આ વાત છેડી. મહારાજે કહ્યું:“ આપે કમાયેલી દોલત ખેડા ખેડા ખાઈ ને જિંદગી ગુજારવી એ પુત્રની લાયકાત નથી. ધર્મક્ષેત્રે, દેવમદિરા, બ્રાહ્મણા અને ગૌમાતા ઉપર ધોળે દિવસે આક્રમણો, અત્યાચારો થઈ રહ્યા છે. તે મૂગા મૂગા સહન કરી, વખત અનુકૂળ નથી એ બહાના નીચે સત્તાધારી જુલમગારાના એવા અત્યાચાર પ્રત્યે આંખમિચામણાં કરવાં એ કર્મવીરનું ભૂષણ નથી. અધમ અને અત્યાચાર દિને દિને વધતા જ જાય છે. ધર્મ હવે રસાતાળ જવા ખેડે છે. આવા સંજોગમાં ધર્મરક્ષણ માટે પેાતાનું સર્વાંસ્વ ત્યાગવા તથા પેાતાના પચપ્રાણ ધĆરક્ષા માટે પાથરવા તૈયાર થવું એજ સાચા ક્ષત્રિપુત્રને શાલે. સ્વપરાક્રમ વડે નવું રાજ્ય સ્થાપન કરવા માટે જ હવે તે મથવું ોઇએ. પિતાએ સપાદન કરીને સાંપેલા ધન દોલત વડે કળે કળે લાંકા ભેગા કરી એમનું હિત, સ્થિતિ અને દશા એમને સમજાવી, એમના ભલા માટે એમની હયાતી સાચવવાને માટે એમનું જ લશ્કર ઊભુ કરી, પિતાએ મેળવેલા મુલકનું રક્ષણ કરી નવા મુલક હું જાત મહેનતથી જૂની જાગીરમાં જમે કરાવું અને હિંદુત્વના રક્ષણ માટે અને પ્રજા ઉપર થતા અત્યાચારાના નાશ કરવા માટે નવી સત્તા સ્થાપન કરું તે જ સિસોદિયા કુળમાં મેં જન્મ લીધા તેનું સાક થયું એમ મને લાગે અને ત્યારે જ મારા મનને સંતાષ થાય. ધારેલું કાર્ય પાર પાડવા માટે, ચેાજેલી મુરાદ હાંસલ કરવા માટે સોંગે પ્રતિકૂળ છે અને સાધનાને અભાવ છે એ વાત સાચી છે, પણ નિઃસ્વાર્થ બુદ્ધિથી પ્રજાની પીડા દૂર કરવાના હેતુથી ઈશ્વર ઉપર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી જે પુરુષ પરગજુપણાની ખાતર સાહસ ખેડે છે તેને ઈશ્વર મદદ કર્યાં સિવાય કદી રહેતા જ નથી. આ ભરતખંડમાં ક્ષત્રિય કુળમાં અવતરી મારે મારી જિંદગી એળે જવા દેવી નથી. દાદાજીએ શિવાજી મહારાજના આ શબ્દો સાંભળી ઊંડા નિસાસા મૂલ્યેા. દાદાજીએ શિવાજીના માં તરફ્ જોયું. શિવાજી મહારાજની નજર નીચી હતી. એમણે આગળ ચલાવ્યું:‘ પુરુષોને તે પોતે પેદા કરેલી સપત્તિ ઉપરજ અમનચમન કરવાના અને વૈભવ ભોગવવાને હક્ક છે. ખીજાની કમાઈ ઉપર મહાલવામાં પુરુષાને ઝાંખપ લાગે છે એ શું આપ નથી માનતા ? નસીબ ઉપર આધાર રાખી લમણે હાથ દઈ બેસી રહેનારનું નસીબ કદી પણ ખુલશે નહિ. પોતાના બળમાં વિશ્વાસ અને ઈશ્વરમાં જેને શ્રદ્ધા હરો તેને ધેર નસીબ નમી નમીને ધક્કા ખાતું આવશે. મુસલમાનોએ હિંદુઓની સ્વતંત્રતા લૂટી છે અને આખા હિંદમાં હિંદુ ત્રાસ પામી રહ્યા છે એ શું સહન કરવા જેવી વાત છે ? દેશમાં હિંદુ ધર્મ આજે ભારે આફતમાં આવી પડયો છે તેની ઉન્નતિ માટે સાચા ક્ષત્રિયે બહાર પડવું જોઈ એ. મેં તે હિંદુત્વના રક્ષણ માટે બહાર પડવાનો નિશ્ચય કર્યાં છે. ગુલામીમાં સબડતા ભાઈઓને છૂટા કરવા માટે, હિંદુત્વને જુલમી હલ્લામાંથી બચાવવા માટે તનતેડ પ્રયાસે કરતાં મારા સર્વીસ્વને અને અંતે પ્રાણના પણ નાશ થાય તે મારી જિંદગી સત્કાર્યોંમાં કામે લાગી એમ હું માનીશ. એ નાશમાં મને સંતેષ થશે. આજે આ મંદિર તેાડયું, કાલે પેલી મૂર્તિનું ખંડન કર્યું, હિંદમાં હિંદુ પુરુષો જીવતા હ।વા છતાં આટલી હિંદુ સ્ત્રીઓની ઈજ્જત લુંટાઈ, આટલી દેવીને ખીખીએ બનાવવામાં આવી, વગેરે વાતોના ધગધગતા ડામ રાજ હૈયા ઉપર લેવા કરતાં હિંદુત્વની રક્ષામાં પ્રાણની આહુતિ આપતાં, પેાતાનું કર્તવ્ય અાવતાં જિંદગીને અંત આવે છે એ ખ્યાલથી ઉત્પન્ન થતા પરમ આનંદ અનુભવવાની મારી ઈચ્છા થઈ છે. આટલું બધું સમજ્યા પછી સિસેદિયા કુળના સાચા ક્ષત્રિય અચ્ચે વૈભવ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર સંપત્તિની લાલચમાં હિંદુઓ ઉપર જુલમ વરસાવી રહેલી સત્તાની સામે થવામાં જરા પણ કચાશ રાખે છે તેવા ક્ષત્રિયને પતિત માનવામાં જરાએ હરકત નથી. મકતના માલમલીદા ખાવામાં મશગૂલ બની જીવતા રહેવા કરતાં હિંદુત્વ માટે સર્વસ્વનો ભોગ આપી, સત્કાર્યમાં જિંદગીની આહુતિ આપવી એ જ મને તે આ સંજોગોમાં શોભે છે. આ સત્તાને તેડવામાં મારી દાનત શુદ્ધ છે, મારો હેતુ ઊંચો છે એની મને ખાત્રી છે અને સ્વાર્થને બાજુએ મૂકી પરમાર્થની ખાતર કઈ ભારે કામ માથે લે છે તે પ્રભુ તેને મદદ કરે છે. ઈશ્વરમાં પૂરેપુરી શ્રદ્ધા રાખી મેં મુસલમાની સત્તા સામે થવાનો દૃઢ નિશ્ચય કર્યો છે. ” શિવાજી મહારાજે બોલવાનું પૂરું કર્યું અને દાદાજીના મેં તરફ નજર કરી. દાદાજી બોલ્યા - “મહારાજના વિચાર બહુ ઊંચા છે, ક્ષત્રિયને શોભે એવા છે, પણ આપ ધારે છે એ બનવું બહુ અધરું છે. યવનોએ આખો દેશ પાદાક્રાંત કર્યો છે. કેઈ હિંદુની સત્તા આવતી નથી રાખી. હિંદુ રાજાઓ જ મુસલમાની સત્તાને મજબૂત કરી રહ્યા છે. આપના પિતાશ્રી સિંહાજી મહારાજને આ સંબંધમાં કંઈ ઓછી લાગણી નથી, પણ યવન સત્તા જામી છે તેને ઉખેડવી મુશ્કેલ છે, તે એ જાણે છે અને તેથી જ હૃદયમાં હિંદુત્વ માટે પૂરી લાગણી હોવા છતાં સંજોગોને વશ થઈને બેઠા છે. મુસલમાની સત્તાનાં મૂળ બહુ ઊંડાં ગયેલાં છે. એ સત્તા દેશમાં ખૂબ જામી ગઈ છે. એના પાસાં આજે સવળા છે. મુસલમાનોને સિતારે સિકંદર છે. આજે તે એમને સર્વે અનુકૂળ છે. એ સત્તાને તેડવાની કલ્પના કરવી એ મને વધારે પડતું લાગે છે. પિતાએ સંપાદન કરેલી જાગીર. મુલકે આ૫ સંભાળીને બેસી રહેશે તે ઘણું છે. એ મુલકમાં ઉમેરો કરવા જતાં તાબાના મુલકને જોખમમાં ઉતારશે. સિંહાજી મહારાજ કંઈ ઓછા પરાક્રમી નથી, પણ યવનસત્તાનું બળ જોઈને દીર્ધદષ્ટિ એમણે દેડાવી અને અંતે યવનોની તાબેદારી એમણે સ્વીકારી છે. મહારાજ ! આ બાબતમાં જરા ઠરેલ બનીને વિચાર કરો. ઉતાવળા ન થતા.” જરાવાર ત્રણે જણ એક પણ શબ્દ બોલ્યા વગર શાંત બેસી રહ્યા. પછી દાદાજીએ આગળ ચલાવ્યું. “હું તો આપને વફાદાર સેવક છું એટલે મારા માલીકના લાભમાં સાચે સાચું દિલને જે લાગે તે મારે કહેવું જ જોઈએ અને આવા સંજોગોમાં આપ રાજી થશો કે આપ નારાજ થશે તે તરફ ન જોતાં આપના હિતનું, પછી તે કડવું હોય તે પણ મારે ઈતરાજી વહેરીને પણ કહેવું જ જોઈએ એમ મને લાગે છે.” ઉપર પ્રમાણે આ બાબતમાં બન્ને વચ્ચે ઠીક ઠીક ચર્ચા થઈ. શિવાજી મહારાજે દાદાજીના વિચારો જાણ્યા. દાદાજીના વિચારોથી શિવાજી મહારાજ જરા પણ નાસીપાસ ન થયા. દાદાજી પ્રત્યે શિવાજી મહારાજને ભારે માન હતું. શિવાજી મહારાજ દાદાજીને પિતાના વડીલ માનીને એમનું માન સાચવતા. દાદાની બધી વાત સાંભળી લીધી અને એમાંથી જેટલું ગ્રહણ કરવા જેવું હતું તે ગાંઠે બાંધી બીજું મહારાજે જતું કર્યું. દાદાજીને આ પ્રમાણિક મતભેદ હતા તે મહારાજ સમજી ગયા હતા અને દાદાજીએ ભેંસલે કુટુંબના હિતમાં જે ખરું લાગ્યું તે જ કહ્યું છે તેથી પિતાના દિલને જરા પણ દિલગીરી થવા ન દીધી. દાદાજીના વિચારો જુદા છે એ જાણી લીધા પછી શિવાજી મહારાજે પોતે કરવા ધારેલા કામ માટે બહુ ખૂબીથી તૈયારીઓ શરૂ કરી. મુસલમાની સત્તા સામે માથું ઊંચકવાની વાત કરવી સહેલી હતી પણ તેને અમલમાં મૂકવી એ બહુ જ કઠણ હતું. તેની તૈયારીઓમાં પણ ભારે જોખમ હતું. નિશ્ચય કર્યા પછી મહારાજે ખૂબ વિચાર કર્યો અને શું શું કરવું તે મનમાં નક્કી કર્યું. મહારાજને લાગ્યું કે દેશ જીતવા માટે બહાર પડતાં પહેલાં એમણે મહારાષ્ટ્રના પર્વતો, ડુંગરે, ખીણ, પહાડ, છૂપા રસ્તા, ભોંયરાં, જંગલ વગેરેથી પૂરેપૂરા વાકેફ થઈ જવું. મહારાષ્ટ્રના કિલ્લા, તેની છૂપી વાટ, વગેરેની માહિતી તે ખાસ જરૂરની હતી. જે દેશમાં ભારે સત્તા સામે મોરચો માંડવાના છે તે દેશની ભૂગોળનું પૂરેપૂરું જ્ઞાન, માથું ઊંચકનારને ન હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૬ . અણી વખતે સહેજમાં ગૂંચવાઈ જવાનો ભય રહે અને વળી એ જ્ઞાનને અભાવે થપ્પડ પણ ખાઈ બેસે એ વાત મહારાજ બરાબર સમજતા હતા. આ બધી બાબતે ધ્યાનમાં લઈ કઈ પણ જાતની ધમાલ કર્યા સિવાય એમણે મહારાષ્ટ્રમાં ફરી પૂરેપુરા વાકેફ થવાનું કામ હાથ ધર્યું. એક કામમાં બીજું પણ મહત્ત્વનું કામ સાધી લેવાને મહારાજે વિચાર કર્યો. જ્યારે મહારાષ્ટ્રમાં એ કરે ત્યારે લોકોના સમાગમમાં આવી એમનામાં દટાઈ રહેલે જુસ્સો પાછા જાગૃત કરવો. એમને એમની સ્થિતિ સમજાવવી અને એમને આત્મભાનનું ભાન કરાવવું. આ બધાં કામ સાથેસાથે થઈ શકે એમ હતાં એટલે મહારાજે પિતાને કાર્યક્રમ નક્કી કરી તે પાર ઉતારવા કમ્મર કસી. પિતાની જાગીરનો બધો મુલક જાતે જવાના બહાના હેઠળ શિવાજી મહારાજે મહારાષ્ટ્રમાં ફરવા નીકળવાની તૈયારી કરી. મહારાષ્ટ્રના ઇતિહાસમાં જેમના નામનાં દુંદુભિ વાગી રહ્યાં છે, જેમની મદદથી જ શિવાજી મહારાજ દેશમાં દિગ્વિજય મેળવી શક્યા, શિવાજી મહારાજે પોતે જેમને પિતાના જમણા હાથ તરીકે માન્યા હતા તે મૂસે ગામના દેશમુખ બાજી પાસલકર, સહ્યાદ્રિના નાના જમીનદારના છોકરા યેસાજી કંક અને કંકણના ઉમરાઠે ગામના મુખી તાનાજી માલસરેની પોતાની જાગીરની નોકરીમાં શિવાજી મહારાજે નિમણૂક કરી. આ વખતે મહારાજની ઉમ્મર આસરે ૧૩ વરસની હતી (ચિટણીસ-૩૦ ). મહારાજે વિચારપૂર્વક નક્કી કરેલી યોજના ફત્તેહમંદ ઉતારવામાં આ ત્રણે યોદ્ધાએ ભારે મદદરૂપ નીવડ્યા હતા. એમની મદદથી જ શિવાજી મહારાજે જામી ગયેલી મુસલમાન સત્તા સામે ઝંડે ઊભો કર્યો હતે. પ્રકરણ ૭ મું ૧ માવળ માંસ અને માવળાઓનું પીછાન, | ૫ દાદાજી રસપ્રભુ, ૨ અને પહોંચ્યા પછી. કરેહડેશ્વરમાં સભા-વરાજ્ય સ્થાપવાનો નિયમ ૨ બાર માવળને કબને. ૬ દેશદ્રોહ ૭ બિજાપુર બાદશાહ મહમદ આદિલશાહ ૧. માવળ પ્રાન્ત અને માવળાઓનું પિછાન. માવળમાન્ત અને માવળાઓના પિછાન સિવાય મહારાષ્ટ્રનો ઇતિહાસ અને શિવાજી મહારાજનું જીવનચરિત્ર પૂરેપુરું સમજી શકાય તેમ નથી. માવળ પ્રાન્તની મહત્તા અને માવળાએનાં પરાક્રમ જાણ્યા સિવાય શિવાજી મહારાજના જીવનવૃત્તાન્તને સમજી શકવું અશક્ય છે. બ્રાહ્મણ રાજ્યના પ્રશ્ચિમ તરફના મુલકને માવળ પ્રાન્ત કહેવામાં આવે છે. પશ્ચિમ દિશાને મરાઠીમાં માવઠા કહેવામાં આવે છે. માત્ર એટલે આથમવું તેથી જે દિશામાં સૂર્ય આથમે છે તે દિશાને આવતી વિશા એમ મરાઠી ભાષામાં બોલાય છે તે ઉપરથી જે મુલક માવતી વિર માં આવ્યું તેને માવળ પ્રાન્ત કહે છે અને તે પ્રાન્તમાં વસનારાઓને માવળા કહેવામાં આવે છે. શિવાજીના જમાનામાં પૂનાના બાર માવળનાં નામ આ પ્રમાણે હતાં –(૧) હેડર (૨) વેલવંડ (૩) મુસખેરે (૪) મૂઠે (૫) જેર (૬) કાનદ (૭) શિવથર (૮) મુરુમ (૯) પૌડ (૧૦) ગૂજણ (૧૧) ભેર અને (૧૨) પવન ગુજરના ૧૨ માવળમાંના કેટલાકનાં નામ આ પ્રમાણે હતાં–(૧) શિવનેર (૨) ભીમનેર () શાનેર (૪) પારનેર (૫) જામનેર વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર ૨૦૧ સ્વોર્ડે એ મરાઠી શબ્દ છે. જે જમીનની સપાટી ચારે બાજુએ ડુંગરા ડુંગરી, પહાડ પત, ટેકરા ટેકરીથી ધેરાયેલી હાય તેને મરાઠીમાં ઘોર કહે છે. દરેક ખારાની નજીકમાં નદી તે। હાવાની જ અને એ વહેતી નદીના નામ ઉપરથી ઘણાં ખારાંનાં નામ આપવામાં આવ્યાં છે. પ્રકરણ છ મું] "" માવળ પ્રાન્તના ખારાંએમાં એટલે માવળ પ્રાન્તના મુલકામાં મરાઠા ક્ષત્રિયાનાં જુદાં જુદાં કુટુ ઘણાં વરસાથી વસ્યાં હતાં. માટે ભાગે જે જે ખારામાં જે કુટુંબ જઈને વસ્યું તે તે ખારાનું તે કુટુંબ દેશમુખ થઈ બેઠું. બ્રાહ્મણી રાજ્યના જમાનામાં જે કુટુંબને જેવી તક મળી તેવી રીતનેા લાભ લઈ ને તે કુટુંબ દેશમુખીનું વતન સપાદન કરીને બેઠું. એવી રીતે જુદા જુદા કુટુંખેાની વસાહતથી આખા માવળ પ્રાન્ત વસેલા છે. માવળ પ્રાન્તના આ દેશમુખા તે માવળાના આગેવાન ગણાતા. આ દેશમુખે ઉપરાંતના બીજા માવળાએ માવળ પ્રાન્તમાં મેટી સંખ્યામાં હતા. જે લેાકા માવળાઓની ખરી હકીકતથી વાક્ નથી તે લેાકેા માવળા લેાકાને અજાણ્યે અન્યાય કરે છે. કેટલાક લેાકેા તે એમ સમજે છે કે માવળા એટલે સાધારણ શુદ્ર, અનાડી અને અભણુ. અજાણ લેાકેાની આ કલ્પના ભૂલભરેલી છે. મરાઠા ઇતિહાસના અભ્યાસી પ્રે. એચ. જી. રાઉલિનસન (પૂનાની ડૅકન કૉલેજના અંગ્રેજીના પ્રોફેસર) તે લખેલા “ શિવાજી ” નામના પુસ્તકના ૩૧ મે પાને માવળા લોકો માટે લખે છે કે “ માવળા અથવા ડુંગરી લેાકા જેએ ખીણામાં ખેતી કરતા તે લેાકેાની જાત અનાડી, જંગલી અને મૂઢ હતી, આ વાક્ય ફેસર સાહેબનું માવળ જાત સંબંધીનું ભારે અજ્ઞાન પ્રશિત કરે છે. માવળા લેાકાની માહિતી મેળવવા તસ્દી લેનારને જણાઈ આવશે કે આ લકા સાચા ક્ષત્રિ ખમીરના છે. એ લેાકેામાં ઘણા તા ધરબારવાળા, ઈજ્જત આબરુવાળા, વતનવાડીવાળા, ઘણા તેા વળી ભણેલા, વહેવારમાં ચતુર અને તવંગર સ્થિતિના હતા (ન. વિ. ૧૬૬ ). માવળા પ્રાન્તના ખારાંઓમાં ભ્રૂણા નામીચાં અને પ્રસિદ્ધ કુટુંબે રહેતાં હતાં, જેવાં કે જેધે, બાંદલ, ખાપડે, મરલ, પાસલકર સિલીમકર વગેરે. આ માવળા કુટુંબનું શૌય` અને ખાનદાની ઉત્તર હિંદુસ્થાનના અથવા રજપૂતાનાના અસલ રજપૂતાની તાલે ઊતરે એવી હતી. લડાઈમાં આ માવળાએ કદી પણ પાછી પાની કરતા નહિ. માવળા કાબેલ ખેડૂત અને અસલ લડવૈયા હતા. આવા માવળા કુટુંમાંથી કેટલાંક કુટુંખાની સાથે શિવાજી મહારાજે બહુ બ્રાડા પરિચય કર્યા હતા અને એ સંબંધને લીધે કેટલાંક માવળા કુટુંા તે શિવાજી મહારાજ માટે તેમની મદદમાં મરણિયા થતા. જુલમી સત્તાના જુલમાને નાશ કરવા નવી સત્તા સ્થાપવાની ચેાજનામાં શિવાજી મહારાજને આવા માવળા કુટુખેને બહુજ ઉપયાગ કરવા પડ્યો હતા. ડુંગરી મુલકના આ માવળા લેાકેાને શિવાજી મહારાજે પાણી ચડાવ્યું. એ લાાનું લશ્કર ઊભું કર્યું અને માવળા લશ્કરના જોર ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી મુસલમાનેાની જામેલી સત્તા ઉખેડવા મહારાજાએ સાહસ ખેડવું. માવળા મૂકેલા વિશ્વાસ માટે લાયક નીવડ્યા અને શિવાજી મહારાજ પ્રત્યેની એમની વફાદારીને લીધે અને એમનામાં હિંદુત્વને જુસ્સા જામ્યા હતા તેથી શિવાજી મહારાજ મુસલમાની સત્તાને નમાવી શક્યા અને મહારાષ્ટ્રમાં દિગ્વિજય કરી શકયા. ૨. પૂને પહોંચ્યા પછી. બિજાપૂરથી પૂને આવતાં ઊંડા ઊંડા વિચાર કરીને ઝીણી ઝીણી નજરેશ દાડાવીને નક્કી કરેલા નિશ્ચયાને કૃતિમાં મૂકવા માટે જોઈતાં સાધુને અને અનુકૂળતા ઉપર શિવાજી મહારાજાએ પૂને પહોંચ્યા પછી વિચાર કરવા માંડયો અને નિશ્ચિત કરેલા ઉદ્દેશ નજર સામે રાખી પોતાના કાર્યક્રમ ઘડવાની નીરુઆત કરી. મુસલમાની સત્તા હિંદુસ્થાનમાં પરધર્મી હતી તેથી નહિ, પણ તે સત્તાએ હિંદમાં હિંદુ વ્યક્તિનું ધર્મ સ્વાતંત્ર્ય લૂછ્યું હતું, હિંદુઓ ઉપર હિંદુ હાવાને કારણે અનેક હુમલા કરી વિવિધ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું જુલમથી તેમને કચરી હિંદુ સ્ત્રીઓનું શિયળ લૂંટવામાં પણ બાકી નથી રાખી, તેથી તેને જડમૂળથી ઉખેડવ્યા સિવાય હિંદુત્વનું રક્ષણ થવાનું નથી, પિડાતી પ્રજા સુખી થવાની નથી, ખેડૂતોનાં દુઃખ દૂર થવાનાં નથી, તેથી એ સત્તાને જમીનદોસ્ત કરવાનો પિતાનો નિશ્ચય શિવાજી મહારાજાએ પોતાને બચપણના ગાઠિયા અને હવે જેમને જાગીરની ચાકરીમાં જોડવામાં આવ્યા તે તાનાજી માલુસરે, યેસાજી કંક, અને બાજી પાસલકરને કહી સંભળાવ્યું. આ બાબતમાં એમની સાથે ખુલાસાથી વિવેચન કરી, એમના વિચાર જાણી લીધા. આ ત્રણે બાવળા વીર મહારાજના વિચારને પૂરેપુરા મળતા થયા અને નક્કી કરેલો નિશ્ચય પાર પાડવા માટે ત્રણે જણે પિતાના પંચપ્રાણને કબજો મહારાજને સ્વાધીન કર્યો. આ ત્રણે વીર આખર સુધી મહારાજને પૂર્ણ વફાદાર રહ્યા હતા. જામેલી સત્તા ઉપર હાથ નાખવાનું કે કરતાં પહેલાં મહારાષ્ટ્રની ભૂગોળથી વાકેફ થવાનું કામ હાથ ધરવામાં આવ્યું. સાથે સાથે માવળ લેકમાં કેટલું પાણી છે તે માપી જવાનું તથા એમનામાંને હિંદુત્વનો અગ્નિ તદન બુઝાઈ ગયો છે કે ચિણગારીઓ હજી રાખ નીચે દટાયેલી છે તે જાણી લેવાનું કામ પણ કરવાનું ઠરાવ્યું. શિવાજી મહારાજ અને આ ત્રણ માવળા વીરો અને બીજા સાથીઓએ મળીને આખે મહારાષ્ટ્ર દેશ ખૂંદી નાખ્યો. પહાડ, પર્વત, ખીણો, ખાડા, કડાકાતર, ડુંગર ટેકરા, ઝાડી જંગલ, કેટકિલ્લા, વાટ રસ્તા, વગેરેથી પૂરેપુરા વાકેફ થયા. જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાંના મુખ્ય માણસને બોલાવી, તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમાંના કેટલાકને સાથે રાખી આજુબાજુના ગાળાઓમાં એ ફરતા અને જુદા જુદા ભાગનાં લેકાને ભેગા કરી, તેમની સાથે સુખદુખની વાત કરી તેમને ચાહ મેળવતા તથા આગેવાનોને સ્નેહ સાધતા. કિલ્લાઓની ગુપ્ત વાતોથી વાકેફ થયા, ડુંગરેનાં પિલાણ જોઈ લીધાં, ભોંયરાઓના વિકટ રસ્તા જાણી લીધા. શિવાજી મહારાજના આ પ્રથમ પ્રવાસના સંબંધમાં શ્રી કેળસ્કર લખે છે –“પિતાના સમાગમમાં આવતી વ્યકિતને સ્નેહથી વશ કરી લેવાની કળામાં મહારાજ સિદ્ધહસ્ત હતા. ગમે તેવા મનુષ્ય હેય તે પણ તે મહારાજ સાથે થોડો સમય વાતચીત કરતાં જ તેમના પર મેહ પામી જ. એ અપ્રતિમ કળા એમણે નાનપણથી જ સાધ્ય કરેલી હોવાથી મુખ્યતઃ અંગિક્ત કાર્યમાં તેમને ઉજવલ યશ પ્રાપ્ત થયો હ. મહારાજ પિતાના તાબાના પ્રત્યેક મનુષ્ય સાથે અતિ પ્રેમપૂર્વક મધુર સંભાષણ કરતા હત પિતાની સાથે સમાગમમાં આવનાર મનુષ્ય સાથે વર્તન કરતી વખતે આપણે શ્રેષ્ઠ અને તે કનિષ્ઠ એવા સહેજ પણ આભાસ થાય નહિ, એની તેઓ સદા સાવચેતી રાખતા હતા. તેમના ઉપર કંઈક સંકટ અથવા વિધ આવતાં જ તેઓ અતિ સ્નેહપૂર્વક પિતાથી બની શકે તેટલી સહાય કરવાને સદા તત્પર થતા. પિતાના તાબાનાં મનુષ્યને પૈસાની અડચણ પડતી તે વખતે તેમને મદદ કરવામાં પણ પાછા હતા નહિ.” પિતાના વર્તન અને વિવેકથી મહારાજે પ્રથમ પ્રવાસમાં જ પિતા તરફ પ્રજાની ચાહ મેળવ્યો હતો ... અને પ્રજાપ્રિય થયા હતા. ૩. બાર માવળને કબજો, બિજાપુર જઈ સિંહાજી મહારાજને જાગીરનો હિસાબ આપી પૂના માટે પાછા ફરતાં સિંહાજી મહારાજની આજ્ઞાથી દાદાજી કેનદેવ શિવાજી મહારાજ અને જીજાબાઈને પૂને લઈ આવ્યા. પિતાના માલીકની જાગીરનો મુલક વધારવા માટે દાદાજી વિચાર કરી જ રહ્યા હતા. માલીકના મુલકમાં વધારે કર્યા સિવાય બેસી રહેવું એ એને ઠીક ન લાગ્યું. ઘણું દિવસથી એમની ઈચ્છા પૂનાના બાર માવળા તાબે કરી તેમને જાગીરના મુલકે સાથે જોડી દેવાની હતી. આ સંબંધમાં દાદાજીએ જુદી જુદી દૃષ્ટિથી વિચાર કર્યો અને બિજાપુરથી પાછા ફર્યા પછી આ બાર માવળો કબજે કરવાનું કામ હાથ ધર્યું. દાદાજી કાંઈ સાધારણ માણસ નહતો. એ પાકે મુત્સદ્દી હતા. મનમાં ધાર્યા મુજબ બધી તૈયારીઓ કરી દાદાજીએ પિતાને મેર બાર માવળ તરફ માંડ્યો. માવળના જે દેશમુખ તાબે થયા તેમની સલામી સિંહાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૭ મું 1 છે. શિવાજી ચરિત્ર ૧૦૩ મહારાજના પ્રતિનિધિ તરીકે દાદાજીએ સ્વીકારી અને જે દેશમુખ સામે થયા તેમને સીધા કરી સિંહાની સત્તા નીચે આપ્યા. આમ દાદાજીએ પૂનાના બાર માવળે કબજે કર્યા. ૪. રેહીશ્વરમાં સભા-સ્વરાજ સ્થાપનને નિર્ધાર રહીડખેરમાં આવેલા શહીડેશ્વર મહાદેવના દેવળમાં સ્વરાજ્ય સ્થાપનના નિર્ધાર માટે જે સભા ભેગી મળી હતી તેને હેવાલ આપતાં પહેલાં રોહીડખારાના દેશમુખ દાદાજી નરસ પ્રભુની પિછાન વાચકેને કરાવી દેવી એ જરૂરનું છે. પાછળ જણાવવામાં આવ્યું છે કે માવળના જુદા જુદા ભાગના આબરૂદાર માવળા કુટુંબ દેશમુખ બની ગયા હતા, દાદાજી નરસ પ્રભુ એ રોહીડખરાના દેશમુખ હતા. તેમને પરિચય વાંચકોને આપીએ છીએ. ૫. દાદાજી નરસ પ્રભુ. શિવાજી મહારાજે પિતાના પ્રવાસમાં જ્યાં બની શક્યું ત્યાં ત્યાંના આગેવાને, વજનદાર પુરુષ, મુખીઓ અને દેશમુખોને સ્નેહથી પિતાના કરી લીધા હતા. જે દેશમુખે એવી રીતે શિવાજી મહારાજના થયા હતા તેમાંના એક હીરાના દેશમુખ નરસપ્રભુ હતા. ભીખાજી પ્રભુના દીકરા હરીભાઉ પ્રભુને બળપ્રભુ નામને દીકરો હતો. બાળપ્રભુને ભાન નામે પ્રભુ નામને પુત્ર હતો. ભાનપ્રભુને જાઉપ્રભુ અને જાઉપ્રભુને સાવપ્રભુ નામે દીકરો હતો. આ સાવપ્રભુના દીકરા નરસપ્રભુ હતા. આ નરસપ્રભુને પુત્ર નહત તેથી તેમણે દાદાજીને દત્તક લીધે હતો. જવાન દાદાજી અને ઘરડા નરસપ્રભુ અને શિવાજી મહારાજના બધા કાર્યમાં સામેલ હતા. મહારાજ તરફની એમની વફાદારી જાણીતી છે. એ વફાદારી માટે એમને ઘણું સહન કરવું પડયું હતું. રોહીડેશ્વરમાં સ્વરાજ્ય સ્થાપવાની પ્રતિજ્ઞા લેવા માટે માવળાઓની સભા, શિવાજી મહારાજ અને એમના બીજા માવળા ગેઠિયાઓની આગેવાની નીચે કયા માસમાં અને કઈ તિથિએ મળી તે જૂના કાગળ અને પત્ર ઉપરથી જડી આવતું નથી પણ એ સભામાં સામેલ થવા માટે દાદાજી નરસ પ્રભુ ઉપર બાદશાહ તરફથી ઠપકાપત્ર ઈ. સ. ૧૬૫ ના માર્ચ માસમાં આવ્યો હતો. તે ઉપરથી તે જમાનાની ટપાલ અથવા પત્ર મોકલવાની પદ્ધતિ તથા વ્યવસ્થા તથા બિજાપુરની રાજ્યવ્યવસ્થાના અનેક સંજોગે ધ્યાનમાં લઈ આ સભા કયા માસમાં મળી હશે તેની ફક્ત અટકળ જ આંકી શકાય. બિજાપુરના બાદશાહે દાદાજી નરસ પ્રભુ ઉપર જે ઠપકાપત્ર મોકલ્યો હતો તેના ઉપર મુસલમાની ૧૦૪૫, સકર ૧૧ નો દિવસ જણાવવામાં આવ્યો છે. એ દિવસ એટલે શક ૧૫૬૭ ચિત્ર સુદ ૧૩, ઈ. સ. ૧૯૪૫ ના માર્ચની ૩૦ મી તારીખ ગણાય. રહીડેશ્વરમાં માવળાઓની જે સભા મળી હતી તે તદ્દન ખાનગી હતી. એ ખાનગી સભાની ચાડી કરનારે પોતાના કત્યનો વિચાર કરીને ગુપ્ત ખબર બાદશાહને મોક્લી હશે અને તે વખતના બાદશાહતના સંજાગો જોતાં તાકીદના પત્રો પણ ખેળભે નાખવામાં આવતા તે બધું ધ્યાનમાં લેતાં એમ કહી શકાય કે આ સભા ઈ. સ. ૧૬૪૪ ની આખરમાં મળી હશે. બિજાપુરથી પૂને આવ્યા પછી મહારાજે પિત અને પિતાના ગોઠિયાઓ મારફતે માવળ મુલકમાં ફરી, સ્વરાજ સ્થાપન માટે જે તૈયારીઓ કરી હતી, તે કેટલે દરજે ફળીભૂત થઈ હતી તે તપાસવાને વખત આવી લાગ્યો હતો. હિંદુત્વની ભાવના માવળા લોકોમાં જાગૃત કરવાના તનતોડ પ્રયત્ન થયા હતા. તે કેટલે સુધી સધાયા છે તે નક્કી કરવાનો સમય પણ આવી પહોંચ્યો હતે. આબરુ અને ઈજ્જત બચાવવા ખાતર દુખ વેઠવા અને આફતો સહન કરવા પ્રજા તૈયાર છે કે નહિ તેની પૂરેપૂરી ખાત્રી કરી લેવાની ખાસ જરૂર હતી. વખત આવ્યે સર્વસ્વને નાશ થાય તે પણ સર્વસ્વને ભાગે હિંદુઓ ઉપર જુલમ ગુજારી રહેલી મુસલમાની સત્તા તેડવા માટે કેટલા માવળાઓ તૈયાર છે તેની પરીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું કરી, ખાત્રી કર્યા સિવાય હવે છૂટકા જ ન હતા. મહારાજે રાહીડખેારામાં આવેલા રાહીડેશ્વર મહાદેવના દેવળમાં માળાને ભેગા કર્યા અને તેમને જે જે શંકાએ હતી, તેનું મહારાજે સમાધાન કરવાનું શરુ કર્યું. ધણાઓની ગૂંચાના ઉકેલ પણ થઈ ગયા. એવી રીતે શ'કા અને ગૂ'ચ વગર શિવાજી મહારાજને જેમણે વિશ્વાસ મેળવ્યા હતા અને મહારાજની યોજના કળિભૂત કરવા જેએ પોતાના જાન આપી માલ મિલ્કતના નાાતિયા કરવા તૈયાર હતા, એવા આશરે હજાર–આરસા માવળા રાહીડેશ્વરમાં ભેગા થયા હતા. ભેગા થએલા માવળાને તેમણે તેમની સ્થિતિનું ભાન કરાવ્યું. શિવાજી મહારાજ હિંદુત્વની રક્ષા માટે નવી સત્તા સ્થાપવા ઈચ્છે છે અને તે સત્તા સ્થાપન થશે તે જ મુસલમાની સત્તા ઢીલી પડશે; મુસલમાની સત્તા ઢીલી પડશે તા જ હિંદુ ઉપરના જુલમા ઓછા થશે; મુસલમાની સત્તા તૂટ્યા સિવાય હિંદુઓ ઉપરના જુલમ, ત્રાસ અને અત્યાચારાની અટકાયત થવાની નથી એ વાતા ભેગા થયેલા માવળાઓને સમજાવવામાં આવી. જે રાજ્ય-સ્વરાજ્ય સ્થાપવાને માટે આ તૈયારીઓ થઈ રહી છે, જે સ્વરાજ્ય સ્થાપવાને માટે માવળાને સર્વસ્વને ભાગ આપવાનું કહેવામાં આવે છે, જે સત્તા સ્થાપવા વખત આવે બાળબચ્ચાં, વતનવાડી, માલ મિલ્કત, વગેરે સતા નાશ થાય તે પશુ પેાતાના નિશ્ચયમાં અડગ રહેવાનું માવળાને કહેવામાં આવે છે, તે સત્તા, તે સ્વરાજ્ય, શિવાજી મહારાજનું નહિ, ભાંસલે કુટુમ્બનું નહિ, પણ તે રાજ્ય મહારાષ્ટ્રનું થશે, તે રાજ્ય પ્રજાને સુખ આપનારું થશે; જેની મરછમાં આવે તે ધર્મ પાળવાની તેને છૂટ આપનારુ થશે વગેરે મહત્વની બાબતાની બહુ સચોટ ભાષામાં ભેગા થયેલા માવળાને સમજણ પાડવામાં આવી. માવળામાં દટાઈ રહેલા હિંદુત્વના જુસ્સા જાગૃત થયા અને શિવાજી મહારાજે હિંદુત્વના ઉદ્ધાર માટે ધડી કાઢેલી યોજના અમલમાં મૂકવાને માટે પ્રયત્ન કરવાના કામમાં પ્રાણતા પણ ભાગ આપવા જોઈએ એમ માવળાને લાગ્યું. હિંદુઓની ત્રુટીઓ ઉપર પણ માવળાનું ધ્યાન ખેંચવામાં આવ્યું. હિંદુઓ પેાતાના જ દેશમાં યવનેાના ગુલામા ક્રમ બન્યા અને એ ગુલામીની સાંકળા એમને કેમ ખૂંચતી નથી એ પણ એમને અસરકારક ભાષામાં કહેવામાં આવ્યું. હિંદુઓનું આત્મધાતી વન, હિંદુઓના સામાજિક સડા, હિંદુઓમાં કરી બેઠેલા કુસંપ, હિંદુઓના હિંદુઓ માટેના તેજોદ્વેષ અને માંહે। માંહેની ઈર્ષા વગેરેના જોરથી પ્રબળ થઈ પડેલી મુસલમાની સત્તા તાડવા માટે પ્રજામાં રાષ્ટ્રીય ભાવના કેટલી ઊંડી ગઈ છે, તેની પરીક્ષા આ સભામાં શિવાજી મહારાજે કરી. ભેગા થયેલા માવળાએ મહારાજને પૂરેપુરા વાદાર હતા અને જરુર પડે ગરદન કપાવવા પણ તૈયાર હતા. લાગણીને વશ થઈ હિંદુએ ધણી વખતે આરંભે શૂરા થઈ જાય છે અને તેથી હિંદુઓનું બળ આંકવામાં હિંદુ આગેવાને ભૂલ ખાઈ જાય છે. હિંદુઓના આવા આર્ભશૂરા થવાની આદતને લીધે તેમના આગેવાનાની અટકળ જૂડી ઠરે છે અને એવું થતાં આગેવાતાની બહુ કફોડી દશા થાય છે. નેતાઓની કફોડી દશા દેખી આગેવાની લેતાં બધા આંચકા ખાય છે, ખમચાય છે. આ બધી વાતોના ફેડ પાડી માવળાઓને કહેવામાં આવી અને એમના બાપ દાદાએ કેવાં કેવાં પરાક્રમા કર્યા હતાં તેની યાદ દેવડાવવામાં આવી, તથા હિંદુત્વના રક્ષણ માટે માવળાઓના વડવાઓએ–ક્ષત્રિયાએ પેાતાનાં લેઠી કેવી રીતે ક્યાં, ધર્મરક્ષા માટે કેટલું સહન કર્યું, એને ચિતાર એમની સામે ખડા કર્યાં અને આજે દેશમાં ક્ષત્રિયા કેવી રીતે સૂઈ ગયા છે, ક્ષાત્ર તેજ ક્યાં સૂઈ ગયું છે, ક્ષત્રિયે! મરણથી કેવા ભાગે છે અને સ્વાર્થી બની ગયા છે, તેની હકીકત વીગતવાર સંભળાવી ત્યારે તે તેમને ખૂબ લાગી આવ્યુ અને સર્વસ્વને ભાગે સ્વરાજ્યની યેાજનામાં શિવાજી મહારાજને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવા માંડી. કેટલાક માવળા આગેવાનેએ તે મહાદેવની પિંડી ઉપર હાથ મૂકી પ્રતિજ્ઞા લીધી; કેટલાકે પેાતાની આંગળી કાપી, મહાદેવ આગળ લેાહી વહેવડાવી સેગન લીધા. આવી રીતે સાગન અને પ્રતિજ્ઞા લેવાના જે કડક નિયમા હતા તે બધાને ઉપયાગ કરી માવળાએ પેાતાને નિશ્ચય અને મહારાજના કામમાં વફાદારી પ્રકટ કરી. આ સભાના જમાવ ઉપરથી અને લેાકાએ લીધેલી પ્રતિજ્ઞા અને બતાવેલા જીસ્સા ઉપરથી મહારાજ મહારાષ્ટ્રમાં હદુઓની તૈયારી જોઈ શક્યા, જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૭ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૦૫ આવળાઓનું બળ માપી શક્યા. આ સભાના કામકાજ પરથી સ્વરાજ સ્થાપવાની મહારાજની આશા મજબૂત થઈ. મુસલમાની સત્તાને ઢીલી કરવાની જે લડત શિવાજી મહારાજે શરુ કરી, તે સંબંધી ખુલ્લે ખુલ્લી ચર્ચા, વિવેચન, અને પ્રતિજ્ઞાએ પહેલવહેલાં આ સભામાં જ થયાં. મુસલમાની સત્તા સામે ઝુંડ આ સભામાં ફરકાવવામાં આવ્યા. તે વખતના પત્રા વગેરે જોતાં એમ જણાઈ આવે છે કે દાદાજી કેન્ડદેવ પણ શિવાજી મહારાજની આ યેાજનામાં હવે સામેલ થઈ ગયા હતા. કારણકે જવાબદાર માવળા દેશમુખાએ લીધેલી પ્રતિજ્ઞાએ અને આવે પ્રસંગે જે કાઈ મહારાજની પડખે રહેશે, તેમની સેવાની કદર શુભ પ્રસ'ગ પ્રાપ્ત થયે પૂરી રીતે કરવાની પ્રતિજ્ઞા મહારાજે લીધી હતી. તે પ્રતિજ્ઞાએ દાદાજીની જાણુથી થઈ હતી એમ શિવાજી મહારાજે દાદાજી નરસપ્રભુને લખેલા પત્રમાંની હકીકતથી જણાય છે. ૬. દેશદ્રોહ, ખેદ થાય છે, છતાં એ સત્યવાત છે એટલે લખવું પડે છે કે બીજા દેશની સરખામણીમાં હિંદુસ્થાનના ઇતિહાસમાં દેશદ્રોહના દાખલા પ્રમાણમાં વધારે જડી આવે છે. ઈર્ષ્યા, તેજોદ્રેષ, વેર, અને સ્વામાં અંધ બનેલાએએ પેાતાની મતલબ હાંસલ કરવા માટે ઘણાં અરિત કર્યાં કર્યોના દાખલા દુનિયાના ધણા દેશમાં જડી આવશે, પણ ઈર્ષાંતે તૃપ્ત કરવા માટે, વેરની વસુલાત કરવા માટે, સ્વાર્થ તે સાધવા માટે કામના, સમાજના, કે દેશના હિત ઉપર, હક્કો ઉપર, સ્વતંત્રતા ઉપર, ઈજ્જત ઉપર, છરી ફેરવનાર દેશદ્રોહીઓનાં કાળાં નામેા હિંદના ઇતિહાસમાં વધારે જડી આવશે. જયચંદ, હાહુલીરાય, માધવ વગેરેનાં કૃત્યોની યાદ તાજી રાખવા માટે એવી વૃત્તિના પુરુષા હિંદમાં ઉપરા ઉપરી પાકે છે, એ દેશનું દૈવ છે. શિવાજી મહારાજે મુસલમાની સત્તાના જુલમની સામે કેડ કસી એ હિંદુને ન ગમે? પોતામાં શક્તિ ન હોય તેા આવા પ્રજાકલ્યાણના કામમાં માણસ મદદ ન કરે એ ક્ષમ્ય ગણાય, પણ આવા કામમાં વિઘ્ન ઊભાં કરનાર, પથ્થર નાખનાર દેશદ્રોહીઓને પ્રભુને ત્યાં સજ્જ થયા સિવાય તે નથી જ રહેતી. શિવાજી મહારાજની તૈયારી રાહીડેશ્વરની સભામાં ખુલ્લી જણાઈ આવી. ધણા દેશમુખે અને માવળા આગેવાને એમાં સામેલ હતા એ જાણી ઘણા અધકચરા હતા તે પણ પાકા બની ગયા. પ્રજા ઉપર થતા જુલમા અને અત્યાચાર અટકાવવા માટેની લડત માટે રાહીડેશ્વરની સભાના આશા આપનારા દેખાવે પછી શિવાજી મહારાજ ભારે અને મજજ્જીત તૈયારી કરવા મંડી પડ્યા. રાહીડેશ્વરની સભા પણ છૂપી હતી. તૈયારીઓ પણ બધી છૂપી ચાલી રહી હતી. રાહીડેશ્વરની સભામાં હિંદુત્વની લાગણીવાળા, હિંદુ ધર્મ માટેના જુસ્સાવાળા, ધારેલી યેાજના શિર સાટે અમલમાં મૂકે એવી ખાત્રીવાળા અને પૂર્ણ વિશ્વાસના માણસાને જ ભેગા કરવામાં આવ્યા હતા. રાહીરેશ્વરમાં જુલ્મી સત્તાને તેડવાને ઘાટ ઘડવા માટે ભેગા મળેલા વીર માવળામાં એક દેશદ્રોહી દુશ્મન પાધ્યે. એનામાં સ્વાર્થ ઊછળી આવ્યો અને નીચ વૃત્તિને વશ થઈ, એ માવળાએ રાહીડેશ્વરમાં બનેલા બનાવની સધળી હકીકત બિજાપુરના બાદશાહને લખી મેાકલી. પેાતાના લખવાથી આખા સમાજનું, હિંદુ કૅામનું, હિંદુસ્થાનનું, મનુષ્ય જાતિનું, એ દેશદ્રોહી કેટલું નુકસાન કરી રહ્યો હતેા તેનું તે સ્વાર્થાષને બિલકુલ ભાન ન હતું. આ કાળા કૃત્યના બદલામાં બાદશાહ તરફથી આ દેશદ્રોહીને કિંમતી પાધડી કે જાગીર મળી હશે, પણ તેણે આખા દેશનું તા ભારે નુકસાન કર્યું ગણાય. બિજાપુરના બાદશાહને સિતાજી મહારાજની તૈયારીએ અને ગાડવણુની ખબર પડી. આ તૈયારીએ ભેદ પણુ ખાદશાહ પૂરેપુરા પામી ગયા હતા. કાઈ ચાડિયાએ રાહીડેશ્વરની સભાની બાદશાહને ચાડી કરી. રાહીડેશ્વરની ખબર સાંભળીને બાદશાહે શિવાજી મહારાજની યેાજનાને મૂળમાંથી જ કચડી નાખ 14 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું વાને વિચાર કર્યો અને શિવાજી મહારાજના મદદનીશ એટલે જે દેશમુખ મહારાજની યોજનામાં સામેલ હતા તેમને હર પ્રયત્ન ફોડવાનો કે દાબી દેવાનો અથવા તેમ ન બને તે તેમનો નાશ કરવાને બાદશાહે વિચાર કર્યો. હીરાના દેશમુખ દાદાજી નરસપ્રભુને બિજાપુર બાદશાહતના અધિકારી તરફથી તારીખ ૩૦ મી માર્ચ ઈ. સ. ૧૬૪૫ ને રોજ લખેલે નીચે પ્રમાણેનો પત્ર મળ્યો હતો. ઈજત આસાર દાદાજી નરસપ્રભુ દેશપાંડે, તાલુકા રહીડરે અને વેલવંડખોરે. જણાવવાનું કે શાહજી રાજાને કરજંદ શિવાજી રાજા, શાહ સાથે બેઈમાની કરી રહ્યો છે અને એણે બંડખેર માવળાઓને શાહની સામે ભેગા કર્યા છે. એ બધાએ તારા ગાળાના રહીડેશ્વરના ડુંગરોમાં આશરો લીધા હતા. એ શિવાજી રાજા રાજગઢને જે કિલ્લે બચાવી પડયો છે તે પણ તારા જ ગાળામાં વેલવંડની નજીક આવેલું છે. શિવાજીએ ભેગા કરેલા કામાં તું સામેલ હતા અને તું એ રાજાની કમક કરે છે અને સીરવલીના અમારા અમીનના કબજામાં રહેતું નથી, એની દરકાર કરતા નથી અને ભરણું પણ એને ભરતું નથી. અમારા અમલદારોને તું બહુ મગરૂરીના જવાબ આપે છે એવી અમને ખબર મળી છે. આ કૃત્યે તારી ઈજ્જત આબરુને શોભાવનારાં નથી તે તારે સદર અમીનની રૂબરૂમાં રજૂ થઈ જવું અને ભરણું ભરી દેવું. જે એમ કરવામાં નહિ આવે તે ખુદાવંતશાહ તને બિજાપુર લઈ જઈને ગરદન મારશે અને તારાં ઈનામ અને વતન ખાલસા કરશે. આ બધી વાત ધ્યાનમાં લઈ અમારા અમલદારની રૂબરૂમાં રજૂ થઈ જવું. ઉપર પ્રમાણેને પત્ર દાદાજી નરસપ્રભુને મળ્યો. પત્ર વાંચી ઘરડા નરસપ્રભુને બહુ ખેદ થયા. દુખની કલ્પના કરી વિચાર કર્યા પછી કૃતિ માટે તૈયાર થવું તેના કરતાં સંકટ સામે હિંમતથી બાથ ભીડવા તૈયાર થવું એ ઘણું જ અઘરું છે. આફતની કલ્પના કરી તેની સામે થવા તૈયાર રહેવું અને આફત આવીને ઊભી હેય ત્યારે તેની સામે થવું એમાં બહુ ફેર છે. આફતની કલ્પનાથી તૈયાર થયેલા ઘણા માણસનાં દિલ આફત દેખીને ભાગી જાય છે. સંકટની કલ્પના કરી નરસપ્રભુ શિવાજી મહારાજ સાથે જોડાયા હતા છતાં સંકટ સામે આવીને ખડું થયું ત્યારે નરસપ્રભુના દિલને સહેજ ધક્કો તે લાગે. નરસપ્રભુને લાગ્યું કે દુખની શરૂઆત થઈ ચૂકી. વતનવાડી નાકાતિયા થવાને વખત આવી લાગ્યા. દુખ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરીને દરવાજે આવીને ઊભું રહે ત્યારે હિંમત સાચવી રાખવી એ મહામુશ્કેલ કામ છે. એવે વખતે હિંમત ટકાવી રાખે તેની જ કિંમત છે. એ જ પરે હિંમતવાળે ગણાય. ઘરડા નરસપ્રભુનું દિલ જરા દબાયું, પણ જુવાન દાદાજીએ બાપને હિંમત આપી. દાદાજી નરસપ્રભુએ બનેલી બધી હકીકતને વિગતવાર પત્ર બિજાપુરના અધિકારીના હુકમની નકલ સાથે શિવાજી મહારાજ તરફ રવાના કર્યો અને આવા સંજોગોમાં શું કરવું તે માટે સલાહ માગી. શિવાજી મહારાજ તે વૈર્યને હતા. આવાં આવાં સંકટોથી એ જરાયે ગે એવા ન હતા. એમનામાં હિંમત હતી તેની સાથે પહોંચ પણ હતી. મગજ ઉપર કાબુ એ કાઈપણ સંજોગોમાં ખેતા નહિ. દાદાજીના પત્ર ઉપર વિચાર કરી તારીખ ૧૭ મી એપ્રિલ, ૧૬૪૫"ને જ નીચે પ્રમાણે જવાબ મહારાજે કલાવ્યો સિવાણી રાખે. रा. दादाजी नरसप्रभु देशपांडे व कुळ० ता. रोहिरखोरे व वेलवंडखोरे चासी. तुम्हास मेहेरबान वजिराचा विजापुराहून हुकुम आला तो ठागे सिरवलीहून अमिनानी तुम्हा कडे पाठविला. त्याज वरुन तुमचे बाप नरसोबावा हवाल दिल जाले वगैरे कितेक बहुतेक लिहिले. यास शहासी बेमानगिरी तुम्हीव आम्ही कहीत नाही. श्री रोहिरेश्वर तुमचे खोरियातील आदि कुलदेव Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૦૭ तुमचा डोगर माथा पठारावर शेंद्री लगता स्वयंभू आहे. त्याणी आम्हास यश दिलेव पुढे तो सर्व मनोरथ हिंदवी स्वराज्य करुन पुरविणार आहे. त्यास बावास हवाल होउ नये. खामखा सांगावा आणि तुम्ही तो कागद घेउन सिताब हुजूर येणे. राजश्री श्री दादा पंताचे विद्यमाने बावाचे व तुमचे व आमचे श्री पासी इमान जाले ते कयम वज्र प्राय आहे, त्यां त अंतर आम्ही व आमचे वंशज लेकराचे लेकरी वतन वगैरे चाल विण्या विसी कमतर करणार नाही. हे राज्य व्हावेहे श्रीचे मनांत फार आहे या प्रमाणे बावचे मनाची खतरी करुन तुम्ही येणे, बहुत काय लिहिणे.' ઉપરના પત્રને ગુજરાતીમાં સાર નીચે મુજબ. શિવાજી રાજા તરફથી રા. દાદાજી નરસપ્રભુ દેશપાંડે તા. રહીરોરે તથા વેલવંડખેરે. મેહેરબાન વછરને હુકમ બિજાપુરથી સિરવલીના અમીનની મારફતે તમારા ઉપર આવ્યું તે તમને મળે તે જાયું. આ હુકમ વાંચીને તમારા પિતા નરસી બાવા દિલગીર થયા છે વગેરે હકીકત તમે લખી તે પણ જાણી. જવાબમાં જણાવવાનું કે શાહની સાથે કોઈપણ જાતની બેઈમાની તમે કે અમે કઈ કરતા નથી. તમારા ખોરાના શ્રી રોહીડેશ્વર સ્વયંભૂ મહાદેવ આપણને અનુકૂળ છે. એણે જ આજ સુધી આપણને યશ આપે અને ભવિષ્યમાં પણ હિંદવી સ્વરાજ્ય સ્થાપન કરાવીને તે આપણને પૂરેપુરે જશ આપશે. તમારા પિતાને નાસીપાસ થવા દેતા નહિ. એમને ધીરજ આપજે અને તમે એ પત્ર સાથે તાકીદે રૂબરૂ આવીને મળશે. રાજે શ્રી દાદાજી પંતની સલાહથી તમે, હું અને તમારા પિતાજી ત્રણે એક બીજાની સાથે વચનોથી બંધાયા છીએ. એ વચને તમારે દઢ કાયમ વજપ્રાય સમજવાં. જે નક્કી થયું છે તેમાં અમે અથવા અમારા વંશજ અથવા તેમના બાળબચ્ચાં, વતન વગેરે ચાલુ રાખવાની બાબતમાં જરાયે ફેરફાર કરીશું નહિ. આપણે ધારીએ છીએ તેવા પ્રકારનું રાજય થવાને ઈશ્વરી સંકેત છે. એવી પ્રભની ઈચ્છા છે એવી રીતની તમે તમારા પિતાના મનની ખાત્રી કરીને તરત આવો. વધારે શું લખું?” ૭. બિજાપુર બાદશાહ મહમદ આદિલશાહ, બાદશાહે શિવાજી મહારાજને મનસૂબો જા. બની શકે તો એમના મદદનીશ માવળા દેશમુખને, બહુ ધાંધલ ધમાલ કર્યા સિવાય દાબી દેવાને ઘટતે પ્રયત્ન બિજાપુર દરબારે કર્યો. શિવાજી મહારાજની તૈયારીઓ અને ગુપ્ત હિલચાલની છૂપી ખબર બાદશાહ, ચાડિયાઓ મારફતે મેળવી લેતે હતિ. ખુદ બાદશાહે અને તેના મળતિયા મુત્સદ્દીઓએ આ નવા ઊભા થયેલા સંકટને શી રીતે સામનો કરવો તેનો વિચાર કર્યો. શિવાજી મહારાજે ચલાવેલી છુપી ચળવળ બાદશાહની ગરદન ઉપર ઘા કરનારી થઈ પડશે એની જાણ બાદશાહને હતી તેથી જ આ હિલચાલ દાબી દેવાનું બાદશાહે નક્કી કર્યું, પણ એ દાબી દેવામાં પણ જોખમ હતું એ બાદશાહ જાણી ગયો હતે. બકરી કાઢતાં ઊંટ ન પેસી જાય તે માટે બાદશાહ બહુ સાવધ હતા. સિંહાની શક્તિથી પણ બાદશાહ પૂરેપુરો વાકેફ હતા. સંજોગો એવા હતા કે શિવાજી મહારાજની સાથે ખુલ્લું વેર બાંધવામાં બાજી બહુ રીતે કથળી જાય એમ હતું. બનતાં સુધી શિવાજી મહારાજની સાથે ખુલ્લું વેર બાંધવાના પ્રસંગે ટાળવાનું જ બાદશાહે એ સંજોગોમાં દુરસ્ત ધાર્યું હતું. શિવાજી મહારાજના મદદનીશ માવળા દેશમુખે ઉપર જે વધારે દબાણ થાય અને એમનાં વતન વગેરે જપ્ત કરવામાં આવે તે શિવાજી મહારાજના પક્ષમાં ઘણુ માણસને ધકેલ્યા જેવું થાય. એ નીતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮ મું અખત્યાર કરવાથી અસંતોષ વધે અને એક વખત તોફાન સળગે તે પછી બુઝાવવું બહુ ભારે થઈ પડે એમ હતું એની બિજાપુર બાદશાહ અને મુત્સદ્દીઓને બરાબર જાણ હતી. પુખ્ત વિચાર કરી બિજાપુર બાદશાહે શિવાજી મહારાજની સામે સખ્તાઈનું ધોરણ સ્વીકાર્યું નહિ, પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં થીગડાં થીગડી કરી નિભાવવાની રીત સ્વીકારી. ઉપર પ્રમાણેનું ધેરણ બિજાપુરના મહમદ આદિલશાહે સ્વીકાર્યું હતું એમ બિજાપુરી અધિકારીએ તા. ૩૧ મી મે ૧૬૪૫ ને રોજ દાદાજી નરસપ્રભુ ઉપર જે હુકમ રવાના કર્યો, તે ઉપરથી જણાઈ આવે છે. પ્રકરણ ૮ મું ૧. તેરણાગઢ સ્વરાજ્ય તરણ | ૪. દાદાજીના મરણ પછીને મામલો. ૨. રાજગહને ઉદય. ૫. સૂ૫ ઉપર સવારી-ચાકણ ઉ૫ર ચડાઈ. કોન્ડાણ કબજે, ૩. દાદાજી કેન્ડદેવની માંદગી અને મરણ ) , પુરકરનું પતન. ૧, તેરણાગઢ સ્વરાજ્ય તારણ. lહીડેશ્વરની માવળાઓની સભા, પ્રતિજ્ઞા અને નિશ્ચય પછી શિવાજી મહારાજે પિતાની જાગીરના મલકની બરોબર મજબૂતી કરવાનો વિચાર કર્યો. જડ ઘાલી બેઠેલી મુસલમાની સત્તાના બેફામ બનેલા અને છંછેડાયેલા અમલદારે મહારાજની જાગીરના મુલકને ન સતાવી શકે તે માટે મહારાજે પોતાના મુલકને પૂરતે બંદેબસ્ત કરવાનો વિચાર કર્યો. સિહાજીની ગીરની ઉત્તર દિશાએ મુગલે અહમદનગર પ્રાન્ત આવતા હતા. એ જાગીરના પશ્ચિમ ભાગનું રક્ષણ સંવાદ્રિ પર્વતની હાર અને ઘાડાં જંગલોએ કર્યું હતું. ગીરના પૂર્વ ભાગના મોખરાની મજબૂતી બરાબર નહતી, પણ પૂર્વ દિશાએથી પૂના ઉપર ચડાઈ લાવવી એ બિજાપુરી લશ્કર માટે બહુ લાંબો માર્ગ અને અવળા રસ્તે થઈ પડે એમ હતું. હવે પ્રશ્ન રહો દક્ષિણ ભાગને. જાગીરના દક્ષિણ ભાગને જોઈએ તેવી મજબૂતી ન હતી, એટલું જ નહિ પણ જાગીરની દક્ષિણ દિશા તરફથી દુશ્મન દળ ચડાઈ કરે એ સંભવ શિવાજી મહારાજને લાગવાથી એ ભાગની મજબૂતી શી રીતે કરવી તેની ગોઠવણના વિચારમાં શિવાજી મહારાજ પડ્યા હતા, ત્યારે તેમનું ધ્યાન દક્ષિણના મોખરા ઉપર આવેલા તેરગઢ તરફ ખેંચાયું. દક્ષિણ દિશા તરફથી મહારાજના મુલક ઉપર હલ્લે આવવાને સંભવ હતું. દુશ્મન ધારે ત્યારે એ દિશાએથી મહારાજના મુલક ઉપર બહુ સહેલાઈથી હુમલે લાવી શકે એમ હતું. મુસલમાની સલ્તનતને છંછેડતાં પહેલાં પિતાના ઘરની બરાબર મજબૂત કરવાની અગમબુદ્ધિ મહારાજમાં હતી. પિતાની નવી યોજના, કાર્યક્રમ, વગેરેને પૂરેપુર વિચાર કરી મહારાજે તેરણ કિલ્લે હર પ્રયત્ન કબજે કરી જાગીરના મુલકની મજબૂતી કરવાનો નિશ્ચય પિતાના ગઠિયાઓને જાહેર કર્યો. સાધનસંપન્ન અને ભારે બળવાળી સંતનના સામના વારંવાર કરવા પડશે એને વિચાર કર્યો અને સંખ્યાબળ સંબંધી પણ બશિબર ખ્યાલ કર્યો. જામેલી સલતનતને જમીનદોસ્ત કરવા યુક્તિપ્રયુક્તિની પરાકાષ્ટા કરીને પણ સાધને મેળવવાને મહારાજે વિચાર કર્યો અને એ વિચારમાં એમના ગઠીયાઓએ એમને કે આપ્યો. મહારાજે બહુ ઝીણી નજરથી સંગે તપાસ્યા અને જ્યારે એમણે જોયું કે સંજોગો બહુ વિચિત્ર છે અને હજુ આપણે પગ જમીન ઉપર બરાબર જામ્યો નથી ત્યારે તે બળ નહિ બતાવતાં કળથી કામ કાઢી લેવું જોઈએ. આવા સંજોગોમાં શક્તિને બદલે યુક્તિ જ વધારે લાભદાયક નીવડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] ૭. શિવાજી ચરિત્ર ૧૦૯ સ્વરાજ્ય માટેની લડત શરૂ કરવાના આ પહેલા જ પ્રસંગ હતા એટલે કિલ્લો તે લેવા પણ તે તુક્રસાનીમાં ઊતર્યાં સિવાય, ભારે જોખમ ખેડ્યા સિવાય લેવા એવા મહારાજે નિશ્ચય કર્યાં. તારા કિલ્લામાં બિજાપુર બાદશાહને એક કિલ્લેદાર રહેતા હતા અને બિજાપુરી મુલના બચાવ માટે અને રાજ્યની વ્યવસ્થાને માટે આ કિલ્લા ઉપર કિલ્લેદારના કબજામાં નાનું લશ્કર બાદશાહ તરકુથી રાખવામાં આવ્યું હતું. આ કિલ્લાની ટાચ ઉપર કિલ્લેદારને રહેવા માટે સર્વ પ્રકારની સગવડ રાખવામાં આવી હતી. લશ્કરને માટે પશુ કિલ્લામાં જોગવાઈ હતી. બાદશાહી કિલ્લેદાર। આ વખતે મેાજશાખ અને એશઆરામને સ્વાધીન થઈ ગયા હતા. કિલ્લા ઉપર પોતાના રહેઠાણુમાં રહેવું એ કિલ્લેદારને અડચણ ભરેલું લાગ્યું અને તેથી ચેામાસાની માસમમાં કિલ્લા ઉપરનું પેાતાનું રહેઠાણુ મૂકી દઈ કિલ્લાની તળેટીમાં રહેવા લાગ્યા. શિવાજી મહારાજની ઝીણી નજરમાં આ બધી વાતા રમી રહી હતી. કિલ્લેદારના આ કૃત્યને પૂરેપુરા લાભ ઉઠાવવાના મહારાજે વિચાર કર્યાં અને ચામાસાની ઋતુમાં જ્યારે કિલ્લેદાર કિલ્લા ઉપર ન હેાય ત્યારે કિલ્લા કબજે કરી લેવાના નિશ્ચય કરી મહારાજે પોતાના ગાડિયાએની આ બાબતમાં સલાહ લીધી. આ બાબતમાં વિચાર અને મસલત ચલાવ્યા પછી મહારાજે સૂચવેલી યુક્તિ પ્રમાણે જ કિલ્લા કબજે કરવાનું બધાએ નક્કી કર્યું અને ચેામાસામાં એક દિવસે શિવાજી મહારાજ, તાનાજી માલુસરે, યેસાજીક અને બાજી પાસલકરને સાથે લઈ આસરે એક હજાર માણુસ સાથે તારા ગયા અને કિલ્લાને કબજે કર્યાં. આ કિલ્લા લેવામાં શિવાજી મહારાજને એક પણ માણસને ભાગ આપવા પડ્યો ન હતા. લાહીનું એક પણ ટીપું પાડ્યા સિવાય શિવાજી મહારાજે તારણાગઢ જીતી તે કિલ્લાને દરવાજે સ્વરાજ્યનું તારણ બાંધ્યું. આ પ્રસંગે મરાઠા સરદારોએ બહુ યુક્તિપૂર્વક કિલ્લેદારને હાથતાથી આપી ગઢ લીધા હતા. આ કિલ્લાના બાદશાહી ખજાનામાં એ લાખ હૈાન નગદ હતી તે મહારાજને હાથ લાગી ( પ્રે. સરકારને ‘ શિવાજી ’ પાનું ૩૨ ). આ કિલ્લો કબજે કર્યા પછી તેનું નામ તારા બદલીને “ પ્રચંડગઢ રાખવામાં આવ્યું. "" પાછલા એક પ્રકરણમાં આપણે વાંચી ગયા છીએ કે શિવાજી મહારાજના દાદાને ભવાની દેવીએ રૃખા દીધી હતી અને જમીનમાં દાટેલું ધન બતાવી તે ખાદીને લઈ જવા આજ્ઞા કરી હતી. આના મુજબ વર્તન કરતાં ધન મળી આવ્યું હતું. શિવાજી મહારાજને તે આ વખતે દેશના કામમાં ધનની ખરેખરી જરૂર હતી. શિવાજીના શબ્દો ઉપર માવળા મરવા માટે મરણિયા બન્યા પણુ લડાઈ માટે તેમનું લશ્કર ઊભું કરી તેમને તાલીમ આપ્યા સિવાય એકલી લાગણીથી કંઈ પણ બને એમ ન હતું. લશ્કર ઊભું કરવાના વિચાર કરતાની સાથે જ હથિયારા ખરીદવાને સવાલ ઊભા થયા સિવાય ન રહે અને એ બધા માટે ધનની જરૂર હતી. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી પરગજુપણે પુરુષાર્થ આદરનાર પુરુષને ઈશ્વર હર પ્રયત્ને મદદ કરે છે, એની અનેક દાખલાએથી સાખીતી મળે છે. શિવાજી મહારાજની બાબતમાં પણુ તેમજ થયું. લશ્કર ઊભું કરવા માટે માણસે મળ્યાં પણ તેમને હથિયાર ક્યાંથી આપવાં એ ચિંતા મહારાજના મગજને સતાવી રહી હતી. શિવાજીનેા સિતારે પણ આ વખતે સિક ંદર હતા. ઈશ્વરની કૃપા હેાય તેા પ્રતિકૂળ સંજોગે પણ અનુકૂળ થઈ જાય છે. તારાગઢમાં કેટલુંક સમારકામ કરવા જેવું હતું. તે કામ મહારાજે તરતજ હાથમાં લીધું. સમારકામ ચાલતું હતું તે વખતે ગઢની દિવાલ ખાદ્દતાં શિવાજી મહારાજને પુષ્કળ ધન મળી આવ્યું ( ર્કિક્રેડ-પારસનિસ. પા. ૧૩૪ ). શિવાજી મહારાજે તારણા કિલ્લા કબજે કર્યાના સમાચાર બિજાપુરી કિલ્લેદાર ખાદ્શાહને ગણાવ્યા અને શિવાજીના આ કૃત્ય સામે કડવી ફરિયાદ કરી. શિવાજી ખડી પડે માયાના હતા. એણે બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮ મું ભોગ ધરાવીને બિજાપુર બાદશાહતના દરબારી દેવોને સાધી મૂક્યા હતા. કિલ્લેદારે મોકલેલી ખબર ઉપરથી બાદશાહતના અમલદારાએ શિવાજી મહારાજના તેમના તોરણાગઢના કૃત્ય માટે જવાબ માગ્યા હતા. મહારાજે સમયને શાબે એવા જવાબ આપી ધૂંધવાતી આગ ઠંડી પાડી હતી. બિજાપુરના બાદશાહને જવાબ આપતાં મહારાજે કિલ્લેદારના સંબંધમાં પણ ભારે ફરિયાદ કરી હતી કેઃ—“ કિલ્લેદાર બાદશાહ સલામતને પગાર ખાય છે, કિલ્લેદાર તરીકે માન ખાટે છે, હોદ્દો ભોગવે છે, સત્તા ચલાવે છે, પણ પોતાની ફરજમાં તદ્દન ખેદરકાર રહે છે. કિલ્લાની જવાબદારી માથે હાવા છતાં કિલ્લેદાર પોતાનું મથક છેાડી એશઆરામ માટે તળેટીમાં રહે છે. પોતાની સગવડ અને સુખની ખાતર કિલ્લાને સુના મૂકે છે. આવા સંજોગામાં આવા ભેદરકાર કિલ્લેદારના હાથમાં કિલ્લો રાખવા કરતાં, મારા જેવા બિજાપુર દરબારનું હિત હૈયે રાખી કામ કરનારાના તાબામાં કિલ્લા રહે એ શું ખોટું છે ? ” મહારાજને કિલ્લામાંથી જે ધન મળ્યું હતું તેમાંથી થેાડું બાદશાહી અમલદારામાં વહેંચ્યું. રૂપેરી અને તેરી થપ્પડ બહુ અસરકારક નિવડ્યાના અનુભવ ધણાને થયા હશે. આ બાબતમાં તે જમાનાની અને આજની સ્થિતિમાં બહુ ફેર નથી દેખાતો. નાણાં વહેંચાયાં એટલે માં બંધ થયાં. શિવાજી મહારાજ સામેની કિલ્લેદારની ફરિયાદ દફતરે પડી અને કિલ્લેદારને ઠપકાનું ઈનામ મળ્યું ( કાફીખાન. ઈટીયટ ડાઉસન વૉલ્યુમ છ. પા, ૨૫૭ ). કિલ્લા ત। કળથી કબજે કરી યુક્તિથી પચાવ્યા પણ કિલ્લાની આજુબાજુની અને નજીકની જમીનો ઉપર મહારાજની નજર ચોંટી જ હતી. એ જનીનેા પણ કડવાશ કે ખટાશ કર્યા સિવાય યુક્તિ પ્રયુક્તિથી કબજે લઈ જાગીરમાં જોડી દેવાના મહારાજનો મનસૂખે હતા. મનમાં આવેલા વિચાર આ વખતે પાર પાડવાનું ધારી એ જમોનાની જે આવક બિજાપુર બાદશાહને દર વરસે મળતી હતી તેથી વધારે રકમ બિજાપુર દરબારને આપવાનું કબૂલ કરીને શિવાજી મહારાજે એ જમીના બાદશાહ પાસેથી મેળવી પેાતાની જાગીરમાં જોડી દીધી. તારણા કિલ્લામાંથી મહારાજને જે ધન મળ્યું હતું. તેમાંથી બહુ જ થાડું એમણે બિનપુરના અમલદારાને વહેંચી દીધું અને પછી જે બાકી રહ્યું તે ધન મહારાજે પોતાના એશઆરામ, મેાજમજા અને વૈભવ વધારવામાં ન વાપર્યું. “તેને જૂન ને દ્વાર ” એ વૃત્તિવાળા મહારાજ હાવાથી અને એમની નજર આગળ હિંદવી સ્વરાજ્ય સ્થાપવાને પ્રશ્ન જાગૃત જ્યેાતિની માફ્ક સામે જ હતેા. તેથી બાકીના ધનના ઉપયાગ સ્વરાજ્ય સ્થાપવા માટેનાં સાધના મેળવવાના કામમાં વાપરવાનું નક્કી કર્યું. .. મહારાજે મહારાષ્ટ્રમાં ફરી દ્વીતે માવળા લૉકામાં હિંદુત્વને જુસ્સો પેદા કર્યો હતા. ધર્મારક્ષા માટે મરવા માવળા તૈયાર થયા હતા. મુસલમાની સત્તા તાડવા માટે લડવા તૈયાર કરવામાં આવતા લશ્કરમાં જોડાવા માવળા એક પગે તૈયાર થઈ ગયા હતા, પણ લશ્કર ભેગું કર્યા પછી લડાઈ પ્રસગે જોઈતાં સાધનાના તદ્દન અભાવ હતા તેથી જોઈતાં હથિયારા, તાપા, દારૂગોળા, વગેરે સાધના ખરીદવામાં એ ધન વાપરવામાં આવ્યું. બાદશાહતની સામે શિવાજી મહારાજે જંગ માંડ્યો હતા એટલે થિયાર અને દારૂગોળા તૈયાર રાખ્યે જ છૂટકા હતા. લડાઈનાં સાધને ખરીદવામાં આવ્યાં અને તે ખરીદ કરતાં ખાકી રહેલું ધન લશ્કર ઉભું કરવાના તથા રાજગઢ કિલ્લો બાંધવાના કામમાં આવ્યું. મુસલમાની સત્તા તાડી દેશમાં સ્વરાજ્ય સ્થાપવાની યેાજના શિવાજી મહારાજે ઘડી હતી. તે ચેાજના પેાતાના ગાઠીયાને સમજાવી તેમના અભિપ્રાય અને મત લીધા હતા. તે યાજનાને માતા જીજાબાઈ ને પૂર્ણ 2કા અને આશીર્વાદ હતા. તે ચેાજના કૃતિમાં ઉતારનારૂં મહારાજનું પહેલું કૃત્ય યુક્તિ અને કળથી તારણાગઢને કબજો લીધે એ હતું. મહારાજે તારાગઢ ઈ. સ. ૧૬૪૬ ની સાલમાં એટલે પોતાની "ફૂટ વર્ષની ઉંમર હતી ત્યારે લીધા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું] છે. શિવાજી ચરિત્ર ૧૧૧ ૨. રાજગઢને ઉદય, તેરણાગઢને મહારાજે કબજે લીધે તેથી બેવડે ફાયદો થયો. એક જાગીરના મુલકની પિતાની ધારણા મુજબ મજબૂતી થઈ અને બીજી તરણ કબજે કર્યાથી એ ગાળાના મુસલમાની અમલદારનું ઈ ગયું. શિવાજી મહારાજના આ કત્યની લેકે ઉપર સારી અસર થઈ અને મહારાજની નવી યોજનાને આડકતરી રીતે ઉત્તેજન મળ્યું. શિવાજી મહારાજના આ હિંમતભર્યો કર્યો તે કાળના મહારાષ્ટ્રના યુવકોનું ધ્યાન ખેંચ્યું. તાજા અને ચડતા લોહીના હિંમતવાન નવજુવાનોને લાગ્યું કે મહારાજે શરૂ કરેલા હિંદુત્વ બચાવના કામમાં પિતાનો ફાળો આપવો જોઈએ. મુસલમાન સત્તાધીશોના હિંદુઓ ઉપરના અત્યાચાર, અન્યાય અને જુલમને લીધે જુલમી સત્તા વિરુદ્ધ જુવાનિયાઓનાં લેહી તો ઊકળી રહ્યાં હતાં, પણ એમને દોરનારની ખોટ હતી. શિર સાટે મેડ બાંધવા કેઈ તૈયાર થતું ન હતું. મહારાજ તે કામ માટે તૈયાર થયા એ જોઈ એમના કામમાં મદદરૂપ થઈ પડવાનું જુવાનિયાઓએ નક્કી કર્યું. શિવાજી મહારાજનાં કામમાં સામેલ થવાનો ઘણું જુવાનોએ વિચાર કર્યો. નીચેના યુવકે તો મહારાજની નવી યોજનામાં જોડાયા. આ યુવકેએ ઉચ્ચ ભાવનાથી પિતાની સેવા શિવાજી મહારાજને ચરણે સાદર કરી અને મહારાજના કામમાં આ યુવકે બહુ મદદરૂપ નીવડવ્યા હતા. ભેંસલે કુટુમ્બની જાગીરની વ્યવસ્થા કરનાર સિંહાજી રાજા ભોંસલેના દીવાન, કિલ્લે કડાણુના સુબેદાર રા. દાદાજી કેન્ડદેવે જાગીરની વ્યવસ્થા માટે કેટલાક બહુ કાબેલ અને ચુનંદા મુત્સદ્દીઓને ખાળી લાવીને જગીરની નોકરીમાં રાખી, મુલકની સુંદર આબાદી કરી, નમુનેદાર વ્યવસ્થા કરી હતી. આ ચુનંદા મુત્સદ્દીઓના દીકરાઓ અને બીજા કેટલાક મહારાષ્ટ્રના પાણીદાર યુવાનોને શિવાજી મહારાજની નોકરીમાં જોડાઈ, હિંદુત્વનું રક્ષણ કરનારી નવી સત્તા સ્થાપવાના કામમાં મદદરૂપ બનવાની ઈચ્છાથી મહારાજને ચરણે પિતાની સેવા અર્પણ કરવાને વિચાર થયો. ઘણું બ્રાહ્મણ, પ્રભુ અને માવળા યુવાને જુલમી સત્તાને તેડવાના શુદ્ધ હેતુથી મહારાજની નોકરીમાં દાખલ થયા. તોરણ કબજે કર્યા પછી ઘણુ જુવાનિયાઓ શિવાજી મહારાજની નોકરીમાં જોડાયા તેમાં નીચેના યુવકે એ મહારાજની, મહારાષ્ટ્રની, હિંદુત્વની અને તે દ્વારા આખા ભરતખંડની ભારે સેવા કરી હતી. એ યુવાનનાં મુબારક નામે નીચે પ્રમાણે છે – (૧) મોરે ત્રીબક પીંગળે (૨) અણછ દત્ત (૩) નિરાજી પંડિત (૪) રાવજી સોમનાથ (૫) દત્તાજી ગોપીનાથ (૬) રધુનાથપંત અને ગંગાજી મંગાજી. તરણું કબજે લીધા પછી અને તેની આજુબાજુની જમીન મેળવ્યા પછી મહારાજની નજર તેરણગઢને અગ્નિ ખૂણામાં આસરે ત્રણ માઈલ દૂર આવેલા મુરબાડ અથવા મુદ્રાદેવ અથવા દુર્ગાદેવીના ડુંગર તરફ વળી તે ડુંગર ઉપર એક કિલ્લે હતો. તેને કબજામાં લઈ, મુલકની મજબૂતી વધારવાનું મહારાજને શ્રેયસ્કર લાગ્યું. તે ડુંગરને પિતાના તાબામાં લઈ, કિલ્લાને દુરસ્ત કરવાનું કામ મહારાજે શરૂ કરાવ્યું. કામ બહુ તાકીદે ચાલતું હતું. એ કિલ્લામાં ત્રણ નવી માંચીએ બંધાવી અને તેને સુવેળા. સંજીવની, અને પદ્માવતી નામ આપ્યાં. આ કિલ્લો તાકીદે તૈયાર કરવાનું કામ મહારાજે પિતાના વિશ્વાસ અને કિલ્લાઓના કામના કાબેલ એવા રાજેશ્રી મેરે ત્રીબક પગનેને સોંપ્યું. મહારાજનું ફરમાન માથે ચડાવી, મેરેપતે કિલ્લો તૈયાર કરવાનું કામ ધમધોકાર ચલાવ્યું. આ કિલે રાજગઢ કિલ્લાને નામે ઓળખાય છે. કેટલાક ઈતિહાસકારો લખે છે કે ડુંગર કબજામાં લઈ શિવાજી મહારાજે તેના ઉપર કિલો બંધાવ્યો, પણ કિલ્લે નવો બંધાવવાનું મહારાજે શરૂ કર્યાનું સંભવતું નથી. કિલ્લે ભાગી તૂટી હાલતમાં હયાત હશે. તેને ઉત્તમ રીતે સમારી મજબૂત કર્યો હોય એજ સંભવે છે. રાજગઢ કિલ્લાના સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮મું છે. રાજવાડેને અભિપ્રાય નીચેની મતલબને છે. “કિલ્લે કંઈ ઝટપટ બંધાતા નથી, તેથી રાજગઢની શરૂઆત તેરણ કબજે કરતાં પહેલાં થયેલી હોવી જોઈએ. રાજગઢ બાંધ્યા પછી તરણ સહજ હાથમાં આવી ગયે.” મુરબાડ અથવા દુર્ગાદેવીના ડુંગરની માગણી શિવાજી મહારાજે બાદશાહ પાસે કરી હોત તો સિંહાજીની દરમિયાનગીરીથી અને ભલામણથી મહારાજ એ ડુંગર બહુ સહેલાઈથી મેળવી શકત. પણ શિવાજીએ એ રસ્તો ન લીધો અને બાદશાહને જણાવ્યા સિવાય ડુંગર કબજે કરી, કિલ્લે દુરસ્ત કરી, નવી માંચીઓ બાંધવાનું સાહસ ખેડયું. શિવાજીએ લીધેલ રસ્તે દાદાજી કેન્ડદેવને ન ગ. કડવાશ પેદા કર્યા સિવાય કળે કળે જેટલું કામ સધાય તેટલું સાધવું એ વૃદ્ધ દાદાજીને રસ્તે હ. શિવાજી મહારાજે આરંભેલી આ હીલચાલ કેટલીક બાબતમાં દાદાજીને અંતઃકરણથી ગમતી અને દાદાજી તેને હરેક રીતે ઉત્તેજન પણ આપતા. શિવાજી મહારાજની મુસલમાની સત્તા તોડી પાડવાની નવી યોજનાના સંબંધમાં દાદાજી તદ્દન મક્કમ નહોતા રહી શક્યા. આ બાબતમાં વૃદ્ધ દાદાજીને વિચાર હીંચકા ખાતા હતા. દાદાજી કેનદેવની એવી પણ ઈચ્છા ખરી કે શિવાજીએ બિજાપુરના દરબારમાં રહી નામના મેળવવી, કીર્તિ સંપાદન કરવી અને પોતાની હિંમત હોશિયારીથી ઊંચી પદવી પામી ધારેલી મતલબ ધીમે ધીમે હાંસલ કરવી. દુર્ગાદેવીના ડુંગર ઉપરના રાજગઢને સમરાવી ત્યાં નવી માંચીએ બંધાવી એ કૃત્ય દાદાજીને ન ગમ્યું. મહારાજના આ કૃત્યથી દાદાજી નારાજ થયા હતા. આ કૃત્ય માટે દાદાજીએ મહારાજને ઠપકે ૫ણુ આયો હતે. શિવાજી મહારાજને દાદાજી માટે ભારે માન હતું એટલે એ એમના ઠપકાથી ઉશ્કેરાઈ દાદાજીનું અપમાન કરે એવા અવિચારી ન હતા. પાણી બહુ તીખું હતું. કાઈનું જરા પણ સાંખે એમ ન હતું, છતાં જેને વડિલ માન્યા તેમને તેલ એ બરોબર રાખી શકતા હતા. વડિલ માનીને દાદાજીને શિવાજી મહારાજ પૂરેપુરું માન આપતા. એમની સામે બોલતા નહિ. એમનું અપમાન કરતા નહિ, અને એ જ્યારે ઠપકે ત્યારે સહનશીલ બનીને સાંખતા. દાદાજીએ આપેલ ઠપકે શાંતિથી શિવાજી મહારાજે સાંભળી લીધે, પણ તેથી એ પોતાના નિશ્રયથી જરાપણ ડગ્યા નહિ. મહારાજ બચપણથી જ બહુ મક્કમ સ્વભાવના હતા. રાજદ્વારી દષ્ટિથી પૂરેપુરો વિચાર કરી એમણે આ સાહસ ખેડયું હતું અને વિચારપૂર્વક એક વખત કરેલ નિશ્ચય કેઈની ઈતરાઓને કારણે કે કોઈ ઠપ દે તેથી ફેરવે એવા સ્વભાવના એ ન હતા. દાદાજીનો ઠપકે, મહેણાં, ઈતરાજી, મહારાજે મૂગે મેઢે સહન કર્યો, પણ પિતાના વિચારમાં એ તદ્દન મક્કમ રહ્યા. રાજગઢની બાબતમાં મહારાજને તેમની માતા જીજાબાઈને પૂરેપુરે ટકે હતા. દાદાજીનું દિલ મહારાજે જાણી લીધું હતું. આ બાબતમાં એમની ઈતરાજીની પણ મહારાજને પૂરેપુરી ખબર હતી પણ દાદાજીની બહાલ મરજી મેળવવા કરતાં કિલ્લો તૈયાર કરવાની જરૂરિયાત એમને વધારે મહત્ત્વની લાગી, તેથી દાદાજી પ્રત્યે માન અને પ્રેમ હોવા છતાં, તેમના ગુસ્સાની દરકાર ન રાખતાં શિવાજી મહારાજે કિલ્લાનું કામ તાકીદે પૂરું કરવા માટે મેરોપંત પિંગળને ખાસ ખબર આપી. દાદાજી કેડદેવે આ વાત જાણી અને આ કૃત્યનું પરિણામ મા આવશે અને પરિણામે માલીકની જાગીરને નુકસાન થશે, એમ સમજી આ નિમકહલાલ વૃદ્ધ દાદાજીએ શિવાજી મહારાજને મનાવવાના પ્રયત્ન શરૂ કર્યા. જાગીરના વજનદાર માણસને દાદાજીએ ભેગા કર્યા અને મહારાજને તેમની મારફતે સમજાવવાનું શરૂ કર્યું. મહારાજ પોતાના વિચારમાં મક્કમ હતા અને દાદાજીના આ બધા પ્રયત્ન ફોગટનાં ફાંફાં હતાં. દાદાજી પ્રત્યે શિવાજીને માન હતું, પણ તે કરતાં વધારે લાગણી એમને હિંદુત્વને માટે હતી અને એ લાગણી એવી જાજવલ્યમાન અને ઊંડી હતી કે હિંદુત્વના રક્ષણના નિશ્ચયમાં એ જરાએ ફરતા નહિ. દાદાજીને ઘણું માઠું લાગ્યું પણ શું કરે? શિવાજી મહારાજનાં આ કો સંબંધી એક વીગતવાર પત્ર દાદાજીએ સિંહાજી તરફ રવાના કર્યો હતો. આ પત્ર પહોંચ્યા પછી પણ સિંહાએ શિવાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર મહારાજનાં કૃત્યો માટે કઈપણ જાતનાં પગલાં લીધાનું જણાયું નથી. તે ઉપરથી એમ અનુમાન કાઢી શકાય કે શિવાજીનાં આ કૃત્ય તરફ સિંહાએ આંખ આડા કાન કર્યા હોય. બીજું અનુમાન એ પણ કાઢી શકાય કે સિંહજી તે વખતે લડાઈ, ઘેરા અને મુલકે જીતવાની ધમાલમાં ગરકાવ થઈ ગયા હતા એટલે આ પત્ર ઉપરથી પગલાં લેવાનો એમને વખત જ નહતા. રાજગઢ કિલ્લાની હકીક્ત બિજાપુરના બાદશાહે જાણી. રાજગઢ કિલ્લે કબજામાં લઈ, તેને સમરાવી માંચીઓ વગેરે બાંધી, એ સર્વ બીના બિજાપુર પહોંચી એટલે દરબારમાં ભારે ખળભળાટ મચ્યો હતા. શિવાજી મહારાજનાં કૃત્યથી બિજાપુર બાદશાહના મનમાં મહારાજ સંબંધી જે વહેમ ભરાયે હતે તે વધારે ને વધારે મજબૂત થતો ગયે. બિજાપુર બાદશાહની આંખમાં શિવાજી હવે ખેંચવા લાગ્યો. બાદશાહને પિતાનાં કૃત્યોથી વહેમ આવ્યું છે એ વાત મહારાજે જાણી અને તેથી મહારાજે મજાપર બાદશાહને જવાબ આપ્યો કે “અમારી જાગીરના મુલકના બંબસ્ત માટે આ કિલ્લાની ખાસ જરૂર છે અને અમારો મુલક સચવાશે એ સરકારને જ ફાયદો થવાને છે. ”(મ.રિ. પા. ૨૦૦ ). મહારાજના આ જવાબથી બાદશાહ અથવા તેના મુત્સદ્દીઓ જરા પણ ભોળવાય એમ નહતા. એ બધું સમજતા હતા. બાદશાહ પોતે ચેતી ગયો હતો પણ બાદશાહ પિત અને બિજાપુરી સરદાર સિહાજીની શક્તિથી વાકેફ હતા. શિવાજીને કચડવા જતાં સિંહાજી છંછેડાઈને વખતે બાદશાહી કચડી નાખે એ બિજાપુરી સત્તાધીશોને અને ખુદ બાદશાહને પિતાને અંદરખાનેથી ભય હતો. આવી સ્થિતિ હોવાથી સિંહાજીને દુશ્મન બનાવ્યા સિવાય કળકળે શિવાજીને પોતાની સત્તા સામેની હીલચાલમાં આગળ વધતા અટકાવવાનાં પગલાં બહુ સંભાળપૂર્વક ભરવામાં આવતાં હતાં. સિંહાજી પણ આ બાબતમાં આબાદ ખેલ ખેલી રહ્યા હતા. શિવાજી મહારાજનાં આ કૃત્ય માટે બિજાપુર બાદશાહે સિંહાજીને પણ જવાબ માગ્યો હતો. રાગઢની બાબતમાં શિવાજી મહારાજના સંબંધમાં દાદાજી કેડદેવે સિંહાજી તરફ ફરિયાદ લખી મોકલી. બિજાપુરના બાદશાહે આજ બાબતમાં સિંહાજીનો જવાબ માગ્યો. બિજાપુર દરબારમાં લેમેલ થઈ રહી. કેટલાક મુસલમાન સરદારનાં ભવાં ચઢત્યાં પણ સિંહાજી જરા પણ ગભરાયો નહિ. આ બધી બાબત બની પણ સિંહાને તે જરા પણ બીવા જેવું, કે ગંભીર બનવા જેવું લાગ્યું જ નહિ. શિવાજી મહારાજનાં આ કૃત્ય તરફ સિંહાએ પિતે કોઈપણ રીતે અણગમે બતાવ્યો નહિ. આ બધી બાબતનો વિચાર સિંહાજીએ બહુ ઠંડે મગજે કર્યો અને જરાપણ ગુસ્સો કર્યા સિવાય બાદશાહના મનનું સમાધાન થાય એવો એક પત્ર લખી બિજાપુર બાદશાહ તરફ રવાના કર્યો. વિચાર કરતાં સિંહાઇને લાગ્યું કે વાતાવરણ પિતાની વિરુદ્ધનું છે એટલે આ વખતે કિલ્લાનું સમારકામ થોભાવવા માટે શિવાજીને જણાવવા દાદાજીને પત્ર લખવે એ માર્ગ કલ્યાણકારક નીવડરી, એટલે સિંહાએ દાદાજી ઉપર પત્ર લખી રાજગઢ કિલ્લાનું કામ હાલમાં મેકુફ રાખવા સૂચના કરી. ૩. દાદાજી કેડદેવની માંદગી અને મરણ. જેવી રીતે કોઈ પણ માણસની ખાનદાની તેનાં માબાપ અને વડવાઓના ખમીર ઉપર આધાર રાખે છે તેવી જ રીતે માણસનું ચારિત્ર તેના બાળપણમાં તેનું જીવન ઘડનાર ઉપર આધાર રાખે છે. પુરુષના ઉત્તમ ચારિત્ર્ય માટે, તેના પરગજુપણા માટે, તેના પરાક્રમો માટે, તેની કાર્યકુશળતા અને કાર્યદક્ષતાને માટે ખરા ધન્યવાદ તે તે માણસને ઘટે છે કે જેમણે એ કુમળી ડાળ એની કુમળી વયમાં જ બરોબર વાળવાનો પ્રયત્ન કર્યો હોય. માણસનું જીવન ઘડવા માટે જવાબદાર તેનાં માબાપ, વાલી, ગુરુ, ગડિયા અને સ્નેહી સાથીઓ હોય છે. આપણુ ચરિત્રનાયકને રાજકીય જીવન તરફ નજર કરીએ તો આપણે જોઈ શકીશું કે મહારાજે જે કામ હાથ ધર્યું હતું તે માટે સંજોગે તદ્દન પ્રતિકૂળ હતા પણ S . 16 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮મું દેશને સારે નસીબે એમનું જીવન ઘડવા માટે અનુકૂળ અને નમુનેદાર માણસો ભેગા થયા હતા. શિવાજી મહારાજના જીવનસાફલ્ય માટે કેટલીક વ્યક્તિઓને માન ઘટે છે, તેમાં દાદાજી કેન્ડદેવ અગ્રસ્થાન લે છે. શિવાજી મહારાજને ઉચ્ચ વિચાર અને સુંદર શિક્ષણ આપી સાચા નાગરિક બનાવવા માટે દાદાજી કેન્ડદેવને જશ આપતાં કણ અચકાય? મહારાજને માટે લશ્કરી તાલીમની ઘટતી જોગવાઈ કરી, રાજકાજમાં તેમને કુશળ અને મુત્સદ્દીપણામાં નિપુણ બનાવવા માટેનું માન મેટે ભાગે દાદાજીને મળે છે. મહારાજમાં ક્ષત્રિયત્વ જગાડવાનું, હિંદુવા માટે ખરી લાગણી ઊભી કરવાનું, ધર્મ, પ્રજા તથા દેશ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે જુલમી સત્તા તેડી નવી સત્તા સ્થાપવાના વિચારો રડવાનું અને મહારાજને એક પરાક્રમી, હિંમતવાન, સાહસિક અને કુશળ સૈનિક બનાવવાનું જેટલું માન માતા જીજાબાઈને ઘટે છે તેટલું જ માન, મહારાજને એક ઉત્તમ મુત્સદ્દી, તાલીમ પામેલ યોદ્ધો, રાજ ચલાવવામાં કુશળ, અને પ્રજાને કલ્યાણકારક નીવડે એવી પદ્ધતિ રાજકાજમાં દાખલ કરનાર રાજા બનાવવા માટે, દાદાજીને ધટે છે. દાદાજી કેન્ડદેવ અને ભોંસલે કુટુંબને સંબંધ બહુ જૂને હતે. હિંગણ બેડ, દઉળગાંવ, મલઠણ વગેરે ગામની પટલાઈ જ્યારે ભેંસલેએ ખરીદી ત્યારે દાદાજી મલઠણને કુલકરણી હતા. એમના જિદગીને મેટો ભાગ ભેસલે કુટુંબની સેવામાં જ ગયું હતું એમ કહી શકાય. સિંહાજીએ દાદાજી કે દેવનું પાણી પારખીને જ પોતાના દીકરા શિવાજીને તાલીમ માટે બચપણથી જ એમને હવાલે કર્યો હતો. ભોંસલે કુટુંબના તેઓ વફાદાર નોકર હતા. શિવાજી મહારાજે જ્યારે તેરણા અને રાજગઢ કબજે કર્યા ત્યારે દાદાજીની ઉમર આસરે ૭૦ વરસની હતી. વૃદ્ધાવસ્થામાં પણ દાદાજીને પિતાના માલીકના હિતની ચિંતાઓ રહ્યાજ કરતી હતી. રાજગઢના સંબંધમાં સહાજીને દાદાજીએ પત્ર લખ્યો હતો તે પત્ર પછી, દાદાજીની તબિયત લથડવા માંડી હતી. દાદાજી શિવાજી મહારાજની નવી યોજનાના વિરોધી ન હતા, પણ મહારાજની યોજના પાર પાડવામાં વખત આવે તે સર્વસ્વ હેમવા મહારાજ તૈયાર થઈ ગયા હતા એ દાદાજીને ગમ્યું ન હતું. દુનિયાના અને સંસારના અનુભવી માણસે સહેલાઈથી સમજી શકશે કે આવી પ્રકૃતિના માણસે ઘણું હેય છે. દરેક સમજુ માણસ શુદ્ધ હેતુથી રોજાયેલી ઉત્તમ યોજનાની તરફેણમાં હોય છે. સુંદર હીલચાલ હોય તેને સીધી કે આડકતરી મદદ કરે, તે હીલચાલને માટે ત્યાગ કરવા તૈયાર થયેલાએાનાં મસ્તક કે વખાણ પણ કરે. અંત:કરણથી એ હીલચાલને યશ ઈચછે. પણ પિતાનો દીકરો એ હીલચાલમાં ભાગ લે તે તે ન ગમે, એવી પ્રકૃતિના ઘણા માણસે હોય છે. પ્રજાને કલ્યાણકારક નીવડનારી હિલચાલને મદદ કરવા તૈયાર થનારા ઘણા નીકળે પણ એવી રીતે તૈયાર થયેલા ઘણાઓમાંથી એ હીલચાલ માટે સર્વસ્વ બેગ આપવાનો પ્રશ્ન ઊભું થાય ત્યારે પિતાના વિચારોમાં મક્કમ રહી ભેગ આપવા તૈયાર થનાર ઘણા ઓછા નીકળે. શિવાજીનો ઉદય થાય અને ભરતખંડને એ મહાપરાક્રમી પુરષ થાય એવી દાદાજીની ઈચ્છા હતી. પોતે તનમન દઈને કેળવેલ વિદ્યાથી પરાક્રમી પકે એવી ઈચ્છા માં ગુરુની કે શિક્ષકની ન હોય ? મહારાજે આરંભેલા કામમાં કેટલીક વખતે દાદાજીએ કે આપ્યો છે. મહારાજની કેટલીક રીતે એમને ગમતી નહિ. દાદાજી ની ઘરડના, ઘડાયેલા, અનુભવી, પાકટ પુરુષ હતા. એમને નવયુવાન શિવાજી મહારાજનાં ક્રાંતિકારક પગલાં કેટલીક વખતે ન ગમે એ સ્વાભાવિક છે. મહારાજના રસ્તા ખરા હોય છતાં ઘરડા માણસને એ ન રચે એ બનવાજોગ છે. મહારાજ હિંદુત્વની ભારે સેવા ઉઠાવી રહ્યા છે, હિંદુત્વ માટે શિરસાટે એમણે લડત ઉપાડી છે અને એ હવે મેદાને પડ્યો છે એટલે એમનો જય થાય તે માટે તનતોડ મહેનત કરવા દાદાજી તૈયાર હતા. શિવાજી મહારાજ બચપણથી દાદાજી પાસે જ રહ્યા અને મોટા થયા એટલે દાદાજીને મહારાજ માટે અંતઃકરણમાં અગાધ પ્રેમ હોય એ કહેવાની જરૂર ન હોય. મહારાજને પણ દાદાજી માટે અપ્રતિમ માન અને પ્રેમ હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૧૫ દાદાજી માંદગીને બિછાને પડ્યા. દાદાજીને પિતાસ્થાને ગણીને શિવાજી મહારાજે એમની આદરપૂર્વક સેવા ચાકરી કરી. મહારાજની ચાકરી અને માવજત જોઈ મરણને બિછાને પડેલા વૃદ્ધ દાદાજીને સંતોષ થયો. જેણે અંતને વખત સાથે તેણે સર્વ જીવન સાધ્યું એમ કહેવાય છે. શિવાજીએ અંતને વખત સાવ્યો હતો. માંદગીને બિછાને પડેલા પિતાની એક કર્તવ્યનિષ્ઠ છોકરો જેટલી કાળજી રાખે અને જે બરદાસ કરે તેટલી કાળજી મહારાજે દાદાજીની રાખી અને બરદાસ કરી. - દાદાજીની માંદગી દિવસે દિવસે વધતી જ ગઈ. દાદાજીને માટે મહારાજે દેશપરદેશથી વૈદે અને ધવંતરિ બોલાવ્યા હતા. સર્વે થાક્યા અને માંદગી વધતી ગઇ. દાદાજીને લાગ્યું કે હવે એમનો અંત સમીપ આવતો જાય છે. પિતાના વહાલા શિવાજીને આખરને આશીર્વાદ અને અંતની શિખામણ આપવાની ઘડી આવી પહોંચી છે એમ દાદાજીને લાગ્યું. દાદાજીએ જાગીરના બધા જવાબદાર અમલદારો, ગેઠિયાઓ, વિશ્વાસુ ચાકર, નિમકહલાલ કરે, મહારાજના મદદગાર, વગેરેને બોલાવ્યા. દાદાજીએ ભેગા મળેલા બધાઓને, શિવાજી મહારાજને જીવને ભોગે પણ વફાદાર રહેવા સમજાવ્યું. પિતાના માલીકે જે કામ આરંળ્યું છે તેમાં તનમન ધનથી મદદ કરવા દાદાજીએ કહ્યું. પછી વૃદ્ધ દાદાજીએ આંખમાં આંસુ સાથે મહારાજના માથા ઉપર હાથ ફેરવી અંતઃકરણથી આશીર્વાદ આપ્યા. હિંદુધર્મના ઉદ્ધારને માટે. હિંદ સ્ત્રીઓની ઈજ્જત બચાવવા માટે, હિંદ દેવમંદિરોના રક્ષણ માટે. ગૌ બ્રાહ્મણનું પ્રતિપાલ કરવાને માટે અને હિંદુઓની ઈજજત લૂંટનારાઓને, હિંદુધર્મનું અપમાન કરનારાઓને, તેમના જુલમી કલ્યો અને અત્યાચારને માટે, તેમને સજા કરવા, જૂની જુલમી સત્તા તેડી નવી સત્તા સ્થાપન કરવા માટે જે કામ શરુ કર્યું છે તે કામમાં આખર સુધી મક્કમ રહેવા મહારાજને દાદાજીએ અસરકારક શબ્દોમાં ઉપદેશ કર્યો. શિવાજી જાલમી સત્તાને તેડનાર, પિડાઈ રહેલી પ્રજાને ઉગારનારો થશે અને એના આ સત્કાર્યમાં સર્વેએ સંપૂર્ણ મદદ કરવી અને મહારાજને નિમકહલાલ રહેવું એવો ફરીથી બધાને દાદાજીએ ઉપદેશ કર્યો. આરંભેલા રાષ્ટ્રહિતના કાર્યમાં શિવાજીને યશ આપવા અને મહારાજને તંદુરસ્તી સાથે લાંબું આયુષ્ય આપવા દાદાજીએ પ્રભુની પ્રાર્થના કરી. શિવાજી હિંદુ ધર્મને તારણહાર બને એવી શક્તિ પ્રભુ શિવાજીમાં મૂકે એવી પરમકૃપાળુ પરમેશ્વર પાસે દીનવદને દાદાજીએ યાચના કરી. અંતની ઘડી આવી પહોંચતાં જ દાદાજીએ શિવાજીના માથા ઉપર અતિપ્રેમથી હાથ ફેરવ્યો. બન્ને આખામાંથી અશ્રુધારા વહી જતી હતી. મોં ઉપર હાથ ફેરવી દાદાજી બોલ્યા “પિડાતી પ્રજાને ઉગારવા માટે, ગૌ બ્રાહ્મણની રક્ષા માટે, હિંદુત્વની રક્ષા માટે તે જે કામ હાથ ધર્યું છે તેમાં પ્રભુ તને યશ આપશે. તારું ઉત્તરોત્તર કલ્યાણ થશે. શિવાજી ! વહાલા શિવબા ! તને મારા અંતરના આખરના આશીર્વાદ છે. ઈશ્વર તારી ઉમેદ બર લાવશે. તારા એકના એકવીશ થશે. દુનિયામાં તારી કીર્તિ ચમકશે અને યાદવ કુળને તથા સિસોદિયા વંશને તારે હાથે ઉદ્ધાર થશે. શિવાજી! મને, આ વૃદ્ધ ડોસાને યાદ કરી દુખી થતા નહિ. મને ભૂલી જજે, પણ મારા શબ્દ નિરંતર યાદ રાખજે. વિજયને વાયુ બહુ વિષારિ હોય છે, તે તું ભૂલતા નહિ. જ્યારે જ્યારે તને વિજય મળે ત્યારે ત્યારે વિજયના આનંદને તું ઉભરાવા દેતે નહિ. તારું ધારેલું કામ જ્યારે પાર પડે, જ્યારે ફળીભૂત થાય ત્યારે વિજયને આનંદને પચાવવાની તે ટેવ પાડજે. ઉમદા ઝાડ ફળે છે ત્યારે જેમ લચે છે, તેમ તું જ્યારે ફળીભૂત થાય ત્યારે લચી જજે. ધર્મનું અભિમાન રાખજે પણ સત્તાને ગર્વ ન રાખો. દુશ્મનથી ડરતે નહિ, આફતથી હિંમત હારતે નહિ. પ્રશંસાનાં ગલગલિયાંને તું ભેગ બનતો નહિ અને ખુશામતિયાની ખુશામતથી તું ફુલાતે નહિ. પ્રજાને અપરાધ થયે તેને સુધારવા માટે કડક શિક્ષા કરજે પણ એમને દુખી કરતો નહિ. પ્રજાની શુભ લાગણી એ રાજ્યના પાયાની મજબૂતી છે. પ્રજાનાં સુખ, સંતોષ અને આબાદી એ જ રાજાનો સાચે વૈભવ છે એ વાત તું કદી પણ ભૂલતા નહિ. કેઈએ અજાણે કરેલાં નાનાંસૂનાં અપમાને ભૂલી જજે, પણ તારે ઉદયકાળ થતાં આજે તારી પડખે રહી કાળના જડબામાં માથું મૂકી તારા જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૮ કું ગાઠિયા સેવા કરી રહ્યા છે તેમને અથવા તેમના વંશજોને કદી પણ ભૂલતા નહિ. પ્રજી તને યશ આપી વૈભવની ટાંચે ચડાવે ત્યારે પણ ઊંચી સ્થિતિમાં ઊભા રહીને પગ તર૬ નજર રાખજે. ચડતી આવતાં પણ પડતીને ન ભૂલવી એ ભાંસલે કુટુંબનું ભૂષણ છે. ” એ શબ્દો ઉચ્ચારી સિંહાજીના આ વફાદાર બ્રાહ્મણ કારભારી, શરૂઆતમાં મલણુના કુળકરણી, શિવાજીને તાલીમ આપી તેને તૈયાર કરનાર તેનેા ગુરુ, મહારાજના જીવનને ઘડનારાઓમાં અમગણ્ય, મુન્નુમદાર સુખા જીન્નર, સુબેદાર નામજાદ કિલ્લે ક્રાન્ડાણા, મહાલ નિહાય, ભોંસલે કુટુંબના આ નિમકહલાલ સેવક દાદાજી ક્રાન્ડદેવ ઈ. સ. ૧૬૪૭ ના ઑકટોબર માસમાં પોતાની પાછળ કૃષ્ણાપત નામના એક છેકરા મૂકી આ ફ્રાની દુનિયા છેાડી દેવના દરબારમાં ચાલ્યા ગયા. દાદાજીના મરણુથી શિવાજી મહારાજ બહુ દુખી થયા. એમને ભારે શેક થયા. જીજાખાઈ તે પણ આ વાદાર સેવકના મરણુથી બહુ દુખ થયું. દાદાજી ાન્ડદેવના મરણુ પથારી ઉપરથી કરેલા ઉપદેશની અને તેમના આખરના શબ્દોની હાજર રહેલા ઉપર ધણી ઊંડી અસર થઈ. શિવાજી મહારાજ પ્રત્યે જીવને જોખમે પણ વફાદાર રહેવાના હાજર રહેલાએ એ નિશ્ચય કર્યાં. પાતાના માલીક શિવાજી મહારાજને વફાદાર રહેવામાં હિંદુ ધર્મની પણ ભારે સેવા રહેલી છે એવું હાજર રહેલા સર્વાને લાગ્યું. હાજર રહેલાઓમાં ચાકણના કીરંગાજી નરસાળા અને સપાના શંભાજી માહીતે ( સિંહાની ખીજી બૈરી તુકાબાઈ ના ભાઈ ) ન હતા. ૪. દાદાજીના મરણ પછીતેા મામલેા. ધર, કુટુંબ કે વંશના કર્તા હર્તા માણસનું મૃત્યુ એ એની પાછળ રહેલા જવાબદાર માણુસના જીવન પરિવર્તનની ઘડી હોય છે. આવે વખતે જ માણસા ભૂલથાપ ખાય છે. આ ચાડિયામાં જે માણુસ પેાતાનું સમતાલપણું જાળવી રાખે છે, મગજને સ્થિર રાખી શકે છે, ગભરાયા વગર દીર્ધદષ્ટિ પહાંચાડી પેાતાના જીવનના માર્ગ આંકે છે તે પોતાનું જીવન પેાતાની શક્તિના પ્રમાણમાં સફળ કરે છે. મુસલમાની સત્તા પ્રજાને ભારે દુખ દર્દ રહેલી છે, જીલમાને વરસાદ હિંદુ પ્રજા ઉપર વરસી રહ્યો છે, હિંદુત્વની જડ કાઢી નાખવા માટે મુસલમાન સત્તા અનેક રસ્તા લઈ રહી છે, એવા સંજોગામાં મુસલમાની સત્તાને ઝાઝા દિવસ ટકવા દેવી એ હિંદુત્વના નાશ કરનારાઓને મદદ કરવા જેવું છે, એવું શિવાજી મહારાજને લાગ્યાં જ કરતુ હતુ. એટલે મુસલમાની સત્તા જુલમી હાવાથી તેને તેાડી પ્રજાને સુખ આપે એવી નવી સત્તા સ્થાપવાના શિવાજીએ અને એના ગાઠિયાઓએ તે નિશ્ચય જ કર્યાં હતા. ખડેખાંડે મુસલમાનની સામે મેદાને પડતાં પહેલાં પોતાના મુલકને મજબૂત અને સુવ્યવસ્થિત કરવાનું કામ તેા મહારાજે ક્યારનુંયે હાથ ધર્યું હતુ. દાદાજીના મરણ પછી શિવાજી મહારાજ પેાતાની જાગીરની વ્યવસ્થા પેાતાના મન મુજબ કરવા માટે તદ્દન સ્વતંત્ર બન્યા. શિવાજી મહારાજ પોતાના વન અને વિવેકથી પ્રજામાં અતિ પ્રિય થઈ પડ્યા હતા. મહારાજે જાગીરના કારભારની લગામ હવે સ્વતંત્ર રીતે પૂરેપુરી પેાતાના હાથમાં લીધી. શિવાજી મહારાજ પોતાના મુલકના સ્વતંત્ર રીતે કારભાર ચલાવે છે, એ વાત મહારાષ્ટ્રમાં ફેલાઈ અને તેથી લાકા પોતાની મેળેજ રાજીખુશીથી આવીને પેાતાની સેવા મહારાજને ચરણે અર્પણ કરવા લાગ્યા. મહારાજ આવેલી તક જ્વાદે એવા નહતા એટલે જેટલા આવ્યા તેમની સેવા સ્વીકારી. દરેકની લાયકાત જોઈ, લાયકી મુજ્બ કામ ઉપર દરેકની નીમણૂક કરી. પૂના તરફની પેાતાના બાપની આખી જાગીરનું સ્વતંત્રપણે કારભાર કરવાનું નક્કી કર્યું. દાદાજીના મરણ પછી જાગીરની પૂરેપુરી જવાબદારી હાથમાં લઈ ને નમુનેદાર વ્યવસ્થા કરવાના પ્રયત્ના શિવાજીએ શરૂ કર્યાં. નવી સત્તા સ્થાપવાના મહારાજના નિશ્ચય હવે તે વધારે દૃઢ થઈ ગયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૭ કારણ કે દાદાજીના મરણથી મહારાજને એક નવી અનુકુળતા મળી. તે એ કે મહારાજના હાથમાં સ્વતંત્ર લગામ આવી, અને પિતાના ભાગમાં સ્વતંત્ર રીતે ધારી ગોઠવણ કરવા મહારાજ શક્તિમાન થયા. જાગીરના મુલકનો કારભાર ઉત્તમ રીતે ચલાવવાની કળામાં દાદાજીએ શિવાજી મહારાજને ઉત્તમ તાલીમ આપી હતી. દાદાજીના મરણ પહેલાં ઘણું કાળથી દાદાજી બધો કારભાર શિવાજી મહારાજને હાથે જ કરાવતા અને પિતે ફક્ત દેખરેખ રાખતા. જ્યાં જ્યાં સૂચનાઓ કરવાનું એમને યોગ્ય જણાય ત્યાં ત્યાં ફક્ત સૂચનાઓ કરતા. આમ શિવાજી મહારાજને તાલીમ આપીને પૂરેપુરા તૈયાર કર્યા હતા. . જાગીરની લગામ હાથમાં લીધા પછી મહારાજે વિચાર અને મનસૂબામાં વખત ગાળે નહિ. હાથ લીધેલાં કામમાં જેમ જેમ યશસ્વી થતા ગયા, તેમ તેમ મહારાજ આગળ ધપતા જ ગયા. મહારાજ નવું કામ હાથમાં લેતા પહેલાં ચારે તરફનો પૂરેપુરો વિચાર કરતા. મગજમાં ધૂન આવી એટલે એકદમ સાહસ કરવું અને પછી પાછું ભાગવું, એ રીત મહારાજ મનથી જ ધિક્કારતા હતા. વખત, લેકસ્થિતિ, દુશ્મનનું બળ, પિતા માટે પ્રજાની સહાનુભૂતિ વગેરે બાબતેને બહુ બારીકાઈથી વિચાર કર્યા પછી મહારાજ કઈ પણ સાહસનું કામ હાથમાં લેતા. એક વખત કામ હાથમાં લીધું કે પછી કોઈ પણ સંજોગોમાં એ પાછા પગલાં લેતા નહિ. મહારાજનું કામ બહુ વ્યવસ્થિત હતું. વ્યવસ્થિત કામ કરનાર માણસ વધારે કામ કરીને પણ વખત ફાજલ પાડી શકે છે, એ વાતની મહારાજને ખાત્રી થઈ ગઈ હતી. ગમે તેવા સંજોગો ઊભા થાય તે પણ ઉશ્કેરાયા સિવાય કે ગભરાયા વગર પિતાની સામે જે કામ પડ્યાં હોય અને નવાં ઊભાં થતાં હોય તે બધાંને પૂરો વિચાર કરીને પોતાને કાર્યક્રમ મહારાજ આંકતા અને અમુક કામ અમુક મુદતમાં પૂરું થવું જોઈએ એવું નક્કી કરીને તે પ્રમાણેની તૈયારી કરી કામ શરૂ કરતા. જીવનમાં જુદે જુદે પ્રસંગે એમને નવા નવા અનુભવે આવતા, એ અનુભવનો ઉપયોગ કર્યા સિવાય રહેતા નહિ. “અનુભવ” એ જીવનમાં બહુ કીમતી વસ્તુ છે તેને યોગ્ય પ્રસંગે ઉપયોગ ન કરવામાં આવે તે એ કેડીની કિંમતને થાય. પ્રસંગ પડે તેને ઉપયોગ કરતાં માણસ ભૂલે તો તેની એ ભૂલ જીવનમાં જબરી ગણાય, અને તેને માટે એને વેઠે જ છૂટકે છે, એવી શિવાજીની માન્યતા હતી. દાદાજી મરણ પામ્યા તે વખતે મહારાષ્ટ્રમાં અવ્યવસ્થા અને અંધેર વર્તી રહ્યાં હતાં. શિવાજી મહારાજે લગામ હાથમાં લીધી તે વખતે (૧) એમની જાગીરના મુલક નજીકના મુસલમાની સત્તાના કિલ્લાઓ તદ્દન અવ્યવસ્થિત દશામાં હતા (૨) તેમાંના ઘણું કિલ્લાઓ ઉપર કિલ્લાના રક્ષણ માટે પૂરું લશ્કર પણ રાખવામાં આવ્યું ન હતું (૩) કિલ્લાઓની મજબૂતી તરફ પણ સત્તાધારીઓની કેવળ બેદરકારી હતી (૪) નિઝામશાહી સત્તા પડી ભાગવાથી એ ભાગમાં અરાજકતા ચાલી રહી હતી (૫) અને દિલ્હીના મુગલ અને બિજાપુરના બાદશાહની વચ્ચે અણબનાવ ચાલુ હતું. ઉપર દર્શાવેલી બધી પરિસ્થિતિ ઉપર મહારાજે વિચાર કર્યો અને પિતાના વિશ્વાસુ ગોહિયાઓની સાથે સલાહ મસલત કરી પિતાની દિશા નક્કી કરી. તે વખતે ઔરંગાબાદમાં મુગલનું થાણું હતું. મુગલ અથવા બિજાપુર દરબાર એ બેમાંથી કેઈની સામે પણ આવા સંજોગોમાં ખુલ્લું વેર બાંધવામાં માલ નથી એવા નિર્ણય ઉપર શિવાજી આવ્યા. પોતાની જાગીરના મુલકાની આજુબાજુ અને નજીકમાં બિજાપુર દરબારના કેટલાક કિલ્લાઓ બાદશાહતની બેદરકારીને લીધે અવ્યવસ્થિત પડ્યા હતા. તે બધા પિતાના તાબામાં લઈ, તેમને મજબૂત બનાવવામાં આવે તો થોડે ખર્ચ જાગીરને મુલક ઉત્તમ રીતે સચવાશે, મુલકની મજબૂતી સુંદર થશે અને એમ જે થાય તે ધારી બાજી સફળ થાય એમ મહારાજને લાગ્યું. દેશકાળ અને સ્થિતિનો વિચાર કરતાં શિવાજી મહારાજની ખાત્રી થઈ કે નવી સત્તા સ્થાપવાના કામમાં જે ફળીભૂત થવું હોય તે – ૧. પિતાના મુલકની પૂરેપુરી મજબુતી કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૨. 3. ૪. ૫. ૭. '. છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ મુ પેાતાની વ્યવસ્થા શક્તિથી અને ઉત્તમ કારભારથી પેાતાની પ્રજાને સતાષ આપવા જોઈએ. પેાતે જે મહાભારત કામ હાચમાં લીધું છે, તે પ્રજાના હિતનું છે, તે પ્રજાને સુખી કરવા માટે છે, તે કચડાતી પ્રજાને ઉગારવા માટે છે, એની પ્રજાને પાતાના વર્તનથી પૂરેપુરી ખાત્રી કરી આપવી જોઈ એ. $. જે સરદારા આપણી હકુમત નીચે આવી શકે એમ ન હેાય, તેમની સાથે સ્નેહ સંબંધ બાંધી, મીઠાશ રાખવી જોઈ એ. ૯. પેાતાના મુલકનો કારભાર નમુનેદાર બનાવી, પેાતાની પ્રજાની પ્રીતિ મેળવી, આજુબાજુના લેાકેા પણ આકર્ષાય એવી રીતે આપણે તંત્ર ચલાવવું જોઈ એ. મહારાષ્ટ્રના ખીજા જુદા જુદા ભાગા ઉપર સત્તા ચલાવતા સરદારાને પોતાની હકુમત નીચે લેવાના પ્રયત્ના આપણે કરવા .જોઈ એ. કેટલાક સરદારાને દેશની ખરી સ્થિતિ સમજાવી, નવી સત્તા સ્થાપવાના ઉદ્દેશ પ્રજાને સુખી કરવાના છે, એની એમને ખાત્રી કરી આપી પાતાના પક્ષમાં લેવા જોઈ એ. લાગવગ ધરાવતા દેશમુખ, દેશપાંડે, કુલકરણી વગેરેને હરપ્રયત્ને વશ કરી લેવા જોઈ એ. કઠ્ઠણુ પ્રસંગે આપણી પડખે રહેનાર ઉપર મુસલમાની સત્તા તરફથી આફત આવી પડે તે હરેક પ્રયત્ને આપણે એમને મદદ કરીશું અને એમના કામની, સેવાની કદર જરૂર થશે, એવે પ્રજાના વિશ્વાસ આપણે મેળવવા જોઈએ. ૧૦. હિંદુત્વ ઉપર ચાલી રહેલા અત્યાચાર દૂર કરવા માટે અને હિંદુ ધર્મના રક્ષણ માટે, પ્રજાને સુખી કરવા માટે જ આ પ્રયત્નો થઈ રહ્યા છે તેની ખાત્રી પોતાના વતનથી પ્રજાને આપણે કરી આપવી જોઈ એ. ચેાતરમ્ નજર દોડાવી, જીવનના મુખ્ય સિદ્ધાંતા નક્કી કરી, શિવાજી મહારાજે સ્વતંત્ર જીવન શરૂ કર્યું. દાદાજીના મરણ પછી શિવાજી મહારાજના તેમજ જાગીરના કારભારના ખર્ચ બાદ કરતાં, બાકી રહેલી રકમ લેવા માટે, સિંહાજી તરફથી ખાસ માણસ શિવાજી મહારાજ પાસે પૂને આવ્યા. આવેલા માણસ જોડે શિવાજી મહારાજે પિતાને જણાવી દીધું કે:-‘ કારભારી દાદાજીપર્યંત ગુજરી ગયા છે. જાગીરના મુલકાની મજબૂતી અને વ્યવસ્થાને ખર્ચ વધી ગયા છે. આપણી જમીન એટલી બધી રસાળ નથી કે જાગીરના મુલકનું વધેલું ખર્ચ નિભાવતાં આપને મેકલવા જેવી રકમ ફાજલ પડે. કર્ણાટકમાં આપના તાબામાં જે મુલકા છે, ત્યાંની જમીન રસાળ છે અને તેથી એની ઉપજ પણ પુષ્કળ છે. તે ઊપજમાંથી જ આપ સુંદર રીતે નિર્વાહ કરી શકશે। અને આ સંજોગામાં તેા એ જ યાગ્ય ગણાશે.” પુત્રના ઉપર પ્રમાણેના સંદેશા પિતાને મળ્યા. શિવાજી મહારાજના ઉપર પ્રમાણેના જવાબથી સિંહાજીને જરાપણું માઠું ન લાગ્યું. તેમણે જવાબમાં પુત્રને જણાવ્યું કે “ તમારી તેજસ્વિતા અને બ્યપરાયણતા સાંભળીને હું બહુ ખુશી થયા છું.'' પોતાની આખી જાગીરને પાતાની સત્તા નીચે લાવવા શિવાજી મહારાજે હવે જાગીરના જુદા જુદા ભાગના અમલદારા તરફ નજર કરી. ૫. સૂપા ઉપર સવારી, ચાણ ઉપર ચડાઈ અને કાન્ડાણા કબજે, સિંહાજીની જાગીરના મુલકના જુદા જુદા ભાગ પાડી તે દરેક ઉપર એક એક જવાબદાર અમલદાર નીમવામાં આભ્યા હતા. દાદાજી કાન્દ્રદેવે મરણુ વખતે એ બધા અમલદારાને પોતાની પાસે ખેલાવ્યા હતા અને બધાને શિવાજી મહારાજને માલીક માની, તેમને નિમકહલાલ રહેવા સૂચના કરી હતી. સદરહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૧૯ પ્રસગે સૂપાન સંભાજી મોહિત અને ચાકણના ફિરંગેજી નરસાળા હાજર ન હતા, એ પાછલા પ્રકરણમાં જણાવ્યું છે. પૂનાથી અગ્નિકાણે આવેલા સૂપા મહાલના અધિકારી સિંહાજીના સાળા સંભાજી મેહિત હતા. આ સંભાજી હિતેની બહેન તુકાબાઈ અને જીજાબાઈ ને અણબનાવ હતો. સંભાજી મોહિતે સિંહાજીની માનીતી સ્ત્રી તુકાબાઈને માનીત ભાઈ હતા, એટલે જીજાબાઈ અને તેના પુત્ર શિવાજી સાથે એ બહુ અક્કડાઈ રાખતો. દાદાજીના મરણ વખતે સંભાળ મોહિતે હાજર ત ન રહ્યો, પણ પાછળથી સંદેશા મેકલ્યા છતાં પણ શિવાજી મહારાજને મળવા ન આવ્યું અને સંદેશાઓને ઠાકરે માર્યા જેવું કર્યું. શિવાજી મહારાજની સત્તા સ્વીકારવા સંભાછ મહિતે તૈયાર ન હતો. એણે શિવાજી મહારાજને જણાવ્યું કે “ જાગીરના માલીક તો સિંહા રાજા છે. એમના તરફથી દાદાજી કારભાર ચલાવતા હતા. એ ગુજરી ગયા એટલે સિંહાજી મહારાજનો હુકમ નહિ આવે ત્યાં સુધી એ શિવાજીને સ્વામી તરીકે સ્વીકારવા તૈયાર નથી.” મોહિતેના સંદેશાના શબ્દો તો બહુ વિવેકી હતા પણ એનું વર્તન બહુ તોછડું હતું. સંભાજીને સમજાવી, સલેહ શાન્તિથી કામ લેવાની મહારાજની ઈચ્છા હતી એટલે એમણે સંભાજીને સમજાવવાના ખૂબ પ્રયત્નો કર્યા. મીઠાશથી કામ બનતું હોય ત્યાં કડવાશ ન કરવી એતો મહારાજની જિંદગીમાં તરી આવત ગુણ હતા. મહારાજે મેહિતેને મનાવવા બનતું કર્યું, પોતે કહ્યું, અને કહેવડાવ્યું. બધાએ પ્રયત્નો કર્યા છતાં સંભાજી એકનો બે ન થયો. પોતે સિંહાજીનો સાળો હતો એ રાઈ એના મગજમાં હતી. આખરે મહારાજે કહેવડાવ્યું કે હવે સમજી જવામાં સાર છે. કડવાશ કરવામાં માલ નથી. સંભાજી મોહિતે અધિકારના મદમાં પૂરેપુર ચડેલું હતું. તે આ અણમાનીતીના છોકરાને દાદ દે ખરો ! આખરે શિવાજી મહારાજે જોયું કે હવે નરમાશ રાખવી એ નબળાઈ છે. કડવાશ ટાળવા બનતું કર્યું, પણ સંભાજીના મગજમાં રાઈ હોય તો તેને તો પાંસરો કરવો જ જોઈએ. એક દિવસે મધ્ય રાત્રે ચૂંટી કાઢેલા ૩૦૦ ત્રણસો માણસ સાથે લઈને શિવાજી મહારાજે સૂપ ઉપર સ્વારી કરી. જે વખતે સંભાજી મેહિતે સવામણની શૈયામાં સૂતા હતા; ભર નિદ્રામાં હતા, તેને વખતે તેમને મહારાજે પલંગ પર પરહેજ કર્યા. મોહિતેના અંગરક્ષકે અને બીજા ચોકીદારો વગેરેને પકડવામાં આવ્યા. સૂપાના સિપાહીઓમાં જેમણે જેમણે મહારાજની સેવામાં રહેવાનું કબૂલ કર્યું. તેમને ધી લીધા અને તેમને નોકરી ઉપર ચડાવવાની તજવીજ કરી. પરહેજ કરેલા સંભાજીને સમજાવવાની કોશિશ ફરીથી કરવામાં આવી. મહારાષ્ટ્રની સેવા કરવાના કામમાં પિતાને મદદરૂપ નીવડવા સંભાજીને શિવાજી મહારાજે જણાવ્યું પણ માહિતેએ માન્યું નહિ. સૂપાના જે જે માણસે મહારાજને શરણ ન આવ્યા તે બધાને કેદ કરી સંભાળ માહિતેની સાથે સિહાજી સન્મુખ રજા કરવા માટે બેંગલેર મોકલવામાં આવ્યા. સંભાજી હિતેને ખજાનો મહારાજે કબજે કર્યો. એના ખજાનામાં મહારાજને રોકડ નાણું, કીમતી વસ્ત્રો અને જર જવાહી હાથ લાગ્યાં. આવી રીતે મધ્ય રાત્રે સૂપા ઉપર સવારી કરી સંભાજીને કેદ કરી શિવાજી મહારાજે સૂપા સર કર્યું. સૂપા સર કર્યા પછી શિવાજી મહારાજે ચાકણ તરફ મેર ફેરવ્ય. સંભાજી મોહિતને મહાત કર્યાના સમાચાર આખા મહારાષ્ટ્રમાં ફરી વળ્યા. મહારાજનાં આ કાની પ્રજા ઉપર બહુ સારી અસર થઈ. “પિતાના મામાની પણ દરકાર ન રાખી અને સામે થયો કે તરત જ તેને સજા કરી તે બીજા કેઈ ને શે હિસાબ ?” એવી વાતે મહારાષ્ટ્રમાં ઠેરઠેર થવા લાગી. સંભાજી મોહિતેને કેદ કરી બેંગલેર મેકલ્યાથી મહારાજને કરપ વધે અને તે એટલે સુધી કે કઈ સાધારણ સરદારની તે સામે થવાની હિમત જ થાય નહિ. પૂનાની ઉત્તર દિશામાં ચાકણનો કિલ્લો આવ્યો છે. પૂનાની જાગીરની મજબૂતી માટે આ કિલ્લે બહુ ઉપયોગી હતા. દાદાજીના આમંત્રણને માન આપીને ભેગા મળેલા સરદાર, અમલદારોએ શિવાજીને સ્વીકાર્યાની વાત ચાકણના ફિરંગેજી નરસાળાએ જાણી ત્યારથી જ એ મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮ મું વશ થવાને વિચાર કરી રહ્યો હતો. મહારાજ સૂપા સર કરીને હવે ચાકણ ઉપર ચડાઈ લાવે છે એની ખબર ફિરંગજીને પડી એટલે તુરત એણે શિવાજી મહારાજની તાબેદારી સ્વીકારી સ્વાધીન થયાનું જણાવી દીધું. મહારાજે ફિરંગોની કદર કરી અને એને જ ચાકણ કિલ્લાને કિલ્લેદાર બનાવ્યો. ચાકણની - આજુબાજુના કેટલાંક ગામે એના અધિકારમાં વધારાનાં ઉમેરવામાં આવ્યાં. આજ ફિરોજ નરસાળાએ મહારાજના ફરમાનથી શિવનેરી કિલ્લો હસ્તગત કર્યો. એની દેખરેખ મહારાજે ફિરંગોજીને સોંપી. બારામતિ અને ઈન્દાપુરના અમલદારે એ પણ શિવાજી મહારાજનું આધિપત્ય સ્વીકારી નજરાણાં કર્યો. પૂનાની જાગીરમાં હવે માંહોમાંહે કોઈ પણ પ્રકારની ખટપટ, કડવાશ, વિરોધ કે વેર રહ્યાં નહિ. સર્વે વશ થયા અને પૂનાની જાગીર ઉપર શિવાજી મહારાજે હવે પિતાની આણ કરવી. પૂનાની જાગીર આવી રીતે વ્યવસ્થિત અને મજબુત બનવાથી બિજાપુરના બાદશાહી હુમલા સામે ટક્કર ઝીલવાની શક્તિ શિવાજી મહારાજમાં આવી. ' તેરણા અને રાજગઢ કિલ્લાઓ કબજે હેવાથી શિવાજીની જાગીરને નૈઋત્ય કોણને મેખર મજબૂત બન્યો. પોતે ધારેલી ધારણા પ્રમાણે વ્યવસ્થા અને ગોઠવણ કરવા માટે એક મહત્ત્વના કિલ્લાને કબજે લેવાની મહારાજને ખાસ જરૂર જણાઈ. પૂણેથી દક્ષિણ દિશામાં આશરે બાર માઈલ દૂર બહુ મજબુત અને અતિ મહત્વને કિલે કાનાણાને હતે. પૂના, ચાકણ અને મૂઠા નદીની ખીણના મુલકની કેન્ડાણા એ ચી છે એમ લેકે તે વખતે કહેતા. એવી સ્થિતિ હોવાથી મહારાજની નજર એ કિલ્લા તરફ વળે એ સ્વાભાવિક હતું. કિલે અતિ મહત્વને હતે. મુસલમાની સત્તાની સામે મરચા માંડવા હેય તે તે આ કિલ્લે કબજે લીધે જ છૂટકે હતો, પણ એ કિલે લડીને લેવા જેટલી તે સમયે શિવાજી મહારાજમાં શક્તિ ન હતી. આ બાબતમાં “કડી લેતાં પાટણ પરવાર્યું ” એવી દશા થવાનો સંભવ હતે, એટલે મુસલમાની સત્તા સાથે ખુલ્લું વેર બાંધ્યા સિવાય યુક્તિ અને કળાથી આ કામ કાઢી લેવાને મહારાજે વિચાર કર્યો. એ કિલ્લાની વ્યવસ્થાના સંબંધમાં ખરી સ્થિતિ જાણવા મહારાજે પ્રયત્ન કર્યો. ઝીણી તપાસને અંતે મહારાજને માલમ પડ્યું કે કેન્ડાણા કિલ્લાને આદિલશાહી કિલ્લેદાર બહુ લાંચિયો હતે. મહારાજે એની સાથે સંદેશા ચલાવી મસલત કરી; કિલ્લેદારનું ગજવું ભરી એને સંતા. નાણાંથી સંતોષ પામીને કિલેદારે કિલ્લે શિવાજી મહારાજને સ્વાધીન કર્યો. કિલે કબજે કર્યા પછી શિવાજી મહારાજે કિલ્લાનું નામ કેન્ડાણ બદલીને સિંહગઢ પાડવું. ૬ પુરંદર પતન. સુપા, બારામતિ અને ઈન્દાપુર એ ત્રણે પરગણુની મજબૂતી અને સુવ્યવસ્થા માટે પુરંદર કિલ્લાની ખાસ આવશ્યક્તા હતી, એ શિવાજી મહારાજ જાણતા હતા. પુરંદર કિલે એ દક્ષિણના સુપ્રસિદ્ધ કિલ્લાઓમાંનું એક છે અને તે પૂનાથી ૧૮ માઈલ દૂર આવેલ છે. આ કિલ્લો મુરારપત નામના બ્રાહમણ સરદારે બાંધ્યો હતો અને તે નાયક નીલકંઠરાવ હૈબતને કબજે હતો. ઔરંગાબાદના ગવર્નરે આ કિલ્લા ઉપર ચડાઈ કરી હતી. આ સંબંધમાં એની સ્ત્રીએ એને (નીલકંઠ રાવનાયકને ) કંઈક શિખામણ આપી તેથી આ ગુસ્સાબાજ સરદાર બહુ જ ગરમ થયા અને ગુસ્સાના આવેશમાં એણે પોતાની સ્ત્રીને તેને મેઢે બાંધી ઉડાવી દીધી. આવા ગુસ્સાબાજ નીલકંઠરાવે આ કિલ્લે પોતાને કબજે રાખ્યો હતો અને સ્વતંત્રપણે અમલ કરતે હતે. નીલકંઠરાવ અને સિંહાને બહુ ઘાડે ઘરેબે હતે. દાદાજી કેડદેવ અને નીલકંઠરાવને દોસ્તી હતી. દાદાજી ગુજરી ગયા તે અરસામાં નીલકંઠરાવ પણ દેવલોક પામ્યા. નીલકંઠરાવને ત્રણ પુત્ર હતા. (૧) નિને નીલકંઠ, (૨) પિલાજી નીલકંઠ અને (૩) શંકાઇ નીલકંઠ, નીલકંઠરાવના મરણ પછી કિલ્લે નિnોપંત નાયકના કબજામાં હતું. આ ત્રણે ભાઈએ વચ્ચે બાપના મરણ પછી જમીન અને વતન વગેરે સંબંધી ઝઘડા શરૂ થયા હતા. પુરદરના કિલ્લાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ સું] છે. શિવાજી ચરિત્ર ૧૨૧ ખાસ જરૂરિયાત મહારાજે જાણી હતી અને તેને વિચાર પણુએ કર્યાંજ કરતા હતા. નીલકંઠરાવ નાયકની સાથેના ધરાત્રે મહારાજ નજર સામે રાખી રહ્યા હતા. જૂના ધરાબાના માણુસા સાથે વેર બાંધવું અથવા કડવાશ કરવી એ મહારાજને ગમ્યું નહિ. ત્રણે ભાઈ એમાં કુસંપ અને ઝધડા ચાલુ હતા એની બધી ખાતમી મહારાજને મળતી હતી. કિલ્લા ઉપર જે લશ્કર હતું, તે આ ભાઈ એના માંહેામાંહેના કુસ'પથી કાયર થઈ ગયું હતું. આખરે શિવાજી મહારાજને વચ્ચે નાખીને નિકાલ કરવા આ ભાઈ આને સલાહ મળી, એટલે એમણે શિવાજી મહારાજને વચ્ચે પડી તકરારના અંત લાવવા વિનંતિ કરી. શિવાજી મહારાજ ત્યાં ગયા. સ્થિતિ જોઈ, હકીકત જાણી, કિલ્લા ઉપરના લશ્કરી અમલદારાના વિચાર। પણ સાંભળ્યા. લશ્કરના માણસને લાગ્યું કે આવા કુસપના મમલમાં કુટાવા કરતાં જે કિલ્લા શિવાજી મહારાજ જેવા સમના હાથમાં જાય તેા તે લશ્કરને વધારે લાભદાયક નીવડે. આ ભાઈ એના ઝઘડા પતાવવા માટે શિવાજી મહારાજ પુરફ઼રગઢ ઉપર રહ્યા. એમણે ત્રણે ભાઈ એને સમજાવવાના ધૃણા પ્રયત્ન કર્યાં. ત્રણે જણ પોતપોતાની માગણીએમાં મક્કમ અને મજબૂત હતા. છૂટછાટ કરવા માટે કાઈ તૈયાર ન હતું. મહારાજને લાગ્યું કે હવે કઈ રીતે આ પતાવટ થાય એમ નથી. માંહેામાંહે લડીને આ કુટુંબ ખરાબ થવાનું છે અને આ ભાઈ એના કુસ'પતા લાભ લઈ કાઈ ત્રીજો ઝધડામાં હાથ ઘાલી કિલ્લા પચાવી પડશે. આથી શિવાજી મહારાજે ત્રણે ભાઈ એને કેદ કર્યાં. કિલ્લા ઉપરનું લશ્કર તે મહારાજને માટે રાજી હતું જ એટલે મહારાજે કિલ્લા સહેલાઇથી સર કર્યાં. આ સંબંધમાં જુદા જુદા લેખા જુદી જુદી વાતા લખે છે, પણ મુદ્દાની વાત બધા લેખકાની મળતી આવે છે કેઃ—તકરારનું મૂળ જે પુરંદર કિલ્લો તે શિવાજી મહારાજે પોતાને માટે રાખી લીધા અને ત્રણે ભાઈ એને સાષ થાય એવી રીતે તેમને જમીન વગેરે આપી પતાવટ કરી. કિલ્લાની તળેટીએ મેદાનની જમીન તથા પુરંદર ગામની આસપાસની જમીન તથા રહેવા માટે એક સુંદર મકાન એટલું પિલાજીને આપવામાં આવ્યું. શકરાજી નીલકંઠ નાયકને ઉંટ, હાથીખાનું અને તેાપખાનાના ઉપરીની જગ્યા આપવામાં આવી અને નિળાપથને પણ શિવાજીએ પાતાની નેકરીમાં રાખી લીધા. આવી રીતે પુરંદરના બહુ નામીચા કિલ્લા ઈ. સ. ૧૬૪૮ માં શિવાજી મહારાજના હાથમાં આવ્યા. તારણા અને રાજગઢ કિલ્લાઓની કિલ્લેબંધી બરાબર મજબૂત કરાવનાર અને કિલ્લાના કામમાં પાવરધા મારાપત પિંગળેતે શિવાજી મહારાજે પુરંદરના કિલ્લાને કિલ્લેદાર નીમ્યા. . પુરંદર કિલ્લાના સંબંધમાં ન્યાયમૂર્તિ રાનડે · મરાઠા રાજ્યના ઉદય ' ( Rise of the Maratha Power ) નામના અંગ્રેજી પુસ્તકમાં ૯૧ મે પાને નીચે પ્રમાણે લખે છેઃ— શિવાજીએ ત્રણે ભાઈ આને કેદ કરીને કિલ્લા કબજે કર્યાં. શિવાજીના આ કૃત્યને મી. ગ્રાન્ટ ડફ દગલબાજી ગણે છે. શિવાજીના આ કૃત્યને એ દગલબાજી ગણે છે પણ તેની સાથે એ પણ એટલું તેા કબુલ કરે છે કે એ ત્રણે ભાઈ એને શિવાજી તરફથી ઈનામમાં ગામા મળ્યાં હતાં અને એ શિવાજીની તાકરીમાં ઉંચે હ ્ ચઢ્યા હતા. મહારાષ્ટ્રના જૂના નેાંધ લેનારા જણાવે છે કે કિલ્લાના લશ્કરમાં એક બહુ મજબૂત પક્ષ હતા કે જે આ ભાઈ એના માંહેામાંહેના ઝગડાને લીધે આ કિલ્લા શિવાજીના હાથમાં મુકવાની તરફેણમાં હતા. ત્રણ ભાઈ એમાંથી એ ભાઈ એ તે શિવાજીના ખજામાં કિલ્લા ગયા એ નિકાલની તરફેણમાં હતા. આ બધી બાબતેનેા વિચાર કરીએ તેા શિવાજી ઉપરના આક્ષેપેા લૂલા માલમ પડે છે. ઉપરની બધી ખીનાએ ધ્યાનમાં લેતાં એમ જ લાગે છે કે શિવાજીના આ કૃત્યમાં મુત્સદ્દીપણું હતું અને તેમાં કિલ્લાના લશ્કરની મરજી હતી. ' પુરંદરના કિલ્લા લીધા પછી શિવાજી મહારાજે માણુકાજી દેશમુખને વિસાપુરના કિલ્લા જીતવા માટે મોકલ્યા. આ કિલ્લો તે વખતે સીદી હિલાલ નામના એક હબસી સરદારના તાબામાં હતા. આ હબસી સિંહાજીના માનીતા માણુસ હતા. આ દુખસી સરદાર લેાહગઢ ઉપર રહીને, અંદર, નાણે, અને પવન એ ત્રણ માવળ મુલકના બંદોબસ્ત રાખતા ( મ. રિ. પાનું ૧૯૩ ). 16 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મ આ મહારાજના ખ્યાલ બહાર તેમને ન દુભાવતાં સારી માણુકાજીને સંદેશ સાંભળ્યા વિસાપુરના કિલ્લા શિવાજી મહારાજને સ્વાધીન કરી દેવા માટે માણુકાજી દેશમુખે સીદીને સંદેશા માકલ્યા. આ કિલ્લા કબજે લીધા પછી સીદીને સ્વાધીન કરવાને શિવાજી મહારાજા વિચાર હતા કારણ કે સરદાર સિંહાજી રાજાના નિમકહલાલ કર છે, એ શિવાજી નહતું. આવા નિનકહલાલાને તાતાએ કરીને પોતાના પક્ષમાં લઈ, જગા ઉપર રાખવાની મહારાજની નીતિ હતી. સીદી સરદારે અને એ બહુ ગુસ્સે થયા. એણે જવાબ મેાકલ્યા કે “ મહારાજનું આવું વર્તન ઉદ્ધતાઈભરેલું છે. આવાં આચરણા એમને ધટતાં નથી. આવા વર્તનથી એ પોતાને જાન જેખમમાં નાખે છે. આવા માણસની તાકરીમાં રહેવા હું ખુશી નથી. ” આ જવાબ સાંભળી શિવાજી મહારાજ જરાપણુ ક્રોધે ભરાયા નહિ. સીદી સરદારે તેા પોતાને જે ખરુ લાગ્યું તે હિંમતથી જણાવી દીધું, તેથી મહારાજ બહુ રાજી થયા. પેાતાના પિતાના આ નિમકહલાલ જાના નેાકરની હિંમતની કિંમત મહારાજે કરી. સીદી સરદાર હિલાલને કાઈપણ જાતના ઠપકા ન આપતાં મહારાજે સીદીને સારી બક્ષીસ આપી તેને પોતાના પિતા સિંહાજી મહારાજ પાસે મોકલી દીધા. આમ વીસાપુરા કિલ્લા મહારાજે કબજે લીધે. ૧૨૨ પ્રકરણ ૯ સું ૧. પૈસાની તંગી, કયાણના ખજાના, ઉત્તર કાંકણમાં પગપેસારો. ૨. સીદી સામે શિવાજીરાજા. ૩. ભવાની તલવારની ભેટ. ૪. બાળાજી માવજી ચિટણીસ. રાજાપુરની જીત. ૫. પઠાણાને શિવાજી મહારાજે આશરેા આપ્યા. ૬. પિતા પરહેજ, પખાલીને પાપે પેાઠિયાને ડામ. ૭. પરહેજના માતઃકાળ. ૧. પૈસાની તંગી, કલ્યાણના ખજાના અને ઉત્તર કોંકણમાં પગપેસારો મહારાજે મેળવેલી છતાના આનંદ આપણે મનુભવ્યા. હવે મહારાજની અડચણો તરી જરા નજર કરીએ. શિવાજી મહારાજે લેહીનું એકપણ ટીપું પાડ્યા સિવાય એક પછી એક કિલ્લા કબજે કર્યાં, જમીન લીધી, ગામ લીધાં, કિલ્લાઓ સમરાવ્યા; તેની મજબૂતી કરી; જમીને ખેડાણુ કરાવી, ગામા સુવ્યવસ્થિત કર્યા. મહારાજ ધીમે ધીમે પણ મક્કમપણે આગળ ધપવા લાગ્યા. એમની હીલચાલ તરફ્ લેાકેાનું ધ્યાન ખેંચાયું અને બિજાપુરનાં બાદશાહના મુસલમાન સરદારામાં પણ શિવાજીનાં મૃત્યાની અનેક જાતની ચર્ચા શરૂ થઈ. સૂર્યના પ્રકાશ શરૂઆતમાં બહુ ધીમે હાય છે, પણ એ વધતા પ્રકાશને શી રીતે ઢાંકી શકાય ? આટલા કિલ્લાઓ લઈ ને મહારાજે શરૂઆત કરી દીધી પણુ કામ એવી ખુખીથી લીધું અને સમય તથા સંજોગા જોઇ તે એવી ગોઠવણુ કરી દીધી કે લડાઈ કર્યો સિવાય, નુકસાનીમાં ઉતર્યા સિવાય અને વધુમાં એક ખાદશાહની સાથે ખુલ્લું વેર બાંધ્યા સિવાય, પોતાની મતલબ હાંસલ કરી. બિજાપુર બાદશાહતના અધિકારી અને અમલદારાની ખોડખાંપણ, નબળાઈ તથા ત્રુટીઓને શિવાજી મહારાજે પૂરેપુરા લાભ ઉઠાવ્યેા. એમનાં દરેક કૃત્યો માટે જ્યારે જ્યારે બાદશાહ તરફથી પૂછવામાં આવતું ત્યારે ત્યારે મહારાજ બહુ સાઈબંધ અને મુત્સદ્દીભર્યો જવાબ આપતા. અનેક વખતે એમણે બિજાપુર એવી મતલબનું લખી મેાકલ્યું હતું કે “ અમારી જાગીરના મુલકાની મજબૂતી માટે આ કિલ્લાએ બહુ જરૂરના હેાવાથી કબજે કર્યાં છે અને તે કરવામાં બાદશાહતની મે સેવા કરી છે. અમારી જાગીર મજબૂત રહેશે એ પણ કાયદો તે સરકારને જ છે. ખીજાં કિલ્લાએમાં અત્યંત ગેરબંદોબસ્ત અને અવ્યવસ્થા ચાલી રહ્યાં હતાં. એવા સંજોગામાં કિલ્લાને હાથમાં લઈ, વ્યવસ્થિત કરવામાં તે। બાદશાહની અમે ચાખ્ખી સેવા જ કરી છે. કેટલાક કિલ્લેદાર અને દેશમુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] ૭. શિવાજી ચરિત્ર ૧૨૩ વારંવાર માથું ઊંચું કરે છે અને તફાને ચડે છે. તેવે વખતે કિલ્લાઓની મજબૂતી અને વ્યવસ્થા બહુ જ કામ લાગે. સુંદર વ્યવસ્થા અને મજબૂતી હોય તે સખત અને પૂરેપુરી નજર બાદશાહના મુલક ઉપર રાખી શકાય. અનેક રીતે ખાદશાહનું અમે હિત કર્યું છે. પુરદર જેવા કિલ્લા સરદારા પચાવી પડ્યા હતા અને બાદશાહની સામે થઈ સ્વતંત્ર થઈ ગયા હતા, તેમને ઠેકાણે લાવી કિલ્લા અમે કબજે કર્યાં એ શું બાદશાહતની સેવા નથી ? ' ઉપરની મતલબના જવાખે। મહારાજ ભિંજાપુરના બાદશાહને વારવાર આપતા. બિજાપુરના મુત્સદ્દી શિવાજી મહારાજના હેતુએ વખતે પૂરેપુરા નહિ સમજ્યા હાય, પણ મહારાજની હીલચાલથી બિજાપુરના સરદારાનાં અંતઃકરણમાં શિવાજી મહારાજ માટે જરા પણ શંકા ઊભી ર્વાહ થઈ હોય એ તે બનવાજોગ નથી જ. કેટલાક સરદારેા વધારે સમજ્યા હશે, ત્યારે કેટલાક એછું સમજ્યા હશે, પણ શંકા તેા બધાને ઓછાવત્તા પ્રમાણમાં આવી જ હશે. શંકા ઊભી થયા પછી પણ શિવાજી મહારાજને આગળ વધતા કાઈ અટકાવી શકે એમ ન હતું, કારણ સિંહાજી બિન્તપુર બાદશાહ તરફથી દિગ્વિજય મેળવી રહ્યો હતા. પેાતાની જીતાથી એ બાદશાહતની આબરૂ અને પ્રતિષ્ઠા વધાયે જતા હતા. પોતાનાં પરાક્રમ અને હિંમતને લીધે એ આદિલશાહીમાં બહુ મેાટા સરદાર થઈ પડ્યો હતા. સિંહાજીનાં શૌય અને સમરકૌશલ્યથી આલિશાહી છક્ક થઈ ગઈ હતી. શિવાજી મહારાજને નાખુશ કરવામાં બિજાપુરની બાદશાહતને ભારે જોખમ હતું એ આદિલશાહી અમલદારા ખરેાબર સમજતા હતા, તેથી જ શિવાજી મહારાજની હિલચાલ તરફ આદિલશાહી અધિકારીઓએ આંખઆડા કાન કર્યાં હતા. શિવાજી મહારાજને દબાવ્યાથી સિંહાજી જેવા સિંહ છંછેડાશે અને જો એમ થાય તે પરિણામ બહુ માઠુ' આવશે એવું બિજાપુરના મુત્સદ્દી માનતા હતા. છેકરાને દબાવવા જતાં વખતે બાપ બાદશાહી દાખી નાંખે એવા પણ ભય હતા. સિંહાજીના પ્રભાવને લીધે શિવાજી મહારાજનાં મૃત્યા તરફ જાણી જોઈ ને દુક્ષ કરવામાં આવ્યું હતું. પેાતાની જાગીરના મુલક મજબૂત કરી ત્યાં સ્વતંત્ર વ્યવસ્થા અને અમલ શરૂ કરી પછી જીમેલી સત્તાની સામે પડી, મુલકના વિસ્તાર વધારી સ્વરાજ્ય સ્થાપન કરવાનેા મહારાજને હેતુ હતા. ચાકણથી તે નીરા નદી સુધીને મુલક મહારાજે સ્વાધીન કર્યાં હતા. મેળવેલા કિલ્લાએ ખરાબર સમરાવી, મજબૂત કરી, તેના ઉપર કિલ્લેદારા નીમી દીધા હતા. માવળા લેાકાનું લશ્કર પણ ઊભું કરવાની શરૂઆત કરી દીધી હતી. દાદાજી કેન્ડદેવે શરુ કરેલી જમીન મહેસૂલની પહિત મહારાજે પોતાની જાગીરના બધા ભાગામાં શરુ કરી દીધી હતી. ખી, બિયારાં માટે ખેડૂતાને પૈસા આપી એમની ચિંતા દૂર કરી તેમની પાસે સુંદર ખેતી કરાવી અનેક અખતરા અજમાવીને જમીનમાંથી વધારે પાક ઉતારી ખેડૂતા જમીનમહેસૂલ નિયમિત અને વખતસર ભરે એવી ગાઠવણુ કરી માવળાને મહારાજે સુખી કર્યાં. દાદાજીની જમીનમહેસૂલની પદ્ધતિ ખેડૂત અને જમીનદાર એ બન્નેને લાભદાયક હાઈ બન્નેને સબધ મીઠા રાખે એવી હતી. એ પદ્ધતિથી ખેડૂતાનાં દુખા બ્રહ્માં અને ખેડૂત મન મૂકીને ખેતી કરવા લાગ્યા. ખેડૂતાનાં દુખા દૂર કરવા માટે મહારાજ અનેક રસ્તા લઈ રહ્યા હતા અને શિવાજી મહારાજ ખેડૂત વર્ગના ઉદ્ઘાર કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે એની ખેડૂતાને જાણ થઈ હતી, તેથી ખેડૂતો મહારાજતે પોતાના રક્ષક માનવા લાગ્યા. અનેક રીતે ખેડૂતાની સેવા કરી મહારાજે માવળાઓનાં મન હરણ કરી લીધાં હતાં. મહારાજની વ્યવસ્થા અને કારભારને લીધે ખેડૂત વર્ગો સુખી થયા હતા અને શિવાજી મહારાજ ખેડૂતાના રક્ષક છે, વાલી છે, ખેડૂતાને બચાવવા માટે પ્રભુએ એમને અવતાર આપ્યા છે એવી માન્યતા ખેડૂતામાં ફેલાઈ હતી. દુખ અને અન્યાયની ધાણીમાં પિલાતા હિંદુ ખેડૂતાના કાઈ ખેલી તે વખતે ન હતા. એમને ધણીધારી થવા કાઈ તૈયાર ન હતા. અનાજ પકવી જગતને જીવાડનાર ખેડૂતે સત્તાનાં શસ્ત્ર નીચે રહેંસાઈ રહ્યા હતા, કચડાઈ રહ્યા હતા, એવે વખતે ડૂબતાના હાથમાં તુંબડું આવે એવી સ્થિતિ ખેડૂતાની થઈ. શિવાજી મહારાજે હિંદુઓને હાથ આપ્યા, એમને માટે અનેક સેકટા વેઠવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ છ શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું તૈયાર થયા અને એમના રક્ષણ માટે સર્વસ્વ ત્યાગવાની તૈયારી કરી. હિંદુ પ્રજા મહારાજને પોતાનો તારણહાર માનવા લાગી. હિંદુ પ્રજા તે શિવાજી મહારાજને જ પોતાને રાજા માનવા લાગી અને એમને રાજા માનીને જ માન આપવા લાગી. પ્રજાનાં ચિત્ત આકર્ષણ કરી લેવાની અને લેકેનાં દિલ પિતા તરક ખેંચવાની મહારાજમાં અજબ શકિત હતી. જોત જોતામાં આ વીશ બાવીશ વરસને જીવોને મહારાષ્ટ્રની પ્રજામાં પંકાય અને અત્યંત પ્રિય થઈ પડ્યો. નક પાસેથી કામ લેવાની બાબતમાં મહારાજ બહુ કુશળ હતા. નોકર પાસેથી પૂરેપુરું કામ લઈને પણ તેને રાજી રાખવે, તેના ઉપર દાબ રાખીને પણ પિતા માટે તેના મનમાં પૂજ્ય બુદ્ધિ અને પ્રેમ ઊભાં કરવાં એ કળા તે બહુ થોડાં માણસે જ સાધ્ય કરી શકે છે. મહારાજ નોકર પાસેથી પુષ્કળ કામ લેતા પણ તેમના ઉપર મહારાજ બહુ મીઠી નજર રાખતા અને તેની પૂરેપુરી સંભાળ લેતા. નોકરો પ્રત્યે મહારાજ બહુ માયાળ હતા. કામ લેતી વખતે બહુ કડક વૃત્તિ ધારણ કરનાર અને કામને વખત પૂરો થયા પછી તેમના તરફ માયા અને મહેર બતાવનાર માલીક નોકરીમાં બહુ માનીતા થઈ પડે છે. શિવાજી મહારાજ પિતાના નોકરોના માયાળુ માલીક છે એ વાત મહારાષ્ટ્રમાં ફેલાતાં તેમની પાસે નોકરી માટે સંખ્યાબંધ માણસે આવતાં. પ્રજાને સુખી કરવા માટે નવી સત્તા સ્થાપવાન મહારાજનો નિશ્ચય હતો અને તે પાર પાડવા માટે મળી શકે તેટલાં માણસ નોકરીએ રાખી લેવાની ખાસ જરૂર હતી. એ વાત મહારાજની ધ્યાન બહાર ન હતી. બીજા સદગુણની સાથે માણસ પારખવાને ગુણ પણ મહારાજમાં અજબ હતેા. માણસને તેના પગલે પારખવાની અદ્દભુત શક્તિ મહારાજમાં હતી. આવેલા માણસને બની શકે ત્યાં સુધી એ કદી પાછી કાઢતા નહિ. માણસની પૂરેપુરી પરીક્ષા કર્યા પછી એની આવડત અને શક્તિ જોઈને એને કામ સોંપતા. જેમ જેમ મહારાજની કીર્તિ વધતી ગઈ, તેમ તેમ તેમની પાસે નોકરી માટે આવનાર માણસનાં ટોળાંમાં પણ વધારો થતો ગયે. જેમ જેમ ટાળાં વધતાં ગયાં, તેમ તેમ મહારાજની જવાબદારી વધતી ગઈ અને જવાબદારીની સાથે ફીકર ચિંતા વધવા લાગ્યાં. હજારો માવળા લેકે અને સેંકડો કારકુનો મહારાજે રોકી લીધા. માવળા લેકોની લશ્કરમાં ખૂબ ભરતી કરી. શિવાજી મહારાજનું લશ્કર દશ હજાર માવળાઓનું થયું. વ્યવસ્થા અને રાજકારભાર માટે કારકનોની સંખ્યા પણ જબરી વધી. આ બધું વધ્યું તેની સાથે મહારાજની આર્થિક મુશ્કેલી પણ વધી. પિતાની જાગીરના મુલકમાં જ સુંદર વ્યવસ્થાવાળું સ્વરાજ્ય સ્થાપી, પછી સ્થિતિ અને લેકમત તપાસી આગળ વધવાને મહારાજે નિશ્ચય કર્યો. એ સ્વરાજયને નમુનેદાર બનાવવા માટે, અનુકરણીય બનાવવા માટે મહારાજે જાગીરના મુલકની સુવ્યવસ્થા કરી. નક્કી કરેલું ધ્યેય નજર સામે રાખી, આખરે વધતાં વધતાં અમુક ઠેકાણે પહોંચવું છે, તે યાદ રાખી, ધ્યેયને પહોંચી વળવા માટે જવાબદારીના હેદ્દાઓ ઉપર નીચેના અમલાવેદાની નિમણૂંક કરી – (૧) શામરાવ નીકલંઠ રાંઝેકર-પેશ્વા (૨) બાળકૃષ્ણપત દીક્ષિત-મજુમદાર (૩) સેને પત-કારભારી (૪) રઘુનાથ બલાળ બેકીલ-સબનીસ (૫) પેસાજી કંક, તાનાજી માલુસરે, બાઇ પાસલકર લશ્કરી અમલદારે અને માણકોછ દહાડે-સર નાબત. મહારાજ પોતે લશ્કરના સર સેનાપતિ તરીકે કામ કરતા. પિતાની જાગીરના મૂલકમાં નમુનેદાર સ્વરાજ્ય શરુ કરી, મહારાજે દેશના રાજ્યને પાયે નાંખ્યા હતા. રહેંસાતા હિંદુઓના બચાવ માટે, અત્યાચાર અને જુલ્મથી હણાઈ રહેલા હિંદુત્વના રક્ષણ માટે સ્વરાજ્ય સ્થાપવાની કલ્પના ઉભી કરવી એ કઠણ કામ છે, પણ તે સ્થાપવા માટે નિશ્ચય કરે એ વધારે કઠણ છે અને તે નિશ્ચય કર્યા પછી તેને કૃતિમાં ઉતારવા પગલાં લેવાં, એ તે વળી વિકટ કામ છે અને કાર્યની શરૂઆત કર્યા પછી મૂળ નેમ ઉપર નજર રાખી રસ્તામાં ઊભી થતી અડચણો, આફત, અને હરકતેની સામે કુસ્તી ખેલવી એ એથી પણ વધુ મુશ્કેલ કામ છે. શિવાજી મહારાજે પવું પડું થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રકરણ મું] છે. શિવાજી ચરિત્ર રહેલા હિંદુત્વને બચાવવા માટે નવી સત્તા સ્થાપવાની કલ્પના ઊભી કરી. હિંદવી સ્વરાજ સ્થાપવાને નિશ્ચય કર્યો, પ્રતિજ્ઞા લીધી, એ પ્રતિજ્ઞા પાર પાડવા માટે ઘટિત પગલાં લેવાનું શરૂ કરી લીધેલા કામમાં નડતાં સંકટો અને આવી પડતી અડચણની સાથે બાથ ભીડવાને પણ મહારાજ તૈયાર થયા. એકલી હિંમત કે શૌર્યથી રાજ્ય ઊભાં નથી થતાં. જૂની સત્તાને મૂળમાંથી હલાવી નવી સત્તા સ્થાપવી એ કંઈ નાનીસની વાત નથી. એકલી કલમની કાબેલિયત કે એકલા ભાલા બરછીના આબાદ ઉપયોગથી પણ નવું રાજ્ય સ્થાપવાની મતલબ હાંસલ નથી થતી. શસ્ત્રાસ્ત્રમાં નિપુણ નીવડેલે માણસ સંગ્રામમાં વિજય મેળવી શકે પણ નવું રાજ્ય સ્થાપવા માટે તે આ ગુણે ઉપરાંત બીજા વધારાના ગુણોની આવશ્યકતા હેય છે. યુદ્ધના વિજય કરતાં, નવી સત્તા સ્થાપવામાં માણસને વધારે વેઠવું પડે છે. નવી સત્તા સ્થાપવામાં તે માણસમાં હિંમત-શૌર્ય, સાહસ, હોંશિયારી, મુત્સદ્દીપણું, પેચ પારખવાની શક્તિ, સામાના દાવ જાણવાની કળા, કાર્યદક્ષતા, હાજરજવાબીપણું, સમયસૂચકતા, પ્રજાનાં મનહરણ કરવાની કળા, ત્યાગ માટેની તૈયારી વગેરે સદ્દગુણોની ખાસ જરૂર હોય છે. પ્રસંગ પડે આંખમાંથી અંગાર પણ કરવા જોઈએ અને પ્રસંગ પડે બરફથી પણ ઠંડું મગજ રાખવાની અને આજુબાજુએ ઉશ્કેરણું ભરપૂર ચાલી રહી હોય, આખું વાતાવરણ ઉશ્કેરણીથી દુષિત થયેલું હોય તે પણ સમતોલપણું જાળવી રાખવાની શક્તિ જે માણસમાં હોય તે જ માણસ નવી સત્તા સ્થાપવાનું કામ હાથમાં ધરવાની હિંમત કરી શકે. દિલને ઉશ્કેરે, ઉછાળી નાખે, લેહી ઊકળતાં કરે, એવા બનાવો નજર સામે બની રહ્યા હોય તે પણ મગજ ઉપર કાબુ ન ખેતાં, વિરોધીની જડ ઉખેડવાનું કામ જે માણસ ઠંડે મગજે કરી શકે છે, તેજ મુત્સદી, નવી સત્તા સ્થાપવાની પોતાની મતલબ કંઈક અંશે હાંસલ કરી શકે છે. દુમનદળ સામે લડવામાં માણસ બહુ હિંમતબાજ અને પાવર હોય પણ અનેક પ્રકારની અડચણે આવી પડે, તેથી જે માણસ મુંઝાય, ગૂંચવાડામાં પડે, તે માણસ દુશ્મન દળને હરાવી શકે, પણ નવી સત્તા સ્થાપવાના કામમાં ફરહમંદ ન નીવડે. નવી સત્તા સ્થાપવાને માટે જરૂરના બધા સદગુણો શિવાજી મહારાજમાં હતા. આવી પડતી અડચણોમાંથી માર્ગ કાઢવાની બાબતમાં તો એ એક હતા. હરકતોથી એ કાઈ દિવસ હિંમત હારતા નહિ. અડચણે કે આફતથી એ દૂર નાસતા નહિ. નવી સત્તા સ્થાપવાને નિશ્ચય કરીને જ એમણે કિલ્લાઓ કબજે લીધા. પિતાના મુલકની મજબૂતી કરી અને લશ્કર તથા બીજા નેકરો પૂરતા પ્રમાણમાં રોકળ્યા. તેમાં શિવાજી મહારાજને ખૂબ ખર્ચ થયું. તરણના કિલ્લામાંથી મળેલું ધન અને સિતાજીની જાગીરની આવકમાંથી દાદાજી કેન્ડદેવના સુંદર અને કરકસરીયા કારભારથી બચાવે પૈસો સર્વ ખર્ચાઈ ગયો. હવે શિવાજી મહારાજ પૈસાની ભારે તંગીમાં આવી પડ્યા. જાગીરના મુલકેનું નમુનેદાર સ્વરાજય બનાવવાના કામમાં પણ મુસીબતો ખૂબ વધી. નબળા પોચા માણસની તે આવા સંજોગોમાં અડધી હિંમત ઘટી જાય પરંતુ શિવાજી મહારાજને તે હિંદવી સ્વરાજ્યની ખરી લગની લાગી હતી. આ વીર, આર્થિક આફતોને લીધે, લીધેલું કામ મૂકી દે એ તે હતો જ નહિ. પૈસાની તંગી તે ભલભલાને ભેંયભેગા કરી દે છે. પૈસાની તંગી તે બહાદુરોની હિંમત પણ હઠાવી દે છે. પૈસાની તંગી સામે તે વીરલા પુર જ ટકી શકે છે. પુરંદરને કિલે લીધા પછી શિવાજી મહારાજ પૈસાની બાબતમાં ભારે ચિંતામાં પડ્યા હતા. તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું. હવે શું કરવું એ વિચારમાં મહારાજ ચિંતાતુર હતા. શિવાજી મહારાજ મજશેખના જમાનામાં પેદા થયા હતા અને એમની જે ઈચછા હોત, અથવા એમણે જે ધાર્યું હોત તો એ પિતે ભારે વૈભવમાં પૂરેપુરા ઠાઠમાઠ અને દબદબાથી ઝનાનખાનાના જીવડાની માફક રહી શકત અને એને પૈસાની પીકર પણ ન કરવી પડત. પણ શિવાજી મહારાજે સ્વીકારેલે માર્ગ તે જુદા જ પ્રકારને હતા. પ્રજા, સમાજ અથવા જનસમુહની ચિંતા દૂર કરવા બહાર પડનારને માથે તે ચિંતાના ડુંગરે ઢળી પડે. લોકોનાં દુખ દર કરવા મથન કરનારને માથે તે દુખનાં ઝાડ ઊભાં થાય, એને રાત્રે ઊંઘ નહિ અને દિવસે આરામ નહિ. એવા પરગજુ પુરની સ્થિતિ બહુ દુખી હોય છે. પણ એમને તે એવાં છે અને આતમાં જ આનંદ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું પ્રજા કારણે જે ઉઠે રાજ સામે, તેતે નહિ ઊંઘ આરામ પામે; પ્રજાનાં દુખે દૂર કરવા મથે છે, કરે શિર ધારી જગતમાં ફરે છે, ઉપર પ્રમાણેની સ્થિતિ શિવાજી મહારાજની થઈ હતી. હિંદુત્વનું રક્ષણ કરવાની ધગશ શિવાજી મહારાજમાં જબરી હતી. પ્રજાના કલ્યાણ માટે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાનો એમને નિશ્ચય જબરજસ્ત હતો. એમણે કરેલી ભીષ્મ પ્રતિજ્ઞાની પાછળ ભગીરથ પ્રયત્નનું બળ ઊભું હતું. ઈશ્વરને પણ એમને રસ્તે સીધે અને સરળ કર્યે જ છૂટકે હતા. એમના માર્ગમાંના કાંટા દૂર કરવા કુદરત અનેક રસ્તા લખી રહી હતી. આર્થિક અડચણ શી રીતે ટાળવી એના વિચારોમાં મહારાજ મગ્ન થઈ ગયા હતા. અડચણોને લીધે મહારાજ પોતે આંકેલા કાર્યક્રમમાં કદીપણું ઢીલા થયા નથી. એને માનતા કે “ મારો હેતુ શુદ્ધ છે. સેવા પ્રભુની છે અને હાથ ધરેલું કાર્ય કચડાતી અને પિડાતી પ્રજાનું છે તે ઈશ્વરે મને યશ આપે જ છટકે છે. આ અડચણે તે કામ કરનારની કસોટી માટે છે, માણસની પરીક્ષા માટે છે.” શિવાજી મહારાજની ચિંતા લાંબે કાળ ન રહી. મહારાજનું ધ્યાન થાણા જિલ્લાના એક ધનવાને શહેર-કલ્યાણ તરફ ખેંચાયું. નિઝામશાહીની પડતીથી ઈ. સ. ૧૬૩૬ ના મુગલસત્તા સાથેના તહનામાને આધારે કંકણ પ્રદેશ બિજાપુરના બાદશાહને હાથ આવ્યા હતા. એ પ્રદેશમાં ભીંવડીથી નાગોઠણ સુધીને મલક કલ્યાણ પ્રાંત કહેવાતો હતો. એ પ્રાંત આદિલશાહી સરદાર મૌલાના અહમદશાહ નટિયાના કબજામાં હતું. એ પ્રાંતના મુખ્ય શહેર કલ્યાણમાં અહમદશાહ રહેતા હતા. મૌલાના અહમદશાહે એ ગામના બાદશાહી મુલકનું મહેસૂલ ઉઘરાવ્યું અને એ નાણાં એણે બાદશાહી તિજોરીમાં જમે થવા બિજાપુર રવાના કર્યા. કલ્યાણથી એ તિજોરી બિજાપુર જવાની હતી. જંગલના જંગલી બહારવટિયા, લુટાર અથવા ધાડપાડુને પહોંચી વળવા માટે તેમને મારી હઠાવવા માટે જરૂર પડે એટલું મનુષ્યબળ આપીને મૌલાનાએ એ તિજોરી રવાના કરી. શિવાજી તરફથી આ તિજોરીને કોઈપણ પ્રકારને ઉપદ્રવ થશે એવી મૌલાનાને સ્વપ્ન પણ કલ્પના નહિ થઈ હોય. પિતાને કર૫ આજુબાજુના મુલકમાં એ સજજડ બેસી ગયો છે કે એમનું નામ સાંભળી બદમાસે ભાગી જાય એવી મૌલાનાની માન્યતા હતી. ઉપર પ્રમાણે મૌલાનાની પ્રમાણિક માન્યતા હતી, એટલે તિજોરીને રસ્તે સાચવવા માટે જબરું લશ્કર મૌલાનાએ સાથે મે કહ્યું નહિ. મહારાજે વિચાર કર્યો કે દ્રવ્ય સિવાય પ્રજાના કલ્યાણની લડત ચાલી શકશે નહિ, માટે ગમે તે રસ્તે નાણાં ભેગાં કરવાં. કલ્યાણ તરફ મહારાજની નજર ફર્યાથી તે ગાળામાં બારીક તપાસ કરવા મહારાજે પોતાના વિશ્વાસુ માણસને રેકળ્યા હતા. બિજાપુરની બાદશાહી તિજોરીમાં જમે કરવા આ મૌલાનાએ કહ્યાણથી નાણાં રવાના કર્યાની ખબર શિવાજી મહારાજને મળી. લોકોના ભલા માટે આરંભેલ કાર્ય નાણાંને અભાવે ખેળભે પડશે એ ચિંતામાં સપડાયેલા અને હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં નાણાંની ભીડમાં આવી પડેલા શિવાજી મહારાજ આ તક જવા દે એવા તે ન હતા. એમણે આ ખબર મળ્યા પછી ઊંડે વિચાર કર્યો અને કલ્યાણથી રવાના કરવામાં આવેલી તિજોરી કબજે કરવાનું નક્કી કર્યું. આ કામની ખાસ જવાબદારી મહારાજે તાનાજી માલુસરે અને કેસાજી કંકને સોંપી દીધી. ત્રણસે ચુનંદા ઘડેસ્વારે સુપાથી સાથે લઈ સરદારેએ તિજોરી કબજે કરવા માટે કૂચ કરી. નાણાથી ભરેલાં ગાડાં રક્ષક સિપાહીઓ સાથે બિજાપુર તરફ જતાં હતાં. પૂનાથી પશ્ચિમે બરધાટ ઉતરીતે મહારાજની ટુકડીએ છાપો મારી ધનનાં ગાડાં કબજે કર્યો (ઈ. સ. ૧૬૪૮). બન્ને પક્ષ વચ્ચે જબરી ઝપાઝપી થઈ. મહારાજની ટુકડીમાંથી દશ પંદર માણસ મરાયાં અને વિશ પચીશ ઘવાયાં. મૌલાનાની ટુકડીમાંથી વીશ પચીસ માણૂસ મરાયાં અને આશરે સો માણસ ઘવાયાં. કબજે કરેલ ખજાને તરતજ રાજગઢ ઉપર મોકલી દેવામાં આવ્યા. મહારાજની ટુકડીમાંથી જે સિપાહીઓ મરણ પામ્યા હતા તેમના કુટુંબના પોષણને મહારાજે પૂરતો બંદોબસ્ત કર્યો. ઘવાયેલાઓની સુંદર સારવાર કરવામાં આવી. આ ઝપાઝપીમાં જેમણે શૌર્ય અને હિંમત બતાવ્યાં તેમને ઈનામ અને માનપાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૭ આપવામાં આવ્યાં. આવી રીતના બંદોબસ્તથી પ્રજાને ભારે ઉત્તેજન મળ્યું. સૈનિકને લાગ્યું કે આપણું કામની કદર થાય છે. ધર્મને માટે મરવું પડે તે પણ પાછળ બૈરાં છોકરાંની સંભાળ લેનાર શિવાજી મહારાજ બેઠા છે. મહારાષ્ટ્રનું ધ્યાન શિવાજી મહારાજે આકર્ષે. મહારાજના પક્ષમાં જોડાવા લેકે આતુર થયા. બિજાપુર જતી તિજોરી શિવાજી મહારાજના માણસોએ કબજે કરી એ હકીકત સાંભળી કલ્યાણને સુબેદાર પિતાની જાગીરના મુલક ઉપર ચડાઈ કરશે એવી શિવાજી મહારાજે અટકળ બાંધી હતી. સિહાજીએ મહારાજને બિજાપુરથી રવાના કર્યા ત્યારે પોતાના ખાસ વિશ્વાસુ માણસને મહારાજની સાથે પૂને મોકલ્યા હતા તેમાં તેને પતને મહારાજના મંત્રી (Secretary) તરીકે મોકલ્યા હતા. તે સોને પતને બીજે છોકરે બાજી સેનદેવ જે દાદાજી કેન્ડદેવની તાલીમમાં તૈયાર થએલો હતો તેને કલ્યાણું શહેર જીતવા અને કલ્યાણને સુબેદાર શિવાજી મહારાજના મુલક ઉપર ચડાઈ કરવા આગળ વધે તે પહેલાં તેને અટકાવી દેવા લશ્કર સાથે મોકલ્યો. આ બાજી સેનદેવ બહુ ચાલાક અને હિંમતવાન અધિકારી હતો. એણે પોતાના સ્વામી શિવાજી મહારાજને હુકમ થયો કે તરતજ કૂચ કરી અને કલ્યાણ ઉપર છાપો માર્યો. બાજી સોનદેવે ખરી હિંમત અને કુનેહ બતાવ્યાં અને કલ્યાણ કબજે કરી સુબેદારને કબજે કર્યો. આ આનંદદાયક સમાચાર સાંભળી શિવાજી મહારાજ કલ્યાણ ગયા. મહારાજ આવે છે એવી ખબર મળતાં જ આ સ્વામીભક્ત બાજીએ મહારાજના કલ્યાણ નજીક ભારે સત્કાર કર્યો. શિવાજી મહારાજે ભારે ઠાઠમાઠ અને દબદબાથી નગરપ્રવેશ કર્યો. કલ્યાણ પ્રાતના મુસલમાન સુબેદાર મૌલાના અહમદશાહને બાજી સેનદેવે મહારાજ આગળ રજૂ કર્યો. આ યવન અમલદાર કાફર દુશ્મનના હાથમાં આવ્યો હતો અને તેમાં વળી શિવાજી જેવા ચુસ્ત હિંદુના હાથમાં. હિંદુઓને પીડનાર મુસલમાની સત્તા ઉખેડવાનો નિશ્ચય કરનાર શિવાજી મહારાજના હાથમાં મુસલમાન અમલદાર કેદી તરીકે આવ્યો. વાંચનાર તે એમજ અનુમાન કરશે કે શિવાજીએ આ કેદીને બહુ રિબાવ્યો હશે અથવા બીજી કઈ ભારે નસિયત કરી હશે અથવા એને મહેણાં માર્યા હશે, પણ વાંચકેને વાંચીને અજાયબી થશે કે હિંદુત્વના તારણહાર શિવાજી રાજાએ મૌલાના અહમદશાહની સાથે બહુ માનભરી વર્તણૂક ચલાવી. પરહેજ કરેલા સુબેદાર મૌલાનાને શિવાજી મહારાજે કોઈપણ રીતે સતાવ્યો નહિ, તેનું અપમાન કર્યું નહિ. હિંદુઓ ઉપર જુલમ ગુજારનાર મુસલમાની સત્તાને અમલદાર હાથમાં આવ્યા છતાં હિંદુત્વના જુસ્સાથી ભરેલા શિવાજી મહારાજે હિંદુ સંસ્કૃતિને શોભે એવું જ વર્તન કર્યું. તેમણે મૌલાનાને બંધનમુક્ત કર્યો અને તેને બહુમાન પૂર્વક બિજાપુર રવાના કર્યો. કલ્યાણમાંથી મહારાજને અઢળક દ્રવ્ય મળ્યું હતું ( ટ્રાવેલર ટાવર્નિયર ). કલ્યાણના સુબેદાર મૌલાના છોકરાની બૈરી અતિ ખૂબસુરત અને દેખાવડી હતી. એનું લાવણ્ય અનુપમ હતું. એ યુવતી બાજી સનદેવને હાથ લાગી. બાજી જબરે સ્વામિભક્ત હતો. એ રૂપવતી યુવતીને માનભેર પિતાના કબજામાં રાખી અને જ્યારે મહારાજ કલ્યાણ આવે ત્યારે તેમને આ રત્ન નજરાણામાં આપવાનું નક્કી કર્યું. મહારાજે કલ્યાણમાં વિજય દરબાર ભર્યો. જેમ જેમણે શૌર્યનાં કામ કર્યા હતાં તેમને મહારાજે નવાજ્યા. માણસોને ઈનામો આપવામાં આવ્યાં. દાદાજી કેન્ડદેવે શરુ કરેલી જમીન મહેસૂલી પદ્ધતિ આ જીતેલા ભાગમાં દાખલ કરવાનું નક્કી કરી જાહેર કરવામાં આવ્યું. જૂની સંસ્થાઓ એ મુલકમાં જ્યાં જ્યાં જડી આવે ત્યાં તેમને ઘટિત મદદ કરી તેમનો જીર્ણોદ્ધાર કરવાનું મહારાજે વચન આપ્યું. દેવસ્થાન, ધર્માદાનાં ઈનામો, વતન કે જમીને જે જે જેને જેને મળતું હોય તે તે કાયમ રાખવાનું મહારાજે જાહેર કર્યું. ઘોસાળા અને રાયરી નજીક બીરવાડી અને લિંગાણાના કિલ્લાએ નવા બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. હાથ લાગેલી સર્વ સંપત્તિ મહારાજને ચરણે ધર્યા પછી સ્વામિભક્ત આબાજી સોનદેવે મહારાજને કહ્યું કે “આ યુદ્ધમાં જે રને અમને હાથ લાગ્યો તે સર્વ સેવકે સ્વામીને ચરણે ધર્યા છે, પણ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૯ મું યુદ્ધમાં એક અતિ અણુમુલું રત્ન હાથ લાગ્યું છે. તે હજુ મહારાજને સ્વાધીન નથી કર્યું. આ લડાઈમાં અતિરૂપવતી, લાવણ્યની ખાણ, એક ખૂબસુરત યુવતી હાથ લાગી છે. તે મહારાજની સેવામાં રજુ કરવા યોગ્ય છે. લાયક છે. તેથી મેં એને માનપાન સાથે કબજે રાખી છે. આપ એ અણમૂલા રત્નને કૃપા કરીને સ્વીકાર કરશે.” મહારાજની આજ્ઞા થઈ એટલે તરતજ એ સુંદર યુવતીને સુંદર વસ્ત્રાલંકારથી સજ્જ કરી, સભામાં આવ્યું. વિનયથી લચકાતી અને લજજાથી નીચું જોતી, ધીમે પગલે ચાલતી આ રૂપવતી યુવતીને મહારાજે નયને નિહાળી સ્મિત કર્યું અને બોલ્યા “મારી માતા જીજાબાઈ જ આવી ખૂબસુરત હેત તે તેને પેટે હું પણ એવો દેખાવ પાકત.” મહારાજના માંનાં આ શબ્દ સાંભળી આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. બધા દરબારીઓ ચકિત થઈ ગયા. બધા કહેવા લાગ્યા કે મહારાજ આ બોલે છે શું ! તે જમાને તે ભેગ વિલાસનો હતે. છતાં મહારાજને આ કડક મનોનિગ્રહ જઈને સર્વને આ સદગુણી સ્વામી માટે ભારે પ્રેમ અને માન ઉત્પન્ન થયાં. દરબારના દરબારીએ તે છક્ક થઈ ગયા. સભાને ચકિત થયેલી જોઈ મહારાજ આબાજી તરફ જોઈને બોલ્યા “આબાજી! તમારી પ્રામાણિક્તા અને સ્વામિભક્તિ જોઈ હું પ્રસન્ન થયો છું. જેને જીવનમાં યશપ્રાપ્તિ કરવી છે, જેને પિતાનું જીવને ઊજળું રાખવું છે. જેને પિતાના જીવન ઉપર ડાઘ પડવા નથી દે તેણે તે તે ગમે તે સ્થિતિ અને સંજોગોમાં હોય તે પણ પરસ્ત્રી માબેન સમાન ગણવી જોઈએ. પ્રજાના કલ્યાણ માટે યશપ્રાપ્તિ મેળવવાની ઈચ્છા ધરાવનારે તે આવી આવી બાબતોમાં ચોખ્ખા રહેવું જ જોઈએ. જે સંસ્કૃતિને અત્યાચારના આક્રમણમાંથી બચાવવાનું પણ લઈ ને હું બહાર પડ્યો છું તે સંસ્કૃતિને ઝાંખપ લાગે એવું કૃત્ય મારાથી કેમ થાય? પરસ્ત્રીની લાલસામાં રાવણ જેવા બળીયાએ ચૌદ ચોકડીનું રાજ્ય તે પછી મારા જેવાની તો વાત જ શી કરવી? મારા સૈન્યને કોઈપણ સિનિક કોઈપણ સ્ત્રીનું કાઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારનું અપમાન કરે તે તેને માટે ભારેમાં ભારે નસિયત નક્કી કરવામાં આવી છે. અનેક આફત અને આક્રમણ હોવા છતાં આપણી ઊજળી સંસ્કૃતિના જોર ઉપર હજુ આપણે હયાત છીએ. એ સંસ્કૃતિને ટકાવી રાખવી એ આપણી પ્રથમ ફરજ છે. સ્ત્રી એ અબળા છે, એનું રક્ષણ કરવું એ ક્ષત્રિય ધર્મ છે. નિર્બળની રક્ષા તે મરદ જ કરી શકે. કેઈપણ પ્રસંગે અબળાએ હાથ આવે તે તેમનાં માનપાન જાળવીને તેમને જતી કરવી એજ આપણું ભૂષણ છે. સ્ત્રીઓને સતાવવી એ કાયરોનાં કામ છે, એ નામર્દીની નિશાની છે, એ નીચ અને હલકા વૃત્તિ કહેવાય. દુશ્મનની સ્ત્રીઓ હાથમાં આવે તેમને આબરૂર પાછી મેકલવી એજ આપણું ભૂષણ છે.” કોઈ મહાત્મા પુરુષના મેમાં શોભે એ ઉપદેશ મહારાજને આપતા સાંભળી દરબારીઓના મનની ખાત્રી થઈ ગઈ કે આતે કઈ અસામાન્ય, અસાધારણ, અવતારી પુરુષ છે, નહિ તે આ મનોનિગ્રહ અને ડહાપણું ન હોય. મહારાજના આ ઉપદેશથી હાજર રહેલા સિપાહીઓ અને સૈનિકે પણ ચેતી ગયા. જેને માલીક ચારિત્ર્યની બાબતમાં આટલે બધો કડક હોય તેના સૈનિકોને કડક રહે જ છૂટકે. પ્રજામાં મહારાજની પ્રતિષ્ઠા વધવા લાગી. પ્રજાના મનમાં પોતાનાં આવા માલીકના સંબંધમાં એક પ્રકારનું અભિમાન ઊભું થયું. આબાજી સેનદેવે સભામાં આણેલી યુવતીને મહારાજે વસ્ત્રો અને અલંકાર અર્પણ કર્યો અને તેને તેના સસરા પાસે બિજાપુર મોકલી દીધી. આબાજી સનદેવને તેની કામગીરી માટે ધન્યવાદ આપવામાં આવ્યો અને મહારાજે એને કલ્યાણની સુબેદારી આપી. પિતાનાં આ કોનું પરિણામ શું આવશે તેને ચારે તરફથી પૂરો વિચાર મહારાજે કર્યા પછી જ તિજોરી ઉપર છાપ મારવામાં આવ્યું હતું. કલ્યાણથી જ ખજાને કબજે કરવાથી બિજાપુર બાદશાહ સાથે ખુલ્લું વેર બંધાવાનું જ એની મહારાજને પૂરેપુરી ખાત્રી હતી. તિજોરી કબજે કર્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૯ મું ] છે. શિવાજી ચત્રિ ૨૯ કલ્યાણુ હસ્તગત કર્યું અને પછી શિવાજી મહારાજે આજુબાજુના કાંગુરી, તુંગ, તિક્રાના, લેઢગઢ, રાજમાંચી, કુંવારીગઢ, ભારપ, ધનગઢ તથા કુળજાગઢ કિલ્લાએ પણ કબજે કર્યાં ( ઈ. સ. ૧૬૪૮ ). આમ મહારાજે ધણા કિલ્લાઓ કબજે કર્યાં. તેમાંના કેટલાકનાં નામ ઉપર આપ્યાં છે. આ કિલ્લા ઉપરાંત માહુલીને કિલ્લા કે જે એક વખતે સિંહાજીના કબજામાં હતા અને જે સિંહાજીના હાથમાંથી જતા રહ્યો હતા, તે પણ શિવાજી મહારાજે લીધે. આ કિલ્લાઓ લેવામાં મહારાજે શક્તિ કરતાં યુક્તિના જ વધારે ઉપયાગ કર્યાં હતા. જેમ બને તેમ પોતાના માણસાને એછું નુકશાન થાય એવી રીતે કળથી કામ થતું હાય, તેા બળના ઉપયાગ ન કરવા એ મહારાજની યુદ્ધની રીત હતી. મહારાજ પહેલાં તે કિલ્લેદારને કિલ્લા સોંપી દેવાનું કહેણ મેાકલતા. કિલ્લેદાર સમજીને કિલ્લા સોંપી દે તા કાઈ જાતની હેરાનગતિ રૈયતને ભોગવવી પડતી નહિ. જો કિલ્લેદાર લડવા તૈયાર થતા તેા તેના ઉપર વખત અને સંજોગા જોઈ મહારાજ અચાનક છાપા મારતા, કિલ્લાને ઘેરા ધાલતા અને કિલ્લા બજે કરતા. કિલ્લા ઉપર ચડાઈ કરતાં પહેલાં મહારાજ તે કિલ્લાની બધી માહીતી મેળવી લેતા. કિલ્લામાંના માણુસેાને વશ કરી લેતા. ગુપ્ત રસ્તા અને મહત્ત્વની હકીકત મળે એવી બધી તજવીજ રાખતા. કિલ્લામાંના દુશ્મન પક્ષના માણસને ફાડવામાં મહારાજની ખરાખરી તે સમયમાં કરી શકે એવા ખીજે મુત્સદ્દી ન હતા. કિલ્લામાં પ્રવેશ કરવા માટે પણ મહારાજ પાતાના સરદાર અને સૈન્યને જુદી જુદી યુક્તિ બતાવતા. કિલ્લામાં પ્રવેશ થવું બહુ મુશ્કેલ થઈ પડતું ત્યારે મહારાજ પોતાના વિશ્વાસુ માવળાએને તેમના વેશ બદલીને તેમના માથા ઉપર ઘાસના ભારા આપી, તેમાં તલવાર અને એવાં બીજાં હથિયારી સંતાડી ધાસ વેચવાને બહાને કિલ્લા ઉપર મેાકલતા અને એ માણસા કિલ્લા ઉપર જઈ વશ કરેલા દુશ્મનના માણસાની મદદથી અને પેાતાના પક્ષમાં સામા પક્ષમાંથી ફાડીને લીધેલા પહેરેગીરાની સહાયથી કિલ્લાના રક્ષકા ઉપર તૂટી પડતા. એવી અનેક યુક્તિ વાપરી મહારાજે અનેક કિલ્લા કબજે કર્યા. આમ કલ્યાણ પ્રાંતને ઉત્તર ભાગ મહારાજે પેાતાના કબજામાં લીધે અને ત્યાં વ્યવસ્થિત રાજ્યવ્યવસ્થા સ્થાપી. મહારાજની રાજ્યપદ્ધતિએ રૈયતને સુખી કરી એ ભાગ આબાદ કર્યાં. વરસાથી દુખમાં ડૂબેલી હિંદુ પ્રજાને સુખનાં સ્વપ્નાં હવે આવવા લાગ્યાં અને શિવાજી મહારાજની સત્તા જ પ્રજાને સુખી કરશે અને હિંદુત્વનેા બચાવ કરશે એવી પ્રજાની ખાત્રી થવા લાગી. શિવાજી મહારાજની સત્તા નીચેના મુલકામાં વસતા હિંદુઓનાં દુખા દુર થયાં. તે ભાગનાં હિંદુ દેવમંદિરનું રક્ષણ થયું અને હિંદુ સ્ત્રીઓની ઈજ્જત ખેંચી. શિવાજી મહારાજની સત્તા નીચે વસતા મુસલમાના ઉપર કાઈ પ્રકારના જુલમા થતા નહિ. તેમનું રક્ષણ પૂરેપુરુ થતું. મુસલમાને પોતાની મરજી મુજબ પોતાના ધમ પાળી શકતા. આમ શિવાજી મહારાજની પ્રજા સ્વરાજ્યનું સુખ અનુભવવા લાગી. ૨. સીદી સામે શિવાજી મહારાજ, કલ્યાણપ્રાંતના ઉત્તર ભાગમાં શિવાજી મહારાજે પાતાના ડેરી બરાબર જમાવ્યા. એ પ્રાંતના ઉત્તર ભાગની પ્રજા મહારાજના અમલથી સુખી થઈ. લાકા ત્રાસ અને જીલમમાંથી છૂટ્યા. લકાના સુખની સાથે મુલક પણ આબાદ થવા લાગ્યા. મુલકની આબાદી પ્રજાનાં સુખદુખ ઉપર અવલંબીને રહેલી હેાય છે. મહારાજનેા અમલ પ્રજાને સુખદાતા નીવડ્યો એ વાત મહારાષ્ટ્રમાં ચારે તરફ ફેલાઈ. શિવાજી મહારાજની કીર્તિ તેા ફેલાઈ જ હતી તેમાં વળી આ વધારા થયા. શિવાજી મહારાજ એ કાઈ અસાધારણ અને અસામાન્ય અવતારી પુરુષ છે અને તે પિડાતી પ્રજાના રક્ષણ માટે અવતર્યાં છે, એવી માન્યતા ચારે તરફ પ્રસરી ગઈ અને લેકાનું ધ્યાન શિવાજી મહારાજ તરફ આકર્ષાયું. ઉત્તર કાંકણી હિંદુ પ્રજા શિવાજી મહારાજના અમલથી બહુ સુખી અને આબાદ થયેલી જોઈ, સીદીના તાબાના દક્ષિણ કોંકણના હિંદુ લૉડ્ડાને શિવાજીના છત્ર નીચે જવાની ઈચ્છા થઈ. લેકાને હવે લાગવા માંડયું કે જો સુખી થવું હોય તેા શિવાજી રાજાને વિજયી બનાવી, તેમના છત્ર નીચે રહેવું. આ વખતે સીદીની 17 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ છેશિવાજી ચરિત્ર [પ્રકરણ ૯ મું નોકરીમાં સેંઢવળકર અને કેહવળકર નામના બે મરાઠા જમાદાર હતા. તેમણે શિવાજી મહારાજને સંદેશ મોકલ્યો કે “અમો હિંદુઓ આપના અમલ નીચે આવવા તલસી રહ્યા છીએ. આ હબસીની તાબેદારીથી અમે કંટાળી ગયા છીએ. આપ અમને એ તાબેદારીમાંથી મુક્ત કરવા કૃપા કરી દક્ષિણ કોંકણમાં પધારો. આપ આવશે તે અમે તળા અથવા તળગઢ અને ધોસાળા અથવા ધસાળગઢના કિલ્લાઓ આપને સ્વાધીન કરીશું. આ કિલ્લાઓ કબજે આવવાથી આપ આ પ્રાંતનો ઘણે મુલક સર કરી શકશે. અમે યવનોની ઝૂંસરી નીચેથી નીકળી આપના સેવક બની સુખી થવા ઈચ્છીએ છીએ.” આ સંદેશ સાંભળી શિવાજી રાજા સીદીને દક્ષિણ કંકણને મુલક સર કરવા માટે તે ભાગમાં જવા સજ્જ થયા. આ આમંત્રણ તે શિવાજી મહારાજને મનગમતી વાત હતી. જોઈતું હતું અને વૈદે કહ્યું એવો જ ધાટ બન્યું. થોડા ચુનંદા માણસનું લશ્કર સાથે લઈ, શિવાજી મહારાજે સીદીને મુલક જીતવા માટે દક્ષિણ કંકણ ઉપર ચડાઈ કરી. સેંઢવળકર અને કઢવળકરે પિતાનું વચન બરોબર પાળ્યું. મહારાજ દક્ષિણ કોંકણમાં ગયા એટલે તરત જ સંદેશામાં જણાવ્યા મુજબ તળા અને ધાસાળાના કિલ્લાએ એમને સ્વાધીન કરવામાં આવ્યા. મહારાજે સૂરગઢ કિલ્લે ૫ણ સર કર્યો. આ મહત્વના કિલ્લાઓ સર થવાથી મહારાજ એ તરફના કેટલાક મુલક ઉપર સહેલાઈથી સત્તા સ્થાપી શકયા. આવી રીતે શિવાજી મહારાજે દક્ષિણ કોંકણમાં પ્રવેશ કર્યો. સીદીના ત્રાસથી ત્રાસી ગયેલી હિંદુ પ્રજા શિવાજી મહારાજના વિજયની વાટ જોતી હતી. મહારાજ વિજ્યી થયા અને પ્રજાને આનંદ થયો. છત મળ્યા પછી પણ શિવાજી મહારાજ મળેલા વિજયથી ફુલાઈ જઈ, દુશ્મનનું બળ આંકવામાં જરાપણ બેદરકાર રહેતા નહિ. સીદીને મુલક સર કર્યા પછી પણ શિવાજી મહારાજ મેજમજામાં ગુલતાન બની નિરાંતે બેઠા ન હતા. શિવાજી મહારાજ સીદીનું બળ બરોબર જાણતા હતા એટલે છતમાં સમાધાન માની મહારાજ ત્યાંથી પાછા કર્યા નહિ પણ છતેલ મુલક પ્રબળ શત્રુના પંજામાં પાછો ન પડે એ ઈચ્છાથી તેમણે કેલાબા જિલ્લામાં રહે તાલુકામાં આવેલા બિરવાડી ગામ નજીક એક કિલ્લે બંધાવ્યો (ઈ. સ. ૧૬૪૮). આ ચડાઈમાં જ શિવાજી મહારાજે રાયરીને ડુંગર સીદી પાસેથી જીતી લીધું. એ ડુંગર ઉપર એક નાને કિલ્લે હતા તેને સુધરાવી મજબૂત કિલ્લે બનાવ્યું. આ જ કિલાને ૧૬૬૨ ની સાલમાં રાયગઢ નામ આપવામાં આવ્યું. ૩. ભવાની તલવારની ભેટ, આ વિજય પ્રાપ્ત કર્યા પછી શિવાજી મહારાજ સાવિત્રી નદીના મુખ પાસે ઉત્તર દિશાએ દરિયા કિનારે હરિહરેશ્વરનું દેવસ્થાન છે ત્યાં દર્શન માટે પધાર્યા. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હરિહરેશ્વરનાં દર્શન અને પૂજનઅર્ચન કરી શિવાજી મહારાજ પાછા ફર્યા. માર્ગે ગવલકર સાવતે મહારાજની મુલાકાત માગી. શિવાજી મહારાજે માગણી સ્વીકારી અને સાવંતને બહુ પ્રેમથી મળ્યા. તે મુલાકાત દરમિયાન મહારાજને એમના કેઈ માણસે જણાવ્યું કે;–“ આ સાવંતને ઘેર અતિ મૂલ્યવાન તલવાર છે. એ તલવારનું પાનું બહુ ઊંચા પ્રકારનું છે. પાનાનું પાણી પણ અજબ છે. એ તલવાર પૂરેપુરી યશસ્વી હોવાનું સંભળાય છે. એવી તલવાર તે આપના હાથમાં શોભે. મહારાજની ખાસ ઈચ્છા હેય તે એ તલવાર મહારાજ સાવંત પાસેથી લઈ શકશે. મહારાજ જો પિતાની ઈચ્છા બતાવે તે સેનાની જાળ પાણીમાં નાખ્યા જેવું તે નહિ જ થાય. માગણી કરવામાં આવે તે સાવંત એ તલવાર આપવા કદી પણ ના નહિ પડે.” પિતાના માણસના આ શબ્દો સાંભળી શિવાજી મહારાજને ખરેખર ખેદ થયો અને એમણે જણાવ્યું કે –“કોઈપણ ગૃહસ્થ પાસે કોઈ સારી ચીજ હોય અને તે આપણને ગમે, તે લેવાનું મન થાય, એ ચીજ ઉપર આપણને મેહ ઉત્પન્ન થાય, એ ચીજ આપણું મનનું આકર્ષણ કરે માટે તે વસ્તુ બીજા પાસેથી તેને શરમમાં નાખી લેવાને અથવા તે માટે માગણી કરી સામા માણસની કડી દશા કરવાનો કોઈને હક્ક નથી. એવી અભિલાષા રાખવી એ વીર પુરુષને ન શોભે. એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું] છે. શિવાજી ચરિત્ર ૧૩૧ ઈચ્છાઓ અને માગણીઓને લીધે કેટલાંયે વેર અને વૈમનસ્ય ઊભાં થયાં છે અને વધ્યાં પણ છે. આવી વાર્તામાં વેર બાંધવું એ ક્ષત્રિયનું ભૂષણ નથી.” શિવાજી મહારાજના આ શબ્દો સાંભળી હાજર રહેલા સર્વે ચૂપ થઈ ગયા. સાવંતના સલાહકારો અને કારભારીઓ તે વખતે ત્યાં હાજર હતા. તેઓ શિવાજી મહારાજના ઉપર પ્રમાણેના ઉપદેશના શબ્દો સાંભળી મહારાજના મેટા મન ઉપર, દિલાવરપણું ઉપર અને ખાનદાની ઉપર આફરીન થઈ ગયા. મહારાજને માટે એમના દિલમાં ખૂબ માન વધ્યું. એ સલાહકાર અને કારભારીઓએ પોતાના માલીક સાવંતને વિનંતિ કરી કે “ આવા પ્રતાપી પુરુષ સાથે સ્નેહ સાધવાની સુંદર તક સારે નશીબે આપણને મળે છે તે મળેલી તકનો લાભ આપણે લેવો જ જોઈએ. આપની પાસે જે સુંદર અને પાણીદાર તલવાર છે તે આપ શિવાજી મહારાજને અર્પણ કરો.” સાવંતને ગળે આ વાત ઉતરી અને એમણે એ તલવાર શિવાજી મહારાજને અર્પણ કરી. આ ભેટ જોઈ શિવાજી મહારાજ અત્યંત રાજી થયા. તેમણે સાવંતને ૩૦૦ હેન (એક હોનના રૂા. ૩૮-૦ ) અને પોષાક અર્પણ કર્યો. મહારાજે આ તલવારનું નામ “ભવાની તલવાર ” રાખ્યું. આ તલવાર મહારાજે કઈ દિવસે દૂર મૂકી નથી. આ તલવારની મહારાજ દર દસેરાએ વિધિપૂર્વક સમારંભથી પૂજા કરતા. આ તલવાર શિવાજી મહારાજને અતિ યશસ્વી નીવડી. આ ભવાની તલવારના સંબંધમાં મી. જેમ્સ ડગ્લાસ Book of Bombay માં ૧૧૮ મે પાને જણાવે છે કે આ ભવાની તલવાર શ્રી કલ્હાપુરના મહારાજાના કબજામાં હતી, પણ ૧૮૫૭માં પ્રિન્સ ઑફ વેલ્સ જ્યારે હિંદુસ્થાનમાં પધાર્યા હતા ત્યારે આ ભવાની તલવાર કહાપુરના મહારાજાએ એમને નજર કરી હતી જે આજે વિલાયતમાં ઈન્ડિયન મ્યુઝિયમમાં છે. - દક્ષિણ કાંકણમાં શિવાજી મહારાજની સત્તા પગભર થવા લાગી. જંજીરાના સંબંધમાં સીધી અને શિવાજી વચ્ચે જબરો ઝઘડે જામ્યો. આ ઝઘડામાં મરાઠાઓએ ખરું પાણી બતાવ્યું નહિ તેથી શિવાજી મહારાજ શમરાજ નીલકંઠ ઉપર નારાજ થયા અને એમને પેશ્વા પદેથી પદભ્રષ્ટ કરી તેમની જગ્યાએ પ્રસિદ્ધ મરો ત્રાંબક પીંગળની પેશ્વા તરીકે નિમણૂક કરી. મરાઠાઓની આ પીછેહઠથી શિવાજી મહારાજને ભારે દુખ થયું. એમણે રઘુનાથ બલામની સરદારી નીચે સીદીને સીધે કરી મરાઠાઓએ ગુમાવેલી આબરૂ પાછી મેળવવા એક કસાયેલું લશ્કર મેકવ્યુંઆ વખતે મરાઠી લશ્કરના પાયદળના ઉપરી પેસાજી કંક હતા અને નેતાજી પાલકર સરબત હતા. આ ચુનંદા સરદારોની સરદારી નીચે મરાઠાએએ ઘણો મુલક અને કિલ્લાઓ સર કર્યા. તેમાંના મુખ્યનાં નામ ચંદનગઢ, વંદનગઢ, પાંડવગઢ, નંદગિરિ અથવા કલ્યાણગઢ, સતારા, અને પરળી અથવા સજ્જનગઢ હતાં. શિવાજી મહારાજે અણછ દત્તા સરનસ અને માલ સાવંતને પનાળા પ્રાંતમાં મુલક જીતવા મોકલ્યા. મરાઠા લશ્કરે પનાળાગઢ, વસંતગઢ, પાવનગઢ, વિશાળગઢ, અને ગગનબાવડાના કિલ્લાઓ સર કર્યા. મરાઠા લશ્કરે કિલ્લાઓ કબજે કરવાનું કામ સપાટાબંધ ચલાવ્યું હતું. ઉપર પ્રમાણે કિલ્લા જીતી મરાઠા લશ્કરે દક્ષિણ કાંકણમાં દિગ્વિજય મેળવ્યો. મરાઠા લશ્કરે રાંગણ અથવા પ્રસિદ્ધગઢ (કાપુરથી ૫૫ માઈલ દૂર ) ઉપર ચડાઈ કરી બિજાપુરી કિલ્લેદારને પરાભવ કરી કિલ્લે કબજે કર્યો. ૪. બાળાજી આવછ ચિટણુસ-રાજાપુરની છત. મહારાષ્ટ્રના ઇતિહાસમાં બાળાજી આવછ ચિટણસનું નામ અમર છે. બાળાજી અને તેના વંશજોની સ્વામિભક્તિ કંઈક અજબ હતી. એમના દેશપ્રેમની વાતો આજે પણ મહારાષ્ટ્રીઓની નસમાં લોહી ઉછાળે છે. બાળાજની સેવાઓ, તેની બુદ્ધિ, ચાતુર્ય શિવચરિત્ર તપાસતાં ઠેકઠેકાણે નજરે પડે છે. એ કલમ બહાદુરે પિતાના કારકુની કામથી અનેકવાર છક્ક કરી નાખ્યા હતા. શિવાજી મહારાજે સ્થાપન કરેલા હિંદવી સ્વરાજ્યના પાયામાં બાળાજી આવજીની સેવાઓ પણ છે. આવા ઇતિહાસપ્રસિદ્ધ પુરષની પૂર્વ પીઠિકા જાણવાની દરેકને ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. બાળાજીનું ઓળખાણ બહુ ટુંકમાં અમે વિના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ . શિવાજી ચરિત્ર કાલાવાલા [ પ્રકરણ ૯ મું અમારા વાંચકાને અને કરાવીએ છીએ. જંજીરાના સીદીની હજુરમાં આબાજી હરિ ચિત્રે ( મુઝુમદાર ) નામના એક પ્રભુ ગૃહસ્થ દીવાનને જવાબદારીને હાદ્દો ભોગવતા હતા, કઈક કારણોને લીધે સીદી સરકાર આખાજી દીવાન ઉપર નારાજ થયા. સીદીની ઈતરાજી એટલે જીવનું જોખમ. સીદી સરકારે પોતાના આ દીવાન તથા તેના ભાઈને ગરદન મારી તેમનાં મસ્તકા હાજર કરવાના હુકમ કર્યાં.હજુરના પડતાખેાલ હજુરીઆએએ ઝીલી લીધા અને દીવાન આબાજી અને તેના ભાઈને ગરદન મારી તેમનાં માથાં સીદી સરકારને સ્વાધીન કર્યાં. પેાતાના દીવાન તથા તેના ભાષને ઠાર માર્યાથી પણ સીદીને સંતાય ન થયા, એટલે એણે આખાજીની સ્ત્રી ગુલભાઈ અને તેના ત્રણે છેકરાઓને મસ્કત લઈ જઈ ગુલામ તરીકે વેચવાને પાતાના ખલાસીઓને હુકમ કર્યાં. સીદીનેા હુકમ શિરે ચડાવી ખલાસીએએ બિચારી ચુલબાઈ અને તેના ત્રણે છેકરાઓને વેચવા મસ્કત લઈ જવા માટે વહાણમાં બેસાડ્યા. આખાજી હરિ જેવા મુત્સદ્દીની તાલીમમાં તૈયાર થયેલી ગુલબાઈ હિંમતમાં પૂરી હતી. એ ખાઈ ચતુર અને ધીરજવાળી હતી. એને મસ્કત લઈ જવા માટે વહાણમાં લીધી, તેાએ એણે મુક્તિ મેળવવાના પ્રયત્ના ચાલુ જ રાખ્યા હતા. ગુલભાઈ એ વહાણુના ખલાસીઓને સમજાવ્યા અને કરી મતને બદલે એને અને એના છોકરાઓને રાજાપુરમાં કાઈ ધનવાનને વેચી દેવાની વાત સમજાવી. ખલાસીઓને ગળે આ વાત ઊતરી અને મસ્કતને બદલે એમને રાજાપુર વેચવા કબૂલ થયા. રાજાપુર આવતાં કિનારે વહાણુ લંધરવામાં આવ્યું, રાજાપુરમાં વિસાજી શકર નામને ચુલબાઈ ના ભાઈ મોટા ધનવાન વેપારી હતા. તેને ખબર થતાં તે વહાણ ઉપર ગુલામ ખરીદવા આવ્યા. ભાઈ અને એને એક બીજાને ઓળખ્યાં, પણ સજોગો ધ્યાનમાં લઈ, સંબંધ કે પિછાન જરાપણ બતાવ્યાં નહિ. ખલાસીઓને કાઈપણ જાતને વહેમ જાય એવું મૃત્યુ એમણે કર્યું નહિ. વિસાજીશંકરે ગુલખાઈ અને તેના ત્રણે છોકરાઓને ખલાસીઓ પાસેથી વેચાતા લીધા. ચુલબાઈના ત્રણે છેાકરા બાળાજી,ચિમણુાજી અને શામજીને વિસાજી મામાએ ભણાવી ગણાવીને હોશિયાર કર્યાં. બાળાછ ભણીગણીને હેશિયાર થયા, મોટા થયા પણ સીદીની ખીકને લીધે એને પોતાનું ખરું નામ અને એ આબાજીના છોકરા છે, એ વાત છુપાવી રાખવી પડી હતી. શિવાજી નામના કાઈ અવતારી પુરુષ હિંદુઓને મુસલમાનેાના જુલમ અને ત્રાસમાંથી બચાવવા બહાર પડ્યો છે, એ વાત જ્યારે બાળાજીએ જાણી ત્યારે તેને બહુ જ આનંદ થયા. ખળાજી આ વખતે રાજપુર કસ્બાના કસ્બેદારના હાથ નીચે એક કારકુનનું કામ કરતા હતા. શિવાજી મહારાજની જ઼ીર્તિની વાત એણે ખૂબ સાંભળી હતી. શિવાજી મહારાજ બહુ દયાળુ અને ગરીખને ખેલી છે, એ હોશિયાર હિંદુની કદર કરે છે, પડતી દશામાં આવેલા હિંદુઓના એ મદદગાર છે, એવી એવી વાતા બાળાજીએ સાંભળી હતી, તેથી પોતાની દશા શિવાજી મહારાજને જણાવવાનું બાળાજીને મન થયું. બાળાજીના અક્ષર બહુ જ સુંદર અને મેાતીના દાણા જેવા ઘાટીલા હતા. બાળાજીએ પાતાની સ્થિતિને ચિતાર પત્રમાં લખી એ પત્ર શિવાજી મહારાજ તરફ રવાના કર્યાં. શિવાજી મહારાજ બાળાજીના અક્ષર જોઈ બહુ પ્રસન્ન થયા અને પેાતાના તાબામાં કારકુનની નોકરી કરવા આવવા ખાળાજીને જણાવ્યું. ખાળાજીને અતિ આનંદ થયા. શિવાજી મહારાજે એની કદર કરી તેથી બાળાજીને હિંમત આવી અને મહારાજને જવાબમાં જણાવ્યુ` કે “ મને મારા મામાએ ભણાવી ગણાવીને ઉછેરીને મોટા કર્યાં છે. મારા મામાના હું દેવાદાર છું. એ દેવું પતા સિવાય હું મહારાજની સેવાને લાભ નથી ઉઠાવી શકતા. આ જવાબ વાંચી શિવાજી મહારાજને આ માણસ માટે બહુ ઊંચે અભિપ્રાય બંધાયે।. 22 દક્ષિણુ ક્રાંકણમાં રાજાપુર એ વેપારનું મથક હતું અને તે જમાનામાં તે ભાગનું એ માતબર શહેર ગણાતું. રાજાપુરના લેાકેા સીદીના જુલમી અમલથી બહુ ત્રાસી ગયા હતા. પ્રજા સીદીની સત્તાથી કટાળી ગઈ છે અને એના ત્રાસમાંથી છૂટવા આતુર છે, એ વાત શિવાજી મહારાજને કાતે આવી એટલે એમણે રાજાપુર ઉપર ચડાઈ કરી એ શહેર સર કર્યું. આ ચડાઈમાં શિવાજી મહારાજને પુષ્કળ ધન મળ્યું. રાજાપુર જીતી શિવાજી મહારાજે શહેરપ્રવેશ કર્યાં. રાજાપુરના મોટા મોટા વેપારીઓ અને પ્રતિષ્ઠિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૩૩ ગૃહસ્થ મહારાજને મળવા આવ્યા. મળવા આવેલા ગૃહસ્થાને મહારાજે બાળાજી આવછ કોણ છે, ક્યાં છે અને શું કરે છે વગેરે વાત પૂછી. મહારાજે પોતે આ માણસની તપાસ કરી એટલે કે ગભરાયા તેમને લાગ્યું કે આ છોકરા ઉપર કંઈક સંકટ છે. બાળાજી આવજીને ગામમાંથી બોલાવી લાવવાને શિવાજી મહારાજે હુકમ કર્યો એટલે તે પ્રજાને લાગ્યું કે હવે બાળાજીનું આવી બન્યું. લેકેએ બાળાછની મા ગલબાઈને વાત કરી કે બાળાઓને તે શિવાજી મહારાજ પાસે હાજર કરવાને હુકમ છૂટયો છે. બિચારી ગલબાઈ ભારે ચિંતામાં પડી. બહુ જ ગભરાઈ ગુલબાઈ હિંમતવાન હતી. એણે શિવાજી મહારાજ પાસે જઈ માફી માગવાનો નિશ્ચય કર્યો. બાળાજી આવજીને મહારાજ પાસે રજૂ કરવામાં આવ્યું, તે જ વખતે ગુલબાઈ રોતી કકળતી આવી મહારાજના પગ ઉપર પડી. બાઈએ પિતાની આપવીતી મહારાજને સંભળાવી અને કંઈક અપરાધ થયો હોય તે ક્ષમા કરવા શિવાજી મહારાજને વિનંતિ કરી. આ બાઈની હકીકત સાંભળી મહારાજને બહુ લાગી આવ્યું અને આ કુટુંબ ખાનદાન છે એની મહારાજને ખાત્રી થઈ. મહારાજે ગુલબાઈને દિલાસે દીધો અને કહ્યું કે “ બાઈ તમને ત્રણ પુત્ર છે. મને એ પુત્ર માની હવેથી તમારા ચાર ગણજો. તમારા ત્રણે પુત્રો મારે હવાલે કરો. હું એમને મારા ભાઈ ગણી એમનું કલ્યાણ કરીશ.” ગુલબાઈને મહારાજે બાળાજીને કેમ બોલાવ્યો હતો તે જાણીને ઘણો આનંદ થયો. તેણે પિતાના ત્રણે દીકરા મહારાજના ખોળામાં મૂક્યા. મહારાજે બાળાજી આવજીએ આપેલા જવાબ વાળો કાગળ કાઢો અને બાળાજી સાથે ખુલાસાથી વાત કરી. બાળાજીએ પિતાના દેવાની હકીકત મહારાજને સંભળાવી. મહારાજે બાળાજી આવજીને દેવું પતાવવા તરતજ અવેજ આવે અને ચાંદીનું કલમદાન તથા ચિટણસના હોદ્દાને પિશાક આપો. મહારાજે મોટા છોકરા બાળાઓને પોતાનો ચિટણીસ બનાવ્યો, ચિમાજીને દકતરદારી આપી અને શામળની નિમણક રાયગગઢના અધિકારી તરીકે કરી. એવી રીતે આબાજી હરિચિત્રના આ ત્રણે છોકરાઓને મહારાજે એમની ખાનદાની અને કુળ જઇ પોતાના અમલમાં જવાબદારીના હોદ્દા આપ્યા. બાળાજી આવળની સમયસૂચકતા અને હાજરજવાબીપણુની એકવાત બહુ પ્રચલિત છે. મહારાષ્ટ્રમાં આ વાત બહુ જાણીતી છે. વાંચકેની જાણ માટે તે અત્રે આપીએ છીએ - બાળાજીએ મહારાજનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. મહત્વના પત્રો અને રાજદ્વારી ખરીતા લખવાનું કામ મહારાજ બાળાઓને જ સોંપતા. એક દિવસે એક મહત્ત્વનો અને ગૂંચવાડા ભરેલી બાબતને ખરીતે લખવા માટે મહારાજે બાળાઓને હુકમ આપ્યો. પરીતામાં જણાવવાના મુખ્ય મુદ્દાઓની મહારાજે સૂચના કરી. બાબત બહુ જરૂરની હતી. એટલે પરીતાની નકલ તે જ રાત્રે મહારાજ આગળ રજા કરવાને હકમ કર્યો. બાળાજી તે દિવસે આ વખત મહત્ત્વના કામમાં રોકાયેલો રહ્યો તેથી મહારાજની આજ્ઞા મુજબ ખરીતે તૈયાર કરી શક્યો નહિ. રાત્રે મહારાજે બાળાઓને બોલાવ્યો અને તૈયાર કરેલે ખરી વાંચવા કહ્યું. બાળાજી ગભરાયો અને મહારાજના મેં તરફ જોયું. મહારાજ બહુ ગંભીર હતા એટલે એને લાગ્યું કે આ વખતે જો હું તૈયાર ન કરી શક્યો એ વાત કહીશ તે મહારાજનો મિજાજ ગરમ થશે. બાળાજીએ દફતર છોડી, કાગળ હાથમાં લઈ ખરીતે વાંચી કહાવ્યો. સવારે કરેલી સૂચનાઓ મુજબને આ મુસદ્દો તૈયાર થએલો જોઈ મહારાજ પ્રસન્ન થયા અને બાળાને શાબાશી આપી. આ બધું જોઈ મહારાજને હજુરિયે જેણે બાળાજી વાંચતો હતો ત્યારે દી ઝાલ્યો હતે તે હસી પડ્યો. મહારાજે હજુરિયાને હસવાનું કારણ પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે બાળાજી આવજી ચિટણસે તે આપની આગળ તદ્દન કેરે કાગળ વાં. મહારાજે બાળાઓને ખરી હકીકત પૂછી. બાળાજીએ પિતાને અપરાધ કબૂલ કર્યો અને જણાવ્યું કે આપે મને હુકમ કર્યો ત્યારથી એક પછી એક મહત્ત્વનાં કામમાં હું એટલે બધે રોકાયેલું હતું કે મને પાણી પીવાની પણ ફરસદ ન હતા. એવા સંજોગોમાં હું ખરીતાને મુસદ્દો તૈયાર કરી શકયા ન હતા. મહારાજે સૂચવેલા મુદ્દાઓ મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું મગજમાં ઠસી ગએલા હતા તે ઉપરથી કેરે કાગળ હાથમાં લઈ હું મેઢેથી જ બધું બોલી ગયો. મેં અપરાધ કર્યો છે. મહારાજ મને ક્ષમા કરે.” બાળાજીએ ખરીતે તૈયાર નહિ કરવાનાં કારણે જણાવ્યાં તેની મહારાજને ખાત્રી થઈ એટલે મહારાજે બાળાજીને માફી આપી. બાળાની સમયસૂચકતા, હાજ૨જવાબીપણું ચાતુર્ય અને યાદદાસ્ત જોઈ મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. શિવાજી મહારાજે રાજાપુર સર કર્યું. રાજાપુરમાં અંગ્રેજ વેપારીઓની વખાર હતી. શિવાજી મહારાજ અને અંગ્રેજોને ભેટ પહેલવહેલે રાજાપુરમાં થયે. પનાળાગઢને જ્યારે મરાઠાઓએ ઘેરો ઘાલ્યો હતો ત્યારે અંગ્રેજોએ મુસલમાની ફોજને મદદ કર્યાનું શિવાજી મહારાજે જાયું હતું. મહારાજને આ અંગ્રેજ વેપારીઓનું કૃત્ય સાલી રહ્યું હતું. રાજાપુર સર કર્યા પછી શિવાજી મહારાજે રાજાપુરની અંગ્રેજી વખાર લુંટી અને કેટલાક અંગ્રેજ વેપારીઓને એક ડુંગરી કિલ્લામાં કેદ કર્યા. શિવાજી મહારાજની આ રાજાપુરની ચડાઈમાં અંગ્રેજ વખારવાળાઓને ૧૦૦૦૦ હેનનું નુકશાન થયું હતું (મ. ૩, ૪ પાનું ૨૦ પૂર્વાર્ધ). રાજાપુરની છતથી મહારાજની પ્રતિષ્ઠા ખૂબ વધી. જુલમી સત્તાધારીઓની આંખમાં શિવાજી મહારાજ સાલવા લાગ્યા. આ જીતેલા મુલકની વ્યવસ્થા માટે રાવજી સોમનાથ નામના બહુ કાબેલ અને કશળ ગૃહસ્થને સુબેદારી આપી. રાજાપુરથી પાછા ફરતાં મહારાજે સર્વેને સર કરી શૃંગારપુર તથા તેની આજુબાજુનો ભાગ પિતાના મુલકમાં જોડી દીધે. રાજાપુર સર થવાથી દક્ષિણ કાંકણુને ઘણે મુલક મહારાજના કબજામાં આવ્યું. જીતેલા મુલક ઉપર સુંદર વ્યવસ્થા સ્થાપી, પ્રજાનાં મન જીતી લેવામાં મહારાજ હંમેશ તૈયાર રહેતા. ત્રાસ અને જુલમ નીચે કચરાતી પ્રજા તે મહારાજની આ નવી સત્તાને ઈશ્વરી આશીર્વાદ માનતી. જીતેલા મલકમાં જવાબદાર અમલદારોને નીમી, પ્રજાને સુખી કરે એવી વ્યવસ્થા દાખલ કરી, શિવાજી મહારાજ પાછા ફર્યા. આ ચડાઈમાં સુવર્ણદુર્ગ, રત્નાગિરિ, ખેરપાટણ વગેરે ઠેકાણે શિવાજી મહારાજની આણ વર્તાવી. ઈ. સ. ૧૫૩ ની સાલમાં શિવાજી મહારાજે વિજયદુગ નો કિલ્લે બંધાવ્યું. આ કિલ્લામાંહેની ઈમારતે બાંધવા પાછળ શિવાજી મહારાજને આશરે અહીલાખ રૂપિયાનું ખર્ચ થયું. રાજાપુરથી પાછા ફર્યા પછી પોતાની ફરજને તૈયાર કરી મહારાજે ચેવલ ઉપર ચડાઈ કરી, એવુલ લૂટયું. એવુલમાંથી મહારાજને ખૂબ ધન મળ્યું. ૫. પઠાણાને શિવાજી મહારાજે આશ્રય આપે. શિવાજી મહારાજના વિચારે ઉચ્ચ હતા. એમનાં હૃદય અને દૃષ્ટિ વિશાળ હતાં. એમના વિચારે જરાપણ સંકુચિત ન હતા. તેના પુરાવાના અનેક દાખલાઓ મહારાજના ચરિત્રમાંથી જડી આવે છે. શિવાજી મહારાજ હિંદુઓ પ્રત્યે દયાળુ અને દરિયાવ દિલના હતા, એ તે ખરું પણ એ તે મુસલમાને પ્રત્યે પણું દરિયાવ દિલના હતા. એ મુસલમાનોના દુશ્મન ને હતા, પણ મુસલમાની જુલમી સત્તાના અને જુલમી મુસલમાનોના દુમન હતા. મુસલમાને પ્રત્યે એમણે માનની લાગણી બતાવ્યાના ઘણું દાખલા છે. મહારાજના દરિયાવ દિલ અને દીર્ધદષ્ટિનું એક દષ્ટાંત અમો અત્રે રજા કરીએ છીએ – બિજાપુર રાજ્યમાં અસંતોષ પામેલા અને ત્યાંથી દરબારી નોકરી મૂકી દઈ. બિજાપુર સરકારને છોડી આશરે ૭૦૦ પઠાણે શિવાજી મહારાજ પાસે નોકરી માગવા આવ્યા ( ચિટણીસ પાનું ૬૮). શિવાજી મહારાજ સાચા, કટ્ટર અને ચુસ્ત હિંદુ હતા. હિંદુઓ, હિંદુધર્મ, અને હિંદુત્વનું અપમાન એ જરા પણ સાંખતા નહિ. મુસલમાની સતા હિંદુઓને દુખ દઈ રહી છે, સતાવી રહી છે, એની એમને પૂરેપુરી ખાત્રી થઈ ગઈ હતી તેથી મુસલમાનોના જુલમાંથી હિંદુઓને છોડાવવા માટે મુસલમાની સત્તાને જમીનદોસ્ત કરવાને એમણે નિશ્ચય કર્યો હતો. આવી રીતે મુસલમાની સત્તાના એ કટ્ટા વેરી હતા. એમની પાસે નોકરી માગવા આવેલા ૭૦૦ મુસલમાન પઠાણને શિવાજી મહારાજે નોકરી આપ્યા વગર મહેણું મારીને પાછા કાઢયા હશે એમ ઘણું અનુમાન બાંધશે પણ શિવાજી મહારાજ સાંકડા દિલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું] છ, શિવાજી ચરિત્ર ૧૫ ધર્મધ ન હતા. એ તે અસાધારણ પુરુષ હતા. રાષ્ટ્રીયત્વને જુસ્સો એમની નસેનસમાં વહી રહ્યો હતે. એમણે નોકરી માગવા આવેલા પઠાણેને પાછી ન કાઢ્યા, પણ એમની હકીકત શાંતિથી સાંભળી લીધી અને એમને નોકરીમાં રાખી લેવાના સંબંધમાં વિચારમાં પડ્યાં. દુશ્મનના દળમાંથી આવેલા માણસને નોકરીમાં લેવા એ જોખમદારીનું કામ હતું, તેથી પૂરી તપાસ કરી બધી દષ્ટિથી તેને વિચાર કરી તેમને નોકરીમાં સ્વીકારવા મહારાજનો વિચાર થયો અને આ સંબંધમાં પોતાના માણસેના વિચાર જાણવાની મહારાજે ઈચ્છા દર્શાવી. મહારાજ પોતે દરિયાવ દિલના હતા પણ એમની સાથેના એમના માણ દીર્ધદષ્ટિ અને ઉમદા વિચારના હતા. ગોમાજી નાયક પાનસંબળ હવાલદારે આ સંબંધમાં મહારાજને પિતાના વિચારે ખુલે ખુલ્લા જણાવી દીધા. હવાલદાર પાનસંબને કહ્યું કે “મહારાજ ! આપણે તે નવી સત્તા સ્થાપવી છે, નવું રાજ્ય સ્થાપવું છે, આપણે તો જામેલી સત્તા સામે જંગ માંડ્યો છે, આપણે તો આપણી પડખે બધાને લેવા છે. નોકરી માગવા આવેલા મુસલમાન પઠાણ, મુસલમાન છે તેથી તેમને નોકરીમાં ન રોકવા એ તે સાંકડા દિલના માણસનું કામ છે. આપણને એ ન શોભે. મહારાજનું દિલ દરિયાવ છે. મહારાજની કીર્તિ ઉદાર વિચાર માટે ફેલાઈ છે. આવા સંજોગોમાં અને જ્યારે જ્યારે આવા પ્રસંગ આવે ત્યારે ત્યારે મહારાજને તો દરિયાવ દિલ રાખે જ æકે છે. મહારાજની કીર્તિ સાંભળીને બહુ દૂરથી અને તે પણ દુશ્મનની નોકરીમાંથી છૂટા થઈને આ પઠાણ લેકે મહારાજ પાસે નોકરીની આશાએ આવ્યા છે. એ આશા ભંગ ન થાય એવું જ વર્તન થવું ઘટે છે. આશાભેર આવેલા પઠાણોને મહારાજે નિરાશ ન કરવા જોઈએ. જો કે નાને મોઢે માટે કાળિયો લેવા જેવું થાય છે, એ હું બરોબર સમજું છું, છતાં મહારાજ સ્પષ્ટવક્તાની કદર કરે છે એ વિશ્વાસથી હું સ્પષ્ટ શબ્દોમાં મારા વિચારે જણાવવાની હિંમત કરી રહ્યો છું. આપણે જે ફક્ત હિંદુઓને જ આશ્રય આપીશું અને બીજાએને હિંદુ નહિ હેવાને કારણે પાછા કાઢીશું તે એક મોટી ગંભીર ભૂલ થશે. સાંકડાં દિલ અને ટુંકા વિચારથી વખતે સત્તા મળે તે પણ તે સત્તા કદી જામે નહિ. અમુક કેમ પ્રત્યે પક્ષપાતી માણસ પિતાની સત્તા ન જમાવી શકે. એ રાજ્યને મજબૂત ન કરી શકે. જેને રાજ્ય સ્થાપવું છે અને પોતાની સત્તાનો પાયો મજબૂત કરે છે તેણે તે અઢારે વર્ણ તરફ મીઠી નજર રાખવી ઘટે. જબરો નબળાને ન સતાવે તે માટે ખબરદારી રાખવાની ખરી, પણ અમુક માણસ અમુક કેમ છે તેથી તેના તરફ રાજાની અથવા રાજ્ય સ્થાપન કરવાની ઈચ્છા રાખનાર પુરષની કરડી નજર ન હોવી જોઈએ. અઢારે વર્ણ પિતાપતાને ધર્મ પાળે, કઈ કઈને ન સતાવે એવો બંદોબસ્ત સત્તાધારીએ કરવાનો છે અને ગરીબ અથવા નબળાને સતાવનારને સજા કરવામાં સત્તાધારીએ સખત રહેવાનું છે, પણ નિરપરાધી માણસો અમુક કામમાં જન્મ્યા તેથી કેમને લીધે એમને આ૫ ગુન્હેગાર નથી જ ગણતા એવી માન્યતા પ્રજામાં ફેલાઈ છે અને તેથી જ પઠાણે મહારાજ પાસે આવ્યા છે. દરવાજે આવેલા આશ્રિતોને મહારાજ પાછા કાઢશે તો મહારાજના દરબારમાં ઉત્તમ માણસોનો સંગ્રહ નહિ થાય. આવેલા પઠાણેને નોકરીમાં રાખી લેવા એવી આ સેવકની મહારાજને ચરણે નમ્ર વિનંતિ છે.” ગેમાજી નાયકની સલાહ મહારાજને ગળે ઊતરી. હવાલદારે ચોખ્ખા શબ્દોમાં દિલ ખોલીને પોતાના વિચારે જાહેર કર્યા તે માટે એમણે તેમનાં વખાણ કર્યાં. ગોમાજી નાયકે કહ્યું તે કેવળ સત્ય છે અને તે પ્રમાણે જ થવું જોઈએ એવું મહારાજને લાગ્યું. બિજાપુર દરબારની નોકરી છોડી આવેલા ૭૦૦ પઠાણને શિવાજી મહારાજે પિતાના લશ્કરમાં નોકરીએ ચડાવ્યા. આ પઠાણોની ટુકડીને રાધે બલાળ કેરડેની સરદારી નીચે મૂકી. મુસલમાનની હિંદુઓ ઉપર ભારે જુલમ અને અત્યાચાર હતા છતાં સાધારણ મરાઠાના વિચારો કેવા ઉદાત્ત હતા તે આ દાખલાથી દેખાઈ આવશે. શિવાજી મહારાજ મુસલમાન કેમના દુશ્મન ન હતા પણ એ તે ઉપર જુલમ અને અત્યાચાર કરનાર સત્તાના દુશ્મન હતા. ૬. પિતા પરહેજ-પખાલીને પાપે પોઠિયાને ડામ. શિવાજી મહારાજે બિજાપુર બાદશાહતની સામે કમર કસી ત્યારે જ એમને તે ખાત્રી હતી કે માથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું વિકટ સંકટ આવવાનું છે. તેરણગઢ કબજે કર્યો ત્યારથી સંકટ સામે બાથ ભીડવાની એમની તૈયારી હતી. બિજાપુર બાદશાહને છંછેડો એ કંઈ નાનાં છોકરાંની રમત ન હતી. એ આ જમાનામાં તો શિરસાટાના સોદા હતા એ શિવાજી મહારાજ પૂરેપુર જાણતા હતા. બિજાપુર સરકારના કિલ્લા કબજે કરવા, એમનાં શહેર લૂટવા, પ્રાંત જીતવા, બિજાપુર જતા એમના ખજાના ઉપર રસ્તામાં છાપો મારવો એ બધાંએ કર્યો વાઘને છંછેડવા જેવાં હતાં એની શિવાજી મહારાજને પૂરેપુરી જાણ હતી. હિંદુત્વના રક્ષણની ખાતર હિંદુઓ ઉપર થતા અત્યાચારો બંધ કરવા ખાતર, હિંદુ સ્ત્રીઓ અને દેવમંદિરની આબર સાચવવા ખાતર શિવાજી મહારાજને આ રસ્તે લીધે જ છૂટકે હતા. વખત આવે સર્વસ્વને ભેગે પણ હિંદુત્વને ટકાવી નવી સત્તા સ્થાપવાનો શિવાજી મહારાજ અને એમના ગોઠિયાઓને મક્કમ નિર્ધાર હતો. નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે શિવાજી મહારાજ અને તેમના ગેઠિયાએ યમના જડબામાં પણ જવા તૈયાર હતા, પણ હિંદુત્વને નામે ગાંડા બની જંગલી પશુ જેવું વર્તન કરવા રાજી ન હતા. એમને તે નક્કી કરેલી બાજી કુનેહ અને મુત્સદ્દીપણથી જીતવાની હતી. એકાદ બે કિલ્લાઓ કબજે કર્યાથી બાદશાહ છંછેડાશે અને મુસલમાની સત્તાને સામને કરવો પડશે એવી શિવાજી મહારાજની ધારણા હતી પણ તેવું ન બન્યું. શિવાજી મહારાજે બાદશાહના ઘણું કિલ્લાઓ અને ઘણે મુલક જીત્યો એટલે બિજાપુર બાદશાહતમાં બેચેની શરૂ થઈ. શિવાજી મહારાજની હીલચાલની વિગતવાર વાતે, નાની અને મેટી બિનાની ખબર અને જે જે બનાવો બનતા તેની હકીકત, બિજાપુર સરકારનાં માણસે બાદશાહને મોકલતા. જીતેલા મુલકમાં પિતાની સત્તા મજબૂત કરવા માટે શિવાજી મહારાજ કઈ દિવસ બેદરકાર રહેતા નહિ. પ્રજાને સુખ આપનારી અને પ્રજાની અડચણે દૂર કરનારી રાજપદ્ધતિ અને અમલ શિવાજી મહારાજ જીતેલા મુલકમાં તરતજ શરુ કરી દેતા. વરસે થયાં જુલમી સત્તાના જુલમ નીચે કચરાઈ રહેલી પ્રજાને સુખનાં સ્વપ્નાં પણ દુર્લભ થઈ ગયાં હતાં. તેવી પ્રજાને શિવાજી મહારાજને અમલ તે ઈશ્વરી આશીર્વાદ સમો લાગતા. એટલે જીતેલા મુલકમાં એમની સત્તાનાં મૂળ બહુ જલદીથી ઊંડા જતાં. જેમ જેમ વખત જતે ગયો તેમ તેમ શિવાજી મહારાજ પ્રબળ થતા ગયા અને એમની સત્તા વધારે ને વધારે જામતી ગઈ બિજાપુર બાદશાહના કિલ્લાઓ અને મુલક જીતવાને સપાટે શિવાજી મહારાજે ચલાવ્યો હતો ત્યારે, સિંહાઇ બિજાપુરમાં ન હતો. બિજાપુરના બાદશાહે મુલકે જીતવા માટે કર્ણાટકમાં કેટલાક સરદાને લશ્કર લઈ મોકલ્યા હતા તેમાં સિંહાજીને પણ મોકલવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૬૪૬ ના સપ્ટેમ્બર માસ પહેલાં જ સિંહાએ બિજાપુર છોડી કર્ણાટકને રસ્તો લીધે હતે. બિજાપુર સરકારને તેરણાગઢ શિવાજી મહારાજે કબજે કર્યો તેની ફરિયાદ બિજાપુર દરબારમાં ગઈ ત્યારે સિહાજી બિજાપુરમાં ખરા. પરંતુ તે પછી એમણે કર્ણાટક તરફ મરચો ફેરવ્યો એટલે તેરણાગઢની ફરિયાદ નિકાલ થયે ત્યારે સિંહાઇ બિજાપુરમાં નહિ. બિજાપુર સરકારના એક પછી એક એવા અનેક કિલ્લાઓ શિવાજી મહારાજે સર કર્યાની હકીકત બિજાપુર પહોંચી. શિવાજી મહારાજે કિલ્લાઓ કબજે કરવાનો. મલક જીતવાન, શહેર લૂંટવાન, દક્ષિણના સરદારને અપનાવી સ્થાપવા ધારેલી નવી સત્તાને માટે ક્ષેત્ર તૈયાર કરવાને તથા પોતે પ્રબળ બનવાનો ક્રમ આરંભ્યો છે, એ વાત પણ બિજાપુર પહોંચી ગઈ. તેથી બિજાપુર દરબારમાં ભારે ધાંધલ મચી રહી. કલ્યાણથી બિજાપુર જતો બાદશાહી પ્રજાને શિવાજીએ રસ્તામાં લૂંટ અને કલ્યાણ પ્રાંત મહારાજે કબજે કર્યો, એ હકીકત બિજાપુર ગઈ ત્યારે દરબારના સરદારને જાણે વીજળીને આંચકે લાગ્યો હોય એવી સ્થિતિ થઈ. કલ્યાણને સુબેદાર મૌલાના અહમદ જેને કલ્યાણ જીત્યા પછી પરહેજ કરવામાં આવ્યા હતા અને પછી બહુ માન સાથે શિવાજી મહારાજે તેને બિજાપુર રવાના કર્યો હતો તે મૌલાના અહમદ બિજાપુરના દરબારમાં હાજર થયો અને આંખમાં આંસુ આણીને તેણે ભર દરબારમાં શિવાજી મહારાજના ખજાની લૂધ્યાન, અને કલ્યાણ જીત્યાની કૃત્ય માટે ફરિયાદ કરી. શિવાજીનાં આવાં કૃત્યોથી બિજાપુર સરકારની આબરૂને ધક્કો લાગે છે, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૩૭ શિવાજી ઉપરનું વેર વસુલ કરવા માટે પૂરત બંદોબસ્ત કરવા દરબારીઓને વિનંતિ કરી ( પ્રો. રાઉલીનસન. ૩૯). શિવાજી મહારાજના વિરુદ્ધની અનેક વાતો સાંભળ્યાથી બાદશાહ સલામતને, દરબારના મુત્સદ્દીઓને અને કેટલાક સરદારેને ગુસ્સે તે આબે, પણ સિંહજીના વધતા જતા જેને લીધે તેને છંછેડો એ ભારે જોખમ હતું એની પૂરેપુરી જાણુ બિજાપુર દરબારને હતી. સિંહાએ કર્ણાટકમાં પિતાની પ્રતિષ્ઠા એવી મજબૂત જમાવી હતી કે બાદશાહ પિતે પણ શિવાજીને છેડી સિંહાઇને નારાજ કરવા તૈયાર ન હતું. બાદશાહ અને દરબારના મુત્સદ્દીઓની તે ખાત્રી જ થઈ ગઈ હતી કે જે વખતે સિહાજીનો સિતારો સિકંદર છે તે વખતે શિવાજી ઉપર હાથ નાખો એ બાદશાહ માટે શ્રેયસ્કર નથી. પ્રતિકુળ સંજોગોને લીધે છે વખત સુધી બિજાપુર સરકારે શિવાજી મહારાજનાં કર્યો તરફ આંખ આડા કાન કર્યા. શિવાજી મહારાજ તો પૂર જોસથી આગળ ધપે જ જતા હતા. આવી સ્થિતિમાં શાંત બેસી રહેવું એ બિજાપુર સરકાર માટે કલ્યાણકારક ન હતું. શિવાજીના વધતા જતા બળ તરફ બેદરકારી કે આંખમિચામણાં કરવાથી બિજાપુર સરકારને ભારે નુકસાન થાય એમ હતું એટલે શિવાજી મહારાજનું વધતું જતું બળ અટકાવવા માટે તથા એમણે આદરેલાં તોફાને બંધ કરવા માટે બિજાપુર સરકારે પગલાં લેવાને વિચાર કર્યો. શિવાજી મહારાજનું વધતું જતું જોર શી રીતે અટકાવવું એ બહુ ભારે કેયડે બિજાપુર બાદશાહને થઈ પડ્યો. આ વખતે બિજાપુર દરબારની દશા બહુ કફોડી થઈ હતી. શિવાજીએ આરંભેલી હિલચાલને સિંહાનો અંદરખાનેથી ટકે છે એવી બિજાપુર સરકારની અને તેમના સરદારોની ખાત્રી થઈ ગઈ હતી. દશે દિશાએ દિગ્વિજય કરતા શિવાજીનો ઘાટ શી રીતે ઘડવે એ મુંઝવણમાં બિજાપુર દરબારના મુત્સદ્દીઓ પડ્યા હતા, કારણકે સવાલ એકલા શિવાજીને ન હતો. તેમ હોત તો બિજાપુર સરકારે કયારનીએ લડાઈ સળગાવી દીધી હોત, પણ શિવાજીની બાબતમાં સંજોગે બહુ પ્રતિકૂળ ઉભા થયા હતા. શિવાજીને દબાવવા જતાં ઘરના ઘા બહુ આકરા થઈ પડે એમ હતા તેથી શિવાજરૂપી કાંટો બળથી નહિ પણ કળથી કાઢવાનો સૌને વિચાર થયો. શિવાજીને પકડીને જે કેદ કરવામાં આવે તો સિંહાજી જરુર વીફરે એવું બિજાપુર સરકારને લાગ્યું. સિંહાજી તે તે વખતે બિજાપુર બાદશાહતની બહુ પ્રભાવશાળી વ્યક્તિ થઈ પડી હતી એટલે સિંહાને છોડવામાં બાદશાહતને ધક્કો લાગવાનો સંભવ હતો. સિંહાજીને દુશ્મન નહિ બનાવવા માટે તે બિજાપુર સરકારે અત્યાર સુધી શિવાજીનાં તેફાને સામે મૌન પકડ્યું હતું. શિવાજી મહારાજે કરેલાં દરેક અપમાન તરફ બિજાપુર સરકારે આંખમિચામણાં કર્યાં હતાં. બિજાપુર સરકારના મૌન અને આંખને મિચામણથી શિવાજી મહારાજનો મુલક છતવાને કાર્યક્રમ અટકળ્યો ન હતો પણ એમને વેગ તે વધતો જ જતો હતો. આ વેગ વધતાં વધતાં એટલી હદે આવી પહોંઓ કે બિજાપુર સરકારને હવે મૂગાં બેસવું પાલવે એમ હતું જ નહિ. બિજાપુર સરકારની સત્તા જામેલી હતી, બળ ઓછું ન હતું પણ જે સંજોગોમાં તે મુકાઈ હતી તે સંજોગોમાં એકલી શક્તિ કામ કરી શકે એમ ન હતું. યુક્તિ સિવાય શક્તિ વાપરવામાં આવે તે વિવાહની વરસી થાય એવી સ્થિતિ હતી. બિજાપુર બાદશાહત માટે આ બહુ કટોકટી વખત હતો. પરિસ્થિતિને પૂરેપુરી તપાસીને ગંભીરપણે વિચાર કરી બાદશાહ સલામતે નક્કી કર્યું કે શિવાજીને સિંહજી મારફતે જ દબાવો. ગાય બચાવીને રત્ન કાઢી લેવાને રસ્તે જડી આવ્યો. બાદશાહે શિવાજી મહારાજને સિહાજી મારફતે દરબારમાં લાવવાની યોજના રચી. પત્રવ્યવહાર અને સહેજસાજ કડવાશથી જ્યાં સુધી કામ પતતું હોય ત્યાં સુધી ગંભીર સ્થિતિ ઉભી કરવાની ઈચ્છા બિજાપુર સરકારની ન હતી. બાદશાહને એમ પણ લાગ્યું હતું કે જે સિહાજી બરાબર દિલથી દાબીને શિવાજીને લખે તે શિવાજી બાપનું અપમાન નહિ કરે. એક ફેરો શિવાજીને દરબારની ફેંચીમાં બરોબર ગોઠવી દીધો કે પછી તે આગળને રસ્તો બહુ સહેલે હતે. ગમે તે પ્રકારે, ગમે તે પ્રયાસે શિવાજી 18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું બિજાપુર આવી જાય તેા બધી વાતના અનુકૂળ ફૈસલા થઈ જાય એવી બાદશાહ સલામતની માન્યતા હતી. બાદશાહે દીર્ધદષ્ટિ દોડાવી એક પત્ર, સિંહાને શિવાજીની ચાલચલગત સુધારવા માટે તથા તેને તેના કૃત્યોનો જવાબ આપવા માટે બિજાપુર દરબારમાં હાજર કરવા માટે, લખ્યા. ખીજે એક પત્ર ખાદશાહે શિવાજી મહારાજ ઉપર ઠપકાના લખ્યા અને શિવાજીને બિજાપુર દરબારમાં હાજર થવા જણુાવ્યું. બિજાપુર ખાદશાહે નીચેની મતલબને પત્ર સિંહાજી ઉપર લખી કર્ણાટક રવાના કર્યા:—“ તમે બાદશાહતના વફાદાર સરદાર છે. બાદશાહના માનીતા અમીર ઉમરાવની પંક્તિમાં તમને ગણવામાં આવે છે. ઊંચા દરજ્જાના ઉમરાવનું પદ તમે કેટલાયે વરસથી આ દરબારમાં ભેગા છે. આ સરકારની શીળી છાયા તળે તમે મૂલ્યાફાલ્યા છે. આ ગાદીની સેવાથી જ તમે તમારાં ઈજ્જત આબરૂ અને મેભા વધાર્યાં છે. આ રાજ્યના તમે સુંદર સેવા બજાવી છે અને સરકારે તમારી સેવાની વારંવાર કદર પણ કરી છે. બિજાપુર ખાદશાહતના સુનદા સરદારા પૈકી તમે એક છે અને તમારી વફાદારીથી બાદશાહની તથા રાજકુટુંબની પ્રીતિ અને ચાહુ મેળવ્યાં છે. તમે આ સરકારના વિશ્વાસુ અને વજ્રાદાર અમીર હાવા છતાં તમારા પોતાના છોકરા શિવાજી ખાદશાહતને ખેવફા નીવડવો છે. પૂના પ્રાન્તમાં રહીને સરકારની સામે એણે ઝંડા ઉડાવ્યેા છે. તમે વાદાર અને કરા બંડખોર એ શું કહેવાય ? શિવાજી તમારા દીકરા છે અને જે સરકારની સેવા તમે નિમકહલાલીથી કરી રહ્યા છે તેને એણે દ્રોહ કર્યો છે. તમારી સરકારની સામે તમારા છોકરા દુશ્મનાવટ બાંધે એ તમારાથી કેમ સખાય ? શિવાજીએ આ સરકારને વિશ્વાસધાત કર્યાં છે. કલ્યાણુથી બિજાપુર આવતા ખાદશાહી ખાને એણે લૂટયો છે. આ સરકારનું કલ્યાણ શહેર લૂટી કલ્યાણ પ્રાંત એણે કબજે કર્યો છે. બિજાપુર સરકારના કેટલાએ કિલ્લાએ શિવાજી પચાવી પડ્યો છે. તમારી વફાદારી ધ્યાનમાં લઈ, તમારા ખંડખાર પુત્ર શિવાજીની સાન ઠેકાણે લાવવાનું તમને જ સાંપવામાં આવે છે. તમારા દીકરા બાદશાહના પ્રતિનિધિ અને અમલદારાને દાદ દેતા જ નથી. બાદશાહના અધિકારીઓને એ ન ગાંડે એ ડીક ન કહેવાય. શિવાજીએ બિજાપુર સરકારનું અપમાન કર્યું છે અને બાદશાહ સલામત સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ચલાવ્યું છે. શિવાજીને સમજાવી ઠેકાણે લાવવાની જવાબદારી તમારી છે. શિવાજીને તેનું વર્તન સુધારવા માટે સખત તાકીદ આપવાની ફરજ પણ તમારી છે. આ સરકારની કૃપા સંપાદન કરીને એ પેાતાની ઈજ્જત આબરૂ ભલે વધારે. બિજાપુર સરકારને તાબે રહીને એ પાતાની આવક વધારી શકે છે. બાદશાહ સલામતની મહેરબાની એ મેળવે તે એની આવક સહેલાઈથી એ વધારી શકે એ તમારે એને સમજાવવાનું છે. આ સરકાર સામે શિંગડાં માંડવામાં એ લહાણુ નહિ કાઢે એ વાત તમે એને ગળે ઉતારા. એનાં તાકાને હવે નિભાવી લેવામાં નહિ આવે એની એને ખરાખર સમજણુ તમે પાડા. શિવાજીએ જે તેના શરુ કર્યાં છે તે ચાલુ રાખશે તે એને ધણું સહન કરવું પડશે. આ સરકારને છેડવામાં એ સાર નહિ કાઢે. એનાં કડવાં કળા એને ચાખવાં પડશે. તમારી શરમ હવે એને બચાવી શકશે નહિ, એ બાબતની તમે એને સખત તાકીદ આપી દેશે. શિવાજીને સુધારીને તમે સીધા કરો. બહેકી ગયેલા પુત્રને પાંશા કરવાની જવાબદારી પિતાની હાય છે, એ તમે કેમ ભૂલ્યા છે ? શિવાજી જો પાંશરા નહિ થાય તે! તમે બાદશાહ સલામતની ઈતરાજી માથે વહેારશે. આ સરકારની ઈતરાજી થયે તમને પણ નુકસાન છે. બાદશાહ સલામત નારાજ થશે તે તમારાં ઈનામ, વગેરે છીનવી લેશે અને શિવાજીને તથા તમને શિક્ષાને પાત્ર ગણવામાં આવશે. એને સુધારવાનું તમારાથી ન બની શકે અથવા એનાં મૃત્યા માટે એને પશ્ચાત્તાપ તમે ન કરાવી શકે। તે તમે એને બિજાપુર ખેલાવી બાદશાહના દરબારમાં રજુ કરી. ” ઉપરની મતલબને પત્ર બિજાપુર સરકાર તરફથી સિંહાજી તરફ રવાના કરવામાં આવ્યો. બાદશાહે શિવાજી મહારાજને પણ એક પત્ર તેજ વખતે રવાના કર્યાં હતા. તે નીચેની મતલબને હતાઃ— તમે અમારા વાદાર સરદાર સિંહાજીના પુત્ર છે. તમારા પિતાએ આ બાદશાહતની બહુ નિમકઠલાલીથી સેવા કરી છે અને હજી પણ ભારે સેવા કરી રહ્યા છે. સિંહાજી આ દરબારના ખાસ વિશ્વાસુ ઉમરાવો પૈકીના એક છે. એવા વફાદાર અમીરના તમે ક્રૂરજંદ છે. તમારી ક્રૂરજ આ બાદશાહતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું]. છે. શિવાજી ચરિત્ર ૧૩૯ મોભો વધારવાની છે. તે કરવાને બદલે તમે તો બાદશાહી મુલકમાં ભારે તોફાન મચાવ્યું છે એ ઠીક નહિ. તમારાં કૃત્યોથી આ સરકારને ભારે નુકસાન થયું છે. તમે અમારું અપમાન કર્યું છે. તમારા કૃત્યોને વિચાર કરતાં ભારે ક્રોધ ઉત્પન્ન થાય છે, પણ તમારા પિતાની વફાદારી યાદ આવતાં ગમ ખાવી પડે છે. કલ્યાણથી બિજાપુર આવતા બાદશાહી ખજાનો તમે લૂંટયો છે. કલ્યાણ શહેર લૂંટીને પાયમાલ કર્યું છે. કલ્યાણ પ્રાંત તમે બથાવી પડ્યા છે તેથી અમારી સરકાર તમારા ઉપર નારાજ છે. તમે અમારા અમીરના દીકરા છે, એ અમે નથી ભૂલતા. આ બાદશાહતના અનેક કિલ્લાઓ તમે પચાવી પડ્યા છે, એ કામ તમે બહુ ખોટું કર્યું છે. આ બાદશાહતની વિરુદ્ધ તમે ઘણું કામ કર્યો છે. આ દરબારની મહેરબાની તમે ખાઈ છે. તમારા પિતા બાદશાહતના જૂના નોકર હોવાથી તમારા ઉપર રહેમિયત તે થશે જ, પણ તમે આ પત્ર મળે તમારાં કૃત્યોનો જવાબ આપવા બિજાપુર આવી દરબારમાં રજૂ થશો.” બિજાપુરથી સિંહાજી ઉપર રવાના થયેલો પત્ર સિંહાજીને મળ્યો. પત્ર વાંચી સિંહાજી ભારે ચિંતામાં પડ્યો. બેદિલીનાં બી વવાયાં એ સિંહાજી સમજી ગયો પણ બને ત્યાં સુધી મીઠાશથી કામ થતું હોય તે કડવાશ ન કરવી એ સિંહાની રીત હતી. બાદશાહના પત્ર ઉપર પૂરેપુરે વિચાર કર્યો, શાંત ચિત્તે પત્રમાંની બાબતોને જુદી જુદી દૃષ્ટિથી તપાસી, બિજાપુરમાં બાદશાહ પાસેના સરદારો કેવા પ્રકારના હતા અને તેમાંના કે સંબંધ પિતાની સાથે કેવો છે તેનો પણ સિંહાએ વિચાર કર્યો. પિતાના કયા વિરોધીનું વજન બાદશાહ પાસે કેટલું છે તેને પણ સિંહાજીએ વિચાર કર્યો. આ બધી બાબતો ઉપર વિચાર દોડાવી સિંહાએ નીચેની મતલબને જવાબ બાદશાહ તરફ લખી મોકલ્યો –“બાદશાહ સલામત પત્ર વાંચી મને ભારે ખેદ થયો છે. શિવાજીના સંબંધમાં સરકારે લખેલી હકીકત વાંચી આ સેવકને ભારે દિલગીરી થઈ છે. સરકારના પત્રમાંની બિના વાંચી મારું દિલ દઝાઈ ગયું છે. આવા અણધાર્યા અને અણચીંતવ્ય સંજોગો ઊભા થયા છે ત્યારે તે મારે જેવી હોય તેવી સ્થિતિ ચેકબેચેખી ભાષામાં માલીક આગળ રજૂ કરી દેવી એ મારી પવિત્ર ફરજ સમજું છું. માલીકને શું ગમશે, માલીક શું લખવાથી રાજી થશે એ બાબતનો જરાયે વિચાર નહિ કરતાં, આવા સંજોગો ઊભા થાય ત્યારે સ્પષ્ટ ભાષામાં સાચી હકીકત માલીક આગળ રજૂ કરી દેવામાં જ ખરી વફાદારી આ સેવક માને છે. એટલે આ પત્રમાં લખેલી બીન માટે પ્રથમથી જ માફી ચાહું છું. મારા આ પત્રમાં લખેલી બીના બાદશાહ સલામતને વખતે ન રુચે તો પણ તેના ઉપર માલીક ઊંડે વિચાર કરશે તે માલીકની નજરે સત્ય જરૂર તરી આવશે. સરકાર ! શિવાજી મારે પુત્ર છે અને હું એને પિતા છું એ વાત સાચી છે. આડે રસ્તે દોરવાએલા પુત્રને પાંસરો કરવાની જવાબદારી તેના પિતાની હોય છે, એ પણ હું કબૂલ કરું છું પણ મને લખતાં દિલગીરી થાય છે કે શિવાજી તદ્દન સ્વછંદી બની ગયો છે. એ હવે મારી એનામાં બીલલ રોજ નથી. સરકાર ! શિવાજી આડે રસ્તે ચડી ગયો છે, એ વીકર્યો છે, એ હવે મારા હાથમાં બીલક્ષ રવો નથી. એ તોફાને ચડ્યો છે એ સાંભળી મારું હૃદય રડે છે. મારા હાથમાંથી એ કમાન ટકી ગઈ છે એ લખતાં હું શરમાઉં છું. હું શિવાજીની બાબતમાં બહુ દુખી થયેલે છું. એનાં તફાની કૃત્યના સંબંધમાં હું તદ્દન લાચાર બની ગયો છું. એને સુધારવાની જવાબદારી મારી છે એ હું કબૂલ કરું છું, છતાં હું દુખી દિલે માલીક આગળ કબુલ કરું છું કે શિવાજીની બાબતમાં હું હાર્યો છું. દીકરો એવો પાક્યો છે કે મને સુખેથી માલીકની નોકરી પણ કરવા દેતો નથી. શિવાજીએ મને દુખી કર્યો છે. એનાથી હું હિંમત અને હામ હારી બેઠા છું. એની બાબતમાં મેં મારા હાથ હેઠા નાખ્યા છે. હું બાદશાહને વફાદાર સેવક છું. બિજાપુરની ગાદીને હું નિમકહલાલ કર છું. મારી રાજભક્તિ બાદશાહ સલામત જાણે છે. મારા જેવા સ્વામિભક્તની સહાનુભૂતિ, શિવાજી મારે પુત્ર હોવા છતાં આ બાદશાહતની વિરુદ્ધનાં એનાં કૃત્યમાં હેય જ નહિ. દીકરાના ગુના માટે હજૂરની અવકૃપા મારા ઉપર ન ઉતરવી જોઈએ. પખાલીને પાપે પાકિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ યાને ડામ એ રીત તે એક પ્રકારને અન્યાય જ છે. મારી વફાદારીમાં કાઈપણ પ્રકારની ખામી કે ઉણુપ મેં નથી આવવા દીધી. મારા કાઈપણ કૃત્યમાં બાદશાહ સલામતને મારા અપરાધ અથવા ગુને માલમ પડ્યો હોય તે હું માલીકની હજુરમાં આવીને ખુલાસા કરવા તૈયાર છું. મારા દીકરા શિવાજી જો મારા કહ્યામાં હોત તો હું એનાં મૃત્યા માટે પણ બાદશાહ સલામતને જવાબ આપત. પણુ કમનસીબે દીકરા આડા ફાવ્યો છે. મેં પણ એની સાથે કાઈપણ જાતને સંબધ નથી રાખ્યા. શિવાજીના સંબંધમાં સરકારે મને લખ્યું, તેના જવાબમાં હું તે હજુરને એટલી જ વિન ંતિ કરીશ કે શિવાજી મારા દીકરા છે એ કારણથી એના ઉપર જરાપણ રહેમ નજર ન રાખવી. એના ઉપર લશ્કર મેાકલી એને જીવતા પકડી મંગાવી બાદશાહ સલામતની નજરમાં આવે તે શિક્ષા સરકારે કરમાવવી. શિવાજીને શિક્ષા થાય તેા તેની આડે હું જરા પણ આવવાને નથી અને આ કામમાં મારી જરા પણ શરમ સરકાર ન રાખે એ મારી અંતઃકરણની હજુરને ચરણે વિનંતિ છે. હર પ્રયત્ને શિવાજીને તાબે લઈ તેને પાંસરા કરવા હું હજીરને વીનવું છું. એને પકડીને હજુર સજા કરે એ જ એક રસ્તો મને દેખાય છે. શિવાજીને સજા કર્યાં સિવાય એ પાંસરા થશે એમ મને લાગતું નથી. ” બાદશાહે લખેલે પત્ર શિવાજી મહારાજને મળ્યા. શિવાજી મહારાજે અહુ શાંતિથી અને ઠંડે મગજે બાદશાહને પત્ર વાંચ્યા અને પોતાના ગઢિયાએની સલાહ લીધી. પત્રમાં લખેલી ધમકીઓથી શિવાજી મહારાજનું રુવાંકું પણ હાલે એમ ન હતું. આફ્ત અને સંકટાને પૂરેપુરા વિચાર કર્યાં પછી જ શિવાજી મહારાજે સ્વરાજ્ય સ્થાપવાનું કામ હાથમાં લીધું હતું અને આગળ પાછળના પૂર્ણ વિચાર કર્યો પછી જ જામેલી જડવાળાં ઝાડ હલાવ્યાં હતાં. બાદશાહના પત્રના જવાબમાં એક ટૂંકા જવાબ નીચે પ્રમાણેની મતલબના શિવાજી મહારાજે બાદશાહ તરફ લખી મોકલ્યા. “ હાલમાં મારા કબજામાં જે બધા મુલક છે તે મારી પાસે રહેવા દેવાનું આપ કબૂલ કરીને તે સંબંધીની ખાત્રી કરી આપે તે આપના દરબારમાં હાજર થવા હું તૈયાર છું. ” શિવાજી મહારાજને પત્ર વાંચી, બાદશાહ બહુ ક્રોધે ભરાયા. ગમે તેમ કરી દિનપ્રતિદિન પ્રબળ થતા શિવાજીને દાખી દેવાના બાદશાહે નિશ્ચય કર્યો. આજકાલનું છેોકરું જડ ઘાલેલી સત્તા સામે માથું ઊંચું કરી અપમાન કરે તેને તે જમીનદોસ્ત જ કરવા જોઈ એ. બાદશાહના અંતઃકરણમાં વેરની જ્વાળા સતેજ થઈ. 23 સિંહાજીએ વાળેલા જવાબ બાદશાહને મળ્યા. બાદશાહ જવાબ વાંચીને વિચારમાં પડ્યો. શિવાજી મહારાજનાં તાાના માટે બાદશાહ સિદ્ધાજી ઉપર સજ્જડ વહેમાયા હતા અને બાદશાહની આજુબાજુના ખુશામતિયાએ બાદશાહને ભંભેરવાનું કામ કરતા. સિંહાજી સ્વપરાક્રમવડે ચડેલા સરદાર હતા. એ બહુ બાહેાશ અને પરાક્રમી હતા, એ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં પેાતાની ખાહેાશીથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરતા હતા. એણે જ્યાં જ્યાં નાકરી કરી ત્યાં ત્યાં એની ઈર્ષા કરનારાઓ પાક્યા એ એના નસીબને દોષ હતા. બિજાપુર દરબારમાં પણ ઈર્ષાને વશ થઈ ધણા સરદારે એની દુશ્મનાવટ કરતા હતા. સિંહાજીની વિરુદ્ધ બાદશાહ સલામતના કાન ભભેરનારાઓને તેા આ ખરી તક મળી. સિંહાજીના હરીફા બાદશાહને સિંહાની વિરુદ્ધ મક્કમ કરવાનું કામ કરી રહ્યા હતા. “ સિંહાજી પોતે જ અંદરખાનેથી શિવાજીને ચડાવે છે. ” એમ બાદશાહના અંતઃકરણમાં સિંહાજીના શત્રુ સરદારેાએ ઠસાવ્યું હતું. સિંહાજી ઉપર ખળી રહેલા સરદારો આ પત્ર વાંચીને પોતાના મનના ઉભરા બાદશાહ આગળ ઠાલવવા લાગ્યા. .. << શાહુજી ( સિંહાજી ) કા ચતુર છે! બાદશાહ સલામતને સમાવી દેવા માટે કેવા મીઠા કાગળ લખ્યા છે! ” પોતાના માથા ઉપરની જવાબદારી કેવી દૂર ફેંકી દીધી. બાદશાહ સલામત એની શબ્દજાળમાં સપડાય એમ નથી. ” “ દીકરા એના કહ્યામાં નથી એ વાત એણે લખી, એટલે એ સત્ય છે એમ હશે, પણ એ જે ગાળી આપે તે ગળી જાય એવા ભાટ બિજાપુર બાદશાહ સલામત બધા ભેદ પામી ગયા છે એટલે શાહજીના બધા માની લેશે એમ એની માન્યતા દરબારમાં નથી એ વાત એ ભૂલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 23 66 www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૧ મીઠા લખાણની જાળમાં એ સપડાય એમ નથી. સાધારણ માણસ તે ભોળવાઈ જ જાય. સિંહાજી બડે પહેચેલો. ” “ સિંહાનો જવાબ તે નાના અણસમજુ અજ્ઞાન છોકરાઓને સમજાવવા જેવા છે.” “સિંહાને તે નવું રાજ્ય દક્ષિણમાં સ્થાપવું છે, એ વાત બાદશાહ સલામતને કાને આવી ગઈ છે. દીકરાને પૂનાનો રાજા બનાવે છે અને પોતે કર્ણાટકના રાજા થવું છે. ” “ ગાય કૂદે એ ખીલાના જોર ઉપર. જે સિંહાજીને હાથ અંદર ન હોય તો શિવાજી જેવા છોકરાની શી તાકાત છે કે એ બાદશાહ સલામતના બળ સામે માથું ઊંચું કરી શકે?” એવી એવી અનેક વાતોથી સરદારોએ કલુષિત થયેલું બાદશાહનું મન પૂરેપુરું ભંભેર્યું. બાદશાહને વહેમ સિંહાજી ઉપર હતો તે મજબૂત થયો અને બાદશાહની ખાત્રી થઈ ગઈ કે સિંહાજી રમત રમી જાય છે અને સિંહાજીનો પત્ર એ કેવળ શબ્દાળ છે. સિંહાજીની સત્તા કર્ણાટકમાં સર્વોપરી થઈ પડી હતી તે એટલે સુધી કે સરદાર રણદુલ્લાખાને પદભ્રષ્ટ કરેલા વીરભદ્રને તેની જાગીર ઉપર સિંહાએ કાયમ કર્યો. સિંહાજીની સામે થવાની કેાઈ હિંમત ધરતું નહિ. કર્ણાટકમાં સરદાર સિંહાજી, બિજાપુર બાદશાહ માટે તો “ નાક કરતાં વાળી ભારે” જેવા થઈ પડ્યા હતા, એટલે સિંહાને કર્ણાટકમાંથી પાછા બોલાવી લેવાને બાદશાહ વિચાર કરી રહ્યા હતા. વાત મનમાં ઘોળાયાં કરતી હતી અને હવે તે બાદશાહે નક્કી કરી દીધું કે સિંહાને કડક રીતે દબાવ્યા સિવાય બીજો રસ્તો જ નથી. સરદાર રણુદુલ્લાખાનના કર્ણાકટથી પાછા આવ્યા પછી સિંહાજીએ પિતાની સત્તા ત્યાં ખૂબ જમાવી હતી. એની ખબર બાદશાહને મળી હતી. સરદાર સિંહાજી બહુ પ્રબળ થ હતો અને સરદાર રણદુલ્લાખાનની જગ્યાએ કામ કરતા નવાબ મુસ્તુફાખાનને પણ ગાંઠ નથી એવા સમાચાર અવારનવાર બાદશાહને મળ્યા જ જતા હતા. સિંહાજીના સંબંધમાં નાની મોટી અનેક બાબતે બાદશાહના મનમાં ભરાઈ રહી હતી. આજુબાજુના સરદારોએ સિંહાજીની વિરુદ્ધ બાદશાહને ખૂબ ભભેર્યો હતો. શિવાજીના સંબંધમાં બાદશાહે લખેલા પત્રને સિંહાએ જે જવાબ આપે તેના ઉપર પણ બાદશાહ સન્મુખ સરદારેએ ટુંકી પણ તીખી ટીકા કરી હતી વગેરે અનેક કારણો ભેગાં થયાં અને સિહાજી સામે કડક પગલાં ભરવામાં આવે તે સિંહ અને શિવાજી બન્ને દુશ્મને નરમ પડે એ બાદશાહની માન્યતા હોવાથી સિંહાજીને યુક્તિથી પકડી બિજાપુર રવાના કરવાનાં ગુપ્ત ફરમાનો બિજાપુરથી છૂટયાં. બાદશાહના ફરમાન મુજબ સિંહાને તારીખ ૬ શ્રી ઑગસ્ટ, ૧૬૪૭ ને રોજ પરહેજ કરવામાં આવ્યા. સિહાજીને કેદ કર્યા તેની સાથે તેના બે ખાસ માનીતા અને વિશ્વાસુ, એના ડાબા અને જમણા હાથ જેવા કાનજી જેધે અને કૃષ્ણાજી લેહકને પણ કેદ કરવામાં આવ્યા. સિંહાજીની ગિરફતારીના સંબંધમાં જુદા જુદા ગ્રંથકાએ જે હકીકત લખી છે, તે વાંચકોની જાણ માટે બહુ જ ટુંકમાં નીચે રજૂ કરીએ છીએ – ૧. બિજાપુર દરબારને ફારસી ઇતિહાસકાર આ સંબંધમાં લખે છે કે કર્ણાટકમાં સર સેનાપતિના હુકમનો અનાદર કરવાના વાંક માટે સિંહાજીને પકડવામાં આવ્યો હતે. ૨. જહુરીને છાકરે જહુર “મહમદ નામા ”માં લખે છે કે જંજીનો ઘેરે ચાલુ હતો અને લડત રસ ઉપર ચડી હતી. તે વખતે લુચ્ચા સિહાજીએ નવાબ મુસ્તફા ખાનને માણસ સાથે કહેવડાવ્યું કે “મારા લશ્કરને આરામની જરૂર છે અને તેથી હું દેશ જવા ઈરાદે રાખું છું.” નવાબે જવાબમાં જણાવ્યું કે “જ્યારે ઘરે રંગે ચડ્યો છે ત્યારે તમે રજા માગો એ લડતને નરમ પાડવા જેવું થશે. આવા સંજોગોમાં કેઈથી જવાય જ નહિ.' આ જવાબ સાંભળી સિહાજીએ કહેવડાવ્યું કે “અનાજની બહુ જ મેંધવારી છે અને મારા સિપાઈઓ ભૂખમરો વેઠી શકે એમ નથી તેથી લાચાર છું. આ બધી જ અડચણને લીધે મારે તે લશ્કર સાથે દેશ જવું જ જોઈએ. પછી આપ સહાય તે કરે.” નવાબ સાહેબની ખાત્રી થઈ કે સિહાજીની વર્તણૂક તેફાની છે, તેથી તેને બહુ જ યુક્તિથી અને ચાલાકીથી નવાબે કેદ પકડાવ્યો. સિંહાને કેદ પકડવામાં નવાબે ભારે કનેહથી કામ લીધું હતું. સિંહાને કેદ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું પણ એની છાવણીમાંથી એની માલમિલ્કત તથા કીમતી સામાન વગેરે રફે તફે ન થવા દીધે. એની મિલ્કત રાજ્ય તરફથી જપ્ત કરી લીધી. ૩. બસાતીની સલાતીના ફારસી ઇતિહાસકાર લખે છે કે –સિંહાજી કર્ણાટકમાં ધીમે ધીમે નવાબ મુસ્તફાખાનની સામે થતા ગયા અને એના હુકમને અવારનવાર અનાદર કરવા લાગ્યો. સિંહાને કેદ કરવાને નિશ્ચય કરી ગિરફતાર કરવાનું જબરો જોખમદારીનું કામ નવાબ સાહેબે સરદાર બારપડે અને જસવંતરાવ આસદખાનીને સંપ્યું. એક દિવસે મળસ્કે આ બંને સરદારોએ પિતાના લશ્કર સાથે સિંહાજીની છાવણી ઉપર છાપે માર્યો. રમતગમતના જલસાને લીધે સિંહાને આગલી રાત્રે ઉજાગરે થયા હતા એટલે બહુ મોડા સુતેલા સિંહાજી હજી પિહેલાજ હતા. બાળઘોરપડના લશ્કરે છાવણી ઘેરી અને શાહજીને પકડવાના ઘાટમાં હતા, એટલામાં જ સિંહાજીને આ અચાનક હલ્લાની ખબર પડી, અને એ જાગી ઊઠયા. તરત ઘેડા ઉપર સવાર થઈને એણે ઘડે મારી તે મૂકો, પણ બાઘેર પડે એની પૂઠે પડ્યો અને એમને પકડ્યા. બાકરપડેએ સિંહાજીને નવાબ મુસ્તફા ખાનની હજુરમાં રજૂ કરી દીધા. બાકરપડેની કામગીરીથી નવાબ સાહેબ રાજીરાજી થઈ થયા. નવાબ સાહેબે સિહાજીને પરહેજ કરી દીધા અને તેમનું ૩૦૦૦ સિપાહીઓનું લશ્કર રફતરે કરી નાખ્યું. સિંહાજીની છાવણ લૂંટીને પાયમાલ કરી નાખી. સિંહાને ગિરફતાર કયોના સમાચાર બિજાપુરના બાદશા મળ્યા, એટલે સિહાજીને બિજાપુર લાવવા માટે એણે તુરત પોતાના દરબારમાંથી સરદાર અફઝલખાનને રવાના કર્યો. અને એક વ્યંઢળને (હીજડાને) સિંહાની મિલ્કત જપ્ત કરવા મોકલ્યા. ૪ શ્રી પારસનીસ તથા મી. કિન્ફડે લખેલા હિસ્ટ્રી ઓફ ધી મરાઠા પીપલમાં આ સંબંધમાં નીચેની મતલબનું લખ્યું છે –“સિંહજીને પકડવાનું બીડું બાઘેર પડે નામના સરદારે ઝડપ્યું હતું. બાજીરપડે ભોંસલે કુટુમ્બના જ માણસ હતા અને સિંહાજી ભોંસલેને એ દૂર દૂરને સંગે પૂર્ણ થતા હતો. બાધોરપડેને બિજાપુરના બાદશાહે મુળની જાગીર તાજેતરમાં જ આપી હતી એટલે એ પિતાની વફાદારીનું પ્રદર્શન કરવા બહુ આતુર હતા. બાદશાહને ખુશ કરવાની તક બાઘેર પડે જવા દે એ ન હતા. સિંહજીને ગિરફતાર કરવાની બાદશાહની ઈચ્છા છે એ બાજીરપડે એ જાણ્યું એટલે તરતજ એ કામ કરવાનું જોખમ એણે પિતાને માથે લઈ લીધું. અતિ ઉત્સાહમાં આવી ગયેલા બારડેએ આ કામ માથે તે લીધું, પણ માથે લીધા પછી એણે જાણ્યું કે કામ તે બહુ વિકટ છે અને ભારે જોખમદારીનું છે. કામ ફત્તેહ થાય છે તેથી જેટલું ફાયદો થાય તેનાથી વધારે નુકસાન થવાને સંભવ હતો. બાજીએ પોતે માથે લીધેલા કામની જોખમદારી પારખી અને સિતાજીને માટે વિચાર કરી એક કાવવું ગોઠવ્યું. બાજીએ સિતાજીને પોતાને ઘેર જમવા આવવા માટે આગ્રહપૂર્વક આમંત્રણ કર્યું. દૂરનો પણ પિતાને કુટુમ્બી ભારે આગ્રહ કરી રહ્યો હતો એટલે એનું આગ્રહપૂર્વકનું આમંત્રણ સિહાજી પાછો ઠેલી ન શક્યા. આવા માણસો ઢોંગ કરવામાં અને દેખાવો કરવામાં પૂરેપુરા પાવરધા હોય છે. સિંહાજીએ આમંત્રણ સ્વીકાર્યા પછી બાકરપડેએ મીજબાનીની ભારે તૈયારી કરી. નક્કી કરેલે દિવસે સિંહાજી બારપડેના મકાન ઉપર જમવા માટે ગયા. ગોઠવણ કરી રાખ્યા મુજબ દરવાજા ઉપરના દરવાને સિતાજીને એમની તલવાર તથા હાલ કાઢી આપવા તથા તેમનાં માણસને ત્યાં જ ભાવવાનું કહેવા સિતાજીને વિનંતિ કરી. સિંહજીએ તે પ્રમાણે વર્તવા ચોખ્ખી ના પાડી. બંને કુટુમ્બી એક બીજાને ભેયા અને એક બીજાના ક્ષેમસમાચાર પૂછયા. પછી બાજીધેરપડેએ સિતાજીને પોતાનું ઘર જોવાની વિનંતિ કરી. ઘર બતાવવાને બહાને બાધરપડે સિંહાને ઘરના જુદા જુદા ખંડમાં લઈ ગયો. એ વરના એક છેડા ઉપરના ખંડમાં બાકોર પડે ગયા અને તેમની પાછળ પાછળ સિંહાજી પણ ગયા. પહેલેથી નક્કી કરી રાખ્યા મુજબ ઘેર પડેએ સિંહાના અંદર આવ્યા પછી પાછળનું બારણું બંધ કરાવ્યું અને સાંકળ મારી દીધો. આ ગોઠવણથી સિંહા પિતાના રસથી છુટા પડી ગયા. કાવવું પૂરેપુરું રચેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૪૩ હતું એટલે ઘરની પાછળ ઘેર પડેએ માણસની એક ટુકડી સંતાડી રાખી હતી તે આવી પહોંચી અને સિંહાજી ઉપર ધસારો કરી તેમને કેદ કર્યા. સિંહાને તુરતજ બેડી પહેરાવવામાં આવી. પછી તેમને બિજાપુર બાદશાહ તરફ રવાના કરવામાં આવ્યા.” લડાઈ જે વખતે ચાલુ હતી તે વખતે સેનાપતિ નવાબ મુસ્તફા ખાનના હુકમનો અનાદર કરવા માટે સિંહાજી રાજા ભેંસલેને કેદ કરવા પડ્યા એમ મહમદનામામાં ગોળગોળ લખાણ કરવામાં આવ્યું છે. સિંહાને માથે આપ મૂકી નવાબ મુસ્તફા ખાનને નવાજ્યા છે. સિંહાજી રાજાને શી રીતે પકડ્યા એ વર્ણન તે શિવભારતમાં પંડિત પરમાનંદે ઠીક ઠીક વર્ણવ્યું છે. એ વર્ણનને આખો ઉતારે તે એક લાંબું પ્રકરણ થઈ પડશે, પણ તેની ઝાંખી વાંચકોને કરાવ્યા સિવાય રહેવાતું નથી. સિંહાની સત્તા દિવસે દિવસે પુષ્કળ વધવા લાગી. તે એટલે સુધી કે વખત આવે ખુદ બિજાપુર સરકારને પણ એ ભારે થઈ પડે. એની જાણ બિજાપુર બાદશાહને થવાથી અને સિંહાજીની મારફતે શિવાજી ઉપર સખત દબાણ કરાવવાની ઈચ્છાથી એને યુક્તિથી પકડીને બિજાપુર મોકલવા માટે બાદશાહના છૂપા હુકમો નવાબ મુસ્તફા ખાનને મળ્યા પછી નવાબ સાહેબે પિતાના વર્તનમાં ધીમે ધીમે ફેરફાર કરવા માંડ્યો. સિંહાજીની છાવણીએ જ્યાં પડાવ નાખ્યો હોય, તેની નજદીકમાં જ પિતાની છાવણીને પડાવ મુસ્તફાખાન નાખવા લાગ્યા. મુસ્તફાખાનના આવા વર્તનથી સિંહાજી વહેમાય અને મુસ્તફા ખાન માટે સિહાજીના હૃદયમાં શંકાના જંતુ પેદા થયો. સિંહાજી પિતાનો ભેદ પામી જાય છે એની મુસ્તફા ખાનને ખબર પડી એટલે તરત જ એણે પિતાના વર્તનમાં ફેરફાર કર્યો. અનેક કૃત્યોથી તથા સેગન પ્રતિજ્ઞાથી સિંહાજીનું મન મનાવ્યું. કૃત્રિમ વર્તનથી સિંહાના મનમાંની શંકા કાઢી નાખી. સિંહાજી બહુ ધૂર્ત અને ઝીણી નજરવાળે તથા પહોંચેલ હતું. છતાં મુસ્તફા ખાનના છક્કા પંજામાં છેતરાઈ ગયો. આ વખતે એની ઝીણવટ કામ ન લાગી. એ પૂરેપુરી છક્કડ ખાઈ ગયો. સિહાજીએ મુસ્તફા ખાન ઉપર પાછો વિશ્વાસ મુક્યો. એક દિવસે મધ્યરાત્રે મુસ્તફાખાને પોતાની છાવણીમાં પિતાના વિશ્વાસપાત્ર સરદારની એક ખાસ સભા બોલાવી અને પહે ફાટતાં જ સિંહાજીની છાવણીને ઘેરીને સિંહાજીને કેદ પકડવાનું કાવત્રુ રચ્યું. મુસ્તફા ખાનની છાવણમાંની આ વાત હેર મારફતે મોડી રાતે સિંહાને મળી. મુસ્તફા ખાનના વર્તનથી સિંહાજીના હૈયામાં શંકાને જંતુ પેદા થયો હતો. તેને મુસ્તફાખાને વાચાતુર્યથી પૂરેપુરો નાશ કર્યો હતો. ત્યારપછી સિંહાએ નવાબ સાહેબ ઉપર અજબ વિશ્વાસ મૂક્યો હતો એટલે હેરે આપેલી બાતમી બજાર ગપ માની સાવચેતીનાં એકે પગલાં લીધાં નહિ. પરહેજની પ્રાતઃકાલ. વહાણું વાતાં જ દિલાવરખાન, મસૂદખાન, સરજાયાકુતખાન, અબરખાન, કર્યાદખાન, મરાદખાન, આજમખાન, બહિલેલખાન વગેરે મુસલમાન સરદારો તથા અજવણીના રાજા, કર્ણપુરના રાજા, રાઘવ અંબાજી, વેજી ભાસ્કર, હૈબતરાજા બલ્લાળ રાજા, સિધોજ પવાર, મંવાળ પવાર, અંબાજી ભોંસલે વગેરે હિંદુ સરદારે પિતાના લશ્કરની ટુકડીઓ તૈયાર કરીને સિંહાજીની છાવણી નજીક આવ્યા અને છોવણીને ઘેરે ઘા. ઘેરે ઘાલનાર લશ્કરની પાછળનું રક્ષણ સેનાપતિ મુસ્તફા ખાન પિત કરતા હતા. છાવણીને બરાબર ચારે બાજુથી ઘેરી લીધા પછી, સરદાર બારપડે પિતાના અંગ રક્ષક ખંડેછે, અંબાજી, માનાજી તથા લશ્કરી અમલદાર યશવંતરાવ વાડવે, માલજી રાજા પવાર, તુળજી રાજા ભોંસલે તથા લશ્કર સાથે સિંહજીની શિબિરમાં પેઠે. સિંહાજી રાજા ભોંસલે સામને કરવા માટે સજજ થતા હતા એટલામાં તે વીજળીવેગે બારપડે નજદીક જઈ પહોંચે. બાછોરપડેને તદ્દન નજદીક આવી પહોંચેલે જઈ સિંહાજીના શિબિરમાંના વીર ખડોજી પાટીલે સામને કર્યો અને બાજીને આગળ વધતો અટકાવ્યો. ખંડોજી બહુ શૌર્યથી લડ્યો અને આખરે વીરગતિને પામ્યો. ખંડો પડ્યો કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું સિંહજી રણમેદાનમાં ઘૂમવા લાગ્યા. રણમેદાન ઉપર રાજા દસોજી, ગાજી ભાડકર, સંતાછ ગુંજાવટકર, મેધાજી ઠાકર, સરદાર ત્રીબકરાજ અને દત્તરાજ તથા એવા બીજા સરદાર સિંહાજી રાજાનું રક્ષણ કરવા લાગ્યા. જબરી ઝપાઝપી થઈ અને આખરે સિહાજી રાજા લડતા લડતા મૂછ ખાઈને પડ્યા. એ સ્થિતિમાં જ બાધોરપડેએ એમને કેદ કર્યા. સિહાજી રાજાને કેદ કર્યા પછી એમની છાવણીની ધૂળધાણી કરવામાં આવી. તેનું વર્ણન શિવ ભારતમાં આ પ્રમાણે કર્યું છે – न पल्याणं न तुरगो न करी न क्रमेलकः । ना युद्धं ना युधीयश्च न वाद्यं न च वादकः ॥ ११६ ॥ न मंचको न चोल्लो चो न पताका न च ध्वजः । न विक्रेयं न बिक्रेता नेधने न च कीलकः ॥ ११७ ॥ न कांडपटकस्तत्र न चासीत्पटमंडपः । तथा भवत् क्षणार्धेन शाहस्य शिबिरं तदा ॥ ११८ ॥ ઘોડાઓનો સામાન નથી, ઘડો નથી, હાથી નથી, ઊંટ નથી, આયુધ નથી, યોદ્ધા પણું નથી, શસ્ત્ર નથી, શસ્ત્રધારીઓ નથી, વાઘ નથી, વાદ્ય વગાડનાર પણ નથી, પલંગ નથી, છત્ર નથી, પતાકા નથી, વજ નથી, વેચવાની વરતું નથી, વેચનારાઓ પણ નથી, મેખ નથી, કંતાન નથી, તંબુ નથી, એવી સ્થિતિ સિંહાજી રાજાની છાવણીની અધ ક્ષણમાં થઈ ગઈ. સિંહાજીની ગિરફતારીના સંબંધમાં જુદા જુદા ગ્રંથકારોએ જુદી જુદી હકીકત લખી છે, પણ તે વખતની સ્થિતિ અને સંજોગે તપાસતાં સિતાજીને બિજાપુર બાદશાહના છૂપા હુકમના આધારે પકડવામાં આવ્યા હતા, એ વાતમાં વધારે વજુદ છે, એમ વાંચકોને જણાશે. સિંહાજીને કેદ કરનાર બાઝાર પડે હતે એ વાત પણ સિંહાજી મહારાજ સંબંધી લખનાર લગભગ બધા ગ્રંથકર્તાઓએ જણાવી છે. પ્રકરણ ૧૩ મું ૧. સંતાને સાથે સંચામ-શિરવળ અને પુર- | ૫. શિવાજીને પકડવા બાળશ્યામરાજ, દરની લડાઈએ. ૧ સિંહાજીની પૂર્ણ મુક્તિ. ૨ સિંહાજી સંકટમાં. ૭. પાટવી પુત્ર સંભાજીનું મરણ ૩. મહામુંઝવણમાં મહારાજ. ૮. બળદ-એલસરની લડાઈ અને રાષ્ટ્રીય ૪. મુગલ સાથે મેળાપ. ઝંડાને બચાવ, ૧. સંતાને સાથે સંગ્રામ, શિરવળ અને પુરંદરની લડાઈ ના વખતમાં એ પદ્ધતિ હતી કે કઈ મુખ્ય અને બલાત્ર સરદારને તાબે કરે હોય અથવા - નમાવવો હોય ત્યારે તેને કેદ કર્યા પછી એને માટે સામનો કરનાર તથા એને છોડાવવા માટે Sલડાઈ કરનાર એનાં સગાં તથા એના સ્નેહી જે હોય તેમના ઉપર ચડાઈ કરી તેમને પણ ઢીલા કરવા. આ કરવાનું કારણ એટલું જ કે એ સરદારની પાંખે તેડવી એટલે એ બહુ બળ ન કરી શકે અને એને જે કામ માટે અથવા જે હેતુથી પકડવામાં આવ્યું હોય તે કામ અને હેતુ સધાય. સિહાજીને પકડ્યો તે વખતે તેને મોટો દીકરો સંભાજી બેંગલરમાં હતા અને નાને શિવાજી પુરંદર કિલ્લામાં હતું. સિંહાજના કેદના સમાચાર સાંભળીને એનાં સંતાને તોફાન ન કરે તેથી નવાબ મુસ્તફાખાને સંભાજી ઉપર સરદાર ફરહાદખાનને અને શિવાજી ઉપર સરદાર ફતેહખાનને ચડાઈ કરવા લશ્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર ૧૫ લઈને મોકલ્યા. સંભાજી ઉપર એટલે બેંગર ઉપર ચડાઈ કરનાર ફરહાદખાનની સાથે ફૂર વંશના તાનાજીરાજે તથા વિઠ્ઠલગપાળ નામના સરદારોને મેકલવામાં આવ્યા હતા. સરદાર ફત્તેહખાનની સાથે શેખ મીનાદ, શેખ રતન, અશરફશાહ વગેરે મુસલમાન સરદાર હતા તથા મતાછ ઘાટગે અને બાજી નાયક ફલટણકર જેવા કસાયલા ચોદ્ધા પોતાના હિંદુ લશ્કર સાથે મદદમાં ગયા હતા. સિહાજી ગિરફતાર થયાના સમાચાર જ્યારે શંભાજી અને શિવાજીએ સાંભળ્યા ત્યારે બન્ને સંતાનોને પિતાના આ અપમાન માટે લાગી આવ્યું. બન્નેને ક્રોધ ચડો, ગુસ્સો આવ્યો. પણ ગુસ્સાના જુસ્સામાં અથવા ક્રોધના આવેશમાં ગાંડા બની બેવફાઈ કરે એવા એ અક્કલહણ ન હતા. બન્ને ભાઈઓને લાગ્યું કે પિતાને પકડ્યા છે એટલે હવે આપણા ઉપર ધાડ આવવાની, તેથી બને ભાઈઓએ શત્રુને સામને કરવાની તૈયારી કરી હતી. સંભાજીએ સરદાર ફરહાદખાનને હરાવી હલે પાછો હઠાવ્યો. સરદાર ફત્તેહખાન અનેક સરદારે, યોહાઓ અને લશ્કર લઈને શિવાજી મહારાજ ઉપર ચડાઈ લઈને આવ્યો. મજલ દડમજલ કરતા મુસલમાન સરદાર શિરવળ નજીક આવી પહોંચ્યા. શિરવળ નજીકથી બાલાજી હૈબતરાવ નામના સરદારને તેની ટુકડી સાથે આગળ મોકલી ફત્તેહખાને ત્યાં જ મુકામ કર્યો. શિવાજી મહારાજને ખબર પડી કે શસૈન્ય શિરવળની નજીક આવી પહોંચ્યું છે, એટલે એમણે પિતાના લશ્કરને એકઠું કરી સિંહાજીને ગિરફતાર કર્યાની હકીકત અને તે કરવામાં દુશ્મનના કાવાદાવા, હેતુ, વગેરેની બરોબર સમજણ પાડી હતી. આપણે સામને શા માટે છે અને તે શા માટે કરે જોઈએ એ પણ એમણે સમજાવી દીધું. દુશ્મન સરદાર બાલાજી હૈબતાવ તેના લશ્કર સાથે શિરવળમાં ભરાય છે, તેની ખબર પડતાં જ મહારાજે સરદાર સંભાજી કાવજની સરદારી નીચે ગોદાજી જગતાપ, ભીમાજી વાઘ, શંભાજી કાટે, શિવાજી ઈંગળ, ભીખાજી ચોર વગેરે સરદારને તેમના લશ્કર સાથે શત્રુને સામને કરવા રવાના કર્યા. દુશ્મન લશ્કર તૈયાર થઈને કેટને આશ્રય લઈને ઊભું છે તેની ખબર શંભાજી કાવછને મળી કે તરત જ રે દુશ્મન દળને ઘેરો ઘાલ્યો. આ કિલ્લાની નબળાઈથી સરદાર સંભાજી કાવજી પૂરેપૂરા વાકેફ હતું. તેણે કિલ્લાની ભીતિ તોડી મરાઠી લશ્કર અંદર ઘાલ્યું. અને લશ્કર ભેગાં થઈ ગયાં. બંનેએ પોતાનાં બળ અજમાવ્યાં. મરાઠાઓએ આદિલશાહી લશ્કર ઉપર બહુ સખત હત્યા કર્યા. આખરે દુશ્મનદળમાં ભંગાણ પડયું. સેનાપતિ બાળાજી હૈબતરાવ લડાઈમાં મરી અને તેથી એના લશ્કરમાં હાહાકાર થઈ ગયા. સિપાહીઓએ જીવ લઈને નાસવા માંડયું. ઘણા ઘવાયા. કેટલાક કપાયા અને જેનાથી નસાયું તે નાઠા. આદિલશાહી લશ્કર પિતાને સરસામાન મૂકીને નાઠું એટલે એમને સામાન કાવજીએ કબજે કર્યો. હાથી, ઘેડા, કિંમતી વસ્ત્રો, પાલખીઓ, હથિયાર વગેરે સરંજામ સંભાજીએ કબજે કર્યો અને તરત જ તે પુરંદર લઈ જઈ, શિવાજી મહારાજને ચરણે રજૂ કર્યો. - હૈબતરાવની હારના સમાચાર સાંભળી ફત્તેહખાને લશ્કર સજ્જ કર્યું. સરદારે અને સૈનિકમાં ઉત્સાહ આણવા માટે તથા શૂર ચડાવવા માટે સુંદર ભાષણ કર્યું. પેટ અને પગાર માટે લડનાર અને દેશ તથા ધર્મ માટે લડનાર લડવૈયાઓના જુસ્સામાં ફેરફાર તે હેવાને જ. લડાઈને ઉદ્દેશ અને લડાઈમાં ઉતરનાર સ્વામીનો ભાવ એ બે વસ્તુઓ ઉપર સૈનિકોના જુસ્સાનો અને ત્યાગ અથવા ભેગને આધાર રહેલો હોય છે. શિવાજીના સરદારે અને સૈનિકે શિવાજીને સ્વામી તરીકે સ્વીકારવામાં ભારે માન સમજતા હતા. એમને પિતાના માલીકને માટે અભિમાન હતું. મહારાજના લશ્કરને એમ જ લાગતું હતું કે એમની સેવાઓ ધર્મઉદ્ધારને માટે છે. એમના ભંગ અને ત્યાગ ધર્મને ચરણે છે. શિવાજીનું લશ્કર નાની સંખ્યામાં હોય તો પણ તે અજબ ભાવનાથી લડતું. સરદાર ફતેહખાન પિતાનું કસાયેલું લશ્કર લઈને પુરદરની તળેટીમાં આવી પહોંચ્યો એટલે 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું પુરંદરગઢ ઉપર યુદ્ધ માટે રણશિંગું ફેંકાયું. રણશિંગું સાંભળીને શસ્ત્રાસ્ત્ર સજીને સજ્જ થયેલી મરાઠી સેનાએ કચ કરી. ઉપરથી મરાઠી લશ્કર, દુશ્મન દળનો સામનો કરવા માટે નીચે ઊતરવા લાગ્યું અને નીચેથી મુસલમાન સરદારની સરદારી નીચે આદિલશાહી લશ્કર મરાઠી લશ્કરને મારી હઠાવવી ઉપર ચડવા લાગ્યું. આદિલશાહી લશ્કરને મેખરે સરદાર મુસખાન હતા. લશ્કરની ડાબી બગલનું રક્ષણ ફલટણના રાજાએ સાચવ્યું હતું. જમણું પડખું સરદાર ઘાટગેએ સાચવ્યું હતું અને લશ્કરની પાછલી પાંખ સરદાર ફત્તેહખાને પોતે સંભાળી હતી. મરાઠી લશ્કરે ગઢના ઉપલા ભાગથી ગાણ ચલાવી અને મેટામેટા પથ્થર ફેંકવા માંડ્યા. પથ્થરના મારાથી નીચેના લશ્કરને ભારે નુકશાન થયું. મારે બહુ સખત ચાલ્યો. એ મારામાંથી બચીને ઉપર આવે તેમને સ્વાદ ચખાડવા, જબરી તૈયારીઓ રાખી હતી. આદિલશાહી લશ્કર નાસવા લાગ્યું. તેમને થંભાવી. પાછો હલે કરવાના પ્રયત્ન કરહખોને તથા અશરફખાને કર્યા. જેમતેમ કરી નાસતા લશ્કરને ભેગું કરી એ આગળ લાવતા. આગળથી મારે સખત થતે એટલે તરત જ મહામહેનતે ગોઠવેલું લશ્કર પાછું રફેદફે થઈ જતું. બે ત્રણ ફેરા પ્રયત્નો કર્યા, પણ ફાવ્યા નહિ. મરાઠાઓના સખત મારા આગળ એમનાથી ટકાય એમ ન હતું. આખરે ખરા ઉપર મુસખાન સરદાર મરાય. લશ્કરના મોટા ભાગે નાસવા માંડયું. લશ્કરને ફરી ફરી ગોઠવવાની આશા હવે ફતેહખાનને રહી નહિ એટલે નિરાશ થઈને ફતેહખાન તથા બીજા સરદાર નાઠા. આ લડાઈમાં મરાઠાઓને વિજય થયો. મહમદનામામાં આ લડાઈ સંબંધી ઈસરો સરખે પણ કરવામાં આવ્યો નથી, પણ શિરવળ પરગણામાં પરવાના ચિટ્ટી ઈ. સ. ૧૬૪૯ ના ઑગસ્ટની દશમી તારીખે કરી આપી તે ઉપરથી આ બનાવને ટકે મળે છે. ૨ સિંહાજી સંકટમાં સિંહાઇ ભેંસલેને બિજાપુર લાવી બાદશાહ સમ્મુખ રજૂ કરવામાં આવ્યા. શિવાજી ઉપર ગમે તે પ્રકારનું દબાણ વાપરીને પણ તેને બિજાપુર લાવવા માટે સિંહાને સમજાવવાના બાદશાહે પ્રયત્નો કર્યા. બાદશાહે આ કામ માટે ર્સિહાજીના નેહીઓ અને બીજા સરદારોની મારફતે પણ સિંહાજી ઉપર ભારે દબાણ ચલાવ્યું. સિંહાજીને મનાવવામાં કોઈએ બાકી ન રાખી, પણ સિંહાજી તે એક જ જવાબ બધાને આપતા કે;–“ શિવાજી મારા કહ્યામાં નથી. મારું માનતો નથી. હું લાચાર છું. બાદશાહે આખરે મુરારપંત વછરને સિંગાજીને સમજાવવા મોકલ્યા. મુરારપત અને સિંહાજીનો સંબંધ બહુ મીઠો હતો, એટલે બાદશાહે કંઈ સારી આશા બાંધી હતી, પણ સર્વ ય મરારપતને પણ એ જ જવાબ સિંહાજીએ આપ્યો. બાદશાહને ગુસ્સે હદ ઓળંગી ગયો. સિહા ઉપર સખ્તાઈ વાપરવાને બાદશાહે નિશ્ચય કર્યો અને સિંહાજીને બોલાવીને આખરની તાકીદ આપી દીધી કે –“અમુક દિવસોમાં તમે શિવાજીને બંદેબસ્ત નહિ કરે તે તમને ભીંતમાં જીવતા ચણી દેવામાં આવશે.” સિંહાએ બહુ ધીરજથી અને હિંમતથી જવાબ આપ્યો કે:-“ બાદશાહ સલામતને મેં મારી લાચારી જાહેર કરી છે. મારી પહેલી બૈરી સાથે મારે ન બન્યું એટલે મારું બીજું લગ્ન થતાં પહેલાં જ મેં એને તથા છોકરાને ( શિવાજીને ) મારાથી દૂર રાખ્યા છે. મેં મારી પહેલી બૈરી તથા તેના સંતાન સાથેનો મારો સંબંધ ધર્મશાસ્ત્ર પદ્ધતિ પ્રમાણે તેડી નાખ્યો છે. હવે તે મારાં નથી અને હું એમને નથી. અમારા બન્નેનો સંબંધ આ જ કેટલાંયે વરસેથી એવો થઈ ગયો છે. સાચી બીના મેં સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. આપ માલીક છે, સેવકના મુખત્યાર છે. સત્ય બીન રજૂ કરી છે, છતાં આ નિમકહલાલ સેવક ઉપર વિશ્વાસ ન રાખો, તો સરકાર આ સેવકને ધારે તે કરી શકે તે માટે આપ સત્તા અને શક્તિ ધરાવે છે.” સિંહાજીના શબ્દોની બાદશાહ ઉપર જરાપણ અસર થઈ નહિ, બદશાહના ગુસ્સામાં ઊલટો વધારો થયો. સિંહાજી છwાપંચ રમી રહ્યો છે, તેના ઉપર પૂરેપુરી સખ્તાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ નિઝામશાહી– આદિલશાહી અને મુગલાઈમાં ભારે હાદો ભોગવનાર-ભાતવતીનો સંગ્રામ જીતનાર-કર્ણાટકના વી-ચરિત્ર નાયકના પીતા–સિંહાજી રાન્ત ભોંસલે. (તુવે। પાનું ૧૪૭) બિન્તપુરના બાદશાહને પાતા ઉપર ભારે જુલમ અને અત્યાચાર થઈ રહ્યા છે અને ચેતને ભેટવા માટે સિદ્ધાજી તૈયાર થયા છે ત્યારે જવાબ આપે છે:-~ C બાદશાહ સલામતને જે કરવુ હોય તે કરે-મારે શિવાના કૃત્યો સાથે કંઈ પણ લેવા દેવા નથી. મારે એની સાથે સબંધ નથી.” તા. સા. સરદેસાઇની મેહેરબાનીથી.) Art, Bombay. 8. Shree Sudharmaswami Gyanbahar-marat www.unaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર ૪૭ કરવાની જરુર છે એમ બાદશાહને લાગ્યું અને આખરે બળી ઊઠેલા બાદશાહે સિંહાજી:ઉપર જુલમ ગુજારવાને વિચાર કર્યો. બાદશાહને લાગ્યું કે સિંહાજી ઉપર જુલમ થશે એટલે એ શિવાજીને પોતાને જાન બચાવવા માટે હરપ્રયત્ને ઠેકાણે લાવશે. બાદશાહે પોતાના માણુસેને ખાલાવ્યા અને સિંહાજીને જીવતા ભીંતમાં ચણી દેવા છે માટે ભીંત ચણુવા કહ્યું. બાદશાહના પડતા ખેાલ ઝીલવા માટે અને એવાં કામ બહુ ચપળતાથી કરી માલીકની મહેરબાની મેળવવા માટે, માલીકના મોંના હુકમ સાંભળવા તૈયાર રહેતા આતુર હજુરિયા અને હાજી હા કરનારા સેવકાની દરખારમાં ખોટ ન હતી. બાદશાહે હુકમ કર્યો કે તરત જ અધિકારીઓએ કડિયાને ખેાલાવ્યા. કડિયા કામે લાગ્યા. ભીંત ચણવા માંડી અને અંદર ભાગ્યે જ એક માણુસ સમાઈ શકે એવા ગાખલા બનાવ્યા અને સિંહાને તે ગાખલામાં ગાઠવી દીધા. સિંહાજીને ગાખમાં ગાળ્યા પછી કડિયાએએ ગેાખને આગલે ભાગ ચણવાનું કામ શરુ કર્યું. કડિયા ચણવા લાગ્યા. સિંહાજીએ જિંદગીની આશા છેાડી. મનને મક્કમ કરી અંદર મરણની વાટ જોતા બેસી રહ્યો. કડિયાએ થર ઉપર ઘર ચણ્યા જ જતા હતા. બાદશાહ પોતે ત્યાં હાજર હતા અને એક થર કડિયા ચણે કે બાદશાહ બૂમ પાડીને સિંહાજીને ચેતવણી આપવા કહેતા કેઃ—“ તારા ગુનેા કષુલ કરી તારી જિંદગી બચાવ. શિવાજીને તે ચડાવ્યા છે તેને ઠેકાણે લાવી તારી જાતનું તું રક્ષણ કરી લે. ” સિંહાજી ગાખમાંથી હિંમતથી જવાબ દેતા કે શિવાજીનાં કૃત્યો સાથે મારે કંઈ લેવા દેવા નથી. છેકરે મારા કહ્યામાં નથી. હું લાચાર છું.” આખરે ચણુતાં ચણુતાં કડિયાઓએ ગાખ સિંહાજીની હડપચી સુધી ચણી નાખ્યા. હવે તેા સિંહાજીની આંખા અને માંને ભાગ જ દેખાય એમ હતું. બાદશાહે બહુ મેાટી ખૂમેા પાડીને સિંહાજીને આખરની ચેતવણી આપીને જણાવ્યું “ તારા ગુના કબૂલ કર નહિ તા આ તારી જિંદગીની છેલ્લી ધડીઓ ગણી લેજે. ” સિંહાજી તે મેતને ભેટવા તૈયાર થઈને જ ખેઠા હતા. એણે અંદરથી જવાબ આપ્યો કે “બાદશાહ સલામતને જે કરવું હાય તે કરે. મારે શિવાજીના મૃત્યા સાથે લેવાદેવા નથી. મારે એની સાથે સંબંધ નથી. ” બાદશાહ સિંહાજીનાં આ નિર્ભય વચને સાંભળી વિચારમાં પડ્યો. બાદશાહને પણ લાગ્યું કે સિંહાજી આટલા બધા મક્કમ છે અને જિંદગીની આખરની ઘડી આવી પહેાંચી છતાં એકના એ નથી થતા તા વખતે એ નિર્દોષ પણ હેાય. સિંહાજીના નિર્દોષપણાની ખાત્રી થયાથી કે બીજા કાઈ રાજદ્વારી હેતુથી ગમે તે કારણ હાય પણ બાદશાહે ચણુવાનું કામ બંધ રાખવાના હુકમ કર્યાં, ચણતરના આગલેા થાડે ભાગ કાઢી સિંહાજીને બહાર કાઢવામાં આવ્યા અને બાદશાહે સિંહાજીને જણાવ્યું કે તું તારી સ્થિતિ તારા છેકરાને જણાવ અને તેને સખત પત્ર લખી અત્રે ખેલાવ. ગમે તેમ કરી શિવાજીને લાવી હાજર કર. જો શિવાજીને દરબારમાં હાજર કરવામાં તું નહિ ફાવે તે તને આ ગેાખમાં પાછા પૂરીને ચણી દેવામાં આવશે. અધિકારીઓને બાદશાહે સખત તાકીદ આપી કે સિંહાને આ ગેાખમાં જ રાખવા તે દિવસમાં એ ફેરા બહાર કાઢવા. "" 4 "" ૩ મહા મુંઝવણમાં મહારાજ. બિજાપુરના બાદશાહે સિંહાજી ઉપર જુલમ કરવામાં બાકી રાખી ન હતી. દિવસમાં બે વખત સિદ્ધાજીને ગાખલામાંથી બહાર કાઢવામાં આવતા. બાદશાહે સિંહાજી ઉપર પુષ્કળ દબાણુ કરાવી એક પત્ર શિવાજી ઉપર લખાવ્યા. સત્તાધારીઓ અને સ્નેહી સેાખતીઓના દબાણથી સિ’હાજીએ શિવાજી મહારાજ ઉપર નીચે પ્રમાણે પત્ર લખ્યાઃ——“ દીકરા ! મારી સ્થિતિ તે બહુ કફોડી કરી દીધી છે. વંશપરપરાથી તું આ બાદશાહતને સેવક છું. જે બાદશાહનું તું નિમક ખાય છે તે બાદશાહત સાથે તું આવી રીતનું ગેરવ્યાજ્મી વન રાખે એ તને ન શાખે. તું જાણે છે કે હું આ દરબારના સરદાર છું. હું બિજાપુર બાદશાહના દરબારમાં રહું છું. આ બધી વાતાથી વાક્ હૈાવા છતાં તું આ રાજ્યના ખજાના લૂટે, આ રાજ્યના કિશ્ચાઓ અજે કરે, રાજ્યના મુલક જીતી લે અને એવાં એવાં ખીજાત ન કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ १४८ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું એ શું તારા જેવાને ઘટે છે ? તું મારો દીકરે છે અને તું જે આવાં તોફાન કરે તે બાદશાહ સલામત મારી કેવી દુર્દશા કરી નાખશે તેની તને કોઈ દિવસ કલ્પના સરખી આવે છે? તું હવે મોટો થયો છે. તાર કરવાદપણું તું મકી દે. તેં તારા ઉછાંછળા વર્તનથી બાદશાહને નારાજ કર્યા છે. તારી વર્તણૂકમાં તું તરતજ ફેરફાર કરજે. તારું આવું વર્તન અને તેફાને ઝાઝા દિવસ ન ચાલે. તારે દીર્ધદષ્ટિ વાપરીને વર્તન કરવું જોઈએ. ભવિષ્ય ઉપર નજર દોડાવી ભાવી સુધરે એવી રીતનું વર્તન, દીકરા! તારું હોય તે મને જરાયે અપિ નહિ થાય. વિપરીત સંજોગે આવે તે કેવી રીતે વર્તવું એ હવે મારે તને શીખવવાનું ન હોય. તું જ નહિ સુધરે તે પરિણામ બહુ માઠું આવશે. બાદશાહ સલામતને કેપ બહુ અસહ્ય થઈ પડશે. આપણી પાસે જે કંઈ છે તે બધું આપણે છેવું પડશે. અનેક સંકટ અને અગવડો વેઠીને મેં જે કંઈ મેળવ્યું છે તે તારે માટે જ છે. તું તેને સુંદર રીતે સાચવી રાખ અને તેમાં અક્ષથી વધારે કર. મેં જે મેળવ્યું છે તે સાચવી રાખવાની જવાબદારી તારી છે. તું તારી ફરજ ન સમજે તે તારે બહુ બુરા દિવસે જોવા પડશે. તારા વર્તનથી તું મને ઘડપણમાં દુખી ન કરતે. તું એવી રીતનું વર્તન કર અને એવાં કામ કરે કે જેથી મને ઘરડે ઘડપણે સંતોષ અને આનંદ થાય. મેં જે મેળવ્યું છે તે સાચવી સુખેથી તેને ઉપભેગા કરી તેમાં વધારો કરી મને આ ઉંમરમાં આનંદ આપવાને બદલે તું તેફાની બનીને મને હેરાન કરે એ તારી ક્યા પ્રકારની પિતૃસેવા? તારાં માનનાં કડવાં ફળે મારે ચાખવાં પડે છે તે તું કેમ ભૂલે છે? બાદશાહ સલામતની આંખે તે તું ક્યારનોયે ચડી ગયો છે. એ તને મસળી નાખત પણ બાદશાહ સલામતને ચરણે મેં જે સેવા આજ સુધી અર્પણ કરી તે ધ્યાનમાં લઈ તને જ કર્યો છે. બાદશાહ સલામતની એવી ઈચ્છા છે કે તારે હવે બિજાપુર દરબારમાં રહેવું અને અમારી બધાંની પણ એવી ઈચ્છા છે કે તારે દરબારના સરદાર તરીકે અહીં જ રહેવું.” આ પત્રની સાથે જ બાદશાહે પણ એક પત્ર શિવાજી મહારાજને લખ્યો, તેમાં જણાવ્યું કે - “તમારાં તોફાન અને અપરાધ માટે તમને ક્ષમા બક્ષવામાં આવશે અને તમે જે મુલક જીત્યો છે તે તમારી પાસે રહેવા દેવામાં આવશે. તમારી ઈચ્છા મુજબ નવા જીતેલા મુલકની વ્યવસ્થા થઈ શકશે, પણ આ બધું તમે રૂબરૂમાં બિજાપુર આવીને મળે ત્યારે જ બની શકે. માટે તમે વગર વિલંબે તાકીદે બિજાપુર આવવા નીકળશે. રુબરુ મળે ઘણી વાતેના ખુલાસા થઈ જશે અને દિલસફાઈ પણ થશે. માટે તાકીદ સમજી તુરત નીકળશો.” ઉપર પ્રમાણે બંને પત્રો શિવાજી મહારાજને મળ્યા. મહારાજની મુંઝવણને પાર ન રહ્યો. પિતા ઉપર ભારે જુલમ બાદશાહે કરવા માંડયો છે, તેની ખબર પણ શિવાજી મહારાજને મળી. શિવાજીને ગમે તેમ કરી બિજાપુર લઈ જ છે માટે સિંહાજી ઉપર ભારે સખ્તાઈ ગુજારવી શરુ કરી છે, એ વાત પણ મહારાજને કાને આવી ગઈ. સિંહાને પત્ર આવ્યા પછી તે મહારાજની મુંઝવણ બહુ જ વધી. હવે શું કરવું એ વિચારમાં મહારાજ પડવ્યા. “ જે બિજાપુર નહિ જાઉં તે પિતા ઉપર અત્યાચાર થશે. જો બિજાપુર જઈશ તે વખતે પિતા ઉપર જુલમ એછા થશે, પણ હિંદુત્વના રક્ષણ માટે નવી સત્તા સ્થાપવાની વાત તે પછી સ્વપ્નવત જ થઈ પડશે. મારી સહીસલામતીને સવાલ મને હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારને લીધે બહુ સતાવી રહ્યો છે. પિતાની સલામતી જેવી કે હિંદુત્વની સલામતી જોવી એ મુખ્ય પ્રશ્ન મારી સામે ઊભું થયું છે. પિતાનો ભોગ આપ કે પિતાને બચાવવા માટે હિંદુત્વ રક્ષણ માટે સ્થાપવામાં આવનાર નવી સત્તા ( જેની શુભ શરૂઆત થઈ ચૂકી છે) ની યોજનાને ભોગ આપવો એ બહુ આકરે કેયડ થઈ પડ છે. હું બિજાપુર જાઉં તે શું બનશે તેને રિ '' મારી નજર સામે ખડો થાય છે. ત્યાં ગયા પછી મને એ નજરકેદી બનાવશે. હું એમ ઇચ્છા મજબ વર્તીશ તે તે ઠીક, નહિ તે મને કેદી બનાવતાં કેટલીવાર લાગશે ? હું એમના કબજામાં, એટલે એમને રચે તે કરી શકે. યવનોની નોકરી નહિ સ્વીકારવાની તે મારી પ્રતિજ્ઞા છે. વનસેવાથી મળતું અનાજ મને હરામ છે. પ્રાણ જાય તે પણ યવનેનું દાસત્વ ન સ્વીકારવું એ મારી ભીષ્મ પ્રતિજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર છે. દાસત્વ માટેની બાદશાહની માગણી હોય તો પણ તે હું નહિ સ્વીકાર્યું. બાદશાહના કબજામાં જઈ તેની માગણનો અસ્વીકાર કરવો એ યમરાજને આમંત્રણ કરવા જેવું જ છે. રાક્ષસના જડબામાં માથું મકી, રાક્ષસને લાત મારવા કોઈ પ્રયત્ન કરે તો તેનું પરિણામ બીજું શું આવે? માથાનો ચૂરો અને માણસનો નાશ. મારી પણ એ જ દશા થવાની અને પિતાને પણ એ નાશ કર્યા વગર રહેવાને નહિ. આવું થાય તે હિંદુત્વરક્ષણનું હાથ ધરેલું કામ મેળબે પડે. હિંદુત્વરક્ષણનું કામ હવે ખોળંખે પડે તે તો બહુ જ માઠું પરિણામ આવે. એ પવિત્ર કામ બળબે પડવાની કલ્પના પણ મને ભારે દુખ દઈ રહી છે. જો હું બિજાપુર ન જાઉં અને બાદશાહની સાથેનું મારું બંડ ચાલુ રાખું તો મારા પૂજ્ય પિતાશ્રીને એ જરુર છળ કરશે. પિતાની આ સ્થિતિ થાય તે મારી માતાને અસહ્ય દુખ થશે. મારાં કૃત્યોથી માતાના હૃદયમાં ઘા પડે તો મારું આખું જીવન ખાટું થાય. હિંદુત્વની રક્ષાને પ્રશ્ન સૌથી મેટે છે, અગત્યનો છે અને તેની ખાતર સર્વસ્વ ત્યાગ કરવા તથા ભોગ આપવા હું તૈયાર છું. પરિસ્થિતિ આવી ઊભી થઈ છે માટે મારે આ બાબતમાં માતાની સલાહ અને સ્નેહીઓ તથા બીજાઓના અભિપ્રાય લેવા જોઈએ.” ઉપર પ્રમાણેના વિચારથી મહારાજે નાનામોટા અમલદારે તથા સ્નેહીબતીઓની સભા ભરી. જબાઈ પણ હાજર થયાં હતાં. શિવાજી મહારાજે સભામાં મળેલએને પરિસ્થિતિથી પૂર્ણ વાકેફ કર્યા અને પોતાના પિતા સિંહાજી ઉપર બિજાપુરમાં કે સીતમ ગુજરી રહ્યો છે તે પણ જણા વ્યું. બિજાપુર બાદશાહ તથા સિંહાજીના પત્રો વાંચી સંભળાવ્યા અને આવી સ્થિતિમાં શું કરવું તે સંબંધી બધાંને પોતપોતાના વિચાર જણાવવા મહારાજે કહ્યું. બધાએ પોતપોતાના વિચારો જણાવ્યા. સત્ય લાગે તે અભિપ્રાય પ્રકટ કરનારની મહારાજ હંમેશ કદર કરતા. પિતાને પ્રમાણિક અભિપ્રાય આપતી વખતે કઈ ગમે તેવું કડવું અને મહારાજને ન ગમે એવું કહે તો પણ મહારાજ કાઈને, પિતાને સાચું લાગે તે કહેવા માટે ઠપકે દેતા નહિ. એટલું જ નહિ, પણ એવા માણસ માટે પિતાને અભિપ્રાય પણ ખરાબ થવા દેતા નહિ અને એવા માણસ માટે કોઈપણ જાતની ખરાબ લાગણી રાખતા નહિ. મહારાજના આ સદગુણને લીધે નાના મોટા બધાએ પોતાના દિલની વાત અને સારો અભિપ્રાય મહારાજ આગળ રજા કરી શકતા અને તેમ થવાથી મહારાજ સાચી વાત અને ખરું વાતાવરણ સમજી શકતા. આ સભામાં પણ બધાએ પોતાના અભિપ્રાય જણાવ્યો. બધાના અભિપ્રાય શિવાજી મહારાજે અને માતા જજાબાઈએ શાંતિથી સાંભળ્યા. પછી શિવાજી મહારાજે માતા જીજાબાઈને પોતાના વિચારો જણાવવા વિનંતિ કરી. જીજાબાઈએ જણાવ્યું કે “ કસાયેલા, અનુભવી, નિમકહલાલ અને હિંદુત્વના રક્ષણ માટે નવી સત્તા સ્થાપવાના કામમાં પોતાના પ્રાણ પાથરવા તૈયાર એવા મહારથીઓએ અને મુત્સદ્દીઓએ પોતાના અભિપ્રાય આપી દીધા છે, એટલે મારે શું કહેવાનું હોય? બેટ“શિવબા ! વખત વિકટ છે, વિચારીને ચાલવાનું છે, પણ તેથી મુંઝવણમાં ન પડતા. મારે તો તને એટલું જ કહેવાનું છે કે તારા પિતાએ જે કાંઈ માલમિલકત મેળવી છે તેને માલીક તું જ છે. એ બધું તારે માટે જ છે. માલમિલકતના ઝાઝા વિચાર ન કરતા. તું આ પગલું લઈશ તે તારા પિતા શું ધારશે એ ચિંતામાં તે ન પડત. તું એવાં કૃત્યો કરજે કે જેથી કરીને ભાવી સુધરે અને ધારેલી મુરાદ બર આવે. ધારેલી જના ફળીભૂત થાય તે માટે તું તારાથી બનતું સઘળું કરજે. તું જે કંઈ કરે છે તે તારા વિચાર પ્રમાણે ભાવી સુધારવા માટે કરી રહ્યો છે અને તેમ કરવામાં ભવિષ્ય ઉપર નજર રાખીને જ વર્તે છે એ ખબર તારા પિતાને પડશે તે જરૂર એમને સંતોષ થશે. તારા આવા વર્તનથી એમને જરાપણ માઠું લાગશે નહિ તેની તું ખાત્રી રાખજે. ભાવી સુધારવાની યોજના ન બગડે, હાથમાં લીધેલું કામ ખરાબ ન થાય, એ બાબતે ઉપર નજર રાખીને તું જે પગલાં ભરીશ તેથી કોઈને માઠું નહિ લાગે. બેટા ! આવા પ્રસંગે તે કેટલાયે આવશે. આ તે પાશેરામાં પહેલી પૂણી છે. આવા પ્રસંગે આવે ત્યારે તું જરાયે મૂંઝાતો નહિ. ચારે તરફને બધી દષ્ટિથી સારાસારનો પૂરેપૂરે વિચાર કર્યા પછી અકેલે કાર્યક્રમ અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું સ્વીકારેલે માર્ગ, સંકટ અને સંજોગોના ગુલામ બની કદી પણ ફેરવતો નહિ. જનહિતનું અને લોકકલ્યાણનું કામ શુદ્ધબુદ્ધિથી કરતી વખતે પોતાની ફરજ બજાવતાં તારાં અમુક કૃત્યથી ફલાણાને મા લાગશે અથવા ફલાણો રીસાશે, ફલાણો આમ ધારીને ચિડાશે અથવા ફલાણે તેમ સમજીને ગુસ્સે થશે એવા વિચારો કદી મનમાં આવવા દે નહિ અને કદાચિત એવા વિચારો આવી જાય છે તેવા વિચારોને ઝાઝું મહત્વ આપતે નહિ. તારાં અમુક કૃત્યથી તારા પિતાને માઠું લાગશે એ વિચારથી આરંભેલું મહાન કાર્ય તું ખેળ બે પડવા દેતે નહિ. તારે તો ધારેલી મુરાદ બર આણવા માટે ઘણુને માઠું લગાડવું પડશે. જે નેમ ધારી છે તે તરફ નજર રાખ. શુદ્ધબુદ્ધિથી, ઉત્તમ હેતુથી, સાફ દાનતથી કામ કરતા હોઈએ અને આવી સ્થિતિ હોવા છતાં, આવા અડચણ ભરેલા પ્રસંગે આવે ત્યારે હૈયા ઉપર હાથ મૂકીને તારા અંતઃકરણને તું પૂછજે. તારા અંતરના અવાજને માન આપજે. હિંદુત્વને રક્ષણનો પ્રશ્ન હોય અને જામેલી મહાન સત્તા સામે બાથ ભીડેલી હોય તે વખતે વ્યક્તિઓના અસંતોષ અને રીસ તરફ બેદરકાર રહેવું જ જોઈએ. બેટા! કઈ પણ રીતે મુંઝાયા વગર શ્રી ભગવાન ઉપર ભરોસે રાખીને તું આગળ ધપ. ઈશ્વર સદ્દબુદ્ધિ આપશે, પ્રભુ માર્ગ સરળ કરશે અને વિભુ સૌ સારાં વાનાં કરશે.” માતા જીજાબાઈના શબ્દો સાંભળીને સર્વેના મુખ ઉપરની ગ્લાનિ ચાલી ગઈ, મુઝવણ પણ જતી રહી. સર્વે ઉમંગ અને ઉત્સાહમાં દેખાવા લાગ્યા. એક ભારે કેયડાનો ઉકેલ જીજાબાઈએ કરી નાખ્યો એવું બધાને લાગ્યું. માતા જીજાબાઈની શિખામણ એ શિરે ચડાવી. માતાની શિખામણ અને સર્વેની સલાહ સાંભળી, તેના ઉપર વિચાર દોડાવી, શિવાજી મહારાજે આવેલા પત્રને જવાબ આપવાને વિચાર કર્યો. પણ જવાબ આપતાં પહેલાં મહારાજ પિતાની ધર્મપત્ની સૌભાગ્યવતી સઈબાઈ પાસે ગયા અને તેને સર્વે વાતથી વાકેફ કરી. બાદશાહ તથા પિતાના પિતાએ લખેલા પત્ર સંબંધી પણ વાત કરી. આવા સંજોગોમાં શું કરવું તે સંબંધી રાણી સઈબાઈને અભિપ્રાય મહારાજે માગે. રાણી સર્જબાઈ એ મહારાજને કહ્યું “ અમે સ્ત્રીઓ રાજદ્વારી બાબતોમાં શું સમજીએ? આવાં કાકડાનાં ઉકેલ કરવાનાં કામ તે મુત્સદ્દીઓ કે રાજદ્વારી પુરુષનાં છે. હિંદુ સ્ત્રીઓ તો સ્વામીની સેવા કરવાનું સમજે. અમારા વળી અભિપ્રાય શા ! રાજકાજમાં કુશળ નથી, પણ મહારાજે જ્યારે વીગતવાર વાત જણાવી દાસીની સલાહ માગી ત્યારે મહારાજને ચરણે એક જ વાત મારી અલ્પમતિ પ્રમાણે હું રજૂ કરું છું કે હિંદુત્વના રક્ષણ માટે, પ્રજાની પીડા દૂર કરવા માટે, જે નવું સ્વરાજ્ય સ્થાપવા મહારાજ ઈચ્છા રાખતા હોય અને તે માટે જ મહારાજના આ બધા પ્રયાસો હોય તો મને તે લાગે છે કે મહારાજ જ્યારે સગાંસંબંધી, માબાપ, બાળબચ્ચાં, ભાઈભાંડુ વગેરેને મેહ ત્યાગશે અને નક્કી કરેલી યેજના ફળીભૂત કરવા માટે આ સર્વને ભોગ આપવા તૈયાર થશે ત્યારે જ મહારાજ નવું રાજ્ય સ્થાપી શકશે. સગાંઓના મેહમાં લપટાયેલા રહેનારાઓથી મહાભારત કામે જવલ્લે જ થાય છે. ધનત્યાગ ધનવાને કરી શકે છે. પણ પ્રેમીજનનો ત્યાગ બહુ કઠણ હોય છે. પિતાના માનીતાએ મને મેહ કાઢી નાખવા એ બહુ કઠણ છે. એ કઠણ હોય કે અતિ કઠણ હોય પણ રાજ્ય સ્થાપવા ઈચ્છનાર પરષને તે એ કર્યું જ છૂટકે છે.” મહારાજના અંતઃકરણ ઉપર રાણી સઈબાઈની વાત એ ઘણી ઊંડી અસર કરી. એ વાતમાંથી મહારાજ ઘણું મેળવી શક્યા. બાદશાહના પત્રના જવાબમાં મહારાજે જણાવ્યું કે –“ આપ મને રૂબરૂ મળવા માટે લખે છે તે જાણ્યું. મારા પિતાએ પણ મને ત્યાં આવવા આજ્ઞા કરી છે. પિતાની આજ્ઞાનુસાર શુભ દિવસ જોઈને ત્યાં આવવા નીકળીશ.” પિતાના પત્રના જવાબમાં શિવાજી મહારાજે નીચેની મતલબને પત્ર લખ્યો –“આપને કૃપા પત્ર મળે. વાંચી બહુ જ ખેદ થયો છે. મને ત્યાં આવી રુબરુ મળવા માટે આપે પત્રમાં આજ્ઞા કરી છે, તેના જવાબમાં જણાવવાનું કે આપને હુકમ માથે ચડાવીને શુભ દિવસ નક્કી કરી આપની સેવામાં હાજર થવા માટે અત્રેથી નીકળીશ. પુસ તરીકે આપની સેવા કરવા હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ]. છે. શિવાજી ચરિત્ર બંધાયો છું. બાપ બેટાના સંબંધ હોવા છતાં પણ તકદીર તે બન્નેનાં જુદાં જ હોય છે. દરેકને પિત પિતાનાં કર્મનાં ફળ ભેગવવાનાં હોય છે. હું મારા કર્મના ફળ ભેગવું અને બીજાઓ બીજાના કર્મના ફળ ભોગવે. છઠ્ઠીના લેખ કેઈન મિથ્યા થવાના નથી. વિધાતાએ લખીને નક્કી કર્યું હશે તેમાં કેઈથી પાંચમની છઠ થવાની નથી. જન્મદાતા માતપિતા તરફ મારે મારી ફરજ બજાવવાની છે. જે પવિત્ર ધર્મમાં પ્રભુએ મને જન્મ આપે છે તે પ્રત્યે પણ મારે મારી ફરજ બજાવવાની છે અને એ ઋણ હું કદીપણ નહિ ભૂલું. યવનોએ હિંદુ ધર્મનું સત્યાનાશ કરવા માંડ્યું છે. ધોળે દિવસે હિંદુ સ્ત્રીઓની ઈતો લૂંટાઈ રહી છે, ઠેર ઠેર સત્તાના જોર ઉપર યવને હિંદુ મંદિર તોડી રહ્યા છે, મૂર્તિઓ કેડી રહ્યા છે, એ હું સહન નથી કરી શકો. એ ત્રાસ, જુલમ અને અત્યાચારમાંથી હિંદુઓને છોડાવવાની મારી ફરજ છે, એ મારો આજે ધર્મ થઈ પડ્યો છે. સર્વસ્વને ભેગે પણ મારે મારો ધર્મ બજાવ જોઈએ એમ હું માનું છું. દેવીભવાની મારી માર્ગદર્શક છે. આપને પેટે અવતર્યો છું, એટલે આપે લખ્યા મુજબ એક વખત આપને આવીને મળી જઈશ. યવનોનું દાસત્વ હું સ્વીકારવા ઈચ્છતું નથી. યવનેની ગુલામી કરવી તેના કરતાં મરણને શરણ થવું વધારે સારું છે. ૪. મુગલ સાથે મેળ, શિવાજી મહારાજે લખેલા પત્રે બિજાપુરના બાદશાહને તથા સિંહાજીને મળ્યા. શિવાજી મહારાજે સિંહાજી ઉપર જે પત્ર મોકલ્યો હતો તેમાં જુદી જુદી બીનાના જુદા જુદા કાગળ હતા, એટલે સિંહાજી બાદશાહને બતાવવા જેવા જ કાગળો બતાવી શકે. બાદશાહ ઉપરને પત્ર બાદશાહે તથા અમીર ઉમરાવોએ વાંચ્યો અને બધા નારાજ થયા. સિંહાજી ઉપરનો પત્ર બાદશાહે મંગાવ્યો ત્યારે સિંહાએ મોકલવા જેવા કાગળે હતા તે મોકલ્યા. એ પત્ર વાંચી જયા પણ તેથી કઈને કઈ પ્રકારને સંતોષ ન થયો. બાદશાહ ઉપર લખેલા પત્રમાં સાધારણ સરદાર પોતાના બાદશાહને પત્ર લખે તેમાં જે વિનય, વિવેક અને નમ્રતા લખનારે બતાવવી જોઈએ તેને અભાવ હતો. આ પત્ર તે બાદશાહને કઈ બાબરિયાએ લખ્યું હોય એવી રીતને હતા, એટલે બાદશાહ અને અમીર ઉમરા બધાએ ગુસ્સે થયા. પત્ર જોઈ બધાને પિત્તો ઉછળ્યો હતો, પણ મહારાજે પત્રમાં બિજાપુર આવવાનું લખ્યું હતું એટલે અમીર ઉમરાવોએ મહા મુસીબતે પિત્તો રાખ્યો હતો. શિવાજી મહારાજના પત્રથી બાદશાહને અપમાન લાગ્યું. પણું બાદશાહ તથા અમીર ઉમરાવો શિવાજી મહારાજની વાટ જોઈને બેઠા હતા. બધાને લાગ્યું કે શિવાજી બિજાપુર આવશે ત્યારે આગલું પાછલું બધું વેર પૂરેપુરું વસૂલ કરી લઈશું. બાદશાહે આ પત્ર મળ્યા પછી સિહાજીને ગોખલામાંથી કાઢી બિજાપુરમાં નજરકેદ રાખ્યો. સિહાજીને બિજાપુરમાં નજર કેદમાં રાખીને આપણે શિવાજી મહારાજ તરફ વળીશું. શિવાજી મહારાજે બને પત્રના જવાબ વાળ્યા, પણ તેથી કંઈ ચિંતા મટે એમ ન હતું. પિતાના છૂટકારા સિવાય શિવાજી મહારાજ જેવા પિતૃભક્ત પુત્રને જંપ શી રીતે વળે ? રાજગાદી માટે પિતાને બંધનમાં નાખનાર અને ભાઈઓનાં કરપીણ રીતે ખૂન કરનાર માણસે જેવા શિવાજી મહારાજ ન હતા. એ તે માતાપિતાને દેવ માની તેમને માન આપતા. શિવાજી મહારાજને પિતા પ્રાણ કરતાં વધારે પ્યારા હતા. પિતાને માટે પિતાના પ્રાણ આપવા એ તૈયાર હતા, પણ સૌથી પ્યારે તે એમને હિંદુ ધર્મ હતો. હિંદુ ધર્મ માટે તે એ પ્યાસમાં હારી ચીજને પણ ભેગ આપવા તૈયાર હતા. આ વખતે તે એક તરફ કૂવે અને બીજી તરફ વાવ, એવી સ્થિતિમાં મહારાજ આવી પડ્યા. એમને કંઈ સુઝે નહિ. ગાય બચે અને રત્ન નીકળે એવો રસ્તો મહારાજ બોળી રહ્યા હતા. માતા જીજાબાઈ અને રાણી સઈબાઈ તથા અનેક મુત્સદ્દીઓને તે એ જ અભિપ્રાય હતો કે મહારાજે બિજાપુર દરબારમાં તે ન જ જવું કારણ કે ત્યાં જવાથી કેઈપણ કાર્ય સધાતું નહતું. મહારાજના બિજાપુર જવામાં ભારે નુકસાન હતું. મહારાજની જિંદગીને બિજાપુરમાં તે ભારે જોખમ ગણાય અને તેમ થાય તે હિંદુત્વ ક્ષણ માટે નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ સુ સત્તા સ્થાપવાનું શરુ કરેલું કામ રફેતરે થવાનેપૂરેપુરા સંભવ હતા. શિવાજી મહારાજ તરફથી તદ્દન નિરાશાભરેલા જવાબ જાય અને બિજાપુર જવાની પત્રમાં ના પાડવામાં આવે તે ક્રોધમાં બિજાપુર બાદશાહ સિંહાજીની જિંદગીને નુકસાન કરી બેસશે એ પનાથી મહારાજે આશા આપનારા જવાબ આપ્યા હતા. પિતાના જીવને ધક્કો ન લાગે અને એમના ઉપર ગુજરતા જુલમ અને અત્યાચાર અટક તેથી પત્રમાં શિવાજી મહારાજે બિજાપુર જવાની આશા આપી હતી. બિજાપુર ખાદશાહ, શિવાજી મહારાજ બિજાપુર આવવાના છે એ આશાએ સિહાજીને રાહત આપે અને કાઈપણ પ્રકારને જુલમ એમના ઉપર ન ગુજારે, તેથી મહારાજે બિજાપુર જવાની પત્રમાં ‘હા' લખી હતી. કાઈપણ તરકીબથી પિતાના છૂટકારા તાકીદે કરાવવાને રસ્તે મહારાજ ખાળી રહ્યા હતા. મહારાજે ચારે તરફ નજર દેાડાવી પણ કાંઈ રસ્તા સુઝયો નિહ. ચારે તરફથી સંકટા ચડી આવે તે પણ મહારાજ કદી નિરાશ થતા નહિ. મહારાજ પૂરેપુરા આશાવાદી હતા એટલે નાસીપાસ અને નાહિંમત થયા વગર યુક્તિ શોધી કાઢવાનું ચાલુ રાખ્યું. આખરે આવી પડેલા સંકટમાંથી નીકળવાને મા જડી આવ્યા અને મહારાજે તે પૂર્ણ વિચાર કરી સ્વીકાર્યો. હમણાં સુધી મહારાજે જે જે કર્યું, તેથી બિજાપુરના બાદશાહને અને જંજીરાના સીદીને માઠુ લાગે એમ હતુ. મહારાજે આજ સુધી એકપણુ કૃત્ય એવું નહાતુ કર્યું કે જેથી મુગલ બાદશાહ કે દક્ષિણના તેમના સુખેદાર ગરમ થાય અથવા મહારાજથી નારાજ થાય. મહારાજે પૂરેપુરા વિચાર કરીને જ મુગલાને છંછેડ્યા ન હતા. જો એમણે ખીજાએની સાથે મુગલ સત્તાને પણ છંછેડી હાત તે। એમનું એ નૃત્ય મુત્સદ્દીપણાની ખામી જ કહેવાત. જબરા સાથે જંગ માંડવા હોય ત્યારે બધા સાથે સ્પ્રિંગડાં ન માંડવાં અને જેની સાથે જંગ માંથ્યો હાય, તેના વિરાધીને પોતાને જ કરી રાખવા અને તે અને એમ ન હેાય તા તેને દુશ્મન તા ન જ બનાવવા. મહારાજને તા મુસલમાની સત્તા તેાડવી હતી. એમને તે શું બિજાપુર કે શું મુગલ, જે સત્તા હિંદુત્વને છલ કરી રહી હેાય તે સત્તાને નાશ કરવા હતા. હિંદુઓને દુખ દેનારા બધા એમના તા દુશ્મન હતા. એમને મુગલા વહાલા ન હતા. બિજાપુર સત્તા માટે મહારાજની ખેામાંથી અંગારા ઝરતા હતા. ત્યારે મુગલા માટે કઈ મહારાજના અંતઃકરણમાંથી પ્રેમના કુવારા ફૂટતા ન હતા. મુગલા માટે એમના મનમાં જરાયે માન નહતું. પણ મહારાજમાં હિંદુત્વના ગાંડા જુસ્સા ન હતા. એમને તેા કળે કળે કામ કાઢવું હતું. જડ ધાલી ખેડેલી સત્તાને યુક્તિથી ઉખેડવી હતી. એમણે જ્યારે પાતાની હીલચાલ શરૂ કરી ત્યારે જ પૂરેપુરી દીષ્ટ વાપરી હતી. મુગલે બિજાપુરને ગળી જવા તલપી રહ્યા હતા એ વાત મહારાજ જાણતા હતા. બિજાપુરની જામેલી સત્તા સામે મહારાજે માથું ઉઠાવ્યું ત્યારે જ એમણે જાણ્યું હતુ` કે એ સત્તા છંછેડાશે અને ભારે સંકટા વેઢવાં પડશે. એવે વખતે સંકટમાંથી છૂટવા માટે એકાદ ખારી રાખી મૂકવી એ બહુ ડહાપણભરેલું છે એ પૂરા વિચાર કરી મુગલાને મહારાજે જરાપણ નારાજ કર્યાં ન હતા. મુગલ અમલદારા બિજાપુરના નાશ જોવા આતુર હતા એટલે શિવાજી મહારાજનાં મૃત્યાથી મુગલ અધિકારીએ અંદરખાનેથી ખુશી હતા. મહારાજે દીષ્ટિ વાપરીને જ મુગલાને કાઈપણ રીતે છંછેડ્યા ન હતા. આ સંકટ વખતે પોતે વાપરેલા ડહાપણનેા ઉપયાગ કરી પિતાને છેડાવવાના મહારાજે વિચાર કર્યાં અને મુગલપતિ શાહજહાનના દક્ષિણના સુભેદાર મુરાદબક્ષ ઉપર, બિન્નપુર બાહશાહે સિંહાજી ઉપર જે સંકટ નાખ્યું હતુ. તેમાંથી તેમને છેડાવવા માટે અને પાછલું ભૂલી જઈ આ વખતે મદદ કરવા માટે બહુ વિનય અને નમ્રતાભર્યાં પત્ર લખ્યા અને તે સ્વ. દાદાજી કાદેવની તાલીમમાં તૈયાર થયેલા કારકુન મુત્સદ્દી શ્રી, રઘુનાથપત કારડે સાથે માકલાળ્યા. મહારાજ આ દાવ બહુ આબાદ ખેલી ગયા. એમના મુત્સદ્દીપણાની અને કુનેહની આ વખતે પરીક્ષા થઈ ગઈ. મુરાદબક્ષ તથા મુગલ અમલદારાએ સિંહાજી અને શિવાજીના શૌય ની વાતો સાંભળી હતી અને ઘણાએએ સિંહાજીની તલવારના સ્વાદ ચાખ્યા હતા અને અનુભવ પણ મેળવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર ૧૫૩ " શિવાજી મહારાજના પત્રથી મુરાદબક્ષ લલચાયે અને એને લાગ્યું કે જ્યારે તક મળી છે અને શિવાજી જેવા સરદાર માગણી કરે છે ત્યારે, સિદ્ધાજી જેવા શૂરવીર સેનાપતિને અપનાવવામાં જરાયે વિલંબ ન કરવા. આ વખતે જો આનાકાની કરીને અથવા વિલંબ કરીને તક ખાઈશું અથવા ભૂલ કરીશું તા મુત્સદ્દીપણાની ખામી ગણાશે, એમ સમજી મુરાદબક્ષે શિવાજી મહારાજને પત્ર સારી ભલામણુ સાથે મંજુરી માટે બાદશાહ તરફ તાકીદે દિલ્હી મેાક્લ્યા. શાહજહાન બાદશાહને પણ લાગ્યું કે આ તક જવા દેવી નહિ તેથી “ સિંહાજી રાજા ભાંસલેને કાઈપણ પ્રકારની શિક્ષા કર્યાં વગર ાડી દેવા. ” એવે ખરીતે દિલ્હીપતિએ બિજાપુરના બાદશાહ તરફ માકલ્યા. એ ખરીતાને આધારે ભિન્નપુર બાદશાહે સિંહાજીને જામીન ઉપર છૂટા કર્યા. સિ’હાજીને જામીન ઉપર છૂટા કર્યા, પણ બિજાપુર શહેરની બહાર જવાની એમને સખત મનાઈ કરવામાં આવી હતી. સિંહાજી રાજાના છુટકારાના સંબંધમાં તથા મેગલ બાદશાહની મહેરબાની બતાવતા એ પત્રા સુબેદાર મુરાદબક્ષ તરફથી સિ’હાજીને તથા શિવાજી મહારાજને મળ્યા હતા. ( જીએકિ કેડ પારસનીસ કૃત ‘હીસ્ટરી એક્ ધી મરાઠા પીપલ' પાનું ૧૪૯. ) ૫. શિવાજીને પકડવા માજી શ્યામરાજ, આમ શિવાજી મહારાજની ચડતી એ બિજાપુર બાદશાહના હૃદયને બહુ દુખ દેનારી થઈ પડી હતી. શિવાજી મહારાજના ઉત્કર્ષની બાતમી બાદશાહના અંતઃકરણને વીછીના ડંખતી વેદના આપી રહી હતી. શિવાજી મહારાજને હરપ્રયત્ને દાબી દેવાની બાદશાહમાં ઊભી થયેલી ઊર્મિ લેશ માત્ર નરમ પડી ન હતી. બાદશાહુ સલામતને મહારાજ ઉપર એટલા બધા ગુસ્સા આવી ગયા હતા કે એમનેા નાશ શી રીતે કરવા એ વિચારમાં એ નિમગ્ન થઈ ગયા હતા. પેાતાના દરબારના સરદારનું છે!કરુ` બાદશાહી સત્તા સામે માથું ઊંચુ કરી ખંડ પાકારે, બાદશાહની જામેલી સત્તાની જરા પણ પરવા ન કરતાં બાદશાહી ખાને રસ્તામાં લૂ 2, બાદશાહના પ્રતિનિધિઓને હાંકી કાઢી, બાદશાહી કિલ્લાઓના કબજો લઈ લે, મનગમતા મુલકા પોતાની જાગીરમાં જોડી દે અને બાદશાહની હકુમત નીચેનાં શહેશ લૂટે, આ બધા અપરાધો નજર સામે હાવા છતાં, એને સમજાવીને મનાવવાના પ્રયત્ન થાય છતાં માને નહિ અને મગજમાં રાઈ રાખે એ બાદશાહ સહન શી રીતે કરી શકે ? શિવાજી ઉપર દબાણુ ચલાવવા માટે જ સિહાજીની ગિરફ્તારી કરી હતી. બાદશાહના હૈયામાં શિવાજી માટે જબરી હેાળી સળગી રહી હતી, એટલામાં આદિલશાહી લશ્કરને શિવાજીના લશ્કરે શિરવળ તથા પુરંદરની લડાઈમાં હરાવ્યું તથા બાદશાહના વફાદાર સરદાર ખાળાજી હૈખતરાવ તથા સરદાર મુસેખાનને સમરાંગણમાં કતલ કર્યાંના સમાચારથી બળતી હેાળીમાં તેલ હામ્યા જેવું થયું. બાદશાહ અને મહારાજને સબંધ પણ બહુ કઢંગા થઈ ગયેા હતા. એક ખીજાને છેડવા સિવાય થોડા વખત સુધી તા અને મૂગા બેઠા પણ બાદશાહથી ઝાઝા દિવસ સુધી એ સ્થિતિમાં રહેવાયું નહિ. શિવાજી મહારાજને ગમે તે રસ્તે પરહેજ કરી લાવવા માટે બાદશાહે બહુ છૂપી તજવીજો કરવા માંડી. શિવાજી મહારજની બધી હિલચાલાની પૂરેપુરી ખાતમીએ મેળવવા માટે મહમદ આદિલશાહે મહારાજની પાછળ પેાતાના બહુ હેાશિયાર હેર મૂક્યા હતા અને ખની શકે તેટલી ઝીણામાં ઝીણી ખાતની ખાદશાહના હેર બિજાપુર મેાકલતા. હેરની ખખરા ઉપરથી બાદશાહે જાણ્યું હતું કે શિવાજી રત્નાગિરિ જિલ્લાના મહાડ ગામમાં વારંવાર આવે છે અને અવાર નવાર ત્યાં વાસા પણ કરે છે. મહમદ આદિલશાહને હવેલાગ્યું કે શિવાજીને જીવતા પકડી શકાય તે જીવતા પકડવા અને એમ ન અને તે તેના નાશ કરવા. શિવાજીને લાંબે વખત હવે છૂટા રહેવા દેવામાં બિજાપુર બાદશાહતને ભારે જોખમ હતું, એવી ખાદશાહની ખાત્રી થઈ ગઈ હતી. વાત આટલે સુધી વધી ગઈ એટલે ગમે તે જોખમે પણ શિવાજીને ફૈસલા કરી નાખવાના બાદશાહે નિર્ધાર કર્યાં બિજાપુર સરકારના નિમકહલાલ સરદારાએ પોતાના માલીકની આ ઈચ્છા જાણી. માલીકને રાજી કરવા માટે સર 20 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું દારો તે એક પગે તૈયાર હોય પણ બધા સરદાર જાણતા હતા કે શિવાજીને ૫કડ એ કંઈ છોકરાંના ખેલ નથી. શિવાજીનાં બળ અને ચાતુર્યથી બિજાપુરના સરદારો વાકેફ હતા એટલે ભર અરણ્યમાં વાઘની બેડમાં જતાં બધાએ વિચાર કરવા માંડ્યો. આખરે બાજી શ્યામરાજ નામના મરાઠા સરદારને આ કામ સેંપવામાં આવ્યું. પહાડ ઉપર ચડાઈ કરી શિવાજીને જીવતા પકડી લાવવાનું બીડું બાજી ચામરાજે ઝડપ્યું. બની શકે ત્યાં સુધી શિવાજી મહારાજને જીવતા પકડવાની બાદશાહે બાજી શ્યામરાજને ખાસ સૂચના કરી. બાજી શ્યામરાજે બહુ ભારે જવાબદારી અને જબરું જોખમ માથે લીધું હતું. માથે લીધેલી જવાબદારી સંબંધી બાજી શ્યામરાજે વિચાર કર્યો અને વ્યુહરચના કરવા માંડી. વિચાર કરતાં બાજી શ્યામરાજને માલુમ પડી આવ્યું કે જાવળીના ચંદ્રરાવ મેરેની મદદ આ કામમાં ન હોય તે માથે લીધેલા કામમાંનું કંઈ પણ બને એમ નથી. આખરે જાવળીના ચંદ્રરાવ મોરેની સાથે આ બાબતમાં બાજી શ્યામરાજે મસલત ચલાવી. બાદશાહ શિવાજી માટે બહુ ચિંતાતુર છે અને એની મરજી ગમે તે ભેગે પણ શિવાજીનો ફેંસલે કરવાની છે એ વાત ચંદ્રરાવ મેરેએ જાણી હતી એટલે તેઓ બાજી શ્યામરાજને મદદ કરવા માટે તૈયાર થયા. બાજી શ્યામરાજ જ્યારે શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરે ત્યારે, વખત આવી પડે અને જરૂર જણાય ત્યારે, પિતાના મુલકમાં તેમને છુપાઈ રહેવાની વ્યવસ્થા કરી આપવાનું કામ મેરેએ માથે લીધું. મોરેની સાથે જાવળીનું નક્કી કર્યા પછી બા શ્યામરાજ ૧૦૦૦૦ માણસનું લશ્કર લઈને શિવાજીને પકડવા માટે અને તેમ ન થાય તો શિવાજીનો ફેંસલો કરવા માટે બિજાપુરથી નીકળ્યો. બાજી શ્યામરાજ ચડાઈ કરવા માટે નીકળી ચૂક્યો છે તેની ખબર શિવાજી મહારાજને મળી ગઈ હતી. શિવાજી મહારાજ ઉપર ઓચિંતે છાપે મારવાની રચના બાજી શ્યામરાજે ગઠવી હતી. શિવાજી મહારાજની હિલચાલ ઉપર બિજાપુરના હેર ઝીણી નજરથી દેખરેખ રાખતા હતા તેવી જ રીતે બળે તેથી પણ વધારે હોશિયારી અને ચાલાકીથી બિજાપુર લશ્કરની હિલચાલ ઉપર શિવાજી મહારાજના હેર નજર રાખી રહ્યા હતા. વાઈ અને જવળીને રસ્તે થઈ બાજી શ્યામરાજ શિવાજીને પકડવા મહાડ આવે છે એની : ખબર છૂપી રીતે મહારાજને મળી ગઈ હતી. બાજી શ્યામરાજની વ્યુહરચના પણ મહારાજે જાણી. મહારાજે જાણ્યું કે બાજી શ્યામરાજ તેમને પકડવા માટે મહાડ આવે છે અને મહાડમાં આવી એકદમ એચિંતે છાપ મારવાની તૈયારી રાખી છે. વિરેાધીને બૃહ જાણી લઈને મહારાજે પિતાની ગોઠવણ કરી દીધી. શિવાજી મહારાજે પિતાના લશ્કરને ઘટતી સૂચનાઓ આપી દીધી. શિવાજી મહારાજ પોતે ચઉલ ગામે રહ્યા. બાજી શ્યામરાજ લશ્કર સહિત શિવાજી મહારાજને પકડવા મહાડ નજદીક આવી પહોંચ્યો છે, એવી ખબર મહારાજના લશ્કરને મળી એટલે લશ્કરની ટુકડીઓ સજ્જ થઈ ગઈ અને મહારાજે આપેલી સૂચના મુજબ લશ્કરની એક ટુકડીએ સામા લશ્કર સાથે યુદ્ધ આરંક્યું. બને લશ્કરની ઝપાઝપી ચાલતી હતી એટલામાં એક તરફથી શિવાજી મહારાજે અને બીજી તરફથી નેતાજી માલકરે લશ્કર સાથે આવીને બાજી સામરાજના લશ્કરને ઘેરી લીધું. બાજી સ્યામરાજના લશ્કર ઉપર ચારે બાજુએથી મારો ચાલ્યો. શિવાજીના લશ્કરે આદિલશાહી લશ્કરની ભારે કતલ કરી. આખરે બાજી શામરાજ ભારે નુકસાન વેઠીને પાછો હઠક્યો. બાજી શ્યામરાજ જે રસ્તે લશ્કર લઈને આવ્યો હતો તે જ રસ્તે તેને મહારાજે મારીને પાછા કાઢો. મહાડની લડાઈમાં બાજી શામરાજની હાર થઈ (ઈ. સ. ૧૬૫૨ ). ૬. સિંહાની પૂર્ણ મુક્તિ, દિલ્હી સરકારના દબાણથી બિજાપુર બાદશાહને સિંહાજીને છૂટા કરવા પડ્યા, પણ બાદશાહ સિંહાજીને પૂર્ણ સ્વતંત્ર કરી શકે એમ ન હતું. આદિલશાહી સરકાર ભારે મુંઝવણમાં પડી કારણ કે સિંહાજીની જિંદગીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેને દીકરો શિવાજી બાપનું ખૂન પૂગે મોઢે સહન કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૫૫ એ નહતા એની બિજાપુર દરબારને ખાત્રી હતી. સિંહાજીને વાળ વાંકે થતાની સાથે જ શિવાજી મુગલે સાથે સલાહ કરીને બિજાપુર બાદશાહતને ડેલાવી દેવામાં જરાયે વિલંબ કરે એવું નથી એ પણ બાદશાહ જાણતો હતો એટલે સિંહાને છેડે જ છૂટકો હતો. દિલ્હીના બાદશાહને ખરીતે આવ્યો એટલે સિંહાજી જામીન ઉપર છૂટે થયો અને સંપૂર્ણ રીતે મુક્ત કરવા માટે સિંહાજીએ પોતે બાદશાહને વિનંતિ કરી. સિંહાજ તરફથી ઘણું સરદારોએ અને વગવસીલાવાળાઓએ બાદશાહને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ એ બધાએ પ્રયત્નો ફેગટ નીવડ્યા. બીજું જંજી જીત્યા પહેલાં સિહાજીને જરાપણ છૂટ આપવામાં આવી ન હતી પણ અંજી જીત્યા પછી જ્યારે બાદશાહની ખાત્રી થઈ કે બાદશાહની પૂર્ણ સત્તા એ ગાળામાં જામી ગઈ છે અને સિંહાજીને છૂટછાટ આપવામાં આવે તે ત્યાં કોઈ જાતનું ડખલ એ કરી શકે એમ નથી, ત્યારે જ સિંહાજીને કેટલીક છૂટ આપવામાં આવી. સિંહાજી બિજાપુરમાં જામીન ઉપર છૂટો હતો તે વખતે કર્ણાટકમાં અવ્યવસ્થા અને અંધેરનું સામ્રાજ્ય ચાલી રહ્યું હતું. ચારે તરફ અસંતોષ ફેલાયો હતો. સરદારોએ ઠેર ઠેર માથાં ઊંચાં કરવા માંડ્યાં. બાદશાહી સત્તા ઘટવા માંડી. બાદશાહનાં ફરમાનો અને હકમ કર્ણાટકમાં કાઈ માનતું નહિ. એવી સ્થિતિ થઈ ત્યારે તોફાની સરદારોને સીધા કરવા તથા બંડ સમાવવા તથા બાદશાહની ડોલી ગએલી સત્તા ફરી પાછી મજબુત કરવા કઈ કસાએલા અને વજનદાર સરદારને કર્ણાટકમાં મેકલવાને બાદશાહે વિચાર કર્યો. કર્ણાટકની બધી પરિસ્થિતિને સમજીને ત્યાં વ્યવસ્થા સ્થાપવાની શક્તિ તે સિંહાજીમાં જ હતી, એમ બાદશાહને લાગ્યું અને બાદશાહે સિંહજીને છૂટા કરી, કર્ણાટકમાં બાદશાહી સત્તા મજબૂત કરવા માટે મેકલવાનો નિશ્ચય કર્યો. સિંહાજી બહુ ટેકીલે અને જાગૃત આત્મામાનવાળે હતા એ બાદશાહ જાણતો હતો એટલે એની દભાયેલી લાગણી શી રીતે સંતોષવી એ વિચારમાં બાદશાહ પડ્યો. સિહાજી કેટલે પરાક્રમી અને વજનદાર સરદાર હતા અને બિજાપુર બાદશાહતમાં તેનું સ્થાન ક્યાં હતું તે આ બનાવ ઉપરથી વાચકે કલ્પી શકશે. બાદશાહે બિજાપુરમાં એક મોટે દરબાર ભર્યો. સિંહજીને બહુ માનપૂર્વક દરબારમાં બોલાવવામાં આવ્યો. બાદશાહે દરબારમાં સિંહાજીની વફાદારીનાં અને પરાક્રમનાં ભારે વખાણ કર્યા. સિંહાજીને વસ્ત્રો અને આભૂષણો આપવામાં આવ્યાં અને બાદશાહ સલામતે જણાવ્યું કે –“તમે હવે ગઈ ગુજરી ભૂલી જાઓ અને આ રાજ્યની સેવા જેવી નિમકહલાલીથી તમે કરી છે તેવી જ કરવાની ચાલુ રાખશે. કર્ણાટકમાં બાદશાહની સત્તા મજબૂત કરવા માટે તમારી જરૂર છે.” બાધોરપડ ઉપર વેર ન રાખવાનું બાદશાહે સિંહજીને કહ્યું. ઘેર પડેનાં કૃત્યે ભૂલી જવા માટે બાદશાહે સિંહાજીનું મન મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા. બાદશાહ અનુભવથી જાણતા હતા કે, સિંહાએ જો એને દાઢમાં ઘાલ્યો હશે તે ગમે તે રસ્તે એ એનું વેર વસૂલ કરશે. બાછઘોરપડેના બચાવ માટે સિંહાને બાદશાહે બહુ વિનવ્યો. સિંહાજી જબરો કિન્નાખોર છે એવી પિતાની માન્યતા હતી તેથી બાદશાહ પોતે માનતો હતો કે સિંહાજી બારપડેને ખેડો કાઢી નાખશે. બન્નેનાં મન એકબીજા પ્રત્યે મીઠાં બની જાય તે હેતથી બાદશાહે બનેને પોતાની પાસે બોલાવીને ખૂબ સમજાવ્યા અને મીઠાશ અને નેહની નિશાની તરીકે બાદશાહે બન્નેની જાગીરના મુલકમાંથી થોડોક ભાગ એકબીજાને અદલબદલ કરાવ્યો. સિંહાને કિન્નો બાધરપડે ઉપરનો જરાયે ઓછો થા ન હતા. આ દરબારમાં બાદશાહે સિંહાજીને “મહારાજ ફરજંદ”ને ઈલ્કાબ આપે. રાજવાડે પત્ર સંગ્રહના નં. ૫૬૬ ઉપરથી આ વાત સિદ્ધ થાય છે. બિજાપુર બાદશાહના દરબારમાં માનપાન સાથે સિંહજીને તેને હોદ્દો પાછો આપવામાં આવ્યો. પૂર્ણ મુક્તિ મળ્યા પછી [ તા. ૧૬ મી મે, ૧૬૪૮ ને રોજ સિંહાજીને મુક્ત કરવામાં આવ્યો હતે (જેધે શકાવલી).] સિંહાજી તુંગભદ્રા નદીને લગતા મુલકમાં રહ્યો હતો.' આ વખતે સિંહાએ શિવાજી પાસેથી સિંહગઢનો કિલ્લે બિજાપુરના બાદશાહને અપાવ્યો હતે. પુરંદરની શિવાજી મહારાજની જીતથી સિંહાજીને અતિ આનંદ થયો. એને લાગ્યું કે પુત્ર બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૦ મું પરાક્રમી નીવડ્યો છે. પિતાને લાગ્યું કે પુત્રે જે કામ હાથમાં લીધું છે તે અનેક અડચણે નડે તે પશુ આગળ વધારતે જ જાય છે. પિતાને જીવ પુત્ર તરફ ખેંચાય એ તે સ્વાભાવિક છે તેમાં શિવાજી જેવા સુપુત્ર તરફ સિંહાજીને જીવ ખેંચાયા વગર કેમ રહે? પિતાના પુત્રને આવા સંજોગોમાં પાકટ અનુભવના અને કસાયેલા, વિશ્વાસુ અને વફાદાર માણસની ખાસ જરૂર હશે. એવાં માણસે એની પાસે હોય તે હાથ લીધેલા કામમાં એને નડતી અડચણોમાં કેટલેક ઘટાડો થશે એ વિચાર કરી સિંહાએ પિતાના તાવેલા અને તપાસેલા કાનજી જેધે અને દાદાજી લેહકરેને પોતાની પાસેથી દેશ પાછા મોકલવાને વિચાર કર્યો. જે શકાવલીમાં આ સંબંધમાં નીચેની મતલબનું લખાણ છેઃ—“ કાનજી જેધે અને દાદાજી લેહકોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. શાહજી (સિંહાજી ) જ્યારે એમને પિતે મુક્ત થયા પછી મળ્યા ત્યારે તેણે નીચેની મતલબનું પિતાના આ નિમકહલાલ અમલદારને કહ્યું હતું કે બાદશાહની સાથે અમે તહ કર્યો છે. પાંચ લાખ આવકનો અમને આપેલે કર્ણાટકને મુલક હજુ અમારી જાગીર તરીકે કાયમ છે. હું હવે કર્ણાટકમાં જવાનો છું. તમારું વતન માવળ પ્રાન્તમાં છે. મારો દીકરો શિવબા ખેડેભારે અને પૂનામાં રહે છે. ત્યાં જઈ તમે તમારા લશ્કર સાથે એની નોકરીમાં જોડાઈ જજે. એ પ્રાન્તમાં તમારી ઈજજત આબરૂ વધેલાં છે. ત્યાં તમારી પ્રતિષ્ઠા પણ જામેલી છે. માવળ પ્રાન્તના બધા દેશમુખને શિવબાની સત્તા નીચે લાવવાને તમે પ્રયત્ન કરે. ન કરે નારાયણ અને જો મુગલ લશ્કર કે આદિલશાહી લશ્કર શિવાજી ઉપર ચડાઈ કરે તે તમે શિવબાને પડખે રહેજો. શિવબા તરફથી દુશ્મન લશ્કર સામે તમે નિમકહલાલીથી લડજે.” પછી કાનજી જેધે અને દાદાજી લેહકોએ શિવાજી મહારાજના કાર્યમાં પૂર્ણ મદદ કરવાના અને ગમે તેવાં સંકટ આવે તે પણ તેમની પડખે રહેવાના સેગંદ લીધા. શિવાજી મહારાજના કામમાં જોડાઈ જવા માટે સિંહાજીએ આ બે કેળવાયેલા મુત્સદ્દીઓને મોકલ્યા. આ બન્ને સિંહાજીના વફાદાર માણસો સિંહાજને સંદેશો લઈ શિવાજી પાસે જવા નીકળ્યા. સિંહાજીને ભારે સંતોષ થયો અને એણે કહ્યું કે “તમારાં બાળબચ્ચાંની ફીકર તો અમારે અને અમારાં 1ળબચ્ચાંઓએ કરવાની છે. તમે એ સંબંધમાં નિશ્ચિંત રહે. તમારી વફાદારી અમે કદી પણ ભૂલીશું નહિ. અમે અને અમારાં બાળબચ્ચાંઓ અમારી ફરજ બરાબર અદા કરીશું. તમારાં બાળબચ્ચાં પ્રત્યે અમારું વર્તન પ્રેમનું અને મીઠું જ રહેશે. તમારી વફાદારીને બદલે તમને અને તમારાં બાળબચ્ચાંઓને આપવાનું હું વચન આપું છું.” સિંહાજીએ પછી શિવાજી ઉપર પત્રો લખી આપ્યા અને એમને વિદાય કર્યા. કાનજી જે અને દાદાજી લેડકરે મહારાજ પાસે આવી પહોંચ્યા. સિંહાજીએ આપેલા પત્રો મહારાજને આપ્યા. શિવાજી મહારાજે એમને ડાળીબા અને શિવણે ગામને મેકા (પટલાઈ) આપે. અને તેમને તેમના લશ્કર સાથે પોતાની નોકરીમાં રાખ્યા. ૭. પાટવી પુત્ર શંભાજીનું મરણ. સંજોગોને આધીન થઈ કર્ણાટકમાં શિથિલ બની ગયેલી સત્તાને મજબૂત કરવા માટે બિજાપુર બાદશાહને સિતાજીને પૂર્ણ મુક્ત કરવાની ફરજ ન પડી ત્યાં સુધી એટલે લગભગ ચાર વર્ષ સુધી સિંહાઇ બિજાપુરમાં પુરાયેલા રહ્યા. ગિરફતાર થયા પછી થોડે વખત સિંહાજી કેદમાં રહ્યા. પછી થોડો વખત નજરકેદી હતા. ત્યાર પછી મુક્ત કરવામાં આવ્યા, પણ બિજાપુરની હદ છોડી નહિ જવાની બાદશાહની એમને સખત તાકીદ હતી. સિહાજીની ગેરહાજરીને લાભ લઈ એની બેંગલોરની અને કર્ણાટકની જાગીરમાં એના તાબાના નાના અમલદારો અને અધિકારીઓએ અવ્યવસ્થા કરી મૂકી હતી. કેટલાક સ્વાર્થીઓએ સ્વાર્થ સાધવાની દાનતથી અંધેર ચલાવવા માંડયું હતું. બિજાપુરના બાદશાહે સિંહાજીને કનકગિરિને કિલ્લો આપી દીધો હતો અને એ સિંહાના કબજામાં હતા. એની માલીકીના સંબંધમાં ઝઘડે ઊભે થયે. તકરાર વધી પડી અને ઝઘડાએ ગંભીર રૂપ પકડયું, કઈ પણ તકરારમાં, પછી તે ગમે તે પ્રકારની હેય, નાની હોય કે નજીવી હોય તે પણ જે તકરારમાં મેટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ]. છે. શિવાજી ચરિત્ર ૧પ૭ મેટાઓના હાથ અંદરખાનેથી ખેલ ખેલતા હોય તે તકરાર ગંભીરરૂપ લીધા સિવાય રહેતી નથી. આદિલશાહીના સરદાર અફઝલખાને અંદરખાનેથી ઉશ્કેરણી કરીને આ ઝઘડે ઊભો કર્યો હતો. સરદાર અફઝલખાનને ટેકે હતો એટલે મુસ્તફા ખાન નામના મુસલમાને સિંહાજીના કનકગિરિ નામના કિલ્લાને કબજો લીધે હતો. સિંહાજીને પાટવી પુત્ર સંભાજી કેઈનાં આવાં કૃત્યો સાંખે એવો ન હતો. પિતાની યથી પુત્રના પરાક્રમને સુંદર પ્રકાશ મળે છે, એ વાત સત્ય છે. પણ જ્યાં ઈજ્જત અને આબરુનો સવાલ આવી પડ્યો હોય ત્યાં પરાક્રમી પુત્રે પિતાની એથની રાહ નથી જોતા. એવા સંજોગોમાં ખરા પરાક્રમી પુત્ર તે કોઈની ઓથ વગર પિતાના તેજથી જ ઝળકી ઊઠે છે. સંભાજીની બાબતમાં પણ તેવું જ બન્યું. સંભાજીને કનકગિરિના કિલ્લાની ખબર પડી એટલે તરતજ એ લશ્કર લઈ, કનકગિરિ આગળ આવી પહોંચ્યો. નજીકમાં છાવણી નાખીને સંભાજીએ મુસ્તફા ખાનને લખી જણાવ્યું કે આવી રીતે આપણે આ કિલ્લા માટે લડાઈ કરીને નાહક બંને તરફના માણસોના જાનની ખુવારી કરીશું. આપણે એક બીજા સાથે લડીને ઝેરના અંગાર વરસાવવા કરતાં આપણી તકરારનો નિકાલ બાદશાહ સલામતની લવાદી ઉપર સોંપીએ. બાદશાહ સલામત ન્યાય તોલીને નિકાલ આપશે એ પ્રમાણે આપણે બંને વર્તીશું. મુસ્તફા ખાનને તે સરદાર અફઝલખાનને હાથ મળ્યો હતો, એટલે એ આ તકરાર બાદશાહની લવાદી ઉપર છોડવા રાજી ન હતો. મુસ્તફા ખાન અને શંભાજી વચ્ચે સુલેહના સંદેશા ચાલુ જ હતા, એ સંબંધમાં ચર્ચા ચાલી રહી હતી, એવે વખતે મુસ્તફાખાને શંભાજી અને તેની આજુબાજુ ઊભેલા એના લશ્કરી અમલદારો ઉપર તોપના ગોળા છોડવાની ઈશારત કરી. ધણધણાટ કરતો તોપને ગાળે અચાનક છૂટ્યો અને તે શંભાજી ઉપર પડ્યો. શંભાજી તત્કાળ મરણને શરણ થયા. આવી રીતે સિતાજીનો પાટવી પુત્ર સંભાજી વિશ્વાસઘાતથી મરાયો. મુસ્તફા ખાન આજે પણ એ વિજયનું સુખ ઝાઝા દિવસ ભોગવી શકો નહિ. માનપાનથી બિજાપુરથી પૂર્ણ મુક્ત થયા પછી તુંગભદ્રા નદીના ગાળાના ભૂલકામાં થોડા કાળ ગાળીને સિંહાજી ઈ. સ. ૧૬૫૩ માં બેંગ્લોર ગયા. બેંગ્લોર ગયા પછી પોતાનું લશ્કર ભેગું કરી, સિંહાજીએ કનકગિરિ જીતવા માટે મુસ્તફા ખાન ઉપર જાતે ચડાઈ કરી. કનકગિરિને કિલ્લે સિંહાએ સર કર્યો. પિતાના દીકરા ઉપર વિશ્વાસઘાતથી ગેળો છોડનાર સિહાજીના હાથમાં આવ્યો, પણ સિંહજીએ તેને દીકરાના ખૂન માટે દેહાંતદંડની શિક્ષા ન કરી, પણ તેને જીવતે છેડી દઈ, પિતાનું દરિયાવ દિલ અને ખાનદાન ખમીર સાબીત કર્યા. ૮ ખળદ બેલસરની લડાઈ અને રાષ્ટ્રીય અંડાને બચાવ. બિજાપુર બાદશાહતના સરદારની આંખમાં શિવાજી મહારાજ ખૂંચી રહ્યા હતા. શિવાજીને પાંસરો કરવા માટે બિજાપુરે અનેક અખતરા અજમાવ્યા પણ એકેમાં તેઓ ફાવ્યા નહિ. આખરે બાપ ઉપર દબાણ લાવી દીકરાને દાબવાને રસ્તો પણ લેવાયે. સિંહાજીની સતામણથી પણ શિવાજી મહારાજને સીધા ન કરી શક્યા એટલે શિવાજી ઉપર લશ્કર મોકલવાનો બિજાપુર બાદશાહે વિચાર કર્યો. જ્યાં જ્યાં સામને થયું ત્યાં ત્યાં મહારાજના લશ્કરે બિજાપુરના લશ્કરને પિતાની સમશેરને ઠીક ઠીક સ્વાદ ચખાડયો હતો. શિવાજી કઈ રીતે માનતા નથી અને ગાંઠત પણ નથી અને પિતાની હિલચાલ આગળ ધપાવ્યા જ જાય છે એ જોઈને બિજાપુર બાદશાહ શિવાજી ઉપર અતિ ગુસ્સે થયા હતા. શિવાજીનું દરેક કૃત્ય બિજાપુર બાદશાહના હૈયામાં હળી સળગાવતું હતું. શિવાજીને શરૂઆતમાં જ દાબી ન દીધે એ બાદશાહે ભારે ભૂલ કરી એમ સરદારો માટે માંહે બોલવા લાગ્યા. માથું ઊંચું કરતાંની સાથે જ શિવાજીને કચડી નાંખ્યો હોત તે બાદશાહતનો એક જબરો દુશમન દર થઈ જત. એનાં કત્યો તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા તેથીજ આજે એ બાદશાહતને ધા દેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૦ મું એકઠી કરી શક્યા . વગેરે વાતા દરબારીઓમાં ચર્ચાવા લાગી. ભૂલ્યા ત્યાંથી ક્રી ગણેા એ ન્યાયે બિજાપુરે ઘટતી તૈયારી કરીને ફત્તખાનને લશ્કર આપી શિવાજી ઉપર મોકલ્યા. તેખાને આ વખતે તે શિવાજીના લશ્કરને જખરી હાર આપવાના દૃઢ નિશ્ચય કર્યાં હતા. બાદશાહની જામેલી સત્તા સામે થવુંએ રમત વાત નથી, એતા સાપના દરમાં હાથ ઘાલવા જેવું છે એ શિવાજીને બતાવવાની ફત્તેખાનની ઈચ્છા હતી. પોતાના લશ્કરી બળને વિચાર કરી ફત્તેખાને પોતાને ફત્તેહ જરૂર મળશે એ વિચારથી ઝુલાતા હતા. કુત્તેહનાં સ્વમાં સેવાક્ત્તખાન બિજાપુરથી નીકળ્યો. તે સમાચાર શિવાજી મહારાજને મળી ચૂકયા હતા. મહારાજે સામનો કરવાની તૈયારી કરી. તરતજ કાન્હાજી જેધેતે તેની માવળા ટુકડી સાથે હાજર થઈ જવા તાકીદને હુકમ છેડ્યો. મહારાજને હુકમ મળતાંજ કાન્હાજી પેાતાનું માવળા લશ્કર લઈને મહારાજને આવી મળ્યા. મહારાજ કાન્હાજીને લઈને પુરંદરના કિલ્લામાં ગયા. દરવાજે આવતા દુશ્મનની ખબર લેવાની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પુરંદરના કિલ્લામાં ખાસ મુત્સદ્દીઓની બેઠક થઈ. મહારાજે સરદારાને સંપૂર્ણ સાંભળ્યા પછી દુશ્મનને પહેાંચી વળવા માટે શાં પગલાં ભરવાં તે ઉપર મુત્સદ્દી અને સરદારેાના વિવેચને થયાં. શિવાજી મહારાજનું વધતું જોર અટકાવવા માટે બિજાપુર બાદશાહે હવે કમર કસી છે અને હિંદુત્વ રક્ષણ કરનારી સત્તા મુસલમાને કદી પણ સાંખશે નહિ માટે મુસલમાનેની દુશ્મનાવટની સામે ટકવા માટે હિંદુઓએ એકત્ર થવું ઘટે છે. હિંદુઓમાં ખળ છે, શક્તિ છે, યુક્તિ છે, કળા છે, કૌશલ્ય છે, હિંમત છે, બહાદુરી છે, પણ સત્તા સ્થાપવા માટે જે સાહસિકપણું જોઈએ તે નથી તેથી હિંદુએની દશા દિવસે દિવસે બગડતી જાય છે. મેટાં મોટાં મુસલમાની રાજ્ય ચલાવવાની શક્તિ હિંદુઓમાં છે. મુસલમાને માટે નવી બાદશાહતા ઉભી કરવાની કુનેહ હિંદુઓમાં છે પણ હિંદુત્વના જુસ્સા હિંદુઓની નસેનસમાં નહિ હાવાથી પ્રજા તરીકે હિંદુ કાવી નથી શકતા. હિંદુત્વ માટે હિંદુઓમાં કાઈને કઈ જ પડી નથી એવી આજે દેશની સ્થિતિ છે તેથી હિંદુ પ્રજામાં હિંદુત્વ માટે જીસ્સા અને ભાવના પેદા કરવાં જોઈ એ, તેમને સતેજ કર્યા સિવાય નવી સત્તા સ્થાપવાનું કામ બહુજ કઠણ થઈ પડશે માટે હિંદુએમાં હિંદુત્વ ભાવના જાગૃત કરી હિંદુઓનું સંગઠન કરવાનું રચનાત્મક કામ ધમધોકાર શરુ થઈ જવું જોઈએ અને તેને અનેક રસ્તેથી ઉત્તેજન મળવાં જોઈ એ. સાધુઓ, બાવાઓ, કથાકારા, કિર્તનકારા વગેરેની મારફતે નિર્માલ્ય બનતી હિંદુ પ્રજામાં ચેતન રેડવાનું સંગીન કામ થવું જોઈએ અને તે થશે તે જ મુસલમાની સત્તાને આંકડા આપણે નીચે નમાવી શકીશું. આ બધી વાતે મુત્સદ્દી અને સરદારાએ દિલ ખોલીને મહારાજ આગળ કહી. મહારાજે બહુ ધ્યાનપૂર્વક સધળું સાંભળી લીધું અને કીમતી સૂચનાઓ અમલમાં મૂકવા ધટતું કરવા સર્વેને ખાત્રી આપી. બિજાપુર દરબારે મહારાજ ઉપર મેાકલેલા ફત્તેખાનની ચડાઈના સંબંધમાં પણ શું કરવું તે સંબંધી સરદારેાએ પોતપોતાના વિચારે દર્શાવ્યા. ફત્તેખાનને સજ્જડ હાર ખવડાવવા સરદારાએ અનેક યુક્તિઓ અને વ્યૂહરચના મહારાજ આગળ રજુ કરી. બિન્તપુર દરબારને મહારાજના મરણિયા વીરાના બળના ખ્યાલ નથી તેથી તે મહારાજને વારંવાર છંછેચ્યા કરે છે પણ આ વખતે ક્રૂત્તખાનને ભારે પાઠ ભણાવવાના સરદારાએ વિચાર કર્યા હતા. ફત્તેખાનની સામે કઈ રીતે બાજી ગાઠવવી તે મહારાજે નક્કી કર્યું અને કાન્હાજીના માવળા લશ્કરની કવાયત પેાતે કરાવવા માંડી. લશ્કરીઆની તાલીમ વગેરે જોઈ મહારાજે માવળા દળમાંથી ઉત્તમ સિપાહીએ નેાખા કાઢવા, સારામાં સારા ચાલાક અને હેશિયાર વીર સિપાહીની ચૂંટણી કરી તેનું એક નાનું લશ્કર મહારાજે બનાવ્યું. ફત્તખાન મજલ દડમજલ ફ્રેંચ કરતા પોતાના લશ્કર સાથે પૂના તરફ ધસી જતેા હતેા. તેને અટકાવવા મહારાજે ચૂંટી કાઢેલા માણસોનું આ લશ્કર રાષ્ટ્રીય વાવટા સાથે મોકલ્યું. રાષ્ટ્રીય વાવટા સમરાંગણુ ઉપર ઉડતા રાખવામાં મહારાજનો હેતુ એ હતો કે લડાઈ વખતે સિપાહીએમાં એ ભાવના જાગૃત થાય કે અમા દેશ અને ધર્મના ઉદ્ધાર માટે અમારા પ્યારા પ્રાણ પાથરવા તૈયાર થયા છીએ. આ રાષ્ટ્રીય વાવટા જોઈને સિપાહીઓમાં દેશાભિમાન અને ધર્માભિમાન જાગૃત થાય એ હેતુથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર મહારાજે રાષ્ટ્રીય વાવટો સમરાંગણ ઉપર મોકલ્યો હશે. ફખાનને આગળ વધતો અટકાવવા માટે મહારાજનું લશ્કર આગળ વધ્યું. દુશ્મન દળ બહુ જબરું હતું. સંખ્યાબળ વિશેષ હતું અને સિપાહીઓ સંદર તાલીમ પામેલા અને વધારે કસાયેલા હતા. મહારાજનું લશ્કર તદ્દન નજદીકમાં જઈ પહોંચ્યું અને બન્ને લશ્કર વચ્ચે ચકમક શરૂ થઈ ગઈ. ચકમક અને ઝપાઝપી વધીને ત્યાં જબરું યુદ્ધ જામ્યું. ફખાનનું લશ્કર બહુ બળવાન હોવાથી શિવાજીનું લશ્કર ફાવી શકયું નહિ. આદિલશાહીલ સ્કરને મારો બહુ સખત હતો. શિવાજીના લશ્કરને આ મારો બહુ ભારે અને અસહ્ય થઈ પડ્યો. આદિલશાહી લશ્કરના મારા આગળ મહારાજનું લશ્કર ટકી ના શકયું. ઘણાં ઘાયલ થયા, ઘણું મરાયા અને લશ્કરમાં ભંગાણ પડયું. અવ્યવસ્થિત થઈ ગયેલા આ લશ્કરને કરેખાને માર મારીને પા જેજુરી નજીક બેલસર આગળ મહારાજનું લશ્કર અટકયું. દુશ્મન લશ્કર પૂઠે પડયું હતું. મહારાજના લશ્કરને રાષ્ટ્રીય વાવટે પડાવી જવા માટે દુશ્મને એ હલા કરવા માંડયા. રાષ્ટ્રીય ઝુંડાનું રક્ષણ કરવા માટે મહારાજના સિપાઈઓ મરણિયા થયા. બળદ બેલસર આગળ ખરું યુદ્ધ જામ્યું. એક પણ માણસ જીવતો રહે ત્યાં સુધી દુશ્મનના હાથમાં વાવટે જવા દેવો નહિ, એ નિશ્ચય મહારાજના સિપાહીઓએ કર્યો. રાષ્ટ્રીય વાવટા માટે બન્ને લશ્કર વચ્ચે બહુ ભારે લડાઈ થઈ. શિવાજી મહારાજને રાષ્ટ્રીય ઝંડે કબજે કરવા માટે મુસલમાન મરણિયા થઈને મરાઠાઓને હંફાવી રહ્યા છે એવી ખબર કાન્હોજી રેલ્વેની છાવણીમાં પડી. કાન્હાજી જોધે છોકરે બાજી જેઠે જે મહારાજની જ ઉંમરનો હતો એણે આ સમાચાર સાંભળ્યા અને એનું લેાહી ઉકળી આવ્યું. તે ઘડી ઉપર સ્વાર થયો અને પોતાના ચુનંદા સાથીઓ તથા થોડા સિપાહીઓને સાથે લઈ પિતાને કહ્યા સિવાય રાષ્ટ્રીય ઝંડાનું રક્ષણ કરવા ખળદ બેલસર તરફ દેડી ગયા. બળદ બેલસર આગળ જબરે હત્યાકાંડ ચાલી રહ્યો હતો. મહારાજના મરણિયાઓ એક પછી એક પડતા હતા. દુશ્મનો વિજયના પિોકારે કરીને વાવટો લેવા હલા ઉપર હલા જોરથી કરી રહ્યા હતા. આખરનો સમય આવી પહોંચ્યો હતો. હવે તે વાવટાના રક્ષણ માટે શિવાજી મહારાજના ફક્ત ૪૦-૫૦ વીર જીવતા રહ્યા હતા. બચેલા બહાદુર સૈનિકે રાષ્ટ્રીય ઝંડાનું રક્ષણ કરી રહ્યા હતા. મુસલમાનેએ તે ઘણીખરી બાજી સર કરી હતી. હવે તે એક બે હલ્લામાં વાવટો દુશ્મનના કબજામાં જશે એમ દેખાતું હતું. રાષ્ટ્રીય ઝંડાના રક્ષણમાં એકે એક માણસે પોતે મરીને નીચે ન પડે ત્યાં સુધી લડવાનો નિશ્ચય કર્યો હતે. દુશ્મનના બળ આગળ ૪૦-૫૦ માણસો શા હિસાબમાં આવે અણીને વખતે બાજી જેધે પિતાના સાથીઓ સાથે રાષ્ટ્રીય ઝંડાના બચાવ માટે ત્યાં જઈ પહોંચે. બાજી અને તેના સાથીઓ કેસરીયાં કરીને જ સમરાંગણે સીધાવ્યા હતા. ઝંડાનું રક્ષણ કરતાં મરણ આવે તે આનંદથી સ્વીકારવાનો નિશ્ચય કરીને જ આ યુવક નીકળ્યા હતા. આ વીરેમાં વીરશ્રીએ પૂરેપુરો સંચાર કર્યો હતો. વિજયહર્ષથી જુસ્સામાં આવી ગયેલા ફખાનના લશ્કર ઉપર બાજી અને તેના સાથીઓએ મરણિયો હલે કર્યો. તાજા લેહીના બાજીએ. અને રણે ચઢેલા તેના સોબતીઓએ સમરાંગણ ઉપર કમાલ કરી. દુશ્મનની ભારે કતલ ચલાવી અને દુશ્મન દળમાં હાહાકાર વર્તાવ્યો. બાજીની મદદ જોઈ મહારાજના મરણિયા વીરેમાં પણ ભારે જુસ્સો આવ્યો અને જોત જોતામાં દુશ્મન લશ્કરમાં ભંગાણ પાડયું. સર થયેલી બાજી બદલાવા લાગી. મરાઠાઓ વિજયનાદ કરતા આગળ ધપ્યા જ કરતા હતા. આખરે ફખાનના માણસોએ નાસવા માંડયું. દુશ્મન સેનાપતિએ પિતાનું લશ્કર વ્યવસ્થિત કરવા ભારે પ્રયત્નો કર્યો, પણ બાજીના જબરા મારા આગળ મુસલમાન ટકી ન શક્યા. લડાઈની બાજી પલટાઈ ગઈ દુશ્મનોએ માનેલી છત હારમાં ફેરવાઈ ગઈ. વાવટે કબજે લેવાને બદલે ફખાનના સિપાહીઓએ નાસવા માંડયું. જેને જ્યાં રસ્તો મળ્યો ત્યાં મુઠીઓ વાળીને નાઠા. દુશ્મન સેના ગભરાટમાં પડી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું લાભ બાજીએ પૂરેપરે લીધે. બાજીની છત થઈ અને રાષ્ટ્રીય ઝંડાનું બાજીએ બરોબર રક્ષણ કર્યું. રાષ્ટ્રીય ઝંડે તથા કેદ પકડાયેલા દુશ્મનના સૈનિકોને લઈને બાજી શિવાજી મહારાજ પાસે પુરંદર ગયે. રાષ્ટ્રીય ઝંડાના રક્ષણ માટે બાજીએ બતાવેલી હિંમત અને સમરકૌશલ્યની વાત સાંભળી શિવાજી મહારાજને ભારે સંતોષ થયો. ખળદ બેલસરના દિગ્વિજય માટે દરબાર ભરી જેમણે જેમણે કામગીરી બજાવી હતી તેમને બધાને કામગીરીના પ્રમાણમાં બદલે આપવામાં આવ્યું. શિવાજી મહારાજે દરબારમાં બાજી જેધનાં ભારે વખાણ કર્યો. તેની દેશભક્તિ અને ધર્માભિમાન નમુનેદાર હોવાથી યુવાનને તેને ધડ લેવા મહારાજે સૂચના કરી. બાજી જેક્વેને મહારાજે કીમતી વસ્ત્રો અને અલંકારો આપ્યાં. સજેરાવનો ” ઈદ્રિકાબ આપી તેની કદર કરી. પોતાના માનીતા ઘોડાઓમાંથી બે ઘડા “ સજેરાવીને ઈનામ આપ્યા. આ વીર યુવક સજેરાવ બાજીને મહારાજે પોતાની નોકરીમાં નેધી લીધે. જીતાઈ પ્રકરણ ૧૧ મું ૧. જવળના રાજા ચંદ્રરાવ મારે. | ૪. રાયરી કિલ્લાને કબજો. ૨ મહારાજ અને મારે વચ્ચે અણબનાવ. કબજે ૩. મારે મરાયા-હણુમંતરાવ હણાયા-જાવી | 5 ઈંગારપુરમાં શિવાજી, રેહા કિ અને મહારાજના મુલકને વિસ્તાર, ૧. જાવળીના રાજા ચંદ્રરાવ મોરે. जयपली जयायेम कर्मणा प्रथितं शिवम् । એ હારાષ્ટ્રને ઇતિહાસ વાંચનાર અને શિવાજી મહારાજનું જીવનચરિત્ર તપાસનાર કોઈપણ છે વાંચકની નજરે જાવળીનું નામ પડ્યા સિવાય રહે જ નહિ. મહારાષ્ટ્રના ઇતિહાસમાં જવળીના રાજા ચંદ્રરાવ મેરેએ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે એટલે ચંદ્રરાવ અને જાવળી એ બંનેને સંબંધમાં બની શકે તેટલી માહિતી બહુ ટૂંકમાં વાંચકે સન્મુખ મૂકીએ છીએ. જે જાવળી માટે સત્તાધારીઓને યુદ્ધ કરવાં પડ્યાં, જે જાવળી માટે મુત્સદ્દીઓને ઉજાગરા વેઠવા પડ્યા, જે જાવળી માટે મહારાષ્ટ્રના વીરેને પિતાના લેહીની નદીઓ વહેવડાવવી પડી, જે જાવળી માટે ડાહ્યા અને વિચારવંત પુરુષને પિતાના ધાડા સંબંધી, અને ઘરેબા ઉપર અંગાર મૂકવા પડ્યા અને હિંદુત્વના ઉદ્ધારને માટે જે જાવળીના કબજાની શિવાજી મહારાજને ખાસ આવશ્યક્તા જણાઈ. તે જાળીની વાંચકને ઝાંખી કરાવવી જરૂરી છે. જાવાળી દક્ષિણ દેશના સતારા જિલ્લાના તદ્દન વાયવ્ય ખૂણા ઉપર જાવળી ગામ આવેલું છે. આસરે સત્તરમા સૈકામાં જાવળીની જાહોજલાલી બહુ જબરી હતી. મહારાષ્ટ્રમાં પિતાની સત્તા પ્રબળ કરવા ઈચ્છા રાખનાર માણસની નજર પહેલવહેલી જાવળી તરફ જતી એવું જાવળીનું મહત્ત્વ હતું. કુદરતી રચનાને લીધે પણ સર્વને જાવળી આકર્ષી રહ્યું હતું. જાવળી પ્રાંત વાઈની તદ્દન નજીકમાં છે. જેવી રીતે પૂના પાસેના માવળ મુલકના કુદરતી રચના પ્રમાણે બાર ભાગ પડી ગયા, તેવી જ રીતે જાળી પ્રાંતના ૧૮ મહાલ બની ગયા. જાંભળોરે, જોરે, શિવતરે, કાંદાટ રે, તામમહાલ, બામણોલી, આટગાંવ અથવા ચતુરએટ, સાસરે વગેરે ૧૮ મહાલ મળીને એક જાવળી પ્રાંત થયા છે. આ પ્રાંત પહાડી અને જંગલવાળો હતો. કુદરતી હરિયાળી અને લીલોતરીથી લીલુંછમ એ મુલક રહેતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર અને જોનારની આંખને અત્યંત આનંદ આપતા. જાવળી પ્રાંત એ મહારાષ્ટ્રમાં સૃષ્ટિ-સૌદર્યને એક નમૂન મનાતે. ટૂંકમાં જાવળી પ્રાંત કુદરતની ખૂબીને ખ્યાલ કરાવે એવો સુશોભિત, આનંદ આપનારો અને આકર્ષક હતા. તે વખતે જાવળની ઝાડી બહુ ઘાડી હતી. ઝાડી, ઝાંખરાં, કાંટા વેલા વગેરેથી એ ભાગ અનેક ઠેકાણે એવો ભયંકર બની ગયો હતો કે ભેમિયા વગર ત્યાં કાઈ જાય તે ભલે પડ્યા સિવાય રહેજ નહિ અને બહાર નીકળવા માટે બિચારાને બહજ ભટકવું પડે. એ ઝાડીમાં અજાણ્યો તે ગમે તેટલું અથડાય અને કટાય તોપણ એને રસ્તે મળવો મુશ્કેલ હતું. એ પ્રાંતની ઝાડી અને જંગલોમાં અનેક મેટા રસ્તા અને નાની નાની વાટ ભુલભુલામણીનું કામ કરતાં. ભોમિયા વગર એ ભાગમાં ભટકવું એ નબળા પિચાનું તે કામ જ નહિ. હિંમતવાન માટે પણ એ ભારે જોખમભરેલું હતું. મુસલમાની સત્તા દક્ષિણમાં સ્થાપન થઈ ત્યારથી દક્ષિણના સપાટ મુલક ઉપર મુસલમાન અમલદારે જેવી રીતે અમલ ચલાવી શક્યા, તેવી રીતનો અમલ આ પ્રાંત ઉપર એ નથી ચલાવી શક્યા. આ પ્રાંત લેવા માટે અથવા તે ઉપર સત્તા ચલાવવા માટે મુસલમાનોને એ પ્રાંતના નાના મોટા સરદારની જ જરૂર પડતી. આ જાવળી પ્રાંતની મહત્તા ઇતિહાસ મશહૂર છે. દરિયાની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઉંચાઈ ઉપર ચઢેલી સહ્યાદ્રિની ઉભી ભેખડો જાવળી પ્રાંતની પશ્ચિમે દિવાલરૂપે આવેલી હતી. કેકણમાં જવાને ઘેરી રસ્તે જાવળી થઈને જ જતો હતો. જાવળીને દક્ષિણ દેશનો દરવાજે કહીએ તો પણ ચાલે. દક્ષિણ દેશના પશ્ચિમ ભાગની એ ચાવીરૂપ હતા. જાવળી પ્રાંતના મુલકમાંથી લશ્કરની ભરતી માટે બહુ મોટી સંખ્યામાં સિપાહીઓ મળી શકતા. દક્ષિણ દેશમાં કોઈપણ નવાબ, રાજા યા સરદારને સત્તા જમાવવા માટે ને તે મજબૂત કરવા માટે આ પ્રાંતને કબજે અત્યંત આવશ્યક હતા. જાવળીના કબજા સિવાય મહાષ્ટ્રમાં પૂરેપુરી સત્તા સ્થાપવી એ કેવળ અશક્ય હતું. આ મહત્વને જાવળી પ્રાંત તે વખતે રાજા ચંદ્રરાવ મેરેના કબજામાં હતો. રાજા ચંદ્રરાવ મરે. ચંદ્રરાવ મરે એ બિજાપુરના બાદશાહને બહુ નામીચો અને વફાદાર સરદાર હતા. એની જાગીરનું મુખ્ય શહેર જાવળી મહાબળેશ્વરની તળેટીમાં કેયના નદીની ખીણમાં આવેલું હતું. મલીકઉલ-તુજારને વિશાળગઢ આગળ હરાવી વિજય મેળવવા માટે પ્રસિદ્ધિ પામેલા શીરકે કુટુંબને યાદવ વંશના રાજાઓએ મહાબળેશ્વરના ઉચ્ચ પ્રદેશ ( plateau ) અને બાજુની ખીણાવાળો મુલક આપ્યા હતા. યાદવ વંશને જ્યારે નાશ થર્યો અને બ્રાહ્મણી વંશ સ્થપાયો ત્યારે શીરકે કુટુંબના કબજામાં મહાબળેશ્વર જાગીર તરીકે રહ્યું હતું. બ્રાહ્મણીવંશ પછી શીરકે કુટુંબની પણ પડતી થઈ. બિજાપુર બાદશાહતના સ્થાપનાર યુસુફ આદિલશાહની એક મરાઠા સરદાર પરસાળ મોરે ઉપર મહેરબાની હતી. બાદશાહ સલામતની મીઠી નજર જોઈ પરસાજીએ એક વખતે બાદશાહ પાસે પિતા માટે મુલક જીતવા બાદશાહી લશ્કરની એક ટુકડી આપવા વિનંતિ કરી. પરસાઇ મેરેએ બાદશાહની પ્રીતિ સંપાદન કરી હતી એટલે બાદશાહે પરસાળ બાજીરાવ મોરેને શીરકેની જાગીર છતવા માટે ૧૨૦૦૦ માણસનું લશ્કર આપ્યું. એ લશ્કર વડે પરસાઇ મોરેએ શીરકે સાથે યુદ્ધ કર્યું અને એને પૂરેપુરો નાશ કરી જય મેળવ્યો. મેરેએ શીરકે કુટુંબને હાંકી કાઢયું. યુસુફ આદિલશાહની કુમક વડે બાદશાહી લશ્કરથી જ શીરકેને પરસાજી મારે મહાત કરી શક્યા હતા, છતાં યુસુફ આદિલશાહે મદદ આપતી વખતે કબુલ કર્યા મુજબ શીરકેની જાગીર વાળા છલે બધે મુલક પરસાઇ મોરેને આપી દીધે, એટલું જ નહિ પણ વધારામાં પરસાળને મેરે કુટુંબ માટે ચંદ્રરાવને ખિતાબ યુસુફ આદિલશાહે એનાયત કર્યો. ચંદ્રરાવ મેરે કુટુંબનો પરસાજી મેરે મળ પુરુષ ગણાય છે. એમના દીકરા યશવંતરાવે પિતાએ મેળવેલી કીર્તિ અને આબરૂમાં ખૂબ 21 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ સુ વધારા કર્યાં. ઈ. સ. ૧૫૨૪ માં બુરહાન નિઝામશાહ પહેલાના ઈસ્માઈલ આદિલશાહને હાથે પરાભવ થયેા. તે વખતે અહમદનગરના લશ્કરના લીલા વાવટા યશવ'તરાવ મારેએ કબજે કર્યાં હતા. યશવંત રાવની આ બહાદુરીથી ખૂશ થઈ બિજાપુરના ખાદશાહે ચંદ્રરાવ મેરેને વશપરપરાના “રાજા ” ના ખિતાબ આપ્યા અને રાજા તરીકે પેાતાના વાવટા રાખવાની પરવાનગી આપી. જાવળી ઉપર મેરે કુટુંબને સાત આઠ પેઢી સુધી કબજો રહ્યો. પરસાજી મારેની આઠમી પેઢીએ રાજા કૃષ્ણજી ચંદ્રરાવ મારે થયા. એના વખતમાં એના મુલકમાં કાળી લેાકાએ અને એવી બીજી જંગલી કામેાએ ખંડ ઉઠાવ્યું. રાજા કૃષ્ણાજી ચંદ્રરાવ મારેએ મહાખળેશ્વર મહાદેવની માનતા માની અને કાળી લેાકાનું બંડ સમાવી દીધું. આ જીત પછી રાજા કૃષ્ણ જી મારેએ મહાબળેશ્વરનું મંદિર બંધાવ્યું જે આજે પણ હયાત છે. રાજા કૃષ્ણને પાંચ પુત્ર હતા. (૧) રાજા ખાળાજીરાવ મારે એ પાટવી હતા. કૃષ્ણાજી પછી એ જાગીરના માલીક અને રાજા ચંદ્રરાવ બન્યા. બાકીના ચારને એક એક ગામ મળ્યું. (ર) દૌલતરાવને શિવથર, (૩) હનુમન્તરાવને જોર, (૪) ગાવિંદરાવને જાંભળી અને (૫) યશવંતરાવને ખાહુલો ગામ મળ્યું. ઈ. સ. ૧૬૪૮-૪૯ ની સાલમાં જાવળી પ્રાન્તના મુખ્ય જાગીરદાર જાવળીના મુખ્ય માલીક રાજા ચંદ્રરાવ મારે સતાન વગર મરણ પામ્યા. જાવળી પ્રાન્ત બહુ મોટા હતા અને એ જાગીર પશુ મેટી ગણાતી. ગાદીપતિ વારસ વગર મરણ પામ્યા, એટલે જાવળીની જાગીર માટે ઝઘડા ઉભા થયા. મરનારની સ્ત્રીએ શિવથરવાળા મારે કુટુંબમાંથી એક પુત્ર દત્તક લીધા અને શિવાજી મહારાજની સહાયતાથી તેને ગાદી ઉપર બેસાડી જાવળીને ચંદ્રરાવ મેરે બનાવ્યા. આ બનાવથી જાવળીના મારે કુટુંબમાં કલહ પેઢા. જોરખારે અને શિવતખારેમાં તેા ખડા જાગ્યાં. આ અવ્યવસ્થાના લાભ લઈ જાવળી પ્રાન્ત બાદશાહતમાં જોડી દેવા માટે વાઈ પરગણાના તે વખતના સુબેદાર સરદાર અફઝલખાનને ઈચ્છા થઈ, જાવળી પ્રાંત જોઈ ને ખાનસાહેબના માંમાં પાણી છૂટયું અને તે પચાવી પડવાની દાનત પશુ થઈ પશુ જાવળી જીતવી એ કંઈ સહેલી વાત ન હતી. જાવળી લેતાં તે ઘણાના હાશ ખાટા થઈ ગયા હતા. ધણાને છઠ્ઠીનું દૂધ યાદ આવ્યું હતું. તે ગાળાના જાણીતા ભામિયા સરદારને સાધ્યા સિવાયના પ્રયત્ના કેવળ મિથ્યા નીવડે એની પણ અફઝલખાન સરદારને પૂરેપુરી ખબર હતી. જાવળીને બાદશાહતમાં જોડી દેવાની સુબેદાર અફઝલખાનની ઈચ્છા કાઈ મરાઠા સરદારની મદદ સિવાય સંતાષાય એમ ન હતી, તેથી અફઝલખાને કાન્હાજી જેધે દેશમુખને, જાવળી, બાદશાહતમાં જોડી દેવાના કામમાં મદદ કરવા પત્ર લખ્યા. અફઝલખાનના આમંત્રણથી કાન્હાજી જેધે ભારે મુંઝવણમાં પડયા. કાન્હાજી જેવે એ સિહાજીને માણુસ. કાન્હાજી સિંહાજી રાજાના જમણા હાથ ગણાતા. સિંહાજી રાજાને જ્યારે ગિરફતાર કર્યાં, ત્યારે કાન્હાજીને પણ તેમની સાથે પરહેજ કરવામાં આવ્યા હતા. અલ્ઝલખાનને પત્ર કાન્હાજીને મળ્યા, તેના એ માસ પહેલાં કાન્હાજી ઉપર સિંહાજીનેા પત્ર આવ્યેા હતેા. આ પત્રમાં સિંહાજીએ શિવાજી મહારાજ માટે ભલામણ કરી હતી. સિંહાજીએ આ પત્રમાં નીચેની મતલબનું લખ્યું હતુંઃ—“ તમે અમારા ધરના માણુસ જેવા છે. તમારા ઉપર અમારા પૂર્ણ વિશ્વાસ છે. તમારા પ્રેમ પણ અમારા તરફ તેવા જ પ્રકારના છે એ અમે જાણીએ છીએ. તમને અમારા સમજીને જ અમે લખીએ છીએ કે ચિ. શિખા ( શિવાજી )ની પડખે તમે રહેજો, એને વફાદાર નીવડો. મુગલ લશ્કર અથવા આદિલશાહી લશ્કર શિવાજી ઉપર ચડાઈ કરે તે તમે ખબરદારી રાખશે. એવે વખતે તમે તમારી અમારા તરફની વધાદારી ભૂલતા નહિ. અમને અને અમારા વારસાને વફાદાર રહેવાના તમે ઈશ્વર સમક્ષ સોગંદ લીધા છે તે બરાબર પાળજો. ખીલીપત્ર ઉપર હાથ મૂકીને લીધેલી પ્રતિજ્ઞા તમે ભૂલતા નહિ. ” સિંહાજીને પત્ર આવ્યા પછી ઘેાડે જ દિવસે અફઝલખાનનું આમંત્રણ આપું એટલે કાન્હાજી ઊંડા વિચારમાં પડ્યો. કાન્હાજી જેધે જે ગામના પટેલ ( પાટીલ ) હતા તે ગામ સુબેદાર અફઝલખાનના તાબામાં હતું એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] ૭. શિવાજી ચરિત્ર ૧૬૩ અલ્ઝલખાનને નારાજ કરવાની કાન્હાજીની ઈચ્છા ન હતી. કાન્હાજીને ખેાલાવવામાં તે અફઝલખાનના અનેક હેતુ હતા. અઝલખાનના આમંત્રણને માન આપી કાન્હાજી જાવળી જીતવામાં અફઝલખાનને મદદ કરે તે શિવાજી મહારાજ જરુર નારાજ થાય અને તેથી કાન્હાજીને શિવાથી છૂટા પાડવાની તેમમાં ઝલખાન ફાવી પણ જાય. ખળદ—એલસરની લડાઈમાં બિજાપુરી લશ્કર સામે કાન્હાજીના પુત્ર બાજી શિવાજી મહારાજ તરફથી લાવો હતા એટલે બાપ બેટા વચ્ચે વિરાધ કરવામાં અથવા અમૃતના પ્યાલામાં ઝેરનાં ટપકાં પાડવામાં ફ્રાવી જવાને ખાનને સંભવ લાગ્યા. કાન્હાજી જેધેને લાગ્યું કે આ હકીકતથી શિવાજી મહારાજને વાકે કરી એમને હાથે આ ગૂચના ઉકેલ આણુવા, આમ કરવાથી ગૂંચને ઉકેલ થાય અને મહારાજના વિચાર શું છે, તે પણ જણાય. તેથી કાન્હાજી જેધેએ વિગતવાર પત્ર લખી મહારાજ ઉપર મેકક્લ્યા અને આવા સંજોગામાં શું કરવું તે જણાવવા વિનંતિ કરી. "" મહારાજને કાન્હાજીને પત્ર મળ્યા. વાંચી વિચારમાં પડ્યા. કાન્હાજીએ મારી સાથે કેવું વન રાખવું એ સંબંધી પિતાશ્રી અને એની વચ્ચે વિગતવાર વાતચીત થયેલી છે. કાન્હાજીએ વાદારીના સાગ૬ પશુ લીધા છે. ગમે તે સંજોગામાં મારી પડખે રહેવાની એણે પ્રતિજ્ઞા લીધી છે એવું હેાવા છતાં ખાનના પત્રને શો જવાબ આપવા, એ માટે કાન્હાજી મારી સલાહ કેમ પૂછે છે? પિતાશ્રી સાથે એ સંબંધમાં પૂરેપુરી વાતચીત થયા પછી મારી પાસેથી લેખી સૂચના લેવામાં એના શે! હેતુ હશે ? દાળમાં કંઈ કાળું છે કે કેમ તે કાન્હાજીનું દિલ દુભાવ્યા સિવાય ખાળી કાઢવું જોઈ એ. એના મનનું માપ નીકળે એવા પ્રકારના જવાબ હું આપું તેાજ ખરી સ્થિતિની ખબર પડે. આમ વિચાર કરી મહારાજે નીચે પ્રમાણે જવાબ વાળ્યેઃ~~~“ તમારા કાગળ મળ્યો. હકીકત જાણી. તમે લખા છે કે ખાન અલીજ્ઞાનખાન અજમ તરફથી તમને પત્ર આવ્યા તેમાં તે તમને જાવળી ઉપર ચડાઈ કરવા માટે તમારા લશ્કર સાથે જવા માટે આગ્રહપૂર્વક આમત્રણ કરે છે. તમારા અને તેમને સંબંધ અને ધરામા બહુ જ જાને છે, તે તમારે જવું તે જોઈએ. તમારા એક ખીજાનેા સબંધ તમે વધારે જાણી શકા. સ્થિતિ અને સંજોગાથી તમે વાકે છે. આજસુધીના અનુભવથી આ સંજોગામાં શું કરવું જોઈ એ તેના વિચાર તે તમે કર્યાં હશે છતાં મારી સલાહ જ્યારે તમે પૂછી ત્યારે મને જે વાજબી લાગે છે તે જણાવું છું. ખાનના આમ ંત્રણને માન આપી, તમે અગર તમારા છોકરા જાય, ત્યારે બહુ સાચવી સંભાળીને રહેજો. સાવચેતી સિવાય આ જમાનામાં ડાહ્યા પણ થપ્પડ ખાઈ જાય છે. દીદિષ્ટ વાપરવાની ખાસ જરુર છે. ખાન પાસેથી સહીસલામતીને કાલ લીધા પછી જ જવાનું કરો અગર તમારા દીકરાને માકલવાનું રાખજો. બંને વચ્ચે કાલકરાર કરવા કાઈ તટસ્થને વચ્ચે રાખવાની મને જરુર જણાય છે. તમે પૂછ્યું ત્યારે મને જે લાગે છે તે મેં જણાવ્યું છે. મારી તે। આ ફક્ત સૂચનાઓ છે. તમને ચેાગ્ય લાગતું હાય અને મનમાં ભરાસે પડતા હેાય તેા બીજી ત્રીજી કાઈપણ જાતની ખટપટ કર્યા સિવાય ત્યાં જશે. સાવચેતીનાં પગલાં તરીકે મારી સૂચનાએ તમને વાજબી લાગતી હૈાય તે તે અમલમાં મૂકશે. બનતાં સુધી છેકરાને માકલજો અને તમે ધેર રહેજો. તમને બધી વાતા જણાવી છે. તમે સુન છે, ડાલા છે, તમને વધારે લખવાનું ન હેાય. ઉપરના પત્ર મુત્સદ્દીપણાથી ભરપૂર હતા. આ પત્રને બહુ ઝીણવટથી વાંચતાં મહારાજે એમાં બધી સ્થિતિ વર્ણવી છે. મહારાજના આ પત્રની સૂચનાથી કાન્હાજીએ પાતાના વકીલ આબાજીપ’તને ખાન પાસે મેકલ્યા અને નીચેની ત્રણ શરતે કુમકે જવા ખુશી છે, એમ જણુાવ્યુંઃ— ૧. ગાદી ઉપર બેઠેલા ચદ્રરાવ જે ખારાનેા છે તે ખારું ચદ્રરાવને હાંકી કાઢષા પછી કાન્હાજી પેને આપવું. "" જાવળીમાં ૨૦૦ સિપાહીઓની નાયકી કાન્હાજી જેધેને આપવામાં આવવી જોઈ એ, ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણે ૧૧ મું . ઉપરની શરતમાં જણાવેલા ૨૦૦ સિપાહીઓ પોતાની પસંદગીના, પોતાની પટલાઈના ગામના રાખી શકે એવી સત્તા કાન્હાજીને મળવી જોઈએ. ઉપરની ત્રણ શરતોના સંબંધમાં ખાન સાથે પત્રવ્યવહાર ચાલુ હતા. એનું કાંઈ પરિણામ આવતાં પહેલાં એ પત્રવહેવાર અટકી પડ્યો અને શિવાજી મહારાજે ગાદી ઉપર બેસાડેલા ચંદ્રરાવ મેરે ભાવળીના રાજા તરીકે અમલ ચલાવતો થઈ ગયો. સિવાછરાજા ભેંસલે અને જાવળીના ચંદ્રરાવના કુટુંબને એક બીજાની સાથે બહુ ઘાડો ઘરોબો હતે. શિવાજી મહારાજ જ્યારે નાના હતા ત્યારે માતા જીજાબાઈ મહાબળેશ્વર મહાદેવનાં દર્શન માટે જતાં. બંને કટુંબનો સંબંધ સારો હોવાથી જીજાબાઈ જાવળીમાં મેરેને ત્યાં જ મુકામ કરતાં. એક વખતે જીજાબાઈ ને મુકામ જ્યારે જાવળીમાં હતું ત્યારે તેણે બાળાજીરાવ મેરેની બહુ જ દેખાવડી, સુંદર અને આકર્ષક ત્રણ દીકરી જોઈ હતી. જીજાબાઈનું ધ્યાન એ છોકરીઓ તરફ આકર્ષાયું અને એ ત્રણમાથી એક છોકરી શિવાજી સાથે પરણાવવાની ઈચ્છા દેખાડી હતી. બાળાએ જીજાબાઈની એ માગણી સ્વીકારી ન હતી. બિજાપુર બાદશાહતમાં મુળના બારપડેએ મહમદ આદિલશાહની મહેરબાની મેળવવા સરદાર સિંહાજીને સતાવવામાં બાકી રાખી ન હતી. સિંહાએ પોતાના પુત્ર શિવાજી મહારાજને પત્ર લખ્યો હતો તેમાં આ પ્રમાણે જણાવ્યું હતું -“ દીકરા ! હાથમાં લીધેલું કામ હરપ્રયત્ન પૂરું કરજે, તારું કામ તું સાવચેતી રાખીને આગળ ધપાવ્ય જજે. તારો હેતુ શુદ્ધ અને લડત પ્રજાકલ્યાણની છે એટલે જ તે તારે છેજ એ નક્કી માનજે. તારા દુમનનો નાશ થાય અને તારું ઉત્તરોત્તર કલ્યાણ થાય એજ પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. વહાલા દીકરા! બારપડે સાથે હું હંમેશ વિનય અને વિવેકથી વજે. મારા ઉપર એણે અનંત ઉપકાર કર્યા છે. હું એના ભારે ઉપકાર નીચે દબાએલું છું. તારા પિતા ઉપર ચઢેલા આ ઋણમાંથી કરી તું તાકીદે ટે થઈ જજે.” પિતાએ વ્યંગમાં લખેલા લખાણની શિવાજી મહારાજ ઉપર બહુ ઊંડી અસર થઈ હતી. પિતાના પત્રમાંના અસરકારક વાકયે પુત્રના હૃદય ઉપર કેરાઈ ગયા હતા. પિતાને સતાવનાર શત્રુને સીધે કરવામાં શિવાજી મહારાજ જરાએ વિલંબ કરે એવા ન હતા. સિહાજી ઉપર બાધરપડેએ કરેલા ઉપકારનો બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપવાનો મહારાજે નિશ્ચય કર્યો. બાછોરપડે ઉપરના વેરની વસૂલાત કરવા મહારાજ તૈયાર થયા હતા પણ બાધોરપડેને ફેંસલે કરતાં પહેલાં ચંદ્રરાવ મેરે સાથે પતાવટ કરવાની મહારાજને જરૂર જણાઈ. તેથી મહારાજનું ધ્યાન જાવળીને ચંદ્રરાવ મેરે તરફ ખેંચાયું. ચંદ્રરાવ મેરેના સંબંધમાં ઊંડો વિચાર કરતાં મહારાજને લાગ્યું કે, ચંદ્રરાવ મેરે સાથે સલાહ તથા મસલત કરીને તેને પિતાના પક્ષમાં લે એ હિંદુત્વ ઉદ્ધારની હિલચાલને વધારે કલ્યાણકારક છે તેથી ગમે તેમ કરી ચંદ્રરાવ મેરે સાથે સલાહ કરવાને મહારાજને વિચાર થયો. ચંદ્રરાવ મોરે ઉપર મહારાજને ગુસ્સે તે બહુ હતો પણ જૂના ઘરેબાને યાદ કરી બની શકે તેટલું એ જ કરતા. મોરે કુટુંબને નાશ કરે એ કલ્પના પણ મહારાજને દિલગીર બનાવતી. જે કુટુંબની સાથે બચપણથી સારા સંબંધ અને ઘરે હતો, તે કુટુંબને સમજાવીને હિંદુત્વ રક્ષણના કાર્યમાં સામેલ કરી લેવા મહારાજ મથી રહ્યા હતા. સલાહ તથા મસલત કરવા માટે શિવાજી મહારાજે ચંદ્રરાવ મોરેની સાથે સંદેશ શરુ કર્યા. સંદેશાઓ એકલી એકલીને મહારાજ થાકી ગયા, પણ કંઈ રૂડું પરિણામ આવ્યું નહિ. ગમે તે પ્રકારે સમજાવીને જે ચંદ્રરાવ મોરે માની જાય તે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કાર્યમાં એની ભારે મદદ થઈ પડશે એની મહારાજને ખાત્રી હતી. મહારાજે વારંવાર પ્રયત્નો કર્યા પણ ફાવ્યા નહિ. પિતાના પ્રતિનિધિઓ મારફતે ચંદ્રરાવનું મન મનાવવાના પ્રયત્નોમાં મહારાજ ન ફાવ્યા, એટલે ચંદ્રરાવને જાતે રૂબરૂમાં મળી સમજાવવાનો એમણે વિચાર કર્યો. જાતે સમજાવવાથી બધું સીધે સીધું ઉતરી જાય એમ હોય તે ચંદ્રરાવ મેરેના કુટુંબને ન દુભવવાનો રિવાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર મહારાજનો વિચાર હતા. એટલે જાતે જાવળી જઈ ચંદ્રરાવને મળવાનું મહારાજે નક્કી કર્યું. શિવાજી મહારાજનો વિચાર મેરેએ જા. મહારાજનાં માણસોએ મેરે સાથે જે દલીલ કરી હતી તેની મેરે ઉપર જરા પણ અસર થઈ નહિ. હિંદુત્વરક્ષણની વાત મેરેના હૃદયને પીગળાવી ન શકી. મહારાજના જાવળી આવવાના સમાચાર મેરેએ જાણ્યા હતા. શિવાજી મહારાજ મેરેને મનાવવાની આશાથી આશાભેર જાવળી જઈ પહોંચ્યા. ચંદ્રરાવ મેરે સાથે મહારાજને ખૂબ વાત થઈ. વિવેચન અને ચર્ચામાં મહારાજે બાકી ન રાખી. હિંદુત્વના રક્ષણ માટે અને દેશને મુસલમાનોના ત્રાસમાંથી, યવનના જુલમમાંથી, મ્લેચ્છના અત્યાચારમાંથી છોડાવવા માટે, ગાય અને હિંદુ સ્ત્રીઓની ઈજ્જત રાખવા માટે રાજા ચંદ્રરાવ મેરેને પિતાના પક્ષમાં આવવા શિવાજી મહારાજે વિનંતિ કરી. મુસલમાનોની સત્તા સર્વોપરી થવાથી હિંદુ ધર્મ ઉપર મુસલમાનોએ કેવા કેવા અત્યાચાર ગુજાર્યા છે અને હજુ પણ ત્રાસ અને જુલમ વર્તાવી રહ્યા છે તેને ચિતાર ચંદ્રરાવ મેરેની આંખો આગળ ખડો કરવામાં મહારાજે જરાપણ મણું રાખી નહિ. હિંદુ સ્ત્રીઓને ઘરમાંથી ખેંચી જઈ હિંદુઓના ઘરસંસારને મુસલમાને કેવી રીતે ધૂળમાં મેળવી દે છે તેનું ચિત્ર શિવાજી મહારાજે ચંદ્રરાવ મેરે આગળ રજુ કર્યું. મેરેને મનાવવાના મહારાજના બધા પ્રયત્ન ફેગટ ગયા. મેરેનું મન જરાએ કુમળું ન બન્યું. હિંદુધર્મ અને દેવમંદિરે મુસલમાની સત્તામાં ભારે ભયમાં છે અને તેમની રક્ષા માટે, ધર્મ ખાતર, વડિલને વહાલી એવી ઈજ્જતને ખાતર અને દેશને ખાતર પિતાના પક્ષમાં જોડાવા શિવાજી મહારાજે વિનંતિ કરી તોપણ આ ચંદ્રરાવ મોરેનું જક્કીપણું જરાપણ ન ઘટયું. મને મનાવવાના કાર્યમાં મહારાજ પૂરેપુરા હારી ગયા. મહારાજનું કહેવું તે અરણ્યરુદન જેવું થઈ પડયું. ચંદ્રરાવ મોરેએ મહારાજનું જરાએ માન્યું નહિ અને મહારાજને ખાત્રી થઈ ગઈ કે મારે હવે કેટી ઉપાયે પણ માનવાને નથી. મુસલમાન બાદશાહને ખૂશ કરી, પિતાનું ઘર ભરવા માટે બાધોરપડેએ સિંહાજીને કેદ કરી, બિજાપુર મોકલ્યો તેવી રીતનો પિતા ચંદ્રરાવ મેરેએ રચ્યા હતા. મહારાજને જાવળીમાં ગિરફતાર કરી બાદશાહના કેદી તરીકે તેમને બિજાપુર મોકલી, બાદશાહ તરફથી બહુ ભારે માન પામવાની ગોઠવણ મોરેએ કરી હતી. શિવાજી મહારાજ કંઈ જેવા તેવા સાધારણ પંક્તિના મુત્સદ્દી ન હતા. ચંદ્રરાવ મેરેના પંજામાં કે એની જાળમાં સહેલાઈથી સપડાય એવા પણ ન હતા. મહારાજે તે રાજદ્વારી ક્ષેત્રમાં ચં? જેવા કેટલા માણસોને રમાડ્યા હશે. શિવાજી મહારાજ તો ચંદ્રરાવ મેરે જેવા છ મેરેને ખિસ્સામાં ઘાલીને ફરે એવા અને મેરે જેવા સાત મેરેના ભેગા કાવાદાવા જાણનાર હતા. મહારાજ તે દુશ્મનને પગલા ઉપરથી પારખી લેતા હતા. દુશ્મનના ઘરમાં જતાં પહેલાં જે જે સાવચેતી લેવી જોઈએ તે બધીજ મહારાજે લીધી હતી. દુશ્મનના ઘરમાં અને વિરોધીની હદમાં જતી વખતે જે જે તૈયારીઓ રાજદ્વારી મુત્સદ્દીઓને તે જમાનામાં રાખવાની જરૂર જણાતી તે બધી તૈયારીઓ શિવાજી મહારાજે રાખી હતી. મોરેનાં કાવત્રાંની ગંધ શિવાજી મહારાજને આવી ગઈ હતી. મહારાજ ભેદ પામી ગયા હતા. મોરેની વાતચીત ઉપરથી અને જાવળીના વાતાવરણ ઉપરથી મહારાજ દગો વર્તી ગયા હતા દુશ્મન દળ દેશે એમ સમજીને પહેલેથીજ આત્મરક્ષણની બધી તૈયારીઓ કરી રાખી હતી. મેરેએ બહુ યુક્તિપૂર્વક બાજી ગોઠવી હશે પણ મોરેએ યુક્તિથી ગોઠવેલાં માણસને હાથતાળી દઈ શિવાજી મહારાજ ચાલ્યા ગયા. મેરેના મનની મુરાદ મનમાં જ રહી ગઈ. મોરે કટુંબ સાથે ઘરોબો મીઠા રાખવાની દાનતથી મહારાજે ભગીરથ પ્રયત્નો કર્યા પણ મહારાજને યશ ન મળ્યો. ચંદ્રરાવ મારેને મનાવવામાં મહારાજ તદ્દન નિષ્ફળ નીવડ્યા. હવે તે હિંદુત્વના રક્ષણ ખાતર મેરે કુટુંબ સાથે બગામા સિવાય મહારાજને બીજો રસ્તો હતાજ નહિ. મહારાજને બહુ ગ્લાનિ થઈ. જેણે હિંદુ ધર્મના ઉદ્ધારના કામની ખાતર પિતાના પૂજ્ય પિતાનાં સંકટોને પણ વધારે મહત્વ ન આપ્યું તે શિવાજી મહારાજ મેરે સાથે સંબંધ મીઠે રાખવા ખાતર જરાપણ ઢીલું પડવા દે એવા ન હતા. હિંદુ ધર્મના મારના કામની આડે આવે તેને દૂર કરવાની એ પિતાની પવિત્ર ફરજ સમજતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું ૨. મહારાજ અને મારે વચ્ચે અણબનાવ. જાવળીના ચંદ્રરાવ મોરેની સાથે નહિ બગાડવા મહારાજે ઘણા પ્રયત્ન કર્યા પણ ભાવી મિયા કેણ કરી શકે? મહારાજ અને મારે વચ્ચે અણબનાવ વધતે જ ગયો અને આખરે મહારાજને હિંદુત્વના રક્ષણનું પવિત્ર કાર્ય આગળ ધપાવવામાં નડતર કરતી ખીલીને વચ્ચેથી કાઢી નાંખવાની ફરજ પડી. મોરે સાથે મહારાજને અણબનાવ થયો તેનાં કારણે નીચે આપ્યાં છે તે ઉપરથી વાંચકે જેની શકશે કે ચંદ્રરાવને વાળવે એ અશક્ય જ હતું. ૧. ઈ. સ. ૧૬૪૯ ની સાલમાં જાવળીને દેલતરાવ રાજા ચંદ્રરાવ મેરે સંતાન વગર મરશું પામ્યો ત્યારે તેની વિધવાએ શિવતખોરાના મેરે કુટુંબનો દીકરો દત્તક લીધે. વળીના વાસા માટે મોરે કુટુંબમાં કલહ જા. વિધવાએ દત્તક લીધેલ પુત્ર શિવાજી મહારાજને શરણે ગયો. મહારાજે બધી બીના બારીકાઈથી તપાસી જોઈ અને એ દત્તક પુત્રનો હક્ક સારો લાગવાથી પિતાને ટકે એ છોકરાને આપ્યો. શિવાજી મહારાજની હૂંફ, કુમક અને એથથી આ છોકરો જાવળીને રાજા ચંદ્રરાવ મારે થયો. જાવળીની ગાદી ઉપર બરાબર જામી ગયા પછી આ ચંદ્રરાવ મોરેએ મહારાજ સાથેના વતનમાં ફેરફાર કરવા માંડ્યો. શિવાજી મહારાજ ઉપર બિજાપુર બાદશાહની ઈતરાજી વધતી ગઈ. ચંદ્રરાવ મેરેએ જોયું કે શિવાજી મહારાજના પક્ષમાં રહેવાથી બિજાપુર બાદશાહની મીઠી નજરને લાભ મળતો અટકશે એટલે ધીમે ધીમે મહારાજની સાથે વિરોધી વર્તન શરુ કર્યું. બાદશાહની મહેરબાની મેળવવા માટે શિવાજી મહારાજના વિરોધી થવામાં મેરેએ જરા પણ આંચકે ન ખાધે. જેમ જેમ બાદશાહને ગુસ્સે મહારાજ ઉપર વધતા ગયા તેમ તેમ ચંદ્રરાવનો મહારાજ સાથે વિરોધ પણ વધતા ગયો અને આખરે ચંદ્રરાવ મેરે મહારાજને કો વિરોધી બન્યો. ૨. ગુજણ માવળની દેશમુખીના સવાલે ગંભીર રૂપ પકડયું. ચંદ્રરાવ મોરે પણ એ દેશમુખી ઉપર પિતાને હક્ક કરવા લાગ્યો. નબળા અને મદદ વગરનો હોવાથી કેઈનો સાચો હક્ક માર્યો જતે હોય અથવા સત્તાને જેરથી સત્તાવાળા નિર્બળને કચડવા પ્રયત્ન કરતો હોય તે નિર્બળને મદદ કરવા મહારાજ હમેશાં તૈયાર રહેતા. બળવાનની સામે નિર્બળને બચાવ કરે છે તે મહારાજની નીતિ હતી. ગુંજણ માવળની દેશમુખી બાબતમાં તપાસ કરતાં મહારાજને લાગ્યું કે કુમકને અભાવે સિલીમકરને હક માર્યો જાય છે અને બીજાઓ બળવાન હોવાથી સિલીમકરને ફાવવા દેતા નથી એટલે મહારાજે તદ્દન અનાથ એવા સિલીમકરનો પક્ષ લીધે. મહારાજના આ વર્તનથી મેરેને માઠું લાગ્યું અને મહારાજ અને મેરેની વચ્ચે વિરોધ હતા તેમાં વધારો થયો. ૩. મુસેમેરામાં રંગો ત્રીમળ નામને એક બદમાશ માણસ રહેતો હતો. એની બદમાશીથી લોકોને ઘણો ત્રાસ પહોંચતે. આ બદમાશે એક બાઈ ઉપર અત્યાચાર કર્યો. આ ગુનાની મહારાજને ખબર પડી. આ વ્યભિચારીને પકડી તેના ગુના માટે તેને સજા કરવાની હતી. મહારાજના માણસે એને પકડવા માટે ગયા. રંગે ત્રીમળને ખબર પડી કે મહારાજના હાથમાં જે એ સપડાશે તે તેને બહુ ભારે શિક્ષા થશે. પ્રજાને ધડ બેસાડવા માટે આવા ગુનાઓની સજા બહુ ભારે કરવામાં આવતી. રંગોત્રીમળ નાસીને મેરને શરણે ગયો. ચંદ્રરાવ મરેએ એને આશરો આપ્યો. વ્યભિચારનો ગુના કરી નાસી ગયેલા મહારાજના ગુનેગારને ચંદ્રરાવે આશ્રય આપે તેથી બંનેના વિરોધમાં વધારો થયો. ૪. બિરવાડીના પાટીલ (પટેલ) ઉપર ચંદ્રરાવ મેરે નારાજ હતા. મોરેની ચડતી હતી અને દિનપ્રતિદિન એ વધારે ને વધારે બળવાન બનતે જતો હતો. બિરવાડીને પાટીલ બિચારે એની સામે શા હિસાબમાં? તે શિવાજી મહારાજ પાસે ગયો અને જણાવ્યું કે મારે બહુ બળવાન છે. હું ગરીબ છું. મારે ને મેરેને સારાસારી નથી. તે મને નાહકનું નુકસાન કરે છે અને દબાવે છે. મારી પટલાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] ૭. શિવાજી ચરિત્ર ૧૬૭ અને ખૂંચે છે. મારા ગામના મારે અધિકાર એજ ભાગવે છે. એ ખળીએ રહ્યો એટલે મારા જેવા નિર્મૂળના કાઈ હાથ ઝાલતું નથી. હું મૂગે માંએ મારેના માર સહન કરી રહ્યો છું. મહારાજે આ ખાબતની તપાસ કરી અને એમને માલમ પડયુ કે સત્તાના જોર ઉપર ચંદ્રરાવ નિળને કચરી રહ્યો છે. મહારાજે ખિરવાડીના પાટીલને તેને અધિકાર અપાવ્યા. મહારાજના આ કૃત્યથી મારે અને મહારાજના વિરાધમાં વધારા થયેા. ૫. શિવાજી મહારાજને પકડવા માટે બિજાપુરના બાદશાહે બાજી શ્યામરાજ નામના સરદારને લશ્કર આપી મહારાજ ઉપર માકલ્યા. જાવળીના જાગીરદારની સલાહ અને સહાય વગર એ કામમાં ખાજી શ્યામરાજ કાંઈ કરી શકે એમ ન હતું. ચંદ્રરાવ મારેએ બાજી શ્યામરાજને મદદ માટે વચન આપ્યું અને જ્યારે બાજીને જરુર પડી ત્યારે એને અને એના લશ્કરને જાવળીની હદમાં છૂપાઈ જવાની સગવડ કરી આપી. મારૈના આ કૃત્યથી બંને વચ્ચે કડવી દુશ્મનાવટ થઈ. ૬. મારેને મનાવી હિંદુત્વરક્ષણના કામમાં સામેલ કરી પોતાના પક્ષમાં લેવાના ઈરાદાથી મહારાજ તે મારેને સમજાવવા જાવળી ગયા હતા. મહારાજ જાવળી ગયા તેના લાભ લઈ મારેએ કાવત્રુ રચ્યું પશુ મહારાજને આ કાવત્રાની પહેલેથીજ ગંધ આવી ગઈ હતી, તેથી એ પેાતાનું કામ આટાપી સાઈથી જાવળીવાળાની જાળમાં ફસાયા વગર સહીસલામત ચાલી ગયા. આ કૃત્યથી તે। ચંદ્રરાવે મહારાજ સાથેના વેરમાં હળાહળ ઝેર રેડયું. ૩. મારે મરાયા, હુણમંતરાવ હણાયા અને જાવળી છતાઈ. રાજા ચંદ્રરાવ મેારીના જાવળી ગામેથી મહારાજ ચાલાકીથી આબાદ છટકી ગયા. મારેને સમજાવવામાં પાતે ન ફ્રાવ્યા તેથી મહારાજને દિલમાં જરા લાગી આવ્યું. જે કુટુંબની સાથે નહિ ભગાડવા માટે આટલી બધી ખટપટ કરી વિધવિધ રીતે મનાવવાની કેાશિશ કરી છતાં એ કુટુંબ સાથે બગાડવાની ફરજ માથે આવી પડી એ વિચારથી મહારાજને ગ્લાનિ થઈ. મહારાજનું હદય જેટલું દયાળુ અને પાચુ હતું. તેટલું જ ફરજ બજાવવાની બાબતમાં સખત અને કઠણુ હતું. મહારાજ દિલથી માનતા હતા કે દેશ અને ધર્મના ઉદ્ધારના કામની વચ્ચે ડખલ કરનાર માણસને મનાવવાની પૂરેપુરી કૈાશિશ કરવી એ તેમનું ક`વ્ય છે, પણ તેથી રસ્તા સરળ અને સીધા ન થતા હેાય તે એ ડખલને મૂળથી નાશ કરવા એ પણ ફરજ છે. દેશ અને ધર્માધારના કામની આડે આવનાર બાપ હાય કે ભાઈ હાય, સગા હાય કે સ્નેહી હાય, મિત્ર હેાય કે માનીતા હેાય, ગમે તે હેય તે પણ તેને દૂર કરવાની માણુસની ફરજ છે. હિંદુ ધર્મ ઉદ્ધારના કામને માટે મહારાજ અડગ હતા. મારેતે ન મનાવી શક્યા તેથી દિલગીર થયા પણ આવા બનાવો, અકસ્માતે, કપટ અને કાવત્રાંથી પોતાના કામમાં એ જરાએ મેાળા પડે એવા નહતા. શિવાજી મહારાજની ખાત્રી તેા થઈ ગઈ કે ચદ્રરાવ મારે કાટી ઉપાયે પશુ બિજાપુરના બાદશાહુથી જુદો પડશે નહિ. હિંદુધ કે હિંદુત્વની એને કંઈ જ પડી નથી. મુસલમાની સત્તાને મજબૂત કરવામાં એ હિંદુધર્મના ઉચ્છેદ કરનારા બની હિંદુત્વ નાશના કામમાં ભાગીદાર બને છે એનું ભાન મહારાજે પૂરેપુરું એને કરાવ્યું હતું. ચારે તરફના વિચાર કરતાં મહારાજને લાગ્યું કે એ કાંટા રસ્તામાંથી દૂર કર્યે જ છૂટકા છે. મારેતેા નાશ કરવાને વિચાર કર્યાં પણ જૂના ધરે મહારાજની નજર આગળથી ખસતા નહતા. મારે નાશ કરવાને નિશ્ચય કરતાં પહેલાં આખરના એક ઉપાય અજમાવવાના મહારાજે વિચાર કર્યા. મારે ઉપર ચડાઈ કરતાં પહેલાં હજી એક તક એને આપવી ( અને જો આ છેલ્લી તકના લાભ એ લે તે પરિણામ બંને માટે લાભકારક નીવડે એમ હતું) એવા શિવાજી મહારાજે વિચાર કર્યાં. જાવળી ઉપર ચડાઈ લઈ જવા માટે ચંદ્રરાવે પુરતાં કારખ આપ્યાં હતાં છતાં મારે કુટુંબ ઉપર હાથ નાંખી એમને જમીન દેાસ્ત કરવાની એમની જરાપણ છા ન હતી. તેથી મહારાજે ચડાઈ લઈ જવાનું કામ ઢીલમાં નાંખ્યું હતું. ચંદ્રરાવ મારની સાથે સગપણૢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મુ’ સંબંધ બાંધી એમને મેળવી લેવાય તે તેમ કરવાના મહારાજે વિચાર કર્યાં. ચંદ્રરાવ મારેની છેકરી સાથે પરણીને એની સાથે સસરા જમાઈ ના સંબંધ બાંધવાના પણ વિચાર કર્યાં. આ છેલ્લા ઉપાય અજમાવી જોવાના ઈરાદાથી મહારાજે પોતાના ખાસ વિશ્વાસુ સેવકા શ્રી. રાધે ખલ્લાળ અને શભાજી કાવજીને ખેલાવ્યા અને મારેને ત્યાં જવા કહ્યું. આ બંનેને ઘટતી સૂચના આપવામાં આવી. માલીકના ફરમાન મુજબ આ બંને જાવળી ગયા અને મારે સાથે, શિવાજી મહારાજ સાથે સગપણ સંબંધ બાંધવાની વાતચીત કરી. મેરેએ બેદરકારી બતાવ્યાથી રાધે બલાળ અને શભાજી કાવજીએ મેરેતે ચેાખે ચેખ્ખુ સંભળાવી દીધું. હિંદુત્વરક્ષણના કામમાં શિવાજી મહારાજ સાથે જોડાઈ જવાનું મેરેને કહેવામાં આવ્યું અને જો મારે તે માટે તૈયાર ન હોય તેા પરિણામ માટે તૈયાર રહેવું એમ પણ જણાવ્યું. શિવાજી મહારાજ સાથે સગપણના સબંધ બાંધવા સંબંધી પણ વાતો ચાલી હતી. મારે આવેલા માણસે ને કાઈ જાતને જવાબ આપતા નહેાતા. બધી ગાળગાળ વાતા કરે અને વખત લખાવ્યા કરે. મહારાજના પ્રતિનિધિઓએ જ્યારે મારેતે પડકાર કર્યાં ત્યારે એ સહેજ ડગ્યા પણ ખરા. એણે સંદેશાના જવાબ દેવા માંડ્યા. વખત વિતાડવામાં મેરેને કંઈક હેતુ હતો, એવી શંકા મહારાજને પડી, તેથી મહારાજે બહુ ઝીણી તપાસ કરવા માંડી. શિવાજી સાથે યુદ્ધ જમાવવા માટે બાદશાહ તરફથી મારેએ વધુ મદદ મંગાવી હતી, તેની મારે રાહ જોઈ રહ્યા હતા અને તેથી વખત વિતાડતા હતા એવી શિવાજીના સેવકા ખબર લાવ્યા. સેવકાએ બધી બાતમી મહારાજને આપી. શિવાજી મહારાજે આ ગભીર સ્થિતિના વિચાર કર્યાં. મહારાજ પોતાના ચુનંદા માણસા લઈને પુરંદર જવા નીકળ્યા. રસ્તામાં પોતાના વિશ્વાસુ હેર તરફથી કઈ ખાતમી મળી હાય તેથી કે વિચાર બદલાયા હોય તેથી મહારાજે પુરદરને રસ્તા બલ્યા અને મહાબળેશ્વર ગયા. કિલ્લાના મજો. ૪. રાયરી કારડે અને કાવજીએ મારે સાથે સંદેશા ચાલુજ રાખ્યા હતા. મારે સીધા જવાબ દેતા નહિ અને માણસા શકાય એવા ઉત્તર આપતા. આખરે જ્યારે કારડે અને કાવજીની ખાત્રી થઈ કે મારે જવાબ આપવામાં ઈરાદાપૂર્વક ઢીલ કરે છે ત્યારે એક દિવસે કારડે અને કાવજીએ મારેને એના હેતુ સબંધી સંભળાવી દેવાના વિચાર કર્યાં અને એને મળ્યા. મારે તથા તેને ભાઈ સૂરાવ મેારે અને એક દિવાનખાનામાં હતા ત્યાં જઈ કારડે અને કાવએ સંદેશાને જવાબ માગ્યા. મેરેએ આડાઅવળા જવાબ દેવા માંડ્યા ત્યારે કારડે અને કાવજીએ ચેાખ્ખુ સંભળાવ્યું કે જવાબ નહિ આપવામાં કાવત્રુ હેવાના અમને શક છે. આ મુલાકાતમાં ખેલતાં ખેલતાં વાત વધી ગઈ. મારેએ મહારાજની ભારે નિંદા કરી એમનું અપમાન કર્યું. બધાએ મગજ ઊપરનો કાબુ ખાયે! અને પરિણામે કારડે અને કાવજીએ મારે અને તેના ભાઈ તે તેમના દિવાનખાનામાં કાપી નાખ્યા. અંતે ભાઈ ને મારીને મહારાજના માણસા કારડે અને કાવજી જાવળીમાંથી નાસી છૂટ્યા અને પેાતાના માલીકને મળ્યા. બાળાજીરાવ મેરેના ભાઈ ઓ કે જેમનાં ગામા બાળાજી ખચાવી પડ્યો હતા તે બધા ખાળા ના પતનમાં રાજી હતા. આ ભાઈ એ શિવાજીને મળ્યા અને બધાએ ભેગા થઈ જાવળી ઉપર ચડાઈ કરી. બાળાજીરાવના છે.કરાઓ અને તેના પ્રધાન હણમતરાવ શિવાજીની સામે બહુ બહાદુરીથી લડ્યા. ચંદ્રરાવ મેરેના છેકરા અને કુટુંબના બીજા માણસા કેંદ્દ પકડાયા અને પ્રધાન હણમંતરાવ કાવજીને હાથે હણાયા. ચંદ્રરાવ મારે મરાયા પછી અને જાવળી મહારાજે જીત્યું એટલે તેના છેકરાએ કૃષ્ણરાજ અને ખાજરાજ, ખીજા સગાં સાથે જાવળીથી નાસી રાયરીના કિલ્લામાં જઈ ભરાયા. મહારાજે એમની પૂંઠ પકડી. મહારાજના માનીતા સરદાર અને સ્નેહી હૈબતરાવ સીલીમકરને મેરેના આ પૂત્રોની ધ્યા આવી તેથી એ વચ્ચે પડયો અને છોકરાને જીવતદાન આપવા મહારાજને વીનવ્યા. ચંદ્રરાવના પુત્રા શરણે આવે તે માફી આપવાનું મહારાજે કન્નુલ કર્યું અને હૈખતરાવ સીલીમકર કૃષ્ણરાજ અને બાજરાજને રાયરી કિલ્લાની નીચે લઈ આવ્યેા. આ બંને છોકરાઓને મહારાજ આગળ રજૂ કરવામાં આવ્યા. છેકરા શરણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર આવ્યા અને મહારાજને વફાદાર રહેવાના એમણે સેગંદ લીધા. આથી મહારાજે એમને પોતાની નોકરીમાં નોંધી લીધા. આવી રીતે ચંદ્રરાવના આ બે છોકરાઓને મહારાજે ઈ. સ. ૧૬૫૬ ના મે માસમાં પૂને મોકલી દીધા અને રાયરી કિલ્લો હસ્તગત કર્યો. નોકરીમાં નોંધ્યા પછી પણ મહારાજ ગફલતમાં ન હતા. દુશ્મનના દળમાંથી આવેલા સુઇ, જ્ઞાની અને ગુણવાનોને મહારાજ આશ્રય આપતા પણ એમની કસોટીએ પૂરેપુરા ઉતર્યા સિવાય એ તેવાઓ ઉપર કદી પણ પૂરો વિશ્વાસ મૂકતા નહિ. એમની પરિક્ષામાં પાસ થતાં સુધી મહારાજ એવા માણસેનાં વર્તન બહુ ઝીણી નજરથી તપાસતા. ચંદ્રરાવના છોકરાઓને પિતાની નોકરીમાં નોંધ્યા પછી પણ એમના ઉપર ખાનગી જાણો મહારાજે બહુ સખત રાખ્યો હતો. એમનાં કૃત્યો અને હિલચાલની ગુપ્ત ચેકસી રાખવા માટે મહારાજે ગોઠવણ કરી દીધી વના દીકરાઓ જાણતા પણ ન હતા કે એમની હિલચાલ ઉપર બહુ બારીકાઈથી ધ્યાન આપવામાં આવે છે. મોરેના છોકરાઓને તે મહારાજ ઉપર વેર લેવું હતું એટલે એમણે બિજાપુર બાદશાહ સાથે ગુપ્ત સંદેશા શરુ કર્યા. મહારાજની સામે કાવત્રુ રચવાને પત્રવહેવાર બિજાપુર બાદશાહ અને કૃષ્ણરાજની વચે શરૂ થયો. આ બંને ભાઈઓ ઉપર ગુસ નજર રાખનારાઓને શક આવ્યું એટલે એમણે વધારે સખ્ત જાપ્ત કાઈ ન જાણે એવી રીતે રાખવા માંડયો. આખરે કાવવું ૫કડાયું. મહારાજની વિરુદ્ધ બિજાપુર બાદશાહને મોરેના પુત્ર કૃષ્ણરાજે લખેલા પત્રો પકડાયા. એ પત્ર મહારાજને સ્વાધીન કરવામાં આવ્યા. મહારાજે બહુ ખૂબીથી કૃષ્ણરાજને આ સંબંધમાં પૂછ્યું ત્યારે તેણે કાન ઉપર હાથ મૂક્યા. મહારાજે તરતજ એના પત્રો એને બતા કૃત્ય કબુલ કર્યા સિવાય છૂટકોજ ન હતા. મહારાજે ગુનાની ખાત્રી કરી લીધી અને વિશ્વાસઘાત કરી મહારાજ સામે કાવત્રુ રચવાના આરોપ માટે કૃષ્ણરાજ તથા બીજરાજને પૂના નજીક ફાંસી દેવામાં આવી, આવી રીતે ઈ. સ. ૧૬૫૬ માં મોરે મરાયા, હણમંતરાવ હણાયા અને જાવળી છતાયું. જાળીની છત પછી મોરેના લશ્કરમાંથી જે જે સિપાહીઓને મહારાજના લશ્કરમાં જોડાવાની ઈચ્છા હતી તેમને નોકરીએ ચડાવ્યા. બાજીરાવ મેરે પોતાના ભાઈઓનાં જાગીરનાં ગામ બથાવી પાડ્યો હતો તે ગામે હક્ક મુજબ જેને તેને આપવામાં આવ્યા. મહારાજે જાવળી જાગીરનો આખો મુલક છો. આ જીતમાં નામીચે વાંસેટાને કિલ્લે મહારાજને હાથ લાગે. આ છતથી હિંદવી સ્વરાજ સ્થાપવાની મહારાજની જનાને માર્ગ બહુ સરળ થે. જાવળી છતવાથી મહારાજને બહુ મેટું લશ્કર ઉભું કરવાની અનુકૂળતા મળી. જાળીની જીતથી શિવાજી નિર્ભય બન્યા. હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં નડતી આડખીલીને નાશ થયો. મોરે કુટુંબે ૭-૮ પેઢીથી જાવળીમાં બહુ ધન ભેગું કર્યું હતું તે બધું શિવાજીને હાથ લાગ્યું. જાવળીના ધનમાંથી મહારાજે મહાબળેશ્વર મહાદેવના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો અને અફઝલખાનના વધથી જાણતા થયેલે પ્રતાપગઢનો કિલ્લો બંધાવ્યો. આ કિલ્લાની માહિતી આગળ આપવામાં આવશે. ૫. શૃંગારપુરમાં શિવાજી, રેહિડા કિટલે કબજે અને મહારાજના મુલકનો વિસ્તાર જાળીની જીતથી શિવાજી મહારાજના વિજ્ય માટે પશ્ચિમ અને દક્ષિણના દરવાજા ખુલી ગયા. જાવળીના વિજયથી મહારાજની સત્તા જામી અને વધી, કાંકણું પ્રાન્તમાં જાવળીની પશ્ચિમે રત્નાગિરિ જીલ્લામાં સરદાર ચૂર્વેનું શૃંગારપુર આવેલું છે. એ સૂર્વેની જાગીરના મુલકને કારભાર શિકે નામને કારભારી કરતા હતા. જાવળીનું પ્રકરણ પતાવ્યા પછી શિવાજી મહારાજે પિતાને મોરચે શૃંગારપુર તરફ ફેરવ્યું. મહારાજ શૃંગારપુરની હદમાં પઠાની ખબર સૂર્વેને મળી એટલે એ શૃંગારપુર મૂકીને નાસી ગયો. માલીક ચૂર્વે કરતાં કારભારી શિકે વધારે હિંમતબાજ અને બાહોશ હતા. શિર્કે ગામ મૂકીને નાઠે નહિ, પણ શિવાજી મહારાજનું બળ અને તૈયારી જેઈ, કોઈ પણ પ્રકારે સામનો કરવામાં પિતે ફાવવાના નથી એવી ખાત્રી થવાથી શિવાજીને શરણે આવ્યો. 22 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૧ મું શિવાજી મહારાજ બાહોશ અને હોશિઆર માણસની કદર કરનારા હતા એટલે જ્યાં જ્યાં ઉત્તમ પુરુષ એમને શરણ આવ્યા ત્યાં તે બધાને એમણે આશ્રય આપે અને એમના ગુણેનો વિકાસ થાય એવાં કામ એમને સંપ્યાં. એવા પુરષોને તેમની લાયકાત મુજબ કામગીરી સોંપતા. શિકે શરણે આવ્યા એટલે તરત જ મહારાજે તેમને પોતાની નોકરીમાં ધી લીધા. આજુબાજુના જે જે સરદારોએ મહારાજની સામે માથાં ઊંચાં કર્યા તે બધાને સીધા કરી દીધા. આમ રત્નાગિરિની પૂર્વને મોટો ભાગ શિવાજી મહારાજના કબજામાં આવી ગયો. હિડા કિલે કબજે જાવળીનું મહાભારત કામ પત્યા પછી શિવાજી મહારાજનું ધ્યાન હિરડસ માવળના દેશમુખના તોફાની વર્તન તરફ ખેંચાયું. એ દેશમુખના ઉગતા તેફાનને વખતસર દાબી દેવામાં ન આવે અને સવેળાએ એને સીધે કરવામાં ન આવે તે વખત જતાં એનાં તોફાનેનો ચેપ બીજે ફેલાય અને પરિણામ ગંભીર આવે એ વિચારથી મહારાજે એ દેશમુખને દબાવી દેવાને નિશ્ચય કર્યો. જાવળીના દિગ્વિજય પછી થોડે જ દિવસે હિરડસ માવળ ઉપર ચડાઈ કરવાનું નક્કી કરી એક રાત્રે મહારાજે હિરડસ માવળના દેશમુખ ઉપર અચાનક હલ્લે કર્યો. હિડા કિલ્લામાં રહીને દેશમુખ બહુ હિંમતથી શિવાજી સામે લડ્યો. દેશમુખે પિતાના શૌર્યથી મહારાજને ચકિત કરી દીધા. થોડા દિવસ સુધી તે એણે હિંમતથી લડત ચલાવી મહારાજને થકવવા માંડ્યા પણ આખરે દેશમુખ માર્યો ગયો અને રોહિડા કિલ્લે મહારાજને કબજે આવ્યું. આ લડાઈમાં દેશમુખના દિવાન બાજીપ્રભુએ મહારાજની સામે લડવામાં કમાલ કરી હતી. લડાઈ વખતે બાજીપ્રભુની હિમત, એની હેશિયારી, એની બહાદુરી, એની કુનેહ અને કાબેલિઅત જઈ મહારાજની નજરમાં આ પુરુષ વસી ગયો. જ્યાં જ્યાં સદ્દગુણી પુરુષો જડે ત્યાંથી તેમને પોતાની નોકરીમાં લઈ લેતા અને એમને એગ્ય સ્થળે ગોઠવી દેતા. પ્રતિકૂળ સંજોગોને લીધે ધૂળમાં પડેલાં રત્ન મહારાજ ઉંચકી લેતા અને શોભે એવે ઠેકાણે એમને ગોઠવતા. કિલ્લે કબજે આવ્યા પછી મહારાજે દિવાન બાજીપ્રભુને બોલાવી તેની હિંમત અને શૌર્ય માટે તેને સાબાશી આપી અને એના સદ્દગુણોની કદર કરી પિતાની નોકરીમાં નંધી દીધો. આ બાજીપ્રભુના પરાક્રમની પ્રતીતિ વાંચકોને આગળ થશે. મેરેને નાશ કર્યાથી વાડીના સાવંત, શૃંગાપુરના સર્વે, દક્ષિણ કંકણના દળવી વગેરે સરદારને સીધા દર કરતાં મહારાજને વાર ન લાગી. ઈ. સ. ૧૬૫૫ ની સાલ સુધીમાં મહારાજના તાબામાં ઘણો મુલક આવી ગયો. ધીમેથી શરૂઆત કરી ઈ. સ. ૧૬૫૫ સુધીમાં મહારાજે મહારાષ્ટ્રનો ઘણે ખરો મુલક કબજે કર્યો હતો. પ્રોફેસર જદુનાથ સરકારના “શિવાજી” ના પા. ૪૯-૫૦ પ્રમાણે ૧૬૪૬-૪૮ સુધીમાં શિવાજી મહારાજની તાબામાં તેમના બાપની બધી જાગીર તથા બિજાપુર બાદશાહતમાંથી મેળવેલે પ્રદેશ હતો. ટૂંકમાં પૂના પ્રાંતને દક્ષિણ ભાગ તેમના તાબામાં આવી ગયા હતા. આ ઉપરાંત ચાકણનો પણ કબજો લીધે હતો. વધુમાં કલ્યાણ, મહુલી અને થાણા જીલ્લાના દક્ષિણપૂર્વ ભાગને છેડે મુલક તથા કાલાબા જીલ્લાને અર્ધ પૂર્વ ભાગ મેળવ્યો હતો. આટલું તે ૧૬૪૮ સુધીમાં પણ ૧૬૫૫ માં જાવાની છતને પરિણામે મહારાજનો મુલક વિસ્તાર ઘણો વળે. સતારા જિલ્લાની દક્ષિણ સરહદ સુધીને તથા કાંકણમાં મહાડથી શરુ કરી આખો પૂર્વ રત્નાગિરિ જિલે એટલે કે દરિયા કિનારા સિવાયને લગભગ બધે કંકણ પ્રદેશ શિવાજી મહારાજના અમલ નીચે આવી ગયો હતે. જાળીની છત પછી મહારાજના મલકનો વિસ્તાર બહુ વધી ગયો. મહારાજ જે મુલક છતતા ત્યાં તરત જ સુવ્યવસ્થા અને શાંતિ સ્થાપી દેતા. મહારાજે કામના ભાગ બહુ સુંદર અને વખાણવાલાયક પાડ્યા હતા. મુલક જીતનારાઓ મલક જીતવાનું કામ કર્યોજ કરે. જીતેલા મુલકાની વ્યવસ્થા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મુ છ, શિવાજી ચરિત્ર ૧૭૧ જીતનારાઓને જોવાનું નહતું. મુલક જીતાય કે તેમાં સુવ્યવસ્થા અને અંબસ્ત માટે તૈયાર રાખેલા જવાબદાર અમલદારાને વગર વિલએ મેાકલવામાં આવતા. પેાતાના મુલાને વધતા વિસ્તાર જોઈ મહારાજે નીચેના જવાબદાર અમલદારેાની નિમણુક કરી હતી. ૧. મારા ત્રીંબક પિંગળેની શ્યામરાજ નીલકંઠ રાંઝેકરની જગ્યાએ પેશ્વા (chancellor) તરીકે, ૨. નિા સેાનદેવની બાળકૃષ્ણ પતની જગ્યાએ મજમુદાર (accountant General) તરીકે, ૩. નેતાજી પાલકરની સર નૌબર (master of the cavalry) તરીકે ૪. આબાજી સેાનદેવની સુરનીસ (Superinbondent of correspondant) તરીકે અને ૫. ગગાજી મ’ગાજીની વાકનીસ (News writer) તરીકે નીમણુંક કરવામાં આવી. હવે હયદળ લશ્કર (cavalry) ૧૦૦૦૦ નું થયું. તેમાં ૭૦૦૦ ને સરકારી ઘેાડા આપવામાં આવ્યા હતા અને બાકીના ૩૦૦૦ પાસે પેાતાના ઘેડા હતા. માવળા પાયદળ (Infantry) ૧૦૦૦૦ નું હતું તેના સેનાપતિ તરીકે શ્રી યેસાજી કને નીમવામાં આવ્યા. આ કાળ ૧૬૫૬-૫૭ તે। હતા. પૂનાની જાગીર ભગવનાર બિજાપુરના દરબારના સરદારને આ એક છોકરા વધતાં વધતાં એટલા બધા વધી ગયે। કે બિજાપુર બાદશાહતને ધક્કો લાગવાના પ્રસંગ આવી પહોંચ્યા. શિવાજી મહારાજની હિલચાલથી બિજાપુર- બાદશાહ અજાણ્યા ન હતા. એ શિવાજીના નાશને જ વિચાર કરી રહ્યો હતા. એના પિતા સરદાર સિંહાજી મારફતે શિવાજી ઉપર દબાણુ મૂકવાની યુક્તિમાં તે બિજાપુર દરબારના મુત્સદ્દી ન ાવ્યા. હવે શી રીતે એને વધતા અટકાવવા એ પ્રશ્ન બિજાપુરને થઈ પડયો. સિદ્ધાજીને બિજાપુર બાદશાહ કાઈ રીતે નારાજ કરી શકે એમ ન હતું. સિંહાજીને નારાજ કર્યાંથી કર્ણાટક પ્રાન્ત તરતજ ખેાવા જેવું હતું. ખીજું શિવાજી મહારાજને પણ એ આ વખતે ઉશ્કેરવામાં ાણુ કાઢે એમ ન હતું. કારણ કે ઔરંગઝેબ બિાપુર સ્વાહા કરવા જડબુ ફાડીને બેઠા હતા. મચ્છુ ૧૨ સું ૧. પ્રતાપગઢનું પિછાન. ૨ બજાજી નિંબાળકરની શુદ્ધિ ૩. દક્ષિણમાં ઔર'ગઝેબને અમલ ૪. મીર હુમલાને મદદ અને ગાવળકાંડાને ગળે ફ્રાંસા. ૫. સુગલ અને બિજાપુર વચ્ચે અણબનાવ, ૧. પ્રતાપગઢનું પિછાન. અને તા – સંજોગા અને બનાવાને લીધે જખરું અને ઐતિહાસિક મહત્ત્વ મળ્યું હતું. મહારાષ્ટ્રના ઇતિહાસમાં જેટલું મહત્ત્વ અલ્ઝલખાનના વધતે અપાય તેટલુંજ મહત્ત્વ પ્રતાપગઢ કિલ્લાને આપ્યા સિવાય છૂટા જ નથી. ચંદ્રરાવ મારેએ સાત આઠ પેઢીથી ભેગું કરેલું ધન જાવળીની જીતથી મહારાજના હાથમાં આવ્યું. એ ધનમાંથી એમણે પ્રતાપગઢનો કિલ્લો બંધાવ્યા અને એ કલ્લા ઉપર એક સુંદર મંદિર બંધાવી તેમાં ભાંસલેની કુલદેવી શ્રી તુળજા ભવાનીની પ્રતિમા પધરાવી ભવાની દેવીના મંદિર માટે શિવાજી મહારાજે પ્રતાપગઢ કેમ પસંદ કર્યું તેના સંબંધમાં ઘણી ઘણી વાતો કહેવાય છે. શરુઆતમાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું આપણે વાંચી ગયા છીએ કે મહારાજના દાદા માલજી ભોંસલેને દેવીને ચમત્કાર થયો હતો અને એને જમીનમાંથી દાટેલું ધન મળ્યું હતું. આ ધન એ દેવીની કૃપાનો પ્રસાદ હતું એમ ભેસલે કુટુંબની માન્યતા થઈ હતી અને ભોંસલે કુટુંબને ઉદય આ ધનને લીધે થયે એવી પણ એ કુટુંબની માન્યતા હતી. ભોંસલે કુટુંબના માણસોને તુળજાભવાની દેવી ઉપર અટલ શ્રદ્ધા હતી. એ કુટુંબના માણસે વરસમાં એક ફેરા તે આ દેવીના દર્શન માટે જતા જ. તુળજા ભવાનીના દર્શન વરસમાં એક ફેરા તે કરવાંજ એ ભલે કુટુંબના માણસોનો નિયમ હતે. ઘણા વરસ સુધી દર વરસે દર્શન માટે જવાનો નિયમ ભેસલે કુટુંબના માણસોએ જાળવી રાખ્યો. પણ હવે સમય તથા સંજોગો બદલાયા હતા. શિવાજી મહારાજે હિંદુત્વરક્ષા માટે માથું ઊંચું કર્યું અને તેથી કરીને ચારે તરફ એમના . દુશ્મને ઉભા થયા. પ્રતિકૂળ સંજોગોને લીધે તથા વધતી જતી કડવાશને લીધે ભેસલે કુટુંબ માટે ભય વધતો ગયો અને તે વધતાં વધતાં એટલે સુધી વધી પડ્યો કે તુળજા ભવાનીની જાત્રા ભારે અડચણભરી અને જબરી જોખમવાળી થઈ પડી. એ જાત્રાએ જવાનું મહારાજને પણ બહુ ભારે થઈ પડયું. એ કાળમાં મહારાજની જિંદગીને બહુ જોખમ હતું. ભવાનીને સાચે ભક્ત કઈ પણ ઈલાજે ભારેમાં ભારે જોખમ ખેડીને પણ ભવાનીનાં દર્શને જાય. મહારાજ પણ ભવાનીના ચુસ્ત ભક્ત હતા. એમણે સંજોગે અને વખતનો વિચાર કરી અડચણમાંથી સીધે રસ્તો કાઢવા પ્રયત્નો આદર્યા. અનેક ગૂંચ અને અડચણોને વિવિધ દષ્ટિથી વિચાર કરી તુળજા ભવાનીનું મંદિર રાયરીના કિલ્લા ઉપર બાંધવાનું નક્કી કર્યું. ભવાનીની ભવ્ય અને આકર્ષક મૂર્તિ ઘડવા માટે સુંદરમાં સુંદર આરસપહાણની જરૂર હતી તેથી તે ખોળવા મહારાજે પોતાના વિશ્વાસુ માણસોને હિંદુસ્થાનમાં મોકલ્યા. આ મૂર્તિ આખા હિંદુસ્થાનમાં એક નમૂનેદાર પ્રતિમા બને એવી મહારાજની ઈચ્છા હતી. સુંદરમાં સુંદર આરસ મેળવી ઉત્તમમાં ઉત્તમ શિલ્પકાર પાસે અતિ આકર્ષક મૂર્તિ ઘડાવવાને મહારાજે નિશ્ચય કર્યો. આરસપહાણની શોધખોળ થઈ અને મૂર્તિ ઘડવા શિલ્પકારો રોકાયા. મૂર્તિ ઘડવાનું કામ ચાલતું હતું એવામાં મહારાજને સ્વમમાં દેવીએ દેખા દીધી. સ્વમામાં તુળજા ભવાનીએ મહારાજને જણાવ્યું કે “મારું મંદિર તું શાયરી કિલ્લા ઉપર બાંધવાની તૈયારી કરી રહ્યો છે પણ મારી ઈચ્છા મારું સ્થાનક ત્યાં રાખવાની નથી. મારી ઈચ્છાને મહાબળેશ્વરની નજીકમાં મારું મંદિર બંધાવે એવી છે. તું “ભોરિયા ડુંગરી ખોળી કાઢ અને તે ડુંગરની ટોચે મારું મંદિર બંધાવ. તારે માટે એક કિલ્લો પણ બંધાવ.” સ્વમાનો આ ચમત્કારથી મહારાજ ઊંઘમાંથી ઝબકી ઉઠડ્યાં. સાક્ષાત તુળજા ભવાનીનાં દર્શનને લીધે મહારાજને અતિ આનંદ અને સંતોષ થયો. ભવાનીની આજ્ઞા થઈ એટલે એ કામમાં મહારાજ ઘડીવારને પણ વિલંબ કરે એવા ન હતા. સવાર થતાંની સાથે જ “ભારયા' ડુંગરીની ખોળ કરવા માટે મહારાજ નીકળી પડ્યા. જંગલમાં અને ઝાડીમાં, ટેકરા અને ડુંગરોમાં ખાડા અને ખીણમાં મહારાજ જાતે ખૂબ રખડવ્યા, પણ કંઈ પત્તો લાગે નહિ, આખરે એમને જંગલને ભોમિયો એક ભરવાડ જે ત્યાં ઢોર ચારતે હતું તે મળ્યો. મહારાજે આ ભોમિયાને “ભરખા' ડુંગરી બતાવવા કહ્યું. આ ભોમિયાએ મહારાજને ભરખા ડુંગરી બતાવી. આ ડુંગરી મહાબળેશ્વરની પશ્ચિમે ૧૨ માઈલ દૂર આવેલી હતી મિયાએ બતાવેલી ડુંગરી ઉપર મહારાજ ગયા. એ ડુંગરી ઉપર આજુબાજુએ ખૂબ ફર્યા. એ ડુંગરીને જુદી જુદી દૃષ્ટિથી મહારાજે નિહાળી. ડુંગરી ઉપર ફરતાં ફરતાં એમની નજર ત્યાં પડેલી એક જબરી શિલા તરફ ગઈ. મહારાજ એ શિલાને ધારી ધારીને જોવા લાગ્યા. પછી પાસે ગયા ત્યારે એ શિલા ઉપર “શિવ'નું ચિહન મહારાજના જોવામાં આવ્યું. આ શિલાને જોઈને મહારાજના અંતઃકરણમાં કુદરતી રીતે જ ખાત્રી થઈ ગઈ કે તુળજાભવાનીએ સ્વમામાં જણાવેલી ડુંગરી તે આજ હોવી જોઈએ. દેવીના કહ્યા મુજબ ડુંગરી જડી આવી એટલે રાયરી કિલ્લા ઉપરના મંદિરમાં મૂકવા માટે તૈયાર કરાવેલી તુળજા ભવાનીની પ્રતિમા, આ ભેરા ડુંગર ઉપર મંદિર બંધાવી તેમાં પધરાવવાનું મહારાજે નક્કી કર્યું. આ ડુંગર ઉપર મંદિર બંધાવવામાં આવ્યું અને દેવીએ જણુવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર મુજબ કિલ્લો પણ ત્યાંજ બાંધવાનું નક્કી કરી મહારાજે તે કામ કિલ્લા બાંધવાના કામમાં કુશળ એવા મેરેપંત પિંગળને સોંપ્યું. મોરોપંત પિંગળેએ અનેક બાબતોનો વિચાર કરી, હિંદી સ્વિરાજ્ય સ્થાપવાની મહારાજની યોજના નજર સામે રાખી, હિંદુત્વરક્ષણના કામને ધ્યાનમાં લેહ કિલ્લો બાંધવાનું કામ હાથમાં લીધું. પિતાની કારીગરીની હજારે વરસ સુધી સાક્ષી પૂરી શકે એ કિલ્લો બાંધવાનું મોરપતે નક્કી કર્યું. પિતાની કુશળતાના એક નમૂનારૂપે મેરીપતે મહારાજના ફરમાનથી ભોરા ડુંગરી પર કિલ્લો બાંધ્યો. આ કિલ્લાને મહારાજે “ પ્રતાપગઢ એ નામ આપ્યું અને પ્રતાપગઢને નામે જ આજે પણ એ કિલ્લો ઓળખાય છે. કેયના ખીણથી પ્રતાપગઢ ૧૦૦૦ ફુટ ઊંચે છે. મહા રોડ ઉપરથી પ્રતાપગઢ ઉપર જતાં બહુ સુંદર દેખાવ દેખાય છે અને કુદરતની ખુબીને ખ્યાલ જોનારને આવે છે. કૃષ્ણથી કાંકણું જવા માટે મહાડઘાટ થઈને જવાય છે અને આ રસ્તાનો કબજો મહારાજ માટે બહુ જ ઉપયોગી અને જરૂર હતો. હાથમાં લીધેલું કામ પૂરું પાડવા માટે એના કબજાની ખાસ જરૂર હતી. મહારાજે નવા જીતેલા મુલકને આ રસ્તે જાના મુલક સાથે જોડી દેનારો થઈ પડ્યો હતો. ૨. બજાજી નિંબાળકરની શુદ્ધિ, જોરજુલમ અને બળજબરીથી પરધર્મમાં વટલાવવામાં આવેલા કમનસીબ માણસોની શુદ્ધિ કરી પાશ ધર્મમાં લેવાની વિધિ શિવાજી મહારાજના જમાનામાં અસ્તિત્વમાં હતી એ બજાજી નિ બાળકની શુદ્ધિ ઉપરથી સાબીત થાય છે. એ શુદ્ધિ પ્રકરણ શરૂ કરતાં પહેલાં બજાજી નિબાળકર જે કુટુંબમાં જન્મ્યો તે નિબાળકર કટુંબની ઓળખાણ વાંચકોને આપવાની જરૂર છે. મહારાષ્ટ્રના ઇતિહાસ તરફ નજર કરતાં વાચક જોઈ શકશે કે મહારાષ્ટ્રમાં ઈતિહાસપ્રસિદ્ધ ક્ષત્રી કુટુંબો જુદે જુદે ઠેકાણે ઉદય પામ્યાં છે. જેવાં કે -(૧) ભોંસલે (૨) જાધવ (૩) ઘેર પડે (૪) ગુજર (૫) ઘાટગે (૬) ડફળે (૭) માને (૮) મોહિત (૯) મહાડીક (૧૦) મેરે (૧૧) શિકે (૧૨) સાવંત (૧૩) સૂર્વે (૧૪) નિબળકર વગેરે. ઉપર જણાવેલા કુટુંબ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગમાં બહુદે વખતે ઉદય પામ્યા. ફલટણમાં નિંબાળકર કુટુંબ બહુ જૂનું અને ઈજ્જત આબરુમાં ભરપુર ગણાય છે. એ કુટુંબ આસરે ૬૦૦ વરસથી સરદારી ભોગવે છે. આસરે આઠમા સૈકાની આખરે કે નવમા સૈકાની શરુઆતમાં પરમારવંશના રજપૂતોએ ધારા નગરીમાં રાજ્ય સ્થાપ્યું. આ વંશમાં મુંજ, ભોજ વગેરે પરાક્રમી પુરુષો થઈ ગયા. દિલ્હીના સુલતાનેએ આ ધારાનગરીના રાજાઓ ઉપર અનેક ચડાઈ કરી. દિલ્હીના મુસલમાન સુલતાને ધારના હિ૬ રાજાઓને જપીને રાજ્ય કરવા તા જ નહિ. ધારાનગરી અનેક પ્રકારની આફતોમાં સપડાયેલી હતી. તેવે વખતે નિબરાજ પરમાર નામનો રાજકુટુંબને એક પુરષ ઈ. સ. ૧૨૪૪ માં ધારાનગરી છોડીને દક્ષિણમાં આવી વસ્ય (૪. નિ.). નિબરાજે શંભુ મહાદેવના સ્થાનક નજીક મુકામ નાંખ્યો. એ જે ગામમાં રહ્યો તે ગામને લેકે નિબળક નામથી ઓળખવા લાગ્યા. આ ગામના નામ ઉપરથી નિબરાજના વંશજોને નિબળકર નામથી લેકે બોલાવવા લાગ્યા. આ વંશના માણસોએ ફલટણ ગામ વસાવ્યું. નિખરાથી ૧૪ મે પુરુષ વનંગપાળ નિબાળકર થયો જેના સંબંધમાં પાછલા પ્રકરણમાં હકીકત આવી ગઈ છે. આ નિબાળકર વંશમાં મુળ નિબાળકર નામને એક પુરુષ થઈ ગયે તે હિંદવી સ્વસન્ય સ્થાપવાની શિવાજી મહારાજની યોજનાની તરફેણમાં હતા. બિજાપુર બાદશાહની મદદથી મુછના છોકરાઓએ મુજ ઉપર ચડાઈ કરી. મુછનો એક દીકરો બજાજી નિબાળકર બાપની કેટે હતે. શિરવળ નજીક ગેળા ગામે લડાઈ થઈ. આ લડાઈમાં ઈ. સ. ૧૬૪૪ માં મુછ પિતાના બારાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું હાથે એક વડલાના વૃક્ષ હેઠળ મરા (મ. ફિ.). આ વડલાને આજે પણ “જાપ નિચા વડ” એ નામથી મહારાષ્ટ્રમાં લેકે ઓળખે છે. આ લડાઈમાં મુધાજીનો પુત્ર બજાજી નિ બાળકર કેદ પકડાય અને તેને બિજાપુર લઈ જવામાં આવ્યું. બજાજીને બિજાપુર બાદશાહ સમક્ષ ખડે કરવામાં આવ્યું. બાપના ગુના માટે બેટાને ગરદન મારવાની શિક્ષા ફરમાવવામાં આવી. બિજાપુર દરબારમાંના મરાઠા સરદારોને બજાજીને થયેલી સજાથી ભારે દુખ થયું. આ સા એ તે બજાજીને કેવળ અન્યાય છે, એમ મરાઠા સરદારોને લાગ્યું. બિજાપુરના બાદશાહ બજાજી ઉપર કેવળ સિતમ સુજારે છે એમ કેટલાકને લાગ્યું અને ઘણા મરાઠા સરદારની લાગણી બજાજી તરફ ખેંચાઈ ગમે તેમ કરી બાદશાહને સમજાવી મનાવીને પણ બજાજીની સજા માંડી વળાવવાને મરાઠા સરદારોએ વિચાર કર્યો. બજાજીને કરવામાં આવેલી સજા બહુ ભારે અને કડક છે માટે બાદશાહ સલામતે બાજીની બાબતમાં ફરી વિચાર કરે એવી અરજ મરાઠા સરદારોએ બાદશાહને ગુજારી. બારીક તપાસ કરતાં બાદશાહને જણાયું કે બજાજીને ગરદન મારવામાં આવે તે દરબારના મરાઠા સરદારોનાં દિલ દુભાવાને સંભવ છે. બિજાપુર દરબારનો ઈચછા બજાજીને નાશ કરવાની હતી કારણ શિવાજી મહારાજે જે હિલચાલ ઉભી કરી હતી તેમાં બજાજી ખુલ્લી રીતે મળશે એવો બાદશાહને ભય હતું અને જો બજાજી શિવાજી સાથે મળીને બિજાપુર સામે ખુલ્લું વેર જાહેર કરે તે બિજાપુર સત્તાને ધક્કો પહોંચે એમ હતું. આ બધી બાબતેને વિચાર કરી બજાજીને શિવાજીને સાથી બનતે અટકાવવા માટે તેને નાશ કરવાને બાદશાહે વિચાર કર્યો. દરબારના મરાઠા સરદારની વિનંતિથી બાદશાહ સહેજ પલળે તે ખરો પણ નિબળકરનું મહારાષ્ટ્રમાં ભારે લાગવગ અને વજન ધરાવતું કુટુંબ શિવાજી સાથે જોડાઈ મુસલમાની સત્તા સામે માથું ઊંચું કરે એ બાદશાહને કોઈપણ રીતે પાલવે એમ ન હતું. જો નિબાળકરને ગરદન મારે તે હિંદુ સરદારમાં બેદિલી ઉભી થાય અને જે નિંબાળકોને સ્ટે કરવામાં આવે તે દુશ્મનનું બળ બમણું વધે છે આવી કઢંગી સ્થિતિમાંથી પણ બાદશાહે ઉંડે વિચાર કરી એક રસ્તે શોધી કાઢ્યો. બજાજી કબુલ ન કરે એવો સરત બાદશાહે બજાજીના છુટકારા માટે નક્કી કરી અને મરાઠા સરદારેને અને બજાજીને જાહેર કર્યું કે – બજાજી નિબળકર જો હિંદુ ધર્મ છોડીને મુસલમાન ધર્મ સ્વીકારે તે એને કરવામાં આવેલી દેહાંતદંડની શિક્ષા માફ કરીને એને બંધનમુક્ત કરવામાં આવશે એટલું જ નહિ પણ એને મટી જાગીર બક્ષીસ આપવામાં આવશે” (મ.શિ.). બજાજી નિબળકર આગળ એના છુટકારાની ઉપર પ્રમાણેની સરત મૂકવામાં આવી. હિંદુધર્મને ત્યાગ કરી મુસલમાન થવું એ સરત બજાજીને અતિ આકરી, અસહ્ય અને નહિ સ્વીકારવા જેવી લાગી. આ સરતથી છૂટવું એ બજાજીને મરવાથી પણ વધારે આકરું લાગ્યું. બજાજી બહુ દુખી થયો અને આ સરત ઉપર વિચાર કરવા લાગ્યો. એની આગળ તે હવે એક જ રસ્તો ખુલ્લે રહ્યો. વતન વાડીવજીફા અને સર્વસ્વ ત્યાગ કરવો અથવા હિંદુધર્મને ત્યાગ કરે. ૩૦૦-૪૦૦ વરસથી ચાલી આવતું વતન અને જાગીરને સવાલ પણ એની નજર આગળ ઉભે થે. બજાજીએ વિચાર કર્યો, ચારે તરફ નર દોડાવી ત્યારે એને લાગ્યું કે આ જમાને કપાઈ મરવાને નથી. “ જીવતો નર ભદ્રા પામે ” એ કહેવત પણ એના મગજમાં તાજી થઈ આવી. સર્વસ્વ ખોવા કરતાં સમય પ્રતિકૂળ છે એટલે તેને આધીન થઈ જીવ બચાવવા માટે ભલે મરજી ન હોય તે પણ સરત સ્વીકારવી. મુસલમાન ધર્મસ્વીકાર જ છે તો પૂરેપુરે ફાયદો મળે એવી સરત આપણે પણ મૂકવી એવો નિશ્ચય કરી બજાજીએ બાદશાહને કહેવડાવ્યું કે “જે બાદશાહ સલામત શાહજાદી સાથે મારું લગ્ન કરી અને બાદશાહને જમાઈ અનાવે તો હ બાદશાહની સરત સ્વીકારવા તૈયાર છું. શાહજાદીની મરછ પણ બજાજી સાથે પરણવાની હશે અને તેણે માગણી કરવાની ખટપટ કરી હોય એમ દેખાય છે ( મ. ફિ.). બાદશાહે બજાજીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર ૧૭૫ સરત સ્વીકારી પિતાની શાહજાદીની શાદી બજાજી નિ બાળકર સાથે કરી અને તેને પોતાને જમાઈ બનાવી મોટી જાગીરીની સનદ કરી આપી. બજાજી મુસલમાન બન્યો અને થડે કાળ શાહજાદી સાથે બિજાપુર રહ્યો. બિજાપુર બાદશાહના જમાઈને ઉપભોગ ભગવોને બજાજી છેડા વખત પછી પિતાને દેશ પાછો આવ્યો. પોતાને દેશ પાછા ફર્યા પછી બજાજીને કરેલાં કૃત્ય માટે (મુસલમાન બનવા માટે) પશ્ચાત્તાપ થયે. એનું મન એને ડંખ્યા જ કરતું હતું. મોતમાંથી બચવા માટે એણે મુસલમાન ધર્મ સ્વીકાર્યો પણ તે માટે તેને દિલમાં અતિ દુખ થતું હતું. એનું દિલ એને ડંખવા લાગ્યું. હવે એને લાગ્યું કે ગમે તેમ કરી, ગમે તેવી સ્થિતિમાં પણ મારે તો હિંદુ જ રહેવું જોઈએ. હવે બગડી કેમ સુધારવી એ ચિંતામાં એ પડ્યો. બજાજી નિંબાળકરને મુસલમાન બનાવ્યાના સમાચાર શિવાજી મહારાજ તથા જીજાબાઈને મળ્યા. નિબાળકર અને ભેંસલે કુટુંબને સંબંધ બહુ નિકટને હતો તેથી અને હિંદુઓનું બહુ નામીચું કુટુંબ મુસલમાન બન્યું તેથી અને આ કુટુંબના વટલાવાથી હિંદુઓને પક્ષ નબળા બને તેથી મહારાજના દિલને આ કૃત્યથી ધક્કો લાગે. જીજાબાઈને પણ લાગ્યું કે “નિબાળકર જેવું કુટુંબ આજે આ દશાને પામે તે કાલે બીજા સરદારનું શું થશે? શિવાજી મહારાજે શરૂ કરેલા કામની વચ્ચે આ જબરી આડખીલી નીવડશે.” વગેરે વિચારેથી જીજાબાઈ પણ ચિંતાતુર થયાં. બજાજ નિબાળકર શંભુ મહાદેવનાં દર્શન માટે શિંગણાપુર ગયો હતો, ત્યાં મહાદેવનાં દર્શન કરી પાછા ફરતાં જીજાબાઈને મળ્યો અને પિતાની વીતી અથથી ઈતિ સુધી નિવેદન કરી પોતે મુસલમાન ધર્મ સ્વીકારવા જરાપણ રાજી ન હતા પણ ક્યા સંજોગોમાં એણે મુસલમાન ધર્મ સ્વીકાર્યો હતે તે બધું જીજાબાઈને કહ્યું. આપત્તિમાંથી બચવા માટે એને આ બધું કરવું પડયું અને તે માટે એને પશ્ચાત્તાપ થાય છે એ વાત જાબાઈને જણાવી. આ સ્થિતિ તે એને માટે અસહ્ય થઈ પડી છે અને - તેમાંથી ગમે તે રીતે એ બચવા ઈચછે છે એવું એણે ખુલે ખુલ્લું જીજાબાઈને કહ્યું. જીજાબાઈ આગળ નું દુખ રડી બજાજી ચાલ્યો ગયો. બજાજ પિતાને સ્થાને ચાલ્યો ગયો પણ પોતાની વીતીનું વર્ણન કરીને જીજાબાઈને ઉંડા વિચાર સાગરમાં ડુબાડીને ગયો. જીજાબાઈને ચેન પડે નહિ. એમના મનમાં આ સંબંધી અનેક વિચારો ઉભા થયા. ' આવી રીતે મુસલમાન બાદશાહે સત્તાના જોર ઉપર ત્રાસ અને જુલમથી હિંદુઓને બળજબરીથી વટલાવે અને પ્રસંગ ટળે હિંદુઓ તેમને આપ–સંગનું કૃત્ય ગણું માફ કરી પાછા હિંદુ ધર્મ અને ન્યાતમાં શુદ્ધ કરીને ન લેતો કાળે કરીને હિંદુઓની સંખ્યા તદ્દન ઘટી જવાની અને હિંદુત્વને નાશ થવાને. અનેક જુલમ અને ત્રાસને લીધે પરધર્મમાં જોરજુલમથી ગયેલા હિંદુઓને હિંદુ ધર્મ જે શુદ્ધ કરીને પિતામાં ન મેળવી લે તે મુસલમાનોના જુલમને ઉત્તેજન આપવા જેવું થાય છે. જેને હિંદુ ધર્મમાં હજુ શ્રદ્ધા છે, હિંદુ ધર્મને માટે જેના અંતઃકરણમાં હજુ માન છે, હિંદુ દેવ દેવતા અને હિંદુ સંસ્કૃતિના જે પૂજક છે તેવા ઉપર અત્યાચાર થાય ત્યારે બીક અને ત્રાસને લીધે ફક્ત જીવ બચાવવા માટે જે બીજાને ધર્મ ઉપર ઉપરથી સ્વીકારે છે તે જે હિંદુ ધર્મમાં શુદ્ધ થઈને પાછો આવવા ઈચ્છા રાખતો હેય તે તેવાને માટે હિંદુ ધર્મ પિતાનાં બારણું બંધ રાખે તે હિંદુ ધર્મની મહત્તામાં જરૂર ઉણપ ગણાય. જ્યારે મુસલમાનેએ હિંદુઓને વટલાવી મુસલમાન બનાવવા માટે ત્રાસ, જુલમ, આક્રમણ અને અત્યાચારનું સુત્ર સ્વીકાર્યું હોય ત્યાં તે શુદ્ધિનું દ્વાર હિંદુઓએ ખુલ્લું મૂકવું એજ જુલમ અને સત્તાના દુરુપયોગને હિંદુઓને વ્યાજબી જવાબ ગણાય.” બજાજી કેવા કઢંગા સંજોગોમાં મુસલમાન બન્યો તે સ્થિતિ, તેના ઉપર કરવામાં આવેલું અઘટિત દબાણ, મુસલમાન ન બને તે દેહાંત દંડની શિક્ષાને અમલમાં મૂકવાની ધમકી વગેરે વાતે મરાઠાઓ આગળ મૂકી બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં લેવા તેમને સમજાવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૨ મું જીજાબાઈએ વિચાર કર્યો. આ કામ માટે જીજાબાઈએ આગેવાની લઇ સમસ્ત મરાઠા મંડળ ભેગું કર્યું. મરાઠા મંડળ સમક્ષ બજાજીએ પિતાની સ્થિતિ રજુ કરી. ક્યા સંજોગોમાં એણે મુસલમાની ધર્મ સ્વીકાર્યો એ પણ વિગતવાર મંડળ આગળ વર્ણવ્યું. પોતે કરેલાં કૃત્ય માટે પિતાનો પશ્ચાતાપ જાહેર કર્યો અને પિતાને શુદ્ધ કરી ન્યાતમાં લેવા માટે મરાઠા મંડળને વિનંતિ કરી. બહુ પ્રતિકૂળ સંજોગોમાં બજાજીને આ રસ્તો લેવો પડયો હતો અને પોતે કરેલાં કૃત્યને હવે એ પશ્ચાતાપ પણ કરે છે તે ન્યાત સર્વ સત્તાવાન અને શક્તિવાન છે, ધારે તે બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં દાખલ કરી શકે છે. પિતાને જીવ બચાવવા માટે બજાજીએ આ કામ કર્યું છે તેનો વિચાર કરી, આપ–સંગે આ કૃત્ય એને કરવું પડયું એમ માની ન્યાત એને પાવન કરી લે એવી જીજાબાઈએ મરાઠા મંડળને વિનંતિ કરી. મરાઠા મંડળે સર્વે સંજોગો ધ્યાનમાં લઈ બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં લીધે. બજાજીની શુદ્ધિ થયાથી શિવાજી મહારાજને આનંદ થયો પણ જીજાબાઈએ મહારાજને જણાવ્યું કે ફક્ત શુદ્ધિ કર્યાથી આપણી જવાબદારી ઓછી થતી નથી. શુદ્ધિ પછી ખરી જવાબદારી શરુ થાય છે, સામાજિક સુધારે છે ત્યારે જ ફળીભૂત થાય કે જયારે સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત પુરુષો સુધારાને કુહાડે પિતાના પગ ઉપર મારે. મરાઠા મંડળે બજાજીને શુદ્ધ કરી ન્યાતમાં સ્વીકાર્યો. રોટી વહેવારને સહેલે પ્રશ્ન પતી ગયે, પણ બેટી વહેવારને અઘરો પ્રશ્ન તે હજુ બાકી જ છે. બેટી વહેવારના પ્રશ્નના નિકાલ મરાઠા મંડળનું કોઈ આગેવાન કુટુંબ કરે તેજ શુદ્ધિની પ્રથાને ઉત્તેજન મળે. માતા જીજાબાઈને આ બેલ મહારાજના અંતઃકરણમાં ઉંડા પેઠા અને એમને ખાત્રી થઈ કે શુદ્ધ કરેલા કુટુંબને અપનાવવા માટે આગેવાનોએ એમની સાથે સંબંધ બાંધવા બેટી વહેવાર કરવા તરત આગળ પડવું જોઈએ. જે આગેવાન કુટુંબે આ બાબતમાં શિથિલ વૃત્તિ બતાવે તે શુદ્ધ થયેલા બિચારા કમનસીબ માણસની સ્થિતિ અતો તો થયા વગર રહેજ નહિ. મહારાજે માતાને જણાવ્યું કે તમારા વિચારો બરાબર છે. માતાએ તરત જ પુત્રને જણાવ્યું કે બજાજીને શુદ્ધ કરી લેવા માટે મરાઠા મંડળને આપણે વિનંતિ કરી આ શુદ્ધિની બાબતમાં આપણે આગેવાની લીધી છે તે તારી પુત્રી સખુબાઈનું લગ્ન બજાજીના દીકરા માધાજી જોડે થાય તો જ શુદ્ધિને ખરું ઉત્તેજન મળે. મારો વિચાર તે આપણી સખને માધાજી સાથે પરણાવવાનું છે.” માતાના મુખમાંથી પડતા બોલ ઝીલે એવા આજ્ઞાધારક શિવાજી મહારાજ હતા. એમણે માતાની મરજી મુજબ પિતાની દીકરી સખુબાઈનું લગ્ન બજાજીના પુત્ર માધાજી જોડે કરીને શુદ્ધિને ખરું ઉત્તેજન આપ્યું. દીકરીને પહેરામણીમાં પૂના પ્રાંતમાં પુરંદર તાલુકાની વહાલે ગામની પટલાઈ આપી. તે સંબંધમાં તા. ૨૭ ઑકટોબર ૧૬૫૭ ને રોજ શિવાજી મહારાજે તાકીદ પત્ર મોકલ્યું (શિ. કા. ૫. સા. સં. ખંડ. ૧ પાનું. ૧૬૧ ). આ આખા પ્રકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અત્યાચાર, ગેરવાજબી દબાણ, ત્રાસ, ધમકી અને જુલમથી વટલાવેલા માણસને શુદ્ધ કરીને જાત જાતમાં લેવા જેટલી ઉદારતા શિવાજી મહારાજના વખતમાં હિંદુઓએ બતાવી હતી. આસરે ૨૦૦-૨૫૦ વરસ પહેલાં હિંદુ સમાજ, આપત્તિમાંથી બચવા માટે, દેહાંત દંડની શિક્ષા ટાળવા માટે, પોતાનો જીવ બચાવવા માટે, જો કોઈ હિંદુ પરધર્મ સ્વીકારી લેતા તે એવા બિચારા કમનસીબ માણસ યા કુટુંબ માટે સાંકડું દિલ રાખે એવા ન હતા. જેરજાલમને લીધે જેને પરધર્મ સ્વીકાર પડ્યો હોય એ પુરુષ ન્યાતમાં આવવા માટે ન્યાતને અરજ કરે અને બહુ વિકટ સંજોગોને લીધે એને ધર્માંતર કરવું પડયું હતું એની ખાત્રી ન્યાતને કરી આપે તે તેવા પુરુષની શુદ્ધિ કરી તેને ન્યાતમાં લેવા જેટલે તે જમાનામાં હિંદુ સમાજ ઉદાર હતા. બીજે જીજાબાઈ જેવી સ્ત્રીએ આ કામમાં આગેવાની ભર્યો ભાગ લઈ મરાઠા મંડળ ભેગું કર્યું અને બજાજીની હકીકત ઉપર વિચાર કરી તેને પાછા હિંદુ ધર્મમાં લેવાની એમણે ન્યાતને વિનંતિ કરી એ બીના તે વખતની સ્ત્રીઓમાં સામાજિક સુધારાના વિચાર વિકાસ પામેલા હતા, એ બતાવી આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્જુ ૧૨ શું ] છે. શિવાજી ચરિત્ર ૧૯૭ છે. સામાજિક સુધારા, પારકા કરાને જિત કરવાની પદ્ધતિ સ્વીકારવામાં આવે તા કાઈ દિવસ ફળીભૂત થતા નથી એ અનુભવ પણ તે જમાનાના આગેવાને ને હતા એ આ દાખલાથી દેખાઈ આવે છે. ૩. દક્ષિણમાં ઔર'ગઝેબના અમલ, શિવાજી મહારાજના સંબધમાં ઔરંગઝેબ આવ્યા તે પહેલાં એને મહારાષ્ટ્ર સાથેના સંબંધ કેવા હતા તથા એની કારકીર્દિ કેવી હતી તેથી વાંચકાને વાકેક કરવાની ખાસ જરુર છે. દિલ્હીના મુગલ બાદશાહ શાહજહાનને ઔરગઝેબ એ સૌથી નાના છોકરા હતા. એને શાહજહાને ઈ. સ. ૧૬૩૬ માં એની ૧૮ વરસની ઉંમરે દક્ષિણના સુબા તરીક મેાકલ્યો. ઈ. સ. ૧૬૪૪ સુધી એટલે આસરે ૮ વરસ સુધી એણે દક્ષિણમાં સુબેદારી કરી. આ આઠ વરસ દરમ્યાન ઔરંગઝેબ મરાઠાઓના સંબંધમાં વધારે આવ્યો ન હતો. ઔરંગઝેબને મોટા ભાઈ દારા ખાદશાહ પાસે દિલ્હી રહેતે હતા અને ઔરંગઝેબના કારભારની હરહંમેશ ખેાડખાંપણ કાઢી શાહજહાનની દૃષ્ટિમાં ઔર'ગઝેબને હલકા પાડતા. ઈ. સ. ૧૬૪૪ માં એને બાદશાહે દક્ષિણની સુબેદારી ઉપરથી ખસેડ્યો. પછી ગુજરાતના સુબા તરીકે ઔરંગઝેબે આસરે બે વરસ સુધી અમલ ચલાવ્યા. ગુજરાત પછી મુલતાનના સુબા તરીકે પણ તેણે આશરે ૪ વરસ સુધી કામ કર્યું. ઈ. સ. ૧૬૫૨ ના જુલાઈ માસમાં શાહજહાને ઔરગઝેબની નિમણૂક કરી પાછી દક્ષિણના સુબા તરીકે કરી. આ વખતે દક્ષિણમાં મુગલ સત્તાનું મુખ્ય શહેર ઔરંગાબાદ હતું. દોલતાબાદ એ મુગલ લશ્કરનું મુખ્ય થાણું હતું. દક્ષિણુને મુગલ મુલક આ વખતે ૪ જિલ્લાઓમાં વહેંચાઈ ગયા હતા. આ ચાર જિલ્લાની આવક ત્રણ કરોડ બાસઠ લાખ રૂપિયાની હતી. ઈ. સ. ૧૬૫ર માં એ આવકમાંથી એક કરોડ રૂપિયા વસુલ ઉધરાવતાં તે નાકે દમ આવી જતા. ઈ. સ. ૧૬૫૩ ના નવેમ્બરમાં ઔરંગઝેબ ઔરંગાબાદ આવ્યા. આસરે પાંચ વરસ સુધી એણે બીજીવાર દક્ષિણના સુબેદાર તરીકે અમલ ચલાવ્યેા. આ વખતે દક્ષિણમાં એણે ખૂબ માજશાખ ઉડાવ્યા અને એણે પેાતાનું પોત પ્રકાશવા માંડયુ. ઔર ંગાબાદથી ૬ માઈલ દૂર આવેલી એક ટેકરી ઉપર ખડાખાનું પવિત્ર મંદિર હતું તેને નાશ કર્યાં. ઔરંગઝેબે બહુ બારીકાઈથી પેાતાના અમલ નીચેના મુલકની સ્થિતિ તપાસી ત્યારે એને માલુમ પડયું કે ૧૬૪૪ માં એણે દક્ષિણ છેડયુ ત્યાર પછી ખેડૂતાની સ્થિતિ વધારે ખરાખ થઈ હતી. મુગલ સરકારની આવક તદ્દન ધટી ગઈ હતી. ધણાં ગામેાની વસ્તી ઓછી થઈ ગઈ હતી અને જમીના પડતર પડી રહી હતી. ઔરંગઝેબને લાગ્યું કે ઉપરાઉપરી સુબા બદલવાથી આ સ્થિતિ થઈ હશે. આસરે ૮ વરસમાં ૬ સુખાએ બદલાયા અને દરેકની પદ્ધતિ અને રીત જુદી. પ્રજા તા કાયરકાયર થઈ ગઈ હતી. ૧૬૪૪-૪૫ માં દક્ષિણના સુખે ખાનડૌરાન હતા. આ અમલદાર 'મરે ધરડા અને સ્વભાવે અતિ ક્રૂર હતા. એણે પ્રજાને સતાવવામાં આકી ન રાખી. રૈયતને ખૂબ લ્ખિામી તથા રંજાડી. એના મરણની વાત સાંભળતાં જ રૈયતને આનંદ થયા. પછી ઘેાડા કાળ જય×િહે અમલ ચલાવ્યા. ઈ. સ. ૧૬૪૫-૪૭ સુધી ઈસ્લામખાન સુબેદાર રહ્યો. આ અમલદાર બ્રા ધરડા હતા અને વૃદ્ધાવસ્થાને લીધે એટલા બધા નબળા બની ગયા હતા કે એ ધેડા ઉપર બેસી શકતા ન હતા. એ બહુ લાલચુ અને પૈસા ખાનારા હતા. આ સુખે! હલકી મુદ્ધિના અને ચાર દાનતનાં હતા. સરકારી ક્રિક્ષામાં સંકટ સમયે વાપરવા માટે ભરી મૂકેલું અનાજ ચેરીથી વેચી એણે પોતાના ખિસ્સાં તર મા. શાહ નવાજખાન અને મુરારબક્ષે તે માંહેામાંહે લડ્યાં જ કર્યું. આ બંને થાડા થાડા વખત સુધી સુબા હતા. દક્ષિણના મુગલ મુલકમાં આવી રીતે અવ્યવસ્થા ચાલી રહી હતી. પ્રજા કંટાળી ગઈ હતી અને રાજ્યની આવક ઘટી ગઈ હતી. આવક ધટતી ઘટતી એટલે સુધી ઘટી ગઈ કે ખરચને પહેાંચી વળવા માટે બાદશાહ શાહજહાન બીજા પ્રાંતની આવકમાંથી દક્ષિણના નિભાવને માટે નાણાં માકલા, 23 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ સુ ઔરંગઝેબે ખીજી વખતે દક્ષિણની લગામ સુખા તરીકે હાથમાં લીધી ત્યારે નીચે પ્રમાણે ખરચ થતું હતું. ૨૫ લાખ રૂપિયા ઔરંગઝેબ અને તેના છેાકરાઓના પગારમાં ખરચાતા. ૬ લાખ રૂપિયા લશ્કર અને ખીજા ખરચમાં ખરચાતા. આ પ્રમાણેના ખરચ હતા. આવક તેનાથી ઓછી હતી. જમીન મહેસુલ આસરે રાા લાખ રૂપિયા વસુલ આવતું. ૯ લાખ રૂપિયા ખંડણીના આવતા. આ રીતે દર વરસે ૨૦ લાખ રૂપિયાની દક્ષિણને કારભાર ચલાવવામાં ખોટ આવતી. દોલતાબાદના કિલ્લામાં રૂ. ૮૦ લાખની સિલક શાહજહાને રાખી મુકી હતી. તેમાંથી દર વરસે આ ખાટની રકમ આપવામાં આવતી. દક્ષિણના મુગલ મુલકની રૈયત ખરાબ હાલતમાં આવી પડી હતી તેથી આવક ઘટી ગઈ હતી. આવક ઉપરના કાપને લીધે બાદશાહની નજર લકાની આબાદી તરફ્ ખેંચાઈ. દૂધ ધટી જાય ત્યારે ભુખે મરતી ગાયના ખારાકને માલિક વિચાર કરે છે તેવી રીતે તિજોરીનું તળીયું દેખાવા લાગ્યું એટલે રૈયતના દુખ તરફ બાદશાહનું ધ્યાન દોરાયું. દક્ષિણમાં મુગલ મુલકામાં આવક બરાબર વસુલ થઈ શકે તે માટે લેકાની દશા સુધારવા તરફ ખાસ ધ્યાન દેવા શાહજહાન બાદશાહે ઔરંગઝેબને સૂચના કરી હતી. પ્રજાને આબાદ કરી તિજોરી તર કરવાનું સમજાવીને ઔર'ગઝેબને દક્ષિણમાં મેકલવામાં આવ્યા હતા. ઔરંગઝેબ આ કામમાં શાહજહાનને સંતેષ આપી શક્યા નહિ. અણબનાવ ધીમે ધીમે વધ્યા. બાપ બેટા વચ્ચે મેદિલી વધતી ચાલી. આ અને એવા ખીજા કારણાને લીધે ઔરંગઝેબને એના બાપ તથા ભાઈ દારા સાથે બહુ કડવું વેર અધાયું. બિજાપુરા બાદશાહ અને ગેાવળકાંડાને સુલતાન પેાતાનેા સંબધ બારાબાર દિલ્હીના બાદશાહ સાથે રાખતા ઔરગઝેબને ગમ્યું નહિ. દક્ષિણના મુગલ સુબાને વાક્ કર્યા સિવાય આ બાદશાહ અને સુલતાન બારાબાર દિલ્હીપતિ સાથે વહેવાર કરે તેથી મુગલ બાદશાહતની આબરુને ધોકા પહોંચતા હતા તેથી દક્ષિણના બાદશાહ અને સુલતાને દિલ્હીના બાદશાહ સાથેતા બધે વહેવાર દક્ષિણના સુબાની મારફતે કરવા એવે હુકમ કરવા ઔર'ગઝેબે દિલ્હી બાદશાહને વિનંતિ કરી. શાહજહાને ઔરંગઝેબની આ વિનંતિ સ્વીકારી નહિ તેથી આગમાં તેલ રેડ્યા જેવું થયું. ૪. મીર જીમલાને મદદ અને ગાવળકાંડાને ગળે ફાંસા. અનેક કારણાને લીધે બિજાપુર અને ગાવળકાંડાને ગળી જવાની ઔરંગઝેબની દાનત હતી. ઔરંગઝેબ ખીજી વારના દક્ષિણમાં સુબા તરીકે આવ્યા ત્યારથી ગાવળકાંડાની સાથે લડવાના છીંડા શોધતા જ હતા. ગાવળકાંડાના સુલતાન મુગલ બાદશાહને બે લાખ હાનની ખંડણી આપતા હતા પણ તે પૂરેપુરી વસુલ કરવાનું કામ બહુ ભારે થઈ પડયું હતું. આખરે મુગલ બાદશાહે સમાધાનીને રસ્તો શેાધી કાઢયો કે સુલતાને ખડણી પેટે અરધી રકમ દિલ્હીના બાદશાહને રોકડી આપવી અને અરધી રકમને પેટે તેટલી રકમના હાથી આપવા. આ રસ્તા શોધી કાઢચો છતાં ખંડણી વખતસર મળતી નહતી, ઔરંગઝેબની આંખમાં આ રાજ્ય ખૂંચી રહ્યું હતું અને એને ગળી જવાના દાવ ખાળતા હતા. એણે ખડણી પેટે ગેાવળકાંડા રાજ્યના કેટલાક પ્રદેશ હંમેશને માટે બાદશાહતમાં જોડી દેવાની સુલતાનને સૂચના કરી. ગાવળકાંડાના સુલતાન સાથે ઔરગઝેબને અણુબનાવ હતા એટલે પગલે પગલે અને ડગલે ડગલે એ સુલતાનને કનડગત કરવા માંડ્યો. એણે સુલતાનને જણાવ્યું કે મુગલ સરકારે સુલતાન પાસેથી ૨ લાખ હેાનની ખંડણી ઠરાવી નક્કી કરી ત્યારે હાન એકની કિંમત ચાર રૂપિયા હતી અને હવે હેાનની કિંમત રૂા. ૫) થઈ છે તે તે હિસાબે હવેથી ખંડણીના રૂપિયા આઠ લાખને બલે દસ લાખ ગણવા અને પાછલા દસ વરસની નુકસાની પેટે રૂા. ૨૦ લાખ વધારાના તાકીદે મોકલવા. ખીજું સુલતાને મુગલ બાદશાહની પરવાનગી સિવાય કર્ણાટકના શ્રીર`ગરાયના કેટલાક મુલક જીત્યા હતા તે કસુર માટે મેટી રકમ દંડ તરીકે આપવી. ઔરંગઝેબે માગેલી આ બધી મોટી રકમ આપવા સુલતાન ખુશી ન હતા. આવી રીતના અનેક નવા નવા કિસ્સાઓ ઉભા કરીને ઔરંગઝેબે ગાવળકાંડાને ગળે ફ્રાંસા નાખવા ઠીક ઠીક તૈયારી કરી મૂકી. ઘટતી તૈયારી કરી સુલતાન તરફથી કંઈ એવું કૃત્ય થાય કે તરત જ ગાવળકાંડા ઉપર તલપ મરાય એની ઔરંગઝેબ રાહ જોતા બેઠો, ૧૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ મરણ ૧૨ સુ છે.” શિવાજી ચરિત્ર ૧૯ ગાવળકાંડાનું રાજ્ય પ્રમાણમાં ઘણું નાનું ગણાય; પણ તે જમાનામાં તેની જાહેાજલાલી અદ્વિતીય હતી. એ પ્રાંતની ભૂમિ અતિ રસાળ હતી. આંખને આનંદ આપે એવી પ્રાન્તની ફળદ્રુપતા હતી. લીલાંછમ ખેતરા જોનારની આંખાને સંતેષ આપતાં. નહેરમાંથી ખેડુતાને જોઈ એ તેટલા પ્રમાણમાં પાણી મળતાં તેથી ખેડૂતા મન મૂકીને ખેતી કરતા. ત્યાંને ખેડુતવ ઉદ્યમી અને મહેનતુ હતા તેથી ઉંચા પ્રકારની ખેતી કરી શકતા. ગાવળકાંડાના મુલકની ફળદ્રુપતા આખા મહારાષ્ટ્રમાં મશદૂર હતી. ગેાવળકાંડાના મુલકમાં ખેતી આબાદ હતી એટલું જ નહિ પણ વેપાર ધમધાકાર ચાલતા. મછલીપટ્ટણ બંદરે પરદેશના વેપારી વહાણા લાંગરતા. તમાકુ અને નાળિયેરના જબરા વેપાર ગાવળકાંડામાં ચાલી રહ્યો હતા. ખેડુતા જેવા આબાદ હતા તેવાજ વેપારીઓ સુખી હતા. હૈદ્રાબાદ એ હીરા, માણેક, મોતી વગેરે ઝવેરાતના વેપારનું મુખ્ય મથક હતું. આખી દુનિયામાં હૈદ્રાબાદ જેટલા હીરાને વેપાર બીજે કાઈ ઠેકાણે થતા ન હતા. ખેડુત અને વેપારીએ સારી સ્થિતિમાં હતા એટલું જ નહિ પણુ આ પ્રાન્તના હુન્નરઉદ્યોગને સારૂં ઉત્તેજન મળતું હતું તેથી કારીગરવ જાહેાજલાલી ભાગવતા હતા. કળાકાશલ્યને વિકાસ આ પ્રાંતમાં નજરે પડતા. નિર્મળ અને ઇંદુરનાં પોલાદી હથિયારે, તલવારા, ભાલા, બરછી વગેરે આખા હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ હતાં. વણુકરાને ઉદ્યમ ચડતી સ્થિતિમાં હતા. મછલીપટ્ટણના વણુકરાની કીતિ તેા ઠેઠ દિલ્હી અને બરાનપુર સુધી ફેલાઈ હતી. ત્યાંની મુલકમદૂર મલમલ પોતાના માટે બનાવવા ખરાનપુર અને દિલ્હીના બાદશાહેા મછલીપટ્ટણના વણુકરાને ખેલાવતા. એ રાજ્યમાં આવેલા વેલ્લુરના ગાલીચા આખા હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ હતા. ગાવળકાંડાની કાતિ યુરેાપમાં પણ ફેલાઈ હતી. ગેાવળકાંડાના સુલતાન કુતુબશાહ શિયા પંથના હતા. આબાદીની ટાસે પહોંચેલા ગાવળકૅાંડાને જોઈ ઔરંગઝેબના માંમાં પાણી છૂટતું. ખીજું તે જમાનામાં પણ શિયા અને સુન્ની મુસલમાને સંબંધ મીઠા ન હતા. ગેાવળક્રાંડ! ઝડપી લેવા માટે ઔરગઝેબ કાંઈક બહાનું શેાધતા હતા, એટલામાં નીચેને બનાવ બન્યા તેના લાભ લઇ ઔરંગઝેબે ગાવળકાંડા ઉપર ચડાઈ કરી. મીરજીમલા. ઈ. સ. ૧૬૩૦ માં મીરન્નુમલા અથવા મહમદ સૈયદ નામના એક વેપારી ઈરાનથી દક્ષિણ હિંદુસ્થાનમાં આવીને હીરાને વેપાર કરવા લાગ્યા. વેપારની કુનેહ અને ચતુરાઈ ઉપરાંત એનામાં રાજદ્વારી મુત્સદ્દીઓમાં ખાસ જરુરના એવા ત્રણા ગુણા હતા. દીષ્ટિ, ઝીણવટ, મગજની શાંતિ, ધીરજ, ચાલાકી, ચપળતા, વગેરે ગુણ એનામાં કુતુબશાહને માલુમ પડ્યા તેથી એને કુતુબશાહીને વજીર નીમવામાં આવ્યા હતા. સુલતાને તેને કર્ણાટકમાં મુલક જીતવા માટે મેકલ્યા હતા. મીરજીમલાએ પેાતાની હિંમત અને બહાદુરીથી કર્ણાટકમાં દિગ્વિજય મેળવ્યેા. એણે યુરેપિયન લેક પાસે તાપખાનું તૈયાર કરાવ્યું અને એની મદદથી કર્ણાટકના કડાયા પ્રાંત અને ગડીકાડાના કિલ્લા જીતી લીધે. કર્ણાટકનાં મેટાં મોટાં મિંદરાનું ધન લૂંટી મીરન્નુમલા સંતેષ ન પામ્યા. તેણે હિંદુ મદિરામાંની ત્રાંબા પિત્તળની પવિત્ર મૂર્તિ તોડીને ગાળી નાખી અને તે ધાતુની તેપા તૈયાર કરાવી. કર્ણાટકમાં મીરન્નુમલાએ પેાતાની સત્તા જમાવી. પાતાની સત્તા જામી એટલે મીરજીમલાને માલીકની ઝુંસરી ફેંકી દઈ સ્વત ંત્ર થવાનું મન થયું. કર્ણાટકમાં ખરાબર પગ જામ્યા એટલે એણે પોતાના માલીક કુતુબશાહને, પાતે કર્ણાટકમાં જીતેલા મુલકના અને લુંટેલી સપત્તિને। ભાગ આપવાની ચોખ્ખી ના પાડી. કર્ણાટકમાં એ સ્વતંત્ર થઈ ગયા અને કુતુબશાહની વજીરી ફેંકી દીધી. મીરજીમલા બેવફા નીવડયો તેથી તેને સજા કરવા કુતુબશાહે લશ્કર રવાના કર્યું. મીરજીમલા મુત્સદ્દી હતા. એણે બિજાપુરના આદિલશાહના સ્નેહ સંપાદન કર્યાં. ચંદ્રગિરિના રાજા સાથે મિત્રાચારી બાંધી. કુતુબશાહનું લશ્કર મીરજીમલા ઉપર ચડાઈ લઈને આવ્યું. તે લશ્કરને લાંચ આપી, સમજાવી પટાવી પાછું કાઢયુ. મુગલ શહેનહ્વાહની સેવામાં નોકરી સ્વીકારવાનું નક્કી કરી ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ સું જુમલાએ શાહજહાન બાદશાહને વિનંતિ કરી. કુતુબશાહે મીરજીમલાની બધી ખટપટ જાણી અને તેના ઉપર એને ભારે ક્રોધ થયા. આખરે સુલતાને મીરજીમલાના છેકરા મહમદ અમીન અને એના ખીજા ગાંઓને કેદ કર્યા (ઈ. સ. ૧૬૫૫ ). ઔરંગઝેબ ગાવળકાંડા ઉપર ચડાઈ કરવાની રાહ જોતા બેઠ હતા. તેણે આ તક સાધી લીધી. શાહજહાન બાદશાહે મીરજીમલાની વિનંતિ સ્વીકારી અને એને નાકરીમાં જોડાવા માટે દિલ્હી ખેલાવ્યા. મીરજીમલાના દીકરાને તથા તેના સગાંઓને બંધનમાંથી તુરત મુક્ત કરવા ઔરંગઝેએ સુલતાન કુતુબશાહને પત્ર લખ્યા. એ પત્રના જવાબ સુલતાન ા આપે છે તેની રાહ જોયા વગર પત્રની પાછળ ઔરગઝેબે પેાતાના દીકરા સુલતાન મહંમદની સરદારી નીચે ગેાવળક્રાંડા ઉપર લશ્કર માકલ્યું. પછી ઈ. સ. ૧૬૫૬ ના જાનેવારી માસમાં ઔરંગઝેબે જાતે ગાવળકાંડા ઉપર ચડાઈ કરી. ઔરગઝેબ ગાવળકાંડાની ચડાઈમાં રાકાયલા છે એ જોઈ શિવાજી મહારાજે મુગલ મુલક ઉપર ચડાઈ કરી જીન્નર લૂટપુ'. ઔરંગઝેબની માગણી મુજબ સુલતાને મીરજીમલાના સગાંઓને છોડી મૂક્યા અને એની માફી માગી. ઔરંગઝેબ મારી આપે એવા ન હતા. એણે તે ગાવળકાંડાને ગળે ફ્રાંસા નાંખ્યા હતા, તે કેમે કરી કાઢવા ન હતા. ઔરંગઝેખે હૈદ્રાબાદ ઉપર હુમલા કર્યાં. કુતુબશાહ સુલતાન ગેાવળકાંડા નાસી ગયા. મુગલાએ હૈદ્રાબાદ લૂટપુ'. હૈદ્રાબાદ સર કરી ઔરંગઝેબે ગાવળકાંડાને ઘેરા ચાલ્યા. કુતુબશાહે ઔર ંગઝેબને યા માટે વિનંતિ કરી. ઔર'ગઝેબને તે ગેાવળકાંડા ગળી જવું હતું એટલે એના અંતઃકરણમાં દયા જાગૃત શેની થાય ? સુલતાનને જમીનદેાસ્ત કરી ગાવળકાંડા ગળી જવા માટે દિલ્હીથી શાહજહાનની સંમતિ મેળવવાના ઈરાદાથી ઔરંગઝેબે પેાતાના પિતાને નીચેની મતલબનેા પત્ર લખ્યા હતા. મીરજુમલાના સગાંઓની ગિરફતારીના સંબંધમાં વીગતવાર લખી પછી છેલ્લે લખ્યું ‘“ પિતાજી | ગેાવળકાંડા પ્રદેશ એ કાષ્ઠનું પણ ચિત્ત હરણુ કરે એવા છે. એના સૌદર્યનું વર્ણન પૂરેપુરું થઈ શકે એમ નથી. એ પ્રદેશના વખાણુ હું કઈ રીતે કરું તેની મને સૂઝ પડતી નથી. પાણીની નહેર અને ખેતીની જોગવાઈ તે લીધે આખા પ્રદેશ લીલેાછમ દેખાય છે. એ પ્રદેશ ઉપર નજર પડતાં કાર્યના પણ કાળજાને ટાઢક વળ્યા સિવાય રહે નહિ. હવા તેા એવી સુંદર અને સારી છે તેનું પૂછ્યું જ શું? આ પ્રદેશનાં હવાપાણી ગમે તેવા માણુસમાં સ્ફૂર્તિ ઉત્પન્ન કરે એવાં છે. પ્રદેશનાં સુંદર ગામામાં વસતી બ્રાડી છે, જમીન બધી ખેડાણુ અને આબાદ છે. આપણી આખી બાદશાહતમાં કાઈપણ ઠેકાણે આવા નમૂનેદાર પ્રાંત નથી. આ પ્રાંતની સમૃદ્ધિ, દોલત અને નહેાજલાલી મુલકમશહૂર છે. કમનસીબે આ પ્રાંત કુતુબશાહ જેવા બેવકૂ સુલતાનને ખાળે પડ્યો છે. આવા સુંદર પ્રાન્તની પ્રજાનું દુર્ભાગ્ય કે તેમને આવા મૂર્ખ સુલતાનના ત્ર નીચે રહેવું પડે છે. કુતુબશાહ મૂર્ખ અને બેવકૂફ઼ છે એટલું જ નિહ પણ એ નીચવૃત્તિના અને હલકા સ્વભાવતા છે, એ નગુણા છે. ગમે તેટલા ઉપકાર એના ઉપર કરા તાપણુ વખત આવે એ બધું ભૂલી જાય એવા હલકટ છે, એ ધર્મભ્રષ્ટ છે. આપ જાણીને દુખી થશે કે એ સુન્ની મુસલમાનને ક્યરે છે, સતાવે છે. એની પ્રજા એનાથી નારાજ છે. પ્રજા એના જુલમ અને ત્રાસથી તદ્દન કંટાળી ગઈ છે: આવા સુલતાનને આ સુઉંદર પ્રાન્ત ઉપરથી દૂર કરવા એ આપણા ધર્મ છે. આપણી ફરજ છે. એને દૂર કરીને રિબાતી પ્રજાને એના ત્રાસમાંથી નહિ છેડાવીએ તે આપણે આપણી ક્રૂરજ અદા ભૂલ્યા એમજ ગણાય. આ પ્રાંત આ નીચ સુલતાનના હાથમાં એક ઘડી પણ રહેવા દેવાની ભયંકર ભૂલ આપણે કરવી જોઈએ નહિ. ” કરવામાં ઔર'ગઝેબના આ પત્ર શાહજહાનના અંતઃકરણ ઉપર ધારી અસર કરી શક્યા નહિ. શાહજહાન ઔર'ગઝેબના ઝેરીલા સ્વભાવથી વાકેક્ હતા. એક વખત જો એ કાઈને દાઢમાં ચાલે તે કટિ ઉપાયે એને પૂરા કરીને જ એ છેડે એવા એને સ્વભાવ છે એ ખાદશાહ જાણતા હતા, દીકરાએ પત્રમાં લખ્યું તે બધું શાહજહાને માન્યું નહિ. શાહજહાનમાં ન્યાયમુદ્ધિ, હતી. સ્વાર્થ સાધવા માટે ન્યાય તરફ્ આંધળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું]. છે. શિવાજી ચરિત્ર ૧૮૯ થવા એ તૈયાર થતા નહિ. એણે વિચાર કર્યો કે કુતુબશાહ પણ મારા જેવો જ રાજા છે. એનો વજીર એને બંડખેર માલુમ પડ્યો તે તેને ઠેકાણે લાવવા માટે સુલતાન કડક થાય અને દાખલો બેસાડવા માટે જરા સખત પગલાં ભરે તે તેમાં એણે પાપ શું કર્યું ? એમાં એને શે ગુને થયું કે એને શિક્ષા કરવા આપણે તૈયાર થઈએ.' દારાએ પણ ઔરંગઝેબનો પત્ર વાંચી બાપને ચેતવણી આપી કે આ પત્ર ઉપરથી આપણે સુલતાનની વિરુદ્ધ કંઈ સખ્તાઈનાં પગલાં ભરીશું તે એમાં આપણે ગંભીર ભૂલ કરી દિલ્હી દરબારમાં રહેતા ગોવળકેડાના વકીલે સુલતાન તરફથી બાદશાહને દયા બતાવવા વિનંતિ કરી. વકીલની વિનંતિ ધ્યાનમાં લઈ કુતુબશાહ સાથે સલાહ કરવા બાદશાહ ઔરંગઝેબને લખી મે. શાહજહાનનું આ લખાણ ઔરંગઝેબે દાબી દીધું અને લડાઈ ચાલુ રાખી. કુતુબશાહે અને તેની વૃદ્ધ માતાએ ઔરંગઝેબને કાલાવાલા કર્યા. પિતાની છોકરી ઔરંગઝેબના છોકરાને પરણાવવા કુતુબશાહ તૈયાર થયા. ઔરંગઝેબે કુતુબશાહ પાસે એક કરોડ રૂપિયા દંડ માગે. આવી મોટી રકમ કુતુબશાહ આપી શકે એમ ન હતું. કતુબશાહે આ બધી હકીકત દારા મારફતે બાદશાહને જણાવી અને વધાર જણાવ્યું કે “ બાદશાહના હુકમે ઔરંગઝેબ વચ્ચેથી દાબી દે છે અને કોઈપણ પ્રકારની એની ખબર સુલતાનને આપતા નથી. બાદશાહ તરફથી આવતા જવાબની પણ ખબર સુલતાનને મળતી નથી.” આ હકીકત સાંભળી બાદશાહ બહુ જ ગુસ્સે થયે. સુલતાન સાથેના અણબનાવને લીધે ઔરંગઝેબ આ બધું કરી રહ્યો છે એમ બાદશાહને લાગ્યું. આખરે શાહજહાને ઔરંગઝેબને હુકમ મળતાંની સાથે જ તરત જ ગવળકેડા છોડી પિતાને મુકામે જવા પત્ર લખ્યો. ઈ. સ. ૧૬૫૬ ના માર્ચ માસમાં ઔરંગઝેબે ગોવળાંડાને ઘેરો ઉઠાવી લીધો અને ગોળકેડાના સુલતાન સાથે સલાહ કરી. ગોવળકાંડાને ઘેરો એ ઔરંગઝેબની ન્યાય બુદ્ધિ (I)નું એક ઉદાહરણ છે. ૫. મુગલ અને બિજાપુર વચ્ચે અણબનાવ, - ઈ. સ. ૧૬૫૬ માં જ્યારે દક્ષિણને મુગલ સુબેદાર શાહજાદા ઔરંગઝેબ ગેવળાંડા સાથે લડાઈમાં રોકાયો હતો ત્યારે શિવાજી મહારાજ જાવળીના મેરે પ્રકરણમાં પૂરેપુરા ગુંથાયા હતા. બિજાપુરને બાદશાહ મહમદ આદિલશાહ ઘણુ વરસની બિમારી ભોગવી ઈ. સ. ૧૬૫૬ ના નવેમ્બર માસની ૪ થી તારીખે ૪૭ વરસની ઉંમરે મરણ પામે. ગોવળકેડાના સુલતાન કુતુબશાહ સાથે તે ઔરંગઝેબને ભારે વેર હતું. દારાને આ સુલતાન પણ મળતિયો છે એવી ઔરંગઝેબની ખાત્રી થઈ ગઈ હતી અને કુતુબશાહના સંબંધમાં ઔરંગઝેબને બાદશાહ તરફથી ઠપકે પણ ઘણો મળે હતા એટલે કુતુબશાહને તો એ પિતાને કદો દુશ્મન માનતે. ગોવળકેડાના કુતુબશાહની બેન એ મહમદ આદિલશાહની બેગમ હતી, જે બડી બેગમ (બડી સાહેબ)ને નામે ઓળખાય છે. તેણે વજીર ખાનમહમદની મદદથી પોતાના ૧૮ વરસના પુત્ર અલીઆદિલશાહને બિજાપુરની ગાદી ઉપર બેસાડ્યો. મહમદ આદિલશાહ જ્યારથી મરણ પથારીએ પડ્યો હતો ત્યારથી જ બિજાપુર દરબારમાં અવ્યવસ્થા અને અંધેર ચાલી રહ્યાં હતાં. બિજાપુરના સરદારોમાં માંહોમાંહે ઈર્ષાને લીધે કડવાશ ઉભી થઈ હતી અને રાજ્યના શિયા અને સુન્ની મુસલમાન સરદારના એક બીજા પ્રત્યે ખાટાં દિલ થયાં હતાં. કોઈ કાઈને ગાંઠતું નહિ. દરબારના હુકમો અને ફરમાનો પગ તળે કચરોને જેને જેમ ઠીક લાગે, સુગમ પડે અને લાભદાયક લાગે તેવી રીતનું વર્તન રાખવા લાગ્યા. બિજાપુર બાદશાહતમાં ચાલી રહેલાં અંધેર અને અવ્યવસ્થા મુગલ સુબેદાર ઔરંગઝેબ ઔરંગાબાદ બેઠો બેઠો બહુ બારીકાઈથી નિહાળી રહ્યો હતે. બિજાપુરને પણ ઔરંગઝેબે દાઢમાં ઘાલ્યું હતું. બિજાપુર પચાવી પાડવા માટે અનુકુળ. તકની ઔરંગઝેબ રાહ જોઈ બેઠા હતા. દરબારના એક સરદારને બીજા સામે લાવ્યાથી બિજાપટ બાદશાહત વધારે નબળી થશે એ માન્યતાથી સરદારના એક પક્ષને સળી કરે. બીજાને તેની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૨ મું બરાબર લડાવતો. ધણીને કહે ધાડ અને ચેરને કહે દોડ, એ રીત ઔરંગઝેબે બિજાપુરને નબળું બનાવવા માટે અખત્યાર કરી. ભેદનીતિનું શસ્ત્ર ઔરંગઝેબે પૂર જોરથી ચલાવ્યું. બિજાપુર દરબારના લશ્કરના મુખ્ય સેનાપતિ ખાનમહમદને પણ ઔરંગઝેબે ફોડ્યો હતો. એણે બિજાપુરી બાદશાહતના પાયા હચમચાવી નાંખ્યા હતા પણ મહમદ આદિલશાહના મરણ સુધી એ મકાન કડડભૂસ થયું નહિ એટલે ઔરંગઝેબની આ બાજી પૂરેપુરી સફળ થઈ નહિ. મહમદશાહના મરણ પછી અલી ગાદી ઉપર આવ્યો એટલે ઔરંગઝેબે બાજી બદલી અને આદિલશાહી ઉપર તરાપ મારવાની તક સાધી. ઔરંગઝેબના મોટા ભાઈ દારાની સાથે બિજાપુર બાદશાહને સારો સંબંધ હતા એ ઔરંગઝેબ જાણતો હતો તેથી આદિલશાહી માટે ઔરંગઝેબના હૈયામાં હળાહળ ઝેર ઉછળી રે હતું. અલી નાની ઉંમરને બીનઅનુભવી અને તેનો લાભ લઈ અવ્યવસ્થિત દશામાં આવી પડેલા બિજાપુર દરબારને જમીનદોસ્ત કરવાની દાનતથી ઔરંગઝેબે દરબારના કેટલાક સરદારને ફોડ્યા. દારા શેકેહની સાથે સારો સંબંધ બિજાપુરે રાખ્યો એ જ આદિલશાહને ભયંકર ગુ થયા હતા અને તે કારણે ઔરંગઝેબ આ બાદશાહતને જમીનદોસ્ત કરવાને ઘાટ ઘડી રહ્યો હતો. ઔરંગઝેબના ઝેરીલા સ્વભાવની આ બનાવ સાક્ષી પૂરે છે. મહમદ આદિલશાહ મરી પરવાર્યો એટલે ઔરંગઝેબ એના ઉપર વેર ન લઈ શકો પણ “તારે બાપ નહિ તે તું” એ ન્યાય પ્રમાણે ઔરંગઝેબે બાપનું વેર દીકરા પાસેથી વસૂલ કરવાનો નિશ્ચય કર્યો. આવાં વેર વસૂલ કરવામાં પણ ઔરંગઝેબ પૂરો પાવર હતા. મરેલા વેરીનું વેર એના દીકરા પાસેથી વસૂલ કરવાની વૃત્તિ ઔરંગઝેબમાં બચપણથી હતી એ આ દાખલા ઉપરથી પૂરવાર થાય છે. બિજાપુરને ખાલસા કરવાના કામમાં શહેનશાહની સંમતિ મેળવવાના હેતુથી ઔરંગઝેબે શાહજહાન બાદશાહને લખી જણાવ્યું કે “અલી આદિલશાહ એ બિજાપુરના બાદશાહ મહમદ આદિલશાહને દાસીથી થયેલે પુત્ર છે અને તેથી ગાદીને સાચે વારસ નથી. બિજાપુરનું રાજ્ય એ ખંડિયું રાજ્ય છે અને જ્યારે ગાદીનો સીધો વારસ ઔરસપુત્ર ન હોય ત્યારે દિલ્હીના બાદશાહની પરવાનગી સિવાય કોઈને ગાદી ઉપર બેસાડવાને હક્ક નથી. દિલ્હીના બાદશાહની પરવાનગી સિવાય અલી આદિલશાહ બિજાપુરની ગાદી પચાવી પાડ્યો છે માટે તેને પદભ્રષ્ટ કરે”. દિલ્હીમાં શાહજહાન પાસે દારા હતે. તે ઔરંગઝેબની ગેરવાજબી માગણીઓ પેશ જવાદે એ ન હતું. ઔરંગઝેબ તરફના લખાણ ઉપર દારા બહુ ઝીણી નજરથી ધ્યાન દેતે અને “દૂખે પિટ ત્યારે કૂટે માથું’ એવાં લખાણ જ્યારે જ્યારે આવતાં ત્યારે દારા બહુ સાવચેત રહે અને ઊંડે વિચાર કરી પિતાનો અભિપ્રાય આપતે. પિતાની ધારેલી નેમ દારા પિશ જવા દેશે નહિ તેની ઔરંગઝેબને ખાત્રી હતી તેથી તેણે મીરજુમલાને સાએ હતે. ગમે તેમ કરી બિજાપુર ઉપર ચડાઈ લઈ જવા બાદશાહની સંમતિ મેળવવા ઔરંગઝેબે મીરજુમલાને જણાવ્યું હતું. મીરજુમલાએ પૂરેપુરું મુત્સદ્દીપણું વાપર્યું અને આ સંબંધમાં શાહજહાનના વિચારોનું પરિવર્તન કરાવ્યું. સાધારણ સંજોગોમાં તે ઔરંગઝેબે બિજાપુર ઉપર ચડાઈ કરવા માટે દિલ્હીપતિની પરવાનગી મંગાવી હતી તે મળત નહિ. પણ મીરજામલાની દરમ્યાનગીરીથી ઔરંગઝેબની બાજી પેશ ગઈ અને બિજાપુર ઉપર ચડાઈ લઈ જવાની પરવાનગી દિલ્હીથી મોકલવામાં આવી. આ ચડાઈમાં ઔરંગઝેબને મદદ કરવા માટે માળવેથી શાહિસ્તખાનને પણ મોકલવામાં આવ્યો હતો. ખરું જોતાં દિલ્હીના બાદશાહ પાસેથી મીરજુમલાએ ઔરંગઝેબને ખુશ કરવા માટે ખોટી પરવાનગી અપાવી હતી. એક બિજાપુરને બાદશાહ દિલ્હીના મુગલ બાદશાહને ખંડિયે ન હતું એટલું જ નહિ પણ બિજાપુરને બાદશાહ ગુજરી ગયા પછી ગાદીની વારસ નક્કી કરવાની સત્તા દિલ્હીના બાદશાહની ન હતી. પરવાનગી આપવામાં અન્યાય થયો હતે એ વાત ખુલે ખુલી દેખાઈ આવે છે. ઔરંગઝેબ દિલ્હીથી સંમતિ આવવાની રાહ જોઈને જ બેઠા હતા એટલે દિલ્હીથી હુકમ આવતાં જ ઔરંગઝેબે બિજાપુર ઉપર ચડાઈ કરી. બિજાપુર બાદશાહના બીડર શહેરને મુગલ લશ્કરે ઘેરે ઘાલ્યો. તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૮૩ બીડર શહેર બહુ આબાદ હતું અને ખરી જાહેજલાલી જોગવતું હતું. બીડર સીદી મનના હાથમાં હતું. આ કિલ્લાનું રક્ષણ બહુ હિંમત અને બહાદુરીથી શૂરા સરદાર સદી મને કર્યું. આ સરદાર મુગલ સાથે બહાદુરીથી લડતાં લડતાં રણમાં પડ્યો અને કિલે મુગલેના હાથમાં ગયો. આ કિલ્લામાંથી ૧૨ લાખ રૂપિયા રોકડા અને ૮ લાખ રૂપિયાની કિંમતને દારુગોળો વગેરે ઔરંગઝેબને હાથ લાગ્યું. આ છતથી ઔરંગઝેબને અતિ આનંદ થયે હતો. એણે શિવાજી મહારાજને તા. ૨૩ એપ્રિલ, ૧૬૫૭ને રોજ નીચેની મતલબનો પત્ર લખ્યો હતોઃ “હાલમાં ઈશ્વરની કૃપા અમારા ઉપર છે. અમારા દુશ્મને દિવસે દિવસે નબળા અને નરમ પડતા જાય છે. દિન પ્રતિદિન અમારી ચડતી થતી અમને દેખાય છે. બીડર જે મજબૂત કિલ્લે આજ સુધી જે અછત ગણુ તે અમે જોતજોતામાં સર કરી શક્યા. આ કિલ્લો તો દક્ષિણ કર્ણાટકના દરવાજે ગણાય. જે કિલ્લો જીતતાં બીજાઓને વરસોનાં વરસ વીતી જાય તે કિલ્લે અમે એક દિવસમાં હસ્તગત કર્યો. ઈશ્વરની કૃપાનું આ ફળ છે અને શૂરા યોદ્ધાઓના પરાક્રમનું આ પરિણામ છે. અમારી આ જીત માટે તમને જરૂર સંતેષ થશે. અમારા વિજયના સમાચાર વારંવાર સાંભળવા તમે હંમેશ આતુર હશે એમ અમે માનીએ છીએ. અમારી તમારા ઉપર પૂર્ણ કૃપા છે.” બીડર પડ્યાના સમાચારથી બિજાપુર બાદશાહતમાં ભારે ગભરાટ પેઠે. બિચારો અલી ચિંતામાં ડૂબી ગયે. બીજા સરદારોને પણ આ સમાચારથી ધક્કો લાગ્યો. અલીને લાગ્યું કે હવે નમી પડ્યા સિવાય બીજો રસ્તો જ નથી તેથી તે મુગલોને નમી પડ્યો. લાચારી બતાવી. માફી બક્ષવા માટે રૂપિયા એક કરોડ આપવા તૈયાર થયો. ઔરંગઝેબનો વિચાર તે બિજાપુર બાદશાહત ડુબાડી દેવાને હતે. એનાં મૂળ ખોદી નાખવાં હતાં એટલે અલીની આજીજી ઔરંગઝેબ કાને ધરતે નહતો. બીડર જીત્યા પછી ઔરંગઝેબે બિજાપુરને ઘેરો ઘાલ્યો. ગભરાયલે બાદશાહ વધારે ગભરાયો. એણે બાદશાહતની બધી આશાઓ મૂકી દીધી. આખરના ઈલાજ તરીકે બિજાપુર દરબારના મુત્સદ્દીઓને દિલ્હી શાહજહાન પાસે મોકલવામાં આવ્યા. નવા બાદશાહની બધી હકીકત આ મુત્સદીઓએ શાહજહાનને કહી અને અલીની વિનંતિ ધ્યાનમાં લેવા અરજ ગુજારી. શાહજહાન ખરી સ્થિતિની કલ્પના કરી શકો અને એણે બિજાપુર બાદશાહ સાથે સલાહ કરવા ઔરંગઝેબને પત્ર લખ્યો. બિજાપુર ૫ડું પડું થઈ રહ્યું હતું. ઔરંગઝેબ વિજયના સ્વપ્નાં સેવી રહ્યો હતો. બિજાપુરનાં મૂળ ઉખેડી નાખવાની એની ઈચ્છા હવે ફળીભુત થશે એ વિચારથી આનંદમાં આવી ગયા હતા, એવે વખતે દિલ્હીથી બિજાપુર સાથે એકદમ સલાહ કરવાને પત્ર આવ્યો. આ પત્રથી ઔરંગઝેબને ભારે ક્રોધ ચડ્યો પણ આ હુકમને તાબે થયે જ છૂટકે હતો. આખરે ઔરંગઝેબે બિજાપુર સાથે તહનામું કર્યું. તે એ શરતે કે આદિલશાહે દોઢ કરોડ રૂપિયા દંડ તરીકે મુગલોને આપવા અને બીડર, કલ્યાણી અને પરિડા એ ત્રણ કિલ્લાઓ અને નિઝામશાહીમાંના કિલ્લાઓ તથા વાંગી મહાલ મુગલેને આપવા. રૂપિયા દેઢ કરેડના દંડમાંથી શાહજહાને રૂપિયા ૫૦ લાખ ઓછા કર્યા. ઔરંગઝેબને આ તહનામું પસંદ ન હતું એટલે ગમે તેવા બાનાં કાઢીને બિજાપુરની એ છેડતી કરતા પણ અલીની તરફેણમાં કુદરત ઉભી થઈ. દિલ્હીના સંજોગો બદલાયા. શાહજહાન બાદશાહ ગંભીર માંદગીને બિછાને પડ્યો અને ઔરંગઝેબને દિલ્હી તરફ દેડવું પડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રકરણ ૧૩ શું ૭. શિવાજી ચત્રિ ૧. ચામરશુંડા ઉપર ચડાઈ, જુન્નરની જીત. ૨, મરાઠા અને મુગલાના સામને. ૪, મુત્સદ્દીઓના પેંતરા મુગલા સાથે સલાહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રકરણ ૧૩ મુ ૪. જ’જીરા સાથે ઝગડી. ૫. દક્ષિણ કોંકણમાં દિગ્વિજય, વાડીના સામતા સાથે સલાહ. ૧. સિંહાજી તરફ્ સહેજ નજર. ૧. ચામરગુંડા ઉપર ચડાઈ, જીન્નરની છત. વળી જીત્યા પછી શિવાજી મહારાજની હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની આશા વધુ બળવાન બની. હવે દીદિષ્ટ અને ખરું મુત્સદ્દીપણું વાપરવાનો વખત શિવાજી મહારાજ માટે આવી પહેાંચ્યા. શિવાજી મહારાજની કસોટીના આ સમય હતો. બહુ જ ઝીણવટથી સંજોગો અને ખીના તપાસવાની ખાસ જરુર હતી. આજુબાજુ બનતા રાજકીય બનાવા ઝીણવટથી જોવાની મહારાજને તે ટેવ પડી ગઈ હતી. બહુ ઝીણવટથી સંજોગે તપાસી સ્થિતિને ઔંડા વિચાર કરી દીČદૃષ્ટિથી નજર ફેરવતાં મહારાજને લાગ્યું કે સમય બહુ જ નાજુક હતા. આવે વખતે બાજી ખેલવામાં અસાધારણ ચપળતાની જરુર હતી. શિવાજી મહારાજ જેવા બહાદુર, હિંમતવાન, શુરા અને સાહિસક હતા તેવા જ તે ચપળ, ચતુર, ચાલાક અને મુત્સદ્દી પણ હતા. એમણે જોયું કે એમના પગ હજી ભોંય પર મદ્યુત નથી જામ્યા અને જ્યાં સુધી જમીન પર પગ સજ્જડ ન જામે ત્યાં સુધી બળીયા સાથે દુશ્મનાવટ ઉભી કરતાં પહેલાં ઊંડા વિચાર કરવા અને ખતે ત્યાં સુધી તે દુશ્મનાવટ ટાળવી અને સામનેા કરવાની ફરજ પડે તાપણુ અને ત્યાં સુધી તે પ્રસંગ ટાળવો. બિજાપુર સરકાર સાથે તા મહારાજને દુશ્મનાવટ થઈ હતી અને જો મુગલાની સાથે પણ દુશ્મનાવટ થાય તે। કદાચ પોતાનાં મૂળ ઉખડી જવાના સંભવ હતા. આ વિચારી એમને સીધે રસ્તે દારાવનારા છે એવી એમની ખાત્રી થઈ અને જાવળીની જીત પછી મુગલાની સાથે ખતે ત્યાં સુધી મેળ રાખવાના એમણે પ્રયત્ન કર્યાં હતા. જ્યારે ઔર 'ગઝેબ દક્ષિણમાં ગેાવળકાંડાના પુરા કરવામાં શકાયા હતા ત્યારે શિવાજી મહારાજ પોતાના મુલકમાં સુવ્યવસ્થા સ્થાપવાના કામમાં પડ્યા હતા. આજે નિહ તે કાલે, હમણાં નહિ તે ટૂંકમાં પણ મુગલાની સામે થયા સિવાય છૂટકા નથી અને સામે થવાના વખત બહુ જલદીથી પાસે આવતા જાય છે એ મહારાજ જોઈ શક્યા હતા. મુગલાની સામે થવાની તૈયારી મહારાજ અંદરખાનેથી કરી રહ્યા હતા. મહારાજ પોતાના મુલકાની મજબૂતી વધાર્યે જતા હતા અને મુગલે સાથે ભાઈચારાને સંબંધ પણ એ જાળવી રહ્યા હતા. આ વખતે અહમદનગરના મુગલ ગવર મુસ્તફતખાન હતા. તેને શિવાજી મહારાજે એવી મતલબને પત્ર લખ્યા કે “ જો મારી ઈચ્છા મુજબ મને બધું આપવામાં આવે તેા હું દિલ્હીની બાદશાહતમાં જોડાવા ખુશી છું. ” મુક્તક્તખાને શિવાજીને ગાળગાળ જવાબ આપ્યા. જવાબ એવા પ્રકારના હતા કે તે લખનારને બંધનકર્તા ન થાય અને જેને જવાબ આપવામાં આવ્યા હાય તેને નિરાશા પણ ન થાય. મૂળ પત્ર લખવામાં પણ શિવાજી મહારાજે ભારે મુત્સદ્દીપણું વાપર્યું હતું. મુલ્તક્તખાનને એકલાને પત્ર લખી મહારાજ થેાભ્યા ન હતા. મહારાજે બીજો પત્ર એવી જ મતલબના ઔરગઝેબ ઉપર લખી પેાતાના ખાસ પ્રતિનિધિ સાથે ઔરંગાબાદ મેાકલાવ્યેા હતા. ઔર’ગઝેબ ક્યાં કાચે મુત્સદ્દી હતા ? એણે પણુ ગાળગાળ જવાબ આપ્યા પત્રમાં સુંદર ભાષા વાપરીને ખૂબ સાકર પીરસી હતી. બંનેના જવાબથી શિવાજી મહારાજને જરાપણ સંતોષ થયા નહિ. એમને લાગ્યું કે આ તર્ક ( મુગલ અને બિજાપુરના અણુબનાવની ) સાધવા જેવી છે અને આ તકનો લાભ લીધાથી હિંદવી સ્વરાજ્ય સ્થાપવાનું કામ વધારે સુગમ થઈ પડશે. મુગલ અને આદિલશાહી વચ્ચેના વિગ્રહ એ શિવાજી મહારાજ માટે સુંદર સોનેરી તક હતી. મહારાજ સમયતી રાહ જોઈ રહ્યા હતા, એટલામાં બિજાપુર સરકારે મહારાજ .પાસે મુગલાની www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્જુ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૮૫ સામે મદદ માટે માગણી કરી. આદિલશાહી સરકારે બહુ લલચાવનારી શરતા શિવાજી મહારાજ પાસે મૂકી. મુગલા પાસેથી જે લાભ મળી શકે તેના કરતાં વધારે લાભ બિજાપુર સરકારે આપવાનું કબુલ કર્યું. મુલ્તતખાન તથા ઔરગઝેબ તરફથી ગાળગાળ જવાબ આવ્યા હતા અને કશું જ નક્કી જણાવ્યું ન હતું એટલે બિજાપુર સરકાર તરફથી મળતા લાલ સ્વીકારવાનું નક્કી કરી મુગલા સામે મદદ કરવાનું મહારાજે કમુલ કર્યું. જ્યારે ઔરંગઝેબનું લશ્કર ખીડરને ઘેરા ધાલીને પડયું હતું ત્યારે દક્ષિણુના નૈઋય ખુણા ઉપર હલ્લા કરી, મુગલ લશ્કરના ભાગલા પાડવા, ઔરંગઝેબને કરજ પાડવાની જરુર બિજાપુર દરબારને જણાઈ, તેથી શિવાજી મહારાજને એ કામ કરવા બિજાપુર સરકારે સૂચના કરી. માનાજી ભોંસલે અને કાશીપત નામના મહારાજના એ સરદારા આ કામ માટે બહાર પડ્યા. ૩૦૦૦ ધોડેસ્વારીનું લશ્કર લઈ તે ભીમા નદી એળગી અહમદનગરની દક્ષિણે આસરે ૩૩ માઈલ દૂર ચામરગુડા અથવા શ્રી ગાંદા અને રાયસીન ભાગના મુગલ મુલકા ઉપર ૧૯૫૭ ના માર્ચ માસમાં હલેા કર્યાં. તે ગાળાના મુગલ ગામડાંઓ લૂંટ્યાં. કેટલેક ઠેકાણે મુગલ મુલકામાં આગ લગાડી અને મુગલ પ્રદેશમાં ત્રાસ ત્રાસ વર્તા−ા. જ્યારે માનાજી ભાંસલેએ અહમદનગર નજીકના ભાગ ઉપર ચડાઈ કરી ત્યારે શિવાજી મહારાજ જીન્નર મહાલને ઘાટ ઘડી રહ્યા હતા. માનાજી ભાંસલેએ મુગલ લશ્કરનું ધ્યાન અહમદનગર જિલ્લાના પૂર્વભાગ તરફ ખેચ્યું હતું. માનાજીનું આ કૃત્ય શિવાજી મહારાજને બહુ અનુકૂળ થઈ પડજી. મહારાજે જીન્નર જીતવાના વિચાર કર્યાં પણ એ કામ કંઈ સહેલું ન હતું. જીન્નરમાં ચંપ્રવેશ કરવાનું કામ વિકટ હતું. એમણે જીન્નર સંબંધી ખૂબ વિચારેા કર્યા. જીન્નર જીતવાની જરુરિયાત તો એ જાણી ગયા પણ એ શી રીતે સાધ્ય કરવું તેને માર્ગ જડતો નહતા. જીન્નર જીતવા માટે યુક્તિ, યેાજના અને રચના શોધી કાઢવામાં મહારાજ ગુંથાયા હતા અને ગૂંચાયા પણ હતા. આખરે જીન્નર માટે સાહસ ખેડવાનું એમણે નક્કી કર્યું. શુદ્ધ હેતુથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી, હિંદુત્વના રક્ષણ માટે પ્રજા ઉપરના જુલમ અને અત્યાચાર નાબૂદ કરવા માટે, હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની એમની ઈચ્છા હતી. એવા પવિત્ર કાર્યોંમાં પ્રભુ એમની ઉમેદ જરુર બર લાવશે એ ખાત્રીથી ઈશ્વર ઉપર પૂરા વિશ્વાસ અને ભરાંસા રાખી પરિણામ જે આવે તે વેઠી લેવાની હિંમતથી એમણે જીન્નર માટે ઝુકાવવાના દૃઢ નિશ્ચય કર્યાં. અડચણુ વખતે અને સંકટ સમયે હિકમત અને યુક્તિના ઉપયેાગ મહારાજ બહુ સારા કરી જાણતા. જીન્નરમાં પેસવા માટે એમણે એક યુક્તિ શોધી કાઢી. દારડાની નીસરણી બનાવી તેને જીન્નરની દિવાલ ઉપર ખરેાબર ગાઢવી. એક રાત્રે મહારાજે યાહેામ કરીને જુન્નરની દિવાલ એ દોરડાની નીસરણીથી ચડવાની શરુઆત કરી. હિંમતથી મહારાજ દોરડાને આધારે દિવાલ પરથી અંદર પેઠા. અંદર પેસીને પહેરાવાળાઆને કતલ કર્યાં. જ્યાં જ્યાં દુશ્મનના સિપાહીએ મળ્યા ત્યાં ત્યાં તેમને મહારાજે કતલ કર્યાં. મુસલમાના તેખા તાબા પોકારી રહ્યા હતા. એમને તે નાસતાં ભેાંય ભારે થઈ પડી હતી. અંધારામાં ક્યાં નાસવું એ સૂઝે નહિ. જેમ તેમ કરી મુગલે નાઠા અને કેટલાક છુપાઈ બેઠા. ઈ. સ. ૧૬૫૭ ના મે માસમાં જેÀશકાવલી શહેર શિવાજી મહારાજને શરણે આવ્યું. મહારાજે જીન્નર શહેરની તિજોરી લૂંટી. જીન્નરમાંથી મહારાજને ૩ લાખ હેાન રાકડ, ૨૦૦ ઘેાડા, ભારે કિનખાબને મોટા જથ્થા અને ખૂબ વાહીર હાથ લાગ્યાં. શિવાજી મહારાજની આ જીત મુગલાની ભેદરકારી, ઢીલ અને લશ્કરી ખાડખાંપણને લીધે થઈ એવું ઔરંગઝેબને લાગ્યું અને તેથી એણે ચાણુદારાને ખૂબ ઠંપર્કા આપ્યા. પછી મહારાજનું લશ્કર ઠેઠ અહમદનગર ગયું અને ત્યાં પણ ઘેાડી ઘણી લૂંટ ચલાવી. ૨. મરાઠી અને મુગલાના સામના. મરાઠાઓની ચડાઈઓ, છાપા, હલ્લા તથા લૂંટફાટ વગેરેના સમાચાર સાંભળી ઔરગઝેબ ધણા જ 24 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મુ ગુસ્સે થઈ ગયા. મરાઠાઓને મારવામાં જે જે અમલદારાએ ઢીલ કરી, કચાશ રાખી અગર પીછેહઠ કરી તે બધાંને ઔર’ગઝેબે ખૂબ ઠપકા આપ્યા. અહમદનગર ઉપર આફત સાંભળી ઔર'ગઝેબે તરત જ ત્યાં જોઈતી મદદ માકલી દીધી. આ વખતે ઔરગઝેબે મિજાજ ખાયેા હતો. મરાઠાઓને જડમૂળથી નાશ શી રીતે કરવા એ વિચારમાં એ પડ્યો હતા. મરાઠાઓ ઉપર વેર લેવા માટે એ તળેઉપર થઈ રહ્યો હતા. ઔર'ગઝેબે તે વખતે મરાઠાઓના સંબંધમાં પેાતાના અમલદારાને વેર લેવા માટે પા લખ્યા હતા. એ પત્રા ઝેરથી ભરપૂર હતા અને તેમાંથી વેર વરસતું દેખાતું હતું. એ પામાં એણે નીચેની મતલબનું લખાણુ કર્યું હતું:–“ મરાઠાઓના એટલે શિવાજીનાં ગામે જમીનદાસ્ત કરી. એની રૈયતને જ્યાં દેખ। ત્યાં મારા. એની પ્રજાની કતલ કરી. એમના ઉપર કાઈપણ પ્રકારની દયા બતાવ્યા સિવાય એમને કાપી નાખો. એમનાં ધન, માલ, અનાજ વગેરે લૂટી લે. પૂના અને ચાકણુ એ એ શિવાજીના ખાસ ગામે છે, તે ગામાને ભાંયભેગા કરી નાંખે. આપણા મુગલ મુલકના કાઈ પટેલ, કુળકરણી શિવાજી તરફ લાગણી ધરાવતા જડી આવે તે તેમને ગરદન મારા. ઉપર પ્રમાણેના ઔર'ગઝેબના હુકમા દક્ષિણના મુગલ અમલદારા પ્રત્યે છૂટ્યા. ઔરંગઝેબ એ બહુ ઝીણી નજરવાળા અને દીદષ્ટા મુત્સદ્દી હાવાથી મરાઠાઓની હિલચાલને એ પારખી શક્યા હતા. શિવાજી મહારાજના ઉદ્દેશ પણ એ સમજી ગયા હતા. મરાઠાઓને મૂળમાં જ દાખી દેવાની એની દાનત હતી, પણ મરાઠાઓને સરદાર કઈ કાચા ન હતા. મરાઠા મુગલ મુલકાને ન સતાવે તે માટે ઔરંગઝેબે પૂરેપુરા બંદોબસ્ત કર્યાં હતા, " શિવાજી મહારાજની જીભરની છતે મુગલામાં ભારે ખળભળાટ મચાવી મૂક્યા હતા. ઔરગઝેબે પેાતાના મુલકના પાકા બંદોબસ્ત કર્યાં અને મરાઠાઓ ઉપર હુમલા લઈ જવાની ગોઠવણુ કરી. જીન્નર નજીક કરતલખાન નામના અમલદારને મૂકવામાં આવ્યા. અબદુલ મુનીમખાનને ગઢ નમુના ખાતે મૂકવામાં આવ્યેા. હુશદરખાનને ચામરગુ'ડા અને રાયસીન ખાતે રામ્યા. નાસીરખાન અને રિજ ખાનને ૩૦૦૦ ધોડેસ્વારી સાથે ખીર અને ધરુર ખાતે મોકલવામાં આવ્યા. રાવકરણ જે ઔર’ગાબાદથી ખીડર જવા માટે નીકળ્યા હતા તેને પણ અહમદનગર જિલ્લાના રક્ષણ માટે મેકલવામાં આવ્યો. વધુમાં ૧૦૦૦ લશ્કરી સિપાહીએ આ જિલ્લાના રક્ષણ માટે મોકલવા શાહીસ્તખાનને હુકમ છેડવામાં આવ્યા. ઔર'ગઝેબે મુગલ અમલદારાને મરાઠાએ)ના હલ્લા અને હુમલાથી તથા છાપા અને ધેરાથી સાવધ અને જાગૃત રહેવા સખત તાકીદ આપી હતી. જુદા જુદા ભાગમાં ચુનંદા અમલદારા મૂકીને એમની ગોઠવણ પણ બહુ જ યુક્તિપૂર્વક કરી હતી. અમલદારને બીજી ખાસ સૂચનાએ આપવામાં આવી હતી તે એ કે એમણે દુશ્મનના મુલકા ઉપર બહુ બારીક નજર રાખવી અને તક શેાધ્યા કરવી અને સહેજ તક મળે તેા તેને લાભ લેવા ચૂકવું નહિ. તક સાધીને દુશ્મનના મુલકા ઉપર ધસી જવું, છાપા મારવા, લૂટફાટ કરવી અને દુશ્મનપ્રજાને ખૂબ સતાવી ત્રાસ ત્રાસ પાકરાવવા અને ચાલાકીથી તરત જ પોતાના મુલકનું રક્ષણ કરવા પોતાને સ્થાને આવી જવું. કાઈપણ સંજોગામાં પેાતાના મુલકને સુના મૂકવા નહિ. નાસીરખાન બહુ ઠંડા અને ધીમા અમલદાર હતા. ઈ. સ. ૧૬૫૭ ની ૩૦ મી એપ્રિલે નાસીરખાન અહમદનગરથી ૬૮ માઈલ દૂર ઔર પરગણામાં પેઢા. ત્યાં ચાર દિવસ ગાળ્યા પછી અહમદનગરથી ૩૫ માઈલ દૂર સાષ્ટિ તરફ કૃચ કરી. નાસીરખાનને હુકમ મળ્યા પછી અહમદનગર અને જીન્નર મારતે ધાડે જઈ પહોંચવાને બદલે ધીમે ધીમે થાભતાં ત્યાં જઈ પહોંચ્યા. નાસીરખાનની સુસ્તી ઔરગઝેબના ધ્યાનમાં આવી ગઈ અને તેને સખત ઠપકાથી નવાજવામાં આવ્યા. ઈ. સ. ૧૬૫૭ ના એપ્રિલની ૨૮ મી તારીખે મુશ્તતખાને ચામરગુડા આગળ શિવાજી મહારાજના સરદાર માનાજી ભોંસલેને હરાવ્યેા. મરાઠા મુગલાથી હાર્યાં પણ એ મુલકમાંથી એમણે પોતાના પગ કાઢયો ન હતા. આખરે એમને એ મુલકમાંથી હાંકી કાઢવા માટે મુલ્તતખાનને અને મીરઝાખાનને ભારે પ્રયત્ના કરવા પડ્યા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર જન્નર જીતીને ત્યાંથી અઢળક ધન લીધા પછી શિવાજી જુન્નરની આજુબાજુના ગાળાના મુલમાં થડે કાળ ફર્યા અને પછી મુગલેના મુલકમાં લૂંટ ચલાવી. શિવાજીનો સામનો કરવા માટે મુગલેનું લશ્કર આવતાં વાર લાગી તેથી શિવાજીને મનમાની લૂંટ કરવાની સુંદર તક મળી. જુન્નર ગામની આજુબાજુમાં શિવાજી મહારાજ મુકામ નાખીને પડ્યા હતા ત્યાં તેમને ખબર મળી કે તેમને સામને કરવા માટે મુગલ સૈન્યના લશ્કરી અમલદારો રાવકરણ અને શાહીસ્તખાન આવી પહોંચ્યા છે. શિવાજી મહારાજ નાહિંમત બનીને નાસે એવા ન હતા. મહારાજે પિતાને મુકામ ઉઠાવ્યો અને મુગલ મુલકમાં જરા દૂર જઈ પોતાનું કામ કરવા લાગ્યા. ત્યાં મહારાજે મુગલાનાં ગામે લૂટયાં અને બીજા ગામ લુંટવાના છે એવી ખબર મુગલ અમલદારોને પડતાં જ મુગલ લશ્કર ત્યાં જઈ પહોંચ્યું. દુશ્મન પાછળથી આવે તે તેનો સામનો કરી તેને ખડેખાડે લડાઈ આપી આગળ વધવું એ શિવાજી મહારાજની આવે પ્રસંગે લડવાની રીત ન હતી. મહારાજ તે ગનીમી રીત ( Guerilla) પ્રમાણે લડનારા હતા. દુશ્મન પૂઠે આવે અને વધારે બળવાન હોય તે તેનો સામનો કરી લડવાની રીત મહારાજની ન હતી. એવે પ્રસંગે એ તે દુશ્મનને પીઠ ઉપર લઈ એને ખૂબ થકવે, હેરાન કરે અને દાવ જોઈને એકદમ Vઠ ફેરવી દુશ્મન ઉપર હલે કરી એને ગભરાટમાં નાખી તા. રાવકરણ અને શાહીસ્તખાન મહારાજની ઠે પડયા હતા. મહારાજ મુગલ મુલક ઉજડ કરતા કરતા આગળ વધતા હતા. રાવકરડ્યું અને શાહરૂખાન શિવાજીને પકડવા મથી રહ્યા હતા પણ તે બંને એમની નેમમાં ફળીભૂત થયા નહિ. એ બંને શિવાજીની બહુ જ નજદીક આવી પહોંચ્યા. સામને કરવા માટે મહારાજને સંજોગ પ્રતિકૂળ લાગ્યા એટલે એ અહમદનગર જિલ્લામાં જતા રહ્યા અને ત્યાં લૂંટફાટ કરવાનું શરુ કર્યું. મહારાજ પોતાની પદ્ધતિ મુજબ પિતાનું કામ આગળ ધપાવ્યે જ જતા હતા. ઈ. સ. ૧૬૫૭ ના મે માસમાં નાસીરખાન લશ્કર લઈને શિવાજી મહારાજને પકડવા માટે મજલ દડમજલ કુચ કરતે અહમદનગર આવી પહોંચ્યા. મહારાજ પણ ત્યાંજ હતા. નાસીરખાનને લાગ્યું કે આ શિકાર મારા હાથમાં આવી ગયો છે અને ઘણું દિવસની ભૂખ ભાગશે. મહારાજને ગિરફતાર કરવાની પૂર્ણ આશાએ નાસીરખાને પિતાના લશ્કરને મરણિયું બનાવી મહારાજ ઉપર સખત હુમલો કર્યો. મહારાજને ફેંસલે કરી મરાઠા લશ્કરને રફેદફે કરી માથું ઊંચું કરતી મરેઠી સત્તાને મૂળમાંથી જ કચડી નાંખવાની દાનતથી નાસીરખાને આ હુમલો કર્યો હતો. મુગલ તરફથી આ ધસારો બહુ જબરો અને વ્યવસ્થિત હતા. આ ધસારાથી મહારાજને ભારે નુકસાન થયું હતું. મહારાજના ઘણું માણસે આ લડાઈમાં માર્યા ગયા. ઘાયલ થયેલાઓની સંખ્યા પણ મોટી હતી. શિવાજી મહારાજ પોતે પણ નાસીરખાનના હાથમાંથી બહુ મુશ્કેલીથી છટકી શક્યા. નાસીરખાને મહારાજની પૂઠ પકડી હેત તે વખતે મહારાજ હાથમાં આવી પણ જાત. આ લડાઈમાં મહારાજને માટે પળે પળે ૫કડાવાને ભય હતે. હિંના હિંદુઓનું તકદીર પાધરું હતું. હિંદુઓનો સિતારે સિકંદર હતું. હિંદુત્વના તારણહારને અંત, હિંદુત્વના રક્ષણ માટે સંગીન અને મજબૂત કામ કર્યા સિવાય નહિ થવાનું નક્કી હશે એટલે જ મુ લશ્કરના ઘોડાઓ અને સિપાહી થાકી ગયા અને નાસીરખાનને પણ આરામની જરૂર જણાઈ અને તેથી શિવાજીની પૂઠે મુગલ લશ્કર વધુ આગળ ગયું નહિ. આ જીતની ખબર ઔરંગઝેબને પડતાં એણે તરત જ નાસીરખાનને ફરમાન કર્યું કે શિવાજીની પૂંઠે પડીને તેને હેરાન કરે અને તેને મુલક વેરાન કરી દુશ્મનને ધૂળ ફાકતે કર. નાસીરખાનની પણ ઈચ્છા ફરમાન મુજબ શિવાજી મહારાજની પૂઠે દેવાની થઈ હશે પણ માથે વરસાદની મોસમ આવી પડવાથી ચોમાસામાં કાંકણુની ચડાઈ અશય થઈ પડી હતી. મહારાજના બચાવમાં કુદરતે અનુકૂળ ભાગ ભજવ્યો. હમલા યાને હલા માટે મેસમ પ્રતિકૂળ હેવાથી મુસલમાને તરત જ શિવાજી મહારાજના મુલકે ઉપર હલે લઈ જઈ મા નહિ. અણી ચૂમે સે વરસ જીવે એના જેવું આ બાબતમાં થયું Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું ૩ મુત્સદ્દીઓના પેંતરા, મુગલ સાથે સલાહગેવળેકેડાની કુતુબશાહી અને બિજાપુરની આદિલશાહીને પેટ ભરીને સતાવ્યા પછી ઈ. સ. ૧૬૫૭ ના જૂન-જુલાઈ અને ઓગસ્ટ માસમાં દક્ષિણના મુગલ લશ્કરે ખૂબ આરામ લીધું હતું. બિજાપુર અને મુગલે વચ્ચે જે તહનામું થયું તેની અસર શિવાજી મહારાજના કાર્યક્રમ ઉપર થઈ હતી. આ તહનામાની વાત સાંભળીને શિવાજી મહારાજને ભારે ચટપટી થઈ સંજોગો બદલાયા એટલે જે પિતાની યોજનાઓ અને કાર્યક્રમ, નક્કી કરેલું એય મજબૂત રાખીને સંજોગોના પ્રમાણમાં બદલે છે, તે જ પિતાના દાવ સફળતાથી ખેલી શકે છે. શિવાજી મહારાજે જોયું કે જ્યારે બિજાપુરના બાદશાહે મુગલ સાથે સલાહ કરી ત્યારે તેમણે પોતાના કાર્યક્રમમાં તરત જ ફેરફાર કરી દેવાનો નિશ્ચય કર્યો. શિવાજી મહારાજ જાણતા હતા કે બિજાપુર સાથેનો ઝગડો પત્યા પછી દક્ષિણનું મુગલ લશ્કર એમની ( શિવાજી મહારાજની) સામે મોરચો માંડશે. મહારાજની સામે સંકટના ડુંગરા ખડા થયા હતા. બિજાપુર અને મુગલ વચ્ચે અણબનાવ અને વિગ્રહ શિવાજી મહારાજનું બળ વધારવામાં ખાસ મદદરૂપ નીવડ્યાં હતા. આ બળને આધારે જ શિવાજી મહારાજે ઘણાં કામ કરી લીધાં હતાં. આ બળને આધારે જ મહારાજ પિતાના મુલકની વધારે મજબૂતી કરી શક્યા હતા અને આ બળને આધારે જ મહારાજ નવી ઉગતી મરાઠા સત્તાના મૂળ મહારાષ્ટ્રની ભૂમિમાં વધારે ઊંડાં ઘાલી શક્યા હતા. કુતુબશાહી, આદિલશાહી અને મુગલાઈ એ ત્રણ સત્તાના દક્ષિણમાં જાગેલા ઝગડાઓને શિવાજી મહારાજે પૂરેપુરો લાભ લીધું હતું. મુગલ અને આદિલશાહી વચ્ચેને વિગ્રહ શિવાજી મહારાજને બહુ ફાયદાકારક નીવડયો હતું. બંને લડી રહ્યા હતા ત્યારે મહારાજે પિતાને બંદોબસ્ત બરાબર કરી લીધું. બંને વચ્ચે તહનામું થયું એટલે બંને ભેગા થઈને મહારાજને કચડી નાંખવામાં એક ક્ષણનો પણ વિલંબ કરશે નહિ એની મહારાજને પૂરેપૂરી ખાત્રી હતી. શિવાજી મહારાજ તે દરેક મુસલમાની સત્તાની આંખમાં ખેંચી રહ્યા હતા, પણ મુગલ સત્તા બિજાપુરને ગળી જવા આતુર હતી એટલે બિજાપુરવાળા પોતાના લાભ પૂરતા જ શિવાજી મહારાજને મુગલ સાથે લડાવવા પિતાની પક્ષે લેતા હતા. બિજાપુરને જમીનદોસ્ત કર્યા પછી શિવાજીને ભોંયભેગા કરવાને ઔરંગઝેબને વિચાર હતો એટલે મુગલે શિવાજીને પોતાના બચાવ પૂરતા જ છેડતા. ગેવળકેડા, બિજાપુર, મુગલે અને શિવાજી એ ચારે પિત પિતાના પાસા ખેલી રહ્યા હતા. શિવાજી મહારાજ રણે ચડશે રજપૂત હતા અને મુશ્કેલી વખતે મુત્સદ્દી પણ હતા. દાવ આવે દાવ ખેલી જાણતા હતા અને વખત આવ્યે એમને વાણિયા થતાં આવડતું હતું. આફતના ડુંગરે, ચિંતાના પહાડો અને અડચણના પર્વતે ઢળી પડે તે પણ શિવાજી મહારાજ જરાએ ડગે એમ ન હતા. એમની હિંમત અથાગ હતી. પરિસ્થિતિ અને સંજોગોના બદલાવાથી અકસ્માત અડચણ ઉભી થાય તે તેથી મુંઝવણમાં આવી ગભરાઈ જાય એવા મહારાજ સુંવાળા ન હતા. ચિંતા અને અડચણે મહારાજને ગભરાવી શકતાં નહિ. એવે વખતે એ મગજને બહુ શાંત રાખી હૈયે હામ ભીડી ગૂંચ ઉકેલી રસ્તે કાઢતા. મુગલે અને બિજાપુરને એક થયેલા જોયા ત્યારે મહારાજને ખાત્રી થઈ ગઈ કે હવે વખત વિકટ આવી પહોંચ્યું છે. હવે જો યુક્તિપ્રયુક્તિથી કામ લેવામાં નહિ આવે તે બાજી બગડી જશે. નાશ નજર સામે દેખાતું હોય તે પણ કીર્તિની ખાતર કેસરિયાં કરવાની રીત આ ક્ષત્રિીની ન હતી. મહારાજને લાગ્યું કે આ વખતે એ મુગલેની સામે મહારાષ્ટ્રમાં એકલા પડી ગયા છે અને એવા સંજોગોમાં એ મુગલની સામે થઈ શકે એમ ન હતું. મુગલ સાથે કડવાશ તે એમને હતી જ, પણ આવે વખતે કડવાશમાં વધારો કરે એ મહારાજને ભારે ભયમાં ઉતરવા જેવું લાગ્યું. આવા સંજોગોમાં મુગલે સાથે મેળ કરે એ નવી ઉભી થતી મરાઠી સત્તા માટે જરૂરી છે એમ મહારાજને લાગ્યું. ખૂબ વિચારને અંતે મહારાજને લાગ્યું કે દરિયામાં ખૂબ તેફાન હોય અને બહુ જબરાં મજા ચડવાં હેય, વળિયે વાતે હેય ત્યારે ખર અને પાવરધે તારે મેજું આવે તે મેજ તરફ પુઠ ફેરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું] છે. શિવાજી ચરિત્ર ૧૮૮ મેજને માથા ઉપરથી પસાર થવા દે અને એ પસાર થઈ જાય એટલે પાછું મેં કાઢી આગળ જાય એ રીત ધ્યાનમાં લઈ તે પ્રમાણે કરવું આ સંજોગોમાં અનુકૂળ થઈ પડશે. પ્રતિકૂળ સંજોગોમાં સિદ્ધાંતને અડગ રાખી સંકટોને જતાં કરવાની કુશળતા મહારાજને ઘણી વખતે કામ લાગી હતી. મહારાજે મુગલ અમલદાર નાસીરખાનને એક પત્ર લખી જણાવ્યું કે એ પિતે (શિવાજી) હવે મુગલે સાથે સંપ કરવા માગે છે અને હવે પછીથી એ મુગલે સાથે વફાદારી જાળવશે. આ મતલબને પત્ર લખી મહારાજે પોતાના વિશ્વાસુ અમલદાર રઘુનાથ બલાળ કારડની સાથે નાસીરખાન તરફ મોકલ્યો. નાસીરખાને આ પત્રનો વિવેકભર્યો જવાબ આપે અને પત્ર ઓરંગઝેબ તરફ રવાના કર્યો. શિવાજી મહારાજે એક પત્ર ઔરંગઝેબ તરફ રવાના કર્યો જેમાં નીચેની મતલબનું લખાણ હતું. “મેં મુગલે સામે કરેલા હુમલા અને ચલાવેલા વર્તન માટે ખરેખર હું દિલગીર છું અને આપે મારું વર્તન દરગુજર કરવું જોઈએ. આપને મદદ માટે હું ૫૦૦ માણસે મોકલવા તૈયાર છું.” આ પત્ર લઈને મહારાજા એક વિશ્વાસુ અમલદાર કૃષ્ણાજી ભાસ્કર ઔરંગઝેબ પાસે ગયો. ઔરંગઝેબ કંઈ સામાન્ય રાજકુમાર ન હતા. એ અસાધારણ બુદ્ધિવાળો, વહેમી અને દરેક બાબતમાં ઊંડી નજર પહોંચાડે એ હતા. એ ખસવાળે અને સામા માણસને તેના પગલે પારખે એવું હતું. સાધારણ સંજોગોમાં તે શિવાજી મહારાજના આવા પત્રોને એ ઘોળી પીએ એવો હતો, પણ ઉત્તર હિંદુસ્થાનમાં સંજોગે તદ્દન બદલાઈ ગયા હતા અને દિલ્હીની ગાદી લેવા માટે બાદશાહ શાહજહાનના દીકરાઓએ જે ઝગડો જગાવ્યો હતો તેમાં ભાગ લેવા માટે ઔરંગઝેબ ભારે તૈયારી કરીને દક્ષિણથી ઉત્તર તરફ જવા નીકળ્યા હતા. ઔરંગઝેબની નજર આગળ ગાદી માટેનો ઝગડો ઉભો હતો. ભાઈઓને વચ્ચેથી શી રીતે ખસેડવા તેના દાવપેચની ગોઠવણ તેના મનમાં ચાલી રહી હતી. બાદશાહતના સ્વપ્નાં અને તે મેળવવા માટેના દાવપેચ, યુક્તિપ્રયુક્તિ. પ્રપંચ, કપટ અને અનેક કાવત્રાંનો ગડભાંગ તેના હૈયામાં ચાલી રહી હતી. જે વખતે ઔરંગઝેબનું મગજ ઉત્તરના વિચારમાં નિમગ્ન થઈ ગયું હતું તે વખતે શિવાજી મહારાજને પત્ર ઔરંગઝેબને મળ્યો. શિવાજીએ જીગર અને અહમદનગરમાં કરેલાં કૃત્યો ઔરંગઝેબની ફેરવાયેલી મનોદશાને લીધે એની નજર સામે વખતે ખડાં ન થયાં હોય અથવા એ મુત્સદ્દી હોવાથી એણે એના ઉપર થોડા વખત માટે પડદો પણ પાડો હેય. શિવાજી મહારાજના પત્રથી ઓરંગઝેબને જરાપણુ સંતોષ થયો ન હતો પણ એને લાગ્યું કે આ વખતે શિવાજીને ઠંડે રાખવામાં જ લાભ છે. ભવિષ્યમાં એનાં કરેલાં કૃત્યો માટે જોઈ લેવાશે. વખત આવ્યે વ્યાજ સાથે બદલો લેતાં કયાં નથી આવડતું. મહારાજના પાત્ર માટે ઉપર ઉપરને સંતોષ ઔરંગઝેબે જાહેર કર્યો અને મહારાજને નીચેની મતલબનો પત્ર જવાબમાં લખ્યો “તમારું વતન એવું છે કે તમને જતા ન કરવા, પણ જે અર્થે તમને પશ્ચાત્તાપ થયો છે અને ફરીથી એવું વતન તમે નહિ કરે એવી અમને તમે તમારાં કૃત્યો જતાં કરું છું. ફરીથી તમે અમારી સાથે એવું વર્તન નહિ કરે એવી અમને આશા છે. બિજાપુર પાસેથી તમે જીતેલે મુકલ રાખી શકશે એટલું જ નહિ પણ ભવિષ્યમાં બિજાપુરને મુલક જીતશે તો પણ અમે તમને તમારી પાસે રહેવા દઈશું.” આવી રીતનો જવાબ ૧૬૫૮ ના જાનેવારીની આખરમાં ઔરંગઝેબે શિવાજી મહારાજને મોકલ્યો. આ રીતને પત્ર લખ્યો પણ શિવાજી મહારાજ માટેની બળતરા ઔરંગઝેબના અંતઃકરણમાંથી જરા પણ ઓછી થઈ ન હતી. મનમાંને તિરસ્કાર એને એ કાયમ હતા. ઔરંગઝેબે શિવાજી મહારાજને એમના પત્રને જવાબ આપે તે ઉપરથી ઔરંગઝેબના મનનું માપ કાઢી શકાય નહિ. ઔરંગઝેબે ઉત્તર હિંદુસ્થાન જતી વખતે મુસ્તફતખાન, નાસીરખાન અને મીરજામલાને નીચેની મતલબના પત્રો લખ્યા હતા. તે વાંચ્યાથી ઔરંગઝેબના અંતઃકરણની સહેજ ઝાંખી વાચકે કરી શકશે. પ્રો. જદુનાથ સરકારે ઔરંગઝેબનું જીવન ચરિત્ર લખ્યું છે. તેને ૧ લા ભાગમાં ૨૮૫ પાને ઔરંગઝેબના પત્રોની મતલબ નીચે પ્રમાણે જણાવી છે સુફતખાન, અહમદનગરની બરાબર સંભાળ રાખજે. નાસીરખાન ઉત્તર હિંદુસ્તાન તસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું ચાલ્યો જાય અને તેથી શિવાજી દક્ષિણમાં લૂંટફાટ ન કરે તે માટે તમારું લશ્કર તૈયાર રાખજે.” નાસીરખાન, શાહજહાનના લાવ્યાથી તમે તમારી જગા છોડશે નહિ અને તેમ કરી શિવાજીને સ્વતંત્ર બનાવશે નહિ.” “મીરજુમલા, નાસીરખાનના જવાથી એ જિલ્લે ખાલી પડયો છે. ધ્યાન રાખોપેલે કુતરો (Son of a dog ) અનુકૂળ તકની રાહ જોઈ રહ્યો છે.” રાજદ્વારી ક્ષેત્રમાં આવી જાતના છક્કા પંજાની રમત ચાલ્યા જ કરવાની. આવી જાતના પાસા ખેલવા માટે ઔરંગઝેબનો જરાએ દોષ કાઢવાની જરૂર નથી પણ પોતાના વિધી માટે (Son of a dog) કુત્તિકા બચ્ચા', એ નામ પત્રમાં લખવું એ ઔરંગઝેબનું માનસ બતાવે છે. શિવાજી મહારાજની વધતી જતી સત્તા. મહારાજને ઉત્કર્ષ અને મહારાજની ચડતી ઔરંગઝેબને કેટલી ખૂંચતી હતી તે ઔરંગઝેબને મીરજીમલા ઉપરના પત્રથી દેખાઈ આવે છે. ઔરંગઝેબને એમ લાગ્યાં જ કરતું હતું કે શિવાજીને તક મળશે તે એ મુગલ સત્તાને કચડી નાખવામાં જરા પણ વાર કરશે નહિ. શિવાજી મહારાજને પત્ર લખી ઉપર ઉપરથી ઔરંગઝેબે વિવેક બતાવ્યો પણ એના હદયમાં હલાહલ ઝેર ભરેલું હતું. શિવાજી મહારાજ પણ વખત જોઈ ને એની સાથે દાવ ખેલી રહ્યા હતા. ઉપર ઉપરના લખાણથી મહારાજ પણ છેતરાય એવા ન હતા. ગાદીને ગડ લડવા માટે ઔરંગઝેબે દક્ષિણ છોડયું. મુગલ અમલદારને પૂરેપુરી ચેતવણી મળેલી હતી એટલે એ કંઈ શિવાજીને જંપવા દે એમ ન હતા. એમણે પડેગાંવના કિલ્લાને મરામત કરી સમરાવ્યું અને પૂના તોડવાની ગેઠવણમાં પડવા. ઈ. સ. ૧૬૫૮ અને ૧૯૫૯ એ બે વરસ સુધી ઔરંગઝેબ ઉત્તર હિંદુસ્થાનમાં ગાદીની તકરાર અને ભાઈ ઓ સાથેના ઝગડામાં રોકાઈ રહ્યો એટલે મુગલ તરફની શિવાજીને ઘેાડી ઘણી નિરાંત મળી. ૪. જજીસ સાથે ઝગડે. ઉત્તર હિંદુસ્થાનમાં દિલ્હીની ગાદી માટે ઝગડાઓ ઉભા થયા, તેથી ઔરંગઝેબ તે તરફ દો અને તેમ થવાથી બિજાપુરને બાદશાહ ઔરંગઝેબની ફેંસીમાંથી સહીસલામત છૂટી શકો. મુગલોના જડબામાંથી બિજાપુર બાદશાહ છૂધ્યો પણ તેથી એ કંઈ સુખી ન થયો. એના દરબારના માંહોમાંહેના ઝગડાઓ એને બહુ દુખ દઈ રહ્યા હતા. બિજાપુરની સ્થિતિ તરફ આપણે જંજીરા પતાવીને વળીશું. શિવાજીના મુલકમાં વ્યવસ્થા યાને બંદેબસ્ત જોઈએ તેટલા પ્રમાણમાં હતા. જેમાં શિવાજી મહારાજ માટેનો પ્રેમ વધતા જતા હતા. મહારાજ હિંદુધર્મના તારણહાર છે, હિંદુત્વ ટકાવી રાખવા માટે એ ભારે સાહસ ખેડી રહ્યા છે, ગરીબના એ બેલી છે. પ્રજાને પીડનારા સામે જાનને ભોગે પણ બાથ ભીડવા એ તૈયાર હોય છે. એની લોકોને અનેક બનાવથી ખાત્રી થઈ હતી તેથી લેકે એમના ઉપર આફરીન હતા. એમના છત્ર નીચે બહુ ઉત્સાહ અને જુસ્સાથી દુશ્મન સામે લડતા હતા. શિવાજી મહારાજને આ ઉદયકાળ હતો. આ અનુકળ વખતે ઈ. સ. ૧૬૫૯ માં શિવાજી મહારાજે જંજીરા ઉપર ચડાઈ કરવાની તૈયારી કરવા માંડી. જંજીરા સંબંધી ટૂંક માહિતી વાંચકે આગળ રજૂ કરવાની જરૂર જણાયાથી રજૂ કરીએ છીએ. અહમદનગર રાજ્યના જ્યારે ભાગલા પડ્યા ત્યારે એક ખડકવાળા બેટ બિજાપુરના ભાગમાં ગયો. આ બેટને કેઈપણ જાતનું નામ આપવામાં આવ્યું ન હતું પણ એને જઝીરે ( એટલે બેટ ) એ નામથી લેકે ઓળખતા. જઝીર એ અરબી શબ્દ છે અને એનો અર્થ બેટ થાય છે. આ જઝીરા શબ્દને મરાઠા લાએ અપભ્રંશ કર્યો અને એ લોકો એને જંઝીરા કહેવા લાગ્યા અને આજે એ બેટ જંજીરાને ન ઓળખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૧૩ મું ] ૭. શિવાજી ચરિત્ર ૧૯૧ મલીકબર જ્યારે અહમદનગરના બાળરાજાના રક્ષક અથવા વાલી (Regent) હતા ત્યારે એ રાજ્યના ઈરાની અખાતમાંના વેપારના બચાવને માટે મજબૂત નૌકાની કેટલી જરુર છે અને એ નૌકા હાય તા રાજ્યને કેટલા લાભ થઈ શકે તેને એને અનુભવ થયા હતા. એણે કાંકણુ કિનારે એક ખડક વાળા બેટ ( જંજીરા ) ઉપર નૌકાસ્થાન નક્કી કર્યું. કેટલાક મછવા અને મનવારે બનાવડાવી એ બધી પેાતાના એક્સિસનિયનાના કબજામાં મૂકી, આ એબિસિનિયને પેાતાને સૈયદ કહેવડાવવાનેા પ્રયત્ન કરતા હતા અને મહમદ પેગંબરના વશ જ પોતે છે એવા દાવા કરતા હતા. સૈયદ એ શબ્દના મરાઠા લોકાએ અપભ્રશ કર્યાં અને સૈયદને બદલે મરાઠાએ આ લેાકાને “ સીદી ” કહેવા લાગ્યા. જંજીરા બિજાપુરના કબજામાં આવ્યા પછી પણ બિજાપુર સરકારે એબિસિનિયન ખલાસીએ પેાતાની તાકરીમાં રાખ્યા હતા, પણ તેમને માથે પેાતાના અમલદારાને નીમ્યા હતા અને એવા અમલદારાના અમલ નીચે કેટલાક કિલ્લાઓ પણુ વ્યવસ્થા માટે મૂકવામાં આવ્યા હતા. શિવાજીના ઉદયકાળ વખતે જંજીરા એ બિજાપુરના ગવર્નર ક્રૂત્તેખાન સીદીના અમલ નીચે હતું. શિવાજીએ જ્યારે બિજાપુર ઉપર ચડાઈ કરી ત્યારે આ ગવર્નરના તાબાને સાલાધેાસાલા અને બીજો એક કિલ્લા એમ મળી એ કિલ્લા લીધા હતા. શિવાજી મહારાજની આ જીત ત્તેખાનને સાલી રહી હતી. ત્તખાન મહારાજની હિલચાલ બહુ બારીકાઈથી તપાસી રહ્યો હતા. ફત્તેખાને શિવાજી મહારાજને કાÖક્રમ અને એમની હિલચાલ જાણવા માટે બહુ બાહાશ બાતમીદારાને રામ્યા હતા. ફત્તેખાને શિવાજીની તૈયારીએ જાણી હતી. જંજીરા ઉપર મહારાજની આંખ છે અને એમણે એ કિલ્લા દાઢમાં ઘાલ્યેા છે એટલે એ માટે ભારે તૈયારીઓ ફત્તખાન કરી બેઠા હતા. શિવાજી મહારાજ પણ ક્ત્તખાનની તૈયારીથી અજાણ ન હતા. મહારાજને તે જીતની પૂરેપુરી આશા હતી. જીન્નરની છતમાં મહારાજે મળેલા અનુભવ મુજબ પેાતાની લશ્કરી પક્ષદ્રષ્ટ્રમાં ભારે સુધારા વધારા કર્યાં હતા. એમણે પેાતાના લશ્કરમાં આસરે ૮૦૦ પઠાણાને રાખ્યા હતા એ તો આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા. આ વખતે મહારાજના હ્રયળ લશ્કરના સરદાર પ્રસિદ્ધ નેતાજી પાલકર હતા. આ વખતે મહારાજના દરબારમાં પરરાજ્ય ખાતાના પ્રધાનપદે શ્યામરાજ નીલક’ડ રાંઝેકર હતા. આ શ્યામરાજ રાઝેકરને મહારાજે લશ્કર આપીને ત્તેખાન ઉપર ચડાઈ કરવા માઢ્યા. શ્યામરાજ નીલકંઠની આ કામ માટે પસંદગી કરવામાં મહારાજે ભારે ભૂલ કરી હતી. ફત્તખાનનું બળ આંકવામાં જ મહારાજે ભૂલ કરી હતી. મહારાજે આંક્યા કરતાં કૃર્ત્તખાનનું બળ વધારે હતું. મહારાજે જે આ પહેલેથી જાણ્યું હાત । કૃત્તખાન ઉપર શ્યામરાજ નીલકંઠને માકલત નહિ. તેખાન અને શ્યામરાજ નીલકંઠની વચ્ચે લડાઈ થઈ. ફત્તેખાન આ લડાઈમાં ત્યા અને શ્યામરાજ નીલકંઠ હારી ગયા. એનું લશ્કર વીખરાઈ ગયું. આ હાર બહુ શરમભરેલી હતી. મહારાજને આ હારથી ભારે દુખ થયું અને આ હારથી થયેલું નુકસાન ભરપાઈ કરી લેવા માટે કરી જબરજસ્ત તૈયારી મહારાજે કરવા માંડી. રાધે। અલ્લામ અત્રે નામના ચુનંદા લશ્કરી અમલદારની સરદારી નીચે મહારાજે નવું લશ્કર તુરત જ મોકલ્યું. ફ્તખાન વિજયથી ફુલાયા હતા. એને લાગ્યું કે આ એની જીત એને પચી જશે અને મરાઠાઓ પાછા પડશે પણ રાધા અલ્લામે તરત જ કૃત્તખાનને ભ્રમ ભાંગ્યા. રાધા અલ્લામે નવા લશ્કર સાથે ત્તેખાન ઉપર હુમલા કર્યાં અને એને આગળ વધતા અટકાવ્યા એટલું જ નહિ પણ મારા એવા સખત ચલાવ્યા કે આગળ વધવાનું મૂકી દઈ તે કુખ્તખાનને પોતાના બચાવ માટે તજવીજ કરવી પડી. ઈ. સ. ૧૬૫૯ ના ચેમાસામાં શિવાજી મહારાજ, મેરેપત પિંગળે અને નેતાજી પાલકર કુત્તેખાન ઉપર હલ્લા કરી જંજીરા જીતવા માટે મોટું લશ્કર તૈયાર કરવાના કામમાં મંડી પડ્યા. ચામાસા પછી શિયાળામાં ચડાઈ કરી જંજીરા જીતવાને શિવાજી મહારાજને મનસુખેા હતા. મહારાજે લશ્કરમાં નવી ભરતી કરવા માંડી. લશ્કરને તાલીમ આપવાનું કામ સેનાપતિને સોંપવામાં આવ્યું. લશ્કરનું કામ લશ્કરી અમલદારાને સાંપી પોતે પોતાના ગાઠિયા અને વિશ્વાસુ અમલદારોની સાથે ભવિષ્યના કાર્યક્રમ અને વ્યૂહરચના નક્કી કરવામાં શકાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [[પ્રકરણ ૧૩ મું ૫ દક્ષિણ કંકણમાં દિગ્વિજય-વાડીના સાવંત સાથે સલાહ. ઔરંગઝેબ ઉત્તર હિંદુસ્થાન તરફ ચાલ્યો ગયો ત્યાર પછી શિવાજી મહારાજ દક્ષિણ કણમાં દિગ્વિજય કરતા ચૌલની આગળ નીકળી ગયા. મુગલ સુબેદારને દિલ્હી તરફ જવા દઈને મહારાજે મુલક જીતવાનો સપાટ ચલાવ્યો. એ લડાઈઓ અને છાપાઓની વિગતવાર હકીકત હજુ બહાર આવી નથી પણ પિસુલેકરકૃત શિવાજી ચરિત્ર કેટલીક માહિતી આપે છે તેને આધારે આપણે કહી શકીએ કે મહારાજ વિજય પામતા ચૌલ સુધી જઈ પહોંચ્યા હતા. ઈ. સ. ૧૬૫૮ ના મે માસની ૫ મી તારીખે ગેવાના પોર્ટુગીઝ ગવર્નરે પર્ટુગલના રાજાને પત્ર લખ્યો હતો, તેમાં નીચેની મતલબનું જણાવ્યું હતું:‘ આદિલશાહી સરદાર શાહજીને બંડખોર છોકરા શિવાજીએ ઉત્તર તરફના મુલકની સતામણી શરૂ કરી છે તેથી ચૌલ ગામે આપણે માણસનું રક્ષણ કરવા ત્યાં થાણું સ્થાપીને રહેવા માટે મારે ૮૦ સિપાહીઓ મોકલવા પડ્યા છે.” આ પત્ર ઉપરથી મહારાજ એ તરફ આગળ વધી રહ્યા હતા એની ખાત્રી થાય છે. ચૌલના પોર્ટુગીઝ વેપારીઓની સલામતી જોખમમાં જણાયાથી ગોવાના ગવર્નરે આ પત્ર પોર્ટુગાલ લખ્યો હતો. દિગ્વિજય કરતા આગળ ધસતા શિવાજીની બીક પોર્ટુગીઝ વેપારીઓને લાગી હશે તેથી રક્ષણનો બંદોબસ્ત કરવાની ગવર્નરને જરૂર પડી હશે. પિતાના રક્ષણ માટે ઘટિત પગલાં લઈ સંકટ વખતે સહાય માટે બંબસ્ત પર્ટુગીઝોએ કરી મૂક્યું હતું પણ શિવાજી જે મુત્સદ્દી માણસ પોર્ટુગીઝ વેપારીઓને સતાવીને દક્ષિણમાં નવ દુશ્મન આ વખતે ઉભા કરે એમ ન હતું. એમણે તે વખતે પોર્ટુગીઝ વેપારીઓને કેઈ પણ જાતનો ઉપદ્રવ કર્યો ન હતો. જે વખતે શિવાજી મહારાજ દક્ષિણ કણમાં દિગ્વિજય કરી રહ્યા હતા તે વખતે આદિલશાહી સરદાર રણુદુલ્લાખાનના છોકરાએ વાડીના સાવંત ઉપર ચડાઈ કરી હતી. વાડીના સાવંતનુ ઓળખાણ વાંચને કરી આપવું જરૂરનું જણાયાથી એ કુટુંબની હકીકત ટૂંકમાં નીચે આપવામાં આવી છે. કાંકણુના દક્ષિણ ભાગમાં વેંગુર્લા નજીક સાવંતવાડી નામનું નાનું સંસ્થાન આવેલું છે. ત્યાંના સાવંત એ ભોંસલે કુટુંબની એક શાખા જ છે. પંદરમા સૈકાની શરુઆતમાં સાવંત કુટુંબનો મૂળ પુરુષ વાડી પ્રાંતમાં હોડવડ ગામે આવીને વસ્યો. એ આવ્યો તે વખતે વાડી પ્રાંત વિજયનગરના રાજ્યને એક ભાગ હતા. વિજયનગરના ટુકડા થયા પછી એ પ્રાંત આદિલશાહીમાં જોડાયા. એ ગાળાની જમીનમહેસૂલ ઉઘરાવવાનું કામ પ્રભુ દેશમુખનું એક કુટુંબ કરતું હતું. તેને અને સાવંતને ઘણી ફેરા ઝપાઝપી થઈ પછી સાવંતને દળવી નામના એક મરાઠા સરદારની એાથ મળી એટલે બંનેએ મળીને દેશમુખને પાડો. ઈ. સ. ૧૬૨૭ ના અરસામાં સાવંત કુટુંબમાં ખેમ સાવંત નામને પરાક્રમી પુરુષ થઈ ગયે. તેણે એ આખા ગાળાની દેશમુખી બિજાપુર દરબાર પાસેથી મેળવી. આ દેશમુખીના કામને લીધે જ તેમને દેસાઈ અને સરદેસાઈ વગેરે નામ આપવામાં આવ્યાં. એજ કુટુંબમાં શિવાજી મહારાજના વખતમાં લખમસાવંત નામને પ્રતાપી પુરષ પાક. આ લખમસાવંત મહારાજના પક્ષમાં હતું. ઈ. સ. ૧૬૫૮ માં આદિલશાહી સરદાર રૂસ્તમઝમાને લખમસાવંત ઉપર ચડાઈ કરી. લખમસાવંતે રૂસ્તમઝમાનને હરાવ્યો અને તેના ૧૫૦૦ માણસે કાપી નાખ્યા. ગવાના ગવર્નરે પિટુંગાલના રાજાને તા. ૫ મે ૧૬૫૮ ને રોજ પત્ર લખ્યો હતો તેમાં જણાવ્યું કે “રણદુલ્લાખાનના છોકરા રૂસ્તમઝમાને લખમસાવંત ઉપર ચડાઈ કરી. લખમસાવંતે રૂસ્તમઝમાનના ૧૫૦૦ થી વધારે માણસ માર્યા, પણ રૂસ્તમઝમાને આ સાવંત પાસેથી રીંગણ કિલ્લે પાછો લીધો.” આવી સ્થિતિમાં લખમસાવંતને બિજાપુર બાદશાહની સામે કોઈના આશ્રય કે સહાયની જરૂર હતી. પિટુગીઝ લોકેની સહાય તે વખતે મળે એમ હતું નહિ તેથી એણે શિવાજી મહારાજને સહકાર મેળવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] ૧. ૩. ૪ ૫ છે. શિવાજી ચરિત્ર સાવતની સાથે શિવાજી મહારાજે નીચેની સરતાએ સલાહ કરી. 25 ૧૯૩ જાગીરની અરધી આવકમાંથી લખમસાવંતે ૧૫૦૦ માણુસનું પાયદળ રાખવું અને શિવાજી મહારાજને જ્યારે જરુર પડે ત્યારે આ પાયદળ મેકલવું, ફ઼ાંડાના કિલ્લા અને ફ઼ાંડાપ્રાંત શિવાજી મહારાજે રાખવા અને જ્યારે જરુર પડે ત્યારે તેના અચાવમાં લખમસાવંતે મદદ કરવી. સ્વરાજ્ય સ્થાપવાને માટે શિવાજી મહારાજની પડખે રહીને લખમસાવંતે તુર્કી ( મુસલમાને) સામે લડવું અને બધી બાબતથી વાકેફ રહેવા માટે તથા અરસપરસ સંબંધ જાળવી રાખવા માટે લખમસાવંતે પેાતાને વકીલ મહારાજના દરબારમાં રાખવેા. શિવાજી મહારાજના અમલદારા મહેસુલ કામ માટે જ્યારે જ્યારે જાગીરમાં આવે ત્યારે ત્યારે લખમસાવંતે તેમતે તેમના કામમાં મદદ આપવી. સદરહુ પ્રાંતનું ઉપરીપણું અને વતના તથા ઈલકાબે। સાવંતના કાયમ રહેશે. સદરહુ પ્રાંતના કિલ્લા અને થાણાં સાવંતના કબજામાં રહેશે. ૬. સિ’હાજી તરફ સહેજ નજર. શિવાજી મહારાજની ધામધૂમમાં તેમના પિતા સિંહાજીને આપણે તદ્દન ભૂલી જઈએ એ ઠીક નહિ. શિવાજી મહારાજ પેાતાની સત્તા મજબૂત કરી રહ્યા હતા તે વખતે સિંહાજીનું આદિલશાહીમાં શું સ્થાન હતું તે જાણવાની વાંચકાને સહજ ઈચ્છા તા થાય જ. સિંહાજીનું જીવન આપણે તપાસીશું તે આપણને જણાશે કે સિંહાજી જે જે બાદશાહતમાં રહ્યો ત્યાં ભારે માન પામ્યા છે અને પેાતાનું વજન એ પાડી શક્યા છે. એના જીવનમાં એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે તે એ કે દરેક ઠેકાણે એની સત્તાની ઈર્ષા કરનારા બહુ નીકળ્યા. એને દ્વેષ કરનારા પક્ષ એને જરાએ જંપવા દૈતા નહિ, છતાં સિંહાજી હિંમત અને બાહોશીથી, દરબારમાં ઘણા દુશ્મના હોવા છતાં પાતાની મહત્તા પૂરેપુરી જાળવી શકતા. સિંહાજી' આદિલશાહીને સરદાર હતા છતાં ખાદશાહ (સહાજીને કાઈ પણ વાતે નારાજ કરી શકે એમ ન હતું. સિંહાજીને બંધનમુક્ત કર્યાં પછી એની સત્તા પહેલાં કરતાં વધી હતી. કર્ણાટકમાં તે એણે એની સત્તા એટલી બધી વધારી હતી કે એ તે ગાળાના તાજ વગરના રાજા જ બની બેઠા હતા. બિજાપુર દરબારમાં એક મજબૂત વિધી પક્ષ એને સતાવી રહ્યો હતેા. સહાજીના વિરાધીઓએ બાદશાહની પ્રીતિ સઁપાદન કરી હતી. એ બધા અલીના માનીતા થઈ પડ્યા હતા. સિંહાજીના વિરાખીએ વારવાર એના સંબંધમાં બાદશાહના કાન ભંભેરતા. તે દ્વેષીઓના કહેવાથી બાદશાહ ભેાળવાય પણ સિંહાજી તેથી જરાએ ડગે કે ડરે એવા ન હતા. એ પોતાના બળ ઉપર મુસ્તાક હતા. પેાતાના વિરાધીઓ મદશાહના કાન ભંભેરી રહ્યા છે તેની સિંહાને ખબર હતી પણ ચાડિયાએ પેાતાની બાજીમાં ક્ાવ્યા છે અને અલીઆદિલશાહ એમની જ આંખે જુએ છે એવું જ્યારે સિંહાજીએ જાણ્યું ત્યારે તેણે બાદશાહને તા. ૬-૭–૧૬૫૭ તે રાજ એક સખત પત્ર લખ્યા હતા તે પત્રમાં જણાવ્યું હતું કે સિંહાજી રજપુત છે અને તેથી તે કાઈપણ જાતનું માનભંગ સહન કરશે:નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી ચરિત્ર ભાગ ૨ જે પ્રકરણ ૧ લું. ૧. બિજાપુર દરબાર. ૨. અફઝલખાન, છે. ૫૮રપુરમાં અત્યાચાર, [ ૪. શિવાજી મહારાજ અને કરણજી પંત ૫. અફઝલખાન અને ૫તાજી ૫ત. [ ૬. ખાનના સ્વાગતની તૈયારીઓ. ૭. ખાન નીકળ્યા. ૧. બિજાપુર દરબાર. ददाम्येतं कृपाणं ते गृहाण निगृहाण माम् । . इदं विनिगदन्नेव धीरः सिंहसमस्वरः ॥ ३७॥ सिंहयायी सिंहकायः सिंहदृक् सिंहकंधरः । स्वपाणिद्वितयोध्धु तविकोशायुध सुंदरः ॥ ३८ ॥ तं निर्यातयितुं वैरं प्रवृत्तोसौ महाव्रतः । शिवः कृपाणिकाग्रेण कुक्षावेव तमस्पृशत् ॥ ३९॥ & ઘા તને કરું છું. લે જા, હવે પકડ મને” એવું કહીને સિંહ સમે જેને સ્વર, આ સિંહના જેવી જેની દષ્ટિ, સિંહના જેવી જેની ગરદન, નાગી તલવારના વીંઝવાથી શોભતા તે શૈર્યશાળી અને કરારી સ્વભાવના શિવાજીએ દમનનું વેર વસલ કરવા પ્રવૃત્ત થઈને પોતાના બંને હાથથી પિતાની તલવારની અણી તે દુશ્મનના પેટમાં જ બેસી ( શિવભારત અધ્યાય. ૨૧-૭–૩૯ ). મહાન પુરુષનાં જીવને બનાવોથી ભરપૂર હોય છે. ઐતિહાસિક પુરુષનાં જીવને જાણીતા અને ઉપયોગી બનાવોથી ભરપૂર હોવા છતાં, બધા બનાવોની મહત્તા સરખી ન આંકી શકાય. એવાઓના જીવનમાં પણ કેટલાક બનાવે છે એટલા બધા મહત્ત્વના હોય છે કે તે બનાવે એવા પુરુષોનાં જીવનનું પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે. સાધારણ માણસના જીવનમાં મહત્ત્વના બનાવો બને, તેથી એ વ્યક્તિના જીવનનું પરિવર્તન થાય છે, પણ મહાન પુરુષોની તવારીખમાં જે મહત્ત્વના બનાવો બને છે, તેનાથી કેટલીક વખતે સમસ્ત સમાજ અથવા દેશના ઇતિહાસમાં પણ ફેરફાર થઈ જાય છે. શ્રી. શિવાજી મહારાજના જીવનમાં મહત્ત્વના બનાવે સંખ્યાબંધ બન્યા છે તેમાં અફઝલખાનને વધુ એ એક મહત્ત્વનો બનાવ હતો. આ બનાવના સંબંધમાં વિદ્વાન ઇતિહાસકારમાં કેટલીક વિગતોની બાબતમાં મતભેદ છે. આ બનાવના સંબંધમાં જાના પત્ર. લેખો, માહિતી, દંતકથા, તથા જાના વખતનાં દફતરમાંથી જે પુરાવા મળી આવ્યા છે અને જે ઈતિહાસકારોએ પ્રસિદ્ધ ર્યા છે, તેમાં કેટલીક બાબતે એક બીજાથી જુદી પડે છે. જ્યાં જ્યાં પ્રસિદ્ધ ઈતિહાસકારોને મતભેદ થયા છે, પ્રસિદ્ધ થયેલા શિવાજી ચરિત્રમાં જ્યાં ત્યાં એક બીજાથી ભિન્ન હકીકત આવી છે. ત્યાં ત્યાં તે બની શકે તેટલી ભેગી કરી, વાંચકો આગળ અમે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧ લું] છે. શિવાજી ચરિત્ર ૧૫ પ્રકરણમાં અને એને લગતા બીજા પ્રકરણમાં રજૂ કરી છે. આ બનાવના સંબંધમાં જુદા જુદા ઇતિહાસકારોને મળેલી માહિતી અમેએ આપી છે અને જુદા જુદા વિચારના વિદ્વાને આ બનાવના સંબંધમાં જે નિર્ણય ઉપર આવ્યા છે તે નિર્ણય, માન્યતા તથા અભિપ્રાય વાંચકાની જાણ માટે પ્રસિદ્ધ કરવાનું અને દુરસ્ત ધાર્યું છે. બિજાપુરને બાદશાહ મુગલોની સાથે લડાઈ અને ઝગડામાં ગુંથાયે હતા. એ જબરા દુશ્મન સામે બિજાપુર ટકી શકે એમ નહતું. શિવાજીને સજા કરવાનું બિજાપુરના બાદશાહના મનમાં હેવા છતાં મુગલો સાથે પતાવટ કર્યા વગર બાદશાહ શિવાજીને છેડી શકે એમ ન હતું. આવી સ્થિતિ બિજાપુરની હતી, છતાં પહેલી તકે શિવાજીને સજા કરી દબાવી દેવાને વિચાર બાદશાહના મનમાં રમી રહ્યો હતો. બિજાપુરના બાદશાહને સારે નસીબે ઉત્તર હિંદુસ્થાનમાં દિલ્હીની ગાદી માટે ઝગડે જાગ્યો અને રંગે ચડેલા એ ઝગડામાં જઈ, ગાદી મેળવવાની ઔરંગઝેબને ઈચ્છા થઈ. બિજાપુરના બાદશાહ ઉપર ઔરંગઝેબને રોષ કંઈ ઓછા ન હતા. બિજાપુરને જમીનદોસ્ત કરવાની ઔરંગઝેબની દાનત હતી, પણ દિલ્હીની બાદશાહત પચાવી પડવાની તક આવી હતી તે તક બિજાપુર ઉપરની કડવાશને લીધે પુએ એ ઔરંગઝેબ અવ્યવહારુ ન હતે. બિજાપુર સાથેને ઝગડે જલદી પતાવી ઔરંગઝેબને ઉત્તર હિંદુસ્થાનમાં લશ્કર લઈને જવું હતું, એટલે એણે બિજાપુર સાથે પતાવટ કરી દીધી. થયાથી બિજાપુરનો બાદશાહ શિવાજીને સજા કરવા માટે નવરો પડયો. - દક્ષિણ હિંદુસ્થાનમાં શિવાજી દિન પ્રતિદિન વધારેને વધારે બળવાન થતો ગયે એ બિજાપુર બાદશાહ સાંખી શકે એમ ન હતું. શિવાજી બળવાન થાય તે બિજાપુરની બાદશાહતને વહેલે મેડે ધક્કો લાગે, એમ બિજાપુરના મુત્સદ્દીઓનું ધારવું હતું, તેથી વખત આવે શિવાજીને દાબી દેવાને બિજાપુરને ઈરાદે હતા. (૧) ઔરંગઝેબ લશ્કર લઈને રંગે ચડેલા જંગમાં ઝંપલાવવા માટે ઉત્તર હિંદુસ્થાન તરફ ગયે, એટલે સાધારણ સંજોગોમાં મુગલ તરફના હુમલામાંથી બિજાપુર નિર્ભય બન્યું. એટલે એ નિર્ભયતાને લીધે બિજાપુરને પહેલી તકે કરવાનું કામ આટોપી લેવાનો એને મેકે મળ્યો. શિવાજીની સામે જોર અજમાવી તેને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો. (૨) મુગલ ઘરની ઘાલમેલમાં આ વખતે રોકાયા હતા તેથી શિવાજી પ્રયત્ન કરે અથવા મુગલોની ઈચ્છા હોય તે પણ મુગલો શિવાજીની કુમકે, સંજોગ પ્રતિકૂળ હોવાને લીધે આવી શકે એમ ન હતું, એટલે શિવાજીની સામે જોર અજમાવી તેને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો. (૩) જંજીરાવાળા ફરેખાને શિવાજીના લશ્કરી અમલદાર શ્યામરાજ નીલકંઠ રાંઝેકરને સખત હાર ખવડાવી, મરાઠાઓને મહાત કરવાની શરુઆત કરી હતી. તે તકનો લાભ લઈને હાર પામેલાઓને દાબી દેવાનું કામ આવા સંજોગોમાં સહેલું થઈ પડશે એ ધારણાથી અને શિવાજીનો નાશ કરી મહારાષ્ટ્રમાં મરાઠાઓના વધતા જતા બળને તોડી નાખવાની તક આવી મળી છે તેનો લાભ લઈ લેવો જોઈએ એવું બિજાપુરના મુત્સદ્દીઓને લાગ્યું, એટલે શિવાજીને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો. (૪) શિવાજીએ દક્ષિણના મુગલ અમલદારોને પત્ર લખી પિતાનાં કૃત્ય માટે દિલગીરી દેખાડી એ ખબર બિજાપુરના દરબારમાં પડતાં જ બિજાપુરના મુત્સદ્દીઓએ ધાર્યું કે શિવાજીનું જોર તૂટતું જાય છે. મરાઠાઓ નબળા પડ્યા છે અને શિવાજી ગભરાય છે, માટે આવા સંજોગોમાં દુશ્મનની નબળાઈ અને ગભરાટનો લાભ લઈ તેનું વધતું જતું જોર તોડી નાખવું એ જ બિજાપુરના હિતમાં છે, એમ ધારી શિવાજીની સામે જોર અજમાવી તેને દાબી દેવાને બિજાપુરના બાદશાહે નિશ્ચય કર્યો. જ્યારે જ્યારે બિજાપુર સરકારને તક મળતી ત્યારે ત્યારે શિવાજીને સધાય તે પરેશ અને નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧ લું તે અપક્ષ ચૂંટી ખણવાનું કામ બિજાપુર ભૂલતું નહિ. દંડારાજપુરના હબસી સાથે શિવાજીને ઝપાઝપી થઈ તે વખતે પણ બિજાપુરના બાદશાહે હબસીને પક્ષ પકડી શિવાજીનો વિરોધ કર્યો હતે. ( કવિ પરમાનંદ કૃત “શ્રી. શિવ ભારત” મરાઠી ભાષાંતર). શિવાજીએ ચંદ્રરાવ મોરેને નાશ કરી જાવળી જીતી લીધી ત્યારે પ્રતાપરાવ મોરેને બિજાપુર સરકારે આશરે આપ્યો હતે. એવી રીતે નાની નાની બાબતોમાં એક બીજાને વિરોધ વધે જતા હતા. બિજાપુરના મહમદશાહના મરણ પછી દક્ષિણના મુગલ સુબા ઔરંગઝેબે બિજાપુર બાદશાહતને જે મુલક હસ્તગત કર્યો હતો તેમાં શિવાજીએ ઘાલમેલ કરી અને બિજાપુરના મુલકમાં પણ ધમાલ મચાવી મૂકી, તેથી અને નિઝામશાહી રાજ્ય મુગલેએ તેડયું તે શિવાજી પચાવી પડશે એવું બિજાપુરને લાગ્યું, તેથી શિવાજી સામે પગલાં ભરવાની તાકીદ બાદશાહને લાગી. બિજાપુર બાદશાહત સંબંધી – આ વખતે બિજાપુરની ગાદીએ અલીઆદિલશાહ હતા. બાદશાહ નાની ઉંમરને હેવાથી બિજા પુરના રાજ્યને કારભાર બાદશાહને નામે એની મા રાજમાતા બેગમ બારી સાહેબા ચલાવતી હતી. મુગલ સાથેના છેલ્લા વિગ્રહ વખતે બાદશાહતને બેવફા નીવડી, ફાટી જઈ મુગલ સુબેદાર ઓરંગઝેબ સાથે મળી જવાના ખોટા વહેમથી બિજાપુર રાજ્યના જના પ્રધાન ખાન મહમદખાનને મારી નાખવામાં આવ્યો હતે. ખાન મહમદખાનના મૃત્યુ પછી તેની જગ્યાએ મુખ્ય પ્રધાન તરીકે ખવાસખાનની નિમણૂક કરવામાં આવી હતી. ખવાસખાન પોતાની જવાબદારીના કામમાં અને રાજ્યવહીવટમાં બહુ કાબેલ અને ઉસ્તાદ હતું, છતાં રાજ્યને કારભાર રાજમાતા જ ચલાવતી હતી. રાજકાજના કામમાં બેગમ બારી સાહેબા બહુ જ હેશિયાર, દીર્ધદષ્ટિવાળી તથા હિંમતવાળી હતી. સિંહજીના પુત્ર શિવાજીને હવે દાબી દેવાનું બિજાપુર સરકારે નક્કી કર્યું હતું, પરંતુ બિજાપુરના મુત્સદ્દીઓમાંથી કેઈની સૂચના એવી થઈ કે શિવાજીની સામે પગલાં ભરતાં પહેલાં તેના પિતા સિતાજીને ફરીથી આખરની ચેતવણી આપવી. નીચેની મતલબને પત્ર બિજાપુર દરબાર તરફથી સરદાર સિંહાને બેંગલેર મેકલવામાં આવ્યો હતા. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે –“તમારા છોકરા શિવાજીના સંબંધમાં હવે તમને છેલ્લી ચેતવણી ગંભીરપણે આપવામાં આવે છે. તમે તમારા બંડખોર છોકરાને વારે નહિ તે એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. તમે આ રાજ્યના સરદાર છે. આ રાજ્યનું નિમક તમે ખાધું છે, આ રાજ્ય વડે તમે ચડ્યા છે, ફૂલ્યા છે અને ફાલ્યા પણ છે. આ રાજ્યે તમારા કામની, તમારી સેવાની અને તમારા શૌર્યની કદર કરી છે. આ રાજ્ય તમારી પ્રત્યે આવી માયાળુ વર્તણૂક રાખી છતાં, તમારો જ દીકરે બિજાપુર સરકારની સામે થાય, એમને મુલક લૂંટે, એમના કિલ્લાઓ પડાવી લે, બંડ કરીને તોફાન કરે, બિજાપુરના મલકની પ્રજાને કનડે, સતાવે અને એવાં એવાં અનેક ક કરી, બિજાપુરની ગાદીને ધક્કો પહોંચાડવા તૈયાર થાય એ હવે સહન થઈ શકે એમ નથી. આ રાજ્યની સત્તાની સામે થવામાં એણે નિમકહરામી કરી છે એમ તમે પણ કહી શકશે. તમે હવે વિધવિધ પ્રયત્નો કરી એની સાન ઠેકાણે આણે, નહિ તે એની જિંદગીને જોખમ છે એમ તમારે નક્કી સમજી લેવું. તમે આ બાદશાહતના સરદાર છે એટલે તમારી શરમની ખાતર આજસુધી એનાં કૃત્ય ઉપર ઢાંકપિડ કરી એને જ કર્યો. પાછળથી તમે ભલામણો લાવો અને અમને શરમાવો તે નહિ ચાલે, માટે અમો તમને આ છેલ્લી ચેતવણી આપીએ છીએ કે તમે તમારા દીકરાને સમજાવીને તેની સાન ઠેકાણે આણે, નહિ તે પરિણામ માઠાં આવશે.” આવા પત્રથી સિહાજી ગભરાય એ નરમ ન હતો. સિંહા કંઈ ખુશામત કે મહેરબાનીથી આ દરજજે નહોતે ચડ્યો. આ દરજ્જો અને આ સ્થાન તો સિંહજીએ પિતાની બહેશી અને તલવારના ઘેરથી મેળવ્યાં હતાં. બિજાપુરના દરબારમાં એને જે મે હતો, તે એની સમશેરના પ્રતાપ હતા. આ પત્રના જવાબમાં સિંહાજીએ બિજાપુરના બાદશાહને ચેખે ચોખ્ખું જણાવી દીધું કે “જનાબ! બાદશાહ સલામતે મને મારા દીકરા શિવાજીની સાન ઠેકાણે લાવવા માટે ચેતવણી આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર એ માટે હું ખાવિંદને આભારી છું. બાદશાહ સલામતના પત્રને ગોળગોળ જવાબ આપી અથવા બેટી ખાત્રી આપી, ખાવિંદને હું ઠગવા નથી ઈચ્છતે. મુત્સદ્દીપણુની ભરપુર ભાષામાં જવાબ વાળી બાદશાહ સલામત આગળ નકામી સાકર વાટવી એ સાચી વફાદારીને શુભતું નથી. હું જનાબ સમક્ષ ચાખે ખી સ્થિતિ રજૂ કરવાની રજા લઉં છું. એ છોકરાએ માઝા મૂકી છે. વિચાર કરતાં સરકાર ! મને તે હવે લાગે છે કે છોકરો મારા હાથમાંથી છટકી ગયો છે. મારું જરાપણુ માને એમ નથી. એ તફાને ચડયો છે, અવળે માર્ગે ચડ્યો છે, એ તો બાદશાહ સલામત જાણે છે. એના મગજ, મિજાજ અને તારને લીધે જ એ મારી સાથે ન નભી શક્યો. એની મનોદશા નહિ ગમવાથી જ મેં એને મારી પાસે નથી રાખ્યા. એને સુધારવા માટે મારા અને એના ભવિષ્યને વિચાર કરીને મેં ખૂબ પ્રયત્ન કર્યો, પણ હવે મને એમ ખાત્રી થઈ ગઈ છે કે મારા પ્રયત્નો ફોગટ ગયા છે, હું નિષ્ફળ નીવડ્યો છું, મારું એની આગળ કંઈ ચાલતું જ નથી; મારા સમજાવવાથી કે લખવાથી કંઈ વળે એવું મને હવે લાગતું નથી. દીકરો મારો છે છતાં તેના સંબંધની સાચે સાચી વાત બાદશાહ સલામત આગળ કહી દેવી એ મને મારો ધર્મ લાગે છે. એ છોકરાને સીધા કરવા માટે ખાવિંદને ઠીક લાગે એવાં પગલાં ખાવિંદે લેવાં. એને પકડી મંગાવી સીધાદોર કરે હોય તે પણ ખાવિંદ તે કરી શકે છે. ખાવિંદને પૂરેપુરી સત્તા છે. શિવાજી મારે છોકરો છે, એ વિચારથી ખાવિંદે એના ઉપર હવે જરાપણ રહેમિયત ન રાખવી. બાદશાહ સલામત અને બિજાપુર દરબારના મુત્સદ્દીઓને એનું વર્તન અસહ્ય અને આકરું લાગતું હોય તે બાદશાહતના લાભને માટે ઘટિત કરવા ખાવિંદ મુખત્યાર છે. મારી લાગણીઓ અને એની સાથેનું મારું સગપણ એ ઉપર ધ્યાન દોડાવીને જે એનાં કૃત્ય પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતા હોય તે આતંદે એવું ન બનવું જોઈએ. એની સામે પગલાં ભરવામાં ખાવિદ મારી લાગણીનો વિચાર ન કરે. હું તે એ છોકરાથી કાયર થઈ ગયો છું. બાદશાહ સલામતને ઠીક લાગે તેમ કરે.” ઉપર પ્રમાણે પત્રને જવાબ સિંહાજીએ લખી બિજાપુરના બાદશાહ તરફ રવાના કર્યો. શિવાજીને શી રીતે સજા કરવી, તેને સીધો કરવા માટે શાં પગલાં લેવાં, મરાઠાઓનું વધતું જતું જેર શી રીતે તેવું, વગેરે વિચાર બિજાપુર સરકારના મુત્સદ્દીઓના મનમાં ચાલી રહ્યા હતા. સિંહાજીને નારાજ કરવામાં કાંદે નહિ કાઢીએ અ પણ કેટલાકનું માનવું હતું. સિતાજીને નારાજ કર્યા સિવાય શિવાજી સરખો કાંટ શી રીતે દૂર કરવો એના વિચાર બિજાપુર સરકાર કરી રહ્યા હતા. સિંહજીને લખેલા પત્રના જવાબની રાહ પણ જોવાતી હતી. આખરે સિંહાનો જવાબ આવ્યો. સિંહાજી તરફથી ચેખે ચેખે જવાબ આવ્યા પછી રાજમાતા બેગમ બારી સાહેબાના કહેવાથી શિવાજીને સીધો કરવાના સંબંધમાં બિજાપુરના દરબારીઓને આમંત્રણ કરી, દરબાર ભરવામાં આવ્યો. દરબારમાં બિજાપુર બાદશાહના જવાબદાર અમલદારો, અધિકારીઓ, સરદાર, લશ્કરી અમલદારો, અનુભવી સલાહકારો, વજીરે, મનસબદાર, સુબા વગેરે સર્વે હાજર થયા. બિજાપુરના બાદશાહની હયાતીને પ્રશ્ન જાણે ચર્ચાતો હોય એટલું મહત્ત્વ આ દરબારને આપવામાં આવ્યું હતું. દીર્ધદષ્ટિવાળા ડાઘા પુરાએ તે જમાને ઓળખ્યો હતો અને શિવાજીનું વધતું જતું જોર બિજાપુરને ધક્કો મારશે એમ એમને લાગતું હતું. આ ગંભીર પ્રશ્નનો ગંભીરપણે વિચાર કરવા વિચારવંત અને ડાહ્યા પુરુષો ભેગા મળ્યા. દરબારમાં બેગમબારી સાહેબા માટે ખાસ ગોઠવણ કરવામાં આવી હતી. બાદશાહ સલામતની સવારી પધાર્યા પછી કુર્નિસ કરવાને સમારંભ ખતમ થયા પછી દરબારમાં શિવાજીનાં તફાન સંબંધી ખૂબ વિવેચને થયાં. શિવાજી બિજાપુરના બાદશાહના સરદારનો દીકરો તે બાદશાહતને આવી રીતે સતાવે, બાદશાહ સલામતનું અપમાન કરે, બાદશાહતની સત્તા સામે બંડ કરે, તોફાન કરે એ તદ્દન અસહ્ય છે. એવી મતલબનાં જુસ્સાદાર ભાષણ સરદારોએ કર્યો. મહારાષ્ટ્રના સંજોગો અને બિજાપુર સરકારની સત્તાને સવાલ ધ્યાનમાં લઈ, શિવાજીને પકડી લાવવાનું નક્કી તે થયું. પણ શિવાજીનો સામનો કરી એને પકડી લાવવા માટે કેણુ જય પ્રશ્ન દરબારમાં જે થો. ગરમાગરમ ભાષણે કરવાં એ તે સહેલું છે, પણ ઉભી થયેલી અડાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ હું ટાળવા માટે સંકટનેસામને કરવા તૈયાર થવું એ બહુ ભારે કામ છે. શિવાજીને પકડી લાવવા એ કંઈ નાના છેોકરાના ખેલ ન હતા. શિવાજીનું બળ અને તેના લશ્કરની શક્તિ કંઈ જેવી તેવી ન હતી. પશ્ચિમના ઘાટ, ત્યાંનાં જંગલો, પહાડ અને ટેકરીએ, ડુંગર અને ખીણા વગેરેના વિચાર જ્યારે ભિન્નપુરના સરદારાએ કર્યાં ત્યારે એમની આંખે ઊધડી અને એમને લાગ્યું કે શિવાજીને પકડી લાવવા એ બહુ જોખમનું કામ છે. શિવાજીની યુક્તિએ, તેનું ચાતુર્ય, તેનું શૌય, તેની હિંમત, અને તેનું સાહસ દુશ્મને બરાબર જાણતા હતા. શિવાજીના સપાટાના સ્વાદ ઘણાએએ ચાખ્યા હતા, એટલે એને પકડવા માટે ક્રાણુ જાય છે, એ પ્રશ્ન ઊભા થતાં સર્વે શાંત અને મૂગા થઈ ગયા. શિવાજીને પકડીને બિજાપુર લઈ આવવાના કામ માટે સરદારામાંથી કાઈ આગળ ન આવ્યું. જ્યારે કાઈ ઊભું ન થયું ત્યારે બિજાપુર દરબારના સરદાર અઝલખાને એ કામ માટે બીડું ઝડપ્યું અને “ શિવાજીને તે। આમ જોતજોતામાં પકડી બિજાપુરના ખાદશાહ સલામતની સમક્ષ રજૂ કરીશ, એ ડુંગરના ઉંદર શિવાજીને જીવતા અગર મરેલા ગમે તેવા પણ પકડી લાવીશ ” એવી પ્રતિજ્ઞા લીધી ( શ્રી. સરદેસાઈ કૃત માટી રિયાસત ), ૨. અફઝલખાન. ** કૃષ્ણને હાથે હણાયાથી કંસની મહત્તા કૃષ્ણચરિત્રમાં વધી અને કંસને કૃષ્ણુચરિત્રમાં આગળ પડતું સ્થાન લેખકને આપવું પડયું. લકાને રાજા રાવણુ રાજા રામચંદ્રજીને હાથે મરાયો એટલે રામાયણમાં રાવણુને પણ મહત્ત્વ મળ્યું, તેવી જ રીતે અફઝલખાનના વધ શિવાજી મહારાજને હાથે થયેા એટલે શિવચરિત્રમાં અફઝલખાનને મહત્ત્વ આપ્યા સિવાય છૂટકા જ નથી. આપણા ચરિત્રનાયક શિવાજીનું ભાવિ ઘડવામાં જે વ્યક્તિએ બહુ આગળ પડતા અને ભારે ભાગ ભજવ્યેા છે તેવી વ્યક્તિને વાંચકાને પરિચય કરાવવાની જરુર છે એટલે એની બહુ ટુંકાણુમાં એળખાણ આપીએ છીએ. અફઝલખાન એ રાજમાતા બેગમ બારી સાહેબાના ભાઈ, જે બાદશાહી ભઠિયારખાનાના સુખેદાર હતા તેમના દીકરા થાય. એમનું નામ અબદુલ્લાલટારી અથવા અફઝલખાન હતું ( શ્રી સરદેસાઈ કૃત માટી વિલાયત્ત પૂર્વાર્ધ). “ અઝલખાન એ બિજાપુરના બાદશાહ મહમદ આદિલશાહને દાસી પુત્ર હશે કારણુ સતારા જિલ્લાના વાઈ મુકામેથી જડેલા એક હુકમનામામાં એને મહમદશાહી ” એ વિશેષણ લગાડવામાં આવ્યું છે. એની મા બાદશાહી ભઠિયારખાનામાં રસાયણ હોવી જોઈએ, એવું અલ્ઝલખાનના પાવાડા ઉપરથી માલમ પડે છે. ” બિજાપુર બાદશાહતમાં એ પહેલા વર્ગના ઉમરાવ હતા. એના જુઆ એટલે બાળ બાદશાહના પિતા જ્યારે ગાદી ઉપર હતા ત્યારે અફઝલખાનની સત્તા અને અધિકાર વધ્યાં હતાં. બિજાપુર સરકારના લશ્કરી અમલદારામાં એને દરજ્જો સૌથી ઊંચા હતા એટલું જ નહિ પણુ એ બિજાપુર દરખારના અનુભવી અને ચુનંદા મુત્સદ્દીઓમાંના એક હતા. એ હિલાલખાન અને રણુદુલ્લાખાનના પીર હતા ( પ્રા. જદુનાથ સરકાર કૃત Shivaji & his times). શકે ૧૫૫૯ માં રણુદુલ્લાખાને કર્ણાટક ઉપર ચડાઈ કરી ત્યારે અફઝલખાન તે ચડાઈમાં હતા. રણુદુલ્લાખાનના મરણુ પછી તેમની જગ્યાએ બિજાપુર બાદશાહ મહંમદશાહે અક્ઝલખાનને નીમ્યા હતા. શિવાજીના પિતા સિહાજીની ચાડીએ બિજાપુરના બાદશાહ આગળ અફઝલખાન લઈ જતો. બિજાપુરના બાદશાહે જ્યારે સિંહાને કેદ કરાબ્યા ત્યારે તેને જીજીથી બિજાપુર લઈ જવાનું કામ મહેમુદશાહે અફઝલખાનને સોંપ્યું હતું. ઈ. સ. ૧૬૪૪ માં વાઈ પ્રાન્તને સુખેદાર રણુદુલ્લાખાન મરણ પામ્યા પછી વાઈ પ્રાન્તની સુબેદારી અફઝલખાન પાસે, એને વધ થયા ત્યાં સુધી રહી એવું ઇતિહાસરસિક રાજવાડેની શેાધમાં જડી આવે છે. મુગલાની સાથે બિજાપુરના બાદશાહને વિગ્રહ ચાલ્યા અને અનેક ઝપાઝપી થઈ તેમાં અફઝલખાને બહુ શ્રૃહાદુરી, કૌશલ્ય અને હિંમત બતાવ્યાં હતાં. આ વિગ્રહમાં બજાવેલી કામગીરીને લીધે એની કીર્તિ બિાપુર રાજ્યમાં તેમજ દક્ષિગુતા મુલકમાં વધી હતી. સરદાર સિંહા છની સામે મુસ્તłાખાને ખંડ કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ૧૯૯ હતું અને તે બંડ સમાવવા જતાં વિશ્વાસઘાતથી સિતાજીના મોટા પુત્ર શંભાજીને કનકગિરિ આગળ મારી નાંખવામાં આવ્યો હતો. તે મુસ્તફા ખાનને બંડ કરવા માટે ઉશ્કેરનાર આ અફઝલખાન હતો. અફઝલખાન શિવાજી ઉપર બળી રહ્યો હતો. વાઈ મિરજ, રાયબાગ તથા જમખિડીથી ઠેઠ કૃષ્ણ નદી સુધીનો પ્રદેશ અફઝલખાનની જાગીરનો મુલક હતા. આ પ્રાન્તમાં શિવાજી જેવો ચાલાક અને પ્રતિભાશાળી માણસ ૮-૧૦ વરસથી ઘૂમતે હતો. તેણે અફઝલખાનની જાગીરના મુલકના જાગીરદાર અને જમીનદાર વગેરેનાં મન જીતી લીધાં અને એમ થવાથી અફઝલખાનના પ્રાન્તની આવક તદ્દન ઘટી ગઈ. બિજાપુરના દરબારના ઉમરામાં અફઝલખાનને શિવાજી માટે બહુ ઝેર હતું. શિવાજીને નાશ અફઝલખાનને અંગત લાભદાયક હતો (ઇ. સ. પા. ૨૫૪ ). અફઝલખાન શરીરે ઊંચે, જાડો, કદાવર અને ભારે શક્તિવાળે હતો. એણે પુષ્કળ લડાઈ એ જોઈ હતી અને એ ઘણી લડાઈ લડ્યો હતો. અફઝલખાન એ જમાનામાં દક્ષિણ દેશમાં બહુ નામાંક્તિ લશ્કરી અમલદાર ગણાત. બિજાપુરના બાદશાહને એ આધારસ્થંભ હતે. બિજાપુરના બાદશાહ મહમદશાહના મરણ પછી દક્ષિણના મુગલ સુબેદાર ઔરંગઝેબે બિજાપુર સરકારના મુલકે ઉપર ચડાઈ કરી ત્યારે બિજાપુર સરકારે ખાન મહમદખાનની સરદારી નીચે મુગલેની સામે સૈન્ય મેકહ્યું તેમાં અફઝલખાન પણ એક લશ્કરી અમલદાર તરીકે ગયા હતા. સેનાપતિ ખાન મહમદખાન ઔરંગઝેબ સાથેની લડાઈમાં ઈરાદાપૂર્વક ઢીલે છે એવું અફઝલખાનને લાગ્યું એટલે તે એકદમ બિજાપુર ચાલ્યા ગયા અને ખાનમહમદખાનની બેઈમાનીની હકીકત બેગમ બારી સાહેબાને જાહેર કરી. આથી બિજાપુર સરકારે તેને પાછા બોલાવી લીધા અને મારી નંખાવ્યો ( શ્રી શિવમારત પાનું ૧૬૩). અફઝલખાને શ્રી રંગના રાજા, કર્નલના રાજા, બેદનુરના રાજા વગેરે કર્ણાટક પ્રાંતના રાજાઓ ઉપર વિજય મેળવ્યો હતો (ત્રી વિમા પાનું ૧૬૩). આ અફઝલખાને બિજાપુર દરબારમાં શિવાજીને જીવતો પકડી લાવવાનું અથવા તેને પૂરે કરવાનું બીડું ઝડપ્યું. પરાક્રમી અને રણધીર માણસને શોભે એવું વીરરસથી લદબદ ભાષણ સાંભળી બેગમ બારી સાહેબા અફઝલખાન ઉપર ખુશ થયાં અને ખાનને તેની હિંમત માટે બેગમ સાહેબાએ ઈનામ આપી (ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા કૃત શ્રી શિવાજી છત્રપતિ પાનું ૮૬) શિવાજી ઉપર ચડાઈ કરવાના કામમાં ઉત્તેજન આપ્યું. બિજાપુર બાદશાહ તરફથી અફઝલખાનને પોષાક, કીમતી વસ્ત્રો, અલંકાર, હાથી ઘોડા અને એવી બીજી ચીજો આપવામાં આવી હતી. બિજાપુર સરકાર અને મુગલ વચ્ચેને વિગ્રહ હમણું જ બંધ થયો હતો. પડદનશીન બાઈને રાજ્યકારભારમાં કુદરતી રીતે જ અવ્યવસ્થા હોય. તે અવ્યવસ્થાને લીધે અને મુગલ સાથેના વિગ્રહમાં ખૂબ ઘસારે વેઠવો પડ્યો તેથી બિજાપુરની સત્તા નબળી પડી ગઈ હતી (પ્રે. જદુનાથ સરકાર કૃત Shivaji and his times Page 64). પ્રતિકૂળ સંજોગે હતા અને આ ચડાઈ સિવાય છૂટકે જ ન હતા એટલે બિજાપુર સરકારે અફઝલખાનને પ્રતિકૂલ સંજોગો હોવા છતાં જબરું લશ્કર આપ્યું. લશ્કર અને સરસામાન બિજાપુર બાદશાહની અડચણ ભરેલી સ્થિતિના પ્રમાણમાં બહુ મોટું હતું. અફઝલખાન જેવો ખંધે વાર કંઈ તદ્દન નબળું લશ્કર લઈને નીકળે નહિ. એમ કહેવાય છે કે ત્રણ વરસ સુધી શિવાજી સાથે યુદ્ધ ચાલે તોપણ સરસામાન, હથિયાર વગેરે ન ખૂટે એટલી સામગ્રી અને લશ્કર લઈને અફઝલખાન બિજાપુરથી નીકળવા તૈયાર થયા હતા. ૧૨૦૦૦ ઘોડેસવાર અને જબરું પાયદળ એની તહેનાતમાં હતું (ડાહ્યાભાઈ રામચંદ્ર કૃત શિવાજી). અફઝલખાન સાથે ૫૦૦૦ ઘોડેસવાર અને ૭૦૦૦ પાયદળ હતું (Grant Duff ). ૧૫૦૦૦ -૨૦૦૦૦ સવાર અને ૧૦૦૦૦ પાયદળ મળી આસરે ૩૦૦૦૦નું લશ્કર હતું (ચિટણસ પાનું ૧૨૨). છે. જદુનાથ સરકાર Shivaji & his times Page 64 ઉપર લખે છેઃ-બિજાપુર સરકાર અફઝલખાનને ૧૦૦૦૦ ઘોડે સવાર આપી શકી હતી. માવળ મુલક ઉપર ચડાઈ કરવાની હતી એટલે અફઝલખાને યુક્તિ રચીને મુલકના ભોમિયા અને જાણીતા આસરે ૩૦૦૦ માવળાઓને પિતાની ફોજમાં નેકર રાખ્યા હતા (શ્રી ડાહ્યાભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું રામચંદ્ર મહેતા કત “શિવાજી” પાનું ૮૬ ). માવળાના માનીતા શિવાજીને સજા કરવા માટે અફઝલખાને પિતાની તૈયારી કરવામાં બાકી રાખી ન હતી. ખાન ઘણી લડાઈ લડ્યો પણ આવી તૈયારી એણે કોઈની સામે કરી ન હતી. હયદળ, પાયદળ, ગજદળ વગેરે અનેક દળો અફઝલખાનની આ ચડાઈમાં મોજૂદ હતાં. આ ચડાઈનું મહત્ત્વ બહુ જબરું છે એવું બિજાપુર સરકાર પણ માનતી હતી. આ વખતની હાર છતમાં જ બિજાપુર બાદશાહતનું ભવિષ્ય લટકી રહ્યું હતું. આ ચડાઇના પરિણામ ઉપર બિજાપુર રાજ્યનું બળ, આબાદાની અને ચડતી આધાર રાખે છે એમ સમજીને જ બિજાપુરના બાદશાહે અફઝલખાનને જોઈએ તેટલી સામગ્રી અને સરસામાન આપ્યાં હતાં. અફઝલખાનની સવારીમાં લઈ જવા માટે આ વખતે ઘણું હાથી, સંખ્યાબંધ ઊંટ, તપ, પુષ્કળ દારૂગોળો, બંદુકે, જાતજાતનાં હથિયારે, ખરચ માટે સેના નાણું, રૂપા નાણું વગેરે બાદશાહે આપ્યું હતું. અફઝલખાન સેનાપતિ હતા. આ સવારીમાં એમની સરદારી નીચે બાદશાહતના નામીચા સમરકુશળ સરદારોને બાદશાહે મુકયા હતા. અફઝલખાને આ ચઢાઈમાં પિતાની સાથે ૧ અબરખાન ૨ યાકુતખાન ૩ મૂખાન ૪ હસનખાન ૫ રણદુલ્લાખાન ૬ અંકુશખાન ૭ બર્બરખાન ૮ હિલાલખાન વગેરે નામાંક્તિ લશ્કરી અમલદારોને લીધા હતા. આ ઉપરાંત નીચેના મરાઠા સરદાર પણ શિવાજીનો નાશ કરવા માટે નીકળેલી અફઝલખાનની સવારીમાં સામેલ હતા. ૧. સરદાર ઘેર પડે ૨. સ. પાંઢરે ૩. સ. ખરટે ૪. સ. યાદવ ૫. સ. અંબાજી ભોંસલે ૬. સ. ઘાટગે છે. સ. કટ (પરમાનંદ કૃત-થી શિવમારત પાનું ૧૭૨ ). બળવાન દુશ્મન સામે ચડાઈ લઈ જતી વખતે યુદ્ધકળામાં કુશળ એવો મુત્સદ્દી ઝીણવટ અને દીર્ધદષ્ટિથી જેવી અને જેટલી તૈયારી કરે, તેવી અને તેટલી તૈયારી અફઝલખાને આ વખતે કરી હતી. કૂચ કરતાં પહેલાં અફઝલખાને પિતાના લશ્કરની કવાયત લઈને લશ્કરની પરીક્ષા કરી હતી. દારૂગોળો, હથિયાર વગેરે સઘળો સરંજામ અફઝલખાને જાતે તપાસ્યા હતા. ૧૬૫૯ ના સપ્ટેમ્બર માસમાં બિજાપુરથી કૂચ કરવાનું અફઝલખાને નક્કી કર્યું. બિજાપુર સરકારના આસરે ૪૦ કિલ્લાઓ શિવાજીએ સર કર્યા હતા (મેડક કૃત “બિજાપુરને ઈતિહાસ”). એ ઉપરાંત કેટલાક મુલક પણ જીત્યા હતા. અફઝલખાનની તૈયારીઓ જોઈને “બદમાસ કાફર હવે સીધે દેર થઈ જશે” એવું બિજાપુરના બાદશાહ, સરદારો અને ઘણુ મુસલમાનોને લાગ્યું. આ ઉછરતા અને ઉછળતા કાફરના નાશના મીઠા વિચાર અને આનંદી સ્વનામાં બિજાપુરના ઘણાં મુસલમાન મશગુલ બની ગયા હતા. બેગમ બારી સાહેબા બહુ ચતુર અને બહુ દીર્ધદષ્ટિ વાળાં હતાં. કલ્પનાશક્તિથી ઘેડા દેડાવી, આનંદથી સંતોષ માની લે, એવાં એ ન હતાં. એમણે તે સ્થિતિ અને સંજોગોનો બહુ ઝીણવટથી વિચાર કર્યો. શિવાજીના સૈન્ય બળની એમણે ખરી ખબર કઢાવી. ખરી ખબર મળ્યા પછી દુશ્મનની શક્તિને એમણે વિચાર કર્યો. જે મુલક ઉપર ચડાઈ કરવાની હતી, ત્યાંના લોકોનાં વલણની પણ ખબર કઢાવી. દુશ્મન પિતાની પ્રજામાં અને સૈન્યમાં કેટલે લોકપ્રિય છે, તે વાતને વિચારી બેગમ સાહેબે ભવિષ્ય તપાસ્યું. શિવાજીની યુક્તિઓ, બળ અને દળને વિચાર કરી, વર્તવાનું બેગમ સાહેબાએ અફઝલખાનને સૂચવ્યું. અફઝલખાન જબરી હિંમતવાળો સરદાર હેવાથી કઠણ પ્રસંગે પણ એ નાહિંમત થતે નહિ. અફઝલખાન તૈયાર થયો. કૂચને દિવસે બિજાપુરમાં આનંદ અને ઉત્સાહ રેલાઈ રહ્યાં હતાં. અફઝલખાનનાં પરાક્રમની વાતો ને તેના બળનાં વખાણ ઠેકઠેકાણે થઈ રહ્યાં હતાં. કુચ પહેલાં લશ્કરની કવાયત લેવા અફઝલખાન નીકળ્યો અને પિતાના લશ્કરને જેતે હતા એટલામાં બિજાપુર દરબારને નામી ગજ ફત્તેહલશ્કર મરણ પામ્ય (અફઝલખાનને પિવડે ). અફઝલખાન વીર હતા. તે આવા અપશુકનને ગાંઠે એવો નબળા મનને ન હતે. અફઝલખાન પિતાના ધર્મગુરુને મળવા ગયે. અફઝલખાન ( જે ઘન તો દે છે પગ પર ના માં પૂરેપુરો માનનારા હતા. અપશુકનોની જરા પણ દરકાર રાખ્યા સિવાય અફઝલખાન રાજમાતે બેગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અફઝલખાન. ફાઝલખાને. ઔરંગજેબ, છે. શિવાજી મહારાજના શત્રુઓ. Lakshmi Art, Bombay, 8. www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ]. છે. શિવાજી ચરિત્ર ૨૦૧ બારી સાહેબાની રજા લેવા ગયા. બેગમ સાહેબે અફઝલખાનને માન આપ્યું અને એને મુબારકબાદી આપી ફત્તેહ ઈચ્છી. પછી બેગમ સાહેબે ખાનને કહ્યું “કાફર બહુ શક્તિવાળો છે, એનું લાવલશ્કર બહુ ભારે છે. એ દગલબાજ છે. એ વાત ભૂલતા નહિ. બને ત્યાં સુધી ખરી લડાઈનો પ્રસંગ ટાળજે. દુશ્મન ડુંગરો, ખીણે. અને ખાડા ટેકરાનો ભેમિયો છે એ વાત ભૂલવા જેવી નથી. આ દુશ્મન સામે બળ કરતાં કળ વધારે વાપરવાની જરૂર છે. શિવાજીને યુક્તિથી પંજામાં ફસાવીને બને તે બિજાપુર જીવતે પકડી લાવજો. ન બને તે ત્યાં ને ત્યાં જ પૂરે કરજો ( પ્રો. જદુનાથ સરકાર કૃત Sivaji and his times. 2nd edition Page 64). એને એકદમ ભડકાવ્યા સિવાય સુલેહની વાત કરજો. બાદશાહને મળવા આવવાની જાળ પાથરીને શિવાજી જે મળવા આવવા ખુશી હોય અથવા તૈયાર થાય, તે બાદશાહ પાસેથી માફી અપાવવાની એને ખાત્રી આપવામાં જરાપણું આનાકાની કરતા નહિ. હરપ્રયતે એને યુક્તિથી સાંસામાં લેજે. મુલક દમનનો છે અને દુશ્મન લેકમાં લોકપ્રિય થઈ પડ્યો છે એ બધી બીના ધ્યાનમાં રાખીને તમે તમારું કામ કરશે.” અફઝલખાને બહુ અદબથી કુરનીસ કરી અને જવાબ આપ્યો કે “ આપ કોઈ જાતની ચિંતા ન કરો. એ કાફરના ભાર શા છે ! એને તો જોત જોતામાં પાડ્યો સમજે. હું શિવાજીને પકડીશ, એટલું જ નહિ પણ એને એના જ ઘડા ઉપર મૂગે મોઢે મારી પાછળ પાછળ આવતો કરીશ (મી. સી. એ. લિંકેડ કૃત History of the Maratha people. Page 167). આપ જુઓ તો ખરા ! શિવાજી જેવા સાધારણ બંડખોરને તે હું લાવીને બાદશાહી સિંહાસનના પાયા સાથે સાંકળથી જકડી બાંધીશ” ( મી. ગ્રાન્ટડફ કૃત History of the Marathas. Page 184). અફઝલખાન બધાંની રજા લઈ બિજાપુરથી નીકળ્યો. નીકળતાં પહેલાં ખૂબ વિચાર કરીને ડાહ્યા અને અનુભવીઓની સલાહ લઈને અફઝલખાને પિતાને કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. શિવાજીના મુલકના દક્ષિણ ભાગના કિલ્લાઓ જ બની શકે તે દમામમાં અને અને દમામમાં દબાવી પાડવાનો વિચાર ગોઠવી, અફઝલખાને અફાટ સેના અને પુષ્કળ સામાન વગેરે સાથે બિજાપુરથી કૂચ કરી. બિજાપુરથી નીકળી, ઘેડે દૂર જઈને અફઝલખાને પિતાની સેના સાથે પડાવ નાખ્યો. અફઝલખાન બહાદુર યોદ્ધો હતો, એટલું જ નહિ પણ એ પિતાના સૈન્યની સગવડ અને સિપાઈઓની અડચણ તરફ બિલકુલ બેદરકાર નહતા. સૈન્યને પડાવ જોવા માટે એ જાતે નીકળતા, અને પિતાના સિપાઈઓને સુખી કરવા માટે તાકીદનાં પગલાં ભરતે. બિજાપુરથી કુચ કરીને અફઝલખાનના લશ્કરે પહેલે પડાવ નાખ્યો તેની રચના અને દેખાવ જાણ્યાથી વાંચને અફઝલખાનની કાર્યદક્ષતા, ઠાઠમાઠ, અને તેના સૈન્યની સ્થિતિને સહેજ ખ્યાલ આવે તેથી તેનું વર્ણન જે શિવભારતમાં કર્યું છે તે નીચે આપીએ છીએ – તે સ્થાન (લશ્કરના પડાવની જગ્યા) કીમતી કપડાંથી વીંટાયેલા થાંભલાવાળા બહુ ઊંચા અને નવા તંબુથી શોભી રહ્યું હતું. એ પડાવમાં સભામંડપની પણ ગોઠવણ કરવામાં આવી હતી. તે સભા મંડપમાં અનેક પ્રકારની રંગબેરંગી મોટી બેઠકે ગોઠવવામાં આવી હતી. એ સભામંડપની શોભામાં અનેક મનગમતી ચીજો ગોઠવાયેલી હતી તેથી વધારે થયો હતો. ખૂબ ઊંચા સ્થંભ ઊભા કરીને છત ગોઠવવામાં આવી હતી એટલે પરસાળે અને આંગણાઓ છાયામય અને સુશોભિત દેખાતા હતા. નજીકમાં જ પડાવને ખરે ધેડાઓ બાંધવા માટે અશ્વશાળાઓ ઊભી કરી દીધી હતી. મદોન્મત્ત બનેલા હાથીઓની ગર્જનાથી દશે દિશાઓ ગાજી રહી હતી. સંખ્યાબંધ બંદુકવાળા, ધનુર્ધર, ઢાલવાળા, તલવારધારી, - ફરશધારી, ભાલાવાળાઓ વગેરે અનેક પ્રકારનાં શસ્ત્રધારીઓ ખડેપગે આઠે દિશાએથી એ પડાવનું રક્ષણ કરી રહ્યા હતા. પડઘમ, નગારાં અને મોટાં વાજિંત્રોના વાગવાથી, ધરતી ધ્રુજતી હતી અને ભયંકર ભાસતી હતી. અનેક પ્રકારના કાર્યક્રમમાં મશગુલ બનેલા માણસના ઘંઘાટથી તે સ્થાન ગાજી રહ્યું હતું. એ પડાવમાંના દરેક પિતાપિતાને સ્થાને આનંદમાં દેખાતા હતા. આવી રીતે પડાવ પડ્યો હતો 26 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ હું તે સેનાપતિએ પોતાની નજરે નિહાળ્યો. સેનાપતિને પેાતાના પડાવની સુવ્યવસ્થા અને વ્યવસ્થિત ગાઢણુ જોઈ ને ભારે હ થયા ” ( શિવમારતા પા. ૧૭૩-૭૪ ). " આવી રીતે પડાવ નાખતા નાખતા સેનાપતિ અફઝલખાન મજલ દંડમજલ કૂચ કરતા સૈન્ય સાથે કૃષ્ણા નદીને સામે પાર ગયા. શિવાજી આ વખતે પૂના તરફ હતા એટલે અફઝલખાન ખરું જોતાં તા પૂના તરફ જ ગયા હત પરંતુ તેમ નહિ કરતાં તે વાઈ તરફ વળ્યા. અફઝલખાન પૂના તરફ નિહ જતાં વાઈ તરફ ક્રમ વળ્યે, તેનું કારણ નીચે પ્રમાણે કહેવાય છે:-ચંદ્રરાવ મારે, તેના પુત્ર તથા પ્રધાન વગેરેનેા નાશ કરી શિવાજીએ જાવળા છતી, તે પછી ચંદ્રરાવ મારેના ભાઈ પ્રતાપરાવ મારે જે બચી ગયા હતા તે નાસીને બિજાપુર ગયા હતા. ત્યાં તે બાદશાહને શરણે એ ત્રણ વર્ષથી રહેતા હતા. એની દાનત બાદશાહને ખુશ કરી તેની મહેરબાની મેળવી, શિવાજી પાસેથી બાદશાહની મદદથી જાવળી પાછી જીતી લેવી અને “ ચંદ્રરાવ ” એ ઈલ્કાબ બાદશાહ પાસેથી પેાતાને માટે મેળવી, ચદ્રરાવ મેરેની ગાદી જાવળીમાં ચાલુ કરવી એ હતી. પ્રતાપરાવ મારેએ પોતાની બાહોશીથી બિજાપુરના બાદશાહને ખુશ કર્યાં. “ જાવળીની પ્રસિદ્ધ ઝાડીમાં આવેલું ચંદ્રરાવ મારેનું રાજ્ય શિવાજી પાસેથી જીતીને હું તને આપીશ ’ એવું વચન બિજાપુરના ખાદશાહે પ્રતાપરાવ મેરૅને આપ્યું હતું. (શિવમારત પાનું ૧૭૬ ). પ્રતાપરાવ મારે સવારીમાં સાથે હતા. એને લાગ્યું કે બાદશાહે આપેલું વચન વસુલ કરી લેવાને આ મેકા છે અને આ વખતે ધારેલી મતલબ હાંસલ થાય એમ છે. તેથી પ્રતાપરાવે ઝલખાનને જાવળી તરફ વળવા આગ્રહ કર્યાં. અફઝલખાને પ્રતાપરાવ માર્ચનું માન્યું અને વાઈ તરફ વલ્યે! (શ્રી શિવમારત પાનું ૧૬૪). બિજાપુરથી રસ્તામાં પંઢરપુર, તુળજાપુર, માણુકેશ્વર, કરકમ– ભાંગે, શંભુ મહાદેવ, મલવડી, હિંમતપૂર થઈ તે અફઝલખાન વાઈ આવ્યા ( માડી રિયાલત પાનું ૨૪૩ ). અફઝલખાનના લશ્કરે વાઈ પહેાંચતા સુધીમાં રસ્તામાં ખૂબ અત્યાચાર કર્યાં. અફઝલખાનનું લશ્કર રસ્તામાં મુકામ કરતું કરતું તુળજાપુર આવી પહોંચ્યું. તુળજાપુર મુકામે સેનાપતિએ પેાતાની સેના સાથે મુકામ કર્યાં. તુળજાપુર એ શિવાજીના કુટુંબ અને ભાંસલે ધરાણાનું બહુ માનીતું પવિત્ર ધામ હતું. સિંહાજી ભોંસલેના કુટુંબપર શ્રી ભવાનીની કૃપા હતી, એ વાત ઇતિહાસપ્રસિદ્ધ છે. ભોંસલે ધરાણાની કુળદેવી શ્રી. ભવાનીનું મંદિર તુળજાપુરમાં હતું. તુળજાપુરની ભવાનીદેવી શિવાજીની કૂળદેવી છે અને શિવાજીના કુટુંબને આ સ્થાન બહુ પૂજ્ય છે તથા શિવાજી અને તેના કુટુંબનાં માણુસા ઘણીવાર શ્રી. ભવાનીનાં દર્શન માટે તુળજાપુર આવે છે એ વાતની અફઝલખાનને પૂરેપુરી ખબર હોવી જોઈ એ. તુળજાપુરમાં મુકામ નાખી, અફઝલખાને શ્રી. ભવાનીનું મદિર તોડી, અંદરની ભવાનીની મૂર્તિ ભાંગી નાખવાના વિચાર કર્યાં. મૂર્તિભજક તરીકેની કીર્તિ મેળવવા અક્ઝલખાન બહુ આતુર થઈ ગયા હતા. મંદિર ઉપર છાપે મારવાના નિશ્ચય કરી, અફઝલખાન તે કૃત્ય માટેની તૈયારી કરવા મંડી પડ્યો, તુળજાપુરના હિંદુઓને અક્ઝલખાનના આ દુષ્ટ હેતુની ખબર પડી ગઈ હતી. શ્રી. ભવાનીના મંદિરના પૂજારીઓ પણ ચેતી ગયા હતા. મંદિરના ચાલકા ચેતી જવાથી ભાષાએ દેવીની પ્રતિમા ત્યાંથી ખસેડી દીધી, અને સંતાડી ( શ્રી. ચિટણીસકૃત શ્રી શિવ છત્રપતિ મહૃાાન પાનું ૧૨૨ ). અક્ઝલખાને પેતાના દુષ્ટ સંકેત મુજબ મદિર ઉપર છાપા માર્યાં પણ દેવીની પ્રતિમા ત્યાં જડી નહિં તેથી બહુ જ ગુસ્સે થયા, આખરે અટ્ઝલખાને એક ગાય મંગાવી અને મંદિરમાં કપાવી. તેનું લેહી આખા મદિરમાં છંટાવ્યું ( મી. કિં±ડ કૃત History of the Maratha People Page 158, અફઝલખાનને પાવાડા ). કૃષ્ણાજી અનંત સભાસદ જેમણે રાજારામ મહારાજના હુકમથી શિવાજીના મૃત્યુ પછી આશરે વીસ વર્ષોંની અંદર શિવાજી મહારાજનું જીવનચરિત્ર, તે વખતે તેમને જે દફતર, કાગળ, પત્રા, લેખી પુરાવા વગેરે મળી શક્યા તેને આધારે લખ્યું છે તેમાં તુળજાપુરના મંદિર ઉપર અફઝલખાને કરેલા અત્યાચાર સંબંધી નીચે પ્રમાણેની મતલબનું એ પુસ્તકની ચેથી આવૃત્તિમાં નવમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પ્રકરણ ૧ લું! છે. શિવાજી ચરિત્ર પાને લખાણ છે-“અફઝલખાને તુળજાપુરમાં મુકામ કર્યો અને શિવાજીની કુળદેવી શ્રી. ભવાનીના મંદિર ઉપર છાપે મારી ભવાનીની મૂર્તિ ભાંગી નાખી. એ ભંગ થયેલા ભાગના કકડા કરી તેને ઘંટીમાં વાલી, દેવીની મૂર્તિને દળીને લેટ કર્યો” (. જદુનાથ સરકાર કૃત Shivaji and his times. 2nd edition Page 66.) તુળજાપુરના ભવાની મંદિર ઉપર ગુજારેલા અત્યાચાર સંબંધી તપાસતાં ઇતિહાસકારોમાં અત્યાચારની રીત વર્ણવવામાં મતભેદ છે. કેટલાકનું માનવું છે કે શ્રી. ભવાનીની મૂર્તિ હાંગી તેને ધટીમાં ઘાલીને દળી નાખી અને કેટલાકનું માનવું છે કે મૂર્તિ ન જડી એટલે ચિડાઈને અફઝલખાને મંદિરમાં ગાય કપાવી તેનું લોહી આખા મંદિરમાં છંટાળ્યું. આ બંને બીનાઓ ઉપર વિચાર કરતાં અમને તે બંને બીનાએ સાચી લાગે છે. હિંદ દેવમંદિરોની પદ્ધતિ વગેરેને વિચાર કરતાં બંને વાત સાચી હોવી જોઈએ એ નિર્ણય ઉપર અમે આવ્યા છીએ. તે જમાનામાં મુસલમાન સરદાર ચડી આવે ત્યારે મંદિરે તૂટવાના અને મૂર્તિઓ ભાંગવાના બનાવે સામાન્ય થઈ પડ્યા હતા. અફઝલખાન પોતાના લાવલશ્કર સાથે શિવાજી ઉપર ચડાઈ કરવા નીકળ્યો છે અને તુળજાપુરમાં મુકામ નાખે છે. તુળજાપુરની શ્રી. ભવાની દેવી ભોંસલે ઘરાણાની કુળદેવી છે અને શિવાજી ત્યાં વારંવાર દર્શન માટે જાય છે. આ દેવીની કૃપાથી શિવાજી પોતાના કામમાં ફતેહ પામે છે. આ દેવી શિવાજીના મનેય પૂરા કરે છે. આવી વાતો દક્ષિણમાં તે વખતે ઘેર ઘેર ચર્ચાતી અને બોલાતી હતી. અફઝલખાન જેવા મુસલમાન સરદારને મુકામ લશ્કર સહિત ત્યાં પડ્યો એટલે મંદિરના વહીવટદારના મનમાં મૂર્તિભંગનો ભય ઊભો થાય એ સ્વાભાવિક હતું. અફઝલ મંદિર તોડી, મૂર્તિ ભાંગવાને છે એ વાત છૂપી રીતે મંદિરના વહીવટદારે અથવા પૂજારીઓને કોઈએ કહ્યાનો પુરાવો નથી. છતાં તે વખતના સંજોગો અને મુસલમાન રાજાઓ અને શકિતવાળા મુસલમાન સરદારોનું હિંદુ મંદિરો પ્રત્યેનું વલણ અને વર્તન જોતાં, મંદિરના વહીવટદારો અથવા પૂજારીઓને અફઝલખાનના દુષ્ટ હેતુની બાતમી કઈ કહી જાય એ સંભવિત નથી. ગમે તે રસ્તે મંદિરવાળાઓને મૂર્તિ ભાંગવાના અફઝલખાનના નિશ્ચયની ખબર પડી હોય અને તેથી મંદિરની મુખ્ય પ્રતિમા ભોપાએ એ મંદિરમાંથી ખસેડી સંતાડી હેય. હિંદુ મંદિરમાં મુખ્ય પ્રતિમા ઉપરાંત બીજી ઘણી મૂર્તિઓ પૂજન માટે રાખવામાં આવે છે, એટલે મુખ્ય પ્રતિમા સંતાડી દેવામાં આવી હોય તે પણ બીજી મૂર્તિઓ સંતાડ્યા સિવાયની મંદિરમાં રહી હોય. મુખ્ય મૂર્તિ માંગવા માટે નહિ મળવાથી અફઝલખાન ગુસ્સે થાય એ પણ નવાઈ જેવું નથી અને ચિડાઈને મંદિરમાં ગાય કતલ કરાવી હોય એ બનવા જોગ છે અને જે મૂર્તિઓ એને મંદિરમાં જડી આવી તેને ભાંગીને ભૂકે કરી, ઘંટીમાં ઘાલી દળાવી પણ હેય એટલે બંને વાત સાચી હેવાને સંભવ છે. તુળજાપુરની શ્રી. ભવાનીના મંદિરની આવી દુર્દશા કરી, છતાં અફઝલખાનના અંતઃકરણને સંતોષ થયો ન હતો. મૂર્તિભંજક તરીકે કીર્તિ મેળવવાની એની ઈચ્છા હતી. તે જમાનામાં મુસલમાન પ્રજામાં માન અને કીર્તિ મેળવવાનો આ મુખ્ય રસ્તા હતા. અફઝલખાનના અત્યાચારની વાત સાંભળી શિવાજી રાયગઢથી ઉતરી જાવળી આવ્યા અને જાવળીમાં મુકામ રાખી આવતા સંકટને શી રીતે પહોંચી વળવું તે માટે પિતાના વિશ્વાસુ ગોઠીઆ, નિમકહલાલ અમલદારો અને વફાદાર સરદારો સાથે સલાહ મસલત કરવાના કામમાં રોકાયા. શિવાજી રાયગઢથી ઊતરીને જાવળી મુકામે આવી રહ્યા છે એવા સમાચાર અફઝલખાનને મળ્યો. અફઝલખાને ભીમાં એળગી પઢરપુરમાં મુકામ નાખ્યો. ભવાનીની મૂર્તિ ભાંગીને જ જે અફઝલખાન અટક હેત તે એના વખાણનારાઓ એમ પણ એને બચાવ કરી શકત અથવા અફઝલખાનનાં કૃત્યોને બચાવ કરનાર ઈતિહાસકાર અફઝલખાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું બચાવમાં કહી શકત કે – શિવાજીની સાથે એને વેર હોવાથી એણે દુશ્મનની દેવીનું ખંડન કર્યું. તુળજાપુરની શ્રી. ભવાનીની મૂર્તિ માંગવામાં અફઝલખાનને હેતુ હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાને ન હતો.” પણ અફઝલખાન ભવાનીની મૂર્તિ ભાંગીને અટકે નહિ. એણે તે જુલમી, ધર્મધ, અત્યાચારી, મુસલમાન સત્તાધારી સરદારે, હિંદુઓ ઉપર જે અત્યાચાર કરતા તેની પુનરાવૃત્તિ કરી. તુળજાપુરથી પંઢરપુર તરફ આ અત્યાચારી અફઝલખાને પ્રયાણ કર્યું. ૩ પંઢરપુરમાં અત્યાચાર તુળજાપુરનું મંદિર તોડી, શ્રી. ભવાનીની મૂર્તિ ભાગ્યાથી અફઝલખાનનું અંતઃકરણ સંતોષ પામ્યું ન હતું. એની તરસ હજુ છીપી ન હતી. પંઢરપુર એ હિંદુઓનું યાત્રાનું જબરું ધામ છે. પંઢરીનાથના દર્શન માટે લાખે હિંદુ યાત્રાળુ દર વર્ષે હિંદુસ્થાનના જુદા જુદા ભાગમાંથી પંઢરપુર જાય છે. પંઢરપુરની મહત્તા અને હિંદુઓનું આ ધામ તરફનું ખેંચાણ અફઝલખાન જાણતા હતા. પંઢરપુરના મેળામાં દર વર્ષે હિંદુઓ લાખોની સંખ્યામાં ભેગા મળે છે એ બીન જગજાહેર થઈ ચૂકી હતી. અફઝલખાને હિંદુઓનું આવું જબરું યાત્રાનું ધામ નાશ કર્યાની કીર્તિ મેળવવાની ઈચ્છા રાખીને પંઢરપુરમાં લશ્કર સાથે પડાવ નાખે. અફઝલખાને પંઢરપુરની મૂર્તિ ભાગવાને નિશ્ચય કર્યો. લેકે એ એને દુષ્ટ ઈરાદો જાણે એટલે ઘરબાર છોડી જંગલમાં નાસી ગયા. પંઢરપુરમાં આવતાં રસ્તામાં માણુકેશ્વરનું દેવાય તેડી, તેને નાશ કર્યો. પંઢરપુરમાં ભારે અત્યાચાર કર્યો ( શ્રી. ડાહ્યાભાઈ ર. મહેતા કૃત “શ્રી શિવાજી છત્રપતિ ” પાનું ૮૭. શ્રી. સરદેસાઈ કૃત “મપી રિયાત” પાનું ૨૪૩). પંઢરપુરમાં વિઠોબાની મૂર્તિ તોડી અને પંઢરપુરની આજુબાજુનાં ગામડાંઓમાં પણ ત્રાસ વર્તાવ્યો. એવી રીતે અફઝલખાન તુળજાપુર, પંઢરપુર, માણુકેશ્વર મહાદેવ વગેરે ઠેકાણે દેવળે તોડતે, મૂર્તિઓ ભાંગતા, હિંદુઓને સતાવતે, આગળ વાઈ તરફ વધતો હતો (પ્રે. સરકાર કૃત Shivaji & His Times Page 66).વાઈ પહોંચતા પહેલાં રસ્તામાં વલવડી મુકામે અફઝલખાને ત્યાંના બજાજી નિબાળકરને પકડી મંગાવ્યો અને એનું અપમાન કરી, એને ખૂબ ધમકાવ્યો (“નાદી યાત” પાનું ૨૪૩). અફઝલખાનની લશ્કર સાથેની આ કૂચે મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવી મૂક્યો. હિંદુઓનાં નામીચાં દેવળો તોડ્યાં, મૂર્તિઓ ભાંગી, બ્રાહ્મણ અને ગાય ઉપર અત્યાચાર કરી હિંદુઓના જેટલાં અપમાન થાય તેટલાં કર્યો. રસ્તામાં જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં ગરીબ હિંદુ રૈયત ઉપર અત્યાચાર ગુજાર્યો. તેમને છલ કર્યો. તેમને સતાવ્યા. લેકીને રંજાડ અને હિંદુઓનાં તથા તેમના ધર્મનાં અપમાન કરતે અફઝલખાન સતારાની ઉત્તરે ૨૦ માઈલ દૂર આવેલા વાઈ મુકામે આવી પહોંચે. વાઈ મુકામે અફઝલખાને પોતાના લશ્કર સાથે પડાવ નાખે. બિજાપુરથી નીકળ્યા પછી અફઝલખાનને વાઈને મકામ બહુ જ મહત્ત્વનો હતો. આ મુકામે શિવાજીને પકડવાના, તેને મારી નાખવાના, દક્ષિણમાં શિવાજીને દાબી બિજાપુરને મહાન સત્તા બનાવવાના વિચારે થયા, મસલત થઈ. વિવેચન થયાં. વાઈ મુકામે રહીને જ અફઝલખાને શિવાજીને પકડવા માટે યુક્તિઓ રચી, જનાઓ યોજી, જાળ પાથરી, હકમતે ઊભી કરી અને અનેક અખતરા અજમાવવાનું શરુ કર્યું. આ ચડાઈ પહેલાં અફઝલખાન દક્ષિણના મુલકમાં આટલો બધે અપ્રિય નહેતે થયે. તુળજાપુર, પંઢરપુર, માણુકેશ્વર વગેરે ઠેકાણે કરેલા ભારે અને અસહ્ય અત્યાચારોથી અફઝલખાન અતિશય અકારો અને અપ્રિય થઈ પડ્યો હતો. આ અત્યાચારોને લીધે વખતે એણે ધર્માંધ મુસલમાન વધારે ચાહ મેળવ્યો હશે, પણ તે દેશમાં તે અપ્રિય થઈ પડ્યો. એટલું જ નહિ પણ જે કામ હાથમાં લઈને એ નીક હતા તે કામને એનાં એવાં કૃત્યોથી નુકસાન પહોંચ્યું અને જે બિજાપુરની બાદશાહતને મજબૂત કરવાના પ્રયત્ન એ કરી રહ્યો હતો તે બાદશાહતને એના અત્યાચારને લીધે ધક્કો લાગ્યો. અફઝલખાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું] છે. શિવાજી ચરિત્ર ૨૦૫ આ ચડાઈ વખતે અમલમાં આંધળો બની ગયો હતો. એણે ઈજ્જતદારની ઈજ્જત તરફ નજર ન કરી અને આબરૂદારની આબરૂ લીધી. મલવડીના બજાજી નિ બાળકરને અફઝલખાને ગર્વમાં છકી જઈને ધમકાવ્ય. બજાજી નિબાળકર એ કંઈ સાધારણ માણસ ન હતો. એ કપ્રિય અને આબરૂદાર ગૃહસ્થ હતું. આ ચડાઈમાં અફઝલખાનને હાથે એવાં ઘણાં ક થયાં. જેને પરિણામે લેકે ખાન ઉપર ખૂબ ખિજવાઈ ગયા. એને સત્તાનો મદ ચડ્યો હતો. એનાં કૃત્યોથી સાબીત થાય છે કે એ ગર્વથી છકી ગયે હતો. ગર્વ એ માણસની પડતીની નિશાની છે. અમલને આધીન થયેલા અધિકારીઓ ગર્વથી દૂર રહેવાને પ્રયત્ન નથી કરતા. તે ગર્વને ભોગ થયા સિવાય રહેતા નથી. દેવમંદિર ઉપરના હુમલાઓ પવિત્ર ધાર્મિક ધામો ઉપરના છાપા, મૂર્તિખંડન અને ગૌવધનાં કૃત્યોથી અફઝલખાનની આ ચડાઈ એ ધાર્મિક રૂપ લીધું ( “મારી થિાપત " પાનું ૨૪૩). હિંદુ ધર્મનું આવી રીતે અપમાન કરનાર, દેવમંદિરોમાં ગાયની કતલ કરી તેનું લોહી છાંટનાર અને હિંદુ ધર્મને નાબૂદ કરવાના હેતુથી અત્યાચાર કરનાર તરફ સાચો અને સંગીન ગુસ્સો ચડે એટલું ખમીર તે વખતના હિંદુઓમાં હતું. અફઝલખાનના અવિચારી અત્યાચારથી તે મુલકના હિંદુઓને લાગ્યું કે હર પ્રયત્ન શિવાજીને હાથે ખાનને ખુરદો કરાવે જ છૂટકો છે. અફઝલખાનના અત્યાચારથી દક્ષિણના હિંદુઓને લાગ્યું કે જે શિવાજીને વિજય ન મળે અને શિવાજીને હાથે ખાનને ગર્વ ખતમ ન થાય તે દક્ષિણમાં સઘળો હિંદુ સમાજ જોખમમાં આવી પડશે. હિંદુઓ પિતાની હયાતી માટે, હિંદુ ધર્મના રક્ષણ માટે, હિંદુત્વને ટકાવી રાખવા માટે શિવાજી જય અંતઃકરણથી ઈચ્છતા હતા અને આ વખતે શિવાજીને યથાશક્તિ મદદ કરવા તેઓ તૈયાર પણ થયા. દક્ષિણની જનતાનાં દિલ બહુ દુભાયાં હતાં અને બંને પક્ષના લેકે સામ સામા ચિડાઈ ગયા હતા અને એક બીજાથી ખિનયા પણ હતા. બંને પક્ષની આબરુ અને જાહોજલાલી આ પ્રસંગના પરિણામ ઉપર અવલંબીને રહેલી છે એમ સમજીને બંને પક્ષ સંગ્રામ માટે સજ્જ થયા હતા. આ સંગ્રામના પરિણામનું મહત્ત્વ શિવાજી અને તેના સાથીદારો બરાબર સમજી ગયા હતા અને એ સમજીને જ એમણે આ વખતે ખાનને સામને કરવા માટે ભારે અને પૂરેપુરી તૈયારી કરી હતી (મા યિાહત પાનું ૨૪૩ ). અફઝલખાનને પિતાના અને પોતાના લશ્કરના બળ ઉપર ભારે ભરોસો હતો. પોતાની શક્તિ ઉપર એને હદ કરતાં વધારે વિશ્વાસ હતો. શિવાજીને કેદ પકડવામાં એ પૂરેપુરો કરતમંદ નીવડશે એને માટે એને જરા પણ શંકા ન હતી. આત્મબળમાં સંપૂર્ણ વિશ્વાસ અને છતની અટલ શ્રદ્ધા હોવાથી ખાને રસ્તો ખોળી કાઢયો. શિવાજીને પકડી પાંજરામાં પૂરીને બિજાપુર લઈ જવાન ખાને નિશ્ચય કર્યો. વાઈમાં ખાનને મુકામ રહ્યો તે દરમ્યાન તેમણે શિવાજીને પકડ્યા પછી બિજાપુર લઈ જવા માટે એક પાંજરું તૈયાર કરાવ્યું (History of the Maratha People Page 168). સિંહને જોતાં પહેલાં તેના બળની વિચિત્ર કલ્પના કરી તેને પૂરવા માટે પાંજરું તૈયાર કરાવી રાખવાની કાર્યદક્ષતા, દીર્ધદષ્ટિ અને દુરદેશીપણું માટે અફઝલખાનનાં તે વખાણ જ કરવાં પડે. અફઝલખાન વાઈમાં શિવાજીને પકડવા માટેની વ્યુહ રચના રચી રહ્યો હતે. મસલત ર્યા પછી અફઝલખાને નક્કી કર્યું કે શિવાજીને વાઈ મુકામે મળવા બોલાવીને, મળવા આવે ત્યારે પકડી લેવો અથવા પૂરી કરે. ગમે તે ઉપાયે લાલચ બતાવીને પણ ઝાડીમાં રહીને બળવાન બની બેઠેલા સિંહને ઝાડીમાંથી બહાર કાઢવે અને બહાર કાઢયા પછી તેને સહેલાઈથી શિકાર કરવો એવો અફઝલખાને નિશ્ચય કર્યો. ચારે તરફનો વિચાર કર્યા પછી અને પોતાના વિશ્વાસ સાથીઓની સલાહ લીધા પછી અફઝલખાનને ખાત્રી થઈ કે શિવાજી જેવા શક્તિમાન રાજાને ઝાડી અને કિલ્લાઓમાંથી બહાર મેદાને કાઢી પછી એના ઉપર હાથ નાંખે એ વધારે સહેલું થઈ પડશે. ખાને શિવાજીને શિકાર જેમ બને તેમ સહેલાઈથી થઈ શકે તે માટે ઘટતી તજવીજ કરવા માંડી, સંગ્રામ કરવો જરનો જાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ હું તે પણ કરીને આ વખતે શિવાજીને દાબી દેવાને અફઝલખાનને નિશ્ચય હતો. લડાઈ માટેની તજવીજ ખાન કરીને જ આવ્યો હતો. અને રસ્તામાં ભય, પ્રીતિ વગેરે બતાવી નાના નાના સરદારેને પિતા તરફ ખેંચી લેવાને એને પ્રયત્ન ચાલુ જ હતા. વાઈની આજુબાજુના ઈનામદાર તથા સરદારને પોતા તરફ લેવા અને સામી બાજુએ હોય તેમને ફોડવાનો સપાટો ચાલુ હતા. ગંજન માવળના દેશમુખ વિઠે હૈબતરાવને તેનું લશ્કર લઈ બિજાપુરના બાદશાહની કુમકે આવવા અને જાવળી નજીક મળવા કહેવડાવ્યું. (પ્રે. સરકાર Shivaji and his times 2nd edition Page 66). - વાઈ મુકામે અફઝલખાનને તેને ખાસ વિશ્વાસુ કૃષ્ણાજી ભાસ્કર મળ્યો. આ કૃષ્ણજી ભાસ્કર વાઈ ગામને કુળકરણી હતું. અને હાલના વાઈના કુળકરણને આ પૂર્વ જ હતા. અફઝલખાને વાઈન સુબેદાર હતો ત્યારનો ખાન સાથે કૃષ્ણાજીપંતને ઘાડે સંબંધ હતો (મી લિયત પાનું ૨૪૪). કૃષ્ણાજીપંત અફઝલખાનના દીવાનનું કામ કરતો હતો. (મી. કિકડકૃત History of the Maratha People footnote on Page 168 ). આ કૃષ્ણજીપતને અફઝલખાને લાવ્યો અને તેને Lજી પાસે ખાનના વકીલ તરીકે સંદેશ લઈ જવા જણાવ્યું. કષ્ણાપંતે ખાનનો હુકમ માથે ચડાવ્યો અને શિવાજી પાસે સંદેશ લઈને જવા તૈયાર થયે. અફઝલખાને પોતાના વકીલને રૂબરૂમાં અનેક સુચનાઓ કરી. કષ્ણાજીપંત ઉપર ખાનનો પૂરેપુરો વિશ્વાસ હતો. અફઝલખાને આપેલે નીચેની મતલબ સંદેશ લઈ કષ્ણાજીપત શિવાજી પાસે જવા વાઈથી નીકળે “ તારા બાપને અને અમારે બહુ જ જૂને ઘાડો સ્નેહ છે. તું મારા જૂના સ્નેહીને દીકરે એટલે મને તું કઈ પાર નથી. તું તે મારો જ છે. હું તારે માટે અહીં આવ્યો છું માટે તું આવીને મને મળી જા. રુબરુ મળે ઘણી વાતના ખુલાસા થઈ જશે. એક બીજાના મનનાં સમાધાન થશે અને મને ખાત્રી છે કે બંનેને પૂરેપુરે સંતોષ થઈ જશે. હું તને ટૂંકમાં જણાવી દઉં છું કે તારી ઈજજત ઉપર કોઈપણ હાય નહિ નાંખે અને તારી સલામતી સચવાય એવી ગોઠવણ કરવાની હું હામી લઉં છું. હું બાદશાહને ગમે તે પ્રકારે તારે માટે સમજાવીશ અને તારે જીતેલે મુલક તારી પાસે રહે એવી ગોઠવણ કરી આપીશ. આ ઉપરાંત તારે માટે બિજાપુર દરબારમાં હું ભારે માનના દરજા માટે બાદશાહ પાસે માગણી કરીશ અને એ રીતે બિજાપુરના દરબારમાં તારું માન વધારીશ. બિજાપુરના દરબારમાં તેના એક માનવંતા અને મેટા સરદાર તરીકે તારી રહેવાની ઈચ્છા હોય તે દરબારનાં દ્વાર તારે માટે ખૂલ્લાં છે પણ દરબારમાં રહેવાની તારી ઈચ્છા ન હોય તે દરબારમાં ન રહેતાં માનવંતા સરદાર તરીકે તને બાદશાહ સ્વીકારે એવી ગોઠવણું પણ કરી શકીશ. વગેરે વગેરે ” ભય તથા પ્રીતિથી ભરેલે સંદેશ કણાજીપંત સાથે ખાને મોકલ્યા. છૂટ્ટા પડતાં ખાને કબજીપંતને કહ્યું કે શિવાજીને સંતોષ થાય અને એ ખુશી થાય એવી ખૂબીથી વાત કરજે અને વગર વિલંબે શિવાજી મને મળવા આવે એ ઘાટ ઉતારજો અને જો એ મળવા ન આવે તે હું તેને મળવા જવાને તૈયાર છું એવું પણ જરૂર પડે તે કહેજ (શ્રી ડાહ્યાભાઈ મહેતા કૃત શ્રી શિવાજી છત્રપતિ પાનું ૮૯). દુનીઆના ઇતિહાસમાં હિંદુઓ ગૃહકલહને માટે પ્રસિદ્ધ છે. દક્ષિણમાં આવીને સ્થિતિ તપાસતાં અફઝલખાનને લાગ્યું કે શિવાજીને તે હું સહેલાઈથી દાબી દઈ શકીશ. પણ બને ત્યાં સુધી સંગ્રામ ટાળવે. વિક્તિ પ્રયુક્તિથી શિવાજી જે પકડી શકાય એમ હોય તો તે પ્રયત્ન કરવા. એમ પકડવાનું મુશ્કેલ માલમ પડે તે તેને પૂરી કરે અને તે પણ ન બની શકે તેમ હોય તો જ લડાઈ કરવી. વખતે જે લડાઈ કરવી પડે તો તે માટે તેની તૈયારી હતી અને છતની પણ તેને ખાતરી હતી. આ સાથે એને બીજી પણ ખાતરી હતી કે જે લડાઈ થાય તે આ વખતે એને જીત માટે ભારે ભેગ આપવા પડશે. સહજમાં છત મળી જાય એવી સ્થિતિ ન હતી. લડાઈ થાય તે એના લશ્કરની ખરાબી વધારે થવાનો સંભવ તે તેથી અનેક જાળ પાથરીને અફઝલખાને વિધવિધ પ્રકારના સાંડસા ગઠવ્યા હતા. હિંદુઓને હિંદુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ]. છે. શિવાજી ચરિત્ર ૨૦૭ વિરુદ્ધ ઊભા કરવાનું કામ ઘણુએ આજસુધી કર્યું છે અને તેનાં માઠાં પરિણામ હિંદુઓની નજર સામે હેવા છતાં એ જ યુક્તિમાં હિંદુ કોમના વિરોધીઓ હજુ પણ સહેલાઈથી ફાવી જાય છે. વિરોધીઓને અફઝલખાને સાથે રાખ્યા હતા જ. તેષ અને અંગત વેરની જવાળાથી ભડકે બળી રહેલા હિંદુઓ પિતાનું વેર વસુલ કરવા માટે કેમ, ધર્મ કે દેશનું નિકંદન એમના કૃત્યથી થતું હોય તે પણ એ કૃત્ય કરવા કદી પણ પાછી પાની નથી કરતા. વેરને અગ્નિ હૈયામાં બળતે દાબી રાખી વખત આવ્યે વેર વસુલ કરવા અંધ અને અધીરા બનીને કૂદી પડવું એ તે હિંદુઓની ખાસ ખાસિયત છે. શિવાજીને પકડી આપવાનું કામ પણ એક હિંદુએ જ માથે લીધું. હીરાની દેશમુખી માટે દેશમુખ કાન્હાજી ધેને ખંડજી પડે નામને હરીફ હતો. કાન્હાજી જેધને દેશમુખી મળી તેથી ખંડળ બળી રહ્યો હતો. ગમે તે પ્રયત્ન કાન્હાજીને દેશમુખીમાંથી ખસેડવાને પડે પ્રયત્ન કરી રહ્યો હતો. ખંડેએ વિચાર કર્યો કે દક્ષિણના આ પરિવર્તનના યુગમાં બની શકે તે પિતાનું કામ પણ કાઢી લેવું. ખડાજીએ આ તકનો લાભ લેવાનો નિશ્ચય કર્યો અને વાઈ મુકામે આવી એ અફઝલખાનને મળ્યો. અફઝલખાનને તે “જોઈતું હતું તે વૈદે કહ્યું” એવું બન્યું. કાન્હાજી જ શિવાજીના મળતિયા હતા અને ખંડોજી એને દુશ્મન એટલે અફઝલખાનને તે પણ પાસે વીછી મરાવવાની તક મળી. અફઝલખાને બહુ ખુશીથી ખોપડેની મુલાકાત લીધી અને એને અનેક પ્રકારની લાલચે બતાવી પિતાને મળતિય કર્યો (મરાઠી રિત પાનું ૨૪૫). અફઝલખાને બતાવેલી લાલચોથી લલચાઈ ખંડળ ખોપડેએ મુસલમાનોનો પક્ષ લીધો. અફઝલખાન કંઈ કાચ ન હતા. મોઢાના તડાકા અને વાત ઉપર બળ બાંધે એવો ભોટ ન હતો. એણે તે ખંડજી ખોપડે પાસે લેખિત બંધણી માગી. આખરે ખડાજી પડે એ લેખી બંધણી કરી આપી કે “જે મને રોહીડખોરાની દેશમુખી આપવાનું વચન આપતા હે તે મારે તમને શિવાજીને પકડી આપો” (રાજવાડે ખંડ. ૧૫ લેખ ૩૦૨. શિવ દિગ્વિજય ૧૬૫). કઈ પણ રાજ્ય જાસુસખાતાની ચપળતા સિવાય સુંદર કારભાર અને નિષ્પક્ષપાત ન્યાય ન કરી શકે. જાસુસખાતું એ પ્રજાની ખરી સ્થિતિ જાણવાનું મોટામાં મોટું સાધન છે. જાસુસખાતા મારફતે રાજા પ્રજાના મનની ઊંડી લાગણી જાણી શકે છે. જાસુસખાતા મારફતે પ્રજાને કણ પીડે છે, કેણ રંજાડે છે, કેણ સતાવે છે તે રાજા જાણી શકે છે. જાસુમખાતું એ રાજતંત્રને ટકાવી રાખનાર ખાતાએમાંનું એક ખાતું છે. સારા અને પ્રજાની પીડા જાણી તેમનાં દુખ દૂર કરનારા દયાળુ રાજાઓના રાજ્યમાં જાસુસખાતાથી પ્રજાને લાભ થાય છે અને જ્યાં પ્રજાને પીલવાનું અને ધૂતવાનું સત્ર ચાલતું હાય, પ્રજાને પીડવામાં જ રાજાનો હાથ હોય, પ્રજાને દુખી કરી રાજાને મહાલવું હોય, પ્રજા પિડાતી હોય તેવે વખતે રાજાને તાગડધિન્ના કરવા હોય અને પ્રજાના મડદા ઉપર રાજાને મહેલ બાંધી મહાલવું હોય તે રાજ્યમાં જાસુસખાતું એ પ્રજાને પીડનારું ખાતું નીવડે છે. જાસુસખાતાને ઉપયોગ પ્રજાની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે અને તે જ ખાતાનો ઉપયોગ રાજ્યના કે દેશના દુશ્મનોના કાવત્રાં શત્રઓની હિલચાલ વિરોધીઓની છૂપી બાબતે જાણવા માટે પણ કરવામાં આવે છે. જાસુસખાતાની ચપળતાથી ઘણાં રાજ્યો ઉપરનાં સંકટ ટળ્યાં છે અને જાસુસખાતાની બેદરકારી અને એદીપણાથી ઘણાં રાજે ભેંયભેગાં પણ થયાં છે. રાજ્યવહીવટમાં જાસુસખાતું એ બહુ અગત્યનું ખાતું છે અને તે ખાતું કેટલીક વખતે અણીને પ્રસંગે તારણહારનો ભાગ ભજવે છે. શિવાજીનું જાસુસખાતું બહુ બાહોશ, ચપળ, ચાલાક, અને હોશિયાર હતું. શિવાજીની છતેના અનેક કારણોમાં એના જાસુસખાતાનું કાબેલિથતપણું, તે ખાતાની કુનેહ, ચપળતા, તેની ચાલાકી અને તેની સાહસિકવૃત્તિ એ પણ કારણ હતું. એના જાસુસખાતાના માણસો એને માટે પ્રાણ પાથરવા તૈયાર હતા એ અનેક વખતે જાસૂસાએ કરેલા સાહસ ઉપરથી સાબીત થઈ ચૂક્યું છે. શિવાજી મહારાજ હિંદુ રાજ્ય સ્થાપવા માગે છે અને તે હિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું ત્વના તારણહાર છે એ વાત એ ખાતાના માણસેના હૈયામાં હંમેશ જાગૃત હતી એમ એમનાં કૃત્યથી દેખાય છે. અફઝલખાને શિવાજી ઉપર ચડાઈ કરી ત્યારે અફઝલખાનની છાવણીમાંથી છુપી વાત, છુપી જના, છૂપાં કાવત્રાંઓ વગેરેની માહિતી તથા દુશ્મનની છાવણીમાં બનતા બનાવો અને લેકના હૃદયની વાતે લાવવા માટે શિવાજીનું જાસુસખાતું બહુ ચપળતાથી કામ કરી રહ્યું હતું. આ વખતે આ ખાતાના ઉપરી તરીકે સરદાર વિશ્વાસરાવ નાનાજી મુખરકર હતા (History of the Maratha people Page 168. ઉપર વ.). આ વિશ્વાસરાવ વફાદાર, બાહોશ અને સાહસિકવૃત્તિવાળે અમલદાર હતે. અફઝલખાનની ચડાઈને સમાચાર જાણ્યા ત્યારથી એણે અફઝલખાન છાવણીમાંની ખરી બાતમી મેળવવા માટે એગ્ય તજવીજ કરી હતી. અફઝલખાનની છાવણી બહુ જબરી હતી.ખાનનું લશ્કર વાઈથી મહાબળેશ્વર સુધી પથરાયેલું હતું (મની રિવરત પાનું ૨૪૫.). આવા જબરા વિસ્તારવાળી છાવણી હોવા છતાં છાવણીને બંદેબસ્ત કાચ ન હતું. અગમચેતી અને દીર્ધદષ્ટિ વાપરીને છાવણીના પહેરા ચોક્કસ કરવામાં આવ્યા હતા. શિવાજીના ચપળ જાસુસેની ચાલાકીથી અફઝલખાન અજાણ્યા ન હતે. એની યોજના એના વિશ્વાસપાત્ર મુત્સદ્દીઓ સાથે જ ચર્ચાતી.વ્યુહરચના નક્કી કરવા માટેની સભાઓ પણ અફઝલખાન બહુ ચોક્કસ બંદોબસ્તવાળી જગ્યાએ ભરત અને વિષય ચર્ચા વખતે પણ ચર્ચા જરાપણું બહાર ન જાય અને બાતમીએ જરાપણું ન ફૂટે તે માટે ઘટતું કરવા એ કદી પણ ચૂકતા નહિ. ઝીણી ઝીણી બાબતમાં પણ ઊંડી નજર પહોંચાડી ખાતેના અમલદારોએ એવી ચેકીઓ ગોઠવી હતી કે દુશ્મનના માણસને અંદર પેસવું અશક્ય બનતું. છાવણીના આ સુંદર બંદોબસ્તમાં ચકલીની ચાંચ બળવા જેટલું પણ પિલ ન હતું. સાધારણ અજાણ્યા માણસને પણ અંદર દાખલ થવું મુશ્કેલ હતું તે જાસુસની તે વાત જ શી કરવી? હાથ નીચેના અમલદારોને જોખમનું કામ સંપી પિતે એશઆરામ ભગવી ભારે પગાર પામવાની પદ્ધતિ શિવાજીના રાજતંત્રમાં ન હતી. જાસુસ ખાતાને ઉપરી બહુ જોખમનું કામ હાથ નીચેના અમલદારને આપી પોતે ઊંધા કરે અને એ અમલદાર એ જોખમનું કામ સિપાહીને સંપી પોતે પિતાના ઉપરીને પગલે ચાલે એવી પદ્ધતિ હોત તે શિવાજીએ મેળવેલી જીતે એ ન મેળવી શકત પણ શિવાજીના જાસુસ ખાતામાં આવી બેજવાબદાર અને આત્મઘાતીક પદ્ધતિ દાખલ થઈ ન હતી. સાધારણ બુદ્ધિવાળે સિપાહી જે માંડમાંડ પિતાનું પેટિયું પામે છે તે માથે જોખમનું કામ નાંખવામાં આવે તે એ માણસ શું ધળી શકે? એવાઓના હાથમાં એની શક્તિ અને સાહસિક વૃત્તિ વગેરેનું માપ કાઢ સિવાય જોખમનાં કામ સોંપવામાં આવે તે એ બિચારો શુદ્ધ હેતુથી પણ વિવાહની વરસી કરી મૂકે. વિશ્વાસરાવ આ સ્થિતિ બરાબર સમજી ગયા હતા. અફઝલખાનની છાવણીમાં પેસવું એ જીવનું જોખમ હતું. વિશ્વાસરાવ તો સાચા સિપાહી હતા. સાચા અમલદાર હતા. ખરા સરદાર હતા. માનમાં મહાલવા માટે એ સરદાર નહતા બન્યા. ભારે પગાર લઈ પૈસા ભેગા કરી માલદાર બનવા માટે એ અમલદાર નહોતા થયા. સિપાહી શબ્દ વીરતા બતાવે છે, તેથી તે માન પામવા એ સિપાહી કહેવડાવતા ન હતા. અફઝલખાનની છાવણીમાં ગમે તે વેશે પેસી ત્યાંની મહત્વની ખબરો મેળવી શિવાજી તરફ મોકલવાનું કામ વિશ્વાસરાવ હાથ નીચેના અમલદારે ઉપર મૂકવા તૈયાર ન હતા. વિશ્વાસરા વિચાર કર્યો કે આજસુધી શિવાજીનું નિમક ખાધું, એમની સાથે માન પામ્યા, એ બધું હલાલ કરવાને ખરે વખત આવ્યો છે. આ વખતે ગમે તે બહાનાં નીચે મેં સંતાડી જાન બચાવ એ નિમકહરામી છે એવું વિશ્વાસરાવને લાગ્યું અને અફઝલખાનની છાવણીમાંથી વાત લાવવાનું કામ વિશ્વાસરા પિતાને માથે લીધું. દુશ્મનની છાવણીમાં શું ચાલી રહ્યું છે? સામા પક્ષના સિપાહીઓમાં ચર્ચાનો વિષય શો છે? દુશ્મનના દળમાં પક્ષાપક્ષી, મતભેદ, દ્વેષ, અંટસ વગેરે છે કે નહિ અને હોય તે ક્યાં ? કોની કોની વચ્ચે કેટલા પ્રમાણમાં છે એ બધી બાબતેની સાચી ખબરો મેળવવી અને તે પિતાના સરદારને વખતસર પહોંચાડવી એ લડાઈ વખતે ખરેખર જરૂરનું હોય છે. શિવાજીને અફઝલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ગણું ૧ લુ ] છ: શિવાજી ચશ્ર્વિ ૦૯ ખાનની છાવણીની ખખરા પહેોંચાડવા વિશ્વાસરાવે કમર કસી. ખાનના પેંતરા અને વિચારે જાણી લેવા માટે વિશ્વાસરાવે ખાનની છાવણીમાં દાખલ થવાનું સાહસ ખેડવાની તૈયારી કરી. મુસલમાન સરદાસ્તી છાવણી એટલે એ છાવણીમાં ફકીરાને ખેરાત લેવાની છૂટ હશે એમ ધારી વિશ્વાસરાવે કારના વેશ લીધા અને ખાનની છાવણીમાં દાખલ થયા. અક્ઝલખાનને મળ્યા સિવાય ખરી ખબર હાથ લાગે એમ ન હાવાથી *કાર વિશ્વાસરાવ ઝલખાનને મળ્યો. ખાનને માંએથી ઘણી ખબરે જાણવાની મળશે એમ આ વેશધારી કારની ધારણા હતી અને તે ધારણા આખરે ખરી પડી. એક પ્રસંગે છાવણીમાં પેાતાના એક સરદાર પાસે અઝલખાન પેાતાના શૌયં અને બહાદુરીભરેલાં કૃત્યોની બડાઈ હાંકતા હતા. ફકીરે વાતા સાંભળી તેમાં અફઝલખાનને ખેલતા સાંભળ્યો કે “ શિવાજીને જાળમાં ફસાવી પકડીને આ બંદા બિજાપુર લઈ જશે ” (History of the Maratha People Page 158). આ શબ્દ સાંભળીને ક્રૂરે મનમાં ગાંઠ વાળી પણ વિચારે અને લાગણીની છાયા મુખમુદ્રા ઉપર પડવા દીધી નહ. વિશ્વાસરાવને ખાતરી થઈ કે ચોક્કસ કાવત્રુ... રચાયું છે અને શિવાજીને જાન જોખમમાં છે. આ ખબર તાકીદે શિવાજીને મેાકલવાની તજવીજ કરવા *કીર ( વિશ્વાસરાવ ) છાવણી બહાર પાતાને સ્થાને ગયે અને ખાસ માણુસ જોડે ખાનગી સંદેશા શિવાજીને માકલ્યા. તેમાં ખાનના શબ્દો અને છાવણીની હકીકેત જણાવી. આમ વિશ્વાસરાવ વારંવાર ક્કીરના વેશમાં અફઝલખાનની છાવણીમાં જતા અને ત્યાં ઝીણી નજરથી સ નિહાળી દરેક ખાતરી શિવાજીને મેકલતા (માટી રિયાસત પાનું ૨૪૪). વિશ્વાસરાવના છૂપા સંદેશા શિવાજીને તરત જ મળે એવી ગાઠવણુ બહુ છૂપી રીતે જાસુસખાતાએ કરી હતી. શિવાજી બહુ પહેાંચેલા છે અને ગમે તેને થાપ ખવડાવી દે છે એવી એની ખ્યાતિ ખાનના ખ્યાલમાં હતી અને એ બધી બાબતાને વિચાર કરી ખાતે અંધેબસ્ત કર્યાં હતા, તેવા સોંગામાં દુશ્મનના દળમાંથી બાતમી લાવી તાકીદે, સહીસલામત અને ગુપ્ત રીતે શિવાજીને પહેોંચાડવી એ વ્યવસ્થા શિવાજીના સરદારાની શક્તિનું માપ બતાવે છે. વિશ્વાસરાવે માકલેલી ખારા અને સંદેશા શિવાજીને મળ્યા. શિવાજીને ખાનનાં મૃત્યામાં વિશ્વાસ તે ન હતા પણ વિશ્વાસરાવની ખખરે શિવાજીને ખાતરી કરી આપી અને બચાવની યાજના યેાજવામાં શિવાજી મક્કમ બન્યા. વિશ્વાસુ વિશ્વાસરાવને સંદેશા મળ્યા પછી અક્રૂઝલખાનના કાવત્રા સબંધી શિવાજીને જરાપણ સંદેહ ન રહ્યો. ખાનને સામી લડાઈ આપી પેાતાના માણસા ખાવાની શક્તિ શિવાજીમાં તે વખતે ન હતી, એથી ખુલ્લી લડાઈ બને ત્યાંસુધી ટાળવાને એમને વિચાર હતા પણ માણસમાત્ર ભૂલને પાત્ર છે એ શિવાજી કદી પણ ભૂલતા નહિ. મોટા અને જવાબદાર માણસેાની ભૂલે પણ મેટી અને અતિશય નુકશાનકર્તા નીવડે છે અને તેનાં કડવાં પરિણામ ઘણાંને વેઠવાં પડે છે, તેથી જવાબદાર માણસેએ જવાબદારીનું કૃત્ય કરતાં પહેલાં પેાતાનું કૃત્ય બરેાબર છે કે નહિ તેની ખાતરી કરી પછી ઝંપલાવવું એવી શિવાજીની માન્યતા હતી. જ્યારે જ્યારે કઠણ પ્રસંગે આવતા અને ગંભીર પગલાં ભરવાનું માથે આવતું ત્યારે શિવાજી પતે પુરેપુરા વિચાર કરતા અને પેાતાના સ્નેહી, સેાખતી, સરદાર વગેરેની સલાહ લેવાનું ચૂકતા નહિ. આ સંકટ સમયે કયા રસ્તા લેવા અને શું કરવું તેનેા વિચાર કરવા માટે શિવાજીએ પાતાના વિશ્વાસુ ગાઠિયા અને અંગત સ્નેહીઓને ભેગા કરવાને વિચાર કર્યાં. આ પ્રસંગ કઈ જેવા તેવા ન હતા. અક્ઝલખાન જેવા અસામાન્ય શક્તિવાળા, કસાયેલા, જબરા વીર જાતે જબરું લશ્કર લઈ ચડાઈ કરે એ પ્રસંગ તે જમાનામાં તે। મહારાષ્ટ્રમાં ભારેમાં ભારે સંકટરૂપ મનાય. એ સંકટ શિવાજી ઉપર આવી પડયું હતું. સંકટ સામે ટકી શકવાની શિવાજીમાં શક્તિ હતી. શિવાજી હિંમતભાજ હતા, છતાં પોતાનાં ખળ અને શક્તિ ઉપર હદ કરતાં વધારે વિશ્વાસ રાખીને ગમાં મદમાતા બની પડતીને આમંત્રણ કરે એવા તેા ન હતા. એમનામાં અજબ હિંમત હતી છતાં એ શત્રુની શક્તિ બરાબર આંકી શકતા. ખાંકા મુત્સદ્દીઓ સામાની શક્તિ આંકતી વખતે બમણી આંકે છે અને તેની સરખામણીમાં પોતાનું બળ અરધું આંકી તુલના કરે છે. આવી રીતે આંકણી કરનાર મુત્સદ્દીએ જવલ્લે જ છક્કડ ખાય છે, શિવાજી આવા 27 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું પ્રકારના બાંકા મુત્સદ્દી હતા એમ કહી શકાય. અફઝલખાનની ચડાઈ સાંભળી શિવાજી ભારે વિચારમાં પડી ગયા હતા. ગંભીર પ્રસંગે શિવાજી પિતાના વિશ્વાસ ગેડિયાની અને વફાદાર અમલદારોની સભા બોલાવી એમના વિચાર સાંભળતા અને એમની સાથે દિલસકાઈની વાતો અને વિવેચન કરી સંકટ સમયે સીધી માર્ગ શોધી કાઢતા. શિવાજી મતભેદ સાંખી શકતા હતા અને વિરુદ્ધ વિચારમાંથી પણ સંજોગોને ગ્રાહ્ય હોય એટલું સ્વીકારી પોતાની યોજના મજબૂત કરતા. શિવાજીએ પોતાના સ્નેહી અને સરદારોની સભા ભરી, એમની આગળ અફઝલખાનની ચડાઈ સંબંધી જે જે હકીકત આવી હતી તે મૂકી અને આ સંજોગોમાં એમની સલાહ માગી. દુશ્મનના કાવાદાવા, શત્રુની જાળ, સેનાપતિ ખાનની વ્યુહરચના, ખડે ખડે લડવાની પઠાણની રીત અને શક્તિ, મહારાષ્ટ્રીઓની તે વખતની મનોદશા, અણી વખતે પણ માહે માંહે લડીને સમાજ અથવા જનસમુહના લાભ ઉપર છરી મૂકવાને હિંદુઓને ગળથૂથીમાંથી કેઠે પડેલે દુર્ગુણ, ઈર્ષા અને તેજોષથી બળી રહેલા હિંદુઓનું વલણ, એ બધાને વિચાર કરીને ખૂબ વિવેચનો થયાં. ગરમાગરમ મતભેદ અને પ્રમાણિક માન્યતા ઉપર ઊંડો વિચાર કરવામાં આવ્યું અને આખરે શિવાજી અને તેના નેહી સરદારે એ નિર્ણય ઉપર આવ્યા કે આ વખતે આ સંજોગોમાં પણ યવનેને બળથી નહિ પણ કળથી જીતવા. સમરાંગણમાં ખડી લડાઈ (pitched battle ) આપવામાં મરાઠાઓને ઘણું માણુનો ભેગ આપવો પડે એમ હતું. છેડે ખર્ચે મોટું સાહસ ખેડીને જબરી જીત મેળવવાની શિવાજીની રીત હતી. યુક્તિપૂર્વક બાજી રચી હિંમતથી દાવ ખેલવાન શિવાજીએ નિશ્ચય કર્યો અને આ કટોકટીને પ્રસંગે પિતાની જાતને જોખમમાં ઉતારવાનું શિવાજીએ મન સાથે નક્કી કર્યું. આ વખતે ગમે તે થાય તો પણ યવન સાથે સલાહ તો કરવી નહિ જ એ શિવાજીએ મન સાથે નિશ્ચય કર્યો પણ સરદાર અને અમલદારના મુખ ઉપર ધારેલી હિંમત અને ધારે ઉત્સાહ જોયાં નહિ એટલે શિવાજીએ સભા સંકેલી લીધી અને આ બાબત ઉપર રાત્રે નિરાંતે વિચાર કરવાનું રાખ્યું. અફઝલખાનની ચડાઈ એ શિવાજીના જીવનમાં જીવનપરિવર્તનની ઘડી હતી. શિવાજી માટે આ પ્રસંગ ઘણો જ કટીને હતે. અફઝલખાનની શક્તિ અને એના ત્રાસથી મહારાષ્ટ્રની પ્રજા અજાણી નહતી. બિજાપુરથી નીકળ્યા પછી રસ્તામાં જ્યાં જ્યાં મુકામ નાંખ્યો ત્યાં ત્યાં હિંદુપ્રજાનો છલ કરતે અને જુલમની ઝડી વરસાવત અફઝલખાન આવતું હતું. આવા છલ, જુલમ અને ત્રાસની અસર પ્રા ઉપર ખરાબ થઈ હતી. શિવાજીએ નહિ ધારેલી એવી નાસીપાસી અને કદી નહિ કલ્પેલે ઉત્સાહભંગ પિતાના માણસમાં જોઈને એમની ચિંતા વધી. હિંદુત્વના રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાની એમની યોજના હવે ભાંગી પડવાની અણી ઉપર આવી ગઈ. શિવાજી માટે તો હવે બે જ રસ્તા હતા. અફઝલખાનને છત અથવા પિતાને નાશ સ્વીકારી લઈ હિંદુ રાજ્ય સ્થાપવાના વિચારને તિલાંજલિ આપવી. પિતાની જિંદગી સહીસલામત રાખવાને સવાલ તે હતે જ પણ એમ માની લઈએ કે બિજાપુરને બાદશાહ વખતે એમને જીવતે રાખે તે પણ નકારી ની રે ? એ દશા શિવાજીની થાય. કમનસીબે શિવાજી કેાઈના મેં ઉપર હિંમતના ચિહ્નો ન જોઈ શકો. શિવાજીએ આ ખાનગી દરબાર બરખાસ્ત કર્યો અને ગૂંચવાયેલી બાજીમાંથી ગમે તે પ્રકારે રસ્તો શોધી કાઢવાના વિચારમાં એ પડયા. ઊંડા વિચારમાં વખત ખૂબ વીતાડ્યો પણ શિવાજીને રસ્તો જડ્યો નહિ. વાળ વાળુને ઠેકાણે રહ્યું અને શિવાજી બેચેનીથી હૃદયશૂન્ય બન્યા. નાસીપાસી ચારે તરફ પથરાઈ ગઈ હતી. બૂહરચના, યેજના, કાવત્રાં, વગેરેના અનેક પ્રકારના વિચારવમળમાં શિવાજી બિછાનામાં પડ્યા પડ્યાં વિચાર કરતા હતા. ખૂબ થાક લાગવાથી અને મગજ પણ થાકી ગયેલું હોવાથી શિવાજીને સહેજ નિદ્રા આવી પણ એ નિદ્રા ઝાઝીવાર ન ટકી. શિવાજી થોડી વારમાં ઝબકી ઊઠયા અને માતા જીજીબાઈને એકદમ પાસે બેલાવીને કહ્યું કે “તુળજાપુરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ભવાનીએ મને સ્વમામાં દર્શન દીધાં અને મને હિંમત આપી. “અફઝલખાનને મારવાનું બળ હું તારામાં મૂકું છું. તું ચિંતા ન કર. વિશ્વાસ રાખ” એવું મને કહીને શ્રી તુળજા ભવાની અદશ્ય થયાં” (શ્રી કૃષ્ણાજી સભાસદ કૃત “શિવ છત્રપતિ ત્રિપાનું ૧૧). શિવાજીના મુખ ઉપર નવું તેજ ચમકારો મારવા લાગ્યું. એના શબ્દોમાં શ્રદ્ધા અને વિશ્વાસ દેખાવા લાગ્યાં. શિવાજીએ તરત જ પિતાના વિશ્વાસ અમલદારે. અધિકારીઓ અને સરદારને તેડાવ્યા. તેમને બધાને શિવાજીએ જીજાબાઈને કહેલી નાની હકીકત સંભળાવી અને બધા પાછા વિચાર કરવા બેઠા. બધાને વિચારમાં પડેટ શિવાજી બોલી ઊઠયા -“શ્રી ભવાનીએ જ્યારે મને હિંમત આપી છે, જ્યારે શ્રી ભવાનીની મને આજ્ઞા છે ત્યારે મને અપયશ મળશે એવી શંકા પણ મારે શા માટે રાખવી ? શ્રી કુલદેવી ભવાની ઉપર તમને બધાને વિશ્વાસ છે અને શ્રદ્ધા પણ છે. શ્રી ભવાનીની કૃપાથી આજ સુધી આપણે વિજય મેળવ્યો છે. તમારી બધાની સલાહ અને મદદથી અને પરમપૂજ્ય જીજામાતાના આશીર્વાદથી, શ્રી ભવાનીએ મારામાં મૂકેલા બળથી હું યવનોનો નાશ કરવા શક્તિમાન થઈશ, એવી મને પૂરેપુરી ખાતરી છે. તમારા જેવા મરદ માણસો મહારાષ્ટ્રમાં જીવતા છે ત્યાં સુધી હિંદુત્વના રક્ષણ માટે, આપણે હિંદુ રાજ્ય સ્થાપવાનું નક્કી કર્યું છે તેમાં જરૂર આપણને છત મળશે. આપણું પૂજ્ય પ્રતિમાઓને મુસલમાને લાત મારી ભાંગી નાંખે. આપણાં મંદિરનાં ખંડેર કરી નાંખે, આપણને પૂજ્ય એવી ગૌમાતાને કાપી તેનું લેહી મંદિરમાં છાંટે, આપણી સ્ત્રીઓનાં અપમાન કરે, તેમના ઉપર અત્યાચાર કરે, તેવા મુસલમાનોની સત્તા તેડવાના કામમાં શ્રી ભવાની આપણને યશ આપવાનું વચન આપે છે તે હવે શંકા ન રાખો. હિંદુત્વ જે વખતે આફતમાં આવી પડયું છે તે વખતે અફઝલખાનનો નાશ કરવા માટે મહારાષ્ટ્રના મરદો હાથમાં માથું લઈ મરણને ભેટવા મેદાને પડે તો જ હિંદુત્વનું રક્ષણ થાય એમ છે. મને શ્રી ભવાનીના શબ્દોમાં શ્રદ્ધા છે. તેમના વચનમાં વિશ્વાસ છે. મરણને ભેટવા માટે મારી તૈયારી છે. હિંદુત્વના તારણહાર, ભાવી હિંદુ રાજ્યના આધારસ્થંભ, મારા જીવનના સુખદુખના સાથીઓ! તમારી સામે હવે બે જ રસ્તા છે. તમારા પ્યારા દેશ હિંદુસ્થાનમાં જ હિંદુ ધર્મને નાશ થતે, તમારા મંદિરે તૂટતાં લૂંટાતાં ભંગાતાં અને જમીનદોસ્ત થતાં, તમારી પૂજ્ય મૂર્તિઓના ટુકડા ઘંટીમાં ઘાલીને દળાતા, તમારા ધર્મમાં જેને પૂજ્ય ગણી છે એવી ગૌમાતાઓની કતલ થતી તમારી નજરે તમારે જોવી હોય તે ઈજત વગરનું જીવન જીવવા સલામત ખૂણે ખળો. તમને નાક કરતાં ગરદન વધારે વહાલી હોય તે ક્ષણભંગુર કાયાના મેહમાં લપટાઈને અમરકીર્તિ ઉપર લાત મારી કૂતરાં બિલાડાનું જીવન જીવવા તૈયાર થાઓ. હિંદુસ્થાનના ઇતિહાસમાં મહારાષ્ટ્રના મરદનું વર્ણન શું કાળી શાહીથી લખાશે? અરે ! મહારાષ્ટ્રના મરદોની મરદાઈ લખતી વખતે ઇતિહાસકારોની કલમ શરમાશે તેનો વિચાર કરો. શું ભવિષ્યની પ્રજા એમ કહેશે કે મહારાષ્ટ્રના હાથમાં હિંદુત્વના ઉદ્ધારનું કામ પ્રભુએ મૂક્યું ત્યારે મહારાષ્ટ્રના વીરે નબળા નીકળ્યા, નાલાયક નીવડ્યા? નહિ નહિ. હું એ કલંક મહારાષ્ટ્ર ઉપર નહિ આવવા દઉં. વહાલા સરદારે. મને તે ખાતરી છે કે ભારતવર્ષના ઇતિહાસમાં મહારાષ્ટ્રની મદઈને ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. ભવિષ્યમાં ભારતખંડની પ્રજા સંકટ સમયે, આફત વખતે તમારી કીર્તિનાં ગીત ગાઈ સ્કૂતિ મેળવશે. આજે મહારાષ્ટ્રમાં જેને જીવે વહાલે હય, તે ઘેર બેસી મેં છૂપાવી છવાય ત્યાં સુધી જીવે. મોત તે માણસને ખૂણામાંથી પણ ખેંચી કાઢશે. જેને ધર્મ અને ઈજ્જત વહાલાં હોય તે હાથમાં માથું લઈ મરણને ભેટવા તૈયાર થાય. મારે તે નિશ્ચય છે. હું તે મહારાષ્ટ્ર કલંકિત થાય એ રસ્તો નહિ સ્વીકારું. શું હિંદુસ્થાનના હિંદુઓના ઈતિહાસમાં એમ કહેવાશે કે હિંદુઓનાં દેવમંદિરે તેડતો, મૂર્તિઓ ભાંગતો, ગાયને કાપતો, હિંદુ પ્રજાને હણતા અફઝલખાન શિવાજી ઉપર ચડાઈ કરીને આવ્યો ત્યારે જિંદગી અને વૈભવને વધારે વહાલાં ગણી મરાઠાઓ અફઝલખાનને શરણે ગયા અને હિંદુત્વના રક્ષણની વાત મૂળમાંથી ભૂલી જ ગયા. નહિ, નહિ, મારા વહાલા સાથી અને સરદારોના મેં ઉપર વિરત્વ છલકાઈ રહેલું હું જોઈ રહ્યો છું. દુશ્મનના દમન માટે એમના બાહુ ફુરણ પામી રહ્યા છે એ હું જાણું છું. શત્રુ ઉપર હલે કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ર ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ કું મહારાષ્ટ્રના મરદ માણસા આતુરતાથી રાહ જોઈ બેઠા છે એની મને ખબર છે. મહારાષ્ટ્રવીરાની તલવારા યવનખૂનની પ્યાસી થઈ છે અને તે મ્યાનમાંથી ઊછળી રહી છે તેથી હું અજાણ્યા નથી. રસંગ્રામની રાહ જાઈ દુશ્મન ઉપર ધસારા કરવાના વિચારમાં નિગગ્ન થયેલા મારા પ્યારા યેદ્દા ! હું તમારાં હૃદયને જોઈ શક્યા છું, તમારા વીરત્વથી વાકેકુ છું. હિંમતબહાદુરા ! તમારી હિંમતની કિંમત હું બરાબર આંકી શકું છું. હિંદુત્વના દુશ્મનને હણુવા તમે મારા હુકમની રાહ જોઈ રહ્યા છે, એ હું ક્યાં નથી જાણતા ? શત્રુને સંહાર કરી તેને મારી હઠાવવાને બધાને વિચાર થઈ ગયેા છે એની મને ખાતરી છે. તમે બધા તૈયાર છે, હું તૈયાર છું, આપણને આ ધર્મકૃત્યમાં યશ આપવા શ્રી ભવાની તૈયાર છે. દુશ્મનને હઠાવી કાઢવાના આપણા નિશ્ચય તા થયા છે, પણ તેમ કરવા માટે જેતે જે કંઈ સુચનાઓ કરવી હોય તે કરા,” ભેગા મળેલા સર્વે જવાબદાર માણસાએ માંહેામાંહે વાતા કરી, સલાહ મસલત ચલાવી, શિવાજી સમક્ષ નિવેદન રજુ કર્યું કેઃ અમેતા સિપાહીએ છીએ. મહારાજ બતાવશે તે કામ શિરસાટે કરવા અમેા તૈયાર છીએ. આપ સરકારના હુકમ માથે ચડાવી જમ સાથે જુદ્ધ ખેલવા પણુ અમે તૈયાર છીએ. આપને શબ્દ ઝીલી લઈ યમ સામે થઈશું તો આ અફઝલખાનના શા ભાર છે ? મહારાષ્ટ્રની જ઼ાર્તિને ઝાંખપ લાગે એવાં કામે અમારે હાથે કદાપિ થવાનાં નથી. આપની કૃપાથી, હુકમ મળે દુશ્મનને હરાવીશું, હડાવીશું. આપ જરા પણ ચિંતા ન રાખે. આપની ઈચ્છા ડાય તે। અફઝલખાનની સાથે સમરાંગણમાં રંગપાંચમી ખેલીએ. આપની મરજી હેાય તે અફઝલખાન અને પડાણા સામે મેદાને પડી ખડેખાંડે યુદ્ધ કરીએ. આપ બતાવો તે કામ જીવને જોખમે કરી શત્રુને કૂંજે પહોંચાડીએ, આપ કિલ્લા ઉપર નિશ્ચિંત રહેા. અમને રસ્તા બતાવે, હુકમ કરે. આપ બતાવશે તે રસ્તે અમે જઈશું અને આપ કહેશા તે કરીશું. શ્રી ભવાનીની કૃપા છે એટલે દુશ્મનને પરાભવ કરી હિંદુત્વના રક્ષણની યેાનામાં આપણે ફત્તેહ મેળવીશું. ઈશ્વર આપનું રક્ષણ જરુર કરશે. આપ સહીસલામત હશે તે હિંદુત્વનું રક્ષણ જરુર થશે. હિંદુ ધર્મના આપ તારણહાર છે. અમે મરવા તૈયાર છીએ. આપ સુખેથી ગઢ ઉપર રહેા. આપને જિંદગી જોખમમાં નાખવાની જરા પણુ જરુર નથી. મહારાજ! સા મરે તે વાંધા નથી પણ હજારેના પાલન કરનાર સલામત રહેવો જોઈ એ. આજે હિંદુએ માટે આંધળાંની લાકડી અને નિરાધારને આધાર આપ એકલા જ છે. મુસલમાનોના જુલમેના તાકાની મહાસાગરમાં નિરાધાર હિંદુનૌકા ડામાડાળ દેખાય છે, ડૂબું ડૂબુ' થઈ રહી છે. સંકટના સમુદ્રમાંથી હિંદુ નૌકાને તારનાર આપ જેવા એક જ સુકાની પ્રભુએ અમને આપ્યા છે. આપ સહીસલામત હશે। તે હરપ્રયત્ને યુક્તિપ્રયુક્તિથી ધારેલી યેાજના પાર પાડી હિંદુધર્મની ધજાપતાકા પાછી ફરકાવશે. આપ માર્ગ સૂચવા, અમેા યુદ્ધમાં ઝંપલાવવા અમારા લશ્કર સાથે તૈયાર છીએ.” પેાતાના પ્યારા સાથીના શબ્દો સાંભળીને શિવાજીમાં ઊભા થયેલા આશાના અંકુરા ઝળકી ઊંચા. પોતાના સરદારેને દુશ્મન સામે ઝૂઝવા આતુર થયેલા જોઈ શિવાજીને અતિ આનંદ થયે। અને શિવાજી માલ્યાઃ–“ હિંદુ રાજ્યના આધારસ્થંભ યાદ્ઘાએ! ! તમારી નસેનસના હું ભોમિયા છું. તમારા જેવા હિંદુત્વ માટે મરી ફીટનારા હજારે। મરણિયા મારા હાથમાં છે તે ઉત્સાહભ'ગ થવાનું મને કારણ જ નથી. તમે બધાએ તમારા જીવ અતે જીવન મારા હાથમાં મૂક્યાં છે, એનું ખરાખર મને ભાન છે અને તેથી જ મારી જવાબદારી વધી છે. આ સંજોગે માં અને આવે પ્રસંગે મારે મારી જિંદગી જોખમમાં નાખે જ છૂટકો છે. જ્યાં હિંદુત્વની હયાતીના પ્રશ્ન છે ત્યાં મારી કે તમારી જિંદગીના શે સવાલ છે? જીવતા રહીને પણ જો હિંદુત્વને છલ થતા મૂગે માંઢે ટગર ટગર જોવાના હોય તે એ જીવતરમાં ધૂળ પડી ! ડગલે ડગલે અને પગલે પગલે હિંદુઓનાં અપમાન સહન કરવા માટે જીવવું તેના કરતાં હિંદુત્વ માટે મરવું એ સુખ દેનારું છે. મેં તા મારી જિંદગી અને જીવન હિંદુત્વને અર્પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું] છે. શિવાજી ચરિત્ર ૧૩ કરી દીધાં છે. હિંદુ ધર્મના છલ કરનાર સત્તાને તોડવાના સંગ્રામમાં હું ખપી જાઉં તે પણ શું ? હિંદુ ધર્મને જડમૂળથી ઉખેડી નાખવાની દાનતથી હિંદુઓ ઉપર જુલમ ગુજારનાર જુલ્મીને શિક્ષા કરતાં કપાઈ જા" તા પણ શું ? હિંદુત્વ માટે પ્રાણ આપવાની મારી પ્રતિજ્ઞા સફળ થશે. હિંદુ ધર્મની સેવામાં ધર્મરક્ષણ કરતાં કરતાં મરવાની મારી ઉમેદ બર આવશે. સંકટને મેાખરે તે હું જ રહીશ, મારે જ રહેવું જોઈ એ. હું સૂચના કરીશ, તે પ્રમાણે બહુ જ સંભાળપૂર્વક ચાલાકી અને હેશિયારી વાપરીને મારા સરદારા અને સિપાહીએ વશે તે વિજય આપણા છે. ઢીલ, ખેદરકારી, આળસ, એ આ સમયે આપણા શત્રુ છે. ધરબાર, વાડીવજીકા, સગાંવહાલાં, સ્નેહી સેાખતીએ બાળબચ્ચાંઓ વગેરેના મેાહ મૂકી દો. હવે તે મરણના જ મેહ રાખો. આપણે તે ધર્મરક્ષણ, સ્વરાજ્ય અને સ્વતંત્રતા માટે મરણુને ભય મૂકીને બેઠા છીએ. મહેનત કરવી એ આપણા હાથમાં છે, પરિણામ તેા શ્રીહરિએ પેાતાના હાથમાં જ રાખ્યું છે. આપણે તે ફળની આશા રાખ્યા સિવાય, કર્તવ્ય સમજી, ધર્મ માની, મેદાને પડવાનું છે. એમ પણ આપણે માની લઈ એ કે પરિણામ આવ્યું અને અફઝલખાને દગાથી મારે। વધ કર્યો, તે પણુ વીર પુરુષને એમાં શું ગભરાવાનું હાય ? जितेन लभते लक्ष्मी मृत्युनापि सुरांगना: । क्षण विध्वंसिनी काया का चिंता मरणे रणे ॥ યવનની તલવારથી જ મારું મરણ નિર્માયું હશે તેા તે કાઈથી મિથ્યા થનાર નથી, માટે ક્ષમ્યું ભંગુર કાયાની બહુ દરકાર ન કરવી. શત્રુ સાથે લડતાં તે લાભ જ ખાટવાના છે. જીતીએ તે મૃત્યુલોકે લાભ અને મરીએ તેા સ્વગે` લાભ. દુશ્મનને હાથે જો મારું મરણ થાય તેા તમે કેાઈ જરાપણુ ગભરાતા નહિ. મા નશ્વર શરીર ઉપરના મેહની ખાતર આંખમાંથી અશ્રુ ઢાળતા ખેસી રહેશેા નહિ. ન કરે નારાયણુ અને જો એવા જ વખત આવે તે દુશ્મનને આંખમાંનું પાણી ન બતાવતા, પણ તમારી મૂનું પાણી બતાવજો. આવે વખતે ખરી હિંમત બતાવજો અને મારી જગ્યાએ શભાજીને રાજા માની, હિંદુ રાજ્ય સ્થાપી, હિંદુત્વને રક્ષવાની આપણી યેાજનાને હિંમતથી આગળ ધપાત્રને (માછી રિયાસત. પાનુ ૨૪૬ ). અફઝલખાન જાવળી આવે એવા ઘાટ હું કહું છું. આ ગાઠવણમાં જો મારા એડા પાર પડે, તેા પછી આગળ શું કરવું તે દુશ્મનના વલણ અને વન ઉપરથી મારે તરત નક્કી કરવું પડશે. ધારણા આંધી હું વિચાર કરી રહ્યો છું. જે જે કાળે જે જે બનાવા અને તેને પહોંચી વળવા માટે સ` તૈયારી આપણે રાખીશું અને ચપળતાથી સમયાનુસાર રાગ કાઢીને ધારેલી બાજી પેશ લઈ જઈ, હિંદુત્વનું રક્ષણ કરવા હિંદુ રાજ્ય સ્થાપીશું. આપણી લડત ધરક્ષણ માટે છે. ઈશ્વર આપણી પડખે છે. જે શ્વિરે અનેક વખતે અનેક રાક્ષસેાના જડબામાંથી હિંદુધને બચાવ્યા છે, હિંદુ ધર્મના રક્ષણ માટે અનેક વખતે જે ઈશ્વરે પોતાનું બળ અનેક વ્યક્તિએમાં મૂકી તેમને હાથે ધર્મસંરક્ષણુ કરાવ્યું છે, જે ઈશ્વરે અનેક અડચણા વખતે ધર્મરક્ષણ કરનારાઓને અંધકારમાં પણ સીધે રસ્તો બતાવ્યેા છે, તે અશ્વરમાં શ્રદ્ધા રાખો. તે તમારામાં અને મારામાં અજબ બળ, અજય શક્તિ મૂકી, અડચણુ અને આફ્ત વખતે અંધકારમાંથી નીકળી જવા માટે આપણને સીધા રસ્તા બતાવશે અને આપણે હાથે હિંદુધર્મનું રક્ષણ કરાવશે. શ્રદ્ધા એ મોટું બળ છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખા. અનેક સંકટા સહન કરી, ફળની આશા વગર કવ્ય બજાવવા તૈયાર રહેા. સત્યને વિજય છે. ” શિવાજીના શબ્દો સાંભળી સિપાહીઓને શૂર ચડયું. એમની આંખેામાં તેજ ચમકવા લાગ્યું. દુશ્મનને ભેટવા માટેની આતુરતા માં ઉપર દેખાવા લાગી. પેાતાના શૂરા સરદારેને પૂર જોસમાં જોઈ, શિવાજીને ભારે આનંદ થયા. શિવાજીએ સરનેાબત નેતાજી પાલકર તરફ નજર કરીને કહ્યું કેઃ- નેતાજી ! હુ' ખાનને જાવળી ખેલાવું છું અને સલાહની વાતંત્રીત માટે હું જાતે એને રુબરુમાં મળવા જઈશ. તમને સૂચના મળતાંની સાથે જ તમારે લાટને માથે આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ શકે છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું રસ્તે રોકીને રહેવું. આખરની સૂચના તમને ક્ટા પડતી વખતે આપવામાં આવશે, તે પ્રમાણે તમે કરશો. તમે તે સમરકળામાં કુશળ . તમને વધારે કહેવાનું ન હોય ! એમ કહી રઘુનાથ બલાળ સબનીસને એમને સાથે રાખવા સેપ્યા અને પેશ્વા મેરે પંત, શામરાવ નીલકંઠ તથા ત્રિબક ભાસ્કર કાંકણથી આવીને હાજર થાય એવી ગોઠવણ કરી. ૪. શિવાજી મહારાજ અને કૃષ્ણાજી પંત. અફઝલખાનના દીવાન અને દરબારી વકીલ શ્રી. કૃષ્ણાજી ભાસ્કર ખાનને સંદેશ લઈને વાઈથી નીકળ્યા તે પ્રતાપગઢ શિવાજી પાસે આવી પહોંચ્યા. કૃષ્ણાજી પંતનું યોગ્ય સન્માન કરીને એમના માટે નક્કી કરેલા ઉતારે મોકલ્યા. આ દરબારી વકીલને માટે ઉતારાની બહુ સુંદર અને સગવડભરેલી વ્યવસ્થા શિવાજી મહારાજે કરાવી હતી. ચોકી પહેરા એમની તહેનાતમાં મૂક્યા હતા. દરબારી મહેમાન હતા એટલે પણ ચાકરીમાં કઈ પણ જાતની મા રાખી ન હતી. બીજે દિવસે શિવાજી મહારાજે કૃષ્ણજી પંતને મળવા બોલાવ્યા. કૃષ્ણજી પંત તેડાની રાહ જોઈને જ બેઠા હતા. સૂચના મળતાંની સાથે જ આ દરબારી વકીલ શિવાજી મહારાજને મળવા જવા નીકળ્યા. શિવાજી મહારાજ પણુ કૃષ્ણ પંતની રાહ જોતા હતા એટલામાં કૃષ્ણજી પંત ત્યાં જઈ પહોંચ્યા. મહારાજને કૃષ્ણ પંતે મુજરો કર્યો. શિવાજીએ તે સ્વીકાર્યો અને પિતાનો આનંદ વ્યક્ત કર્યો. શિવાજીએ હાથના ઈશારાથી કૃષ્ણજી પંતને સ્થાન આપ્યા પછી પૂછયું: “કેમ કૃષ્ણાજી પંત, કુશળ તે છે ને ? શા સમાચાર છે?” કષ્પાજી પંત બેલ્યા-‘મહારાજની કૃપાથી કુશળ છું અને ખેરિયત છે.” શિવાજી મહારાજે પૂછયું “ ખાન કેમ આવ્યા છે? શા મનસૂબો છે? બિજાપુરથી અત્રે આવતાં રસ્તામાં ધર્મનું અપમાન અને ગૌબાહાણોને ઠેકઠેકાણે ખૂબ છલ કર્યો કેમ? દક્ષિણ દેશના આ ભાગમાં જબરો કેર વર્તાવ્યો ખરો ?” આ પ્રશ્નો પૂછી શિવાજી બહુ ગંભીર મુખમુદ્રાથી કૃષ્ણજી પંત તરફ જવા લાગ્યા. કૃષ્ણાજી પં! બહુ અદબથી બેઠા હતા, તે નીચે જઈને નિરુત્તર રહ્યા, એટલે મહારાજ બોલ્યા “કૃષ્ણાજી પંત, બેલો તમારે શું કહેવું છે? સુખેથી નિરાંતે બધી વાત કરો. હું પણ કુરસદ મેળવીને સાંભળવા બેઠો છું. ખાનને સંદેશ લઈને આવ્યા છો તે જ એમનું શું કહેવું છે?” કણાજી પંતે કહ્યું “મહારાજ! ખાન સાહેબે મને આપની પાસે સંદેશ લઈને મેક છે. ખાન સાહેબે મહારાજનું ક્ષેમકુશળ પૂછયું છે. બિજાપુરના બાદશાહ સલામતે ખાન સાહેબને આ તરફ મોકલ્યા છે. ખાન સાહેબે કહેવડાવ્યું છે કે આદિલશાહે નિઝામી રાજ્યમાં જે મુલક મુગલેને આપ્યો તે મહારાજ કબજામાં લઈ બેઠા, દંડારાજપુરના રાજાને મુલક પડાવી લઈને મહારાજે તેની સાથે દુશ્મનાવટ ઊભી કરી, ચંદ્રરાવ મોરેને મારી નાખી એની જાવળી મહારાજે જબરજસ્તીથી જીતી લીધી, કલ્યાણ ભીમડી મહારાજ ગળી ગયા અને ત્યાંની મસીદે પાડી નાખી, એ બધું મહારાજે ઠીક નથી કર્યું. જ્યારે જ્યારે મહારાજને તક મળે છે ત્યારે ત્યારે કાજી તથા મુલ્લાઓને કેદ કરવા મહારાજ ચૂકતા નથી એ ઠીક નથી થયું. મહારાજ સોનાના સિહાસન ઉપર બેસે છે અને પોતે ચક્રવર્તિ હોય એવી રીતને દમામ રાખે છે એ ઠીક નથી થતું. મહારાજ પિતાના મનમાં આવે એવી રીતે સ્વચ્છંદીપણે વર્તે છે એમ ખાન સાહેબનું કહેવું છે અને એ ઠીક નથી થતું એમ ખાન કહેવડાવે છે. આવાં અનેક કારણેને લીધે બાદશાહ સલામતને માઠું લાગ્યું છે અને તેથી આ બધી બાબતને નિકાલ કરવા ખાન સાહેબને મોકલ્યા છે. ખાન સાહેબની સાથે ઉમરાવ મુસખાન તથા સરદાર પ્રતાપરાવ મરે આવેલા છે. એ તથા એવા બીજા માનવંતા ઉમર અને સરદારો મહારાજની સાથે યુદ્ધ કરવા ખાન સાહેબને ખૂબ આગ્રહ કરી રહ્યા છે અને મહારાજ ઉપર ચડાઈ લાવવા આતુરતા બતાવી રહ્યા છે. પણ ખાન સાહેબ અને મહારાજના પિતાશ્રી સરદાર સિંહાજી મહારાજને બહુ જબરી દોસ્તી છે અને મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રરણ ૧ હું ] છે. શિવાજી ચરિત્ર ક્ષય ખાન સાહેબ પોતાને ભત્રીજો માને છે, એટલે એવા ઉમરાવે અને સરદારાને પૂરતા પ્રયાસે ખાન સાહેબે થેાલાવ્યા છે. આવા સંજોગામાં મહારાજ બિજાપુર દરબાર જોડે સલાહ કરે એ બંને માટે શ્રેયકર છે, એમ ખાન સાહેબનું માનવું છે. બીજું કઈ નહિ પણ સિંહગઢ, લેહગઢ, પુરંદર ચાકણુ અને નીરા તથા ભીમાની વચ્ચેના પ્રદેશ દિલ્હીના બાદશાહને આપી દે અને જાવળી બાદશાહ સલામતને સોંપી દે એવું ખાન સાહેબે મહારાજને કહેવડાવ્યું છે. મહારાજ પોતે બાદશાહતના ઉમરાવ છે અને તેમ હેાવા છતાં બાદશાહતના કિલ્લાએ મહારાજ પડાવી લે એ ઠીક નહિ. મહારાજે બિજાપુર બાદશાહતનાં શહેરા લીધાં, કિલ્લા લીધા, મુલક લીધા અને બાદશાહ સલામત મળવા ખેલાવે ત્યારે મહારાજ જતા નથી એ શું કહેવાય ? બાકી મહારાજની મર્દાઈ અને હિંમત સાંભળી બાદશાહ સલામત બહુ ખુશ થયા છે અને અભિમાનથી ખીજાને કહે છે કે મારા સરદાર સિંહાજીને મેટા બહુ બહાદુર નીકળ્યેા. મહારાજના શૌર્યથી બાદશાહ સલામતને સંતોષ થયા છે. વળી ખાન સાહેબનું કહેવું છે કે મહારાજના પિતા આ બાદશાહતમાં ચડ્યા અને ઈજ્જત આબરુ પામ્યા, તેમના ખેટા બાદશાહ સલામત સાથેવાંધાભરેલું વન રાખે એ ખાન સાહેબને પણ નથી ગમતું. મહારાજ પ્રત્યે ખાન સાહેબને પુત્રવત્ પ્રેમ છે, એટલે ખાસ કહેવડાવ્યું છે કે, મહારાજે હવે વિચાર કરી પે!તાના વનમાં ફેરફાર કરવા ધટે છે. મહારાજ પિતાનું પણ માનતા નથી અને બાદશાહ સલામતનું પણ સાંભળતા નથી તેથી ખાન સાહેબને બહુ લાગી આવે છે. મહારાજ હવે પછી બાદશાહ સલામતના કહ્યામાં રહેવા કબૂલ કરે તે બાદશાહુ સલામતને ગઈ ગુજરી ભૂલી જવા અને મહારાજ સાથે સાચી મીઠાશ કરાવી આપવા ખાન સાહેબ તૈયાર . ખાન સાહેબ તે વળી આગળ વધીને એટલે સુધી કહેવડાવે છે કે મહારાજ વલણ બદલે તેા એ પોતે બાદશાહ સલામતને ગમે તે પ્રકારે સમજાવી મહારાજને જીતેલે મુલક એમની પાસે રહેવા દેવાની ગોઠવણુ કરશે. ખીજી મહારાજને બિજાપુરના દરબારમાં ભારે માનની અને હાદ્દાની સરદારી બાદશાહ સલામત પાસેથી અપાવવા ખાન સાહેબ પાતે જવાબદારી લેવા તૈયાર છે. એક માનવંતા સરદાર તરીકે દરબારમાં રહેવાની મહારાજની ઈચ્છા હોય તે બહુ જ સારું પણ ત્યાં રહેવાની મહારાજની ઈચ્છા ન હેય તે, મહારાજ ઈચ્છા હૈાય ત્યાં રહે અને તેમ છતાં બાદશાહ સલામત મહારાજને માનવંતા સરદાર તરીકે સ્વીકારે એવી ગાઠવણુ કરવાની ખાન સાહેબની ઈચ્છા છે. ખાન સાહેબ તે કહે છે કે આ બધી ખાખતના ખુલાસા રૂબરૂમાં કરી મહારાજની સાથેના સબંધ પાા મીઠા થઇ જાય એટલે “ ગંગા નાહ્યા ”. ખાન સાહેબ આવી આવી બધી વાતેની રૂબરૂમાં ચર્ચા કરી દિલસફાઈ કરવા આતુર છે. મહારાજને મળવાની એમની ઈચ્છા છે અને તેથી જ મહારાજને આ સેવક સાથે સદેશો માકલ્યા છે. મહારાજ અને ખાન સાહેબ બન્નેની મુલાકાત થઈ જાય તે સધળી બાબતાને નિકાલ થઈ જશે અને અન્ને તરફથી પ્રજા પણ સુખી થશે. ખાન તરફથી વધારે મુલક, મનસખ અને સરંજામ આપવાનું પણુ કહેતા હતા. ખાન સાહેબ આપેલું વચન પાળશે તે માટે મહારાજને જોઇએ તેવી બાહેધરી આપવામાં આવશે. આ બધાને વિચાર કરી મહારાજ ખાન સાહેબને મળવા પધારશે એવી સેવકને આશા છે, ” શિવાજી મહારાજે અફઝલખાનને દેશો વકીલ કૃષ્ણાજી પતને માઢેથી બહુ પ્રસન્નચિત્ત સાંભળ્યા, પછી ખેલ્યા “ ખાન સાહેબને સંદેશો સાંબળી હું ખુશી થયા છું. ખાન સાહેબ કહેવડાવે છે એ અમારા લાભનું જ છે. બિજાપુર બાદશાહતમાં કેટલાક ખંડખાર બની ગયા હતા. તેમના દાર તાડી, અમે એ મુલકમાં ખંદાબસ્ત કર્યો, મુલક આબાદ કર્યાં, બાદશાહ સલામતના મુલકમાં અમે કિલ્લા આંધ્યા, સારા સારા સિપાહીએથી ભરપૂર એવાં નવાં નવાં લશ્કરી અમે ઊભાં કર્યા આ બધું અમે જે કર્યું તે કાને માટે ? અમે બાદશાહ સલામતના જ છીએ ને? અમે તે આ બધું કરીને બાદશાહ સલામની જ દેાલત વધારી છે. જ્યારે ખાન સાહેબ મને મળવા આતુર છે, ત્યારે હું પણ એમને મળવા ઈન્તેજાર છું, એ મારા પિતાશ્રીના સ્નેહી છે અને વિંડલ છે, વિડલ તરીકે ખાન સાહેબ માટે મને ભારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું માન છે અને જ્યારે એમને મારા ઉપર આટલો બધો પ્રેમ છે, ત્યારે મને એમના ઉપર પુરેપુર વિશ્વાસ કેમ ન હોય ? શિવાજી મહારાજ બહુ ચતુર અને પ્રસંગ પ્રમાણે ઇચ્છા મુજબ મેંના હાવભાવ બદલી શકતા હતા. મહારાજે અફઝલખાનના વકીલ સાથે બહુ મીઠાશથી વાત કરી. મહારાજની વાત સાંભળી લીધા પછી કૃષ્ણા ભાસ્કર બોલ્યા. “ખાન સાહેબને મહારાજ માટે મનમાં બહુ જ પ્રેમ છે. બાદશાહ સલામત પાસે પોતાનું વજન વાપરી તેઓ મહારાજને જીતેલે મુલક આપી દેવાનું બાદશાહ સલામત પાસે કબૂલ કરાવશે. મહારાજના લાભનું કરવા ખાન સાહેબ તૈયાર છે. મહારાજ જરાપણ ચિંતા ન રાખવી.” આ સાંભળી શિવાજી મહારાજ બોલી ઊઠયા -“ઓહજ્યારે તમે આટલી બધી ખાત્રી આપે છે તે પછી મારે બીજું શું કહેવાનું હોય ! મારી પ્રત્યે આવી લાગણી અને પ્રેમ રાખનારને મળવા આવવા તૈયાર છું. પણ ખાન સાહેબને મળવા માટે ઠેઠ વાઈ જવાની મારી હિંમત નથી ચાલતી, ઈચછા છે, પણ ઠેઠ આવવાની હિંમત નથી. ખાન સાહેબને હું તો વડિલ ગણી માન આપું છું અને એમને મળવા હું જાવળી આવવા તૈયાર છું. જે ખાન સાહેબ જાવળી આવવા કૃપા કરીને કબૂલ કરે તે એમના સત્કારની સર્વે પ્રકારની ખાન સાહેબના દરજજાને શોભે એવી રીતની તૈયારી કરીશ. ” ઉપર પ્રમાણેની વાતચીત થયા પછી કૃષ્ણાજીપતને એમને આપેલા મુકામે પહોંચાડવામાં આવ્યા. કૃષ્ણજીપતની મહારાજે બહુ સુંદર બરદાસ કરી હતી. રાત્રે વાળ કરી, પરવાર્યા અને ખાનગીમાં ગુપ્ત વાત કરી. શિવાજી મહારાજ બહુ પ્રભાવશાળી પુરુષ હતા. સામા માણસ ઉપર મહારાજ પિતાનું વજન પાડી શકતા. શિવાજી મહારાજે કહ્યું “કૃષ્ણાજીપત ! તમે હિંદુ છે, તમે બ્રાહ્મણ છે, તમે દેશકાળ અને ધર્મની સ્થિતિ જાણે છે, તેથી જ આજે તમારી સાથે કેટલીક દિલસફાઈની વાતે ખાનગીમાં કરવાને મારો વિચાર છે. આજે આપણા દેશમાં, હિંદુસ્થાનમાં જ હિંદુઓની કેવી દુર્દશા થઈ રહી છે, તેનો ખ્યાલ કયા હિંદના અંતઃકરણને દુખી નહિ કરે ? મુસલમાનોએ હિંદુધર્મની, હિંદુ દેવમંદિરની હિંદુ સ્ત્રીઓ વગેરેની કેવી દુર્દશા કરી નાંખી છે તે તમે જાણે છે. ધમધ મુસલમાની રાજસત્તાએ હિંદુઓની કેવી અને કેટલી ખાનાખરાબી કરી છે, તે મારે તમને કહેવાનું ન હોય. હિંદુલને નાશ કરવા મુસલમાની સત્તા વિધવિધ પ્રકારે ભિન્નભિન્ન દિશાથી પ્રયત્નો કરી રહી છે. હિંદુત્વને જડમૂળથી ઊખેડી નાંખવા માટે મુસલમાન સત્તાધારીઓ આજે ઠેકઠેકાણે જુલમ અને ત્રાસ વર્તાવી રહ્યા છે. હિંદુત્વને નાશ મુસલમાનો જોરજુલમથી હિંદુસ્થાનમાં કરવા મથે, અને હિંદુઓ તે મૂંગે મેઢે સહન કરી લે તે પછી હિંદુધર્મની શી દશા થશે તેની કલ્પના તમે ઘડીવાર કરો. કૃષ્ણજીપત! અમે આ બાબત ઉપર ખૂબ વિચાર કર્યો છે અને આખરે અમે તે એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે હિંદુત્વના રક્ષણને માટે હિંદુ રાજ્ય સ્થાપવું અને હિંદુઓની દશા સુધારી એમનામાં હિંદુત્વની જાતિ પ્રગટાવવી તથા હિંદુધર્મના રક્ષણ માટે હિંદુઓ મરવા તૈયાર થાય એ જુસ્સે એમનામાં આવ્યું. મુસલમાની ધર્મ સામે અમને વિરોધ નથી. અમે તો મુસલમાનના જુલમની સામે છીએ. અમારા પ્રયત્ન હિંદુત્વને હયાતીમાં રાખવાના છે. મુસલમાને જીવે તેનું અમને કંઈ નથી. અમારે જીવવું છે. મુસલમાની ધર્મ સામે અમને તિરસ્કાર નથી. ધર્મધ મુસલમાનોના જુલમોને અમે ધીક્કારીએ છીએ. હિંદુત્વના રક્ષણ માટે જુલમી બની ગયેલી મુસલમાની સત્તા તેડવાનો અમોએ નિશ્ચય કર્યો છે અને તે કરવા માટે આ અમારા જાન જોખમમાં નાખીને બેઠા છીએ. જાનમાલને ભોગે પણ અમે હિંદુત્વનું રક્ષણ કરીશું અને હિંદુઓમાં આત્મમાન સતેજ કરવા માટે અમે અમારી જાત વખત આવે હેમી પણ દઈશું. કૃણાજીપંત ! તમે સમજુ છો. તમને સમજાવવાનું ન હેય. અમે આ દુખ વેઠીએ છીએ તે હિંદુધર્મને માટે, હિંદુત્વ ટકાવી રાખવા માટે, હિંદુ સ્ત્રીઓના શિયળનું રક્ષણ કરવા માટે. કૃષ્ણજીપંત ! તમે મુત્સદ્દી છે. હાલમાં સત્તા ભોગવતી મુસલમાની રાજ્યસત્તાના રંગઢંગથી તમે વાકેફ છે. મુસલમાની અમલમાં હિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] છે.-શિવાજી ચરિત્ર દેવસ્થાનનાં અપમાન ઠેકઠેકાણે અને ડગલે પગલે થતાં શું તમે નથી અનુભવતા? દિન પ્રતિદિન હિંદુએની દીન દશા વધતી જ જાય છે એ શું તમારી ધ્યાન બહાર છે? હિંદુ સમાજને લાગે ક્ષય રોગ જાગ્રતિની દવા આપી તાકીદે દર નહિ કરવામાં આવે તે મને લાગે છે કે હિંદુ સમાજ જોતજોત નાબૂદ થશે. હિંદુઓને કઈ રણીધણી નથી. અરે ! નિરપરાધી હિંદુઓ ફક્ત હિંદુ માબાપને પેટ જન્મવાના ગુના માટે આજે પીડા પામી રહ્યા છે. સજા ખમી રહ્યા છે. નથી એમને કોઈ બેલી કે નથી કોઈ વાલી. મુસલમાની સત્તા ધર્મને નામે હિંદુઓ ઉપર જુલમ ગુજારે ત્યારે તેને અટકાવનાર, તેને આંખ બતાવનાર હિંદુ સત્તાધારી નથી. જ્યાં નજર નાખીએ ત્યાં ત્યાં હિંદુઓ કુટાતા, ટિચાતા, પછડાતા, અથડાતા માલમ પડે છે. હિંદુઓને ઠેકઠેકાણે મુસલમાને અન્યાય કરી રહ્યા છે. આત્મામાનની લાગણી જેનામાં હજુ હયાત રહી હોય તેને તે આ સ્થિતિ અતિ અસહ્ય લાગે છે. જ્યારે જ્યારે હિંદુઓ ન્યાય માગે છે ત્યારે ત્યારે તેમને “દાઝયા ઉપર ડામ અને પડતા ઉપર પાટુ” મળે છે. તમે ક્યાં નથી જાણતા કે હિંદુઓ માટે ન્યાય તોળવાન હેય ત્યારે કાજીઓ ન્યાયનું ફારસ કરે છે અને હિંદુઓને અન્યાય કરી તેના ઉપર ન્યાયનો સિક્કો મારે છે. આબરુદાર અને વગવસીલાવાળા હિંદુની ઈજ્જત લૂંટવી એ તે અતિ સહેલી વાત થઈ પડી છે. કૃષ્ણજીપત! શું તમને હજુ પણ એવું નથી લાગતું કે મુસલમાની સત્તા હિંદુત્વને હણવામાં હદ કરી રહી છે? મુસલમાની રાજ્યના દરબારના હિંદુ દરબારીઓની કિંમત પણ કેડીની જ અંકાય છે. તમને તેને ક્યાં અનુભવ નથી ? હિંદુ મુત્સદ્દીઓને રાજસત્તાના જેર ઉ૫ર સાધારણ દરજજાનો અને અક્કલની ખામીવાળો મુસલમાન પણ હથેલીમાં રમકડાની માફક રમાડે છે. અફસેસ ! અફસોસ! કૃષ્ણાજીપત! હિંદુઓનું શું થવા ખેડું છે? જે મુસલમાની રાજસત્તા ખુલ્લી રીતે હિંદુધર્મને નાશ કરવા બહાર પડી છે અને છડેચોક ધર્મનું હડહડતું અપમાન કરે છે તે રાજસત્તાને મજબૂત કરનાર હિંદુઓ જ છે. જગતમાં હિંદુ સમાજ ઉપર કો જુલમ થાય તે હિંદુઓની ઊંધ ઉડે એને હું જ્યારે વિચાર કરું છું ત્યારે મુંઝાઈ જાઉં છું.” કૃષ્ણાજીપતે ઊંડો નિસાસો નાખ્યો અને બોલ્યા “મહારાજ ! આપના શબ્દો હદયને હલાવી દે છે. અંતઃકરણ ઉપર ઊંડી અસર કરે છે. હૃદય ભરાઈ આવે છે. પ્રભુ આપના જેવા હિંદુધર્મના તારણહારને સુખી રાખે એ જ એને ચરણે મારા જેવાની વિનંતિ હેય. આપ સહીસલામત અને સુખી હશે તે હિંદુધર્મને જરૂર ઉદ્ધાર થશે.” - શિવાજીએ આગળ ચલાવ્યું –“કૃષ્ણાજીપત! હિંદુ રાજ્ય સ્થાપી હિંદુત્વનું રક્ષણ કરવાને અમારે નિશ્ચય છે. તમે બ્રાહ્મણ છે. તમે સમજુ છે. તમારામાં હિંદુત્વની જ્યોતિ સતેજ છે એ મેં સાંભળ્યું હતું અને હું જોઈ શકું છું કે તમને પણ દિલમાં લાગે છે. મુસલમાને હિંદુઓના ડગલે ને પગલે , અપમાન કરે છે તેથી તમને પણ ઘણું લાગી આવતું હશે, પણ દેશમાં હિંદુઓ લાચાર બન્યા છે, એટલે તમે પણ શું કરે? અમે આગળ ધપવા કમર કસીએ તે તમારે અમને ટેકે હોય એની અમને ' ખાતરી છે. પણ કૃષ્ણજીપંત આજે તે બાજી તમારા હાથમાં છે. તમે ધારે તો હિંદુત્વના ઉદ્ધારનાં પાસાં સવળાં કરી શકે એમ છે. હિંદુઓના ઉદયની ચાવીઓ આજે તમારા હાથમાં છે. કૃષ્ણજીપત! વિચાર કરો. આવી તક ઈશ્વર વારંવાર નથી આપતે. મહાન અને ભાગ્યશાળી વ્યકિતને પ્રભુ એની જિંદગીમાં. આખી જિંદગી સુધારી લેવા માટે, એકાદ સુંદર તક આપે છે અને એવી સુંદર તક પ્રભુએ તમને આપી છે. કૃષ્ણાજીપત! તમે હિંદુ થઈને-ચુસ્ત હિંદુ થઈને હિંદુત્વની ખરી સેવાની તક તમને મળે ત્યારે તમે હિંદુત્વનું રક્ષણ નહિ કરે? તમે જે આવેલી તક ગુમાવશો તો હિંદુઓ મદદ માટે કેની તરફ જશે?” - કૃષ્ણજીપત-“મહારાજ! હું તે હદયશૂન્ય બની ગયો છું. મહારાજે વર્ણવેલી સ્થિતિ સાચી છે, પણ મારે માટે મહારાજે કહ્યું કે હું નથી સમજી શક્યો. આ કૃષ્ણજીપત હિંદુ છે અને મારા ઉપર મહારાજે વિશ્વાસ રાખી મારી સાથે હદયની ઊંડી લાગણીથી વાત કરી, મને ધન્ય કર્યો છે. હું 28 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું મહારાજના વિશ્વાસને પાત્ર ઠરીશ. હું હિંદુત્વની આ તકે શી સેવા કરી શકે એમ છું તેની મને હજુ સમજણ નથી પડી. મહારાજે કહ્યું પણ હજુ હું એ ભેદ નથી પામ્યા. મહારાજ, કૃપા કરી મને ખુલાસો કરીને કહે કે “મારા હાથમાં હિંદુત્વ રક્ષણની ચાવીઓ આવી” એ વાક્યને અર્થશે ?” શિવાજી મહારાજ-“કૃષ્ણાજીપંત ! મેં જે કહ્યું તે સાવ સાચું છે. તમારા હાથમાં જ હિંદુઓના ઉદ્ધારની દોરીઓ દેવે મુકી છે. અમે મુસલમાન સત્તાને દેર તેડવાનો નિશ્ચય કરીને બેઠા છીએ અને અમે તમારા જેવા ચુસ્ત હિંદુની મદદ માગીએ છીએ. હવે ગોળ ગોળ વાત કરી, તમને આડકતરી રીતે હું નથી કહેતે, પણ ખુલે ખુલ્લું જણાવી દઉં છું કે જો તમે ખાનનો શેઈરાદો છે તે સાચે સાચું કહી દેશે તે હિંદુત્વ રક્ષણનું પુણ્ય પામશે. તમે ઈશ્વરને માથે રાખીને ખાનની ખાનગી ગોઠવણ અમને જણાવશે તે અણીને વખતે હિંદુ ધર્મ ઉપરનું ભારે સંકટ ટાળ્યાનું પુણ્ય તમે પામશે. ઘણી ગાયો બચાવ્યાને યશ તમને મળશે. ઘણા બ્રાહ્મણને જીવતદાન આપ્યા જેવું થશે. કૃષ્ણજયંત ! તમે હિંદ, અમે હિંદ, આપણે એક જ ધર્મ અને એ આપણા ધર્મને બચાવવા જ્યારે અમે શિર સાટે લડવા મેદાને પડ્યા છીએ, ત્યારે તમે સાચે સાચી વાત કહીને આ પવિત્ર કાર્યમાં, આ ધર્મકૃત્યમાં, ગૌબ્રાહ્મણોની કતલ અટકાવવાના કામમાં મંદિરોની રક્ષા કરવાના કામમાં મદદ કરવા તૈયાર નહિ થાઓ? કષ્ણાજી૫તજરા વિચાર કરે. આજે ધર્મ ઉપર આફત છે અને તે આફત તમે ટાળી શકે એમ છે. આજે હિંદુત્વ ભારે ભયમાં છે અને તે ભય તમે ભાગી શકે એમ છે. પંત ! યવનોના ત્રાસથી અને તેમના હાથમાંના છરાથી થરથર કાંપતી ગૌમાતાની દયામણ મૂર્તિ તમારી નજર સામે ઊભી કરે. શું તેને છોડાવવી, એ તમારે ધર્મ નથી? આ મુસલમાની સત્તાના મદ ઉતાર્યા સિવાય, ગૌરક્ષણ થવાનું નથી. હિંદુત્વ નિર્ભય થવાનું નથી. તમારા તિલક, માળા અને જનાઈ તમારી સામે ઊભાં રહી તમને વનવી રહ્યાં છે, તેની તમને અસર નથી થતી ? કૃષ્ણજીપંત ! વિચાર શાને કરો છે? ચિંતાગ્રસ્ત કેમ દેખાઓ છો? મૌન કેમ પકડયું છે? તમારા ખાન શું કરવા માગે છે તે જણાવે. તમને ગૂંચ શેની પડી છે? શું તમને હિંદુ સ્ત્રીઓનાં શિયળ વહાલાં નથી ? શું તમે મંદિરે તેડી તેની જગ્યાએ મસીદે જોવા માગે છે? પંત ! બેલ, ખાનને શે ઈરાદો છે? એમનો જે મનસૂબે હોય તે સાચેસાચે અમને જણાવી દે. વિશ્વાસઘાત કરી, મને પકડવાનો અને પછી મારે નાશ કરવાને ખાનને ઈરાદો છે, એ વાત શું સાચી નથી? એના વચનમાં મારે વિશ્વાસ મૂકવે ?” શિવાજી મહારાજે ગંભીર મુદ્રાથી કૃષ્ણાજીપત તરફ જોયું. કૃષ્ણજીવંત પોતાના દુપટ્ટાથી મેં ઉપર પરસે લૂછવા લાગ્યા. એમણે શિવાજી મહારાજ તરફ જોયું અને તરત જ નીચે જોઈને મૂગા રહ્યા. પત બહુ ઉંડા વિચારમાં પડ્યા હતા. ધારેલી અસર થતી જઈ મહારાજે આગળ ચલાવ્યું -“જે જે સંકટ આવે તેની સામે થઈને પણ સ્વરાજ્ય સ્થાપવાની અમોએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે અને તે માટે ભગીરથ પ્રયત્ન ચાલી રહ્યા છે. ઈશ્વર અમને અનુકૂળ છે. અમને યશ મળશે એની અમને ખાતરી છે. અમારે ભારે કસોટીની ભઠ્ઠીમાંથી પસાર થવું પડશે, એ પણ અમે જાણીએ છીએ અને તે માટે અમારી પૂરેપુરી તૈયારી છે. અમારાં કામ તરફ જાણીતા અને મોટા મોટા હિંદુઓની સહાનુભૂતિ છે, એટલું જ નહિ પણ જ્યારે જરૂર પડે, ત્યારે અમને મદદ ૫ણું મળે છે. મહાત્માઓ અને સાધુસંતના અમને આશીર્વાદ છે. અમને તે યશની આશા છે. આવી રીતે સંજોગો અનુકુળ હોવાનું અમે માનીએ છીએ, તે આવે વખતે તમારા જેવા ચુસ્ત હિંદુ મુસલમાનોના પક્ષને મદદ કરે એ ઠીક નહિ. તમારી કાર્યવૃત્તિ અમને નાહિંમત બનાવે છે. અમે ક્ષત્રિય છીએ અને ગોબ્રાહ્મણ અને ધર્મરક્ષણનું કામ અમે હાથ ધર્યું છે અને ભારે માં ભારે જોખમે અમે તે પાર ઉતારી રહ્યા છીએ, તે તમે તે બ્રાહ્મણ છે, તમારી ફરજ તે અમને અમારા કામમાં મદદ કરવાની છે, એટલે અમને હિંદુત્વરક્ષણના કાર્યમાં મદદ કરવા હું તમને વિનંતિ કરું છું” (શ્રી. કે. મેડકકૃત પ્રતાપ હવે યુદ્ધ ૧૬૧.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] છે. શિવાજી ચરિત્ર ૨૧૯ કૃષ્ણાજી પંત બહુ વિચારમાં પડી ગયા અને ગૂંચાઈ ગયા. આખરે એમના મેંમાંથી નીચેના શબ્દો નીકળી ગયા–“શિવાજી હિંદુ ધર્મના તારણહાર છે. એમનું ભાવી બહુ ઉજ્જવળ લાગે છે. એમનું તેજ અને પ્રભાવ પણ બહુ જબરાં છે. બહુ પરાક્રમી પુરુષ એમની પડખે છે. એમની જરુર છત થશે” ( શ્રી. ચિટણીસ કત વિર છત્રપતિ ત્રિ. પાનું ૧૨૬. ). શિવાજી-“ પંત ! મને તમારા વચનમાં વિશ્વાસ છે. મને સાચે સાચું કહીદે. તમારા ખાનના વચનમાં અમારે વિશ્વાસ રાખ વિશ્વાસઘાત કરવાના છે, એ વાત મારે જૂઠી માનવી?” મહારાજના શબ્દો કૃષ્ણજીપતના હૃદયમાં સોંસરા પેસી ગયા. પંતની ખાતરી થઈ ગઈ કે મહારાજનું બળ અદભુત છે. તેઓ ધર્મના રક્ષણ માટે સંકટ વેઠી રહ્યા છે. શિવાજી જ હિંદુ ધર્મના તારણહાર થશે એની પૂરેપુરી ખાતરી કૃષ્ણજીપંતને થઈ. પ્રજામાં પણ મહારાજ બહુ પ્રિય છે, એ વાત કૃષ્ણાજી૫ત જાણતા હતા. આખરે કૃષ્ણજીપંતન નિશ્ચય થયો અને બોલ્યા “ મહારાજ ! આ પામર ઉપર આપે વિશ્વાસ મૂકીને મારા જીવનને ધન્ય કર્યું છે. હું મહારાજને જ છું અને આજથી મને મહારાજ પિતાને ગણે. મહારાજ આપને ચરણે સાચે સાચી વાત કહી દઉં છું. ખાનસાહેબને વિચાર મહારાજ સાથે દગો રમવાનો છે. ખાટી આશા આપી મહારાજને મુલાકાત માટે ખાન લઈ જવા માગે છે અને મુલાકાત માટે મહારાજ જાય એટલે દગો કરી મહારાજને કેદ કરી બિજાપુર લઈ જવાને ખાનસાહેબે ઘાટ ઘડ્યો છે” (શ્રી. સભાસદ કૃત-રાવ છત્રપતિ ત્રિ. પા. ૧૪). કૃષ્ણજી પતે શિવાજી મહારાજને ખાનને હેતુ ખુલ્લેખુલે કહી દીધે. ખાન દગો કરવાનું છે એ ખબર મહારાજને એમના જાસુસ ખાતા તરફથી મળી ગઈ હતી અને કૃષ્ણજી પંતે એ બાતમીને પુષ્ટિ આપી. ખાન દગો રમવાને છે એ વાત માટે હવે કોઈ પણ જાતને સંદેહ ન રહ્યો. કૃષ્ણજી ૫તનું સાંભળી લીધા પછી મહારાજ સહેજ વિચારમાં પડ્યો, પછી બોલ્યા - “પંત! તમારા વલણથી હું બહુ ખુશી થયો છું. તમારા જેવાની યોગ્ય મદદ છે એટલે અમને પૂરેપૂરી ખાતરી છે કે હિંદુઓને માટે સુખની ઘડી અને સોનાના દિવસે આવવાના છે. કૃષ્ણજી પતા ખાનને મેજમાં આવે એવી રમત રમવા દે. એને દગો કરવા દે. ઈશ્વર અમારો બેલી છે, એ અમારો રક્ષક છે. નિરાધારને એ આધાર છે, પડતાને એ ટેકે છે. રૂબરૂમાં મળીને અમારે પણ ઘણી બાબતની સફાઈ કરી દેવી જોઈએ. રૂબરૂ મળ્યા સિવાય ઘણું ગૂંચવણ ભરેલી વાતોને ઉકેલ થશે નહિ, કૃષ્ણાજી પંત ! હિંદુ ધર્મની દશા સુધારવાના કામમાં દરેક હિંદુએ મદદ કરવાની છે. ગમે તે યુક્તિથી તમે ખાનને મુલાકાત માટે કિલ્લાની નજીકમાં લઈ આવે. ગોઠવણ એવી કરો કે એ કિલ્લાની નજીક મુલાકાત માટે આવવા કબૂલ કરે.” શિવાજી મહારાજના શબ્દોથી કૃષ્ણજી પંતના હૃદયમાંની હિંદુત્વની જતિ સતેજ થઈ. કૃષ્ણાજી પત મહારાજને જવાબ આપ્યો “મહારાજ! હું આપનું કહેવું સમજી ગયો છું. હું મારાથી બનતે પ્રયત્ન કરીને મુલાકાતને માટે ખાન સાહેબને સમજાવીને જરૂર કિલા નજીક લઈ આવીશ. આ કૃષ્ણાજી પંત પિતાથી બનતું કરશે એની મહારાજ ખાતરી રાખો. જે કરવાનું હોય તેને પુખ્ત પણે વિચાર કરીને નક્કી કરશે. હવે હું મહારાજની રજા લઉં છું. શ્રી પરમકૃપાળુ પરમેશ્વર મહારાજને યશ આપશે.” બન્નેની વાત પુરી થઈ. કૃષ્ણજી ૫તે મહારાજની રજા લીધી અને પિતાને મુકામે ગયા. જતી વખતે મહારાજે કુષ્ણુજી પંતને કીમતી વસ્ત્રો અને પોષાકનો શરપાવ આપ્યો. પછી પંતાજી પંત વકીલને બોલાવ્યો અને કૃષ્ણાજી પંત સાથે મહારાજના વકીલ તરીકે, અફઝલખાનને જાવળી આવવાનું આમંત્રણ આપવા જવા માટે તૈયાર થઈને આવવા કહ્યું. મહારાજે વિચાર કર્યો કે વખત બહુ બારીક છે. આ કઠણ પ્રસંગે બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સહેજ ભૂલ થઈ જશે કે બેદરકારી થશે તે તેને લાભ દુશમન લીધા સિવાય રહેવાને નથી અને આ પ્રજા તે શું પણ ભવિષ્યની પ્રજા વર્ષો સુધી અમને દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ २२० ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ કું દેરો અને અણીને વખતે ખેદરકાર બનવા માટે અમારા પુત્રપૌત્રાદિક તરફ તિરસ્કારથી આંગળીએ પુરશે. પતાજી પત તૈયાર થઈને આવ્યા. તેમને મહારાજ ખાજુએ લઈ ગયા અને ખાનગીમાં કહ્યું “પતાજી પંત ! બહુ કઠણ પ્રસંગ આવ્યા છે. હિંદુએની ઈજ્જત લૂટવાના એના ઈરાદે છે. મહારાષ્ટ્રમાંથી પણ હિંદુત્વના મંદમંદ ખળતા દીવા યુઝવવાની એની દાનત છે. મુસલમાને હિંદુઓ ઉપર કેવા અત્યાચાર ગુજારી રહ્યા છે તે તમે જાણે છે. હિંદુએ મહારાષ્ટ્રમાં હિંદુત્વ માટે માથું ઊંચુ કરવા લાગ્યા છે તે મુસલમાન સત્તાએથી નથી ખમાતું, એટલે ખાન ધાર પ્રતિજ્ઞા કરીને ચડાઈ લાવ્યેા છે. ખાતે તેમના વકીલ કૃષ્ણાજી પતને મારી પાસે મેાકલ્યા છે. તેમની સાથે મારે વાતચીત થઈ ગઈ છે. ખાનની મુલાકાતે જવાનું મેં કબૂલ કર્યું છે. ખાનને મુકામ વાઈમાં છે. હું ખાનની મુલાકાત જાળવી મુકામે લેવા ઈચ્છું છું. ખાનને જાવળી આવવા આપણા તરફથી આમંત્રણ કરવા વકીલ તરીકે તમારે જવાનું છે. એમના વકીલ કૃષ્ણાજી પરંત વાઈ પાછા જાય છે, તેમની સાથેજ તમે જાએ. એ તમને ખાનની પાસે લઈ જશે. ખાન બહુ પહેાંચેલી માયા છે, એ વાત ભૂલતા નહિ. ખાને ધૃણા માણસાને હથેલીમાં રમાડ્યા છે, એ તમારે ભૂલવાનું નથી. વાતચીતમાં બહુ સાવધ રહેજો, સાવચેતી રાખજો. ખાનને હર પ્રયત્ને સમજાવીને એ જાવળી આવે એવા આગ્રહ કરો. આગ્રહ કરવામાં બાકી ન રાખતા. વિશ્વાસ માટે ખાન જે ખાતરી માગે તે ખાતરી કરી આપજો. પ્રતિજ્ઞા અને સેગથી ખાનનું સમાધાન થતું હોય તો તેમ કરજો. વખત વિચારીને વર્તો. સેગંદ વગેરે લેવડાવ્યા સિવાય એ કબૂલ કરે એવા નથી એટલે પ્રતિજ્ઞા કે સેગદ માટે આનાકાની જરા પણ બતાવતા નહિ. ટુંકમાં જે કરવું પડે તે કરીને ખાનને મુલાકાત માટે જાવળી લાવવાની મહત્ત્વની જવાબદારી હું તમારે શિર નાખું છું, ખીજાં યુક્તિપ્રયુક્તિથી હર પ્રકારે એમના તંબુ ડેરામાંથી, છાવણી લશ્કરમાંથી, મળે તેટલી છૂપી બાતમી લઈ આવજો. ખાનનું અંતઃકરણુ આપણે માટે કેવું છે તેની બારીકાઈથી ખબર કાઢો. ખાનને કાર્યક્રમ અને મનસૂબા ઝીણવટથી જાણ્યા સિવાય તમે પાછા ફરા એવા નથી એ તે હું જાણું છું. ખાનની ખાનદાની અને દરજ્જા મુજબ એમના મુકામનેા બંદેોબસ્ત થશે, એની પણ ખાનને ખાતરી આપજો. તમને વધારે કહેવાનું હાય નહિ. બહુ સાચવીને, સંભાળીને વવાનો વખત આવ્યા છે, એ તમે નહિ જ ભૂલા.’ પતાજી પત કહે “ મહારાજ ! સંદેશાનું મહત્ત્વ સેવક સમજી ગયેા છે. મહારાજની કૃપાથી સર્વે સારાં વાનાં થશે. શ્રી. ભવાની યશ આપશે. સેવક પ્રયત્ન કરવામાં કાઈ નતની કચાશ નહિ રાખે. સેવક બહુ સાચવીને કામ કરશે. મહારાજ ચિંતા ન રાખેા. ૫. અફઝલખાન અને પતાજી પત. અક્ઝલખાનના વકીલ કૃષ્ણાજીપત અને શિવાજી મહારાજના વકીલ પતાજી પત બંને અક્ઝલખાન પાસે વાઈ જવા નીકળ્યા અને માર્ગે ઉતાવળ કરી જલદી ખાન પાસે આવી પહેાંચ્યા. ખાન પોતે પણુ કૃષ્ણાજી પત સાથે મોકલેલા સંદેશાના જવાબની રાહ જોતા હતા. “ શિવાજી સુંવાળી સૂંઠને નથી ઝટ લઈ ને મુલાકાતે આવવાની હા પાડીદે.” “વખતે કૃષ્ણાજીપત પોતાના વાક્ચાતુર્યથી શિવાજીની સાથે મુલાકાતનું નક્કી પણ કરી આવે.' એવા સામસામા વિચારમાં અફઝલખાનનું મન ઝોલાં ખાતું હતું. કૃષ્ણાષ્ઠ પંત શિવાજીને મોકલેલા સંદેશાના જવાબ લઈને આવ્યા છે એવી ખબર ખાનને પડી કે તરતજ કૃષ્ણાજી પતને ખેલાવ્યા અને બનેલી બધી હકીકત માંડીને કહેવા જણાવ્યું. કૃષ્ણાજી પતે ખનેલી ખીનાના ટુંક સાર ખાનને કહી સંભળાવ્યા અને અંતમાં જણાયું કે “ શિવાજી ખાન સાહેબને મળવા ખુશી છે. એ તેા તદ્દન નરમ પડી ગયા છે. આપણા લશ્કર વગેરેનાં વર્ણના સાંભળીને એ હિંમત હારી ગયા છે. ચાકસાઈથી ઝીણી તપાસ કરતાં જણાવ્યું કે એને રાત્રે ઊઁ સરખી આવતી નથી. ખાનસાહેબની શક્તિને ખ્યાલ અને પૂરેપુરો આવી ગયા છે. મળવા આવવા તે શું પણ શરણુ આવવા તૈયાર છે. એક ફેરા મુલાકાત થયા પછી ખાન સાહેબની મરજી મુજબ ધાટ ઊતરશે, અર્ધો ઢીલા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ર થયો છે. મુલાકાતમાં પૂરો થઈ જશે. ખાનસાહેબ! મુલાકાત લેવા, મળીને માફી માગવા અને ખાનસાહેબ નક્કી કરે તે શરતે સલાહ કરવા તો એ તૈયાર છે, પણ વાઈ આવતાં ગભરાય છે. એની ઈ આવવા, નથી ચાલતી. ખાનસાહેબને જાવળી પધારવાનું આમંત્રણ આપવા શિવાજીએ પિતાના વકીલ પંતાજી પંતને મારી સાથે મોકલ્યા છે. ખાનસાહેબને જાવળી મુકામે બાદશાહી માન આપી ત્યાં મુલાકાત ગોઠવવાને એને વિચાર છે. શહેનશાહી સરભરા અને સત્કારથી ખાન સાહેબ પ્રત્યે પિતાનું માન જાહેર કરી પછી મુલાકાત લેવા ઈચ્છે છે. એને વાઈ લાવવા માટે મેં બધા પાસા નાંખી જોયા પણ પત્તો ન ખાધે. કોટિ ઉપાયે એ વાઈ તે નહિ જ આવે. બાદશાહ સલામતની શક્તિનાં વર્ણન સાંભળી એ કેટલે ગભરાય છે તેની ખાનસાહેબને નજરે જોયા સિવાય કલ્પના નહિ આવે. એને કરેલાં તોફાનને પશ્ચાત્તાપ પણ થાય છે. ખાન સાહેબને વડીલ ગણું સર્વ વાતની દિલ સફાઈ કરવાની એની ઈચ્છા છે.” કષ્ણાજી પંતની વાતચીતથી ખાન ખુશ થયે અને એને લાગ્યું કે કૃષ્ણા પતે કામ ધાર્યા પ્રમાણે કર્યું છે. ખાને કૃષ્ણજી પંતને સાબાશી આપી અને કહ્યું કે “મુલાકાતનું તમે નક્કી કરી આવ્યા એ બહુ જ સારું કામ કર્યું. તમે ગયા ત્યારથી મને ખાતરી તે હતી જ કે તમે નક્કી ર્યા સિવાય પાછા નહિ આવે. મુલાકાતનું નક્કી થયું. હવે પ્રશ્ન સ્થળને છે એ તે નક્કી કરી લઈશું.” કૃષ્ણજી પત-ખાનસાહેબની કૃપાથી મારા પાસા સવળા જ પડે છે. શિવાજીએ પિતાના વકીલ પંતાછ પંતને મોકલ્યા છે તેમની સાથે એકાંતમાં વાતચીત કરી લે તે પછી જે તે તૈયારી કરવાની સૂઝ પડે.” ખાને પંતાજી પંતને બોલાવ્યા. શિવાજીના વકીલનો વિચાર ખાનસાહેબને જાવળી લઈ જવાનો હતો. આમંત્રણ માટે એ આવ્યો હતો એટલે બહાર વાટ જોતા હતા. ખાનસાહેબને હુકમ થતાંની સાથે જ પતાજી પંત આવ્યા અને ખાન સાહેબ, કષ્ણુજી પંત તથા પતાજી પંત વિચાર કરવા બેઠા. કષ્ણાજી પંતે ખાનને કહ્યું-“ શિવાજી રાજાએ મારી સાથે આપ સાહેબને મળવા અને મળીને આપને આમંત્રણ આપવા પિતાના ખાસ વકીલ પંતાજી પંતને મેકલ્યા છે. પંતાજી પંત શિવાજી રાજાને સંદેશ લઈ ખાનસાહેબની હજુરમાં હાજર થયા છે.” ખાને વકીલ પંતાજી પંત તથા કૃષ્ણ પંતને બેસવા કહ્યું અને વાતચીત શરૂ થઈ ખાન –(પતાજી પંતને) કેમ તમારા શિવાજીરાજ ખૂશમિજાજમાં તે છે ને ? પતાજી પંતઃ– જી હા. શ્રી ભવાનીની કૃપાથી મહારાજ ક્ષેમકુશળ છે. મહારાજે ખાનસાહેબના ખેરિયત પૂછાવ્યા છે. ખાન–કૃષ્ણજી પત! શિવાજી રાજાનું શું કહેવું છે? તમને શું જવાબ આપ્યો? મળવા આવવા કબૂલ છે કે નહિ ? કષ્ણાજી –ખાનસાહેબ! શિવાજી રાજાએ આપની સૂચના સ્વીકારી છે અને ખાનસાહેબની.. સાથે એમને કેઈ જાતની જુદાઈ નથી. શિવાજી રાજા તે બહુ પ્રેમથી કહેતા હતા કે “ખાનસાહેબ તે. મારા ચાચા (કાકા) છે અને મારા એ વડીલ છે.” શિવાજી રાજાએ ખાસ કહ્યું છે કે જે માન તેમને પિતાના પિતા સિંહાજી રાજા પ્રત્યે છે તેવુંજ માન ખાનસાહેબ પ્રત્યે છે. ખાનસાહેબને મુકામ જાવળી રહે એવી રાજાની ઈચ્છા છે. રાજા કહેતા હતા કે ચાચાની પરોણાચાકરી કરવાને લાભ મને અનાયાસે મળે એમ છે તે હું એ લાભ કેમ ન ખાટું ?” પતાજી–સાહેબ ! અમારા મહારાજાને ખાનસાહેબ પ્રત્યે ભારે માન છે. ખાનસાહેબને સંદેશે - સાંભળી મહારાજ રાજી રાજી થઈ ગયા છે. ખાનસાહેબને મહારાજ ચાચા માને છે અને આપની શિખામણને વડીલની શિખામણ સમજી, મહારાજ અંતઃકરણથી સ્વીકારે છે. મહારાજ આપને મળવા અતિ આતુર છે. ખાનસાહેબને ચરણે આગ્રહપૂર્વકનું આમંત્રણ ગુજારવા મને ખાનસાહેબની ખિદમતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ રરર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું મોકલ્યો છે. ચાચા ભત્રીજાની મુલાકાત જાવળી મુકામે થાય એવી મહારાજની ઈચ્છા છે. એ માગણી ખાનસાહેબ કૃપા કરી સ્વીકારે એવી આ સેવકની વિનંતિ છે. મહારાજનો બહુ ભારે આગ્રહ છે. ખાનસાહેબ ભત્રીજાની મહેમાની સ્વીકારશે તે ભારે ઉપકાર થશે. વડીલેની સેવાને તે અમારા મહારાજને ભારે શોખ છે એ વાત ખાનસાહેબ ક્યાં નથી જાણતા ? ચાચાના દરજ્જાને શોભે એ બંદોબસ્ત કરવા મહારાજ તૈયાર છે. ખાનસાહેબ આમંત્રણ સ્વીકારે કે તરતજ દેડતે ઘડે મહારાજ પાસે સવાર મોકલવાનું મને ફરમાન છે. મહારાજના આમંત્રણને માન આપી મહારાષ્ટ્રની મહેમાની આપ સ્વીકારવા કૃપાવંત થશો. ખાનસાહેબ તેમજ સાહેબના કેઈ પણ માણસને કોઈ પણ જાતની અગવડ નહિ પડે તેની ખાતરી ખાનસાહેબને હું આવું છું. ખાનસાહેબની સાથેના દરેક માણસનું તેના દરજજ મુજબ સન્માન થશે. ખાનસાહેબ જાવળી પધારવાનું આમંત્રણ સ્વીકારે એવી મારી વિનંતિ છે.” અફઝલખાન પંતાજી પંતને સાંભળીને બહુ ખુશ થયો. ખાને કૃષ્ણજીપત તરફ નજર નાખી અને ઈશારાથી તેમનો અભિપ્રાય પૂ. કૃષ્ણાજીએ કહ્યું કે શિવાજી રાજા મુલાકાતે આવવા તૈયાર છે. ખાનસાહેબની શિખામણ મુજબ વર્તવા તૈયાર છે. એક ફેરા દિલસફાઈ થઈ જવાની જરૂર છે. ખાનસાહેબ તથા સાથેના લશ્કર વગેરેની વ્યવસ્થા કરવાનું કામ શિવાજી રાજાએ માથે લીધું છે અને એ ઉત્તમ ગોઠવણ કરી શકશે એવી મારી તે ખાતરી છે. મારા પિતાને તે નમ્ર અભિપ્રાય છે કે ખાનસાહેબે શિવાજી રાજાનું આમંત્રણ સ્વીકારવું અને જાવળી મુકામે મુલાકાત નક્કી કરવી. શિવાજી રાજા અંતઃકરણથી બાદશાહ સલામતની સાથે સલાહ કરવા રાજી છે અને સલાહની શરતની બાબતમાં એ ખાનસાહેબને કદી નારાજ નહિ કરે. રાજાનું આગ્રહપૂર્વકનું આમંત્રણ ખાનસાહેબ સ્વીકારે તો તેમાં હું કંઈ ખોટું નથી જે. જાવળી મુકામે મુલાકાત થયા પછી દિલસફાઈ થઈ જશે એવી આ સેવકની ખાતરી છે. કણાપંતના શબ્દો સાંભળી, ખાને પતાજી પંત પ્રત્યે બેલ્યો “શિવાજી રાજા જબરો કાકર છે. જબરો હરામખોર છે. જાવળી જેવી અડચણ અને અગવડવાળી જગ્યાએ મુલાકાત રાખે છે, તેનું કારણ શું? પતાજી પંત ! તમે બ્રાહ્મણ છે. તમે ઈશ્વરને માથે રાખીને ધર્મના કસમ ખાઈ મારી ખાત્રી કરી આપશો તો તમારી બાંહેધરી સ્વીકારી હું જાવળી આવવા કબૂલ કરીશ ( શ્રી. સભાસદ કૃત–શિવ છત્રપતિ શિષ્ય પાનું ૧૪). ખાનના ગુસ્સાના શબ્દો સાંભળી પંતાજી પતે બહુ ગંભીર ઠંડે મગજે જવાબ આપ્યો. “ ખાનસાહેબ! અમારા શિવાજી મહારાજ આપ સાહેબની વિરુદ્ધ નથી, તેની આ સેવક આપને ખાતરી આપે છે. મહારાજ તરફ સાશંક નજરે આપ ન જોશો. મહારાજનું દિલ ખાનસાહેબ માટે તદ્દન સાફ છે. દિલસફાઈ રૂબરૂમાં થઈ જશે એટલે હું કહું છું તેની ખાન સાહેબને ખાતરી થશે. મહારાજ તે આપના જ છે (શિવ પતિ જિક પાન. ૧૪. ). કૃષ્ણાજી–“આપણું ફેજ મોટી છે. તેને માટે પાણી વગેરેની સગવડ જ્યાં હશે તેવી જ જગ્યાએ શિવાજી રાજા ઉતારાની ગોઠવણ કરશે એવું મને તેઓ રૂબરૂમાં કહેતા હતા. ટુંકમાં ખાનસાહેબના લશ્કરનાં માણસને કોઈ પ્રકારની તકલીફ નહિ પડે એવી એ ગોઠવણ કરશે. એક ફેરા આપ અને શિવાજીની દિલસફાઈ થઈ જશે એટલે પછી આપ સાહેબની ઈચ્છા હશે ત્યાં જવા શિવાજી રાજા તૈયાર થઈ જશે એવું મને તો લાગે છે.” અફઝલખાને ઊંડો વિચાર કર્યો અને આખરે જાવળી જવાની હા પાડી. જાવળી જવા માટેના આમંત્રણને હકારમાં જવાબ લીધા પછી પંતાજી પંતે અફઝલખાનની રજા લીધી. પંતાછ પંતનું સન્માન કરી, ખાને રજા આપી. પંતાળ પંત પિતાને મુકામે આવ્યા. મુકામે પસંચીને પતાક પતે શિવાજી મહારાજને પત્ર લખી જણાવ્યું કે “ ખાનસાહેબ સાથે વાતચીત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ હું ] છે. શિવાજી ચરિત્ર ૧૧૩ ગઈ છે. મહારાજનું આમંત્રણ ખાનસાહેબે સ્વીકાર્યું છે. ખાનસાહેબ તેમજ લશ્કરના ક્રાઈ પણ ! માણસને કાઈ પણ પ્રકારની અગવડ નહિ પડે તેની ખાતરી આ સેવકે મહારાજ તરફથી ખાનસાહેબને આપી છે. ” ઉપરની મતલબને પત્ર લખી પતાજી પતે ખાસ ઘેાડેસવારને મારતે ઘેાડે મહારાજ પાસે માકલ્યા. પતાજી પર્યંત બહુ કાર્યદક્ષ અને કામકાજમાં બહુ ચપળ હતે. જે કામ માટે આવ્યા તે કામ પતાવ્યા પછી ખીજાને વિચાર કરવા એમ પતાજી પત માનતા હતા. જે કામ જેની તેજ વખતે પતાવી દેનાર માણસ કામના ઉકલ જલદી કરી શકે છે, જવાબદારીના મેજો એવા માણસા એછે કરી શકે છે અને પુષ્કળ કામ હેાવા છતાં તેને ઉકેલ કરીને પણ ફુરસદ ભોગવી શકે છે. અક્ઝલખાનને જવાબ લીધા પછી શિવાજી મહારાજ તરફ પત્ર લખવાની જરા પણ ઢીલ પતાજી પતે ન કરી અને એ પતાવી દીધાથી તે પછીનું કામ હાથમાં લેવાની બાબતમાં વિચાર કરવાની છુરસદ મળી. જે કામ માટે શિવાજી મહારાજે પંતને ખાન પાસે મોકલ્યા તે કામ તેા પત્યું પણ બીજું વધારે જોખમદારીનું કામ સાથે સાથે અને તેા પતાવતા આવવાનું મહારાજે પતને કહ્યું હતું, તે હવે પતે હાથમાં લીધું. આ વધારે જોખમવાળું કામ કર્યું તે વાંચા સમજી તેા ગયા હશે. વાઈ આવવા નીકળ્યા ત્યારે મહારાજે પતને કહ્યું હતું કે બને તેટલી છાવણીની ખાતમીએ મેળવી લાવજો. આ કામ બહુ અધરું અને જોખમનું હતું, છતાં પતાજી પત કઈ ઢીલા પોચા વકીલ ન હતા. એમણે મહારાજે સાંપેલું આ કામ યથાશક્તિ પાર પાડવાના નિશ્ચય કર્યાં. પતાજી પતે ઝીણવટથી જોયું તે એમને લાગ્યું કે થેલીનું માં પહેાળું રાખ્યા સિવાય આ કામ અને એવું ન હતું એટલે પંતે થેલીના માંની દારી ઢીલી કરી. લાંચ રુશ્વત આપીને પતે બાતમી મેળવવાનું શરૂ કર્યું ( શિવ છત્રપતિને ચરિત્ર પાનું ૧૪ ), વિધવિધ રીતે અને જુદા જુદા રૂપમાં અનેક વ્યક્તિઓને બહુ સફાઈથી લાંચ આપી ગુપ્ત વાતા ભેગી કરવા માંડી. છાવણીમાં ખાનના માનીતા, મુત્સદ્દી, વજીર વગેરે સાથે મળતાવડા સ્વભાવને લીધે મળી જઈ સીફતથી વાતા કઢાવવા માંડી. ખાનગી અને ગુપ્ત બાતમી મેળવવા માટે જે જે પાઠ ભજવવા પડે તે બધા પતાજી પત ભજવે એવા હતા. એમણે અનેક યુક્તિ વાપરી અનેક ચાવીઓ ચડાવી, અનેક તાયા કરી, ધણી વાતા મેળવી લીધી. સેા વાતની એક વાત એ ન્યાયે ટૂંકમાં કહેવાનું હાય તેા બધીએ ખાતમીના ટૂંક સાર એ હતા કે અલ્ઝલખાનને શિવાજી ઉપર વિશ્વાસ ન હતા અને એ કહેતા કે શિવાજી હરામી છે, એની સાથે યુદ્ધ કરવામાં માલ નથી, એને તા યુક્તિથી જ સાંણસામાં પકડવા જોઈ એ અને એ તક તેા મુલાકાત વખતે જ સધાશે. ઉપર પ્રમાણે ખાનના વિચારા પતાજી પતે જાણ્યા. પછી પતાજી પત ખાનને મળવા અને પાછા જવાની રજા માગી. ખાને પતાજી પતને ઘટતું માન આપી વિદાય કર્યાં. ગયા ૬. ખાનના સ્વાગતની તૈયારીઓ. પોતાના વકીલ પતાજી પત તરકથી શિવાજીને ખબર મળી ગઈ હતી કે ખાન પોતાની ફાજ સાથે જાવળી આવશે અને મુલાકાતની ગોઠવણુ પણ જાવળીમાં કરવાની છે. ખાનસાહેબના ઉતારાની, મુલાકાત માટે મંડપની, ફેાજના ઉતારા માટે છાવણી વગેરેની, ગાઢવણુ કરવાની ગર્ભિત સૂચના તે પતાજી પતના પત્રમાં મહારાજને મળી ગઈ હતી. મહારાજે પેાતાના વિશ્વાસુ ગાડિયાઓની સલાહ લીધી અને ખાનના ઉતારાની, છાવણીની, મુલાકાતના મંડપની વ્યવસ્થા સંબંધી કેવી ગાઠવણ કરવી તે બધું નક્કી કર્યું અને દરેક કામ ઉપર જવાબદાર માણસા નીમી દીધા. શિવાજીએ આ સરભરાના કામની બહુ સુંદર વહેંચણી કરી હતી. સત્કારનાં કામેા સર્વાંને વહેંચી આપી દરેક કામ ઉપર એક એક જવાબદાર અમલદારની નિમણૂક કરવામાં આવી હતી. જેને જે કામ સાંપવામાં આવ્યું હતું તેમાં જરા પણ ખામી આવે તા કસર કરનારને સખત નશિયતની તાકીદ આપવામાં આવી હતી. મહારાજના હુકમ પછી કચાશ ક્રાણુ રાખી શકે? જવાબદાર અમલદારા પોતપોતાના કામે મંડી પડ્યા. છાવણી તૈયાર કરવા માટે ઝાડ, ઠૂંઠાં, ઝાડી, વગેરે કાપી મેદાન કરવા માણુસા મંડી પડ્યા. ધાટના રસ્તા સુધારવાનું કામ પણ હાથમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું લેવામાં આવ્યું. એક જ ધોરી માર્ગ સુંદર, ખાડા ટેકરા વગરનો તૈયાર કરવા તે કામનો અમલદાર બનતી ઝડપ કરી રહ્યો હતો. નાના નાના આડા અવળા માર્ગ અને રસ્તાઓ, મોટાં મોટાં વૃક્ષો તેડી, તે વડે બંધ કરી દેવાનું કામ સપાટાબંધ ચાલી રહ્યું હતું (મી રિયાસત પા. ૨૪૬ ). ઠક ઠેકાણે અચુક અંતરે ચેકીઓનો ચોક્કસ બંદોબસ્ત કરી ચુકી માટે કાચી ઓરડીઓ પણ તૈયાર કરવામાં આવી હતી. જાળાં અને ઝાડી ઝાંખરાંમાં ગુપ્ત ચોકીઓની ગોઠવણ થઈ ગઈ હતી. કિલ્લાની તળેટીથી આસરે બે ફગ દૂર (પા. ૧૬૯. પ્રતાપ દ્વ યુદ, History of the Maratha people Vol. I. P. 160 ) મુલાકાત મંડપનું કામ તડામાર ચાલી રહ્યું હતું. મુલાકાત મંડપની જગ્યા ખાન તરફથી તેમના સરદારોએ આવીને, પસંદ કર્યા પછી મંડપનું કામ શરૂ થયું હતું (પ્રતાપ દિકરી ત્તિ ). મુલાકાત મંડપ તે તે જમાનાને એક અફલાતુન નમૂનો બન જોઈએ એ હુકમ મહારાજે જવાબદાર અમલદારને આપ્યા હતા. આ મંડપ અંદરની બાજુથી ભારે મખમલ અને કીમતી કિનખાબથી શણગારવાનો હતો. મંડપનો ભપકો કંઈ ઓર હતો. અંદર જરી અને કિનખાબની બેઠકે ગોઠવવાનું નકકી થયું હતું. ખાનસાહેબના માનમાં બાદશાહી મિજલસની ગોઠવણ ચાલી રહી હતી. મિજલસની તૈયારીઓ જવાબદાર અમલદારો કરી રહ્યા હતા. મિજલસને માટે પ્રખ્યાત શહેરમાંથી પ્રખ્યાત ચીજો મંગાવવામાં આવી હતી. મિજલસ માટેના સ્થાનને પણ સુશોભિત કરવા માટે જે જે વસ્તુઓ જોઈએ તે બધી મંગાવવામાં આવી હતી. મહેમાનની છાવણીની સુખાકારી જાળવવા માટે જે જે વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ. તે બધી વ્યવસ્થા થઈ ગઈ. પાણીનાં સાધનો તથા બીજી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી. વકીલ ૫તાજી પંતના પત્રો તથા તે સંબંધીની સૂચનાઓ મળી, પણ મહારાજ બીજી ઘણી બાબતે પંત પાસેથી જાણવા આતુર હતા અને તેથી પંતની વાટ ચાતક માફક જોઈ રહ્યા હતા. પંત વાઈથી નીકળી બનતી ત્વરાએ પ્રતાપગઢ આવી પહોંચ્યા અને આવીને મહારાજને મળ્યા. પંતને જોઈ મહારાજને આનંદ થયો અને મહારાજાએ પંતને ખાનગીમાં લઈ જઈ અથથી ઇતિ સુધી જે જે બન્યું તે સર્વ કહેવા કહ્યું. પંતાજી પંતે જે જે બન્યું તે બધું માંડીને કહ્યું. પછી શિવાજી મહારાજે પતાજી પંતને આણ આપી અને ખાનના સંબંધી બધું જણાવવા કહ્યું. “ ખાનના મનમાં શું છે? તમે શું ક૯પી શક્યા ? બીજી બધી તપાસ તમે શી રીતે કરી ? છાવણીની વાતે, મંત્રીમંડળ સાથેના વાર્તાલાપ અને અનેક રસ્તેથી મળેલી ખબર ઉપરથી તમને શું લાગ્યું. તે સર્વ જણાવે.” પંતાજી પંતે મહારાજને ખાતરી આપી કે જે જે બન્યું તે બધું અક્ષરશઃ મહારાજ આગળ કહી દીધું છે. છાવણીની વાતે, ખાનની સાથે થયેલી વાતચીત, ખાનગી બાતમીએ, મંત્રીમંડળ સાથેની વાતચીત વગેરે ઉપરથી હું જે માહિતી મેળવી શકો તે બધી ધ્યાનમાં લેતાં મારી તો ખાતરી થઈ ગઈ છે કે ખાનના મનમાં કપટ છે. એ પોતાની દષ્ટ બુદ્ધિને ઉપયોગ કરવા ઈચ્છે છે. ખાન મહારાજને મુલાકાત માટે બોલાવી, મુલાકાત વખતે વિશ્વાસઘાત કરશે એવી મને તે ખાતરી છે. દગો ચેકસ થશે. ખાનને હું હરયુક્તિથી જાવળી તે લઈ આવું છું. આપ હિંમત પકડીને મુલાકાત એકાંતમાં લેવાની ગોઠવણ કરીને એકલા જ એને પૂરો કરો અને એના લશ્કરનો નાશ કરો એટલે થયું (શિવછત્રપતિ ચરિત્ર ૫. ૧૫). મેં તે ખૂબ વિચાર કર્યો અને દીર્ધદષ્ટિ દેડાવી ત્યારે આ એક જ ઉપાય આ સંજોગોમાં મને સૂઝે છે. મારો વિચાર જે છે તે મહારાજને ચરણે મેં સાદર કર્યો છે. હવે તે મહારાજને જ રચે તે ખરું.” પંતાજી પંતની વાત મહારાજ સાંભળતા હતા અને ઉંડે વિચાર પણ કરી રહ્યા હતા. મહારાજને ગળે પંતાજી પંતની વાત ઊતરી. પંતાજી પંતના કામથી મહારાજ સંતોષ તે પામ્યા. પંતાજી પંત બહુ ભારે જોખમ વેઠીને બાતમી લાવ્યા હતા. મહારાજ પિતાનાં માણસોની કદર કરવામાં કેઈથી ઊતરે એવા ન હતા. તાજી પંતનાં કામ અને સેવાથી ખુશ થઈ, મહારાજે પંતને ૫૦૦૦ હનની બક્ષિસ આપી (શિવ રણતિ જ પા. ૧૫). મહારાજે પંતાજી પંતને ખાનને ત્યાં પાછા મોકલવાનો વિચાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ૨૫ ખાનને તેડીને જ પંતાજી પંત આવે એ વધારે સારું એમ મહારાજને લાગવાથી પતાછ પતને ખાન પાસે મોક્લવાનું નક્કી કર્યું. મહારાજે પંતાછ પતને ખાન તરફ જવા કહ્યું અને ખાનની સાથે જ આવવા જણાવ્યું. મહારાજે કહ્યું “પતાજી પંત ! તમે તે ખૂબ કરી. ગાડું રાગે પાડયું ખરું! હવે તે ખાનને લઈને જ આવો. તમે પાછા ખાન પાસે જાઓ અને એને જાવળી આવવાનો વિચાર જરા પણ ઢીલું પડે તે એને હરપ્રયને મજબૂત કરજે. ખાનની ખાતરી તમે કરી આપે કે હું એમનાથી બહુ કરું છું અને વાઈ જવા મારી હિંમત નથી ચાલતી અને વળી તમે ખાનને વિનંતિ કરજો કે એ મને બિજાપુર લઈ જાય અને ત્યાં બાદશાહને મેળવી, બાદશાહ પાસે મારી તરફદારી કરે. હું તે ખાનને વડીલ ગણી માન આપું છું તે ખાને પણ વિશ્વાસ રાખીને જાવળી મુકામે આવવું. ત્યાં હું એમની મુલાકાતે આવીશ (ચિત્ત છત્રપતિ રજિસ પા. ૧૫ ). પંતને અફઝલખાન તરફ મોકલ્યા અને તેમને આસરે પંદર દિવસ પછી ખાનને લઈ આવવા જણાવ્યું (History of the Maratha People Page 159). પતાજી પતે બધી વાતો અને સૂચનાઓ સાંભળી લીધી અને મહારાજને નમન કરી રજા લીધી. પંતાજી પંતની વાતો રૂબરૂમાં વીગતવાર સાંભળ્યા પછી શિવાજીની ખાતરી થઈ કે અફઝલખાને પતાજી પંતના પ્રયત્નોથી જાવળી આવશે. ખાનના સત્કારની તૈયારીઓ ભારે ધામધુમથી થવા લાગી. સત્કારની તૈયારીઓની વાત અફઝલખાનને કાને જાય એ તો મહારાજ ઈચ્છતા હતા. ખાનના સત્કારની અને ખાનની લશ્કરની છાવણીની સગવડોની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, એ વાત ખાનને કાને ગઈ. ખાન દિલમાં ખૂશ થયો. ખાનને લાગ્યું કે “ આ ભેળે ઉંદર ઠીક વાયરે ચડયો છે. એક કે મુલાકાત તો થવા દો પછી બિજાપુરની બાદશાહતની સાચી સેવા બતાવીશ” (શ્રી. ચિટણીસ કૃત શ્રી રિાવ છત્રપતિ ત્રિ. પા. ૧૨૯). શિવાજી મહારાજના અમલદારે આ તૈયારીમાં પડયા હતા, ત્યારે મહારાજે પોતાના સ્નેહીં, સોબતી, સરદાર, અધિકારી, અમલદાર અને એવા બીજા વિશ્વાસુ ગૃહસ્થને સલાહ મસલત માટે બોલાવ્યા. મહારાજની ઈચ્છા મુજબ સર્વે આવ્યા અને ભેગા થયા. ભેગા થયેલા સર્વ જવાબદાર માણસને મહારાજે, અફઝલખાનના જાવળી મુલાકાતે આવવાના સમાચાર સંભળાવ્યો અને ખાનના કપટની અને દુષ્ટ વિચારની જે જે બાતમી મળી તે બધી તેમની સમક્ષ રજુ કરી. લાંબા વખત સુધી મસલત ચાલી, વિચારણા થઈ અને અનેક જનાઓ ચર્ચાઈ. આખરે બધાએ એકમત થઈને જણાવ્યું કે મહારાજ જે નક્કી કરે તે અમને કબુલ છે અને અમને જે જે કામ સોંપવામાં આવશે તે અમે જીવને જોખમે પણ કરીશું અને આખર સુધી અમારી ફરજમાં અડગ રહીશું. શિવાજીએ બૂહરચના ગોઠવી અને વકીલને પત્ર લખ્યો કે ખાનસાહેબની સવારીના મુકામનો બધો બંદોબસ્ત થઈ ગયો છે. રસ્તા વગેરે પણ ઠીક ઠીક થઈ ગયા છે માટે ખાનસાહેબને સાથે લઈ અત્રે આવવા તુરત નીકળશે. ૭. ખાન નીકળ્યા. ખાનસાહેબને મહારાજના પત્રની ખબર આપવામાં આવ્યાથી ખાને નીકળવાની તૈયારી કરી. ખાન સાથે જે મોટું તપખાનું હતું તે સાથે રાખવાનો ખાનને વિચાર ન હોવાથી એ તોપખાનું વાઈ નજીક રાખ્યું ( શિવ પતિ મધર. પા. ૧૨૯) અને કાજ સાથે ઘાટ ચડીને રડતાંડીને રસ્તે થઈ (શ્રી વિશ્વ ગરિજે પ. ૧૫. સી રિસારત પા. ૨૪૫) કેયના નદીને કાંઠે પાર ગામે જ્યાં શિવાજી મહારાજે બહુ સુંદર વ્યવસ્થા કરી હતી ત્યાં ખાને મુકામ નાંખ્યો. વાઈથી નીકળ્યા પછી પ્રતાપગઢ આવતાં રસ્તામાં જ્યાં જ્યાં ખાન અને તેનું લશ્કર થવ્યું ત્યાં ત્યાં બધે ખાનપાનને ઉત્તમ બંદોબસ્ત મહારાજ તરફથી કરવામાં આવ્યો હતો. રડતાંડીને ઘાટ ઊતર્યા કે તરતજ અકઝલખાનને નિશાનનો હાથી જે બહુજ જબ હ તે અટક (History of the Mara tha People Vol. I Page 160 ). એ અટકે તે એ કે તે કેમે કરી આગળ ચાલે જ 29 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ હું નહિ. એને ચલાવવા માટે બહુ પ્રયત્ન કરવામાં આવ્યા. માવતે અનેક પ્રકારના અખતરાઓ કરી થાક્યા .પણ કઈને ગજ વાગે નહિ. નિશાનને હાથી આવી રીતે અટકે એ એક પ્રકારનું અશુભ ચિહ્ન છે અને એ અપશકન છે એમ કેટલાક અનુભવી અને કસાયલે મુત્સદ્દી કહેવા લાગ્યા. ખાને એવા અપશકનને ગણે એવો નહતો. એવા અપશકનને તે એ ગજવામાં ઘાલીને કરે એવો વીર હતે. અટકી પડેલા હાથી ઉપરથી નિશાન કાઢી લઈ બીજા હાથી ઉપર નિશાન મૂકીને કુચ આગળ ચાલુ રાખી (History of the Maratha people Page 180 ). રસ્તે થયેલા સત્કાર અને ગોઠવણ જોઈ અફલખાનને ભારે આનંદ થયો. અફઝલખાને પિતાના લશ્કરમાંથી ફક્ત દશ બાર હજાર સિપાહીઓને સાથે લીધા હતા. બાકીનું લશ્કર વાઈ મુકામે જ રાખ્યું હતું (પ્રતાપદ યુ ૫. ૧૭૦ ). મહાન બાદશાહને જે માન આપવામાં આવે, તે જાતનું માન અને વ્યવસ્થા ખાન માટે કરવામાં આવી હતી. શિવાજી આટલું બધું માન આપશે અને આવો બાદશાહી બંદોબસ્ત કરશે. એવું ખાનને એ પણ લાગ્યું ન હતું. આગળ વધતાં આજુબાજુએ પર્વત ખડે પગે જેની ચેકી કરી રહ્યા છે, જંગલી જાનવરોનાં રહેઠાણ માટે પ્રસિદ્ધિ પામેલી, જબર જંગલ અને ઘાડી ઝાડીના દેખાથી શણગારાયેલી શિવાજી મહારાજને લાંબા કાળ સુધી જેણે ચિંતામાં રાખ્યા હતા અને હિંદુ રાજય સ્થાપવાના કામમાં ડખલ નાખીને બેઠેલા ચંદ્રરાવ મેરે પાસેથી શિવાજી મહારાજે જીતી લીધેલી અને બિજાપુરને બાદશાહ પ્રતાપરાવ મેરેને જીતીને પાછી આપવાનું વચન આપ્યું હતું તે સુપ્રસિદ્ધ જાળી, અફઝલખાને જોઇ. શિવાજીની વ્યવસ્થાશક્તિ, અને કાર્યદક્ષતાનાં વખાણ કરતા કરતા ખાન તેના મુકામે આવી પહોંચ્યા. છાવણી નાખવાની જગ્યા બહુ લાયક અને સુશોભિત બનાવવામાં આવી હતી. છાવણીની જગ્યા અને દેખાવ જોઈ, લશ્કરને દરેક સિપાહી સંતોષ પામ્યા હતા. બાદશાહની લશ્કરી છાવણને દેખાવ બહુ ભપકાવાળા હતા. એક ભપકે જ નહીં પણ ઝીણી વાત ઉપર પણ ધ્યાન દોડાવવામાં આવ્યું હતું. સિપાહીઓની નાનીનાની સગવડ પણ સચવાવી જોઈએ એવો મહારાજને હુકમ હતો. કેઈને પણ કોઈ જાતની અડચણ ન પડે. એ પાકે બંદોબસ્ત થયો હતો. પિતાના સિપાહીઓની વ્યવસ્થા જોવા માટે ખાન પોતે છાવણીમાં આવ્યા અને સર્વ પ્રકારને સુંદર બંદોબસ્ત જઈ રાજી થયા. સિપાહીઓની છાવણીની આ વ્યવસ્થા હતી તે મુખ્ય મેમાનના ઉતારાને બદબસ્ત અને ભપકે કેવું હશે. તેની તા વાંચકેએ કલ્પના કરી લેવી. ખાનના ઉતારાને ઈદ્રભુવનની ઉપમા આપવામાં આવે તો ઝાઝી અતિશક્તિ ન ગણાય એવી ગોઠવણ હતી. આવી વ્યવસ્થા અને ગોઠવણથી બહુ જ સંતોષ પામેલા પિતાને મુકામે આવી પહોંચ્યા. વકીલ ૫તાજીપંત તેમની સાથે જ હતા. અફઝલખાન જાવળી આવી પહોંચ્યા પછી શિવાજી મહારાજે અને અફઝલખાને એક બીજા તરફ ક્ષેમકુશળ પૂછવા માટે પોત પોતાના વકીલે મોકલ્યા (શ્રી રિત રિાવ મારત, અ. ૨૦, ગ્લૅક ૫૬. પા. ૧૯૮). શિવાજીના વકીલ આગળ ખાને પિતાના દિલનું સમાધાન અને સંતોષ વ્યક્ત કર્યો. પછી ખાને વકીલને જણાવ્યું -“ મારો ઉતારો રાજાએ બહુ અનુકળ બનાવ્યો છે. શિવાજી રોજ મુલાકાત માટે આ મુકામે જ આવે એમ એમને જણુવિજે.” ખાનના આ શબ્દો સાંભળી વકીલે જણાવ્યું -“ ખાનસાહેબની મુલાકાત માટે તે ખાસ મુલાકાત મંડપ ઊભો કરી શણગારવામાં આવ્યા છે. એ બાદશાહી મંડપમાં ખાનસાહેબનું સ્વાગત કરવાને શિવાજી મહારાજાને વિચાર છે (શ્રી રાવ છત્રતિ માત્ર ૫ા. ૧૨૯). મુલાકાત મંડપ ખાનસાહેબના સત્કાર માટે બહુ નમુનેદાર બનાવડાવ્યો છે. બનાવનારાએ પણ ખાસ કારીગરી અને કુશળતાને એક નમુને જ બનાવ્યો છે. એ સુશોભિત મંડપમાં ખાનસાહેબ જેવા બાદશાહી પરોણાને સત્કાર શોભે એ માટે મહારાજે મંડપ તૈયાર કરાવવા માટે જાતે બહુ મહેનત લીધી છે. મુલાકાત મંડપમાં જ રાખવાથી તેમને પણ સંતોષ થશે.” ખાનસાહેબે વકીલની વકીલાત સાંભળી લીધી અને મુલાકાત મંડપમાં જ મળવાનું નક્કી કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ ] પ્રકરણ ૨ જી ૧. સુલાકાતની શરતા. ૨. મહારાજ અને મુત્સદ્દીઓના નિર્ધાર. ૩. સુલાકાતના દિવસ. ૪. ખાનના વધ છે. શિવાજી ચરિત્ર ૫. ખાન ખતમ થયા પછી. 5. જનીનેબની લડાઈ. ૭. કાયના પારની લડાઈ. ૮. ાવળોની લડાઈ. રહ ૯. વાઈનું ૨જીક’દન. ૧. મુલાકાતની શરતા. મુ લાકાતની જગ્યા તે નક્કી થઈ, પણ મુલાકાતની શરતો હજુ નક્કી નહાતી થઈ. પછી ખાનસાહેબ, કૃષ્ણાજીપત વકીલ અને પતાજી પર્યંત વગેરેની બેઠક થઈ અને મુલાકાતના સંબંધમાં ખૂબ વિચાર અને વિવેચના થયાં. પતાજી પતે કહ્યું:–“ મહારાજે બહુ સાદિલે સ વ્યવસ્થા કરી છે. ખાનસાહેબ અને મહારાજની રૂબરૂ મુલાકાત થયા વગર મહારાજની ભડક ભાંગશે નહિ. મુલાકાત થઈ ગયા પછી, એક બીજાને એક ખીજાને વિશ્વાસ બેસશે અને પછી તા ખાનસાહેબ જ્યાં કહેશે ત્યાં મહારાજ વા પશુ તૈયાર થશે. આ પરિસ્થિતિમાં તે ક્રૂક્ત બે ત્રણ માણુસાની સાથે જ ખાનસાહેબ મુલાકાત મંડપે જવાનું કબૂલ કરે તા તા શિવાજી મહારાજ રાજી થઈ તે મુલાકાત માટે આવશે અને જો વધારે માણસાનું દબાણ કરવામાં આવે તેા નાહક બીકના માર્યાં કંઈક જીદ પકડીને બેસે તા સમજાવી, સમજાવીને અમે તૈયાર કર્યા છે તે બધું ફ્રાગટ જો, માટે ખાનસાહેબ કૃપા કરીને મુલાકાત વખતે ત્રણુ માણુસાથી વધારે સાથે લઈ જવાનું ન રાખે તેા બધી બાજી સીધે સીધી ઊતરી જશે. કૃષ્ણાજીપત વકીલે પણુ આ વિચારને ટેકા આપ્યા અને આખરે પતાજી પતે નીચે પ્રમાણે મુલાકાતની શરતા સૂચવી અને તે શરતા મહારાજને પણ કબૂલ છે, એમ એમના વકીલે જણાવ્યું. ૧. મુલાકાત વખતે પેાતાના માલાને શાલે એવા સામાન અને સરંજામ વગેરે ખાનસાહેબ પેાતાની સાથે ભલે લાવે, પણ એ બધું કાયના નદીને કિનારે જ રાખવામાં આવશે અને જ્યાં એ બધું મૂકવામાં આવશે, ત્યાં સર્વ પ્રકારની સગવડ અને અંદેોબસ્ત રાખવામાં આવશે. ૨. ક્રાયના નદીને કિનારેથી એટલે જ્યાં આ બધા સરંજામ છેડવામાં આવે ત્યાંથી ખાનસાહેબ પોતાની સાથે ફક્ત એક ખાસ ખરદાર ( A. D. C. ) અને ખીજા બે અમલદાર મળીને કુલ ત્રણ માણુસા જ સાથે લઈને મુલાકાત મડપ તરફ પધારે. ૩. શિવાજી મહારાજ પણ પોતાની સાથે એક ખાસ ખરદાર અને બીજા એ અમલદાર મળીને ત્રણ જ માણસો સાથે લઈ તે મંડપમાં જાય. ૪. ખાનસાહેબ મુલાકાત મંડપે પાલખીમાં બેસીને જાય અને પોતે સશસ્ત્ર હાય. ૫. ખાનસાહેબ પોતે મંડપમાં પધાર્યાં પછી શિવાજી રાજા પણ સશસ્ત્ર પધારી, ખાન સાહેબને એ મ`ડપમાં સત્કાર કરે. ૬. ખાનસાહેબ તેમજ શિવાજી મહારાજના ખાસ ચુનંદા દસ દસ વીરા પોતાના માલીકના રક્ષણ માટે તીરના ટપ્પા જેટલે દૂર ઊભા રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ શરતા ઉપર વાટાઘાટ થઈ અને આખરે આ શરતે કાયમ રહી અને આ શરત મુજબ મુલાકાત મંડપમાં મુલાકાત ગોઠવવાનું નક્કી થયું. મુલાકાત મંડપ પણ તૈયાર થઈ ગયા હતા. તેને પૂરેપુરા શણગાર્યા અને એ મંડપ તથા તેમાંની વ્યવસ્થા શિવાજી મહારાજે ખાનના વકીલ તથા ખાનના કેટલાક સરદારાને ખેલાવીને બતાવી. એ મડપ www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ २२८ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ નું તથા ત્યાંની વ્યવસ્થા ખાનના વકીલ તથા સરદારોને પસંદ પડ્યાં (પ્રતાપદ ગુરુ ૫. ૧૭૦), મુલાકાત વખતે મુલાકાત મંડપમાં જવા માટેની નક્કી થયેલી શરતો શિવાજી મહારાજને તેના વકીલ જણાવી અને બંનેની સગવડ અને અનુકુળતા પ્રમાણે મુલાકાતને દિવસ પણ નક્કી કરવામાં આવ્યા. શિવાજી મહારાજ બહુ હિંમતવાન હતા અને એમને હિંદુ રાજ્ય સ્થાપવાની એટલી બધી ધગશ હતી કે, એમણે એ કામમાં પિતાની જિંદગી તરફ કદી જોયું જ નથી. આ પ્રસંગે મહારાજને લાગ્યું કે એમની જિંદગીને પૂરેપુરું જોખમ છે. આ મુલાકાત વખતે એ ઝડપાઈ પણ જાય એવું એમનું માનવું હતું. પિતાની જિંદગી સોએ સે ટકા જોખમમાં છે, એવી ખાતરી થયાથી મહારાજે પોતાના ગાઠિયાઓ સાથે આખરની વાત કરવાનો વિચાર કર્યો. ન કરે નારાયણ અને જે પોતે ખાનના ભંગ થઈ પડે તે ભવિષ્યમાં શું કરવું, તે કહેવા તથા હિંદુત્વ રક્ષણ માટે હિંદુ રાજય સ્થાપવાની યોજના ઢીલી ન પડે તે માટે ઘટિત સૂચનાઓ આપવા મહારાજાએ પોતાના સાથી સરદારોને ભેગા કર્યા. પિતાના વિશ્વાસુ, સ્નેહી અને સરદારને તથા અમલદારોને મહારાજાએ આખરના સંદેશા આપ્યા. સર્વેની આંખ ભીની થઈ. મહારાજે બધાંને હિંમત આપી અને જણાવ્યું કે હિંદુત્વને જ્યાં પ્રશ્ન હોય ત્યાં જિંદગીના સવાલને વધારે મહત્ત્વ ન અપાય. પછી મેરોપંત પેશ્વા, અણાજી દત્તો, સુરનીસ દત્ત, બાબાજી આવછ ચિટણીસ, રાવજી સોમનાથ, ગંગાજી મંગાજી, રઘુનાથ બલામ કરડે, શિવું પાપે, કૃષ્ણજી નાયક, સુભાનજી નાયક, ગેમાજી નાયક, પનસંબળ હવાલદાર, ટીંબક ભાસ્કર વગેરે વિશ્વાસુ માણસોને ભેગા કરીને મહારાજે આખરને વિચાર કર્યો (શ્રી રાવછત્રપતિ માન પા. ૧૩૦). ૨. મહારાજ અને મુત્સદ્દીઓને નિર્ધાર. ભેગા મળેલા સર્વેએ મસલત કરી અને જણાવ્યું -“મહારાજ જે રસ્તો બતાવશે તે રસ્તે અમો બધા ગમે તેવું જોખમ ખેડીને પણ જઈશું. મહારાજને ચરણે અમોએ અમારું સર્વસ્વ અર્પણ કર્યું છે. હવે આ અમારી જાતનો ઉપયોગ મહારાજની નજરમાં આવે તે કરો. હવે અમે અમારી જિંદગીના માલીક નથી. અમારે માલીક તે મહારાજ છે. મહારાજ જે ફરમાન કાઢે તે અમલમાં મૂકવા અમો તૈયાર છીએ.” પિતાના સાથી, સ્નેહી, સરદાર, અમલદાર વગેરેને આ નિર્ધાર જોઈ મહારાજને અતિ આનંદ થયો. ભેગા મળેલાઓએ વધારામાં જણાવ્યું કે “ સંકટને આફત તે એકથી એક વધારે ભારે આવશે. અડચણાના વરસાદ વરસશે. પણ એ સર્વે બાબતોને પૂરેપુરો વિચાર જુદી જુદી દૃષ્ટિથી કર્યા પછી અમને લાગે છે અને અમારું હૃદય પકારી પોકારીને અમને કહે છે કે જયે તે મહારાજનો જ છે. અમારું અંતઃકરણ ઊછળી ઊછળીને કહે છે કે હિંદુધર્મને ઉદ્ધાર તે શિવાજી મહારાજને હાથે જ થશે અને હિંદુ ધર્મના તારણહાર તરીકે શિવાજી મહારાજની કીર્તિ જગતમાં ગવાશે. મહારાજનું નામ પ્રાતઃસ્મરણીય થઈ પડશે. શ્રી. ભવાનીની કૃપા છે એટલે દુશ્મન કટિ કાળે પણ ફાવવાને નથી.” પછી મહારાજે બધાની સલાહથી માતા જીજાબાઈ અને રાજપુત્ર સંભાજીને ગઢ ઉપર જ રાખવાનું નક્કી કર્યું અને એમની પાસે જવાબદાર અમલદાર તરીકે પેશ્વા, સુરનીસ તથા ચિટણીસે રહેવું એમ નક્કી કર્યું ( શ્રી શિવછત્રપતિ મહાજન પા. ૧૩૧). પછી મહારાજે ભેગા થયેલા પોતાના વિશ્વાસ માણસને કહ્યું કે “ આપણે તે શિરસાટાને સટ્ટો ખેલીએ છીએ. આપણું વહાણ ભર દરિયામાં નાખ્યું છે. ઈશ્વર આપણું પડખે છે. શ્રી. ભવાનીની કૃપાથી વિજય આપણો છે. વિજયની શંકા પણ ન રાખો. આપણને યશ મળશે એની ખાતરી રાખવી, પણ કદાચિત કમનસીબે અવળું થાય, પરિણામ માડું આવે તે બહાદુર ! તમે જરાપણ હિંમત હારતા નહિ. હિંદુત્વના રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાની આપણી પ્રતિજ્ઞા છે. વ્યક્તિને મહત્ત્વ ન આપે. સિદ્ધાંત મહત્ત્વ છે. હિંદુ રાજય સ્થાપવા માટે આપણે તે યજ્ઞ આરંભ્ય છે. બત્રીસલક્ષણોની આહુતિઓ એમાં અપાશે. તમારી માનીતી મૂર્તિઓ–અક્તિઓ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ ] છ, શિવાજી ચત્રિ યજ્ઞમાં ખપી જાય, ખતમ થઈ જાય તેા પણ ધીરજ રાખજો. બધાએ ભેગા મળીને હિંદુ રાજ્ય સ્થાપવાની પ્રતિજ્ઞા લીધી છે, તે ભૂલતા નહિ. ખૂબ વિચાર કરીને નક્કી કરેલી ચાજના મુજબ આગળ ધપશે. દગા થાય અને વખત આવે તેા ખાન અને તેની ફાજને જમીનદોસ્ત કરી રાજ્યનું રક્ષણ કરો ” શ્રી શિવછત્રપતિ અદાલ પા. ૧૩૧). મહારાજના શબ્દે શબ્દમાંથી દૃઢ નિશ્ચય અને વીરતા ટપકા રહ્યાં હતાં. મહારાજનું હ્રદયને હચમચાવી નાખે એવું ભાષણ સાંભળી ભેગા મળેલા વીરેશના માં ઉપર ઉત્સુકતા અને આતુરતા છવાઈ રહી હતી. દરેક વીર આ કઠણુ પ્રસંગે પેાતાનું આખરનું બળ અજમાવી દુશ્મનને ગારદ કરવા માલીકના હુકમની રાહ જોતા બેઠા હતા. પેાતાના સરદારાને આવા ઉત્સાહમાં જોઈ મહારાજને બહુ આનંદ થયા અને ખેલ્યા “ આપ બધા શૂર છે, પરાક્રમી છેા, મારા આધાર તમારા ઉપર છે. તમારા જેવા વીર અને નિશ્ચયી યાદ્દાએ મારી બાજુએ છેતેા આ અફઝલખાનના શા હિસાબ છે. હિકમત અને હિંમતવાન માણસાની અનુકૂળતા હાય તા માણુસ, માતેલા મદગળના મસ્તકમાંને મણિ કાઢીને તેના ઉપર સવારી કરી શકાય એવા ગરીબ એને બનાવી શકે છે, તેા પછી તમારા જેવા બધા મને અનુકૂળ છે. તે આ માતેલા મદગળને ઠેકાણે લાવવામાં જરુર આપણે ફાવીશું. મે તમને વારંવાર કહ્યું છે તે મુજબ આ વખતે તમે બધા બહુ જ સાવધ રહેજો. ચાલાકી, હેાશિયારી અને ચપળતા રાખજો. વિજય થયે રાજ્યની વૃદ્ધિ થશે અને જે થશે તે બધું તમારું જ છે ને? ( શ્રી શિવછત્રપતિ મહારાન પા. ૧૩૧ ), ” આમ મહારાજે પેાતાનાં માણસેાની નાડી તપાસી લીધી અને તેમનામાં જોઈએ તેટલું પાણી છે તેની ખાતરી કરી લીધી. પેાતાનાં માણસાની રગ પારખ્યા પછી મહારાજની હિંમત વધી અને પછી મહારાજે કિલ્લા ઉપર ઠેક ઠેકાણે જગે જગે નાકેબંધી કરી. માર્ગ અને વાટમાં જ્યાં જેવા માણુસની જરુર જોઈ ત્યાં તેવા માણુસાના જથ્થાની નિમણૂક કરી દીધી અને અમુક અંતરે બધાને ઊભા રહેવાની સૂચનાઓ પણ આપી દીધી. દરેક ટાળાના સરદારને ખાસ સૂચના આપી કે અમુક ઈશારત થાય ત્યારે તેમણે અમુક કામ કરવું. આવી રીતની અનેક સૂચનાઓ અને તાકીદે સરદારાને આપી, ચપળ રહેવા જણાવ્યું. “ અમે કિલ્લા ઉપરથી મુલાકાત મૉંડપમાં જવા નીચે ઊતરવા નીકળીશું ત્યારે ભૂંગળ વાગશે એટલે એ ભૂગળ સાંભળીને દરેકે પોતપોતાના જમાવ સાથે આગળ આવીને નક્કી કરેલી જગ્યાએ તીરના ટપ્પામાં ઊભા રહેવું. કાઈએ ગાફલ ન રહેવું. ” શિવાજીએ કિલ્લા ઉપર પૂરેપુરા બંદોબસ્ત કર્યાં. નાની નાની અને ઝીણી ઝીણી બાબતે પશુ એમની નજર બહાર ન હતી. બધી બાબતેાના પૂરેપુરા અંદેાબસ્ત કર્યા હતા. દરવાજે મોટા મોટા સરદારાને જમાવ રાખ્યા હતા અને શિવાજી મહારાજ નીચે પહોંચ્યા પછી તેમણે આગળ વધવું એવા હુકમ કર્યાં હતા. મહારાજ મુલાકાત મંડપમાં જવા નીકળે, ત્યારે તેમની સાથે બે હજાર ચુનંદા યહા નીકળે, અને તે ઠેક ઠેકાણે ટુકડીબંધ થેાભી જાય અને નક્કી કરેલા જ આગળ વધે એવી વ્યવસ્થા થઈ. કિલ્લાના રક્ષણ માટે તાપખાનું, દારૂગોળા, ગાલ’દાજ, વગેરેને પાા બંબસ્ત કરવામાં આવ્યેા હતેા. સૂચનાએ સરઘરાને આપી દીધી, એટલે રાજાની ફરજ પૂરી થઈ, જવાબદારી પૂરી થઈ, એમ માનનારા રાજાએમાં મહારાજની ગણુત્રી થાય એમ ન હતું. નિયમન, વ્યવસ્થા અને હુકમ પાલનની બાબતમાં મહારાજ બહુ ચેાકસ અને ખ'તીલા હતા. સૂચનાએ આપ્યા પછી અને હુકમ તથા ક્રમાના છેઠ્યા પછી તે કેટલે દરજ્જે પળાયાં છે અને તેને કેટલે દરજ્જે અમલ થયા છે. તે અને ક્રાણુ હુકમ તેાડે છે, આજ્ઞાનું ઉલ્લંધન કરે છે, ફરમાન પગ તળે કચડે છે, એ બારીકાઈથી જોઈ તપાસી, ઘટે તેને શિક્ષા કરવાની રીત, મહારાજની હતી અને તે ટેવ મુજબ મહારાજ કિલ્લા ઉપર બધે ફર્યાં અને સરદારે। અને અમલદારાએ કરેલા ખંઢેાબસ્ત નજરે નિહાળ્યેા. જ્યાં જ્યાં ક્રીથી સૂચનાઓ મહારાજને આપવા જેવી લાગી ત્યાં ફરીથી સૂચનાઓ આપી. રઘુનાથ અલ્લાળ સબનીસને નાકા ઉપર ચેાકસી કરવા રાખ્યા. અમુક ઈસારાની સાથે જ સરનેાબત નેતાજી પાલકરે પાતાની ફાજ સાથે દુશ્મન ઉપર છાપો મારી જબરા જંગ શરૂ કરી દેવા એવી સૂચના આપવામાં આવી. દુશ્મનને ઘાટ ઉપરથી પાન વળવા દેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ એ માટે પણ પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા. ઠેક ઠેકાણે ઝાડીમાં લડવૈયા છૂપા ગાઠવવામાં આવ્યા હતા. મુલાકાતમ`ડપથી તે ગઢ સુધી રસ્તાની બાજુએમાં પણ સૈનિા અમુક અંતરે હતા. એક જ રાજમા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જ્યારે દુશ્મન ઉપર છાપો મારવાને વખત આવે ત્યારે એવી ગાઠવણી કરવામાં આવી હતી કે દુશ્મનને નાસી જવા અનુકૂળ માર્ગ હોય તે રાજમાર્ગ હોય તો પણ મેટાં મેટાં વૃક્ષે તેના ઉપર આડાં પાડી, રસ્તો પૂરી દેવા અને નાસતા દુશ્મના તે વૃક્ષ એળગી નાસવા લાગે તે તેમને નાસવા ન દેતાં પૂરા કરવા. શિવાજી મહારાજે પછી પેાતાના દિલેશાન દાસ્ત તાનાજી માલુસરે, પેશ્વા મેરાપત પિંગળે અને નેતાજી પાલકર સાથે ખાનગીમાં મસલત કરી અને ખાનના લશ્કરની આજુબાજુએ ખબર ન પડે એવી રીતે મરાઠા લશ્કર ગોઠવી દેવાનું નક્કી કર્યું. જે અફઝલખાન, પાતે રચેલા દગામાં ફાવી જાય, તેા દુશ્મનના દળને નાસતાં ભોય ભારે પડે એવી રીતની ગાઠવણુ કરી દીધી. પછી મહારાજે મંત્રી મ`ડળની સભા ખેલાવી અને સભામાં સર્વેની સલાહ મસલતથી નક્કી કર્યું કે જો મહારાજ અફઝલખાનના કાવત્રાના કમનસીબે ભાગ થઈ પડે, તે ગાદી ઉપર યુવરાજ શંભાજીને બેસાડવા અને તેમની વતી રાજકારભારી નેતાજી પાલકરે ચલાવા ( History of the Maratha People P. 160). (· પાવાડા--અફઝલખાન 'માં નીચેની લીટી છે, તે ઉપરથી જણાય છે કે રાજ્ય શ'ભાજીને બદલે ઉમાજીને આપવા મહારાજે કહ્યું હતું. ઉમાજી એ શિવાજીના માટાભાઈ શંભાજી જેને અફઝલખાનની ઉશ્કેરણીથી કનકિંગર આગળ મારી નાખવામાં આવ્યેા તેને પુત્ર થાય. पुतण्या उमाजी राजाला । यांच शेलोक दिलेत्याला ॥ आणि सराईत उमाजी । राज होईल तुम्हाला ॥1) ૩. મુલાકાતના દિવસ. શકે ૧૫૮૧ વિકારી નામ સંવત્સરે માર્ગશિષ સુદ ૭, ઈ. સ. ૧૬૫૯ ના નવેમ્બર માસની તા. ૧૦ મી ને ગુરુવારના દિવસ મુલાકાત માટે નક્કી કરવામાં આવ્યેા હતા. જે દિવસની ખાનસાહેબ તથા મહારાજ અને બને તરફના માનીતા સરદાર અમલદાર અને વિશ્વાસુ અધિકારીએ રાહ જોતા હતા તે દિવસ આવી પહોંચ્યા. મુલાકાતના દિવસની સવાર થઈ. પ્રસંગ ભારે હતા અને મહારાજને આ પ્રસંગના જોખમનું પૂરેપુરું ભાન હતું, છતાં મહારાજ જરાપણ ગભરાયેલા માલુમ ન પડયા. હંમેશ મુજબ નિયમિત થા અને સ્નાન કરી પરવારી જમ્યા. બપોરના જરા આરામ પણ લીધા ( History of the Maratha People ). આરામ લીધા પછી મહારાજ શ્રી ભવાનીના મંદિરમાં ગયા અને દેવીની આરાધના કરી. હિંદુત્વની ખાતર આ કઠણ પ્રસંગે આવી પડનારા સક્રેટાને પહોંચી વળવા માટે પેાતામાં બળ અને શક્તિ મૂકવા દેવીને પ્રાર્થના કરી. મંદિરથી પાછા વળ્યા પછી મહારાજે પોતાના તાનાજી માલુસરે, પેશ્વા મારાપત પિંગળે અને સર તેાબત નેતાજી પાલકર એ ત્રણેને ખાનગીમાં ખેાલાવી, છેલ્લી સૂચનાએ આપી કે રણશીંગુ વાગે એટલે તરતજ તમારે ત્રણે જણે આગળ વધીને અફઝલખાનના લશ્કર ઉપર પાછળથી અને બંને બાજુએથી ધસારા કરવા અને દુશ્મનને પાછ ભાગતા અટકાવવા ( History of the Maratha People ). હિરો ક્રૂરજંદની ફરજ. શિવાજી મહારાજ પાસે હિરાજી ફરજંદ નામના એક બહુ વિશ્વાસ, બહાદુર અને સાહસિક વૃત્તિવાળા યેદ્દે હતા. તેને તેના લાયક કામ સાંપવામાં આવ્યું. ખાન દ। દેવાના છે, એની તા મહારાજને પૂરેપુરી ખાતરી હતી એટલે હિરાજી કરજંદને મહારાજે મેલાવ્યે અને એની પસંૠગીના ૪૦ માશુસેની ટુકડી એને આપી ગઢના દરવાજા નજીક મુલાકાત મંડપની પાછળ એક ઝાડીમાં એ બધાને લઈ છૂપાઈ ખેસવા કહ્યું. હિરાજીને એવી જગ્યાએ ઝાડીમાં મૂકયો હતા કે એ ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી ] છે. શિવાજી ચરિત્ર ૨૩૧ બેઠે બેઠે તે મુલાકાત મંડપમાં બનતું બધું જોઈ શકે. અફઝલખાન મહારાજ ઉપર હાથ નાંખે અથવા મહારાજની જિંદગી જોખમમાં જણાય તો પોતાનાં માણસો સાથે એકદમ ઝાડીમાંથી નીકળી મહારાજની કુમકે દેડી જવું એ હુકમ એને કરવામાં આવ્યો હતો. જે મહારાજને હિરોજીની મદદની જરૂર ન પડે તે હિરજીએ પિતાની ટોળી સાથે કુચ કરી કાયનાપારની લડાઈમાં જઈ જોધે વગેરે લોકોને મદદ કરવી. પિતાના દોસ્તો સાથે ખાનગી મસલત અને વાતચીત પુરી કરી મહારાજ માતા જીજાબાઈ પાસે ગયા. દુશ્મન દગલબાજ છે તેથી તેમને મળવા નહિ જવાનું માતા જીજાબાઈએ જણાવ્યું પણ મહારાજનો દઢ નિશ્ચય જોઈ માતા જીજાબાઈએ રજા આપી અને પિતાના પુત્ર અને શિવાજીના મોટાભાઈ શંભાજીના મરણનું વેર વસુલ કરવા સૂચના કરી ( History of the Maratha People Page 160. ). મહારાજના જાસુસીખાતાએ ખાનની છાવણીમાંથી છાની વાત લાવવાના કામમાં ખરી કુશળતા બતાવી હતી. જે જે વાતે અને બાતમી મળતી તેના ઉપર મહારાજ બહુ ઝીણી નજરે વિચાર કરતા અને એ બધી બીના ધ્યાનમાં લેતાં મહારાજને ખાતરી થઈ કે દુશ્મન દગો રમવાને છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને મહારાજે મુલાકાત માટે જવાની તૈયારી કરવા માંડી. મહારાજે પોષાક સજવાનું શરૂ કર્યું. અંદરથી શરીર ઉપર લેખંડી સાંકળનું કુંડતું (બખ્તર ) પહેર્યું અને કુડતા ઉપર જરિયાન ઝભ્ભો પહેર્યો. માથે લેખંડી ટોપી પહેરી તે ઉપર સુંદર મંદિલ બાંધ્યું. અંદરથી લંગોટ કસી તે ઉપર સુરવાલ પહેરી. ડાબા હાથના પંજામાં વાઘનખ ચઢાવ્યા અને બીછવી નામની નાની કટાર મહારાજે જમણી બાંયમાં સંતાડી (History of the Maratha People Page 161, બી. મોડક કત પ્રતાપગઢ યુદ્ધ પા. ૧૭૭). આ રીતને પોષાક પહેરીને શિવાજી મહારાજ મુલાકાત મંડપે મુસલમાન સરદારને મળવા જવા સજ્જ થયા. મુલાકાતની શરતમાં જણાવ્યા મુજબ મહારાજ પિતાની સાથે એક ખાસ બરદાર ( A. D. C ) અને બે અમલદાર લેવાના હતા. પોતાના ખાસ બરદાર તથા અમલદાર તરીકે મહારાજે તાનાજી માલુસને તથા અમલદાર તરીકે છવા મહાલા અને શંભાજી કવજીને પિતાની સાથે લીધા. આ દરેકની સાથે પિત પિતાની તલવાર અને ઢાલ હતી. મહારાજે પિતાની તલવાર છવા મહાલાને આપી હતી. ( શ્રી. મેડક કૃત બતાવહ યુદ્ધ પા. ૧૭૮). છવા મહાલા એ શિવાજી મહારાજને બહ વિશ્વાસ માણસ હતા. એ બહુ બાહોશ અને હિંમતવાળા હતા. મહારાષ્ટ્રમાં તા. કહેવત છે કે “તા કg તા વાવટા શિs” “ હતિ જેવો તે બએ શિ.” શંભાજી કેવજી પણ મહારાજનો વફાદાર વીર હતા. જાવળીના ચંદ્રરાવ મોરેના હનમંતરાવનો વધ કરનાર સંભાજી તે આજ હતા. આ બે કસાએલા વીરાને મહારાજે પોતાની સાથે આ કઠણ પ્રસંગે રાખ્યા હતા અને ખાસ બરદાર તરીકે પિતાના તનબદન દેસ્તને લીધો હતો. આવી રીતનો બદબસ્ત કરી મહારાજે વકીલને ચિઠ્ઠી લખી ખબર આપી કે ખાનસાહેબ મુલાકાત માટે મુલાકાત મંડપે પધારે (શ્રી. ચિટણીસ કૃત શ્રી શિવ છત્રપતિ મ . પા ૧૩૨ ). કાળને ભેટવા માટે જરિયાનના ઝભ્ભામાં અને મંદિલમાં સજ્જ થયેલા શિવાજી માતા જીજાબાઈની નજરે પડ્યા. દીકરાને કાળના જડબામાં જતે જોઈ માતા જીજાબાઈનું હૃદય ભરાઈ આવ્યું. મહારાજે માતાના પગમાં માથુ મુકયું. માતાએ દીકરાને ઉઠાડી છાતી સરસો ચાં. એના માથા ઉપર હાથ ફેરવી કહ્યું “ બેટા ! ભવાની તને યશ આપશે. બહુ સંભાળીને વર્તજે. મારા શંભુના વધનું વેર લેજે હ.માતાની આંખો અશ્રુથી ભરાઈ આવી. મહારાજે હૃદય કઠણ કર્યું અને હસતું વદને કહ્યું કે માતાના આશીર્વાદથી મારા ભાઈના વધનું વેર હું વસુલ કરીશ, એમ બેલી મહારાજ ઘેરથી નીકળ્યા. મહારાજ ઘેરથી નીકળ્યાની ઈશારત તરીકે રણશીંગ કાર્યું. આ ઈશારત થયાની સાથે નક્કી કર્યા મુજબ સૈનિકે પોત પોતાની ફરજ ઉપર નક્કી કરલા જગ્યાએ હાજર થઈ ગયા. મહારાજ મુલાકાત મંડપે જવા પિતાની કૃષ્ણ નામની ઘોડી ઉપર: નીકળ્યા. રસ્તામાં નક્કી કરેલી યેજના મુજબ અમલ થયો છે કે નહિ તે પણ મહારાજ જેતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૨ જુ અફઝલખાન પણ મુલાકાતની વાટ જોતે હતે. ખાન ગર્વથી ફુલાઈ ગયા હતા, પણ એનું મત્સદ્દીપણું ગયું ન હતું. મુલાકાત મંડપમાં જવાની ખબર મળી કે તુરત ખાને પોતાના વિશ્વાસુ માણસ મુલાકાત મંડપ તરફ મેકલ્યો અને મંડપમાં બેઠકની ગોઠવણ તથા મંડપની આજુબાજુએ લશ્કરની ગઠવણ તથા તેનું વાતાવરણ જોઈ તપાસ કરી તરત પાછો આવવા કહ્યું. તપાસ કરવા ગએલા વિશ્વાસુ માણસે ખાનને ત્યાંની સ્થિતિથી વાકેફ કર્યો. મંડપના ભપકાનું વર્ણન કર્યું અને કહ્યું કે મંડપની આજુબાજુએ કાઈપણ જાતનો ઘોંઘાટ, ગરબડ કે ડખલ નથી. મંડપની આજુબાજુએ ફોજના માણસો કે બીજાં માણસે પણ નથી. પછી ખાન મુલાકાત મંડપ તરફ જવા નીકળ્યા. ખાને ચુનંદા યોદ્ધાઓ અને વિશ્વાસુ લડવૈયાઓ મળી ૧૫૦૦ માણસ સાથે લીધા હતા (પ્રતાપ શુદ્ધ પા. ૧૭૮ ). આ માણસમાં બંદૂકવાળા કરતાં તલવારવાળાની સંખ્યા બહુ મોટી હતી. ખાન આ માણસ સાથે જનીટંબા નજીક આવી પહોંચે એટલે કૃષ્ણા ભાસ્કરે ખાનસાહેબને ખાનગીમાં કહ્યું કે જે “ ખાનસાહેબ શિવાજીને છેતરવા ઈચ્છતા હોય તે આ સિપાહીઓ વગેરેને અહીં જ રાખવા એ ઠીક પડશે” History of the Maratha People Page 161) ખાનને ગળે આ વાત ઉતરી. પંતાજી પતે ખાનને જણાવ્યું કે મુલાકાતની શરતોને કોરે મૂકી ખાનસાહેબ આ બધાં માણસને મુલાકાત મંડપે લઈ જશે તે મહારાજ વખતે મુલાકાત માટે આવવાનું માંડી વાળશે એ મને ભય રહે છે. આ વાતને કષ્ણાજીપતે પણ ટેકો આપ્યો અને ખાને પોતાની સાથેના ૧૫૦૦ માણસોની ફોજ જનીટેંબાની તળેટીમાં રાખી. તે વખતે મહારાષ્ટ્રમાં નામીચા થએલા તલવાર બહાદુર પંચ હથિયારી લશ્કરી સરદાર સાદ બંદાને ખાને પોતાના ખાસ બરદાર તરીકે સાથે લીધે (પ્રતાપગઢ યુ પા. ૧૭૯). બીજા બે સશસ્ત્ર અમલદારો સાથે ખાન પાલખીમાં મુલાકાત મંડપ નજીક આવી પહોંચ્યો. ખાન પાલખીમાંથી નીચે ઉતર્યા અને મુલાકાત મંડપમાં પિઠા. સાથે વકીલ કૃષ્ણાજીપંત તેમજ પંતાજી પંત હતા. મુલાકાત મંડપને ભપકે અને ત્યાં ગોઠવેલું જર જવાહીર તેમજ બેઠકેને જડેલી મોતીની મૂલ અને ઝાલર જોઈ ખાન ભડકે બળવા લાગ્યો. મંડપમાં ચારે તરફ નજર નાખી ખાન બોલ્યો “ અમારા વજીરને ત્યાં પણ આવું જરિયાન બિછાનું નથી. આ સાચાં પાણીદાર મોતીની મૂલો અને ઝાલરો ઝળકે છે એ વૈભવ એટલે શું? અમારે બાદશાહ સલામત પાસે પણું આ સામાન નથી.” ખાનના આ બોલ પંતા પતે સાંભળ્યા. વકીલ પતાજી પંતને મનમાં ખાન ઉપર ગુસ્સે તો આવ્યો, પણ ગુસ્સાને માર્યો ભરેલા ભાણુમાં ધૂળ ધકેલે એ એ મૂર્ખ ન હતું. આ શબ્દો કારી ઘા જેવા લાગ્યા, પણ પંતાજીપતે ગુસ્સે દાબી દીધો અને શાંતિથી બેલ્યા –“બાદશાહતનો માલ બાદશાહતમાં જ જશે ( શ્રી. સભાસદ કૃત જિાવ છત્રપતિ જે રાત્રે પાનું ૧૮). ખાનસાહેબ ખાલી ફીકર કરી રહ્યા છે.” ખાનસાહેબ: આસન ઉપર બિરાજ્યા અને શિવાજી રાજાને જલદી તેડી લાવવા માટે માણસે રવાના થયા, ૪. ખાનને વધ. શિવાજી મહારાજ અને ખાનના અંગરક્ષકેમાંના કેટલાકનાં નામ અત્રે આપીયે છીએ. શિવાજી મહારાજના અંગરક્ષકો. અફઝલખાનના અંગરક્ષક, ૧. શંભાજી કેવજી ૧. અબદુલ સૈયદ ૨. જીવા મહાલા ૨. સૈયદ બંદા ૩. કાંડાજી કંક ૩. રહીમતખાન ( ખાનને ભત્રીજો) ૪. યેશાજી કંક ૪. પહીલવાનખાન ૫. કાતાજી ઈગળે ૫. પિલાજી મેહિતે ૬. કૃષ્ણજી ગાયકવાડ ૬. શંકરાજી મોહિતે ૭. ઈબ્રાહિમ સીદી ( શિવભારત અ. ૨૧, પા. ૨૦૭) (શિવભારત અ. ૨૧, ૫, ૨૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચત્રિ ૪. ખાનના વધ. શિવાજી મહારાજ ગઢ ઉતરી મંડપ તરફ આવવા નીકળ્યા. જાસુસો પાસેથી મહારાજે જાણ્યું કે ખાનની સાથે સૈયદબંદા છે ( બડા સૈયદ ) તેથી મહારાજે પતાજી પત વકીલને ખેલાવ્યા અને તેની મારફતે ખાનને કહેવડાવ્યું કે શિવાજી રાજા પણ પોતાના ખાસ ખબરદાર તાનાજી માલુસરેને મંડપ બહાર રાખવાના છે, તે સૈયદબંદાને પણ મંડપ બહાર રાખવાની ગેાઠવણ કરવી. પતાજી પતે ખાનને કહ્યું કે “ સૈયદબંદાને જોઈ ને મહારાજ ગભરાય છે અને અંદર આવવાની એમની હિંમત ચાલતી નથી. ખાનસાહેબને એ પોતાના કાકા માને છે અને વડીલ સમજીને મળવા આવે છે. હમણાં સુધી બધી ખાજી પેશ ગઈ છે. હવે થાડા માટે ખાનસાહેબ ન બગાડે એટલી મારી વિનંતિ છે. ' ખાન પોતાની બેઠક ઉપરથી શિવાજી મહારાજને જોઈ શકતા હતા. શિવાજી મહારાજે પોતાની તલવાર જીવા મહાલાને આપી હતી અને પોતે તેા નિઃશસ્ત્ર દેખાતા હતા. ખાને વિચાર કર્યો કે જ્યારે તાનાજી માલુસરેને શિવાજી બહાર રાખવા તૈયાર છે, તેા સૈયદબંદાને બહાર મેાકલવામાં હરકત નથી. ખાને સૈયદબદાને મંડપ બહાર જવા સૂચના કરી. હવે મડપમાં જવા મહારાજ મ`ડપને દરવાજે આવ્યા. મહારાજ, જીવા મહાલા અને શંભાજી કવજી સાથે મંડપમાં પેડા. હવે મંડપમાં નીચે પ્રમાણે માણસા થયાંઃ— ૧. શિવાજી મહારાજ. ર. ૫તાજી પત વકીલ. પ્રકરણ ૨ જી ] ૧. ખાનસાહેબ. ૨. કૃષ્ણાજીપત વકીલ. ૩. ખાનને અમલદાર. ૪. "" ૩. જીવા મહાલા. ૪. 'ભાજી વજી, ૨૩૩ મંડપ મહાર. ૧. સૈયદબંદા. ૧. તાનાજી માલુસરે. ખાન પોતાની બેઠક ઉપર બેઠા મહારાજ મંડપમાં દાખલ થયા અને ધીમે ધીમે આગળ વધ્યા. હતા તે ઉભા થયા અને શિવાજીની સામે ગયા અને પતાજી પતને પૂછ્યું શિવાજીરાજા તે આજ કે ? ” પતાજી પરંતે જવાબ આપ્યા “ હા, આ પોતે જ શિવાજી મહારાજ. ” પછી શિવાજી મહારાજે કૃષ્ણાજીપ’તને પૂછ્યું: “ ખાન તે આજ કે શું? '' કૃષ્ણાજીએ જવાબ આપ્યા r હા '' ( શ્રી. માડક કૃત પ્રતાપાન યુદ્ધ પા. ૧૮૧. શ્રી. ચિટણીસ કૃત શ્રી શિવછત્રપતિ મહૃાાન પા. ૧૩૩ ). "C kr તે જમાનામાં ખરેારિયા એકબીજાને ભેટીને માન આપતા. એ રીત પ્રમાણે શિવાજીને ભેટવા માટે ખાન આગળ આવ્યેા. આવતાં આવતાં મહારાજના વૈભવ જોઈ મનમાં બળી રહેલા ખાતે પેાતાના ગુસ્સા શબ્દો વાટે બહાર કાઢવો અને ખેલ્યું। શિવાજી ! તું એક સાધારણુ સરદારને છેકરા છે, તો પછી આ બધું ધન તું ક્યાંથી લૂટી લાબ્યા ? ” શિવાજીને આ શબ્દો તલવારના ઝાટકા જેવા લાગ્યા અને તરતજ મહારાજે ગરમ થઇને ખાનને જવાબ આપ્યા હું લૂટીને લાવ્યેા કે શી રીતે લાગ્યે તે જોવાનું કામ મારું છે. બાદશાહના ભિયારખાનામાં ખાણું પકવનારના છેકરાએ એની પંચાતમાં ન પડવું ” (History of the Maratha People. Page 161. ). ખાન બહુ ઊ ંચા, જાડા, જબરા અને પુષ્કળ ખળવાળા હતા. આવા જબરા કદાવર માણુસની સામે શિવાજી મહારાજ એક નાના છેકરા જેવા દેખાતા. ખાને બે હાથ પહેાળા કરી, શિવાજી મહારાજને ભેટવા દેખાવ કરી મહારાજને બાથમાં લીધા અને મહારાજનું ડાકુ બગલમાં ધાલી જોરથી દાબ્યું એટલે મહારાજ દગા સમજી ગયા અને માથું છેડાવવાના પ્રયત્ન કર્યાં, પણ એ ફાગઢ ગયા. ખાતે મહારાજનું માથુ આવી રીતે કબજામાં લઈ, પેાતાને જમણે હાથે કમરની ડાખી બાજુએ સંતાડી રાખેલી જમઢાઢ મ્યાનમાંથી કાઢી મહારાજની ડાખી કૂખમાં ધાંચવાના પ્રયત્ન કર્યાં ( પ્રતાપગઢ યુદ્ધ પા. ૧૮૪૮ ). મહારાજે અંદરથી અખ્તર, પહેર્યું હતું તેથી જમદાઢ અંદર પેસી શકી નહિ. મહારાજે હિંમત પી 30 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ છે. શિવાજી ચરિત્ર " ,, [ પ્રકરણ ૨ તું શ્રી ભવાની અને ગુરુરામદાસ સ્વામીનું સ્મરણુ કર્યું. પછી પેાતાના ડાબા પજામાં વાઘનખ ગાઠવ્યા હતા ( તે પજો ખાનની જમણી બાજુએ હતા ) તે ત્યાંથી કાઢી લઈ, એ પંજા વડે ખાનના પેટને જમણી બાજુથી ચીર્યું. ખાતે તા એકલા ઝભ્ભોજ પહેર્યા હતા એટલે પેટ ફાટર્યુ અને અંદરનાં આંતરડાં બહાર આવ્યાં. એટલામાં બહુજ ચપળતાથી મહારાજે પેાતાની પાસેના ખિવા બહાર કાઢો અને પાતાના જમણા હાથથી ખાનની ડાખી કૂખમાં ધા કર્યાં. આવી રીતે એ ધા કૂખમાં કર્યાં એટલે ખાનની ડાબી બગલની ચૂડ ઢીલી પડી. ખાનની ચૂડ ઢીલી પડેલી લાગી કે તરતજ મહારાજે જોરથી એક આંચકા મારી પોતાની ડેાક ખાનની બગલમાંથી છેડવી લીધી. મુલાકાતને માટે એક ચેતા કરવામાં આવ્યેા હતા તેની ઉપર આ બનાવ બન્યા હતા. ખાનની અગલમાંથી ડાક છેડવી મહારાજ ચેતરાની નીચે કૂદી પડ્યા. અફઝલખાન રૈપેજી સરદાર ન હતા. એ અસામાન્ય યેહો હતા. પેટનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં, છતાં આ વીર ખીલકુલ ગભરાયા નહિ. શિવાજી મહારાજ ચેતરા નીચે કૂદી પડ્યા એટલે ખાને પોતાના પેટની બહાર નીકળી પડેલાં આંતરડાં પેાતાને હાથે પાછાં પેટમાં ધાણ્યાં અને તેના ઉપર પોતાની કમરનું શેલું બાંધ્યું. ખાને ડાભે હાથ એ બ્રા ઉપર રાખી, જમા હાથમાં તલવાર લીધી અને અવ મારી સવાર તેવો” એમ ખેાલી શિવાજી ઉપર ધા કર્યાં. મહારાજે માથા ઉપર મંદીલની અંદર લેખડી ટીપી પહેરી હતી, એટલે મહારાજના બચાવ થયા. પછી મહારાજે જવા મહાલા પાસેની પેાતાની તલવાર અને પટા લઈ લીધાં. ખાને “દગા, દગા, દાડા, દાડા એવી બૂમો પાડી. પછી મહારાજે કહ્યું “ તુમ તો વરે સૌર વટાળ, અવ મારી મવાની શિવાની થી ફેલો” એમ ખેલી તલવારના ધા ખાનના ડાબા ખભા ઉપર જોરથી કર્યાં જે પેટ સુધી ઉતર્યાં. આમ ખાન શિવાજી મહારાજને હાથે ખતમ થયા. ખાનની ખૂમા સાંભળી સૈયદબંદા તથા ગોવિંદપ’ત દિવાન દોડી આવ્યા. સયદબંદાએ મહારાજ ઉપર તલવારને ધા કર્યાં. પણ સયદબંદાને દોડી આવેલા જોઈ, તાનાજી માલુસરે પણુ દોડી આવ્યા અને સૈયદબદાના ધા તલવાર ઉપર ઝીલી લીધે. સૈયદખદા અને તાનાજી માલુસરેની વચ્ચે & યુદ્ધ ચાલ્યું અને તાનાજીએ આ તલવાર બહાદુર સૈયદબંદાને માલીકને ત્યાં માકલી દીધા. ખાનના બીજા અમલદારો મહારાજ ઉપર તૂટી પડ્યા. પણ જીવા મહાલાએ પેાતાનું ખરું હીર આ વખતે બતાવ્યું. મહારાજ ઉપરના હુમલા જીવાએ પેાતાની ઉપર લીધા અને ખાનના યાદ્દાઓને પૂરા કર્યાં. શભાજી કવજીએ પણ ખરું શૌય બતાવ્યું. દિવાન ગાવિંદ પતે મહારાજ ઉપર અરે! હલેા કર્યાં. મહારાજે કહ્યું “તું પ્રાવણ છે માટે આગળ આવતા નહિ ” પણ ગોવિંદપુતે ન માન્યું અને મહારાજ ઉપર બ્રા કરવા દોડી ગયેલું. તાનાજી માલુસરે અને જીવા મહાલાએ એના ઉપર મારા ચલાવી એને ધાયલ કર્યાં. શિવાજી મહારાજે કહ્યું “ એ બ્રાહ્મણ છે. એણે ખરી સિપાહીગીરી બતાવી છે, એણે પેાતાના માલીકની ચાકરી કરી છે, એને પૂરા ન કરો. ” મુલાકાત મંડપમાં ૬ યુદ્ધો ચાલી રહ્યાં છે એ દરમિયાન પાલખીવાળા ભાઈ પાલખી લઈને અંદર પેઠા અને પાલખીમાં ખાનનું મડદું નાખી પાલખી લઈ જતા હતા, ત્યાં શંભાજી કવજી પાછળ દોડ્યા અને ભાઈના પગ ઉપર વા કરી પાલખી નીચે પાડી. પછી શુંભાજી વજીએ મહારાજને પૂછ્યા વગર પાલખીમાંના ખાનનું માથુ’ કાપી લીધું. આવી રીતે ખાનના બધાં માણસે માર્યા ગયાં અને શિવાજી મહારાજે અફઝલખાનના દગામાંથી પેાતાની જાતને બચાવી, ચપળતા વાપરી ખાનના પુરા કર્યાં અને હિંદુત્વ રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાની ચેાજના મજબૂત કરી. શિવાજી મહારાજને પ્રભુએ બચાવ કર્યાં. આ બધા બનાવ ૧૦ થી ૧૨ મીનીટમાં જ પૂરા થયા. મુલાકાત મંડપની બાજુમાં રણશિંગ વગાડનારા તૈયાર રાખ્યા હતા, તેમને રશિંગ વગાડવાના મહારાજે હુકમ કર્યાં. શિગવાળાએ શિંગ ફુક્યું અને લડાઈ શરુ કરવાની ઈશારત થઈ. આ વખત સાંજના ચાર અને પાંચ વાગ્યાની વચ્ચેતા હતા. (પ્રતાપગઢ યુદ્ધ પા. ૧૮૫ શ્રી. વિિિવજ્ઞય પા. ૧૭૦, શ્રી ભાવે મૃત બાજવાનાવા વર્ષે પા. ૭૫ ). રણશિંગાને અવાજ સાંભળતાંની સાથે જ ગઢ ઉપરથી તાપાના અવાજે થયા. આ તાપના અવાજો એ દૂર દૂર લશ્કર સાથે * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જે ] છે. શિવાજી ચરિત્ર ૨૩૫ સજ્જ થઈ તૈયાર રહેલા સરદારોને નક્કી કર્યા મુજબ દુશ્મન ઉપર હલ્લે કરવાની સૂચના હતી. રણશિંગ અને તોપોના અવાજ સાંભળીને નક્કી કરી રાખ્યા મુજબ લડાઈ શરુ થઈ. રણશિંગવાળાઓને રણશિંગ ફૂંકવા હુકમ કરી, મુલાકાત મંડપે પ્રતાપ કરી, ત્યાંનું કામ પરવારી પ્રતાપગઢ ઉપર જવા મહારાજ નીકળ્યા. તેપોના અવાજ સાંભળી ખાનના માણસે સમજયા કે આ તોપો ખાનના માનમાં ફેડવામાં આવી હશે. શિવાજી મહારાજના માણસે પૂર્વ સંકેત મુજબ સમજી ગયા કે દુશ્મનના દળને ભાગતાં ભોંય ભારે કરવાની ઈશારત થઈ. મહારાજના માણસ તો તૈયાર થઈને ચાતકની માફક તોપના ધડાકાની રાહ જોતા હતા. તોપોના ધડાકાની સાથે જ રાહ જોતા બેઠેલા મરાઠા દુશ્મન દળ ઉપર તૂટી પડ્યા. ભારે યુદ્ધ જામ્યું. શિવાજી મહારાજ અફઝલખાનનું લેહી ટપકતું માથું હાથમાં લઈ પ્રતાપગઢ ઉપર ગયા. શ્રી ભવાનીનાં દર્શન કર્યો. ત્યાંથી અફઝલખાનનું માથું હાથમાં લઈ માતા જીજાબાઈને મળવા ચાલ્યા. માતા જીજાબાઈ પ્રતાપગઢની ટોચેથી મહારાજની રાહ જોતાં બેઠાં હતાં. શિવાજીને પોતાના ગાઠિયાઓ સાથે સહીસલામત અફઝલખાનના શિર સાથે આવેલા જોઈ માતાની આંખો આનંદાથી ભરાઈ આવી. શિવાજીએ માતાના પગમાં પોતાનું માથું મૂકયું. શિવાજીને પગમાંથી ઉઠાવી માતા જીજાબાઈ બોલ્યાં “બેટા! શંભના વધનું વેર વસુલ કરીને મારી આંતરડી ઠારી છે. તે તે સાચી સિપાહીગીરી બજાવી. ભવાનીએ મહેર કરી. કાળના જડબામાંથી વિજયી થઈ છૂટી તું મને આવી મળે તે માટે આપણે પ્રભુને પાડ માનવો રહ્યો. આ વિજય એ તો કેવળ પ્રભુની પ્રસાદી છે. એની કૃપા ન હોત તો આમાંનું શું બની શકત?” પછી માતા જીજાબાઈ મહારાજના ગોઠિયાઓ તરફ જોઈને બોલ્યાં “શિવાજી આજે મને સહીસલામત મળે છે એ પ્રભુના પાડ અને તમારા બધાના પ્રતાપ છે. ” ૫. ખાન ખતમ થયા પછી, અફઝલખાન મરાયા પછી પ્રતાપગઢની આજુબાજુના આસરે ૨૫-૩૦ માઈલના મુલકમાં શિવાજી મહારાજ અને બિજાપુર દરબારના લશ્કર વચ્ચે ચાર લડાઈ છે અને કેટલીક ઝપાઝપી થઈ હતી. શિવાજી મહારાજે મલાકાતને વિસ નક્કી કરવામાં જબરી દીર્ધદષ્ટિ વાપરી હતી. ખાન વાઈથી નીકળી આવ્યા પછી મલાકાત લેવા તૈયાર હતા પરંતુ બે દિવસ વચ્ચે જવા દઈને શિવાજી મહારાજે મલાકાત માટે ગુરુવાર પસંદ કર્યો. ગુસ્વાર એ મુસલમાનોને “ જુમ્મરાત દિન” હાઈ એ રાત્રે ધર્મચુસ્ત મુસલમાને ફકીરને ખેરાત આપવાની ધમાલમાં હોય છે. બીજા મુસલમાનો ગુવારની રાતને અઠવાડિયાની માજશેખની રાત્રિ ગણે છે. બિજાપુર લશ્કરની છાવણીમાં તે દિવસની રાત્રિ ગાનતાન, નાચ, તમાસા વગેરેમાં ગળાતી. લશ્કરના સૈનિકે મોજશોખમાં મશગુલ હોય તેવે વખતે છાવણ ઉપર અચાનક છાપો મારવામાં આવે તે છેડે ભેગે દુશ્મનદળનું ભારે નુકસાન કરી શકાય, એ ગણત્રી ગણવામાં શિવાજી મહારાજે ભારે નજર પહોંચાડી હતી. મુલાકાતને વખત પણ મુલાકાત મંડપનું કાર્ય ખતમ થયા પછીના કાર્ય માટે અનુકૂળ થઈ પડે એ જ નક્કી કરવામાં શિવાજીએ ડહાપણ વાપર્યું હતું. દુશ્મનનું દળ જબર હોય. સંખ્યા મોટી હાય, દારૂગોળા ખૂબ હેય, રસદ અખૂટ હાય, લડાઈ ને સરંજામ પૂરેપુર હોય અને પોતાની પાસેની થોડી સંખ્યા અને દુશ્મનના પ્રમાણમાં થોડાં સાધનોથી શત્રુને મહાત કરે હોય તે ઉત્તમ સેનાપતિ જે ગણત્રી કરે અને ઝીણી ઝીણી બાબત ઉપર પણ ઊંડી નજર પહોંચાડી કાર્યક્રમ વડે અને કામની વહેંચણી કરે તેવી ગોઠવણુ શિવાજી મહારાજે કરી હતી. મુલાકાત મંડપનું કામ આપ્યા પછી પ્રતાપગઢથી તોપોના ધડાકા થાય કે તરત જ ઠેકઠેકાણે છાવણીમાં વહેંચાઈ ગએલા દુશ્મન લશ્કર ઉપર જુદા જુદા સેનાપતિઓએ એકી સાથે હુમલો કરે એવો કાર્યક્રમ ગોઠવાઈ ગયે તે. પોતાના કારણે દમનને નાશ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે મુલાકાતને વખત સાંજના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જા ચારથી પાંચના નક્કી કરવામાં આવ્યા હતા અને તે પછી તેાપના ધડાકાની ઈશારત થાય કે નક્કી કરેલા સેનાપતિઓએ દુશ્મનદળ ઉપર હલ્લા કરવા. દુશ્મનનું લશ્કર મહારાષ્ટ્રના એ ભાગના જંગલ, ડુંગર, ઝાડી, ખીણુ, વગેરેથી પૂરેપુરું જાણીતું નહિ હાવાથી રાત્રિના લાભ ભાગિયાને મળે એ ગણત્રિથી શિવાજી મહારાજે મુલાકાતને વખત નક્કી કર્યા હતા. ઈ. સ. ૧૬૫૯ ના ગુરુવાર તા. ૧૦ મી નવેમ્બરને રાજ અફઝલખાન પ્રતાપગઢની તળેટીમાં મુલાકાત મડપમાં મરાયા પછી સાંજના પોણાપાંચ વાગે પ્રતાપગઢ ઉપરથી નક્કી કર્યા મુજબ તેાપના ધડાકા થયા અને એ ધડાકા થતાંની સાથે જ શિવાજીનું લશ્કર નીકળ્યું. તે રાત્રે ચાર જબરી લડાઈ એ થઈ. કેટલીક ઝપાઝપી પણ થઈ. નીચેની ચાર લડાઈ એ બહુ જબરી થઈ:—(૧) જની2બની લડાઈ, (૨) કાયના પારની લડાઈ, (૩) જાવળીની લડાઈ અને (૪) વાઈની લડાઈ, હું જનીટે બની લડાઈ. મહારાજે એવી ગાઠવણુ કરી હતી કે મુલાકાત મંડપમાં જે પરિણામ આવે તેની ખબર અવાજના ઈશારાથી પાતાના સરદાર અને સેનાપતિને મળે, અને તે ઈશારા માટે મુલાકાત મંડપની બહાર નજીકમાં જોરથી રણુશિંગું ફૂંકનારાને શિંગ સાથે હાજર રાખ્યા હતા અને પોતાને હુકમ થાય તથા સૂચના મળે એવી રીતે શિંગ તાબડતાબ ફૂંકવાની એમને સૂચના આપી દીધી હતી અને ગઢ ઉપરના ગાલદાજોને તૈયાર રાખ્યા હતા. રણશિંગ સંભળાય કે તરતજ તેાપાના અવાજ કરવાની તાકીદ આપી દીધી હતી. મુલાકાત મંડપને બનાવ બની ગયા પછી ખાનને પાલખીમાં નાખીને ભેઈ લાંકા લઈ જતા હતા તેમના પગ કાપી નાખી પાલખીમાંથી ખાનનું માથું કાપીને શંભાજી વજીએ શિવાજી મહારાજને આપ્યું અને શિવાજી કૃષ્ણાજી ભાસ્કરને સાથે લઈ ગઢ ઉપર જવા નીકળ્યા તે વખતે મહારાજે શિંગવાળાને શિંગ ફૂંકવાનો હુકમ કર્યાં. ગઢ ઉપરના ગાલદાજો રણશિંગના અવાજની આતુરતાથી રાહ જોતા હતા. ગાલંદાજો રસુથિંગ સાંભળવા માટે જેટલા આતુર હતા તેટલાજ આતુર દૂરદૂર દુશ્મન દળનેા નાશ કરવા તૈયાર થઈ રહેલા સર સેનાપતિ મારા પત પિંગળે, સરનેાખત નેતાજી પાલકર, જેધે, ખાંદલ, પાસલકર વગેરે સેનાપતિ અને સરદારા હતા. મહારાજે હુકમ કર્યાં એટલે રણશિંગવાળાઓએ આનંદથી શિંગ કયાં અને શિંગ સાંભળતાની સાથેજ ગઢ ઉપરના ગાલ દાર્જોએ તેાાના ધડાકા કર્યાં. તાપા છૂટી અને એ સાંકતિક તેાપાના ધડાકા સર સેનાપતિ મારા પત પિંગળે વગેરેએ સાંભળ્યા અને નક્કી કરી રાખેલા સંકેત મુજબ એ રણયાદ્દા ખાનના લશ્કરના જુદા જુદા ભાગ ઉપર તૂટી પડવા આગળ ધસ્યા. આ તાપાના ધડાકા અફઝલખાનના માણુસાએ પણ સાંભળ્યા હતા. પણ એમને તે શિવાજી કઈ વિસાતમાં ન હતા એટલે તાપાના આ ધડાકા ખાનની સલામી માટે શિવાજીએ કર્યાં હશે એમ ધારી આનદ માન્યા. શિવાજી મહારાજે ખાન અને તેના સરદારના જે સત્કાર કર્યાં, એમની જે પરાણાચાકરી કરી, એમને રસ્તામાં ઠેક ઠેકાણે જે માન આપ્યું તે ઉપરથી મુલાકાત મંડપમાં કાઈપણ પ્રકારના ભયકર બનાવ બનશે એવી શંકા અક્ઝલખાનના ડાહ્યામાં ડાહ્યા, અનુભવી અને કસાએલા મુત્સદ્દીઓને પણ નહતી. ખાનના નીકટના અને ખાસ વિશ્વાસુ સરદારા અને અમલદારે। જેમણે ખાનને મનસુખે જાણ્યા હશે તે તા ખાનનાં પરાક્રમની વાત સાંભળવા આતુરતાથી રાહ જોઈ ને બેઠા હરો. પારની છાવણીથી ખાન મુલાકાત મંડપે આવવા નીકળ્યા ત્યારે શિવાજી મહારાજના વકીલ પતાજી પર્યંતની સાથે કબુલ કરેલી મુલાકાતની શરતે ખાને તેડી અને પેાતાની સાથે છાવણીમાંથી ચૂંટીને ઉત્તમમાં ઉત્તમ ૧૫૦૦ માણુસા લીધાં. આ ૧૫૦૦ લડવૈયાઓને મુલાકાત મંડપે લઈ જવા માટે ખાતે સાથે રાખ્યા હતા અને તેમને મુલાકાત મંડપેજ લઈ જવાના એને નિશ્ચય હતા પણુ ખાન આ ૧૫૦૦ માણસા સાથે ક્રાયના નદીને કિનારે આવ્યા એટલે શિવાજીના વકીલ પતાજી પુતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ ] છે. શિવાજી ત્રિ ૨૩૯ ખાનને કહ્યું “ મુલાકાતની શરતા તૂટે તે શિવાજી મહારાજ મુલાકાતે આવવાનું વખતે માંડી વાળશે અને હમણાં સુધી પેશ ગએલી ખાજી દરિયા તરી ખાાચિયામાં ડૂબી જશે.” ખાનના વકીલ કૃષ્ણાજી પત સાથે હતા તેમને પણ પતાજી પતનું કહેવું વાજખી લાગ્યું અને એણે પશુ ખાનને વખતસરની ચેતવણી આપી અને જોખમ ખેડચા શિવાય ખાજી સધાતી હાયતા આ રસ્તા લઈને શિવાજીને ગેરવાજખ્ખી રીતે છ ંછેડી નુકશાન વહારી લેવું એ ડહાપણભરેલું નથી એમ ખાનને જણુાવ્યું. ખાને આ બંને વકીલના વીચારા ધ્યાનમાં લઈ તેના ઉપર વિચાર કર્યાં અને તેને પણ લાગ્યું કે મુલાકાતથી હેતુ સધાય એમ છે અને શિવાજીને મુલાકાત વખતે સીધા કરાય એમ છે તેથી કાપણુ ફ્લેગામાં મુલાકાતની ગઠવણુ તૂટી ન પડે એની ખાસ કાળજી રાખવી જોઈએ. એણે ૧૫૦૦ માણુસનું લશ્કર કાયનાને કિનારે જનીટેબના ડુંગરા નજીક થેાભાવ્યું. જે પર્યંત ઉપર પ્રતાપગઢ બાંધવામાં આવ્યેા છે તે પર્યંતના અગ્નિખૂણા તરફના ડુંગરને “ જનોટબ” નામથી લૉકા એળખે છે. આ ડુંગરથી આશરે અર્ધો લાગ દૂર · મહારવાડવાગ્યે ટેબ ” એ નામનેા એક ડુંગર છે. એ બંનેની વચ્ચેની ખાણુમાં આ ૧૫૦૦ ચુનંદા લડવૈયાને રાખીને ખાન મુલાકાત મંડપ તરફ ચાલ્યા. જે ખીશુમાં પાતાનાં ૧૫૦૦ માણુસાને ખાને ચેાલાવ્યાં હતાં, તે ખીણુની ઉત્તર તરફની ઝાડીમાં કનેાજી જેધે, ખાંદલ, પાસલકર, અણુાજીપત, બાજી સરજેરાવ વગેરે ચાદ્દાઓને આશરે ૪૦૦-૫૦૦ પાયદળ સાથે શિવાજી મહારાજની ગોઠવણુ મુજબ ગાઠવવામાં આવ્યા હતા. ખાનનું લશ્કર કાયના પારથી ધસારા કરતું પ્રતાપગઢ તરફ આવે ત્યારે તેને નાશ રસ્તામાંજ કરવાનું કામ સરસેનાપતિ મારાપત પિંગળે અને સીલીમકરને સોંપ્યું હતું. પણ મારાપત ખીજી કામગીરી બજાવી ને હલ્લે લાવે ત્યાં સુધી ખાનના લશ્કરને રોકી રાખવાની જરુરિયાત શિવાજી મહારાજને વિચારને અંતે જણાઈ, એટલે મહારાજે એ કામ ઉપર જણાવેલા કનાજી જેધે વગેરે સરદારાને સોંપ્યું હતું. પાતાની ફરજ ખરાબર અદા કરવા માટે જનીબના ડુંગરની તળેટીમાં ખાજી સરજેરાવ અને આ ડુંગરની દક્ષિણે ધાડી ઝાડીમાં અણુાજીપત પાતાનાં માણુસા સાથે છુપાઈ બેઠા હતા. અણુાજીપત અને એનાં માણસાએ ઝાડીમાં છુપાવા માટે ઠેક ઠેકાણે એવી જગ્યા પસંદ કરી હતી કે જ્યાંથી તેઓ રસ્તા ઉપરની બધી હિલચાલ દેખી શકે અને રસ્તા ઉપરના કાઈપણુ માણુસ એમને જોઈ શકે નહિ. ખાને પેાતાનાં ૧૫૦૦ માણસા જે ખીણમાં રાખ્યાં હતાં, તેના નૈઋત્ય ખૂણામાં ગામની પાછળ સીલીમકર પેાતાના લશ્કર સાથે તેાપના ધડાકાની રાહ જોતા તૈયાર બેઠા હતા. પારધાટમાં કિનેશ્વરની નજીકમાં સર સેનાપતિ મારાપત પિંગળે પાતાના ૫૦૦૦ પાયદળ સાથે બ્રાટ રાકીને બેઠા હતા. શિવાજી મહારાજે પાતાના લશ્કરની આવી રીતે ગાઠવણુ કરવામાં દરેક અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગા ધ્યાનમાં લઈ, નજરબાજખાતા તરફથી મળતી ખાનગી બાતમી ઉપર નજર દોડાવી આજુબાજુના સંજોગે અને વાતાવરણના લાભને અડસટ્ટો આંકી પેાતાની સેનાપતિ તરીકેની દી દષ્ટિ સાખીત કરી હતી. શિવાજી મહારાજનું નજરબાજ ખાતું બહુ ચપળ અને ચાલાક હતું એતા પાછળ કહેવામાં આવ્યું છે. મહારાજનું નજરબાજખાતું ખાનની છાવણીની છુપી વાતા મેળવીને મહારાજને તેની ખબર તરત પહોંચાડતું, એટલુંજ નહિ, પરંતુ ખુદ ખાનની યેાજના અને ગાઢવા છુપામાં છુપી હોય તે પણ શિવાજનું નજરબાજખાતું એ જાણી શકતું. મહારાજ લશ્કરની વ્યવસ્થા અને બળની આંકણી બરાબર કરી શકતા અને જ્યાં જોઈ એ ત્યાં, જેટલા જોઈ એ તેટલા અને જેવા જોઈ એ તેવા માણસા જ્યારે જોઈ એ ત્યારે અચૂક મૂકી શકતા, તેનું કારણ તેમના નજરબાજખાતાની વખાણુવા લાયક કામગીરી હતી. પોતાના નજરબાજમાતાની બાતમી ઉપર ખાસ ધ્યાન રાખીને શિવાજીએ લશ્કરની ગાઠવણુ કરી હતી. મહારાજને ચેસ ઠેકાણેથી ખબર મળી હતી કે ખાતે નીચે પ્રમાણે ગાઢવણુ અને તૈયારી કરી હતી. “ જો શિવાજી જીવતા હાથમાં ન આવે અને તે પરધારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જાં થઈ ને મહાડ તરફ નાસી જાય તેા પારઘાટનો એકદમ કબજો લેવા અને શિવાજીને પૂર્વ દિશાથી પશ્ચિમ તરફ ધકેલવા, શિવાજીને એક તરફથી પશ્ચિમ તરફ ધકેલી, સીદીને ઉશ્કેરી તેની મદદ માગી તેની પાસેથી શિવાજીને પશ્ચિમ દિશાએથી પૂર્વ તરફ ધકેલવા અને શિવાજી દક્ષિણુ તરફ્ ન નાસે માટે વાડીના સાવંત અને શૃંગારપુરના ર્વેની મદદથી એ દિશાએથી પણુ અને નાસવા ન દેવા અને એવી રીતે શિવાજીને ચારે તરફથી ઘેરી લેવા. ” મહારાજને ચારે તરફથી ઘેરી લેવાની ખાન પેરવી કરો રહ્યા છે એ ખબર મળવાથી મહારાજે પારઘાટ ઉપર ખૂબ બંદોબસ્ત રાખ્યા અને કાયના પારનું ખાનનું લશ્કર પ્રતાપગઢ ઉપર હલ્લા લાવે તા જેધે વગેરે યોદ્ધાએ એ લશ્કર અટકાવવું અને ખાનના લશ્કરની સંખ્યા બહુ મેટી હાવાથી એ લશ્કર ઉપર મેરેતે પાતાના પાયદળ સાથે આવીને છાપા મારવા અને દુમનદળના નાશ કરવા, એવી ગાઠવણ મહારાજે કરી હતી. શિવાજી મહારાજે જ્યારે આ પ્રમાણે વ્યવસ્થા કરી ત્યારે ખાન મુલાકાતની શરતા તેડી, ૧૫૦૦ ચુનંદા માણસા પોતાની સાથે મુલાકાત મંડપે લઈ જવા માટે રાખશે અને ખાન એ ૧૫૦૦ માણસને જનીબના ડુંગર આગળ મૂકીને આગળ જશે એની કાઈ ને કલ્પના પણ ન હતી. આ તે કેવળ અકસ્માત હતા. શિવાજીના નજરબાજખાતાનાં માણસા ખાન અને તેની છાવણીમાં અને આસપાસ જુદા જુદા વેશમાં ભટકતા હતા અને બાતમીએ હર પ્રયત્ને મેળવી માલીકને પહોંચાડતા હતા. અલ્ઝલખાન ૧૫૦૦ માણસો લઈ ને વાઈથી નીકળ્યા કે તરતજ નજરબાજખાતાના અમલદારે આવીને સર સેનાપતિ મારાપત પિંગળેને તાકીદે ખબર આપી કે ખાન ૧૫૦૦ માણસા સાથે લઈને મુલાકાત મડપે ાય છે. મારાપતે આ ખબર સાંભળી અને એને લાગ્યું કે મહારાજે ગેાઠવેલા કાર્યક્રમમાં હવે એમની પરવાનગી વગર ફેરફાર કરવા પડશે. પિંગળે જરાપણ ગભરાયા નહિ, પણ દુશ્મને પોતાની ચાલમાં ફેરફાર કર્યાં, તા દુશ્મનને પહેાંચી વળવા માટે નક્કી કરી રાખેલા કાર્યક્રમમાં ફેરફાર કર્યેજ છૂટકા છે. એ વિચાર કરીને મેરેાપતે આ ઉભી થએલી નવી અડચણુને પહેાંચી વળવા માટે નક્કી કરેલી વ્યવસ્થામાં જરુર જેટલા ફેરફાર પોતાની જવાબદારી ઉપર કરવાનો નિશ્ચય કર્યો. એણે એવી ગાઠવણુ કરી કે જો ખાન ૧૫૦૦ માણુસા લઈને મુલાકાત મ`ડપે જાય તા તાપના ધડાકાની સાથેજ એના લશ્કરની એક ટુકડીએ જની2બને! ડુંગર ચઢીને ખાનના આ માણુસા ઉપર પાછળથી હલેા કરવા. આ ગેાઠવણુ કરવાનું નક્કી કરી, પિંગળે પોતાના સરદારાને તે પ્રમાણે સૂચના આપવા તૈયારી કરતા હતા એટલામાં તે નજરબાજખાતાના બીજો અમલદાર ચાક્કસ ખબર લાવ્યા કે ૧૫૦૦ માણુસ ખાન કાયનાપારની છાવણીથી પોતાની સાથે લાવ્યેા હતા તે બધાંને જનીટુંબના ડુંગર નજીકની ખીણમાં મૂકીને ખાન મુલાકાત મંડપ તરફ ગયા છે. આ બાતમીથી પાછા સંજોગા બદલાયા અને મેરેાપતે નક્કી કરેલી ગાઢવણુ રદ કરી, નવા સંજોગાને પહેાંચી વળવા ગોઠવણુમાં તે પ્રમાણે ફેરફાર કર્યો અને એ ગાઠવણુને તાપના ધડાકાની સાથેજ અમલમાં મૂકવા પોતાના અમલદારાને સખત તાકીદ આપી. આસરે પોણાપાંચ વાગે પ્રતાપગઢ ઉપર તેાપના ધડાકા થયા. મારાપત પિંગળે, નેતાજી પાલકર વગેરે દૂર દૂર તૈયાર થઈ ને તાપોના ધડાકાની રાહ જોતા હતા. ધડાકા સાંભળતાંની સાથેજ મેરાપ ત પિંગળેએ સૂચના આપ્યા મુજબ સરદાર બાંદલ ખીણમાં રહેલાં ખાનનાં માણુસા ઉપર પોતાના લશ્કર સાથે તૂટી પડ્યો. આંદલને આ હત્લા તદ્દન અચાનક હતા. અફઝલખાન મુલાકાત વખતે ક ંઈક નવાજુની કરશે અને ખાન તરફથી કંઇક હુકમ આવશે, એ વિચારથી ખાનના લશ્કરને સેનાપતિ ખાન તરફથી હુકમની રાહ જોતા હશે, સેનાપતિ અને એના હાથ નીચેના લશ્કરી અમલદારાની આંખ અને કાન પ્રતાપગઢ તરફ દોરાઈ રહ્યાં હતાં, એવી સ્થિતિમાં સરદાર બદલ પોતાની ટુકડી સાથે ખાનનાં માણુસા ઉપર તૂટી પડ્યો. વીર ખાંદલે ડાખી અને જમણી બન્ને બાજુથી તૂટી પડવાની ને વાપરી. આમ અચાનક બંને બાજુથી હલ્લા થવાથી ખાનનાં માણુસા ગૠરાયાં. ખાનના સેનાપતિએ એમને ધીરજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રારણ ૨ નું ] છે. શિવાજી ચરિત્ર ૨૩૯ આપી વ્યવસ્થિત કરવાના પ્રયત્ન કર્યાં. ખાનના લશ્કરે મરાઠી લશ્કરના સામના કર્યાં અને યુદ્ધ ખરેખરું જામ્યું. સરદાર ખાંદલ બહુ આવેશથી પોતાના માણસોને શૂર ચડાવી રહ્યો હતા. મરાઠી લશ્કર પણ ખૂબ રંગે ચડયું હતું. સખત કાપાકાપી ચાલી રહી હતી, એટલામાં અણુાજી, રંગનાથ અને સર્જેરાવ પોતાની ટુકડી સાથે ખાંદલની કુમકે આવી પહેાંચ્યા અને ખાનના લશ્કરની ડાખી અને જમણી બગલ પર એમણે મારા ચલાવ્યા ( પ્રતાપઢ યુદ્ધ પાન. ૨૧૫). આ કુમક આવી પહેાંચી એટલે મરાઠા લશ્કરમાં પાછું નવું જોર આવ્યું. સહેજ થાકેલા મરાઠા સિપાહીઓએ પાછા જોરથી મારા શરૂ કર્યાં. મુસલમાના પણ મરણિયા થઈને લડતા હતા. રણે ચડેલા હિંમત બહાદુર હિંદુઓ પ્રાણની પરવા રાખ્યા વગર ઘૂમી રહ્યા હતા. ખાંદલ, સર્જે રાવ, અને અણુાજી રંગનાથને દુશ્મનદળમાં નાગી તલવાર વીંઝતા, દુશ્મનના રથી મહારથીને કતલ કરતા જોઈ મરાઠા રણવીરે મરણિયા બન્યા. ખાનના સેનાપતિએ પણુ પોતાના સિપાહીઓને શૂર ચડાવવામાં બાકી ન રાખી. બંને તરફના યોદ્ધાએ માથાં કારે મૂકીને લડતા હતા. ઘડીવાર તેા એમ પણ જણાતું કે આ લડાઈ લાંખા વખત સુધી ચાલશે. આ પ્રમાણે કતલ ચાલી રહી હતી એટલામાં સરદાર સીલીમકર પોતાની ટાળી સાથે મરાઠા લશ્કરની મદદમાં આવી પહોંચ્યા (પ્રતાપગઢ યુદ્ધ પા. ૨૧૭ ). સીલીમકર ખાનના લશ્કરની પાછળથી અને ડાખી બગલની બાજુથી હલ્લે લાવ્યા. આ તાજો હુલ્લા બહુજ સખત હતા. આ હલ્લાથી દુશ્મન દળમાં ગભરાટ પેઠે. મુસલમાનાની હિંમત ખૂટી, છતાં સેનાપતિએ લશ્કરને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા માંડ્યા. ખાનને ખતમ કર્યા પછી મહારાજ પ્રતાપગઢ ઉપર જવા નીકળ્યા તે વખતે તેમના બચાવ માટે હિરાજી કરજંદને તેનાં ૪૦-૫૦ માણસેાની ટાળી સાથે તૈયાર રાખ્યા હતા. તેને જની2બ આગળ જઈ ત્યાંની લડાઈમાં મદદ કરવા રવાના કર્યાં. તે પોતાના ૪૦ મરણિયાને લઈ દુશ્મનના આગળના ભાગ ઉપર જોરથી તૂટી પડ્યો (મતાપવઢ યુદ્ધ પા. ૨૧૮ ). હિરાજી ફરજ ંદના આવવાથી દુશ્મન દળમાં ભંગાણું પડયું. ખાનનું લશ્કર ભાગવા લાગ્યું, એટલામાં મારાપત પિંગળેએ લશ્કરની નાની નાની ટુકડીએ સરદાર ઢપાલે, મરાળ, ઢાર, અને માળની સાથે મદદ માટે મોકલી હતી તે આવી પહેાંચી અને એણે પણ શત્રુ ઉપર ભારે મારા ચલાવ્યો ( પ્રતાપગઢ યુદ્ધ પા. ૨૩૬ ). આવી રીતે શિવાજી મહારાજનાં ૭૦૦-૮૦૦ માણસાએ આ ૧૫૦૦ માણુસનું લશ્કર ધેરી લીધું અને ભારે કતલ ચલાવી. લેહીની નીકા જમીન ઉપર વહેવા લાગી. નવી નવી ટુકડીએ મરાઠાદળને મદદ કરવા આવી તેથી લડવૈયાઓને જીસ્સા વધતા જ ગયા અને તાજા નવાં માણસે જેમ જેમ આવતાં ગયાં, તેમ તેમ ખાનના લશ્કરની હિંમત ખૂટતી ગઈ. આ લડાઈ આશરે ૧ થી ૧૫ કલાક સુધી ભારે જીસ્સામાં ચાલી. આ લડાઈમાં ખાનના લશ્કરની પૂરેપુરી હાર થઈ. ખાનના લશ્કરમાંથી ૪૦૦-૫૦૦ માણસે માર્યા ગયાં, ૭૦૦-૮૦૦ માણુસા જખમી થયાં ( પ્રતાપત યુદ્ધ) અને બાકી રહ્યાં તેમાંના કેટલાક શરણે આવ્યા અને ખીજા પોબારા ગણી ગયા. આવી રીતે જય પામેલું મરાઠાઓનું લશ્કર કાયના પારની લડાઈમાં ઝંપલાવવા માટે નીકળ્યું પણ નીકળતાં પહેલાં સેનાપતિએ સમરાંગણ ઉપર પડેલાં દુશ્મનનાં હથિયાર, દુશ્મનનેા સરસામાન કબજે કરી, તેને નાંધી, પ્રતાપગઢ મેકલવા માટે એક ટાળીની પસંદગી કરી અને એ ટાળીને આ ખાસ કામ માટે મૂકી યિજય પામેલા લશ્કરે કાયના પાર તરફ કૂચ કરી. ખાનનાં ૧૫૦૦ માણસેામાં બંદુકવાળા પણુ ધણા હતા. અચાનક હલ્લે થાય અને દુશ્મન જ્યારે હાથેા હાથની લડાઈ શરૂ કરે ત્યારે દુકાનેા બહુ ઉપયોગ નથી થતા. શિવાજી મહારાજના લશ્કરમાં બંદુકવાળાએ બહુ જ ચેડી સંખ્યામાં હતા. એ ઉગ્રુપ મહારાજ બરાબર જાણતા હતા અને પાતાની ખેાડખાંપણ અને ઉણપને નજર આગળ રાખીને જ મહારાજે કાર્યક્રમ ગોઠવ્યો હતા. એટલે જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં અચાનક હુમલા જ મહારાજે પસંદ કર્યા છે અને દુશ્મન પાસે બંદુકા વધારે હાવા છતાં મહારાજની ગાઠવણને લીધે દુશ્મના દુકાના ઉપયાગ કરી શક્યા નથી. ખાનના લશ્કરના બંદુકવાળાઓની આશરે ૨૦૦-૩૦૦ બંદુકા, સંખ્યાબંધ તલવારા અને ભાલા જની2બની લડાઈમાં મરાઠાઓને હાથ લાગ્યાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જું દુશ્મન દળમાંથી જે લેકે ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા અને યુદ્ધના કદીઓને પ્રતાપગઢ લઈ જઈ મહારાજ સન્મુખ ખડા કરવામાં આવ્યા. ૭. કેયનાપારની લડાઈ બિજાપુર બાદશાહના ફરમાનથી અફઝલખાન શિવાજી મહારાજને, બિજાપુર બાદશાહતનું અપમાન અને નુકસાન કરવા માટે સજા કરી. સીધા કરવાના હેતુથી બિજાપુરથી મજલ દડમજલ કુચ કરી, પોતાની પ્રચંડ સેના અને લાવલશ્કર સાથે વાઈ મુકામે મુકામ નાખીને પડથાના સમાચાર આખા મહારાષ્ટ્રમાં વીજળી વેગે ફેલાયાનું અમે પાછળ કહી ગયા. અફઝલખાને પોતાના વકીલ કૃષ્ણાજીપત સાથે શિવાજીને સંદેશ મોકલ્યો અને રૂબરૂ મુલાકાત માટે લાવ્યા. શિવાજીએ સંદેશાને યોગ્ય જવાબ વાળ્યો અને પોતાના વકીલ પતાજી પંત સાથે ખાનને મુલાકાત માટે જાવળી પધારવા આમંત્રણ કર્યું. ખાન આમંત્રણ સ્વીકારી વાઈથી જાવળી આવ્યા. મુલાકાત વખતે દગો કરી મહારાજને કબજે કરી લેવા અથવા તક મળે તે પૂરો કરવાનો ખાનનો મનસૂબો હતો, એટલે વાઈથી જાવળી આવવા માટે ખાન નીકળ્યો ત્યારે પોતાની સાથે માનીતા મુત્સદ્દીઓ, વિશ્વાસુ સરદાર અને કસાયેલા યોદ્ધાઓ તથા ચુનંદા સિપાહીઓનું બનેલું લશ્કર લઈને નીકળ્યો હતે. એવી રીતે આશરે ૧૨૦૦૦ માણસની ફેજ ખાન સાથે વાઈથી જાવળી આવી હતી. શિવાજી મહારાજે બોબસ્ત કર્યા મુજબ આ લશ્કરે કેયના પારમાં છાવણી નાખી હતી. આ છાવણીમાં ઝારરાવ ઘાટગે, ઘર૫ડે, ખંડુજી પડે, જગદાળ, ખાનનો છોક ફજલખાન, સરદાર મૂખાન, સરદાર અંબરખાન વગેરે નામીચા અને ચુનંદા સેનાપતિઓ હતા. ખાનને પોતાનો મુકામ જાવળી પાસે સુંદર દેખાવવાળી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. કાયનાપારમાં છાવણીને મુકામ ત્રણ દિવસ સુધી રહ્યો હતો. કેયનાપારમાં મુકામ નાખ્યા પછી પણ મુલાકાત વખતે મહારાજને કબજે કરવાના વિચારમાં ખાને ફેરફાર કર્યો ન હતો. એ મુલાકાત મંડપ તરફ જવા પોતે નીકળે ત્યારે ચુનંદા ૧૫૦૦ માણસેની ફોજ સાથે રાખી હતી, તે ઉપરથી સાબીત થાય છે કે મહારાજને પકડયા પછી એમના સંરક્ષણ માટે અથવા એવા બીજા કોઈ કારણ સર મહારાજનાં માણસે દોડી આવે અથવા ઝપાઝપી કરે, તે તેમને નાશ કરવા માટે અને ખાન તથા શિવાજી મહારાજને કાયનાપાર છાવણીમાં સહીસલામત પહોંચાડવા માટે ખાને બંદોબસ્ત કર્યો હતો એટલું જ નહિ પણ કેયનાપાર છાવણીના જવાબદાર લશ્કરી અમલદારને ખાન, મુલાકાત મંડપે જવા નીકળ્યા ત્યારે સૂચના આપી દીધી હતી કે “ મારા તરફથી સંદેશો આવે કે તરત જ મારી મદદ માટે થોડી ફેજ પ્રતાપગઢ તરફ રવાના કરવી” (પ્રતાપ શુ પા. ૨૩૮ ). ખાનના હુકમ મુજબ જે અમલદારને આ કામ સોંપવામાં આવ્યું હતું. તે ખાનના સંદેશાની રાહ જોઈ રહ્યો હતો પણ ખાન તરફથી સંદેશો ને આવ્યા અને ખાનને ખતમ કરવામાં આવશે, એવો અંદેશો પણ કેઈના મનમાં કેયનાપારની છાવણીમાં ન હતા, એટલે ગઢ તરફ ફેજ રવાના થઈ નહિ. પ્રતાપગઢના નૈઋત્ય ખૂણામાં પારઘાટ છે, ત્યાં શિવાજી મહારાજનો સરસેનાપતિ મોરોપંત ગળે આશરે ચાર હજાર પાયદળ સાથે તૈયાર રહ્યો હતો. સર સેનાપતિના હાથ નીચે શામરાજપંત અને ત્રીંબક ભાસ્કર નામના બે નામીચા લશ્કરી અમલદારે હતા. આ બાહોશ અમલદારો ઉપરાંત સરદાર ઈગળ, કંક, ઢોર, ઘુમાળ, ગાયકવાડ વગેરે સરદારો પોતપોતાની ટુકડીઓ સાથે મારપંતના હાથ નીચે મહારાજની કમકે આવ્યા હતા. એ બધા પારઘાટમાં વાટ જોતા થોભ્યા હતા. મહારાજના નજરબાજખાતાના જુદા જુદા અમલદારો મારફતે, પોતાના વકીલ પંતાજી પંત તરફથી, ખાનના વકીલ કૃષ્ણજી પંત તરફથી અને જે જે દિશાએથી જે જે માર્ગે ખાનની છૂપી બાતમી મળી શકે તે મહારાજે મેળવી હતી અને મેળવેલી છૂપી બાતમીઓમાં એક બાતમી એવી હતી કે જે બધા બાતમીદાએ મહારાજને મોકલી હતી. એ બાતમી એ હતી કે “ મુલાકાત વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ મારણ ૨ નું ] છ, શિવાજી ચરિત્ર ગમે તે રસ્તે અને ગમે તે રીતે ખાન દગો કરશે અને મહારાજને પકડશે અથવા પૂરા કરશે.” પિતાના વિશ્વાસ બાતમીદારની બાતમીએથી અને બીજા સંજોગોને લીધે મહારાજને ખાતરી થઈ ગઈ હતી કે ખાન મુલાકાત વખતે દગો દેશે. એવા સંજોગોમાં ખાનનું કાયનાપારની છાવણીનું લશ્કર પ્રતાપગઢ ઉપર હલે લાવે તે તેની સામે ટકવા માટેની વ્યવસ્થા શિવાજી મહારાજે કરી હતી. કંઈ અકસ્માત અને આકસ્મિક કારણોને લીધે જે મહારાજને મહાડ તરફ અને કેકણ તરફ જતા રહેવાનું થાય અને કેયનાપારની છાવણીનું લશ્કર એમની પૂઠે આવે તો તેને અટકાવવાની પણ શેઠવણ મહારાજે કરી હતી. દુશ્મન બળિયો હોય અને આપણી પાસે લડાઈની સામગ્રી અને સાધનો દુશ્મન કરતાં ઓછાં હેય તથા લશ્કર પણ દુશ્મનની સરખામણીમાં નાનું હોય તે કાબેલ સેનાપતિ અડચણે અને આફત કપીને મૂહરચના રચે છે. મહારાજ બહુ કાબેલ સેનાપતિ હતા, એટલે એમણે આ બધા વિચાર કરીને ગોઠવણ કરી હતી. કેયનાપારની ખાનની છાવણીનું લશ્કર પ્રતાપગઢ તરફ આવે તો તેને અથવા એ લશ્કર કેકણ તરફ જવા માટે ઘાટ તરફ જાય તે તેને, ઘાટ પર ચડતાં પહેલાં જ અટકાવી, તેને નાશ કરવાનું કામ સર સેનાપતિ મોરોપંત પિંગળને સોંપવામાં આવ્યું હતું. સર સેનાપતિ પિંગળે લશ્કર (પાયદળ) સાથે પારઘાટ નજીક દુશ્મન દળની રાહ જોતો હતો. દુશ્મન દળ ન આવે તે તપના ધડાકા સાંભળીને કાયનાપારની ખાનની છાવણું ઉપર છાપે મારવાનું કામ પણ પિંગળનું હતું. આખરે પોણા પાંચને સુમારે તોપોના ધડાકા થયા. મેરેપંત તૈયાર તો થયા પણ ખાન ૧૫૦૦ માણસની ફેજ સાથે લાવ્યો હતો તેથી કાર્યક્રમમાં ગૂંચવાડો ઉભો થયો. મોરોપંત આવા ગૂંચવાડાથી ગભરાય તેમ ન હતા. એમણે પોતાની જવાબદારીથી જરર જેટલે ફેરફાર કરી દીધું અને જનીટેબની ખીણમાંનાં ખાનનાં ૧૫૦૦ માણસો ઉપર હલે કરવાનું કામ બાંદલ, જેધે વગેરે સરદારને સોંપ્યું. તેમની કુમકે સરદાર ઢમાળે, મૈરાળ, ઢેર અને ધુમાળને તેમની ટુકડી સાથે મોકલી દીધા. મેરેપંત પિતાના પાયદળની બધી ટુકડીઓ સાથે ઘોડવહુ આગળ આવ્યા. ત્યાંથી સરદાર ઢમાલ વગેરેને જનીટંબ તરફ રવાના કરી મોરોપંત કુમઠા વટાવી નિવળી થઈ સર્પાકાર રસ્તે કેયનાપાર ખાનની છાવણી નજીક આવી પહોંચ્યા અને ખાનના લશ્કર ઉપર ત્રણે બાજુએથી હલે કર્યો. ગઢ તરફ મદદ મોકલવાનો ખાન તરફથી સંદેશ ન આવ્યો એટલે છાવણીના અમલદારે નિરાંતે બેઠા હતા અને વખત સાંજનો હતો તથા શિવાજી મહારાજના લશ્કર તરફથી અચાનક હલે થશે એવી કઈને સ્વપ્ન પણ કલ્પના ન હતી એટલે છાવણીનાં માણસે પૂર્ણ આનંદ અને આરામમાં હતાં. પંતનો આ અચાનક હલે બહુ જુસ્સાનો હતો. “ હર હર મહાદેવ”ના અવાજની સાથેજ મરાઠા સૈન્ય કતલ શરૂ કરી. અફઝલખાનના લશ્કરી આભા જ બની ગયા. ક્યાં જવું અને શું કરવું તે કંઈ સૂઝે નહિ. એટલામાં કમળાજી લખે, થેસાજી કંક, તાનાજી માલસરે, કાંડાછ વરખલ અને રામજી પાંગાકર એ પાંચ યોદ્ધાઓ પોતાની ટુકડી સાથે છાવણી ઉપર હલે લાવ્યા અને ખાનની છાવણીને ચારે તરફથી ઘેરી લીધી. મોરોપંતના અચાનક હલ્લાની સાથે ખાનના ખૂન થયાના સમાચાર પણ છાવણીમાં આવ્યા અને ખાનના લશ્કરમાં ગભરાટ પેઠા. પોતાના પિતા પડ્યાના અશુભ સમાચાર ખાનના ત્રણે છોકરા ઉપર આકાશમાંની વીજળીની માફક આવી પડ્યા. આ બહાદુર અને બાહોશ બાપના દીકરાઓને માથે ભારે સંકટ આવી પડયું. ખાનનો મેટો છોકરો કાજલખાન ગભરાયો અને પોતાના બે ભાઈઓને છાવણીમાં છોડી, પોતે જાન બચાવવા નાઠે. ખડોજી ખેપડેને ભારે લાલચ આપી. ખંડોજીએ પોતાનાં ૩૦૦ માણસો એના રક્ષણ માટે આપ્યાં અને એને ત્યાંથી નસાડ્યો. તે કરાડ ગયો અને ત્યાંથી બિજાપુર ચાલ્યો ગયો. છતવાની વાત તે બાજુએ રહી, પણ જીવવાની આશા પણ ઉડવા લાગી. લશ્કરનાં માણસે જાન બચાવવા માટે, 81 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ છ, શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ નું આમતેમ ભાગવા લાગ્યાં. દુશ્મને લશ્કરને નાસતું જેઈ, શિવાજી મહારાજનાં માણસમાં વધારે સ્મૃતિ આવી. ખાનની છાવણીના નામીચા સેનાપતિઓ ગૂંચવણમાં પડ્યા, પણ એ કાંઈ નવા યુદ્ધા ન હતા. ઘણી લડાઈઓમાં એ કસાએલા હતા. ધણી જીતે એમણે મેળવેલી હતી અને ઘણી વખતે પોતાના શૌર્યને બળે ઘણાને ઘાણ કાઢયો હતે. દુશ્મન ઉપર મરણિયા થઈને તૂટી પડવાનો વખત આવ્યો ત્યારે લશ્કરે પાછા પગ ભરેલે જોઈ સેનાપતિઓ ક્રોધે ભરાયા અને લશ્કરને વ્યવસ્થિત કરવા પ્રયત્ન કરવા લાગ્યા. મેરાપંત પિંગળે હાથમાં વીજળીની માફક ચમકતી તલવાર લઈ ઘૂમતા હતા અને “ દુશ્મનને કાપો, મારે ચલા, શાબાસ” એવા અવાજોથી પોતાના લશ્કરને શૂર ચઢાવતા હતા અને પોતે પણ ભારે કતલ ચલાવી રહ્યા હતા. પોતાના સેનાપતિને રણે ચડેલો જોઈ અને દુશ્મન વચ્ચે ઘૂમત જોઈ મરાઠાઓને જેર ચડવું. મરાઠાઓ બહુ જોરથી મારો ચલાવવા લાગ્યા. ખાનનાં માણસે જીવ બચાવવા માટે નાસવા લાગ્યાં. કેટલાકે હથિયાર નીચે નાખ્યાં, કેટલાક ઝાડીમાં સંતાયા. આવી દુર્દશા જોઈ મખાન હાથમાં તલવાર લઈ આગળ વ અને નાહિંમત બની નાસી જતાં પોતાના સિપાહીઓને રોક્યા અને બોલ્યો “બિજાપુર બાદશાહતની ઈજત રાખવા માટે, બિજાપુર દરબારનું અપમાન કરનારને સજા કરવાના શુભકાર્યને માટે, પોતાના જાનની દરકાર રાખ્યા સિવાય, પોતાના માલીકની સેવામાં સર સેનાપતિ અકઝલખાને પોતાનો જાન ખોલે છે. એ શૂરની રીતે મર્યા છે. આપણે બધાએ આપણું સેનાપતિના ખૂનનું વેર લેવાનું છે. દુશ્મનના હલાને હથિયારથી જવાબ આપો અને જણાવે કે એક અફઝલખાન ગયે, તેથી કંઈ બધા મરી નથી ગયા, અફઝલખાનની પાછળ અમેએ ચૂડીઓ. નથી પહેરી. અણી વખતે નાસભાગ કરીને તમારા વાલીદના નામને તમે કલંક લગાડે છે. શરાઓ ! બહાદુરે ! જવાંમર્દ યોદ્ધાઓ! થેલે, ભો, ભાગે નહિ. ચારે તરફ પર્વત છે. દુશ્મનોએ ચારે તરફથી તમને ઘેર્યા છે. નાસશે તે પણ તમારે મોતને ભેટવાનું જ છે. કાયરોની માફક નાસતાં નાસતાં મરો, તેના કરતાં દુશ્મનને મારતાં મારતાં મરશે, તો માલીકની સેવા થશે. જવાંમર્દો ! જો મરવું જ છે, તે પછી કાફરોને કાપતાં કાપતાં મરીને બેહસ્તની દરોને મેળવો. કાફરોને મારતાં મરશે તે જિન્નતનશીન થશે. નાસતાં નાસતાં મરશે તે જહન્નમમાં જશે.” એટલામાં એરોપંતની એક ટુકડીએ જેસર હલ્લો કર્યો. કાન ફાડી નાખે એવા “હરહર મહાદેવ”ના અવાજ થયા એટલે મુસલમાનોએ નાસવા માંડયું. તેમને નાસતા જોઈ મુસખાન બોલ્યો “ નામર્દો ન નાસે, થે. તમારી આજુબાજુએ મરવા માટે આવેલા કાયર કાફરોને ઘાણ કાઢે. અહીંથી નાસીને ક્યાં જશે? પોતાના સાથીઓને અને સેનાપતિને દુશ્મનના હાથમાં સોંપીને જાન બચાવવા માટે નાસી જનાર નામર્દોની જિંદગીને ધિક્કાર છે. આમ નાસીને તમારી માતાની કુખ ન વગે. આમ નાસવાથી તમે નથી જીવી શકવાના અને વખતે જીવશે તે પણ તમારું કાળું મેં તમે તેને બતાવશો? નાક કપાવી કાળું મોં લઈ દુનિયામાં નીચું માથું કરી જીવવું તેના કરતાં અહીં ઉજળે મોઢે દુશ્મનોને મારતાં મરવું એ વધારે સારું છે. હિંમતબહાદુરે ! હિંમત પકડે. ચાલે મારી સાથે પાછી વળે. જુઓ હું દુશ્મન દળને જમીનદોસ્ત કરું છું. મારી કુમકે રહે. તમને ખુદાને કસમ છે. બાદશાહ સલામતના તમને કસમ છે. તમને પાક પરવરદિગારના કસમ છે. પાછો ફરે.” એમ કહી મુસખાન મોટા ઘોડા ઉપર સવાર થશે અને દુશ્મન દળ ઉપર દેશો. મુસેનાને આગળ વધ્યો એટલે એની પાછળ બીજા સરદારે ૫ણ પોતાપોતાની ટુકડી સાથે આગળ વધ્યા, મુખાને શિવાજીના લશ્કર ઉપર ખૂબ મારો ચલાવ્યું. સેનાપતિ હસનખાન વગેરે શૂર થાઓએ શિવાજીના લશ્કર ઉપર તીરંદાજી શરૂ કરી. મુસલમાનોના લશ્કરને શિવાજીના દ્ધાએ વારંવાર અવ્યવસ્થિત કરી નાખતા. ગભરાએલા લશ્કરને વારંવાર વ્યવસ્થિત કરવાના કાર્યમાં સરદાર મુસખાન પણ હાર્યો અને શત્રુ તરફથી મારો ચાલુ રહ્યો. મુસખાને સમરાંગણ છોડવું અને જાન બચાવવા નાઠા. અંકશખાન પણ રણભૂમિ છોડીને નાઠો. ખાનના સરદારો અને ઉમરાવે નાસવા લાગ્યા. પિતાના લશ્કરમાં ભંગાણ પડેલું જોઈ, સેનાપતિ રણદુલ્લાખાન ફેધે ભરાયા અને અફઝલખાનના વધતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ ] છે. શિવાજી ચરિત્ર ૨૪૩ વેર વાળવા જાનની દરકાર કર્યાં વગર મરાઠા લશ્કર પર તૂટી પડ્યો. શિવાજીના લશ્કરના હલ્લા બહુ જ ભયંકર હતા. હિંમતમાં એક બીજાને ટપી જાય એવા શિવાજી મહારાજના માનીતા સરદારા પાતપેાતાના માણસાને લઈને દુશ્મનના મરણિયા સરદારા ઉપર મરણિયા હલ્લા કરી રહ્યા હતા. મહારાજના લશ્કરે બહુ સખત મારા ચલાવ્યેા હતા. તે અસહ્ય થઈ પડતાં રણમાં ઘૂમી રહેલા રણુદુલ્લાખાન શિવાજીના સેનાપતિને તાબે થયા. આ સ્થિતિમાં છાવણીને મૂકી, મુસલમાન સરદારામાંના કેટલાક તે શિવાજીના સેનાપતિને તામે થયા. શરણુ જઈ તે મરણુ જીતવાના હેતુથી વીર અંબર ખાનના પુત્રે પેાતાનાં ઢાલ તલવાર નાખી દીધાં અને શિવાજીના સેનાપતિને તાબે થઈ ગયા. મંબાજી ભાંસલેએ પોતાની બહાદુરીથી સમરાંગણુ ગજાવી મૂક્યું હતું. આખરે શિવાજીના સૈનિકને હાથે મબાજી ભાંસલે મરાયા. અફઝલખાનને મોટા છેકરા ફાજલખાન ખડાજી ખેાડેની મદદથી સતારા તરફ નાસી જવા પામ્યા હતા પણ તેના એ ભાઈ એ છાવણીમાં રહ્યા તે કેદ પકડાયા. કાયનાપારની આ લડાઈમાં ખાનનાં ખૂબ માણસા મા ગયાં, ઘણાં ઘવાયાં અને ઘણાં કેદ પકડાયાં. સંખ્યાબંધ માણસાએ નાસવા માંડયુ' પણ નાસનાર માણસાના છંદોબસ્ત તા શિવાજીએ પહેલાંથી જ કરી રાખ્યા હતા. માખાજી ભાંસલેની સેવા. કાયનાપારની છાવણી ઉપર મેરેાપત પિંગળેએ કરેલા છાપાએ બહુ ભય'કર રૂપ લીધું. ખાનની છાવણી ઉપરના આ છાપામાં તા મહારાજનાં માણસાએ જાણે મંકાડાનું રૂપ લીધું હોય એમ બનાવા બન્યા. ‘ તૂટે પણ છૂટે નહિ ” એવી રીતે કેટલાક મરાઠા મુસલમાન લડવૈયાઓને ચોંટી પડચા. એમાંથી એકના મચેજ છૂટકા થાય એવી રીતે ખાઝાબાઝી શરૂ થઈ હતી. ખાનનાં સંખ્યાબંધ માણસાએ નાસવા માંડયું, એક તા આજુબાજુ જાવળનું જંગલ, ખીજું રાત્રીના સમય, ત્રીજી ડુંગર, ખીણ, ખારા અને જંગલના તદ્દન અજાણુ, ચેથું આ ગાળાના લેાકેા અને મુલકથી ખીલકુલ ભોમિયા નહિ, પાંચમું પગદંડી, રસ્તા, છુપામા` વગેરેની માહીતી નહિ એટલે ખાનનાં માણસા જે રસ્તેથી વાઈથી કાયનાપાર આવ્યા તેજ રસ્તે વાઇ જવાને પ્રયત્ન કરવા વાગ્યા. કેટલાક માણસેાએ નદી ઉતરીને વાઈના માર્ગ પકડ્યો. અચાનક હલ્લા થયે ખાનનું લશ્કર નાસશે અથવા લશ્કરની ટુકડી અથવા સવાર હત્લાની ખબર આપવા વાઈ તાકીદે દોડી જશે અને વાછથી મદદ મેળવે અથવા વાઈની છાવણી એવા હલ્લા પાતા ઉપર કદાચ અકસ્માત આવશે એવું ધારી આત્મરક્ષણ માટે તૈયાર થાય તેા નેતાજી પાલકરના હલ્લાને બહુ ભારે થઈ પડે. આથી મહારાજે કાયનાપારથી વાઈ જવાના માર્ગીમાં ચેઘાટમાં બાબાજી ભાંસલેને તેની ટુકડી સાથે મૂકયા હતા કે જેથી તાપના ધડાકા થયા બાદ શત્રુનાં માણુસાને વાઈ જતાં અટકાવી શકાય. પેાતાને સાંપવામાં આવેલી ફરજ અદા કરવા માટે ખાબાજી ભાંસલે તૈયાર થઇને ખેઠા હતા. તાપના ધડાકા સાંભળ્યા પછી બાબાજી ભાંસલે ખેચેઘાટમાં દુશ્મનની રાહ જોવા લાગ્યા. એ ત્રણ કલાકે કાયનાપારની છાવણીમાંથી જાન બચાવવા માટે વાઈ નાસી જતાં માણસા ખેચે ઘાટમાં આવી પહેાંચ્યાં. બાબાજી ભોંસલે એમના સત્કાર કરવા સજ્જ થઈને જ ઉભા હતા (પ્રતાપગઢ યુ પા. ૨૫૪). એણે એ નાસતાં માણુસાને પાછાં કાઢી મારાપત પિંગળના સપાટામાં પાછાં આણ્યાં. યુદ્ધમાં રંગ જામ્યા હતા તેવામાં જની2બની લડાઈ જીતીને યશસ્વી સરદારા કાયનાપારની છાવણી ઉપર તાજા શૂરથી તૂટી પડ્યા. સરદાર શામરાજપુત અને ત્રિંબક ભાસ્કરે બહુ જબરી તલ ચલાવીને દુશ્મન દળમાં હાહાકાર વર્તાવ્યા. અંતે યાદ્દાઓ ઘવાયેલા હતા છતાં, બહુ હિંમતથી તલવાર ચલાવી રહ્યા હતા. આખરે એ બંને વીર્ દુશ્મનની તલવારથી વીરગતિ પામ્યા. ખાનના લશ્કરમાં દહેશત પેઠી. ખાન તરફથી શિવાજીના લશ્કર સામે લઢનાર સરદાર જગદાળે પણ મરાયા. સરદાર ઝુંઝારરાવ તથા ધાટગેને શિવાજીના સેનાપતિએ કે પુકમા, ક્રૃઝલખાનનું લશ્કર પૂરેપુરું હાર્યું. આ લડાઈમાં ખાનની છાવણીનાં ૩૦૦૦ માણસો કપાયાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જું ઘણાં જખમી થયાં, ઘણું પકડાયાં અને ઘણાં નાસી છૂટ્યાં. કેયનાપારની આ લડાઈમાં શિવાજી મહારાજનાં ૧૭૩૪ માણસે મરાયાં અને ૪૨૭ જખમી થયાં (પ્રતાપ સુદ પા. ૨૫૭). આ લડાઈ આસરે બે કલાક સુધી ચાલી હતી (પ્રતાપ શુદ્ધ પા. ૨૪૬ ). શિવાજી મહારાજની છત થઈ અને દુશ્મનની છાવણીને ઘણે માલ મહારાજને હાથ લાગ્યો. ૭૦૦૦ ઘોડા, ૬૦ હાથી, ૪૦૦ ઊંટ, સંખ્યાબંધ બળદે, કાયનાપાર છાવણીનું તપખાનું, સંખ્યાબંધ તલવાર, પુષ્કળ જવાહીર, દારૂગોળે અને અનાજ વગેરે કબજે કરી પ્રતાપગઢ મોકલવામાં આવ્યું (કતારૂઢ યુદ્ધ પા. ૨૪૬). ૮ જાળીની લડાઈ શિવાજી મહારાજના જીવનમાં જાવળી બહુ અગત્યનો ભાગ ભજવે છે. ચંદ્રરાવ મેરેની જાળી તે આજ. જે જવળી માટે શિવાજી મહારાજે ચંદ્રરાવને સમજાવવા તનતોડ મહેનત કરી હતી તે જાવળી આજ. હિંદુત્વ રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાના કામમાં જાવળીને કબજે અથવા જાવળીના કબજેદારની સહાનુભૂતિ આવશ્યક હતી. જે મેળવવાના ભગીરથ પ્રયત્નો નિષ્ફળ નીવડતાં ચંદ્રરાવ મેરેનો નાશ કરી જાવળી છતી કબજે લીધી તે આજ. આ જાવળી પ્રતાપગઢના ઈશાનખૂણે કાયનાની ઉત્તરે આશરે બે માઈલને અંતરે છે. ખાનનું લશ્કર કાયનાપાર છાવણી નાખીને પડયું હતું. તે લશ્કરના એક ભાગને જાવળીમાં પડાવ હતો. ટૂંકમાં એમ કહી શકાય કે ખાનના કાયનાપારના લશ્કરની જમણી બગલ (right flank ) એ વળીની છાવણી ગણાય. ખાનની આ છાવણીનું તપખાનું છાવણીની તદ્દન ડાબી બગલે (left flank ) હતું. ખાનની છાવણીના પાયદળને પડાવ ડાબી બાજુએ હતું અને હયદળને મેટો ભાગ એની તદ્દન જમણી બગલે એટલે જાવળીની છાવણીમાં હતો. શિવાજી મહારાજે યુદ્ધની વ્યુહરચના ઘડી ત્યારે જ વિચાર કરીને નક્કી કર્યું હતું કે ખાનના લશ્કરનાં માણસોની જ્યાં જ્યાં છાવણીઓ હોય અથવા પડાવ પડ્યા હોય ત્યાં ત્યાં દુશ્મન દળ ઉપર એકી વખતે અચાનક છાપા મારવા. આ રચના મુજબ કેયનાપારની છાવણી ઉપર સેનાપતિ મોરોપંત પિંગળેએ છાપે માર્યો તે જ વખતે જાવળીના ખાનના લશ્કર ઉપર હલ કરવાની ગોઠવણ પણ કરી હતી. મુલાકાત મંડપમાં મહારાજે ખાનની મુલાકાત લીધી તે વખતે તેમને સરનોબત નેતાજી પાલકર જાવળીના વાયવ્ય ખૂણામાં આશરે ત્રણ માઈલ દૂર આવેલા કડેસરમાં હતું. મહારાજે ભૂહરચના કરીને પિતાના લશ્કરી અમલદારો દૂર દૂર જુદી જગ્યાએ ગોઠવ્યા હતા અને દરેકને તેમની લાયકાત મુજબ કામ સેપી દીધાં હતાં. બધાંને માટે તોપના ધડાકાની નિશાની રાખી હતી. નેતાજી પાલકર પોતાના ઘોડેસવાર સાથે કંડેસરના મેદાનમાં તો પાના ધડાકાની રાહ જોતા હતા એટલામાં પણ પાંચને સુમારે તાપના અવાજ નેતાજીએ સાંભળ્યા. ધડાકા સાંભળતાંની સાથે જ નેતાજીએ ઘોડેસવારોની એક ટુકડી રઘુનાથ બલ્લાળની સરદારી નીચે ખાનની જાળીની છાવણી ઉપર છાપો મારવા માટે મોકલી. આ ઘોડેસવારે તલવારવાળી ટુકડીના હતા. રઘુનાથ બલ્લાળ તથા તેના ઘોડેસવારે દુશ્મન દળ ઉપર હાલે કરી તેમને પૂરા કરવા માટે હુકમની રાહ જોતા હતા. હુકમ મળતાંની સાથે જ રઘુનાથરાવ પિતાની ટુકડી સાથે વીજળીવેગે જાવળી આવી પહોંચ્યા અને છાવણીના જમણું ભાગ ઉપર હલ્લે કર્યો. આ હલે અચાનક જ હતા. મોરોપંત પિંગળેએ કાયનાપારની છાવણ ઉપર છાપે માર્યો, તે જ વખતે રધુનાથ બલ્લાળે જાવળીના લશ્કર ઉપર હલ્લે કર્યો. આ લડાઈમાં પણ તલવારે ખૂબ ચાલી. અહીં પણ ખાનના લશ્કરને પરાભવ થયો. ૯. વાઈનું રણકંદન, પ્રતાપગઢના યુદ્ધમાં એક વખતે, એકે દિવસે ચાર લડાઈ એ થઈ. તેમાં વાર્ષની લડાઈ બહુ જ મેટી અને દુશ્મનના કલેજા ઉપર કારી ઘા કરનારી નીવડી. આ લડાઈ માટે પણ મહારાજે બહુ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ ] જી. શિવાજી ચરિત્ર ૨૪૫ સાવધાની અને કાળજી રાખી હતી. વાઈ સંબંધી રચના એવી રચવામાં આવી હતી કે સરનેાબત નેતાજી પાલકરે પોતાના હયદળ સાથે તૈયાર થઈને ખાનની મુલાકાતને દિવસે, એટલે ઈ. સ. ૧૬૫૯ નવેમ્બર તા. ૧૦ ને ગુરુવારે સાંજના ચાર વાગ્યાથી ક્રુડેસર ગામના મેદાનમાં તેાપના ધડાકાની રાહ જોતા તૈયાર રહેવું અને તાપના ધડાકા થાય એટલે તરત જ નેતાજીએ પેાતાના દળમાંથી એક ટુકડી ખાનની જાવળીની છાવણી ઉપર છાપા મારવા માટે માકલવી કારણ કે એ જ છાવણીને મોટા ભાગ ક્રાયનાપારમાં પડાવ નાખીને પડ્યો હતા અને તેના ઉપર સર સેનાપતિ મારે પત પિંગળે અને સરદાર જેધે વગેરે સરદારા તે જ વખતે હલ્લા કરવાના હતા. તેમને નેતાજીની આ ટુકડી મદદરૂપ નીવડે અને એમ કરવામાં મહારાજના હેતુ ખાનની કાયનાપારની છાવણીને એકી સાથે અચાનક ત્રણે બાજુએથી ઘેરી લેવી એ હતા. જાવળીના છાપા માટે નેતાજી મેાકલવાના હતા તેના કરતાં વધારે લશ્કરની જરુર છે કે કેમ તેની તપાસ નજરબાજખાતાના વિશ્વાસપાત્ર અમલદાર મારફતે કઢાવી અને જાવળીમાં વધારે લશ્કરની જરુર નથી એની ખાતરી થયા પછી તેાપાના ધડાકા સાંભળી, નેતાજીએ પાતાના દળ સાથે વાઈ તરફ ઝડપથી કૂચ કરવી અને વાઈ જઈ, ખાનની મેાટી છાવણી ઉપર અચાનક હલ્લા કરવા. મુલાકાતની શરત વિરુદ્ધ ખાન ૧૫૦૦ માણસે મુલાકાત મડપ તરફ લઈ જવા લાગ્યા. તેને સમજાવવાથી જનીãબ નજીકની ખોણમાં પેાતાના માણસાને થેાભવા કહી પાતે આગળ વધ્યા. જતીટેબમાં અચાનક આફત ઊભી થઈ, તેના નિકાલ સર સેનાપતિ મારે પત પિંગળેએ પોતાની જવાબદારીથી કરી દીધા અને એવી રચના રચી કે જની2બની હકીકત કાયનાપાર ન જાય અને કાયનાપારની હકીકત વાઈ ન પહોંચે. કાયનાપારની ખબર વાઈ ન જાય અને ખાનની વાઈ છાવણી ઉપર નેતાજીનેા હા અચાનક જ થવા જોઈ એ. તેથી બેચેધાળીના ઘાટમાં બાબાજી ભાંસલેને ખાનના લશ્કરનાં માણુસે નાસીને વાઈ જતાં હાય અથવા દુશ્મનને ચેતવણી આપવા વાઈ ખબર જતી હોય તો તે અટકાવવા મૂકવામાં આવ્યા હતા. પ્રતાપગઢના યુદ્ધમાં દુશ્મનળનું બળ બહુ હતું પણુ મહારાજે પોતાના બળની સાથે કળને પણ ભારે ઉપયાગ કર્યાં, એટલે કળમિશ્રિત બળ, ભારે ખળ કરતાં પણ ભારે થઈ પડયું. ખાન કરતાં મહારાજની શક્તિ બહુ જ ઓછી હતી પણુ મહારાજે પેાતાની શક્તિમાં યુક્તિ ભેળવી ત્યારે જ એકલી શક્તિને એ ઠાકરે મારી શક્યા, એકલી શક્તિ ભલે વધારે પ્રમાણમાં હાય તા પણ ઘણી વખતે યુક્તિમિશ્રિત શક્તિ છતી જાય છે. એના દાખલા આ પ્રતાપગઢનું યુદ્ધ આપણને પૂરા પાડે છે. આશરે પાણાપાંચને સુમારે તેાપોના ધડાકા થયા. નેતાજી પોતાના પાંચહાર ઘેાડેસવાર સાથે તૈયાર હતા. તેમણે પોતાના લશ્કરની એક ટુકડી પૂર્વસંકેત મુજબ રઘુનાથપતની સરદારી નીચે ખાનના જાવળીના લશ્કરની એક ટુકડી ઉપર હલ્લા કરવા રવાના કરી અને જાવળીના હલ્લા માટે વધારે મદદની જરુર નથી, એની ખાતરી કરી લઈ નેતાજીએ પોતાના લશ્કર સાથે મારતે ધાર્ડ વાઈ તરફ કૂચ કરી. રઘુનાથપતને વધારાની સૂચના કરવામાં આવી કે જરુર પડે જાવળી રહીને એમણે ખેચેધેાળીના ઘાટમાં બાબાજી ભાંસલેને મદદ કરવી. વાઈ જતાં રસ્તામાં ખેચેધેાળીના ઘાટમાં બાબાજી ભોંસલેને નેતાજી મળ્યા અને તેમને વધારાની સૂચનાઓ તથા અગત્યની ખબર આપી તેમજ વધારે મદદની ત્યાં જરુર નથી એની ખાતરી કરી લીધી. પછી નેતાજી આગળ વાઈ તરફ વહ્યા. ખાન જે રસ્તે વાઈથી કાયનાપાર આવ્યા હતા, તે જ રસ્તે નેતાજી વાઈ તરફ ચાલ્યેા હતા. કુડાસરથી વાઈ થાડા માઈલ દુર છે. નેતાજી રાત્રે વાઈ જઈ પહોંચ્યા. હવે વાઈની છાવણી તરફ નજર નાખવાની જરુર છે. ખાનની સાથે બધું મળીને આશરે ૩૪-૩૫ . હજારનું લશ્કર હતું. તેમાંથી કાયનાપાર છાવણીમાં આશરે ૧૨૦૦૦ હતું અને બાકીનું એટલે માથરે ૨૦૦૦૦નું લશ્કર વાઈ મુકામે હતું. તેમાં તેાપખાનું બહુ મોટું હતું. હયદળ અને પાયદળ હતાં. પણા નામીચા અને જાણીતા યાહ્ના ખાન પોતાની સાથે કાયનાપારની છાવણીમાં લઈ ગયા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જ છતાં, અનુભવી અને કસાયેલા સમરકુશળ સરદારા ખાનની વાઈની છાવણીમાં હતા. ઉમરાવ અંબરખાન, ઉમરાવ હસનખાન, સરદાર પાંઢરે, સરદાર એ'દરે, સરદાર ધરપડે, સરદાર જગતાપ, સરદાર કાંટે, સરદાર ભાંસલે, સરદાર ઈંગળે વગેરે સરદારા પોતાના લશ્કર સાથે વાઈમાં હતા. ખાનની છાવણીમાં હિંદુ હતા છતાં પણુ એ છાવણી તા ખાનની જ હતી, મુસલમાનની જ હતી. એ છાવણીમાં મુસલમાની મતનું આધિપત્ય હતું. ગુરુવારની રાતને મુસલમાને જુમેરાત ગણે છે અને તે રાત્રિ ઘણા મુસલમાના ધાર્મિક ભજનમાં ગાળે છે. વાઈની છાવણીમાં પણ તે દિવસે ધણા માણસો ધાર્મિક ભજન અને એશઆરામમાં પડ્યા હતા. “ આજે પેલા ડુંગરના ઉંદર ( શિવાજી )તે ખાનસાહેબે પકડયો હશે ” એ વિચારથી ખાનના લશ્કરમાં ધણા સરદારો અને ઉમરાવા આનંદ ભાગવતા હતા. મહારાષ્ટ્રને ડુંગરી ઉદર આજે બિજાપુરના બિલાડાના હાથમાં આવી ગયેા હશે એ વિચારથી આનંદ લૂંટતા ખાનના વાઈના ઉમરાવે, સરદારે અને સિપાહીઓને સ્વપ્ને પણુ કલ્પના ન હતી કે “ શર્ટ પ્રતિ શાઠ્યમ્ ” એ સિદ્ધાંતને કૃતિમાં ઉતારી, સહ્યાદ્રિના સિંહે બિજાપુરના બિલાડાને ક્યારનેાએ માલીકના દરબારમાં મેાકલી દીધા હતા. પ્રતાપગઢના મુલાકાત મંડપની હકીકત તથા જુદી જુદી લડાઈ એની હકીકત એક મથકથી ખીજે મથક ન જાય તે માટે કરેલી તજવીજ પ્રતાપગઢની જીતનાં અનેક કારણા પૈકી મેટું અને મુખ્ય કારણ છે. વાઈના રણુકદનમાં તા આ તજવીજને લીધે જ નેતાજીને જીત મળી એમ કહી શકાય. ખાનનું લશ્કર કૃષ્ણા નદી નજીક વાષ્ઠની દક્ષિણે પડાવ નાખીને પડયુ હતું. લશ્કરનાં માણસો એશઆરામ અને ગાનતાનમાં ગુલતાન હતાં. કેટલાક રોટલાપાણીની તજવીજમાં હતા, તે કેટલાક મિજલસ જમાવીને બેઠા હતા. કેટલાક અફઝલખાનની કાર્તિનાં વખાણું ગાતા હતા તેા કેટલાક પોતે કરેલી બહાદુરીની ફ્રિસિયારી મારી રહ્યા હતા. આખી છાવણીમાં આમ ચાલી રહ્યું હતું. “ શિવાજી તા નરમ પડી ગયા, ” ખાનના દમામથી જ ડરી ગયા, ” એવી વાતા કરીને ઠેકઠેકાણે લશ્કરી આનંદ CE કરતા હતા. અક્ઝલખાનના લશ્કરના લોકેા વાઈની છાવણીમાં આવી રીતે અમનચમન ઉડાવતા હતા, તેવામાં ગગન ભેદી નાખે એવા “ હર હર મહાદેવ ”ના અવાજો લશ્કરી માણસાને કાને પડયા. આ અવાજ સાંભળીને સિપાહીએ સજ્જ થઈ જાય તે પહેલાં તા મરાઠાઓએ છાવણી ઉપર બહુ જુસ્સાથી હલ્લે કર્યા. નેતાજી પાલકરનાં માણુસાએ ખાનની છાવણીમાં ભારે કતલ ચલાવી. દુશ્મનદળમાં મહારાજનું લશ્કર ભેળસેળ થઈ ગયું એટલે ખાનના તેાપખાનાના ઝાઝો ઉપયોગ ખાનના સરદારા કરી શક્યા નહિ. ખાનના વાઈના સેનાપતિએ અવ્યવસ્થિત થઇ ગયેલા લશ્કરને વ્યવસ્થિત કરી હલ્લ્લા પાછા વાળવાના ખૂબ પ્રત્યન કર્યાં, પણ તે બધા ફોગટનાં ફ્રાંકાં નીવડચા. ખાનનું લશ્કર આખું એકત્રિત થઈ ને વ્યવસ્થિત ન થઈ શકયું, પણ શ્રેણી ટુકડીઓએ સજ્જ થઈ હલ્લા પાઠે હઠાવવા માટે પ્રયત્ને કરવા માંડયા. જોતજોતામાં ખાનના લશ્કરના ધસારા મરાઠાઓને ભારે થઈ પડયો, ત્યાં નેતાજીએ પોતાના લશ્કરને શૂર ચડાવ્યું અને પોતે જિંદગીની દરકાર રાખ્યા સિવાય દુશ્મનદળમાં તૂટી પડ્યો. પોતાના સરદારને દુશ્મનદળમાં ઘૂમતા જોઈ મરાઠાઓને શૂર ચડયુ અને મરાઠા મરણિયા થઈ ને ખાનનાં માણસેાની કતલ કરવા મંડી પડ્યા. નેતાજી અને તેના હાથ નીચેના સરદારે। પોતાના લશ્કરને શૂર ચડાવી રહ્યા હતા. “ હર હર મહાદેવ ”ની અમે વારંવાર સંભળાવા લાગી. અલ્લાહુ અકબર ને! અવાજ ધીમા પડ્યો. શત્રુદળમાં ભગાણ પડયું, લેાહીની નીકા વહેવા લાગી. બ્રાયલ માણસા અને મડદાંઓના ઢગલા થયા. આખરે ખાનના સરદારે। હિંમત હાર્યો. ઉમરાવે ગભરાયા અને લશ્કરનાં માણુસાએ જાન બચાવવા નાસવા માંડયું. શત્રુના સિપાહીઓને નાસવા માટે ફક્ત તારા તરફના જ રસ્તા ખુલ્લા હતા એટલે એ બાજુએથી ધણા નાસી છૂટ્યા હશે. આવી રીતે ખાનનું ભારે લશ્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૩ ] છે. શિવાજી ચરિત્ર ૨૪૭ હાર્યું. પ્રતાપગઢના યુદ્ધની ચાર લડાઈ એ થઈ તેમાં આ ચેાથીમાં પણ ખાનના પરાજ્ય થયા અને શિવાજીના જય થયા. સવારે નેતાજીના લશ્કરની ટુકડીએ દુશ્મનની છાવણી કબજે કરી. ખાનનું તાપખાનું, હાથી, ધાડા, દારૂગોળા, રાકડ નાણું, અનાજ, તંબુ, રાવટીએ, હથિયારે। વગેરે બધું પ્રતાપગઢ તરફ મોકલી દેવામાં આવ્યું. વાઈ એ તે વખતે બિજાપુર બાદશાહતની સુબેદારીનેા જિલ્લા હતા તેથી નેતાજીએ બાદશાહના સુબેદારને કાઢી મૂક્યા અને તેની જગ્યાએ પોતાના અમલદાર નીમ્યા. આ ઉપરાંત વાઈ ના ખજાના અને ધાન્યના કાઠાર કબજે કર્યા. દુશ્મનદળમાંના યુદ્ધના કેદી અને હાથ લાગેલા માલસામાન લઈ નેતાજી પ્રતાપગઢ તરફ શિવાજી મહારાજને મળવા ગયા. આવી રીતે બિજાપુરના બાદશાહના દરબારમાં શિવાજીને પકડી લાવવાની પ્રતિજ્ઞા કરનાર, તુળજાપુર અને પંઢરપુરની મૂર્તિ ભાગનાર, હિંદુ મંદિરમાં ગાય કાપી તેનું લેહી મ ંદિરમાં છંટાવનાર, હિંદુત્વને જુસ્સા જેતે નસેનસમાં વ્યાપ્યા હતા અને હિંદુત્વરક્ષણ માટે તથા હિંદુરાજ્ય સ્થાપવા માટે જે પ્રયત્ન કરી રહ્યો હતા તે શિવાજીની સત્તાને નાશ કરવા માટે ભારે લશ્કર અને સર'જામ સાથે ચડાઈ કરીને આવેલા બિજાપુર લશ્કરના સેનાપતિ, સરદાર એક્ઝલખાનને આવી રીતે નાશ થયેા. એનું લશ્કર હાર્યું અને નાસી ગયું. અફઝલખાનની ચડાઈ ને અત આબ્યા. પ્રકરણ ૩ જી ૧. શિવાજી મહારાજને હાથ લાગેલી લૂંટ. ૨. મહારાજ પ્રતાપગઢથી પાછા ફર્યાં. ૩. દુશ્મનના ધાયલા પ્રત્યે લાગણી અને યુકેદીઓ પ્રત્યે માન. ૪. ખડાજી ખાપડને દેહાંતદંડની શિક્ષા. પુ. ખાનના શ્ચમની અંત્યેષ્ટિ ક્રિયા અને ખાનનું સ્મારક. ૐ. ખાનનું ખડગ—જીત પછીનુ. જાહેરનામું. હાથ લાગેલી લૂંટ, ૧. શિવાજી મહારાજને ચાર અને મહારાજને દુશ્મનનેા સરસામાન હાથ લાગ્યા. અક્ઝલખાન બિજાપુરથી નીકળ્યા ત્યારે બહુજ ભપકા અને ઠાઠમાઠથી નીકળ્યા હતા. એની છાવણીનેા ઠાઠ બહુ જબરેા હતા એ આપણે પાછળ જોઈ ગયા. અફઝલખાન પોતાની સાથે જે જે લાવ્યેા તે બધું જ શિવાજી મહારાજે પડાવી લીધું એવું કહીએ તે અતિશયેાક્તિ ન કહેવાય. શિવાજીને અફ્ઝલખાનની હારથી લૂટ હાથ લાગી એટલું તે દરેક ઇતિહાસકાર કબૂલ કરે છે પણ વિગતમાં ફેરફાર છે. પુષ્કળ એટલે શું એને ખ્યાલ વાંચકાતે આવે અને જુદા જુદા ઇતિહાસકારાએ આપેલી વિગત વાંચકા જાણે તે માટે પાછલા પાના ઉપર કાઢી આપ્યા છે. ૨. મહારાજ પ્રતાપગઢથી પાછા ફર્યાં. મુલાકાત મંડપમાં ખાનને ખતમ કર્યાં પછી મહારાજ પ્રતાપગઢ ઉપર જઈ શ્રી. ભવાનીનાં દર્શોન કરીને માતા જીજાબાઈ ને મળ્યા. ગઢ ઉપર થાક ખાવા ન થાભતાં તરત પાછા નીચે ઊતર્યાં. મહારાજ ગઢ ઉપર ગયા હતા છતાં તેમને જીવ તે નીચે રહેલા તેમના ચેાદ્દાઓમાં હતા. પેાતાના કયા કયા ચેહાને ક્યાં ક્યાં અને કેવા ધા થયા છે, ધવાયેલાની સ્થિતિ અને માવજતની વ્યવસ્થા કેવી છે વગેરે વગેરે ખાખતાની તપાસ અર્થે મહારાજ પ્રતાપગઢની નીચે ઊતર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ અફઝલખાનની હારથી શિવાજી મહારાજને હાથ લાગેલી લૂંટ. પુસ્તકનું નામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લેખક. પાનું. હાથી. ઘેડ. ઊંટ, બળદ, તાપે. તંબુ ડેરા. કાપડ | ઝવેરાત. રોકડ નાણું. પરચુરણું. | ટન મેડક ૨૯૬ ૯૫ ૪૦૦૦ ૧૨૦૦૧૮૦૦ ૭૦] ૧૪૦૦૦ ૧૦૦૦ ની ત્રણ લાખ સાત લાખ આ ઉપરાંત બીજો સામાન.. કિંમતનું | 1 પ્રતાપબદ્ધ યુદ્ધ ૨ Life of ShivajiProf. N૧૭૪ આશરે ૭૦ ૦૦ ૧૦૦૦ – ખાનની કેટલાક | ૨૦૦૦ બે લાખથી દશ લાખ- છાવણીને તથા સવારીને Maharaj S. Taka- | ૧૦૦ થી આખુ ગાંસડી વધારે થી બાર બીજો સામાન. khav | ૮૦૦૦ તપ | કિંમતનું લાખ સુધી ખાનું. ૩ રાવ છત્રપતિ શ્રી. કૃષ્ણ અને ર૦ ૬૫ ૪૦૦૦ ૧૨૦૦ ઘણા કે ત્રણ લાખસાત લાખ આ ઉપરાંત બીજી ચીજો, चरित्र નંત સભાસદ નીકિંમતનુંની કિંમતનું માલ, ઢોર, બળદ, વગેરે ખૂબ કબજે કર્યા. છે. શિવાજી ચરિત્ર ૪ History of the C. A. | ૧૬૨. ખાનની આખી છાવણી, Maratha Peo- Kinkaid તીજોરી, ભંડાર, ઠાર, ple. & D. B. ઘેડા, હાથી, તોપે, વગેરે Parasnis શિવાજીને હાથ લાગી. 4 Shivaji Prof. Ja ૭૪ ૬૫ ૪૦૦૦ / ૨૦૦૦ / ઝવેરાત દશ લાખ ખૂબ લુંટ હાથ લાગી. dunath ગાંસડી પણ આખું તપખાનું, દારૂગોળો, Sarkar હાથ લાગ્યું ખજાને, ડેરા તંબુ, રાવટી, વાહનવાળાં ઢોર અને આખા લશ્કરને સામાન. ખાનનું ની જિજ્ઞાતિ મલ્હાર રામ- ૧૩૫ ૭૫ ૧૪૦૦૦ર૦૦૦ ઘણું આખ રાવચિટણસ તાપ ૩૦૦૦ ખાવું. . મઢે થી જિ. મારે ૩૨ ૫ ૧૦૮૭ ૧૨/૧૮૦ ૦૦ રૂ. ૧૦૦૦ અગિયાર ૨૨૫ ભેંસ. बखर નીકિંમતનું લાખ , આ ઉપરાંત અસંખ્ય હથિયારો અને અમાપ દારૂગોળો શિવાજીને મળ્યો. થા www.umaragyanbhandar.com [ પ્રકરણ છે જે Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જ ] છે. શિવાજી ચરિત્ર ૨૪૯ વખત આવ્યે લડાઈ કરવી પડે તેા તેમ કરવાની બધી જરુરી સૂચનાઓ મહારાજે પોતાના અમલદારાને આપી દીધી હતી. આવી સૂચનાઓ આપતી વખતે જ જણાવ્યું હતું કે દુશ્મનનાં જે માણસા હથિયાર નાખી દઈ શરણે આવે તેમને જીવતદાન આપી યુદ્ધના કેદી તરીકે જે કરવા. મહારાજતા આ હુકમ સર સેનાપતિ મેરેાપત પિંગળે અને ખીજા અમલદારાએ ખરાખર પાર્થે હતા અને તેથી જ દુશ્મન લશ્કરનું મરણુ પ્રમાણુ ઓછું માલમ પડયું છે. જે જે શરણે આવ્યા તેમને મરણના માંમાંથી બચાવવામાં આવ્યા. નીચે ઊતરી મહારાજે પેાતાનાં ધવાયેલાં માણસાને જોયાં, જાતે તેમની સાથે વાતચીત કરી, તેમની દવાદારૂ તથા મલમપટ્ટા માટે શી ગોઠવણુ કરી છે અને એમની માવજત કેવી થઈ રહી છે તે જોયું. જેટલા ત્યાં પડ્યા હતા તે બધાને મહારાજે હાથ ફેરવતાં ફેરવતાં હિંમત આપી, એમની પ્રશંસા કરી, એમના કામની કદર કરી અને ખાળખચ્ચાંના ભરણપોષણુ માટે નિશ્ચિત રહેવા કહ્યું. પોતાના રાજા–માલીક તેના લશ્કરના અમલદારે અને સિપાહીએ માટે આટલી બધી કાળજી અને દરકાર રાખે છે તે જાણી ઘવાયેલાઓનાં હૃદયમાં મહારાજ માટે પ્રીતિ અને માન ઉત્પન્ન થયાં. મહારાજના આવા માયાળુ વતનથી સનિકાને સતાષ થયા. પૂર્વનાં પુણ્યક'નાં ફળ તરીકે આવા સાચા સ્વામીના ખેાળામાં પ્રભુએ અમને સોંપ્યા છે એવું મહારાજના સિપાહી અને અમલદારા મગરૂરીથી કહેતા. ગઢ ઉપર રહી પેાતાનાં માણસ મેાકલી આ બાબત મહારાજ વ્યવસ્થા કરાવી શકત, ' પરંતુ તેમ ન કરતાં મહારાજ પેાતે ગયા તેનું કારણુ મહારાજ જાણતા હતા કે માલિકની હાજરીથી લડવૈયાઓમાં જે સંતેાષ પેદા થાય છે તે ફક્ત ઉત્તમ વ્યવસ્થાથી પેદા થતા નથી. આ માન્યતા સાવસાચી છે અને તે મુજબ મહારાજ વર્યાં. નાની નાની ખાખતામાં દીદ્રષ્ટિ વાપર્યાંથી માણસ બીજા ઉપર બહુ ભારે અસર કરી શકે છે. આમ કરવાથી એવેા માણસ પોતા માટે બહુ અનુકૂળ અને સુંદર વાતાવરણ ખડું કરી શકે છે. આવી નાની ખાખતાની અસરનાં પરિણામ કેટલીક વખતે બહુ મીઠાં અને મેાાં આવે છે. આ યુદ્ધમાં પે!તાના સરદારા, સેનાપતિ, લશ્કરી અમલદારા અને સાધારણ સિપાહીએ કેટલા મરાયા તેની યાદી મહારાજે તાકીદે તૈયાર કરાવી અને જે શૂરા સિપાહીએ વીરગતિને પામ્યા હતા તેમના કુટુંબને દિલાસાપÀા મેાકલાવ્યા. દિલાસાપત્રમાં કેવળ દિલગીરી દર્શાવી આંસુ લૂછવાના ડાળ કરવામાં આવ્યા ન હતા પરંતુ મરનાર માટે ક્લિગીરી દર્શાવી તેના વાલીવારસને ઈનામ, ખાસ હક્કો વગેરેનાં વચના આપી સિપાહીએની બહાદુરીની કદર કરી હતી. કેટલાકના કુટુંબને ભરેણપાષણનાં વચના આપ્યાં હતાં તે પણ મહારાજે તરતજ અમલમાં મૂકી દીધાં. મરનારાઓમાં જેમને ાકરાએ હતા તેમને નાકરીમાં નોંધી લેવામાં આવ્યા. જેમને સંતાનેા ન હતાં પરંતુ સ્ત્રી, માતા અગર તેમની કમાઈ ઉપર જીવનાર ખીજાં જે હાય તેમની નિરાધાર સ્થિતિને વિચાર કરી તેવાંના ભરણપોષણ માટે વિધવા ીટી ” બાંધી આપી. પોતાના ધવાયેલા લશ્કરીને અને જેમણે લડાઈમાં બહુ બાહેાશી અને હિંમત બતાવી હતી તેમને તેમના શોર્ટીંની અને પરાક્રમની કદર કરી ચાગ્ય ઈનામ આપ્યાં. જખમી થયેલાઓને તેમના જખમેાના પ્રમાણમાં ૫૦ હાનથી ૨૦૦ હાન સુધી “ માંદગી વેતન ” આપ્યાં. મોટા મોટા સરદાર અને જેમણે જખરાં પરાક્રમ કર્યા હતાં તેમને તેમની સેવાના પ્રમાણમાં હાથી, ધેડા, સેાનાનાં કડાં, સેાનાના હાર, શિરપેચ, અને હીરા માણેકના અલંકાર આપ્યા. એનાથી પણ વધારે શૌય અને હિંમતનાં પરાક્રમા કરનારને જાગીર અને ગામ આપવામાં આવ્યાં. લૂંટમાં મેળવેલા દ્રવ્યના પ્રમાણમાં શિવાજી મહારાજે સ્નેહી, સરદાર, સિપાહી વગેરેને ઈનામા અને અક્ષિશા આપવામાં બહુ ધન ખર્યું. દાનધમ અને ખેરાત પણ ખૂબ કરી. શિવાજીના વકીલ પતાજીપ’તને પાષાક, ધાડા, અલંકાર અને ડીવરેગામ બક્ષિશમાં આપ્યાં. ખાનના વકીલ કૃષ્ણાજીપતને એક ગામ · ઈનામ આપ્યું, એ વાઈના કુલકરણી હતા તેથી વાઈ પરગણામાં પણ કેટલાક હકો તેમને આપવામાં આવ્યા. 82 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ નું નજરબાજખાતાના વડા વિશ્વાસરાવ નાનાજી મુસખોરકર જેમણે ખાનના દુષ્ટ હેતુની બાતમી ફકીરવેશે ખાનની છાવણીમાંથી મેળવી મહારાજ તરફ મોકલાવી હતી, તેમને પુષ્કળ નાણું આપી સંતોષ્યા. આવી રીતે શિવાજી મહારાજે પોતાના વફાદાર, વિશ્વાસ અને અણુ વખતે શિરસાટે કામ કરનારાઓની કદર કરી. પોતાનાં માણસેનાં ઉત્તમ ક માટે તેને સાબાશી આપી, તેમના કૃત્યોની કદર કરનાર માલીકે ઘણું જડી આવશે, પણ પોતાના દુશ્મન દળના ઘવાયેલાઓ પ્રત્યે લાગણી અને યુદ્ધકેદીઓ પ્રત્યે માન ધરાવનાર રાજાઓ ઇતિહાસમાં બહુ શોધખોળ કરે પણ બહુ થેડા જડી આવશે. મહારાજે લડાઈમાં માર્યા ગયેલા દમનના માણસને ગીધ અને કાગડાઓને હવાલે ન કર્યા ખાનના મરણ પામેલા મુસલમાનેને મહારાજે દફનાવ્યા અને હિંદુઓને અગ્નિદાહ કરાવ્યો. ૩. દુશ્મદળના ઘવાયેલાઓ પ્રત્યે લાગણી અને યુદ્ધકેદી પ્રત્યે માન. પ્રતાપગઢના યુદ્ધમાં ખાનના લશ્કરમાંના આસરે ૫-૬ હજાર માણસો ઘાયલ થયાને અડસટ્ટો આંકી શકાય છે અને ૩ થી ૪ હજાર માણસો યુદ્ધના કેદી પકડાયા હોવા જોઈએ. યુદ્ધકેદીઓને મહારાજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. યુદ્ધકેદીઓએ તે પોતાના જીવની આશા મૂકી દીધી હશે અથવા તો જિંદગી સુધી શિવાજીના બંદીખાનામાં સડવાનું નસીબે સજેલું માની લીધું હશે પણ કહેવત છે કે “દુશ્મન મળજે તે દાન.” તેવી સ્થિતિ ખાનના પકડાયેલા માણસોની થઈ. એમને ડાહ્યો અને ખાનદાન દુશ્મન મ હતો. શિવાજી મહારાજે યુદ્ધના કેદીઓ તરફ સારી લાગણી બતાવી એટલું જ નહિ પણ સપડાયેલા કેદીઓને તેમના દરજજા અને મોભા મુજબ માન આપ્યાં. યુદ્ધકેદીઓમાં ખાનના બે છોકરાઓ, સરદાર જગતાપ અને સરદાર ઝુંઝારરાવ ઘાટગે જેવા મેટા મોભાદાર માણસ હતા. શિવાજીએ દુશ્મનના પકડાયેલા માણસે તરફ બહુ મીઠી લાગણી દર્શાવી. દુશ્મન દળના ઘવાયેલાઓની સારવાર માટે પણ પાકે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મહારાજના લશ્કરમાં જોડાવાની જેમની ઈચ્છા હોય, તેમને તેમના દરજજા મુજબ નોકરી ઉપર ચડાવવામાં આવશે, એમ મહારાજે ખાનનાં માણસોને જણાવ્યું અને જેમને પાછા જવું હોય અને પાછા જવા માટે પોતાની પાસે ખર્ચ ખૂટણનું સાધન ન હોય તેમને વાટખર્ચ માટે જોઈતું નાણું આપવા હુકમ કર્યો. શરણે આવેલાઓમાં જેમણે જેમણે પોતાની ચીજો લૂંટના ઢગલામાંથી બતાવી તેમને તેમને તે પાછી આપવામાં આવી. યુદ્ધકેદીઓમાં જે હિંદુ લેકે ખાનના લશ્કરમાં લડતાં કેદ પકડાયા હતા, તેમને મહારાજે કહ્યું-“ અમે મુસલમાની સત્તાની સામે જે યુદ્ધ આરંભ્ય છે, તે અમારા સ્વાર્થ માટે નથી. આજે હિંદુત્વ ભયમાં આવી પડયું છે. આજે હિંદુઓને કઈ રણીધણી કે વાલીવારસ નથી રહ્યો. હિંદુઓની દુર્દશાને ખૂબ વિચાર કરી, હિંદુત્વરક્ષણ માટે હિંદુરાજ્ય સ્થાપવાનો અમે નિશ્ચય કર્યો છે અને તે માટે અમે અમારા જાન જોખમમાં નાખી રહ્યા છીએ. મુસલમાની સત્તા અને તેનો દેર તેડે જ હવે છુટકે છે. ઠેકઠેકાણે અમારા ધર્મ ઉપર હલાએ થાય છે. અમારા મંદિર મુસલમાનો તોડે છે, મૃતિઓ ભાંગે છે અને પૂજ્ય ગૌમાતાનો વધ કરી, તેનું લેહી મંદિરમાં છાંટે છે. હિંદુ સ્ત્રીઓનાં શિયળ લૂંટાય છે. તેમની સતીત્વને ભંગ થાય છે, તેમને ઘસડીને લઈ જવામાં આવે છે. આ બધી સ્થિતિ નજર સામે ખડી થાય છે, ત્યારે સાચા હિંદુને જીવન પણ અસહ્ય થઈ પડે છે. અમે હિંદુત્વ માટે જ્યારે મુસલમાની સત્તા તેડવા, મુસલમાન બાદશાહતની સામે સમરાંગણમાં સમર ખેલીએ છીએ, ત્યારે મુસલમાન સરદાર અને સિપાહીઓને જોઈ અમને અને અમારા શૂરા સિપાહીઓને શૂર ચડે છે, પણ હિંદુત્વ માટે અમે રણે ચડ્યા હોઈએ, ત્યારે હિંદુઓ જ હિંદુ ધર્મના બચાવમાં શિર ઝૂકાવી કેસરિયાં કરી બહાર પડેલા હિંદુને હણવા આગળ આવે છે, ત્યારે અમે શરમાઈએ છીએ. હિંદુધર્મને હયાત રાખવા માટે અમોએ યુદ્ધ આરંભ્ય છે. અમે જિંદગી સુધી ધર્મ માટે લડીશું. તમારામાંથી જેમને હિંદુ ધર્મ વહાલે હૈય, હિંદુ મંદિર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું ] છે. શિવાજી ચરિત્ર ૨પ૧ મૂર્તિઓ અને હિંદુ સ્ત્રીની ઈજત વહાલાં હોય તે, હિંદુ ધર્મને તારવા માટેના આ યુદ્ધમાં સામેલ થઈ જાઓ. હું તેવા યોદ્ધાને સ્થાન આપવા તૈયાર છું. જેમની ઈચ્છા મારા લશ્કરમાં જોડાવાની ન હોય, તે ભલે ન જોડાય અને તેની મરજીમાં આવે ત્યાં જઈ નોકરી કરે પણ હિંદુ ધર્મના રક્ષણ માટે મરવા સજ્જ થયેલાં માણસની સામે ન થાય, એટલી સૂચના તે હું તમારા ઉપર હક્કથી કરીશ.” શા હેતુથી મહારાજ યુદ્ધ કરી રહ્યા છે, એમનું સાધ્ય શું છે, તે બહુ ટૂંકમાં એમણે ખાનના દળના પકડાયેલા હિંદુ સિપાહીઓને સમજાવ્યું. મહારાજના દયાળુ વર્તનથી યુદ્ધના હિંદુ મુસલમાન કેદીઓ બહુજ સંતોષ પામ્યા હતા અને દુશ્મન હોવા છતાં પણ પોતાનાં માણસની જેટલી દરકાર અને કાળજી મહારાજ રાખતા હોય તેટલી જ દરકાર અને કાળજી પોતાની પણ રાખે છે, તો આવા માલીકના ખોળામાં માથું મૂકવું અને આવા માલીકની નોકરી કરવી એવું કેટલાકને લાગ્યું અને તેથી ખાનના દળમાંના પકડાયેલા ઘણું હિંદુઓ શિવાજી મહારાજના લશ્કરમાં જોડાયા. કેટલાક મુસલમાન પણ શિવાજીની નોકરીમાં જોડાવા કબૂલ થયા. ૪. ખંડેછ ખેપડેને દેહાંતદંડની શિક્ષા. પોતાના નજીવા સ્વાર્થ માટે આખી કામના ભરેલા ભાણામાં ધૂળ નાખવા તૈયાર થનાર સ્વાર્થી અને નીચવૃત્તિનાં માણસો હિંદુકોમમાં વધારે પાકે છે એવું ઈતિહાસ જાહેર કરે છે. પિતાનો સ્વાર્થ ન સધાય તે આખા સમાજના કલ્યાણ ઉપર અંગાર મૂકવા તૈયાર થનાર માણસો હિંદુકમમાં ખૂબ પાકળ્યા છે. ઈર્ષાએ તે હિંદુઓની ખાનાખરાબી કરી દીધી છે. પોતાના હરીફને હરાવવા માટે જયચંદે પરધર્મી શાહબુદ્દીનને પરદેશથી પોતાના દેશ ઉપર ચડાઈ કરવા આમંત્રણ કર્યું અને હિંદુસ્થાનના હિંદુઓને પરધર્મીઓના જુલ્મ નીચે કચડી નંખાવ્યા. ઈર્ષાને વશ થઈ ગુજરાતના ભોળા ભીમે પૃથ્વીરાજને પાડવામાં મદદ કરી. ગુજરાતના માધવ અને દિલ્હીના હાહુલીરાય વગેરેનાં વૃત્તાંત જાણ્યા પછી પણ હિંદુઓ પોતાનું વેર વસુલ કરવા, પિતાની ઈર્ષા ઠારવા પરધમના પક્ષમાં જતાં જરા આંચકે ખાતા નથી. આવી ઈર્ષાથી ભરેલું અને વેર તથા ઠેષથી ધૂંધવાયેલો ખંડેછ ખોપડે હતા. ' રહીડખોરાની દેશમુખી ખંડજી પડેને ન મળી તેથી તેના હરીફ કાનજી જેધે ઉપર ખંડોળ ભડકે બળી રહ્યો હતો. કાનજી જેધે શિવાજી મહારાજના પક્ષમાં રહ્યો. રોહીડખોરાની દેશમુખીને માટે ખંડળ પડેએ, હિંદુ હેઈને હિંદુ ધર્મની ઈજ્જત રાખવા મુસલમાન સત્તા તેડવા હાથમાં માથું લઈ લડી રહેલા હિંદુ ધર્મના તારણહાર, શિવાજીને પકડી આપવાનું વચન, હિંદુ ધર્મને છળ કરનારા, મતિઓ તેડનારા, મંદિરમાં ગાય કાપી તેનું લોહી છાંટનારા, અફઝલખાનને આપ્યું હતું. પોતાના ત્રણ હજાર માવળા સિપાહીઓને લઈને ખંડળ પડે શિવાજીને જમીનદોસ્ત કરવાના કામમાં ખાનને મદદ કરવા ખાનની છાવણીમાં આવી રહ્યો હતે. શિવાજી માવળાઓના જોરથી અને માવળા લશ્કરના દળથી છતે મેળવે છે તેથી શિવાજીને મુલકના માવળા લેકે વાકેફગાર હોવાથી અફઝલખાનને શિવાજીનો સામનો કરવા માવળાઓના લશ્કરની જરૂર હતી તે ખંડેએ પૂરી પાડી. પણ અનુભવે સાબીત થયું કે હિંદુ ધર્મના જુસ્સાથી શિવાજીના ભાવળાઓ લડતા હતા અને ખંડળના માવળાઓ તો પેટની ખાતરજ લડતા હતા, એટલે શિવાજીના માવળાઓમાંને હિંદુત્વ બચાવવા માટેનો જુસ્સો માવળાઓને હાથે જબરાં કામ કરાવતે. ખડેજીનાં માણસે બહુ જબરુ કામ લડાઈમાં તે ન કરી શકયાં, પણ જ્યારે છાવણી ઉપર મહારાજનાં માણસોએ છાપો માર્યો અને ખાનનાં માણસોની કતલ શરૂ થઈ ત્યારે ખાનને મેટો છોકરો ફાજલખાન પોતાના કબીલા સાથે નાસત હતા અને ખંડળ બોપડે મળ્યો તેને પોતાની જિંદગી બચાવવા માટે એણે ખૂબ કાલાવાલા કર્યા, ખૂબ લાલચ આપી એટલે પોતાનાં ૩૦૦ માણસે ખંડાજીએ કાજલને આપ્યાં અને એ ૩૦૦ માણસોના રક્ષણથી ફાજલને અને તેના કબીલાને કરાડગામે સહીસલામત પહેચતા કર્યા.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨પર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ જું ખંડોઝ પડે શિવાજીના સરદારને હાથ લાગ્યો. તેને મહારાજ સામે ખડો કરવામાં આવ્યો. શિવાજી જે સ્વરાજ્ય સ્થાપવાનું કામ કરી રહ્યા હતા તેની વિરુદ્ધ મુસલમાનોને ખડોજી ખોપડે જેવા મરાઠા મદદ કરે એથી મહારાજ બહુ નારાજ થયા હતા. ખંડોછ ખેપડેએ ખાનને મદદ કરવામાં ધર્મદ્રોહ અને દેશદ્રોહ કર્યો છે એમ મહારાજને લાગ્યું. મહારાજ આ ગુના માટે કડક શિક્ષા કરશે એની ખડોજીને ખાતરી હતી, તેથી એણે શિવાજી મહારાજ તરફથી ખાનની સામે કેસરિયાં કરી લડનાર પોતાના જમાઈ હેબતરાવ સીલીમકર મારફત મહારાજ પાસે દયાની માગણી કરી. એના હરીફ કાનજી જેધે મારફતે પણ મહારાજ તરફ વગ ચલાવવા પ્રયત્નો કર્યા. જે મહારાજે દુશ્મનના સિપાહીઓના મડદાં દફનાવ્યાં, દુશ્મન ખાનનું ધડ પણ એના મળ્યા મુજબ દફનાવ્યું, જે મહારાજે ખાનના છોકરાઓ જે યુદ્ધના કેદી તરીકે હતા છતાં પણ તેમને માન આપી બિજાપુર પહોંચતા કર્યા, જે મહારાજે દુશ્મનના જે જે સરદારો હાથ લાગ્યા તેમને બધાને માન સાથે ખર્ચખૂટણને બદૈબસ્ત કરી બિજાપુર પહોંચાડવા, તે મહારાજ ખડોજી ખોપડે પ્રત્યે તે સખત જ રહ્યા. હૈબતરાવ સીલીમકર અને કાનજી જેધે એ બે મહારાજના માનીતા માણસ હતા. કઠણ વખતે પોતાના વૈભવ અને સર્વસ્વ ઉપર મહારાજના શબ્દની ખાતર લાત મારવા તૈયાર થનાર આ વિશ્વાસુ અને વજનદાર સરદારો હતા. એમણે મહારાજને ખડોજીના સંબંધમાં વિનંતિ કરી. ખંડોજીના ઉપર દયા કરવા મહારાજને વિનવ્યા. સીલીમકર અને કાનજી મહારાજને વહાલા હતા પણ મહારાજને તે હિંદુધર્મ અને હિંદુસ્થાન દેશ એથીયે વધુ વહાલે હતો. ન્યાય, નિયમ અને શિસ્તની બાબતમાં મહારાજ બહુ સખત અને કડક હતા. ગમે તે વગવસીલે લાવે તે પણ ધર્મદ્રોહી તથા દેશદ્રોહીને જતો કરવામાં, દેશદ્રોહ અને ધર્મદ્રોહના પાતકને ઉત્તેજન આપવા જેવું મહારાજને લાગતું, તેથી આ બાબતમાં પોતાના માનીતા માણસનું પણ શિવાજી મહારાજે માન્યું નહિ અને ખંડો પડે જે ધર્મદ્રોહી અને દેશદ્રોહી હતી તેને શિક્ષા કરી. હિંદુધર્મ અને સ્વરાજ્ય માટે લડતા દ્ધાઓની સામે ખડોજીએ જે હાથે તલવાર પકડી હતી તે હાથ મહારાજે તેડી નંખાવ્યો અને જે પગથીએ આ પાપ કરવા એ ચાલીને આવ્યો તે પગ કાપી નંખાવ્યા. એવી રીતે મહારાજે મુસલમાન દુશ્મને પ્રત્યે દયા દાખવી, પણ દેશ અને ધર્મના દ્રોહીને તે દેહાંતદંડની સજા કરી. ૫ ખાનના શબની અંત્યેષ્ટિ ક્રિયા અને ખાનનું સ્મારક ઘવાયેલા અફઝલખાનનું માથું સંભાજી કેવજીએ કાપ્યું હતું. સંભાજીનું આ કૃત્ય મહારાજને ગમ્યું ન હતું. ખાનનું ધડ પડયું હતું તેને બીજે દિવસે ખાનના માન અને ટેભા મુજબ વિધિ કરી મહારાજે દફનાવડાવ્યું. ખાનનું માથું મહારાજ ગઢ ઉપર લઈ ગયા હતા, તેને પ્રતાપગઢ ઉ૫ર શ્રી. ભવાનીના મંદિર સામે અગ્નિ ખૂણા તરફના બુરમાં બહુ સમારંભથી દટાવ્યું. એ બુરજને “અઝલ બુરજ” નામ આપવામાં આવ્યું. પિતાના દુશ્મન પ્રત્યે પણ આટલું બધું માન રાખવું એ મહાપુરુષે જ કરી શકે. પિતાનું ખૂન કરવા માટે જેણે ઘા કર્યો તે અફઝલખાનને હૃદયુદ્ધમાં પૂરે કર્યા પછી વિધિપૂર્વક તેની આખર વિધિ કરાવીને મહારાજ અટક્યા નથી પણ તેના માથાને દફનાવ્યું તે સ્થળ ઉપર કબર ચણાવડાવી અને તે કબરની મરામત વગેરે માટે પણ વાર્ષિક આવકની ગોઠવણ કરી દીધી. હડહડતા કટ્ટા દુશમન પ્રત્યે આવું ઉદાર વર્તન બતાવનાર રાજાએ દુનિયાના ઇતિહાસમાં જવલ્લે જ જડી આવશે, ૬. ખાનનું ખડગ અને જીત પછીનું જાહેરનામું. મુલાકાત મંડપમાં શિવાજીને ભેટવાને બહાને ખાને મહારાજને બાથ ભીડી. મહારાજની મૂડી. ડાબી બગલમાં દાબી દીધા પછી શિવાજીના વાધનખ કવાથી અને બિવાના ઘાથી ખાને શિવાજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૬ ] છે. શિવાજી ચરિત્ર ૨૫૩ છોડ પણ છોડ્યા પછી જે તલવારથી મહારાજ ઉપર ઘા કર્યો હતો તે તલવાર હજુ પણ શિવાજી મહારાજના વંશજોએ સાચવી રાખી છે (History of the Maratha People, 168). અફઝલખાનના બાદશાહી તંબુને સેનાના કળશવાળ સ્થંભ શિવાજી મહારાજે મહાબળેશ્વરના મંદિરને ભેટ કર્યો હતો જે આજે પણ ત્યાં શોભી રહ્યો છે. શિવાજી મહારાજ તુળજાપુરની ભવાનીના ભક્ત હતા. તુળજાપુરની ભવાનીમાં મહારાજને અડગ શ્રદ્ધા હતી. પ્રતાપગઢના યુદ્ધમાં જીત મેળવ્યા પછી શ્રી ભવાનીના દર્શન માટે તુળજાપુર જવાની તૈયારીમાં મહારાજ હતા. મહારાજ તુળજાપુર જવા માટે નીકળવાના હતા, તે પહેલાં મહારાજને શ્રી ભવાનીએ સ્વપ્નમાં દર્શન દીધાં અને મહારાજને જણાવ્યું “ તું મારી પ્રતિમાને ત્યાં જ સ્થાપન કર અને બાધા વગેરે જે રાખવાં હોય અને ઉતારવાં હેય એ બધું ત્યાં જ તું કરજે.” મહારાજે તરત ગંડકીની શિલા મંગાવી અને કુશળ કારીગર સલાટને તુળજાપુર મોકલી ત્યાંની મૂર્તિનું જે ધ્યાન છે, તેવા જ ધ્યાનવાળી મૂર્તિ બનાવવા હુકમ આપો. તુળજાપુરની ભવાનીની મૂર્તિ જેવી જ પ્રતિમા તૈયાર કરાવી અને મહારાજે એ પ્રતિમા વિધિપૂર્વક મંદિરમાં પધરાવી. એ મૂર્તિની પૂજા, અર્ચા, નૈવેદ્ય, ઉત્સવ વગેરે બધું ચલાવવા માટે ઘટિત વ્યવસ્થા મહારાજે કરી. પ્રતાપગઢના યુદ્ધમાં મહારાજને વિજય મળ્યાને આશરે અઠવાડિયું થયા પછી વાઈ સુબાયતની પ્રજા પ્રત્યે મહારાજે એક જાહેરનામું બહાર પાડી, ઢઢરે પિટાવ્યો. આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં મહારાજે બહુ દીર્ધદષ્ટિ અને ઊંડી નજર દોડાવી હતી. કેટલીક વખતે તરતની જીતેલી પ્રજાને કેટલાક ખટપટિયા, અને વિદ્ધસંતોષી માણસે બહેકાવે છે અને બેટી ખોટી વાત ફેલાવી, લેકનાં મન ભારે ચિતામાં નાખે છે. આવા લોકોને બેટી ઉશ્કેરણી કરવાનું ન ફાવે માટે મહારાજે વાઈ સુબાયતના લેકે પ્રત્યે જાહેરનામું બહાર પાડયું -“ મુસલમાની અમલ દરમિયાન તમારી પ્રત્યે જેવું વર્તન રાખવામાં આવ્યું. તેના કરતાં પણ વધારે સુખ અમારા સ્વરાજ્યમાં પ્રજાને મળશે. કોઈ પણ વ્યક્તિના ધર્મમાં અમો હાથ ઘાલીશું નહિ, કેમને સવાલ બાજુએ મૂકી દરેક વ્યક્તિને તેની લાયકાત, અન્ન અને હેશિયારી જોઈને સરકારી નોકરીઓ આપવામાં આવશે. હિંદુ દેવસ્થાનનાં ઈનામે ચાલુ રહેશે, તેવી જ રીતે મુસલમાનનાં ૫ણુ ધર્માદા દેવસ્થાનનાં ઈનામ ચાલુ રહેશે.” વગેરે બાબતે જાહેરનામામાં જાહેર કરી પ્રજાની ચિંતાઓ દૂર કરી. પ્રકરણ ૪ થું ૧. વિજય પછી દિવિજય-કાહાપુરને સંગ્રામ. ૪. સીદી હર અને શાહિતખાન. ૨. બિજાપુરને દુખપ્રદશન દરબાર. ૫. ૫નાળાગના દેરા સાથે અંગ્રેજોના સંબંધ ૩. ૫નાળાને ઘેરે, બાજી પ્રભુનાં પરાક્રમ સ્વામી નિષ્ઠાને નમૂનેન્ટ! . શહાપુરની લડાઈ-ઝુલ્લા મહમદનો પરાજ્ય. ૧. વિજય પછી દિગ્વિજય-કેલહાપુરને સંગ્રામ. આ ફઝલખાન જે લશ્કર સાથે શિવાજી ઉપર ચડાઈ લઈ ગયો હતો તેમાં, ખાનની ચડાઈના, છે તેનાં પરાક્રમના, બાદશાહી જીતના અને શિવાજીના નાશના શુભ સમાચારે બાદશાહને બિજાપુર તાપદ મળે તે માટે બાદશાહે ખાસ રસ જાસો અને ખેપિયા રાખ્યા હતા. શિવાજી ગિરીકતા થયાના કે તેને નાશ કર્યાના સમાચાર ભારે આનંદ અને સમારંભથી રાજમમાં ઉજવસ બાદશાહે સજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું દારે અને બીજાઓ આતુર હતા. શુભ સમાચારની બાદશાહ, રાજમાતા, તથા બીજા સરદારે ચાતક માફક રાહ જોઈ રહ્યા હતા. છતના સમાચાર સાંભળવા તલસી રહેલા કાન, રાહ જોઈ કંટાળી ગયા, પણ શુભ સમાચાર ન આવ્યા. અફઝલખાનના શિરચ્છેદના અને આદિલશાહી લશ્કરના ફનાફાતિયા થયાના સમાચાર આદિલશાહને ચોથે દિવસે મળ્યા. બાદશાહે ખાસ રોકેલા જાસૂસ ખેપિયામાંથી એક મોકાણના સમાચાર લઈને આવ્યા. અલી આદિલશાહ પોતે તખ્ત ઉપર બેઠા હતા, રાજમાતા એઝલ પડદામાં બિરાજ્યાં હતાં, બીજા સરદાર અને વિશ્વાસુ માણસો બેઠા હતા, ત્યાં આ ખાસ જાસૂસ આવી માથું નીચું નમાવીને ઊભે. જાસૂસનું પ્લાન મુખ જોઈ કેટલાક સરદારએ તે માઠા સમાચારની કલ્પના કરી લીધી. જાસૂસે ડૂસકાં ખાતાં, રડતે અવાજે કહ્યું “સરદાર અફઝલખાનને પરાજય થયે છે. સરદારને ગારદ કરી તેમનું શિર કાપીને શિવાજી લઈ ગયો. આપણું લશ્કરની ભારે કતલ થઈ છે. આપણી છાવણીઓ તદ્દન લૂંટાઈ ગઈ છે. લશ્કર રફેફે થઈ ગયું છે. ઘણુ ઘાયલ થયા છે, ઘણા કતલ થયા છે, ઘણુ કેદ પકડાયા છે અને બાકીના જીવ બચાવી નાઠા છે. ” આ અશુભ સમાચાર સાંભળીને સર્વેને વીજળીને આંચકો લાગ્યો હોય એમ થયું. અલી આદિલશાહ આંખમાં આંસુ સાથે તરત તખ્ત ઉપરથી ઊઠી ખાનગી મહેલમાં ગયા અને ત્યાં પલંગ ઉપર પડી પિતાના પ્યારા સરદાર માટે વિલાપ કરવા લાગ્યા. રાજમાતા બેગમ સાહેબાએ પણ ભારે શેક કર્યો. “ અલ્લા અલા, ખુદા ખદા” શબ્દો ઉચ્ચારી પલંગ ઉપર પડીને પેટ ભરીને રડી. બેગમ સાહેબાએ ત્રણ દિવસ સુધી અન્ન પાણીને ત્યાગ કર્યો. આખા શહેરમાં ગમગીની ફેલાઈ રહી અને હવે શિવાજી આવીને બિજાપુર લુંટશે એ બીક રૈયતમાં પેઠી. રૈયત ભયભીત બની ગઈ હતી. યુદ્ધનીતિમાં નિપુણ અને સમર કળામાં કુશળ સેનાપતિએ વિજય મળ્યા પછી વિજયનો અમલ સૈનિકમાંથી ઊતરી જાય તે પહેલાં, મુશ્કેલી નડે એમ ન હોય તે, વિજય પામેલા લશ્કરને આગળ કચ કરાવી, મહત્વની ફત્તેહ મેળવી લેવા ભૂલતા નથી. ખરી કટોકટી અને નોખની લડાઈઓમાં વિજય પામેલું લશ્કર વિજયના મદ અને જુસ્સાને લીધે બેવડું બળ પામે છે. યશસ્વી નિવડેલા લશ્કરના સૈનિકોને આરામ આપતાં પહેલાં કસાયેલા સેનાપતિઓ તેમની પાસેથી થોડે ભાગે મેટાં અને અતિ અઘરાં કામો સહેલાઈથી લઈ શકે છે. વિજયમદ સેનિકોમાં અનેરું બળ પેદા કરે છે. કુદરતી રીતે પેદા થયેલા એ બળને લાભ, સંજોગે ઝીણવટથી તપાસીને લેવામાં આવે તે સાધારણ સંજોગોમાં કઠણ મનાતાં કામને સહેલાઈથી ઉકેલ આવી શકે. આવી તકને લાભ અનુભવી સેનાપતિઓ અવશ્ય લે છે. શિવાજી મહારાજે જોયું કે પ્રતાપગઢમાં મળેલી છતને લીધે મરાઠા લશ્કરમાં ભારે ઉત્સાહ અને અજબ બળ પેદા થયાં છે. એ વધારાનું બળ અને ઉત્સાહ થોડી મુદત પછી શમી જવાનાં છે એટલે એમણે એ બળ અને ઉત્સાહનો પૂરેપુરે લાભ લેવાને વિચાર કર્યો. પ્રતાપગઢના યુદ્ધની તૈયારીમાં અને યુદ્ધમાં મહારાજ અને તેમના મિત્રને અવિશ્રાંત શ્રમ પડ્યો હતો છતાં પણ મહારાજે કમરબંધીના હુકમ કાયમ જ રાખ્યા હતા. પ્રતાપગઢના યુદ્ધ પછી મહારાજે પોતાના વહાલા સૈનિકને આરામ ન આપો. પોતાના વહાલા સેનાપતિઓને આરામ ન આવે, પોતાના વહાલા મિત્રોને આરામ ન આપે, એટલું જ નહિ પણ પોતે, જરૂર હોવા છતાં, આરામ ન લીધે. વિજય પામેલા લશ્કરના બળથી કૃષ્ણ નદીની ખીણનાં આદિલશાહી ગામે જીતી લેવાને વિચાર કર્યો. વિજયથી જુસ્સામાં આવી ગયેલા લશ્કરનો જો ફેગટ નહિ જવા દેવાનો નિશ્ચય કરી મહારાજ પ્રતાપગઢથી નીકળી વાઈ ગયા. આ વખતે સર સેનાપતિ નેતાજી પાલકર નાસતા દુશ્મનની પૂઠે પડ્યો હતો, તેને પાછો બેલા. સેનાપતિ સાથે કાર્યક્રમ નક્કી કરી લશ્કરની એક ટુકડી ચંદન અને વંદનના કિલ્લાઓને ઘેરે ઘાલવા મેકલી. એ ગાળાના આદિલશાહી મુલક માટેનું બાદશાહી થાણું આ કિલ્લામાં રહેતું. એ ગાળા મુલક સહેલાઈથી લઈ શકાય તે માટે ચંદન અને વંદન કિલ્લાઓ પહેલાં જ સર કરી લેવાનું મહારાજે દુરસ્ત ધાર્યું. પ્રતાપગઢના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ) છે. શિવાજી ચરિત્ર ૨૫૫ યુદ્ધમાં વિજય પામેલા લશ્કરને લઈ મહારાજ દિગ્વિજય કરવા નીકળ્યા. તેમણે આ કૂચમાં નીચેનાં ગામે પિતાની સત્તા નીચે આણ્યાં-(૧) ખટાવ (૨) માયણી (૩) રામાપુર (૪) કલેઢણુ (૫) વાળવે (૬) હલ જયંતિકા (૭) અષ્ટિ (૮) વડગાંવ (૯) અર્થે (૧૦) વલાપુર (૧૧) ઔદુંબર (૧૨) મસૂર (૧૩) કરાડ (૧૪) સૂપે (૧૫) તાંબે (૧૬) પાલી (૧૭) નરલે (૧૮) કામેરી (૧૯) વિસાપુર (૨૦) સાવે (૨૧) ઉરણ (૨૨) કેળે અને (૨૩) કેહાપુર (શિવમારત પા. ૨૩૧ ). શિવાજી મહારાજ ઉપર ચડાઈ કર્યાનું સાંભળી, મહારાજ અફઝલખાન જેવા બળવાન શત્રુને સામને કરવામાં ગૂંથાયેલા હતા તે તકને લાભ લઈ જંજીરાના સીદીએ મહારાજના તાબાના તળા અને ધોસાળા એ કિલ્લાને ઘેરે ઘાલ્યો. ઘેરો ઘાલ્યો ત્યારે સીદીને ખાતરી હતી કે અફઝલખાન મહારાજને પૂરેપુરો મહાત કરશે અને આ કિલ્લાઓ પિતાને પચી જશે પણ સીદીની ધારણું ખરી પડી નહિ. જ્યારે સીદીએ સાંભળ્યું કે ખાનને મહારાજે પૂરો કર્યો અને એના લશ્કરને મારી નસાડયું ત્યારે તેણે મગે મોઢે ઘેરે ઉઠાવી લીધો. આ સીદી ઉપર ચડાઈ કરવાને મહારાજને વિચાર હતા પરંતુ તેમનું ધ્યાન પનાળા કિલ્લા તરફ ખેંચાયું તેથી તે પનાળાગઢ હસ્તગત કરવાના કામમાં મંડી પડ્યો. આ કિલે કેલ્હાપુર પ્રાન્તમાં આવ્યો હતે. મહારાજ કોલ્હાપુર પ્રાન્તમાં પિડા તે વખતે તે પ્રાન્તને બિજાપુરી સૂબે સરદાર રુસ્તમઝમાન હતા. આ સુબેદારના અમલ નીચે એક હિંદ કિલેદારના કબજામાં આ કિલે હતા. મહારાજે પનાળાલેવાનો નિશ્ચય કર્યો પણ હંમેશની એમની પદ્ધતિ મુજબ જે કામ ઓછી નુકસાની વેઠીને કળથી સાધ્ય થતું હોય તે માટે બળ વાપરીને વધારે નુકસાનીમાં ઊતરવાનું એમણે માંડી વાળ્યું. પોતાના વિશ્વાસુ અમલદાર સરદાર અણાજી દત્તોની મારફતે કિલે લડત વગર સેપી દેવાની બાબતમાં કિલેદારની સાથે સંદેશા શરૂ કરાવ્યા. આ સંદેશાને પરિણામે આ કિલ્લે મહારાજને હાથ લાગ્યો. આ સંબંધમાં વિગતવાર હકીકત નીચે આપવામાં આવી છે. સરદાર અણછ દત્તોએ કિલ્લેદારને સાથે. કિલેદાર કિલ્લે મેંપી દેવા કબૂલ થયો. કિલેદારને સમજાવવામાં આવ્યો છે અને કિલે આપને સ્વાધીન કરવા તૈયાર છે એ સંદેશે અણાજી હતો તરફથી મહારાજને મળ્યો. પણ મહારાજ દુશ્મન અને તેનાં માણસો સાથેના વર્તનમાં બહુ જ સાવચેત અને પૂરા સાવધ હતા. દુશ્મનનાં કૃત્યોને એ શંકાની નજરથી જ જોતા અને પૂરેપૂરી ખાતરી થયા પછી અને એમની કસોટીએ શત્રને માણસ બરોબર ઊતરે તે જ એના ઉપર એ વિશ્વાસ રાખતા. કિલેદાર માટે મહારાજના મનમાં શંકા ઊભી થઈ. એમને લાગ્યું કે કિલ્લેદારનો જવાબ એ શત્રએ પાથરેલી જાળ પણ હોય. આવી રીતની શક્ય શંકાઓ મહારાજના મનમાં ઊભી થઈ. કિલ્લેદારે કાવવું રચી એક પ્રકારની જાળ પાથરી નથી એવી ખાતરી થયા સિવાય તેના પ્રત્યે અવિશ્વાસ બતાવી એનું મન ખાટું કરવું એ પણ મહારાજને ઠીક લાગ્યું નહિ. ખરી લાગણીથી કિલ્લેદારે કિલ્લો આપવાનું વચન આપ્યું હોય અને જો એને લાગે કે એના પ્રત્યે તે અવિશ્વાસ જ છે તે દુશ્મનનો એક માણસ આપણામાં આવવા તૈયાર હોય તેને ખાવા જેવું થાય. કિલેદારનું દિલ દુભાવ્યા સિવાય પૂરેપુરી સાવધાની રાખીને વર્તવાને રસ્તે મહારાજે શેધી કાઢો. સરદાર અણછ દત્તને કિલ્લાને કબજો લેવા માટે કિલ્લેદાર પાસે મોકલ્યો અને મહારાજ પોતે લશ્કર સાથે સજ થઈને પનાળાગઢથી થોડે દૂર ઊભા રહ્યા. આ કરવામાં મહારાજનો હેતુ એ હતો કે કિલેદારે જે કાવત્રુ કર્યું હશે તો તે હવે ખુલ્લું થઈ જશે અને તેમ હશે તો તે કિલા ઉપર ચડાઈ કરવા મહારાજ સજજ થઈ ને વાટ જોતા ઊભા જ હતા અને જો કોઈપણ જાતનું કાવવું કે કપટ નહિ હોય તે કિલ્લે સરદાર અણુછ દત્તોને સ્વાધીન કરી દેશે એટલે મહારાજ કિલ્લામાં લશ્કર સાથે કિલ્લાને બંદોબસ્ત કરવા જાય. કિલેદારનું કપટ કે કાવવું કશું ન હતું. કિલ્લેદારે કિલ્લો અણુછ દત્તોને સ્વાધીન કર્યો. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૫૯ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું તા. ૨૮ મી નવેમ્બર, ૧૯૫૯ ને રોજ પનાળાને કિલે મહારાજના હાથમાં આવ્યો (જેધે શકાવલી). ઉપર જઈને મહારાજે જ્યારે એ કિલે છે ત્યારે તેમને અતિ આનંદ થયો. એ કિલ્લે બહુ મેટા અને બધી જાતની સગવડવાળા હતા. એ કિલા ઉપર રાજમહેલ, કુવા, વાવ, તલાવે, બગીચાઓ વગેરે હતાં. કિલ્લે મજબૂત, મહત્ત્વ અને આકર્ષક હતા. ૫નાળગઢ કબજે કર્યા પછી કરાડ નજીકના પવનેગઢ અને વસંતગઢ એ કિલ્લાઓ હસ્તગત કર્યા. આ કિલ્લાઓ હસ્તગત કર્યા પછી રાંગણ અને ખેલણ કિલ્લાઓ લડાઈ કરીને મેળવ્યા. ખેલણાગઢ જીત્યા પછી તેનું નામ વિશાળગઢ પાડવામાં આવ્યું. એવી રીતે મહારાજે આદિલશાહી મુલક જીતીને શિયાળાની ગઢી સુધી જમીનમહેસૂલ વસૂલ કરવા માટે ૩૨ થાણું બેસાડ્યાં. આ વખતે કેહાપુર પ્રાંતની સૂબેદારીનું મુખ્ય શહેર મીરજ હતું. બિજાપુર સરકારના મુલકની મહારાજે આ દશા કરવા માંડી એટલે સરદાર રૂસ્તમઝમાન ૩૦૦૦ માણસનું લશ્કર લઈને મહારાજ ઉપર ચડી આવ્યા પણ તેને શિવાજી મહારાજે પાછો હાંકી કાઢો ( કાફીખાન ) અને પોતે બિજાપુરના મુલકે જીતતા અને ખંડણીઓ વસૂલ કરતા ઠેઠ બિજાપુરના દરવાજા સુધી જઈ પહોંચ્યા. ત્યાંથી પૂરવેગમાં મહારાજ પાછા ફર્યા. મહારાજના ફરમાન મુજબ સરદાર અરણુજી દતોએ પાયદળ તૈયાર રાખ્યું હતું. તે લઈને મહારાજ રત્નાગિરિ પ્રાંતમાં પેઠા ઈ. સ. ૧૬૬૦ (કિ કેડ પારસનીસ). ત્યાંનાં બંદર અને ગામ કબજે કરવામાં ફત્તેહમંદ નીવડ્યા. મહારાજે દાળના થાણદારને નસાડી, દાળ અને તેના તાબાનાં સર્વે થાણુઓ કબજે કર્યો. ૨. બિજાપુરને દુખદર્શક દરબાર શિવાજી મહારાજને નાશ કરવા માટે અફઝલખાન જ્યારે બિજાપુરથી નીકળે, ત્યારે તેને વિદાયનું માન આપવા માટે બિજાપુરમાં ભારે દરબાર ભરાયો હતો. તે વખતે બિજાપુરી સરદારોમાં જે ઉત્સાહ, જે આનંદ, જે હિંમત, જે આશા, જે ઉમેદ અને જે શૌર્ય નજરે પડતાં હતાં તે આજે સ્વનવત થઈ ગયાં. આજે દરબારના ઉત્સાહભંગ સરદારના મેં ઉપર નિરાશા નજરે પડતી હતી. સરદારે શોકદર્શક પોશાક પહેરીને દરબારમાં આવ્યા હતા. બધે શોક છવાઈ રહ્યો હતો. પ્રતાપગઢના યુદ્ધમાં મારખાઈને રણભૂમિ મૂકીને નાસી આવેલા સરદારેએ, શિવાજીએ આદિલશાહી લશ્કરની કરેલી દુર્દશાની વાત જણાવી તેથી આદિલશાહી પ્રજામાં ગ્લાનિ અને ગમગીની ફેલાયાં હતાં. અફઝલખાનના મરણના સમાચારથી અલી આદિલશાહને અને બડી બેગમ સાહેબાને આઘાત પહોંચ્યો હતો, પણ આદિલશાહી લકર રફેત થઈ ગયું. સરદારો નાસી ગયા, યોદ્ધાઓ ઘાયલ થયા અને સિપાહીઓને કચ્ચરઘાણ નીકળી ગયું એ ખબર બાદશાહ, બડી બેગમ સાહેબા, રાજ્યના સરદારો અને જવાબદાર અમલદારોના હૈયાને વિજળીને આંચક લાગે. યુદ્ધને સરસામાન, દારૂગોળો, શસ્ત્રાસ્ત્ર વગેરે લડાઈનાં સાધનો આદિલશાહીએ ખેયાં તેની દિલગીરી કરતાં તે શિવાજી જેવા કટ્ટા દુશ્મનના હાથમાં ગયાં તેને શોક સૌને વધારે લાગે. બિજાપુર સરકારના લશ્કરની આવી દુર્દશા કરીને શિવાજીએ આદિલશાહીનું નાક કાપી લીધું એવું આત્મમાનની લાગણીવાળા સરદારને લાગ્યું. આદિલશાહીના મુત્સદ્દીઓને તે લાગ્યું કે આ હાર જે મૂગે મેંઢે બિજાપુર સરકાર સહન કરી લે છે તે આદિલશાહીની હયાતી ઉપર એક ભારે કટકા સમાન નીવડશે. અફઝલખાનના વધની વાત સાંભળીને કસાયેલા અનુભવી મુત્સદીઓની તો ખાતરી જ થઈ ગઈ હતી કે શિવાજી અફઝલખાનને હરાવીને છાને બેસવાનો નથી પણ વિજયના જુસ્સાને લાભ લઈ આદિલશાહીને એ સતાવીને ભારે સંકટમાં ઉતારશે. હવે શું કરવું તેનો વિચાર કરી મુત્સદ્દી સરદારોનાં વિવેચને બાદ નિર્ણય ઉપર આવવા માટે અલી આદિલશાહે પોતાના મુત્સદ્દી સરદારને તેમના અભિપ્રાય જણાવવા સૂચના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ * ] . શિવાજી ચત્રિ ૧૫૭ Ο કુાજલખાન, યાકુતખાન, અંકુશખાન, હસનખાન, મુસેખાન વગેરે રણમાંથી ભાગી આવેલા સરદારાએ પ્રતાપગઢના યુદ્ધની હકીકતથી દરબારના સરદારાને વાકેક કર્યો અને બાદશાહ સલામતને તેમણે જણાવ્યું કે શિવાજીએ આપણા સરદારને તેને પેાતાને ત્યાં લઈ જઈને વધુ કર્યાં છે, એના બદલા લીધેજ છૂટકા છે. સરદાર સાહેબ અફઝલખાન પોતાનું લશ્કર લઈને જે મુલાકાત મંડપમાં ગયા હૈાત તા આ બનાવ બનવા ન પામત. આ સાંભળી બિજાપુર સરકાર ખેાલ્યા, કેવળ સાહસિક વૃત્તિથીજ આવાં કામો નથી થતાં. માણુસમાં પરાક્રમ હેાય પણ જો પરાક્રમની સાથે ડહાપણુ, દી દૃષ્ટિ અને સાવચેતી વગેરે સદ્ગુણી ન હોય તે તે પુરુષ ધારેલું કામ પાર નથી પાડી શકતા. એકલી હિંમત, એલું શૌય' કે એકલુ' સાહસ ડહાપણને અભાવે કેટલીક ફેરા માઠું પરિણામ લાવે છે. આપણા વહાલા સરદારનું વેર તે આપણે લેવાનું જ છે. આખી આદિલશાહીના નાક ઉપર શિવાજીએ બ્રા કર્યાં છે તેની શિક્ષા તે તેને કરવાની જ છે. આદિલશાહી સિંહને છંછેડવામાં એણે સાર નથી કાઢવો એ આપણે ખતાવી આપવાનું છે. શિવાજી બહુ બહેકી ગયા છે. એના અને એના સરદારાના મગજની રાઈ આદિલશાહી સરદારે। ઉતાર્યાં સિવાય રહેવાના નથી. આ બાદશાહતના સરદારા આવા ચૂઆએથી કદી પણ ગભરાવાના નથી. આપણા શૂરવીર સરદારનું શિર કાપનાર શિવાજી અને એના સાથીઓ તથા મળતિયાઓનાં જડમૂળ ઉખેડી નાખવા તમે તૈયાર થઈ જાઓ. નજરખાજખાતા તરફથી ખબર મળે છે કે વિજયમથી જુલાઈ ને શિવાજી ખૂબ તાકાને ચડયો છે. એ લશ્કર લઈ ને વાઈ આવી પહોંચ્યા છે, ત્યાંથી એ પનાળાગઢ તરફ જશે એમ મને લાગ્યું હતું. ખાતરીની ખબરેથી હવે માલુમ પડવુ. છે કે શિવાજીએ આ બાદશાહતને ધણા મુલક જીતી લીધા છે અને પનાળાગઢ તથા ખીજા કિલ્લાએ અથાવી ખેડે છે. આ વખત હવે શાંત બેસી રહેવાને નથી. આ તા આદિલશાહીની આબરૂના સવાલ છે. મારા રાજ્યના શૂરા સરદારા ! તમારા બળમાં મને વિશ્વાસ છે. તમે સત્વર જઈ તે શત્રુને સંહાર કરા. શિવાજીના પરાજ્ય કરી દક્ષિણને દેખાડી દે કે આદિલશાહી સરદારાને છંછેડવા એ જીવનું જોખમ છે. ” સરદારાએ પછી પોતપોતાના અભિપ્રાય આપ્યા અને શિવાજી ઉપર બીજી ચડાઈ લઈ જવાનું નક્કી કરી એ ચાઈના સેનાપતિ તરીકે રુસ્તમઝમાનને નક્કી કરવામાં આવ્યા. અફ઼ઝલખાનના વર્ષો પછી પેાતાના ભાઈને મૂકીને રણમાંથી નાસી આવેલા અફઝલખાનના દીકરા ાજલખાન બાપનું વેર લેવા બહુ આતુર હતા. તેણે બાદશાહ પાસે તેને આ ચડાઈમાં મોકલવાની માગણી કરી. માટું લશ્કર લઈ બિજાપુરથી રુસ્તમઝમાનની મદદમાં જવા તેને પરવાનગી આપવામાં આવી અને દરખાર અરખાસ્ત થયેા. બાપનું વેર લેવા માટે ફાજલખાન માટું લશ્કર લઈ બિજાપુરથી મીરજ તરફ જવાને નીકળ્યો. રુસ્તમઝમાનની મદદે આવવા માટે ફ્રાજલખાન લશ્કર લઈને બિજાપુરથી નીકળી ગયા છે અને તે બનતી ત્વરાએ મીરજ તરફ આવી રહ્યો છે, એવા સમાચાર મહારાજને મળ્યા એટલે મહારાજે પણ આ બળવાન શત્રુને સામનેા કરવા માટે જરુરી સામગ્રી તૈયાર કરી. અમુક સરદારાને તેમના સૈન્ય સાથે હાજર થઈ જવા માટે મહારાજે હુકમા છે!ડવા અને તે મુજબ સરદારા તૈયાર થઈ ને આવી ગયા. રુસ્તમઝમાન તથા ફાજલખાન બંને ભેગા બળથી પનાળા તરફ ધસી આવે છે એ ખબર મહારાજને મળી એટલે મહારાજ પનાળા કિલ્લાના ખરાબર બંદેખસ્ત કરી પોતાના લશ્કર સાથે શત્રુને સામને કરવા પનાળેથી નીકળ્યા. બંને પક્ષની સેના કાલ્હાપુર આગળ ભેગી થઈ. * ઈ. સ. ૧૬૫૯ ની ૨૮ મી ડિસેમ્બર ને રાજ કાલ્હાપુર આગળ આદિલશાહી અને મરાઠા લશ્કર વચ્ચે ભારે લડાઈ થઈ (રાગ્યામિવેદ જાવ). સમરાંગણ ઉપર આદિલશાહી લશ્કરને ખરાખર વ્યવસ્થિત ગાઢવી સેનાપતિ રૂસ્તમઝમાને પેાતાના હાથ નીચેના સરદારાને સૂચનાઓ આપી. “ સેનાપતિ રુસ્તમઝમાન લશ્કરના મધ્ય ભાગનું રક્ષણ કરશે. સરદાર ફાજલખાને લશ્કરની ડામી ખગલનું રક્ષણ કરવું, મલીક તિખારખાન અને સાદતશાહે જમણી બાજુનું રક્ષણ કરવું. ફત્તેખાન અને મુલ્યા હયાતખાનને 88 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪૬ માથે લશ્કરની પાછળના રક્ષણની જવાબદારી નાંખવામાં આવે છે, ” બિજાપુરના મુસલમાની લશ્કરના મરાઠા સરદાર સંતાજ ઘેર પડે, સર્જેરાવ ઘાટગે અને એવા બીજા સરદારને લશ્કરનું ચારે તરફથી રક્ષણ કરવાનું કામ સેપ્યું. શત્રુદળ વ્યવસ્થિતપણે ગોઠવાઈને પોતાને સામનો કરવા વાટ જોતું ઊભેલું. શિવાજી મહારાજે જોયું અને પિતાના સૈનિકોને શૂર ચડાવ્યું. “ શત્રુ સેનાને તમે અનેક વખતે મારી હઠાવી છે, તમારી તલવારનો સ્વાદ એમણે અનેક વખતે ચાખ્યો છે છતાં ફરી ફરી તમારા ઉપર ચડાઈ કરે છે તે આ સમરાંગણમાં તમે એમને પૂરેપુરો સ્વાદ ચખાડે. સેનાપતિ નેતાજી પાલકરે ફજલખાન ઉપર હલે કરે. સરદાર ભીમાજી વાઘે મુલ્લા હયાત ઉપર તૂટી પડવું. સરદાર હિરાજી ઈગળે મલીક ઈતબારની ખબર લે. સરદાર મહાડિક ફરખાનને સ્વાદ ચખાડે. સીજી પવાર સાદતખાનને પૂર પડશે. ગોદાજી જગતાપ મુસલમાન પક્ષના ઘાટગે અને ઘોર પડે ઉપર તૂટી પડે. સરદાર ખરાટે અને પાંઢરે દુશમન દળની જમણી બગલ ઉપર અને સરદાર જાદવ તથા હિલાલ ડાબી બગલ ઉપર હલ્લો કરે. હું જાતે આદિલશાહી લશ્કરના શરા યવન સેનાપતિ રસ્તમઝમાન ઉપર હલ્લો કરી એને પૂરો કરીશ. ” લશ્કરને શૂર ચડાવવા માટે બન્ને તરફનાં રણવાદ્યો વાગવા લાગ્યાં. ઘનઘેર યુદ્ધ શરૂ થયું. લેહીની નીકો વહેવા લાગી. હર હર મહાદેવ અને અલ્લાહો અકબરના અવાજે ઉપરાઉપરી સંભળાવા લાગ્યા. થોડા વખત પછી અલ્લાહ અકબરના અવાજ સહેજ ધીમા પડયા. એ અવાજ જેમ જેમ ધીમા પડતા ગયા તેમ તેમ હર હર મહાદેવના અવાજ વધારે સંભળાવા લાગ્યા. મહારાજના સરદારને મારો ઘણાજ સખત હતા. શત્રુના સિપાહીએ શિવાજીના સૈનિકોને માર સહન ન કરી શકયા. આદિલશાહી સરદારોએ પિતાના લશ્કરને અનેક વખતે વ્યવસ્થિત કર્યું. દુશ્મન દળ ઢીલું પડેલું જોઈ મહારાજના સરદારોએ પિતાના સૈનિકોને હિંમત આપી શૂર ચડાવ્યું. મરાઠાઓ જેસમાં આવી ગયા. આદિલશાહી લશ્કરમાં ભંગાણ પડયું. નેતાજી પાલકરે ફજલખાન ઉપર બહુજ જુસ્સાથી હલ્લે કર્યો અને એના માણસોની કતલ ચલાવી. આખરે ફાજલખાને જાન બચાવવા રણક્ષેત્ર છેડી નાસવા માંડયું. એક પછી એક સરદારે ધીમે ધીમે પાછા હઠવાની શરૂઆત કરી. મહારાજના લશ્કરે સામટાં હલે કર્યો અને આદિલશાહી લશ્કરમાં ત્રાસ ત્રાસ વર્તાવ્યો. રુસ્તમઝમાન પણ રણ છોડી કેરી તરફ પિબારા ગણી ગયો. પિતાના સરદારોને ભાગતા જઈ સિપાહીઓએ પણ નાસવા માંડયું. આદિલશાહી લશ્કર હાર્યું અને શિવાજી મહારાજનો વિજય થયું. આ લડાઈમાં દુશ્મનના ૧૨ હાથી અને ૨૦૦૦ ઘડીએ મહારાજને હાથ લાગ્યા ( જેધે શકાવલી ). નાસતા દુશ્મનને સજા કરવા તથા આદિલશાહી મુલક જીતવા સર સેનાપતિ નેતાજી પાલકરને રવાના કરી મહારાજ પોતે પનાળાગઢ તરફ પાછો ફર્યો. ૩. પનાળાનો ઘરે-બાજીપ્રભુનાં પરામ-સ્વામીનિષ્ઠાને નમૂને. કહાપુરમાં આદિલશાહી લશ્કર ઉપર વિજય મેળવ્યા પછી મહારાજે નેતાજી પાલકરને આદિલશાહી મુલક જીતવા મોકલ્યો. નેતાજી બહુ અસાધારણ યોદ્ધો હતો. એને મારે સખત અને ચાલ બહુ ઝડપી હતી. મહારાજે સેપેલું કામ કરવા માટે એ વિજય પામેલા લશ્કરને લઈને નીકળ્યા. મહારાજ પોતે પનાળે ગયા અને મુલકની મજબૂતી અને કિલ્લાઓને બંદોબસ્ત કરાવ્યું. દુશ્મને જપીને બેસી રહેવાના નથી અને એમને જંપવા દેવાને નથી એ મહારાજ જાણતા હતા એટલે એમણે પોતાની તૈયારી રાખી જ હતી. કાનજી જે પાસેથી મહારાજે કાવજી કઢાળકર અને વાઘજી તૂપે નામના બે બહુ હિંમતવાન દ્ધાને માગી લીધા અને તેમને હજાર હજાર પાયદળના સેનાપતિ બનાવ્યા. સર સેનાપતિ નેતાજી પાલકરે નીચેના ગામ મહારાજની સત્તા નીચે આણ્યાં. (૧) કવઠે (૨) બેરગાંવ (૩) માલગાંવ (૪) કુંડલ (૫) ઘેગાંવ (૬) સત્તાકીર (૭) આડ (૮) નીરજ (૯) ગેકા (૧૦) દવાડ (૧૧) મુરવાડ (૧૨) ધારવાડની ભેટી ગડી (૧૩) શુક્રવધપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થે ]. છે. શિવાજી ચરિત્ર ૨૫૯ (૧૪) સાંગાવ (૧૫) માયિલ (૧૬) પારગાંવ (૧૭) સાંગલી (૧૮) કાણુંદ (૧૯) કસુંદવાડ (૨૦) કાગલ (૨૧) હબાળ (રર) હનુવલ્લી (૨૩) હુણવાડ (૨૪) રાયબાગ (૨૫) કેરી (૨૬) કાંડગાંવ (૨૭) હળદી (૨૮) ધુણકા (૨૯) કીણિ (૩૦) અરગ (૩૧) તેલસંગ (૩૨) કેર (૩) અંબુપ (૩૪) કમળાપૂર અથણી (૩૫) તિકેટે (શિવમારત). - ઈ. સ. ૧૬૬૦ ના જાનેવારી ફેબ્રુઆરી માસમાં મહારાજ પોતે બિજાપુરનો મુલક લૂંટવા તથા કબજે કરવા ગદગ લમેશ્વર સુધી ગયા. આ વખતે મહારાજે આદિલશાહીને ઘણું મુલક જીતી લીધે, કિલ્લાઓ કબજે કર્યા, ગામે લંચ્યાં અને રાજ્યને કેટલેક મુલક તે ઉજ્જડ અને ખેદાનમેદાન કરી નાંખ્યો. મહારાજે આદિલશાહી મલકની દુર્દશા કરી નાંખી, જથ્થાબંધ વેપારીઓને મહારાજે લૂંટી લીધા. અને આદિલશાહી પ્રજા ત્રાસ ત્રાસ પામી. મુસલમાન ઇતિહાસકાર કાફીખાન કહે છે કે “ આ વખતે શિવાજીએ નવા કિલાઓ બાંધ્યા, બિજાપુર સરકારનો પ્રદેશ લૂંટ્યો, વેપારીઓને પણ લૂંટયા. આ બધું કર્યું પણ મસીદ, જીઓ અને કુરાન એ ત્રણે પ્રત્યે તો એણે પૂરેપુરું માન જાળવ્યું,” અફઝલખાનને વધ થયા, આદિલશાહી લશ્કર રહેતરે થઈ ગયું, ઘણે મુલક શિવાજીએ જીતી લીધે, રસ્તમઝમાનને મારી હરાવ્ય, કાજલખાન અને રસ્તમઝમાનના લશ્કરને કેલહાપુર આગળ સખત હાર શિવાજીએ ખવડાવી વગેરે વાતથી અલી આદિલશાહ હિંમત હારી ગયે. એને લાગ્યું કે હવે શિવાજી કેણ જાણે એના રાજ્યનું શું કરી નાંખશે. બિજાપુર દરબારના સરદારે માંહે માંહેના ઝગડા ભૂલી જઈ શિવાજીને શી રીતે દબાવો તેને વિચાર કરવા લાગ્યા. શિવાજી ઉપર ચડાઈ કરવા કેઈ સરદાર છાતી ઠોકીને આગળ આવતો ન હતો. હવે શિવાજીનો ઘાટ શી રીતે ઘડે, એને જમીનદેસ્ત કરવા માટે શાં પગલાં લેવા અને કોણે હવે એના ઉપર ચડાઈ કરવી વગેરે વિચારમાં બધા પડ્યો. અનેક કારણે બતાવી સરદારે પોતાને માથેથી જવાબદારી કાઢવા લાગ્યા. કેટલાક સરદારોએ સૂચના કરી કે બાદશાહ સલામતે પોતે શિવાજી ઉપર ચડાઈ કરવી, કેટલાકનું કહેવું હતું કે બાદશાહ સલામત જાતે શિવાજી ઉપર ચડાઈ લઈ જાય તો શિવાજીને બહુ મહત્વ આપવા જેવું થઈ પડે માટે બાદશાહે પોતે ચડાઈ ન કરવી. કેટલાકનું કહેવું એવું હતું કે બાદશાહ જાતે લશ્કર લઈને શિવાજી ઉપર ચડાઈ કરે તે બાંધી મૂઠી ખુલ્લી થઈ જાય અને બિજાપુર બાદશાહતમાં હવે દૈવત નથી રહ્યું એવી ઘણાની માન્યતા થઈ જાય. શિવાજી જેવા ઉછરતા બંડખરની સાન ઠેકાણે લાવવા માટે બાદશાહને જાતે જવું પડે એ તો બાદશાહતને લાંછન લગાડનારું થઈ પડે. એથી તે દરબારના સરદારની ઈજ્જતને ઝાંખપ લાગે. શિવાજી સામેની ચડાઈમાં બાદશાહ સલામત ફત્તેહ પામે છે તેમાં બાદશાહ સલામતની આબરૂમાં વધારે નથી થવાનો પણ જો ભેગોગે બાદશાહ સલામતને પાછા હઠવું પડે તે પછી ફજેતીને પાર દરબારના સરદારને મોટો ભાગ બાદશાહ સલામત પોતે લશ્કર લઈને શિવાજી ઉપર ચડાઈ કરે તેની વિરહ હતો. બાદશાહ સલામતને શિવાજી મહારાજ ઉપર ન મોકલવા એ નક્કી થયું પણ કયો સરદાર એના ઉપર ચડાઈ કરે એ નક્કી કરવું ભારે અઘરું થઈ પડયું, કારણ મહારાજ ઉપર ચડાઈ કરવાનું બીડું ઝડપવા કઈ પણ સરદાર હિમત કરતું ન હતું. આવા સંજોગોમાં શું કરવું એ ચિંતામાં બધા દરબારીઓ હતા. બિજાપુર સલ્તનત આ વિચારવમળમાં ગોથાં ખાઈ રહી હતી તેવામાં એક બનાવ બન્યો. તે બનાવે હવે શું કરવું તેને જવાબ આપી દીધો. સીદી જૌહર નામને એક હબસી સાર શિવાજી ઉપર ચડાઈ કરવા તૈયાર થયો. ૪. સીદી બ્રહર અને શાહિસ્તખાન. મલીક રચહાન નામના સરદારને ત્યાં સીદી નૈહર નામને એક હબસી નેકર હતું. પોતાના માલીના મરણ પછી તેનાં સંતાનને રઝળતાં કરી પોતે તેનું સર્વસ્વ પચાવી પો હતે. આ હબસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૪ થું બહુ પરાક્રમી અને હિંમતવાન હતો. કર્ણાટકમાં વિગ્રહ ચાલ્યો ત્યારે તેણે બહુ બહાદુરી બતાવી હતી, પોતાના ધણીને જૌહર નીમકહરામ નીવડ્યો તેથી બિજાપુર બાદશાહની એના ઉપર ઈતરાજી થઈ હતી. પછી તે કર્નલ પ્રાંતમાં સ્વતંત્ર રાજ્ય ચલાવવા લાગ્યા. બાદશાહની ઈતરાજી જૌહરને મનમાં ખૂંચતી હતી. બાદશાહને રાજી કરવા માટે એણે અનેક પ્રયત્નો કર્યા. પોતે કરેલે ગુનો જાતે કરવા જોહરે બાદશાહને વિનંતિ કરી. જૌહર પરાક્રમી હતા, હિંમતવાન હતું, બહાદુર યોદ્ધો હતો. એની પાસે મુલક હતે, ધન હતું, સત્તા હતી. એની પાસે જે ધનદેલત હતાં તેથી એ ધરાયો હતો પણ એ બિજાપુર બાદશાહની મીઠી નજરને ભૂખ્યા હતા. બિજાપુર સરકારની મરજી સંપાદન કરવા એણે પ્રયત્નો કરવા માંડ્યા. અલી આદિલશાહને લાગ્યું કે આ વખતે જૌહરનો ઉપયોગ કરી લઈએ. એક પંથ અને બે કાજ આ વખતે સાધી લઈએ. બાદશાહે જૌહરને જણાવ્યું -“તમે શિવાજી ઉપર ચડાઈ કરી એને મદ ઉતારશે અને એને સીધો દેર કરશો તે બિજાપુર સરકારની મહેરબાનીને પાત્ર થશે, એટલું જ નહિ પણ તમે આ બાદશાહતમાં ઊંચી પદવી અને ભારે અધિકાર પામશે.” સીદી બ્રહર તે શુરો હતે. એણે શિવાજી મહારાજ ઉપર ચડાઈ લઈ જવાની હા પાડી. જોહરના જવાબથી બાદશાહની ચિંતા દૂર થઈ. શિવાજીને મારે છે, દાબ છે, હરાવે છે, મસળી નાંખવો છે, એવી ઈચ્છા આદિલશાહી સરદારની હતી પણ એ કામ કેણે કરવું એને જ નિકાલ થતું ન હતું. જોહરના જવાબથી બધાની ચિંતા દૂર થઈ ગઈ બાદશાહે બિજાપુરમાં ભારે દરબાર ભરી સીદી સૈહરને “સલાબતજંગ”ને ઈલકાબ આપે. બાદશાહે જોહર સાથે મોકલવા મેટું લશ્કર તૈયાર કર્યું. શિવાજીને નાશ કરવા માટે અફઝલખાન સાથે બિજાપુર સરકારે લશ્કર મોકલ્યું હતું તેના કરતાં આ વખતે બમણું લશ્કર સીદી જોહર સાથે મોકલ્યાનું કહેવાય છે. સલાબતપંગની સાથે આદિલશાહે આસરે ૧૬ થી ૨૦ હજાર જોડેસ્વાર અને ૩૫ થી ૪૦ હજારનું પાયદળ મેકહ્યું હતું. હરની મદદમાં તેની સાથે પોતાના ચૂંટેલા નીચે પ્રમાણેના ચુનંદા સરદારોને તેમના લશ્કર સાથે બાદશાહે રવાના કર્યા હતા. (૧) સરદાર ફાજલખાન (૨) સ. રૂસ્તમઝમાન (૩) સ. સાદતખાન (૪) સ. બાજીરાજ ઘેર પડે (૫) કર્ણાટકના પ્રસિદ્ધ પીડ નાઈકે (૬) સ. વલ્લીખાનના પુત્ર ભાઈખાન (0) સ. જોહરના જમાઈ સીદી મસૂદ અને એવા બીજા કેટલાક અનુભવી અને ચમરબંધી સરદાર (વિકાસ). સીદી જૌહરને આદિલશાહી લશ્કરની ગોઠવણ કરવાનું તથા ભાવી લડાઈ માટે વ્યુહ રચવાનું કામ સોંપી આપણે દિલ્હીપતિ ઔરંગઝેબ તથા મુગલાઈ તરફ સહેજ નજર કરીએ. શિવાજી મહારાજને જડમૂળથી ઉખેડી નાંખવાની અને બિજાપુરની બાદશાહત ગળી જવાની એ બે ઈચ્છા ઔરંગઝેબની હતી. શિવાજી અને બિજાપુર હિકમતથી એઈયાં કરવાનો વિચાર એના મગજમાંથી જરાએ દૂર ખસ્યું ન હતું. ગમે તે બહાને એ બંનેને નાશ કરવાની એની દાનત હતી. ઔરંગઝેબ બચપણથીજ પૂર્વ અને કુનેહબાજ હોવાથી ભેદનીતિથી પોતાની મતલબ હાંસલ કરી લેવાની રમત રમી રહ્યો હતો. પોતાની મતલબ હાંસલ કરી લેવા માટે આબાદ યુક્તિઓ રચવાની તાલીમ તે એને જાણે ધાવણમાંથી જ મળી હોય એવે એ આવા કામમાં ઉસ્તાદ હતા. બિજાપુરને નિર્બળ બનાવવા માટે એ શિવાજી સાથે સહકાર કરતા અને શિવાજીને બિજાપુર સામે ઊભો પણ કરતા. બિજાપુરની સામે માથુ ઉંચકવામાં શિવાજીને ઔરંગઝેબે ઉત્તેજન આપેલું છે. ગોવાના ગવર્નરે પોર્ટુગાલના રાજને તા. ૧૮ ડીસેંબર, ૧૬૫૯ ને રોજ એક પત્ર લખ્યો હતો તેમાં ચેખું જણાવ્યું હતું કે “શિવાજીએ આદિલશાહી મુલાકે ઝપાટાબંધ લેવા માંડ્યા છે અને એ ઝપાટે જે કાયમ રહેશે તે બિજાપુરનું રાજ્ય એના કબજામાં આવી જશે. આ શિવાજીને ઔરંગઝેબને ટેકો છે.” ઔરંગઝેબ શિવાજીને બિજાપુરની વિરુદ્ધ ચડાવતો હતો એ ઉપરના પત્રથી અને બીજા અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ર પ્રકરણ ૪થું ] છે. શિવાજી ચરિત્ર દાખલાઓ પરથી જણાઈ આવે છે. શિવાજી વધારે બળવાન બની જાય તે માટે ઔરંગઝેબે બિજાપુરને શિવાજી મહારાજની વિદ્ધ ઘણી કેરા ચડાવ્યાના દાખલા છે. એક બીજાને સામસામે લડ નબળા કરવાની બાછ ઔરંગઝેબની હતી. ઔરંગઝેબ ઉત્તર હિંદુસ્થાનમાં ગયા પછી ઉત્તરની બાજી બદલાઈ તેમ દક્ષિણના સંજોગો પણ બદલાઈ ગયા. પોતે ગાદીનશીન થયાના આનંદના સમાચાર ઔરંગઝેબે પત્રથી શિવાજી મહારાજને જણાવ્યા હતા અને બન્ને વચ્ચે જેવી મીઠાશ છે તેવી જાળવી રાખવા પત્રમાં જણાવ્યું હતું. ઔરંગઝેબ ગાદી ઉપર બેઠે ત્યાં સુધી તો તેણે શિવાજી મહારાજ સાથે, દક્ષિણમાંથી ઉત્તરમાં જતી વખતે પોતાને જે સંબંધ હતા અને બહારની મીઠાશ હતી તે જાળવી રાખ્યાં. અફઝલખાનના વધની, આદિલશાહી લશ્કરની દુર્દશાની, પ્રતાપગઢના વિજયની, મરાઠાઓના પરાક્રમની, તેમના સમરકૌશલની અને બિજાપર સરદારોની એક પછી એક હારની ખબર ઔરંગઝેબે સાંભળી ત્યારે તેને લાગ્યું કે શિવાજી પોતાનાં મૂળ બહુ ઊંડો ઘાલી શક્યો છે અને એ બળિયો થયો છે. એને આ વખતે ઉખેડી નાંખવામાં વાર કરવી એ ભારે ભૂલ થશે અને તે ભૂલને પરિણામે મુગલેને પણ ઘણું વેઠવું પડશે. બિજાપુરની દશા થઈ તેથી ઔરંગઝેબને એટલે આનંદ થયો તેથી દશ ગણું વધારે દુખ શિવાજી બળિયો થયો તેથી થયું. શિવાજીની સત્તા જામતાં પહેલાં તેનું બળ હરેક રીતે તેડવાને ઔરંગઝેબે નિશ્ચય કર્યો. પિતાના સરદારોના પરાજય જોઈને અલી આદિલશાહ બહુ જ ગભરાયો. શિવાજીની સામે જે સરદાર જાય છે તે હારીને પાછો આવે છે તેથી બીજા સરદારો ઉપર બહુ માઠી અસર થાય છે અને તેથી સરદારો એના ઉપર ચડાઈ કરતાં આંચકે ખાય છે એ બિજાપુર સરકારના ધ્યાનમાં આવી ગયું હતું. બિજાપુરનો જે સરદાર એની સામે જાય છે તે ગરદન કે નાક બેમાંથી એક તે મૂકીને જ આવે છે, એવા બનાવો વારંવાર બને તેની અસર લશ્કર ઉપર પણ માઠી થાય અને પ્રજા ઉપર તે ઘણી જ ખોટી થાય છે, એ બાદશાહે અનુભવ્યું હતું. આવા સંજોગોમાં મુગલેની ઓથ લઈને પણ શિવાજીનું કાસળ કાઢવાને બિજાપુર સરકારે નિશ્ચય કર્યો. મુગલ પાસે મદદની માગણી કરવાનું નક્કી કરી બિજાપુર સરકારે તે માટે ઔરંગઝેબને પત્ર લખવાનું ઠરાવ્યું. ઔરંગઝેબ કંઈ અલીને હિતેચ્છુ ન હતું. અલીના લશ્કરની ઔરંગઝેબે કરેલી કતલનાં લેહી પણ હજુ સુકાયાં ન હતાં, ઔરંગઝેબે બિજાપુર સરકારને કરેલા નુકસાનીના ઘા ૫ણ રઝાયા ન હતા એટલામાં અલીને ઔરંગઝેબની એાથ મેળવવા પ્રયત્ન કરવાની ફરજ પડી એ ઉપરથી શિવાજી મહારાજનો ઉદય કેટલી ઝડપે થતા હતા તેની વાંચકેએ કલ્પના કરી લેવી. નક્કી કર્યા મુજબ શિવાજીની સામે મદદ કરવા માટે અલીએ ઔરંગઝેબને પત્ર લખે. ઔરંગઝેબે અલીની વિનંતિ ઉપર ઊંડો વિચાર કર્યો. દિલ્હીપતિને લાગ્યું કે બિજાપુર બાદશાહ કરતાં શિવાજી જે વધુ બળવાન થઈ જાય તે પરીસ્થિતિને કબજે રાખવી મુશ્કેલ થઈ પડશે. બળવાન થયે બિજાપુર કરતાં શિવાજી વધારે જોખમકારક અને ભયંકર નીવડશે એની ઔરંગઝેબને ખાતરી થઈ ગઈ હતી. શિવાજીનાં મૂળ ઊંડાં જાય તે એક હિંદુ સત્તા જામે છે એ વાત ઔરંગઝેબના ખ્યાલમાં ન હેય એ તે બનવા જેવું જ નથી. આ બધા વિચાર કરીને ઔરંગઝેબે શિવાજીને કચડી નાંખવા માટે પિતાના મામા ઉમેદતુલ મુલ્ક અમીરૂલ ઉમરાવ શાહિસ્તખાનને એક લાખ ઘોડેસ્વારનું લશ્કર આપી ૧૬૫૯ માં દક્ષિણમાં મોકલ્યો. શાહિરૂખાનને સંબંધ શિવાજી મહારાજના જીવનચરિત્ર સાથે આવે છે એટલે એની વધારે ઓળખાણ કરાવવાની જરૂર છે. મુગલ વંશના અકબર બાદશાહની પછી દિલ્હીની ગાદીએ આવનાર તેના પુત્ર સલીમ અથવા જહાંગીરની ઈતિહાસપ્રસિદ્ધ, મુલ્કમશહૂર માનીતી બેગમ નૂરજહાનનો બાપ અયાઝ જહાંગીરને વછર હતો. તેના મરણ પછી વછરી અસખાન નામના નૂરજહાનના ભાઈને આપવામાં આવી. જહાંગીરના પુત્ર શહેનશાહ શાહજહાનની બેગમ અને ઔરંગઝેબની મા એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ કર ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ યુ નામથી આગ્રામાં તાજમહાલ પ્રસિદ્ધ છે તે મુમનાજમહાલને આ અસખાન બાપ થાય. આ અસક્ખાનને ૪ દીકરા અને ૧ દીકરી હતાં. તે ચાર દીકરામાં શાહિસ્તખાન એ માટે દીકરા, શાહિસ્તખાન એ તાત્કર કુટુ'બના હતા. એ ઔર’ગઝેબના મામા થતા હતા અને એને કાકાજી પણ થતા હતા (મુ. રિ. લ સેલારે ). આ વખતે શાહિસ્તખાન સાથે ૫૦૦-૭૦૦ હાથી, ૪–૫ હજાર ઊંટ, દારૂગોળાથી ભરેલાં આસરે ૩૦૦૦ ગાડાં, ૨૦૦૦ ધાડાની પાંડે અને ૩૨ કરોડના ખજાના હતા ( કેળુસ્કર ). આ લશ્કર શિવાજીને જરુર જમીનદેાસ્ત કરી નાંખશે એવી ઔરગઝેબને ખાતરી હતી. આ વખતે શિવાજીને કચડી નાંખવા માટે બન્ને સત્તાએ ભારે તૈયારી કરી હતી. સરદાર શાહિસ્તખાનની સાથે આ ચડાઈમાં નામાંકિત સરદારા પોતપોતાના લશ્કર સાથે માવળા સૈન્યના સંહાર કરવા તથા શિવાજીને સર કરવા દક્ષિણની ચડાઈમાં આવ્યા હતા. શાહિસ્તખાનના લશ્કરમાં મુસલમાને ઉપરાંત ધણા રજપૂત અને મરાઠા સરદારા હતા. ભોંસલે કુટુંબના માણસે પણ શાહિસ્તખાન સાથે જોડાયા હતા ( શિવમારત ). એક તરફથી મુગલ અને બીજી તરફથી બિજાપુર શિવાજી મહારાજને દાબી દેવા તૈયાર થયા છે એ જોઈ તકના લાભ લેવા માટે જંજીરાના સીદી ફત્તેખાન અને વાડીના સાવંતને પણ મહારાજની સામે થવા આદિલશાહે સંદેશા મોકલ્યા ( ર્કિક્રેડ પારસનીસ ). મહારાજને ખાતરી થઈ કે ફરીથી મામલે બગડ્યો છે અને કસેટીને વખત આવી પહેોંચ્યા છે. આતા જ્યારે આવે છે ત્યારે ચારે બાજુએથી સામટી આવે છે. એવે વખતે ધીરજ રાખવી જોઈ એ. અનેક વખતે અડચણા અને આતાના અનુભવ થવાથી મહારાજ પોતાના બળનું માપ કાઢી શકયા હતા. આ વખતની આકૃત ભારે હતી એ મહારાજ સમજી ગયા હતા, પણ આžતાની સામે હિંમતથી થયા સિવાય ધારેલું કામ પાર પડવાનું નથી એ પણ મહારાજ ખરી વખતે ભૂલતા ન હતા. સામે ઊભી થતી અડચણેાથી મહારાજ ગભરાયા નિહ પણુ પરિસ્થિતિને પહેાંચી વળવા માટે એમણે પ્રયત્નો કરવા માંડ્યા. પોતાના મુલકની મજબૂતી બરેાબર કરી તેના પાકા બંદોબસ્ત કરી દીધો. પોતાના વિશ્વાસુ માણસને મુલકના રક્ષણ માટે જુદા જુદા ભાગમાં ગાઠવી દીધા. જંજીરાના ક્ર્ત્તખાન સીદીને સીધા કરવાનું કામ રાધે ખુલ્લાળને સાંપ્યું. વાડીના લખમ સાવંતની સાન ઠેકાણે લાવવા માટે બાજી પાસલકરને ટિત સૂચના આપવામાં આવી. કલ્યાણુ પ્રાંતના કબજો આ બાજીનેા હતા. તે તેા ઘડાયેલા અને અનુભવી યેન્દ્વો હતા. એને તે। સૂચનાઓ આપવાની જરુરજ ન હતી. એ તેા ખબર મળે તાકીદે જઈ તૈયારી કરી લે એવા ખંધા વીર હતા. કલ્ય!ણુ પ્રાંત એણે બહુ સુંદર તૈયાર કર્યાં હતા. પુરંદર, પ્રતાપગઢ અને સિંહગઢ કિલ્લા અને તે કિલ્લાઓને લગતા મુલક તા મારાપત પિંગળેની તૈયારીથી નિર્ભય બની ગયે। હતા. મારાપત પિંગળે પોતે પોતાના લશ્કર સાથે તૈયાર રહ્યો હતા. પોતાના વિશ્વાસુ સરદારાને મુલકના બંદોબસ્ત માટે ઠેકઠેકાણે તૈયાર ગાઠવી મહારાજ પોતે પનાળા કિલ્લા ઉપર રહ્યા. શાહિસ્તખાને શિવાજી મહારાજના મુલક ઉપર ચડાઈ કરી અને બિજાપુરના સીદી જૌહર સામે આવીને ખડા થયા. આવી રીતે બે મોટી મુસલમાન સત્તાએ બન્ને તરફથી મહારાજના મુલક ઉપર ચડાઈ કરી. શાહિસ્તખાનની ચડાઈના સંબંધમાં જાણતાં પહેલાં આ પ્રકરણમાં તે આપણે પુનાળાના ઘેરા સંબધીજ વાંચીશું. આદિલશાહી લશ્કર ત્વરાથી ધસી આવે છે એવી ખબર મહારાજને મળી. પનાળાનો કિલ્લો આજે કરવાની જૌહરની ખાસ ચ્છિા છે એ મહારાજે જાણ્યું અને પનાળાગઢ દુશ્મનના હાથમાં ન જવા દેવા એ હેતુથીજ મહારાજ પોતે પનાળાગઢમાં રહ્યા. આવી રીતની રચના કરવામાં મહારાજે જખરી ભૂલ કરી હતી એ આગળ પરિણામ આવ્યું તે ઉપરથી જણાય છે. સીદી જૌહરે જાણ્યું હતું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ મું 1 છે. શિવાજી ચરિત્ર ર૬૭ મહારાજ પોતે પનાળાના કિલ્લામાં છે એટલે એણે ઈ. સ. ૧૯૬૦ ના માર્ચ માસમાં પનાળાના કિલ્લાને ઘેરો ઘાલ્યો. ઘેરાનું કામ બહુ સખત રીતે ચાલ્યું. આ ઘેરામાં વેપાર કરવા આવેલા રાજાપુરમાં મુકામ નાંખીને વેપાર કરતા અંગ્રેજોએ પણ ભાગ લીધો હતો. તે વખતની વેપારી પ્રજાનો સંબંધ આ ઘેરા સાથે કેવી રીતે જોડાય તે હવે આપણે અંગ્રેજ કઠીવાળાઓએ પોતાને દેશ આ સંબંધમાં જે પત્રો લખ્યા તેને આધારે તપાસીશું. ૫. પનાળાગઢના ઘેરા સાથે રાજાપુરના અંગ્રેજોને સંબંધ બને તે શિવાજી મહારાજને ગિરફતાર કરવાને અથવા તે ન બને તે તેમને ગારદ કરવાને દઢ નિશ્ચય કરીને જ સીદી હર બિજાપુરથી ઉપડ્યો હતો. પોતાના કર્ણાટકી લશ્કરના જોર ઉપર જૌહર કુદતે હતો. એણે રાજાપુરના કઠીવાળા અંગ્રેજોને આ લડાઈમાં ઉપયોગ કરી લેવાનો વિચાર કર્યો. જોહરે બિજાપુર બાદશાહ તરફથી રાજાપુરના કઠીવાળા અંગ્રેજો પાસે તે પો ચલાવવાનું કામ જાણનાર માણુ અને ૨ તોપોની માગણી કરી. એ માગણી કરનારો પત્ર રાજાપુર મોકલવામાં સીદીએ ખરી ખૂબી વાપરી હતી. પોતાના લશ્કરમાંથી ૪૦૦ પાયદળ અને ઘોડેસવારોની એક નાની ટુકડીની સાથે એ માગણીવાળો પત્ર તથા પાંચ પાલખીઓ મોકલી દીધી. પાંચ પાલખી સાથે આટલા બધા લશ્કરી સે મોકલવાનું કારણ તે એ જ હતું કે માગણી ધ્યાનમાં લઈ અંગ્રેજ લોકો માંગ્યા મુજબ માણસે અને તાપી જોહરને મેલે તે ઠીક, નહિ તે લશ્કરી બળથી પણ કઠીવાળાઓ પાસેથી આ કુમક મેળવવાની જૌહરે ટુકડીના નાયકને સૂચનાઓ કરી હતી. જૌહરની માગણી મુજબ અનુભવી માણસે અને તોપો અંગ્રેજ કાઠીવાળાએ મોકલી આપી. આ વખતે રાજાપુરની અંગ્રેજ કાઠીને ઉપરી હેત્રી રેવિંગ્ટન હતા. આ માણસ જબરે ખટપટિયે હતે. કંપનીના માલને એ વેપાર કરતો અને તે ઉપરાંત પોતે પોતાની જવાબદારીથી દારૂગોળ વગેરે લાવી આગ વેપાર કરતો (શિ. ૪. નિ.). પોતાની જોખમદારીથી ભરેલે આગ દારૂગોળ વેચાય અને પોતાને આગ વેપાર પણ વધે એ માટે આ અંગ્રેજ આજુબાજુ ચાલી રહેલાં ધાંધલ ધમાલમાં બહુ રસ લેતો. સલાબતજંગ સીદી જૌહર શિવાજી ઉપર ચડાઈ કરવા આવે છે એ જ્યારે હેત્રી રેવિંગ્ટને જાણ્યું ત્યારે એણે પોતાને દારૂગોળે અને તોપો પૂરી પાડવાના સંદેશા શરૂ કર્યા હતા (ft. ૪. નિ). સીદી સૈહરને તો આ મદદની ખાસ જરૂર હતી. એણે હા પાડતાંની સાથે જ ૧૬૬૦ ના એપ્રિલ માસમાં હેત્રી રેવિંગ્ટન ૧ તોપ અને ૫૦ દારૂગોળા લઈને રાયપાટણ અને અસ્કરાને રસ્તે પનાળે ગયો. આ કોઠીવાળે અંગ્રેજ પોતાનો માલ ખપાવવા માટે સ. રસ્તમઝમાન અને શિવાજી સાથે પણ વેપારનો સંબંધ રાખતો હતો. પનાળાના ઘેરામાં રાજાપુરના અંગ્રેજ કઠીવાળાઓએ સીદી જૌહરને બનતી મદદ કરી હતી. આ વખતે શિવાજી મહારાજને બહુ જબરા, સાધન સંપન્ન, અક્કલવાન અને કસાયેલા જોહરની સામે લડવાનું હતું. આવા કટોકટીને પ્રસંગે સર સેનાપતિ નેતાજી પાલકર ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જાણવાનું દરેકને મન થાય એ સ્વાભાવિક છે. ૬. શાહપુરની લડાઈ–મુલ્લા મહમદનો પરાજય. સર સેનાપતિ નેતાજી પાલકર મહારાજના હુકમથી આદિલશાહી મુલકે જીતવાનું કામ ઝપાટાબંધ કરી રહ્યો હતો. સીદી બ્રહર પનાળે ગયો ત્યારે એ આદિલશાહી મુલકે કબજે કરવામાં રોકાયા હતા. શિવાજી મહારાજ પનાળાના કિલ્લામાં છે અને સીદી જૌહરે ત્યાં ઘેરે ઘાલ્યો છે એ વાત જ્યારે સતાજીએ સાંભળી ત્યારે ઘેરા ઉઠાવવા માટે શાં પગલાં લેવાં તેના ઉપર એણે વિચાર કરવા માંડયો. વિચાર કરતાં નેતાઓને માર્ગ જડી આવ્યો. દુશ્મનના મુલકમાં જઈ તેની રાજધાની ઉપર સખત મારા કરવામાં આવે તે રાજધાનીના બચાવ માટે ઘેરે ઉઠાવવાની સરદારને ફરજ પડે. પનાળાને ઘેરે . ઉઠાવવા માટે બિજાપુર ઉપર મારો ચલાવવાનું નક્કી કરી નેતાજી તાકીદે નીકળ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૪ થું પ્રતાપગઢના યુદ્ધમાં તથા કોલ્હાપુરની લડાઈમાં આદિલશાહી લશ્કરને ખેડ નીકળી ગયા છે એ વાત નેતાજીના ધ્યાનમાં હતી. વળી સીદી જોહર સાથે અલી આદિલશાહે બહુ જબરું લશ્કર આપ્યું છે એ ખબર ખેપિયાએ નેતાજીને આપી હતી. મુગલ સાથેની લડાઈમાં પણ આદિલશાહી લશ્કરને ઘણું નકસાન થયું હતું. આ બધા ઉપર નજર દોડાવતાં નેતાજીને લાગ્યું કે બિજાપુર પ્રાંત લશ્કર વગરને થઈ ગયો છે. આવા સંજોગોમાં પનાળાનો ઘેરે ઉઠાવવા માટે બિજાપુર પ્રાંતમાં લડાઈ અને લૂંટ વગેરે શરૂ કરી દેવા જોઈએ. પિતાની રાજધાની નજીક સંકટ આવેલું સાંભળી બાદશાહ જહરને પાછો બેલાવી લેશે અને પનાળાને ઘેશ ઉઠાવી લેવાની જૌહરને ફરજ પડશે. બિજાપુર બાદશાહને પનાળાને ઘેરે ઉઠાવવાની ફરજ પાડવાના હેતુથી નેતાજીએ બિજાપુર પ્રાંતમાં પિતાને ઝપાટે ચલાવ્યું. ઘેર બહુ સખત છે અને મહારાજ અંદર ઘેરાઈ ગયા છે એ સંબંધી ખબર મેળવી નેતાજી પિતાના ૪-૫ હજાર ઘોડેસવાર લઈને વીજળીવેગે મારતે ઘડે શાહપુર નજીક આવી પહોંચ્યો. શાહપુર બિજાપુર પ્રાંતનું બહુ રળિઆમણું અને ધનવાન નગર ગણાતું હતું. ચૈત્ર શુ. ૧૫ ની રાત્રે શાહપુર ઉપર નેતાજીએ અચાનક હલે કર્યો. નેતાજીની માન્યતા ખરી ઠરી. બિજાપુરમાં તે વખતે લશ્કર બહુ ડું હતું. શાહપુર જેવા ધનવાન નગરના બચાવ માટે પણું બાદશાહ લશ્કર ન મોકલી શક્યો. શત્રની આ સ્થિતિનો નેતાજીએ બરોબર લાભ લીધો અને શાહપુર જેવું ધનવાન શહેર લૂંટીને ખલાસ કર્યું. શાહપુર આગળ નેતાજી અને આદિલશાહી લકરના સેનાપતિ મલા મહમદની લડાઈ થઈમુલા મહમદને સરદાર બાબુલખાન અને આજાદપા નાયકની ભારે કમક હતી. નેતાજીએ આદિલશાહીના આ ત્રણે સરદારને હરાવ્યા અને દુશ્મનના ૨૦૦૦ ઘોડાએ નેતાજીને હાથ લાગ્યા (શિ. , લંડ. ૨. ). નેતાજીની આ છતથી બાદશાહ ભયભીત બન્યો અને નેતાજીની ધારણા મુજબ જૌહરને પાછા બોલાવી લેવાના વિચારમાં હતા, પણ પોતાના માણસ તરફથી એને ખબર મળી કે નેતાજી મોટું નથી. એ તે દમથી કામ ચલાવે છે અને જે બરાબર હિંમતથી એના લશ્કર ઉપર હલ્લે કરવામાં આવે તે નેતાજી પા છે. હડે એવી સ્થિતિ છે. આ ખબરથી બાદશાહને હિંમત આવી અને પિતાના રક્ષણ માટે પ્રવાસખાનની સરદારી નીચે ૫૦૦૦ માણસનું લશ્કર રાખ્યું હતું તે નેતાજીના લશ્કર ઉપર મોકલ્યું. બંને પક્ષ વચ્ચે બહુ ભારે લડાઈ થઈ. બંને પક્ષવાળાએ લડવામાં કસર ન રાખી, બંનેને ભારે નુકસાન થયું. કેણ છર્યું એને નિર્ણય કરે ભારે થઈ પડ્યો પણ ન્યાયની રીતે જોતાં ખવાસખાનના લકરે નેતાજીના લકરને ૫-૬ માઈલ પાછું હડાવ્યું એટલે હાર તા મરાઠાઓની જ ગણાય. કોલ્હાપુર પ્રાંતની સ્થિતિ અને પનાળાનો ઘેરે નેતાજીની નજર સામે હતા. મહારાજને સંદેશ પણ નેતાજીને મળી ગયો હતો, એટલે ફરીથી લશ્કર ભેગું કરી હë કરવાનું મૂકી દઈ નેતા પિતાના લશ્કર સાથે કોલ્હાપુર તરફ ઊપડી ગયો પનાળાનો ઘેરો બહુ સજ્જડ હતા. શિવાજી ચારે તરફથી ઘેરાયા હતા. સ. ફાજલખાન, સ. રુસ્તમકમાન તથા સીદી જૌહરે જાતે કિકલાના પૂર્વ ભાગને ઘેરો ઘાલ્યો હતો. સ. સાદતખાન, સ. મસૂદખાન, સ. ઘેર પડે, સ. ભાઈખાન વગેરે સરદારે કિલ્લાની પશ્ચિમ બાજુ ઉપર હતા. ઘેરે આટલે બધે સખત હતો છતાં મહારાજને લાગ્યું હતું કે વરસાદ શરૂ થશે એટલે આદિલશાહી લશ્કર ઘેરે ઉઠાવીને ચાલ્યું જશે અથવા ઘેરે ઘાલીને પડેલા સિપાહીઓ મેળા પડી જશે અને વેગથી ચાલી રહેલી લડત ધીમી પડી જશે. મહારાજની ધારણું ખેરી નીવડી. દુશ્મન મેળ ન પડ્યો. લડત ચાલુ રહી. પોતે આ કિલ્લામાં રહેવું એવી ગોઠવણ નક્કી કરવામાં મહારાજે ભૂલ કરી હતી એ હવે એમને લાગ્યું. પૂના તરફના ગાળામાં મહારાજના મુલકમાં શાહિસ્તખાને ધડાકો શરૂ કરી દીધો હતે. ઘેરે એટલે બધે સખત હતો કે મહારાજ સાથે બધે વહેવાર અટકી ગયેલ હતા. સીદી જોહરે જોયું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર ૨૬૫ શિવાજી હવે તે બરાબર સપડાઈ ગયા છે અને શરણ થયા સિવાય એને છૂટકે જ નથી એટલે એણે ચોમાસાની પણ દરકાર ન કરતાં ઘેરે ચાલુ રાખ્યો. પડતા પાણીમાં પણ જોહરે ઘેરે ટકાવી રાખ્યો એ જઈ મહારાજને લાગ્યું કે હવે કંઈ ન બુદ્દો શોધી કાઢવો જ પડશે. હિંદુત્વના રક્ષણ માટે જેણે પિતાને જાન જોખમમાં નાંખ્યો છે એવા પ્રતાપી પુત્ર શિવાજીને ચારે તરફથી દુશ્મન દળે ઘેર્યો છે અને હજી શત્રને ઘેરો ઉઠાવવાની મરાઠા સરદારે ફરજ પાડી શક્યા નથી એ જોઈ માતા જીજાબાઈ પોતે સમરાંગણે જવા તૈયાર થયાં. માતા જીજાબાઈ રણુમાં જવાને વિચાર કરી રહ્યાં હતાં એવે વખતે સર સેનાપતિ નેતાજી પાલકર સરદાર હિલાલ સાથે આવી માતા જીજાબાઈને મળ્યા. પ્રકરણ ૫ મું ૧. સરદાર હિલાલ, ૨. અણુને પ્રસંગ. ૩, ૫નાળાગઢ તરફ ડેડ્યુિં . ૪ સંજોગોનું અવલોકન અને નિર્ણાય. ૫. સીદી જોહર અપરાધી. છે. અંગ્રેજો સાથે અથડામણ ૧, સરદાર હિલાલ, રદાર હિલાલની બહુ ટુંક ઓળખાણ આપી, પછી માતા જીજાબાઈ અને નેતાજીના સંવાદ તરફ Sછે વળીશું. હિલાલ એ મૂળ બિજાપુર દરબારને સરદાર હતો. અફઝલખાને જ્યારે શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરી ત્યારે આ સરદાર અફઝલખાન સાથે મહારાજની સામે લડવામાં હતું. પ્રતાપગઢના યુદ્ધમાં મહારાજને વિજય થયો એટલે હિલાલ મહારાજને શરણે આવ્યો અને એમના લશ્કરમાં જોડાયે. પનાળાના ઘેરામાં સ. હિલાલ શિવાજી તરફથી આદિલશાહી લશ્કર સામે લડ્યો. પછી મુગલાઈની કમાન ચડતી જોઈ હિલાલ તેમાં ભરાયે અને શાહિસ્તખાનના તાબામાં લશ્કરી અમલદાર બન્યો. મુગલાઈન અનુભવ લીધા પછી ફરીથી હિલાલ શિવાજી મહારાજની સેવામાં દાખલ થયા હતા. સર સેનાપતિ નેતાજી પાલકર સ. હિલાલ સાથે માતા જીજાબાઈની પાસે આવ્યા અને માતાને અદબથી પ્રણામ કર્યા. આ સરદારોના પ્રણામ સ્વીકારી માતા જીજાબાઈ બહુ ગંભીરતાથી બોલ્યાં. “હિંદુ ધર્મના ઉદ્ધાર માટે જેણે હથેલીમાં માથું લીધું છે, હિંદુસ્થાનમાં હિંદુઓ ઉપર અત્યાચાર કરી રહેલી મુસલમાની જુલ્મી સત્તા તેડી હિંદુ પ્રજાને નિર્ભય અને સુખી બનાવવા માટે જેણે પોતાના પ્રાણ સાંધા કર્યા છે, એ મારે શૂરવીર શિવબા આજે ૫નાળાગઢના પાંજરામાં પુરાયેલું છે. એને પાંજરામાં પૂરી મુગલે એની પ્રજાને બહુ સતાવી રહ્યા છે. તમે એના હાથ પગ છે, તમે એની હિંમત છે, તમે એણે ઊભા કરેલા કાર્યના આધારસ્થંભ છે, તમે એના સુખમાં અને દુખમાં પડખે રહેનાર સાથી છે. તમે તમારા એ પારા રાજાને પાંજરામાં ક્યાં સુધી સાંખશો. હિંદુ પ્રજાને મુગલે પીડી રહ્યા છે, દેવળે ભ્રષ્ટ કરવાને સપાટે એમણે ચલાવ્યો છે, ધોળે દિવસે સ્ત્રીઓની ઈજજત લૂંટાય છે. આપણું મુલકના પૂના પ્રાંતની બહુ ખરાબ દશા મુગલેએ કરી છે. મુગલ અત્યાચાર નીચે પ્રજા પિલાઈ રહી છે. નેતાજી ! તમે અત્યાચારની ઘાણીમાં પિલાતી પ્રજાના રક્ષણ માટે જાઓ. હું પણ સીદી જૌહરની સામે સમરાંગણમાં સમશેર ચલાવીશ. હિંદુત્વના રક્ષણ માટે પાંજરે પુરાયલા મારા તે લાડકવાયા શિવબાને છૂટે કરવા માટે હું રણાંગણ ઉપર શત્રુ સૈન્યને સંહાર કરીશ. દુશ્મન દળ ઉપર મરણિયો હુમલે થયા સિવાય તમાશ રાજા છૂટ નથી થવાને. આજે હિંદુત્વને તારણહાર, પિડાતી હિંદુ પ્રજાને વાલી, રેસાતા હિંદુ કોને બેલી, 84 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મારા પંચપ્રાણુ હું જેને માટે કુરબાન કરવા તૈયાર છું તે મારે વહાલે દીકરે અને તમારો માનીતો રાજા આજે દુશ્મનના હાથમાં સપડાયે છે. એના વગર મહારાષ્ટ્ર સૂનું છે. મહારાષ્ટ્રના હિંદુઓ આજે નિરાધાર બની ગયા છે. નેતાજી તમે શું જોઈ રહ્યા છો? હવે કોને માટે થવાનું છે? તમે મુગલનું નિકંદન કરવા જાઓ. હું બિજાપુર બાદશાહને ઉખેડવા બહાર પડું છું. નેતાજી પ્રસંગ વિકટ છે, શ્રી તુળજા ભવાનીનું નામ દઈ હર હર મહાદેવ કરી મુગલ તરફ મોરચે ફેર, હું જોહર સામે યુદ્ધમાં ઉતરું છું.” હદયને હચમચાવી દેનાર માતા જીજાબાઈના શબ્દો સાંભળી નેતાજી સ્તબ્ધ થઈ ગયે. જીજાબાઈનું કહેવું પૂરું થયા પછી બહુ ગંભીરપણે ધીમે સ્વરે નેતાજીએ અદબથી જીજાબાઈને કહ્યું “માતા ! આપ ચિતા ન કરો. બળવાનમાં બળવાન શત્રુને પણ પહોંચી વળવાર, મહાન શક્તિ ધરાવતે અમારે માનીતો રાજા ૫નાળાગઢ ઉપર સહીસલામત છે. અમે જીવતા હોવા છતાં અમારે મહારાજાના છુટકારા માટે આપને સમરાંગણ ઉપર સમશેર ખેંચવી પડે એ તે અમને સરદારોને નીચું જોવડાવનારું છે. મહારાષ્ટ્રમાંથી હજી મરદાઈ નથી ગઈ. માતુશ્રી ! મહારાષ્ટ્રના ધગધગતા અંગારાઓ ઉપર કાળચક. ઈર્ષા. સ્વાર્થ તેજકેશ, કુસંપ વગેરેથી ઊભી થયેલી ખટપટોને લીધે રાખડી વળી છે. હજી એ અંગારા છે, એના કેયલા નથી થયા. એ રાખડી નીચે ઢંકાયેલા અંગારા આજે પણ શક્તિવાળા શત્રને બાળી ભસ્મ કરી શકે એવા છે. મહારાષ્ટ્ર સહેજ શિથિલ હશે પણ જાગતું છે. જીવતું છે અને સમય આવે પિતાનું પાણી બતાવવા તૈયાર છે. માતુશ્રી ! આપની આજ્ઞા હું શિરે ચડાવું છું. આપ નિશ્ચિંત રહે. મારા સૈન્યને એક ભાગ પિડાતી પ્રજાના રક્ષણ માટે મુગલેનો સામનો કરવા જાય છે. હું જાતે સ. હિલાલ સાથે હમણાં જ સીદી જૌહર ઉપર જાઉં છું. માતુશ્રી ! મારે રાજા આપને પ્યારે પુત્ર હોવાથી પારને લીધે એની સત્તા, શક્તિ અને સાહસનું માપ આપ નહિ કાઢી શકે. મારા રાજ ઉપર આપને વાત્સલ્ય પ્રેમ હોવાથી માતુશ્રી ! એમની મહત્તાનું માપ આપ નથી કાઢી શક્યાં. આ દેશની જબરામાં જબરી સત્તા પણ મારા રાજાને લાંબી મુદત સુધી પિતાના કબજામાં રાખી શકે એમ નથી. મારા રાજાને કઈ પણ દુમનની સત્તા પચાવી શકે એમ નથી એની મને ખાતરી છે. ગમે તેવી મુશ્કેલીઓ અને સંકટો હશે તે ૫ણુ મહારાજ મુંઝાવાના નથી એ હું અનુભવથી કહી શકું છું. એમના ફળદ્રુપ ભેજામાંથી અનેક યુક્તિઓ અને વખતે નીકળી છે અને નીકળશે. મહારાજની મહેરનજર અને આપના પુણ્ય પ્રતાપે અમ દુશ્મનને હરાવીશું. મને આપ આશીર્વાદ આપે, હું દુશ્મન ઉપર જાઉં છું.” એમ કહી નેતાજીએ જીજાબાઈને પ્રણામ કરી પોતાનું લશ્કર લઈને પનાળા તરફ પ્રયાણ કર્યું. ઘેરો ઘાલીને પડેલા દુશ્મનના દળને અનેક રીતે સતાવવાનું અને તેમના ઉપર છાપા મારવાનું નેતાજીએ શરૂ કર્યું. નેતાજીએ પિતાના જાસૂસે જોહરના લશ્કરમાં છૂટા મૂકી દીધા. જૌહરના લશ્કરની નબળાઈએ, ઘેરાના કયા ભાગમાં સિપાહીઓની સંખ્યા ઓછી છે વગેરે ખબર જાસૂસ મારફતે નેતાજીને મળતી અને એ ખબર ઉપરથી એ દુશ્મન લશ્કર ઉપર છાપે મારતે, છાવણીનું અનાજ લૂંટ અને બને તેટલા સિપાહીઓને મારી એ નાસી જતા. ઘેરે નાંખીને પડેલા હરના લશ્કર માટે આવતાં અનાજ, બળતણ તથા બીજી ચીજો નેતાજી અટકાવતા અને એવી રીતે એ લશ્કરની જેટલી અગવડ વધારાય તેટલી દૂર રહીને વધારી રહ્યો હતે. આખરે નેતાજીએ જોહરના લશ્કર ઉપર હલ્લો કરવાનું નક્કી કર્યું. નેતાજી પાલકર અને સ. હિલાલનું લશ્કર આવે છે એની ખબર સીદી બ્રહરને મળી. એણે પણ સામના માટે પોતાનું લશ્કર તૈયાર કર્યું. નેતાજીએ પનાળાને ઘેરે ઘાલેલા જૌહરના લશ્કર ઉપર હલ્લે કર્યો. ભારે લડાઈ થઈ હિલાલને છોકરો રણમાં પડ્યો. જોહરના લશ્કરે એ સખત મારો ચલાવ્યો કે હિલાલ અને નેતાજીનું લશ્કર આગળ વધી શક્યું નહિ. નેતાજીએ ફરીથી દુશમન દળ ઉપર ધસારો કર્યો. જોહરના લશ્કરે તેને જવાબ આપ્યો. આખરે નેતાજીને પાછા હઠવું પડયું, નેતાજીથી ધારેલું નિશાન ન તકાયું. નેતાજીની પીછેહઠની ખબર મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ સુ] છે. શિવાજી ચરિત્ર ૨૬૯ મળી. મહારાજે પરિસ્થિતિ ઉપર વિચાર કરવા માંડયો. નેતાજીની પીછેહઠની ખબર સાંભળી શિવાજી આપણી શરતે સલાહ કરવા તૈયાર થશે એમ જૌહરને લાગ્યું અને એણે પેાતાના સિપાહીઓને ઘેરાને સખત જામો રાખવા તાકીદ આપી. શિવાજી સાહસ ખેડીને કાઈ જાતની બાજી રમી આપણને બનાવી ન જાય તે માટે સખત અંદેબસ્ત રાખવા જૌહરે પેાતાના સરદારાને ચેતવણી આપી. રાત્રે પણ સખત પહેરા શરૂ કર્યાં. મુગલાએ પૂના તરફ ભારે ત્રાસ વર્તાવ્યા છે એની ખબર પણ મહારાજને મળી. પનાળામાં પુરાઈ જવામાં એમણે ભૂલ કરી એમ એમને લાગ્યું. નેતાજી ધેરે। હઠાવી શકતા નથી અને પૂના પ્રાંતમાં મુગલા પાછા જામતા જાય છે, એટલે હવે યુક્તિ કરી ગમે તેવી રીતે કિલ્લામાંથી બહાર નીકળવાના મહારાજે નિશ્ચય કર્યાં. એકલા નિશ્ચયથી આ કામ સરે એવું ન હતું, આ નિશ્ચયની પાછળ યુક્તિની જરુર હતી. શાંત મગજે મહારાજે કિલ્લામાંથી છટકી જવાના પ્રશ્ન છ્યા ત્યારે એમને જણાયું કે છટકી જ જવું હોય તા ધેરાને પણ ઢીલા કરવા જોઈએ. પહેરાના કામમાં સિપાહી સહેજ બેદરકાર રહે તે। જ કિલ્લામાંથી નાસી છૂટાય. ચામાસાના વરસાદથી અને અનેક જાતની હાડમારીઓથી જૌહરના સિપાહીઓ થાકી તા ગયા હતા. એમનામાં શિથિલતા આણુવા મહારાજે યુક્તિ રચી. બહુ અગવડાથી થાકી ગએલા સિપાહીએ સુલેહની રાહ જોઈ રહ્યા હતા અને જો સુલેહના સંદેશા શરૂ થાય તા દુશ્મનની છાવણીઓનું વાતાવરણુ તદ્દન ફ્રી જાય એવી મહારાજની માન્યતા હતી તેથી મહારાજે પેાતાના વકીલ ગંગાધરની મારફતે સીદી સાથે સુલેહ માટે સંદેશા શરૂ કર્યાં, લાંબા વખતથી ધેરા ઉપર રહેલું લશ્કર કટાળી ગયું હતું અને નિકાલની રાહ જોતું હતુ. એટલામાં સુલેહના સંદેશા શરૂ થયાની વાતા છાવણીમાં થવા લાગી એટલે વાતાવરણમાં ફેર પડવા લાગ્યું. લશ્કરના સિપાહીઓનું ધ્યાન ધેરા તરફથી ખસીને સંદેશામાં ચેટયું, છાવણીઓમાં સુલેહની વાર્તાથી વાતાવરણમાં ફેરફાર થયા. ધેરાના સખત જાપતા હતા તેમાં ફેર પડયો અને બંદોબસ્ત મેાળા પડયો. મહારાજે સુલેહની શરતે નક્કી કરવા માટે સૌદી જૌહરને રૂબરૂ મળવાની માગણી કરી. સીદીએ વિચાર કરી મહારાજની માગણી કબૂલ રાખી. એક દિવસે નક્કી કરેલે વખતે સંધ્યાકાળે શિવાજી મહારાજ સીદી જૌહરને મળવા એની છાવણીમાં ગયા. સુલેહની શરતા ઉપર ખનેએ વિચાર કર્યાં. પનાળા કિલ્લા આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું. કેટલીક શરતાની વિગતા નક્કી કરવાની હતી. થે।ડું કામ પત્યા પછી રાત થઈ એટલે બાકીનું કામ ખીજા દિવસ ઉપર મુલ્તવી રાખી મહારાજ પાછા ગઢ ઉપર ગયા. ભારેમાં ભારે સાહસ ખેડીને પણ પનાળામાંથી છટકી જવાના મહારાજે નિશ્ચય કર્યાં. જિંદગીનું જોખમ વેઠીને પણ જૌહરને હાયતાલી દઈ ને ઘેરામાંથી છૂટવાની ગેાઠવણુ મનમાં મહારાજે ઘડી કાઢી. પેાતાની ગેરહાજરીમાં ગઢ કાને સાંપવા એ પ્રશ્ન અધરા અને અડચણભરેલા થઈ પાચો, ઘે। કાયમ રાખવામાં આવે તે દુશ્મનદળ રાકાયલું રહે અને મહારાજ ધારેલું કામ ઓછી મહેનતે કરી શકે. દુશ્મનને રાકી શકે એવા અધિકારી શોધીને તેને ગઢ સ્વાધીન કરવામાં આવે તેાજ બાજી પેશ જાય, નહિ તેા શીરા કરવા જતાં થૂલી થઈ જવાના સંભવ હતા. આ વખતે મહારાજની સાથે ગઢ ઉપર ત્રિંબક ભાસ્કર નામનેા બહુ કાખેલ અને હાશિયાર સરદાર હતા. સેવા અને પ્રમાણિકપણાથી એણે મહારાજને વિશ્વાસ સ`પાદન કર્યા હતા. આવા કટોકટીના સંજોગામાં પનાળગઢ હવાલે કરવા માટે મહારાજની નજર આ સરદાર તરફ વળી. દુશ્મન અનેક પ્રકારની લાલચેા આપે તેા પણ સર્વે લાલચાને ઠાકરે મારવા જેટલી એનામાં શક્તિ હોવી જોઈ એ. દેશાભિમાન, ધર્માભિમાન અને સ્વામીનિષ્ઠા એનામાં પ્રખર હોય તા જ કિલ્લા સાંપાય એમ હતું. એ બધા વિચાર કરી મહારાજે ત્રિંબક ભાસ્કરને કિલ્લા સાંપવાનું નક્કી કરી એને પેાતાની પાસે ખેાલાવ્યેા અને એને કહ્યું “ તમારે શિરે બહુ ભારે જવાબદારી આવી પડવાની છે. ડાહ્યો દીકરા દેશાવર ભાગવે એ તા દુનિયાની રીત છે. આવડત અને હેશિયારીને! બદલે જવાબદારી અને જોખમ જ હોય છે. તમારી કાર્યક્ક્ષતા, સ્વામીનિષ્ઠા અને કુનેહને લીધે જ આજે ભારે જવાબદારી સ્વીકારવા મેં તમને એલાવ્યા છે. જવાબદારી તા જે ઝીલી શકે તેને માથે જ નાંખવામાં આવે. દુશ્મનની વચ્ચે ધેરામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ २१८ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું રહીને આ કિલ્લામાં ઘણા દિવસે કાઢવા. શત્રુ ઘેરે ઉઠાવશે એવું હવે નથી લાગતું. હવે આ કિલ્લામાં મારા ભરાઈ રહેવાથી આપણને નુકશાન થશે એમ દેખાય છે. જોકર પણ જિદે ચડ્યો છે, એ વધારે ને વધારે મજબૂત અને સખત થતા જાય છે. નેતાજી જે આપણો સેનાપતિ ૫ણ જોહરને ઘેર ઉઠાવવાની ફરજ નથી પાડી શકતા એ ઉપરથી આપણે આપણું બળ આંકી શકીએ છીએ. નેતાજીને પિતાના લશ્કર સાથે બિજાપુરથી પણ પાછા હઠવું પડયું છે. મુગલે પૂના પ્રાંતમાં આપણું કિલ્લાઓ ઉપર મારો ચલાવી રહ્યા છે અને આપણું રાંક પ્રજાને રંજાડી રહ્યા છે. હિંદુત્વ ઉપર મુગલેનાં આક્રમણે અસહ્ય થઈ રહ્યાં છે. આવા સંજોગોમાં હું બહાર નીકળું તે જ હાથમાંથી છટકતી બાજી બચે એમ છે. બધા સંજોગે ધ્યાનમાં લઈ ને ચારે તરફને મેં વિચાર કર્યો છે. મારું તે માનવું છે કે આ વખતે જો હું જોખમ વેઠીને પણ બહાર નહિ નીકળે તે હિંદવીસ્વરાજ્ય સ્થાપવાની યોજના પડી ભાંગશે. હિદવી સ્વરાજ્ય સ્થાપવાની યોજના ફળીભૂત કરવા માટે મારો પ્રાણ પણ હું અર્પવા તૈયાર છું. આપણે માટે આ વખત કટોકટીને છે. હું આજે આ કિલ્લામાંથી છટકવાનું સાહસ ખેડીશ. કિલ્લે હું તારે સ્વાધીન કરું છું. આ કિલ્લે એટલે મારા પ્રાણ. આ કિલ્લાનું રક્ષણ એ મહારાષ્ટ્રના નાકનું રક્ષણ તારે માનવાનું છે. તું હિંમતથી કિલ્લે બચાવજે. અંદર રહીને અનેક યોજનાઓથી તું દુશ્મનને હંફાવજે. દુશ્મન અનેક જાતના સંદેશા મોકલશ તેથી સાવધ રહેજે. અનેક લાલચ તારી નજર આગળ ઊભી કરશે તેથી તું તારે સ્થાનેથી ચળતા નહિ. તું અંદર રહીને દુશ્મની સામે કેવી ટક્કર લે છે તે તરફ હવે આખા મહારાષ્ટ્રની નજર ફરશે. ત્રિબકરાવ! આ પ્રસિદ્ધ પનાળાગઢને તું હિંમતથી બચાવ કરજે. દુશ્મનને માર સહન કરી શત્રુના સૈન્યનો સંહાર કરવાની શક્તિ શ્રીભવાની તારામાં મળે એટલી જ મારી એને ચરણે વિનંતિ છે. પ્રભુ તારું રક્ષણ કરશે.” મહારાજે ગઢ ત્રિકભાસ્કરને સે અને પિતે ૧૬૬૦ના જુલાઈની ૧૩ મી તારીખે રાત્રે ૯ વાગ્યા પછી ૨ પાલખી, ૧૫ ઉત્તમ ઘેડા, ૧૦૦૦ પાયદળ અને થોડું નાણું લઈને નીચે ઊતરવા નીકળ્યા. બહુ દિવસના ઘેસને લીધે જૌહરના માણસો થાકી ગયાં હતાં અને હવે કિલ્લે તે આવતી કાલે હાથમાં આવવાનું નક્કી થઈ ગયું છે એ વિચારે સિપાહીઓમાં શિથિલતા આવી હતી. સિપાહીઓમાંના કેટલાક આનંદમાં આવી ગયા હતા. કેટલાક સલેહના સંદેશાઓને લીધે શિથિલ બની ગયા હતા અને કેટલાક કિલે હાથમાં આવવાનું નક્કી થઈ ગયું છે એ ધારણાથી બેદરકાર પણ બની ગયા હતા. આ સ્થિતિને લાભ લઈ, વરસાદ વરસતે હસે વીજળીના કડાકા થઈ રહ્યા હતા, મેઘગર્જનાથી ગઢ ગાજી રહ્યો હતે, વાદળાંઓએ અંધકારનું રાજ્ય પ્રવર્તાવ્યું હતું, એવે વખતે મહારાજ પોતાના વિશ્વાસુ માણસને સાથે લઈ છુપી વાટથી નીચે ઉતર્યા. શિવાજી હાથતાળી દઈને પનાળા કિલ્લામાંથી નાસી ગયે એની ખબર સીદી જોહરને પડી એટલે તરત જ શિવાજી મહારાજની પાછળ એણે પિતાના જમાઈ સીદી મસૂદખાન તથા પુત્ર સીદી અઝીઝખાન અને અફઝલખાનના છોકરા સરદાર ફાજલખાનને લશ્કર આપી મોકલ્યા. સલાબત અંગે મોકલેલું લશ્કર શિવાજી મહારાજની પાછળ પડ્યું. મહારાજ પૂરવેગે પોતાના લશ્કર સાથે વિશાળગઢ તરફ ચાલ્યા જતા હતા. ૨. અણીને પ્રસંગ. મહારાજ મારો ધેડે જોત જોતામાં વિશાળગઢ નજીક આવી પહોંચ્યા. વિશાળગઢને ક્લેિ ત્રણ * ગાઉ દૂર હતો અને મહારાજે પિતાની પાછળ દુશ્મનનું ભારે લશ્કર પૂરપાટ આવતું જોયું. મહારાજ * ધાટની ચઢણ ઉપર હતા. પાછળ પાવનખીંડ (ઘેડખડ-રીંગણખીડ) નામની પ્રસિદ્ધ ખીણ હતી અને એ ખીણ પછી ચડાવ હતું, એટલે પાવનખડ ખીણુ વટાવીને વિશાળગઢ તરફ જવા માટે જે ચટણ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ સ્વામીતિš ગાજી વીર બાજી પ્રભુ દેશપાંડે, અજી:મહારાજ, આધુ ચિંતા ન કરો. આપની સેવામાં પ્રાણ અવણુ કરવા હું તૈયાર છુ. મારા જેવા સેવકો મરે તેમાં વાંધો નથી. સે સરો પણ સેના પાલક ન ભરોમહારા! આપ હિંદુઓના રક્ષક — હિંદુત્વના તારણહાર ।——હિંદવી સ્વરાજ્યની ચૈનાના માપ ઉત્પાદક છે. આપ હવે રાએ વિલંબ ન કરો. શત્રુ સમી આવી પહેાંન્ધા છે. આપ સહિસલામત હો તો સા ૩૮ થશે.” Lakshmi Art, Bombay, 8. (જાવે। પાનુ ૨૧૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર २६८ ચડવાની જરૂર હોય છે તે મહારાજ ચડી રહ્યા હતા અને પાવનખીંડ ખીણમાં આવવા માટે જ્યાંથી ઘાટ ઊતરવાનું શરૂ થાય તે ટચે દુશ્મન આવી પહોંચ્યા હતા. બંને ઊચાણમાં હતા. બંનેની વચ્ચે પાવનખી ખીણ હતી. શિવાજી મહારાજે જોયું કે દુશ્મનનું બહુ જબરું લશ્કર તેમની પૂઠે પડયું છે અને તે ભારે વેગથી તેમની દિશામાં આગળ ધસતું આવી રહ્યું છે. મહારાજની પાસે લશ્કર હતું પણ તે બહુ નાનું હતું, દુશ્મનને પહોંચી વળાય એમ ન હતું. મહારાજને લાગ્યું કે આદિલશાહી લશ્કર એમને જોતજોતામાં પકડી પાડશે. આ સંકટમાંથી બચવું એમને અશક્ય જેવું લાગ્યું. ઉલામાંથી ચૂલામાં પડ્યા જેવું થયું. દુશ્મનના પંજામાંથી બચવું કેવળ મુશ્કેલ હતું. વિચાર કરતાં મહારાજના મેં ઉપર ચિંતા અને નાસીપાસી દેખાવા લાગ્યાં. પિતાના હિંમતવાન માલીકને મુઝવણમાં પડેલા જોઈ સરદાર બાજીપ્રભુ દેશપાંડે આગળ આવ્યો અને મહારાજને ચરણે એણે વિનંતિ કરી “મહારાજ આપ ચિંતા ના કરે. આ પ્રસંગ ભારે છે છતાં પણ શ્રી ભવાનીની કૃપાથી સૌ સારાં વાનાં થશે. આપ કોઈપણ જાતની મુઝવણમાં ન પડે. આપની સેવામાં પ્રાણ અર્પણ કરવા હું તૈયાર છું. મારા જેવા સેવકે મરે તેમાં વાંધો નથી. સે મરજે પણ એનો પાલક ન મરજો. આપ સલામત હશે તો મારા જેવા સેવકે હજાર તૈયાર થશે. મહારાજ આપ વિલંબ ન કરો, આપ લશ્કરને અડધો ભાગ લઈ સત્વર વિશાળગઢ શે. આ પાવનખીડમાં આપનો આ સેવક શત્ર સાથે શિરસકે સંગ્રામ કરશે. આપ હિંદુઓના રક્ષક છે, હિંદુત્વના તારણહાર છે. હિંદ સ્વરાજ્યની જનાના આપ ઉત્પાદક છે. હવે જરા વિલંબ કરશે નહિ. આ સમય હવે થંભવાનો નથી. શત્રુ મારતે ઘોડે સમીપ આવી પહોંચ્યા છે. મહારાજ આપ કપા કરી લશ્કર લઈ સિધા. મહારાજ આપ સહીસલામત હશે તે સૌ રૂડું થશે.” શિવાજી મહારાજને આ સ્વામીનિષ્ઠ બાજીપ્રભુ દેશપાંડેના અસરકારક શબ્દો સાંભળી બહુ આનંદ થયો અને એમને પણ આ સંકટમાંથી પસાર થવાશે એવી આશા બંધાઈ. પોતાના આ વફાદાર સરદારને તેની સ્વામીભક્તિ માટે શાબાશી આપી મહારાજે જણાવ્યું - “ તમારા જેવા સ્વામીભક્ત સરદાર જેને મળે તેનું જીવન ધન્ય છે. બાજી ! તારી સ્વામીનિષ્ઠા અજબ છે. તારા જેવા સરદારો પ્રભુએ મને આપ્યા છે તે હું નાહિંમત શું કામ થાઉં ? તારી સૂચના મુજબ હું વિશાળગઢ જાઉં છું. ત્યાં સહીસલામત પહોંચ્યાના સમાચાર તને જણાવવા હું વિશાળગઢના કિલ્લા ઉપરથી તોપોના પાંચ અવાજ કરીશ. તેપોના અવાજ તારે કાને પડતાં સુધી તું અને આ ખીણમાં રોકી રાખજે. દુશ્મનને આગળ વધવા દેતો નહિ. બાજી ! તારી હિંમત ઉપર હિંદુત્વનું ભાવી લટકી રહ્યું છે. બાજી! સાચવજે છે. આ કટોકટીને પ્રસંગ છે. હું જાઉં છું, દુશ્મનને આગળ વધવા દઈશ નહિ.” બાજીએ જવાબ આપ્યો “ મહારાજ આપ સુખેથી સિધાવો, સેવક શત્રુની બરાબર સંભાળ લેશે. આપ તરફથી સલામતી દર્શાવનારા તેપોના અવાજ નહિ સંભળાય ત્યાં સુધી આ સેવક પાવન ખીંડમાંથી દુશ્મનને એક તસુ પણ આગળ વધવા નહિ દે તેની ખાતરી રાખજે. મહારાજ ! મારું શિર કપાશે તો પણ મારું ધડ, આપ સહીસલામત વિશાળગઢ પહોંચશે ત્યાં સુધી શત્રુ સાથે લડ્યાજ કરશે. મહારાજ ! હવે વિલંબ ન કરે, પોતાનો નિમય પોતાના માલીકને જણાવી તે સ્વામીભક્ત સરદાર બાજીપ્રભુએ મહારાજને આદરપૂર્વ પ્રણામ કર્યો. શિવાજી મહારાજે વળીને પાછું જોયું અને પોતાના સરદારના પ્રણામ ઝીલી પોતાની પ્રસન્ન મુદ્રાનાં બાળને દર્શન દીધાં અને ૫૦૦ માણસનું લશ્કર બાજીને સેપી ઘોડે મારી મૂકો. મહારાજને વિદાય કરી બાજી અને સ. બદલેએ લશ્કરની ગોઠવણી કરી. શત્રુનું લશ્કર બહુ જબરું હતું. સંખ્યાબળમાં પણ વધારે હતું. એ બધાનો વિચાર કરી બાજીએ પોતાના લશ્કરના કેટલાક માણસને આજુબાજુની ઝાડીમાં સંતાડી મૂક્યા અને પોતે ચૂંટી કાઢેલા ચૂનંદા ૫૦-૬૦ યેહાએ લઈ શગુનો રસ્તો રોકવા માટે ખીણને મોખરે આવીને ઊભો. સ. ફાજલખાન, સીદી અઝીઝ અને સીદી મસૂદ શિવાજી મહારાજને પકડવાની ભારે ઉતાવળમાં હતા. જેમ બને તેમ જલદી લેડી જઈ શિવાજી વિશાળગઢના કિલ્લામાં ભરાય તે પહેલાં તેને પકડી પાડે એ શત્રુની નેમ હતી. આદિલશાહી સરદારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું ભારે ગુસ્સામાં હતા. વિશાળગઢ જતાં શિવાજી મહારાજને પકડવા માટે પાવનખી ખીણ પસાર કર્યા સિવાય જવાને બીજે માર્ગ જ ન હતો. પાવનખીડની નજીક દુશમન દળ આવી પહોંચ્યું. બાજી તેમના સત્કાર માટે તૈયાર થઈને ઊભો જ હતું. દુશ્મનનાં જેટલા માણસે ખીણમાં પેસતાં તેમનો બાજી કતલ કરતે. એવી રીતે એણે દુશ્મનના માણસોને ભારે સંહાર કર્યો. બાજીપ્રભુએ માવલાઓ સાથે દુશ્મન ઉપર એ સખત મારે ચલાવ્યું કે દુશ્મનને પાછો હઠવું પડયું. એટલામાં બિજાપુરથી તાજું લશ્કર આવી પહોંચ્યું. તે લશ્કરે બાજી ઉપર બે વાર હુમલા કર્યા પણ તે નિષ્ફળ નીવડવા. આદિલશાહી સરદાર બહુ જ કંધે ભરાયા. આખરે ફજલખાન પોતાના લશ્કર સાથે બાજી ઉપર તૂટી પડ્યો. બાજીના ઘણુ યોદ્ધાઓ આ પાવનખડમાંના હુમલામાં માર્યા ગયા. બાંદલ સરદારે પણ આદિલશાહી લશ્કરને થકવવા માટે ભારે મારો ચલાવ્યું હતું. બાજીના શરીર ઉપર ઘણુ ઘા થયા હતા. ઊંડે ઊંડા જખમ થયા તે પણ બાજી જરાએ પાછે હક્યો નહિ. હવે બાજીનું સઘળું ધ્યાન વિશાળગઢ તરફ દોરાયું હતું. મહારાજ સહીસલામત પહોંચ્યાની નિશાનીની તો સાંભળવા બાજી બહુ આતુર થઈ ગયા હતા. આખું શરીર જખમેંમાંથી લેહી નીગળતું થઈ ગયું હતું. લડતાં લડતાં એને લાગ્યું કે હવે બચાય એમ નથી તે પણ દુશ્મનને રસ્તા રોકીને બાજી ઊભે હતે. એના શરીર ઉપર ઠેકઠેકાણે જખમે થયા હતા, કેટલાક ધા તે ઘણું ઊંડા હતા. બાજી બહુ સખત ઘવાયા છતાં એક ડગલું પણ પાછા હઠયો નહિ. એના હાથ શત્રુને સંહાર કરવામાં ગૂંથાયા હતા, એનો જીવ મહારાજના ચરણમાં હતું અને એને કાન તપના અવાજ સાંભળવા માટે ચિંતાતુર બની ગયા હતા. શરીર ઉપર ૨૪ જખમ થયા હતા. ઘાયલ થયેલે બાજી જરાપણ પાછો ફરતો નથી અને દુશ્મનને એક તસુ પણ આગળ વધવા દેતા નથી એ જોઈ દુશમનને પણ બાજી જેવા વીર માટે માન ઉત્પન્ન થયું હશે. શરીર ઉપરના અનેક જખમાંથી લેહી વહ્યું જ જતું હતું. લેહીના વહેવાથી બાજી તદ્દન અશક્ત બની ગયે હતે. હવે એને લાગ્યું કે એણે લીધેલી પ્રતિજ્ઞા ફેક થવાનો સમય આવી પહોંચ્યો છે. એણે શત્રુ ઉપર બહુ જબરો હુમલો કર્યો. દુશ્મનને પાછા હઠાવવા માટે બાજી તેમને સંહાર કરી રહ્યો છે. પ્રભુની મનમાં પ્રાર્થના કરી રહ્યો છે:-“મારા રાજાને તું વિશાળગઢ ઉપર સહીસલામત પહોંચાડ. એના વગર હિંદુત્વનું રક્ષણ કર્યું કરશે ? હિંદુ સ્ત્રીઓની ઈજ્જત કેણ બચાવશે ? જગદીશ મારી પ્રતિજ્ઞા તું પાર પાડ. પ્રભુ મારું પણું ગયે તારી પત જશે. દીનદયાળ! મારા સ્વામીને સહીસલામત પહોંચાડ.” બાજી પ્રભુની પ્રાર્થના મનમાં કરી રહ્યો છે. આ વીરને હથિયાર ધારણ કરેલો હાથ શત્રુની ગરદન ઉપર હતે. પંચપ્રાણ એણે પિતાના માલીકને અર્પણ કર્યા હતા. એનું ધ્યાન ઇશ્વરને યરણે હતું. કાન વિશાળગઢની તપ તરફ હતા. આવી રીતે આ સ્વામીનિષ્ઠ બાજી પાવનખીડમાં આદિલશાહી લશ્કર સામે લડતા હતા. એવામાં દુશ્મનની ગોળી એને વાગી. ૨૪ જખમવાળા શરીરમાં ગોળીએ સંચાર કર્યો. આ ગોળી બાજીના પ્રાણનું હરણ કરવા જ આવી હતી. આ ગેળીથી વિધાયા પછી લેહીના વહેવાથી અશક્ત થયેલે બાજી નાસીપાસ થઈને ધરણી ઉપર પડયો. ભેય ઉપર પડ્યા પછી દયામણે ચહેરે બોલ્યો “ પ્રભુ ક્યાં સુધી પરીક્ષા કરીશ?” આ શબ્દો બાજીના મોંમાંજ હતા એટલામાં એને કાને તેના પાંચ અવાજ ૫ડળે. મરણના જડબામાં અપાયેલા બાજીને આ અવાજ સાંભળી અતિ આનંદ થયો અને બોલ્યા “ પ્રભુ તેં મારી પત રાખી. ” મારે રાજા સહીસલામત પહોંચ્યો. મારી ફરજ અદા કરી, મારે ધર્મ મેં બજાવ્યો, તેને મને આ અંત વખતે ભારે સંતોષ થાય છે. પ્રભુ મારા રાજનું હરહંમેશ રક્ષણ કરજે. તેને વિજયી બનાવજે ” એમ બેલી શિવાજીના આ સ્વામીનિષ્ઠ સરદાર બાજીપ્રભુ દેશપાંડે આ ફાની દુનિયા છેડી પ્રભુના દરબારમાં ચાલ્યો ગયો. મહારાષ્ટ્રના ને મેર પડવો, સ્વામીભક્તિને નમૂને પડ્યો, હિંદવી સ્વરાજ્યની યોજના ફળીભૂત કરાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર યોદ્ધો પડ્યો. બાજી પડ્યો અને મરાઠા લશ્કરે નાસવા માંડયું. પોતાના સરદારનું શબ શત્રુના હાથમાં ન જાય તે માટે માવળાએ બાજીના શબને લઈને નાસી ગયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫મું] છે. શિવાજી ચરિત્ર ૨૦૧ ખાજી મરાયેા. લશ્કરના સંખ્યાબંધ માણુસા માર્યા ગયાં. દુશ્મનના મારાથી માવળા લશ્કર નાસી ગયું પણ બાજી પ્રભુના પરાક્રમ વડે પાંઢરેપાણી નજીક પાવનખીંડમાં શિવાજી મહારાજને વિજય થયા ( ઈ. સ. ૧૬૬૦ જુલાઇ ). શિવાજી મહારાજ વિશાળગઢમાં સુખરૂપ સહીસલામત પહેાંચ્યાના સમાચાર તોપોના ધડાકાએ જાહેર કર્યાં હતા. પાવનખીંડમાંથી બાજી પ્રભુનું શબ લઈ માવળાએ ઝાડી અને જંગલામાં થઈ ગુપ્ત માગે વિશાળગઢ ગયા. મહારાજ આગળ બાજી પ્રભુના પરાક્રમને ઇતિહાસ માવળાએએ વહુબ્યા અને એ સ્વામીભક્ત વીરપુરુષનું શમ શિવાજી મહારાજને સ્વાધીન કર્યું પોતાના સ્વામીભક્ત સરદારનું શબ જોઈ શિવાજી મહારાજનું હૃદય ભરાઈ આવ્યું. આંખમાં આંસુ આવ્યાં. મહારાજે માજીના શઅને યથાવિધિ સરદારના માલાને શોભે એવા દમામથી અગ્નિસંસ્કાર કરાવ્યા, ખાજી પ્રભુ દેશપાંડેને સાત છેોકરા હતા. મેાટા પુત્ર ખાલાજીરાવને મહારાજે બાજીની સરદારીનાં વસ્ત્રો અને અધિકાર આપ્યા અને ખીજાને પણ યોગ્યતા મુજબ અમલદારી આપી. આવા શૌર્યના, સ્વામીનિષ્ઠાના, હિંમતના અને વાદારીની બહુ કડક પરીક્ષાના પ્રસંગેા ઇતિહાસમાં બહુ થાડા હાય છે. ખાજી જેવા પુરુષ। જવલ્લે જ જડી આવે છે. બાજી પ્રભુનાં પરાક્રમ,તેની અડગસેવા, તેની જાજવલ્યમાન સ્વામીભક્તિ અને પાવનખીંડની ખીણમાં તેણે દાખવેલું શૌય અને મરણુ વખતને તેને સતાષ વગેરે વાંચી વાંચકને બાજી પ્રભુ માટે માન ઉત્પન્ન થયા સિવાય રહેશે નહિ. બાજી પ્રભુ એટલે સ્વામીભક્તિની મૂર્તિ, બાજીપ્રભુ એટલે હિંદુત્વના અભિમાનનેા નમૂને, બાજીપ્રભુ એટલે ધૈર્યંના મેરુ બાજીપ્રભુ એટલે હિંમતની ખાણુ. ભાજીપ્રભુ એટલે શૌય અને પરાક્રમની પ્રતિમા. એવા બાજીપ્રભુના પાવનખીંડના પરાક્રમે વાંચતાં યુરાપના ઇતિહાસની થર્મોપોલી યાદ આવ્યા સિવાય નથી રહેતી. આ પ્રતાપી પુરુષના મરણુ વખતના ઉદ્ગારા મહાન નેપોલિયન ખાનાપાને હરાવનાર નેલસનની યાદ દેવડાવે છે. ગ્રીસ દેશને સ્પાર્ટા નામના ભાગ જીતવા માટે ઈરાનના શાહે ભારે લશ્કર સાથે ચડાઈ કરી હતી. વિશાળગઢ જવા માટે જેવી રીતે પાવનખીંડ નામની ખીણુ પસાર કરવી જ પડે તેવી રીતે ગ્રીસન સ્પાર્ટા મુલકમાં પેસવા માટે થર્મોપોલી નામની એક નાની ખીણમાંથી પસાર થવું પડતું હતું. એ થર્મોપોલીની ખીણમાં ઈરાની લશ્કરના સંખ્યાબંધ માણસાની કતલ કરી આશરે ૨૦૦ દેશભક્ત સ્પાર્ટા એ પોતાના માદરવતન ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી હતી એ રીતે થર્મોપોલીએ યુરેાપની પાવનખીંડ ગણાય. એક વ્યક્તિના શૌય ઉપર કે તેના પરાક્રમ ઉપર આખા દેશના કે પ્રજાના ભવિષ્યને નિકાલ થાય એવા અનાવા દેશમાં કવચિત જ બને છે. હિંદના તિહાસમાં એવા ગણ્યા ગાંઠયા બનાવામાં પાવનખીંડના બાજી પ્રભુના પરાક્રમનેા ઇતિહાસ જરુર મૂકી શકાય. વિશાળગઢ અથળા ખેળણા કિલ્લાને કબજે રાખવાનું કામ સીદી જૌહરે આદિલશાહી પક્ષના પાલીના રાજા વીર્ જસવંતરાવ તથા શૃંગારપુરના રાજા સૂરાવ તથા બીજા કેટલાક સરદારાને સાંપ્યું હતું. દુશ્મનની આંખમાં ધૂળ નાંખીને મહારાજ વિશાળગઢમાં દાખલ થઈ ગયા. સીદી મસૂદ તથા ખીજા આદિલશાહી સરદારાએ મસલત કરી વિશાળગઢને ઘેરા ધાઢ્યા. પનાળાગઢ આગળ મરાઠાઓ કરતાં જૌહર જખરા હતા. વિશાળગઢ આગળ મરાઠાએ જબરા હતા. મરાઠાઓએ અહીં તેા દુશ્મનેાને સતાવી સતાવીને થકવી નાંખ્યા. આદિલશાહી સરદારા ત્રાસી ગયા અને આખરે સીદી મસૂદ આવેલે રસ્તે પા ગયા અને ખીજાએ પણ પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા. આવી રીતે મહારાજના રસ્તા ખુલ્લા થયા એટલે એ વિશાળગઢથી નીકળી રાજગઢ જઈ પોતાની માતા જીજાબાઈ ને મળ્યા. દુશ્મનના જડબામાં સપડાયેલા પોતાના પ્યારા પુત્રને સહીસલામત આવેલા જોઈ માતા જીજાબાઈ ને કેટલા ખાનદ થયે। હશે તેની વાંચકાએ કલ્પના કરી લેવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મું ૩ પનાળ તરફ ડકિયું. મહારાજ પનાળેથી ગયા પણ ઘેર તે ચાલુ જ હતે. કિલ્લેદાર ત્રિબક ભાસ્કરે કિલ્લે ટકાવી રાખ્યો હતા. કાજલ અને મસૂદખાનની ખાતરી થઈ ગઈ હતી કે સીદી હર ૫નાળાગઢથી વિશાળગઢ આવવા રાજી નહિ હોવાથી અનેક બહાને આનાકાની કરતે હતે. આવા સંજોગોમાં વિશાળગઢને ઘેર ઘાલી પાયમાલી કરી લેવી તેના કરતાં પાછા પનાળે જવું એ ડહાપણું ભરેલું ધારી સ. ફાજલખાન અને સી. મસૂદ વગેરે સરદારે પાછી પનાળે ગયા. જે પક્ષીને પકડવા માટે પાંજરાને ઘેરે ઘા હતા, સખત જાપ્ત રાખ્યો હતો, રખાય તેટલી સાવચેતી રાખી હતી, તે પક્ષી તે બધાને હથેલીમાં ચાંદ બતાવી ચાલ્યું ગયું. હવે એ પાંજરાને શું કરવું એ વિચારમાં સી. બ્રહર પડયો. પક્ષી ઉડી ગયા પછી પાંજરાને ઘેરે ચાલુ રાખવામાં ઝાઝે માલ નથી એતે સીદી સાહેબ પણ જાણતા હતા છતાં નાક જતાં એ હઠ સાબૂત રહેતે હોય તે, ગઢ કબજે લેવા માટે છેલ્લા પ્રયત્નો કરવાનો જૌહરે વિચાર કર્યો. કિલ્લેદારને ફેડયા સિવાય, ફિતર કર્યા સિવાય આપણે ગજ વાગવાનો નથી એની ખાતરી જોહરને થઈ અને એણે કિલ્લેદાર ત્રિબક ભાસ્કરને ફેડવાનો નિશ્ચય કર્યો. મહારાજે પનાળાગઢના કિલ્લેદારની કુમકે રાજગઢથી મદદ મોકલી. હવે સીદી જોહરના લશ્કરને બન્ને તરફથી મારો ખમવો પડતો હતો. આટલું બધું નુક્સાન વેઠીએ છીએ પણ તે શા માટે એ જ્યારે જોહરના મગજમાં આવતું ત્યારે જીહર તદન નાસીપાસ થઈ જતું. શિવાજી એ કિલ્લામાં નથી એટલે કિલ્લા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે ડુંગર બેદીને ઉંદર કાઢવા જેવા જ થવાના છે એ વિચારથી ઘેરે ઉઠાવી લેવાનું પણ જોહરના મગજમાં કોઈ વખતે આવી જતું. સીદી જોહરે કિલ્લેદાર ત્રિબકભાસ્કરને સંદેશ મોકલે કે “કિલ્લો તમે અમને સેંપી દેશે તે તમને ભારે લાભ થાય એમ છે. તમે કિલે અમને સોંપી અમારા પક્ષમાં આવે તે બાદશાહ સલામત તમારી સેવાની કદર કરશે. તમને જાગીર ઉપરાંત ભારે અધિકાર આપવામાં આવશે. સામેથી વૈભવ અને અધિકાર તમારે આંગણે આવ્યાં છે તેને પાછા ઠેલતા નહિ. તમારાં પરાક્રમ અને હિંમતની કિંમત આદિલશાહીમાં થશે. પૂરેપુરો વિચાર કરીને જવાબ આપશે. લક્ષ્મી ચાંલ્લે કરવા આવે ત્યારે મેં ધોવા જવા જેવું કૃત્ય તમારા જેવા ડાહ્યાઓ નહિ કરે એવી આશા છે.” ત્રિબકભાસ્કરને આ સંદેશો મળે. વિંબક ભાસ્કર ન હતો લાલચુ કે ન હતે નિમકહરામ. એ તે શિવાજી મહારાજને ભક્ત હતા એટલે જોહરને સંદેશો સાંભળી એના મોં ઉપર ખેદ, ગુસ્સે અને દિલગીરી દેખાવા લાગ્યાં. “શું આ ત્રિબકભાસ્કરેને સીદી સ્વામી દ્રોહી સમજે છે? અધિકાર અને ધનની લાલચે શું હું વિશ્વાસઘાતી નિવડીશ? મને એ નીચ, હલકટ અને પાપી માને છે? સીદી જોહરે પોતે નિમકહરામી કરી પોતાના સ્વામીનાં છોકરાંઓને રઝળાવ્યો તેવા બધા હશે એમ એ ધારે છે. આવી રીતનો સંદેશો એ તે મારું ભારે અપમાન છે. જાગીર અને અધિકાર તે શું પણ મને આદિલશાહી મુલકનું આગવું રાજ્ય મળે તે પણ શિવાજી મહારાજનું છત્ર મારાથી છેડાય જ કેમ? શિવાજી મહારાજનો દ્રોહ કરવામાં સ્વામીદ્રોહનું પાતક છે, એટલું જ નહિ પણ એ સ્વામીદ્રોહી દેશદ્રોહ અને ધર્મદ્રોહ પણ કરે છે. મહારાજની સેવા એ હિંદુ ધર્મની સેવા છે, હિંદુસ્થાનની સેવા છે. મારાં પૂર્વ જન્મનાં સુકૃત્યને પરિણામે જ મહારાજના સેવક બનવાનું અહોભાગ્ય મને પ્રાપ્ત થયું છે. હિંદવી સ્વરાજ્યની સ્થાપનામાં આ સેવકની યત્કિંચિત સેવાનો સ્વીકાર કરવામાં આવે છે એજ મારું ખરું રસદભાગ્ય છે. મહારાજની સેવામાં સૂકે રોટલે મને પાંચ પકવાન બરાબર છે.” ત્રિબક ભાસ્કર કિલેદારે સીદી તરફના સંદેશા ઉપર વિચાર કરી જવાબ આપ્યો કે “મારા માલીક શિવાજી મહારાજની મહેરબાની એજ મારું ધન છે. મારી સેવા માટે મહારાજની મારા ઉપર કપા એ જ મારે અધિકાર છે. શિવાજી મહારાજને વિજય એ જ મારો આનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું 1 છે. શિવાજી ચઢિ ૨૭૩ છે. દુનિયામાં એવી કઈ પણ ચીજ નથી કે જેની લાલચથી હું મારા મહારાજની સેવા મૂકી દઉં. દુનિયામાં એવે એક પણ અધિકાર કે વૈભવ નથી કે જેની લાલચમાં હું શિવાજી મહારાજનો વિશ્વાસઘાત કરવા તૈયાર થાઉં. મારા ઉપર ગમે તેવાં સંકટ આવે. આફત તૂટી પડે, ગમે તેવાં દુખે સામે આવી ખડાં થાય, તો પણ મહારાજના ચરણની સેવા ખાતર હું તે સઘળાં દુખો સુખેથી ખમીશ. મહારાજના વિશ્વાસપાત્ર સેવક તરીકે જિંદગી ગુજારવી એમાં જ હું જીવનસાફલ્ય માનું છું. મહારાજની સેવામાંથી મને પતિત કરનાર ધન, દોલત, અધિકાર વૈભવ વગેરે ને હું ઠોકરે મારું છું. સ્વામીદ્રોહનું કામ મારાથી કદીપણ થવાનું નથી. હું મારા રાજાને કદીપણ નીમકહરામ નીવડીશ નહિ.” સીદીને સંદેશાને ત્રિબક ભાસ્કરે ઉપરની મતલબને જવાબ વાળ્યો. કિલ્લેદાર ફૂટ નથી એ જોઈ સીદી સહેજ નિરાશ થયો પણ એણે ઘેર ચાલુ જ રાખ્યા હતા. ૪. સંજોગોનું અવલોકન અને નિર્ણય. સીદી બ્રહરની ચડાઈનું પરિણામ સાંભળી અલી આદિલશાહ પાછો ચિંતામાં પડયો. એણે પરીસ્થિતિનો બારીકાઈથી વિચાર કર્યો અને એ મહારાજ સાથે સલાહ કરવા તૈયાર થયા. પનાળાગઢ અલી આદિલશાહને આપ એ મુખ્ય પ્રશ્ન હતો. આવે વખતે ગઢ આપીને સલાહ કરવી એ શ્રેયસ્કર છે કે કેમ તેને મહારાજ વિચાર કરવા લાગ્યા. મુગલેએ એમના મુલકમાં ત્રાસ ત્રાસ વર્તાવ્યો હતે. શાહિસ્તખાને મહારાજને મુલક લેવા માંડ્યો હતે. આદિલશાહ પણ પનાળાના બનાવને લીધે અતિ ક્રોધાયમાન થયા હતા અને જે અલી આખરે મરણિયો થઈને સામે ઊભો રહે તો મહારાજને બહુ ભારે પડે એમ હતું, એ મહારાજ બરાબર જાણતા હતા. ત્રીજું મુગલ અને આદિલશાહ એ બન્નેને એકી સાથે લડત આપી શકાય એટલું બળ તે વખતે ન હતું. એકની સામે નક્કી કર્યા પછી બેમાંથી કયા એકને પસંદ કરવો એ પ્રશ્ન પણ સામે આવીને ઊભો હતો. બે આફતોમાંથી પસંદગી કરવાની હતી. મહારાજે વિચાર કર્યો કે આદિલશાહ સાથે સલાહ કરવાથી ઓછું નુકશાન થવાને સંભવ છે. મુગલ અને આદિલશાહની સરખામણી કરી વિચાર કરતાં મુગલ બળવાન થાય તે વધારે નુકશાનકારક અને જોખમકારક નીવડે એમ હતું એટલે મહારાજે અલી સાથે સુધારી લેવાનો વિચાર કર્યો. અલી સાથે સલાહ કરવામાં નુકસાન તો હતું પણ પ્રમાણમાં બહુ થોડું હતું. આદિલશાહી સાથે મીઠાશ કરવામાં પનાળાગઢ ખાવો પડતો હતો. મુગલોનો પ્રશ્ન તો તદ્દન જુદો જ હતો. એ તો મહારાજાના જીતેલા મુલકને અને કિલાઓને કબજે લઈ રહ્યા હતા. મુગલેને બળવાન થવા દેવામાં ભારે નુકસાન હતું એટલે પોતાનું સઘળું બળ, સામર્થ્ય, શક્તિ વગેરે મુગલ સત્તા તેડવીમાંજ વાપરવાનું મહારાજે નક્કી કર્યું અને પનાળાગઢ અલીને આપીને આદિલશાહીને શાંત પાડવાનો મહારાજે ઠરાવ કર્યો. પનાળા કિલે સીદી જોહરને સોંપવા મહારાજે કિલેદાર ટિંબકભાસ્કર તરફ લખાણ કર્યું. મોટી મહત્ત્વની અને ભારે લાભદાયક બાબતે સાધ્ય કરવા માટે નાની નાની બાબતે જતી કરવી એ જ વ્યવહારિક મુત્સદીની રીત ગણાય. લાગણીવશ થઈને નાની બાબતને મોટું રૂપ આપી, એવી બાબતોને સિદ્ધાંતના પ્રશ્નો બનાવી તે ફળીભૂત કરવા માટે જકી ઘેટાની માફક કે પતંગિયાની માનક ભારે ભોગ આપવાની રીત મહારાજ કદીપણું પસંદ કરતા નહિ. મહારાજ તે સમય પારખીને વર્તનારા હતા. પનાળા આપી આદિલશાહીને શાંત કરવામાં શ્રેય છે એમ એમને લાગ્યું, તેથી પનાળા આપવા માટે હુકમ છાપા. પનાળા હાલમાં આપવો પડે છે પણ વખત આવે પનાળા પાછા લેવાશે એવી મહારાજને હિંમત હતી. મહારાજના ફરમાન મુજબ કિલ્લેદાર ત્રિબક ભાસ્કરે પનાળાગઢ આદિલશાહી અમલદારને સ્વાધીન કર્યો (ઈ. સ. ૧૬૬ સપ્ટેબર ). ત્રિબક ભાસ્કરે પનાળેથી રાજગઢ જતાં સીદી જોહરની મુલાકાત લીધી હતી. 86. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૫ મું ૫ સીદી જૌહર અપરાધી હતી? મુસલમાન ઇતિહાસકાર સીદી જૌહર ઉપર આદિલશાહી બાદશાહને બેવફા નીવડવાને આરોપ મૂકે છે. “બસાતિન. ઈ. સલાતિન” નામના બિજાપુરના ઇતિહાસમાં સીદી જૌહરના સંબંધમાં લખવામાં આવ્યું છે કે “સીદી જૌહરે કિલાને (૫નાળા) ઘેરો ઘાલ્યો. ઘેર ચાલુ હતા ત્યારે શિવાજીએ સીદી જોહરને પિતે શરણ આવે છે અને એના અપરાધની જે એને ક્ષમા આપવામાં આવે તે એ બેત્રણ નોકર સાથે મળવા આવશે એ પત્ર લખ્યો. સીદી જેહરે પિતાના માલીક સાથે બેઈમાની કરી મૂર્ખાઈથી શિવાજીનું કહેવું કબૂલ રાખ્યું. શિવાજી સીદીને મળવા ગયે. સીદીએ દરબાર ભરીને તેને સત્કાર કર્યો. બન્નેની વચ્ચે કેલકરાર થયા, સેગન પ્રતિજ્ઞાઓ લેવાઈ. આદિલશાહને આ બાબતની ખબર મળી એટલે આ બન્ને બંડખોરને નાશ કરવા માટે જાતે લશ્કર લઈને ચડાઈ કરવા નીકળ્યો અને મીરજ સુધી આવી પહોંચે.સીદી જૌહરની જિંદગીની ખરી શરૂઆત નિમકહરામીથી થઈ છે તેથી પનાળાના ઘેરા વખતે પણ એણે નિમકહરામી કરી છે એવી શંકાથી આ આક્ષેપ કર્યો હોય અથવા બિજાપુર બાદશાહને માનીતા સરદારની મીઠી નજર હર ઉપર ન હોય તે નિરપરાધી ઉપર અપરાધ લાવવા એ તે વખતે બિજાપુર બાદશાહતમાં બહુ સહેલું થઈ પડયું હતું તે રીતે જૌહરને કલંકિત કરવામાં આવ્યો હોય. શિવાજી મહારાજ પનાળેથી નીકળી નાઠા ત્યારે એણે પિતાના જમાઈ સીદી મસદ તથા છોકરા સીદી અઝીઝને તરતજ પાછળ દોડાવ્યા હતા. સીદી મસૂદે એ લડાઈમાં ઉત્તમ કામ કર્યું તેથી તેને “ખાનને” ઈલકાબ પણ આપવામાં આવ્યો હતો. આ બધી બાબતો ધ્યાનમાં લેતાં સીદી જૌહરને નિમકહરામ કરાવવા જેટલા અને જેવા પુરાવા જ્યાંસુધી મળી શકતા નથી ત્યાંસુધી ફક્ત એવા એક કૃત્યને લીધે દરેક વખતે એને અપરાધી ધાર એ અમને યોગ્ય લાગતું નથી. તેની સામે વિશ્વાસપાત્ર દસ્તાવેજી પુરાવા ન મળી આવે ત્યાં સુધી એ પનાળાના ઘેરાની બાબતમાં અલી સાથે બેઈમાન હતો એવું અમે માની શક્તા નથી. પનાળાનું પ્રકરણ પતી ગયા પછી બાદશાહ અને જોહરનાં મન ઊંચાં જ હતાં. બિજાપુરનો બાદશાહ કાનને બહુ કાચો હતો. એની આજુબાજુમાં રહેતા એના સરદારે એને વારંવાર ગમે તેની વિરુદ્ધમાં ભંભેરી શકતા. સિંહાજીની વિરુદ્ધમાં પણ આ માનીતા ખુશામતખોરોએ બાદશાહને ચડાવ્યો હતો. આ ખુશામતખોરોએ સીદીની વિરુદ્ધ બાદશાહના કાન ભંભેરવા માંડયા. “કાગડાનું બેસવુ અને ડાળનું પડવું” એ પ્રમાણે બનાવ બન્યો. શિવાજી સાથે સીદી મળી ગયો છે એવી વાતો ઊડી રહી હતી તેવામાં શિવાજી મહારાજ પનાળેથી નાસી છૂટયા. કાચા કાનના બાદશાહે સીદી જૌહરનું અપમાન કર્યું, તેના ઉપર નિમકહરામીનો આરોપ મૂકો. આ બધી બાબતોથી આખરે કંટાળીને જોહર પિતાને દેશ કર્નલ ચાલ્યા ગયા. કેટલાક ઈતિહાસકાર એમ પણ જણાવે છે કે બિજાપુર દરબારે એને ઝેર આપીને મારી નંખાવ્યો. ૬. અંગ્રેજો સાથે અથડામણ. કેલ્હાપુરની છત પછી મહારાજે લશ્કરની ટુકડીઓ જુદા જુદા સરદારની સરદારી નીચે મુલકે જીતવા મોકલી હતી. જેવી રીતે સર સેનાપતિ નેતાજી પાલકર લશ્કર લઈને આદિલશાહી મૂલક જીતવા નીકળ્યો હતો, તેવીજ રીતે લશ્કરની એક ટુકડી કંકણુપટ્ટીમાં પણ ગઈ હતી એવું અંગ્રેજ અને ડચ પત્ર ઉપરથી દેખાય છે. આ ટુકડી આસરે ૭૦૦-૮૦૦ માણસની હતી અને તેને ઉપરી રોજી હવાલદાર હતો. દોરજીને ખબર મળી કે રાજાપુર બંદરમાં અફઝલખાનનાં ૩ મોટાં વહાણે માલથી ભરેલાં લંગરાએલાં પડ્યાં છે. દરેજી તરતજ પોતાની ટુકડી લઈને આ વહાણેને કબજે લેવા રાજાપુર ગયે. આ વખતે ત્યાં બિજાપુર બાદશાહના પ્રતિનિધિ તરીકે સૂબેદાર અબદુલકરીમ હતે. આ અબદુલકરીમ સાથે રાજાપુરના અંગ્રેજ કઠોવાળાની કંઈ લેવડદેવડ થઈ હશે તેમાં એ.ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર ૨૭૫ વહાણા આ અંગ્રેજ ક્રાઠીવાળાએ પેાતાના કબજામાં લેવાના પ્રયત્ના કર્યાં. આ સબંધમાં દ્વારાજીના વિરાધ થયા. દારાજીએ ગિફ્` નામના એક અંગ્રેજ અને એક દલાલને ગિરફતાર કરી કબજામાં લીધા (ઈ. સ. ૧૬૬૦ જાનેવારી ). આ સંબંધમાં અંગ્રેજ કાઢીવાળાએએ જે પત્રવહેવાર કર્યાં તે જાણવા જેવા હાવાથી ચેાડા નીચે આપીએ છીએ. આ બનાવના સંબંધમાં અને દોરેાજીના કૃત્યની સામે રાજાપુરની અંગ્રેજ કાઠીના આગેવાન હેન્રી રેવિંગ્સને શિવાજી મહારાજને તા. ૧૩ ફેબ્રુઆરી ૧૬૬૦ ને રાજ પત્ર લખ્યા હતા તે નીચે પ્રમાણેઃ શિવાજી હિંદુ સેનાધિપતિ, “ દંડારાજપુર પ્રકરણમાં આપની સાથે દસ્તી માટે અંગ્રેજોએ કેવુંવચન આપ્યું છે તે સંબંધમાં આપને દારાજી અને બીજા અમલદારાએ ખબર આપી હશે. તમારા લેકા તરફથી અમને એટલે બધા ત્રાસ થયા છે કે એનું વર્ણન અમેા કરી શકતા નથી. અમારી સાથે ધ્રુસ્તી રાખનાર અમારા મિત્રાની સાથે અમેએ દુશ્મનાવટ ન બાંધી તેટલા કારણુસરજ એક દલાલ અને એક અંગ્રેજને તમારા માણસે પકડીને લઈ ગયા અને તેમને કેદમાં ૨૫ દિવસ સુધી રાખ્યા. ત્યાં એમને ગાળા પણુ દેવામાં આવી. કેદ પકડેલા દલાલને તે બંધનમુક્ત કરવામાં આવ્યેા છે પણ કેદ કરેલા અંગ્રેજને ખારેપટ્ટણુમાં હજી સુધી ગાંધી રાખ્યા છે. આ કૃત્યથી અમને બધાને ભારે ખેદ થાય છે. અત્રેના વહેપારીઓમાં દહેશત પેસી ગઈ છે અને તેથી અમારા વેપારને ભારે નુકસાન થયું છે. આ સંબંધમાં આપ ટિત હુકમા આપના અમલદારને મેાકલશા એવી ખાતરીથી અમે ધીરજ ધારીને બેઠા છીએ. કૃપા કરીને અમારા માલ અને માણસ અમને સોંપવા હુકમ કરશે. ” હેન્રી રેવિંગ્સને શિવાજી મહારાજને જે તારીખે પત્ર લખ્યા તેજ તારીખે એટલે ૧૩–૨–૧૬૬૦ ને રાજ નીચે પ્રમાણે ખીજો પુત્ર અક્ઝલખાનના દીકરા સ. ફાજલખાનને લખ્યા હતા. અમારે આ પત્ર આપને પહેાંચે તે પહેલાં જ દાભેાળના આપના સૂબેદાર મહમદશરીફે આપને આ તરફની વિગતવાર હકીકતથી વાકેફ્ કર્યાં હશે. તેથી અને આ પત્ર આપને સહીસલામત મળે છે કે કેમ તેની શંકા હાવાથી અમે। આ તરફની હકીકત બહુ જ ટુંકમાં આપને જણાવીએ છીએ. આ પત્ર આપને મળશે એમ સમજીને અમે જણાવીએ છીએ કે અંગ્રેજો આપના દોસ્ત છે, તેની ખાતરી રાખજો. અમે સાંભળ્યું છે કે અમારા ભલા દેસ્ત રુસ્તમઝમાન અને આપે ભેગા થઈ ને દુશ્મન ઉપર ચડાઈ કરી છે અને તેથી દાભેાળના સૂબેદારના કહ્યા પ્રમાણે અમે વર્ત્યા છીએ. આપના જેવા દાસ્તાની સાથે લડવું અને દાસ્તાનાં વાણા તેમના દુશ્મનાને હવાલે કરવાં એ કૃત્ય અમારા ધથી વિરુદ્ધનું છે. અમે તેમ ન કર્યું તેથી શિવાજીના માણુસાએ અમારા એક અંગ્રેજ અને એક દલાલને જોરજુલમથી પકડીને કેદ કર્યાં છે. આપતા બહુજ મહત્ત્વના કામમાં રાકાયા છે એટલે અમા લાચાર બની ગયા છીએ. જલદીથી બધું શાંત થશે અને આપના દેશનું કલ્યાણુ થશે એવી અમે આશા રાખીએ છીએ.” તે જ તારીખે ત્રીજો પત્ર નીચે પ્રમાણે સ. રુસ્તમઝમાન ઉપર લખવામાં આવ્યા હતા. 66 રાજાપુર શહેરને અંગ્રેજોને લીધે જે લાભ થવાને તે આપના ઉત્તેજનને લીધે થઈજ રહ્યો છે. પરંતુ ક્રમનસીબે વચમાં ઉભાં થયેલાં ધાંધલ અને ધમાલને લીધે એમાં વાંધે પડ્યો. આ શહેર ઉપર આપના જ અધિકાર ચાલુ રહ્યાની ખબરના પત્ર આપે અમારા ઉપર લખ્યા તે વાંચી અમને ધૃષ્ણેા આનદ થયા છે અને રાજાપુર નહિ છોડવાના અમેાએ નિશ્ચય કર્યો છે. આપના સૂબેદાર અબદુલ કરીમ આ શહેર છોડીને ગયા તેથી અમે દિલગીર છીએ. અત્રે બનેલી બધી હકીકતથી એણે આપને વાકેફ કર્યા હશે. એ સાંભળીને અમેએ લીધેલા વલણુ માટે આપને સાષ થયા હશે અને તેમાં << Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ [ પ્રકરણ : ૨૭૬ છે. શિવાજી ચરિત્ર કોઈને પણ અસંતોષનું કારણ નથી. અમારા સ્નેહની આપે ખાતરી રાખવી અને અમો આપના નોકર છીએ એમ સમજીને અમારા એક માણસને ખારાપટ્ટણમાં કેદ રાખ્યો છે તેવું ન થવું જોઈએ. અમારા માણસને કેદ પકડવાનું કારણ માત્ર એટલું જ કે ફાજલખાનના વહાણે અને આપના હિસાબની ભરપાઈમાં આપવામાં આવેલ ૧૧૭ળા હે ને માલ અમોએ શિવાજીના માણસના હવાલે ન કર્યો. આપ આપના માણસ સાથે આ સાથે મોકલેલ પત્ર શિવાજીને મેકલી આપશો એવી અમારી વિનંતિ છે. બીજો પત્ર કાજલખાન માટે મોકલે છે તે આપ વાંચી જશે અને આપને જરૂર જણાય તે તે તેમના તરફ રવાના કરશો. આપના દોસ્તને અમે અમારા દોસ્ત માનીએ છીએ. બીજાઓને જણાવો અગર લખો તે પહેલાં ઘટિત કામકાજ અમને લખશે. તમારી ને અમારી તે દોસ્તી છે. ” દોરજીએ પકડેલા ગિઈ અને એક દલાલ એ બેમાંથી દલાલને છોડી દીધાનું આપણે વાંચી ગયા. હવે ગિફઈની બાબતમાં મી. હેત્રી રેવિંટને સુરત તા. ૨૩ ફેબ્રુઆરી, ૧૬૬૦ ને રોજ લખાણ કર્યું તેમાં જણુવ્યું હતું કે “ ખારે પાટણ કિલ્લામાં અમે ગિફને ખાનપાન મેકલતા હતા. ગિફઈને ત્યાંથી કાઢી સાતવળી અથવા ખેલણું કિલ્લામાં લઈ જવાને ત્યાંના હવાલદારને વિચાર હતું. તેને લઈ જતાં રસ્તામાં એ ગિફીને છોડાવ્યો છે.” અંગ્રેજ પ્રજા જરૂર પડે વણિકવૃતિ ધારણ કરી નમનતાઈને પાઠ ભજવી શકે છે એ ઉપરના પત્રો ઉપરથી વાંચકે જોઈ શકશે. પ્રકરણ ૬ હું ૧. રાજાપુરના રણુયુદ્ધમાં બાજી પાસલકર ૫ડ્યો. | જ. દક્ષિણ ટેકણનો કબજો. ૨. ચાકણને કિલો મુગલેને કબજે, ફિરંગેજી ૫. રાજાપુરની લડાઈ નરસાળાના પરાક્રમ. ઉબરબિડીમાં સુગલને મારા 3. સંગમેશ્વરની લડાઈ ૧. રાજાપુરના રણયુદ્ધમાં બાજીપાસલકર રણમાં પામો, એ હારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં મહારાજના બાળપણના મિત્રો અને ગોઠિયાઓનું સ્થાન બહુ છે ઊંચું છે. તાનાજી માલુસરે, તાજી કંક અને બાજી પાસલકર, એ મહારાજના બહુ નાનપણનો કિયા હતા. શિવાજી મહારાજે હિંદવી સ્વરાજ્યની હિલચાલની શરૂઆતમાં જ મહારાષ્ટ્રના કેટલાક નામોચા કુટુંબે પ્રેમથી કબજે કર્યા હતાં તેમાં આ પાસલકર કુટુંબને સમાવેશ થાય છે. જેથૈ કુટુંબની માફક જ પાસલકર કુટુંબ પણ મહારાષ્ટ્રમાં નામીચું અને ઈજ્જતઆબરુવાળું ગણાતું. બાજી પાસલકરનું કુટુંબ બહુ પરગજુ હતું. મહારાષ્ટ્રમાં ઈજ્જતદાર કુટુંબમાં મેહોમાંહેના ઝગડાઓને લીધે ખૂને વગેરે થતાં અને કેટલાંક કોનાં બાળબચ્ચાં નિરાધાર થઈ પડતાં. તેવા નિરાધારને બાજી પાસલકર એલી હતા. કટુંબકલહની ઝાળમાં કાનજી જેધેનું કુટુંબ પણ દઝાઈ ગયું હતું. ઘરના ઝગડાએથી કાનજી ધેની દશા બહુ બૂરી થઈ હતી. આ નિરાધાર બની ગયેલા કુટુંબને આશ્રય આપનાર બાજી પાસલકર જ હતા. કોઈપણ દેશમુખ ઉપર કંઈ આફત આવી પડે તો તે વખતે ભીડમાં ભેર બનવા બા પાસલકર તૈયાર રહેતા. બાજી પાસલકર મુસખોરાને વતની હતા અને એની પાસે આઠ ગામની દેખમુખી હતી. સરદાર બાજી પાસલકર પાસે ત્રણ ચીજે બહુ કીમતી હતી. એ ત્રણ ચીજેએ બિજાપૃરના બાલાહને પણ ધ્યાન ખેંચ્યું હતું. બાજીની યશસ્વી નામની ઘડી, ગજલી નામની તલવાર અને અગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મનું રક્ષણ કરવા માટે-હિદુત્વ ટકાવી રાખવા માટે–પીડાતી પ્રજાના દુ:ખે દુર કરવા માટે-હિંદુ અબળાઓના શિયળને થતા ભંગ અટકાવવા માટે-જમ ભૂમીને સુખી અને આબાદ કરવા માટે જેણે પોતાના સર્વસ્વને હોડમાં મુક્યું–વૈભવ વિલાસ ઉપર ઠોકર મારી–સગાં અને સંબંધીઓને સામને કર્યો અને મુસલમાની સત્તાની સામે જેણે જંગ માંડ અને આખરે સ્વબળ અને પરાક્રમવડે મુસલમાની સત્તાને ઢીલી કરી તે ભારત મૈયાનો કૂલદીપક દીકરો છે. શિવાજી મહારાજ. (રા. સા. સરદેસાઈની મહેરબાનીથી.) Lakshmi Art, Bombay, 8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર રહs નામની ઢાલ એ ત્રણ ચીજે મુલ્કમશહૂર થઈ પડી હતી. બિજાપુર દરબારની નજર આ ચીજો ઉપર બગડી હતી. આ ચીજો બિજાપુર બાદશાહને આપી દેવા માટે બાજીને અનેક રીતે સમજાવવામાં આવ્યો. બાજીએ કોઈનું માન્યું નહિ એટલે બિજાપુર બાદશાહે તેનું દળવીને જોર જુલમથી યશસ્વી ઘાડી લઈ આવવા માટે મોકલ્યો હતો. યશસ્વી ઘોડી માટે બાજી અને સોનું દળવી વચ્ચે લડાઈ થઈ પાસલકરે દળવીને પરાજય કર્યો. આપણે પાછળ વાંચી ગયા છીએ કે સીદી સૈહર જ્યારે બિજાપુરથી મહારાજ ઉપર ચડાઈ કરવા નીકળે, ત્યારે મહારાજની સામે જંજીરાના સીદી અને વાડીના સાવંતએ માથું ઊંચું કર્યું હતું. મહારાજે વાડીના સાવંતેને સીધા કરવાનું કામ બાજી પાસલકરને સેપ્યું હતું. બાજી પાસલકર કંઈ સાવંતેથી જાય એવો ન હતો. એને માથે નાંખવામાં આવેલું કામ એણે બરાબર બજાવ્યું. અનેક વખતે એણે સાવંતેનો સામનો કર્યો. ઘણી વખતે ઝપાઝપીમાં પાસલકરે સાવંતને હરાવ્યા. વારંવાર હારી જવાથી સાવંતે બહુજ ઉશ્કેરાયા અને બાજીને હરાવવા માટે એમણે ભારે તૈયારી કરવા માંડી. આખરે સાવંતે એ સીદીની સહાયતા માગી અને તે મેળવી ૫૦૦૦ માણસનું લશ્કર લઈ બાજી ઉપર ચડાઈ કરી. રાજાપુર નજીક લડાઈ થઈ. લડાઈ ચાલી રહી હતી. બન્ને તરફના યોદ્ધાઓ બરાબર રણે ચડયા હતા. તેમના નાયકે અને સરદારો પણ માથું બાજુએ મૂકી રણક્રીડા ખેલી રહ્યા હતા. પિતાના સરદારોને રણમાં ઘૂમતા જોઈ સિપાહીઓને પણ ખૂબ શૂર ચઢયું હતું. લડાઈને ખરેખરો રંગ જામ્યો હતો એવે વખતે લડતાં લડતાં બાજી પાસલકર અને સાવંત સામસામાં આવી ગયા. બન્ને યુદ્ધકળામાં નિપુણ અને પૂરેપુરી પાવરધા હતા. બન્ને એ હૃદયુદ્ધ આરંભ્ય. બંને મહાન યોદ્ધા હોવાથી લડાઈ જબરી જામી. કણ કેને પછાડશે એ નક્કી કરવું મુસીબત થઈ પડયું હતું. અંતે આ બનેએ એકબીજાને એવા સખત વા કર્યા કે બંને એક વખતે રણમાં પડવ્યા. બંને વીરો એક બીજાનાં શસ્ત્રોના ઘા વડે વીરગતિને પામ્યા. જ્યારે સરદાર રણભૂમિ ઉપર માર્યો જાય છે ત્યારે ત્યારે તેનું લશ્કર નાસવા માંડે છે. સરદાર પડતાની સાથે લશ્કર હિંમત હારીને નાસભાગ કરવા મંડી પડે છે. પાસલકર રણમાં પડ્યો તે પણ તેનું લશ્કર હિંમત હારીને નાઠું નહિ. સરદાર પડ્યા પછી લશ્કરમાં જે ભંગાણ પડે છે, અવ્યવસ્થા થઈ જાય છે, તેવું કંઈપણ થયું નહિ. સરદાર પડયા પછી ભલભલા યોદ્ધાઓની ધીરજ ખૂટી જાય છે, ઘણુઓ હિંમત હારી જાય છે પણ પાસલકરના લશ્કરમાં તે ગભરાટ ન પેઠે. સાવંત અને પાસલકર પડયા પછી પણ બન્ને તરફના દ્ધાઓએ લડાઈ ચાલુ જ રાખી હતી. આખરે પાસલકરના લશ્કરે સાવંતના લશ્કરને હરાવ્યું. રાજાપુરની લડાઈમાં પાસલકર પડવાના અને તેની જીતના સમાચાર મહારાજને મળ્યા. પિતાનો બાળસ્નેહી. નાનપણને ગઠિયે અવે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં મહારાજને દરેક બાબતમાં મદદ કરનાર મહારાજને વિશ્વાસુ સેવક હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં જ આવી રીતે રણમાં પડ્યો એ સાંભળી મહારાજને તેના મરણ માટે ભારે શોક થશે. પાસલકરે રણમાં જે શૌર્ય બતાવ્યું, જે પરાક્રમ કર્યા તે સાંભળી મહારાજને સંતોષ થયો. સીદી અને સાવંતને વેરને લીધે જ પોતાનો દોસ્ત ખાવો પડયો એ મહારાજને સાલ્યાંજ કરતું હતું. પાસલકરના મરણનું પહેલી તકે વેર લેવાને મહારાજે નિશ્વય કર્યો. ૨. ચાકણને કિલ્લો મુગાલેને કબજે, ફિરંગોજી નરસાળાનાં પરાક્રમ. શિવાજી મહારાજની સત્તા તોડવા માટે દિલ્હીપતિ ઔરંગઝેબે પોતાના મામા શાહિસ્તખાનને બહુ મોટા લશ્કર સાથે ભારે સરંજામ આપીને દક્ષિણમાં મોકલ્યાને આપણે વાંચી ગયા. ઔરંગઝેબે પોતાના રાજ્યાભિષેક વખતે શિવાજી મહારાજને એક મિત્રાચારીને પત્ર લખી પોષાક મોકલ્યો હતો અને તે જ વખતે મુગલ બાદશાહે આદિલશાહને એક પત્ર લખી જણાવ્યું હતું કે શિવાજીને બરાબર પાંસરો : શિવાજીને સીધે દેર કરવામાં ઢીલ કરશો નહિ. ઔરંગઝેબના રાજ્યાભિષેક વખતે શિવાજી મહારાજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ २७८ છે. શિવાજી ચરિત્ર (પ્રકરણ ૬ પોતાના વકીલને દિલ્હી દરબારમાં મોકલ્યો હતો અને તેની સાથે મહારાજે બાદશાહને પોતાની માગણી ઓના સંબંધમાં સદેશે પણ કહેવડાવ્યું હતું. આ બધું બની ગયા પછી ચારે બાજુનો વિચાર કરીને જ દિલ્હીપતિએ શાહિસ્તખાનને દક્ષિણમાં મેક. શાહિસ્તખાન મામુને વિદાય આપતી વખતે બાદશાહે એને ખૂબ માન આપ્યું અને શિવાજીની સત્તા જડમૂળથી ઉખેડી નાંખવાની બધી સૂચનાઓ આપી હતી. મામએ દિલ્હીથી નીકળતાં પ્રતિજ્ઞા કરી હતી કે “હું દખ્ખણના એ ચૂઆને જોત જોતામાં ભેય ભેગા કરી દઈશ, એણે જીતેલે બધે મુલક પાછો લઈશ અને મુગલ સત્તા મહારાષ્ટ્રમાં કાયમ કરીશ.” આવી ઘર પ્રતિજ્ઞા લઈ ઈ. સ. ૧૬૬૦ ની શરુઆતમાં જ શાહિસ્તખાને મહારાજ ઉપર ચડાઈ કરી. શિવાજીની સત્તા તોડવા માટે દિલ્હીથી ઉપરા ઉપરી હુકમ અને ફરમાને શાહિસ્તખાન ઉપર છૂટી રહ્યા હતા. તા. ૨૮ મી જાનેવારી ૧૬૬૦ ને રોજ શિવાજી ઉપર ચડાઈ કરવા માટે શાહિસ્તખાન મામુ ઔરંગાબાદથી લશ્કર લઈ નીકળે, તે ૧૧ મી ફેબ્રુઆરીએ અહમદનગર આવી પહોંચે અને અહીંથી ૨૫ મી ફેબ્રુઆરીને રોજ મુકામ ઉઠાવ્યો. ભીમા નદી ઓળંગી તેણે સેનવાડી નજીકના કિલ્લાઓ સર કર્યા. પુના, બારામતી, સુપા વગેરે આગળ થઈ તા. ૧૮ મી એપ્રિલ ને રાજ શિરવળ ગામે પડાવ નાંખો (આલમગીર નામ). શિરવળથી શાહિતખાન ખેડે બારેગામ (આ ગામમાં શિવાજી મહારાજે પોતાનું બચપણ ગાળ્યું હતું) ગયો. શિરવળમાં છાવણી નાંખીને શાહિસ્તખાનના લશ્કરે ત્યાંથી ૨૦ માઈલ દૂર આવેલા રાજગઢ નજીક મહારાજના લશ્કરની એક ટુકડી હતી તેના ઉપર હલ્લે કર્યો. શાહિસ્તખાનના લશ્કરના હલ્લાથી શિવાજી મહારાજનું લશ્કરનું નાઠું. રાજગઢની આજુબાજુના કેટલાક ગામોને મુગલ લશ્કરે નાશ કર્યો અને શિરવળથી મુકામ ઉપાડી સાસવડ નાંખ્યો (મે ૧ લી, ૧૬૬૦). શાહિરતખાને આ વખતે પિતાની સાથેના મરાઠા સરદાર (શિવાજી મહારાજના મોસાળના) જાધવરાવની સેવાને ખૂબ ઉપયોગ કરી લીધું. જાધવરાવ દક્ષિણ દેશને પૂરેપુર ભોમિયા હોવાથી એની મદદ ખાનને અણી વખતે બહુ ઉપયોગી થઈ પડી. મુગલ લશ્કરે સૂપા પ્રાંત કબજે કરી લીધું અને ખાને તે સરદાર જાધવના કબજામાં સેકો. મહારાજના સેનાપતિઓ અને સરદારોએ જોયું કે મુગલ લશ્કર બહુ બળવાળું, મોટું અને સાધનસંપન્ન છે. તેની સામે ટકવું બહુ મુશ્કેલ અને ભારે છે. આવા સંજોગોમાં કેસરિયાં કરી પતંગિયાની માફક ઝંપલાઈ પ્રાણુ ખાવાથી ધારેલી મુરાદ બર આવશે નહિ, એમ માની ખડેખાડે લડાઈ કરવાનું મહારાજના લશ્કરે માંડી વાળ્યું. મહારાજના લશ્કરે લડવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો. દુશ્મનનું લશ્કર ચડી આવે અને તે બહુ બળિયું હોય તે શિવાજીનું લશ્કર નાસી જતું અને દુશ્મન દળ ઉપર છૂપા હુમલાઓ કરી દુશ્મનને હેરાન કરતું. મુગલ સેનાપતિએ શિવાજી મહારાજને મુલક જીતવા માંડ્યો. મહારાજને મુલક જીતે જીતતે શાહિસ્તખાન શિરવળથી નીકળી ૭ મી મે ૧૬૬૦ ને રોજ પૂનામાં દાખલ થયો. પૂનામાં જે મકાનમાં મહારાજ રહેતા હતા તે વાડામાં જ (લાલ મહાલ) ખાને મુકામ કર્યો. મુગલ સેનાપતિએ દક્ષિણમાં શિવાજી મહારાજના મુલકમાં ભારે ત્રાસ વર્તાવ્યો. શિવભારતમાં મુગલ લશ્કરના ત્રાસનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છેઃ “સર્વ સ્થળે સંચાર કરનાર મુસલમાન લશ્કરે દેવ મંદિરને નાશ કર્યો, સંન્યાસી સાધુઓના મઠ મઢુલીઓ જમીનદોસ્ત કરી નાંખ્યાં, અમલદારોનાં ઘરો જમીનદોસ્ત કર્યા, બગીચાઓમાંના ઝાડ ઉખેડી નાંખ્યાં, ઘણાં જૂનાં ગામે અને નગરો ઉજ્જડ કરી નાંખ્યાં, નદી કિનારાઓ પણ ભ્રષ્ટ કર્યા. એ આ પ્રદેશ ખગ્રાસ પ્રહણ લાગેલા ચંદ્રમાં જે દેખાવા લાગે.” ઉપર પ્રમાણે દુર્દશા કરતો શાહિસ્તખાન પૂનામાં મુકામ નાંખીને પડ્યો. ચોમાસાના દિવસે પુનામાં જ ગાળવાને એને વિચાર હતે. ખાનના આ મનસૂબાની ખબર જાસૂસેએ મહારાજના સરદારને આપી. ખાન ચોમાસું પૂનામાં ગાળવાને છે: એ ખબર મહારાજના લશ્કરને મળી એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ દૂ] છે. શિવાજી ચરિત્ર મુગલાને સતાવવા માટે યુક્તિઓ જવા લાગ્યું. મુગલ લશ્કર બહુ બળવાન હોવાથી એના ઉપર છાપ માર એ કઠણ કામ હતું એટલે મુગલોને રાકની તંગી પહોંચે એવી ગોઠવણ કરવાનો મરાઠાઓએ વિચાર કર્યો. મુગલ લશ્કર છાવણી નાંખીને પાડયું હતું તેની આજુબાજુના ગામડાઓમાંથી મરાઠાઓએ અનાજ વગેરેને નાશ કરી નાંખ્યો. છાવણી પડી હતી તે પ્રદેશ ઉજડ કરી નાંખ્યો. છાવણીની નજીકનાં ગામે ઉજ્જડ કરીને મરાઠાઓ અટક્યા નહિ પણ દૂર દેશમાંથી મુગલેની રસદ અટકાવવા માટે સવે શક્ય પગલાં લેવામાં આવ્યાં. ચોમાસું શરૂ થયું અને નદી નાળા ભરાઈ ગયાં તેથી દૂર દૂરથી અનાજ વગેરે ચીજો લશ્કર માટે લાવવાનું મુગલેને મુશ્કેલ થઈ પડયું. અનાજ વગર અને રોજની જરૂરિયાતની ચીજે વગર મુગલ લશ્કરને ભારે હાડમારી વેઠવી પડતી, મુગલ સત્તા નીચેનાં ગામો બહુ દૂર હોવાથી ત્યાંથી જોઈતી ચીજ મંગાવવાનું બહુ મુશ્કેલ હતું અને તે મંગાવવામાં આવે તે મરાઠાએની નાની નાની ટોળીઓ રસ્તામાં તે માલ લૂંટવા તૈયાર હતી જ. લશકર મોટું હોવા છતાં ખાન ચિંતામાં પડશે. લશ્કર બહુ મોટું હતું એટલે તે પ્રમાણમાં તેની જરૂરિયાત પણ પુષ્કળ હતી. આ બધી જરૂરિયાતને શી રીતે પહોંચી વળવું એ ચિંતામાં ખાન પડયો. આ કેયડે શી રીતે ઉકેલ તેની ખાનને ગમ પડી નહિ. દુશ્મન કરતાં પોતે બહુ બળિયો હોવા છતાં મૂઝવણને પાર રહ્યો નહિ. આ મુસીબતે શી રીતે તરી જવી તેનો વિચાર કરવા માટે ખાને પોતાની ખાતરીના અમલદારે. સરદારે અને મુત્સદ્દીઓને ભેગા કર્યા. વિવેચન ૫છી ઉંડો વિચાર કરતાં લશ્કર માટે અહમદનગરથી ચી મંગાવવી એ જ હાલના સંજોગોમાં સીધો અને સરળ માર્ગ હો એમ લાગ્યું અને અહમદનગરથી ચીજે સહીસલામત આવે તે માટે પ્રથી આશરે ૧૮ માઈલ દૂર આવેલા ચાકણુને કિલ્લા તાકીદ કબજે કરી લેવાનું મુગલ મુત્સદ્દીઓએ ઠરાવ્યું, મુગલોની યુદ્ધ સામગ્રી અને સંખ્યાબળ ધ્યાનમાં લેતાં ચાકણુને કિલ્લે લે એ મુગલ સેનાપતિને મન રમત વાત લાગી. ચાકણને કિલ્લે તો જોતજોતામાં લેવાશે એવી ખાનની માન્યતા હતી અને મરાઠાઓ ઠેકઠેકાણે રોકાયેલા હોવાથી આ કામ બહુ જ સહેલાઈથી પતી જશે એમ મુગલેએ માન્યું હતું. ઈ. સ. ૧૬૪૭માં ચાકણને કિલ્લે મહારાજે કબજે કર્યો હતો ત્યારથી તે ફિરંગજી નરસાળા નામના બહાદુર અને મુત્સદ્દી કિલેદારના કબજામાં હતું. આ ફિરંગોજી એની સ્વામીભક્તિ માટે પ્રસિદ્ધ હતો. ફિરજીની સ્વામીભક્તિ અડગ હતી. શાહિતખાને જાતે ભર ચોમાસામાં ચાકણના કિલ્લાને ઘેરે ઘાલ્યો. ખાનને ખાતરી હતી કે કિલ્લે લેતાં બહુ મુશ્કેલી નડશે નહિ. ચાકણને ëિ ના હતો. કિલ્લામાં લશ્કર પણ થયું હતું. ફિરંગેજી સામને કરશે પણ તે ઝાઝા દિવસ કાઢવાને નથી એવી ખાનની માન્યતા હતી. ખાને બરોબર વિચારપૂર્વક જોઈએ તે ઠેકાણે મરચાં બાંધી કિલ્લા ઉપર તેને મારો શરૂ કર્યો. ખાન પાસે તો બહુ મોટી અને જબરી હતી, દારૂગોળ પુષ્કળ હતું, પણ ચેમાસાને લીધે એ હવાઈ ગયું હતું તેથી એ ગેળા ધાર્યું કામ આપી શકતા ન હતા. આ વખતે મહારાજ પોતે પનાળાના કિલ્લામાં ઘેરાયેલા હતા. એમણે પોતાને કિલ્લેદાર ચાકણના કિલ્લામાં શાહિસ્તખાનના ઘેરામાં સપડાય છે એ વાત જાણી ત્યારે ફિરંગેજીને સંદેશો કહેવડાવ્યું કે “ચાકણુને કિલ્લે આખર સુધી સાચવશો. સહેલાઈથી દુશ્મનને હવાલે કરતા નહિ. બધા પ્રયત્ન અજમાવ્યા પછી કિલ્લે જાય છે તેનું દુખ નથી પણ દુશ્મનને બરાબર સ્વાદ ચખાડ્યા સિવાય કિલ્લે જેવો ન જોઈએ.” ફિરંગેજીને મહારાજને સંદેશો મળી ગયા હતા. એણે જોયું કે વખત બહુ ટેટીન છે મહારાજ તથા બીજા સરદારો પનાળામાં ઘેરાઈ ગયા છે. બહાર રહેતા સરદારો મહારાજને છોડાવવાના કામમાં રોકાયા છે અને બહારથી મદદ મળી શકે એમ નથી એટલે પિતાના બળ ઉપર જ ઝઝમવાનું નક્કી કરી શિવાજી મહારાજના સંદેશાને જવાબ વાળ્યો કે “ હું શિર સાટે શિવાજી મહારાજની ઈજ્જતનું રક્ષણ કરીશ, જીવને જોખમે હું ચાકણુને કિલ્લે ટકાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ છે. શિવાજી ચરિત્ર ઘેરાયા છેં. રાખીશ મહારાજ પનાળાગઢમાં રહીને શત્રુને હંફાવી રહ્યા છે. તેજ વખતે હુ· ચાકણુમાં હું શત્રુને હાવવામાં જરાપણુ કચાશ નહિ રાખું. ચાકણુ લેતાં દુશ્મનને છઠ્ઠીનું ધાવણુ યાદ આવશે. ચાકણુ તા દુશ્મનને આખી જિંદગી યાદ રહેશે એના ખેલ ખેલશે. ચાણુ તા મરાઠા બળની મુગલાને અને ખાસ કરીને ખાનને ખાતરી કરાવી આપશે. ચાકણુ સહેલાઈથી પડશે નહિ. મહારાજે ચાકણ માટે નિશ્ચિંત રહેવું. ચાકણુ મુગલાના હાથમાં જાય એવા ઈશ્વરી સમ્રુત હશે તે। તેમ થશે પણુ મરાઠાઓના સમર કૌશલ્યની પ્રતીતિ દુશ્મનને કરાવ્યા સિવાય દુસ્મન કદી પણ લઈ શકશે નહિ. ક્િર’ગાજીએ જોયું કે મુગલ લશ્કરની સંખ્યા બહુ મેટી છે, મુગલે! પાસે લડાઈના સાધના પશુ અખૂટ છે. આવે વખતે શક્તિ વેડછી નાંખવી એ મુત્સદ્દીપણું ન કહેવાય. શક્તિના ઉપયેગ કરવા કરતાં યુક્તિ આવે વખતે વધારે અસરકારક નીવડશે એમ ધારી કળેકળે કામ લઈ ધારી ઉમેદ પાર પાડવાના ફિરંગાએ નિશ્ચય કર્યાં. ઘેરા ધાલીને પડેલું મુગલ લશ્કર રાત્રે જ્યારે આરામ કરતું હાય ત્યારે ફ્િરગાજીના ચુનંદા માણસે જુદી જુદી ટાળીમાં વહેંચાઈ જઈ ફિલ્લા નીચે ઊતરી અવારનવાર મુગલ લશ્કર ઉપર છાપા મારી એમને હેરાન કરતા. તે ગાળાના મહારાજના જે માણસે ઘેરામાં સપડાયલા ન હતા તે ધેરા ઘાલીને પડેલા મુગલ લશ્કરને વારવાર છાપા મારીને સતાવતા. કિલ્લામાંના માણસા કાઈ વખત નીચે ઉતરીને મુગલ લશ્કર ઉપર રાત્રે છાપા મારતા તે ાઈ દિવસે બહારના માણસા છાપા મારતા અથવા કાઈ દિવસ કિલ્લાની અંદરની અને બહારની બન્ને ટાળીએ છાપા મારતી. મુગલ લશ્કર ઉપર આ છાપા અને હલ્લાઓની જબરી અસરે થઈ. શાહિસ્તખાન તે આ બધી યુક્તિએ અને કિસ્સાએ અનુભવીને આભેજ બની ગયા હતા. મુગલ બાદશાહના આટલા મેટા લશ્કરને શિવાજીના મૂડીભર માણસા ત્રાસ પાકરાવી રહ્યા હતા એ જોઈ ખાનને અચા થયા. ફ્રિરંગાજીએ લગભગ બે માસ સુધી કિલ્લા સાચભ્યો હતા. ખાન પણ બહુ થાકી ગયા હતા. ધેરાને ૫૬ મે દિવસે ત્લિાના એક ખુણામાં ખાનના માણસેાએ બહુ મહેનતે સુરંગ ખાદી ગાબડું પાડયું. આ બાકારામાંથી મુગલ લશ્કર અંદર પેસવા લાગ્યું. ફિરંગાજીને ખબર પડતાંજ બાકી રહેલા માણસને લઈને એ દુસ્મન દળ ઉપર તૂટી પડયો. ખાકેારામાંથી અંદર દાખલ થતાં મુગલેાને ક્િર`ગાજીએ અટકાવ્યા. આખી રાત લડાઈ ચાલી. ખીજે દિવસે સવારે પણુ લડાઈ તા ચાલુ જ હતી. મુગલ લશ્કરની સંખ્યા બહુ જબરી હાવાથી ક્રિરંગાજી મરણિયો થઈ રણમાં ઘુમવા લાગ્યો. એણે મુગલેની કતલ કરવામાં બાકી ન રાખી, પણુ મુગલાનું સંખ્યાબળ એટલું બધું વધારે હતું કે તેની આગળ ફિરંગાજીનું ન ચાલ્યું. રણુમાં ક્િર’ગાજીને મુગલાએ કેદ પકડ્યો અને ચાકણના કિલ્લા મુગલોએ કબજે કર્યાં ( ૧૪ મી ઓગસ્ટ ૧૬૬૦ ). [ પ્રકરણ ચાકણના કિલ્લો તે મુગલાએ જીત્યા પણ શિવાજીના એક નાના કિલ્લાને જીતતાં કેટલું વીતે છે તેની ખબર મુગલાને પડી ગઈ. મુગલાને જીત તેા મળી પણ બહુ મોંધી પડી. એક નાના કિલ્લા ચેડા લશ્કરચી મેટા નળ સામે બે માસ ટકી રહ્યો એ અનુભવથી શાહિસ્તખાને શિવાજીના ખળનું માપ કાઢયુ શિવાજીના સરદારેા શિર સાટે નાક સાચવે એવા છે એની એને ખાતરી થઈ. ક્િરગાળને શાસ્તિખાન સન્મુખ ખડા કરવામાં આવ્યા. ખાન એના શૌ`થી મુગ્ધ થઈ ગયા હતા. એને બહુ માન આપ્યું અને સત્કારપૂર્વક એને જણાવ્યું :- તમારું શૌય જોઈ હું બહુ ખુશી થયો છું. તમે જો મુગલ સત્તા સ્વીકારી અમારા રાજ્યની સેવા કરવા ખુશી હૈ। તે હું મુગલપતિને ખાસ લખીને તમને ભહુ ઉંચા દરજ્જાની અમલદારી અપાવું, મુગલ નેકરી સ્વીકારશા તે તમારી કદર થશે. તમારા જેવા સેવકાના શૌર્યના સદુપયેગ થાય એવી અમારી ઈચ્છા છે. ” ખાનના શબ્દોથી ફ્રિરંગાજી જરા પણ લલચાયો નહિ. એણે ખાનને ચાખે ચેકખું જણાવી દીધું કે મારા માલીકની સેવામાંજ મારું ખરું કલ્યાણુ હું માનું છું. શિવાજી મહારાજ એજ મારા માલીક છે. એણે સોંપેલું કામ C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્યુ ૬ હું ] છે. શિવાજી ચરિત્ર ૧૮૧ આ ખસ દિલથી કરવું એજ મારા ધર્મ છે. આ જન્મ સ્વામીનિષ્ઠ રહેવાની શક્તિ પ્રભુ મને આપે એ મારી ઈશ્વર પાસે નિત્યની પ્રાથના છે. મારી સેવાથી મારા મહારાજને સતાષ થાય એટલે મારા કામની પૂરેપુરી કદર થઈ એમ હું સમજુ છું. શિવાજી મહારાજે શરૂ કરેલા કાર્ટીમાં ખપી જવું, ક્રમ લાગી જવું, એ મારી ઈચ્છા છે. હું શિવાજી મહારાજના સેવક છું અને ભારેમાં ભારે ભેગ આપવા પડે અને અનેક અડચણા અને વેઠવી પડે તેા પણ એમના સેવક જ રહેવા માગું છું. જિંદગી શિવાજી મહારાજને ચરણે અર્પણ થયેલી છે. મહારાજ એના માલીક છે, ” અજે આવેલા સરદારની સ્વામીભક્તિ જોઈ ખાનને બહુ આનંદ થયા. ક્રૂિર ગાજી ઉપર ખાન જરા પણુ ગુસ્સે થયા નહિ પણ એના સદ્ગુણુની કદર કરી તેને માન આપી મુક્ત કર્યાં. આ સરદારના પરાક્રમેાની મહારાજને ખબર મળી ત્યારે એમને અતિ આનંદ થયા. પનાળાના ઘેરા પત્યા પછી કિરગાજી મહારાજને આવીને મળ્યો અને સર્વ વાતેથી મહારાજને વાક્ કર્યાં. મુગલાની નાકરીની લાલચમાં ફિરંગાજી જરાપણ ફસાયા નહિ તેથી તેને ધન્યવાદ આપ્યા, તેનેા સત્કાર કર્યાં. એની સ્વામીનિષ્ઠા માટે એની કદર કરી એને ઈનામ આપ્યાં અને એને ભૂપાલગઢના કિલ્લેદાર ખનાવ્યા. ૩. ભરખીંડમાં મુગલેાને માર. વિશાળગઢથી રાજગઢ આવીને મહારાજે પોતાના વિશ્વાસુ માણસા અને અમલદારો તથા પ્રધાનમંત્રીઓને ઉભા થયેલા પ્રસંગાને કેવી રીતે પહેાંચી વળવું તેને વિચાર કરવા માટે ભેગા કર્યાં. દુશ્મનના અનુકૂળ સંજોગા, એમનું સખ્યાબળ, એમનાં સાધના, પેાતાનું બળ અને પ્રતિકૂળ સ ંજોગો, વગેરેને પૂરતા વિચાર કરી તે ઉપર ખુલ્લા દિલે વિવેચન કરી સર્વેએ અભિપ્રાય આપ્યા કે “ મુગલ લશ્કર બળવાન છે, એમની પાસે લડાઈનાં સાધને અખૂટ છે, એમને આજુબાજુની ભારે કુમક છે, એમની સત્તા જામેલી છે, એમનું સખ્યાબળ પણ જખરું છે. કુહાડીના હાથા રૂપ હિંદુ સરદારા શત્રુને મળી ગયા છે એટલે આ સંજોગામાં એ સત્તા સાથે સલાહ કરવામાં જ શાણપણ છે. આવા જબરા અને જામેલા દુશ્મન સામે ખડેખાંડે લડાઈ કરવી એ બહુ ભારે, આકરું અને અશક્ય છે. ” પોતાના ગાઠિયા, અમલદારા અને સરદારાની દલીલોથી મહારાજને એમની સૂચનાએ યાગ્ય લાગી. મહારાજે પેાતાના વકીલ સેાનાજીપતને શાહિસ્તખાન પાસે સુલેહને સંદેશા લઈને માકલ્યા. ખાતે સેાનાજીપતનું સાંભળી લીધું પણુ સતાષકારક જવાબ ન વાળ્યો. સેાનાપત વકીલ ૧૬૬૦ના ટોબરમાં ખાનના જવાબ લઈ મહારાજ પાસે પા આવ્યા. મુગલ અને મરાઠાઓ વચ્ચે સુલેહ થઈ શકે એમ ન હતું. સુલેહના સંદેશાઓ ભાગી પડ્યા અને એ બંને સત્તા વચ્ચેા વિગ્રહ દક્ષિણમાં ચાલુ જ રહ્યો. મહારાજ તરફથી સાનાજીપ°ત વકીલ સુલેહના સંદેશાઓ લઈ તે ગયા એટલે ખાનને લાગ્યું કે મરાઠાઓને મુગલ ખળતા કંઈ ખ્યાલ આવી ગયા છે અને તે આજે નહિ તે કાલે મુગલ સત્તા સ્વીકારશે અને પેતાની ધારી મુરાદ બર આવશે. શાહિસ્તખાતે સરદાર કરતલમખાનને ખેલાબ્યા અને મહારાજના મુલા–કલ્યાણુ, ભાવડી, પનવેલ, ચૌલના ગાણા વગેરે-ઉપર ચડાઈ કરી જીતી લેવાના હુકમ કર્યાં. આ સરદારને આ મુલક જીતવામાં મદદ કરવા માટે સ. ચૌહાણ, સ. અમરસિંહ, મિત્રસેન, સજૅરાવ, ગાઢે, માહુરના ઉદાછરામની વિધવા રાયબાગીષ્ણુ, જશવંત ક્રાકાર્ટ, સ. જાદવરાવ વગેરેને પોતપોતાના લશ્કર સાથે જવા જણાવ્યું. ખાનની સૂચના મુજબ સ. કરતલખખાનને ક્રાંકણમાં મહારાજના મુલક જીતવા માટે જે કાર્યક્રમ આંયા તેની ખબર શિવાજી મહારાજને તેમના જાસૂસા મારફતે મળી. ખાન તરફથી સતાષકારક જવાબ નહિ મળ્યો તેથી મહારાજ જરા પણ ગભરાયા ન હતા. પ્રતિકૂળ સોગાથી નાસીપાસ થઈને શરૂ કરેલું કામ મૂકી દેવાની તેા કલ્પના સરખી મહારાજના મનમાં આવતી ન હતી. એ તે। માનતા કે માણુસ પુરુષાર્થ વડે પ્રતિકૂલ સોંગાને અનુકૂળ બનાવી શકે છે. તદ્દન પ્રતિકૂળ વાતાવરણ હોય અને સંજોગા શત્રુને અનુકૂળ હાય તો પણ હિંમતથી જે પુરુષ મડ્યો રહેછે, 36 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ તે પરિસ્થિતિના પલટા કરી શકે છે, વાતાવરણમાં ફેરફાર કરી શકે છે. આ સજોગામાં પણ મહારાજે હિંમત રાખી. કરતલખખાનના કાર્યક્રમ જાણ્યા પછી મહારાજે તકના લાભ લેવાના વિચાર કર્યાં. મુગલ લશ્કર બહુ બળવાન છે એ વાત મહારાજ ક્ષણવાર પણ ભૂલતા નહિ. મેદાનમાં લડાઈ આપવામાં આવે તે કાટિ ઉપાયે પણ મુગલા સામે મરાઠા તે વખતે ફાવે એમ ન હતું. ઊંડા વિચાર પછી એમને લાગ્યું કે ગમે તેવા બળવાળા દુશ્મન હોય પણ તેને કુનેહથી સંકડામણમાં લાવવામાં આવે તે બળ અને સાધન હાવા છતાં પણ એને નમાવી શકાય છે. મહારાજ મુગલ સેનાપતિને સંકડામણમાં લાવવાના ધાટ ઘડી રહ્યા હતા. એમની માન્યતા હતી કે એક વખત સંકડામણમાં આવીને મુગલે મરાઠાઓની શમશેરના સ્વાદ ચાખશે તે। સુલેહ માટે તૈયાર ચશે. મુગલ લશ્કર કયે રસ્તે જવાનું છે તે જાણી લીધા પછી ઉંમરખિડમાં તેને ધેરી, યુક્તિ અને કળથી તેને ખાખરૂં કરી, સુલૈડ કરવા તેને ફરજ પાડવાના મહારાજે નિશ્ચય કર્યાં. મુગલ લશ્કર પૂનેથી નીકળી લેહગઢના દક્ષિણાત્તર માર્ગે કાંકણુ તરફ જતાં ઘાટમાં ઊતરવું પડે છે તે રસ્તે ચાલ્યું. શિવાજીના જાસૂસે। મુગલ લશ્કરની બધી હિલચાલતી ખબરેા મહારાજને તાકીદે પૂરી પાડતા હતા. કરતલમખાનની હિલચાલની મહારાજને ખબર મળી કે તરત જ ધાટ ઉપરથી નીચે ઉતર્યા પછી ધાડુ જંગલ આવે છે તેમાં મુગલ લશ્કરને ઘેરી ખરેખર માર મારવાને વ્યૂહ રચ્યા. જંગલની ઝાડીમાં અને જાળામાં શિવાજી મહારાજના લશ્કરી સિપાહીએ સતાઈ રહ્યા. લશ્કર જ્યારે ઘાટ ઊતરતું હતું ત્યારે તેને શિવાજી મહારાજની તૈયારીની જરાપણ ખબર ન પડે એની ખબરદારી રાખવામાં આવી હતી. મુગલ લશ્કર ધાડા જંગલમાં પેઠુ તે પહેલાં શિવાજી મહારાજ તેના ઉપર હલ્લા કરી શકત, પણ જો તેમ કરવામાં આવ્યું હોત તેા મુગલા ચારે તરફથી ઉંબરખિંડના અરણ્યમાં જેવા ઘેરાયા અને ગભરાયા તેવી સ્થિતિ થાત નહિ અને મુગલે મરાઠાને હાયતાલી ૬ઈને નાસી જાત. મહારાજે ખધી ખાબતને પૂરેપુરા વિચાર કરીને જ મુગલ લશ્કર ધાડાં જંગલમાં આવે એવી યુક્તિ રચી. પ્રતાપગઢના યુદ્ધ વખતે કાયનાપાર નજીક મહારાજે જેવી રીતે પેાતાના લશ્કરની ટુકડીઓ જંગલ અને ઝાડીઓમાં ગોઠવી દીધી હતી તેવી જ વ્યવસ્થા ખરખંડમાં મહારાજે કરી. ચારે તરફની ઝાડીમાં મહારાજના માણસે સશસ્ત્ર સંતાઈ ગયા. મુગલ લશ્કર એ અરણ્યની ખરાખર વચમાં આવ્યું એટલે પેાતાના સતાઈ રહેલા માણસને મુગલ સેના ઉપર મારા ચલાવવાની ઈશારત માટે મહારાજે રણદુભિ વગાડવાના હુકમ કર્યાં. રણવાઘ શરૂ થયાં અને શત્રુએ જાણ્યું કે આ અરણ્યમાં આપણે ઘેરાઈ ગયા છીએ. સમર નગારું શરૂ થતાંની સાથે જ મુગલ લશ્કર ઉપર ઝાડીમાંથી ચારેબાજુએથી મારે। શરૂ થયા. તીર અને ગાળીએથી મુગલ માણસે વિંધાવા લાગ્યા. ઉનાળાના ખરા બપાર થયા હતા. ઝાડી એટલી બધી ધાડી હતી કે પવન વગર માણસે ગભરાવા લાગ્યાં. શત્રુ ક્યાંથી મારે। ચલાવે છે તે ઝાડીને લીધે જણાતું ન હતું. મુગલ લશ્કર ભારે મૂઝવણમાં પડ્યુ. કરતલમખાન ગભરાયા. અનુકૂળ સ્થળે મુગલાને ઘેરીને મારવામાં શિવાજી મહારાજને હેતુ મુગલે ને સુલેહ માટે ફરજ પાડવાના હતા. કરતલમખાન અને તેના ખીજા સરદારાએ જોયું કે હવે ખચવાતા એક રસ્તો નથી. જીવ શી રીતે ખચાવવા એ મુખ્ય પ્રશ્ન થઈ પડયો. કરતલખખાન અને બીજા સરદારાને મૂઝવણમાં જોઈ ને રાયખાગીણ આગળ આવી અને એણે કરતલખખાનને કહ્યું કે “ પહેલેથી ચેાકસાઈ કર્યા સિવાય અને આ ધાડાં જંગલતા દેખસ્ત કર્યાં સિવાય એકદમ લશ્કરને સામે શક્તિવાળા શત્રુ છે તેની ખબર હોવા છતાં ઘાડી ઝાડીમાં પેસવાનું આપણે સાહસ ખેડવું એ ડહાપણુ ભરેલું તેા નથી જ કર્યું. આ ભાગનાં જંગલા, પ°તા, ખીણા, ડુંગરાઓ વગેરે અડચણની જગ્યાઓએ તા શિવાજીના સરદારા અડપલું કર્યા વગર કદી રહેવાના નથી એ વાત આપણે અણી વખતે ભૂલી ગયા એ કમનસીબની વાત છે. આપણે બધા શિવાજીના જડબામાં કમનશીબે આવી પડયા છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પ્રકરણ : ૩ છે. શિવાજી ચરિત્ર આપણે બધાનું મોત આજે તે એના જ હાથમાં છે. દિલ્હીપતિના આવા જબરા લશ્કરને જરૂર વગર જમના ઘરમાં ઘાલવા માટે આપણે જવાબદાર છીએ આજ સુધી દિલ્હીપતિએ દક્ષિણમાં જે દિગ્વિજય મેળવ્યો તેના ઉપર કાળા ડાઘ લગાડનારું કૃત્ય આજે આપણે કર્યું છે. અહીંયાં અરણ્યમાં શત્રુને અનુકળ એવી જગ્યાએ અને એવે વખતે લડાઈમાં ઊતરવું શત્રુને મદદ કરવા જેવું છે. આ વ લડાઈ કરવામાં ભારે ભૂલ થશે. આ સ્થળે શત્રુને સામને કરી લડાઈ કરવાનું સાહસ કરવામાં આવશે તે મુગલ લશ્કર જોતજોતામાં તેબા પિકારશે, દિલ્હીપતિની ભારે હાર થશે, સેનાપતિની કિર્તિને કલંક લાગશે અને વખતે આપણી હારથી શત્રુ બેવડો બળવાન થશે. શત્રુને નમતું આપવું એ કઠણ વાત છે. વીરને એ બહુ ભારે લાગે પણ પ્રતિકૂળ સંજોગોમાં મોટા લાભને નજર સામે રાખી શત્રુને નમી પડવાની શક્તિ પણ વીરમાં હોવી જોઈએ. આવા સંજોગોમાં શિવાજી સાથે સલાહ કર્યાથી જ આપણે સંકટમાંથી સહીસલામત પસાર થઈ શકીશું. શિવાજી સાથે સુલેહ માટે સંદેશા શરૂ કરવામાં જ આ વખતે આપણું ડહાપણ છે. કઠણ પ્રસંગે કુનેહથી કામ ન લેવામાં આવે તે એકલા લશ્કરના જેરા ઉપર કોઈ સત્તા છતી શકતી નથી.” રાયબાગીણુના વિચારો સાથે બીજા સરદારો મળતા થયા અને શિવાજી મહારાજ સાથે સુલેહના સંદેશા શરૂ થયા. મહારાજને તે એ જ જોઈતું હતું. સુલેહના સંદેશા લઈ કરતલબખાનને વકીલ મહારાજને જઈ મળે અને મુગલ સરદારને સુલેહ માટે સંદેશ શિવાજી મહારાજને જણાવ્યું. કરતલબખાને વધારામાં મહારાજને એ પણ કહેવડાવ્યું હતું કે તેમના પિતા સિંહાજી રાજાની કરતલબખાન ઉપર ભારે મહેરબાની છે. વકીલની વાતે મહારાજે શાંતિથી સાંભળી લીધી અને મહારાજે આવેલા વકીલને અભય વચન આપ્યું. મહારાજ તરફથી અભય વચન લઈને વકીલ કરતલબખાન પાસે ગયો. મહારાજે અભય વચન આપ્યાનું વકીલ મારફતે કરતલબખાને સાંભળ્યા પછી એણે મહારાજ તરફ ખંડણી રવાના કરી (શિવ મારત અ. ૨૯ કલેક ૪૨). મુગલ સેનાપતિ તરફથી શિરસ્તા મુજબ ખંડણી આવી પહોંચી એટલે તરતજ મહારાજે ઝાડમાં સંતાઈ રહેલા પિતાના સૈનિકોને લડાઈ બંધ કરવા હુકમ કર્યો. શિવાજી મહારાજના ફરમાન મુજબ સૈનિકે એ મારો બંધ કર્યો. જે રસ્તેથી આવ્યું હતું તે રસ્તે પાછું સહીસલામત નીકળી જવા મહારાજે મુગલ લશ્કરને જણાવ્યું. વિજયના આનંદમાં દુશ્મનની કુનેહ અને ચાલબાજી ભૂલી જાય એવા ભેટ શિવાજી મહારાજ ન હતા. શિવાજી મહારાજને મુગલ સેનાપતિ ઉપર શક આવ્યા એટલે પિતાના સેનાપતિ નેતાજી પાલકરને મુગલ લશ્કરની પાછળ સૂચનાઓ આપીને મોકલ્યો. મહારાજના કહ્યા પ્રમાણે મુગલ લશ્કર ઉંબરખિંડના અરણ્યમાંથી આવેલે રસ્તે પાછું ફર્યું. રણાંગણ ઉપર મુગલ લશ્કરને ઘણો સરંજામ (સામાન) મહારાજના માણસોને હાથ લાગે. આવી રીતે ઈ. સ. ૧૬૬૧ ના ફેબ્રુઆરીની ૨જી તારીખે કરતલબખાનને લશ્કર સાથે ઉંબરખિડમાંથી પાછો કાઢ. ૪. દક્ષિણ કોંકણને કબજો. ઉંબરખિંડમાં મુગલને સીધાદોર કરી દીધા પછી શિવાજી મહારાજનું ધ્યાન આદિલશાહી મુલક છતવા તરફ ખેંચાયું. એ ગાળાના પરદેશી વેપારીઓએ શિવાજી મહારાજની સામે તેમના શત્રુને અણુને પ્રસંગે મદદ કરી હતી, તે વાત મહારાજના મનમાં તાજીને તાજી જ હતી. એ વેપારીઓને સજા કરવાનું કામ હાથ ધરવાને મહારાજે વિચાર કર્યો. ઉંબરખિડમાંથી પોતાનું લશ્કર લઈને મહારાજ દક્ષિણમાં દાળ તરફ જવા નીકળ્યા. ઉંબરખિંડમાં મુગલોને મારમારી શાહિસ્તખાનની હિલચાલ તપાસવા માટે મહારાજ રાજગઢમાં કે એવા કેઇ કિલ્લા ઉપર થોભ્યા નહિ, પણ એમણે તે તરત જ લડાઈને કાર્યક્રમ ગોઠવ્યો. પિતાના ચુનંદા વીરેને સાથે લઈ શિવાજી મહારાજ નીકળ્યા. દાળ જતાં રસ્તામાં કેટલાયે દુશમનનાં ગામોમાંથી આદિલશાહી અમલદારે મહારાજને આવતા જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ છ, શિવાજી ચરિત્ર પ્રકરણ ૪ નાસી ગયા. તે બધાં ગામે મહારાજે પોતાને તાબે લીધાં. એમ ગામે કબજે કરતા ના કબજે કરતા, જરૂર જણાય ત્યાં લૂંટ કરતા અને સામે થાય તેને પાંશરાર કરી નાંખતા, મહારાજ દાળ આવી પહોંચ્યા. દાભોળ સર કરી દાલભેશ્વર મહાદેવનાં મહારાજે દર્શન કર્યા. દાળ છતી ત્યાં અધિકારી તરીકે પોતાને સરદાર નીમી મહારાજ પિતાના લશ્કર સાથે પાલી જવા ઉપડયા. પાલીના રાજા જસવંતે પનાળાના ઘેરા વખતે સીદી જોહરને મહારાજની સામે મદદ કરી હતી, તેને સજા કરવા મહારાજ પાલી તરફ વળ્યા. મહારાજ લશ્કર સાથે પાલી તરફ આવે છે એ સમાચાર જસવંતને મળતાં જ જસવંત ગભરાયો અને નાસીને શુંગારપુરના રાજાના આશ્રય તળે જઈ રહ્યો. ત્યાંથી મહારાજ ચિમળણ ગયા અને ત્યાં જઈ શ્રી પરશુરામનાં દર્શન કર્યા. ચિમળુણથી નીકળી મહારાજ સંગમેશ્વર આવ્યા. શિવાજી મહારાજ આવે છે એ સમાચાર સાંભળી સંગમેશ્વરના મુસલમાન અધિકારીઓ ગામ મૂકીને ચાલ્યા ગયા. સંગમેશ્વર મહારાજના કબજામાં આવ્યું. આ ઠેકાણે એમને એમના બાળસ્નેહી તાનાજી માલુસરેનો મેળાપ થયો. મહારાજ અને તાનાજી બન્ને એકબીજાને પ્રેમથી ભેટ્યા. તાનાજી માલુસરે અને પિલાજી નીલકંઠને સંગમેશ્વરમાં રાખી મહારાજ ૧૦૦૦ ઘોડેસ્વાર અને ૩૦૦૦ પાયદળ લઈ રાજાપુર જવા નીકળ્યા. ૫. રાજાપુરની લડાઈ | શિવાજી મહારાજ પોતાના લશ્કર સાથે નીકળ્યા છે અને એ રાજાપુર ઉપર ચડાઈ લાવે છે એ ખબર પાકે પાયે મળી એટલે રાજાપુરના આદિલશાહી મુસલમાન અમલદારે તૈયારી કરીને તેમની સામે થયા. બન્ને પક્ષ વચ્ચે લડાઈ થઈ. મહારાજે આદિલશાહી અમલદારને હરાવ્યા અને રાજાપુર કબજે કર્યું. રાજાપુર બહુ ધનવાન બંદર હતું. વેપાર માટે અને તેની જાહેરજલાલી માટે એ પ્રસિદ્ધ હતું. બિજાપુર અને મુગલ જેવી જામેલી સત્તા સામે મહારાજે કમર કસેલી હતી. રાજાપુરથી પુષ્કળ દ્રવ્ય મેળવવાની મહારાજની ઈચ્છા હતી. રાજાપુરમાં પ્રવેશ કરી મહારાજે ત્યાંના ધનાઢ૨ હિંદુ, મુસલમાન, અંગ્રેજ, ડચ, ઇરાની, આરબ વગેરે વેપારીઓને બેલાવ્યા અને નાણાં આપવા જણાવ્યું વેપારીઓએ મહારાજને સંતોષ ન આપે તેથી રાજાપુર લૂંટવામાં આવ્યું. રાજાપુરમાં કેટલેક ઠેકાણે જમીનમાં દાટેલું ધન હતું તેની મહારાજને ખબર મળી એટલે મહારાજે જમીને ખોદાવી ધન લીધું. રાજાપુરની લૂંટમાં મહારાજને પુષ્કળ ધન મળ્યું (શિવભારત અ. ૩૦). રાજાપુરના વહેપારીઓએ મહારાજનું ન માન્યું એટલે ઘણા વેપારીઓને મહારાજે કેદ કર્યા. રવિંટન ટેલર્સ અને ગિફ નામના અંગ્રેજ વેપારીઓને કેદ કરીને વાંસેટા કિલ્લામાં લઈ જવામાં આવ્યા અને થોડા દિવસ પછી વાંસોટેથી સેનગઢ અને પછી રાયરીગઢમાં રાખવામાં આવ્યા હતા. આ વેપારીઓએ પનાળાના ઘેરા વખતે સીદી જોહરને દારૂગોળાની મદદ કરી હતી અને તેપ તથા તેમના ગેળા પણ પૂરા પાડ્યા હતા. તોપ ફોડવા માટે એક હોંશિયાર ગોલંદાજ પણ આપ્યો હતો. શિવાજી મહારાજ આ બધું જાણતા હતા અને દુશ્મનને મદદ કરવા માટે રાજાપુરના આ અંગ્રેજ વેપારીઓને એ સજા કરવા ઈચ્છતા હતા. આ અંગ્રેજ કેદીઓએ ૧૦મી જાન, ૧૬૬૧ ને રોજ મી. મેગ્સ એન્સ અને મી.ન લેબટનને એક લાંબો પત્ર લખ્યા હતા. અંગ્રેજ વેપારી કંપનીના પ્રમુખને પણ મનમાં લાગ્યું હતું કે રાજાપુરના અંગ્રેજ વેપારીઓએ શિવાજી પ્રત્યે એવું વર્તન રાખ્યું હતું કે શિવાજી તે શું પણ જે કઈ માણસમાં કંઈ દમ હોય તે આવી વર્તણૂક ચલાવનારને સજા કર્યા સિવાય રહેજ નહિ. રાજાપુરના અંગ્રેજ વેપારીઓનાં કૃત્ય પ્રેસિડેન્ટ એન્કંસે પિતાના પત્રમાં વખોડી કાઢવ્યાં છે તે ઉપરથી ખાતરી થશે કે શિવાજી મહારાજે જે કર્યું તે એગ્ય જ કર્યું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ 1 ૭. શિવાજી ચરિત્ર ૩૫ શિવાજી મહારાજે રા જાપુર લૂટયું એ આ અંગ્રેજો તરફ એમને ગુસ્સા હતા તેથી નહિ પણ રાજાપુર એ આદિલશાહીનું બંદર હતું, એ દુશ્મનનું બંદર હતુ. તેથી લૂંટવામાં આવ્યું હતું અને એ જીત્યા પછી મરાઠાઓનું બંદર થયું એટલે મહારાજ તરફથી રાજાપુરની પ્રજાને ક્રાઈપણ પ્રકારની હેરાનગતી કે ત્રાસ થશે નહિ એવું મહારાજના પ્રતિનિધિ શ્રી રાવજી પડિતે જાહેર પણ કર્યું હતુ. ૬. સગમેશ્વરની લડાઈ. રાજાપુરની લૂંટના સમાચાર અલી આદિલશાહને મળ્યા. મહારાજે દક્ષિણુ કાંકણને જે મુલક જીત્યા તે લગભગ બધા બિજાપુર બાદશાહતનેા જ હતા. અલીને રાજાપુરના માઠા સમાચાર મળ્યા ત્યારે એ કર્ણાટકના ઝગડામાં રાકાયલા હતા એટલે પાતે મહારાજ ઉપર ચડાઈ લાવી શક્યા નહિ, પણ એણે શૃંગારપુરના રાજા સૂર્યાજીરાવને શિવાજીની સામે થઈ જીતેલા મુલક પાા લઈ પેાતાની વફાદારી સાબિત કરવા તાકીદનું લખાણુ માકલ્યું. આદિલશાહનું કરમાન શૃંગારપુરના સૂર્યાજીરાવે માથે ચડાવ્યું. એણે પોતાનું લશ્કર તૈયાર કરી ગનીમી પતિ પ્રમાણે લડાઈ કરી દુશ્મનને થકવવાનું નક્કી કર્યું. સંગમેશ્વરમાં તાનાજી માલુસરે અને પિલા નીલક મહારાજના અમલદારા હતા. તેમની પાસે થાડું લશ્કર પણુ હતુ. સૂર્યાજીરાવે મધ્યરાત્રે સંગમેશ્વર આવી મહારાજના લશ્કરને ધેરા ધાલ્યા અને કતલ શરૂ કરી. હિંમતવાન અને કસાયેલો સેનાપિત ન હેાય તા એના હાન્ત્રજ ગગડી જાય અને નાસવા માંડે, પણ તાનાજી જેવા વીર આવા ઘેરા કે છાપાથી જરા પણ ડગે તેવા ન હતા. એના જોડીએ પિલાજી નીલકંઠ બહુ જ ગભરાયા અને એણે જાન બચાવવા નાસી જવાના વિચાર કર્યાં, તાનાજીએ પેતાના સૈન્યને વ્યવસ્થિત કરી લડાઈ શરૂ કરી. પિલાજી નાસી જશે તે। લશ્કરમાં બહુ નાસીપાસી ફેલાશે અને લશ્કર નાસભાગ કરવા માંડશે એ ખીક તાનાજીને હતી. તાનાજીએ પિલાજીને હિંમત આપવાના ખૂબ પ્રયત્નો કર્યો. પિલાજી તેા હેબતાઈ ગયા હતા. તે કેમે કરી માને જ નહિ. મધ્યરાત્રિને સમય હતા. દુશ્મન દરવાજે આવીને કતલ ચલાવી રહ્યો હતા. હુમલા અચાનક હાવાથી તાનાજીના માણસા અસાવધ હતા. છાપા અણુધાર્યાં હાવાથી લશ્કરમાં અવ્યવસ્થા થઈ હતી. તાનાજીએ એને ખૂબ સમજાવ્યે પણ જ્યારે તાનાજીની ખાતરી થઈ કે કૈાટિ ઉપાયે પિલાજી હવે માનવાના નથી અને ભાગવા માંડશે અને તેના ચેપ ખીજે ફેલાશે અને એમ બનવા પામે તો દુશ્મન જીતી જશે, ત્યારે તાનાજીએ પોતાના આ જોડિયા પિલાજીને એક દારડાવતી એક માટા પથ્થર સાથે જકડી બાંધ્યો. તાનાજીની આ સમયસૂચકતાને લીધે બગડતી બાજી સુધરી. પિલાજીને મજબૂત બાંધી દીધા પછી તાનાજી પોતે દુશ્મન ઉપર તૂટી પડયો. પોતાના આ બહાદુર સરદારને દુશ્મનની ભારે કતલ કરતો જોઈ મહારાજના લશ્કરને શૂર ચડવુ. જોતજોતામાં લડાઇની બાજી બદલાઈ ગઈ. મહારાજના સિપાહીએએ રણમેદાન ગજાવી મૂક્યું. તે રાત્રે ૪-૫ કલાક સુધી ધનધાર યુદ્ધ ચાલ્યું. પોષ ફાટતા પહેલાં તો સૂયૅજીનું લશ્કર પોખારા ગણી ગયું. તાનાજી માલુસરેનો આ લડાઈમાં વિજય થયા ( ઈ. સ. ૧૬૬૧ માર્ચ' ). ** શૃંગારપુરના સૂર્યાજીરાવની ચડાઈ અને તાનાજી માલુસરેનાં પરાક્રમ અને વિજયની વાત મહારાજે રાજાપુરમાં સાંભળી. વિજયની વાત સાંભળી મહારાજને અતિ આનંદ થયા મહારાજ પોતે રાજાપુરથી નીકળી તરત જ સંગમેશ્વર આવ્યા અને તેમણે તાનાજીરાવને ધન્યવાદ આપ્યા અને તેમની કદર ખૂજી, સૂર્યાજીરાવ ઉપર મહારાજને બહુ ક્રોધ ચડ્યો. એમણે તરત જ એને સંદેશો કહેવડાવ્યો કે તારા કૃત્યોથી તેં મને છંછેડયો છે. તારે માટે મને ભારે ક્રોધ છે, છતાં તને એકવાર માફ્રી આપું છું. ક્રૂરીથી આવું વન મારી સાથે કરતા નહિ. પલ્લિવન ( પાલી ) ના રાજાને તે આશ્રય આપ્યો છે. તેના રાજ્ય ઉપર હું ચડાઈ કરવાના છું. તારે મને તે કામમાં મદદ કરવી પડશે માટે તું મને રૂબરૂમાં આવીને મળી જા. હું એ રાજ્ય ઉપર જલદીથી ચડાઈ કરવાનો છુ. ” આ સંદેશાથી સૂર્યાજીરાવ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ હું છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ છ મું મૂઝાયા એને તો એક તરફ્ કૂવો અને ખીજી તરફ વાવ જેવું થયું. આખરે બિચારા સૂર્યાજીરાવે રાજ્ય ત્યાગ કરીને મૂઝવણ પતાવી દીધી. શૃંગારપુરના રાજા મદદ માટે ન આવ્યા તેથી કંઈ મહારાજ ઢીલા પડડ્યા ન હતા. એમણે પોતાના કાર્યક્રમ જરાપણ ફેરવ્યો નહિ. મહારાજે પોતે પલ્લિવન ( પાલી ) ઉપર ચડાઈ કરી અને એ મુલક જીત્યો. એ મુલકમાં ચિરદુ નામને બહુ જુના કિલ્લા હતા તે મહારાજે સમરાવ્યા અને તેનું નામ મંડનગઢ ) પાડ્યું. મંડનગઢમાં મહારાજે પેાતાની ખાતરીને કિલ્લેદાર નીમ્યા અને એમણે એ મુલકના બ ંદોબસ્ત કર્યો. પલ્લિવન જીત્યા પછી મહારાજે શૃંગારપુર તરફ મારચે ફેરવ્યો. આશરે ૧૫૦૦૦ પાયદળ લઈ ને મહારાજે શૃંગારપુર ઉપર ચડાઈ કરી. શૃંગારપુરના રાજાને એના સાથીએએ કાઈપણ પ્રકારની મદદ કરી નહિ એટલે રાજ્ય છોડીને રાજા નાસી ગયો. આવી રીતે થાડી મહેનતે એ રાજ્ય મહારાજના કબજામાં આવી ગયું ( ઈ. સ. ૧૬૬૧ એપ્રિલ ). શૃંગારપુરમાં પણ એક મજબૂત કિલ્લો અધાવ્યો જેનું નામ પ્રતિતગઢ પાડવામાં આવ્યું હતું. આ જીતેલા નવા મુલકની વ્યવસ્થા માટે મહારાજે ત્રિંબક ભાસ્કરની કિલ્લેદાર તરિકે નિમણૂક કરી. પ્રકરણ ૭ શું ૧. વેરની વસૂલાત. ૨. સાવ તાને સલાહ કરવી પડી. ૭. દક્ષિણમાં શાહિસ્તખાનની હિલચાલ. ૪. ભાજી બદલાઈ. ૫. નગરની લડાઈ. ૩. પ્રબળગઢની જીત. ૭. શિવાજી મહારાજ સાથે આદિલશાહીનું ગુપ્ત તહનામું. ૧. વેરની વસૂલાત. જીરાના ફત્તેહખાન સીદીએ જ્યારે મહારાજની સામે માથુ ઊંચું કર્યું હતુ ત્યારે અંગ્રેજ વેપારીઓએ ત્તેહખાનને મહારાજ સામે મદદ કરી હતી એ વાત મહારાજના જાણવામાં આવી હતી. હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના પેાતાના કામમાં જે આડે આવતા તેમને અને એ કામમાં ખલેલ કરનારને અને તેના મદદગારને મહારાજ ભૂલતા નહિ. એવાઓને સજા કરવામાં મહારાજ સખત પણ હતા. દુશ્મનને મદદ કરનાર અંગ્રેજ વેપારીઓને સજા કરી સીધા કરવાના મહારાજે વિચાર કર્યાં અને વિચાર પછી તૈયારી કરી મહારાજે ઇંડા રાજપુરી ઉપર ચડાઈ કરી. આ ચડાઈમાં મહારાજને વિજય મળ્યા. મહારાજે કેટલાક અંગ્રેજોને કેદ કર્યો અને એમની પાસેથી બહુ ભારે દંડ લીધા પછી તેમને છૂટા કર્યાં. આ પછી ચામાસાની ઋતુમાં મહારાજે જંજીરાને ઘેરા ધાલ્યા. આ વખતે ધેરા ધાલવાના કામમાં મહારાજ પોતે હતા. ધેરે। અસરકારક ન નીવડી શક્યા. બહુ પ્રયત્ન કર્યાં. ફત્તેહખાનને તેનાં વહાણાની જબરી મદદ હતી. વહાણાના બળથી ક્રૂત્તેહખાન મહારાજની સામે ટક્કર ઝીલી શક્યા હતા. મહારાજના લશ્કરે બહુ મહેનત કરી પણ તે ફત્તેહખાનને થકવી ન શક્યું. મહારાજ ચિંતામાં પડ્યા. આ નાકના સવાલ હતા. મહારાજે બહુ વિચાર કર્યાં, પણ ફત્તેહખાનને નમાવીને જંજીરા જીતવા માટે કઈ યુક્તિ સૂઝી નહિ. શિવ દિગ્વિજયમાં પંડિત પરમાનંદ લખે છે કે એક દિવસે મહારાજને જંજીરાની મૂઝવણુની બાબતમાં સાક્ષાત્કાર થયા. વરુણદેવે મહારાજને સ્વપ્નામાં દર્શન દીધાં. તેમણે મહારાજને કહ્યું કે “ તને જંજીરા કાઈ પણુ સંજોગામાં મળવાનું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું] છે. શિવાજી ચરિત્ર ૨૮૭ જંજીરા મેળવવું એ હમણું તે તારી શક્તિ બહારનું કામ છે. હું તને બીજે બેટ આપીશ. તે ઉપર તું જંજીરા જેવો મજબૂત કિલ્લો બાંધી શકીશ.” કહેવાય છે કે આ સાક્ષાત્કાર થયાથી મહારાજે ઘેરે ઉઠાવી લીધો. માલવણને કિનારે દરિયાઈ કિલ્લો બાંધવા માટે મહારાજે પસંદ કર્યો. ત્યાંના બેટની જમીન અનુકૂળ છે કે નહિ તથા જળવેગ કયાં વધારે છે તે નક્કી કરવાનું કામ મહારાજે તે કામના માહિતગાર કેળી લેકેને સોંપ્યું. કાળી લોકેએ જીવની દરકાર રાખ્યા સિવાય મહેનત કરી, મહારાજને જરુરની બધી હકીકતથી વાકેફ કર્યા. આ કાળી લોકેના કામની મહારાજે કદર કરી. આ કિલ્લાના બાંધકામ સંબંધી વધુ હકીકત નૌકાબળ સંબંધીના પ્રકરણમાં આવશે. જંજીરાનો ઘેરે ઉઠાવવાનું કારણ મહારાજને સાક્ષાત્કાર થયો હતો એ હતું એમ શિવભારત જણાવે છે, પણ ઇતિહાસની દૃષ્ટિથી જોતાં નીચે પ્રમાણેનું બીજું કારણ પણ જણૂાય છે. શિવાજી મહારાજે પાછું માથું ઊંચું કર્યું અને મુલકે લેવા માંડ્યા એટલે બિજાપુર બાદશાહને પાછા અજપ શરૂ થયો. આ માણસનું શું કરવું, શી રીતે દબાવી દેવો અને શી રીતે એનાં જડમૂળ .ઉખેડી નાખવાં એ ચિંતામાં અલી આદિલશાહ પડ્યો. વાડીના સાવંતે પણ મહારાજનો ઉત્કર્ષ ખમી શકતા ન હતા. એ પણ તેજોષથી સળગી રહ્યા હતા. શિવાજીની વધતી જતી સત્તાને દાબી દેવામાં આવે તે પિતાનું બળ ખૂબ વધે એ દાનતથી સાવંતે શિવાજીની સત્તા વધે તેમાં જરાએ રાજી ન હતા. એમની ખાતરી હતી કે જયાં સુધી શિવાજીની સત્તા જામેલી છે ત્યાં સુધી એ પોતે પ્રબળ થઈ શકશે નહિ અને શિવાજીને દબાવવાની એમનામાં શક્તિ નથી, એટલે એમણે વિચાર કર્યો કે બિજાપુરના બાદશાહની કુમક લઈ શિવાજીને નમાવવો. આવી રીતને વિચાર કરી સાવતિએ અલીને જણાવ્યું કે “શિવાજીની સત્તા દિવસે દિવસે પાછી જામવા લાગી છે. એનાં મૂળ ઊંડાં જશે તે બાદશાહતને નુકસાનકારક પણ નિવડશે. અમને પણ એની સત્તા સાલે છે. વખતસર એને દાબી દેવામાં નહિ આવે તો પાછળથી જડ જામ્યા પછી એનું નામ દેવું ભારે થઈ પડશે. બાદશાહ સલામતની ઈચ્છા હોય અને અમારી મદદે બિજાપુરનું લશ્કર અને મુળના બાજી ઘર પડેને આપવામાં આવે તે અમો શિવાજીની સામે ઝુંબેશ મચાવી એને જમીનદોસ્ત કરી નાખીશું.” શિવાજીની સામે થવા કેઈ સરદાર તૈયાર થાય છે તેને મદદ આપવા બિજાપુર સરકાર બહુ ખુશીથી તૈયાર થાય, એવી સ્થિતિ હતી. શિવાજીને સામનો કરે એવા કેઈ સરદારની શેાધળમાં અલી હતા, એવામાં સાર્વતિની આ સૂચના આવી. બાદશાહે બહુ આનંદથી એ સૂચના સ્વીકારી અને બહીલેલખાનની સરદારી નીચે બાદશાહે લશ્કરની એક ટુકડી સાવંતની મદદે મોકલી. વાડીના સાવંતને શિવાજીની સામે પૂરેપૂરી મદદ કરવા બાદશાહે માળના બાળ ઘોરપને હુકમ મોકલે બિજાપુર સરકારના સૈન્યની મદદથી વાડીના સાવંતે અને મુળના બાજી ઘેર પડે મહારાજને જડમૂળથી ઉખેડી નાખવાની તૈયારી કરી રહ્યા છે એવી ખબર મહારાજને મળી. આ ખબર મળી એટલે મહારાજ સાવંત અને ઘેર પડેનો સામનો કરી તેમની સાન ઠેકાણે આણવાના વિચારથી જંજીરાને ઘેરે ઉઠાવી વિશાળગઢ ચાલ્યા ગયા. અહીં મહારાજને તેમના પિતા સિંહાજી રાજા તરફથી પત્ર મળે, જેમાં બાજી ઘર પડેના સંબંધમાં સૂચના કરવામાં આવી હતી. બાળ ઘોરપડે અને સિંહાજીને બિયાબારું હતું એ આપણે પાછળ વાંચી ગયા છીએ. એક બીજાને જબરે દુશ્મનાવટ હતા. ખુદ બિજાપુરના બાદશાહે જાતે સિંહા અને બાળ ઘેર પડે વચ્ચે મીઠાશ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ બાજીએ સિંહાજીને દીધેલું દુખ અને કરેલ વિશ્વાસઘાત સિંહાજી ભૂલ્યા ન હતા. આદિલશાહીમાં સિંહાજીને અનેક રીતે સતાવનાર બાજી ઘર પડે હતો અને સિંહાને બાજી ઘર પડે ભારે દ્વેષ કરતો. સિંહાએ પોતાના પુત્રને પિતાના કટ્ટા વેરી બાજી ઉપરનું વેર વસૂલ કરવા પત્ર લખ્યો હતો. આ પત્રથી મહારાજની નજર આગળ બાજીનાં દુષ્ક ખડાં થયાં. પિતાને સતાવનાર, તેમને ક્લ કરનાર, ઇર્ષાને લીધે તેમના ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું જુલમ ગુજારનાર બાજી હતા, એ મહારાજ જાણતા હતા. બીજી ઘેર પડે મુળમાં છે એની ખબર મહારાજને મળી ગઈ. મહારાજે એના ઉપર છાપ મારવામાં જરાપણ ઢીલ કરી હતી તે સાવંત પિતાની યુક્તિમાં ફાવી જાત અને મહારાજને બહુ મુશ્કેલીમાં આવવું પડત. પણ મહારાજે તરત જ તૈયારી કરી, ૩૦૦૦ ઘેડેસવારે લઈ મુળ ઉપર છાપો માર્યો. પિતાના દુશ્મનનું વેર પેટ ભરીને લેવાને મહારાજનો ઘણા દિવસથી વિચાર હતા. સિહાજીને કેદ પકડનાર અને તેના ઉપર ત્રાસ વર્તાવનાર આ જ દુષ્ટ હતા, એ જ્યારથી મહારાજે જાણ્યું, ત્યારથી મહારાજ એ વેર વસૂલ કરવા અનુકૂળ તક શોધી રહ્યા હતા. જે તકની રાહ જોઈ રહ્યા હતા તે તક મળી એટલે મહારાજે જરા પણ ઢીલ થવા દીધી નહિ, બાજી ધારપડ અને મહારાજ વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. બાજી અને તેના છોકરાએ બહુ બહાદુરીથી લડયા. લડતાં લડતાં રણમાં પડથા. મહારાજ જીત્યા અને એમણે મુળ સર કર્યું. ૨. સાવતિને સલાહ કરવી પડી. અલી આદિલશાહે એક સરદારને લશ્કર આપી સાવંતને મદદ કરવા માટે રવાના કર્યો હતો, પણ બિજાપુર રાજ્યમાં ઠેકઠેકાણે અવ્યવસ્થા અને અસંતોષ થવાથી સરદારને લશ્કર સાથે પાછો બોલાવ્યા. વચન આપ્યા મુજબ અલી આદિલશાહ સાવંતોને કુમક ન આપી શકે. સાવંતોની સ્થિતિ બહુ જ કફોડી થઈ પડી. જેની હિંમત ઉપર અને જેના લશ્કરી જોર ઉપર શિવાજીને છંછેડીને સામને કરવાને હતો, તેણે અણી વખતે મદદ ન આપી. બિજાપુર બાદશાહ તરફથી કેઈ પણ પ્રકારની કુમક મળી શકે એમ નથી, એવું જ્યારે સાવંતોએ જાણ્યું, ત્યારે ખૂબ ગભરાયા અને મૂઝાયા. આવી સ્થિતિમાં કોઈની મદદની તો એમને જરૂર હતી જ, એટલે એમણે દક્ષિણમાં વેપાર કરતા અને વેપાર માટે કાઠી ઘાલીને પડેલા પોર્ટુગીઝની મદદ માગી. આ પોર્ટુગીઝ લોકેએ સાવંતના માગવાથી તેમની કુમકે એક નાની ટુકડી મોકલી. શિવાજી મહારાજે સાવંતને ઘાણ વાળ્યો. આખરે સાવતો બિચારા થાક્યા અને મહારાજને શરણે આવ્યા. સાવંતોએ મહારાજને પિતાંબર શેણવી મારફતે વિનંતિ કરી કે “અમારો પણ ભેંસલે કુટુંબ સાથે સંબંધ છે. અમે આપને શરણે આવ્યા છીએ. અમને બચાવો. અમારું રક્ષણ કરે. અમારા અપરાધની ક્ષમા કરો. હવે પછી અમે આપની સાથે પ્રમાણિકપણે વર્તીશું.” મહારાજને સાવ તેની દયા આવી અને એમને આશ્રય આપે. સાવંતની આવકમાંથી અધ આવક સાવંતને આપી. અધ મહારાજની તીજોરીમાં જમે કરવાનું નક્કી કરવામાં આવ્યું. ૩૦૦૦ માણસનું લશ્કર સાવંતએ હંમેશ પિતાની પાસે તૈયાર રાખવું અને મહારાજને જ્યારે જરૂર પડે ત્યારે તે લશ્કર આપવું એવી શરત થઈ મહારાજે ઊંડાને કિલ્લે કબજે કર્યો અને આ દિનથી સાવંતનું રાજ્ય શિવાજીનું ખંડિયું બન્યું. આ સંબંધમાં સભાસદ જણાવે છે કે “સાવંતને પગાર તરીકે ૬૦૦૦ હન આપવાનું નક્કી કર્યું હતું. બીજી શરત એ હતી કે સાવંતએ કુડાળ કલ્લામાં રહેવું, પણ ત્યાં મકાન, કાઠીએ, થાણાં, કેટ વગેરે કાંઈ પણ બાંધવું નહિ અને લશ્કર એકઠું કરવું નહિ.” આ સાવંત કુટુમ્બમાં તાનાજી સાવંત કરીને એક પાણીવાળો સરદાર હતા. મહારાજે એને અને રામદળવી નામના બીજા બુદ્ધિશાળી પુરુષને પિતાની નોકરીમાં લઈ લીધા. આ રામદળવીની સાવંતને ભારે દૂફ હતી અને એની દૂફે સાવંતે શિવાજી સામે માથું ઊંચકતા એ મહારાજને શક હતું. રામદળવીને પોતાની નોકરીમાં નોંધી, લશ્કરની એક ટુકડી આપી, કોંકણપટ્ટીના કેટલાક પ્રાંતના બંબની જવાબદારી એને માથે નાખી. આવી રીતે રામદળવીને સાવંતોથી જુદો કર્યો. સાવંતેને મહારાજે માફી આપી, પણ સાવંતેને મદદ કરનાર પોર્ટુગીઝ ઉપર મહારાજને ગુસ્સે જરાયે નરમ પડી ન હતે. મહારાજે પંચમહાલ, મર્દનગઢ વગેરે પ્રાંત કબજે કરી, તરત જ ગોવા ઉપર નજર ફેરવી. પિટુગીઝોના મુલક ઉ૫ર ચડાઈ કર્યાથી પોર્ટુગીઝ ગભરાયા. પોર્ટુગીઝને લાગ્યું કે હવે શિવાજી છોડશે નહિ, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ] છ, શિવાજી ચરિત્ર ૨૮૯ ગમે તે પ્રયત્ન એને સમજાવી, શાંત પાડવે. ફિરંગીઓએ અનંત શેણવીને મહારાજ પાસે સુલેહના સંદેશા આપીને મોકલ્યો. શેણવીએ મહારાજ સાથે સંદેશાઓ શરૂ કર્યા અને ફિરંગીઓને જણાવ્યું કે સુલેહના સંદેશા શરૂ થઈ ગયા છે, એટલે શિવાજી બેસાવધ રહેશે. એ તકને લાભ લઈ, એના ઉપર રાત્રે અચાનક હુમલે કરવો.” ફિરંગીઓને ગળે આ વાત ઊતરી અને એમણે અનંત શેણવીને માણસોની મદદ આપવાનું કબૂલ કર્યું. અનંત શેણીએ મહારાજ ઉપર છાપો મારવાની તૈયારી કરી. તૈયારી બહુ છૂપી ચાલતી હતી, પણ ગણેજી નામના ટંડેલને આ તૈયારીની ખબર પડી. એણે વિચાર કર્યો કે “મહારાજ હિંદુત્વની રક્ષા કરવા માટે પોતાના પ્રાણને ભારે જોખમમાં ઉતારી રહ્યા છે તે મારા જે સાધારણ માણસ મહારાજની શી સેવા કરી શકે ? મારાથી બીજું કાંઈ ન બને તે મને જે ખબર મળી છે, તે મહારાજને આપી, મારી ફરજ અદા કરું. હિંદુત્વ રક્ષણના કાર્યમાં પીડા પામતી પ્રજાનાં દુખ દૂર કરવાના કામમાં મહારાજ જે પ્રયત્નો કરી રહ્યા છે, તેમની યત્કિંચિંત સેવા મારે હાથે થાય તે હું મારી જિંદગીનું સાર્થક માનીશ.” ગણોજીએ આવો વિચાર કરી, શિવાજી મહારાજને ચેતવણી આપી. મહારાજ હેહા કર્યા વગર જે રાત્રે છાપ આવવાનો હતો તે જ રાત્રે પિતાનું લશ્કર લઈ, પિતાની છાવણી કાયમ રાખી, છાવણીથી આસરે ૧-૨ માઈલ દૂર જઈ છુપાઈ રહ્યા. અનંત રણવીએ ૧૦૦૦૦ કિરગી લશ્કર સાથે મહારાજની છાવણી ઉપર મધ્ય રાત્રે છાપે માર્યો. ફિરંગી લશ્કરે છાવણી નજીક જઈ, બંદુકને બાર કરવા માંડ્યા. થોડા વખત સુધી તે ફિરંગીઓને છાપ મારવા દીધે. ફિરંગીઓ પણ આનંદમાં આવી ગયા હતા. પ્રતિઃકાળનું અજવાળું થતાં જ મહારાજે ફિરંગીઓ ઉપર છાપો માર્યો અને ભારે કતલ ચલાવી. ૧૦૦૦૦ નું લશ્કર હતું તેમાંથી એકાદ હજાર, પાછા જઈ શક્યા. ઘણુની કતલ થઈ. કેટલાક પાણીમાં પડીને નાસતાં ડૂબી મુઆ, કેટલાક કેદ પકડાયા. મહારાજ ફિરંગીઓના આ કાવત્રાથી ક્રોધે ભરાયા હતા. એમણે ફિરંગીઓને પ્રદેશ લૂંટવા માંડ્યો. કેટલાક ગામે તે બાળીને ભસ્મ કરી નાંખ્યાં. કુંડાળ, બાંદા, સાંકળી વગેરે ઠેકાણે મહારાજે પોતાનાં થાણાં બેસાડી દીધાં. ફિરંગીઓના મલકમાં થાણા બેસાડી દીધાથી કિરગીઓ ગભરાયા. ગાવા પ્રાંત હવે હાથમાંથી ચાલ્યો જશે, એમ ફિરંગીઓને લાગ્યું અને અનંત શેણીની બદસલાહનું આ પરિણામ હતું એની એમને ખાતરી થઈ. ફિરંગીઓએ મહારાજ તરફ વકીલ મોકલી, પિતાનો પશ્ચાત્તાપ પ્રકટ કર્યો અને અનંત શેણીએ એમને આડે રસ્તે દોરીને આ ખાનાખરાબી કરી, એ પણ કબૂલ કર્યું. પિતાના વકીલ સાથે ફિરંગીઓએ ૨૦,૦૦૦ પુતળી, ભારે પોષાક અને કીમતી નજરાણું મહારાજને મોકલ્યું અને થયેલી ભૂલ માટે ક્ષમા માગી, સલાહ કરવા વિનંતિ કરી. મહારાજે વિનંતિ માન્ય રાખી અને ફિરંગીઓ સાથે સલાહ કરી. મુખ્ય શરત એ હતી કે ફિરંગીઓએ મહારાજને દર વર્ષે નવી તે આપવી, દર વર્ષે અમુક કિંમતનું જવાહિર મહારાજને નજરાણું તરીકે મોકલવું અને ફિરંગી વહાણને પરવાને મહારાજ પાસેથી લે. (ઈ. સ. ૧૬૬ર.). ૩. દક્ષિણમાં શાહિસ્તખાનની હિલચાલ-બાજી બદલાઈ આદિલશાહીમાંથી નીકળી આપણે ફરી પાછી દક્ષિણની મુગલાઈ તરફ નજર કરીશું. શાહિસ્તખાને મહામુસીબતે ભારે ભોગ આપીને શિવાજી મહારાજનો એક નાનું સરખું ચાકણનો કિલ્લે કબજે કર્યો. એ કબજે કરવામાં ખાનને કેટલું વીત્યું અને એક નાને કિલ્લે લેતાં કેટલા બધા દિવસો થયા, એ બધું આપણે વાંચી ગયા. ખાન પૂનામાં રહેતો હતો ત્યારે ત્યાં બાબાજી દેશપાંડે અને હોનાપા દેશપાંડે નામના બે દેશમુખને શિવાજી મહારાજને મુલક જીતવા માટે ખાને મોકલ્યા. આ મરાઠા સરદારોએ ખાનના ફરમાન મુજબ મુગલ લશ્કરના બળથી મહારાજને શેડો મુલક જીત્યો પણ ખરો. કલ્યાણ અને ૪ ભીંવડી આ વખતે મુગલેના હાથમાં ગયાં. મહારાજને આ મરાઠા સરદારો ઉપર ઘણે જ ગુસ્સો ચડો. આ દેશમુખને એક સંગે સંભાજી નામે હતો. તે મહારાજને સરદાર હતો. એક વખતે દરખાસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ છે. શિવાજી ચરિત્ર (ારણ ૭ મું મહારાજે આ સંભાજી સરદારને બાબાજી અને હોનાપા દેશપાંડેના સંબંધમાં મહેણું માર્યું. આ સરદારથી એ મહેણું સહન ન થયું. મહારાજે ભરસભામાં પિતાનું અપમાન કર્યું એમ સંભાજીને લાગ્યું. સંભાજી બહુ પાણીદાર હતે. કોઇનાં મહેણું ટાણું સહન કરે એવા એ ન હતો. એણે મહારાજને છેડા અને મગલ શાહિતખાનનો આશ્રય લીધે. સરદાર સંભાજી પાણીવાળે હતું, તેમ જ બળવાન પણ હતા. તે જમાનામાં તે ભાગમાં એ અંગબળ માટે પ્રસિદ્ધ હતા. ખાન પાસે જઈ એણે આશ્રય માગે. પિતાનું અંગબળ ખાનને બતાવવા માટે સંભાજીએ ત્યાં આગળ એક સુંદર મજબૂત બાદશાહી ધેડે હતા તેને ચારે પગે ઊંચકી અદ્ધર કર્યો. સંભાજી સરદારનું આ બળ જઈ, ખાન અતિશય ખુશ થશે અને શંભાજીને ૫૦૦ ઘોડેસવારની સરદારી આપી. શંભાજી મલકુર નામના ગામમાં મુગલ અમલદાર તરીકે મુગલ થાણદાર નિમાયે. દુશ્મન દળના બળવાન સરદાર કરતાં ફૂટેલે સરદાર વધારે નુકસાન કરે એ વાત મહારાજની ધ્યાન બહાર ન હતી. પિતાના પક્ષનો માણસ જે આખા પક્ષના વિચારો અને હેતુઓથી વાકેફ હોય, ઘણી છાની વાતો જાણતા હોય અને પક્ષની તથા પક્ષના માણસની નબળાઈ જેણે જોઈ અને જાણી હોય એ માણસ ફૂટીને જે શત્રુની સોડમાં ભરાય, તે તે ભારે દુશ્મન નીવડે છે. એવા માણસને મનાવી લેવામાં જ માલ છે અને તેમાં ફળીભૂત ન થવાય તે તેને નાશ કરે જ છૂટકે હોય છે, એ વાત મહારાજ જાણતા હતા. સંભાજી ફૂટીને ખાનના પક્ષમાં ગયો અને મુગલ અમલદાર તરીકે મલકર ગામે મહાલી રહ્યો છે એ હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની મહારાજની યોજનાને નુકસાનકારક નીવડશે એની મહારાજને ખાતરી હતી અને એ કારણને લીધે મહારાજે તેને કબજો લેવા માટે તેના ઉપર પિતાના એક સરદારને મોકલ્યો. મહારાજના લશ્કરની એક ટુકડી લઈ એક સરદારે શંભાજી ઉપર ચડાઈ કરી. મહારાજના સરદાર અને સંભાજી વચ્ચે લડાઈ થઈ. શંભાજીને આ લડાઈમાં પરાજય થયો અને એ મરાયો. મલપુર ગામ બાળીને ભસ્મ કરવામાં આવ્યું. | મામા શાહિતખાનને બહુ મોટું લશ્કર અને યુદ્ધ સામગ્રીનાં ભારે વાહન આપીને ઔરંગઝેબે શિવાજી મહારાજને કયડી નાખવા માટે ઉત્તર હિંદુસ્થાનથી દક્ષિણમાં રવાના કર્યો. શાહિસ્તખાન અનુભવી અને કસાયેલે સરદાર હોવાથી શિવાજી મહારાજને જોત જોતામાં જડમૂળથી ઉખેડી નાખશે એવી ઔરંગઝેબની માન્યતા હતી. શિવાજીની સત્તા તેડ્યાના, ઊભી થતી મરાઠી સત્તાને નાશ કર્યાના અને દક્ષિણમાં મુગલેને દિગ્વિજય થયાના સમાચાર સાંભળવા ઔરંગઝેબ બહુ આતુરતાથી રાહ જોતા હતા. વારંવાર મળતા સમાચાર ઉપરથી ઔરંગઝેબ સમજી ગયો કે એની માન્યતા ભૂલભરેલી હતી. મામા શાહિતખાન ધાર્યું કામ કરી શક્યા ન હતા. મહીનાના મહીના સુધી ખાન મેટા લાવ લશ્કર સાથે દક્ષિણમાં પડી જ રહ્યો. શિવાજીને જમીનદોસ્ત ન કરી શક્યો, એટલું જ નહિ પણ ખાને એકે એવું પરાક્રમ દક્ષિણમાં ન કર્યું કે જેથી દિલ્હીપતિને સંતોષ થાય. મામા ઉપર ભાણેજની બહુ મહેરબાની હતી, એટલે મામાની મદે ભાણાએ દિલ્હીથી ૧૦૦૦૦ માણસ સાથે રાજા યશવંતસિંહને દક્ષિણમાં મોકલ્યો. મહારાજના સર સેનાપતિ નેતાજી પાલકરે મુગલ પ્રજાને તોબા પોકરાવી રૈયતને હેરાન કરી મુલક વેરાન કરવાને સપાટ ચલાવ્યો હતો. દક્ષિણની મુગલ પ્રજામાં નેતાજીએ ત્રાસ વર્તાવ્યો હતો. નેતાજી મુગલોને સામી લડાઈ આપતે નહિ. ગનીમી પદ્ધતિથી એણે મુગલેને થકવવા માંડ્યા. ઓચિંતા છાપા મારી મુગલ લશ્કરને સતાવી, એવી યુક્તિથી એ નાસવા માંડે કે શત્રુ એની પૂછે પડે અને અમુક સ્થળે જઈ પાછા ફરી સામનો કરતા અને પહેલેથી આજુબાજુ સંતાડી રાખેલી ટુકડીઓ પણ પોતાની ગુપ્ત જગ્યાએથી નીકળી મુગલે ઉપર મારો ચલાવતી. યુક્તિથી મુગલ લશ્કરની ટુકડીઓને ચારે તરફથી ઘેરી નેતાજી માર મારતે. આ પદ્ધતિથી મોટા લશ્કર સામે ઘેડ બળવાળો પણ ઝઝૂમી શકે, તેથી નેતાજીએ આ યુક્તિનો ઉપયોગ કરવા માંડ્યો. મુગલ સેનાપતિ રોજ રોજ મુગલ અમલદારોની શિવાજીનાં માણસો સામેની ફરિયાદ અને રોદણાં સાંભળી કંટાળી ગયે, કાયર થઈ ગયું. આખરે શાહિખાને એક મોટું લશ્કર એક બાહોશ મુગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ હું સુ ] ૭. શિવાજી સ્ત્રિ ર૧ સરદારને આપી બધે બંદોબસ્ત કરવા હુકમ કર્યાં. આ મુગલ સેનાપતિએ યુક્તિ પ્રયુક્તિથી નેતાજીને પકડી પાડ્યો અને તેને ખરે ખાંડે યુદ્ધ કરવાની ફરજ પાડી. યુદ્ધ બહુ જબરું થયું. બન્ને તરફના સેનાપતિઓએ પેાતાનું સમરકૌશલ્ય અજમાવ્યું. નેતાજીએ પોતાનું બળ, શૌર્યાં, હિંમત વગેરે પૂરેપુરાં ખતાવ્યાં. મુગલ લશ્કરને ખૂબ નુકશાન કર્યું, પણ મુગલોનું સંખ્યાબળ બહુ ભારે હાવાથી નેતાજી પાલકરને પરાજ્ય થ્યા. નેતાજી ધવાયા અને મરાઠાએ હાર્યાં. મુગલાના હાથમાંથી ધવાયેલા નેતાજી નાસી છ્યો. મુગલાએ તેની પૂ પકડી નેતાજી ઉપર ભારે આક્ત આવી પડી. શરીર ઉપર ભારે જખમા થયા હતા, લશ્કર રતો થઈ ગયું હતું, પરાજયને લીધે લશ્કર નાસીપાસ થયેલું હતું, દુશ્મન તદ્દન નજીકમાં આવી પહેાંચ્યા હતા, આવા સંજોગામાં મુગલાના હાથમાં નેતાજી આવી જાત અને તેથી મરાઠાઓને બહુ ભારે કટકા લાગ્યા હેત, પણ હિંદના સિતારા પાધરા હશે એટલે પ્રભુએ રુસ્તમઝમાનના અંતઃકરણમાં પ્રેરણા કરી. મહારાજના મિત્ર રુસ્તમઝમાનની સાચી સેવા આ વખતે કામ લાગી ગઈ. એણે નેતાજીની પૂરું પડેલા મુગલ સેનાપતિને જણુાવ્યું કે આ દક્ષિણ દેશ ડુંગરાળ છે. ખીણુ અને ગુફાઓમાં મરાઠા પેસી જાય છે અને એમની પૂ પકડવી એ ભારે મુશ્કેલીનું કામ છે. આ દેશના ભોમિયા વગર એમની પૂઢ કાઈ પકડી શકતું નથી. તમે તેમને કાટિ ઉપાયે પણ પકડી શકવાના નથી અને આ ધાડા અરણ્યમાં અને ખીણામાં યુક્તિથી તમને લઈ જઈને મરાઠાએ તમારાં હજારા માણસાના ધાણુ વાળી દેશ. ઘણાને તેઓ ગારદ કરશે. નેતાજીને જ પકડવા હાય તા હું તેની પૂð પડી તેને કેદ કરીશ. મરાઠાઓની પૂંઠે આ મુલકમાં પકડવી એ ભારે જોખમનું કામ છે. ” રુસ્તમઝમાનની સૂચના મુગલ સેનાપતિને ગળે ઉતરી. મુગલ સેનાપતિ પાછો ફર્યો અને નેતાજી બચી ગયા. અણી ચૂક્યા સેા વર્ષ જીવે એ પ્રમાણે જ થયું. 66 ૪. ભાજી બદલાઈ. ઉત્તર હિંદુસ્થાનમાંથી દક્ષિણમાં આવીને શાહિસ્તખાને લગભગ ૧ વષઁ સુર્પી દોડધામ અને ધમાલ કરી. પછી મામુ ઠંડા પડી ગયા. ચાકણા કિલ્લેા લેતાં મામુને નાકે દમ આવી ગયો. થાડા લશ્કરવાળા આ ડુંગરના ચૂઅને પાંજરામાં પૂરવાનું કામ કેટલું કઠણુ હતું, તેની ખાનને ખબર પડી ગઈ. કેટલી વીસીએ સા થાય છે, તે ખાને ચાકણુના કિલ્લાને ઘેરા બ્રાહ્યા ત્યારે બરાબર જણાયું. ચાકણુના અનુભવથી ખાનને લાગ્યું કે મહારાજના કિલ્લા લેવા એ સહેલું કામ નથી. કડી લેતાં પાટણ જતું રહે, એવા પણ બનાવ વખતે બની જાય, તેથી ખાન બહુ સાવધ રહેતા. ચાકણુની લડાઈમાં ફિરંગાજી નરસાળાનાં પરાક્રમા જોઈ, ખાન તા હેબતાઈ ગયો હતા. જીતેલા મુલકને ટકાવી રાખવા એ જ આ સંજોગામાં ડહાપણુ ભરેલું માની, ખાન પૂનામાં ખાનપાનમાં ગુસ્તાન થઈને પડ્યો હતા. ખીજું મહારાજ જ્યારે બિજાપુર સત્તા સામે લડવામાં રાકાયેલા હતા, મહારાજ જ્યારે પનાળાના કિલ્લામાં ઘેરાયેલા હતા, ત્યારે તેમના સરદારાએ જે શૌય, હિંમત, મુત્સદ્દીપણું તથા કુનેહ બતાવ્યાં તે અનુભવીને ખાન, મહારાજનાં શૌર્ય'ની કલ્પના કરી શક્યો. મહારાજને નાહક છેડવામાં માલ નથી, એમ માની ખાન શાંત રહ્યો હતા. મહારાજને જોતજોતામાં હું ભોંય ભેગા કરી દઈશ એવી પ્રતિજ્ઞા ખાને દિલ્હીથી નીકળતી વખતે કરી હતી તે તે ભૂલી ગયો. મહારાજે જોયું * ખાન દ્વીલે થઈ ને બેઠા છે. તે તકના લાભ લઈ, મુગલ મુલક ઉપર છાપા મારવાની એમણે શરૂઆત કરી. મારા ત્રિષક પીંગળની સરદારી નીચે પાયદળ તથા નેતાજી પાલકરની સરદારી નીચે હયદળ સોંપી, તેમને મુગલેાના સામના કરવાની સૂચનાઓ આપી. કલ્યાણુ ભીંવડીના મુલક તથા તે ગાળાના કિલ્લાઓ કબજે કરી લેવાની જવાબદારી મારાપત પીંગળને માથે નાખવામાં આવી. નેતાજી પાલકર મુગલાના દૂર દૂરના મુલકામાં જઈ પહોંચ્યો અને મહારાજની સત્તા પાછી જમાવી. બાલામ્રાટ, પરાંડે, હવેલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨ટર છ, શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું ક્લબૂર્વા, આવસા, ઉદગીર વગેરે ગામે નેતાજીએ મહારાજની સત્તા નીચે આપ્યાં. નેતાજી આગળ વધતો વધતો ઠેઠ ઔરંગાબાદ સુધી જઈ પહોંચ્યો. ૫. નગરની લડાઈ. નેતાજી વિજય મેળવતે ઔરંગાબાદ જઈ પહોંચ્યો ત્યારે ત્યાં મહકુબસિંહ નામને મુગલ સૂબેદાર હતું. આ સૂબેદાર નેતાજીની સામે થયો. નગર આગળ જબરી લડાઈ થઈ. મહમુઅસિહ બહુ બહાદુરીથી લડ્યો, પણ નેતાજીના મારા આગળ એનું ચાલ્યું નહિ. મહકુબસિહ હાર્યો અને તેના કબજામાંને લડાઈને સામાન નેતાજીને હાથ લાગે. નેતાજીએ મુગલ મુકેમાંથી ભારે લૂંટ કરી ધન તથા યુદ્ધને માટે ઉપયોગી એ સામાન મહારાજ તરફ રવાના કર્યો. ૬. પ્રબળગઢની છત. આ વખતે પ્રબળગઢ નામને કિલ્લો મુગલેના કબજામાં હતું તેના ઉપર મહારાજની નજર પડી. એ કિલ્લે લેવા માટે મહારાજે પ્રયત્ન કરવા માંડ્યા. કિલ્લાને રજપૂત કિલ્લેદાર બહુ બહાદુરીથી કિલ્લાનો બચાવ કરતા હતા. આવા બહાદુર નરને પિતાના પક્ષમાં લઈ, કિલ્લે કબજે કરવાને મહારાજને વિચાર હતા, પણ તેમાં મહારાજ ફાવ્યા નહિ. રજપૂત નરવીરની સાથે બને ત્યાં સુધી સુલેહથી કામ લેવાની મહારાજની પદ્ધતિ હતી. રજપૂત સરદારને સામને કરવો પડે તે બની શકે ત્યાં સુધી એને સમજાવીને પતાવટ કરવાને મહારાજ પ્રયત્ન કરતા. પણ નાઈલાજે સામને કર પડે તે તે લાચારીથી કરતા. પ્રબળગઢનો રજપૂત કિલ્લેદાર કેસરીસિંહ બહુ મક્કમ વિચારને હતેા. એણે મહારાજનું માન્યું નહિ, એટલે મહારાજને એની સામે હથિયાર ઉચકવાં પડવાં. કેસરીસિંહ બહુ બળવાન અને બહાદુર હતો. એ કિલ્લા ઉપર મહારાજે પોતે હલ્લે કર્યો. કેસરીસિંહે બહુ બહાદુરીથી એ કિલ્લે સાચવ્યું. ઘણા દિવસ સુધી લડાઈ ચાલી. મહારાજે પણ બહુ સુંદર રીતે યુદ્ધ ચલાવ્યું હતું. આખરે કેસરીસિંહ નાસીપાસ થયો અને એણે કેસરિયાં કર્યો. મરવાને આખરને નિશ્ચય કરી કેસરીસિંહ લશ્કર સાથે મહારાજના લશ્કર ઉપર તૂટી પડ્યો. બહુ ભારે લડાઈ થઈ કેસરિયાં કરેલ કેસરીસિંહ પોતાના લશ્કર સાથે રણમાં પડયો. કિલે મહારાજના તાબામાં આવ્યો. મહારાજને વિજય થયો. લડાઈ પછી મહારાજે હિંદુ મુડદાંઓને અગ્નિદાહ અપાવ્યો. સરદાર કેસરીસિંહનું શબ ખેાળી એને રજપૂત સરદારને શોભે એવા દમામથી અગ્નિસંસ્કાર કરાવ્યો. મહારાજે પ્રબળગઢનો કબજો લીધે. કેસરીસિંહની માતા અને તેની એક કુંવરી કિલ્લા ઉપર રહી ગયાં હતાં, તેની મહારાજને ખબર મળી એટલે મહારાજે તરતજ એ બાઈઓને માનભેર બોલાવી મંગાવી પોતાની પાસે રાખ્યાં. કેસરીસિંહની માતાને મહારાજે વડીલ ગણીને માન આપ્યું અને પુત્રીને સત્કાર કર્યો. થોડો કાળ વીત્યા પછી એ બંને બાઈએ પોતાને દેશ જવાની ઈચ્છા દર્શાવી, ત્યારે મહારાજે એમને વસ્ત્રાલંકાર વગેરે સર્વ સાધને આપી, એમની ઈચ્છા મુજબ એમને વિદાય આપી. ૭. શિવાજી મહારાજ સામે આદિલશાહીનું ગુપ્ત તહનામું. દરેક રાજ્યની સત્તા તેના સરદારની શક્તિ ઉપર આધાર રાખે છે. આદિલશાહી બાદશાહતના સરદારે હીભ પડી ગયા હતા. બિજાપુર દરબારને શોભા આપનારા સરદારમાં એકપણ સરદાર એવો નહેતા સો કે જે બાદશાહતની ઈજત જાળવવા માટે શિવાજીનો સામનો કરવા મેદાને પડે. શિવાજીને નાશ થાય એવી સરદારોની ઈચ્છા હતી, પણ તે કરવાની શક્તિ એમનામાં નહતી. પ્રબળ ઈચ્છા હોય પણ તે મેળવવાની શક્તિ ન હોય ત્યારે માણસ વધારે સંકુચિત બુદ્ધિને બનતું જાય છે. “મ કોર ઔર સુરક્ષા પોત” એવી દશા બિજાપુરના ઘણાખરા સરદારની થઈ હતી. કેકણપટ્ટીનો બિજાપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છે મેં 1 ૭. શિવાજી ચરિત્ર ૨૩ સરકારના મુલક મહારાજ કબજે કરી રહ્યા હતા. કર્ણાટકમાં અશાંતિ ચાલુ હતી. આદિલશાહીમાં ઠેરઠેર અર્સતેષ અને અશાંતિ દેખાઈ રહ્યાં હતાં. પ્રજાને વ્યાજબી અસંતષ જીલ્મી સત્તાને ઉડાવનારા મુગા પણ જાલીમ દારૂગોળા હેાય છે. પ્રજામાં ફેલાયેલા અસંતાષને મુત્સદ્દી રાજની પડતીનાં ચિહ્નો માટે છે. આદિલશાહીમાં અસંતેાષ વધતા જતા હતા. આદિલશાહી સરદારામાંના ધણા આ સ્થિતિના લાભ લઈ સ્વતંત્ર થઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. બાદશાહની ઈજ્જતની ઘેાડાને જ પડી હતી. સુધાળના ખાજી ધરપડે બિજાપુર સરકારની સત્તા વધારવા તથા ઈજ્જત સાચવવા પોતાથી બનતું કરે એવા હતા તેને શિવાજી મહારાજે નાશ કર્યાં. બાદશાહતની ઈજ્જત ઉપર આફત આવે ત્યારે અથવા એવું કાઈ સંકટ ઊભું થાય ત્યારે સંકટ સામે બાથ ભીડવા હવે અલી આદિલશાહ પાસે સમખાવા માટે ફક્ત એક જ નામીચા સરદાર રહ્યો હતા, જેણે શિવાજી મહારાજને નમાવવા માટે અનેક વખતે ભગીરથ પ્રયત્ન કર્યા હતા. તે વાડીને સાવંત હતા. જ્યારે જ્યારે શિવાજી મહારાજને દબાવવાને વખત આવતા ત્યારે ત્યારે બિજાપુર બાદશાહ વાડીના સાંતા તરફ નજર નાખતા. સાવંતને મદદ આપવાનું કબૂલ કરી પાછળથી બિજાપુર સરકાર મદદ ન આપી શકી એટલે સાવતા હારી ગયા અને લાચાર અન્યા અને મહારાજને તાબે થયા. આ વખતે જો બિજાપુર સરકારે સાવતાની મદદ માટે માલેલું લશ્કર પાછું ન ખેાલાવી લીધું હાત તે યુદ્ધની બાજી બદલાઈ જાત. પૂરેપુરી ન બદલાત તે। જે સ્થિતિ સાવતાની થઈ તે તેા નજ થાત. બિજાપુર સરકારને અણી વખતે કામ લાગે એવા દમવાળા અને શક્તિવાળા આ વાડીના સાવંતેાજ હતા. એમને પણ આખરે બિજાપુર દરબારે ખાયા. બિજાપુર સરકાર તરફથી કુમક ન મળી તેથી જ સાવતા લૂંટાયા. સાવાને શિવાજી મહારાજે સર કર્યાની ખબર બિજાપુર ગઈ ત્યારે બિજાપુર દરબારમાં ભારે ગ્લાનિ ફેલાઈ. કાંકણપટ્ટીમાં અણી વખતે શિવાજીની સામે ઊભા કરવા માટે સરદાર સાત જ હતા તે પણ શિવાજીએ જીતી લીધા એટલે હવે કાંકણપટ્ટીમાં શિવાજી પાતાનાં મૂળ ઊંડા ધાલી રહ્યો હતા, તેને અટકાવનારૂં કાઈ શક્તિવાળુ રહ્યું નહિ. શિવાજી નિવિઘ્ને પોતાનું કામ કાંકમાં કરે જ જશે તે કાંકણપટ્ટીના એણે જીતેલા મુલક પાછા લેવાની આશા છેાડવી પડશે વગેરે અનેક વિચારાથી બાદશાહી સરદારાને મનમાં ખૂબ લાગી આવ્યું. જંજીરાના સીદીએ બિજાપુર સરકારનું પેત અનેક પ્રસંગે પારખી લીધું હતું એટલે એ આદિલશાહીને બિલકુલ ધરાવતા જ નહિ. શિવાજી મહારાજની વધતી જતી સત્તાથી બિજાપુર બાદશાહત ડાલવા લાગી. કાંકણપટ્ટીમાં બિજાપુર સરકારના જીતેલા મુલક કબજે રાખીને મહારાજને સતાષ થવાના નથી, એ એટલેથી જ અટકવાના નથી, એની આદિલશાહી મુત્સદ્દીને ખબર હતી. શિવાજી મહારાજનું વધતું જતું જોર કાઈ પણ રીતે જો અટકાવવામાં નહિ આવે તા ભારે અનર્થ થશે, બાદશાહતના પાયાને પણ ધક્કો લાગશે અને આલિશાહીને જમીનદોસ્ત પણ કરી દેશે એવી બિજાપુર દરબારના મુત્સદ્દીઓને બીક હતી. ધણા વર્ષોથી આદિલશાહીની અંદરની સ્થિતિ બહુજ ખરાબ થઇ ગઈ હતી. માંહેામાંહેના ઝધડાને લીધે સલ્તનતના પાયાને ઉધાઈ લાગી હતી અને શિવાજી જેવા કાબેલ મુત્સદ્દી આ ભેદ કળી ગયા હતા. તે પેાતાની સત્તા વધારવામાં આદિલશાહીની નબળાઈના લાભ લેવા ચૂકતા નહિ. આદિલશાહીની સ્થિતિ બાર ભૈયા અને તેર ચૉકા ” જેવી થઈ હતી. દરબારના સરદારામાં ઘણા પક્ષેા પડી ગયા હતા. પક્ષામાં પણ નાના પક્ષ અને તેમાં પણ ભેદ ઊભા થયા હતા. એક પક્ષ એવા હતા કે તેના સરદારા પેાતાની ઉન્નતિ બાદશાહની કૃપા સપાહ્ન કરીને જ કરી શકતા હતા. આ રાજનિષ્ઠ પક્ષમાં સરદાર મહીલાલખાન, સ. ઈબ્રાહીમખાન, સ. મૌલવી અહમદ, સ. શહાસાહેબ વગેરેને મૂકી શકાય. બીજો પક્ષ એવા હતા કે જેમા સરદારા પેાતાના ખુળથી કીર્તિ મેળવી પેાતાની સત્તા જમાવતા. આ પક્ષના સરારા વખત માવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું અને જરૂર જણાય તો બાદશાહી અમલદારોને પણ વિરોધ કરવા ચૂકતા નહિ. આ પક્ષમાં સરદાર રુસ્તમ ઝમાનશાહ, સ. સિંહા રાજા ભોંસલે, સ. સરજાખાન વગેરેને મૂકી શકાય. ત્રીજો પક્ષ એ હતો કે તેના સરદાર બાદશાહી સત્તા જરા પણ નબળી પડેલી દેખે તે મુખ્ય સત્તા સામે બંડ કરી સ્વતંત્ર થઈ જવાના પ્રયત્નો કરતા. આ પક્ષમાં કર્તાલના નવાબ સીદી જોહર, તારગલના કિલ્લેદાર સીદી યાત વગેરેને મૂકી શકાય. બાદશાહત જ્યારે આવી દુર્દશામાં આવી પડે છે ત્યારે તેના વફાદાર વછરની સ્થિતિ બહુ જ કઢંગી થાય છે. જુદા જુદા પક્ષના સરદારોનાં દિલ સાચવીને બાદથોડને ખુશ રાખી, સલ્તનતની ઈજ્જત રાખી પ્રજાના હિતમાં રાજ્ય ચલાવવું એ તે કાબેલમાં કાબેલ વજીરની ૫ણું કસોટી કરી નાખે એવું કામ છે. આ વખતે આદિલશાહીમાં અબદુલ મહમદ નામને મુત્સદ્દી વજીરમદે તે. આ વજીર બહાળાદિલને, ખાનદાન અને દીર્ધદષ્ટિવાળા હતા. એણે આદિલશાહીમાં ચારે તરફ નજર કરીને જોયું કે એને માલમ પડયું કે શિવાજીનો સામનો કરે એને એક પણ વિશ્વાસ અને પાણીવાળે સરદાર ન હતા. આદિલશાહીમાં તે વખતે સિહાજી રાજા ભોંસલે એકલાજ પાણીવાળા. હિંમતવાન અને ચતુર સરદાર હતા, પણ તે શિવાજી મહારાજના પિતા હતા એટલે શિવાજી ઉપર ચડાઈ લઈ જવા માટે કામ લાગે એવા ન હતા. બિજાપુર દરબારની દશા બહુ જ દયામણી થઈ ગઈ હતી. ગમે તે શરતે પણ જે શિવાજીને સંતોષ આપવામાં ન આવે તે બાદશાહતનું આવી બન્યું છે એમ એમને લાગ્યું. ચારે તરફનો વિચાર કરીને બાદશાહતના ભલા માટે આખરે એણે શિવાજી સાથે ગુપ્ત સલાહ કરવાનો વિચાર કર્યો. આ વખતની શિવાજી મહારાજ સાથેની સલાહ ગુપ્ત રાખવાની અબદુલ મહમદને ફરજ પડી હતી. કારણ કે જે દરબારના સરદારને શિવાજી સાથે સલાહ કરવી છે, એ વાતની ખબર પડે તે બધા ભેગા થઈ અબ્દુલ મહમદ વજીરની સામે થઈ જાય. સરદાર એટલા બધા ચડી ગયા હતા કે અબદુલ મહમદ ઉપર બાદશાહને બદસલાહ આપવાને આરોપ મૂકીને સખતમાં સખત સજા પણ કરે. આવી મુશ્કેલીમાંથી વછરને પસાર થવાનું હતું. જે બનવાનું હશે તે બનશે એમ માનીને કંઈ કર્યા સિવાય, બેસી રહેવું કે બાદશાહતના બચાવ માટે પિતાને જે ખરો લાગે તે રસ્તે લઈ તેમ કરવા માટે માથે આફત આવે તે સહન કરવી. એ બે વચ્ચે વછરને પસંદગી કરવાની રહી. વજીરને પિતાની ફરજનું ભાન હતું. બાદશાહતનું લુણ ખાધું છે તે તેની સાચી સેવા બજાવવા જતાં કોઈને પણ રોષ માથે આવી પડે છે તે સહન કરવું, પણ બહુ વેઠવું પડશે, એ વિચાર કરી જવાબદારીથી ભાગવું નહિ, એ વજીરે નિશ્ચય કર્યો. બિજાપુર બાદશાહતને ટકાવવા માટે, આદિલશાહીની ઇજ્જત રાખવા માટે વજીર અબદુલ મહમદે શિવાજી મહારાજ સાથે ગુપ્ત સલાહ કરી. એ ગુપ્ત તહનામાની સરતે નીચે મુજબની હતી – તહનામાની શરતે. ૧. શિવાજી મહારાજે બિજાપુર સરકારના છત્તેલા પ્રાંત તેમની પાસે જ રહેવા દેવા. ૨. શિવાજી મહારાજે છતેલ મુલક પાછો મેળવવા માટે બિજાપુર બાદશાહને કોઈપણ પ્રકારનાં પગલાં ભરવાં નહિ. ૩. શિવાજી મહારાજે જીતેલા મુલક ઉપરાંત બીજ પણ કેટલાક મુલક મહારાજને બિજાપુર સરકારે આપવો. ૪. શિવાજી મહારાજ બિજાપુરને ખંડિયે કે એના તાબાને છે, એમ બિજાપુર બાદશાહે આજથી માનવું નહિ. ૫ શિલજી મહારાજને બિજાપુર સરકારે દરવર્ષે ૭ લાખ હેન ખંડણી તરીકે આપવી. . શિવાજી મહારાજે આદિલશાહીને અને આદિલશાહીએ શિવાજી મહારાજને સંકટ વખતે સહાય કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર ૭. શિવાજી મહારાજના વકીલ તરીકે શામળ નાયક નામના મુત્સદ્દીને બિજાપુર દરબારમાં કબૂલ રાખો. (કેળુસ્કર.) ઉપર પ્રમાણેની શરતોથી શિવાજી મહારાજ સાથે આદિલશાહી સરકારે તહનામું કર્યું. મહારાજે બિજાપુર સરકારના પ્રાંતમાં હવે પછી કોઈપણ પ્રકારને ઉપદ્રવ નહિ કરવાનું નક્કી કર્યું. પ્રકરણ ૮ મું ૧. બાપટાને ભેટો. [ ૩. મધ્ય રાત્રે સુમલ છાવણ ઉપર છાપે. ૨. ૧૪૧૨ સુધીમાં મહારાજને રાજ્ય વિસ્તાર. | ૪. ખાનને અમલ ખતમ. ૧. બાપ બેટાને લેટ, આ પ્રકરણની શરૂઆતમાં જ મહત્ત્વના બે પ્રશ્નોને ખુલાસે થવાની જરૂર છે એ બે પ્રશ્નોના છે ખુલાસો થયા પછી વાંચકોને આ પ્રકરણમાં રસ પડશે. પહેલે પ્રશ્ન એ છે કે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની મહારાજની યોજનામાં તેમના પિતાની તેમને મદદ હતી કે નહિ? બીજો પ્રશ્ન એ છે કે શિવાજી મહારાજને તેમના પિતા સાથે મેળ હતું કે નહિ ? આ પ્રશ્નોના જવાબ આખું પ્રકરણ વાંચતાં વાંચકોને મળી જશે. શિવાજી મહારાજની હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની યોજનામાં સિંહાજી રાજા ભેસલેએ શે ભાગ ભજવ્યો, એ જાણવા માટે વાંચકે આતુર બને એ સ્વાભાવિક છે. મહારાજે હાથ ધરેલા કામમાં દૂર રહીને, ગુપ્ત રીતે પિતા પુત્રને, જેટલી અને જેવી મદદ કરી શકે, તેટલી અને તેની મદદ સિંહાછરાજા ભોંસલેએ પિતાના પુત્ર શિવાજીને કરી હતી. બિજાપુર દરબારમાં પોતાનો હો સિંહાજીને ટકાવી રાખવો હતો. શિવાજી મહારાજને ખુલ્લી મદદ કરી કર્ણાટકમાં જમાવેલી ભારે જાગીરનો ભોગ આપવા સિંહા રાજા તૈયાર ન હતા, તેથી તેમણે આખર સુધી મહારાજને જાહેર રીતે મદદ નથી કરી. બાપદીકરાને બનતું નથી, શિવાજી બાપનું જરાપણું માનતા નથી અને સિંહાએ તે પિતાની પત્ની જીજાબાઈ અને પુત્ર શિવાજી એ બંનેનો ત્યાગ કર્યો છે, એ જ માન્યતામાં બિજાપુર બાદશાહને રાખવામાં સિતાજીને તેમજ શિવાજીને લાભ હતો. સિંહાએ દીકરા સાથે એવી કુશળતાથી કામ લીધું હતું કે આખર સુધી બિજાપુર બાદશાહની તે માન્યતા કાયમ રહી. દીકરાની સાથે પત્રવ્યવહારમાં પણ સિંહાજી કેવળ મુત્સદ્દી જ રહ્યા, તેનું કારણ એ હતું કે બિજાપુર બાદશાહની માન્યતા સિંહાજી મક્કમ કરવા ઈચ્છતા હતા. શિવાજી મહારાજની ઉમર ૧૦-૧૨ વર્ષની હતી ત્યારે તેમના વિચારે પિતા સિંહાજીને ન ગમ્યા અને એ વિચારો પ્રમાણે કરો વર્તન કરશે તે સરદારી અને જાગીર બંને ખાવાનો વખત આવશે અને છોકરાનાં ઉછાંછળાં કૃત્યોને લીધે ખેદાનમેદાન થઈ જવું પડશે, એ બીકથી સિંહાએ શિવાજી મહારાજને જક્કી છોકરી પણ પિતાથી દૂર કર્યો હતો, એ વાત આપણે શરૂઆતમાં વાંચી ગયા છીએ. શિવાજીના વિચારે, એનું ધર્માભિમાન તથા સ્વદેશાભિમાન ઊંચા પ્રકારનું છે, છતાં જો શિવાજી પોતાના વિચારો આચારમાં મૂકશે તે આખા કુટુમ્બનો ઘાત થશે, એવી સિંહાની પ્રામાણિક માન્યતા હતી. એ ઊંચા વિચારો માટે તથા ઉચ્ચ હેતુ હાંસલ કરવા માટે સર્વસ્વને ભોગ આપવા, સિંહાજી તૈયાર ન હતા, તેથી એણે શિવાજીને પિતાની પાસે ન રાખતાં દૂર જાગીર ઉપર પૂરે રાખે.. શિવાજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રારણ ૮ મુ મહારાજના આચરણ સાથે સિંહા સંમત ન હોવાથી તેણે તેને દૂર કર્યો, એ વાત જે ખરી હોય તો મહારાજે હાથ ધરેલાં કામમાં બની તેટલી મદદ સિંહાજીએ કરી, એ શી રીતે બન્યું એ પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નો ઉકેલ કરવા માટે આપણે આપણા જમાના તરફ જરા નજર કરવી પડશે. આપણી જાણમાં અને સાંભળવામાં કેટલાયે પિતા એવા હશે કે પુત્રના વિચાર અને વર્તન એમને ગમતાં નહિ હાય, પણ પુત્ર પોતાના વર્તનમાં મક્કમ હોય છે તે ધીમે ધીમે પિતા પુત્ર તરફ ખેંચાય છે. પિતાના વર્તનમાં વખતે પરિવર્તન ન થાય તે પણ પુત્રના વર્તન માટે શરૂઆતમાં જે અણગમો હોય છે, તે ઢીલ થતો થતે તદ્દન નાબૂદ થઈ જાય છે. સેંકડે ૯૦ ટકા દાખલા આપણને એવા જડી આવશે કે પુત્રના નવા વિચાર તરફ પિતાને અથવા વડિલોને સૂગ નથી હોતી. એ વિચારોની મહત્તા તેઓ સમજે છે, પણ એ વિચારે આચારમાં મૂકતી વખતે જે ભોગ આપવા પડે તે માટે પિતા યા વડિલ તૈયાર નથી હતા, તેને જ વિરોધ જુદી જુદી રીતે વડિલે તરફથી દર્શાવવામાં આવે છે. પુત્રના વિચારે નીચ યા હલકા નથી, કટુમ્બની કીર્તિને ઝાંખપ લગાડનાર નથી, એની ખાતરી થયા પછી પુત્રનું વર્તન પિતાને ન ગમતું હોય છતાં જ્યારે પુત્ર એક કામ મકમ વિચારને થઈ લઈ બેસે છે ત્યારે મને કે કમને છોકરી નથી માનતા અને કામ લઈ જ બેઠે છે તે તેને યશ મળે એવી મદદ આપણે કરવી. એ આપણો ધર્મ છે” એમ કહી પુત્રને સીધી રીતે અથવા આડકતરી રીતે મદદ કરનાર પિતાએ આ જમાનામાં પણ ઘણાએ જોયા હશે. જેમણે જોયો નહિ હોય તેમણે એવા પિતાઓની વાતો સાંભળી હશે. જમાને જ્યારે ફરવા લાગે છે, ક્રાંતિને યુગ જ્યારે શરૂ થાય છે, દેશના સામાન્ય વિચારમાં જયારે પરિવર્તન થાય છે, ત્યારે નવા લેહીના, તાજા જુસ્સાના પુત્રના પ્રગતિકારક નવા વિચારો વ્યવહાડ, ડાહ્યા, મુત્સદ્દી અને અનુભવી પિતાને પણ અવ્યવહાર અશક્ય, અધરા, અમલમાં નહિ મૂકી શકાય એવા, હસી કાઢવા જેવા, હાનિકારક અને ઘેલછા ભરેલા લાગે છે. પિતાનું ચાલે ત્યાં સુધી પુત્રન વાળવાનો પ્રયત્ન કરી જૂની ઘરડમાં એને ઘાલવામાં આવે છે. સમજાવીને ન માને તો ધમકાવવામાં આવે અને તેથી પણ નમતું ન આપે એવો પુત્ર હોય તો, છેલ્લો ઉપાય એને દૂર કરવાનો કેટલાક પિતાઓ અજમાવે છે. પુત્ર પોતાના વિચારમાં અડગ અને મક્કમ હોય તે હાથમાં લીધેલું કામ આગળ ધપાવે જ જાય છે અને જ્યારે પિતા જુએ છે કે સઘળા અખતરા અજમાવ્યા છતાં કંઈ વળતું નથી, એક પણ માત્રા લાગુ પડતી નથી એટલે ધીમે ધીમે પોતાની જાત સાચવીને આડકતરી રીતે પુત્રના કામને વખોડવાનું બંધ કરે છે અને એમ આગળ વધતાં વધતાં જાત સાચવીને પુત્રને છૂપી અને આડકતરી અથવા સીધી મદદ આપવા મંડી પડે છે અને તે પછી તો કેટલાક પિતાઓ એટલે સુધી આગળ વધે છે કે પુત્રને યશ મળે, વિજય મળે તે માટે પોતાથી બનતું બધું કરે છે. પોતાના પુત્ર જિંદગીમાં યશસ્વી નીવડે એવી ઈચ્છા દરેક માબાપની હોય છે. પણ જે કામ પુત્ર હાથમાં લે છે તેમાં એ યશસ્વી નીવડવાનો નથી એની જ્યારે પિતાને ખાતરી થાય છે અને પુત્રના છાંટા પોતાને પણ નવાના છે એવું કામ પુત્ર હાથમાં લે તો કામ ગમે તેટલું સારું હોય તો પણું ઉત્તમ કામ માટે ફના થઈ જવા હજાર બાપમાંથી કેટલા બાપ તૈયાર થશે એનો અડસટ્ટો વાંચકોએ જ કરી લેવો. સિંહાને શિવાજીના ધર્માભિમાન અને દેશાભિમાનના વિચારો અવ્યવહાર અને હાનિકારક લાગ્યા અને શિવાજી પોતાના વિચારમાં અડગ અને મક્કમ હતા એટલે એમને જક્કી ગણી બાપે દૂર કર્યા પણ જ્યારે સિંહાજીની ખાતરી થઈ કે શિવાજીએ ધર્મરક્ષાનું કામ જીવને જોખમે હાથમાં લીધું છે, એને પ્રાણ જાય તે પણ એ કામ મૂકવાને નથી ત્યારે એમણે શિવાજીને વિરોધ બંધ કર્યો. શિવાજી પ્રત્યે લાગણી બતાવતાં બતાવતાં સલાહ આપવા લાગ્યા અને આખરે મદદ કરવા મંડી પડવ્યા. એવી રીતે સિંહા પડદા પાછળ રહીને મહારાજને બહુ ઉપયોગી અને મદદગાર નીવડ્યા હતા. આદિલશાહીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર સિંાજીએ બહુ ભારે જાગીર મેળવી હતી અને કર્ણાટકમાં એ એક રાજાને વૈભવ, સત્તા અને ઐશ્વર્ય જોગવતા હતા. પોતાની જૂની જાગીર તરફ આવ્યાને સિંહાજીને વરસ વીતી ગયાં હતાં. પુત્રના કીર્તિ, પરાક્રમની વાત અને વિજયના ડંકા સાંભળી સિંહાજીની છાતી ગજ ગજ ફુલતી. પોતાની પાસે પૈસા ન હતા, માણસ નહેતાં, સાધન ન હતાં, વાતાવરણ અનુકુળ ન હતું, છાતી ઠોકીને હાથ ઝાલનાર કોઈ ન હતું, કઈ શક્તિવાનની ઓથ નહતી, છતાં સ્વપરાક્રમ વડે પરિસ્થિતિ અનુકૂળ બનાવી, સ્વતંત્રતા સ્થાપવા માટે સાધને મેળવી, જડ જામેલી આદિલશાહી અને મહાન મુગલાઈને પોતાને પ્યારે પુત્ર લાયમાન કરી શક્ય, એ જોઈ કયા પિતાને પોતાની જિંદગી સાર્થક ન લાગે ? સિંહાજીને પોતાનું જીવન ધન્ય થયું લાગ્યું. પુત્ર પરાક્રમી પાક્યો, સિસોદિયાકુળનું પાણી બતાવ્યું, યાદવકુળનું નામ રાખ્યું. પોતાને પુત્ર હિંદુત્વનો સાચો તારણહાર નીકળ્યો. બચપણના વિચાર આચારમાં મૂકી, એણે દિગ્વિજય કર્યો. એવા પરાક્રમી પુત્રને મળવાની સિંહાને ઈચ્છા થઈ. આદિલશાહી વજીર અબદુલ મહમદે શિવાજી મહારાજ સાથે ગુપ્ત તહનામું કર્યું, તેની ખબર સિંહજી રાજાને પડી હતી. બચપણમાં કિચાર કર્યા મુજબ શિવાજીએ અનેક સંકટ વેઠી મંડ્યા રહીને આદિલશાહીને નમાવી એ જાણવામાં આવ્યું એટલે સિંહજી આ પરાક્રમી પુત્રને ભેટવા માટે બહુજ આતુર થયે. એણે અલી આદિલશાહને જણાવ્યું કે “ઘણાં વર્ષો થયાં હું વતન તરફ ગયો નથી, કેટલીક બાધાઓ મારે ઉતારવાની છે, કુલદેવીનાં દર્શન પણ મારે કરવાં છે, એટલે મને મારા વતનમાં ની રજા આપો.” સિંહાને પરવાનગી આપતાં પહેલાં અલીએ ખૂબ વિચાર કર્યો. દીર્ધદષ્ટિ દેડાવી વિશ્વાસપાત્ર મુત્સદ્દીઓની સલાહ લીધી. બાદશાહે વિચાર્યું કે આવા સંજોગોમાં સિંહાજી જેવાને નારાજ કરવામાં ભારે ભૂલ થશે. એટલે અલીએ સિંહાજીને જવાબ આપ્યો કે “સરદાર ! ધાર્મિક ક્રિયાઓ માટે તમારે વતન જવાની ઉત્કટ ઈચ્છા છે, તે ભલે જાઓ. તમારી ઈચ્છા મુજબ બાધા વગેરે ઉતરાવી, જલ્દી પાછા આવજે. વતનમાં લાંબો વખત રહેવાને વિચાર કર્યો હોય તો તે માંડી વાળજો. જ્યારે તમે તમારા વતનમાં જાઓ છો, ત્યારે તમે તમારા પુત્રને શિખામણની બે વાતો કહેજે. તમે જે રાજ્યની સેવા કરી રહ્યા છો તે રાજ્યને તમારો દીકરો કેટલું નુકસાન કરી રહ્યો છે, તે તમે જાણે છે. તમે એને સમજાવી, અમારી પાસે દરબારમાં લઈ આવજે. એને તમે ખાતરી આપજે કે અહીં આવવામાં એને લાભ છે. આ સલ્તનત એની અલ હોશિયારીની કદર કરશે. એને જણાવજે કે એ જે આ દરબારમાં હાજર થઈ જશે તે અમો એને વછરી આપવા તૈયાર છીએ. એ વજીરપદ સ્વીકારશે, એટલે આખી સલ્તનતનો કારભાર, વ્યવસ્થા. અમે એના હાથમાં સોંપીશું. ” ઉપરની મતલબને પત્ર જવાબમાં મળતાંજ સિંહાજીએ હજારને લખી જણાવ્યું કે “ મારો છોકરો મારું કેટલું માને છે, તે બાદશાહ સલામતે અનુભવ્યું છે. એને કહી કહીને હું થાક્યો છું, હું લાચાર બની ગયો છું. એને કોઈપણ બાબતમાં કંઈ કહેવાનું જ મેં બંધ કરી દીધું છે, છતાં બાદશાહ સલામતની ઈચ્છા છે તે હું મારું ધાર્મિક કામ આપી એને મળીશ અને આ સલ્તનતના લાભમાં આ સેવકથી જેટલું થશે, તેટલું કરીશ.” સિંહાજી તરફથી આવી રીતનો જવાબ આવતાં બાદશાહ સલામતે તરતજ નીચેની મતલબનો પત્ર લખ્યો “ શિવાજીને સમજાવવાના તમારાથી બને તેટલા પ્રયત્ન કરજે. પૂરેપુરા પ્રયત્ન કર્યા પછી જે ન માને તે કંઈ નહિ. એ ન માને તે પણ તમે અમારી તરફ પાછા આવજો. પુત્રના મેહમાં તમે એની સાથે મળી જશે નહિ અથવા વતનવાડીના પાસમાં સપડાઈને આ બાદશાહતમાં તાકીદે પાછા આવવાનું માંડી વાળશે નહિ.” બાદશાહ અલી આદિલશાહ તરફથી પરવાનગી મળી એટલે સિંહજી રાજાએ વતન જવાની તૈયારી કરવા માંડી. સિંહાએ વિદ્વાન જ્યોતિ શાસ્ત્રીઓને લાવ્યા અને વતન જવાનું મુદત જોવડાવ્યું. 88 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૯૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું શુભ ચાડિયું અને અનુકૂળ તિથિ નક્કી કરી, શિવાજી મહારાજને પત્રથી ખબર આપી. સિંહાજી રાજાએ બહુ ઠાઠમાઠ અને ભપકાખધ તૈયારી કરી, લાવલશ્કર સાથે લીધું. પોતાની બીજી પત્ની તુકાબાઈ તથા તેના પુત્ર વ્યકાળને સાથે લીધે. ધોડા, પાલખી તથા ભારે રસાલા વગેરે સાથે કર્ણાટકથી તુળજાપુર આવવા નીકળ્યા. પિતાના પત્ર વાંચી શિવાજી મહારાજને બહુ જ આનંદ થયા અને બીજાએને પણ હ થયા. પરમપૂજ્ય પિતાનાં સન્માન અને સત્કાર કરવા માટે એક આઝાધારક પુત્રને શાભે એવી સ` તૈયારી મહારાજે કરો. મહારાષ્ટ્રમાં એવી રૂઢિ છે કે તદ્દન નિકટના સગાંને બાર વર્ષ પછી મળવાના પ્રસંગ આવે તે અમુક વિધિ કરીને મેળાપની ગેાઠવણુ દેવસ્થાનમાં કે કાઈ ખીજા પવિત્ર સ્થળમાં કરવામાં આવે છે. જીજાબાઈ, શિવાજી મહારાજ, મહારાજની બે પત્નીએ સૌ. સઈબાઈ અને સૌ. સાયરાબાઈ વગેરેને મળ્યાને, સિંહાજીને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં, તેથી ઉપરની વિધિ કરવાનું નક્કી કર્યું. જેજુરી ખ'ડૅાખાના દેવળમાં મેળાપના સમારંભ અને વિધિ ગેાઠવવામાં આવ્યાં. કર્ણાટકથી નીકળી સિંહાજી તુળજાપુર આવી પહેાંચ્યા, તુળજાપુર દેવીતી સિંહાજી રાજાએ માનતા માની હતી કે “ સ્વધર્મનું રક્ષણ કરવા માટે અને ગૌબ્રાહ્મણની વિપત્તિઓ દૂર કરવા માટે સ્વરાજ્ય સ્થાપવાનું જે મહાભારત કામ શિવાજીએ હાથ ધર્યું હતું તેમાં જે એને યશ મળશે તેા સૂવની ભવાની દેવીની મૂર્તિ બનાવી તુળજાપુર માતાના મંદિરમાં મૂકીશ ”, હાથ ધરેલા કામમાં શિવાજી મહારાજને માતાની કૃપાથી ફત્તેહ મળી એટલે લીધેલી બધા રાજાએ તુળજાભવાનીના મંદિરમાં ઉતારી. આ સ્થાને પૂજા વગેરે વિધિ આટાપી સિંહાજી રાજા શિખર શિંગણાપુરમાં શંભુ મહાદેવના દર્શન માટે ગયા. પંઢરપુર જઈ વિઠાખાનાં દર્શન પણ કર્યા. અક્ઝલખાને આ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું, મંદિરને ભ્રષ્ટ કર્યું હતું, પણ પૂજારીની હેશિયારીથી મૂર્તિ ખંડિત થતી બચી ગઈ હતી. તે વખતે સાંભળેલી બધી વાતા સિંહાજી રાજાતે યાદ આવી અને એ જુલ્મી કૃત્યાને ચિતાર એમની નજર સામે ખડા થયા. હિંદુધનું અપમાન કરનારા, દેવાલયે ને ભ્રષ્ટ કરનારા અઝલખાનને નાશ કરી હિંદુત્વનું રક્ષણ કરનારા વીર એને પુત્ર જ પાયે એથી અમને પેાતાને પોતાનું જીવ્યું સાક થયું લાગ્યું. નક્કી કરેલા બધા કાર્યક્રમ આટાપી સિંહાજી રાજા ડાબાના દર્શીન માટે અને પુત્ર વગેરેને મળવા જેજુરી જવા ઊપડ્યા. મહારાજે જેજુરીમાં પિતાના આગમન માટે બધી તૈયારીઓ કરી મૂકી હતી. ઠેકઠેકાણે આનંદ એચ્છવ નજરે પડતા હતા. રસ્તામાં પણ સત્કારની અનેક ગાઠવા કરવામાં આવી હતી. આજ્ઞાધારક પુત્ર પ્રતાપી પિતાની ચાતક પક્ષીની માફક રાહ જોતા હતેા. સિંહાજી રાજા જેજુરી નજીક આવી પહેચ્યાના સમાચાર આવ્યા એટલે મહારાજે પેાતાના પેશ્વા મારા ત્રિંબક પિંગળેને હયદળ, પાયદળ, હાથી, ઘેાડા, પાલખી વગેરે સાથે પિતાને લેવા માટે સામે મેકલ્યા. ડંકા નિશાન, ચમર, છત્ર, ચૌધડા ( વા ં ) વગેરે મેકલવામાં આવ્યાં, કેટલાક અમલદારો અને સરદારાને સામે માકલી, મહારાજ પોતે ખડખાના દેવળમાં પેાતાની માતા જીજાબાઈ તથા અને સ્ત્રીએ સાથે પિતાની વાટ જોતા ઉભા. પૂર ઠાઠમાં વાજતે ગાજતે સિંહાજી રાજા જેજુરી આવી પહેોંચ્યા, ખડૅાખાનાં દન કર્યું. પછી પત્ની, પુત્ર, તથા પુત્ર વધુએને મળવાને વિધિ શરૂ થયે.. કાંસાના એક મોટા થાળ બનાવવામાં આવ્યા હતા. તેમાં ધી રેડવામાં આવ્યું અને એ ધીથી ભરેલા થાળ દેવળની વચ્ચેાવચ મૂકવામાં આવ્યા. જીજાબાઈ, શિવાજી, તથા તેની અને સ્ત્રીઓએ ખડાબાનાં દન કર્યું અને એ થાળ પાસે આવી, થાળમાંના ધીમાં પેાતાનું પ્રતિબિંબ પડે એવી રીતે ઉભાં રહ્યાં. ખાબાનાં દર્શન કરીને સિંહાજી મહારાજ એ થાળ પાસે આવ્યા અને એમણે પેાતાની પત્ની, પુત્ર, તથા પુત્રવધુઓનાં પ્રતિબિંબ ધીમાં જોયાં. આ ચારે જણાએ સિંહાજી રાજાના માનું પ્રતિબિંબ ધીમાં જોયું અને પાંચે જણે સાથે ખ'ડાબાનાં દર્શોન કર્યા. મહારાજના સાથી સરદારા, અમલદારા, અધિકારીઓ વગેરે બહુ મોટી સંખ્યામાં ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર રેટ હાજર હતા. મેળાપન વિધિ પૂરો થયા પછી શિવાજી મહારાજે આંખમાં આનંદાશ્રુ સાથે પિતાના પગમાં માથું મૂક્યું. સિંહજી રાજાનું હૈયું ભરાઈ આવ્યું. આવા પરાક્રમી પુત્રને ઘણાં વર્ષો પછી અનેક આપદા અને આફતમાંથી પસાર થયા પછી ભેટવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું, તેથી પ્રભુને પાડ માન્યો. પિતાએ પુત્રને પગ આગળથી ઉઠાડી છાતી સરસો ચાંટવો. પિતા પુત્રે એક બીજા સામે ભીની આંખે જોયું. સિંહાએ શિવાજીના મેં ઉપર હાથ ફેરવ્યો અને પોતાના શેલા વડે એની આંખો લૂછી. મહારાજથી બોલાતું ન હતું. કંઠ ભરાઈ આવ્યો હતો. સિંહાજી રાજાએ મહારાજની પીઠ થાબડી શાબાશી આપી અને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા. ત્યાર પછી સૌ જીજાબાઈ સાથે વાત કરી બધાના સમાચાર પૂછ્યા. ત્યાર પછી સૌ. સઈબાઈ અને સૌ. સાયરાબાઈ, પૂજ્ય સસરાને પગે લાગ્યાં. શિવાજી મહારાજ પિતાની ઓરમાન માતા સૌ. તુકાબાઈને પગે લાગ્યા અને સાવકા ભાઈ બૅકેજીને પ્રેમથી આલિંગ્યા. અંબાના દેવળમાંનો આ વિધિ આટોપ્યા પછી જેજુરી ગામમાં જવાનું હતું. ત્યાં સિંહજીના સત્કાર માટે સુંદર શમિયાન તૈયાર કરાવ્યો હતો. સર્વ બાદશાહી ઠાઠ કર્યો હતો. મુગલ બાદશાહને શોભે એ વૈભવ હતો. બધાં ત્યાં જવા માટે નીકળ્યાં. વાજતેગાજતે બાદશાહી દમામથી સિંહાજીની સવારી નીકળી. સિહાજી રાજાને ઉત્તમ પાલખીમાં બેસાડવામાં આવ્યા હતા. શિવાજી મહારાજ ન તો પિતા સાથે પાલખીમાં બેઠા કે ન તે ઘોડેસવાર થયા પણું શિવાજી મહારાજે તે પિતાના જોડા હાથમાં લઈને પિતાની પાલખી સાથે પગે ચાલવા માંડયું. શિવાજી મહારાજની પિતૃભક્તિ જોઈ સર્વ ચકિત થઈ ગયા. બધા શમિયાની નજીક આવી પહોંચ્યા, સર્વ પિતપોતાને સ્થાને શમિયાનામાં બેસી ગયા પછી. સિહાજી રાજા પાલખીમાંથી નીચે ઊતર્યા. એમના જેડા શિવાજી મહારાજે પોતાના હાથમાં લીધા અને પિતા સાથે ચાલવા માંડયું. સિંહા રાજા શમિયાનામાં દાખલ થયા એટલે બધાએ એમને માન આપ્યું અને ચારે દિશાથી જયજયકારના પોકારો થયા. સિંહાજી ઉચ્ચાસને બિરાજ્યા અને મહારાજ સામે બહુ આદરપૂર્વક ઊભા રહ્યા. શમિયાનામાં શાંતિ પથરાઈ ગઈ હતી. શિવાજી મહારાજે ગદગદ્દ કઠે પિતાને કહ્યું, “પિતાજી! આ અપરાધી પુત્રને ક્ષમા કરો. મેં આપને ભારે અપરાધ કર્યો છે, બિજાપુર સરકાર સાથે મારે ઝઘડવું પડયું. મારાં કૃત્યોથી આપને ભારે ત્રાસ વેઠ પડો છે, મારા ઉપર દાબ મૂકવા માટે બિજાપુર સરકારે આપના ઉપર ભારે અત્યાચાર ગુજાર્યા છે. મેં નમતું ન આપ્યું તેને લીધે આપને અતિશય કષ્ટ વેઠવું પડયું તે માટે મને બહુ લાગી આવે છે. પુત્રે પિતાને સુખ આપવું જોઈએ તેને બદલે મારાં કૃત્યથી આપને દુખ વેઠવું પડયું છે. પિતાજી! મને ક્ષમા કરે. મારાં કોને લીધે આપને ત્રાસ થાય. આપને સહન કરવું પડે એ વિચાર મને દુખ દે છે. પિતાને ત્રાસદાયક નીવડે એ પુત્ર શા કામનો ? મારા અપરાધે હું આપની આગળ કબૂલ કરું છું. આપ જે શિક્ષા કરો તે સહન કરવી એ જ પ્રાયશ્ચિત હોઈ શકે.” એમ બોલતાં બોલતાં મહારાજ ગળગળા થઈ ગયા. આંખમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. એવી સ્થિતિમાં મહારાજે પિતાના ચરણમાં પિતાનું મસ્તક મૂકયું. સિંહાએ પુત્રને ઉઠાડ્યો અને ભારે દબાણ કરીને પિતાની પાસે બેસાડયો. બહુ આગ્રહ થવાથી મહારાજ આદરપૂર્વક પુત્ર તરીકે પોતાની મર્યાદા સાચવીને સિંહાજી રાજાની પાસે બેઠા, પુત્રની પીઠ ઉપર હાથ ફેરવી સિંહા બેલ્યા “બેટા શિબવા ! તું દુખી ન થા. તારે જરા પણ અપરાધ નથી. કર્તવ્ય બજાવતાં જે બનાવ બને તે સહન કરવા બધાએ તૈયાર રહેવું જ જોઈએ. હું તારાં શાં શાં વખાણ કરું? મારું જીવતર તે ધન્ય કર્યું છે. બચપણથી સિસોદિયાકુળનું તું અભિમાન રાખો હતે તે પ્રમાણે તે એ કૂળને શેભે એવાં જ પરાક્રમો કર્યા છે. હિંદુત્વ સાચવવા, સ્વધર્મનું રક્ષણ કરવા, પ્રજાની પીડા દૂર કરવા, સ્વરાજ્ય સ્થાપવા તે ભગીરથ પ્રયત્ન ક્યાં છે. વિજયી નીવડ્યો છે. તમે ધન્ય છે, યવનોના ત્રાસમાંથી હિંદુ પ્રજાને છોડાવવા માટે તે અનેક સંકટ સહન કર્યા છે. અનેક વખતે તેં જાન જોખમમાં નાખ્યો છે. અનેક વખતે તેં જમ સાથે બાથ ભીડી છે. તું હિંદુ ધર્મને સાચે તારણહાર બન્યું છે. તારાં દુખ આગળ મારાં દુખ શા હિસાબમાં ? જેણે દેશનાં દુખે દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૮ કરવા માટે, દેશને સ્વતંત્ર કરવા માટે સંકટ વેઠયાં છે તેના બધાંએ અપરાધે માફ જ છે. પ્રભુ એને માફી બક્ષે છે. જનસમુહને સુખી કરવા માટે એકાદ વ્યક્તિને દુખ દેવું પડે તો તેમાં કઈપણું પ્રકારનું પાપ નથી. પ્રભુને ત્યાં એ ગુન ગણાય છે એમ હું માનતા નથી અને ગણુ હોય તો પણ એ ક્ષમ છે. તે પ્રભુની કસોટીમાં પાર ઉતર્યો છે. તે કૂલદીપક પુત્ર પાયો છે. મારે ગેઢે તારા ગુણનાં ગીત શી રીતે ગાઉં ? પુત્રના પરાક્રમ વડે જે પિતા પંકાય, એ પિતા ધન્ય છે. શિવબા ! આજે મને મારા પિતાના વખતને એક બનાવ યાદ આવે છે. મારા પિતાજીને એક દિવસે સ્વપ્ન આવ્યું હતું તેમાં શ્રી શંકરે તેમને દેખા દઈ કહ્યું હતું કે “ તારા કુળમાં એક મહાન પ્રતાપી પુરુષ પાકશે અને તે યવનના ત્રાસમાંથી હિંદુ પ્રજાને છોડાવશે. હિંદુ સ્ત્રીઓની ઈજજત બચાવશે, હિંદુ ધર્મનું રક્ષણ કરશે.” તારાં કૃત્ય એ સ્વપ્ન સાચું પડે છે. તું પરાક્રમી પાડ્યો છે. તારા જેવા પુત્રો પિતાનું નામ અમર કરે છે. જગતજનની જગદંબા માતા ભવાની તારા મનોરથ પૂરા કરશે. શ્રી એકલિંગજી મહાદેવ તારા દુશ્મનોનો સંહાર કરશે. બેટા શિવબા ! જગદીશ્વર તારું કલ્યાણ કરે, જગતનો નાથ તારું રક્ષણ કરો.” એમ કહી પિતાએ પુત્રને છાતી સરસ ચાખ્યો. મહારાજે ત્યાર પછી ત્યાં હાજર રહેલા પિતાના નેહી, સરદાર, અધિકારી, અમલદાર વગેરેની પિતાને ઓળખાણ કરાવી. પિતૃદર્શનના આનંદૈત્સવમાં મહારાજે દાનધર્મ કર્યો. ગરીબોને અન્ન આપ્યું, વસ્ત્ર પહેરાવ્યાં. સરદારે અને નોકરચાકરને ઈનામ આપ્યાં. સિહાજી રાજા સાથે આવેલા તેમના સરદાર, અધિકારીઓ અને અમલદારોની મહારાજે મુલાકાત લીધી અને તેમને પણ ઈનામ તથા સરપાવ આપ્યાં. પછી મહારાજે સિતાજીને પિતાના મુલકનો મુખ્ય મુખ્ય ભાગમાં ફેરવ્યા. સિંહાજી મહારાજને થોડા દિવસને આરામ આપ્યા પછી મહારાજે વિનંતિ કરી કે “મારા કબજામાં અનેક કિલ્લાઓ છે તે જોઈ તેની વ્યવસ્થા વગેરેની બાબતમાં ઘટિત સૂચનાઓ કરે.” સિંહાજી રાજાએ વિનંતિ સ્વીકારી અને મહારાજે તેમને મહત્વના કિલ્લાઓ બતાવવાને કાર્યક્રમ ઘડી કાઢયો. મહારાજ એમને પ્રતાપગઢ ઉપર લઈ ગયા. અફઝલખાનના વધની બાબતમાં વિગતવાર વાતે . પિતાને કહી. ક્યાં આગળ મુલાકાત મંડપ હો, ક્યાં લશ્કર હતું, જ્યાં માણસે હતાં વગેરે બતાવ્યું. ન્યૂહરચના કેવી કરી હતી તે પણ જણાવ્યું. સિહાજી રાજા આ સાંભળી અત્યંત ખુશી થયા. અફઝલખાને સિંહા રાજાને ભારે દુખ દીધું હતું. બિનપુર સરકારે સિહાજી ઉપર જે જુલમ ગુજાર્યો હતો. તે માટે કેટલેક અંશે અફઝલખાન પણ જવાબદાર હતું એમ એમનું માનવું હતું, પિતાનું વેર દીકરાએ બરાબર લીધું છે એ જોઈ સિહજીને સંતોષ થયું. તે પછી રાજગઢ, પુરંદર, લેહગઢ અને રાયરીગઢ પિતાને બતાવ્યા. સિંહજી રાજાએ બધા ગઢ જોયા, દરેક ગઢની વ્યવસ્થા જોઈ, જ્યાં જ્યાં સૂચનાઓ આપવાની જરૂર જણાઈ, ત્યાં ત્યાં ઘટિત સૂચનાઓ આપી. રાયરીગઢને સિહાજી રાજાએ ઝીણવટથી જોયો. તેની વ્યવસ્થા વગેરે તપાસી જુદી જુદી દૃષ્ટિથી તેની ઉપયોગીતાને વિચાર કરી આખરે મહારાજને એક સલાહ આપી કે મહારાજે પોતાને મુખ્ય મુકામ રાજગઢ ઉપર હતો તે બદલીને રાયરીગઢમાં લઈ જવો. મહારાજે તે સૂચના પ્રમાણે રાજગઢથી મુકામ ફેરવી, રાયરીગઢને શયગ્રહનું નામ આપી, ત્યાં રાખે. રાયરીગઢને નમુનેદાર કિલે બનાવવા માટે ઘટિત કરવા આબાજી સેનદેવની નિમણૂક કરવામાં આવી. રાયરીગઢ ઉપર રાજમહેલ વગેરે સુંદર મકાન બાંધવાની સૂચના આપવામાં આવી. રાયગઢથી નીકળી મહારાજ પિતાને રામદાસ સ્વામીનાં દર્શન માટે લઈ ગયા. એવી રીતે જીતેલા મલક. કિલ્લાઓ, ધન, દેલત, ઐશ્વર્ય વગેરે પિતાને બતાવતાં બતાવતાં મહારાજ તેમની સાથે પનાળાગઢ આવી પહોંચ્યા. સિંહાજી રાજા પુત્રને બક્ષિસ આપવા માટે કર્ણાટકથી ઉત્તમ તાવારો તૈયાર કરાવીને લાવ્યા હતા, તે મહારાજને આપી. પિતાના હાથમાંની એક સુંદર તલવાર સિંહજી રાજાએ પોતાની યાદગીરી તરીકે મહારાજને આપી. આ તલવાર પિતાની પ્રસાદી છે, એમ માની, તેનું નામ “ તુળજા ” રાખવામાં આવ્યું. આ તુળજાની પણ ભવાની તલવારની સાથે પૂજા કરવામાં આવતી. સિંહજી રાજાએ પિતાના પુત્રને અલી આદિલશાહને સદેશે કહ્યો અને પુત્રને જણાવ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પ્રકરણ ૪ મું] છે. શિવાજી ચરિત્ર “હું જીવું છું ત્યાં સુધી મારું માનીને મારી ખાતર આદિલશાહી મુલકને કોઈપણ પ્રકારનો ઉપદ્રવ કરતે નહિ.” પૂજ્ય પિતાની માગણી મહારાજે કબૂલ રાખી. પછી સિંહાજી રાજાએ કર્ણાટક જવાની ઈચ્છા જણાવી. મહારાજે શેકાવાને આગ્રહ કર્યો, પણ ઝાઝું રોકાવાય એમ ન હોવાથી જવાને નિશ્ચય કર્યો. શિવાજી મહારાજે પિતાના માનમાં પનાળાગઢ ઉપર બહુ મોટી મિજબાની આપી. શિવાજી મહારાજે સિહાજી રાજાને જતી વખતે હાથી, ઘોડા, પાલખી, ઝવેરાત વગેરે પુષ્કળ ધન આપ્યું. સાવકી માતાને તથા સાવકા ભાઈને પણ ઝવેરાતના અલંકાર આપ્યા. અલી આદિલશાહને સિંહાજી રાજા સાથે નજરાણું મોકલ્યું. સિંહાજીના મુખ્ય મંત્રી ત્રિબક નારાયણ હણુમંતેને પણ મહારાજે વસ્ત્રાલંકાર તથા કીમતી આભૂષણે આપી નવાજ્યા. સિંહાજી રાજા જવા નીકળ્યા. પિતાપુત્ર ભેટયા, બન્નેની આંખમાં આંસુ આવ્યાં. સિંહાજી રાજાની પાસે રહેનારા નોકરને બોલાવીને મહારાજે બહુ પ્રેમથી કહ્યું કે પિતાજીની ઉંમર થઈ છે. તેમને તમે ખૂબ સાચવજો, તેમની સેવાચાકરીમાં જરાપણ કસર કરતા નહિ. ઘેડા મહીના પછી હું એમનાં દર્શન માટે આવવાને છું. તે વખતે તમારી સેવાચાકરીની કદર કરવાનું ભૂલીશ નહિ.” આખરે છૂટા પડવાનો સમય આવી પહોંચ્યો. સર્વેની આંખમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. મહારાજે પિતાના પગમાં માથું મૂકયું. ડૂસકાં ખાતા પુત્રને પિતાએ પગમાંથી ઉઠાડ અને મેં ઉપર હાથ ફેરવ્યો. બાપથી પણ ન રહેવાયું. એમને પણ ડૂસકાં આવ્યાં. પછી સિંહાજી ચાલી નીકળ્યા. સિંહાઇ બિજાપુર પહોંચ્યા, અલીને મળ્યા, દીકરાએ આપેલી ભેટ વગેરે બાદશાહને બતાવી અને બાદશાહ માટે મોકલેલું નજરાણું બાદશાહને અર્પણ કર્યું. અને જણાવ્યું કે “આપને સંદેશ શિવાજીને પહોંચાડે છે, અને બાદશાહ સલામત સેપેલું કામ આ સેવક બરાબર કરીને આવ્યું છે.” ૨. ૧૬૬૨ સુધીમાં મહારાજને રાજ્ય વિસ્તાર ઈ. સ. ૧૬પર ની સાલમાં શિવાજી મહારાજના કબજામાં એમની જાગીર મુલક અને તે ઉપરાંત ચાકણ કિલ્લાથી નીરા નદી સુધીને પ્રદેશ પુરંતદર કિલ્લાથી કલ્યાણ સુધીના સર્વે કિલ્લાઓ હતા. તે સાલથી મુલક વધારવાને મહારાજનો પ્રયત્ન ચાલુ જ હતા. એમણે ૧૦ વર્ષ દરમિયાન એટલે ૧૬૬૨ સુધીમાં પિતાના રાજ્યને વિસ્તાર નીચે પ્રમાણે વધાઃ – કલ્યાણથી ગોવા સુધીને મુલક એટલે આખી કાંકણપટ્ટી, ભીમા નદીથી વારણા નદી સુધીને પ્રદેશ, દક્ષિણેત્તર ૧૬૦ માઈલ લાંબા અને પૂર્વ પશ્ચિમ ૧૦૦ માઈલ પહોળા પ્રદેશ. રાયગઢ કિલ્લાને નમૂનેદાર કિલે બનાવી તે રાજધાનીને લાયક કર્યો. મહત્ત્વનાં ખાતાંઓની મુખ્ય કચેરીઓ રાયગઢ ઉપર રાખવામાં આવી. વાઈ કરાડ, કોલ્હાપુરમાં મહારાજનાં થાણાં હતાં. ઘોરડે, દળવી, ઘાટગે, વગેરે સરદાર ઉપર મહારાજનું વજન પડયું. પિતાના મુલકના બંદોબસ્ત માટે ઠેકઠેકાણે મહારાજે નવા કિલ્લાઓ બંધાવ્યા. દરિયાકિનારે પણ માલવણ, સુવર્ણદુર્ગ, રત્નાગિરિ, ખાદેરી વગેરે ઠેકાણે કિલ્લાઓને મજબૂત કર્યા અને સંકટ વખતે ખાસ જરૂર પડે કિલ્લેદારો એક બીજાને મદદ કરી શકે એવી ગોઠવણ કરી. દરિયાઈ વહાણો અને મનવારે એમણે પિતાનાં ઊભાં કર્યા (મ.શિ. રહાણ ). આ વખતે એમની પાસે ૫૦૦૦૦ પાયદળ અને ૭૦૦૦ ડેસ્વારનું લશ્કર હતું. ૩. મધ્યરાત્રે મુગલ છાવણ ઉપર છાપે. શિવાજી મહારાજને ચાકણગઢ લેતાં મુગલ સેનાપતિ ન્હાબ શાહિસ્તખાનને નવ મેજ થઈ ગયા હતા. મહામુસીબતે અને ભારે ભાગ આપીને પણ મુગલેએ એ ગઢ છે, તેથી એમની પણ મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ મું ચણા દૂર થઈ. એ ગઢ હાથમાં આવ્યાથી મુગલાને અહમદનગર સુધીના માર્ગ ખુલ્લા થઈ ગયા. આ બનાવ બનવાથી મરાઠાઓનું મુગલેને વારંવાર સતાવવાનું શસ્ત્ર જરા ઢીલું પડયું.જિંદગીની જરુરિયાતની ચીજો પણ મુગલાને ન મળે, અને તેથી એ કાયર થઈ જાય, તે માટે મરાઠાઓએ વારવાર પ્રયત્ના કર્યાં હતા અને તેમાં ઘણી વખતે એ ક્ાવ્યા પણ હતા. અહમદનગર સુધીને રસ્તા મુગલે માટે તદ્દન ખુલ્લા થવાથી મરાઠાઓ પોતાની એ બાજીમાં ફાવે એમ હતું નહિ. નવાબ શાહિસ્તખાનના મુકામ મૂઠા નદીને કિનારે પૂના શહેરમાં પડયો હતા. ખાન પોતે પૂનામાં લાલમહાલ કે જે ધરમાં શિવાજી મહારાજે દાદાજી કાંડદેવ પાસેથી પાઠ શીખીને જ્ઞાન મેળવ્યું હતું અને માતા જીજાબાઈની વાતા અને ગીતા સાંભળી ધર્માભિમાન કેળવ્યું હતું તે ધરમાં રહેતા હતા. પૂનામાં રહીને ખાને શિવાજી મહારાજની દરેક હિલચાલ ઉપર નજર રાખી હતી. પૂનામાં રહ્યો રહ્યો ખાન શિવાજી મહારાજનું વધતું જતું જોર અટકાવી શક્યા હતા, એટલું જ નહિ પણ એ શિવાજીના વેગ પણ ધીમા પાડી શક્યા હતા. શિવાજીનું જોર આગળ ન વધે તે માટે પૂતે બેસીને ખાન જરુરી ગોઠવણા કરી રહ્યા હતા. શિવાજી ઉપરાંત એની આખામાં બિજાપૂર અને ગેાવળકાંડા પણ ખટકી રહ્યાં હતાં. મુગલ શહેનશાહ ઔર'ગઝેબના દિલને જે ત્રણ સત્તા દુખ દર્દ રહી હતી તે શિવાજી, બિજાપૂર અને ગેાવળકાંડા. એ ત્રણેતે ખાતે દાઢમાં બ્રાહ્યાં હતાં. એની કાકદિષ્ટ આ ત્રણેની ઝીણામાં ઝીણી હિલચાલ તપાસી રહી હતી. બિજાપુર અને ગેાવળકાંડાની છાતી ઉપર ચડી બેસવાની એ તક ખાળી રહ્યા હતા. શિવાજીના તાપ જ્યારે અલી આદિલશાહને બહુ સખત થઇ પડયો અને શિવાજી એને જમીનદોસ્ત કરી નાખશે, એવી જ્યારે એને બીક લાગી ત્યારે એણે ઔરંગઝેબની મદદ માગી હતી. મુગલોએ બિજાપુરને મદદ આપી હતી. એ મદદ માટે બિજાપુરે મુગલને પારડાના કિલ્લા આપવાનું જણાવ્યું હતુ. પણ હજી આપવામાં આવ્યેા ન હતા. ખાતે પૂતેથી એ કિલ્લાનો કબજો લેવા માટે સરદાર કરતલબખાનને મેકલ્યા. કરતલખખાને એ કિલ્લાને કબજો બિજાપુર સરકાર પાસેથી ઈ. સ. ૧૬૬૦ માં લીધા. ગેાવળકાંડાના સુલતાને મુગલાને ખંડણી આપવાનું કબૂલ કર્યું હતું. એ ખંડણીને સવાલ ઝધડામાં પડયો હતા. ખંડણી નક્કી થઇ ત્યારે અને તે પછી તેની ભરપાઈ રૂપિયાથી થતી. હવે મુગલા રૂપિયાને બદલે જીના હૈાન (નાણું) ખ`ડણીમાં માગવા લાગ્યા. નવા અને જૂના હેાનમાં ફેરફાર થયા હતા. જાના ૧૦૦ હેાનના નવા ૧૨૮ હાન થતા હતા. એ ખંડણીને બહાને ગાવળકાંડા ઉપર ત્રાપ મારવાના મુગલો મનસૂખે કરી રહ્યા હતા ગેવળકાંડા અને મુગલ પ્રતિનિધિ વચ્ચે પતાવટ થઈ. ઈ. સ. ૧૬૬૧ માં મુલાખીએ પેન નજીકને દહીરગઢને કબજો લેવા માટે તેને ઘેરા ઘાલ્યા પણુ મહારાજના વિશ્વાસુ અમલદાર કાવજી કાંઠાળકરે તે ઘેરા બહુ બહાદુરીથી તાડયા. ત્યાર પછી નવાબ શાહિસ્તખાનની સૂચનાથી મુગલ સરદાર જામદારખાન લશ્કર સાથે પેન આવ્યેા. શિવાજી મહારાજ અને જામદારખાનની વચ્ચે પેન આગળ લડાઈ થઈ. આ લડાઈમાં શિવાજી મહારાજે પેન લૂંટયું. ખૂનખાર લડાઇ થઈ, તેમાં મહારાજના વિશ્વાસુ વાધાજી તૂપે મરાયા અને ધણા સૈનિકા ધાયલ થયા. શિવાજી મહારાજના મળતિયા સરદારા, દેશમુખા વગેરે ઉપર દબાણુ લાવી, તેમને મુગલાના મળતિયા બનાવવાને ભારે પ્રયત્ન ખાન કરી રહ્યો હતા. પુના જિલ્લામાં પણ શિવાજી મહારાજના મળતિયા દેશમુખા ઉપર ભારે સખ્તાઈ ખાનની સૂચનાથી મુગલ અમલદારાએ શરૂ કરી દીધી હતી. એમને અનેક રીતે સતાવી શિવાજીથી દૂર કરવાનું ખાતે પાતાના કાબેલ અમલદારાને સાંપ્યું હતું. મુગલ અમલદારાને તે આ જોઈતું જ હતું. એમણે પ્રજાને અનેક રીતે સતાવવાનું શરૂ કર્યું. પ્રજા ત્રાસી ગઇ અને મુગલેએ આ રસ્તા કેમ લેવા માંડયા છે, તે સમજી ગઈ. મુગલ અમલદારાએ શિવાજીનાં માણસાને તેમનાથી જુદા કરવા માટે અનેક યુક્તિઓ અજમાવી પણુ એમાં એ ફ્રબ્યા નહિ. પોતાના માણસોને મુગલ તાવે છે, એની ખબર મહારાજને પડી. મહારાજ વિચારમાં પડી ગયા. અલાના કેવી રીતે ખચાવ કરવા, એના ઉપાય શોધવા માંડજો, પણ બચાવ પણ અમલદારે। અનેક રીતે આવા સંજોગામાં એ માટે કાઈ રસ્તા જડયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું] છે. શિવાજી ચરિત્ર નહિ. બચાવનો કોઈ રસ્તો ન જ એટલે ત્રાસ પામતા દેશમુખેને પિતાનાં બાળબચ્ચાંની સલામતી માટે સહીસલામત સ્થળે ખસેડવા સૂચનાઓ આપી અને કેટલાકને સમજાવ્યા. આ સંબંધમાં રેહી ખોરાના સર્જારાવ જોધેને મહારાજે ૧૬૬૨ ના ઓકટોબરની ૨૩મી તારીખે પત્ર લખ્યો હતો. આ પત્ર ઉપરથી જણાય છે કે મહારાજ પિતાના માણસ માટે તથા તેમનાં બાળબચ્ચાંઓ માટે બહુ દરકાર રાખતા. પૂને બેઠા બેઠા મહારાજનાં માણસને સતાવીને ખાન અટક નહિ, પણ એણે સિંહગઢ પડાવી લેવાનું કાવત્રુ રચ્યું. ખાન કંઈ નવોસવો સૂબેદાર ન હતું. સરદાર તરીકે એ અનુભવી હતા. સેનાપતિ તરીકે બુદ્ધિશાળી હતો, બૂહરચનામાં મુત્સદ્દી હતો. એણે છાની રીતે શિવાજી મહારાજની સત્તા તેડવા અનેક જાળ પાથરી હતી. સિંહગઢ મહારાષ્ટ્રમાં બહુ મહત્વનો કિલ્લે મનાતો હતો. એ કિલે યુક્તિપ્રયુક્તિથી મેળવી મહારાજનું બળ તોડવાની ખાનની દાનત હતી. બાજી એવી આબાદ ગોઠવી હતી કે એની રચનાની કોઈને ખબર પડી નહિ. ખાનને પણ લાગ્યું કે ગઢ હાથમાં આવે જાય છે પણ ઈશ્વરીસંકત કંઈ જુદો જ હતે. અણીને વખતે એ વાત બહાર પડી ગઈ. ખાને ગોઠવેલી બાજી પેશ જાય તે પહેલાં તે કેઈએ શિવાજી મહારાજને તેની ખબર આપી દીધી. આ કાવાદાવામાં ખાન ફાવ્યા નહિ, પણ મહારાજ સાવધ થઈ ગયા. ડેસી મરે તેને ભય નથી, પણ જમ પધા પડયાને ભય હતે. નિમકહરામીને ચેપ બહુ બુર હોય છે. એ જો એક વખતે લાગે તે મહરાજની યોજનાને ઘણું નુકસાન થવાનો સંભવ હતો. સિંહગઢની ખબર સાંભળતાં જ મહારાજે મેરે ત્રિબુક પેશ્વાને સિંહગઢ મોકલ્યું અને તાકીદે ત્યાંને બદબસ્ત કરાવ્યા. ખાન પૂનામાં બેઠો બેઠો સુરગે ગોઠવી જ રહ્યો હતે. ખાને મુગલ લશ્કરની છાવણુઓ પાકી કરવાનો વિચાર કર્યો અને ૧૨૦૦૦ ઘોડેસવાર ચૌલમાં અને ૭૦૦૦ ઘોડેસવાર રહિમતપુરમાં રાખવાનું નક્કી કરી એમના રહેઠાણની તજવીજ કરવા લાગ્યા. શિવાજી મહારાજે નેતાજી પાલકરને વરાડમાં મુલકે જીતવા તથા લૂંટથી નાણાં વગેરે મેળવવા મેક હતે, તેની પાછળ પણ ખાને લશ્કર મોકલ્યું. એવી રીતે પૂનામાં રહીને આખા દક્ષિણના સૂત્ર હલાવવાનું કામ ખાન બહુ સફાઈથી કરી રહ્યો હતો. ખાને વિચાર કર્યો કે “શિવાજીનું લશ્કર સંખ્યામાં થયું છે, પણ એ ગનીમી પદ્ધતિથી લડે છે, તેથી જબરે લશ્કરને પણ થકવી શકે છે. એ અને એનું લશ્કર ડુંગર, ખીણ, જંગલ વગેરેના છૂપા રસ્તાથી ભોમિયું હોવાથી આપણને હંફાવી શકે છે. જ્યાં સંતાઈ રહેવું, ક્યાં ભરાઈ બેસવું, ક્યાંથી નાસી છૂટવું, એ બધું તેઓ જાણે છે, એટલે જ એ સામાવાળાને છંછેડી નાસી શકે છે. મરાઠાઓના નાના ઘડાઓ, દુઓ સપાટામાં ડુંગરો ચડી શકે છે અને જોતજોતામાં ઘાટ ઊતરી જાય છે. અમારા મેટા ધેડાએ આ ડુંગરી મુલકમાં કામ નથી આવતા. મરાઠાઓને મહારાષ્ટ્રની કુદરતી રચનાને લાભ મળે છે. શિવાજી જે મેદાનમાં ખડે ખાડે લડાઈ કરે તે એના અને એના લશ્કરના જોત જોતામાં ઊડી જાય. એને ખડે ખાડે લડાઈ કરવાની ફરજ પાડવી જોઈએ. ગમે તેવી યુક્તિપ્રયુક્તિથી શિવાજીને એક ફેરો મેદાનમાં ખેંચી આણીએ તે જ એનો પૂરેપુરો પરાભવ કરી શકીએ. એને મેદાને લાવવા માટે અનેક યુક્તિઓ રચી, જાળ પાથરી, પ્રયત્ન કર્યા પણ સર્વ મિથ્યા. એને ફસાવીને મેદાને લાવ એ તે અશક્ય છે. એ બહુ ચાલાક છે. ગમે તેવી બાળ રચવામાં આવી હોય તે પણ જોત જોતામાં એ ભેદ પામી જાય છે. એને માટે તો હવે બીજો અખતરો જ અજમાવો પડશે. શિવાજીનું મગજ શાંત છે, છતાં સ્વભાવ બહુ તીખ છે. એ બહુ માની સ્વભાવના છે. એની આત્મમાનની લાગણી બહુ તીણી છે. એને તે અપમાનથી છોડીને ગુફામાંથી બહાર કઢાય તે સિવાય બીજે રસ્તા જ નથી. ખાને વિચાર કરી શિવાજીને ચિડવવા માટે એક અપમાન ભરેલે પત્ર લખ્યો. ખાનને ખાતરી હતી કે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ મુ અપમાનકારક પત્ર વાંચીને એ આવાહન સ્વીકારી તરત રણમેદાને આવશે. મહારાષ્ટ્રના આ સિંહને છ ંછેડી, ખીજવી, પજવી તેને તેની ગુફામાંથી બહાર કાઢી તેને શિકાર કરવાની ખાનની દાનત હતી, તેથી ખાને શિવાજી મહારાજને નીચેની મતલબનો એક પત્ર લખ્યાઃ— “ શિવાજી ! તું કાણુ છે તે હું હવે બરાબર પારખી શક્યા છું. તે તારૂં પાત હવે પ્રકાશ્યું છે. આજ સુધી તો હું તને ક્ષત્રિય વીર સમજતા હતા. ગમે તેવા બળવાન શત્રુ હેાય તે પણ તેની સામે ક્રસરિયાં કરી રણમેદાને હ્યુમનાર એક રણવીર, નાકનો ખાતર, આબરૂની ખાતર સર્વસ્વને સળગાવી જાતની પણ મેાનમાં આકૃતિ આપનાર એક સમરવીર તને સમજતા હતા પણ તું તે ખળવાન દુશ્મનને દેખી ડુંગરેમાં ભાગી જનાર ભીરુ નીવડ્યો. તે મુગલ શહેનશાહતની સામે શિંગડાં માંડ્યાં છે, પણ તને નથી તારા ખળનુ ભાન કે નથી શહેનશાહતના બળનેા અડસટ્ટો, ભલભલા રજપૂતૅને મુગલાએ નમાવ્યા છે. જેની મૂર્છા ઉપર લીંબુ ઠરતાં હતાં એવા રાજાઓને મુગલાએ જીત્યા છે. એ મુગલસત્તાને સામને, તારામાં અક્ક્સ અને ડહાપણને છાંટા પણ હાત તે। તું ન કરત. તું તે ડુંગરે માં, ખીણામાં, બખેાલામાં, જંગલામાં જિંદગી ગુજારનાર મરકટ છે. તને મુગલ શહેનશાતની મહત્તા અને બળનુ ભાન ક્યાંથી હાય ? પેાતાના કિલ્લામાં ભરાઈ ખેસવું અને સામા પક્ષના લેાક બેસાવધ હેાય ત્યારે તક જોઈ તેમના ઉપર તૂટી પડવું, તેમને હેરાન કરવા, સતાવવા એ ખાનદાની નથી. સામાને હેરાન કરી એ જ્યાં લડત આપવા તૈયાર થાય ત્યારે કિલ્લામાં ભરાઈ જવું કે નાસીને જંગલેામાં જતા રહેવું એ તેા કાયરાનાં લક્ષણ છે. જ્યારે જ્યારે મેદાનમાં લડાઈ કરવાના પ્રસંગ આવે છે ત્યારે ત્યારે તું તે નામર્દાઈ દાખવા કિલ્લાના કુકડા બની જાય છે. તારી લડવાની રીત માઁને શાલા આપે એવી નથી. તે આજ સુધી ષણાને તારી આ રીત અને પદ્ધતિથી છક્કડ ખવડાવી છે. પશુ હવે મારી આગળ તારું કંઈ ચાલવાનુ નથી. તું ગમે તેટલા દિવસ કિલ્લામાં ભરાઈ ખેસીશ તે પણ હું થાવાને નથી. માઁને લાંછન લગાડે એવા તારા રસ્તાથી હવે તને જશ મળવાને નથી. તું ખરા ખાનદાન અને ખશ મ હોય તે મેદાને સામને કરવા આવીજા. આમ ભરાઈ ખેસવાથી તું તારી નાદાની અને નામર્દાઈનુ પ્રદર્શીન કરે છે. તારામાં ખરી તાકાત કે શૌય હાય તેાપડ મેદાને અને આવી જા સામેા. ખાનદાનનું ક્રૂરજંદ હાઉસ તા આ મરકટચેષ્ટા મુકી દે. ઇંદ્રરાજાને શાબે એવાં સાધના સાથે હું અહીં આવ્યા . હું તને આવાહન આપું છું. તારામાં ક્ષત્રિયત્વ હેાય તેા મેદાને પડ. જો હિંંમત ન હેાય તો વાંદરાની માફ્ક નાસભાગ કરજે, પણ તેમ કર્યાથી હું તને છેડનાર નથી. તારે મુગલાની સત્તા સ્વકારવીજ પડશે, તું જ્યાં પેસીશ ત્યાંથી તને ખેંચી કાઢીશ. મેદાનમાં આવવાની શક્તિ ન હેાય તે શરણે આવી જા. શરણુ અથવા મરણુ એ બેમાંથી એક સ્વિકાર્યે જ તારા છૂટકા છે. ” મહારાજને આ પત્રથી ભારે અપમાન તો લાગ્યું, પણ મગજ શાંત રાખી જવાબ વાળ્યો કે “ તારા પત્ર એ નીચતાનો નમુનો છે. નથી એમાં વિવેક કે નથી એમાં ખાનદાની. તે મને પારખ્યા છે કે નહિ અથવા પારખ્યા ાય તો ખરા પારખ્યો છે કે ખાટા એતો અનુભવથી તને જણાશે. પણ આવા પત્ર લખવાના તારા ઉદ્દેશ હુ. પારખી શક્યા ... અને તને જણાવું છું કે આ પત્ર લખવામાં તે ધારેલી ધારણા સફળ નથી થવાની. ગમે તે હેતુથી પધ્યુ કેસરિયાં કરી, રણમેદાને ઝુકાવનાર અને ધમ તથા દેશને માટે ક્રૂના થવા તૈયાર થનાર ક્ષત્રિયાને યાદ કરીને તારી કલમને તે ઘડીવાર ધન્ય કરી છે. એ ટેકીલા અને બહાદુર ક્ષત્રિયાને મારાં કરાડા વંદન છે, જે દેશ, અને ધર્મ માટે એમણે સર્વસ્વનું બલિદાન આપ્યું, સ્ત્રી, અને માળાને સળગાવી મૂક્યાં, ધરમાર અને વાડીવકા ઉપર અંગાર મૂક્યા, તે દેશ અને ધર્મ માટે કુરબાની કરવાની મને પ્રેરણા થઈ, એ હું મારું અહેાભાગ્ય સમજું છું. જમાના કરતા જશે, તેમ યુદ્ધની રીતે, પદ્ધતિએ બદલાવાની જ. તું લખે છે તેવા ક્ષત્રિયાના જ હું વંશજ છું અને મારા વડવાએએ અધૂરું મૂકેલું કામ હું' પૂરુ કરવાના ધ્યું. મુગલ શહેનશાહતની શક્તિનું મને ભાન છે અને તેના વૈભવ વિલાસથી પણ વાક છું. મુગલાઈ ના બરાબર અભ્યાસ કરીને જ મેં એ સત્તાને છંછેડી છે, " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું 1 છ, શિવાજી ચરિત્ર ૩૫ સાધનસંપન્ન શત્રુને, ભારે લશ્કર અને બળવાળા દુશ્મનને થોડા સૈન્યથી હંફાવવાની રીત હું જાણું છું. યુદ્ધ પ્રસંગે દુશ્મનનાં નગરે લૂંટનાર લૂંટાર નથી કહેવાતો સમરભૂમિ ઉપર સંહાર કરનાર ક્રૂર કે ખૂની નથી કહેવાતા. યુદ્ધ માંડવ્યા પછી બળવાન અને સાધનસંપન્ન શત્રને હંફાવવા માટે ગનીમી પદ્ધતિ વાપરવી, ઘેરો ઘાલવા, દુશ્મનની નબળાઈ શોધી કાઢી તેના ઉપર આબાદ ધા કરવા એ નામર્દોઇની નિશાની નથી, એ તારે હજી મારી પાસેથી શીખવાનું બાકી છે, એ મેં તારા પત્રથી જ જાણ્યું. દુશ્મન સામે જંગમાં ઊતર્યા પછી ઓછામાં ઓછે ભેગે વધારેમાં વધારે નુકશાન દુમનનું કરી, લાભ મેળવવો એ મારે હેતુ હોય છે અને તે સાધ્ય કરવા માટે અનુકૂળ એવી યુદ્ધપદ્ધતિ હું સ્વીકારું છું. મારી પદ્ધતિ દુશ્મનોને આકરી લાગતી હોય તો તેમાં મારે દોષ નથી. જેને યુદ્ધ કરતાં ન આવડતું હોય તે ભલે હજાર માણસોનો ભોગ આપી એક નાનું ગામડું સર કરે. તારા પત્રમાં તું મને મરકટ કહે છે, એ વાંચી મને આનંદ થાય છે અને મરકટોએ અહંકારી બળ અને સાધનવાળા, વિલાસવૈભવવાળા રાવણને જેવી રીતે રગદો. જમીનદોસ્ત કર્યો તેવા તારા હાલ આ મરકટ કરશે. તને ચેતવું છું, સાવચેત રહેજે, ચેતીને ચાલજે. મરકટોના મહત્વનું ભાન તને અનુભવ વગર નહિ થાય. બહુ ઉતાવળે થા મા.” મહારાજ તરફથી આવેલા આ ઉત્તરથી ખાન સમજી ગયો કે અપમાનભરેલા પત્રથી છંછેડાઈને મેદાને પડે એવો શિવાજી ન હતી. કોઈ પણ સંજોગોમાં એ લડાઈની પોતાની રીત છોડીને મેદાને પડી ખડેખાડે લડાઈ કરે એ શક્ય નથી, એની ખાનને ખાત્રી થઈ. એને એમ પણ લાગ્યું કે પાણીદાર પરષ જ્યારે અપમાન પામે છે અને પિતાનો ગુસ્સો બહાર નથી કાઢતા ત્યારે એ વધુ ભયંકર બને છે. ગુસ્સાને ઉભરાઈ જવા દે એ માણસ કહે હેય પણ ભયંકર નથી હોતા. જે માણસ સમય સમજી ગમ ખાઈ જાય છે, તે વધારે ભયંકર અને નુકશાનકારક નીવડે છે, એવો અનુભવ ખાનને હતા. ખાન હવે વધુ સાવચેત રહેવા લાગ્યો. આ છંછેડાયેલે શિવાજી યુક્તિ વાપરી કઈ વખતે શું કરશે તેની ખબર સરખી પણ નહિ પડવા દે, માટે એનાથી ચેતતા રહેવું એ વધારે ડહાપણભરેલું છે એમ . માની ખાને સાવચેતીનાં પગલાં ભરવા માંડયાં. ચાકણના ઘેરામાં ખાનને બહુ કો અનુભવ થયો હતો અને મરાઠાઓનું બળ, એમની લડવાની રીત, શિવાજી પ્રત્યેને દક્ષિણની પ્રજાને પ્રેમ, મહારાષ્ટ્ર દેશની કુદરતી રચના, દક્ષિણમાં શિવાજી મહારાજને લીધે જાગ્રત થયેલું ધર્માભિમાન, મુસલમાન સત્તા માટે પ્રજાને દેખાઈ આવતા અસંતોષ વગેરેનો વિચાર કરતાં એને લાગ્યું કે આ ડુંગરી મુલકમાં ફાવવું બહુ મુશ્કેલ છે અને લશ્કર બહુ મેટું હોવાથી કેટલેક મુલક જીતીશું. તે પણ બહુ ભારે ભેગ આપવો પડશે. એમ કર્યાથી તે સેના કરતાં વડામણ ભારે પડશે અને કીર્તિને બદલે અપકીર્તિ થવાનો સંભવ વધારે છે. ચાકણના ઘેરામાં ફિરંગોજીનાં પરાક્રમો જોઈને ખાન એટલે બધા હેબતાઈ ગયો હતો કે મરાઠા સામેની લડત સંકેલી લેવાની એને પરવાનગી આપવા એણે ઔરંગઝેબને પત્ર લખી જણાવ્યું કે “આવા ડુંગરી મુલાક છતવાની જીદ્દ આપણે છોડી દેવી જોઈએ. અલબત શહેનશાહતની ઈજ્જત અને આબરૂ તે સાચવવાં જ જોઈએ. તેથી મુગલ પાદશાહતનું નાક ઊંચું રહે એવી શરતે શિવાજી સાથે હાલના સંજોગોમાં સલાહ કરી લેવી એ ડહાપણભરેલું છે.” ઔરંગજેબને ખાનની આ સલાહ ગમી નહિ. એને મરાઠાઓના બળને બરાબર ખ્યાલ આવ્યો ન હતો. એને તે શિવાજીને જડમૂળથી ઉખેડી નાંખ્યો હતો. એને તો કોઈ નવી હિંદુ સત્તા જામવા દેવી ન હતી. એને તો આખા હિંદુસ્થાનમાં પિતાની સત્તા રાખવી હતી. મામાના લખાણથી ઔરંગઝેબને લાગ્યું કે વધારે મદદ મોકલવાની જરૂર છે અને તે મેકલવામાં આવશે એટપ્લે મામા દિગ્વિજય કરશે અને આનંદના સંદેશા મોકલશે.. ખાનની પાસે જંગી લશ્કર હતું 89 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ *. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મુ અને કુમકની જરૂર ન હતી, છતાં બાદશાહે રાજા જશવંતસિંહને ૧૦૦૦૦ માણસ સાથે મામાને મદદ કરવા દક્ષિણમાં માકથ્યા. શાહિતખાન શિવાજી મહારાજથી ચાંકતા જ રહેતા. એ ક્યારે શું કરશે એને ભરાંસા નહિ, એવું માની, લેવાય તેટલાં સાવચેતીનાં પગલાં એણે લીધાં હતાં. કયે રસ્તે એ દુશ્મનનું કાસળ કાઢશે તેની કલ્પના પણ માણસ નથી શકતા, એવા અભિપ્રાય શિવાજી મહારાજ માટે ખાનના ધાયા હતા. એ પોતાની જાત માટે પણ પૂરાપુરા ચેતીને રહેતા. શિવાજી મહારાજ કાઈ પણુ જાતના કાવત્રામાં ફાવી ન જાય અથવા કાઈ પણુ જાતની બાજી રમી ન જાય તે માટે ખાન હદ કરતાં વધારે સાવધ રહ્યો હતા. પ્રતાપગઢનું યુદ્ધ અને પનાળાને ધેશ ખાનની નજર આગળ ખડાં જ રહ્યાં હતાં. કાઈ પણ જાતનું કપટ કરીને શિવાજી નાક ન લઈ જાય તે માટે ખાને પૂનાની આજુબાજુએ ચેકી પહેરા ગાડવી દીધા હતા. કાઈ પણ હથિયારવાળા મરાઠાને પરવાનગી વગર પૂનામાં નહિ પેસવા દેવાના સખત હુકમા ખાતે કાઠ્યા હતા. દરેક હિંદુને પૂનામાં પેસવા માટે પરવાનાની જરુર પડતી. ખાને એવા સજ્જડ બંદોબસ્ત કર્યાં હતા કે તેમાંથી કીડીને છટકવું પણ મુશ્કેલ હતું. શિવાજી મહારાજે ખાને કરેલા બદાખસ્તની સધળી હકીકત જાણી. મુગલ લશ્કર એટલું જમરું હતું કે તેની સામે રમાં ઊભા રહેવું એ જમના જડબામાં જઈને ઊભા રહેવા જેવું જ હતું, એટલે થેાડા લશ્કરવાળા શિવાજી મહારાજને ભારે ચિંતા થઈ. દુશ્મન દેખીતું કંઈ નુકશાન ન કરે તેા પણ એને એક ઠેકાણે એસીને નિરાંતે સૂત્રેા હલાવવા દેવાં અને પોતાની પાંખા ધીમે ધીમે વધારે તેમ વધારવા દીધાથી વગર મહેનતે, વગર હરકતે એ આપણને નિષ્ફળ કરી નાંખશે એમ મહારાજને લાગ્યું, એટલે જડ ઘાલીને પૂનામાં ખેડેલા ખાનને હવે શી રીતે હલાવવા એ વિચારમાં એ પડયા. ધીમે ધીમે કુનેહથી ખાન પેાતાનાં મૂળ ઊંડાં ધાલ્યાં જ કરતો હતો. ઘણા કાળ એને નિરાંતે રહેવા દીધાથી અનેક યુક્તિ કરી, લાલચ અને લાંચથી એ ધણા મક્કમ માણસને પાતા તરફ ખેંચી શક્શે એ બીક શિવાજી મહારાજના મનમાં હતી જ, પણ એ એવી રીતે ગૂંથાયેલા અને ગૂંચાયેલા હતા કે ખાનને અસરકારક ઉપદ્રવ ન કરી શક્યા. હવે તો માહારાજને એમ પણ લાગ્યું કે માણુસની નબળાઈ એ અનેક હેાય છે. એવી નબળાઈઓને લીધે જો કાઈ સરદાર એની જાળમાં ફસાઈ પડે તો વિપરીત પરિણામ આવે. ખાનને જે હવે એની બાજી ગેાઠવવા અને પાસા ખેલવા નિરાંત વધારે સમય આપવામાં આવે તે મહારાજની યાજનાને ઊંધી વાળવા માટે એ ધણી સંગીન અને મજબૂત ગોઠવા કરી શકે, એ મહારાજની ધ્યાન બહાર ન હતું. એટલે પહેલી જ તકે ખાનને હલાવવા એ તૈયાર હતા. જામેલી સત્તાવાળા મુગલ સરદારને શી રીતે તેાડવા, એ ચિંતામાં મહારાજ પડ્યા. જે ખાનને કંઈ ચમત્કાર ન બતાવવામાં આવે તેા પ્રશ્નમાં તેથી માઠી અસર થાય એવા વિચારથી મહારાજે ખાનને ઢંઢાળવાનો નિશ્રય કર્યાં. “ મુગલા જખરા છે એ માન્યતા પ્રજાના મગજ ઉપસ્થી હમણાં જ કંઈક ભુલાવા લાગી છે અને જો ખાન એનાથી તદ્દન વિરુદ્ધ છાપ પ્રશ્ન ઉપર પાડી જાય તે! આટલા વર્ષની મહેનત અળ જશે. જીવને જોખમે પણ ચમત્કાર તા બતાવ્યે જ છૂટકા છે. જન્મ અને મરણની સત્તા તેા સશક્તિમાને પેાતાના હાથમાં રાખી છે, મરણના ભ્રય તે સાચા હિંદુને ન જ હાવા જોઈ એ. બસ, આ વખતે તે માથા સાટે માજી ખેલવી પડશે. મારે માચે જ મારે આ જોખમદારી લેવી જોઈ એ. હું તો મરણને તરી રહ્યો છું. હિંદુસ્તાનની અને હિંદુત્વની સેવા કરતાં મરવું, એ મારે મન તા સ્વર્ગ છે. ઊભી કરેલી ચેાજના પાર ઉતારવાની જવાબદારી તે મે માથે લીધી છે અને એ કામમાં હું માથું બચાવવા મથું તા ઊભી કરેલી યેજનાને બેવફા નીવડું. મહારાષ્ટ્રના હિંદુઓમાં આવેલા જુસ્સો જો ટકાવી રાખવા હોય તે ખાનને! તાર ઉતારે જ છૂટકા છે. આ બધાં કામા જાત ખચાવીને ન થાય, આવાં કામેાની ખાતર તા જિંદગીને જોખમમાં નાખવી જ જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું] છે. શિવાજી ચરિત્ર ૩૦૭ ઉત્તમ હેતુથી અને શુદ્ધ બુદ્ધિથી પ્રજાના લાભ માટે પ્રાણ આપનારના હેતુ ફળીભૂત કરનાર ઈશ્વર સમર્થ્ય છે. પુરુષાર્થ કરવા એ પુરુષના હાથની વાત છે, ફળ આપનાર પ્રભુ સમર્થ છે. ” ખાનને હલાવવાના મહારાજે નિશ્ચય કર્યાં. ખાનના મગજની રાઈ ઉતારવાના ઘાટ ઘડવામાં આવ્યેા. ખાનની છાવણીની નાની મેાટી બધી હકીકતા મેળવવા માટે, છાવણીમાં થતી વાતચીતા જાણવા માટે, ખાનની છાવણીમાં રચવામાં આવતી યેાજના અને ગાઠવવામાં આવતા જ્યૂડ જાણુવા માટે, શિવાજી મહારાજે પાતાના જાસૂસે! મૂકી દીધા હતા. પણ હવે એ છાવણીની કેટલીક મહત્ત્વની માહિતી મેળવવા માટે એ બ્રાહ્મણુ જાસૂસાને ખાનની છાવણીમાં મેાકલ્યા. ખાને પોતાના મુકામ ક્યાં રાખ્યો છે, એ ક્યાં સૂઈ રહે છે, જનાનખાનું ક્યાં રાખવામાં આવ્યું છે, ખાન સૂઈ રહે છે તેની આજુબાજુએ શું શું છે, કયા સરદારની છાવણી ખાનની કઈ બાજુએ પડાવ નાખીને પડી છે, પહેરા ઉપરના લેકે કેટલા સાવધ છે વગેરે ઝીણી ઝીણી પણ બહુ જરુરની માહિતી મહારાજે આ બ્રાહ્મણ જાસૂસા પાસે મંગાવો. પ્રાહ્મણુ જાસૂસાએ માગેલી હકીકત મેળવી. હકીકત પૂરેપુરી મળ્યા પછી મહારાજે એ બ્રાહ્મણાની'રફતે પૂનાના એક મરાઠા સિપાહીને સાધ્યા અને એની મારફ્તે ચૈત્ર સુદ આઠમને રવિવારને રાજ રાત્રે વાજતે ગાજતે એક વરધોડા કાઢવા માટે પરવાના મેળળ્યેા. પૂરેપુરા વિચાર કરી, મહારાજે બાજી ગાઠવા અને જીવનમાં દેશ અને ધર્મને માટે જિંદગી સાટે ત્રીજી વખત સટ્ટો ખેલવાની તૈયારી કરી. સિંહગઢની નજીક પાંચ સાત હજાર માણસાનું લશ્કર મહારાજે તૈયાર રાખ્યું. એક દિવસે મહારાજે પેાતાના બધા સાથી, સરદારા, સિપાહીઓ વગેરેને ભેગા કર્યા અને કહ્યું “ મારા પ્યારા દોસ્તા અને બહાદુર સૈનિકા ! હિંદુસ્થાનનું દુખ દૂર કરવા માટે, હિંદુત્વનું રક્ષણ કરવા માટે, હિંદુવી સ્વરાજ્ય સ્થાપન કરવાને આપણા નિશ્ચય છે. એ કામની આપણે પ્રતિજ્ઞા લીધા પછી તમારી સલાહ, સૂચના, સહકાર અને મદદથી અ યાજનાનાં મૂળ આપણે ઠીક ઠીક ઊંડાં જતાં જોયાં છે. તમારાં પરાક્રમા દુશ્મનેને પણ હેરત પમાડે છે. તમારી દેશભક્તિ અને ધર્માભિમાન જોઈ દુશ્મના પશુ ચક્તિ થયા છે. પિડાતી પ્રજાને લેાખડી ×સરીમાંથી છોડાવવા માટે તમે રણભૂમિ ઉપર જે શૌય બતાવ્યું છે અને દેશ તથા ધને માટે તમે જે અણુમૂલા ભાગ આપ્યા છે, તે માટે પ્રભુ તમારા ઉપર આકાશમાંથી સેાનાના ફૂલેને વરસાદ વરસાવશે. પ્રતિજ્ઞા લીધા પછી હું જાણું છું કે તમે નથી લીધે આરામ કે નથી ભાગવ્યા મેાજશાખ. તમે પેટ ભરીને ખાધું નથી ને પૂરેપુરા ધ્યાનથી. તમારી સેવા ઈશ્વરને ત્યાં નોંધાઈ છે. બહાદુરા ! તમે ખૂબ કર્યું છે, પણ હજી તમારે તેથી પણ વધારે કરવાનું છે. તમે હિંમત અને શૌયથી લડાઈ એ લડીને બિજાપુરની સાન ઠેકાણે લાવી શક્યા છે. તમે ખૂબ કીર્તિ મેળવી છે, પણ મુગલ સેનાપતિ શાહિસ્તખાન ભારે લશ્કર સાથે તમારું નાક લેવા દિલ્હીથી અહીં આવ્યા છે. આપણને જમીનદાસ્ત કરવાની એની પ્રતિજ્ઞા છે. આપણે માટે આ કટોકટીને સમય છે. પ્રભુ આપણી કસેટી કરી રહ્યો છે. આજ સુધી આપણે આપણા પ્રાણની પરવા કર્યા સિવાય દેશ અને ધ માટે બળતામાં ભૂસકા માર્યાં છે. અનેક વખતે આપણે દુશ્મનેતે તેાબા પોકરાવી છે, અનેક વખતે શત્રુને છક્કડ ખવડાવીને આપણું સમરકૌશલ્ય આપણે સાબિત કર્યું છે. આ બધા ઉપર ધૂળ નાખવા માટે મુગલ બાદશાહ ઔર`ગઝેબે એના મામાને મહારાષ્ટ્રમાં મેકલ્યા છે. આપણી સામે હવે ખે જ રસ્તાઓ છે. મેાત અને કીર્તિ અથવા જિંદગી અને કલંક, મહારાષ્ટ્રના વીરા કાઈ કાળે જિંદગી માટે કલંક સ્વીકારશે નહિ. આપણે સ્વરાજ્ય સ્થાપવાની પ્રતિજ્ઞા લીધી, તે દિવસથીજ મેાતને ભેટવાની આપણી તૈયારી છે. આ વખતે પણ મારા બહાદુર સરદારા અને સૈનિકા પોતાનાં પરાક્રમાં દુનિયાને છ કરી નાખશે એવી મારી ખાતરી છે. ખાનને ખરું પાણી બતાવવાના મેં નિશ્રય કર્યાં છે. એનું લશ્કર માટું છે. એની પાસે લડાઈનાં સાધતા પુષ્કળ છે તેથી આપણે હિંમત હારવાની નથી. પહેાંચ છે, આક્ય છે, જે ખજાનાને - માલીક બને પાસે શું હતું ? જેનામાં સામાનાં સાધના અને આપણે જ્યારે લડત શરૂ કરી, ત્યારે આપણી સમરાંગણમાં દાવ બરાબર ખેલી શકે છે, તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮મુ છે. આપણી પાસે કંઈ સાધન ન હતું ત્યારે આપણે શત્રુને હુકાવી શક્યા છીએ, તે હવે તા ઈશ્વરે આપણને સાધને આપ્યાં છે. આપણામાં હિંમત હશે અને આવા હશે, તે એનાં સાધને આપણાં જ થવાનાં છે. આપણુને લેતાં આવડે તે એનું ભારે લશ્કર એને જ ભારે પડવાનું છે. તમારા બધાંના સહકારથી હું ખાનને મહારાષ્ટ્રની સમશેરને સ્વાદ ચખાડવાને છુ, મારી સમશેર એના લાહીની તરસી છે. મે' ખાનની બાબતમાં સાહસ ખેડવાના નિશ્ચય કર્યો છે. આપણી લડાઈ વાજબી છે. પ્રભુ આપણી પડખે છે. આપણે હેતુ ધરક્ષણને છે. તમારી બધાંની મદદથી, ઈશ્વરની કૃપાથી અને માતુશ્રીના આશીવાઁદથી મને જય મળવાનો છે, એની મને પૂરેપુરી ખાતરી છે. ખાન મહારાષ્ટ્રનું પાણી માપવા આવ્યેા છે. એનું પાણી માપવાની પ્રભુ મારામાં શક્તિ મૂકે એટલી જ હું પ્રભુને પ્રાર્થના કરૂં છું. ન કરે નારાયણ અને સેવા કરતાં જ હું ખપી તેા હિંદવી સ્વરાજ્યની લડત પૂરવેગે આગળ ધપાવજે, મે સાહસ કરવાને નિશ્ચય આ કામમાં મારી સાથે આવવા કાણુ તૈયાર છે ? આ વખતે મારા સાથી થનારે પાતાની સૌભાગ્ય કંકણુ છેલ્લેછેલ્લાં જોઈ તે જ આવવું. મારા સાથીએ તે પોતાની ઉત્તર ક્રિયાની તૈયાા કરોને જ આવવાનું છે. મેતને ભેટવા માટે જ આવવાનું છે. જીવવાની જેને જરા પણ ઈચ્છા કે લાલસા હાય, તે સુખેથી પોતાને ઘેર પા જાય. સ્ત્રી, પુત્ર, ખાલખચ્ચો, ધનદોલત, મેાજશાખ, વાડીવા, વિલાસવૈભવ વગેરેનાં બંધન જે ન તેાડી શક્યા હેાય તે ભલે પાછા જાય. મારે જાગીર છે, વતન છે, વાડી છે, વૈભવ છે, વિલાસ છે, બધું છે છતાં મારા વહાલા દેશ અને પ્યારા ધર્મની ખાતર મેં એ બધાંને દૂર કર્યા છે. મારા ધર્મની ખાતર ભેખ લેવામાં મને આનંદ થાય છે. હિંદુત્વની ખાતર એ બધાં ઉપર જળ મૂકતાં મને જરાયે આંચકા નથી આવતા. આ વખતે મારા સૈનિકાનું પણ પાણી તાળાશે. જે મારા ખરા સાથી હાય, મરણુમાં ભાગીદાર હાય, જેમતે દેશ, અને ધર્મની દૂશા અસા લાગતી હૈાય અને જે હસતે માંઢે મરવા તૈયાર હાય, તે જ મારી સાથે રહી શકશે. હું મારા બહાદુર સૈનિકાને ફરી ફરીને જણાવું છુ કે જેને મેહ હાય તેણે ઘેર પાછા જવું. અમે તેા અંગાર સાથે કુસ્તી ખેલવા બહાર પડયા છીએ. ઉપર પ્રમાણે ભાષણ કરી, મહારાજે પેાતાના સરદાર અને સૈનિકાને આ વખતનો જોખમદારી સમજાવી. મહારાજના શબ્દોથી સૈનિકાના માં ઉપર ઉત્સાહ દેખાવા લાગ્યા. સૈનિકા તરફથી એક નાયકે ઊભા થઈ ને જવાબ આપ્યાઃ- જ્યારથી અમેા મહારાજાની સાથે જોડાયા છીએ, ત્યારથી જ અમે પૂરેપુરા વિચાર કર્યાં છે. દેશ અને ધર્મને માટે ના થવાની તૈયારીથી જ આપની પાસે અમે રહ્યા છીએ. મહારાજ ! આપ અમારા માલીક છે. અમારા માબાપ છે. દેશ અને ધમ આપને જેટલાં વહાલાં છે તેટલાં જ અમને પણ છે. મહારાજ ! ખરું જોતાં તે આ આખી લડત જ કચડાતાં, પિલાતાં, બાંધવે ના બચાવ માટે જ છે, એટલે કે અમારા ભલા માટે છે. ખરી રીતે તે આ લડત અમારી છે. આપ તે અમારે માટે જ લડે છે. અમારી લડત માટે અમે નહિ મરીએ તા ખીજું કાણુ મરશે ? મહારાજ હજી ધરતીએ બી નથી ચેર્યું. મહારાજ ! મરવાનું કામ અમારું' છે. ક્યાં મરવું એ સ્થળ બતાવવાનું તથા શું કરતાં મરવું એ બતાવવાનું કામ મહારાજનું છે, અમેાએ અમારું સર્વસ્વ આપને ચરણે અર્પણ કર્યું છે, દેશ અને ધર્મને માટે આપ અમને, આપને ઠીક લાગે ત્યાં મોકલો. ” પેાતાના સૈનિકાની તૈયારી અને ઉત્સાહ જોઈ, મહારાજને આનંદ થયા. પછી મહારાજે પોતાના લશ્કરમાંથી ૧૫૦૦ માણસો ચૂંટી કાઢવા અને એ ૧૫૦૦ માંથી ૪૦૦ પેાતાની સાથે લેવા માટે પસંદ કર્યાં. પૂનામાં ખાને પાકા બંદોબસ્ત રાખ્યા હતા અને પહેરા વગેરે બહુ સખત ગાઠવ્યા હતા. કેટલાક માસ આવા સખત બંદોબસ્તમાં ગયા અને કાઈપણ જાતના અવનવા બનાવ ન બન્યા એટલે સખ્તાઈ એની મેળે ઢીલી થતી ગઇ. ચાકી પહેરા કાયમ હતા પણ તેમાંની સખ્તાઈ જતી રહી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ સુ] છે. શિવાજી ચરિત્ર ૩૧૧ ખૂમા પાડી દોડવા માંડયુ. છાવણીના લેકને લાગ્યું કે આ લેકા પણ દુશ્મનને પકડવા નાસે છે, એટલે એમના તરફ કોઈની નજર સરખી પણ ન ગઈ. સૂચના મુજબ રણશિંગુ વાગ્યું. આ અવાજ સાંભળીને કાત્રજ ધાટનાં ઝાડા ઉપર આંધી રાખેલી મશાલ સળગાવવામાં આવી. બળદને શિંગડે બાંધેલી મશાલા પણ સળગાવવામાં આવી અને સૂચના કરવામાં આવી હતી તે દિશામાં બળદને હાંકી મૂક્યા. શિવાજી મહારાજ અને તેમના સાથી અમૂક ઠેકાણે ધેડા તૈયાર રાખવામાં આવ્યા હતા ત્યાં ગયા. ત્યાંથી સિંહગઢ તરફ ધાડા મારી મૂક્યા. શત્રુને શોધવા માટે આમતેમ દોડતાં ખાનનાં માણસેાની નજરે કાજપાટ ઉપરનાં ઝાડાને બાંધેલી ખળતી મશાલાનું અજવાળું પડયું અને એ દિશામાં બળતી મશાલનાં શિંગડાંવાળા ખળા દોડતા હતા તેનું અજવાળું જોયું એટલે ખાનનાં માણસે તે દિશામાં દોડયાં. પાસે જઈ ને જોયું ત્યારે યુક્તિ જણાઈ અને ભાંઠા પડયા. છાવણીના સરદારા શરમાયા અને ગુસ્સામાં પોતાનું લશ્કર લઈ, સિંહગઢ ઉપર, ચડાઇ કરવા નીકળ્યા. મહારાજે સવારમાં મુગલ લશ્કરને સિંહગઢ ઉપર ચડી આવતું જોયું. લશ્કરને નજીક આવવા દીધું અને તદ્દન નજીક આવ્યું એટલે ગઢ ઉપરથી તેાપોને મારા ચલાવ્યા. મેગલને એ મારા સખત થઈ પડ્યો અને ઘણાં માણુસા મરણુ પામ્યાં. ઘેરા ઘાલવાને વિચાર થયા, પણ માટી માટી તાપો પૂનેથી લાવતાં બહુ દિવસ વીતી જાય અને ચેામાસું બેસી જાય, એટલે એ વિચાર માંડી વાળ્યે. આ અપમાનનું વેર શી રીતે લેવું એ વિચારમાં ખાન હતા એટલામાં તેપના એક ગાળા ખાનના હાથી ઉપર પડયા અને હાથી તરતજ મરણ પામ્યા. મુગલ લશ્કર પૂના તરફ પાછુ ફરતું હતું એટલામાં સરદાર કડતાજી ગુજર અને નેતાજી પાલકરે લશ્કર, સાથે પાછળથી આવી, નાસતા મુગલ લશ્કર ઉપર હુમલા કર્યાં. મુગલાની ભારે ખરાબી થઈ. ઘણાં માણસા ત્યાં મરાયાં. કેટલાક નાઠાં અને બાકીનાં હાર સ્વીકારી, છાવણીમાં પાછાં ગયાં. છાપાને અંગે અને પક્ષનું નુકસાન, 1 આ છાપાને અંગે મરાઠાઓના છ સૈનિકા મરાયા અને ૪૦ સૈનિકા ધાયલ થયા. નવાબ શાહિસ્તખાનની છાવણીમાં ખાનના દીકરા અબ્દુલફત્તેહ, એક મુગલ સરદાર, ૪૦ ચાકીદારા, સૈનિકા અને છ સ્ત્રીઓ માર્યાં ગયાં. ખાનના બે છોકરા, ખાન પાતે, આઠ સ્ત્રીએ અને બીજા ઘેાડા સૈનિકા ધવાયા. ૫. ખાનના અમલ ખતમ. ભારે તાલીમ પામેલું, કસાએલું લશ્કર, અનુભવી અને પંકાયેલા સરદારી જંગમાં રંગ લાવે એવાં પાણીદાર શસ્ત્રસ્ત્રા, ઊંચા પ્રકારને અને અખૂટ દારૂગોળા અને ભારે લડાઈ તે માટે જરુરી એવાં અધાં જ સાધનાના ભંડાર મુગલ સેનાપતિના કબજામાં હતા. શિવાજી અથવા તેના સરદારા કાઈપણ પ્રકારનું તાકાન કે કાવત્રુ ન કરી જાય, તે માટે સખતમાં સખત ચાકી પહેરાતા બંદોબસ્ત હતા, દુશ્મન કાઈ પણ જાતની ખાજીમાં ન ફાવે તે માટે લેવાય તે બધાં પગલાં મુગલ સેનાપતિએ લીધાં હતાં, છતાં સેનાપતિ જ્ઞાહિસ્તખાનની છાવણી ઉપર રાત્રે છાપા મારી, મુડીમાં સમાય એટલાં માણુસાની મદદથી ખાનના પુત્ર અનુલક્ત્તેહને અને ખીજાં માણસેાની કતલ કરી, ખાનને પેાતાને ધાયલ કરી, શિવાજી સહીસલામત ચાલ્યે! જાય, એ મુગલ સેનાપતિને માટે શરમાવનારું હતું. આ છાપાથી ખાન તદ્દન શરમિંદા બની ગયા. દિલ્હીથી દક્ષિણ આવવા ખાન નીકળ્યા, ત્યારે બાદશાહે પાતે એને આપેલું માન અને શિવાજીને જડમૂળથી ઊખેડી નાખવાની એણે લીધેલી પ્રતિજ્ઞા એની નજર સામે ખડાં થઈ ગયાં. પાટવીપુત્ર તથા એની કતલ અને સિંહગઢ આગળની હારથી ખાન શેકસાગરમાં ડૂબી ગયેા. પેાતાના એ છેાકરાએ બ્રાયલ થઈને પડ્યા હતા, તેમનું દુખ તથા પેાતાને હાથે થયેલા જખમની ઈજાથી ખાનના મગજ અને મન ઉપર ગ્લાનિ છવાઈ ગઈ હતી. આ બનાવને લીધે ખાનના મનમાં દુશ્મન પ્રત્યે દ્વેષ વધ્યું, એટલું જ નહિ, પણ પોતાના કેટલાક સરદારા અને અમલદારા પ્રત્યે પણ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૮મું ઉત્પન્ન થયે. મેગલાઈની મદદમાં આવેલા હિંદુ સરદારે અને મંગલેની સેવા કરતા અમલદારે તથા નકરો માટે ખાન શંકાશીલ બન્યો. બીજે દિવસે દિલાસો દેવા માટે મેગલાઈન સરદાર અને મોટા મોટા અમલદારો ખાનને મુકામે ગયા હતા. રાજા જસવંતસિંહ પણ ખાનને મળવા ગયા હતા. ખાનને જસવંતસિંહ ઉપર પૂરેપુરો વહેમ હતો. ખાનની ખાતરી થઈ ગઈ કે શિવાજીએ કોઈ અજબ તદબીર વાપરીને મારી છાવણીમાં ફૂટ કરી હતી. હિંદુઓને ફેડ્યા સિવાય આ બનાવ બને જ નહિ, એવું એને લાગ્યા જ કરતું હતું. ખાન ગુસ્સાથી ધૂંધવાયલે હતો. જસવંતસિંહને આવેલે જોઈ ખાન બળી ઉઠશે અને એનાથી ન રહેવાયું. એણે જસવંતસિંહને કટાક્ષમાં કહ્યું કે “દુશ્મને જ્યારે મારા ઉપર હલ્લો કર્યો, ઘા કર્યો, ત્યારે મને લાગ્યું કે શત્રુ સાથે લડતાં લડતાં તમે ખતમ થઈ ગયા હશો એટલે દુશ્મન મારા સૂવાના એરડા સુધી આવી પહોંચ્યા. તમે જીવતા હે તે એ ત્યાં સુધી આવી જ શી રીતે શકે ? મારા ઉપર શત્રએ હુમલો કર્યો, ત્યારે પણ તમે તો શહેનશાહતના સેવક હતા જ. મારું ધારવું ભૂલભરેલું છે?” આ કટાક્ષને લીધે રાજા જશવંતસિંહને ભારે અપમાન લાગ્યું. નિમકહરામીને આરોપ આ રજપૂત સાંખે એવો ન હતે. ખાનને કટાક્ષ સાંભળી રાજા જશવંતસિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયે અને રાજમહેલ છોડી ત્યાંથી ચાલ્યા ગયે. ખાને બનેલા બનાવની વીગતવાર હકીકતને પત્ર બાદશાહને લખે. એ પત્રમાં એણે રાજા જશવંતસિંહ ઉપર પિતાને વહેમ જાહેર કર્યો અને છાપાની જવાબદારી મોટે ભાગે જસવંતસિંહ ઉપર નાખી. જસવંતસિંહના ઉપર આક્ષેપ કરીને મામા અટક્યા નહિ, પણ ભાણને વધારામાં જણાવ્યું કે “મારી છાવણીમાં બેવફાઈ વધી ગઈ છે. બધા હિંદુઓ અંદરખાનેથી . શિવાજીના મળતિયા છે. આવી રીતની સ્થિતિ હેવાથી જ શિવાજી છાપો મારી શક્યો.” ઔરંગઝેબને વિગતવાર પત્ર લખ્યા પછી ખાને વિચાર કર્યો કે “જ્યાં બેવફાઈ શેખે ચોખ્ખી નજરે પડે છે ત્યાં રહેવું જરાપણ સહીસલામત નથી. શિવાજી દગાખોર છે. એણે છાવણીનાં માણસોને ફડવ્યાં છે. આ વખતે ખુદાએ ખેર કરી કે હું બચી ગયો છું. આ બનાવ તે માલીકના ઘરની ચેતવણી જ હું માનું છું. હવે અહીં રોકાવામાં જરાએ માલ નથી, ઈજત નથી અને લાભ પણ નથી.” ખાને આમ વિચાર કરી, ગુસ્સામાં અને ગુસ્સામાં પૂના છેડી પડગામ જઈ મુકામ નાંખે. પૂના છેડતી વખતે ખાને જુન્નર અને ચાકણને અમલ રાજા જસવંતસિંહને સે. ઔરંગઝેબને આ ખબર ૮મી મેને રોજ કાશ્મીરમાં મળી. બાદશાહને ખાનની નબળાઈ અને બેદરકારી માટે ગુસ્સો આવ્યો. એણે ખાનની બદલી બંગાળાના સૂબેદાર તરીકે કરી. તે વખતે બંગાળા એ શહેનશાહતનું કાળું પાણી મનાતું હતું. કેઈ અમલદાર કસૂર કરે તે તેને શિક્ષા તરીકે બંગાળામાં બદલતા. ખાનને આ બદલીની ખબર મળી એટલે એણે બાદશાહને પોતે વિનંતિ કરી કે “ આ વખતે મારી બદલી આ બનાવ પછી તરત જ કરશે નહિ. મારી ઈજ્જતનો પ્રશ્ન છે. આમ થશે તો શહેનશાહતમાં મારી બેઈજ્જત થશે. લોકોમાં પણ આ બદલીની અસર મારે માટે માઠી થશે. બીજું મારા ઉપર છાપો મારનારનું વેર લીધા સિવાય મને જંપ વળનાર નથી, એટલે કૃપા કરી મને અત્રેથી હમણાં બદલવાનું મોકુફ રાખવું.” ખાને પોતે પત્રો લખ્યા અને ખાનને માટે બીજા સરદારોએ પણ લખ્યા, પણ બાદશાહને ગળે એક વાત ઊતરી નહિ. ઔરંગઝેબ બહુ કરારી સ્વભાવનો હતો. એક ફેરા કરેલે વિચાર બનતાં સુધી એ ફેરવતો નહિ. જ્યારે જ્યારે ખાનના ખેરખાંઓએ બાદશાહને રૂબરૂમાં ખાનની વિનંતિ ધ્યાનમાં લેવા વિનંતિ ગુજારી. ત્યારે ત્યારે એણે એમને કહ્યું કે “ખાન બહ ગુસ્સા બાજ છે, તેથી ગુસ્સામાં કંઈક વિવાહની વરસી કરી બેસશે. મેં કર્યું છે, તે ઠીક છે.” ખાને બાદશાહને મનાવવા સીધા અને આડક્તરા પ્રયત્નો કર્યા, પણ બાદશાહે બદલીના હુકમો ફેરવ્યા નહિ. ખાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૩ જગ્યાએ દક્ષિણુના સૂક્ષ્મા તરીકે પોતાના પુત્ર મુઆઝીમતે નીમ્યો. બંગાળ જતી વખતે બાદશાહને મળવાની ખાને માગણી કરી પણ બાદશાહ મામાથી નારાજ થયો હતો, એટલે મળવાની ના પાડી, ખાતે બંગાળ જવા માટે ૧૬૬૪ ના જાનેવારી માસમાં દક્ષિણ છેડયું, ખાનની બદલી બાદશાહે કરી કારણ કે ખાનની નબળાઈની એને ખાતરી થઈ ગઈ હતી. ખાન અને જસવંતસિંહ વચ્ચે અણુબનાવ હતો એ પણ બાદશાહ જાણી ગયા હતો. રાજા જસવંતસિંહના સંબંધમાં ખાને કરેલા આક્ષેપો બાદશાહને ગળે ઊતર્યાં નહિ હોય, નહિ તો એ જસવંતસિંહને દક્ષિણમાં રાખે જ નહિ. બાદશાહે એની બદલી ન કરી, એ બતાવી આપે છે કે ખાને કરેલા આરેાપમાં કાઈપણ જાતનું વજૂદ નહિ હાય. પોતાના ઉપરના વહેમ દૂર કરવા માટે ખાનના ગયા પછી જસવતસિંહે સિંહગઢને ઘેરા બાલ્યેા. શિવાજી મહારાજના લશ્કરે જસવંતસિહના લશ્કર ઉપર ચારે તરકથી સખત મારે। ચલાવ્યેા. મારા એટલા બધા સખત હતા કે જસવંતસિ’હના લશ્કરને ટકવું બહુ ભારે થઈ પડયું હતુ. એટલામાં જસતિસ’ના દારૂગોળા અચાનક સળગી ઊઠવ્યો. જસવંતસિંહનાં ઘણાં માણસાને એમાં નાશ થયેા. આખરે નાસીપાસ થઈ જસવંતસિંહે ધેરા ઉઠાવી લીધા. મરાઠાઓએ એને જતાં સતાવવા માંડયો. આખરે જસવંતિસંહ મુશ્કેલી વેઠતા ઔરગાબાદ જઈ પહેાંચ્યા. શાહિસ્તખાનને પરાભવ કર્યાં પછી મહારાજે કાંકણુ તરફ નજર કરી અને મેંગલેાર તરફ ગયા. આ વખતે જ્યાં જ્યાં મહારાજ ગયા ત્યાં લેાકાતે ભેગા કરી મારાજે સમજણ આપી કે હવે પછી એમના તરફથી કે એમના અમલદારા કે નાકરા તરફથી રૈયતને કાઈપણ જાતની હેરાનગતી થશે નહિ. પ્રકરણ ૯ સું 1. સસ્ત ઉપર શિવાજી. ૬. શિવાજી મહારાજના ખૂનની કશિશ ૩. શિવાજી મહારાજ અને સુરતના પરદેશી વેપારીએ. ૪. આ ચડાઈમાં દિલદારપણાના દાખલા. ૫. શિવાજી મહારાજની ચડતી. કુ. શિવાજી મહારાજના હતા સામે ગાવાની તૈયારી. ૭. વે’ગુલ્તને આગ. ૧. સુરત ઉપર શિવાજી. શિ વાજી મહારાજે રાજ્યાભિષેક કરાબ્યા ન હતા, છતાં પોતે મહારાજ કહેવાતા અને એમની રાજધાની પૂના ગણાતી. પૂના શહેર એ શિવાજી મહારાજની રાજધાનીનું શહેર હતું તેથી જ મુગલ સેનાપતિ નવાબ શાહિસ્તખાને પેાતાના મુકામ પૂનામાં રાખ્યા હતા. મહારાજની રાજધાની કબજે કરીને ખાન ખેઠા હતા, એટલું જ નહિ, પણ એ પેાતે બાળબચ્ચાં, કુટુંબ ખીલા સાથે પૂનાના શિવાજી મહારાજના જ ઘરમાં રહેતા હતા. આ મકાન મહારાજને માટે સિંહાજીરાજાના નિમકહલાલ કારભારી સ્વર્ગસ્થ દાદાજી કાંડદેવે બાંધ્યું હતું. જે ધરમાં મહારાજને જ્ઞાન અને સ્ફૂર્તિ બચપણમાં જ મળ્યાં હતાં, હિંદુત્વ રક્ષણ માટે મુસલમાની સત્તા તાડવાની વાતેા જે ધરમાં ચર્ચાઈ હતી, પીડા પામતા હિંદુઓનાં દુખ દૂર કરવા માટે પ્રજાને સુખી કરવા હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારાના જે ધરમાં ગણેશ મંડાયા હતા, તેજ ધરમાં મહારાજની જામેલી સત્તા તાડનાર અને મહારાજની સત્તાના વધતા જતા વિકાસ 40 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૪ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ સુ અટકાવનાર મહારાજના અને એમની હિંદવી સ્વરાજ્યની યેાજનાને શત્રુ શાહિસ્તખાન મહારાજની જડ ખોદી કાઢવા માટે મસાલા ખાંડી રહ્યો હતા અને આ ઘરમાં મુકામ કરીને શિવાજી મહારાજના મુલકના નાશ કરી, મહારાજની પ્રજાને પીડી રહ્યો હતો. દુશ્મનનાં આ બધાં કૃત્યો શિવાજી મહારાજ મૂગે માંઢે ગળી જાય એવા નહતા પણ જરૂર જણાય ત્યાં એમને ગમ ખાતાં આવડતું હતું. દુશ્મનના જુલમ સામે કેટલાંક કારણેાસર એ શાંતિ પકડતા, પણ એમની એ શાંતિ નામર્દાઈની શાંતિ નહિ, પણ મુત્સદ્દીની શાંતિ હતી. એ જેવા જબરા યાદ્ધા હતા, તેવા જ પાકા મુત્સદ્દી પણ હતા. યાદ્દાને શાબે એવાં શો'ની અને મુત્સદ્દીને શોભે એવી પહેાંચ અને ઝીણવટની કુદરતી બક્ષીત્ર એક જ માણસમાં જવલ્લે જ જડી આવે છે. શિવાજી મહારાજમાં આ બંને ગુણો પુરતા પ્રમાણમાં હતા. એમણે જોયું કે એમના મુલકને મુગલ મગરે ચૂડ ભેરવી છે અને તે ગમે તે ઈલાજે છેડાવવી છે. એમણે વિચાર કર્યાં કે રણમેદાનમાં ખડી લડાઈ કરે મુગલ સામે વાય એમ નથી. મેટા લશ્કરવાળા શત્રુને હંફાવવા હાય ! યુક્તિથી જ કામ લેવું પડે. કળે કળે યુક્તિથી મુગલાની સામે થવામાં ડહાપણુ છે. મહારાજે વળી વિચાર કર્યાં કે મુગલા સામે આ વખતે પાસા ખેલવામાં “ ડુંગર ખોદીને દર્ કાઢયો ” એવું ન બનવું જોઈ એ. એવી આખાદ ખાજી ખેલવી કે મુગલેએ મરાઠાઓના મુલકને જે બચકું ભર્યું છે, તે છૂટે અને આજસુધી મુગલાએ કરેલા આર્થિક નુકસાનની ભરપાઈ થઈ જાય. આ વિચાર કરતાં કરતાં મહારાજને સૂઝી આવ્યું કે એવા કાઈ મુગલ મુલક ઉપર ચડાઈ કરવી કે અઢળક પૈસા મળે અને મરાઠા મુલકના ગળામાં ધાલેલા ફ્રાંસા જરા ઢીલા પડે. સ'જોગ, વખત, અનુકૂળતા વગેરે ધ્યાનમાં લઈ, વિચાર કરતાં સુરત ઉપર ચડાઈ લઈ જવાનું એમના ધ્યાનમાં ઉતર્યું. મુગલ શહેનશાહતનું શ્રીમતમાં શ્રીમંત અને નજીકમાં નજીક શહેર સુરત હતું. કાઈપણ મુલક ઉપર ચડાઈ કરવી હોય ત્યારે મહારાજ પોતાના ખાસ જાસૂસાને મેાકલી મહત્ત્વની નાની મેાટી બધી તપાસ કરાવતા અને આર્થિક દૃષ્ટિથી તથા સત્તા વધારવાની દૃષ્ટિથી જોખમ ખેડવામાં લાભ માલમ પડે તે જ જોખમ ખેડતા. એમણે પોતાના ખાસ વિશ્વાસુ જાસૂસ હિરજી જાધવ નાયકને ખેલાવ્યા અને સુરત શહેરની વીગતવાર બધી જ માહિતી મ'ગાવી. માલીકનેા હુકમ થતાં જ બહિરજીએ પેાતાની તૈયારી કરી અને સુરત ગયા. અનુભવથી ખાતમી લાવવાની બાબતમાં અહિરજી ખાહેાશ બની ગયા હતા. ચડાઈ કરવી હાય અને તે અજાણ્યા મુલક ઉપર કરવી હાય, તે કેવી, કેટલી, અને કર્યાં માહિતીની જરુર પડે એ હિરજી બરાબર જાણતા હતા. અહિરજી નાયક સુરત ગયે। અને અનેક પ્રકારના વેશ ધારણ કરીને સુરતની વીગતવાર હકીકત એણે મેળવી. સુરતની શેરીએ, રસ્તા, પરદેશી વેપારીઓની કાઢીએ, મકાને, વેપાર, શેડીઆ, ધાર્મિક મકાના, સુરતનું ઝવેરાત, સુરતના બાદશાહી બંદોબસ્ત, મુગલ અમલદારાનું બળ, શ્રીમત લેકાના લત્તા, ખજારા, સુરતમાં રાખવામાં આવેલું લશ્કર, શહેરની દિવાલ, કાર્ટિકલ્લા અને દક્ષિણથી સુરત અચાનક આવી પહેાંચવાના જુદાજુદા રસ્તાઓ વગેરેની વીગતવાર માહિતી અહિરજીએ મેળવી. બહિરજીએ હુાંશિયારી, અમ્લ, ચાલાકી, અને ઝીણવટથી એવી માહિતી મેળવી હતી કે તદ્દન અજાણ્યાની નજર આગળ પણુ સુરત પ્રત્યક્ષ ખડું કરી શકાય. હિરજી નાયક મહારાજની સેવામાં તાલીમ પામેલા હતા, એટલે મેળવેલી હકીકતને નાણી જોઈ, ખાતરી કરી લેતા. સુરત શહેરમાં પુષ્કળ માલદાર અને શ્રીમંત ગૃહસ્યા હતા. તેમનાં નામા, મિલ્કતને અડસટ્ટો, તેમનાં રહેવાનાં મકાન અને જે લત્તામાં ધરા હાય,તે બધાની નોંધ બહિરજીએ કરી હતી. શિવાજી મહારાજે સુરત ઉપર ચડાઈ કરી તે સંબંધમાં લખતા પહેલાં સુરત શહેર સંબંધી થાડી માહિતી વાંચકાની સેવામાં રજૂ કરવાની જરુર છે. સુરત એ દક્ષિણ ગુજરાતમાં દરિયાથી બાર માઈલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું]. છે. શિવાજી ચરિત્ર ૩૧૫ દૂર, તાપી નદીના દક્ષિણ કાંઠા ઉપર આવેલું શહેર. હિંદુસ્થાનમાં ધમધોકાર વેપાર ચાલતો હોય એવા જાહેરજલાલીની ટોચે પહોંચેલા, જ્યાં અઢળક દ્રવ્ય ભરેલું હોય અને પ્રજા પણ વૈભવ અને વિલાસ ભગવતી હોય એવાં શહેરો તો આંગળીને ટેરવે ગણાય એટલાં જ હતાં અને તે પૈકી સુરત બંદર એક હતું. એ શહેરના બહુ જાના ઇતિહાસમાં અમે વાંચકને ઉતારીશું નહિ પણ સુરત સંબંધી લખતી વખતે એના ઉપર વારંવાર થયેલા આક્રમણની તે જાણ વાંચકેને કરાવવી જ જોઈએ. સુરતની સંપત્તિએ સુરત ઉપર અનેકવાર અનેક સંકટો આણ્યાં છે. સુરતની સંપત્તિએ અનેક બળિ ધ્યાન ખેંચ્યાં હતાં અને ઘણા બળવાન રાજાઓએ પિતાની ધનની તૃષા સુરતને લુંટીને તૃપ્ત કરી છે. અનેક વખતે લૂંટાયા છતાં સુરત સુરત જ રહ્યું છે, એ એની ખાસ ખૂબી છે. સુરત શહેરના સાહસિક વેપારીઓ પરદેશ સાથે જબ વેપાર ખેડી અઢળક ધન પરદેશથી ખેંચી લાવતા, એટલે લૂંટાયા પછી પણ થોડો કાળ જાય એટલે વેપારના જોર ઉપર સુરત પાછું ટટાર થઈ જતું. સુરતને કબજે રાખવામાં દિલ્હીના બાદશાહો મગરૂર થતા અને માન સમજતા. મુસલમાનેએ હિંદમાં ગાદી કરી, તે પહેલાં એટલે પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં પણ સુરત જાહેરજલાલી જોગવતું હતું. દિલ્હીના વિજેતા મહમદ ઘોરીની આંખ સુરત ઉપર પડી અને એણે સુરત લૂંટયું (કિ કેડ અને પારસનીસ). સુરતને લૂંટવાની શરૂઆત ઘેરીએ કરી. મહમદ ઘોરીએ આ શહેર લૂંટયું, તે ઉપરથી સાબિત થાય છે કે મહમદ ઘેરીએ ચઢાઈ કરી તે પહેલાં આ શહેર આબાદ અને જાહોજલાલીમાં હોવું જ જોઈએ. ઘોરીની લૂંટ પછી ફરી સુરત ટટાર થયું અને પોતાનો વેપાર કરતું થઈ ગયું. દિલ્હીની ગાદી ઉપર મહમદ તઘલખ હતો ત્યારે ગુજરાતમાં કેટલાક સરદારોએ બંડ ઉઠાવ્યાં. બંડખેર સરદારને સજા કરી સીધાદોર કરવા માટે મહમદ તઘલખે ગુજરાત ઉપર ચડાઈ કરી. એ ચડાઈમાં મહમદ તઘલખે સુરત લૂંટયું હતું. મહમદ તઘલખે કરેલે ઘા પણ સુરત રૂઝવી શક્યું. ગુજરાતના બાદશાહની ગૂંસરી નીચે સુરત ફરી પાછું આબાદ થયું. ઈ. સ. ૧૫૧૨ની સાલમાં પોર્ટુગીઝ લેકેએ સુરત શહેર લૂંટી પાયમાલ કર્યું. ત્રણ વખત આ શહેર લૂંટાયું એટલે ગુજરાતના બાદશાહે શહેરના રક્ષણ માટે સુરતની આસપાસ કેટ બાંધવાનો હુકમ કર્યો. હુકમ મુજબ કેટ બંધાય પણ જે હેતુથી કેટ બાંધવાને હુકમ થયો હતો તે હેતુ ફળીભૂત થાય એ કેટ ન બંધાય. કેટની દિવાલ નબળી અને તકલાદી હતી. ઓગણીસ વર્ષ પછી એટલે ઈ. સ. ૧૫૩૧માં પોર્ટુગીઝ લેકાએ પિતાનાં વહાણ તાપી નદીમાં ધકેલ્યાં, સુરતમાં પેઠા અને સુરત લૂંટવું. કોટ બંધાવ્યા પછી પણ સુરત લુંટાયું એટલે ગુજરાતના બાદશાહને | લાગી આવ્યું અને ત્યાં તાપી નદીને કાંઠે એક મજબૂત કિલે બાંધવાનું નક્કી કર્યું. સંકટ વખતે રક્ષણ કરવા માટે મજબૂત કિલ્લાની ખાસ જરૂર જણાયાથી બાદશાહે તાકીદે કિલ્લે બાંધવાનું કામ રાફી આગા નામના એક તૂર્કને સંપ્યું. પોર્ટુગીઝ લેકેએ શફી આગાને લાંચ આપી ફોડવો અને કિલ્લાનું કામ બોળભે નાંખવા એને સમજાવ્યો. ઈ. સ. ૧૫૪૬ની સાલમાં કિલ્લાનું કામ એણે પુરું કર્યું. શશી આગાએ આ કિલ્લે બહુ જ સુંદર, મજબૂત અને નમૂનેદાર બાંધ્યો હતો. તાપી નદીની બાજીએ મજબૂત કોટ કિલાનું રક્ષણ કરી રહ્યો હતો. શહેરની બાજુએ એ કિલાના રક્ષણ માટે છે ટ પહોળી ખાઈ ખોદવામાં આવી હતી અને પાંત્રીશ વાર પહોળાઈની દિવાલ કિલ્લાનું શહેર તરફની બાજાએથી રક્ષણ કરતી હતી. ઈ. સ. ૧૫૭૩માં દિલ્હીના બાદશાહ અકબરે સુરત જીત્યું. આ સાલથી સુરત મુગલ બાદશાહતને શોભાવનારું ઘરેણું બન્યું. આ જ સાલમાં દિલ્હીના શહેનશાહે પોર્ટુગીઝ સાથે તહનામું કર્યું અને એ તહનામાને લીધે પોર્ટુગીઝ લેકેને વેપાર સુરત શહેરમાં ધમધોકાર ચાલવા માંડયો. ઈ. સ. ૧૬૧૨માં ઈગ્લાંડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રતિનિધિ સુરત શહેરમાં વેપાર માટે આવ્યા અને શાહજહાન બાદશાહે એમને સુરતમાં કેઠી ઘાલવાની પરવાનગી આપી. ઈ. સ. ૧૬૨૦માં ફેંચ લેકે વેપાર માટે સુરત બંદરે આવ્યા. દુનિયામાં પ્રસિદ્ધ પામેલું, આંખને આનંદ આપે એવું અને કિંમતમાં પરદેશી વેપારીઓને પરવડે એવું હિદુસ્થાનનું કાપડ ખરીદી સુમાત્રામાં તે વેચી ધીમે ધીમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ અં વેપાર વધારવાના એમના વિચાર હતા. સુરતમાં ડચ લેાકેાની કાઠી હતી, અંગ્રેજોની હતી અને ૧૬૪ર માં ફ્રેન્ચ લોકોએ પણ સુરતમાં કાઠી ધાલી, સુરત એ મુગલ શહેનશાહતનું અતિ ધનવાન શહેર ગણાતું. મુગલાના વખતમાં સુરત શહેરના વેપાર ધમાકાર ચાલતા હતા. સુરત શહેરની એકલી જકાતની આવક વર્ષના ૧૨ લાખ રૂપિયા હતી ( ચેવેનેટ ). આ બંદરે થઈ તે હિંદના મુસલમાના મકકે હજ કરવા માટે જતા. એ વખતે આ શહેરનું ક્ષેત્રફળ આશરે ચાર ચારસ માઈલનુ હતું અને શહેરની વસ્તી આશરે બે લાખ માણસાની હતી. રસ્તાઓ સાંકડા હતા, ગલીએ નાની હતી. શ્રીમંત લેાકેાનાં ધરા બહુ મેટાં અને ભવ્ય હતાં. માતબર લકાએ મેટે ભાગે પોતાનાં મકાને તાપી નદીને કિનારે બંધાવ્યાં હતાં. આવા માતબર સુરત શહેરની વીગતવાર હકીકત જાસૂસ અહિરજી જાધવ નાયકે શિવાજી મહારાજને લાવી આપી અને જણાવ્યું કે સુરત શહેર એ તે મુગલ ક્રૂ'સરી નીચે દખાએલી પ્રભુની લીલી વાડી છે, સુરત શહેર અંતા કુબેરના ભંડાર છે, સુરત શહેર એ તે મુગલ શહેનશાહતની શોભા છે અને સુરત શહેર એ દિલ્હીના બાદશાહનું નાક છે. સુરત શહેર આખાદ છે. સુરત રૂપી નાક ખાવવામાં આવે તા મુગલાનું માં ખુલ્લું થયા વગર રહેજ નહિ. મુગલાની સત્તા ઢીલી કરવા માટે મરાઠાઓને અનેક સગ્રામા ખેલવા પડશે અને પૈસાનું પાણી કરવું પડશે. સુરત ઉપર ચડાઈ કર્યાથી મહારાજને હાથ અખૂટ ધન આવે એમ છે. મુગલ મુલકને પૈસેજ મુગલાઈને સીધી કરવી જોઈ એ. શિવાજી મહારાજે વિચાર કર્યાં સુરત જેવા મુગલના માતબર શહેર ઉપર ચડાઈ કરી, એને લૂંટવામાં આવે તે, મુગલ સત્તાને હલાવવા માટે લડાઈઓ વગેરે કરવી પડશે તે માટે લશ્કરી ખ સારૂં નાણાંની ભીડ વેઠવી પડશે નહિ અને મુગલાએ મરાઠાના મુલકામાં જે નુકસાન કર્યું છે, તે ભરપાઈ થઈ જશે. ખીજાં સુરત જેવા શહેરની દુર્દશા થયાથી મુગલાઈ અમલદારનું ધ્યાન, તે તરફ્ ખેંચાય અને મરાઠાના મુલકને મુગલ અધિકારીઓએ જે મગરચૂડ ભેરવી છે, તે જરા ઢીલી પણ પડે. સુરત ઉપર ચડાઈ કર્યાથી મુગલ અધિકારીઓના કાંકા જરા નરમ પડે. સુરત ઉપર ચડાઈ કરવામાં આવે અને એ ચડાઈમાં જીત થાય તેા મરાઠા મુલકની પ્રજામાં હિંમત આવે અને મુગલાંનાં નાક દાબવાની શક્તિ હજી મરાઠાઓમાં છે, એનું એમને ભાન થાય. સુરત ઉપર ચડાઈ કરવામાં આવે તે નબળા ચા મુગલ અમલદારા શિવાજીને છંછેડતાં વિચાર કરે. સુરત ઉપર ને ચડાઈ કરવામાં આવે તે મુગલ વ્યવસ્થા, મુગલ વહીવટ અને મુગલ કુનેહની બરાબર કસાટી થાય અને જે ચડાઈહમંદ નીવડે તેા મુગલાના ખળનું માપ પણ નીકળી જાય. * મુગલાની સામે ઝુંબેશ ઉઠાવ્યા સિવાય, હિંદવી સ્વરાજ્યની યેાજના ફળીભૂત થવામાં અનેક પ્રકારની અડચણા આડે આવતી હતી અને એ જામેલી સત્તા સામે બાથ ભીડવા માટે ભારે લશ્કરની તથા લડાઈનાં સાધનાની શિવાજી મહારાજને જરુર હતી. મુગલાની સામે મરાઠા મંડી પડ્યા હતા, પણ એ સત્તાને ચકવવા માટે મરાઠાઓ પાસે પૂરતું લશ્કર અને સાધના નહતાં. નાણાંને અભાવે જે હતું તેમાં મરાઠાઓ નિભાવી રહ્યા હતા પણ પૂરતું લશ્કર નહાય તા થાકી જવાના સ ́ભવ હતો, એટલે નાણાંની જોગવાઈના વિચારમાં મહારાજ હતા એટલામાં અહિરજી નાયક વીગતવાર માહિતી લઈને આવ્યા. બહિરજી પાસેથી વીગતવાર હકીકત જાણ્યા પછી મહારાજે સુરત ઉપર ચડાઈ કરવાના નિશ્ચય કર્યાં. મુગલાઈના સોગા મહારાજે ઝીણવટથી તપાસ્યા અને એમની ખાતરી થઈ કે જે તાકીદે ચડાઈ કરવામાં આવે તેા ફળીભૂત થવાને પૂરેપુરા સંભવ છે. મહારાજની એ પણ ખાતરી થઈ ગઈ કે સુરત ઉપર અચાનક હલ્લા લઈ જવામાં આવે તેાજ બાજી પેશ જાય. આખરે મહારાજે સુરત ઉપર ચડાઈ કરવાના મનમાં નિશ્ચય કર્યાં અને તે માટે છૂપી તૈયારી કરવા માંડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ કંકરણ ૯ મું] ૭. શિવાજી ચરિત્ર શાળ શિવાજી મહારાજના જીવનના અનેક અનાવા તપાસી જોતાં વાંચક જોઈ શકશે કે મહારાજ શિસ્ત ( discipline ) પાલન કરવામાં અને કરાવવામાં બહુ કડક હતા. એમના જીવનના ઉદ્દયના અનેક કારણેામાં એમનું કડક શિસ્ત એ પણ એક મુખ્ય કારણ હતું. પેાતાના મન ઉપર, મગજ ઉપર, હૃદય ઉપર અને જીભ ઉપર મહારાજ અજબ કાણુ ધરાવતા હતા. આથીજ એ કડક શિસ્ત પાળીને પળાવી શકતા હતા. પોતાના વિચારા, તૈયારીએ, યેાજના અને ગાઠવા ગુપ્ત રાખવાની શક્તિ જેનામાં નથી હાતી તે માણસ રાજદારી ક્ષેત્રમાં નિષ્ફળ નિવડે છે. કેટલીક વખતે રાજદ્વારી ક્ષેત્રના પુરુષો અમુક પી વાત કે છૂપી યેાજના તેના અમલ થતાં સુધી ગુપ્ત રાખી શકે છે પણ એ અમલમાં મુકાઈ ગયા પછી કે તેને ઘણાં વર્ષો વીતી ગયા પછી તે વાત અથવા યેાજના સંબધી છૂટથી વાત કરે છે. એવા માણસા પણ રાજદ્વારી ક્ષેત્રમાં કાચા જ ગણાય. શિવાજી મહારાજ સમજતા હતા કે યાજનાના અમલ થઈ ગયા પછી અથવા અમુક ચેાજનામાં કુત્તેહ પામ્યા પછી પણ યેાજનાની વ્યવસ્થા અથવા ગોઠવણુ સંબંધી જ્યાં જ્યાં છૂટથી ખેલવામાં સામા પક્ષવાળા ચતુર અને ચાલાક હાય તા ભેદ પામી જાય અને ખીજી વખતે જ્યારે જરુર પડે ત્યારે એ અથવા એવી બીજી યેાજના કામ કાઢી લેવા માટે ચેાજવામાં આવે તે તે નિષ્ફળ નિવડે. મહત્ત્વની અને મુદ્દાની બાબતમાં બનતાં સુધી મૌન રાખવાની ટેવ કસાએલા રાજદ્વારીએમાં જોવામાં આવે છે. શિવાજી મહારાજ પોતાની યેાજનાએ અને ગોઠવણી આખર સુધી ગુપ્ત રાખી શક્તા. દુશ્મનના કિલ્લા ઉપર અચાનક હલ્લા કરવા હોય અથવા શત્રુની છાવણી ઉપર અકસ્માત છાપા મારવા હાય, તેા તે સંબધી સ` તૈયારીઓ પૂરી થઈ જાય ત્યાં સુધી શિવાજી મહારાજના સરદારા સુદ્ધાં કેટલીક વખતે પૂરેપુરુ નહેાતા જાણતા કે કયા કિલ્લા માટે કે છાવણી માટે તૈયારી થઇ રહી છે. રાજદ્વારી ક્ષેત્રમાં અને ત્યાં સુધી યાજનાએ અને તૈયારીએ ગુપ્ત રાખવી એ મુત્સદ્દીઓના નિયમ જ હાય છે, એ ગુપ્ત રાખવામાં પેાતાનાં માણસો ઉપર વિશ્વાસ નથી કે ભરાંસા નથી એ પ્રશ્ન નથી હા, પણ એ પ્રશ્ન શિસ્તને હાય છે. ઘણી વખતે વિશ્વાસપાત્ર માણુસને માંએથી અજાણે અને હેતુવગર મુદ્દાની વાત નીકળી જાય છે અને તેનાં માઠાં પરિણામ જનસમાજને ભોગવવાં પડે છે. શિવાજી મહારાજ પાકા મુત્સદ્દી હાવાથી એ પાતાનેા કાર્યક્રમ અને યેાજના જરુર જેટલા પ્રમાણુમાં, જરુર જણાય ત્યારે જ બહાર પાડતા. સુરત ઉપર ચડાઇ કરી સુરત લૂંટવાના એમણે નિશ્ચય કર્યાં પણ સુરત જઈ પહેાંચતાં સુધી મહારાજ પોતાના કાર્યક્રમ તદ્દન ગુપ્ત રાખવા ઈચ્છતા હતા અને તે તેમણે બહુ ખુબીથી ગુપ્ત રાખ્યા, તેથી સુરતને મુગલ અમલદાર બહારની કુમક માટે તજવીજ ન કરી શક્યા અને સામનેા કરવાની તૈયારી પણ એનાથી થઈ નહિ. સુરત જવાને કાર્યક્રમ મહારાજે તદ્દન ગુપ્ત રાખ્યા હતા, તેથી જ એ સુરત ઉપરની ચડાઈમાં યશસ્વી નીવડથા અને એમની ઉમેદ બર આવી. હિરજી જાધવ નાયકને સુરતની માહિતી મેળવવા માઢ્યા તે પહેલાંથી જ એમણે ચડાઈની તૈયારી કરવા માંડી હતી. મહારાજના પેાતાના સરદારાને પણ ખબર ન હતી કે મહારાજ સુરત ઉપર ચડાઈ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. મહારાજ પોતાના જાસૂસા દુશ્મનની છાવણીમાં જઈ ગુપ્તમાં ગુપ્ત ખાતમી લઈ આવતા, એટલે મહારાજ એ અનુભવથી ચેતી ગયા હતા અને પોતાના મહત્ત્વને કાર્યક્રમ અતિ ગુપ્ત રાખતા. એક લશ્કર ઈંડા રાજપુરી આગળ અને બીજું લશ્કર કલ્યાણુ આગળ એમ છે લશ્કર મહારાજે તૈયાર રાખ્યાં હતાં. આ તૈયાર કરેલા લશ્કરના સંબંધમાં લૉકા કલ્પનાના ઘોડા ન દોડાવે તે માટે વાત બહાર મૂકવામાં આવી કે એ લશ્કા પોર્ટુગીઝને અને જંજીરાના સીદીને દાખી દેવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. વસઈ અને ચૌલના ક્ગીઓએ માથું ઉંચું કર્યું છે એટલે એમની ખબર લીધા સિવાય છૂટકા નથી અને જંજીરાને સીદી વારવાર હેરાન કર્યા કરે છે અને તામે નથી થતા માટે સીદ્દીની સાન ઠેકાણે લાવવામાં ઢીલ થાય તે દુશ્મનને અનુકૂળતા આપ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ je છ. શિવાજી ચત્રિ [ પ્રણ ૯ જેવું થાય એમ છે, વગેરે વાતા સરદારામાં અને અમલદારામાં થવા લાગી. મહારાજે પ્રયાણ માટે દિવસ નક્કી કરી તે દિવસે ભેગા કરેલા લશ્કરમાંથી ૧૦૦૦૦ માણુસાને સાથે લીધા અને સરદાર મેારા ત્રીમળ પીગળે, સરદાર પ્રતાપરાવ ગુજર, સ. વ્યંકાળપત, સ. મકાજી આનંદરાવ, સ. નીપેપત, સ. અણ્ણાળપત, સ. દત્તાજીપત, સ. માનસિંહ મેરે, સ, રૂપાજી ભાંસલે વગેરે સરદારા સહિત કૂચ કરી. કૂચ કરતી વખતે મહારાજે જણાવ્યું કે નાસીક જઈ ગાદાવરીનું સ્નાન કરવું છે અને સ. મારાપતે એક કિલ્લે એ બાજુમાં સર કર્યાં છે, તે જોઈ તપાસી તેની વ્યવસ્થા કરવાની છે. મહારાજ નાસીક આવી પહેાંચ્યા અને ત્યાં છાવણી નાખી. નક્કી કરેલે દિવસે મહારાજે સાથે આણેલા ૧૦૦૦૪ માણસામાંથી ૪૦૦૦ ધોડેસ્વાર ચૂંટી કાઢયા. આ ચૂંટી કાઢેલા ધોડેસવાર લઈને શિવાજી મહારાજ સુરત જવા માટે નીકળ્યા. નલદુ, માહુલી, કાહજ થઈને ઝવાર અને રામનગરને રસ્તે સુરત તરફ્ કૂચ કરી. રસ્તામાં એ રાજાએ મહારાજની સાથે સુરત ઉપર ચડાઈ માટે પોતાનાં માણસા લઈ તે જોડાયા. રસ્તામાં જરૂર કરતાં વધારે ન થાલતાં મહારાજ વીજળીવેગે લશ્કર સાથે સુરત તરફ વધતા જ હતા. આ વખતે મહારાજનું પોતાનું તથા સાથે આવેલાનું મળી આશરે ૧૦૦૦૦ માણુસોનું લશ્કર હતું ( પ્રા. સર જદુનાથ ). ઈ. સ. ૧૬૬૪ ના જાનેવારીની ૫ મી તારીખે સુરતમાં ખબર આવી કે શિવાજી સુરત ઉપર આવે છે. પહેલાં તે આ વાત ધણા લેાકાએ માની નહિ. કેટલાક ભણેલાગણેલા લેકે તે આ ખબર સાંભળી વિચારમાં પડવા અને ગણત્રી કરવા લાગ્યા કે ૧૦૦૦૦, માણુસના લશ્કર સાથે મુગલ અમલદાર શિવાજીના મુલકમાં મુકામ નાખીને પડયો છે. શિવાજીના પોતાના મુલક જ મુગલો વેરાન કરી રહ્યા છે તે, એ આવા સંજોગામાં મુગલાને છંછેડવાની જરા પણ હિંમત ધરે ખરા ? એને એની જ પડી હરો । સુરત ઉપર શી રીતે આવે ? શિવાજીના કિલ્લા ઉપર મુગલે હલ્લે કરી રહ્યા છે અને શિવાજી મુગલ છાવણી ઉપર છાપા મારી રહ્યો છે, એ રાંગણની રમતા મહારાષ્ટ્રમાં મુગલા અને મરાઠાઓ ખેલી રહ્યા છે, એવે વખતે શિવાજીને સુરતનું સ્વપ્નું સરખુંએ આવે ખરું ? મહા મહેનતે મેળવેલા મુલક, મુગલ જેવા બળવાન દુશ્મન દરવાજે આવ્યા હેાય ત્યારે, છેડીને શિવાજી ઘડીવાર પણ દૂર થાય ખરા ? શિવાજી સુરત તરફ ચડી આવે છે એ વાત ગણતરીબાજ લેાકાએ એમ માની નહિ. ત્યાં ખબર આવી કે શિવાજી ભારે લશ્કર સાથે ગણદેવી સુધી આવી પહોંચ્યા છે. બધા ચોંક્યા, ચમક્યા અને ભારે ગભરાટમાં પડ્યા. હજુ કેટલાક દીસૂત્રી માણુસા હતા તે વિચાર કરવા લાગ્યા કે ભારે લશ્કર સાથે શિવાજી નીકળ્યા તા તેની કઈ જ ખબર પણ ન પડી અને ડેડ સુધી આવી પહોંચ્યા ત્યાં સુધી કાઇએ જાણ્યું પણુ નહિ એ કેવું? આખરે આ વાત બધાએ માની અને સુરતના શહેરી ભારે ગભરાટમાં પડયા. આ પહેલાં સુરત ચાર ફેરા લૂંટાયું હતું અને ધરડાઓ વાત કરે તે ઉપરથી લૂંટનાં દુખાની સુરતના લેકા કલ્પના કરી શકતા હતા એટલે એમની નજર આંગણે ધરડાએએ વધુ વેલા ત્રાસ ઉભા થયા. દુશ્મન તા તદ્દન નજદીક આવી પહોંચ્યા. હવે શું કરવું અને ક્યાં જવું એને વિચાર કરવાને પણુ વખત ન હતા. આખા શહેરની રૈયત ભારે ગાયટમાં પડી ગઈ. નાસીકથી લશ્કર સાથે ગણદેવી આવતાં રસ્તામાં લેાકો પૂછપરછ કરતા ત્યારે તેમને ગમે તે જવાબ આપવામાં આવતા, કારણ, જવાબ આપવામાં ન આવે તે લોકો વહેમાય અને અનેક તર્કવિતર્થંક કરી વાત લાંખી ચર્ચે. આ બધું ટાળવા માટે શિવાજી મહારાજના લશ્કરના માણસોની પાસે એક જ જવાબ હતા. ચાહો, સૈનિક, સિપાહી કે સરદાર ગમે તેને પૂછવામાં આવે તેા જવાબ એક જ મળતા કે “ બાદશાહી કામને માટે સરદારને અમદાવાદ એાલાવ્યા છે તેથી અમે અમદાવાદ જઈ એ છીએ.” પૂછતાંની સાથે જ બધાંને જવાબ મળી જતા અને તે એક જ જવાબ મળતા એટલે શાંકા ઉભી થતી નહિ. એવી રીતે મુક્તિ વાપરી - શિવાજી મહારાજ ગુણુદેવી સુધી ગુપ્ત રીતે આવી પચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ રણુ ૯ મું] ૭. શિવાજી ચત્રિ સુરતથી ૨૯ માઈલ દૂર આવેલા ગણદેવી ગામે તા. ૫ મી જાન્યુઆરીને રાજ પહોંચ્યા અને ત્યાં વિસામા માટે થેાભ્યા. તા. ૫ મીને રેાજ બપોરે તા સુરતના દરેક શહેરીને ખબર પડી ગઈ કે શિવાજી સુરત ઉપર ચડાઈ કરવા આવે છે અને ગણદેવી સુધી આવી પહેાંચ્યા છે. ગામના શ્રીમંતા ભેગા થઈ ને સુગલ સૂબેદાર સરદાર ઈનાયતખાનની પાસે દાડ્યા. શહેરનું રક્ષણ કરવા માટે તાકીદે પગલાં લેવાની પ્રજાએ સૂબેદારને વિનંતિ કરી. સુરતના શહેરીઓના જાનમાલના રક્ષણની જવાબદારી સખેદાર સરદાર ઈનાયતખાનને શિરે હતી એટલે આ લાકાએ આ અમલદારને ઘેર જવા માંડયું. સરદાર ઈનાયતખાને ડચ અને અંગ્રેજ કાઢીવાળાઓને ખેલાવ્યા અને શહેરના રક્ષણ સંબંધી એમને વાત કરી. આ બંને કાઠીવાળાઓએ સાફ સાફ વાત કરી દીધી કેઃ– અમે। અમારો બચાવ કરી લઈશું, તે સિવાય અમારાથી ખીજું કંઈપણ થવાનું નથી. ” કાઢીવાળાએતા આ જવાબ સાંભળી ગભરાએલે મેદાર નિરાશ થયા. સરદાર ઈનાયતખાન અપ્રમાણિક અને લાંચિયા હતા. સુરતના લોકોએ જોયું કે સૂમેદાર શહેરનું રક્ષણુ કરી શકે એમ નથી ત્યારે લેકામાં ગભરાટ વધ્યા અને શહેરીઓના મોટા ભાગ પોતાનું ધન, દોલત, માલમિલ્કત, રાચરચીલું બધું મૂકીને બાળબચ્ચાંને લઈને હાડીમાં બેસી સુરત છેડી ચાલ્યા ગયા. કેટલાક શ્રીમંત લાકોએ સરદાર ઈનાયતખાનની ખુશામત કરવા માંડી. ,, સુરતના કિલ્લા બહુ મજબૂત હતા, તેમાં ઈનાયતખાને પોતાના કુટુંબકબીલાને માકલી દીધાં. કેટલાક શ્રીમંત માણસેાએ ઈનાયતખાનને ભારે લાંચ આપીને કિલ્લામાં આશ્રય મેળળ્યેા. ઈનાયતખાન નખળા, નમાલા, લાંચિયા અને અપ્રમાણિક હતા. સુરત શહેરના રક્ષણ માટે લશ્કર રાયા વગર ૫૦૦ સિપાહીઓના પગાર ખર્ચે પાડીને મુગલ તિજોરીમાંથી દરમાસે સૂબેદાર પોતે લઈ તે પોતાનાં ખિસ્સાં ભરતા. આવા નામ અધિકારીની નામર્દાઈ જોઈ, રૈયતના હાશકાશ ઊડી ગયા. રૈયતના રક્ષણની કાઈપણ તજવીજ એણે કરી નહિ અને પોતાના જાન બચાવવા કિલ્લામાં ભરાયા અને ત્યાંથી સુલેહના સંદેશા લઈ તે પોતાના માણસ શિવાજી મહારાજ પાસે ગણદેવી મેાકલ્યો. શિવાજી મહારાજે એ માણસને રોકી જ રાખ્યો. આ વખતે સુરતના શ્રીમંત વર્ગોમાં પૈસાના પૂજક વેપારીએ, પરસેવા ઉતારીને પૈસે પેદા કરનાર કારીગર વર્ગ, ચૂસ્ત અગ્નિપૂજક પારસીએ અને પાચા હૈયાના જૈનેાની ગણના થતી હતી. આ ઉપરાંત મુસલમાન વેપારીએ તે લક્ષાધીશો હતા. તે જમાનામાં આખી દુનિયામાં સૌથી વધારે ધનવાન વેપારીએ સુરતમાં હતા. શેઠે બહારજી વહેારાનું નામ જાણીતું હતું. તેની મિલકતના અડસટ્ટો ૮૦ લાખ રૂપિયાના કરવામાં આવ્યો હતા. તે શેઠે સુરતના જ વતની હતા. તે જમાનાની વેપારી આલમમાં પ્રસિદ્ધિ પામેલા ધનવાન વેપારી શેઠ હાજી સૈયદ્બેગ અને શેઠ હાજીકાસમ એ બંને ધનવાના પણ સુરત શહેરના જ વતની હતા. એક હિંદુ વેપારીની મિલકત આઠ કરોડ રૂપિયાની લેાકા આંકતા હતા. સુરતની લૂટ વખતે એક હિંદુ વેપારીને ઘેરથી ૨૨ શેર વજનની મેતીની માળા મહારાજને મળી હતી. તા. ૫મીએ સાંજે સુરતમાં ખબર આવી કે શિવાજી મહારાજ પોતાના લશ્કર સાથે ગણુદેવીથી સુરત આવવા નીકળી ગયા છે. આ ખબર આવ્યા પછી ગભરાટ વધારે ફેલાયા. લાર્કાએ જાન બચાવવા માટે નાસવા માંડયું. રાત્રે શહેરમાં ખબર આવી કે શિવાજી સુરતથી દૂર ૪-૫ માઈલ આવી ગયા છે અને એણે ત્યાં મુકામ કર્યાં છે. સુરતના ડચ વેપારીએએ પેાતાના એ માણસાને શિવાજી મહારાજની હિલચાલ તપાસવા માકલ્યા હતા. તેમને મહારાજે કી લીધા અને તેજ દિવસે સાંજે ખેડી દીધા. તે સુરત આવી પહોંચ્યા હતા. તા. ૫ મીએ સાંજે સુરતથી ૪-૫ માઈલ દૂર મહારાજે મુકામ કર્યાં અને ત્યાંથી પાતાના એ માણસેાને એક પત્ર લઈ, સૂબેદાર સરદાર ઈનાયતખાન પાસે માકલ્યા. સૂબેદાર ઉપરના એ પત્રમાં એમણે જણાવ્યું હતુ કે “ તમે, શેઠ હાજી સૈયદમેગ, શેઠે બહારજી વહેારા અને રોઠ હાજી કાસમ એ ચારે જણે સુરત શહેરની સલામતી માટે શરતા નક્કી કરવા આ ચિઠ્ઠી દેખતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું મને રૂબરૂમાં મળવું અને તેમ કરવામાં નહિ આવે તે આખા શહેરને બાળી ભસ્મ કરીશ તથા તલવાર ચલાવીશ ” સર જદુનાથ સરનાર ). આ પત્રને જવાબ સરદાર ઈનાયતખાતે વાળ્યા જ નહિ. રૈયતને રખડતી રવડતી મૂકી, આ નાલાયક સૂબેદાર પાતાના જાન બચાવવા કિલ્લામાં ભરાઈ ગયા હતા તે બહાર નીકળતાં જ ડરતા હતા. બુધવાર તા. ૬-૧-૧૬૬૪ ને રાજ સવારના ૧૧ વાગે શિવાજી મહારાજ પાતાના લશ્કર સાથે સુરત આવી પહોંચ્યા અને એમણે બરાનપૂર ભાગોળે એક બગીચામાં મુકામ કર્યું. સુરત આવતાંની સાથેજ મહારાજે જાહેર કર્યું કેઃ— હું કાઇ વહેપારી, અંગ્રેજ કે કાઇ બીજાને અગત નુકશાન કરવાના હેતુથી અહીં આવ્યા નથી પણ ઔરગઝેબે એટલે મુગલેએ મારા મુલક ઉપર ચડાઈ કરી, મારી પ્રજાને અનેક રીતે પીડી છે અને મારાં કેટલાંક સગાંને પણ એમણે નાશ કર્યાં છે. એ બધાંનું વેર લેવા હુ* આવ્યે છું. ” આગલી રાત્રે મુગલ સુબેદાર કે શહેરના મશહુર શેડીઆએ મળવા ગયા નહિ. પછી મહારાજે સુરત લૂંટવાનેા પેાતાના લશ્કરને હુકમ કર્યાં. લૂટની શરૂઆત સરકારી જકાતી માલની વખારા ( Custom House ) થી કરી. મહારાજે લશ્કરની બંદૂકવાળાઓની એક ટુકડીને ભરેલી બંદૂકો કિલ્લા સામે તાકીને ઉભી રાખી. આમ કરવાના હેતુ કિલ્લા જીતવાના હતા, પણુ કિલ્લામાંથી માણસો નીકળીને શહેરમાં લૂંટ કરનારાઓ ઉપર હલ્લા ન કરે તે માટે આ અગમચેતીનાં પગલાં તરીકે ગોઠવણુ કરવામાં આવી હતી. સુરતના કિલ્લામાંથી દાગેળા છેડવામાં આવ્યા, પણ તેથી શિવાજી મહારાજના લશ્કરનાં માણુસેને નુકસાન ન થયું. બુધ, ગુરુ, શુÝ અને શનિવાર એ ચાર દિવસ સુધી શિવાજીના લશ્કરે સુરતની લૂંટ ચલાવી હતી. શહેરમાં આગ પણુ લગાડી હતી. સુરત કિલ્લા ઉપરથી શહેરના શત્રુના નાશ માટે છેડવામાં આવેલી તાપોથી શહેરનાં કેટલાંક મકાનોના પશુ નાશ થયા હતા. ગુરુ અને શુવારે રાત્રે સુરતમાં આગે ભારે નુકસાન કર્યું હતું. ડચ કાઠીની નજીકમાં જ રોઠે ખહારજી વહેારાનું ભવ્ય અને આલિશાન મકાન હતું. આ માલદાર શેઠનું મકાન કાઈ રાજાના રાજમહેલને પણ ટપી જાય એવું હતું. મરાઠાઓએ આ મકાન લૂંટયુ અને તેના નાશ કર્યાં. આ એકજ મકાનમાંથી મરાઠાઓને ૨૮ શેર મેટાં, પાણીદાર, ભારે કિંમતનાં મેાતી મળ્યાં. આ મેાતી ઉપરાંત હીરા, માણેક, પન્ના વગેરે ખૌ કીમતી ઝવેરાત અને રેકડ નાણું મરાઠાઓને હાથ લાગ્યું. અંગ્રેજ વેપારીઓની કાઢી નજીક શેડ ાસૈયદ એગ નામના બીજા નામીચા મુસલમાન વેપારીનું ભવ્ય મકાન હતું. શિવાજી સુરત ઉપર આવે છે, એ ખબર સાંભળી હાજી સૈયદ એગે ભેદારનાં ગજવાં ગરમ કરી તેની સાથે ગાઠવણ કરી અને પોતાનાં બાળબચ્ચાં કુટુંબ કબીલા સાથે સહીસલામતી માટે કિલ્લામાં આશ્રય લીધે. આ મકાનમાં શેડની માલમિલકત, કીમતી ચીજો, ઝવેરાત અને રીકડ નાણું વગેરે હતાં. વખારામાં પણ કીમતી માલ ભરેલો હતો. મરાઠાઓએ આ મકાન અને વખારે! લૂટી. મહારાજને ખાર મળી કે કાન્ટિનેપલને ઝવેરાતના એક યાહુદી વેપારી સુરતમાં આવ્યા છે અને ઔરગઝેબને ખતાવવા માટે ભારેમાં ભારે ઝવેરાત સાથે લાવ્યેા છે. મહારાજે તરતજ એ વેપારીને પકડી મંગાવ્યા અને ઔરગઝેબ માટે આણેલું ઝવેરાત બતાવવા કહ્યું. એણે એ વાત કબૂલ કરી નહિ તેથી એને ત્રણવાર ભોંય ઉપર પટકી તેની ગરદન ઉપર તલવાર મૂકી એને મારી નાંખવાની ખીક બતાવી. યાહુદી જરા પણ ડગ્યા નહિ અને ઝવેરાત બતાવ્યુ નહિ. બુધવારને રાજ લૂંટ ચાલી રહી હતી. તે દરમિયાન શિવાજી મહારાજે શહેરના શ્રીમ તાને અને લૂંટ માટે માહિતી આપી શકે એવા માણસને પકડી કેદ કર્યાં. ૨. શિવાજી મહારાજના ખૂનની કેશિશ મુગલ સૂબેદાર સરદાર ઇનાયતખાન મંગળવાર સાંજથી જ કિલ્લામાં ભરાઈ ગયા હતા. શહેર ઉપર અને શહેરી ઉપર આાવી ભારે આત આવી પહોંચી છતાં તે એમનુ રક્ષણ કરવા માટે ક્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ હૈ મૈં ] છે. શિવાજી ચરિત્ર ૩૧ એમને હિંમત આપવા માટે કિલ્લામાંથી બહાર નીકળ્યો નહિ. ઈનાયતખાન હિંમત વગરના હતા, તેનેાજ અક્કલમંદ પણુ હતા. કિલ્લામાં બેઠાં બેઠાં એણે પેાતાની અક્કલ દોડાવી અને શિવાજીના નાશ માટે એક કાવતરું રચ્યું. શિવાજીએ અલજખાનને પ્રતાપગઢમાં મુલાકાત વખતે માર્યાં, તેવી રીતે અદ્ઝલખાનના મારનારને મારવાના સૂબેદારે નિશ્ચય કર્યાં. શહેનશાહના મામા નવાબ શાહિસ્તખાનની હજારા ચાદ્દાઓની છાવણીમાં પેસી જેણે સેનાપતિ શાહિસ્તખાનની પોતાનીજ આંગળી કાપી એ શિવાજીને નાશ સુરતમાં કરવા માટે સૂબેદારે પ્રપંચ રચ્યા. તે રચેલી કીમતી ચેાજનાને અમલમાં મૂકવાની એમની પાતાની શકિત ન હતી, એટલે એ કામ માટે એક હિંમતવાન યુવાનને આ મુગલ અમલદાર શોધી કાઢયો. પેાતાની આવડત અને અક્કલ હેશિયારી મુજબ ઇનાયતખાતે આ જુવાનિયાને ભણાવ્યે અને શિવાજીના ખૂન કરવા માટે મેકલ્યા. ગુરૂવારે મહારાજને મુકામે જઇ આ જુવાનિયાએ જણાવ્યું કે સૂબેદાર સરદાર ઇનાયતખાન તરફથી સુલેહ સંબંધી પત્ર લઈને આભ્યા છું અને આ પત્ર મારે રાજાને હાથેાંઢાય આપી તેને જવાબ લે છે. આ જુવાનિયાના મહારાજ પાસે લઈ જવામાં આવ્યા. મહારાજની આજુબાજુએ અંગરક્ષકા ઉભા હતા. આ યુવકે ઈનાયતખાનના પત્ર શિવાજી મહારાજને આપ્યા. આ પત્ર તો નામનું બહાનુંજ હતુ. આ પત્રમાં મહારાજને અપમાનકારક ચરતા લખીને માકલવામાં આવી હતી. મહારાજ પત્ર વાંચીને ગુસ્સે થયા અને ગુસ્સામાં આ જુવાનને કયું:– તારે। સૂબેદાર તેા નામની માફક ખૂણામાં ભરાઇ ખેડે છે અને આવી મુર્ખાભરેલી શરતા લખીને મેાકલે છે તેની એને શરમ નથી આવતી ? શું એ અમને એના જેવા બાયલા સમજે છે કે અમે એવી શરતા કબૂલ રાખીએ ? ” આ શબ્દો સાંભળી પેલા જુવાન ખેાલી ઉઠયોઃ— “ના, અમે ખાયલા નથી, મારે તમને કંઇ વધારે કહેવુ છે... એમ ખેલતાં છુપાવી રાખેલી કટાર એણે કાઢી અને જુસ્સાથી મહારાજ ઉપર હુમલા કર્યાં. ઉભેલા અંગરક્ષકામાંથી એકે બહુ સાઇથી એકદમ તલવારના ઝટકા જીવાનના હાથ ઉપર માર્યાં. હાથ તૂટી પડયો હતો કે મહારાજને એને સખત ધક્કો લાગ્યા અને અન્ને નીચે પડ્યા. ભૂતીના હાથમાંથી નીકળતા લાઠીથી મહારાજ ભિાઇ ગયા, તે જોઇ પાસે ઊભેલા માસાએ જાણ્યુ કે મહારાજનું ખૂન થઈ ગયું. એટલે કબજે રાખેલા સુરતના કેદીઓની કતલ કરવાના હુકમ કર્યાં. મહારાજ એકદમ જમીન ઉપરથી ઊઠી ઉભા થયા અને કાઇ પણ કેદીને ઇજા નહિ કરવાને એકદમ હુકમ કર્યાં. આ બનાવ બન્યા પછી એ કેદીઓને મહારાજે પોતાની સામે ઉભા રાખ્યા અને તેમાંના ચારને ગરદન માર્યાં અને ચાવીસના હાથ કાપ્યા. બાકીના બધાને છેડી દીધા. " ૩. શિવાજી મહારાજ અને સુરતના પરદેશી વેપારીએ. જૂના કાગળા, લખાણ અને ખખરા તથા ઇતિહાસેાના આધારે એટલુ' તાસિદ્ધ થાય છે કે સુરતના પરદેશી ડચ અને અંગ્રેજ વેપારીઓએ સુરતને બચાવ બહુ બહાદુરીથી કર્યાં હતા. અંગ્રેજ વહેપારીએને ખખર મળી । સુરત લૂટવા શિવાજી આવે છે, ત્યારે ખીજા દેશી વહેપારીઓની માફક એ નાસી ગયા નહિ, પણ બચાવની તૈયારી કરવા મડી પડયા. અંગ્રેજોએ પેાતાના સિપાઇઓને ભેગા કર્યાં અને ગામમાં સરધસના આકારમાં ફેરવ્યા. લોકોને પડધમ પીટીને જાહેર કર્યું કે શિવાજીની ચડાઈ સામે અમારા આટલા લાકાથી અમે બચાવ કરીશું. અગ્રેજોની હિંમત જોઈ, તુર્ક અને આિિનયન વેપારીઓને પણ હિંમત આવી. અંગ્રેજ કાઢીવાળા પાસે ૧૫૦ માણસા પેાતાના હતા અને ૬૦ માણસો હિંદી ઉમેર્યાં. આમ ૨૧૦ માણસા પેાતાની વખારાના ખચાખ માટે તઈયાર કર્યાં. અગ્રેજ અને ડચ વેપારીએ દેશી વહેપારીઓની માફક નાઠા નહિ, પણુ એમણે પોતાના રક્ષણ માટે તૈયારી કરવાની હિંમત બતાવી એ સત્ય વાતની સાથે બીજી સત્ય વાત પણ જણાવવાની જરૂર છે કે આ વિકટ પ્રસંગે ડચ અને 41 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨ છે. શિવાજી ચરિત્ર [ મરણ ૯ સુ* અગ્રેજ કાઠીવાળાઓએ અન્યા તેટલા પેાતાના માલ વહાણામાં ભરીને સ્વાલી મીન તર રવાના કર્યો. દેશી વેપારીઓ માલમિલ્કત મૂકીને જાન બચાવવા સુરત છેાડી ચાલ્યા ગયા ત્યારે પરદેશી વહેપારી પેાતાના અની શકે તેટલા માલ વગે કરી, હિંમતથી શહેરમાં રહ્યા. દેશી અને પરદેશી વેપારીઓની હિંમતની તુલના કરતી વખતે અથવા સરખામણી કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવાની જરુર છે અને તે એ કે દેશી વેપારીએ જાણતા હતા કે મુગલ અને મરાઠાઓ વચ્ચે ભારે લડાઈ સળગેલી છે. શિવાજીની રૈયતને મુગલેાએ વિધવિધ રીતે સતાવેલી છે. શિવાજીને મુલક વેરાન ઉં છે, એ બધાનું વેર લેવા માટે શિવાજી બન્યા ખળ્યો સુરત ઉપર ચડાઈ લઈ આવ્યા છે. એટલે એકલી લૂટ કરીને એ ધરાવાના નથી. સુરતની પ્રજાને દુશ્મનની પ્રજા ગણીને એ ભારેમાં ભારે જુલમ અને અત્યાચાર કરી ત્રાસ ત્રાસ વર્તાવશે એટલે માલમિલ્કત ઉપરાંત એમના જાન પણ જોખમમાં હતા. જ્યારે અંગ્રેજ ક્રેડચના સંબંધમાં વાત તદ્દન જુદી જ હતી. ડચ અને અંગ્રેજ એ કંઈ મુગલ શહેનશાહની પ્રજા ન હતી. બહુ થાય તેા શિવાજી એમને લૂટી લે, એમની વખારે। લૂટે, પણ એમને મારી નાખી એમના ઉપર ત્રાસ વર્તાવવાની શિવાજીની તેમ હેાયજ નહિ, એની આ વેપારીઓને ખાતરી હતી અને માલ ન લૂંટાય તે માટે જેટલેા ખસેડી શકાય તેટલે માલ ખસેડવામાં આવ્યેા હતા. આ અતે બાબતેને ધ્યાનમાં લીધા પછી વાંચક્રે આ સંબંધમાં નિય ઉપર આવશે, એવી આશા રાખવામાં આવે છે. પાતાની કાઠી અને વખારાને બચાવ કરવા માટે અંગ્રેજ કાઢીવાળાએ પાસે એમનાં વહાણોમાં ૪ નાની તેાપો હતી તે કાઢી; સુરતના કાઈ વેપારીને ત્યાં પિત્તળની એ નાની તેાપો હતી, તે માગી આણી અને તે બધી બચાવ માટે ગઢવી દીધી. અગ્રેજ અને દેશી મળીને ૨૧૦ સીપાઈઓ હતા. તેમની નાની નાની ટુકડીઓ બનાવી અને દરેક ટુકડીને નાયક નક્કી કરી દરેકને શુ કરવું, ક્યાં રહેવું અને સંકટ સમયે શી રીતે વર્તવું તેની સૂચનાએ આપી દીધી. અગ્રેજોએ તાપા અને માણુસા કાઠીના બચાવ માટે ગાઠવી દીધાં હતાં. અ ંગ્રેજની કાઠીની નજીકમાં શેડ સયિએમનુ મકાન હતું તે મકાન મહારાજનાં માણસે લૂંટતાં હતાં. થાપું ધણુ* લૂટયા પછી અને એની વખારાના માલ લીધા પછી ખાકી રહેલું લૂંટવા માટે ફરી આવ્યા ત્યારે અંગ્રેજ કાઢીવાળાઓએ મહારાજનાં માણસાને હરકત કરી. આ મકાનને આગ લગાડતી વખતે અંગ્રેજોનાં માણસા અને મહારાજનાં માણુસા વચ્ચે ઝપાઝપી થઈ. મહારાજને આ વાતની ખખર પડી એટલે એમણે અંગ્રેજ કંપનીના પ્રમુખ સર જૉ આકએંડનને કહેવડાવ્યું કે: “ સૈયòગનું મકાન લૂંટવામાં તમારાં માણસાએ અમારાં માણસાને હરકત કરી છે એ ઠીક કહેવાય નહિ. ાં મકાન પૂરેપુરું લૂટવા દેવું ન હેાય તે ૩ લાખ રૂપિયા મોકલી દેજો. જો તમે એમાંથી કઈ નહિ કરે। તો મારે જાતે આવીને તમારાં માણસાની કતલ કરવી પડશે. ” આનેા જવાબ અંગ્રેજ વેપારીએના પ્રમુખે બહુ વિચારપૂર્ણાંક શનિવારે આપ્યા કે ‘“ એમાંથી એકપણ વાત અમારાથી બને એમ નથી. અમારા ઉપર જ્યારે ચડી આવવું હેાય ત્યારે આવજો, અમે તે માટે તૈયાર છીએ. મેડા આવતા હૈ। તે। ઘડી વહેલા આવજો. ” અંગ્રેજેના આ જવાબ એમની હિંમત બતાવે છે. આ જવાબ અંગ્રેજ પ્રજાનું પાણી બતાવે છે. પાણીદાર પ્રજાને રોભે એવો જવાબ અંગ્રેજ વેપારીઓના પ્રતિનિધિએ આપ્યા, તે શિવાજીને શનિવારે મળ્યો. અંગ્રેજ કોઠીવાળાના આ જવાબથી શિવાજી મહારાજ જરા પણ ગભરાય એવા ન હતા. સર્ જૉજ આકએંડનના જવાબથી એમને અપમાન તા લાગ્યું, પણ અપમાનથી ભડકી ઊડીને ગમે તે ભાગે અપમાનના બદલા લે એવા એ તામસી ન હતા. મહારાજ ખારત તે। અંગ્રેજ કાઠી ઉપર તરત હલ્લે લઈ જઈ શક્ત. સૈન્ય હતું, સાધન હતાં, કારણ હતું, હિંમત હતી, પણ સમય ન હતો. મુગલાની સાથે મહારાજ લડાઈ કરવા તૈયાર ન હતા. સુરતની લૂંટથી એમને પૂરેપુરા સતાષ થયા હતા. જે અંગ્રેજ કાઠી ઉપર હલ્લે કરવામાં આવે તે દિવસેા વધારે થઈ જાય અને મુગલ લશ્કર આવી પડે તા મેળવેલી લૂંટ પણુ હાથમાંથી જતી રહે એટલે અપમાનથી ઉશ્કેરાઈ ને હાથમાં આવેલી બાજી જતી કરવી અથવા મેળવેલી સૂંઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મ ] ૭. શિવાજી ચરિત્ર ૩૨૭ ખાવાનું જોખમ ખેડવું, એ મહારાજને ડહાપણભરેલું ન લાગ્યું. મહારાજ વિચારપૂર્વક અપમાન ગળી ગયા. શિવાજી મહારાજની જગ્યાએ જો કાઈ લાગણીને વશ થનારા તામસી વીર હાત તા અંગ્રેજ કાઠી ઉપર જરુર હલ્લા કરત અને તેથી લડાઈ લંબાત. અંગ્રેજ કોઠીવાળાને જવાબ હિંમતભર્યાં હતા એની ના ન પડાય, પણુ એ હિંમતભર્યા જવાબથી મહારાજ ડરી ગયા અને તેથી તેમણે કાઠી ઉપર હલ્દા ન કર્યું એ માની શકાતું નથી. મહારાજ પાસે ૧૦,૦૦૦ માણસનું લશ્કર હતું. કંપનીના પ્રમુખના મજામાં ૨૧૦ માણુસા હતાં. મહારાજ ધારત તો તેમને મસળી નાખત, પણ નક્કી કરી રાખેલે દિવસે નીકળવાનું હેાવાથી અને અનેક અડચણા એમના રાકાવાથી ઉભી થાય એમ હેાવાથી એમણે કંપની તરફ નજર સરખી પણુ કરી નહિ. ખીજાં શિવાજી મહારાજે આ અંગ્રેજ વેપારીઓ માટે સારા અભિપ્રાય બાંધ્યેા હતા. મહારાજ સુરત આવ્યા ત્યારે મિ॰ એન્ટનીસ્મિથ નામના એક અંગ્રેજ તેમના માણસાના હાથમાં આવ્યા હતા. તેને સુરતના ખીજા કેદીની સાથે રાખવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે જ્યારે મહારાજે એના એક હાથ કાપી નાખવાના હુકમ કર્યો, ત્યારે તેણે ભાગી તૂટી હિંદી ભાષામાં જણુાવ્યું કેઃ મારા હાથ કાપો તેના કરતાં મારું માથું જ કાપી નાખેા.” એ ઉપરથી મહારાજના માણસાએ એના માથા ઉપરની રાખી ઉતારી અને જ્યારે જાણ્યું કે આતા અંગ્રેજ છે, ત્યારે તેને માર્યા નહિ અને પ્રમુખ આકઝેડન તરાઈ સંદેશા લઈને માકલ્યો હતા. અંગ્રેજ પ્રમુખે તેને પાછા જવા દીધા જ નહિ. આ મિ. એટનીસ્મિથ જણાવે છે કે “ શિવાજી એક તથુમાં એસા અને કેદીને તેમની સામે લાવવામાં આવતા. જે માણુસ પેાતાનું સંતાડેલુ દ્રવ્ય બતાવતા નંહ, તેના હાથ કે માથું કાપવાના એ તરતજ ક્રમ કરતા. ૪. આ ચડાઈમાં દિલદારપણાના દાખલા. શિવાજી મહારાજે સુરત શહેર લૂંટયુ ત્યારે સખ્તાઈ વાપરી હશે, તેની ના ન પડાય. પણ સખ્તાઈ કેટલા પ્રમાણમાં વાપરવામાં આવી હતી અને જે કામ માટે શિવાજી મહારાજ આવ્યા હતા તેને માટે એ સખ્તાઈ તે જમાનામાં જરુરી હતી કે બીનજરૂરી, એ વિચાર વાંચકાએ કરવાના રહ્યો, પણ આપણે એમની સખ્તાઇના સંબંધમાં કઈક જાણીએ તે પહેલાં આ ચડાઈમાં પણ મહારાજે જે દિલારપણું દાખવ્યું છે, તેના દાખલા તપાસીશું, તેા એમની સખ્તાઈના સંબંધમાં વિચાર કરતી વખતે આ દાખલાએ મદદરૂપ થઈ પડશે. ૧. ગણદેવીથી નીકળીને સુરતથી દૂર તા. ૫ મીએ સાંજે મહારાજે મુકામ કર્યાં હતા. ત્યાંથી એમણે સરદાર ઈનાયતખાનને લખી જશુાવ્યું હતું કે તે, શેઠ હાજી સૈયદબેગ, શેઠ બહારજી વહેારા તથા શેઠ હાજી ક્રાસમ મળી ચારે જણે રૂબરૂ આવી ખ'ડણીની રકમ નક્કી કરી જવી અને તેમ નહિ કરવામાં આવે તા સુરતને નાશ કરવાની ચેતવણી આપી હતી. મહારાજે લૂંટ અને આગ શરૂ કરતાં પહેલાં સુગલ અધિકારીને રૂબરૂ મળી વાટાઘાટ કરવાને પૂરેપુરા વખત આપ્યા હતા. મહારાજે સુરતને લૂંટવાની શરૂઆત કરી ત્યારે તેમણે સૌથી પહેલે હલ્લા તા જકાતી માલની સરકારી વખારા ઉપર કર્યાં હતા. ત્યારપછી શહેરના બીજા ભાગમાં લૂટ શરૂ થઈ. ર. તા. ૫ મીએ રાત્રે ખેાલાવેલા માણુસા શિવાજીને મળવા ન ગયા અને સવારે પણ ન ગયા. એ સુરત આવી પહોંચ્યા પછી પણ આ સંબંધમાં એમને કાઈપણુ મળવા અગર આ સંબંધમાં વાતચીત કરવા ન ગયું એટલે લૂટની શરૂઆત કરી. ૩. શહેરતી લૂટ ચાલતી હતી, ત્યારે મહારાજના ખૂનની દશિશ કરવામાં આવી. તેમનું ખૂન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ મું થયેલું ધારી, એમના અમલદારેએ પરહેજ કરેલા કેદીઓની કતલ કરવાની વાત કરી. આ સાંભળતાંની સાથે જ મહારાજ એકદમ ઊડ્યા અને કેદીઓની કતલ નહિ કરવા તરત જ હુકમ કર્યો. ૪. સુરત લૂંટાઈ રહ્યું હતું ત્યારે ફાધર ઍબ્રેઈઝ નામને ફ્રેન્ચ પાદરી હિંમત પકડીને મરાઠાની છાવણીમાં ગયા અને મહારાજ સાથે વાત કરવાની ખાએશ જણાવી. મહારાજે તરતજ મુલાકાત આપી. આ પાદરીએ એનાં માણસને કોઈ ન સતાવે એ બંદોબસ્ત કરવા મહારાજને વિનંતિ કરી. પાદરીની વિનતિ થાનમાં લઈને મહારાજે હુકમ કર્યો કે “ આ પાદરી લેકે બહુ સારા આચરણવાળા હોય છે. એમને અને એમના લેકેને કઈ હેરાન ન કરે.” મહારાજના હુકમ મુજબ પાદરીના મકાનને કે તેમના માણસોને કેાઈએ હેરાન ન કર્યા. પાદરીના મકાનની પાછળ વેપારીઓ ધન અને ઝવેરાત સંતાડી ગયા હતા. તેની ખબર મળી એટલે મકાનને નુકસાન કર્યા વગર એ ધન મહારાજનાં માણસો ખોદીને લઈ ગયા. એમની મુલાકાતે જતું તેને તરતજ મળતા અને એની વાત સાંભળી ઘટિત કરવા એ ચૂકતા નહિ. ૫. સુરતના ડચ વેપારીઓને એક દલાલ શેઠ મેહનલાલ પારેખ નામને હતે. એના ઘરમાં પુષ્કળ ધન હતું. મકાન પણ મોટું અને ભવ્ય હતું. માલદાર માણસોની ગણતરીમાં આ ઘર ગાણુઈ ગયું. પૂરી તપાસમાં મહારાજે જાણ્યું હતું કે શેઠ મેહનલાલ તે ગુજરી ગયા છે પણ તેમની વિધવા અને તેનું કુટુંબ એ ઘરમાં હતું. એ મકાન લૂંટવાની મહારાજે તરતજ ના પાડી. મહારાજે જણાવ્યું કે “શેઠ મોહનલાલ પરીખ બહુ નીતિવાળો વેપારી હતો. એણે શીલ સાચવીને વેપાર કર્યો હતો એવી એની ખ્યાતિ છે. એવા પુરુષના મકાનને આંગળી સરખી પણ આપણે ન અડકાડવી જોઈએ.” શિવાજી મહારાજની સુરતની લૂંટના સંબંધમાં અને એમણે ત્યાં વાપરેલી સખ્તાઈના સંબંધમાં એમના ઉપર ટીકા કરતાં પહેલાં એ સૈકા ઉપર અથવા એ જમાના ઉપર નજર નાખવાની જરૂર છે. સુરતની લૂંટમાં શિવાજી મહારાજ એક કરોડથી વધારે કિમતને માલ લઈ ગયા હતા. દેકે વેલેન્ટાઈન જણાવે છે કે સુરતનું નુકસાન ૩ કરોડ રૂપિયાનું આંકી શકાય. એ લેખક આગળ લખે છે કે મહારાજે ભારે કિંમતનું ઝવેરાત અને કીમતી વસ્તુઓ જ સાથે રાખી. લૂંટમાં મેળવેલી બધી ચીજોને ભાર એમણે સાથે રાખ્યો ન હતો. ભારે કિંમત સિવાયની બધી ચીજ એમણે સુરતમાં જ ગરીબોને વહેંચી દીધી. તે સંબંધમાં એ નીચે પ્રમાણે લખે છેઃ " He and his fellows appropriated only the most valuable spoils and distributed the less valuable things, which could only hamper their retreat, among the poor, where by many acquired much more than they had lost through fire and pillage." સુરતમાંથી શિવાજી મહારાજને વેપારીઓ તથા મુગલેના ઘણા ઘોડા હાથ લાગ્યા હતા. મહારાજ બધા ઘોડાઓ લઈ ગયા અને મહારાષ્ટ્રમાં લઈ ગયા પછી સુરતથી આવેલા દશેક ઘેડાની ગરદન ઉપર ચોકડીનું ચિહ્ન કરાવ્યું અને એ ઘોડાઓની એક નવી લશ્કરી ટુકડી બનાવી. રવિવાર તા. ૧૦ મી જાન્યુઆરીને રોજ સવારના ૧૦ વાગે, શિવાજી મહારાજ પિતાના લશ્કર સાથે જેવી ઝડપથી સુરત આવી પહોંચ્યા હતા તેવી ઝડપે, સુરતથી નીકળ્યા અને બાર માઈલ દૂર જઈને મુકામ કર્યો. એવી રીતે જરૂર પડે ત્યાં મુકામ કરતાં કરતાં મહારાજ સુરતની લુંટ લઈને રાયગઢ જઈ પહોંચ્યા. શિવાજી મહારાજ લશ્કર સાથે સુરત છોડી ચાલ્યા ગયા એ વાત પણ વીજળીવેગે ફેલાઈ લેકેએ જાણ્યું કે મહારાજ ગયા, પણ લોકોની બીક ભાગી નહિ અને શહેરમાં પાછા આવવાની લો કે હિંમત ધરતા ન હતા. સુરતથી થોડે દૂર જઈ શિવાજી ભરાઈ બેઠા છે અને શહેરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ]. છ. શિવાજી ચરિત્ર લેકે પાછા જશે એટલે એ પાછા અચાનક છાપ મારશે એમ પણ કેટલાકને લાગતું હતું. શહેરની મદદે જાન્યુઆરીની તા. ૧૭ મી રવિવારને રોજ મુગલ લશ્કર આવી પહોંચ્યું ત્યારે લેકિને હિંમત આવી અને લોકે પાછા ગામમાં આવવા લાગ્યા. સૂબેદાર સરદાર ઈનાયતખાન પણ મુગલ લશ્કર લઈને સેનાપતિ હિલેરખાન સુરત આવી પહોંચ્યો ત્યાર પછી કિલ્લામાંથી બહાર નીકળ્યો. આ સૂબેદાર ઉપર સુરતની પ્રજા બહુ ગુસ્સે થઈ હતી. દુશ્મનના કબજામાં પ્રજાને મૂકીને પિતાને જાન બચાવવા માટે બાયલાની માફક કિલ્લામાં ભરાઈ બેસનાર સૂબેદારને પ્રજાએ ધિક્કાર્યો. પ્રજાએ એની ફજેતી કરી અને એના ઉપર ધૂળ પણ ફેંકી. અનેક રીતે આ અમલદારનું પ્રજાએ અપમાન કર્યું. પિતાના બાપનું અપમાન જોઈ ઈનાયતખાનને પુત્ર પ્રજા પર ગુસ્સે થયો અને આવેશમાં આવી જઈને ગોળીબાર કરી એક બિચારા હિંદુ વેપારીને જાન લીધે. અંગ્રેજોએ પિતાની કઠીનું બહુ બહાદુરીથી રક્ષણ કર્યું અને પિતાની માલમિલ્કતનું રક્ષણ કરતાં આજુબાજુના ભાગનું પણું રક્ષણ થયું. જોકે આ અંગ્રેજ કેઠીવાળાઓ ઉપર રાજી રાજી થઈ ગયા. મુગલ સેનાપતિ સરદાર દિલેરખાન શહેરના રક્ષણ માટે આવ્યો ત્યારે તેની મુલાકાતે સર જેજ એકઝેન ગયો અને પિતાની બંદૂક સેનાપતિના પગ પાસે મૂકી બે –“હવે શહેરના રક્ષણની જવાબદારીમાંથી હું મુક્ત થયો છું. હવે સુરતનું રક્ષણ કરનાર આપે છે. ” પછી મુગલ સેનાપતિએ અંગ્રેજ કેઠીવાળાનાં વખાણ કર્યા અને પ્રમુખને એક ઘોડો, શિરપાવ તથા તલવાર આપવામાં આવ્યાં. પ્રમુખે આ બધાને જવાબ વાળતાં કહ્યું કે “ આ શિરપાવ, તલવાર તથા ઘેડો એ અમારાં કામની કદર છે એ હું સમજું છું પણ એવી કદર તે સૈનિકની હોય. અમે તે વેપારી છીએ એટલે અમારી કદર આવા શિરપાવથી નહિ પણ અમારી વેપારી સગવડ વધારી આયાથી જ થશે.” સુરતના લાકે ઉપર આ આફત આવી તે માટે શહેનશાહે દિલગીરી જાહેર કરી અને રૈયત તરફની લાગણીને લીધે આયાત માલ ઉપરની જગાત અને ટોલ એક વર્ષ માફ કર્યો. ડચ અને અંગ્રેજ લેકે એ જે હિંમત બતાવી તે માટે તેમની કદર કરી, તેમના માલ ઉપરની એક ટકે જગત માફ કરવામાં આવી. અંગ્રેજ કેઠીવાળાના પ્રમુખ સર જજ ઍકએંડનનાં વખાણ કરી તેને એક સોના ચાંદ આપવામાં આવ્યો. જગતની જે માફી આપવામાં આવી તેને અમલ ૧૬ મી માર્ચ, ૧૬૬૩ ના દિવસથી કરવાનું ફરમાન છૂટયું. સુરત શહેરની આજુબાજુએ પત્થરની દીવાલ ચણી લેવાનો હુકમ થયો. સૂબેદાર ઈનાયતખાનને તેણે કરેલા ગંભીર ગુના માટે શહેનશાહ સન્મુખ ખડો કરવામાં આવ્યો અને તેની જગ્યાએ સુરતના સૂબા તરીકે સરદાર ગ્યાસુદ્દીનખાનને નીમ્યો. થોડા જ દિવસમાં પાછી વ્યવસ્થા થઈ ગઈ અને સુરતનો વેપાર પાછો જામ્યો. સુરત ઉપરની ચડાઈના સંબંધમાં ઈતિહાસેબખરો, તે સમયના પરદેશી વેપારીઓએ પિતાને દેશ આ બનાવના સંબંધમાં લખેલા પત્રો અને મેકલેલાં લખાણ વાંચી તપાસી તે ઉપરથી જે માહિતી મળી આવી તે ઉપર જણાવી છે. શિવાજી મહારાજે સુરતની લૂંટ વખતે જે સખ્તાઈ બતાવી અગર વાપરી તેના સંબંધમાં કેટલાક અંગ્રેજ ગ્રંથકારોએ મહારાજ ઉપર જબરા હુમલા કર્યા છે. કેટલાય હિંદી ઇતિહાસરસિકેએ પણ મહારાજને માથે આ સખ્તાઈ નો આરોપ અંગ્રેજ મિ. એન્ટની સ્મિથના કહેવાથી ઠોકી બેસાડયો છે. આ બનાવના સંબંધમાં જાણીતા ઇતિહાસકારોના ઉતારા વાંચકેની આગળ રશ કરીશ. સુરતની લૂંટના સંબંધમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી. ગોવિંદ સખારામ સર દેસાઈ બી. એ. નવા શિરત માં લખે છે કે - મુગલ શહેનશાહતની પશ્ચિમ ભાગની રાજધાની જે સુરત શહેર તે લુંટવા માટે અંગ્રેજ સંથકારોએ શિવાજી ઉપર ગજબ ગુજાર્યો છે. શિવાજી અને ઔરંગઝેબની વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલી રહ્યું હતું અને શિવાજીના રાજ્યમાં મુગલ લશ્કર માર વરસથી તોફાન મચાવી રહ્યું હતું. શિવાજીની રાજધાની પુના શહેર તે કબજે કરીને શિવાજીનું મધ્યન ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ કુરકુ છે. શિવાજી ચરિત્ર વરસથી મુગલ સખેદાર વાપરતા હતા. આવા સંજોગામાં શિવાજીએ સુરતનું નાક ખુલ્લુ કર્યુ. શિવાજીની આ અજ્બ યુક્તિ આજકાલની યુદ્ધકળામાં પણ પ્રશંસા પામે પ્રકાર એટલે ખુલ્લા છે કે તેના ઉપર વધારે ચર્ચા કરવાની જરૂર જ નથી. ’ [પ્રકરણ ૯ સુ દાબીને પૂનાનું માં એવી છે. આ સુરતની લૂંટના સબંધમાં કલકત્તા યુનિવર્સિટીના ઈતિહાસના લેકચરર ડૉ. સુરેન્દ્રનાથ સેન “ પરદેશીઓનાં જીવન ચરિત્રા ” નામના પુસ્તકમાં લખે છે કે— “જે મહત્ત્વની ઘટનાએ પ્રતિ પરદેશી મુસાકરનું ધ્યાન ખેંચાયુ હતુ. તેમાંની થાડીક તપાસીએ. સુરત તે વખતે હિંદુ પશ્ચિમનું મુખદ્દાર અને દરિયાપારના પરદેશી પ્રવાસી તથા યાત્રીનુ સયાગસ્થાન હતું. અર્નિયર, વર્નિયર, થીવેના, કરી, ફ્રેયર, લુઈ સ્કુલીયર, ગેરી વિગટન, ડિલાહય ડૅલન અને ગેાતિઅર શુટન વગેરે બધા સુરત આવી ગયા હતા અને જોન ફ્રેયરની ભાષામાં કહીએ તેા એ સમૃદ્ધ ખદર શિવાજીની તિજોરી રૂપ હાઈ, મરાઠાએ!એ સુરતની જે લૂંટ કરી હતી તે સબંધી એ બધામાંથી પ્રત્યેક કંઇકને કંઈક કહ્યું છે. ઈ. સ. ૧૬૬૪ માં શિવાજી એકાએક એ હતભાગી નગર ઉપર વાવાઝોડાની માફક તૂટી પડ્યા અને મનગમતી રીતે તેણે તેને લાગલાગઢ ચાર દિવસ સુધી લૂંટયું અને બાળ્યું. શહેરનેા સૂખે નાસી જઇ કિલ્લામાં ભરાયા અને બિચારા ભયગ્રસ્ત લોકોને તેણે નસીબને આસરે છેાગ્યા. મરાઠા સરદારના સાહસને અત્યંત સમૃદ્ધ લૂટે વધાવ્યું અને તે વખતના એક પરદેશીએ એક કાગળમાં લખ્યું હતું તેમ “ શિવાજીના સૈનિકોએ સોનું, રૂપુ, હીરા, મેતી માણેક ક્રુ એવી કીમતી વસ્તુઓ સિવાય બોજી કાઈ પણ વસ્તુને હાથ લગાડવામાં પણ હીણપત લેખી ” હેન્રી ગેરીએ અ એક માબરેશને લખ્યુ` હતુ` કે શિવાજી પેાતાની સાથે અઢળક દ્રવ્ય લઈ ગયેા. ભરાંસાપાત્ર રીતે એમ કહેવાય છે કે એક કરોડ રૂપી જેટલુ તે હશે. ધનાઢય વેપારીએ અને તેમના સાધારણ પાડાશી પાસે આટલુ અઢળક દ્રવ્ય પડાવી લેવાનો ક્રિયામાં જુલમ, નિર્દયતા, ખૂનરેજી વગેરે પાશવતાને આશરેા અવશ્ય લેવાયા હશે. શિવાજી ત્યાં ( સુરતમાં ) કાઈ યાના કે પરમાના કાÖતે અંગે ગયા ન હતા. શાહિસ્તાંન ઉપરના તેના રાત્રીના હલ્લાને પરિણામે તેણે અપાર નૈતિક વિજય મેળવ્યા હતા. તે વિજયને પૂરા લાભ ઉઠાવવાના તેણે દઢ સ°કલ્પ કર્યા હતા. તે સંકલ્પની સિદ્ધિમાં તે અહીં આવ્યેા હતેા. આવા સાહસમાં રહેલા આર્થીક લાભા અવશ્ય પ્રેરણાજનક હતા. ગુ શિવાજીના સાહસમાં પૈસાનું એક માત્ર પ્રલાભન ન હતુ. તેને તેા પેાતાના દુશ્મનની રૈયતનાં હ્રદય થથરાવી મુકવાં હતાં અને તેના સૈનિકા લડતના ઝનુનમાં અને આવેશને વશ થઈ પોતાના નાયકના આ મૂળ આશય કરતાં વધુ પડતા આગળ ગયા હોય એ સંભવિત છે, ગેરી કહે છે કે તેણે ત્રણ હજારથી વધુ ધરાને આગ લગાડી બાળી મૂકયાં. ખુનામરકી, લુંટફાટ અને સંહાર તે યુદ્ધ દરમ્યાનની સામાન્ય યુટના લેખાય. આમ છતાં સર જદુનાથ સરકાર શિવાજી ઉપર એવા અત્યાચારનો આરોપ કરે છે કે જે કાઈ પણ સંજોગામાં માફ કરી શકાય એવા નથી. તે જણાવે છે કે “ તેણે કેદીઓને પેાતાની સામે ખેાલાવ્યા અને તેમાંનામાંથી મનસ્વીપણે ચારનાં માથાં અને ખીજા ૨૪ ના હાથ કાપી નાખી બાકીનાને તેણે બચાવ્યા, ” ... જ્યારે કાઈ નગર ઉપર હલ્લે આવી રહ્યો હૈાય તે સંજોગામાં કાઈ નિર્દોષ નાગરિક ઉપર જો કાઈ સૈનિક અત્યાચાર કરે તેા તેને માફ કરી શકાય પણ પેાતાના અસહાય કેદીઓનાં અંગ કાપનાર સેનાપતિને તા કદી પણ માફ નહિ કરાય. સામાન્ય મત અનુસાર શિવાજી પોતાના યુગના ડાથી મુક્ત હતા. એમ મનાય છે કે અનાવશ્યક ક્રૂરતા તેણે કદી પણ કરી ન હતી, પરંતુ જો સર જદુનાથ સરકારનું વિધાન સ્વીકારવામાં આવે તા એ મરાઠા વીર સંબંધી આપણી માન્યતાએ ફરી તપાસી જેવી પાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] છે. શિવાજી સ્ત્રિ પુરાતત્વીય અને ઐતિહાસિક શોધખોળમાં એક સર્વમાન્ય સૂત્ર એ છે કે કોઈ પણ વિષયને પંડિત, પછી તે ગમે તેટલે કેમ ન હોય, તે વિષયનાં મૂળ સાધના કરતાં વધુ પ્રમાણભૂત નહિ લેખાય. (એટલે કે તે જે વિધાને રજૂ કરે, તે વિધાન જે મૂળ વસ્તુ ઉપરથી યોજાયાં હેય તે મૂળ વસ્તુ કરતાં વિધાને વધુ પ્રમાણભૂત નહિ લેખાય.) અલબત્ત, સર જદુનાથ સરકાર જેવી વ્યક્તિ જે કઈ વિધાન રજૂ કરે, તેમાં અવશ્ય વજૂદ હોય જ પણ શિવાજીના દુવર્તન સંબંધીનું તેમનું વિધાન જે સાધન ઉપરથી તેમણે કર્યું છે તેના કરતાં વધુ પ્રમાણભૂત ભાગ્યે જ લેખાય. (એટલે કે મૂળ જ ખોટું હોય તે શાખા સાચી ક્યાંથી સંભવે?) ઈસ્કલિયટ, ગેરી અને સુરતની કાઉન્સિલના અંગ્રેજ પ્રમુખે પોતાના શેઠને લખેલા કાગળ ઉપરથી શિવાજી ઉપર જે આપ મૂકવામાં આવ્યો છે, તેને બર્નિયર, મેકસી, થી, અને કેરી તરફથી મદલ ટેકો મળતા નથી. વળી તે વખતના વલંદા ઠીવાળા જે સુરત હતા, તેમનાં જેટલાં લખાણે આપણી પાસે મેજૂદ છે તેમાંથી પણ પિતાના પાડોશી અંગ્રેજ કઠીવાળાઓએ શિવાજી ઉપર કરેલા આરોપને ટકે મળતું નથી. ઈસ્કેલિયટ અને ગેરી એ વખતે સુરત હતા અને યલ મરચન્ટ' નામના વહાણમાંથી કેટલાક ખારવાઓને અંગ્રેજ કેઠીનું રક્ષણ કરવા મોકલવામાં આવ્યા હતા. તેમના કાગળ ઉપર દૃષ્ટિ કરવાથી પણ જોઈ શકાશે કે તેઓ જે ઘટનાનો ઉલ્લેખ કરે છે, તે ઘટના પ્રમુખે, પાદરીએ, ગેરીએ, કે લેયલ મરચન્ટના કપ્તાને જોઈ ન હતી. એન્ટનીસ્મિથ નામના કાઠીવાળા પાસેથી એમણે એ હકીકત સાંભળી હતી, એટલે એ હકીકતના સમર્થનમાં એ બધાંનાં વિધાને ભાગ્યે જ એક બીજાના પૂરક લેખાય. મિ. એન્ટનીસ્મિથ ત્રણ દિવસ સુધી મરાઠાઓના હાથમાં કેદી તરીકે રહ્યો હતો. તેની પાસેથી સાંભળેલી વાત ઉપરથી ઉપર જણાવેલા ચાર અંગ્રેજોએ શિવાજીએ ૨૬ કેદીઓના હાથ કાપી નાખ્યાની વાત લખી હતી. એ પ્રત્યેક સ્પષ્ટ રીતે લખે છે કે એન્ટનીસ્મિથના કહેવા ઉપરથી તેમણે એ લખ્યું હતું. એટલે એન્ટનીસ્મિથ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ તરફથી શિવાજીની આ કુરતા સંબંધી ટકે મળતું નથી. સર જદુનાથ સરકારનું પ્રમાણ ટૂંકમાં આ એન્ટનીની વાત ઉપર અવલંબે છે. સામાન્ય સંજોગોમાં કોઈ એક વિશ્વાસપાત્ર વ્યક્તિની હwીકત, પછી ભલે તેને કંઈકે કે તે સંબંધી બીજે કંઈ પુરા ન હોય તે પણ માની શકાય અને તે જમાનામાં હાથ, કાંડાં કાપી નાખવાની પ્રથા પ્રચલિત હતી. એટલે સર જોજી એકઝંડને કે વરંડજેન ઈલિયટ જેવી વ્યક્તિઓ તરફથી એ આરોપ મૂકવામાં આવ્યું હોત તો તે હકીકત કદાચ સંભવિત લેખાત-જે કે સંપૂર્ણ સત્ય તે નહિ જપણ એન્ટનીસ્મિથ અત્યંત શંકાસ્પદ ચારિત્રને માણસ હતો. સુરતથી ઈસ્ટ ઈન્ડિયા કંપની ઉપર ઈ. સ. ૧૬૬૫ ના માર્ચની ૩૧ મી તારીખે લખાયેલા એક પત્રમાં તેની વર્તણૂકનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે - “આ પૃથ્વી ઉપર એના (એન્ટનીસ્મિથ ) કરતાં વધુ અધમ અને નાસ્તિક ભાગ્યે જ જન્મે હશે. બળવાખોર શિવાજી જ્યારે અહીં આવ્યો ત્યારે તે તેના હાથમાં સપડાયો અને છૂટયા પછી ( અમને ચોક્કસ પ્રમાણું મળ્યાં છે, તે મુજબ) આપની મિક્ત, ઘરબાર, નોકરો વગેરે બધાને તે તેના હાથમાં દગાથી સેંપી દેવા માંગતે હતે. બળવાખોર ઉપર મોકલવા તેણે લખેલા એક પત્રમાંથી આ મળી આવ્યું હતું............ આ અને લખતાં પણ આજે આવે એવી તેના ચારિત્રની અનેક ક્ષતિઓથી થાકી અમે તેને આપની સન્મુખ ના થવા રવાના કર્યો છે. જેને પોતાના દશબાંધવોએ આ હલકે ચીતર્યો છે. તે માણસના કથનમાં અને જેને કોઈ પણ પ્રકારને સીધો કે આડકતરેશ ટેકો નથી મળેલ તેના કથનમાં કેટલો વિશ્વાસ મૂકો? “સુરતના લોકેનું રક્ષણ કરવાની કોઈપણ રીતે શિવાજીની નૈતિક ફરજ ન હતી. એમ છતાં લૂંટ કરવામાં તેણે અવિચારીપણું દાખવ્યું ન હતું. બર્નિયરે સુરતની પહેલી લૂંટનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે-“હાથમાં તલવાર લઈને એ ધસી આવ્યો અને લગભગ ત્રણ દિવસ સુધી લેકેને પિતાની છુપાવેિલી દલિત બતાવવા ત્રાસ પમાડતે ત્યાં રહ્યો. જે પોતાની સાથે ન લઈ જઈ શક્યા તે બધું બાળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ સ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ સુ " કાઈપશુ જાતના વિરાધ વિના લાખા રૂપિયાની કિંમતનું અઢળક સાનું, રૂપું, માતી, રેશમી કાપડ, નિખાય અને ખીજી પારવિનાની વસ્તુઓ લઈ, શિવાજી પાછે ગયા.” આ ફ્રેન્ચ વૈદ્ય પાછળથી ઉમેરે છે કે: “ શિવાજી, સાધુ શિવાજીએ કૅપ્યુચીન પાદરી રેવરડ ફાધર એબ્રોઝના રહેઠાણુને સન્માનપૂર્ણાંક હાથ અડકાડયો ન હતા. એ વાતને ઉલ્લેખ કરવાનું હું ભૂલી ગયા. તેણે કહ્યુ કે “ 'કીશ પાદરીએ ભલા છે, તેમને સતાવવામાં નહિ આવે.” વળી તેણે ડચ લેફ્રાના એક સદ્દગત દલાલના ધરને પણ હાથ અડકાડચો નહિ, કારણ કે એ દલાલે પેાતાના જીવન દરમિયાન ભારે સખાવત કરી હતી.” એવી જ રીતે અંગ્રેજ લૉકાનાં અને વલંદાએનાં રહેઠાણુ પણ તેના સપાટામાંથી ઊગરી ગયાં, એનું કારણુ એ ન હતું કે તેમને એ બધા તરફ સન્માનની લાગણી હતી પણ એ લેાકાએ ભારે મક્કમતા અને શૌ બતાવી, પેાતાને સુંદર બચાવ કર્યાં. ખાસ કરીને અંગ્રેજોએ પાતાનાં વહાણુના ખારવાઓની મદદ વડે પેાતાનાં ધરે જ નિહ પણ પેાતાનાં પાડેાશીએનાં ધર સુદ્ધાં બચાવ્યાં. કાન્સ્ટેન્ટિનેપલના વતની એક યાહુદી (ન્યુ)ના જક્કીપણાએ બધાંને ચકિત કર્યાં હતા. શિવાજીને ખબર હતી કે તેની પાસે મહા મૂલ્યવાન હીરા હતા અને તે ઔરંગઝેબને વેચવા માટે લાવ્યા હતા. પણ મક્કમતાપૂર્વક તેણે એ વાતને ઈન્કાર કર્યો. ત્રણ વખત તેને માથું ઉડાવવાની ધમકી સાથે તેના માથા ઉપર તલવાર વીંઝવામાં આવી, પણ તે મુદ્દલ ડગ્યા નહિ. જિંદગી કરતાં પૈસાને વધુ વહાલા લેખનાર યાહુદી (ન્યુ) લેાંકાને ખરાખર છાજે તેવું તેનું આ વર્તન હતું. આ ઘટનામાં એક માલમતાવાળા પુરુષ તેની પાસે માલમતા છે, એવી ખાતરીડાવા છતાં માત્ર ધમકીએ પામીને જ છટકી ગયા હતા, એમ આપણે જોઈ શકીએ છીએ. વળી કેપ્યુચીન પાદરીના સંનને લીધે અને હિંદુ દલાલની સખાવતને લીધે તેમનો મિલ્કતને સન્માનપૂર્વક સુરક્ષિત રાખવામાં આવી હતી એ પણ આપણે જોઈ શકીએ છીએ. આ ઘટનાઓ પૂરી પાડનાર અર્નિયર વિશ્વાસપાત્ર છે, છતાં એ ઘટનાએ તેના એકલા તરથીજ નથી રજૂ થયેલી. તેને જીન–ડી–થીવેના અને ખારથેલેમ્સ કારીના પણુ ટકા છે. એથી સર જદુનાથ સરકારે એન્ટની સ્મિથના કશન ઉપરથી શિવાજી ઉપર મૂકેલા ક્રૂરતાના આરેાપને કાઇ પણ રીતે સમન તે નથી જ મળતું.” X X X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X શિવાજી મહારાજ ઉપર સુરતની લૂંટ વખતે પ્રજા ઉપર ક્રૂરતા અને નિર્દયતા વાપર્યાં સંબંધી પૂર્વ અને પશ્ચિમ તરફના કેટલાક પ્રચકારા તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે. તે કેવા પ્રકારના છે અને તે માટેના પુરાવા કેટલા લુલા છે, તે ઉપરના લખાણુ ઉપરથી વાંચકો સમજી શકયા હશે. શિવાજી મહારાજ જે જમાનામાં સત્તામાં આવ્યા, તે જમાનામાં તેા પ્રજા ઉપર ભારે જુલમ ચાલી રહ્યો હતા. પેાતાની પ્રશ્ન ઉપર પણુ રાજા અને તેમના અમલદારા જુલમ અને અત્યાચાર કરતા, તા દુશ્મનની પ્રજાને પીડવામાં તેા મણા જ શેની રાખે ? એ જમાના એવા હતા છતાં, શિવાજી મહારાજ એ દુર્ગુણોને ભાગ ન હેાતા થઈ પડયા એ આપણે ઇતિહાસ ઉપરથી જોઈ શકીએ છીએ. એન્ટનીસ્મિથ જેવા ચારિત્ર્યહીશુ, નિમકહરામ અને નીચ અંગ્રેજના શબ્દ ઉપર વિશ્વાસ રાખી, તેના શબ્દોને મહાવાક્ય માની લઈ શિવાજી મહારાજ જેવા ઉમદા રાજા ઉપર આક્ષેપ કરનાર ગ્રંથકારા, એમની પ્રામાણિક માન્યતા એન્ટનીસ્મિથના શબ્દો ઉપરથી જ બંધાઈ હાય તા, ડૉ. સુરેન્દ્રનાથ સેનનું ઉપરનું લખાણ વાંચી પેાતાની માન્યતામાં જરૂરી ફેરફાર કરશે એવી આશા રાખવામાં આવે છે. શિવાજી મહારાજ સત્તરમા સૈકામાં થયા, પણ એક યેદ્દા અને વીર તરીકે એ અજખ ચારિત્ર્ય ધરાવતા હતા. વીસમી સદી બહુ સુધરેલી મનાય છે અને તે વીસમી સદીમાં સુધરેલા દેશોમાં યુરાપ ખડમાં સુધરેલી પ્રજા બીજી સુધરેલી પ્રજા ઉપર વિજેતા તરીકે જુલમ કરવામાં કેટલે દરજજે જંગલીપણું બતાવે છે તે આપણે જાણીદ્યું તે આપણુતે શિવાજી મહારાજના સુરતની લૂંટમાં એમણે બતાવેલી ક્રૂરતા ( એ www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું] છે. શિવાજી ચરિત્ર ૩૨૮ વાત સાચી નથી, પણ દલીલની ખાતર ઘડીવાર એમ માની લઈએ તે) ના સંબંધમાં સુધરેલા દેશના ગ્રંથકારોએ અને તેમનું જોઈ અથવા વાંચી આ દેશના ગ્રંથકારોએ મહારાજને કેટલે અન્યાય કર્યો છે તેને ખ્યાલ આવશે. આ જમાનામાં અને વીસમી સદીમાં વિજય પામેલી પ્રજા જીતાયલા ઉપર વેર વસુલ કરવા માટે કેવા પ્રકારના જુલમ ગુજારે છે તેને એક નમૂનો આ નીચે વાંચકોની જાણ માટે આપું છું – છેલ્લામાં છેલા જગપસિદ્ધ જર્મન યુદ્ધ અને વહેંસનું તહનામું થયું. તેની રૂએ ફેંચ લેકોએ રાઈને પ્રદેશને કબજે લીધો. ત્યાર પછી જર્મન લોકો ઉપર વિજેતાઓએ કેવા અત્યાચાર ગુજાર્યા તે માટે ઈટલીને પ્રસિદ્ધ ફાન્સિસ સ્કોનિટ્ટી “The Decadence of Europe” નામના પુસ્તકમાં નીચે પ્રમાણે લખે છે – "I have carefully collected all the official publications, all the German Notes, and everything published in America and England with regard to the occupation on the Rhine. I have read thousands of accusations, of reports and of memoranda referring to these acts of violence. Never have I experienced a greater sensation of dis-gust and horror. “I consider that, in the interest of civilisation, and of the dignity of the human race, I must not relate all that I have gathered from those documents. Women have been assassinated, children assaulted and outraged; old women have found their age no protection; women have died as a result of the outrages which they have undergone, and young boys have been violated. But all that is as nothing compared with the cold-blooded cruelty which accompanied the demand that the German Municipalities should furnish German women for houses of prostitution, to gratify the lust of negroes. How many women have been violated with inpurity, and have been forced to keep silence on their shame, for fear of greater injury? How many German cities have been forced, at their own expense, to equip houses of prostitution, and to staff them with their own women, for the sake of white, yellow and black troops? How many acts of violence there are which have never had the epilogue of law suit? How many rapes have gone unpunished ? The authorities frequently took no troubles to trace the authors of these crimes. Almost savage negroes were often concerned in them, who scarcely understood (or atleast often said they did not understand) orders given in French. " What are the atrocities attributed to German officers during the war compared with these ? 42. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ 330 છે. શિવાજી ચરિત્ર [2182 "The cry of woe of the German women, unlistened to to-day, is a terrible reproach to Christian people, who call themselves civilised and democratic, and who, only a few years ago, solemnly declared that they were fighting for the rights of civilisation, for the triumph of justice and for the equality of free people. "But the war has made us insensible to every lofty sentiment and every idea of justice. The rights of victory permit violence and crime during peace. Not even religious associations, protestant pastors, or catholic priests, seem to be greatly moved; and while they expend huge sums on propagating Christianity in China, they look on apathetically at the atrocities in Europe. Those who preach the Gospel of Christ have not a word of indignation to utter. The German women's cry of woe is lost in the desert of sentiment. "I do not want to relate all that has taken place on the Rhine. I will say only that although the English have erected a monument of Miss Cavell, who was the victim of barbarism and of the German violence during the war, her martyrdom was a small thing compared with the martyrdom of the German women in time of peace. One day, when civilisation is again honoured, the Germans of the Rhine will have to record the names of their poor women and of their unfortunate girls who were contaminated by negro violence at the desire of the victors. “The waters of the Rhine have seen all the battles and conflicts of more than two thousand years. Much blood has been poured out on both banks of the legendary river of heroes. But never, until now, did the river sacred to battles and glory reflect from its green shores the black faces of African Cannibals, brought thither to enforce the rights of the victor on the most cultured people in the world, on the people, which has contributed most to the modern civilisation, and which has given the greatest number of architectural monuments to art and to faith." અનુવાદ – યુરોપની પડતી. - “રાઈનના લશ્કરી કબજા સંબંધી ઈગ્લાંડ અને અમેરીકામાં પ્રસિદ્ધ થએલી સઘળી બીનાઓ, જર્મનીની નેધ, તેમજ સરકારી લખાણે મેં ખૂબ સંભાળપૂર્વક તપાસ્યાં છે. પાશવી કૃત્ય દર્શાવતાં હજારો નિવેદનો અને હેવાલો મેં વાંચ્યા છે. તીરસ્કાર અને કમકમાટીની આનાથી વધારે તીવ્ર લાગણીઓ મેં કદી અનુભવી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું 1 છે. શિવાજી ચરિત્ર ૩૩૧ સંસ્કૃતિના હિતને માટે તેમજ મનુષ્ય જાતિના ગૌરવની ખાતર મેળવેલી સઘળી વિગતે મારે પ્રસિદ્ધ ન કરવી જોઈએ એમ હું માનું છું. અનેક સ્ત્રીઓને મારી નાખવામાં આવી છે, ત્યાંનાં નિર્દોષ બાળકે ઉપર કર હુમલાઓ કરવામાં આવ્યા છે અને એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યા છે. વૃદ્ધ સ્ત્રીઓની ઉંમર પર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. અત્યાચાર ગુજારવાથી અનેક સ્ત્રીઓનાં મરણું થયાં છે. જુવાન છોકરાઓ પણ અત્યાચારનો ભોગ થઈ પડ્યા છે. પણ આ બધું તો કંઈ નથી. આના કરતાં વધારે નિર્દયતા તે હબસીઓની વિષયવાસના તૃપ્ત કરવા જર્મન સ્ત્રીઓને વેશ્યાઓ તરીકે આપવા જર્મન મ્યુનિસિપાલિટીને કરવામાં આવેલી માગણી છે. કેટલી જર્મન સ્ત્રીઓનાં શિયળ ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે અને અનેક ગણું વધારે દુઃખની બીકે એ હુમલાઓ સંબંધી સંપૂર્ણ ચપકીદી પકવાન દર્શાવવામાં આવ્યું છે ! સફેદ, પીળા અને કાળા સૈનિકોને માટે કેટલાંએ જર્મન શહેરને વેશ્યાગૃહે ઉઘાડવાં પડયાં છે અને આ ગૃહમાં પિતાની બહેનને વેશ્યા તરીકે મેકલવી પડી છે. હિંસાનાં કેટલાંયે કૃત્ય અદાલત સમક્ષ આવ્યાંજ નથી !કેટલાયે બળાત્કારસંગ વગરશિક્ષાએ પસાર થયા છે. આ ઘોર કૃત્ય કરનારાઓની તપાસ કરવાની પણ સરકારી અમલદારોએ તસ્દી લીધી નથી. આવાં કૃત્યો કરનાર જંગલી હબસીઓ મેટે ભાગે ફ્રેંચ ભાષામાં અપાતા હુકમે સમજતા ન હતા અથવા તેઓ સમજતા નથી એમ કહેતા હતા. જર્મન અમલદારોએ લડાઈ દરમિયાન કરેલી ક્રરતાઓ આની સરખામણીમાં કાંઈ જ વિસાતમાં નથી. સંસ્કૃતિના હિત માટે, ન્યાયના વિજય માટે અને સ્વતંત્ર પ્રજાઓની સમાનતાને ખાતર અમે લડી રહ્યા છીએ, એમ થોડાંક વર્ષ ઉપર જાહેર કરનાર પોતાની જાતને સુધરેલી અને પ્રજાસત્તાક માનનાર ખ્રિસ્તી પ્રજા ઉપર જમન સ્ત્રીઓની અણસાંભળેલી વીતકકથાઓ એ ભયંકર લાંછન છે. “પરંતુ યુદ્ધને લીધે આપણી સઘળી ઉચ્ચ લાગણીઓ અને ન્યાયની ભાવનાઓ બહેર મારી ગઈ છે. શાંતિના સમયમાં પણ હિંસા અને ઘેર કૃત્ય કરવાની પરવાનગી આવા વિજયમાંથી સાંપડે છે! ધાર્મિક સંસ્થાઓને કે પ્રોટેસ્ટંટ કે કેથોલિક પાદરીઓને આની જરાયે અસર થતી નથી. ચીનમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર અર્થે જ્યારે અસંખ્ય દ્રવ્ય વપરાય છે ત્યારે યુરોપમાં ચાલી રહેલાં અમાનુષી કૃત્યો સામે આ પાદરીએ સંપૂર્ણ ઉદાસીનતા બતાવે છે. ખ્રિસ્તના સંદેશવાહકે આ કૃત્ય સામે રોષને એક શબ્દ ૫ણ ઊચ્ચારતા નથી. જર્મન સ્ત્રીઓની દુખદ કથાઓને પડધી આ લાગણીવિહેણું હૃદયમાં પડતું નથી. રાઈનના પ્રદેશમાં જેટલું જેટલું બન્યું છે એ હું વર્ણવવા માગતા નથી. યુદ્ધ દરમિયાન જર્મન ક્રૂરતાને ભાગ થઈ પડેલ મિસ કેવલની સ્મૃતિ તાજી રાખવા અંગ્રેજ પ્રજાએ એક કીર્તિસ્થંભ બનાવ્યો છે. હું એટલું જ કહેવા માગું છું કે લડાઈ દરમ્યાન મિસ કેવલે આપેલા આત્માગ કરતાં શાન્તિના સમયમાં જર્મન સ્ત્રીઓએ આપેલા આત્મગ અનેકગણું વધારે છે. ફરીથી એક દિવસે જ્યારે સંસ્કૃતિનું સન્માન થશે અને આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવામાં આવશે ત્યારે વિજયી પ્રજાની ઈચ્છાથી હબસીઓના પાશવી હુમલાઓનો ભોગ બનેલી નિર્દોષ કુમારીકાઓ અને ગરીબ સ્ત્રીઓના નામની નોંધ રાઈનના જર્મને જરૂર લેશે. બે હજાર વર્ષો સુધી થએલી લડાઈઓ રાઈન નદીના વહેતાં જળ નીરખી છે. જર્મન વીરેની આ ઇતિહાસપ્રસિદ્ધ નદીના બે કાંઠા પર અખૂટ લેહી વહ્યાં છે, પણ જગતની સંસ્કૃતિમાં પિતાને અમૂલ્ય હિસ્સો આપનાર, તેમજ ધર્મ અને કળાની અપ્રતિમ સ્મૃતિઓ અપનાર, દુનિયાની સૌથી સંસ્કૃત પ્રજા ઉપર વિજયી સત્તાઓના હક પ્રતિપાદન કરવા માટે લાવવામાં આવેલા આફ્રિકાના જંગલીઓનાં કાળાં મુખ, યુદ્ધ અને વિજ્યથી પવિત્ર બનેલી આ સરિતાના સુંદર કાંઠાઓએ અત્યાર સુધી કદી નીરખ્યા નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ કર છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૯ ઉપરનું લખાણ વાંચ્યા પછી શિવાજી મહારાજની સુરતની સખ્તાઈ વિષે વિચાર કરતી વખતે સત્તરમી સદી અને વીસમી સદી તરફ નજર દોડાવવા અમો વાંચકોને વિનંતિ કરીએ છીએ. વીસમી સદીના સુધરેલા જમાનામાં સુલેહ થયા પછી જીતાયેલી પ્રજા ઉપર જુલમ અને અત્યાચાર સુધરેલા લોકોએ કેટલા અને કેવા પ્રકારના કર્યા છે તે વાંચ્યા પછી સત્તરમી સદીમાં સુરતની લુંટ વખતે શિવાજી મહારાજે જે અત્યાચાર કર્યાનું કહેવાય છે અને તે વાતને પણું જોઈએ તેવા મજબૂત પુરાવા નથી તે પણ ભૂલા લંગડ પુરાવાના જોર ઉપર મહારાજ ઉપર તહેમતનામું ઘડી કાઢનાર ઈતિહાસકારોનાં એ લખાણને કેટલું વજન આપવું એ વાંચકે વિચારી લેશે. . દલીલની ખાતર આપણે ઘડીવાર માની લઈએ કે શિવાજી મહારાજે સુરતની લૂંટ વખતે દુશ્મનની પ્રજામાંથી ચાર જણનાં માથાં અને ચોવીસ જણને હાથ કાપવાની સખતાઈ કરી હતી, તે પણ તેમના ઉપર આ જમાનાના ઇતિહાસકારોએ કરેલા હુમલા કેટલા વાજબી છે તે વાંચકેએ આ આખું પ્રકરણ વાંચીને તેના ઉપર ઊંડો વિચાર કરી નક્કી કરવાનું છે. એ સંબંધમાં શ્રી. ચિંતામણરાવ વિ. વૈદ્ય (લે, મુંબાઈ યુનીવર્સીટી, કુલનાયક, તિલક વિદ્યાપીઠ, પ્રમુખ, ભારત ઇતિહાસ સંશોધક મંડળ, પૂના.) પિતાના “શિવાજી” ના પુસ્તકમાં ૧૬૧ મે પાને લખે છે – સુરતની લૂંટ વખતે નાણાં અને ઝવેરાત મેળવવા કરેલી સખ્તાઈથી આપણે શિવાજી માટે બેટો અભિપ્રાય બાંધવે જોઈએ નહિ. એવી સખ્તાઈ એ લડાઈની સાથે જોડાયેલી અનિવાર્ય વસ્તુ છે. પ્રશ્ન એ છે કે એ સખ્તાઈ નકામી કે વધુ પડતી હતી ? જે આપણે શિવાજીનાં કૃત્ય ઈતિહાસના બીજા પ્રસંગે સાથે સરખાવીશું તે માલમ પડશે કે શિવાજીએ કાઈ પણ વખતે વગર કારણે સખ્તાઈ કરી નથી. પહેલાંની નહિ પણ ૧૯મા સૈકાની લુંટ અને કતલનો હિંદી તેમ જ પા&િમાત્ય ઇતિહાસ ભયંકર છે. આપણી નજર સામે ૧૮૫૮ માં જનરલ હેમલેકે ઝાંસી લેતાં કરેલી તદ્દન બીનજરૂરી અને ત્રાસજનક લૂંટ અને કતલ મેજૂદ છે. અહમદનગરના સુલતાને ટાલીકટના યુદ્ધ પછી એક લાખ નિર્દોષ હિંદુઓની કતલ કરી હતી તે દાખલે નજર સમક્ષ છે. યુરોપના ઇતિહાસમાંથી વિજેતાઓએ વિજય મેળવ્યા પછી કરેલી કરતાનાં અસંખ્ય ઉદાહરણે મળી આવે છે. ૧૫૨૭ માં ચાર્સ ૫ માના હાથ નીચે જર્મન અને સ્પેનીઆર્યોએ મીલાન અને રામને લૂંટી ઈટાલિયને ઉપર ભયંકર ત્રાસ ગુજાર્યો હતે. “મીલાનમાં સ્પેનીઆએ એટલે બધે જુલમ કર્યો કે “ઘણુ કેદીઓ એ જુલમ નીચે મરી ગયા અને ઘણાએ આપઘાત કર્યો. ” જર્મનોએ કરેલી રોમની લૂંટને ઇતિહાસ તે આથી પણ ભયંકર છે. રોમ બહુ ધનવાન શહેર હતું તેથી ત્યાંથી મળેલી લૂંટનો અંદાજ આવે અશકય છે. જે મકાને માટે પુષ્કળ પૈસા આપવામાં આવ્યા તે સિવાયનાં બીજાં મોટાં મકાન-ધાર્મિક સ્થળો–ને પણ નાશ કરવામાં આવ્યો હતો. સીએનાના મેટા પાદરીને જમીનમાં કેદ પકડો હતું. આ પાદરીએ સ્પેનીયાડેને પૈસા આપ્યા હતા છતાં તેના મહેલને નાશ કરવામાં આવ્યા અને તેને ઉઘાડે માથે મારતા મારતા બેજીયામાં ફેરવવામાં આવ્યા હતા. મીનર્વા અને પિજેટના પાદરીઓની પણ એ સ્થિતિ થઈ હતી ” ( હીસ્ટીરીઅન્સ હીસ્ટરી ઑફ ધી વર્લ્ડ, વૈ. ૯ “ઈટાલિ” પા. ૪૫૩). “ આ બનાવ અંગે આગળ વાંચતાં તેની ભયંકરતાને પૂરો ખ્યાલ આવે છે. “ સૈનિકની પાશવી વાસનાઓ તૃપ્ત કરવા માટે તેમના હાથમાં સપડાયેલી રોમન સ્ત્રીઓ અને સાધ્વીઓની ચીસો અને રૂદન ચારેબાજુ સંભળાતાં હતાં. છુટકારા માટે ભારે રકમ આપવા તથા સંતાડેલા ખજાનાની માહિતી આપવા માટે લેકે ઉપર કલ્પનાતીત જુલમો થતા હતા. તેમની દુખભરી મેથી વાતાવરણ કાપી રહ્યું હતું. ' જ્યારે જોઈએ છીએ કે શિવાજીની લૂંટમાં કે ગામ ભાંગવામાં આવા ખરાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું હું શું ] ૭. શિવાજી ચત્રિ છુ દેખાવા કદી પણ થયા ન હતા ત્યારે શિવાજીના ચારિત્રની નૈતિક શ્રેષ્ઠતા આપણી નજર સમક્ષ ખડી થાય છે. લડાઈ કે લૂટ દરમિયાન કાઈના ઉપર નકામેા ત્રાસ ગુજારવામાં આવ્યા ન હતા, તેમજ કાઈ ને મારી નાખવામાં આવ્યા નહતા, એટલું જ નહિ પણ તેણે અથવા તેના માણુસાએ પાશવી વાસના કે પૈસાના લાભને લઈને કાઈ પણ સ્ત્રીને કે ધર્માં પુરુષને હાથ લગાડયો નહતા. શિવાજીના હુકમા બહુ સખત હતા અને એના માણસા ઉપર એના કાણુ અજબ હતેા. સુરતની લૂંટને નજરે જોનાર ડચ અનેઅંગ્રેજોના તે અંગેના વીગતવાર કાગળામાંથી મરાઠાઓએ કાઈ સ્ત્રીને પકડવાનેા કે કાઈ ઉપર અત્યાચાર કર્યાના ઉલ્લેખ મળતા નથી. ઝાંસીની લૂંટ અને નિર્દોષ માણસાની કતલ વખતે અંગ્રેજોએ પેાતાના સૈનિકોને સખત હુકમ કર્યાં હતા કે કાપણુ સ્ત્રીને હાથ અડકાડવા નહિ. આ માટે તે માનને પાત્ર છે. પશુ આ તે સુધરેલા જમાનાના પ્રસંગ હતા. ઉપર જણુાવ્યા મુજબ ૧૬ મી સદીમાં યુરેાપીઅનેએ અને ૧૭ મી સદીમાં મુસલમાનેએ સ્ત્રીએ ઉપર અત્યાચાર ગુજાર્યાં હતા અને સાધુપુરુષા ઉપર ત્રાસ વૉબ્યા હતા. આની સરખામણીમાં મહાભારતના શાંતિપર્વમાં રજુ કરેલી નીતિ મુજબ શિવાજી અને તેના માણસા સ્ત્રીઓ અને સાધુપુરુષાથી વ્યવસ્થિત રીતે દૂર રહ્યા તે માટે શિવાજીના ચારિત્ર્યની પ્રશસા કરવી જોઈએ અને એની મહાનુભાવતા સ્વીકારવી જોઈ એ. * જાના કાળમાં ગ્રીક અને રામનેાએ પણ વિજીત પ્રજાની સ્ત્રીએ ઉપર અકચનીય જીલમા ગુજાર્યાં હતા, જૂના કાળમાં હિન્દમાં આવેલા આ લાકોએ ( ઈન્ડા આર્યન ) કોઈ દિવસ લડાઈમાં નહિ જોડાયેલા લાકોને માર્યા નથી, સ્ત્રીઓને પકડી તેમના પર અત્યાચાર ગુજાર્યો નથી તેમજ સાધુપુરુષો ઉપર જીલમ ગુજાર્યું નથી. પૂર્વજોના આ ઉમદા શિક્ષણનું અને નીતિનું શિવાજીએ બરાબર પાલન કર્યું હતું ' अयुध्यमानस्य वधोः दारामर्षः कृतघ्नता । ब्रह्मवित्तस्य चादानं निःशेषकरणं तथा । स्त्रियामोषः पतिः स्थानं दस्युष्वेतद्धि बर्हितम् ॥ ૫. શિવાજી મહારાજની ચડતી. સુરતની લૂંટ પછી મહારાજ જરા પણ જપીને બેઠા નહિ. મહારાજની સૂચના મુજબ સર સેનાપતિ નેતાજી પાલકરે મુગલ મુલકા લૂટવાને અને મુગલ સત્તા તાડવાના સપાટા ચલાવ્યા હતા. મુસલમાન જાત્રાળુએથી ભરેલાં મુગલાનાં જહાજ અરબસ્તાન જતાં હતાં તે જહાજો પકડી, શિવાજી મહારાજનાં દરિયાઈ લશ્કરનાં માણુસે તેમાંના યાત્રાળુઓ પાસેથી ખંડણી લઈ પછી છોડતા. એવી રીતે મહારાજનાં માણસા, સરદારા અને લશ્કરી અમલદારા ચારે તરફ મુગલ સત્તા તાઢવા માટે પ્રયત્ના કરવા મંડી પડયા હતા. મહારાજનું જોર વધતું જતું જોઈ ઔર'ગઝેબ ક્રોધે ભરાયા. એણે એક જબરું લશ્કર કસાયેલા સરદારના હાથ નીચે શિવાજીને કચડવા માટે મેાકલવાની તૈયારી કરવા માંડી અને શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરવા માટે ઔરગઝેબે બિજાપુર દરબારને લખ્યું. ઔરંગઝેબનું દબાણુ સહન કરવા જેટલી શક્તિ બિજાપુરમાં ન હતી, એટલે એણે કરેલા કરાર તેાડી મહારાજ સામે લશ્કર માકહ્યું. કારવારના અંગ્રેજ કોઠીવાળાએ આ સંબંધમાં ઈ. સ. ૧૬૬૪ ના મે માસમાં નીચેની મતલબનેા પત્ર સુરત કોઠીવાળાઓ ઉપર લખ્યા હતા તે ઉપરથી આદિલશાહની હિલચાલ જાણી શકાય છે. “ હયદળ અને પાયદળ મળીને આશરે ૪૦૦૦ માણસેાનું લશ્કર શિવાજી ઉપર આદિલશાહે રવાના લશ્કર ગાવાથી બે દિવસના પ્રવાસે પહોંચી શકાય એટલે દૂર આવેલા કડાલી ગામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું પહેાંચ્યું છે અને તપાસ કરતાં એ લોકો જણાવે છે કે બિજાપુર બાદશાહના હુકમથી ચૌલ સુધીને શિવાજીના અધા મુલક જીતવા માટે એમને મેાકલવામાં આવ્યા છે. ’ ઉત્તર કાંકણના ભાગ જીતવાની જવાબદારી મુગલાની હતી એમ માની લઈ બિજાપુરના બાદશાહે ચૌલ સુધીના મુલક જીતવા માટે લશ્કર મેાકલ્યું હતું. બિજાપુર ખાદશાહે લખમ સાવંતને શિવાજી સામે મદદ કરવા માટે ફરમાન પણુ મેાકલ્યું હતું. લખમ સાવંત પણ માહારાજ સાથેનું તહનામું તેાડીને બિજાપુર બાદશાહને મળી ગયા. એવી રીતે સાવંત અને બિજાપુર ભેગા મળીને શિવાજીનું ખળ તેાડવાને પ્રયત્ન કરવા લાગ્યા. મહારાજને ખબર પડતાં જ વીજળીવેગે બિજાપુર અને સાવંતના ભેગા દળ ઉપર હલ્લા કરવા આવી પહેાંચ્યા. અને દળ વચ્ચે જબરી લડાઈ થઈ. મહારાજના લશ્કરે બિજાપુર લશ્કરના કચ્ચરઘાણ વાળ્યેા. આશરે ૬૦૦૦ બિજાપુર સિપાહીઓની મહારાજના લશ્કરે કતલ કરી. ૬. શિવાજીના હલ્લા સામે ગાવાની તૈયારી. બિજાપુરના લશ્કરને સખત હાર્ ખવડાવી મહારાજની નજર ગાવા તરફ ગઈ. ૧૬ મી ફેબ્રુઆરી ૧૬૬૪ને રાજ નીચેની મતલબને કાગળ કારવારના અંગ્રેજ કોઠીવાળાઓએ સુરતની કાઠીના અધિકારીને લખ્યો હતો. “ થાડા દિવસ પહેલાં શિવાજીએ પેાતાના વકીલ મારફતે ગાવાના વાઈસરોયને કહેવડાવ્યું કે ‘મુગલાની સાથે જંગ જામ્યા છે અને તેથી મને નાણાંની ભીડ છે માટે નાણાં મોકલશો. ' શિવાજીને આ સંદેશ સાંભળી વાઈસરૉય બહુ જ ગુસ્સે થયા અને એમણે શિવાજીના વકીલને ૩–૪ દિવસ સુધી કેદમાં રાખ્યા. આખરે લોકોએ જ્યારે એના છૂટકારાની વિનંતિ કરી ત્યારે એને બંધનમુક્ત કર્યાં, શિવાજીના વકીલને કેદ કરવામાં આવ્યા હતા, તેથી ગુસ્સે થઈ તે શિવાજી ગાવાને ઘેરા બ્રાલશે એમ વાત ચાલી રહી છે. ધેરા ધાલવામાં આવે તે તેને પહેાંચી વળવા માટે ગાવાવાળા પણ પોતાની તૈયારી કરી રહ્યા છે. શિવાજી અમારી તરફ પણુ આવશે એવી લોકોમાં અફવા ચાલી રહી છે. જો શિવાજી આ તરફ આવે તા આપણા માલના રક્ષણુ માટે શાં પગલાં લેવાં તેની સૂચનાએ માકલશે. રાણી ( બિજાપુરની બેગમ સાહેબા ) ખસરા માર્ગે બગદાદ નજીક કાઈ ધાર્મિક ક્ષેત્રમાં યાત્રા કરવા જવાના ઈરાદો રાખે છે, તે તેને પાસ આપવા માટે આશરે ૫-૬ ક્વિસથી અત્રેના સૂબા સાહેબ અમારી પાછળ મંડ્યા છે. “ સુલ્તાન સાહેબનું ફરમાન અતાવ્યા પછી ઘટિત કરીશું ” એવા જ્વાબ આપી હાલમાં તો એ વાત ઉપર પડદો પાડ્યો છે. ( પત્રના નં. વૅતુ. ૨. પાન ૨૫૫ ). ” ઉપરના પત્રથી આપણે જોઈ શકીએ છીએ કે મહારાજ ગાવા ઉપર આવવાના છે તે સાંભળી ગાવાના અધિકારીગ્માએ તૈયારી કરવા માંડી હતી. " ૭. વેગુલાંને આગ. વે'ગુ†માં શિવાજી મહારાજના ચાલુદાર રહેતા હતા. તેના ઉપર વે’ગુર્લાના લેાકાએ હુમલા કર્યાં. મહારાજને આ વાતની ખબર પડી એટલે એમણે વેગુર્લાના લોકોની સાન ઠેકાણે લાવવા તથા મહારાજની સત્તા સામે થઈ ચાલુદાર ઉપર હલ્લા કરનાર રૈયતને સજા કરવાના નિશ્ચય કરી મહારાજે વે‘ગુર્જા' ઉપર ચડાઈ કરી. શત્રુનાં માણસાને પરાજય કરી સામે થયેલાઓને સા કરવા મહારાજે વેબુલ્યું શહેર બાળી ભસ્મ કર્યું. મહારાજ બિજાપુર સરફ઼ારની સત્તા સામે જંગ ખેલી રહ્યા હતા પશુ મુગલે કઈ એમની નજરથી દૂર ખસ્યા ન હતા. મુગલાના લશ્કર તરફ્ મહારાજની પૂરેપુરી નજર હતી. મુગલાના બળના સાપ મરે એ નજર રાખ્યા જ કરતા હતા અને તક પણ શાધી રહ્યા હતા, એમણે જ્યારે જોયું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર જાય મુગલનું થોડું લશ્કર દક્ષિણમાંથી દૂર ગયું છે ત્યારે એમણે તરતજ અહમદનગર ઉપર ચડાઈ કરીને તે શહેર લૂંટી લીધું અને આગળ વધતાં વધતાં મહારાજ ઠેઠ ઔરંગાબાદની ભાગળ સુધી જઈ પહેચા. એવી રીતે મહારાજ બિજાપુર અને મુગલ એ બે સત્તાની સામે બહુ યુક્તિ, સાવધાનતા અને સાવચેતીથી સમર ખેલી રહ્યા હતા. ઘડીમાં બિજાપુરના લશ્કર ઉપર મહારાજ ચડાઈ કરતા તો ઘડીમાં મૂગલાના મુલકમાં લુંટ કરતા. આ વખતે મહારાજે બન્ને જામેલી સત્તાને થકવવા માટે ભારે ચતુરાઈ ચાલાકી અને અણધાર્યા વેગથી કામ લીધું હતું. મહારાજની આ વખતની ચાલાકી વેગ અને દીર્ધદષ્ટિ જોઈને પરદેશી કેઠીવાળાઓ પણ તાજીબ બન્યા હતા. પ્રકરણ ૧૩ મું ૧. શિવાજી મહારાજ અને મિયારાજા જયસિંહ. ( ૪. રાયગઢમાં દરબાર. ૨. મિરઝારાજ જયસિંહ, ૫. રાજા જયસિંહની મનોદશા. ૩. મિરઝારાજાનું દક્ષિણ તરફ પ્રયાણ. | ૬. મહારાજ ઉપર આફત. ૧. શિવાજી મહારાજ અને મિરઝારાજા જયસિંહ iા વાજી મહારાજની નાની માટી, છૂપી બધી હિલચાલ મેળવવા માટે ઔરંગઝેબે વિધવિધ પ્રકારની ગોઠવણ કરી હતી અને મુગલાઈન કાબેલ જાસૂસ મારફતે ઔરંગઝેબને મહારાજની હિલચાલની ઘણીખરી ખબર મળતી પણ ખરી. ઔરંગઝેબ બહુ ઊંડે, અનુભવી ઝીણી નજરથી જોનાર અને અજબ કલ્પનાશક્તિવાળા મુત્સદી હતા. એટલે એને જે જે ખબર મળતી તે ઉપરથી તે દમનને માપી લેત. બિજાપુર બાદશાહતને શિવાજી મહારાજ નરમ કરી રહ્યા હતા, એ ખબર સાંભળી ઔરંગઝેબને આનંદ થતો પણ દિવસે દિવસે મહારાજ વધારેને વધારે બળવાન બનતા જાય છે એ જોઈ ઔરંગઝેબને આનંદ ઓસરતો ગયો. શિવાજી મહારાજને ઉદય ઔરંગઝેબની આંખમાં ખટક્યા જ કરતો હતો. બિજાપુર સલ્તનતને શિવાજી હેરાન કરે, પજવે, સતાવે તો તે સાંભળી મુગલપતિને આનંદ થતો, પણ શિવાજી એ માર્ગે બળવાન બનતો જાય છે એને ખ્યાલ એને તરતજ આવી જતો, એટલે એના પેટમાં તેલ રેડાતું. શિવાજીનાં પગલાં એણે પારખી લીધાં હતાં. ચારે તરફ નજર ફેરવતાં મુગલ સમ્રાટને જણાયું હતું કે તે જમાનામાં મુગલાઈ સત્તાને જો કોઈ હલાવી શકે એમ હોય તો તે શિવાજી જ છે. શિવાજી મહારાજને વધારે બળવાન થવા દેવામાં મુગલ સત્તાને હતું, એ ઔરંગઝેબ સારી રીતે સમજી ગયો હતો. મુગલાઈના સંજોગે અને દક્ષિણની પરિસ્થિતિ બહુ ઝીણવટથી તપાસતાં ઔરંગઝેબને જણાયું કે જે શિવાજીને હવે જમીનદોસ્ત કરવામાં નહિ આવે તો એ મુગલ સત્તાને નુક્સાનકર્તા નીવડશે એટલું જ નહિ પણ એ નવી બળવાન હિંદુ સત્તા સ્થાપી દેશે. શિવાજીની કરેડ જે ભાગવામાં નહિ આવે તો એ અનેક મુસલમાન સત્તાનાં હાડકાં ઢીલાં કરશે. ઔરંગઝેબ એ પણ જાણતા હતા કે શિવાજી પિતાનાં મૂળ બરાબર જમાવી દે તે એને અનેક કુમકે મળે એવી ગોઠવણ કરવાની એની શક્તિ છે. એક ફેરો હિંદુત્વ રક્ષણના નામે પવન ફૂંકાય તે મુગલાઈને ભારે થઈ પડે, માટે એ ચેપી રોગને દાબવા શિવાજીને ય ભેગો કરે જ છૂટકે છે એવું ઔરંગઝેબને લાગ્યા જ કરતું હતું. પિતાના મામા શાહિસ્તખાનની મહારાજે કરેલી દુર્શથી ઔરંગઝેબ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ સુ અતિશય ક્રાધે ભરાયા હતા. ત્યાર પછી સુરતની લૂંટ, ખાસિલેારની દુર્દશા, વેગુર્લાને આગ વગેરે વગેરે શિવાજી મહારાજનાં પરાક્રમાની વાતો સાંભળી મહારાજ ઉપરના ભડકે બળી રહેલા ઔર'ગઝેબના ક્રોધાગ્નિમાં તેલ રેડાયું. શાહિસ્તખાન ઉપર નારાજ થઈ તેને પાછા ખેલાવી લીધા પછી પેાતાના દીકરા મુઆઝીમ અને જશવંતસિંહને બાદશાહે દક્ષિણમાં મેાકલ્યા, પણ આ જોડીએ દક્ષિણમાં કાઈ પણ જાતનાં પરાક્રમે ન કર્યાં. બાદશાહે પેાતાના પુત્રને દક્ષિણમાં મુગલ સત્તા મજબૂત કરવા અને આદિલશાહી તથા શિવાજીની સત્તા તેડવા માટે મેાકલ્યા હતો. જે કામ માટે ખાસ શાહજાદાને બાદશાહે દક્ષિણમાં માલ્યા તે કામ એનાથી થયાં જ નહિ. શિવાજી મહારાજ હવે પોતાને “ રાજા '' કહેવડાવવા લાગ્યા છે, એ ખબર જ્યારે બાદશાહને મળી ત્યારે તો એના હૈયાની હાળી ભડકે બળવા લાગી. શિવાજી મહારાજના ઉત્કર્ષ ને લીધે ઔરગઝેબનું અંતઃકરણ વેદનાગ્રસ્ત થઈ ગયું હતું. ઔરગઝેબના હૃદયની વેદના હજુ પૂરી સીમાએ પહેાંચી ન હતી. એને પૂરી સીમાએ પહોંચાડવા માટે બીજી એ ખમરા બાદશાહને મળી. શિવાજી મહારાજની હિલચાલની ખારા બાદશાહને મળી ત્યારે અતિ દિલગીરી અને ખેથી બાદશાહે જાણ્યું કેઃ— ( ૧ ) શિવાજી મહારાજે પેાતાના નામના સિક્કા શરૂ કરી દીધા છે અને (૨) મહારાજે મકે જતા મુસલમાન યાત્રાળુઓને પકડી એમની પાસેથી નાણાં પડાવ્યાં છે. આ છે ખબરે। બાદશાહને અસહ્ય થઇ પડી. હવે આ શયતાનને – કારને શી રીતે પૂરા કરવા એ ચિંતામાં મુગલપતિ પાડ્યો. ઔરંગઝેબમાં ઘણા ગુણ હતા એની ના ન પડાય, પણ એના વહેમી સ્વભાવને લીધે એણે મુગલાઈનાં મૂળ ઢીલાં કરી નાખ્યાં. સાધારણ માણુસના દુર્ગુણા અને ખરાબ સ્વભાવથી એને અતે બહુ થાય તે એના કુટુમ્બને નુકસાન થાય, પણુ મેટામેનાબાદશાહેાના—રાજાઓના દુર્ગુ ́ા અને દુષ્કૃત્યાનાં માઠાં ફળે! એમને ચાખવાં પડે છે, એટલુંજ નિહ પણુ આખી પ્રજાને કાઈ પણ જાતના વાંક વગર ચાખવાં પડે છે. ઔરંગઝેબની બાબતમાં પણુ એમ જ બન્યું શિવાજી મહારાજને કચડવા માટે એક મોટુ લશ્કર મુઆઝીમ તરફ્ દક્ષિણમાં માલવાના બાદશાહે વિચાર કર્યાં. જન્મદાતા પૂજ્ય પિતાને પેાતે દુખા દીધાં હતાં, તેમનું અપમાન કર્યું હતુ', કેદમાં નાખી હેરાન કર્યાં હતા, તેથી પેાતાના દીકરા બળવાન થએ પોતાને પગલે ચાલશે તે પેતાને દુખ વેઠવાં પડશે એ વિચારથી દીકરા તરફ મોટું લશ્કર મેાકલવાના વિચાર ઔર'ગઝેબે માંડી. વાળ્યા. ભારે ખળવાળા જમરા લશ્કરથી વસેલી છાવણીમાં પેસીને શાહિસ્તખાનનાં આંગળાં શિવાજી મહારાજે કાપી નાખ્યાની ખબર બાદશાહને મળી હતી અને જિન્નપુર તથા ગાવળકાંડાને નરમ કરવા માટે કયા સરદારને માકલવા એને વિચાર કરી રહ્યો હતો. નામીચા અને માનીતા એવા મુગલ દરબારના બધા સરદારાને બાદશાહે એક પછી એક વિચાર કરવા માંડયો. આ કામ માટે સરદાર ચૂંટી કાઢવાનું કામ અહુ ગૂંચવણભર્યું હતું. બાદશાહને વહેમી સ્વભાવ એટલે બધે દરજ્જો વહેમી બની ગયા હતા કે આખી શહેનશાહતના સંખ્યાબંધ ચમરબંધી સરદારામાં એક પણ સરદાર ઉપર એને પૂરેપુરા વિશ્વાસ ન હતા. પિતાને દીધેલા દગાને લીધે તથા ભાઈ ને કરેલા વિશ્વાસધાતને લીધે ઔરંગઝેબને સ્વભાવ આટલા બધા વહેમી બન્યા હતો એમ કહી શકાય. આખરે ઔરંગઝેબે દક્ષિણમાં શિવાજીને કચડી નવી ઊભી થતી હિંદુ સત્તાને જડમૂળથી ઉખેડી નાંખવા માટે અને બિજાપુરને જીતી મુગલાઈમાં જોડી દેવા માટે શહેનશાહી લશ્કર લઈ તે દક્ષિણમાં જવા એક નામીચા અને અનુભવી સરદારને ચૂંટી કાઢયો. દક્ષિણમાં મુસલમાની સત્તાને હેરાન કરી હિંદુનું બળ જમાવવા માટે અને આખરે એક હિંદુ સત્તા સ્થાપવા માટે કરમાં શિર લઈ ને અનેક વખતે શક્તિ અને યુક્તિથી જામેલી મુસલમાની સત્તાને હંફાવનાર શિવાજી ઉપર ચડાઈ કરવા માટે દક્ષિણમાં ખાદશાહી દળ લઈ જવા પંકાયેલા, કસાયેલા અને અનુભવ મેળવેલા, મિરઝારાન જયસિંહ ઉપર ઔરગઝેબનો નજર પડી. દક્ષિણના સંજોગો અને દુશ્મનનું બળ વગેરેને વિચાર કરી ઔરંગઝેબે ખરાબર લાયક પુરુષની પસંદગી કરી હતી, પણ એના વહેમી સ્વભાવને લીધે લાયક સરદારની ચૂંટણી થઈ હતી છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર ૩૦ બાદશાહની ચિંતા દૂર થઈ નહિ. શિવાજી મહારાજે દક્ષિણના હિંદુએમાં હિંદુત્વના જીસ્સા ઠીક ઠીક ખીલવ્યેા હતેા એ બાદશાહની જાણુ બહાર ન હતું. શિવાજી એક ચુસ્ત હિંદુ છે અને બાદશાહના વફાદાર હિંદુ સરદારના હૈયામાં પણ દાખલા દલીલાથી હિંદુત્વને જુસ્સા જાગૃત કરી શકે એવી શક્તિ એ ધરાવે છે, એની પણ એને જાણુ હતી. શિવાજી વખતે મિરઝારાન્તની ધાર્મિક્રવૃત્તિને જાગૃત કરી એને પોતાના લાભમાં કુમળા અનાવી દે અથવા બન્ને હિંદુએ હિંદુત્વ રક્ષણને બહાને એક ખીજા સાથે મળી જાય તેા મુગલાઈ તે ભારે ધક્કો લાગે એવી શકા બાદશાહના હૈયામાં ઊભી થઈ અને એ પા મુઝવણમાં પડ્યો. મિરઝારાજા જયસિદ્ધ જેવા હિમતવાન, કસાયેલા, અનુભવી, અનેક લડાઈ એમાં વિજય પામેલા અને કસાટીએ ઉતરેલા બીજો સરદાર આ કામ માટે આ વખતે મુગલાઇમાં ન હતા, એટલે આખરની પસંદગી ઔરંગઝેત્રે મિરઝારાજાની કરી હતી, પણ એના ઉપર છૂપા ચેકીપહેરા રાખવાની યુક્તિ રચી. રાજા જયસિંહની સાથે દક્ષિણની ચડાઈમાં તેના હાથ નીચે મુસલમાન સરદાર દિલેરખાનને માકલવાને ઔરંગઝેબે વિચાર કર્યો. સરદાર દિલેરખાન ઉપર પણ બાદશાહને પૂરેપુરા વિશ્વાસ તો હતો જ નહિ, પણ બન્નેને એક બીજા ઉપર ચાકીપહેરા તરીકે વાપરીને પેાતાનું કામ કાઢી લેવાનું ખાદશાહે નક્કી કર્યું અને મિરઝારાજા જયસિ’હની સરદારી નીચે માટું બાદશાહી લશ્કર આપી સરદાર દિલેરખાનની મદદનીશ તરીકે નિમણૂક કરી. દક્ષિણ ઉપર ચડાઈ કરવાના બાદશાહે નિશ્ચય કર્યાં. ઈ. સ. ૧૬૬૪ ના સપ્ટેંબર માસની ૩૦ મી તારીખે ઔરગઝેબ બાદશાહની વરસગાંઠ હતી, તેની ખુશાલીમાં મુગલાઈના પાટનગરમાં ભારે દરબાર ભરાયેા હતો. સલ્તનતના મેટા માટા અમલદારા અને અધિકારીઓની ફેરબદલીએ તથા વર્ષ દરમિયાન અમલદારા અને સલ્તનતના સેવા અને તેાકરાએ કરેલાં ભારે પરાક્રમ અને ઉઠાવેલી આદશ સેવાએ ધ્યાનમાં લઈ, તે માટે તેમને આપવામાં આવી ખક્ષિશ તથા ઈલ્કામા ઔરગઝેબ બાદશાહ પોતાની વગાંઠના દરબારમાં જાહેર કરતા. દર વર્ષની પદ્ધતિ મુજબ ફેરબદલીઓ, બહાલી, બઢતી, ઈનામ, ઈલ્કાબ વગેરે સંબધમાં બાદશાહનાં ક્રમાને જાહેર થયા પછી શિવાજીને કચડી નાખવા માટે દક્ષિણ ઉપર ચડાઈ લઈ જવા શહેનશાહી અમલદાર તરીકે મિરઝારાજા જયસિંહની નિમણૂક કર્યાનું બાદશાહે જાહેર કર્યું. રાજા જયસિંહના હાથ નીચે તેને મદદ કરવા માટે સરદાર દિલેરખાન, સરદાર દાઉદખાન કુરૈશી, સરદાર રાજા રાયસિંહજી સિસાયિા, સરદાર શેખજાદા, સરદાર બખાન, સરદાર રાજા સુજસિંહ ખુદેલા, સરદાર રાજા નરસિંહ ગૌડ, સરદાર પુરણુમલ છુંદેલા, સરદાર કીરતસિંહ, સરદાર મુલ્લાં નવાયતખાન વગેરેની નિમણૂકા જાહેર કરી. ચારે તરફના ઊંડા વિચાર કર્યાં પછી ઔરંગઝેબ જેવા વહેમી સ્વભાવના બાદશાહે મિરઝારાજા જયસિંહની બહુ મહત્ત્વના અને ભારે કામને માટે નિમણૂક કરી હતી. ૨. મિરરાજા જયસિંહ. મિરઝારાજા જયસિંહની પિછાન આપતાં અંબેરના કચ્છવાઓનું ઓળખાણ તે વાંચકાને આપવું જ જોઈ એ, અખેર એ જયપુરની ગાદીનું અસલ સ્થાન છે અને મિરઝારાજા જયસિંહ ત્યાંના રાજા હતા. રાજા જયસિંહ એવા કુટુમ્બના રાજપૂત હતા. જેવી રીતે મેવાડના સિસોદિયા અયોધ્યાના રાજા રામચંદ્રજીના પાટવી પુત્ર લવથી ઊતરી આવેલા છે, તેવી જ રીતે કચ્છવા રામચંદ્રજીના ખીજા પુત્ર કુશથી ઊતરી આવેલા છે. શ્રીરામચંદ્રજીના પુત્ર કુશ તથા નૈષધ દેશના નળરાજા વગેરેના વંશજ હાવાનું માન અંખેરના વાઓ ધરાવે છે. પેાતે સૂવશના ક્ષત્રિયેા છે એની યાદ તરીકે અંબેરના કચ્છવા કુટુમ્બના રાજા સૂર્યની ઉપાસના કરે છે અને દર વર્ષે સૂર્યના રથ મંદિરમાંથી આઠ ઘેાડા જોડીને જયપુરમાં ફેરવે છે. આ સમારંભ ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે. જયપુરની ગાદી ઉપર ઘણા નામીચા રાજા થઈ ગયા. કચ્છવા મૂળની કીર્તિ વધારનાર જયસિંહના જન્મ ઈ. સ. ૧૬૦૫ માં થયા હતા. 43 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ • મું પાણીપતની લડાઈમાં શાહબુદ્દીન ઘોરીએ ઈ. સ. ૧૧૦૩ ની સાલમાં દિલ્હીના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો ત્યારથી જ હિંદમાં હિંદુઓની પડતીની શરૂઆત થઈ અને હિંદુ પ્રજા ઉપર, હિંદુ ધર્મ ઉપર અને હિંદુ દેવમંદિર ઉપર મુસલમાનનાં આક્રમણ શરૂ થયાં. જુદા જુદા વંશના મુસલમાન પાદશાહએ હિંદમાંથી હિંદુ ધર્મ અને હિંદુત્વની જડ બેદી કાઢવાના ઘણા પ્રયત્નો ક્ય, ઘણાં મંદિરો તેડ્યાં, અસંખ્ય મૂર્તિઓ ભાગી, હજરે હિંદુ સ્ત્રીઓને ઘસડી જઈ, જે જુલમથી એમને વટલાવી, એમના ઉપર અત્યાચાર ગુજાર્યા, ઘરડાં બાળક, સ્ત્રી, પુરષ વગેરે ઘણુઓની ધમાંધતાને લીધે કતલ કરી, પણ મુસલમાનો પિતાનું ધાર્યું કરી શક્યા ન હતા. હિંદુઓ કેવળ નબળા બની ગયા હતા. હિંદુ રાજાઓ નિર્માલ્ય બની ગયા હતા. હિંદુ રાજાઓ ધર્માભિમાનને છાંટ પણ નહિ એવા, નિ:સત્વ, નિર્બળ, નિસ્તેજ અને પૂરેપુરા નિર્માલ્ય થઈ ગયા. રાજપૂત રાજાઓએ મુસલમાનોની સત્તા સ્વીકારી પિતાની દીકરીઓ મુસલમાનોને આપી, એ તે મુગલાઈમાં જ બન્યું. મુગલ શહેનશાહના દરબાર, રાજપૂતાનાના ધણુ રાજાઓ અને રાજપૂત સરદારોથી શોભી રહ્યા હતા. મુગલ શહેનશાહતને મજબૂત કરવાનું કામ છે. મોટે ભાગે મુગલ દરબારના રાજપૂત રાજા અને ક્ષત્રિય સરદારોએ જ કર્યું છે. મુગલ શહેનશાહ શાહજહાનના દરબારમાં ઘણું રાજપૂત સરદારો હતા. તેમાં જયપુરનરેશ પણ મુગલ દરબારને શણગારનાર એક ઘરેણું બનીને બેઠા હતા. જયપુરના રાજા જયસિંહે શાહજહાનના વખતમાં મુગલ દરબારમાં સારું માન સંપાદન કર્યું હતું. પિતાની ઉંમર બાર વર્ષની હતી ત્યારે, એટલે ઈ. સ. ૧૬૧૭ ની સાલમાં જહાંગીર બાદશાહના વખતમાં રાજા જયસિંહે મોગલ શહેનશાહતમાં લશ્કરી નોકરી સ્વીકારી. ઉત્તમ . સેનાપતિ નીવવા માટે જરૂરના બધા જ સદ્દગુણો રાજ જયસિંહમાં બચપણથી જ દેખાઈ આવતા હતા. મુગલ શહેનશાહતની સેવામાં એણે પિતાનું આખું આયુષ્ય ગાળ્યું હતું. મુગલાઈની સત્તા માટે લડાઈ લડવા એ મધ્ય એશિયામાં બલ્ક મુલકમાં પણ ગયો હતો. દક્ષિણ હિંદમાં બિજાપુરના ગાળામાં પણ એણે મુગલ સત્તા તરફથી લડાઈ કરી, નામના મેળવી હતી. પશ્ચિમે કંદહાર અને પૂર્વે માંગીર સુધી રાજા જયસિહ મુગલ વાવટે ફરકાવતે ગયો હતો. શહેનશાહ શાહજહાનની કારકીર્દીમાં એક પણું વર્ષ એવું નહોતું ગયું કે આ રાજપૂત રાજાએ મુગલાઈ માટે મહત્ત્વને વિજય ન મેળવ્યું હોય. શાહજહાનના વખતમાં દર વર્ષે આ રાજપૂત રાજાને તેની સેવાની કદર તરીકે માનપાન, ઈલ્કાબ અને પગારમાં બઢતી મળતી. આવી રીતે સ્વપરાક્રમ અને બાહોશીથી રાજા જયસિંહે મુગલાઈમાં ભારે પ્રતિષ્ઠા અને ઉંચો હોદ્દો મેળવ્યાં હતાં. મુગલ શહેનશાહતના શાહજાદાઓ જે લશ્કરી હેદો ભોગવતા. તે હો આ રાજપૂત રાજા જયસિંહને આપવામાં આવ્યો હતો. જ્યારે જ્યારે મુગલાઈમાં બંડ અને બળવા થતા અને અવ્યવસ્થા તથા અસંતોષને લીધે મુગલ શહેનશાહ ગૂંચવણમાં આવી પડતા, ત્યારે ત્યારે તે તે ઠેકાણું માટે જયસિંહની નિમણૂક કરવામાં આવતી. જયસિંહ સેનાપતિ તો જન્મથી જ હતો અને જેમ જેમ એને દુનિયાને અને રાજ્ય વ્યવસ્થાનો અનુભવ થતો ગયો તેમ તેમ તે ઘડાઈને મુત્સદ્દી પણ થઈ ગયો. રાજા જયસિંહ સેનાપતિ હતો, ચોદ્ધો હત, મુત્સદ્દી હતા અને વિદ્વાન પણ હતા. એ સંસ્કૃત ભાષાને અભ્યાસી હતું. રાજા જયસિંહ ઉર્દુ, તુક અને પશિયન ભાષા બહુ સારી જાણતો હતો. રાજા જયસિંહને મુગલ શહેનશાહે “મિરઝારાજા ને ઈદ્રકાબ આપ્યો હતો. મિરઝારાજાના સંબંધમાં પ્રો. સર જદુનાથ સરકાર લખે છેઃ “ઉંમર અને અનુભવે તેને જુવાનીને જુસ્સો ઠંડે પાડ્યો હતો. હવે તે સામનો કરવામાં બળને બદલે કળને અને લડાઈને બદલે લાંચરૂશ્વતને માર્ગ સ્વીકારતે. તેની દીર્ઘદૃષ્ટિ અને મુત્સદ્દીપણું, જીભની મીઠાશ અને ગણતરી કરી કામ કરવાની નીતિ, સાચા રાજપૂતની ખાસિયત, સ્વભાવજન્ય ઉદારતા, ભારે હિંમત, નિખાલસતા અને મુત્સદ્દીગીરી વગરની બહાદુરીથી તદ્દન જુદી પડતી હતી.” દક્ષિણમાં બિજાપુર, ગેવળકાંડા અને શિવાજી એ ત્રણ સત્તા મુખ્યત્વે ઔરંગઝેબના અંતઃકરણને ખી રહી હતી. આ ત્રણમાંએ શિવાજી રાજાને ઉદય તે ઔરંગઝેબને અસહ્ય થઈ રહ્યો હતો. શિવાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ જયપુરના સૂ વશી કચ્છવા કુટુંબના દીપક મિરઝારાજા જયસિ ંહ. અનેક કટોકટીને પ્રસગે જયસિંહે મુગલાઈની ઇજ્જત રાખી હતી. ઘણી મહત્વની અને નાખની લડાઈમાં એણે મેગલાઈને માટે વિજય મેળવ્યા હતા. આરગઝેબ બાદશાહને હુકમ થયો અને આ શત સમરના યોધ્ધા રાખ્ત જયસિંહ શિવાજીને સર કરવા દક્ષિણ ઉપર જવા તૈયાર થયા. Lakshmi Art, Bombay, 8. (જીવા પાતુ ૩૩૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ ૧૦ + ] છે. શિવાજી ચરિત્ર ૩૩૯ મહારાજની ચડતી અને ઉત્કર્ષ એની આંખમાં ખટકી રહ્યાં હતાં. શિવાજી મહારાજની સલામતી મુગલાઈને માથે ભારે આફત થઈ પડવાની છે એ ઔરંગઝેબ સમજી ગયો હતો. મુગલ અને બિજાપુર જેવી જામેલી મુસલમાન સત્તાએ શિવાજીને કચડી નાંખવા માટે નામીચા નાયક અને પંકાયેલા સરદારોને મેકલ્યા હતા તે બધાને શિવાજી મહારાજે યુક્તિ અને શક્તિ વાપરીને ચણ ચવડાવ્યા હતા, એટલે ઔરંગઝેબ ગુંચવાડામાં પડ્યો હતે. ગૂંચવણ ઊભી થઈ ત્યારે બાદશાહની નજર રાજા જયસિંહ તરફ વળી. અનેક ટોકટીને પ્રસંગે જયસિંહે મુગલાઈની ઈજ્જત રાખી હતી. ઘણું મહત્ત્વની અને ખની લઆઈએમાં એણે મેગલાઈને માટે વિજય મેળવ્યા હતા. ઔરંગઝેબ બાદશાહને હુકમ થશે અને આ થત સમરને શેઢો રાજા જયસિંહ દક્ષિણમાં જવા તૈયાર થયે. ૩. મિરઝારાજા જયસિંહનું દક્ષિણ તરફ પ્રયાણ ઔરંગઝેબની આંખમાં ખટકી રહેલી સત્તાઓને કચડી દક્ષિણ દિગ્વિજય કરવા માટે ઈ. સ. ૧૬૬૪ની ૩૦ મી સપ્ટેમ્બરને રોજ મિરઝારાજા જયસિંહની નિમણૂક જાહેર કરી, ત્યારથી જ તે દક્ષિણ જીતવા માટે શાં શાં પગલાં લેવાં, બિજાપુરને કચડવા માટે કો દાવ ખેલવા અને શિવાજીની સત્તાને નાશ કરવા માટે કયી યુક્તિ રચવી, કેવા ધૂહ ગોઠવવા, એ સંબંધમાં વિચાર કરતો થઈ ગયો હતે. બિજાપુર કરતાં શિવાજી મહારાજ માટે મિરઝારાજાને વધારે ગિતા હતી, કારણ કે ઔરંગઝેબને શિવાજી મહારાજ ઉપર વધારે રોષ હતું અને બિજાપુર બાદશાહ કરતાં શિવાજી રાજા વધારે બળવાન શત્રુ નીવડશે એની જયસિંહને ખાતરી થઈ હતી. દિનપ્રતિદિન : શિવાજી મહારાજનું બળ વધારે ને વધારે જામતું જાય છે, એ રાજા જયસિંહ જાણતો હતો અને શિવાજી મહારાજ હિંદુધર્મના અભિમાની હેવાથી મહારાષ્ટ્રમાં એમને અનુકૂળ વાતાવરણ પેદા થઈ ચૂકયું હતું અને શિવાજી મહારાજ હિદુધર્મના તારણહાર છે, એ માન્યતા પ્રજામાં ફેલાયેલી હોવાથી પ્રજા અનેક રીતે એમને મદદ કરવા તૈયાર થાય છે, વગેરે વાતોથી જયસિંહ રાળ પૂરેપુર વાકેફ હતા અને આવી સ્થિતિમાં કઈ રીત અખત્યાર કર્યાથી ધારી બાજી પેશ જાય, એ વિચાર કરવામાં મિરઝારાજા મશગુલ થઈ ગયા હતા. અફઝલખાન જેવા બળિયા, અછત દ્ધાને શિવાજીએ યુક્તિથી પૂરા કર્યો, તે જ શિવાજીને સામને કરવાનો છે એ વાત ધ્યાનમાં રાખીને જયસિંહે મહારાષ્ટ્રને મહાત કરવાની તૈયારી કરવા માંડી. બળવાન શહેનશાહી લશ્કર લઈને માથું ઊંચું કરી રહેલી મરાઠી સત્તાને દાબી દેવા માટે અનુભવી અને કસાયેલે સરદાર સાહિસ્તખાને દક્ષિણમાં ગયો હતો. તેની છાવણીમાં પેસી, તેનાં આંગળાં જે શિવાજીએ કાપી નાખ્યાં, તે શિવાજીને કચડવાનું હતું, એની સત્તા તોડવાની હતી, એનું બળ નમાવવાનું હતું, એ વાત નજર સામે રાખીને સિંહ રાજાએ દક્ષિણની ચડાઈ માટેની ગોઠવણી કરવા માંડી. દક્ષિણુને દિગ્વિજય માટે મિરઝારાજાએ પોતાની સાથે એક લાખ ડેસવારોનું લશ્કર લીધું હતું (English records). સ. દિલેરખાન પાસે કસોટીએ ચડેલા, અનુભવી અને ચૂંટી કાઢેલા ચુનંદા ૫૦૦૦ પઠાણની એક ટુકડી હતી. બીજા અનેક સરદારોની પાસે તેમનું પિતપતાનું ચૂંટી કાઢેલું આશરે ૧૪૦૦૦ કાતીલ લડવૈયાનું લશ્કર હતું. આવી રીતની ભારે તૈયારી કરી રાજા જયસિંહ ઈ. સ. ૧૬૬૪ના ડિસેમ્બરની આખરમાં કે ૧૯૬૫ના જાન્યુઆરીની શરૂઆતમાં દિલ્હીથી દક્ષિણમાં ઉપડ્યો. દિલ્હીથી નીકળતી વખતે મિરઝારાજા ઔરંગઝેબને મળવા ગયો હતો ત્યારે બાદશાહે તેને દક્ષિણની તોફાની અને બંડખોર સત્તાઓએ એને કેવો. બેચેત બતાવી દીધું છે તે જણાવ્યું અને એવા બંડખેરને ખુરદ કરી બાદશાહની ચિંતા દૂર કરવા જણાવ્યું જયસિંહે આજ સુધી મુગલાઈની જે અનેરી સેવાઓ કરી હતી તેના મુક્તકઠે વખાણ કર્યા. ઔરંગઝેબ દક્ષિણ દેશને વાકેફગાર હતો અને દક્ષિણના દુશ્મનોને માહિતગાર હતો એટલે એણે મિરઝારાજાને કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપી, સરદાર દિલેરખાનને મિરઝારાજાની સાથે એમના મદદનીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૦ હું તરીકે જવાનું નક્કી થયું હતું, એટલે એ પણ બાદશાહને મળવા ગયે. બાદશાહે એની હિંમતનાં અને શૌર્યનાં વખાણ કર્યા અને એની બાદશાહ તરફની વફાદારીની પ્રશંસા કરી કહ્યું કે:-“તમારા જેવા શૂરા સરદારોની હિંમત અને શૌર્ય એ જ મુગલ સલ્તનતની મજબૂતી છે. તમારા ઉપર મને ભારે વિશ્વાસ હેવાથી જ મેં તમારી નિમણૂક મિરઝારાજા જયસિંહની સાથે કરી છે. જયસિંહ એ હિંદુ છે અને શિવાજી પણ ચુસ્ત હિંદુ છે એ વાત તમારે ભૂલવાની નથી. શિવાજીએ હિંદુઓમાં હિંદુત્વને જુઓ જાગૃત કરવા માંડ્યો છે. એ કાફર બહુ કાબેલ છે. બેલવામાં બહુ બાંકે છે. ગમે તેવા હિંદુને એ હિંદુધર્મને નામે, હિંદુત્વને નામે પિતાને કરી લે છે. શિવાજી એવી કોઈ પણ જાતની બાજી ન રમી જાય તે માટે તમારે સાવધ રહેવાનું છે. તમારી ઝીણવટ દીર્ધદષ્ટિ અને મત્સદી૫ણાની મને ખાતરી છે તેથી મેં ખાસ હેતુપૂર્વક તમારી નિમણૂક દક્ષિણની ચડાઈમાં કરી છે. આ બે હિંદુઓ ભેગા મળીને કોઈ પણ જાતને પ્રપંચ ન રમી જાય અને બન્ને એક બીજાને મળીને મુગલાઈની વિરુદ્ધ કંઈ પણ પગલાં ન ભરે તે માટે તમારે ખાસ કાળજી રાખવાની છે. તમે જયસિંહની હિલચાલ ઉપર ગુપ્ત નજરે રાખજે. એ આત્મભાનની બાબતમાં તીખે છે એટલે એની લાગણી ન દુભાય તેની ખબરદારી રાખવા ભૂલશો નહિ. શિવાજી બહુ લુચ્ચે, અને કાવતરાખોર છે. એનાથી બહુ ચેતીને ચાલવાનું છે. અફઝલખાન જેવા મુત્સદ્દીને પણ એણે દગાથી પૂરે કર્યો એ વાત તમે નજર સામે રાખજે શિવાજી સાથે સીધા થવામાં તે માલ જ નથી. એ પાકે વિશ્વાસઘાતી છે. એના વચન ઉપર, એના શબ્દો ઉપર જરાયે વિશ્વાસ ન રાખતા. શિવાજી કઈ વખતે કેવી તક સાધીને તેને કેવી રીતે ક્યાં કતલ કરી નાંખશે તેની કાઈને ખબર પણ નહિ પવા દે, માટે તમારાથી બને તેટલી સાવધાની રાખવા ભૂલશો નહિ. એના પંજામાં નહિ ફસાવા માટે ખબરદારી રાખજે. આ સેતાને લુચ્ચાઈથી ભલભલા મુત્સદ્દીઓને મહાત કર્યા છે. માટે એનાથી સાવધ રહેવાની દરેકને સૂચના આપજો.” આમ સૂચનાઓ આપી બાદશાહે સરદાર દિલેરખાનને રજા આપી. આ વખતે દક્ષિણમાં મુગલ સૂબા તરીકે શાહજાદા મુઆઝીમ અને તેના મદદનીશ તરીકે રાજા જશવંતસિંહ હતા. એ બંનેને બાદશાહે પાછા દિલ્હી બેલાવી લીધા. શિવાજી મહારાજનાં માણસે દક્ષિણના મુગલ મુલકમાં લૂંટ ચલાવી રહ્યા છે એવી ખબર ઔરંગઝેબ પાસે વારંવાર આવતી ત્યારે શાહજાદા મુઆઝીમ શિવાજી સાથે અંદરખાનેથી મળી જઈને મુગલ મુલકમાં લુંટ કરાવતા હશે એ વહેમ આવત. ઔરંગઝેબ બાદશાહને એક નહિ તો બીજા કારણસર કઈ કઈ જાતને વહેમ તે ખરો જ. ઔરંગઝેબના સહવાસમાં આવેલાં માણસોમાં જવલ્લે જ એ માણસ હશે કે જે એના વહેમમાંથી બચી ગયો હોય. હાથ નીચેના સરદાર, લાવલશ્કર, તપ, વગેરે લડાઈને સધળો સામાન ભેગો કરી બાદશાહની રજા લઈ રાજા જયસિંહ દિલ્હીથી નીકળી દક્ષિણ તરફ ચાલ્યા. મિરઝારાજાની સવારી ભારે દમામથી નીકળી હતી. મુગલ શહેનશાહતને શોભે એવા ઠાઠમાઠ અને દબદબાથી મુગલ લશ્કર મિરઝરાજાની સરદારી નીચે દક્ષિણમાં દિવિજય કરવા મજલ દડમજલ કુચ કરતું ચાલ્યું. ઈ. સ. ૧૬૬૫ ના જાન્યુઆરીની ૯મી તારીખે મિરઝારાજાએ લશ્કર સાથે હાંડિયા આગળ નર્મદા નદી ઓળંગી. શહેનશાહી લશ્કરને સામનો કરવા માટે તૈયારી કરવાની તક શિવાજીને ન આપવી એ હેતુથી મિરઝારાજાએ પૂરવેગે કુચ કરવા માંડી. રસ્તામાં ઠેકઠેકાણે થોભવાનું એણે માંડી વાળ્યું અને લશ્કરના આરામ માટે જરૂરી જણાય ત્યારે જ જયસિહ મુકામ કરતે. આ ઝડપથી જયસિહ તારીખ ૧૯ મા જાન્યુઆરીને રોજ બરાનપુર આવી પહોંચે. બરાનપુરમાં લગભગ અગિયાર દિવસને મકામ જયસિંહ કર્યો. આ મુકામે યસિંહે પોતે લશ્કરની કવાયત લીધી. યુદ્ધની સામગ્રી, લડાઈને સામાન, દારૂગોળે, વગેરે જયસિંહે જાતે તપાસ્યાં અને જે જે ચીજોની વધારે જરૂર જણાઈતે ચીજો મેળવી લીધી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર કા અગિયાર દિવસમાં જયસિંહૈ લશ્કરને તૈયાર કરી દીધું. અગિયાર દિવસ બરાનપુરમાં ગાળ્યા પછી રાજા જસિંહે મુકામ ઉપાડ્યો અને ૧૦ મી ફેબ્રુઆરીને રાજ મુગલ લશ્કર ઔરંગાબાદ આવી પહેાંચ્યું. શહેનશાહતના શાહજાદા મુઆઝીમના મુકામ ઔરંગાબાદમાં હતા. મિરઝારાજા મુઆઝીમને મળ્યા. દક્ષિણુના જખાબદાર મુગલ અધિકારી ઔરંગાબાદ આવીને મિરઝારાજને મળી ગયા. જયંસ’ રાજાએ મળવા આવતા અમલદારાને દક્ષિણુની હકીકત બહુ ઝીણવટથી પૂછી લીધી. દક્ષિણની પરિસ્થિતિથી, દક્ષિણુના રાજરગથી, દક્ષિણુના દુશ્મનાની તાજી હિલચાલાથી અને જાણવા જેવી દક્ષિણની બધી ખીનાઓથી મિરઝારાજા વાકેક થઈ ગયા. શિવાજી અને બિજાપુરવાળાની ગુપ્ત હકીકતા અને હિલચાલ જાણુવા માટે ખાસ ગુપ્ત જાસૂસે નીમવામાં આવ્યા હતા. તે જાસૂસાની ખખરા પણુ સાંભળી લીધી અને દક્ષિણના આખેહુબ ચિતાર પોતાની નજર આગળ ખડા કરવા માટે એક કાબેલ સેનાપતિને શેાભે એવી રીતે બધી હકીકત મિરઝારાજાએ મેળવી લીધી. મુગલ લશ્કરના મુકામ ઔરંગાબાદ અને બરાનપુરમાં હતા તે વખતે જયસિંહરાજાએ રાત અને વિસ એક સરખું કામ કર્યાં કર્યું. જસિંહ જાણુતા હતા કે તેને દક્ષિણમાં અસાધારણ અને અસામાન્ય દુશ્મનની સામે જંગ માંડવાના હતા. જયંસંહરાજાએ આખી જિંદગીમાં કદી હાર નહેાતી ખાધી. જયંસ હું શત સમરના યશસ્વી ચેહ્નો હતા. આજ સુધી મેળવેલી ઉજ્વલ કીર્તિમાં ઘરડેધડપણુ હારથી અપયશને કાળા ડાધ ન લાગી જાય તે માટે ખાસ ખબરદારી લઇ યુદ્ધની ભાજી ગાઠવી રહ્યો હતા. ઔરંગાબાદમાં રહીને જે જે કામ અને તૈયારી કરવાની હતી તે બધું કામ આટે પી લીધા પછી તા. ૧૩ મી ફેબ્રુઆરીએ ઔર’ગાબાદથી લશ્કર સાથે કૂચ કરી, મિરઝારાજા તા. ૩ જી માર્ચને રાજ પૂના મુકામે આવી પહેાંચ્યા. પૂનામાં રાજા જશવંતિસંહના મુકામ હતા. તેને શહેનશાહે પાછા ખેાલાવી લીધેા હતા પણ હજી સુધી તે ત્યાં જ હતા. તેને મિરઝારાજાએ લાવ્યા અને તેની પાસેથી બધી માહિતી મેળવી લીધી. જશવ ંતસિ’... પાસેથી બધાં જ કામા મિરઝારાજાએ સભાળી લીધાં અને તા. ૭ મી માર્ચને રાજ દિલ્હી ઊપડી જવા માટે જશવંતિસંહને જયસિંહ રાજાએ છૂટા કર્યાં. મિરઝારાજા જયસિંહને પૂનામાં વ્યૂહરચના કરવાના કામમાં રેકી, આપણે આપણું ધ્યાન શિવાજી મહારાજ તરફ ફેરવીએ. ૪. રાયગઢમાં દસ્માર. શિવાજી મહારાજ કારવારમાં મુલક જીતી રહ્યા હતા તે વખતે એમને મિરઝારાજા જયસિંહ લશ્કર લઈ તે દક્ષિણ ઉપર આવે છે, તેની ખબર મળી. આ ખબર સાંભળતાં જ મહારાજ તાકીદે પાછા આવ્યા અને રાયગઢ જઈ પહાંચ્યા. જ્યારે જ્યારે કટોકટીના મામલે હાય, ત્યારે ત્યારે શિવાજી મહારાજ પોતાના સ્નેહી, સેાખતી અને જવાબદાર અમલદારાની સલાહ લેતા, એમની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરતા અને પછી સંજોગાને પહોંચી વળવા માટે પગલાં ભરતા. જ્યારે જ્યારે જવાબદાર અમલદારા અથવા સ્નેહીસાબતીઓમાં અમુક પગલાં ભરવાની બાબતમાં મતભેદ ઊભા થતા, ત્યારે મહારાજ અને પક્ષની પૂરેપુરી દલિલા શાંતિથી સાંભળી લેતા એટલું જ નહિ પણ પેાતાની દિશાસૂલ થઈ છે, એવી એમની ખાતરી થતી તો તે સુધારા પણ કરી લેતા. સરદારા સાથે જો કાઈ વખતે મહારાજને મતભેદ થતા તા મહારાજ પોતાની ખાખતો દલીલથી સમજાવતા અને પોતાના મતની સામાને ખાતરી કરી આપતા. આ પદ્ધતિથી મહારાજને ધણા લાભ થયા છે. પ્રજા કઈ તરફ ઝૂકે છે, પવન કઈ બાજુનેા છે, લેાક મત શા છે, એ પણુ મહારાજ એ ઉપરથી સમજી શકતા. મહારાજે પોતાના સરદાર, મળતિયા, ગાઠિયા, લશ્કરી અમલદારો તથા મુત્સદ્દીઓના રાયગઢમાં દરબાર ભર્યાં. અનેક વિજયાના આનંદ પછી શિવાજી મહારાજને ફરી પાછા કસોટીના કાળ આવી પહેાંચ્યા. આજ સુધીના પ્રસંગો કરતાં મહારાજના જીવનમાં આ પ્રસંગ કંઈ જીદ્દાજ પ્રકારના હતો. ".. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું આ વખતે તે શિવાજી મહારાજને દરેક બાબતમાં પ્રવીણ એવા જયસિંહ સાથે સામનો કરવાનો હતો. આ અછત દ્ધાના કબજામાં ભલભલી સત્તાને ડોલાવી નાખે એવું બળવાન લશ્કર હતું. યુદ્ધનાં પૂરેપુરાં સાધનો ઉપરાંત સંજોગે અનુકૂળ કરી લેવાના કામમાં મિરઝારાજા કુશળ અને કાબેલ હતો. જેના બુદ્ધિબળથી મુગલાઈ શોભતી હતી તે જયસિંહના બુદ્ધિબળને શિવાજી મહારાજને સામને કરવાનો હતો. સંજોગે અને દુશ્મનનું બળ જતાં મહારાજની ખાતરી થઈ કે આ પ્રસંગે ઈશ્વર જેની રાખે તેની રહે એવી સ્થિતિ છે. મિરઝારાજાની દક્ષિણ ઉપર ચડાઈ એ શિવાજી મહારાજ માટે અતિ કટીને પ્રસંગ હતો અને આવા સંજોગોમાં આવેલી આપત્તિને શી રીતે પહોંચી વળવું એ સંબંધી વિચાર કરવા માટે શિવાજી મહારાજે પોતાના સ્નેહી, સેબતી અને વિશ્વાસુ અમલદારો તથા અનુભવી મુત્સદ્દીઓને રાયગઢ બેલાવ્યા. મહારાજનો હુકમ સાંભળતાં જ સર્વે રાયગઢ આવી પહોંચ્યા. આમંત્રણું આપવામાં આવ્યાં હતાં તે બધા સરદારો, અમલદારો અને સ્નેહીઓ ડોકિયું કરી રહેલી આપત્તિના સંબંધમાં ગંભીર વિચાર કરી રહ્યા હતા. આ પ્રસંગ ભારે વિકટ છે એવું દરેકને લાગ્યું હતું એમ એમની મુખમુદ્રા ઉપરથી દેખાઈ આવતું હતું. દરબારમાં ગંભીર વાતાવરણ છવાઈ રહ્યું હતું. દરબારીઓ માંહોમાંહે ચર્ચા ચલાવી રહ્યા હતા. વખત થતાં શિવાજી મહારાજ દરબારમાં પધાર્યા. સર્વેએ તે વખતની પદ્ધતિ મુજબ પોતાના રાજાને મુજરા કર્યા. શિવાજી મહારાજ ઊંચા આસન ઉપર બિરાજ્યા અને બધા દરબારીઓ ઉપર હાસ્યવદને દષ્ટિપાત કર્યો અને આંખના ઈશારાથી બધાને પોતપોતાની જગ્યાએ બેસી જવા જણાવ્યું. મહારાજે તે પછી દરબારમાં ભેગા મળેલા દરબારીઓને ઉદેશીને કહ્યું – “મારા વહાલા સ્નેહીઓ, સરદારો, અમલદારો તથા મુત્સદ્દીઓ ! મુસલમાનની અનેક ચડાઈ એને તમને અનુભવ છે. મુસલમાનના અનેક હલ્લાઓ વખતોવખત તમે અનુભવ્યા છે. એમના એ છાપાઓના દરેક વખતે તમે સુંદર જવાબ આપ્યા છે. પોતાના મામાં શાહિસ્તખાનને દક્ષિણમાં ઊભી થતી હિંદુસત્તાને જડમૂળથી ઉખેડી નાખવા માટે ભારે લશ્કર આપી, મુગલપતિ ઔરંગઝેબે આપણા ઉપર મોકલ્યો હતો. તમે તમારા શૌર્ય વડે શાહિસ્તખાનને દબાવ્યું. એની ઈજ્જત ગઈ એટલે બાદશાહે ગુસ્સે થઈ તમારા ઉપર મિરઝારાજા જયસિંહને ભારે લશ્કર અને અખૂટ યુદ્ધસામગ્રી સાથે મોકલ્યો છે. મિરઝારાજા બહુ જબરું લશ્કર અને નામીચા સરદારો સાથે તમને જીતવા આવ્યો છે, ઊભી થતી હિંદુસત્તાને કચડવા આવ્યો છે, મુગલ સત્તાના મૂળ મહારાષ્ટ્રમાં મજબૂત કરવા આવ્યો છે. તમે હિંમત અને સમરકૌશલ્યથી ભલભલાના હોશ ઉડાડી દીધા છે, એ વાત ધ્યાનમાં હોવા છતાં મારે કહેવું પડે છે કે આજને પ્રસંગ જરા વધારે ગંભીર છે. ગમે તે વિકટ પ્રસંગ આવે તો પણ જ્યારે હું તમને બધાને હિંદુત્વ રક્ષણનું આપણે હાથ ધરેલું કામ પાર ઉતારવા માટે ભારેમાં ભારે સંકટોનો સામનો કરવા માટે મરણને ભેટવા માટે, ઉત્સાહ અને ઉમંગથી તૈયાર થયેલા જોઉં છું ત્યારે પહાડ જેવાં સંકટો પણ તદ્દન નાનાં લાગે છે. આ પ્રસંગ ભારે કટોકટીને છે છતાં મારા બહાદુર સરદારે હિંમતથી પ્રસંગને પહોંચી વળાશે. ગમે તેવા કઠણ પ્રસંગ આવે તો પણ આપણે તો નાહિંમત થવાના જ નથી. નાહિંમત થવાનું આપણને તો કારણ જ નથી. આપણને ભારે આમતોમાંથી ઉગારીને આજ સુધી જેણે રક્ષણ કરી જય અપાવ્યો, તે જ પ્રભુ આ પ્રસંગમાંથી પણ આપણને સહિસલામત પાર ઉતારશે. આપણે જ્યારે હિંદુત્વના રક્ષણ માટે હિંદુ સત્તા સ્થાપવાને નિશ્ચય કર્યો, ત્યારે આપણી પાસે શું હતું? કયાં સાધન હતાં? આપણી પાસે માણસે ન હતાં, પસે ન હતો, લશ્કર ન હતું, હથિયાર ન હતાં, દારૂગેળો ન હતો. આપણી પાસે કંઈપણું ન હતું. અનળ વાતાવરણ અને જામેલી સત્તાને સામને કરવા માટેનાં સાધનને અભાવ હતે. આપણે તદ્દન ખાલી હતા છતાં શ્રી રોહીડેશ્વરની કૃપાથી, શ્રી જગદંબા ભવાનીની મહેરથી અને તેના આશીર્વાદથી આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રચ્છુ ૧૦ મું] છે. શિવાજી સ્ત્રિ 383 આપણે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિ આપણે લાવી શક્યા. આ લડતમાં આપણા હેતુ શુદ્ધ છે. આપણી દાનત ચેાખ્ખી છે અને પ્રજાનાં દુખા દૂર કરવા માટે આપણે જામેલી જખરી સત્તા સામે જંગ માંડ્યો છે, એટલે જ પ્રભુ આપણને સહાય કરી રહ્યો છે. તારાના કિલ્લામાંથી જે પ્રભુએ ધન આપ્યું, આજ સુધી જે પ્રભુએ અનેક સંકટામાંથી આપણને ઉગાર્યા તે પ્રભુને। આ લડતમાં હાથ છે, એ અનેક પ્રસંગે સાબિત થઈ ચૂકયું છે. હિંદુ ધર્મની આબરૂના, મહારાષ્ટ્રની ઈજ્જતના અને દેશના હિંદુએના હિંદુત્વના તમે રક્ષક છે. હિંદની હિંદુ દેવીએનાં શિયળ શિરસદે સાચવવાની જવાબદારી તમારે શિરે નાંખીને પ્રભુએ તમને ભારે માન આપ્યું છે. સત્તાના લાભથી કે રાજ્યની લાલચથી, વૈભવ વિલાસના હેતુથી કે કેાઈ ને કચડવાની દાનતથી આપણે આ જંગમાં નથી ઝંપલાવ્યું. આ લડત લડવામાં આપણે આપણા ધર્મ બજાવીએ છીએ અને પ્રભુએ માથે નાખેલી ક્રૂરજ અદા કરીએ છીએ. પ્રભુએ જે કામ માટે આપણને પેદા કર્યા છે તે કામ આપણે બજાવી રહ્યા છીએ અને તે કામમાં સંકટા અને આપત્તિએ આવી નડે તે તે દૂર કરવા પ્રભુ સમ છે. આપણે તે પ્રભુમાં અડગ શ્રદ્ધા અને જાત ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી આગળ વધવાનું છે, સકટને ભેટવાનું છે. આજ સુધીના પ્રસંગમાં આપણા બળની કસોટી હતી. આપણે કસોટીમાં ખરાબર પાર ઊતર્યાં. તમે તમારા ક્ષાત્રતેજથી ભલભલાને બાંયભેગા કર્યાં છે. તમે દુશ્મનના મોટા ચમરબંદીનું પણુ પાણી ઉતાર્યું છે. ભરતખંડના જુદા જુદા ભાગના હિંદુએને છલ કરી, હિંદુધર્મનું અપમાન કરનાર છઠ્ઠી ગયેલ અને સત્તાના મદથી મદોન્મત્ત બનેલા મદગળાને તમે તમારા તેજ અંકુશથી મહાત કર્યાં છે. તમે અનેક લડાઈએ, ધેરા અને છાપામાં તમારું ક્ષાત્રતેજ બતાવ્યું છે. ચાલાકીથી તમને ચિત કરવા માટે અક્રૂઝલખાન આવ્યા તેના ફેંસલા પણ આપણે કર્યાં. મુગલ શહેનશાહની સત્તા તમારા ઉપર ઢાકી બેસાડવા માટે અને તમને દબાવી દેવા માટે ભારે શક્તિવાળા શાહિસ્તખાન આવ્યા હતા તેને પણ આપણે આપણી સમશેરના સ્વાદ ચખાડ્યો. અનેક વખતે આપણે મુસલમાન સરદારાને ચિત કર્યાં છે, પણુ આ પ્રસંગ તેથી બહુ જ જુદો છે. જયસિંહ બહુ ધૃત, પહેાંચેલા, ચાલાક અને અનુભવી ચેદ્દો છે. એને સમજાવવા એ બહુ કઠણુ કામ છે. આવે પ્રસંગે આપણે શું કરવું તે ઉપર વિચાર કરી નક્કી કરવા માટે મેં તમને ખેાલાવ્યા છે. દુશ્મનનું ખળ, આપણી શક્તિ, આપણી ત્રુટીઓ, શત્રુની ખાડ વગેરે ધ્યાનમાં લઈ, મહારાષ્ટ્રનું વાતાવરણુ, પ્રજાના ટેકા વગેરે ઉપર નજર દોડાવી, આવેલા પ્રસંગને પહેાંચી વળવા માટે આપણે શું કરવું જોઈએ તે બધાએ જણાવવાનું છે. જેના મનમાં જે જે વિચાર આવે તે નિખાલસપણે દરેકે રજૂ કરવા. વિચારા રજૂ કરવામાં કોઈ એ મનમાં જરાપણુ સંક્રાચાવું નહિ. દિલને જે સાચું લાગે તે કઠણ પ્રસંગે પેાતાના માલીકને જણાવવું એ સાચે સાચી નિમકહલાલી છે. પોતાના અભિપ્રાય મુજબ હાથમાં લીધેલું મહાભારત કામ શું કરવાથી ફળીભૂત થશે, તે દરેકને જણાવવાની છૂટ છે. ” મહારાજના શબ્દો સાંભળી હાજર રહેલા સરદારાએ પોતપેાતાના અભિપ્રાયે જણાવવાની શરૂઆત કરી. પ્રતાપરાવ ગુજ્જર ખેાલ્યા?—“ મહારાજ આપણે માટે તેા બધીએ મુસલમાન સત્તા સરખા જ વિરોધ કરનારી છે. મુગલા હાય કે બિજાપુરવાળા હાય, અઝલખાન હાય કે શાહિસ્તખાન હાય, ઔરંગઝેબ હાય કે અલી આદિલશાહ હાય. એમના માંઢામાંહેના ઝગડા જામ્યા હોય તે। પ્રશ્ન જુદા હાય છે, પણ એ બધાની આંખમાં ખટકી રહેલી આ હિંદુ સત્તાને સતાવવાને અને તેડવાને સવાલ આવે છે, ત્યારે કાઈ એ સુંવાળી સૂંઠનું નથી નીવડતું. અફઝલખાન કઈ જેવી તેવી તૈયારીથી નહાતા આવ્યા. એણે મહારાજની સત્તા દબાવવા માટે જમીન આસમાન એક કરી નાખ્યાં હતાં. એણે આછા ધમપછાડા નહાતા કર્યાં. એણે દુશ્મનને તેાડવા બધા પ્રયત્ન કર્યા હતા. એને પણ પ્રભુની કૃપાથી મરાઠાએ પહોંચી શક્યા તે આ પ્રસંગે જરા પણ ઢીલા થવાની હું જરુર જોતા નથી. જયિસંહ એ કઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવ નથી. ગમે તેવા જબરા યાદ્દો હાય તા પણ જો તેના હેતુ શુદ્ધ અને પવિત્ર ન હોય તો શુદ્ધ દાનત, પવિત્ર હેતુ અને નિઃસ્વાર્થ બુદ્ધિથી લડનાર સાધારણુ ચેનો યુદ્ધ પ્રસંગે જે જીસ્સા, જે હિંમત અને જે બળ પામે છે, તે એ નથી પામતા. જયસિંહ ઔર ગોખની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ છ શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું જુલમી સત્તાને મક્કમ કરવા આવે છે. હિંદુ ધર્મ ઉપર આક્રમણ કરનારને મજબૂત બનાવવા આવે છે. એને પક્ષ, જાલમ, અત્યાચાર અને બીજાને બળજબરીથી વટલાવનારાઓને છે. પ્રભુની મીઠી નજર આપણા ઉપર જ રહેવાની. મહારાજ મને તે લાગે છે કે આપણે આવેલા દુશ્મનની સામે કમર બાંધવી અને પરિણામ પ્રભુના હાથમાં પી હાથમાં માથું લઈ, મેદાને પડવું. મહારાજ જણાવે છે તેમ આ પ્રસંગ બહુ વિકટ છે, એ વાત મને કબૂલ છે, પણ મહારાજના સરદારોએ કંઈ ચૂડીઓ નથી પહેરી. મહારાષ્ટ્રની સ્ત્રીઓ પણ વીરપુત્રો પ્રસરે છે. હિંદુત્વના રક્ષણની જવાબદારી પ્રભુએ મહારાષ્ટ્રને માથે નાખી છે, એટલે પ્રભુ આપણી આ પવિત્ર લડતનાં આપણી પડખે જ છે, એમ હું તે માનું છું. જયસિંહ ગમે તે કાબેલ મુત્સદ્દી અને હિંમતવાન ક્ષત્રિય હશે તો પણ અમે મહારાષ્ટ્રના ક્ષત્રિયો અમારી આ ધાર્મિક લડતમાં એને નમતું નથી આપવાના. મારા સર્વ સાથીઓના અંતઃકરણની ખાતરી થઈ ગઈ છે કે આપણી લડત સત્યની છે. વિધર્મીઓએ ભય, ત્રાસ, જુલમ અને અત્યાચારથી જકડેલી ગુલામીની બેડીઓ તેડવાની આ લડાઈ છે. મુસલમાની કે બીજા ધર્મને છલ કરવા માટે, બીજા ધર્મનાં તીર્થસ્થાનો ભ્રષ્ટ કરવા માટે, બીજા ધર્મની સ્ત્રીઓને ઘસડી જઈ તેમના ઉપર અત્યાચાર કરવા માટે આપણે કેઈની સામે માથું નથી ઉઠાવ્યું. આપણી લડત તે આત્મરક્ષણની, ધર્મરક્ષણની અને ઈજતની છે. ધર્મને છલ કરનારનો પક્ષ પકડીને તેને મજબૂત કરવા માટે તેના તરફથી જે કઈ આવશે, પછી તે રાજા જયસિંહ હોય, કે મારો પોતાનો જન્મદાતા પિતા હોય તે પણ તેની સામે આપણે તે સમશેર ખેંચવાના. મારા ધર્મનું અપમાન કરનાર પક્ષની સામે હું તે ઝુકાવીશ અને જેને ધર્મ વહાલું હોય, તેણે ઝુકાવવું જ જોઈએ એ મારે અભિપ્રાય છે. હિંદુધર્મના રક્ષણ માટે માથાં કપાવવા અમે બહાર પડયા છીએ. સત્યને જય નહિ આપે તે પ્રભુયે ક્યાં જશે? આપણને જય આપ્યા સિવાય પ્રભુનો છૂટકે જ નથી. જે હિંદુધર્મના રક્ષણ માટે પ્રભુને અવતાર લેવાનું મન થાય છે, તે જ હિંદુધર્મના રક્ષણ માટે પ્રભુ આપણને બળ બક્ષવામાં ઉણપ રાખશે, એટલે અવિશ્વાસ અને પ્રભુમાં નથી. જયસિંહ એ કંઈ ત્રિલોકને નાથ નથી. એને સૈનિક અને સરદારે કંઈ આભ ફાડીને નથી આવ્યા. હિંદુધર્મને છલ કરનાર મુસલમાની સત્તાને શરણે જઈ હિંદુત્વના રક્ષણનું કામ કરવાનું સ્થપાયેલી સત્તાને તેડવા, દક્ષિણ ઉપર ચડાઈ લાવનાર જયસિંહ ગમે તે બળિયે અને કસાયેલું હોય તે પણ તેની સામે આપણે ઝકાવીને જગતને બતાવી આપીશું કે હજી ધરતીએ બી નથી એવું. હજુ હિંદુત્વનું રક્ષણ કરવા માટે ક્ષત્રિય સામે સમર ખેલનાર ક્ષત્રિયો મહારાષ્ટ્રમાં જીવતા છે. મહારાજ મને તે લાગે છે કે આપણાં સંકટની આ તે માત્ર શરૂઆત જ છે. ભરતખંડમાં એવા ઘણું જયસિંહે ભેગા થઈને આપણા ઉપર આવે તે પણ શું? અમે સિપાહીઓ બીજું ત્રીજું નથી જાણતા. અમે તે એક જ વાત જાણીએ છીએ કે અમારા મહારાજે ધર્મરક્ષણનું કામ હાથ ધર્યું છે, તેમાં સંકટો વારંવાર આવવાનાં છે. અમારી કસોટી થવાની છે. પણ જો તે આખરે અમને જ મળવાનો છે. અમે મરીશું. તે મોક્ષ મેળવીશું અને છતીશું તો સત્તા સ્થાપીશું. મહારાજને હુકમ થશે ત્યાં અમો અમારે લેાહી રેડીશું. અમે સિપાહીઓ તે લડવાનું સમજીએ. અમને તો લડાઈમાં જ આનંદ હાય, અમને દુશમન બતાવો અને હુકમ આપે. પ્રાણની પરવા કરીએ એવા નથી.” એક મત્સદી –“ મુસલમાનોને મદ ઉતારવા માટે મહારાષ્ટ્રના માવળાઓ રણે પડ્યા છે અને એમણે આજ સુધી જે હિંમત અને શૌર્ય દાખવ્યાં છે, તે ભરતખંડના ઇતિહાસમાં અમર રહેશે પણ મહારાજ ! દુશ્મનની સામે પણ એકલું શૌર્ય અને એકલી સમશેર આપણને ધાર્યો યશ નહિ આપે. મહાભારત અને રામાયણમાં પણ આપણે વ્યુહરચના જોઈએ છીએ. “સમશેરને વરેલે એ સિપાહી” એ વાત ખરી છે, પણ વખત, સંજોગે અને સમય તરફ એણે પણ આંખો ખુલ્લી રાખવાની છે. સમશેરને સમરાંગણમાં ચલાવતાં પહેલાં પિતાનાં બળનું અને શત્રુની શક્તિનું માપ કાઢીને આપણે સંગ્રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર ૩૪૫ ખેલતા આવ્યા છીએ અને તેથી જ આપણે, દુશ્મન આપણા કરતાં વધારે બળવાન હાવા છતાં વારંવાર વિજય મેળવ્યા છે. વિચાર કરતાં મને તે લાગે છે કે આ વખતે એકલી સમશેર કામ નહિ આપે. વખત આવે સમશેર ચલાવવી પણ પડશે અને જ્યારે મરાઠા સમશેર ચલાવશે, ત્યારે મને ખાતરી છે કે માકાશના દેવા પણ ચક્તિ થશે અને મરાઠા વીરા ઉપર ફૂલેાની વૃષ્ટિ કરશે. મરાઠા સિપાહીગીરીમાં કાઈથી ઊતરે એવા નથી એ વાત મારે કબૂલ છે. આ પ્રસંગે અને ત્યાં સુધી આપણે ઓછામાં ઓછી લડાઈ એ લડવી જોઈ એ. બની શકે ત્યાં સુધી હાલના સોંગામાં લડાઈના પ્રસંગ ટાળવેા અને જ્યાં ન જ ચાલી શકે એમ હાય ત્યાં બરાબર લડાઈ આપી શત્રુને હંફાવવા. દુશ્મન ભારે ખળવાળા હાય તા તે લડાઈ માગે, પણ દુશ્મનને જે જોઈતું હેાય તે ન આપવામાં કુનેહ છે. ભારે દળવાળા દુશ્મનને લડાઈ વગર યુક્તિ પ્રયુક્તિથી થેાભાવી રાખવામાં આ વખતે આપણને લાભ છે એવું મને લાગે છે. કાઈ તે ગમે કે ન ગમે તે પણ મહારાજ મારા તો અભિપ્રાય છે કે આપ જયસિંહની મુલાકાત લો અને એને સમજાવો, તેમજ આ વખતે લડાઈના પ્રસંગ ટાળી શકાય તા ટાળા. જામેલી બળવાન સત્તા સામે આપણે માથું ઊંચક્યું છે એ વાત આપણે ભૂલવાની નથી. બને ત્યાં સુધી કળથી કામ કાઢી લેવાય તેા અળખતાવવાની જરુર નથી. લાગણીવશ થઈ વિચાર કર્યોથી આ પ્રસંગે નુકસાન થવાના સંભવ છે એવું મને લાગે છે. ” ખીજો સરદારઃ— મહારાજ! હરહંમેશ ધણાઓને ન રુચે એવી ગોળી ગળાવવાનું મારે નસીબે જ આવે છે. હું જાણું છું કે મારા વિચારા ઘણાને નથી ગમતા. કેટલાકને તેા ઘણી વખત મારા વિચાર। દર્શાવીને મે નારાજ કર્યાં છે. મહારાજ જ્યારે આ કટોકટીના પ્રસંગે મારા વિચારા જાણવા ઈચ્છા રાખે છે ત્યારે કાઈ પણ પ્રકારના ખીજો વિચાર મનમાં લાવ્યા વગર મારા પ્રમાણિક વિચાર। મહારાજ સામે ખુલ્લા દિલે જણાવવાની મારી ફરજ સમજું છું. દુશ્મન ગમે તેવે ખળવાન હાય, ગમે તેટલા પ્રભાવશાળી હાય તેા પશુ, તેનાથી ડરી જવું નહિ, હિંમત હારવી નહિ, તેના તેજમાં અંજાઈ જવું નહિ એ વાત મારે કબૂલ છે; પણ દુશ્મનનું બળ આંકતી વખતે આપણે પોતાના અળનું વધારે માપ આંકી દુશ્મનનું ખળ અને શક્તિ એછાં આંકવાની રીત મને જરા પણુ પસંદ નથી. મહારાજ ! એવી રીતે દુશ્મનનું ખળ ઓછું આંકવામાં આપણે પેાતાની જાતને નુકસાન કરીએ છીએ. પેાતાના બળ ઉપર હદ કરતાં વધારે વિશ્વાસ રાખી દુશ્મન ખળ વધારે હાવા છતાં તેની ગણુતરી ઓછી કરવી એ પોતાના પગ ઉપર જ કુહાડા મારવા જેવું છે. મુગલાનું બળ જામેલું છે. આજે મુસલમાનાનું બળ વધી રહ્યું છે. મુગલાની સત્તા જામેલી છે, ઈસ્લામના દીન ચડતા છે. જયસિંહ જેવા હિંદુ પણુ આજે મુસલમાન સત્તાને મજબૂત કરવા માટે નવી ઊભી થયેલી હિંદુ સત્તાને દાખી દેવા દક્ષિણ આવ્યા છે, એ વાત પ્રત્યે આપણે ખેદરકાર નથી રહી શકતા. જયસિંહુ બહુ ખળી અને ખંધા વીર છે, એને જીતવા એ હાલના સંજોગેામાં બહુ જ કઠણ છે. આવા મહા બળવાન મુગલ સરદાર સામે મરાઠાઓએ કેસરિયાં કર્યું અને બધા જીવાની દરકાર કર્યાં વગર હિંમતથી છાતી ઉપર બ્રા ઝીલતાં કપાઈ કૂવા એ કીર્તિ મહારાષ્ટ્રને માટે મેળવવી હોય તો હમણાંજ આપણા વીર સરદાર પ્રતાપરાવે જે અભિપ્રાય આપ્યા તે પ્રમાણે આંધળિયાં કરવાં; પણ ખળે અને કળે, શક્તિ તથા યુક્તિથી મરાઠાઓએ એછાં સાધના અને પ્રતિકૂળ સંજોગો હોવા છતાં જામેલી મુસલમાન સત્તાની જડ ઉખેડી નાખી એ કીતિ મહારાષ્ટ્રને નામે અમર કરવી હાય અને હિંદુત્વનું સાચે સાચું રક્ષણુ કરવું હેય તે આ વખતે બહુ જ કુનેહથી અને દીદિષ્ટ વાપરીને કામ લેવું જોઇએ. જરુર પડે અને અતિ આવશ્યક હાય તા નમી પડીને પણુ ઉગતી સત્તાને સાચવી રાખવાની આજે તેા મને ખાસ જરુર જણાય છે. મહારાજ સહિસલામત હશે તો તોફાની માર્જીનુ જોર ઓછુ થતાં મરાઠાઓ પાછું માથું ઊંચું કરી શકશે. સમરાંગણમાં આવેશની જરુર હાય છે પણ સમરાંગણુને વખતે તો સાણસે વિચાર કરતી 44 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું આશરહિત રહેવું જોઈએ. લાગણી વશ થઈને કરવામાં આવેલે નિર્ણય ઘણી વખતે માણસને પાછળથી પશ્ચાતાપ કરાવે છે.” રઘુનાથપત-“મહારાજ! હું તે હેતુને નજર સામે રાખીને મારે પંથ કાપનારો માણસ છું. મુસલમાની સત્તા હિંદુત્વના રક્ષણ માટે તેડવી છે એ માર ધ્યેય છે. હવે એ બેયને પહોંચવા માટે મારી શક્તિ મુજબ મને જે રસ્તા સૂઝયા તે અનેક વખતે મેં મહારાજ આગળ રજા કર્યા છે. તલવાર ખેંચવાના જ્યારે પ્રસંગ આવ્યા હતા ત્યારે દુશ્મન ઉપર તાકીદે તૂટી પડવાના મારે વિચારે મેં જાહેર કર્યા હતા. તે વખતના ભારા તેવા વિચારો માટે આપણા મુત્સદ્દીવર્ગે મને બહુ તીખા ૧ થવા માટે ઉપદેશ પણ કર્યો હતો. તીખા થવાથી બેયને પહોંચવા માટેનો રસ્તો સરળ થશે, એમ મને જ્યારે ખાતરી થાય, ત્યારે તે હું મારો અભિપ્રાય કેસરિયાં કરી દુશ્મનદળ ઉપર તૂટી પડવાની તરફેણમાં આપું, પણ સ્થિતિ, સંજોગો અને સામાનું બળ વગેરે જાણ્યા પછી કાતિ મેળવવા માટે પતંગિયાપદ્ધતિનું અનુકરણ કરવાનો અભિપ્રાય હું નથી આપી શકતા. આ પ્રસંગ ઉપર મેં ઊંડે વિચાર કરી બહુ ઝીણવટથી બાજી તપાસી છે. જુદી જુદી દૃષ્ટિથી આ પ્રસંગ ઉપર નજર દેડાવતાં હું તે એ જ નિર્ણય ઉપર આવ્યો છું કે આ વખતે નમતું આપવામાં જ આપણી જીત છે. વિજયથી ફૂલી જનાર અથવા વિજયમદથી ગર્વમાં આવી જનાર માણસની દરેક છત એની પડતીને પાસે ખેંચે છે તે ન્યાયને આધારે સાચા મત્સદીની હારમાં ભારે છતને પાયે મંડાય છે. આ વખતે ગમે તે યુક્તિથી અને ન બને તે નમી પડીને પણ જયસિંહને પાછા કાઢો અને બનતા સુધી લડાઈને પ્રસંગ. ટાળવો એ મારો અભિપ્રાય છે. હિંદુધર્મ માટે મરવા તૈયાર થયેલા વીરોની જિંદગીને પ્રશ્ન બહુ નાજુક છે. હું પ્રામાણિકપણે માનું છું કે આ વખતે લડાઈ આપવામાં આપણે હજારોની જિંદગી વેડફી દઈશું. મુગલે જ્યાં જ્યાં જંગ મચાવે ત્યાં ત્યાં તેમનો સામનો તે કરવાનું જ, પણ આપણી બાજી આ વખતે એવી ગોઠવવી જોઈએ કે આપણું યોદ્ધાઓને જબરો ભાગ આપણે ના આપવો પડે અને આ વખત નીકળી જાય. મહારાજ ! જયસિંહને છ એ અઘરી વાત છે. મારી તે પૂરેપુરી ખાતરી છે કે આપણે આ વખતે સાચેસાચું મુત્સદ્દીપણું નહિ બતાવીએ તે આપણે ભારે થપ્પડ ખાઈશું. લડાઈ ર્યા વગર જયસિંહને પાછો કાઢવામાં મહારાષ્ટ્રની મગજશક્તિની કસોટી છે. બને ત્યાં સુધી લડાઈના પ્રસંગે ટાળવા એવો મારો અભિપ્રાય છે.” આવી પડેલા પ્રસંગના સંબંધમાં ઉપર પ્રમાણેની મતલબનાં વિવેચનો થયાં. મહારાજે પોતાના સરદારનાં દિલ જોયાં અને મત જાણ્યા. હાજર રહેલાઓમાં મતભેદ હતા, છતાં વધારે મોટા ભાગને કહેવું એમ હતું કે જામેલી સત્તા સામે આપણે ઝગડવાનું છે, એટલે કીર્તિને લેભે લલચાઈને કેસરિયાં કરીશું તે ધર્મરક્ષણ માટે નવી સત્તા સ્થાપવાનું ધ્યેય સધાશે નહિ, માટે પ્રસંગ ઉપર વિચાર કરી, સંજોગે તપાસી, યુક્તિ અને કળથી કામ કાઢી લેવાય એમ હોય તે તે રસ્તો લે એવું નક્કી થયું. મહારાજે પોતાના પક્ષની સ્થિતિ અને અભિપ્રાય જાણી લીધાં. પછી દરેકને પિતાપિતાને સ્થાને જઈ તૈયાર રહેવા સૂચના કરી. પિતાના સરદારો અને અમલદારોને મહારાજે તાકીદ આપી કે આ પ્રસંગ બહુ જ જીદે છે અને દરેકે તૈયાર તથા સાવધ રહેવાનું છે. ખરાબમાં ખરાબ સંજોગે માટે પણ દરેકે પિતાની તૈયારી રાખવાની છે. સંજોગે મુજબ સરદારોને સૂચનાઓ આપી મહારાજે દરબાર બરખાસ્ત કર્યો. - દુશ્મન વગર હરકતે ઠેઠ સુધી આવી પહોંચ્યો તે જોઈ મહારાજને અતિ લાગી આવ્યું. શત્રુ મરાઠા મૂલકો ઉપર ધસી આવ્યો ત્યાં સુધી કાઈ સરદારે તેને અટકાવ્યો નહિ. અથવા શત્રુના સૈન્યને કોઈપણ રીતે સામને કર્યો નહિ; શત્રુના દળને સહેજ પણ મહારાષ્ટ્રના મરાઠાઓને ચમત્કાર બતાવ્યો નહિ એ મહારાજને ગમ્યું નહિ. ચડાઈ કરી આવતા લશ્કરને રસ્તામાં અનેક રીતે હેરાન કરી તેને નબળું બનાવવાની મરાઠાઓની પદ્ધતિને આ વખતે કેઈએ અમલ ન કર્યો, એ જોઈ શિવાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ × 1 છે. શિવાજી ચરિત્ર ૩૪૭ મહારાજને અતિ ખેદ થયા. કાઇપણ પ્રકારના સામના વગર શત્રુને ઠેઠ સુધી આવવા દીધા તેથી મહારાજને સરનાખત નેતાજી પાલકર ઉપર ગુસ્સા ચઢવ્યો. નેતાજી પાલકર એટલે મૂછના વાળ, નેતાજી પાલકર તો શિવાજીના મુખનું પાન, નેતાજી પાલકર તો મહારાજના જમણેા હાથ. આવા સંબધ હાવા છતાં મહારાજને લાગ્યું કે દુશ્મન મરાઠા પ્રાંત ઉપર ધસી આવ્યેા ત્યાં સુધી નેતાજીએ દુશ્મનદળના કોઇપણ રીતે સામનેા ન કર્યાં એ દેશના હિત તરફ્ નજર કરતાં તદ્દન ગેરવાજખી કર્યું છે, એવી મહારાજને ખાતરી થઈ, તેથી નેતાજીના એ કૃત્ય ઉપર બહુ ઊંડા વિચાર કર્યાં. દુશ્મનદળની અડચણા વધારવાનું કામ નેતાજીનું હતું. છતાં નેતાજી પેાતાનું લશ્કર લઈ દૂરના પ્રાંતમાં નીકળી ગયા, તે ઉપરથી મહારાજે નેતાજીના સરનેાબતને હાદો લઈ લીધેા. શિસ્તપાલનમાં મહારાજ કેટલા કડક હતા અને રાજકારભારમાં કેટલા ન્યાયી હતા તે આ દાખલા ઉપરથી પણ દેખાઇ આવે છે. નેતાજી પાલકરની જગ્યાએ મહારાજે સરદાર કરતોજી ગુજ્જરને નાખત બનાવ્યા. સરદાર કરતોજી આ નવા હાદ્દાને લાયક હતો અને લાયક નીવડ્યો. ૫. રાજા જયસિંહની મનેાદા. હવે આપણે રાજા જયસિંહ તરફ જરા નજર કરીએ. શિવાજી મહારાજ જેમ ભારે વિચારમાં અને ચિંતામાં પડ્યા હતા તેવી જ રીતે અકે તેથી વધારે ચિંતામાં રાજા જયસિંહ હતા. કુમળા છોડ તાફાની પવનથી જમીન ઉપર પડી જાય તેા તે વટાળિયા ગયા પછી પાછો ટટાર થઈ જાય છે; પણુ જામેલું ઝાડ વટાળિયાના સપાટામાં આવી પડે તેા એ ભાગી જાય છે, એને બહુ જ ભારે નુકસાન થાય છે. એવા ઝાડને ક્રૂરી પાછું પૂર્વ સ્થિતિમાં ટટાર કરવું બહુ મુશ્કેલ તેા શું પણ તદ્દન અશક્ય હેાય છે. શિવાજીની સત્તા બાલ્યાવસ્થામાંના કુમળા છેાડના જેવી હતી, મુગલાઈની સત્તા જામેલા વટવૃક્ષના જેવી હતી, એટલે જયસિંહને વધારે ચિંતા હૈાય એ સ્વાભાવિક છે. રાજા જયસિંહ દિલ્હીથી નીકળ્યો ત્યારથી જ એના મનમાં શિવાજી મહારાજના સંબંધમાં ધડભાંગ ચાલી રહી હતી. “ આ શિવાજીએ ભલભલાના પાણી ઉતાર્યાં છે. યુક્તિ અને શક્તિ એ બન્ને સાધતા તે એનાં તેજ છે, એનું લશ્કર લડાઈમાં જેવું હિંમતવાન અને બહાદુર છે, તેવું જ તેનું મંત્રીમંડળ અને મુત્સદ્દી રાજકાજની બાબતમાં અને દુશ્મન સાથે રાજદ્વારી ખાજી ખેલવામાં બહુ કુશળ અને કામેલ છે. શિવાજીને એના સરદાર અને અમલદારા ઉપર જેટલા વિશ્વાસ છે તેટલા જ પ્રેમ પ્રજાના શિવાજી ઉપર છે. શિવાજીએ મહારાષ્ટ્રમાં જોતજોતામાં અજબ કીર્તિ મેળવી છે. દુશ્મનની હિંદુ પ્રજાનેા પણ એના ઉપર છૂપા પ્રેમ છે. હિંદુ એને હિંદુત્વના તારણહાર માને છે. મહારાષ્ટ્રના ડુંગરા, ખાણા, ટેકરા, છૂપા રસ્તા, જંગલા, વગેરેના શિવાજી તથા એના સરદાર, સિપાહીએ પૂરેપુરા ભામિયા છે. શિવાજીના લશ્કરના બાંધી દડીના તદું પહાડી મુલકામાં અરખી ઘેાડાઓની સરખામણીમાં વધારે સેવા આપે છે. આવી રીતના અનુકૂળ સંજોગા બહુ કાબેલ અને મુત્સદ્દી સરદારને મળ્યા છે, એટલે એ યુક્તિવર્ડ ઝીણવટ અને કુનેહ વાપરીને દુશ્મનના જખરા લશ્કરને પણ થકવી શકે છે. શિવાજીની સત્તા તાડવા માટે અતિ જબરુ` લશ્કર લઈને અક્ઝલખાન જેવા પ્રસિદ્ધ અને અળિયા વીરે વિજયની પૂરેપુરી આશાથી ચઢાઈ કરી, એનેા એણે ધાણુ કાઢી નાખ્યા. શાહિસ્તખાન જેવા કસાયેલા અને અનુભવી સરદાર એક લાખ માણસનું શહેનશાહી લશ્કર લઈને આ સરદારને નમાવવા આવ્યા. તેણે પણ પેાતાનાં આંગળાં અને ઈજ્જત ખાયાં. જશવંતસિંહનું પાણી પણ ગયું અને એને નમાવવાની જવાબદારી હવે મારે માથે આવી પડી છે. આવા શિવાજીને તામે કરવા એ તા કસોટીએ ઉતરેલા માણસની પણ પરીક્ષા જ છે. આ વખતે તે ઈશ્વર લાજ રાખે તે। જ રહે એમ છે. સેંકડા સંગ્રામ જિંદગીમાં હું ખેલ્યેા પણ આવી વિકટ સ્થિતિ તા હું આજે જ અનુભવું છું. ” આવી રીતના વિચારા સિંહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ છે. શિવાજી ચરિત્ર [ગણું ૧૦ મું અંતઃકરણમાં ભારે ધમાલ મચાવી રહ્યા હતા. રાજા જયસિંહ પેાતાની મગજશક્તિની પૂરેપુરી પરીક્ષા કરી લા હતા. રાજા જયસિંહ દિલ્હીથી નીકળ્યા ત્યારથીજ શિવાજી સામે કૈવી બાજી ગેાઠવવી તેને વિચાર કરી રહ્યા હતા. દક્ષિણના નકશા, પ્રજાની સ્થિતિ અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિની તૈયાર કરાવેલી નોંધા નજર સામે રાખી મહારાજ જયસિંહે અનેક દૃષ્ટિથી સ્થિતિ તપાસી. મુગલ અમલદારાની નગરચર્ચાની નાંધે, છૂપા જાસૂસેાએ વર્ણવેલી વાતો, પ્રશ્નના માણસો સાથેના સંવાદ, વગેરે ઉપર વિચાર કરતાં રાજા જયસિંહની ખાતરી થઈ કે મુગલ સત્તા મહારાષ્ટ્રમાં જરાપણ લોકપ્રિય નથી. બિજાપુર કે ગેાવળકાંડા દિલ્હીની સત્તા વધે તેથી નારાજ છે. બિજાપુર, ગાવળકાંડા, મુગલ અને શિવાજી એ ચાર સત્તા પાત પેાતાનું ધાડું આગળ ધપાવવા મહારાષ્ટ્રમાં ધમાલ મચાવી રહ્યા હતા. શિવાજી મહારાજ આ ચારેમાં સૌથી વધારે મુત્સદ્દી હતા, એમ જયસિંહ માનતા હતા. મુગલેાની સત્તા મહારાષ્ટ્રમાંથી તાડવા માટે બિજાપુર અને ગેાવળકાંડાને એમના કાયદાની અને દ્વિતની ખાતરી કરી આપી શિવાજી પાતા તરફ વાળી લે તેા મુગલાને વિજય મેળવવા મુશ્કેલ જ થઈ પડે. આ ત્રણે સત્તાને ભેગી ન થવા દેવાની રાજા જયસિંહની મુખ્ય ફરજ થઈ પડી. કાઈ પણ સંજોગામાં આ ત્રણ સત્તા ભેગી ન થઈ જાય, તે માટે જયિસંહે બાજી ગોઠવવા માંડી. શિવાજી અને બિજાપુર એક બીજાની સાથે મળી જઈ, એક બીજાને મદદ ન કરે, તે માટે રાજા જયસિંહૈ પેાતાને મુકામ શિવાજી અને બિજાપુરની વચ્ચે જ રાખ્યા. શિવાજીની લેાકપ્રિયતાના જયિસંહને ભારે ભય હતા. શિવાજી મહારાજના જેટલા શત્રુ હતા, તે બધાને પોતપોતાનું વેર વસુલ કરી લેવાની તક આપવાને બહાને પોતાની કુમકે ખેલાવવાના જયસિંહૈ નિશ્ચય કર્યાં, ભેદનીતિના લાભ લેવા માટે મહારાજના સરદારા અને અમલદારાને લાંચ રુશ્વત આપી, ફાડવાના નિશ્ચય કરી, જ્યસિ'હે એ દિશામાં કામ પણ શરૂ કરી દીધું, દિલ્હીથી નીકળતી વખતે તળ ક્રાંકણુ ઉપર ચડાઈ કરીને શિવાજીને દબાવવાની સૂચના શહેનશાહ ઔરંગઝેબે રાજા જયસિંહને કરી હતી, પશુ દિક્ષણના સંજોગા ધ્યાનમાં લેતાં તેમાં જો ફેરફાર કરવા પડે તે તે કરવાનું જયસિંહે નક્કી કર્યું. મહારાજને ચારે તરફથી સંકટમાં ઘેરી લીધા સિવાય ચડાઈ અસરકારક નિવડશે નહિ, એવી જયસિ’હની ખાતરી થવાથી એણે તેવા કાર્યક્રમ રચ્યા. દરિયામાગે પણ શિવાજીના મુલકને ઉપદ્રવ પહાંચાડવા સિંહૈ ગોઠવણ કરી. મહારાજના દરિયા કિનારાના મુલકમાં લૂંટ ચલાવવા માટે વહાણુ અને અરમારની ગોઠવણુ કરવામાં આવી. ફ્રાન્સિસ માઈલ, અને ડિક માઈલ, એ બે યુરાપિયન ગૃહસ્થાને જયસિંહૈ પત્રા આપી ગાવા, સુરત અને મુંબઈના યુરેપિયન વેપારીઓ સાથે કુમક માટે ગોઠવણુ કરવા રવાના કર્યા. એ યુરેપિયન વેપારીઓની અરમારની જયિસંહને જરુર હતી. તળકાંકણુ ઉપર મુગલા ચડાઈ કરે તા શિવાજીના મર્મસ્થાન ઉપર બ્રા થશે, એવી ઔરગઝેખની માન્યતા હતી, તેથી તેમ કરવા ખાદશાહે સિંહને માગ્રહપૂર્વક સૂચના કરી હતી. સંજોગા જોતાં આ સૂચના લાભકારક નિવડે એમ નથી અને એમ કરવામાં આવે તે બિજાપુર અને શિવાજીને ભેગા મળી જવાની તક આપવા જેવું થશે એવું રાજા જયસિંહને લાગ્યું તેથી એણે ૧૬૬૫ ના મા` માસમાં નીચેની મતલબને એક પત્ર શહેનશાહ ઔર'ગઝેબને લખ્યા. “ તળ કાંકણુમાં થઈને છાવણી નાખવાને સ્થાને જવાના વિચાર હું કરતા હતા પરંતુ આ પ્રાંતમાં આવ્યા પછી મને ખબર મળી કે બિજાપુરવાળા અને શિવાજી અંદરખાનેથી એક બીજાને મળી ગયા છે. તળ કાંકણુને રસ્તે જો હું જાઉં તો બિજાપુરવાળાના મુલકથી બહુ દૂર મારે જવું પડે અને હું તેમ કરું તે તેને લાભ લઈ, બન્નેનાં લશ્કરી બેગાં મળી જાય અને તેમ થાય તો જે જે સાવચેતીનાં પગલાં અમે લીધાં છે, તે બધાં નિરુપયોગી નિવડે. આવા સંજોગા હેાવાથી લશ્કરના પડાવ સાસવડ મુકામે રાખવાનું અમે નક્કી કર્યું છે. શિવાજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર પુરંદરગઢ અને બીજો મુલક આ મુકામથી નજીકમાં છે, એટલું જ નહિ પણ બિજાપુરવાળાને મુલક પણ આ મુકામથી દૂર નથી (પત્ર સાર સંગ્રહ ૧ નં. ૧૦૫૧). આ પત્ર ઉપરથી જણાય છે કે શિવાજી અને બિજાપુરને જુદા રાખવાને ઘાટ જયસિંહ મૂળથીજ ઘડી રહ્યો હતો. રાજા જયસિંહને દક્ષિણ ઉપર ચડાઈ કરવાનો હેતુ શિવાજી અને બિજાપુર એ બંનેનાં હાડકાં ભાંગવાનો હતોપણ બંનેને એકી સાથે ઉશ્કેરવાની મૂર્ખાઈ જયસિંહ જે અનુભવી સેનાપતિ કરે એવું ન હતું. એટલે એણે પહેલાં શિવાળ ઉપર જ હાથ નાંખ્યો. શિવાજીને પતવી દીધા પછી સિંહે બિજાપુરની ખબર લેવાનું નક્કી કર્યું હતું. શિવાજીનું બળ કેટલું છે, એને કેની કેની એાથ છે, એની મદદે કયા કયા સરદારો છે, કયા સરદારનું કેટલું બળ છે, દક્ષિણના કયા ભાગમાં કયા સરદારનું વજન પડે છે અને શિવાજીના સરદારોને ફડવાની ચાવી કયી છે, વગેરે વાતોની પૂરેપુરી તપાસ જયસિંહે કરાવી. મુગલ જાસૂસાએ આ બધી હકીકતો મેળવી જયસિહ આગળ રજૂ કરી. શિવાજી મહારાજની નોકરીમાં કેટલાક પોર્ટુગીઝ લેકે હતા, તે જયસિંહ રાજાની આંખમાં ખટકી રહ્યા હતા. આ સંબંધમાં એણે ગોવાના પોર્ટુગીઝ ગવર્નરને પત્ર લખી ઠપકે આપ્યો. પત્રમાં નીચેની મતલબનું લખાણ લખી મોકલ્યું હતું. શિવાજી અમારો શત્રુ છે અને તેની સાથે તમે મીઠો સંબંધ રાખ્યો છે. તમે તમારા પોર્ટુગીઝ માણસને એની નોકરીમાં એકલી એને મદદ કરી રહ્યા છે. એ તમારું કૃત્ય અમને નુકસાનકર્તા છે, માટે તમે તમારાં માણસે એની નોકરીમાંથી પાછા બોલાવી લે.” શિવાજી મહારાજે સુરત લૂંટયું ત્યારે વસાઈના પિર્ટુગીઝ લેકેની શિવાજી મહારાજને ઓથ હતી, અથવા શિવાજીની હિલચાલ તરફ પોર્ટુગીઝોએ આંખ આડા કાન કર્યા હતા, એવી હકીક્ત મેગલ અધિકારીઓને મળવાથી સેનાપતિ લોધીખાન પિર્ટુગીઝ મુલકે ઉપર ચડાઈ કરી, ગામ લૂંટી, કેટલાક માણસને પકડી ગયા હતા. આ કૃત્યથી ગાવાના વાઈસરૉયને મુગલ અધિકારીઓ ઉપર ગુસ્સે હતો. શિવાજીના રાજ્યમાં કેટલાક પોર્ટુગી નોકર છે. તેથી એને ઠપકો આપવામાં આવ્યો તેન ગોવાના વાઈસરોયે રાજા જયસિંહને તા. ૨૧ મી માર્ચને રોજ નીચેની મતલબનો પત્ર લખ્યો હતો. “પોર્ટુગલના રાજા અને શહેનશાહ ઔરંગઝેબ એ બંનેની વચ્ચેનો સંબંધ મીઠે છે, પણ ગયે વર્ષે મુગલ સેનાપતિ લોધીખાને એ મીઠા સંબંધમાં મીઠું નાંખ્યું છે. અમારા મુલકમાંથી શિવાજીને કાઈપણ દિવસ કોઈપણ પ્રકારની મદદ મળી નથી અને કોઈપણ જાતની સગવડ અમોએ શિવાજીને કરી આપી નથી. શિવાજીની નોકરીમાં કેટલાક પોર્ટુગીઝ લે છે, તેથી શિવાજીને અમારી મદદ છે, એમ કદી પણ કહી શકાય નહિ, કારણ કે મારી પરવાનગી વગર મુગલેના રાજ્યમાં, બિજાપુરના રાજ્યમાં, ગાવળકાંડાના રાજ્યમાં અને કાનડા મુલકમાં પણ ઘણું પોર્ટુગીઝે નોકરી માટે રહ્યા છે” (૫. સા. સં. ૧ નં. ૧૦૭). શિવાજીના મુલકના સૂપા ગામના રામરાવ અને હનુમંતરાવ નામના બે સારા જમીનદારો જે શિવાજી મહારાજની મદદે હતા, તેમને જયસિંહે લાંચ આપીને ફડવ્યા અને પોતાના પક્ષમાં લઈ લીધા. " શિવાજી મહારાજની સામે કર્ણાટકના જમીનદારોને ઉભા કરવા રાજા જયસિંહે પોતાના વિશ્વાસુ બ્રાહ્મણ વકીલેને મેકલ્યા. ગમે તે પ્રશ્નારે જમીનદારને સમજાવી, શિવાજી વિરૂદ્ધ એમને ઉભા કરવાની કામગીરી આ વકીલને સંપી હતી. જાવળીનું મોરે કુટુમ્બ શિવાજી મહારાજનું દુશ્મન હતું. તે કુટુમ્બના માણસને જ્યસિંહે પોતાની પાસે બોલાવ્યા અને શિવાજી મહારાજ વિરુદ્ધ મુગલોને મદદ કરવા માટે એમને. સમજાન્ના અને પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦મું પક્ષમાં જોડી દીધા. ચંદ્રરાવના માણસને જાવળીનું વેર શિવાજી મહારાજ ઉપર લેવા માટે જયસિંહ ખૂબ ઉશ્કેર્યા હતા. પ્રતાપગઢ આગળ શિવાજી મહારાજે અફઝલખાનને માર્યો હતો, તેથી તેને પુત્ર ફજલખાન શિવાજી મહારાજ ઉપર બળી રહ્યો હતો. ફાજલખાન બાપનું વેર હજી નથી વસૂલ કરી શક્યા એની ખબર જયસિંહને હતી, એટલે એણે એને પોતાની પાસે બોલાવી પિતાને મારનારનું વેર લેવા ખૂબ ઉશ્કેર્યો અને શિવાજી ઉપરનું વેર વસૂલ કરવા માટે મુગલપક્ષમાં આ વખતે ભળી જવા સમજાવ્યું. કાજલખાનને જયસિંહે ખૂબ પાણી ચઢાવ્યું અને અંતે ફાજલખાન મુગલ પક્ષમાં જોડાઈ ગયા. ફાજલખાનને મુગલ લશ્કરમાં એક અમલદારની જગ્યા આપી. શિવાજીને દાબી દેવા માટે જયસિંહ જે તૈયારી કરતાં તેની ખબર એ બાદશાહને મોકલતો. શહેનશાહ ઔરંગઝેબને રાજા જયસિંહે શરૂઆતમાં નીચેની મતલબને પત્ર લખ્યો હતોઃ- “ જાવળીના જાને જમીનદાર ચંદ્રરાવ અને તેના ભાઈને મેં બોલાવ્યા છે. તેમને મેં વચન આપીને ઘટિત કર્યું છે. અંબાજી, ખારકલી મેરે અને તેમના બે ભાઈ, એ બધાને પુરંદર ઉપર તોપખાનામાં શિવાજીએ રાખ્યા છે અને તેમને ત્રણ હજારની મનસબદારી આપી છે. તેમની પાસે પણ મેં માણસે મેકલ્યાં છે. અફઝલખાનના દીકરા ફાજલખાનને મેં પત્ર લખી જણાવ્યું છે કે તારા બાપનું વેર વસૂલ કરવા તું મુગલ લશ્કરમાં આવી દાખલ થઈ જા. શિવાજીને કેટલાક મળતિયાએ પણ આપણા પક્ષમાં આવી જવાનો સંભવ છે. આ લેકીને મનસબ અને જાગીર આપવી પડશે; તે સંબંધમાં બાદશાહ સલામતનો શે અભિપ્રાય છે તે જણાવવા કૃપા કરશો.” મિરઝારાજાએ આ બધી રચના રચી પણ રચેલી બાજી પિશ ઉતારવામાં એને એક અડચણ વારંવાર નડતી હતી. એ અડચણ દૂર કર્યા સિવાય જયસિંહની જેલી યેજના ફળિભૂત થવામાં ઘણાં વિને નડે એમ હતાં. એ અડચણ દક્ષિણમાં ચાલી આવેલી મુગલ રાજ્યપદ્ધતિને અંગે હતી. તે અડચણ એ હતી કે મુગલાઈના કાયદા મુજબ સેનાપતિના હાથમાં ફક્ત લડાઈનાં જ સૂત્રો આપવામાં આવતાં. સિપાહી, સેનાપતિ, લશ્કરી અમલદાર અને અધિકારી, વગેરેની બહાલી, બરતરફીને અધિકાર તે મલકના સૂબાના હાથમાં રહેતો હતો. આ પદ્ધતિ હોવાથી સેનાપતિને ભારે અડચણ પડતી. પિતાના મનમાં હોય તેને ધાર્યા મુજબ બહાલી સેનાપતિ આપી શકતા નહિ અને તેથી સેનાપતિ કરતાં સબાની સત્તા તરફ લેકોનું ધ્યાન વધારે ખેંચાતું. જયસિંહને તે શિવાજી જેવો બળિયો શત્રુ છતો હતો એટલે એને તે કેટલાએ સરદારોને ખુશ કરવા હતા. ઘણી બાબતે એને ગોઠવવાની હતી. હાથમાં પૂર્ણ સત્તા જામેલી ન હોય ત્યાંસુધી ધારી બાજી નથી ગોઠવાતી એ જયસિહે અનુભવથી જાણ્યું હતું. જે સેનાપતિના હાથમાં પૂરેપુરી સત્તા ન હોય તેનું પૂરેપુરું વજન પણ નથી પડતું અને તેથી મુખ્ય કામમાં પણ ખામી આવી નડે છે એ મિરઝારાજાને અનુભવ હતા. જયસિંહે આ બાબત ઉપર ખૂબ વિચાર કર્યો. મુગલ સત્તાની આબરૂ રાખવા માટે, મુગલ સત્તા મહારાષ્ટ્રમાં મજબૂત કરી વધારવા માટે, તે આ બધું ગોઠવી રહ્યો હતો પણ પૂર્ણ સત્તા તેના હાથમાં નહિ હોવાથી નાજુક સમયે બાજી બગડી પણ જાય એ ચિંતા જયસિંહના દિલમાં ઉભી થઈ અને એણે શહેનશાહને આ સંબંધમાં પત્ર લખી નડતી અડચણ દૂર કરવાને વિચાર કર્યો. આ સંબંધમાં મિરઝારાજાએ શહેનશાહ ઔરંગઝેબને પત્ર લખ્યો હત—“લશ્કરના લેકેની બહાલી, બરતરફીની પૂરી સત્તા સેનાપતિના જ હાથમાં રહેવી જોઈએ. સરદાર સાહિસ્તખાન સરદારીનાં વસ્ત્રો પામ્યા ત્યારથી લશ્કરી માણસના પગાર, નિમણૂકે, ફેરબદલીઓ વગેરે બાબતે કારકોના હાથમાં ગયાથી સિપાહીઓને સમરાંગણ મૂકીને એમના તરફ દોડવું પડે છે. સિપાહીઓની હાજરી પૂરવાનું કામ ફક્ત સેનાપતિના હાથમાં રહ્યું છે. સિપાડીને ઈનામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર ૩૫૧ " આપવું અથવા એને શિક્ષા કરવી એ સત્તા સેનાપતિના હાથમાં નથી. આ પદ્ધતિ હાવાથી સેનાપતિની સ્થિતિ આ સજોગામાં બહુ કોાડી થઈ ગઈ છે. ઉપર જણાવેલી બધી અડચણા ધ્યાનમાં લઈ ઉપર જણાવેલા બધા અધિકાર અને કાઇને જાગીર આપવી હાય તો તે આપવાના પણ અધિકાર શહેનશાહે મને આપવા જોઇએ. નાની નાની ખાખતામાં હંમેશ મજૂરી માટે મારે શાહજાદા પાસે જવું પડે છે તે હવે બંધ થવું જોઈએ. મારા માગ્યા મુજબના અધિકાર મને મળી જશે તે બધાંની ચેટલી મારા હાથમાં આવી જશે અને તેમ થશે એટલે મારી મરજી મુજબ કામ થતાં રચેલી બાજી પેશ જશે. આ પત્રમાં મેં કરેલી વિનંતિ માન્ય ન હોય તે। આ પત્રને તદ્દન ગુપ્ત રાખવા કૃપા કરશેાજી. તેમ નિહ અને તા નાહક મારી અપકીર્તિ થશે. ” ઔરગઝેબે મિરઝારાજાના ઉપરના પત્ર ઉપર ઊંડા વિચાર કર્યાં. ખાદશાહ બહુ વહેમી હતા. મિરઝારાજાનું મહત્ત્વ, તેની માગણી અને તેની અડચા શહેનશાહ ઔરંઝેબના ધ્યાનમાં બરાબર આવી. માગેલા અધિકાર જયસિંહને નહિ આપવામાં આવે તે દક્ષિણની ચડાઈનું કામ ઢીલું પડી જવાને પણ ઔરંગઝેબને ભય હતા. જયંસ’હની માગણીએ વાજબી હતી અને તેથી સલ્તનતને લાભ થવાના હતા એટલે શહેનશાહ ઔરંગઝેબે તે મંજૂર કરી. દક્ષિણમાં અહમદનગર, પરીન્હા વગેરે ઠેકાણે મુગલ લશ્કરની ટૂકડીઓ હતી જે રાજા જયસંહના કબજામાં નહતી તે બધી ખાદશાહે જયિસંહને હવાલે કરી. લશ્કરને પગાર વગેરે વહેંચવાની સત્તા પણ જયસિંહને સ્વતંત્ર આપવામાં આવી. દક્ષિણના આ એક સરદારને દાબી દેવા માટે જસિğ જેવા અળિયા અને અનુભવી મુગલ સેનાપતિને પૂરેપુરી સત્તા માગવાની જરુર પડી અને દિલ્હીપતિને પૂર્ણ વિચાર પછી એ સત્તા જયસિંહને આપવી પડી, એ ઉપરથી શિવાજી મહારાજની સત્તા કેટલી જામી હતી અને એ સત્તા ઉખેડી નાખવાનું કામ રાજા જયસિંહને પણ કેટલું અધરુ લાગ્યું હતું, તે આ ઉપરથી જગુાઈ આવે છે. શિવાજીને કાઈ પણ પ્રકારની મદદ નહિ આપવાના તથા એની સાથે દોસ્તીના સબંધ નહિ રાખવાના સખત હુકમે રાજા જયસિંહે પરદેશી (યુરેાપિયન ) વેપારીઓને મોકલાવ્યા હતા. આ હુકમા મળ્યા એટલે ગાવાના પોર્ટુગીઝ વાઈસરૉયે પોતાની સત્તા નીચેના ઠેકઠેકાણેના કાઠીવાળાઓને ખબર આપી દીધી કેઃ—‘ શિવાજીનાં માણસાને પાટુગીઝ મુલકામાં આવવા દેવાં નહિ અને તેમને કાઈ પણ પ્રકારની સગવડ આપવી નહિ.” પોર્ટુગીઝ સત્તાવાળાઓને શહેનશાહી ફરમાનના દબાણને લીધે શિવાજી મહારાજની સામે પોતાની કાઠીઓના માણસા ઉપર હુકમા કાઢવા પડવા, પણુ પોર્ટુગીઝો મનમાં તે શિવાજી મહારાજને જય ઈચ્છતા હતા. શિવાજી મહારાજના વિજયમાં જ એમને લાભ છે એવી એમની પ્રામાણિક માન્યતા હતી. શિવાજી મહારાજને બની શકે તેટલી મદદ કરવાનું એમના મનમાં હતું, પણ મુગલા હિંદમાં પ્રબળ સત્તાવાળા હતા એટલે એમની છતરાજી વહેારી લેવા પોર્ટુ`ગી તૈયાર ન હતા. પોર્ટુગીઝનું વલણ અંદરખાનેથી શિવાજી મહારાજની તરફેણમાં હતું. એ પાર્ટુગીઝ વાયસરૉયે તારીખ ૮ મી એપ્રિલ, ૧૬૬૫ ને રાજ વસાઈના કપ્તાનને નીચે પ્રમાણે પત્ર લખ્યા હતો તે ઉપરથી જણાય છે: “ મુગલ પ્રકરણ હાલમાં બહુ ગૂંચવાડાભરેલું માલમ પડે છે. જો કે આજે તો ક્રાઈ પણ જાતનું સંકટ નજરે પડતું નથી, પણ એને વિચાર આપણે દીદિષ્ટ દોડાવીને બહુ ઝીણવટથી કરવાના છે. મુગલા સાથેના આપણા સંબંધ તૂટવા ન જોઈએ અને અમારા મનમાં કઈ પણ શંકા છે એવું પણ એમણે ન જાણવું જોઈ એ. અમે શિવાજીને મદદ કરીએ છીએ એ વહેમ મુગલ અધિકારીના દિલમાં પેસી ગયા છે, તે દૂર થવા જોઈએ. કાઈ પણ પ્રકારને વહેમ ઉભા ન થાય એવી રીતે તમે પૈસા લઈ ને શિવાજીને દારૂગાળા અને અનાજ પૂરું પાડે। તો ઠીક, કારણકે મુગલા શિવાજીના મુલક જીતે એ ઈષ્ટ નથી. શિવાજી સાથેના આપણા સંબંધ ગુપ્ત રાખવામાં આવવા જોઈ એ. શિવાજીને ખબર પણ આપી દેજો કે એમને અમારા આશ્રયની જરુર પડે તો ચૌલ મુકામે નહિ જતાં ગાવા તરફ જવું કારણકે ગોવા જવું વધારે સહીસલામત છે” (પ. સા.સ. ૢ નં. ૦૬૬). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉ૫૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મું મુગલ લશ્કરને હરાવવા માટે બિજાપુરનો આદિલશાહ શિવાજીને મળી જશે એ ભય જયસિંહ કલ્પતો હતો. જયસિંહને આદિલશાહીની બાતમી મળતી હતી તે ઉપરથી જયસિંહને આ કપેલા ભયની ખાતરી થઈ હતી. સિંહે કપેલા ભયમાં વજૂદ હતું. તારીખ ૧૪ મી એપ્રિલને રાજ કોન્સલ લેને અલં એક વિચિલજિયાને નીચેની મતલબને પત્ર લખ્યો હતો. તે ઉપરથી જયસિંહે જે ભય કર્યો હતો તે સાચો હતો એમ કહી શકાય. “સુરતના પ્રેસિડેન્ટના પત્રમાં એ જણાવે છે કે હાલમાં સુરત તો શિવાજીના હલ્લામાંથી સહીસલામત છે, પણ તે હવે મુગલ મુકેમાં ધમાલ મચાવી રહ્યો છે. મુગલેના કેટલાંક શહેર એ લૂંટી રહ્યો છે. બાદશાહે બહુ જબરું લશ્કર એના ઉપર મોકલ્યું છે છતાં એ શત્રુને બંદેબસ્ત કરતો કરતો ઠેઠ ગોવાના કિનારા સુધી જઈ આવ્યો. મુગલે બિજાપુર ઉપર પણ એક મોટું લશ્કર મોકલે છે. પહેલાં તો શિવાજીના ત્રાસથી કંટાળી જઈ બિજાપુરના બાદશાહે દિલ્હીના શહેનશાહની મદદ માગી અને શિવાજીના સકંજામાંથી હવે બિજાપુરવાળા મુક્ત થયા છે એટલે હવે મુગલેની મૂંસરીમાંથી પોતાને છૂટકારે કરી લઈને શિવાજીને મદદ કરવાની શરૂઆત એમણે (બિજાપુરવાળાએ ) કરી દીધી છે. શિવાજીની મદદમાં સમરાંગણ ઉપર સૈન્ય ન મોકલતાં શિવાજીને છૂપી રીતે ધનની મદદ એ આપી રહ્યા છે, કારણકે શિવાજી એ મુગલસરાને આગળ વધતાં ખેંચી પકડનાર છે, એવી એમની માન્યતા છે. શિવાજી અને મુગલની વચ્ચે વિગ્રહ સળગાવી દેવાની આદિલશાહીની યુક્તિની જાણ મુગલેને થવાથી મુગલ બિજાપુર ઉપર પાછી રુક્યા છે. મુગલ લકર પિતાના ઉપર વખતે ધસી આવે એ બીકથી ગેવળકેડાવાળાઓ પણ પિતાની સરહદ ઉપર લશ્કર ભેગું કરવાની ધમાલ કરી રહ્યા છે” (૫. સા. સંગ્રહ ૧ નં. ૧૫૩). “ મહારાજ ઉપર આફત. જયસિંહે શિવાજીની સત્તાને નાશ કરવાની બહુ જબરી તૈયારી કરી હતી. એણે એક પણ રસ્તા બાકી રાખ્યો ન હતો. શિવાજી મહારાજના નાના મોટા જેટલા દુશ્મને હતા તે બધાને જયસિંહે અનેક રીતે મનાવ્યા, સમજાવ્યા અને પિતાના પક્ષમાં લઈ શિવાજી સામે ઉશ્કેર્યા અને લડવા તૈયાર કર્યા. જયસિંહે જંજીરાના સીદીને પણ શિવાજી વિરૂદ્ધ મદદ આપવા લખ્યું. જવહરના રાજાને શિવાજી સામે અનેક રીતે જયસિંહે ઉશ્કેર્યો. આખરે એને મનાવ્યો અને છેવટે એને મુગલાઈમાં મનસબદારી આપવાનું નક્કી કરી શિવાજી સામે મુગલ લશ્કરમાં જોડી દીધા. પ્રસિદ્ધ માણુકે છે ધનગર પણ જયસિંહને પૂને આવીને મળ્યો. કર્ણાટકના જમીનદારે તરફ જયસિંહે બ્રાહ્મણ વકીલે મોકલ્યા હતા તેમણે પિતાની કામગીરી બરાબર બજાવી. કર્ણાટકના જમીનદારને શિવાજી મહારાજ વિરૂદ્ધ ઉશ્કેરવામાં જયસિંહના માણસોએ કાંઈ બાકી ન રાખી. કર્ણાટકના જમીનદાર શિવાષ્પા નાયક અને બસવાપટ્ટણના જમીનદારોના પ્રતિનિધિઓ શિવાજીની સામે જયસિંહની સેવામાં આવીને હાજર થયા. આ વખતે જયસિંહ સાથેના યુરોપિયન તોપખાનાને ઉપરી નિકાલ મન્કસી હતો. તેની લાગવગથી કલ્યાણ પ્રાન્તના ઉત્તરના કેટલાક નાના રાજાઓને જયસિંહે શિવાજી મહારાજ વિરૂદ્ધ તૈયાર કર્યા. શિવાજી મહારાજનાં માણસને ફોડવા માટે જયસિંહે મુગલ તીજોરીમાંથી નાણાં વેરવા માંડ્યાં. પુરંદરની તળેટી સાચવવા માટે શિવાજીએ અંબાજી, તેના બે ભાઈ તથા મેરેને તેમના ઘોડેસ્વારોના લશ્કર સાથે રાખ્યા હતા. તેમને ફોડવા માટે જયસિંહે ભારે પ્રયત્નો કર્યા. આખરે જયસિંહ ફાવ્યું. અંબાજી તેના ભાઈઓ અને મોરે ફૂટ્યા અને એમના માણસોએ આવીને જયસિંહને વચન આપ્યું કે એ ત્રણે શિવાજીને તજી દેશે. જયસિંહને આદિલશાહીને ભારે ભય હતે. ગમે તે રસ્તે એને બંદોબસ્ત કરવાના પ્રયત્નો જયસિંહે કરવા માંડયા. આખરે બિજાપુરનો આદિલશાહ શિવાજીને મદદ ન કરે તે માટે એની ખંડણીની રકમમાંથી ઘટાડે કરવાનું એને પણ વચન આપ્યું અને એ રીતે કેણીએ મધ મૂકીને એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રશુ ૧૦ મું] છે. શિવાજી ચન્નિ પક લલચાવ્યા. ભય, પ્રીતિ, દંડ, ભેદ, લાલચ, વગેરેના ઉપયેાગ મુગલેાએ શિવાજીનાં માણુસાને ફાડવા માટે તથા શિવાજી મહારાજની સામે કેટલાકને ઉશ્કેરવા માટે કર્યાં. પૂને આવ્યા પછી દક્ષિણુની ખરી સ્થિતિથી વાકે થવામાં ઘેાડા દિવસ ગાળ્યા પછી જયસિંહૈ નીચે પ્રમાણે બંદોબસ્ત કર્યાં. સરદાર કુતુબુદ્દીનખાનને ૭૦૦૦ નું લશ્કર આપીને જીન્નરથી લેહગઢ સુધીતેા મુલક સાચવવાનું કામ સોંપ્યું અને લેહગઢની સામે એણે પોતાનું થાણું જમાવ્યું. પૂનાથી લેહગઢને ૨૮ માઈલનો ગાળેા હતા. તેસાચવવાના કામ માટે ૨૦૦૦ માણસેાને આપી એક અમલદારને મૂક્યા. પૂના અને તેની આજુબાજુના મુલક સાચવવાની જવાબદારી એક લશ્કરી અમલદારને માથે જયસ’હું નાંખી. આ અમલદારને ૪૦૦૦ માણસો આપવામાં આવ્યા. સૂપાનું થાણું સૈયદ મુનાવરખાનને સાંપ્યું. સૈયદ અબદુલ્લાહ અઝીઝને ૩૦૦૦ ધોડેસ્વારી આપ્યા અને એનું થાણું નીરાખીણુ નજીક શીરવળ મુકામે નક્કી કર્યું. આવી રીતનો બંદોબસ્ત કરીને દક્ષિણ ભાગમાંથી પુરંદર તરફ જતી મદદ અટકાવી દીધી. તા. ૩૧ મી માર્ચને રાજ જયસિંહૈ સાસવડ નજીક છાવણી નાખી. આ છાવણીથી પુરંદર પત આશરે છ માઈલ દૂર હતા. અબદુલ અઝીઝની મદદમાં બાજી ચંદ્રરાવ, અંબાજી ગોવિંદરાવ અને માણુકાજી ધનગર જે મુગલેને આવી મળ્યા હતા તેમને મેકલવામાં આવ્યા. આવી રીતે જયસિંહે પોતાના મુલકના રક્ષણને પૂરેપુરા ખોબસ્ત કર્યાં અને શિવાજી મહારાજના મુલકમાં લૂંટ કરવા અને પ્રજાને પીડવા માટે જુદી જુદી ટાળીએ રવાના કરી. આ વખતે શિવાજી મહારાજ પાસે ૧૦૦૦૦ ઘેાડેસ્વાર, ૫૦૦ પાયદળ અને ૧૦૦ લડાયક વહાણો હતાં. રાજા જયસિંહ સાથે મેકલેલા શહેનશાહી લશ્કરની સરખામણીમાં તે મહારાજનું લશ્કર બહુ જ નાનું ગણાય. શહેનશાહી લશ્કર ઉપરાંત જયસિંહૈ અનેક ખટપટાથી શિવાજી મહારાજ સામે સરદારા, રાજાએ, જમીનદારા વગેરેને ઉશ્કરી એમના લશ્કર સાથે એમને મુગલળમાં જોડી દીધા હતા, એ વાત સરખામણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી છે. મિરઝારાજા જયસિંહ સાસવડ આવવા નીકળ્યો, ત્યારે તેની સાથે દિલેરખાન અને દાઉદખાન એ અને સરદારા તેમના પોતાના લશ્કર સાથે હતા. સાસવડ પહેાંચવાને એકાદ દિવસના રસ્તા બાકી હતા ત્યારે, જયસિંહે દિલેરખાનને તેના લશ્કર સાથે તેાપખાનું વગેરે લઈને આગળ રવાના કર્યાં. પછી દાઉદખાનને ત્યાં રાખી, રાજા જયસિંહ આગળ સાસવડ ગયેા. રાજા જયસિંહના હુકમ પ્રમાણે દિલેર ખાન પુરંદર નજીક ગયા અને જગ્યા પસંદ કરી, તા. ૩૦ મી માર્ચે લશ્કરનો પડાવ નાંખ્યા. પુરંદરના ડુંગર ઉપરથી મરાઠા નીચે ઉતર્યાં અને તેમણે ખાદશાહી છાવણી ઉપર છાપા માર્યાં. મુગલ લશ્કર મરાઠાઓને મારી હઠાવવા તૈયાર જ હતું, મરાઠાઓને મુગલેએ મારી હઠાવ્યા અને એમનાં ધરા બાળી મૂક્યાં. મરાઠા માર ખાતા હતા, નાસી જતા હતા; તક સાધીને પાછા ફરી અને તેટલું મુગલ લશ્કરનું નુકસાન કરતા અને વારંવાર સતાવતા. મુગલ અને મરાઠા વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી. પછી મુંગલાએ પુર`દરને ધેરા ધાયેા. જયસિંહ રાજાને આ ઝપાઝપીએ અને ઘેરાની ખબર મળી એટલે એણે ઘેાડું લશ્કર તથા ચુનંદા વીર રાયસિંહજી, કીરતસિંહજી, વ્રતખાન, મિત્રસેન અને ઇંદ્રામણુ મુંદેલાને મારતે ધાડે દિલેરખાનની મદદે મેાકલ્યા. દાઉદખાનને પાછળ રાખ્યા હતા. તેને રાજા જયસિંહે એકદમ મારતે ધાર્ડ સાસવડ આવવા જણાવ્યું. જયસિઁહની છાવણીમાં સરદાર દાઉદખાનની જરુર હતી. દાઉદ્દખાનને પોતાની છાવણીમાં મૂકી, મિરઝારાજા પુરંદર જવા ઈચ્છતા હતા. દાઉદખાનને જયસિંહનેા સંદેશા મળ્યો, એટલે તરતજ એ જયસિંહ તરફ જવાને બદલે સીધા દિલેરખાનની મદદે દોડી ગયા. મિરઝારાજા બહુ આતુરતાથી સરદાર દાઉદખાનની રાહ જોઈ રહ્યા હતા, પશુ દાઉદખાન ન આવ્યા, એટલે જયસિંહ રાજા પોતાની ઈચ્છા પ્રમાણે, નક્કી કર્યું હતું છતાં પોતાની છાવણીને કાઈ જવાબદાર 45 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું સરદારને સેપ્યા વગર જઈ શકે એમ ન હતું. એટલે લાચાર બનીને પિતે તે છાવણીમાં જ રોકાઈ રહ્યો, પણ એણે દિલેરખાનની મદદે પોતાની છાવણીમાંથી દારૂગોળો, તોપખાનાના ગોલંદાજો બંદુકના ઉસ્તાદ અને જેઈતાં શાસ્ત્રો મેલ્યાં. પ્રકરણ ૧૧ મું ૧. પુરંદર કિલ્લાને મુગલોને ઘરે ૪. લોહગહની લડાઈ ૨. માળને કિલ્લો ૫ડથી ૩. મહારાજના મુલકમાં મુગલોને જુલમ | પ, શિવાજી મહારાજને મિરઝારાજાને પત્ર અને મિરઝારાજા જયસિંહને ઉદ્દેશ | ૧. પુરંદર કિલ્લાને મુગલોને ઘેરે. વ્યાસવડથી દક્ષિણ દિશામાં આશરે છ માઈલ દૂર પુર દરને પહાડ આવેલ છે. પુરંદર પર્વતનું શિખર દરિયાની સપાટીથી ૫૬૪ ફૂટ અને તે પહાડની તળેટીની સપાટીથી ૨૫૦૦ ફૂટ ઊંચું છે. પુરંદર પહાડ ઉપર પુરંદરનો કિલ્લે બહુ મજબૂત છે. એ કિલ્લાની કુદરતી રચના પણ માણસને આનંદ આપે એવી છે. કિલ્લાથી આશરે ૩૦૦ ફટ નીચે માંચી છે. પુરંદરના ઈશાન ખૂણામાં રૂદ્રમાળ અથવા વગઢ નામને કિલ્લે આવે છે. એવા આ મજબૂત પુરંદર કિલ્લાને દિલેરખાને ઘેરે ઘાલ્યો હતો. જયસિંહે રૂદ્રમાળ અથવા વાગઢને પહેલાં કબજે કરવાની વ્યુહરચના કરી. સરદાર દિલેરખાન પોતાના ભત્રીજા-સરદાર હરિભાણુ તથા, ઉદયભાણ ગઉર અને અફઘાન લશ્કર સાથે પુરંદર અને રૂદ્રમાળની વચમાં રહ્યો. તુર્કતાજખાન પણ દિલેરખાનની નજદીકમાં જ પિતાના તોપખાના સાથે હતે. પુરંદરના ઉત્તર દરવાજા તરફ સરદાર કરતસિંહ તથા કેટલાક મનસબદાર લશ્કરની ટુકડીઓ સાથે રહ્યા હતા. જમણી બાજુએ રાજા નરસિંહ ગૌર, કરણ રાઠેડ, નરવરના જગતસિંહ અને સૈયદ મકબુલ આલમને પડાવ પડવ્યો હતેા. પુરંદરની પાછળ સરદાર દાઉદખાન, સરદાર રાજા રાયસિંહ, મહમદસલાહ તરખાન, રામસિંહ હડા, સરદાર સરસહ રાઠોડ, સર રાજસિંહ ગૌર અને બીજા સરદાર રહ્યા હતા. એમની જમણી બાજુએ રસુલબેગ અને તેમના રાઝબાની દ્ધાઓ ગોઠવાઈ ગયા હતા. રૂદ્રમાળ કિલ્લાની સામે સરદાર ચતુર્ભુજ ચૌહાણ ચુનંદા સૈનિકે સાથે તૈયાર થઈને ઉભા રહ્યા હતા અને રૂદ્રમાળની પાછળની બાજુએ મિત્રસેન અને ઈદ્રામણ બુંદેલા તથા બીજાઓ સજ થઈને હાજર થઈ ગયા હતા. જયસિંહે પિતાને પડાવ પણ સાસવડ નજીકથી ખસેડી પુરંદર નજીકનાંખ્યા. જયસિંહ પિતે ઘેરાની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતો હતો. ચોતરફ એની નજર ફરી રહી હતી. સિપાહીઓની સગવડ, ખેરાપાણી, દારૂગોળ વગેરે સર્વ બાબતે ઉપર એની નજર હતી. જયસિંહ કસાયેલ અને અનુભવી હો હેવાથી પુરંદર જોઈને જ એણે નક્કી કર્યું કે આ કિલ્લે સર કરવા માટે મેટી તેની જરૂર પડશે. એણે નામચીન તે ત્યાં મંગાવી. મહા મુસીબતે અને ભારે પ્રયાસે બહુ મોટી અને વજનદાર તે એણે પુરંદરના ઘેરામાં કામે લેવા માટે ખેંચી મંગાવી. રૂદ્રમાળ કિલ્લાની સામેની ડુંગરી ઉપર અબ્દુલ્લાખાન નામની નામીચી તેપ ગોઠવવાનું નક્કી કર્યું. આ તેપને ડુંગર ઉપર ચઢાવતાં ચઢાવતાં ત્રણ દિવસ લાગ્યા. ફતેહ લશ્કર નામની તોપને ચઢાવતાં સાડાત્રણ દિવસ લાગ્યા, આવી આવી કેટલીએ નામચીન તો જયસિંહે ત્યાં લાવીને ગઠવી અને રૂદ્રમાળ ઉપર ભયંકર મારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર ૩૫૫ ચલાવ્યો. આ કિલ્લે બાબાજી બોઆઝ અને યશવંતરાવ બોઆજી નામના મહારાજના બે પ્રભુ સરદારના કબજામાં હતો. કિલે બહુ નાનું હતું અને ત્યાં લશ્કર પણ મોટું ન હતું. શત્રુ સાથે લડી શકે એવું બળિયું લશ્કર બાબાજી બોઆની પાસે ન હતું છતાં એ બંને ભાઈઓએ કિલ્લો બહુ હિંમતથી સાચવી લડત આપી. પુરંદર કિલ્લામાંથી સરદાર મુરારબાજી કુમકે આવશે એમ ધારી, એ બને સરદારોએ મુગલ સામે જબરી ટક્કર લીધી. ૨. રૂદ્રમાળને કિલ્લો પડ્યો. રૂદ્રમાળને કિલ્લો સર કરી તે કિલ્લા ઉપરથી પુરંદર ઉપર મારો ચલાવવાને મુગલ સેનાપતિને વિચાર હતો, એટલે રૂદ્રમાળને ગમે તે ભોગે પણ લેવાને મુગલ સરદારોએ નિશ્ચય કર્યો હતો. વજગઢ જીતવા માટે જયસિંહે કરેલી લકરની ગોઠવણ બહુ વખાણવા લાયક હતી. સેંકડે લડાઈઓ જેણે છતી હતી તેવા અનુભવી સરદારની ન્યૂહરચના આદર્શ હોય એમાં નવાઈ નથી. રૂદ્રમાળના મરાઠા કિલ્લેદાર બાબાજી બોઆઝ પાસે બહુજ થોડું લશ્કર હોવા છતાં એણે મુગલેને સામનો કર્યો. મુગલનું ભારે લશ્કર, જબરી તેરે વગેરેનું બાબાજી અને પૂરેપુરું ભાન હતું, છતાં દુશમનના હાથમાં જીવતાં સુધી કિલ્લે જવા ન દેવાનો નિશ્ચય એણે અમલમાં મૂકો. દિલેરખાનને તે ખાતરી હતી કે મુગલ લશ્કરની ગોઠવણુ, મુગલ સરદારોની તૈયારીઓ અને શહેનશાહની ભારે નામચીન તેના દમામથી રૂદ્રમાળ કબજે થઈ જશે, પણ બાબાજી તથા તેના ભાઈ યશવંતરાવ બહુ ટેકીલા અને હિંદુત્વના સાચા અભિમાનવાળા હતા, એટલે એમણે પ્રાણુ જતાં સુધી કિલ્લે દુશ્મનને હવાલે નહિ કરવાને નિશ્ચય કરી લડાઈ ચાલુ રાખી. મુગલોની ભારે છે, તેમના અનેક લડાઈઓમાં જીત પામેલા નામચીન ચોહાઓ અને હજારોની સંખ્યામાં સર્વે સાધનો સાથે સજ્જ થએલા મુગલ લશ્કરે રૂદ્રમાળ ૯ મારો ચલાવ્યો. પૂરાં સાધન વગરના, સંખ્યામાં પણ તદ્દન છેડા, ભારે તોપ અને જલદ દારૂગોળા વગરના પણ હિંદુત્વ માટે પિતાના માલીક શિવાજી મહારાજના હુકમને પ્રાણુ જતાં સુધી પાળનાર મરાઠાઓ અતિ બળવાન મુગલની સામે થયા. એક તરફ શસ્ત્રાસ્ત્રો તથા સંખ્યાબળ અને બીજી તરફ કેવળ ભાવનાબળ હતું. મૂઠીમાં સમાય તેટલા માણસોએ પણ મુગલોને છક કરી નાંખ્યા. દિલેરખાનને લાગ્યું કે ધાર્યા કરતાં મરાઠાઓ વધારે બળવાન છે. મરાઠાઓ સાધન વગરના છે, પણ એ કુનેહબાજ, હિંમતવાન, બહાદુર અને મરવા તૈયાર થએલા હોવાથી એમને જીતવા એ બહુ કઠણ કામ છે, એની મુગલ સેનાપતિને ખાતરી થવા લાગી. ઈ. સ. ૧૬૬૫ ના એપ્રિલની ૧૩ મી તારીખે દિલેરખાને કિલ્લા ઉપર બહુ સખત મારો ચલાવ્યો. કિલ્લો બહુ નાનો હતો. તોપોને મારો અસહ્ય થઈ પડ્યો. મરાઠાઓ નિશ્ચયથી મરણિયા થઈને લડતા હતા. આખરે મુગલે મારે વધતાં વધતાં એટલે સુધી વધી ગયો કે મરાઠાઓને એની સામે ટકવું અશક્ય થઈ પડયું. આ સખત મારો ચાલ્યા છતાં કિલ્લે દુશમનને કબજે આપવા કિલ્લેદાર તૈયાર ન થયો. સંખ્યા અને સાધનનું બળ મુગલેના નસીબને સહાય કરી રહ્યું હતું. આ લડાઈમાં આખરે શિવાજી મહારાજના ટેકીલા કિલેદાર બાબાજી બેજી અને તેના ભાઈ યશવંતરાવ આછ લડતાં લડતાં વીરગતિને પામ્યા. વજગઢ અથવા રૂદ્રમાળને કિલ્લે જીતવામાં મુગલના બહુ થોડાં માણસ મરાયાં. કિલ્લે છતાયો પણ મુગલ સેનાપતિ, સરદારે અને લશ્કરની ખાતરી થઈ ગઈ કે મરાઠાઓને જીતવા એ ઘણું અઘરું કામ છે. જયસિંહને છત તે મળી, પણ મરાઠાઓએ એને એમના બળનું ભાન કરાવી દીધું. ૩. મહારાજના મુલકમાં મુગલોને જુલમ-મિરઝારાજા જયસિંહને ઉદ્દેશ વજગઢ એ પુરંદર કિલ્લાની કુંચી મનાતી હતી. વજગઢને કબજે કર્યા પછી પુરંદરનું પતન સહેલું હતું. જયસિંહે બધી બાબતને ઝીણવટથી વિચાર કરીને જ વજગઢ ઉપર મારો ચલાવ્યું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું વજ્રગઢની જીતથી જસિંહ જરાએ ફૂલાયા ન હતા. દિલેરખાનને પુર ંદરના કિલ્લા કબજે કરવાનું કામ સોંપી દીધા પછી, જયસિંહ રાજાનું ધ્યાન શિવાજી મહારાજના મુલકામાં ત્રાસ વર્તાવવા તરફ્ ારાયું. મરાઠા મુલકામાં ત્રાસ વર્તાવવામાં મિરઝારાજા જયસિંહના ઉદ્દેશ નીચે મુજબ હતાઃ— ૧. શિવાજી રાજા અને બિજાપુરના બાદશાહ તથા આ અંતે સત્તાના જવાબદાર અમલદાશનાં દિલ ક‘પાવવાં. ૨, શિવાજી રાજાની અને આદીલશાહીની પ્રજામાં મુગલ સત્તા માટે ભારે ધાક બેસાડી, મુગલ સત્તાને તાબે થવા લાકાતે ફરજ પાડવી. ૩. માગલેની સત્તા કેટલી છે, એમનું બળ કેટલું છે, એમના સરારા કેવા છે એની શિવાજી રાજા અને બિજાપુરના બાદશાહને ખાતરી કરાવી, પ્રજા ઉપર પ્રભાવ પાડવો. ૪. મુગલોની સામે કાઈપણ સરદાર કે સત્તા માથું ઊંચું ન કરે તે માટે મહારાષ્ટ્રની નાની માટી સત્તાને અને સરદાર જાગીરદારા ઉપર ધડા બેસાડવા હતા. ૫. મોગલ સેનાપતિ એક સાથે દક્ષિણમાં ઘણે ઠેકાણે લડાઈ કરી શકે એવા પ્રખળ છે, એ છાપ શિવાજી મહારાજ અને બિજાપુર બાદશાહના દિલ ઉપર પાડવી. ૬. શિવાજી મહારાજ કુમક મેળવી, મુગલાના સામને કરે તે મુગલાના નાકમાં દમ લાવી દે એવા છે એની જયસિંહ રાજાને પૂરેપુરી ખબર હતી એટલે મહારાજને તેમના મુલકના જ બચાવમાં અને પ્રજાના રક્ષણમાં રાકી કાઈપણુ એ સત્તાઓ ભેગી થઈ જાય, તે પહેલાં શિવાજીને દબાવી દેવા. છ. શિવાજી રાજા બહુ ળિયા છે, એનામાં અદ્ભૂત બળ અને શક્તિ છે, એ અવતારી પુરુષ છે, ઈશ્વરી સહાયથી એ મુગલ જેવા ળિયાને પણ હંફાવી શકે છે, એની સામે કાઇ ટકી શકતા જ નથી, એવી મહારાષ્ટ્રમાં પ્રજાની માન્યતા થઈ ગઈ હતી. તે પ્રજાને ત્રાસ આપીને શિવાજી સંબંધની માન્યતા દૂર કરવી. ૮. મુગલ લશ્કરમાં ભારે સડા હતા. સવારીમાં આવેલા સરદારામાં માંહેામાંડે કુસંપ અને અણુબનાવ હતા. કેટલાક તેજોદ્વેષ અને ઈર્ષાને લીધે માંઢામાંહે બળી રહ્યા હતા. કેટલાક એક બીજાના રાયતામાં રાજી હતા. કેટલાક સરદારા ઉપર સેનાપતિને વિશ્વાસ ન હતા. તેથી એવા લશ્કરી અમલદારાને શત્રુના મુલક લૂંટવાનું કામ આપી, એમને ઘેરાથી દૂર રાખવા. મુગલ સરદાર દાઉદખાન કુરેશી એ મરાઠાઓને મળતિયા છે અને એને મરાઠાઓએ ફાડ્યો છે, એવી દિલેરખાનને ખાતરી થઈ, એટલે દિલેરખાને દાઉદખાનને ભારે ઠપકો દીધા. બંને વચ્ચે જામી એટલે દિલેરખાને દાઉદખાનને ત્યાંથી બદલી તેની જગ્યાએ શુભકરણ મુદેલાને મૂયે. આ શુભકરણુ દેલાના અંતઃકરણના ખૂણામાં શિવાજી મહારાજ માટે સહેજ પ્રેમ અને માન હતાં. અંતઃકરણથી મહારાજ માટે સહેજ વલણુ હાવાથી તેનું દિલ શિવાજીને તાડવાના કાર્યમાં પૂરેપુરું રચ્યું પચ્યું રહેતુ નિહ. માંઢામાંહેના કુસંપની ખબર પડવાથી મિરઝારાએ દાઉદખાનને દિલેરખાન પાસેથી ખસેડયો. પશુ દિલેરખાનને પાડવા માટે દાઉદખાનના પ્રયત્ના ચાલુ જ હતા. પુરંદરતા ઘેરેા ચાલવામાં દિલેરખાન જીદ્દી બનીને મૂર્ખાની માફ્ક બાદશાહી લશ્કર અને નાણાંની બરબાદી કરી રહ્યો છે, એવી એવી વાતા ઉડાવી, દાઉદખાને દિલેરેખાનને માટે પ્રતિકૂલ વાતાવરણ પેદા કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. જયસિંહૈ આ વાત જાણી એટલે દાઉદખાનને શિવાજીના મુલક ઉજ્જડ કરવાનું કામ સોંપ્યું. શિવાજી મહારાજના મુલકાના નાશ કરી, તેમની પ્રજાને પીડી, તેમની સત્તા તેડવાના આ કામની જવાબદારી જયસિંહ રાજાએ દાઉદ્દખાનને શિરે નાંખી હતી. પ્રજા ઉપર ભારેમાં ભારે અને અસહ્ય જુલમ ગુજારવાનું નક્કી કરી, મેગલ અમલદારે કાર્યક્રમ ગાવ્યા. રાજા રાયસિંહ, સરદાર સરજ્યાખાન, સરદાર અમરસિંહ ચંદાવત, સરદાર અચલસિંહ કવા વગેરે સરદારા પોતપોતાના સૈન્ય સાથે સરદાર દાઉદખાનની કુમકે રહ્યા અને બધા રાજગઢ સિંહગઢ અને રોહીડાના ગાળાના ગામોના નાશ કરવા નીકળી પડ્યા. ઉભા પાક કાપી નાંખીને, ગામે લૂંટીને, ધરા ખાળીને, મહારાજના મુલક ખેદાન મેદાન કરી નાંખવા મુગલ લશ્કર તા. ૨૫ મી એપ્રિલે ૬૦૦૦ની ફાજ લઈ ને સરદાર દાઉદ્દખાનની સરદારી નીચે બહાર પડયુ. શિવાજી મહારાજને પૂરેપુરા ગભરાવી નાંખવા માટે જયસિંહે દાઉદખાનને ઉપર પ્રમાણેનું કામ સોંપી મહારાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર 3MALS મુલકના ઉત્તર દિશાનાં ગામો ઉજ્જડ કરવાની જવાબદારી સરદાર કતુબુદ્દીનખાન અને સરદાર લેદીખાનને શિરે નાંખી. તા. ૨૫ મી એપ્રિલ ૧૯૬૫ને રાજ દાઉદખાન પિતાને મદદગાર મળતિયા સરદારો અને ૬૦૦૦ નું લશ્કર લઈ શિવાજીને મુલક ઉજડ કરી પ્રજાને પાયમાલ કરવા નીકળ્યો, તે તારીખ ૨૭ મીએ રહેડીના ગાળામાં આવી પહો . કુલેલી ફાલેલી ફળદ્રુપ વાડી ઉપર અથવા લીલાછમ ખેતર ઉપર તીડનાં ટોળાં ઉતરી પડે તેવી રીતે મુગલે મહારાજના મુલકમાં વાવાઝોડાની માફક ઉતારી પડયો. લકાનાં ખેતરમાં જ્યાં પાક જોયો ત્યાં કાપી નાંખ્યો. ઢોરઢાંકરને માટે સાચવી રાખેલી ધાસની ગંજીઓ સળગાવી દીધી. બગીચાઓ અને વાડીઓનો નાશ કરવામાં આવ્યો. ખેડુતોનાં ઘરો બાળીને ભસ્મ કરી નાંખ્યાં. ગામે લૂંટાય તેટલાં લૂંટવાં અને બાકી રહેલી દાણાદૂણી ઉપર અંગાર મુકવામાં આવ્યું. મહારાજના મુલકમાં ખેડુતો સુખી હતા. એમની ખેતીની મહારાજે આબાદી કરાવી હતી. રાજ્યના અધિકારીઓનો ત્રાસ દુર થવાથી મહારાજના ખેડુતે મન મૂકીને ખેતી કરી શકતા હતા. ખેડુતે સુખી થતાં ખેતીમાં સુધારો થયો હતો અને એમની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી હતી. આવી રીતે ખાતાપીતા થએલા ખેડુતે મુગલોના જુલમ અને ત્રાસથી જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગયા. આવી રીતે મુગલેએ જુલમ અને ત્રાસ વર્તાવીને મહારાજનાં આશરે ૫૦ ગામે તારાજ કરી દીધાં. ચાર મોટાં આબાદ ગામે ડુંગરીઓની વચમાં હતાં અને ડુંગરીઓ એ ગામનું રક્ષણ કરતી હતી એટલે દુશ્મનોનાં નાશકારક, વિધ્વંશક પગલાંનો સ્પર્શ સારે નસીબે હમણું સુધી એ ગામને થયું ન હતું. તેવાં આબાદ ગામોને પણ આ વખતે મુગલેએ જમીનદોસ્ત કરી નાંખ્યાં. આ ગામમાંથી મુગલેને બહુ સારી લૂંટ મળી. આ ગામમાંથી ઘણુઓને મુગલે કેદ કરીને લઈ ગયા. દાઊદખાને અને તેનાં માણસોએ મહારાજના મુલકમાં ભારે ત્રાસ વર્તાવ્યું. આ માસથી મુસલમાની સત્તા તરફનો પ્રજાને અસંતેષ વળે અને એટલે દરજે મુસલમાને તરફ અણગમે અને અસંતોષ પ્રજાનાં વધતાં જતાં તેટલે દરજજે તે પ્રમાણમાં કુદરતી રીતે મહારાજ માટે પ્રજામાં પ્રેમ વધે જ. લેકેને દિલમાં ઠસી ગયું કે મુસલમાની સત્તા પ્રજાને ત્રાસદાયક છે, ગરીબેને દુખદાયક છે, હિંદુઓને નુકસાનકર્તા છે અને ખેડુતોની પાયમાલી કરનારી છે. મહારાજના મલકનો રહીડા ગાળે આવી રીતે ઉજડ કરી મુગલ લશ્કર રાજગઢના ગાળામાં પેઠું. રસ્તામાં ગામ લૂંટવામાં આવ્યાં અને ધણું ગામો તે બાળીને ભસ્મ કર્યા. રહીડા કિલ્લાની આજુબાજુનાં ગામોને મુગલેએ નાશ કર્યો. કિલ્લા ઉપર હલે કરવાની તૈયારી ન હતી એટલે જેમણે કિલ્લા ઉપર ચડાઈ કરી નહિ. પિતાની ઇચ્છા પ્રમાણે મહારાજના આ ગાળાના ગામોનો નાશ કરી મુગલો શિવાપુર થઈને સિહગઢના ગાળામાં પેઠા અને ત્યાં લૂંટ અને આગને ત્રાસ વર્તાવી દાઉદખાન જયસિંહ રાજા પાસે પાછો આવી ગયા. જ્યારે સરદાર દાઉદખાન મહારાજના મુલકને નાશ કરવામાં ગૂંથાયો હતો ત્યારે સરદાર કુતબુદીન પણ મહારાજના મુલકના બીજા ભાગને સતાવી રહ્યો હતો. સરદાર દાઉદખાન અને કુતુબુદ્દીનખાનને મિરઝારાજાએ પાછા બોલાવી લીધાથી બંને જણ તાકીદે પૂના આવી પહોંચ્યા. મુગલ મહારાજના મુલકને ધૂળધાણી કરી રહ્યા છે તે વખતે શિવાજી મહારાજ પિતાને જીવ બચાવવા કઈ કિલ્લામાં ભરાઈ બેઠા ન હતા, પણ એ મુગલેને સામને કરવા માટે લશ્કર વગેરેની ટલી કુમક મેળવવાની તજવીજ કરી રહ્યા હતા. જયસિંહ રાજાને ખબર મળી કે શિવાજીએ મુગલેને સામને કરવા માટે લેહગઢ આગળ જબરું લશ્કર ભેગું કરવા માંડયું છે. જયસિંહ રાજાને લાગ્યું કે જે મહારાજને તૈયારી કરવાનો વખત આપવામાં આવશે તો એ મુગલ લશ્કરને ઘાણ કાઢી નાંખશે એટલે શિવાજી મહારાજના ભેગા થતા લશ્કરને તોડી પાડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ કપટ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૧ મેં માટે જયાંસહે સરદાર દાઉદખાન અને સરદાર કુતુબુદ્દીનખાનને પાછા બેલાવી લીધા. આ બંને સરદારને ઘટિત સૂચનાઓ આપી, સેનાપતિએ શિવાજી મહારાજ ઉપર મેકલ્યા. ૪. લેહગઢની લડાઈ જયસિંહ રાજાની સૂચના મુજબ બને મુગલ સરદારે પિતાના લશ્કર સાથે નીકળ્યા અને લેહગઢ નજીક આવી પહોંચ્યા. મુગલ સરદારોને કિલ્લા ઉપર ચડી આવતા જોઈ મરાઠાઓ પણ તૈયાર થઈ ગયા. મુગલનું લશ્કર બહુ જબરું હતું, સંખ્યા પણ બહુ મોટી હતી. છતાં ૫૦૦ મરાઠા જોડેસ્વાર અને ૧૦૦૦ પાયદળનું લશ્કર મુગલેને સામનો કરવા આગળ આવ્યું. મુગલ અને મરાઠાઓ વચ્ચે ચકમક શરૂ થઈ. મુગલોના સખત મારા આગળ મરાઠાઓ મરણિયા થઈને લડવા લાગ્યા. શિવાજીના સેવકે રંગે ચડીને જંગ ખેલી રહ્યા હતા. જબરી કાપાકાપી થઈ. મુગલેની સંખ્યા બહુ મોટી હોવાથી મરાઠાઓ લેહગઢની લડાઈમાં હારી ગયા. કિલ્લા નજીકનાં ઘરોને મુગલોએ આગ લગાડી. ઘણા ખેડુતોનાં ઢોરઢાંકર રાચરચીલું વગેરે મુગલેએ લુંટી લીધું. ઘણાઓને મુગલેએ કેદ પકડ્યા. લેહગઢ, વિસાપુર, તીકેના અને તંગાઈ એ ચાર કિલ્લાની આજુબાજુનાં ગામડાંઓ મુગલેએ તારાજ કરી નાંખ્યાં આવી રીતે મુગલની આ લડાઈમાં જીત થઈ ૫. શિવાજી મહારાજને મિરઝારાજાને પત્ર, મુગલે મહારાજના મુલકમાં અત્યાચાર અને જુલમ ગુજારી રહ્યા હતા, ત્યારે શિવાજી મહારાજના મરાઠા સરદારે શું કરતા હતા એ પ્રશ્ન ઉભો થાય છે. મહારાજના સરદારે મુગલોના જુલમ અને અત્યાચાર મુગે મેં બેઠા બેઠા જોઈ નહેતા રહ્યા. સરદાર નેતાજી પાલકરે પાડા ઉપર છાપે માર્યો. સૂપાથી મુગલ લશ્કર પારેંડાની કુમકે જઈ પહોંચ્યું. ભારે દળવાળા મુગલોને ખડેખાડે લડાઈ નહિ આપતા. અનેક રીતે સતામણી કરીને એમને હેરાન કરવાની પદ્ધતિ મહારાજના સરદારોએ સ્વીકારી હતી. સામસામી લડાઈમાં મરાઠાઓ મુગલો સામે ફાવે તેમ હતા જ નહિ. પરંડાની મદદ સપાથી આવતું મુગલ લશ્કર જોઈ, મરાઠા સરદારેએ રસ્તે માપી જવાનું શરૂ કર્યું. મુગલોના પ્રચંડ લશ્કરને વારંવાર સતાવી હેરાન કરવામાં મરાઠાઓએ બાકી ન રાખી. પ્રચંડ લશ્કર અને ભારે બળ તથા લડાઈનાં પૂરેપુરાં સાધને અને યુદ્ધની અખૂટ સામગ્રી સાથે આવેલા જયસિંહના લશ્કરને મરાઠાએએ હેરાન કરવાની એક તક જવા દીધી નહિ. મરાઠાઓએ છૂટા છવાયા જે હુમલાએ મુગલો ઉપર જ્યાં, તેની વિગતેમાં ન ઉતરતાં એટલું જ જણાવવું બસ થશે કે જયસિંહ પિતે પણ પિતાના પત્રમાં કાલ કરે છે કે – “કેટલીક વખતે અમે દુશ્મનોની હિલચાલને અટકાવી શક્યા નહતા.” આ સંબંધમાં કાફીખાન કહે છે કે – “ દુશ્મનના અચાનક હુમલાઓ, અંધારી રાતના છૂ૫ છાપાઓ, રસ્તાઓ રોકી બાદશાહી લશ્કર માટે નીરુપયોગી બનાવવાની તેમની યુક્તિ, અનેક ઠેકાણે તેમણે કરેલી ઝપાઝપી વગેરે કૃત્યોએ બાદશાહી લશ્કરને માટે બહુ અઘરી પરિસ્થિતિ ઉભી કરી હતી. દુશ્મનોએ આ રીતે મુગલોનાં ઘણાં માણસો અને ઘેડા વગેરે પશુઓને નાશ કર્યો.” મરાઠાઓ પિતાની યુક્તિ અને શક્તિ મુજબ મુગલોને સામને કરી રહ્યા હતા પણ મુગલોનું સંખ્યાબળ બહુ હેવાથી મરાઠાઓ. ધારી અસર પાડી શકતા ન હતા. એ પ્રયત્નો તે ખૂબ કરતા પણ એમને ગજ વાગતે જ નહિ. પરિસ્થિતિ ઉપર વિચાર કરી, શિવાજી મહારાજ જયસિંહ રાજાને એક અસરકારક પત્ર લખવાને વિચાર કર્યો અને ધર્મરક્ષણાર્થે એમણે માંડેલા જંગમાં એક શક્તિવાન અને પ્રભાવશાળી હદુ તરીકે જયસિંહે શિવાજી સામે ઉગામેલાં શસ્ત્રથી હિંદુત્વને હાનિ પહોંચવાનો સંભવ છે, એ બીના જયસિંહ રાજના ધ્યાન ઉપર લાવવાનું નક્કી કર્યું. મુસલમાની સત્તા હિંદુત્વને હણી રહી છે, તે સત્તાને હિંદુત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ अस् ११ भुं ] છ શિવાજી ચરિત્ર ૩૫૯ રક્ષણુ માટે તેડવાની જરુર છે અને તે માટે એ પોતે લડી રહ્યા છે અને ઔરંગઝેબે હિંદુઓના કરવા માંડેલા છલના સામના કરવામાં મહારાજના હેતુ હિંદુ ધર્મીનું રક્ષણ કરવાના છે. વગેરે વાતા ખુલ્લે ખુલ્લી જયસિંહને જણાવવા માટે શિવાજી મહારાજે એક પત્ર લખ્યા હતા. એ પત્ર નીચે રજૂ કરીએ છીએ. શિવાજી મહારાજના રાજા જયસિહુને પુત્ર. “ए सर्दारों के सर्दार, राजाओं के राजा [ तथा ] भारतोयानको की कियारियों के व्यवस्थापक । ए रामचंद्र के चैतन्य हृदयांश, तुझसे राजपूतों की ग्रीवा उन्नत है ॥ तुझसे बाबरवंश की राज्यलक्ष्मी अधिक प्रबल हो रही है [ तथा ] शुभ भाग्य से तुझसे सहायता [ मिलती ] है । ए जवान ( प्रबल ) भाग्य [तथा ] वृद्ध (प्रौढ) बुद्धि वाले जयशाह, सेवा ( अर्थात् शिवा) का प्रभाण तथा आशिष स्वीकृत कर। जगत् का जनक तेरा रक्षक हो [ तथा ] तुझको धर्म एवं न्याय का मार्ग दिखावै । मैंने सुना है कि तू मुझपर आक्रमण करने [एवं ] दक्षिण प्रांत को विजय करने आया है। हिंदुओं के हृदय तथा आँखों के रक्तसे तू संसार में लाल मुँहवाला ( यशस्वी ) हुआ चाहता है । पर तू यह नहीं जानता कि यह [तेरे मुँह पर ] कालख लग रही है क्योंकि इससे देश तथा धर्म को आपत्ति हो रही है ॥ यदि तू क्षणमात्र गरेबान में सिर डाले (संकुचित होकर विचार करे ) और यदि तू अपने हाथ और दामन पर (विवेक) दृष्टि करे। तो तू देखे कि यह रंग किसके खून का है और इस रंग का ( वास्तविक ) रंग दोनों लोक में क्या है [ लाल या काला ] । यदि तू स्वयं [ अपनी ओर से ] दक्षिण विजय करने आता [ तो ] मेरे सिर और आँख तेरे रास्ते के बिछौने बन जाते। मेरे तेरे हमरकाब ( घोडे के साथ ) बडी सेना लेकर चलता (और) एक सिर से दूसरे सिरे तक (भूमि) तुमे सौंप देता ( विजय करा देता ) । पर तू तो औरंगजेब की ओर से (उस) भद्रजनों के धोखा देनेवाले के बहकाने में पडकर आया है । अब मैं नहीं जानता कि तेरे साथ कौन खेल खेलूँ । [ अब ] यदि मैं तुझसे मिल जाऊं तो यह मर्दी ( पुरुषत्व ) नहीं है। क्योंकि पुरुषलोग समयकी सेवा नहीं करते । सिंह लोमडीपना नहीं करते। और अगर में तलवार तथा कुठार से काम लेता हूँ तो दोनों ओर हिंदुओं को ही हानि पहुँचती है। बडा खेद तो यह है कि मुसलमानों के खून पोने के अतिरिक्त किसी अन्य कार्य के निमित्त मेरी तलवार को मियान से निक - लना पडे। यदि इस लडाई कि लिए तुर्क आए होते तो [हम ] शेरमदों के निमित्त [ घर बैठे ] शिकार आए होते । पर वह न्याय तथा धर्म से वंचित पापी जो कि मनुष्य के रूप में राक्षस है । जब अफजल खाँ से कोई श्रेष्ठता न प्रकट हुई [ और ] न शाइस्तः खा की कोई योग्यता देखी । [ तो ] तुमको हमारे युद्ध के निमित्त नियत करता है क्यों कि वह स्वयं तो हमारे आक्रमण के सहने की योग्यता रखता नहीं । [ वह ] चाहता है कि हिंदुओं के दल में कोई बलशाली संसार में न रह जाय । सिंहगण आपस ही में [ लड भिड कर ] घायल तथा श्रांत हो जायँ जिसमें कि गीदड जंगल के सिंह बन बैठें। यह गुप्त भेद तेरे सिर में क्यों नहीं पैठता । प्रतीत होता है कि उसका जादू तुझे बहकाए रहता है। तैंने संसार में बहुत भला बुरा देखा है। उद्यान से तैंने फूल और काँटे दोनों संचित किए हैं। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ ३५० છે. શિવાજી ચરિત્ર [११ भु यह नहीं चाहिए कि तू हम लोगों से युद्ध करे [ और ] हिंदुओं के सिरों को धूल में मिलावे । ऐसी परिपक्क कर्मण्यता [ प्राप्त होने ] पर भी जवानी ( यौवनोचित कार्य ) मत कर, प्रत्युत सादी के इस कथन को स्मरण कर सब स्थानों पर घोडानहीं दौडाया जाता । कहीं कहीं ढाल भी फेंककर भागना उचित होता है । व्याघ्र मृगादि पर व्याघ्रता करतें हैं । सिंहाँ के साथ गृहयुद्ध में नहीं प्रवृत्त होते । यदि तेरी काटनेवाली तरवार में पानी है; यदि तेरे कूदनेवाले घोडे में दम है ॥ [ तो ] तुझको चाहिए कि धर्म के शत्रु पर आक्रमण करे [ एवं ] इसलाम की जड़ मूल खोद डाले। अगर देश का राजा दारा शिकोह होता । तो हम लोगों के साथ भी कृपा तथा अनुग्रह के बर्ताव होते । पर तूने जसवंत सिंह को धोखा दिया [ तथा ] हृदय में ऊँच नीच नहीं सोचा । तू लोमडी का खेल खेलकर अभी अघाया नहीं है [ और ] सिंहों से युद्ध के निमित्त ढिठाई करके आया है । तुझको इस दौड धूप से क्या मिलता है, तेरी तृष्णा तुझे मृगतृष्णा दिखलाती है। तू उस तुच्छ व्यक्ति के सदृश है जो कि बहुत श्रम करता है [ और ] किसी सुंदरी को अपने हाथ में लाता है । पर उसकी सौंदर्यवाटिका का फल स्वयं नहीं खाता [ प्रत्युत ] उसको अपने प्रतिद्वंदी के हाथ में सौंप देता है। तू उस नीच की कृपा कर क्या अभिमान करता है । तू जुझारसिंह को काम का परिणाम जानता है। तू जानता है कि कुमार छत्रसाल पर वह किस प्रकार से आपत्ति पहुँचाना चाहता था । तू जानता है कि दूसरे हिंदुओ पर भी उस दुष्टके हाथ से क्या क्या विपत्तियां नहीं आईं। मैंने मान लिया कि तैंने उससे है और कुल की मर्यादा ऊसके सिर तोडी है । का जाल क्या वस्तु है क्योंकि यह बंधन तो इजारबंद वह तो अपने इष्ट साधन के निमित्त भाई के रक्त [ तथा ] बाप के प्राण से भी नहीं डरता । यदि तू राजभक्ति की दोहाई दे तो तू यह तो स्मरण कर कि तैंने शाहजहाँ के साथ क्या बर्ताव किया यदि तुझको विधाता के यहाँ से बुद्धि का कुछ भाग मिला है [ और ] त पौरुष तथा पुरुषत्व की बड मारता है । तो तू अपनी जन्मभूमि के संताप से तलवार को तपावे [ तथा ] अत्याचार से दुखियों के आँसू से [ उसपर ] पानी दे | यह अवसर हम लोगों के आपस में लडने का नहीं है क्योंकि हिंदुओं पर [ इस समय ] बडा कठिन कार्य पडा है । हमारे लडके बाले, देश, धन, देव, देवालय तथा पवित्र देव पूजक - इन सब पर उसके काम से आपत्ति पड रही है । [ तथा ] उसका दुःख सीमा तक पहुँच गया है । कि यदि कुछ दिन तक उसका काम ऐसाही चलता रहा [ तो ] हम लोगों का कोई चिह्न [ भी ] पृथ्वी पर न रह जायगा । बडे आश्चर्य की बात है कि एक मुट्ठी भर मुसलमान हमारे [ इतने ] बडे इस देश पर प्रभुता जमावैं । यह प्रबलता [ कुछ ] पुरुषार्थ के कारण नहीं है । यदि तुझको समझ को आंख है तो देख। [ कि ] वह हमारे साथ कैसी गोटियाचाली करता है और अपने मुँह पर कैपा कैसा रंग रँगता है । हमारो पावों को हमारी हो साँकलों में जकड देता है [ तथा ] हमारी ही तलवारों से काटता है । हम लोगों को ( इस समय ) हिंदू, हिंदोस्तान [ की रक्षा ] के निमित्त बहुत अधिक यत्न करना चाहिए ! हमको चाहिए कि यत्न [पर] 1 हमारे सिरों को तथा हिंदू धर्म करें और कोई Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat संबंध जोड लिया उस राक्षस के निमित्त इस बंधन से अधिक दृढ नहीं है । www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રરણ ૧૧ સું] છે. શિવાજી ચરિત્ર ૩૧ राय स्थिर करें [तथा] अपने देश के लिये खूब हाथ पाँव मारें ! तलवार पर और तदबीर पर पानी दें [ अर्थात् उन्हें चमकावें और ] तुर्कों को जवाब तुर्की में ( जैसे का तैसा ) दें । यदि तू जसवंतसिंह से मिल जाय और हृदय से उस कपट कलेवर के पैंडे पड जाय । [ तथा ] राना से भी तू एकता का व्यवहार करले तो आशा है कि बंडा काम निकल जाय । चारों तरफ से धावा करके तुम लोग युद्ध करो । उस साँप के सिर को पत्थर के नीचे दबा लो ( कुचल डालो ) । कि कुछ दिनों तक वह अपने ही परिणाम के सोच में पडा रहै [ आर ] दक्षिण प्रांत की ओर अपना जाल न फैलावे । [ और ] मैं इस ओर भाला चलाने वाले बीरों के साथ इन दोनों बादशाहों का भेजा निकाल लूँ । मेघों की भाँति गरजने वाली सेना से मुसलमानों पर तलवार का पानी बरसाऊँ । दक्षिण देश के पटल पर से एक सिरे से दूसरे सिरे तक इस्लाम का नाम तथा चिह्न धो डालूं । इसके पश्चात् कार्यदक्ष शूरों तथा भाला चलानेवाले सवारों के साथ । लहरें लेती हुई तथा कोलाहल मचाती हुई नदी की भाँति दक्षिण के पहाड़ों से निकल कर मैदानमें आऊँ । और अत्यंत शीघ्र तुम लोगों की सेवा में उपस्थित हूँ और फिर उससे तुम लोगों का हिसाब पूछूं । [ फिर हम लोग ] चारों ओर से घोर युद्ध उपस्थित करें और लडाई का मैदान उसके निमित्त संकीर्ण कर दें। हम लोग अपनी सेनाओं की तरंगों को, दिल्ली में, उस जर्जरीभूत घर में, पहुंचा दें। उसके नाम में से न तो औरंग ( राजसिंहासन ) रह जाय और न जेब (शोभा) न उसकी अत्याचार की तलवार [ रह जाये ] न कपट का जाल । हम लोग शुद्ध रक्त से भरा हुइ एक नदी हा दें [ ओर उस से ] अपने पितरों की आत्माओं का तर्पण करें । न्यायपरायण प्रागों के उत्पन्न 1 करनेवाले (ईश्वर) की सहायता से हम लोग उसका स्थान पृथ्वी के नीचे ( कब में ) बना दें। यह काम [ कुछ ] बहुत कठिन नहीं है । [ केवल यथोचित ] हृदय, आँख तथा हाथ की आवश्यकता है। दो हृदय (यदि ) एक हो जायें तो पहाड को तोड सकते हैं [ तथा ] समूह के समूह को तितिर बितिर कर दे सकते हैं। इस विषय में मुझको तुझसे बहुत कुछ कहना [ सुनना ] है, जिसका पत्र लाना ( लिखना ) [ युक्ति] सम्मत नहीं है । मैं चाहता हूं कि हम लोग परस्पर बात चीत करलें जिसमें कि व्यर्थ दुःख तथा श्रम न झेलें । यदि तू चाहे तो मे तुझसे साक्षात् करने आऊं [ और ] तेरी बातों का भेद श्रवणगोचर करूं । हम लोग बात रूपी सुंदरी का मुख एकांत में खोलें [ और ] मैं उसके बालों के उलझन पर कंघी फेरूं । यत्न के दामन पर हाथ धरें । [ और ] उस उन्मत्त राक्षस पर कोई मंत्र चलावें । अपने कार्य की [ सिद्धि ) को ओर का कोई रास्ता निकालें (और) दोनों लोंकों ( इहलोक तथा परलोक ) में अपना नाम ऊंचा करें। तलवार की शपथ, घोडे की शपथ, देश की शपथ तथा धर्म की शपथ करता हूँ कि इससे तुझपर कदापि ( कोइ ) आपत्ति नहीं आवेगी । अफजल खां से परिणाम से तू शंकित मत हो क्योंकि उसमें सचाइ नहीं थी । बारह सौ बड़े लडाके हब्शी सवार वह मेरे लिये घात में लगाए हुए था । यदि मैं उसपर पहिले ही हाथ न फेरता तो इस समय यह पत्र तुझको कौन लिखता । ( पर) मुझको तुझसे ऐसे काम की आशा नहीं है । ( क्योंकि ) तुझकोभी स्वयं मुझसे कोई शत्रुता नहीं है । यदि मैं तेरा उत्तर यथेष्ट पाऊं तो तेरे समक्ष रात्रि को अकेला 46 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું आऊँ । मैं तुझको वे गुप्त पत्र दिखाउं जोकि मैंने शाइस्तः खां के जेब से निकाल लिए थे। तेरी आंखें पर मैं संशय का जल छिडकू (और ) तेरी सुखनिद्रा को दूर करूं । तेर स्वप्मका सच्चा सच्चा फलादेश करूं (और ) उसके पश्चात् तेरा जवाब लूं । यदि यह पत्र तेरे मन के अनुकूल न पडे । (तो फिर) मैं हूं और काटने वाली तलवार तथा तेरी सेना । कल जिस समय सूर्य अपना मुंह संध्या में छिपा लेगा। उस समय मेरा अर्धचंद्र (खड्ग ) मियान को फेंक देगा ( मियान से निकल आवेगा)। વસ, માં હો” દિલ્હીપતિના ભારે બળવાન લશ્કરનો ઉપયોગ શિવાજી સામે કરવામાં આવ્યો. યુક્તિ પ્રયુક્તિ, પ્રપંચ, બૃહ વગેરેને બહુ સાવચેતીથી અજમાવવામાં આવ્યા છતાં શિવાજી પડ્યો નહિ એ જોઈ જયસિંહને ચિંતા ઉભી થઈ. આવા બાદશાહીબળની મદદથી તે ગમે તેવી જામેલી સલતનતને મૂળમાંથી ઉખેડી શકાય તે શિવાજીનાં મૂળ હજી ઉખેડાતાં નથી. એ જોઈ જયસિંહ રાજા વિચારમાં પડ્યો. વિચાર કરતાં રાજા જયસિંહને લાગ્યું કે મુગલ સલ્તનતની ભારેમાં ભારે શક્તિ શિવાજીને તેડવા માટે વપરાઈ રહી છે. છતાં હજી જડ ઉખડતી નથી માટે કુદરતની એના ઉપર કૃપા હોવી જોઈએ, નહિ તે ગઈ કાલનું છોકરું હજુ એની સત્તા પૂરેપૂરી જામી પણ નથી અને આવી રીતને સામને જામેલી સત્તા સામે કરી શકે છે, એથી લડતને કુદરત અનુકુળ દેખાય છે, નહિ તે ભલભલા સરદારનું એ પાણી ઉતારી શકત નહિં. બિજાપુર જેવી જામેલી સલ્તનતને ઢીલી કરી, થરથરાવી શક્ત નહિ. શિવાજીની લડત હિંદુત્વના રક્ષણ માટે અને પ્રજાને સુખ આપે એવા સ્વરાજ્યની સ્થાપના માટે છે, એવું પ્રજા માની બેઠી છે તેથી પ્રજામાં એ માનીતે થઈ પડી છે. એણે ઉપાડેલી લડત પવિત્ર છે અને તે લેકે ઉપરના જુલમે દૂર કરવા નમૂનેદાર નવી સત્તા સ્થાપવા ઈચ્છે છે એવી લોકોને ખાતરી થઈ ગઈ છે, એટલે પ્રજાના હૈયામાં એણે પોતા માટે ઉંડું સ્થાન મેળવ્યું છે. આવા સંજોગોમાં તે “ગાય બચાવીને રતન કાઢવામાં આવે” તે જ ઈજત સચવાય અને બાદશાહ તરફની વફાદારીને કલંક ન લાગે. શિવાજી જેવા બુદ્ધિશાળી સરદારને ઔરંગઝેબ જેવા બળિયા બાદશાહ સાથે મેળ થઈ જાય તે એના જેવું બીજું રૂડું કાંઈ નહિ. એતો “દૂધમાં સાકર ભળ્યા જેવું થાય”, પ્રજાની ખરાબી થતી અટકે અને દેશ આબાદ થાય. જયસિંહે બહુ ઉડે વિચાર કર્યો, અનેક દૃષ્ટિથી વિચાર કરતાં આખરે શિવાજી અને બાદશાહને મીઠો સંબંધ બાંધવાના પ્રયત્નો કરવાનો નિશ્ચય કર્યો. મિરઝારાજાએ નીચેની મતલબનો પત્ર શિવાજી મહારાજને લખી પોતાના જાસૂસને તે લઈ રવાના કર્યો. ઔરંગઝેબ અતિ બળવાન બાદશાહ છે. તેમની સાથે મિત્રતા બાંધવી એ જ ઉચિત છે. તેમની સાથે દુશ્મનાવટ કરવાથી પરિણામ સારું આવશે નહિ. અમે જેમ જયપૂરના (કછવા કુટુઅના) છીએ તે જ પ્રમાણે તમે ઉદેપુરના સિસોદિયાના વંશ જ છો. તમે ઉચ્ચ વંશમાં જન્મ્યા છે તથા હિંદુધર્મનું તમને સંપૂર્ણ અભિમાન છે, એ જોઈ મને અતિ સંતોષ થાય છે. સ્વધર્મરક્ષણાર્થે અને સ્વરાજ્ય સ્થાપનાર્થે તમે જે ઉદ્યોગ કર્યો છે. તેમાં મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. તમારું રક્ષણ કરી તમારી સત્તા હમેશાં ટકાવી રાખવી એ જ મારી ઈચ્છા છે, વગેરે વગેરે.” (કેળુસ્કર શિવાજી ). મહારાજ ભારે ચિંતામાં હતા. સંજોગોને પહોંચી વળવા માટે હવે કો રસ્તા લે એ વિચારમાં ગમગીન હતા. જયસિંહને ચિંતા હતી તેથી વિશેષ ચિંતા કેટલીક બાબતમાં મહારાજને હતી. જયસિંહ સાથે સલાહ કરવાને મહારાજે વિચાર કર્યો હતો, પણ સુલેહ માટે વાતાવરણ શી રીતે ઉભું કરવું એ ચિંતામાં મહારાજ હતા, એટલામાં શિવાજી મહારાજને ઉપરની મતલબને મિરઝારાજાને પત્ર અણધાર્યો મળે, એટલે તે ઉપર વિચાર કરવા મહારાજે પોતાના જવાબદાર અમલદારો, સલાહકારો અને ગડિયાઓને લાવ્યા અને સ્થિતિ તથા સંજોગે ધ્યાનમાં લઈ જયસિંહ રાજા સાથે સલાહ કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર ૩૬૩ સર્વેએ નક્કી કર્યું. મિરઝારાજા જબરે પંડિત હતે. મુત્સદ્દી પણ તે જ હતો, એટલે એની સાથે વાતચીત કરવા માટે તેવા જ મુત્સદ્દીને મોકલવાનો વિચાર કરી, રઘુનાથપત વકીલને મોક્લવાનું રાખ્યું. મહારાજે રઘુનાથપંતને બેલાવી મિરઝારાજા પાસે પત્ર લઈને વકીલ તરીકે જવા કહ્યું અને એ કામ સંબંધી જરુરી બધી સૂચનાઓ આપી. વકીલ રઘુનાથપંત સાથે મહારાજે રાજા જયસિંહ માટે ભારે જરિયાનનાં વસ્ત્રો, અમૂલ્ય અલંકાર, ઉત્તમ ઘેડા, હાથી વગેરે નજરાણું કર્યું. મિરઝારાજાના પત્રને જવાબ મહારાજે આપ્યો. તેની મતલબ આ પ્રમાણે હતીઃ- “ આપે રાજદૂત સાથે કે પત્ર મોકલ્યો તે વાંચી અતિ આનંદ થયો છે. તે પત્રને પિતૃદન સમાન સમજી હદય સાથે ચાંખ્યો. આપના તરફથી આશા નહિ રાખવા છતાં પત્ર આવ્યો તેથી મને પરમ સંતોષ થયો અને ચિંતા દૂર થઈ પત્રને ભાવાર્થ મમતાભરેલે જણાય છે. પત્ર મળતાં જ જરા પણ અચકાયા વગર મને આપનાં દર્શને આવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે. આપના પર અણુ માત્ર શંકા ન લાવતાં અને આપ પારકા છે, એ લવલેશ પણ વિચાર ન કરતાં આપના પર આધાર રાખવાથી જ મારે વાંછિત હેતુ પરિપૂર્ણ થઈ મારું સર્વ પ્રકારે કલ્યાણ થશે એમ મને જણાય છે. મને આપના ચિરંજીવી રામસિંહ રાજા જે જ સમજ આપે મમતાપૂર્વક પત્ર લખ્યો, તેથી મારા હૃદયમાં સંતોષ થયો છે. મારી એવી વૃત્તિ થવાનું કારણ માત્ર એક જગદંબાજ જાણે છે. તમારું દિલ્હીથી દક્ષિણમાં આગમન થયું એ જ ઘણું સારું થયું છે. મારા મનના સર્વ મનોરથ સિદ્ધ થશે, એવી મને ખાતરી થઈ છે. મારે સર્વ ભય નષ્ટ થયું છે. મન અતિશય પ્રફુલ્લિત થયું છે. આપ શિરછત્રરૂપ છે. ક્ષાત્રધર્મના સંરક્ષણકર્તા છે. મારા પર બાદશાહની ઘણી ઈતરાજી થઈ છે. શી રીતે વર્તવું તે સમજાતું નથી. અમે રાત દિવસ તે જ ચિંતા કરીએ છીએ. બાદશાહ સર્વના માલીક છે, એ વાત સત્ય, પરંતુ ક્ષાત્રધર્મને અવરોધ થયો છે. પૃથ્વીમાં અધર્મ થઈ રહ્યો છે. વિધર્મીઓએ ઉન્મત્ત થઈ આપણું ધર્મને નાશ કરવા માંડી છે. સર્વ પૂણ્ય ક્ષેત્રોને ભ્રષ્ટ કરી, તે સ્થળે ગોવધ થવા લાગ્યો છે. દેવાલયો તેડી પાડી, ત્યાં તેમણે મજીદો બાંધી છે. તેમનો હેતુ એ છે કે પૃથ્વી પરથી હિંદુધર્મને નાશ કરે. એ સ્થિતિ જોઈ, મને અસવ ત્રાસ ઉત્પન્ન થવાથી શિરછત્રના પ્રતાપ વડે તથા શ્રી જગદંબાની સહાયતા વડે આજ સુધી મેં યવન સાથે યથાશક્તિ વિરોધ કર્યો છે. હિંદુ રાજાઓએ હિંદુધર્મનું અભિમાન છેડી દીધું છે તે યોગ્ય નથી. પુરાતન કાળથી હિંદુ રાજાઓ આ ભૂમિ પર રાજ્ય કરતા આવ્યા છે, પરંતુ સાંપ્રતકાળમાં તેઓ પદભ્રષ્ટ થઈ યવનના તાબેદાર થયા છે એ જોઈ, મારું મન અતિશય દિલગીર થાય છે. એ બાબતનું આપણને પૂર્ણ અભિમાન અને ઇષ હોવાં જોઈએ. મેં બાદશાહના તાબાના પ્રાંતોમાં તેફાન કરી, તે કબજે લીધા છે, તેથી તેમને મારા પર ક્રોધ ચઢયે અને આપને મારા ઉપર ચડાઈ લઈ મોકલ્યા છે. પરંતુ એ બાદશાહને નમન કરવા હું ચૂકીશ નહિ. મારા તાબામાં જે કિલ્લા અને પ્રાંત છે તે મારા બાહુબળ વડે મેં પર રાજ્યમાંથી કબજે કર્યા છે. તેને બાદશાહ તરફથી ઉપદ્રવ ન થતાં મારા સંબંધી તેમનું મન નિર્મળ થાય એ જ મારી પ્રાર્થના છે. દક્ષિણ મુલક કબજે કરવાની તેમની ઈચ્છા છે, તો તેમના કાર્યમાં હું તેમને અંતઃકરણપૂર્વક સહાય કરીશ (કેળુસ્કર “શિવાજી' ગુજરાતી પાન. ૧૯૯). પરને પત્ર લઈ રઘુનાથપંત મિરઝારાજા પાસે જવા નીકળ્યા. રઘુનાથપંત અનુભવી હતા અને મહારાજની રાજ્યપદ્ધતિથી પુરેપુરા વાકેફ હતા. ઘડાએલા મુત્સદ્દી હોવાથી રાજકારણની બાબતમાં સામાના પેચ અને પેંતરા પરખવામાં એ બહુ કશળ હતા. પંત સ્વામિભક્ત હતા અને હિંદુત્વના ભારે અભિમાની હતા. એમણે પરિસ્થિતિ ઉપર ઉડતી નજર દોડાવી, મિરઝારાજા સાથે રૂબરૂમાં શી શી વાત કરવી એ નક્કી કર્યું. રાજા જયસિંહ બહુ બુદ્ધિશાળી અને વિદ્વાન હતું. એ બહુ ઊંચા ખમીરને કુળવાન ક્ષત્રિય હતા, એ રઘુનાથપત જાણતા હતા એટલે મુગલોની સેવામાં દટાઈ ગએલું ધર્માભિમાન જરા જાગ્રત કરવાને રઘુનાથપતે વિચાર કર્યો. રઘુનાથપંત વકીલ મિરઝારાજા પાસે આવી પહોંચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૧ મું અને શિવાજી મહારાજે આપેલો પત્ર એમને આપ્યો અને મહારાજે મોકલેલા નજરાણાં નજર કર્યા. પત્ર વાંચી જ્યસિંહ બહુ ખુશી થા. મહારાજે મેકલેલાં નજરાણાં રાજા જયસિંહે પ્રેમથી સ્વીકાર્યા અને મહારાજના ક્ષેમકુશળ પૂછપા. રઘુનાથપંતે પણ દરબારી વકીલની રીત મુજબ મિરઝારાજાને મહારાજા તરફથી ક્ષેમ સમાચાર પૂછયા. કુશળ સમાચાર પૂછવાની પદ્ધતિ પ્રમાણેની વિધિ આટોપ્યા પછી જયસિંહ રાજાએ પંતને કહ્યું કે – “રઘુનાથપંત! તમારા શિવાજી રાજા બહુ પરાક્રમી પુરુષ પાક્યા છે. એમને માટે મને પણ અંતઃકરણમાં માને છે. એમના જેવા ડાહ્યા અને મુત્સદ્દી પુર ઔરંગઝેબ જેવા બળિયા બાદશાહ સામે જંગ માંડ્યો એ ઠીક નથી કર્યું. બાદશાહ ઔરંગઝેબ એટલે સમરકળાને કસાયેલો યોદ્ધો, ઔરંગઝેબ એટલે મુત્સદ્દીપણાને નમૂને, ઔરંગઝેબ એટલે મહાપ્રતાપી અને પરાક્રમી પુરષ. આવા અસાધારણુ બળવાન બાદશાહ સાથે વેર બાંધવામાં તમારા શિવાજી રાજાએ ખરેખર ભૂલ કરી છે. ઔરંગઝેબ જેવા ચક્રવર્તીને છંછેડવાથી શિવાજી રાજાની ધારી મુરાદ બર નહિ આવે. શિવાજી રાજાએ હવે અનુભવથી પોતાની રીત બદલવી ઘટે છે. શિવાજી રાજા તે વખત પ્રમાણે બાજી બદલનારા મુત્સદ્દી છે છતાં હજુ પણ મુગલોની સામે શિંગડાં માંડી રહ્યા છે એ ઈષ્ટ નથી. તમારા શિવાજી રાજાને ઔરંગઝેબ બાદશાહ સાથે મેળાપ થઈ જાય તે તે મેળાપ શિવાજી રાજાને કલ્યાણકારક નિવડશે એવું મારું માનવું છે. શિવાજી રાજાને ઔરંગઝેબ બાદશાહ પાસે લઈ જવાને મારે ઈરાદે છે. આગલાં પાછલાં વેર, ઝેર, અપમાન, દુશ્મનાવટ વગેરે બધાં દિલથી દૂર કરી શિવાજી રાજાએ ઔરંગઝેબ બાદશાહ સાથે મેળાપ કરવા તૈયાર થવું જોઈએ. બંને વચ્ચેની કડવાશ કાઢી નાંખી મીઠાશ આણવા માટે બંનેના મેળાપની ગોઠવણ કરવા માટે તનતેડીને મહેનત કરવી જ જોઈએ. હું આ કામ માટે ઘટતી બધી વ્યવસ્થા કરવા તૈયાર છું. શિવાજી રાજાએ દિલ્હી જવા કબૂલ કરવું જોઈએ. હું જાતે એમના સંબંધમાં બાદશાહને લખીશ અને બંનેને મીઠે સંબંધ બંધાય તે માટે મારાથી બનતું બધું હું કરીશ. હું વચ્ચે છું એટલે શિવાજી મહારાજે જરાપણુ શંકા રાખવી નહિ. મુગલો ઉપર એમને અવિશ્વાસ હશે, પણ હું સર્વે જવાબદારી મારે માથે લઈશ, એટલે શિવાજીને શંકા કરવાનું બિલકુલ કારણ જ રહેતું નથી. શિવાજી રાજાની બાદશાહ સાથેની મુલાકાત ફળીભૂત કરવા માટે હું તનતોડ મહેનત કરીશ. શિવાજી રાજાને હું મારા પુત્ર રામસિંહ જે જ ગણું છું. શિવાજી રાજાને મારા ઉપર તે પૂર્ણ વિશ્વાસ છે એમ હું માનું છું. કેમ ખરુંને પત!' - રઘુનાથપંતઃ– “આપને તે એ પિતાના સ્થાને માને છે, આપના ઉપર તે એમને સંપૂર્ણ વિશ્વાસ છે. આપ જે સુચના કરશે તેના ઉપર અમને શંકા નહિ રહે. ” જયસિંહ:- “હું આપેલું વચન શિર સાટે પાળીશ, એની મારે ખાતરી આપવાની હવે જરૂર તો નહિ જ હોય અને તમને જરૂર જણાય તે મારા તરફથી એમને ખાતરી કરી આપજો. મારા ઉપર વિશ્વાસ રાખી મને આવીને મળશે તે દિલસફાઈની વાતો થઈ જશે. એમના મનમાં જે કંઈ ગૂંચ હોય તે મારી આગળ સાફ સાફ કહી દેવામાં જરાપણ શરમ રાખવાની જરૂર નથી. બાદશાહ શિવાજી રાજાને આમંત્રણ આપે એવી ગોઠવણ હું કરીશ અને એમને માન મરતબ બરાબર જળવાય એ બંદોબસ્ત કરવામાં હું જરાપણું કચાશ નહિ રાખું. તમે આ બધી વાતો શિવાજીને વિગતવાર જણાવે અને એમને બરાબર સમજાવી બાદશાહની સાથે મેળાપ કરવા એ તૈયાર થાય એવી ગોઠવણ કરો. મારી સૂચના શિવાજી રાજાને લાભકારક છે. શિવાજી રાજાને હેતુ, વિચાર વગેરેને પૂરેપુરો અભ્યાસ કરી સર્વે વાતથી વાકેફ થઈ હું આ સંદેશે એમને માટે આપું છું.” મિરઝારાજાએ પત્રનો જવાબ આપ્યો અને વકીલને કીમતી વસ્ત્રો અને અલંકાર આપી માન આપ્યું. રઘુનાથ પંતની જોડે જયસિંહ રાજાએ શિવાજી મહારાજ માટે નજરાણું પણ મોકલ્યું. જ્યસિંહ રાજાને મહારાજને સદેશે પૂરેપુરે સંભળાવી એમનું કહેવું સાંભળી લીધું અને બંને વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રકરણ ૧૧ મે ] છે. શિવાજી ચરિત્ર કેટલીક વાતચીત અને ખુલાસા થયા પછી રઘુનાથ પતે પાછા જવાની રજા લીધી. સર્વે તૈયારી કરી રઘુનાથપંત નીકળ્યા અને રાજા જયસિંહને મળ્યા. રાજાને એકાંતમાં મળીને રધુનાથપતે ખુલ્લે ખુલ્લી વાત કરી અને જણાવ્યું કે – “આપ તે બુદ્ધિમાન અને પંડિત છે. આપને હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિનું અભિમાન છે. હિંદુત્વનું રક્ષણ કરવું એ તે આપને ધર્મ છે. જ્યારે હિંદુત્વ ઉપર આક્રમણ થઈ રહ્યાં છે, હિંદુ દેવમંદિર, હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિ ભારે આફતમાં આવી પડી છે, યવને હિંદુસ્થાનમાંથી હિંદુઓને જડમૂળથી ઉખેડી નાંખવા ભારે અત્યાચાર ગુજારી રહ્યા છે, એવે વખતે જયસિંહ મહારાજ ! આપ હિંદુત્વનું રક્ષણ કરવા તૈયાર થશો તે ઇશ્વર આપનું અને આપના પુત્ર પૌત્રાદિકનું કલ્યાણ કરશે. યવનેએ ચારે તરફથી હિંદુધર્મ ઉપર હલ કરવા માંડ્યા છે. આપણી બહેનેનાં શિયળ લૂંટાઈ રહ્યાં છે. મુસલમાનોએ છલ કરવામાં કંઈ જ બાકી નથી રાખી. આપણાં જાત્રાઓનાં ધામ એમણે અનેક વખતે લૂટયાં છે. મુસલમાનોના અત્યાચારથી હિંદુ તીર્થસ્થાને, ક્ષેત્રા, ઉજ્જડ થઈ ગયાં છે. જયસિંહ મહારાજ ! આપ શ્રી રામચંદ્રજીના વંશજ છે. ધર્મરક્ષણુ અને અબલારક્ષણ એ જેનો ધર્મ, તે જ યવનસત્તા મજબૂત કરવા મંડી ગયા છે. સૂર્યવંશકુળભૂષણ શ્રી દશરથ રાજાના વંશજ હિંદુત્વની જડ ઉખેડનારની લેખંડી સત્તા બળવાન કરવા જમીન આસમાન એક કરી રહ્યા છે એ હિંદના હિંદુઓનું કમનસીબ કે બીજી કાંઈ? જે યવનસત્તા હિંદુત્વનાં મૂળ ઉખેડી નાંખવા દેશમાં ભારે અત્યાચાર મચાવી રહી છે, જે યવનસત્તા હિંદુ મંદિરને જમીનદોસ્ત કરી રહી છે, જે યવનસત્તા ઠેર ઠેર ગૌવધ કરી રહી છે, જે યવનસત્તા હિંદુ સ્ત્રીઓને જોરજુલમથી ઘસડી જઈ તેમને વટલાવવાનાં દુષ્ટ કર્મો કરી રહી છે, જે યવનસત્તાના જોરથી હિંદુ સ્ત્રીઓનાં પતિવ્રત લૂંટાઈ રહ્યાં છે, તે યવનસત્તાને છે તેનાથીએ ભારે બળવાન બનાવવાનું કામ પ્રભુ રામચંદ્રજીના પુત્ર કુશના વંરાજ કરે એ જોઈ કયા હિંદુની આંખે અશ્રુથી નહિ ભરાય? જયસિંહ મહારાજ ! જે બાદશાહ ગૌહત્યામાં ભૂષણ માને, જે યવન સુલતાન મૂર્તિ તેડવામાં માન સમજે, જે હિંદુધર્મનું અપમાન કરવું એ પિતાને ધર્મ છે એમ માને, તેને ક્ષત્રિયળભૂષણ પૂજ્ય માને અને હિંદુત્વ ઉપર અત્યાચાર કરતી સત્તાને તેડવા મરણને નેતરી જે વીર આર્યધર્મના ઉદ્ધાર માટે બહાર પડ્યો છે તેને દાબી દેવા તૈયાર થાય એ પણ વખતની જ બલિહારી છે. મહારાજ હું બીજું આપને શું કહું? આપ પંડિત છે, આપ વીર છે, આપ નરકેસરી છે પણ આપના શૌર્યને, ધીરજ, હિંમતને, સમરકૌશલને, મુત્સદ્દીપણાને, કાર્યદક્ષતાને અને દીર્ધદષ્ટિને ઉપયોગ આજ સુધી મુસલમાની સત્તા પિષવામાં, મજબૂત કરવામાં, બળવાન બનાવવામાં થયો છે અને આજે એને ઉપયોગ હિંદુત્વને હાનિ કરનારી સત્તા તેડવા માટે શિવાજી મહારાજે માથું ઊંચું કર્યું, ત્યારે તે હિંદુત્વના તારણહારની સત્તા દાબી દેવા માટે, ઉભી થતી હિંદુસત્તા કચડી નાંખવા માટે, શિવાજી મહારાજનો નાશ કરવા માટે થઈ રહ્યો છે. મહારાજ ! વાડ ચીભડાં ગળે તે ફરિયાદ કયાં થાય? હિંદુત્વરક્ષણ કરવા માટે ઉભી થતી સત્તા ઉપર ઘા કરવા માટે યવને તરફથી મ્લેચ્છોની મદદમાં ઉભા રહી મહાક્ષત્રી આજે દક્ષિણમાં યવનેને દિગ્વિજય કરાવવા કમરકસી રહ્યો છે, એ જોઈ હિંદુત્વની લાગણીવાળા હિંદુઓ તે કપાળ ઉપર હાથ દઈ ઉંડો નિસાસે મૂક્યા સિવાય બીજું શું કરે? હિંદુધર્મના રક્ષણ માટે જેની સમશેર ચમકવી જોઈએ તે જયપુરનરેશ હિંદુધર્મના રક્ષણ કરનારને તોડવા મથી રહ્યા છે, એ જોઈ હિંદુઓમાં નિરાશાજ ઉત્પન્ન થાય કે બીજું કાંઈ ? મહારાજ ! આપને આ વાત કહેવાનું મારું ગાં નથી એ હું જાણું છું છતાં આપના વડવાઓને અતિ પ્રિય અને મને પણ પ્રાણુથી વધારે વહાલા એવા હિંદુધર્મની હયાતીને પ્રશ્ન આવીને ઉભે છે એટલે આટલું કહેવાની મેં હિંમત કરી છે. શિવાજી મહારાજને આપ આપને પુત્ર માને છે. તે એમની મારફતે આપણું ધર્મનું રક્ષણ કરાવો. શિવાજી મહારાજનું કલ્યાણ કરવામાં હિંદુધર્મને ઉહાર છે. શિવાજી મહારાજનો માર્ગ સરળ કરવામાં હિંદુધર્મની સેવા છે. એમના માર્ગમાં આવતાં વિડ્યો ટાળવામાં હિંદુધર્મની સલામતી છે. શિવાજી મહારાજને યશ અપાવવામાં હિંદુત્વની મજબૂતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ક છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું આપને ચરણે મારી વિનંતિ છે કે કુશના વંશજો લવના વંશને મદદરૂપ નિવડે. શિવાજી મહારાજે ભલભલા યવન સરદારને મહાત કર્યા છે. હિંદુત્વને છલ થઈ રહ્યો છે તેવે વખતે તેની પડખે રહેનારને નાશ કરવાનું કલંક, ક્ષત્રિયકુળભૂષણ મહારાજ ! આપ આપને શિરે ન લે. શિવાજી મહારાજનો નાશ એ હિંદુધર્મ ઉપર સમશેર ચલાવવા જેવું છે. શિવાજી મહારાજનો વિશ્વાસઘાત કરનાર હિંદને તો હજારો વર્ષ સુધી કલંકિત રહેવું પડશે. મહારાજ આ કલંક તે વારસામાં ઉતરે એવું છે. આપના ઉપર વિશ્વાસથી શિવાજી મહારાજે આપના ખોળામાં મસ્તક મૂકયું છે. તે મસ્તકના રક્ષણની અને તેમની ઈજત રાખવાની જવાબદારી આપની છે. હું તે આપનો સંદેશે મહારાજને અક્ષરશઃ કરી અને આપના હદયમાં મહારાજાએ સ્થાન મેળવ્યું છે તેની હું તેમને ખાતરી આપીશ, પણ જયસિંહ મહારાજ! મુસલમાનોએ હિંદુઓ ઉપર જે અત્યાચાર કર્યો છે અને દિલ્હીપતિ પણ હિંદુધર્મનું જે અપમાન કરી રહ્યા છે, તે જોતાં મુસલમાની સત્તાને મદદ કરવી એ હિંદુધર્મની છાતીમાં કટાર ભોંકવા જેવું આપને નથી લાગતું? આપ મહારાજ જેવા આકાશ પાતાલ એક કરી રહ્યા છે અને મુગલોની જામેલી સત્તાના કબજામાં અનેક સાધન છે, એટલે ઘડીવાર એમ માની લઈએ કે દિલ્હીપતિ જીતી જાય અને શિવાજી મહારાજને દાબી દેવામાં આપ ફળીભૂત નિવડે તે તેનું પરિણામ કેવું ભયંકર આવશે તેને વિચાર આપ કરશે તે આપને જણાશે કે આપને શિવાજી મહારાજ ઉપર મેકલવામાં મુગલપતિએ ભારે માન નથી આપ્યું, પણ એમાં તે દિલ્હીપતિ પરાણે પાસે સમય મરાવવાને દાવ ખેલી રહ્યો છે. મુસલમાનેએ હિંદુઓ ઉપર અત્યાચાર કર્યાનાં વર્ણને ભવિષ્યની પ્રજા વાંચશે, ત્યારે તેમનાં લેહી ઉકળશે, પણ હિંદુત્વને ઉખેડી નાંખવા માટે જે સત્તા ભારે પ્રયત્ન કરી રહી હતી, તે સત્તા સામે આત્મરક્ષણ માટે માથું ઉંચુ કરનાર નરવીરને રગદોળી હિંદુત્વને નષ્ટ કરવા મથી રહેલી સત્તાને મજબૂત કરવાનું કામ એક પ્રભાવશાળી અને પ્રતાપી હિંદુ નરકેસરીએ કર્યું એ વાત જ્યારે ભાવી હિંદુ પ્રજાના વાંચવામાં આવશે ત્યારે તે દરેક હિંદુ શરમથી માથું નીચું ઘાલશે. જયસિંહ મહારાજ આ બધું બોલવામાં હું વખતે મારી હદ ઓળંગી ગયો હોઈશ, પણ મને ખાતરી છે કે આપ મને આ ® લેવા માટે ક્ષમા કરશે. અમારા હૃદયને ઉભરો અમે આપની આગળ ન ઠાલવીએ તે બીજા કેની પાસે ઠાલવીએ. બહુ શાંતિથી અને ગંભીરપણે આપ મને સાંભળવા લાગ્યા એટલે મનને ઉભરો ઠાલવવા હું લલચાય છું. મહારાજ ! મારા બેલવામાં કંઈ વધારે પડતું બેલાયું હેય તે ક્ષમા કરશે.” - રધુનાથ પંતનું બધું બોલવું મિરઝારાજાએ બહુ શાંતિથી સાંભળી લીધું. પતે હદયને ઉભરો. ઠાલવ્યો હતો છતાં મિરઝારાજા જરાપણ ઉશ્કેરાયા ન હતા, ગુસ્સે પણ ન થયા. બધું સાંભળી લીધા પછી એમણે ગંભીરપણે જવાબ આપ્યો:–“ શિવાજી રાજાએ નિર્ભયપણે મને મળવું. મારા તરફથી કદી પણ વિશ્વાસઘાત થશે નહિ એની ખાતરી રાખજે. શિવાજી રાજાને વિશ્વાસઘાત કરવાનું નીચ કામ મારા હાથે નહિ જ થાય. રઘુનાથ પંત! તમારા રાજા પ્રત્યે મને માન છે અને પ્રેમ પણ છે. એ વાત તમે ન ભૂલતા. બાદશાહ સાથેના મેળાપની બાબતમાં વિગતવાર પત્ર લખવા શિવાજી રાજાને તમે જણાવશે.” આ પ્રમાણે બોલી રધુનાથ પંતને મિરઝારાજાએ રજા આપી. જસિહ રાજા ભારે મત્સદી હતું અને બાદશાહે દિલેરખાનને તેની સાથે કેમ મોકલ્યા હતા તે પણ એ સમજી ગયો હતો. બાદશાહને વહેમી સ્વભાવ અને તેના હિંદુઓ પ્રત્યેના અવિશ્વાસથી તે વાકેફ હતે. રઘુનાથ પંતની મુલાકાતના સંબંધમાં નાહક કાંઈ વહેમ ઉભું ન થાય તેથી અને દિલેરખાનની લાગણીને માન આપવા માટે જયસિંહે રઘુનાથપંતની તેમના જતાં પહેલાં દિલેરખાન સાથે મુલાકાત કરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૧૨ સુ] પ્રજ્જુ ૧૨ શું ૧. દિલેરખાનનું દિલ ઊંચુ' થયું. ૨. સરદાર સુરારબાજીની પિછાન. ૩. સ્થાસીનિષ્ઠ સરદારની ક્ષુનિદ્રા. છે. શિવાજી ચત્રિ 310 ૪. પુરંદરનું તહનામું-સુગલ મરાઠાઓને ચાઆદિલશાહી ઉપર ચડાઈ ૫. સુગલ મરાઠાઓને આદિલશાહી ઉપર હતો. ૧. દિલેરખાનનુ દિલ ઊંચું થયું. નાથપંત સિ’હુ રાજાને અને દિલેરખાનને મળીને પાછા ગયા પછી દિલેરખાનને ખબર પડી કે જયસિંહ શિવાજી સાથે સલાહ કરવાના ઘાટ ઘડી રહ્યો છે. દિલેરખાનના દિલની ખાતરી થઈ ગઈ કે જયસિંહું હિંદુ હાવાથી શિવાજીના પક્ષમાં અંદર ખાનેથી ભળી ગયા છે. વહેમી માણસ જ્યારે વહેમની નજરથી જીવે છે અને વહેમી દિલથી વિચાર કરે છે, ત્યારે મને એના વહેમ મજબૂત થાય એવાં કારણેા ચારે તરફથી જડી આવે છે. દિલેરને પશુ તેમજ થયું. દિલેરે વહેમી દિલથી વિચાર કર્યાં ત્યારે તેને જયસિંહમાં બાદશાહને અવિશ્વાસ હતા તે સત્ય લાગ્યા, તેની ખાતરી થઈ અને એના દિલમાં પશુ મિરઝારાજા માટે વહેમ ભરાયેા. દિલ્હીથી નીકળતી વખતે બાદશાહે દિલેરખાનને ખાનગીમાં સૂચનાએ આપી હતી, તે ઉપરથી દિલેરનું દિલ સિહ રાજા માટે વહેમી બન્યું હતું અને એવી નજરથી એ મિરઝારાજાનું વન અને મૃત્યા તપાસતા. દિલેર વિચાર કર્યો અને સિંહને ચાખેંચેકખુ. જણાવી દીધું કેઃ— શિવાજીની મુલાકાત લઈ, એની સાથે સલાહ કરવાનું નક્કી કરી દેશે નિહ. આ સંબંધમાં ખરી પરિસ્થિતિને સવિસ્તર ખ્યાલ આપી, શહેનશાહ સલામતની સલાહ માગીએ અને એમને જે અભિપ્રાય આવે તે પ્રમાણે આપણે વર્તીએ. બાદશાહ સલામત શિવાજી સાથે સલાહ કરવાની સલાહ ન આપે ત્યાં સુધી આપણે એની સાથે કાઈપણ પ્રકારે સુલેહની વાતા કરી શકીશું નહિ. હાલમાં તે આપણે શિવાજીના મહત્ત્વના બે કિલ્લાને ઘેરા ધાલ્યા છે, તે બરાબર ચલાવી તેમાં શિવાજીને મહાત કરીએ. હું પુરંદર કિલ્લે કબજે કરવા નિશ્ચય કરીને બેઠા છું. શિવાજીને આપણે જીતી શકીશું એવી સ્થિતિ ડાય. તેા તેની સાથે સલાહ કરવા શા માટે તૈયાર થવું? આપણે તે મુગલ શહેનશાહતને સાલા કાંટા કાઢી નાંખવાના છે. આવી ભારે તૈયારીથી આવીને દુશ્મનને જમીનસ્ત ન કરીએ તો એ ઠીક નહિ કહેવાય. એની સાથે સલાહ કરવી એટલે એને વધારે મજબૂત થવા વખત આપવા જેવું થશે. આ વખતે શિવાજી ખરી પકડમાં સપડાયે છે. એ તા પકડમાંથી ગમે તે ખાને છટકી જવા ઈચ્છે છે. આવે વખતે સલાહ કરવી એ શહેનશાહતની ઈજ્જતને નુકસાનકારક છે એવું મને તે લાગે છે. આપને ઠીક લાગે તેમ કરી, પણ હું તેા પુરંદર ઉપર ખાદશાહી ઝંડા ડાવ્યા સિવાય પાછા ફરવાનેા નથી. શિવાજી જેવાને જમીનદાસ્ત કરવાના માકા વારંવાર નથી આવતા. આપણને વધારે નુકસાન થાય તે પણ તે વેડીને એક ફેરા એ દુશ્મનને નાશ કરવા જ જોઈ એ. એની સાથે સલાહ કરવી એ તેા સાપને છંછેડીને જીવતા છોડી મૂકવા જેવું છે. મને તેા સલ્તનતના લાભમાં જે વિચાર સ્ફૂર્યાં તે મેં આપને જણાવ્યા છે. આપને યેાગ્ય લાગે તે ખરું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જયસિદ્ધ રાજાએ દિલેરખાનનું સાંભળી લીધું અને એક્લ્યા કેઃ— વીરને લડાઈના શાખઢાય, સમરાંગણમાં એ આનંદથી ઘૂમે, મરણને એ આનંદથી તેાતરે, એ બરાબર છે, પણ લડાઈમાં મુત્સદ્દીપણું ન હૈાય । સૈનિકાના જાનની ખુવારી થાય અને તેના પ્રમાણમાં પરિણામ મીઠું આવે. આપણે દી ષ્ટિ દોડાવી પરિસ્થિતિને તપાસવી જોઈ એ. દુશ્મનને અપશુકન કરવા માટે પેાતાનું નાક કાપવું, એ કંઈ ડહાષણુ ન કહેવાય. આવી મહત્ત્વની રાજદ્વારી બાબતમાં કેવળ લાગણીવશ થઈ તે કામ ન લેવાય. શિવાજી સાથે સલાહ કરીને એને મુગલ શહેનશાહતના ખંડિયા બનાવવા એ શહેનશાહતને વધારે લાભકારક છે. તહનામું કરવામાં આવે તે એના કબજાના મજબૂત અને મહત્ત્વના કિલ્લાઓ વગર www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું મહેનતે, માણસેના ભેગ આપ્યા સિવાય આપણું કબજામાં આવે. શિવાજી પાસે એવા એવા મજબૂત કિલ્લાઓ છે કે તે છૂટા છૂટા લેતાં નાકે દમ આવી જાય એમ છે અને નાણાં, દાણું અને માણસને ખરદ કરાવીને પણ એ બધા કિલ્લાઓ આપણે કબજે કરી શકીશું કે કેમ તે તે હજી શંકાસ્પદ છે જ, આપણે તે શહેનશાહતને વધારે લાભકારક શું છે તે તપાસી કાઢવાનું છે અને તે પ્રમાણે કરવાનું છે. મુગલ સત્તાને કયો રસ્તો લાભકારક છે, શું કરે હાનિ થવાનો સંભવ છે અને કયા વર્તનથી એ સત્તાની હાંસી થાય તેમ છે. એ તપાસતી વખતે માણસે ક્ષણિક ક્રોધ. અમુક વ્યક્તિ માટેનું વેર વગેરે દૂર કરી વિચાર કરવું જોઈએ. દક્ષિણને વિચાર કરતી વખતે આપણે એકલા શિવાજીનો જ વિચાર કરવાનો નથી. આપણી નજર આગળથી બિજાપુ ખસી જાય તે ગણતરીમાં ભારે ભૂલ થવાનો સંભવ છે. શિવાજી જેવાને આપણે નાથીને આપણા કબજામાં રાખીએ તે તે બિજાપુરને કબજે કરવામાં આપણને ભારે મદદ રૂપ નિવડે એમ છે, એ વાત તરફ આપણે આપણી આંખે નથી મીચી શકતા. શિવાજીને જમીનદેસ્ત કરવો એ રમતવાત નથી. લાખે અને કરોડોનો ધુમાડો કરી, હજારો સૈનિકોને કપાવી, પછી તહનામાનો વિચાર કરવો તેના કરતાં આવેલી તક સાધવી એ વધારે ડહાપણું ભરેલું મને તે લાગે છે.” રાજા જયસિંહે અનેક રીતે દિલેરનું દિલ મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ દિલેરખાન એકને બે ન થાય. એણે તે શિવાજી સાથે લડાઈ કરવાની જ જક પકડી હતી. શિવાજી સાથે કેઈપણ સંજોગોમાં ગમે તે ભોગે લડવું, લડવું અને લડવું એજ પૂંછડું પકડીને ખાન બેઠો હતો. રાજા જયસિંહ ઉપર દિલેરખાનને માઠું લાગ્યું અને એણે ગુસ્સે થઈને મિરઝારાજાને જણાવી દીધું કે ગમે તે થાય તે પણ પુરંદર કબજે કર્યા સિવાય કેઈપણ સંજોગોમાં એ પાછો ફરશે નહિ. મિરઝારાજાને પિતાને નિશ્ચય જણાવી દિલેરખાને પુરંદરના ઘેરાનું કામ વધારે જાસ્સાથી આગળ ચલાવ્યું. થાકેલા અમલદારની જગ્યાએ ખાને તાજા અમલદારો ગોઠવ્યો અને ઘેર બને તેટલું સખત કર્યો. આ કિલો શિવાજી મહારાજના વિશ્વાસુ સરદાર મુરારબાઝના કબજામાં હતા, દુશ્મનને સતાવવામાં મુરારબાજીએ બાકી રાખી ન હતી. શત્રુને અન્નસામગ્રી ન મળે તે માટે સરદાર મુરારબાજીએ અનેક ગોઠવણ કરી હતી, મુગલ લશ્કર ઉપર અનેક વખતે મરાઠાઓએ અચાનક હુમલાઓ કરીને મુગલોને થકવવાની એમની કશિશ ચાલુ જ હતી. દુશ્મનનો દારૂગોળો સળગાવી દેવાનો અખતરો પણ મરાઠાઓ અજમાવતા હતા. મુગલેની યુદ્ધસામગ્રીને નાશ કરવાના પણ મરાઠાઓએ પ્રયત્નો કર્યા. મરાઠાઓએ અનેક અખતરા અજમાવ્યા પણ મુગલેના અગણિત લકર આગળ એમનું કાંઈ ચાલતું નહિ. દિલેરખાન પણ મરણિયો થઈને પુરંદર આગળ અડગ બેઠે હતો. આખરે મુગલેએ પુરંદરના ઘરનું કામ બહુ સખ્તાઈથી લેવા માંડયું. ૨. સરદાર મુરારબાજીનું પિછાન, સરદાર મુરારબાજી જ્ઞાતે પ્રભુ હતા. શિવાજી મહારાજની કારકીર્દિમાં ઘણું પ્રભુ પુરુષનાં પરાક્રમે ઈતિહાસ પ્રસિદ્ધ છે. તેમા મુરારબાજીની ગણતરી થાય છે. શિવાજી મહારાજના જમાનામાં ઘણા પ્રભુ પુરુષોએ તલવારબહાદુરી કરીને અને ઘણાઓએ કલમ બહાદુરી કરીને અને કેટલાકે તે તલવાર અને કલમ એ બંનેમાં બહાદુરી કરીને કીર્તિ મેળવી છે. પનાળાના ઘેરામાંથી નાસીને શિવાજી મહારાજ વિશાળગઢના કિલ્લામાં જતા હતા ત્યારે દુશ્મન લશ્કર એમની પાછળ પડયું હતું ત્યારે બાજી પ્રભુ દેશપાંડેએ શિરસાટે બનાવેલી સ્વામી સેવા વાંચકે જાણે છે. સરદાર મુરારબાજી તે બાજી પ્રભુની જ્ઞાતને જ હતા. બિજાપુરની આદિલશાહીના માનીતા સરદાર જાળીવાળા ચંદ્રરાવ મેરેની પાસે બાજી મુરાર નામનો પ્રભુ ગૃહસ્થ લશ્કરી અમલદાર હતો. બિજાપુર અને મેગલને ઝગડે તે ઘણા જૂના વખતથી ચાલતો હતો. એક વખતે મુગલ અને બિજાપુરવાળાનો જંગ રંગે ચડ્યો હતો. તે વખતે બિજાપુરની આબરૂ જવાનો વખત આવી પહોંચ્યા હતા. એવે વખતે બાળમુરારે ભારે પરાક્રમ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રકર, ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર બિજાપુરની રેખ સાચવી હતી. આ પરાક્રમને લીધે બિજાપુર બાદશાહ બાજીમુરાર ઉપર ખુશ થયે અને એને ઉમરાવનો ઈલ્કાબ આપી ચંદ્રરાવ મોરે પાસેથી માગી લઈ, તેને બિજાપુર બાદશાહતમાં એક લશ્કરી અધિકારી બનાવ્યું. બાજી મુરારને મુરારબાજી, નિંબકબાજી, શંકરાજીબાજી, સંભાજીબાજુ, અને મહાદજીઆઇ, એમ પાંચ છોકરા હતા. ચંદ્રરાવ મોરેને ત્યાં બાળમુરારની ખાલી પડેલી જગ્યાએ તેના મોટા દિકરા મુરારબાજીની નિમણૂક કરવામાં આવી. શિવાજી મહારાજે જાવળી ઉપર ચડાઈ કરી ત્યારે મુરારબાજી બહુ જ બહાદુરીથી મહારાજ સામે લડ્યો હતે. મુરારબાજીનું રણકૌશલ્ય, એની હિંમત અને સ્વામીનિષ્ઠા જોઈ શિવાજી મહારાજ બહુ ખુશી થયા અને મારે કેદ પકડાયા પછી મહારાજે મેરેની મારફતે મુરારબાજીને મેળવી લીધે અને આવા હિંમતવાન બહાદુર સરદારને પિતાની નોકરીમાં યોગ્ય અધિકારે ચઢાવ્યો. મુરારબાજીની ઉંમર પુરંદરના ઘેરા વખતે આશરે ૫૦ વર્ષની હતી. ૩. સ્વામીનિષ્ઠ સરદારની રણનિદ્રા. દિલેરખાને પુરંદરના કિલ્લાને ઘેરે ઘાલ્યો ત્યારે કિલામાં સરદાર મુરારબાજી પાસે આશરે ૨૦૦૦ માણસો હતાં. દિલેરખાન પાસે મુરારબાજીના લશ્કરથી દસગણું લશ્કર હતું. મુગલો પાસે બહુ જબરી તે હતી. પુરંદર કિલ્લાના બે ભાગ છે. ઉપરને કોટ અને નીચેનો કેટ. કિલ્લાના રક્ષણ માટે નીચેના કેટમાં મહારાજે હથિયાર તથા દારૂગોળો વગેરે સામગ્રી તે ભરી મૂકી હતી પણ, મુગલોની સરખામણીમાં આ સામગ્રી કઈ હિસાબમાં ન હતી. જે સામગ્રી હતી તે વડે મુરારબાજીએ બળવાન મુગલોને સામને કર્યો. મુગલોનો ઘેરે સખત હતા, છતાં છુપે રસ્તે મુરારબાજીએ કિલ્લામાં સપડાયેલા લશ્કર માટે અનાજ વગેરેની બારોબાર વ્યવસ્થા કરી હતી. મુગલો સાથે લડતાં લડતાં મુરારબાજીએ પિતાનાં ઘણાં માણસો ખયાં. મુગલો પણ મરણિયા થઈને પસાર કરી રહ્યા હતા. મુગલનું સંખ્યાબળ અને પૂરેપુરી યુદ્ધસામગ્રી હેવાથી મુગલ સામે મુરારબાજી ન ટકી શકો અને મુગલેએ નીચેનો કેટ કબજે કર્યો. મુગલો નીચેના કટમાં ભરાઈ ગયા, એટલે મુરારબાજી ભારે ચિંતામાં પડ્યો. નીચેનો કેટ દુશમને કબજે કર્યો. એટલે ઉપલો કેટ દિલેરને હવાલે કરવો અને લશ્કર બચાવવું કે કેમ એ વિચારમાં મુરારબાજી હતે. મુરારબાજીની પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ચિંતામાં દેખીને પૂછ્યું - “ નાથ ! આજના કરતાં બહુ ભારે અને વિકટ પ્રસંગોમાંથી પસાર થતી વખતે પણ આટલા બધા ગમગીન અને ચિંતાતૂર નહોતા દેખાયા અને આજે આટલી બધી ચિંતા કેમ ? ભારે દુમિનેના સામના કેટલીએ વખતે આપે કર્યા છે, પણ આજે આપના મોં ઉપરની ગ્લાનિ કંઈ જુદા જ પ્રકારની દેખાય છે. મને તે આજે ભારે દુખ થાય છે. ચિંતાનું કારણ, નાથ! મને તે જણાવો.” મરારબાજીઃ- “ આજ સુધીના પ્રસંગે બહુ જાદા પ્રકારના હતા, આજને પ્રસંગ બહ ભારે છે. શિવાજી મહારાજને મારા ઉપર પૂરેપુર વિશ્વાસ છે. એમનું નિમક મેં ખાધું છે. મારે એ નિમક હલાલ કરવાનું છે. મહારાજના કાર્યમાં જરાપણ ઉણપ રહી જાય તે સ્વામીદ્રોહ, દેશદ્રોહ અને ધર્મદ્રોહ એ ત્રણે મહાર પાપોનું પાતક મારે શિરે આવે એમ છે. દુશ્મન ભારે પ્રબળ છે. આપણી પાસે માણસે પણ ખૂટયાં છે. નીચેના પેટમાં દુશ્મને આવી ભરાયા છે. હવે આ સંજોગોમાં ફ્લિો વધારે લડ્યા વગર દિલેરને હવાલે કરી દે કે કેમ તે વિચારમાં હું પડ્યો છું. કિલ્લે હવાલે નથી કરો તે પહેલા માણસની ખુવારી થઈ જશે. કિલો લડ્યા સિવાય દુશ્મનને આપી દેવામાં સ્વામીની ઈજ્જતને પ્રશ્ન છે. બીજું લડતાં લડતાં દુશ્મનને હાથે મારું મરણ થાય તે દુષ્ટ યવનોના હાથમાં કિલાનાં માણસે પડશે. તારા માટે પણ મને ભારે ફિકર રહે છે. મુસલમાનોના હાથમાં હિંદુ સ્ત્રીએ આવે તો તેમને છલ થવાને જ. એક તરફથી સ્વામી સેવા, દેશસેવા અને ધર્મસેવાને પ્રશ્ન દિલ ઉપર ભારે દબાણ કરી રહ્યો છે. મહારાજ અને મહારાષ્ટ્રના હિંદુઓની ઈજ્જતને સવાલ પણ નજર 4 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આગળથી નથી ખસતા. અને તારી છે. હાથમાં માથું લઈ દુશ્મન ઉપર તૂટી સવાલે મને બહુ ગૂંચબ્યા છે. પ્રભુ કસેટી ભારે મૂંઝવણમાં પડી ગયે। છું.” ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મ સલામતીના પ્રશ્ન તા મને ભારે મુંઝવણુમાં પડવાના મેં નિશ્ચય કર્યાં, પણ તારી સહીસલામતીના કરી રહ્યો છે. વહાલી ! આ સ્થિતિનો વિચાર કરતાં હું ખાઈ નાથ ! આમાં મૂંઝવણુ શેની છે? આ ગૂંચો ઉકેલ તા સહેલા છે. એના કુડા તા નજર સામે જ દેખાય છે. સ્ત્રીઓની ચિંતામાં ધર્મ રક્ષણનું કામ ઢીલું પડે એ તે હિંદુ સમાજને શરમાવનારુ થઈ પડે. નાથ ! હું જરા વધારે છૂટ લઈને કહું છું તે મને ક્ષમા કરશ. સ્ત્રી જ્યારે પુરુષાની સાથે હાય છે, ત્યારે તેમને અબળા, નાજૂક અને મૃદુ મનની સમજવી. એમનેા બચાવ કરવા, એમનું રક્ષણુ કરવા, જ્યારે પુરુષો હાજર હાય ત્યારેજ એ આત્મરક્ષણુ માટે અશક્ત અને અસમ હાય છે. જ્યારે પ્રસંગ આવી પડે અને શ્રી મદદ વગર નિરાધાર બને છે, ત્યારે પ્રભુ સ્ત્રીઓમાં ભારે ખળ મૂકે છે. એવા સંજોગામાં પ્રભુ પણ અબળાને પ્રબળા બનાવી દે છે. વહાલા ! પુરુષો પણ ન બતાવી શકે એવી હિંમત સ્ત્રીઓ વખત આવે બતાવે છે. એ પ્રસંગ પડે હિંમત અને શૌયમાં પુરુષોથી કાઈ રીતે ઉતરે એમ નથી. પુરુષાએ પાતાને એના રક્ષક માની લીધા છે અને સ્ત્રીઓએ પશુ એમના વાલીપણામાં વિશ્વાસ મૂક્યા છે. એટલે આત્મરક્ષણતા પ્રસંગ સ્ત્રીઓને નથી આવતા, પણ જ્યારે જ્યારે આવ્યેા છે, ત્યારે ત્યારે એમણે હિંમત બતાવી છે, પરાક્રમે કર્યું છે, શૌર્ય દાખવ્યું છે. રાવણુ જેવા ખળિયાએ સતી સીતાને છલ કરવા માંડ્યો, ત્યારે તેનું રક્ષણુ કરવા રામચંદ્રજી ક્યાં હતા ? સતી સીતાએ આત્મરક્ષણ કરીને જગતને બતાવી આપ્યું કે આર્યાવર્તની આર્યોએ પેાતાના શીલનું, પતિવ્રતનું, પેાતાની ઈજ્જતનું, સ્વમાનનું, વખત આવે પુરુષોની મદદ સિવાય રક્ષણ કરવા સમર્થ છે. એ શક્તિ ભરતખડની સતીએામાં છે. જમાનેા કર્યાં હાય અતે જમાનાની અસર પુરુષો ઉપર થઈ હાય તા ભલે, પણ સ્ત્રીએ તા એ શક્તિ હજી ધરાવે છે એની ખાતરી રાખો. આપને સ્ત્રીઓની શક્તિમાં વિશ્વાસ ન હોય તે પણ મૂંઝવણમાંથી નીકળવાને મા મેવાડના વીર રજપૂત એ દુનિયાને દેખાડ્યો છે. હિંદુ સ્ત્રીએતે દેખી એમનું શીલ લૂટવાની નીય વૃત્તિથી ગાંડા થનારાઓના હાથમાં એ રમણી ન પડે તે માટે સેકર્ડ નિરાપરાધી, પવિત્ર હિંદુ રમણીઓને એમના પાત, પિતા પુત્ર અને વાલી વારસાએ જીવતા સળગાવી મૂકયાના દાખલા આપણી નજર આગળ ક્યાં નથી ? પોતાના વહાલાઓને મળી એમતી મૂંઝવણું ટાળવા માટે તથા 'િદુત્વના રક્ષણ માટે એ સગાં પાછલી ચિંતા મૂકીને દેશ અને ધર્મના દુશ્મન સાથે મરણ સુધી લડે એ હેતુથી હસ્તે મુખે અગ્નિમાં ઝંપલાવનારી હજારા આર્યોએએ આ દેશનું આર્યાવત' નામ સાક કર્યું છે, એ વાતને ઇતિહાસ આવે પ્રસંગે આપને સીધા માર્ગ બતાવે છે. નાથ! મારી ચિંતા આપને મૂંઝવણમાં નાંખતી હોય તે। આપ એ સાચા ક્ષત્રિયાના માર્ગ સુખેથી સ્વીકારી શકેા છે. પ્રભુ પક્ષપાતી નથી. આપની ફ્ે અમે સ્ત્રીએ અમલા અને એક્ન હાય તેા અમે સ્ત્રીએ પુરુષોની માફક પ્રબળા છીએ. આપતી ઈચ્છા હૈાચ તા હસ્તે મુખે મૃત્યુને ભેટવા હું તૈયાર છું. મારી ફ્રીકરને લીધે ધરક્ષણુના કાર્યÖમાં આપનું દિલ જરા પણ પાછું પડતું હાય તો આપ એ કીકરને મનમાંથી દૂર કરેા. રાજપૂત રમણીઓને ઇતિહાસ મારી નજર આગળ તાજો છે. મારી ફીકરથી આપ ગમગીન હૈ। તા મૂકીદો એ ગમગીની. આજ સુધી મેં અનેક કઠણ પ્રસંગે આપની પાસે તાલીમ લીધી છે. નાથ ! આપ ધારા છે એટલી હું અજ્ઞાન નથી. આપનાં પવિત્ર ચરણુ ઉપર હાથ મૂકીને હું આપને ખાતરી આપું છું કે ન કરે નારાયણુ અને એવે પ્રસંગ આવી પડે તે હું પોતે આપનું કામ પુરું કરવા માટે, હિંદુત્વનું રક્ષણુ કરવા માટે, આત્મબચાવતે માટે, આ કિલ્લાના બચાવને માટે યવને સામે હાથમાં સમશેર લઈ તે ઝઝુમવા તથા હજી હિંદુ સ્ત્રી અાશક્તિ ધરાવે છે એની દુશ્મને ખાતરી કરી આપવા મેદાને પડીશ. આપની સેવામાં આયુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ સું] છ. શિવાજી રિત્ર ૩૧ ગાલ્યું તે એળે નથી ગયું. શું મારી સલામતી સાચવવા માટે શત્રુના હાથમાં પ્યારાપુર દર કિલ્લાની ચાવીએ અપાય ? નાથ એ બને જ કેમ ? શિવાજી મહારાજનું નાક આપણે બંને મળીને સાચવીશું. મહારાજની તેખ, મહારાષ્ટ્રની આબરૂ, હિંદુઓની ઈજ્જત આજે જોખમમાં છે. આવા સજોગામાં તા મરણુને જ ભેટવાનું હાય. નાથ ! હું મારા બચાવ કરીશ એટલું જ નહિ પણ્ પુરંદર કિલ્લાના બચાવ મરતાં સુધી કરવાની હિ'મત રાખું છું. યવનેને નમતુ તે અપાય જ કેમ ? પુરંદર કિલ્લે યવનેને સ્વાધીન કરવામાં આપણી અપકીર્તિ છે. જમાના સુધી દુનિયામાં આપણુા નામ ઉપર કલંક રહેશે. દુનિયામાં વાતા થશે, સ્ત્રીએ અને બાળકા આપણી હાંસી કરશે. શું દુનિયામાં એમ ખેલાશે કે શિવાજી મહારાજના સરદારે મહારાજની આજ્ઞા સિવાય પુરંદરગઢ દુશ્મનને હવાલે કર્યો અને મહારાજની ઈજ્જતને ડાધ લગાડયો. મારી ચિંતા આપ જરાએ ન કરે. મારું અને કિલ્લાનું રક્ષણુ કરવા મે* કમર કસી છે અને આપના ચરણુ ઉપર હાથ મૂકી પ્રતિજ્ઞા લીધી છે. મારા પડતા ખેાલ આજ સુધી આપે ઝીલ્યેા છે, મારા અનેક કાડ પૂર્યાં છે, મને સતાષવામાં આપે ઉણપ નથી રાખી, મારી આજે આપને ચરણે એક જ વિનંતિ છે. આ દાસીની આજે આટલી માગણી છે કે પાછળની ચિંતા મૂકી દો અને દરવાજે આવેલા દુશ્મનને પાછા કાઢે. ઈશ્વર ભક્તની કસોટી કરી રહ્યો છે. આપણી સ્વામીનિષ્ઠા અને ધર્મપ્રેમ આજે તવાય છે. નાથ, દુશ્મન ઉપર છાપે મારી, હલેા કરી એને નીચેના કાટમાંથી હાંકી કાઢવા માટે હવે તૈયારી કરવી જોઈ એ. મારી ચિંતા મૂકી દે. સ્વામીની સેવા અને ધર્મના ઉદ્ધારના કામમાં સગાંવહાલાંના સવાલને ગૌણુ બનાવવા જ પડે છે. '' મુરારબાજીઃ~~~ “ તારી હિ'મત, ધ`પ્રેમ અને આત્મરક્ષણની તૈયારી જોઈ મારી ચિંતા દૂર થઈ છે. તારી ધીરજ અને ધર્માભિમાન માટે હું મગરુર છું. વહાલી, તારા જેવી પવિત્ર અને શૂર પત્ની જેતે મળી હાય, તે પુરુષ ધન્ય છે. તારા જેવી આર્યાએ આર્યાવમાં જન્મે છે અને જીવે છે ત્યાં સુધી હિંદુત્વના નાશ યવના કદી પણ કરી શકવાના નથી, એની મને હવે ખાતરી થાય છે. બસ, મારે। નિર્ધાર થયા. યવના ઉપર હું મારા ચુનંદા માવળા લઈને તૂટી પડીશ. હવે મને કાઈપણ જાતની ચિંતા નથી. ’’ પેાતાની વહાલી પત્ની તરફથી સારે ઉત્સાહ મળતાં મુરારબાજી ચિંતા તજી સજ્જ થયા. ૭૦૦ સુનંદા માવળાએ લઈ એણે કેસરિયાં કર્યા. દિલેરખાન પાતાના ૫૦૦ સુના પડાણા અને બીજું લશ્કર લઈ કિલ્લા ઉપર ચઢતા હતા, તેના ઉપર સરદાર મુરારખાજીએ હલ્લા કર્યાં. મુગલ અને મરાઠા વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. મરાઠાઓએ મુગલાના આસરે ૫૦૦ પઠાણુ અને ખીજા સિપાહીએ મળી આશરે ૨૦૦૦ માણસા કાપી નાખ્યાં (કેળુસ્કર ). મરાઠાના આ મરિણયા ધસારા મુગલને બહુ ભારે થઈ પડયો. માવળાઓએ હદ વાળી નાંખી. મુરારબાજી તે મરિયા થયા હતા, પણ એના જેટલુંજ એનું લશ્કર પણ મરણિયું થયું હતું. આખરે મરાઠા લશ્કરે મુગલાને પુરંદરના નીચેના કાટમાંથી હાંકી કાઢયા. મુગલ લશ્કરનાં ઘણાં માણસાની ખરાખી થઈ. તળેટીમાં શ્રી નારાયણના મંદિર નજીક દિલેરખાન હતા. એણે પેાતાના નાસતા લશ્કરને અટકાવ્યું અને સરદાર મુરારબાજી સાથે લડાઈ ચાલુ રાખી. ખાનને જોઈ, મુરારબાજીને પણ શૌય ચઢયું. મુગલ લશ્કર કાપતા કાપતા અને દુશ્મનને પાછો હઠાવતા હડાવતા મુરારબાજી દિલેરખાનની તદ્દન નજીક આવી પહોંચ્યા. મુરારબાજીનેા ધસારા, તેની ચપળતા અને શૌ` જોઈ, દુશ્મને પણ હેરત પામી ગયા. મુરારબાજીની સમશેરના પ્રભાવ જોઈ સુગલ અને પઠાણા પણુ પાતાના પહેાંચા કરડવા મંડી પડયા. આ લડાઈમાં મુરારબાજીનાં ઘણાં માણસા મરાયાં. આખરે એ જીવનની આશા છોડીને સમરાંગણમાં ધૂમવા લાગ્યા. એના માવળા વીરાએ પશુ મુગલાની કતલ કરવામાં બાકી રાખી નિહ. જોત જોતામાં મુગલામાં ભંગાણુ પડવા માંડયું, પણ દિલેરખાન તથા ખીજા જવાબદાર મુગલ અમલદારાએ નાસતા લશ્કરને અટકાવ્યું. સિપાહીઓને પાશ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું સમરાંગણ ઉપર મોકલ્યા. મુગલેએ આ વખતે જીવની આશા મૂકી દઈ મરાઠાઓ ઉપર મરણિયો કર્યો. મરાઠા અને મુગલે વચ્ચે યુદ્ધ જામ્યું. દિલેરખાન પાસે જબરું લશ્કર હતું, એટલે મરાઠાઓ થાક્યા અને જીતવાની આશા મૂકી દઈ આખરનો હલે કર્યો. સરદાર મુરારબાજીએ પિતાના ચૂંટી કાઢેલા ૬૦ યોદ્ધાઓ સાથે લીધા અને એ વીર દિલેરખાન ઉપર તૂટી પડ્યો. આ વખતે મુરારબાજીમાં અજબ વીરશ્રીએ સંચાર કર્યો હતો. કોઈ દૈવી શક્તિ જાણે એનામાં ઘૂમી રહી હોય એવી રીતે અસાધારણું બળ અને ચપળતાથી એણે કામ લેવા માંડયું. ઘણુ મુગલ અને પઠાણુ વીરેને એણે રણભૂમિ ઉપર સૂવાડવા. આવી રીતે શત્રુને કાપતો કાપતે વીર મુરારબાજી દિલેરખાનની તદન નજીક ખાવી પહોંચ્યા. મુરારબાજીનાં પરાક્રમ જોઈ દિલેરના અંતઃકરણમાં એને માટે ભારે માન ઉત્પન્ન થયું. મુરારબાજી દિલેરખાન ઉપર ધસીને જતા હતા, એટલે એના ઉપર મુગલ દ્ધાઓએ જબરો મારો ચલાવ્યું. ભારે ચપળતાથી એ પોતાની તલવાર વીંઝી રહ્યો હતો. ભારે વેગથી આગળ ધસવા જતાં, મુગલ દળને કોઈ શૂર દ્ધાએ એના ઉપર ઘા કર્યો. મુરારબાજીએ ચપળતાથી શરીર બચાવ્યું, પણ એના હાથમાંની ઢાલ પડી ગઈ. મુરારબાજીએ બહુ સફાઈથી અને ચાલાકીથી તલવારને પટે ચાલુ રાખી બીજે હાથે કમરનું સેલું કાઢી હાથ ઉપર લપેટી દીધું અને એના ઉપર એ દુશ્મનના ઘા ઝીલવા લાગે. આ તેની હિંમત, શૌર્ય અને સ્વામીભક્તિ જોઈ, દિલેરખાનને લાગ્યું કે આવા વીર પુરષને અપનાવી લેવામાં લાભ છે, એટલે મુરારબાજી કતલ કરતે કરતે તદ્દન નજીક આવી પહોંચે ત્યારે દિલેરખાને કહ્યું:-“ સરદાર મુરારબાજી, તું સાચે વીર છે, તું જબરે યોદ્ધો છે. આજે તારું શૌર્ય અને શૈર્ય જોઈ હું ચકિત થઈ ગયો . તારા જેવા વીર તે મુગલ સમ્રાટના સૈન્યમાં શોભે. હું તને અભય આપું છું, તું મારે સ્વાધીન થઈ જા. તારા શૌર્યની મુગલાઈમાં સાચી કદર થશે.” દિલેરના શબ્દો સાંભળી, ઘવાયેલ અને રણે ચઢેલે વિકાળ સિહ સરદાર મુરારબાજી બે-“હું તે શિવાજી મહારાજના સરદાર છું. મારા શૌર્યની કદર કરનાર મારો સ્વામી સમર્થ છે. મુગલ સમ્રાટને શોભાવવા અને તેની જામી સત્તાને મજબૂત કરવા માટે આ મુરારબાજી તારે સ્વાધીન કદી પણ થશે નહિ. શિવાજી મહારાજને સાચો સેવક તાર અભયની દરકાર ન કરે. મહારાજની સેવામાં મરણ મળે, એજ મારા મેક્ષ છે. હિંદુત્વના એ તારણહાર સિવાય મુરારબાજીને હવે બીજે સ્વામી ન હોઈ શકે. તારે જેવાનું રક્ષણ હું નથી ઈચ્છતા. શિવાજી મહારાજને સાચા સરદાર પ્રસંગ પડે આનંદથી મરણને શરણ થશે, પણ દુશ્મન સરદારને આશ્રય તે નહિ જ લે.” એમ બેલી મુરારબાજીએ શત્રુ સૈન્ય ઉપર સમશેર ચલાવી. આગળ વધતાં વધતાં ઠેઠ દિલેર ખાનની સામે મુરારબાજી જઈ પહોંચ્યો અને સરદાર દિલેરખાન ઉપર તલવારના ઘા . ખાને ચપળતાથી પિતાનું શરીર બચાવી, ઘવાયેલા મુરારબાજી ઉપર તીર છોડયું. મુગલ સરદારે છોડેલું આ ઝેરી તીર શિવાજી મહારાજના સ્વામીનિષ્ઠ સરદારના શરીરમાં પે. હિંદુત્વ રક્ષણ માટે ઝઝુમી રહેલા વીર મુરારબાજીને ધવાયેલા શરીરને તીરે વધી નાંખ્યું. આ તીરે મુરારબાજીને સખત ઘાયલ કર્યો. તીર બનીને આવેલા આ કાળે હિંદુત્વ માટે પિતાના પ્રાણુ પાથરનાર સરદાર મુરારબાજીના પ્રાણ લીધા. મુરારબાજી પડ્યો અને મરાઠા લશ્કરમાં હાહાકાર થઈ ગયો. પિતાના શુરા સરદારને રણુમાં પડેલે જઈ મરણિયા થઈ લડતા મરાઠાઓએ લડાઈની રીત બદલી. મરાઠાઓ લડતા લડતા ધીમે ધીમે પાછા કિલ્લા તરફ હઠતા ગયા અને આખરે કિલ્લામાં પેસી દરવાજા બંધ કરી દીધા. મુરારબાજીની સ્ત્રીએ પતિ રણમાં પડ્યાના માઠા સમાચાર સાંભળ્યા. સતીને ભારે દુખ થયું પણ એ પતિવ્રતા સ્ત્રી પિતાને શેક દર્શાવવા માટે મેં વાળવા ખૂણામાં ભરાઈ બેઠી ન હતી. ખૂણે પેસીને પતિના ગુણ યાદ કરીને વિલાપ કરવા મંડી પડી નહિ, પણ એણે એના પતિના, એના ધર્મના અને એના દેશના શત્રુ સામે ઝઝૂમવા માટે તરત જ કમર કસી. આ સતી શાસ્ત્રો સજીને રણમેદાને પડી. બાઈની આંખોમાંથી અશ્રુઓ ટપકી રહ્યાં હતાં, એનું ધ્યાન પતિચરણે લાગી રહ્યું હતું. બાઈએ હાથમાં તલવાર પકડી અને માવળા લશ્કરની પુરંદરના કિલ્લામાં કવાયત લીધી. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર ૩૦ એમને શર ચઢાવવા કહ્યું -આપણું વહાલા ધર્મના રક્ષણ માટે શિવાજી મહારાજે જે જંગ માં છે તેમાં મારા પતિએ પ્રાણની આહૂતિ આપી છે. તમે જે શૌર્ય અને હિંમત બતાવ્યાં તે જોઈ દુશ્મન પણ ચકિત થઈ ગયું છે. ધર્મના રક્ષણ માટે, સ્ત્રીઓ અને અબલાઓના રક્ષણ માટે રણે ચડેલા શિવાજી મહારાજની સેવામાં તમારો સરદાર રણમાં પડ્યો છે. એમનું અધુરું કામ આપણે બધાં મળીને પૂરું કરીશું. તમે જરા પણ હિંમત હારતા નહિ. મારા નાથ ગયા, તમારા સરદાર ગયા અને તેજ રસ્તે આજે નહિ તે કાલે આપણે બધાને જવાનું છે. બહાદુર યોદ્ધાઓ! પથારીએ પડી નાઈલાજે લાચારીથી મરણને શરણ થવા કરતાં શત્રુને સંહાર કરતાં મરણને ભેટવું એજ વીરને શોભે. તમારા સરદારની ગેરહાજરીમાં હું તમારી સરદારી સ્વીકારું છું. મરવું તે એક ફેરા છે જ, તે પછી વીરના મરણે કેમ ન મરવું? શુરા સૈનિકે ! ગમે તેવાં સંકટો આવે તે પણ હિંમત હારતા નહિ. પુરંદરનું રક્ષણ કરતાંજ રણમાં પડવાને તમે નિશ્ચય કરે. મારા વહાલા પતિએ જે પુરંદરના રક્ષણ માટે પ્રાણું બેયા તેજ પુરંદરના રક્ષણમાં હું ખપી જવા માટે તૈયાર થઈ છું. બહાદુર સૈનિકે ! દુશમનનું દળ બહુ મોટું છેતેથી જરા પણ ગભરાતા નહિ. આખરે જય આપણાજ છે, એ વાત નિર્વિવાદ છે. આપણી સંખ્યા નાની છે, પણ આપણે જગતને બતાવી આપીશું કે મૂઠીભર મરણિયાઓ હજારેને ભારે પડે છે. હિંદુ ધર્મના દુશ્મનને નાશ કર્યા સિવાય હિંદુઓ જપીને બેસી જ ન શકે. આ સ્થિતિમાં આરામ આપણને હરામ છે.” ઉપર પ્રમાણે બાઈ એ લશ્કરને શૂર ચઢાવ્યું. બાઈએ બખ્તર પહેર્યું અને હાથમાં નાગી તલવાર લઈ પુરંદરનાં બુરજ ઉપર ઉભી રહી અને ત્યાં રહીને એણે ઘેર ઘાલીને પડેલા દુશ્મનના લશ્કર ઉપર તેને મારો ચલાવવાને હુકમ કર્યો. પિતાના સરદારની સ્ત્રીએ સરકારી લીધેલી જોઈ મરાઠાઓને શૂર ચઢયું. મુગલ છાવણી ઉપર મરાઠાઓને મારો શરૂ થયો. મરાઠાઓએ આ બાઈની સરદારી નીચે મરણુપર્યત ગઢ સાચવવાને નિશ્ચય કર્યો. બાઈએ ગઢ પરિની તેને સરબત્તી આપવાનો હુકમ કર્યો. તેને આ વખતને માર ભારે હતા. બંને લશ્કરે લડતાં હતાં એવામાં શિવાજી મહારાજે પુરંદરની મદદે લશ્કરની એક ટુકડી એકલી હતી તે આવી પહોંચી. આ ટુકડીએ મગલ લશ્કર ઉપર હુમલો કર્યો. આવી રીતે કિલ્લાની અંદરથી અને બહારથી એમ બંને બાજુએથી મારે થતાં મુગલેનાં ઘણાં માણસે માર્યા ગયાં પણ મુગલેએ ગમે તેટલું નુકસાન થાય તે ૫ણ ગઢ કબજે કર્યા સિવાય પાછા ફરવું નહિ એ નિશ્ચય કર્યો હતો તેથી મુગલો પાછા ફર્યા નહિ. મરાઠા સરદારનું શૌર્ય, માવળાઓનાં પરાક્રમ, શિવાજી મહારાજની કુનેહ વગેરે જોઈ દિલેરખાન મનમાં શરમાય અને એણે પિતાને માથેથી પાઘડી કાઢી નાંખી પુરંદર કબજે કર્યા સિવાય પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી. પુરંદર આગળ તે મુગલ અને મરાઠાઓ બંને જીદ્દે ચડ્યા હતા. આ વખતે શિવાજી મહારાજની ખરી કસોટી થઈ રહી હતી. આ વખતે મહારાજનાં શૌર્ય અને હિંમત કરતાં કુનેહ અને મુત્સદ્દાપણાની પરીક્ષા થવાને વખત આવી પહોંચ્યા હતા. મુગલ લશ્કરની ટુકડીઓએ શિવાજી મહારાજના મુલકને વેરાન કરી મૂક્યો હતો. મુગલેએ મહારાજની પ્રજાને ખૂબ હેરાન કરી હતી. મહારાજના મુલકના જુદા જુદા ભાગને સતાવવા માટે મુગલ લકરની ટુકડીઓ મોકલવામાં આવી હતી. શિવાજી મહારાજને ચારે તરફથી હેરાન કરી દાબી દેવાનેઘાટ ઘડવામાં આવ્યો હતો. અનેક અડચણો અને આફતોની ચિંતામાં મહારાજ હતા. એવામાં સરદાર મુરારબાજી પુરંદરના કિલ્લાનું રક્ષણ કરતાં રણમાં પડવાના માઠા સમાચાર મહારાજને મળ્યા. પિતાના આ નિમકહલાલ અને સ્વામીનિછ સરદારનું મરણ સાંભળીને મહારાજના દિલને આંચકે લાગ્યા. મરારબાજીનું શૌર્ય, તેની હિંમત, તેની પતિવ્રતા સ્ત્રીએ બતાવેલી બહાદુરી, મરાઠાઓએ કરેલાં પરાક્રમ વગેરે સાંભળી મહારાજના મનનું સહેજ સમાધાન થયું. મુગલેની ઉશ્કેરણીથી બિજાપુરવાળાએ પણ શિવાજી મહારાજના મુલકની સતામણી શરૂ કરી. આદિલશાહી સરદારને એક વાર સાથે શિવાજી - Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું મહારાજ ઉપર મોકલવામાં આવ્યો. મરાઠા અને આદિલશાહી લશ્કર વચ્ચે ભારે લડાઈ થઈ મરાઠાઓ આ લડાઈમાં હારી ગયા (શેશાબીરેઢી ‘શિવાજી' ). આવી રીતે મહારાજ ચારે તરફથી આફતમાં ઘેરાઈ ગયા હતા. આ સંજોગોમાં ગમે તે શરતે પણ મુગલ સાથે સલાહ કરવાને મહારાજે નિશ્ચય કર્યો અને જે મુગલ કોઈપણુ શરતે નજ માને તે બિજાપુરવાળા સાથે મળી જઈ મુગલની સાથે આખરના ખેલ ખેલી લેવાન મહારાજ અને તેમના મુત્સદીઓએ વિચાર કર્યો. ગમે તેવી કુનેહથી વખત ગાળી આવી પડેલાં વાદળાં વિખેરવા મહારાજ ઈચ્છતા હતા. દિલેરખાને મરાઠાઓની સમશેરને પુરંદર આગળ બરાબર સ્વાદ ચાખ્યો હતે. મરાઠાઓ આટલા બધા સમરકુશળ, ચાલાક, હિંમતવાળા અને શૂરવીર હશે, એવું દિલેરખાનને સ્વને પણ લાગ્યું ન હતું. જયસિંહે પણ જોયું કે શિવાજી સાથે સલાહ કરવામાં જ લાભ છે, પણ શિવાજીની અડચણે અને આફતનો લાભ મુગલેને જેટલો અપાય તેટલે આપવાનો જયસિંહે ઘાટ ઘડયો હતો. શિવાજી માટે જયસિંહના દિલમાં માન હશે પણ શિવાજીની સત્તા તેડવા માટે અને એની સ્થિતિને લાભ લેવા માટે જયસિંહ હમેશ તૈયાર જ હતે. મરાઠાઓની સ્થિતિને વિચાર કરી શિવાજી મહારાજ પણ મગલે સાથે ગમે તે શરતે સુલેહ કરવા ઈચ્છતા હતા. શિવાજી સલાહ માગતા હતા અને જયસિંહ પણ તે જ ઈચ્છતા હતા. પુરંદરના કિલ્લામાં મરાઠાઓનાં ઘણાં આબરૂદાર કુટુઓ ઘેરાઈ ગયાં હતાં. ધણુ બાળબચ્ચાંવાળાએ પણ કિલ્લામાં જ હતા. એ બધાને વિચાર કરી, શિવાજી મહારાજ પુરંદરને મુગલે કબજે કરે અને અંદરનાં કુટુઓનો શત્રુ છલ કરે તે પહેલાં સુલેહ કરવા બહુ જ આતુર હતા. પિતાનાં થોડાં વિશ્વાસુ માણસોને સાથે લઈ શિવાજી મહારાજ જયસિંહ રાજાની મુલાકાત માટે નીકળ્યા. પિતાના વકીલ રઘુનાથપતે મહારાજને જયસિંહ સાથે થએલી બધી વાતચીત વીગતવાર જણાવી હતી. પિતાની સહીસલામતી માટે મહારાજને જયસિંહ રાજા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. શકે ૧૫૮૫ ના અષાડ સુદ ૧૦, ઈ. સ. ૧૬૬૫ ના જુન માસની ૧૨ મી તારીખે શિવાજી મહારાજ પિતાના કેટલાક મુત્સદ્દીઓ સાથે જયસિંહની છાવણી નજીક આવી પહોંચ્યા. તે દિવસે જયસિંહ રાજા સવારે નવ વાગે પુરંદર નજીકની પિતાની છાવણીમાં, પિતાના તંબુમાં કચેરી ભરીને કામ કરી રહ્યો હતો. તે વખતે રધુનાથપંત વકીલ એની પાસે જઈ પહોંચ્યા અને જણાવ્યું કે – “શિવાજી મહારાજ આપને મળવા માટે નજીક આવી પહોંચ્યા છે. રાજા જયસિંહે તરતજ પિતાના કારભારી ઉદયરાજ અને ઉગ્રસેન કછવાને શિવાજી મહારાજ પાસે મોકલ્યા. બંનેએ જઈને મહારાજને જણાવ્યું કે મિરઝારાજાનું કહેવું છે કે શિવાજી મહારાજ પોતાના કિલ્લાઓ એમને આપવા તૈયાર હોય તે જ મુલાકાતને કાંઈ અર્થ છે.” મહારાજે આ સાંભળ્યું અને “મિરઝારાજાની ઈચ્છા મુજબ થશે” એમ કહી આગળ વધ્યા. તંબુના દરવાજા આગળ મિરઝારાજાના પગાર કરનાર અમલદાર જાનીએગે શિવાજી મહારાજને માન આપ્યું અને એમને અંદર દાખલ કર્યા. જયસિંહ રાજા શિવાજી મહારાજને લેવા માટે પિતાની જગ્યા ઉપરથી ઉઠી થોડાં પગલાં આગળ આવ્યા અને મહારાજને ભેટયા. વિશ્વાસ ત કે કંઈ કાવવું ન થાય તે માટે મિરઝારાજાના અંગરક્ષકે શ સાથે ઉભા હતા. મિરઝારાજાએ શિવાજી મહારાજને પિતાની ગાદી ઉપર પિતાની પાસે બેસાડવા. બંનેએ એકબીજાને ક્ષેમકુશળ પૂછા. મિરઝારાજાએ શિવાજી મહારાજને પોતાની પાસે જ ઉતારે આપે. મહારાજ સાથે મિરઝારાજાએ બહુ જ માયાળ વર્તન રાખ્યું હતું. મિરઝારાજાને પણ મરાઠા બળને બરાબર ખ્યાલ આવી ગયે હતે. શિવાજી મહારાજની સ્થિતિ આ વખતે નબળી હતી એની મિરઝારાજાને પૂરેપુરી ખબર હતી અને મહારાજને એક એક કિલ્લો લેતાં મુગલ સરદારને નાકે દમ આવી જાય એમ છે એનું પણ જયસિંહ રાજાને પૂરેપુરું ભાન હતું. આ સંજોગોમાં તહનામું કરી વિપ્રહ બંધ કરવા મુગલે ૫ણું રાજ હતા. જ્યાંસહ રાજાએ શિવાજી મહારાજ સાથે ખાનગીમાં ઘણી વાતો કરી. સુલેહની બાબતમાં વાત શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર થઈ ત્યારે મિરઝારાજાએ જણુાવ્યું કે “ શિવાજી રાજ ! તમારે માટે મતે અંતઃકરણમાં મારા પુત્ર રામસિંહ જેટલા જ હું તમારા ઉપર પ્રેમ રાખું' છું. મારામાં તમને જો વિશ્વાસ તમે મારું માને અને મુગલ સમ્રાટ જોડે સલાહ કરી બાદશાહને મળવા જવા કબૂલ થાઓ. તમારા કિલ્લાઓ તમે બાદશાહ સલામતને સ્વાધીન કરેા એટલે બાદશાહ સલામત ગઈ ગુજરી ભૂલી જઈ તમારા ઉપર મીઠી નજર રાખશે, તમે નાચત રહેા. સર્વે સારાં વાનાં થશે. '' શિવાજી મહારાજ ખેાલ્યા ક k પ જ્ઞાન છે. હોય તે મુગલ બાદશાહતની સાથે મેં વેર બાંધ્યું એ માટે મને દિલગીરી થાય છે, પણ જો બાદશાહ મારા કૃત્યા જતાં કરે તે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવા અને પુર'દર તથા ખીજા કિલ્લાએ આપવા તૈયાર છું. હું બાદશાહી લશ્કરને મદદ કરવા પણ તૈયાર છું. પુરંદર કિલ્લા હું જાતેજ આપને સ્વાધીન કરવા તૈયાર છું. તા, આપ કિલ્લા ઉપર ચાલી રહેલા મારા બધ કરાવા અને કિલ્લાનાં માણુસાને કાઈપણ જાતની હરકત સિવાય સહીસલામત જવા દેવાને હુકમ છેડે.” જયસિંહે તરતજ ગામેગ અને મિરતુજીક નામના બે સરદારને શિવાજી મહારાજના એક સરદાર સાથે દિલેરખાન તથા કિરતસિંહ તરક્ માકલી લડાઈ બંધ કરવાના હુકમ કર્યાં અને કિલ્લાનાં માણુસાને સહીસલામત જવા દેવા સૂચના કરી. મહારાજના સરદાર કિલ્લામાં ગયા અને કિલ્લા ખાલી કરી આપવાના મહારાજના સદેશા કિલ્લાના અમલદારાને સભળાવ્યા. કિલ્લા ખાલી કરવા માટે અધરાતની મુક્ત મુગલા પાસે માગવામાં આવી, જે મુગલેએ આપી. મિરઝારાજાના સંદેશા સાંભળતાં જ દિલેરખાનને બહુ ગુસ્સા ચડ્યો. શિવાજી ખારાબાર જયસિંહને મળ્યો એની એને ઈર્ષ્યા થઈ. પુરંદર હાથમાં આવવાની અણી ઉપર હતા એટલામાં લડાઈ બંધ કરાવી તેથી દિલેરના દિલમાં દિલગીરી થઈ અને એને ગુસ્સા પણ ચઢયો. જયાંસહરાજાએ દિલેરખાનને ઠા પાડ્યો. રાત્રે જયસિંહ રાજાના તખ઼ુમાં જ શિવાજી મહારાજ એમના મહેમાન તરીકે રહ્યા. સવારે યાસહે રાયસિંહજી, મામા સુભાનસિંહજી, દિકરા હિરતસિંહજીને સાથે આપી શિવાજી મહારાજને દિલેરખાનને મળવા માટે તેની છાવણીમાં મેાકલ્યા. મહારાજ ખાનની છાવણીમાં ગયા અને એમની સાથે બહુ વિવેક અને મર્યાદાથી વાત કરી. પેાતાની વકતૃત્વ શક્તિથી મહારાજે દિલેરખાનને ઠંડાગાર કરી દીધા. ખાતે શિવાજી મહારાજને એ ઘેાડા, તલવાર, રત્નજડિત ખજર અને જરિયાનનાં વઓનું નજરાણું કર્યું. મહારાજની વાતચીતથી દિલેર રાજી રાજી થઈ ગયા અને શિવાજી મહારાજની સાથે પેાતે મિરઝારાજાને મુકામે આવ્યો અને પાતેજ મહારાજને હાથ જયસિંહ રાજાના હાથમાં મૂકયેા. મિરઝારાજાએ પણ શિવાજી મહારાજને ધાડે!, હાથી તલવાર વગેરે ચીજોનું નજરાણું કર્યું. પુરંદર કિલ્લામાંથી શિવાજી મહારાજના હુકમથી મરાઠાએ નીકળી ગયા અને કિલ્લા ખાલી કરી મુગલાના તાખામાં આપવામાં આવ્યા. કિલ્લા ઉપરની તેાપા, દારૂગોળા, વગેરે સવ* ચીજો મુગલાએ કબજે કરી. ૪. પુરંદરનું તહનામું, મુગલ મરાઠાના મેળ, આદિલશાહી ઉપર ચડાઈ. '' શિવાજી મહારાજ, બિજાપુર અને ગેાવળકાંડાની સત્તા દુખાવી દેવા માટે દિલ્હીપતિએ મિરઝારાજા જયસિંહને ભારે લશ્કર લઈ ને મેાકલ્યેા હતેા અને મિરઝારાજાએ શિવાજી મહારાજને દબાવવાનું કામ પહેલું હાથ ધર્યું હતું. આખરે મરાઠા અને મુગલા વચ્ચે સલાહુ થઈ, તે સલાહ “ પુરંદરનું તહનામું ” એ નામથી ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. પાછળ જણાવી ગયા પ્રમાણે શિવાજી મહારાજે પુરદરના કિલ્લા મુગલાને સ્વાધીન કરી દીધા અને જયસિંહ રાજા તથા શિવાજી મહારાજ તહેનામાં સબંધી વિચાર કરવા બેઠા. ચર્ચા અને વાદિવવાદ પછી સલાહની નીચે પ્રમાણેની શરતા નક્કી કરવામાં આવી. મુગલાના હાથ ઉ ંચા હતા એટલે ધારી શરતેા મહારાજ પાસે કબૂલ કરાવી. મહારાજ તે ખરાખર સક ંજામાં સપડાઈ ગયા હતા, એટલે બની શકે તેટલું ખેચ્યું અને આખરે નીચેની શરતા કબૂલ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચશ્વિ (પ્રકરણ ૧૨ ૧. શિવાજી રાજાએ મુગલના જે જે જિલ્લા અને પ્રાન્ત કબજે કર્યા હતા, તે બધા કિલ્લાઓ અને મુલાકે મુગલેને પાછી આપી દેવા. ૨. નિઝામશાહી પ્રાન્તમાં સર કરેલા કિલ્લાઓમાંથી ૧૨ કિલ્લાઓ અને તે કિલ્લાઓને લગતા મુલાકે પિતાને માટે રાખી બાકીના ૨૩ કિલ્લાઓ અને તેને લગતા મુલાકે શિવાજી રાજાએ મિરઝારાજા સિંહને હવાલે કરી દેવા. ૩. બિજાપુરની આદિલશાહીના જે જે કિલ્લાઓ અને પ્રાન્ત મહારાજે કબજે કર્યા હતા, તે મહારાજને કબજે રહેવા દેવા.. ૪. શિવાજી મહારાજે દિલ્હીના મુગલ બાદશાહની તાબેદારી સ્વીકારવી. ૫. શિવાજી મહારાજના ૮ વર્ષના પુત્ર સંભાજી રાજાને દિલ્હીપતિએ પાંચ હજારની મનસબ આપી તેને મુગલાઇન પચહજારી બનાવે. ૬. નિઝામશાહીના મુલકે ઉપરનો વડિલો પાર્જીત હક છોડી દેવા માટે, મહારાજને મુગલ બાદશાહે આદિલશાહી સલ્તનતના કેટલાક પ્રાંતની થાઈ તથા સરદેશમુખી ઉઘરાવવાને હક આપ. ૭. જંજિરાને પ્રસિદ્ધ કિલ્લે શિવાજી મહારાજને કબજે રાખો. ઉપરની કલમે પૈકી કલમ ૬ અને ૭ જો દિલ્હીપતિ મંજૂર રાખે તે મહારાજે દિલ્હીપતિને ૪૦ લાખ હેનને બદલે આપો અને એ રકમ દર વર્ષે ૩ લાખ હેનના હપ્તાથી મહારાજે મુગલપતિને ભરવી. ઉપર પ્રમાણેની તહનામાની કલમો બાદશાહની મંજૂરી માટે જયસિંહ રાજાએ પોતાની ભલામણ સાથે મેકલી આપી. આજ પત્રમાં મહારાજ બાદશાહની મુલાકાત માટે દિલ્હી જાય એ સંબંધમાં લખવામાં આવ્યું હતું. મિરઝારાજાને પત્ર મળે એટલે ઔરંગઝેબ બાદશાહે તહનામામાની ઘણીખરી કલમે મંજૂર રાખી, પણ કલમ ૬ ના સંબંધમાં જણાવ્યું કે મિરઝારાજા જયસિંહ જ્યારે બિજાપુર ઉ૫ર ચડાઈ કરે, ત્યારે મહારાજે મુગલની મદદે રહેવું, એ શરતે ૬ ઠ્ઠી કલમ મંજૂર રાખી. દક્ષિણનાં મુસલમાની રાજ્યોને નાશ કરવા મહારાજે મુગલેને મદદ કરવી. તહનામાની કલમ ૭ જજિરાના કિલા સંબંધી હતી, તે બાદશાહે મંજૂર રાખી નહિ. જયસિહ રાજાની સૂચના મુજબ બાદશાહે શિવાજી મહારાજ માટે શિરપાવ વગેરે મોકલી આપ્યાં. તહનામાના સંબંધમાં નીચેની મતલબને પત્ર મિરઝારાજાએ બાદશાહ ઔરંગઝેબને લખ્યો હતે – “શિવાજીએ મગલોની પ્રત્યક્ષ કરી નહિ સ્વીકારવાને રસ્તે પેળી કાઢીને પોતાના પુત્ર સંભાજીને મુગલની નોકરીમાં મૂકવાની પરવાનગી મેળવી છે. આ સંબંધમાં શિવાજી સાથે ચર્ચા થતાં એણે મને જણાવ્યું કે “મારે હાથે ઘણાં અવિચારી કૃત્ય થએલાં છે અને તેથી કરીને બાદશાહ સમ્મુખ મેં બતાવવાનું મને રહ્યું નથી. હું મારા પુત્રને મુગલની નોકરીમાં મોકલું છું. તેને પચહજારી નીમી તેના ખર્ચ માટે જાગીરને પણ બંબસ્ત થ જોઈએ. હું પિતે તે પતિત - પાપી છું. હું જાતે બાદશાહી મનસબ લેવા તથા બાદશાહની સેવા કરવા તદ્દન નાલાયક નિવડ્યો છું. આવી સ્થિતિ હોવા છતાં પણ દક્ષિણમાં જ્યારે મારી સેવાની જરૂર જણાય ત્યારે બાદશાહ સલામતની સેવા કરવા આ શિવાજી તૈયાર રહેશે અને તન મનથી સેવા કરી બાદશાહને સંતોષ આપશે.” આ ઉપરાંત બીજી બાબતમાં પણ શિવાજી સાથે વાત થઈ હતી. શિવાજીએ જણાવ્યું કે – “તળ કેકણમાં ૪ લાખ હેનની વાર્ષિક આવક તથા બિજાપુરી બાલાઘાટનો ૫ લાખ હેનની વાર્ષિક આવકને મુલક મને આપવામાં આવે જોઈએ. યુગલ લશ્કર બિજાપુર ઉપર ચડાઈ કરે છે તે પૂરી થયા પછી, એ જીતેલા પ્રાંતને કબજે મને મળશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ સું] છે. શિવાજી ચરિત્ર એ બાદશાહી ફરમાન મારે નામે આવવું જોઈએ અને જે આમ થાય તે હું બાદશાહને તેર હતું ૪૦ લાખ હેન આપવા કબૂલ છું.” શિવાજીનું ઉપર પ્રમાણેનું કહેવું છે. આ સંબંધમાં મારું તો કહેવું એ છે કે આ કરારથી આપણને ત્રણ પ્રકારનો ફાયદો થશે. એક ફાયદે તો એ થશે કે આપણને ૪૦ લાખ હોન એટલે ૨ કરોડ રૂપિયા મળશે. બીજો ફાયદો એ કે બિજાપુર અને શિવાજીની વચ્ચે વેર વધશે અને ત્રીજો ફાયદો તે એ દેખાય છે કે બિજાપુરના ડુંગરી અને જંગલી મુલકને કબજે શિવાજી લેવા કબૂલ છે, એટલે બિજાપુરવાળાની સાથે લડીને એ મુલક લેવાની જવાબદારી એની રહેશે” (. તા. સં. ૧. નં. ૧૦૬૬). મિરઝારાજા જયસિંહ એ ધૂર્ત અને જબરે મુત્સદ્દી હતા. શિવાજી શરણે આવશે એ એણે આસો બાં હતા અને એવો અડસટ્ટો બાંધીને એ જે શરણે આવે તો એને અપનાવવા માટે અને મીઠાશ ઉભી કરવા માટે બાદશાહી ફરમાન અને પોશાક વગેરે મેકલવા બાદશાહને પહેલેથી જ લખ્યું હતું, કારણ કે જે શિવાજી શરણે આવે તો બાદશાહની કૃપાનું ચિહ્ન એને તરત મળી જાય અને બંને વચ્ચે મીઠાશ બંધાય એ એને હેત હા જોઈએ. શિવાજી મહારા આવતાં પહેલાં જ તેમને આપવા માટે ફરમાન અને પોષાક માટે મિરઝારાજાએ બાદશાહને દિલ્હી લખ્યું હતું, એ ઉપરથી શિવાજી મહારાજને સાધી લેવા માટે મુગલ સત્તા કેટલી આતુર હતી એ દેખાઈ આવે છે અને આ દાખલા ઉપરથી શિવાજી મહારાજાએ પોતાની સત્તા કેવી સજડ જમાવી હતી, તે અને તેમની સત્તા દિલ્હીપતિને કેટલી ખેંચી રહી હતી તેની કલ્પના થઈ શકે છે. મિરઝારાજાની સૂચના મુજબ બાદશાહી ફરમાન અને ખિલત દિલ્હીથી રવાના કરવામાં આવ્યા અને કુદરતી રીતે બનાવ એવો બન્યો કે જયસિંહ રાજાની સૂચના મુજબ બાદશાહે મેકલેલું ફરમાન અને ખિલત શિવાજી મહારાજની સાથે સલાહ થઈ તેને બીજે જ દિવસે આવી પહોંચ્યા. તે વખતની મુગલાઈ પદ્ધતિ મુજબ બાદશાહી ફરમાન લેવા માટે શિવાજી મહારાજ ૬ માઈલ દૂર ફરમાનને માન આપવા માટે પગે ચાલીને સામે ગયા. શિવાજી મહારાજને બાદશાહી ફરમાન અને ખિલત આપવામાં આવ્યાં, તેનો તેમણે સ્વીકાર કર્યો. બાદશાહ તરફના આ ફરમાન અને પોષાકનો સ્વીકાર કર્યા પછી મિઝારાજાની સલાહ અને સૂચના મુજબ શિવાજી મહારાજે નીચે મુજબ પત્ર બાદશાહ ઔરંગઝેબને લખ્યો –“આપનો ગુનેગાર અને અપરાધી છું. આપને શરણે આવીને ધન, દેલત અને જીવ રક્ષણ કરવવાની મારી ઈચ્છા છે. આજથી આપની નોકરી ઈમાનદારીથી બજાવવા હું હંમેશા તત્પર રહીશ, એટલું જ નહિ પણ આપનો હુકમ માનવામાં ભારે ભૂષણ સમજીશ. બંડખેરપણથી મારા સર્વસ્વનું નુક્સાન હવે કરી લઈશ નહિ. મિરઝારાજા જયસિંહે સર્વ હકીકત આપને વીગતવાર જણાવી જ છે. મારા બધા જ અપરાધ ક્ષમા કરીને મને જીવતદાન આપશો એટલી જ આ દાસની આપને ચરણે વિનંતી છે. બાદશાહી સિક્કો અને પંજા સાથેનું ફરમાન આવ્યાની ખબર મને મિરઝારાજાએ કરી હતી. બાદશાહી કૃપા અને પોષાક હું ભૂષણસમ માનું છું. આ દાસના અપરાધ ક્ષમા કરવા જેવા ન હતા, છતાં બાદશાહે કેવળ ઉદાર અંતઃકરણ બતાવી મને ક્ષમા બક્ષી છે, એ એમના દિલનું દિલાવર૫ણું છે. ફરમાનમાં જણાવ્યા મુજબ હું આપને હુકમે પાળવા હરહંમેશ તૈયાર રહીશ. હમણાં તો મિરઝારાજાની રજા લઈને હું ઘેર જાઉં છું અને લડાઈની તૈયારી કરી લશ્કર સાથે બિજાપુર ઉપરની ચડાઈમાં મદદે જઈશ. આ ચડાઈમાં ખરું પરાક્રમ બતાવી પહેલને કાળા ડાધ ધોઈ નાખવાની મનમાં ઇચ્છા છે અને એમ થાય કે આપના અનંત ઉપકારને અલ્પ બદલે વાલ્યાને મને સંતોષ થશે” (રૂ. લા. . ૧, નં. ૧૦૬૭). તહનામું વગેરેની ચર્ચા ચાલતી હતી તે વખતે જ બિજાપુર ઉપર ચડાઈ કરવાની વાત મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ 392 છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણું ૧૨ મું સાથે મિરઝારાજાએ ચર્ચી હતી અને જ્યારે મુગલે બિજાપુર ઉપર ચડાઈ કરે ત્યારે શિવાજી મહારાજે પેાતાના લશ્કર સાથે બિજાપુરને તેાડવામાં મદદ કરવી એવું નક્કી થયું હતું. શિવાજી મહારાજના પત્ર ઔર'ગઝેબ બાદશાહને મળ્યા. મિરઝારાજાના પત્રા પણ બાદશાહને મળ્યા. તેના જવાબમાં બાદશાહે નીચેની મતલબના પત્ર લખ્યા હતાઃ— તમારા બહુ નમતાઈભર્યાં પત્ર રાજા જયસિંહની સાથેની મુલાકાત સંબંધી આબ્યા, તે મળ્યા. તમે તમારાં મૃત્યા માટે માફી માગી એ જોઈ અમને આનંદ થયા છે. ત્યાંના અમારા અમલદારે। અમને જણાવે છે કે તમને તમારાં કૃત્યોને પશ્ચાતાપ થયા છે અને તમે આ રાજ્યના આશ્રય લીધો છે. ૧૨ કિલ્લાએ તથા તેને લગતા મુલક પોતાને માટે રાખીને ૩૦ કિલ્લાઓ અમારા અમલદારે ને તમે સ્વાધીન કર્યો છે. નિઝામશાહીના કિલ્લા અને તેને લગતા મુલક તથા તળ કાંકણને આદિલશાહીના મુલક જે તમારે કબજે છે તે તથા બાલાબાટના મુલકા પૈકી આસરે ૫ લાખ હૈાનની વાર્ષિક આવકના મુલક તમારે સ્વાધીન રાખવા સંબંધમાં તમે બાદશાહી ફરમાનની માગણી, દર વરસે ૩ લાખ હેાન આપવાની શરતે કરા છે. આ સંબંધમાં તમને જણાવવાનું કે તમે એવાં કૃત્ય કર્યો છે કે એની માફી તમને આપી શકાય એમ છે જ નહિ, પણ રાજા જયસિંહે તમારે માટે સખત ભલામણ કરી છે, તેથી તમારી ઈચ્છા મુજબ ૧૨ કિલ્લાએ અને તેને લગતા મુલક તમને આપવામાં આવે છે. આ ઉપરાંત તમે બીજી જે માગણીઓ કરી, તે સંબંધમાં જણાવવાનું કે તમે તમારા લશ્કર સાથે રાજા જયસિંહને બિજાપુરની ચડાઈમાં મદદ કરશે તો એ ચડાઈમાં ત્તેહ મળ્યા પછી તમારી માગણીએ સ્વીકારવામાં આવશે. હમણાં તે તમારા પુત્રને આ રાજ્યમાં મનસમ આપીને પંચહુજારી બનાવ્યેા છે અને તમારે માટે પણ આ સાથે પેાશાક રવાના કર્યાં છે. આ કમાન પુંજાના નિશાન સાથે રવાના કર્યું છે. હવે પછી તમે આ રાજ્યના હિતમાં નાના મોટા પ્રસંગાએ મદદગાર રહેશે અને તેમ કરવામાં જ તમારું હિત છે એની ખાતરી રાખજો. ” ૫. મુગલ-મરાઠાના આદિલશાહી ઉપર હુલ્લા. મુગલ ખાદશાહેાની દક્ષિણનાં મુસલમાની રાજ્યાને ગળી જવાની દાનત મૂળથી હતી. મુગલ બાદશાહેાનું એના સંબંધમાં એમ કહેવું હતું કે દક્ષિણુનાં બધાં મુસલમાની રાજ્યે દિલ્હીપતિના તાખાનાં અથવા ખડિયાં રાજ્યા હતાં, પણ દિલ્હીના બાદશાહેા નબળા પડ્યા ત્યારે તેને લાભ લઈ, ધણા સરદારા અને ખડિયા રાજાએ દિલ્હીપતિની ઝૂસરી ફેંકી દઈ, સ્વતંત્ર બની ગયા હતા. તેમાં દક્ષિણુના મુસલમાન રાજાઓને સમાવેશ થાય છે અને હવે જ્યારે દિલ્હીની સત્તા મજબૂત થઈ છે, ત્યારે એ દિલ્હીપતિની નબળાઈ ના લાભ લઈ સ્વતંત્ર ખનૌ ખેડેલાં રાજ્ગ્યાને પાછાં ડ્યૂસરી નીચે લાવવાના દિલ્હીના માગલ બાદશાહેાના પ્રયત્ન હતા. એ રીતે દિલ્હીપતિ અકબર બાદશાહે ગુજરાત, ખાનદેશ અને બંગાળાના સ્વતંત્ર બની ગએલા રાજાઓને દિલ્હીની ઝૂસરી નીચે આણ્યા. શહેનશાહ શાહજહાને અહમદનગર સર કર્યું. બિજાપુર અને ગાવળકાંડાને ગળી જવાના પ્રયત્ને મુગલ બાદશાહે કર્યાં જ કરતા હતા પણ મુગલપતિ ઔરંગઝેબે તે ગળી જવાનેા નિશ્ચય કર્યાં હતા. શિવાજીને સીધો કરવાના કામમાં, તેને મુગલ સરદાર આગળ ઘુટણીએ પાડવાના કામમાં, તેને નમાવવાના કામમાં બિજાપુરના અલી આદિલશાહે મુગલપતિના કહેવાથી રાજા જયસિંહને મદદ કરી હતી છતાં શિવાજીને પતાવ્યા પછી, દિલ્હીના ઔરગઝેબ બાદશાહે બિજાપુર અને ગેાવળકાંડાને જમીનસ્ત કરવા અથવા તે ન અને તે તેમને નમાવી મુગલપતિની શરતે મુલ કરે, એવા ખનાવવા રાજા જયસિહ અને સરદાર લેિરખાનને હુકમ આપ્યા. અણી વખતે અલી આદિલશાહે ગા દીધો અને તેથી મુગલે આગળ નમવું પડયું, એ બનાવથી શિવાજી મહારાજ મલી આદિલશાહ : ઉપર ભારે ક્રોધે ભરાયા હતા અને મિરઝારાજાએ બિજાપુર ઉપરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર અને ભેગા ચડાઈમાં મહારાજની મદદના સબંધમાં નક્કી પણ કર્યું હતું, એટલે મુગલ અને મરાઠા મળીને બિજાપુર ઉપર ચડાઈ કરવાના હતા. આ સંબંધમાં મુગલ બાદશાહના હુકમ આવતાંજ મુગલા બિજાપુર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા. શિવાજી મહારાજને પણ મદદ માટે ખેલાવવામાં આવ્યા. રાજા જયસિંહૈ બે લાખ રૂપીઆ લશ્કરના ખર્ચ માટે શિવાજી મહારાજને માકલી આપ્યા અને તાકીદે તૈયારી કરી કુમ આવવા જણાવ્યુ` ( શેશાકી રેડ્ડી ). મિરઝારાજાના હુકમ આવતાંજ શિવાજી મહારાજ પેાતાના સેનાપતિ નેતાજી પાલકર તથા ૨૦૦૦ હયદળ અને ૯૦૦૦ પાયદળ લઈ ઈ. સ. ૧૬૬૫ના નવેમ્બર માસમાં મુગલાને આવી મળ્યા ( કીંક્રેડ પારસનીસ ). મુગલ અને મરાઠાઓ ખતે ભેગા મળીને બિજાપુર ઉપર ચાલ્યા. લટજીના નિંબાળકર જે આદિલશાહીના સરદાર હતા તયા શિવાજી મહારાજના નિકટના સગા હતા તેમના ઉપર મહારાજે ચડાઈ કરી. મહારાજ અને નિબાળકર વચ્ચે જખરુ' યુદ્ધ થયું. આખરે નિબાળકરની હાર થઈ અને મહારાજે લટણ સર કર્યું. મહારાજના ચાવળા લશ્કરે વાડીનેા કિલ્લા કબજે કર્યાં અને તે ગાળાના કેટલાક મુલક જીતી લીધા, ખીજા કેટલાક કિલ્લાએ પણુ લીધા. તે પછી મહારાજે ક્રાંણુમાં બિજાપુર મુલક ઉપર રાત્રે છાપા માર્યાં અને આદિલશાહી લશ્કરને રફે તફે કરી નાખ્યું. શિવાજી મહારાજનાં પરાક્રમ અને બહાદુરી સંબંધી રાજા જયસિંહૈ બાદશાહને લખી જણાવ્યું ત્યારે ઔર'ગઝેબ બાદશાહે શિવાજી મહારાજને એક પત્ર લખી જણાવ્યુ કે “ બાદશાહ મહારાજનાં પરાક્રમ સાંભળી અતિ રાજી થયા છે. ' મહારાજને એમની હિંમત અને બહાદુરી માટે બાદશાહે સાબાશી આપી અને એમના શૌર્યની કદર કરી. મહારાજને એક રત્નજડિત કટાર તથા કીમતી વસ્ત્રઓ માલ્યાં. મુગલ અને મરાઠાઓનાં લશ્કર પુરંદરથી મંગળવેઢા સુધી આદિલશાહી મુલકા કબજે કરતાં કરતાં આગળ વધતાં હતાં. મગળવેઢાના કિલ્લાને મુગલાએ ધેરા ધાણ્યેા: સરદાર ખવાસખાન અને સરદાર સીઝેખાન નામના બે નામીચા લશ્કરી અમલદારાની સરદારી નીચે આદિલશાહે ૧૨૦૦૦ માણસાનું ચુનંદુ લશ્કર સામના કરવા મેકલ્યું. અલી આદિલશાહે મુસલમાન સરદારની કુમકે કલ્યાણીના જાદવરાય અને શિવાજી મહારાજના ભાઈ વ્ય་કાજી રાજા બાંસલે, એ એ મરાઠા સરદારાને મેાફલ્યા હતા. મંગળવેઢાથી ૧૦ માઈલ દૂર ૨૫ મી ડિસેમ્બરને રાજ આલિશાહી લશ્કર અને મુગલ મરાઠાઓના ભેગા લશ્કરના ભેટા થયા. આદિલશાહી લશ્કરે આ વખતે સમરાંગણુને લગતી સુંદર વ્યૂહરચના કરી હતી. દિલેર ખાન અને શિવાજી મહારાજનું લશ્કર એમણે યુક્તિથી થકવી નાખ્યું હતું, પશુ મુગલા પેાતાની છાવણી તરક્ વળ્યા એટલે આદિલશાહી લશ્કરે મુગલા ઉપર બહુ સખત હુલ્લે કર્યાં. આ હલ્લા મુગલાને બહુ ભારે થઈ પડયો. પણ નેતાજી પાલકરે બહુ હિંમતથી સામને કર્યો અને કિરતસિંહ મદદે આવી પહોંચ્યા ત્યાં સુધી આદિલશાહી લશ્કરની સામે ટક્કર લીધી, આદિલશાહી લશ્કર આખરે પાછુ હઠવું. આ લડાઈમાં આદિલશાહી તરકથી કાજી રાજા ભોંસલે તથા મસવડવાળા માતે સરદારે ભારે પરાક્રમ કર્યાં હતાં. અલી આદિલશાહે જાણ્યું કે આ તેના નાશની પળ હતી. આ વખતે જો જરાપણુ ઢીલ થશે તા બાદશાહી ઉખડી જશે એની એને ખાતરી હતી. અલીએ ચારે તર* માણસા માકલી. પોતાના લશ્કરને ભેગું કર્યું અને મુગલાને બિજાપુરી પાણી બતાવવા માટે કમર કસી પેાતાના લશ્કરની ટુકડી પાડી જુદા જુદા અનુભવી સરદારની સરદારી નીચે મુગલા ઉપર ચડાઇ કરવા અને ધસી આવતા લશ્કરને હેરાન કરવા રવાના કરી. મુગલ લશ્કર ખીજાપુર તરફ્ ધસી આવતું હતું. મુગલા બિજાપુરને ઘેરા બાલશે એવી ખિજાપુરના ખાદશાહની અટકળ હતી, એટલે બિજાપુરની આજુબાજુના મુલક બાદશાહે ઉજડ કરી નંખાવ્યા. મુગલ લશ્કરને પાણીની તંગી ભાગવવી પડે અને પાણી વગર હેરાન થઈ થાકી જાય, તે માટે ઘણા કુવામાં ઝેર નાંખવામાં આવ્યું. મુગલાને ખારાકની ચીજો ન મળે અને ચદી ચારે તથા બ્રાસદાા ન મળે તે માટે મુલકાને વેરાન કરી નાંખ્યા હતા. એવી રીતે બિજાપુરવાળાઓએ જબરી તૈયારી કરી હતી. જયસિંહ રાજાના લશ્કરની ટુકડી ખીજે મેલવી પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૯. www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૦ છે. શિવાજી ચરિત્ર અને તેથી [ પ્રકરણ ૧૨ સુ મુગલ લશ્કરનું ખળ વહેંચાઈ જાય, માટે મુગલ મુલકા ઉપર બિજાપુરી ટુકડીઓએ હુમલા કરવા માંડ્યા. મુગલા ઉપર હલ્લા કરી, તેમને હેરાન કરવાની પદ્ધતિ બિજાપુરવાળાઓએ સ્વીકારી. બિજાપુર અને મુગલા વચ્ચે જખરું યુદ્ધ જામ્યું. આ ચડાઈમાં મિરઝારાજા પેાતાનું ભારે તાપખાનું સાથે લાવ્યા ન હતા, કારણકે બિજાપુર તા તેના ઉપયોગ વિના જ સર થઈ જશે એવો સુગલાની માન્યતા હતી. ક્રૂત્તેહજંગખાન નામનેા મુગલ અમલદાર ઔર ગાબાદથી મિરઝારાજાની છાવણી માટે નાણાંની તીજોરી લઇ આવતા હતા તેની ખબર આદિલશાહી સેનાપતિને પડી એટલે એણે મુગલ તીજોરી (ખળને) લૂંટવા માટે લશ્કરની ટુકડી મોકલી. ખિનપુરી લશ્કર તેજંગખાન માટે કૂચ કરી નીકળ્યું અને એને પારંડા અને સેાલાપુરની વચ્ચે પકડી પાડ્યો. તે જંગખાતે મુગલ ખજાનાને બહુ બહાદુરીથી બચાવ કર્યો, પણ આખરે લડતાં લડતાં રણમાં પડ્યો અને ખજાના આદિલશાહી લશ્કરને હાથ લાગ્યા. બીજું બિજાપુર બાદશાહે ગાવળકાંડાના સુલતાનને પેાતાની કુમકે અણુવાની ગાઠવણુ કરી હતી. મુગલાને એની ખબર પડી ગઈ. આ બે સગાએ ભેગા થઈ જાય તે મુગલાઇને ભારે થઇ પડે એમ છે, એ વાત જયસિંહ જાણતા હતા અને શિવાજી મહારાજની દીર્ધદષ્ટિ અને મુત્સદ્દીપણાથી પણ એ વાકેફ હતા, એટલે એ ભારે ગૂંચવણમાં પડ્યો. મુગલાને આદિલશાહી લશ્કરે દાદ ન આપી, એટલે જયસિંહને ચિંતા થઈ. દિલેરખાન તા જયસિંહ રાજાના કાન મહારાજની વિદ્ધમાં ભંભેર્યા જ કરતા હતા. શિવાજી મહારાજ કઈક ગે રમે છે એવું જયસિંહ રાજાના મનમાં ઠસાવવાને પ્રયત્ન લેિરખાન કરી રહ્યા હતા. તે વખતના મુગલ તાપખાનાના ઉપરી અમલદાર મુનશી જણાવે છે કેઃ— દિલેરખાને શિવાજી મહારાજને મારી નાંખવાની સૂચના અનેક વખતે જયર્સિંહને આપી હતી અને એ સૂચનામાં લેરખાન તે એટલે સુધી આગળ વધ્યેા હતા કે જો શિવાજીને નાશ કરવાની એટલે એને મારી નાંખવાની જયસિંહને હિંમત નહાય તે શિવાજીને પૂરા કરવાની પરવાનગી એને આપવાની એ વિનંતિ કરતા હતા. ' મહારાજ ઉપર ક્લેિરખાન અલ્યાં જ કરતા હતા અને વારવાર શિવાજી મહારાજની વિરૂદ્ધમાં મિરઝારાજાને ઉશ્કેરવાના પ્રયત્ને કરી જ રહ્યો હતા. રાજા જયસિંહને લાગ્યું કે ગમે તે યુક્તિથી શિવાજી મહારાજને દક્ષિણુમાંથી દૂર મેકલવામાં આવે તે જ મુગલાઈની આબરૂ સચવાય એમ છે કારણકે જો ન કરે નારાયણુ અને દિલેરખાનના વનથી વખતે શિવાજી મહારાજ વાંકા થઈને એસે અને બિજાપુર તથા ગાવળકાંડાને મળી જાય તો મુગલાજીનું નાક દક્ષિણમાં તે કપાઈ જ જાય. શિવાજી મહારાજને વિાધો બનાવ્યા વગર દક્ષિણમાંથી દૂર કરવાના જયસિંહ રાજાએ ઘાટ રચ્યા. આ ધાટ રચવામાં મુગલાઈને દક્ષિણમાં મજબૂત કરવાના જયસિંહના હેતુ હતા. ઇ. સ. ૧૬૬૬ ના ફેબ્રુઆરીમાં મિરઝારાજાએ ઔર'ગઝેબ બાદશાહને લખ્યું હતું કે “હવે આદિલશાહ અને કુતુબશાહુ આપણી વિરૂદ્ધ ભેગા મળ્યા છે અને આ સંજોગામાં શિવાજીનું દિલ આપણા તરફ ખેંચી લેવાની ખાસ જરુર છે. બાદશાહ સલામતની મુલાકાત માટે તેને ઉત્તર હિંદુસ્થાનમાં મેકલી દેવાની મને ખાસ જરુર જણાય છે ” ( ૫. સા. સં. ૧. નં. ૧૧૧૨) આ અને આવા કેટલાક અણુધાર્યાં બનાવાને લીધે મિરઝારાજાને પાછું ફરવું પડયું. મિરઝારાજાએ ભીમા નદી પાર મુગલ મુલકમાં આવી મુકામ કર્યાં. ” "" મુગલ અને બિજાપુરની વચ્ચે વિગ્રહ ચાલી રહ્યો હતા, તે દરમિયાનમાં શિવાજી મહારાજે રાજા જયસિંહને જણાવ્યું કે:— મને પનાળા કિલ્લાને ધેરા ઘાલવા દો. એ પ્રાંતમાં હું એવી સ્થિતિ કરી મૂકીશ કે બિજાપુરવાળાને પેાતાના લશ્કરના બે ભાગ કરવા જ પડે. મિરઝારાજાએ તેમ કરવા શિવાજી મહારાજને રત્ન આપી. મહારાજે પનાળે જઈ ગઢ ઉપર મારા ચલાવ્યા. ઘણા ઝનુનથી લડાઈ થઈ. મહારાજના ધણા ચાહ્યા માર્યા ગયા પણ ગઢ હાથ ન આવ્યા. પછી શિવાજી મહારાજે ઊંડા કિલ્લો કબજે કરવાના' પ્રયત્ન કર્યાં, પણ આ કિલ્લાના સરદાર રૂસ્તમઝમાનાહે બહુ બહાદુરીથી બચાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું છે. શિવાજી ચરિત્ર કર્યાં. આ વિગ્રહ ચાલુ હતા તે દરમિયાન શિવાજી મહારાજના લશ્કરી અમલદાર સરદાર નેતાજી પાલેકરને મહારાજ સાથે કઈ કારણુસર અણુબનાવ થયા, તેથી તે મહારાજને છેડી અલી આદિલશાહને મળ્યો. બિજાપુરે સરદાર નેતાજી પાલકરને સ્વીકાર્યાં અને નેતાજીએ મુગલ મુલક ઉપર ચડાઈ કરવાની શરૂઆત કરી. રાજા જયસિંહને તેની ખબર પડી એટલે એને પેાતાના પક્ષમાં લઈ લેવાની ગેાઢવણું કરી. મિરઝારાજાએ નેતાજીને કીમતી ભેટા અને બક્ષિસ આપી મુગલાઈમાં પાંચહજારી મનસબાર બનાવ્યા. પ્રકરણ ૧૩ મું ૧. સુગલ દરબામાં મહારાજ ગિરફતાર અને છૂટકારો. ૨. આચામાં આગમન. ૩. સુગલ દરબારમાં મહારાજ. ૪. શિવાજી મહારાજ ગિરફ્તાર, પૂ. જાફરખાન અને શિવાજી મહારાજ, ૬. રામસિંહ ઉપર વાત. ૧. મુગલ દરબારમાં મહારાજ ગિરફતાર અને છૂટકારો. પા છલા પ્રકરણમાં જણાવી ગયા પ્રમાણે મિરઝારાજા જયસિંહે ઔરંગઝેબ બાદશાહને દક્ષિણની અડચણાથી વાકેફ કર્યાં અને શિવાજી મહારાજને ગમે તે પ્રયત્ને મેળવી લેવાની જરૂર છે એમ જણાવ્યું. મિરઝારાજા પોતે માનતા હતા કે મરાઠા માટે મોગલ બાદશાહનો હ્રદયપલટા થયાની શિવાજી મહારાજને ખાતરી થશે તે મુગલ શહેનશાહતને શિવાજી મહારાજ જેવા ખળવાન સરદાર મળી જશે, તેથી ગમે તે પ્રયત્ને મુગલ અને મરાઠાઓ વચ્ચે મીઠાશ ઉભી કરવાના પ્રયત્ને મિરઝારાજાએ કરવા માંડ્યા. દક્ષિણના ગંભીર થઈ પડેલા મામલાને વિચાર કરતાં મિરઝારાજાને લાગ્યું કે શિવાષ્ઠ દક્ષિણમાં હાય તેા મુગલાઈ તે નુકસાન થવાના સંભવ છે. આ બધી ખાનાઓ ધ્યાનમાં લઈ રાજા જયસિંહે બાજી ગાઠવી અને હાલના સંજોગામાં શિવાજી રાજાને દિલ્હી ખેાલાવી લેવા માટે બાર્દશાહને સૂચના કરી. આ સૂચના કરીને મિરઝારાજા એ બાબતેા સાધવા ઈચ્છતા હતા. એક તે શિવાજીરાજાને દક્ષિણમાંથી દૂર કરવા અને બીજી દાનત એ હતી કે શિવાજી રાજાને મુગલ દરબારમાં મેાકલી એમનુ માન જાળવી બાદશાહના હૃદયપલટાની એમને ખાતરી કરી આપી, મુગલ અને મરાઠા વચ્ચે મીઠાશનાં મૂળ નાંખવાં. દક્ષિણમાં ગૂંચાઈ પડેલું કાકડું ઉકેલવા માટે મિરઝારાજાએ આ આબાદ રસ્તા ખાળી કાઢયો હતા. આ રસ્તા ખાળી કાઢવામાં મિરઝારાજાના હેતુ તદ્દન શુદ્ધ હતા. સૂચવેલા માર્યાંના અમલ બાદશાહ કરે તેા તેથી મરાઠાઓને નુકસાન થયા વગર મુગલાને લાભ થાય એમ હતું. દક્ષિણમાં રાજકીય સંન્નેગી બહુ ઝડપથી બદલાયા જતા હતા, એટલે બાદશાહના ઉત્તરની રાહ એ ચાતક પક્ષીની માર્ક જૅઈ રથા હતા. ખાદશાહ તરફથી જયસિંહ રાજાની સૂચના સ્વીકાર્યને જવાબ આવી ગયા. હી મિરઝારાજાએ હજી પણ ગેરસમજૂત બાકી રહી હાય તા તે દૂર કરવા માટે શિવાજીને સમજાવવાના પ્રયત્ના કરવા માંડ્યા. “ ઘણી ખાંખતા એવી છે કે જો શિવાજી રાજા પોતે રૂબરૂમાં જઈ બાદશાહને જણાવે તા તેના નિકાલ તરત જ થઈ શકે. તા એક ફેરા દિલ્હી જઈ, બાદશાહને મળી આવવા મહારજને મિરઝારાજાએ આગ્રહ કરવા માંડ્યો. ઔરંગઝેબના દગલબાજ સ્વભાવથી અને તેનાં ક્રૂર કૃત્યથી મિરઝારાજા વાક્ હતા. શિવાજી રાઘ્ન'પણ ઔરંગઝેબને પૂરેપુરા પારખતા હતા એ પણ એ જાણતા હતા, એટલે એસ બાદશાહ ઉપર વિશ્વાસ રાખવા કે નહિ એ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. મિા * 77 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું રાજાએ મહારાજની સહીસલામતી માટે હામી ભરી. મુગલ દરબારમાં મહારાજનો વાળ સરખે પણું વાંકે નહિ થાય એવી ગોઠવણ કરવાનું મિરઝારાજાએ વચન આપ્યું અને શિવાજી મહારાજને મુગલ દરબારમાં જવા કહ્યું. મુગલેને હાથે કોઈપણ પ્રકારનું અપમાન નહિ થાય એવી ખાતરી કરી લીધા પછી જ મહારાજને મનાવવાનું મિરઝારાજાએ શરૂ કર્યું હતું. ગમે તેટલી મહેનત કરીને, બાદશાહને સમજાવીને અને મહારાજને મનાવીને મિરઝારાજા મુગલ અને મરાઠાઓ વચ્ચે મીઠાશ ઉભી કરવા ઈચ્છતા હતા. ઈ. સ. ૧૬૬૬ના માર્ચની ૫ મી તારીખે બાદશાહ ઔરંગઝેબે શિવાજી મહારાજને પત્ર લખી દિલ્હી આવવા આમંત્રણ આપ્યું. તે પત્રમાં એણે જણાવ્યું હતું કે “તમારે માટે અમને ભારે માન છે. અમારો પત્ર તમને મળે કે તાકીદે વખત વિતાડ્યા વગર અત્રે આવશો. મુલાકાત વખતે તમારો માનમરતબો પૂરેપુરો સાચવવામાં આવશે અને મુલાકાત થઈ રહ્યા પછી ટૂંક મુદતમાં જ તમને તમારે દેશ પાછા જવાની રજા આપવામાં આવશે. આ સાથે તમારે માટે પોષાક મેકલ્યો છે. તેના સ્વીકાર કરશે.” મહારાજને મિરઝારાજા દિલ્હી જવા મનાવી રહ્યા હતા એવે વખતે ઔરંગઝેબ બાદશાહને પત્ર મહારાજને મળે, એટલે મહારાજ તે ધર્મસંકટમાં આવી પડ્યા. મિરઝારાજાનાં વચનોમાં એમને પૂરેપુર વિશ્વાસ હતો. મિરઝારાજા આગ્રહ કરી રહ્યા છે અને બાદશાહ તરફથી આમંત્રણ આવ્યું છે, તે આ પ્રસંગે આ તકનો લાભ લેવો કે નહિ એ વિચારમાં મહારાજ પડ્યા. દિલ્હી જવામાં પોતાની જાતને પૂરેપૂરા જોખમમાં નાખવા જેવું છે એની તે મહારાજને સંપૂર્ણ ખબર હતી પણ આ જોખમ વેઠમાથી હાથમાં લીધેલા કામને કોઈ રીતે ટેકે મળે છે કે નહિ એને મહારાજ બહુ ઝીણવટથી વિચાર કરતા હતા. યવન બાદશાહની ખિજમત પિતાને ન ઉઠાવવી પડે માટે પુરંદરના તહનામાં વખતે શિવાજી મહારાજે યુક્તિ પ્રયુક્તિથી પિતાના કિશોર વયના કમાર સંભાને મનસબ અપાવી અને પોતે કોઈ પણ જાતની બાદશાહની તહેનાતમાંથી બાતલ રહ્યા. યવન બાદશાહને પ્રત્યક્ષ નમવાને પ્રસંગ ન આવે તે માટે પુરંદરના તહનામા વખતે મહારાજે મુત્સદ્દીપણું ચલાવી એવી શરત કરી કે એમને બાદશાહને સુજારો કરવાની ફરજ ન પડે. મિરઝારાજાના નેહી દબાણે અને બાદશાહના આગ્રહપૂર્વકના આમંત્રણે શિવાજી મહારાજને મૂંઝવણમાં નાંખ્યા હતા. આ પ્રસંગમાંથી છટકી જવાની યુક્તિ મહારાજ શોધી રહ્યા હતા. મિરઝારાજા પ્રત્યે એમને ભારે માન હતું અને એમનાં વચનમાં એમને સંપૂર્ણ વિશ્વાસ હતા એટલે એમને આગ્રહ એમનાથી પાછો ઠેલાય એમ ન હતું. બચપણમાં પણ જેણે બિજાપુરના બાદશાહને કરનીસ કરવા માટે વાંધો ઉઠાવ્યા હતા અને પિતાને પૂજ્ય પિતાની લાગણી દુભવી હતી તે શિવાજી મહારાજને હવે યવન બાદશાહને કુરનીસ કરવાનો પ્રસંગ આવી પડયો. બાદશાહને આગ્રહ અને મિરઝારાજાનું દબાણ હોવા છતાં શિવાજી મહારાજ દિલ્હી જવા દિલથી ખુશ ન હતા. મુસલમાન બાદશાહને નહિ નમવા માટે એમણે બચપણમાં પિતાના પૂજ્ય પિતાને નારાજ કર્યા હતા. યવન સત્તાને નહિ નમવા માટે જ પિતા અને વૈભવ વિલાસને ત્યાગ કર્યો હતો. મલે આગળ માથું નહિ નમાવવા માટે જ એમણે બચપણમાં જ ઘરબાર છોડયાં હતાં, ઉજળા ભવિષ્ય ઉપર લાત મારી હતી. તેકાની દરિયે તરી રહ્યા પછી ખાબોચિયામાં ડુબવાનો પ્રસંગ આવી પડયો હતો. મુસલમાનેને નહિ નમવા માટે તે એમને અનેક વખતે આફત વહોરવી પડી હતી, તે હવે હિંદુ ધર્મને છલ કરનાર હૈદુ મંદિરોનાં અપમાન કરનાર ઔરંગઝેબને નમવા જવા માટે મહારાજ રાજીખુશીથી તૈયાર ન જ થાય એ દેખીતી વાત હતી. પ્રસંગ એવો હતો કે તેમાંથી રસ્તો કાઢવે એ બહુ અઘરું હતું. જે ઔરંગઝેબ ધમધ મુસલમાન હતા, જેણે ધમાંધપણાને લીધે હિંદુઓ ઉપર જુલમ ગુજાર્યા, જેણે હિંદુઓનાં અનેક પ્રસંગે, અનેક ઠેકાણે અપમાન કર્યા, જે હિંદુઓના દેવળે તેડવામાં અને તેમની પૂજ્ય મૂર્તિઓ ભાંગવામાં પિતાને ધર્મ સમજતા હતા, જેના વખતમાં જેના હુકમથી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું] છ શિવાજી ચરિત્ર ૩૮૩ હિંઓની ઈજ્જત લૂંટવામાં આવી હતી, જેણે ભરતખંડમાંથી હિંદુ ધર્મ, હિંદુ જાતિ, હિંદુ સંસ્કૃતિ, ટૂંકમાં હિંદુત્વનું નામ નિશાન, હિંદુત્વની જડ ઉખેડી નાંખવા અને નાબૂદ કરવાના પ્રયત્ન આદર્યા હતા, જેણે રાજગાદી માટે પિતાના ભાઈઓને દગો દીધું હતું, ભત્રીજાઓને વિશ્વાસઘાત કર્યો હતો, બાદશાહી મેળવવા માટે જેણે પોતાના પિતાને પરહેજ કર્યા હતા, ગિરફતાર પિતાને બંદીખાનામાં ઝેર દેવાના જેણે અનેક પ્રયત્ન કર્યા હતા, જેણે ગાદી માટે પિતાનાં નજીકનાં સગાંઓને ક્રૂરતાથી મારી નંખાવ્યાં હતાં, એવા ઔરંગઝેબ બાદશાહના પત્રમાં કે વચનમાં શિવાજી મહારાજ વિશ્વાસ રાખે એવા ભેટ ન હતા. મહારાજને મિરઝારાજા ઉપર વિશ્વાસ હતો, પણ એમના એકલાના વિશ્વાસ ઉપર એ મુગલાઈન પાટનગર દિલ્હી જઈ જમના જડબામાં ભરાઈ જાય એમ નહતું. આ મહત્વના મુદ્દા ઉપર પિતાના મત્સદીઓ અને સરદારને અભિપ્રાય જાણવા માટે મહારાજે બધાને રાજગઢ બેલાવી દરબાર ભરવાને નિશ્ચય કર્યો. ઔરંગઝેબ બહુ ધૂત પુરુષ હતે. મિરઝારાજાના પત્રથી એણે ખરી સ્થિતિ જાણી લીધી. જયસિંહની મુશ્કેલીઓથી પણ એ પૂરેપુરે વાકેફ થઈ ગયા. એને પિતાને પણ વિચાર કરતાં લાગ્યું કે આવા સંજોગોમાં શિવાજી મહારાજને દક્ષિણમાં રહેવા દેવો એ મુગલાઈ માટે જોખમભરેલું છે. દક્ષિણનો મામલો દિનપ્રતિદિન મુગલેને માટે વધારે ને વધારે વિકટ થતો જતો હતો અને શિવાજી રાજા જે મુત્સદ્દી ગમે તે વખતે એને લાભ લઈ લે તે મિરઝારાજાએ ભારે પ્રયત્ન સર કરેલી બાળ વખતે હાથમાંથી છટકી જાય અને “કડી લેતાં પાટણ પરવાર્યું” એના જેવો ખેલ થઈ જાય. બધો વિચાર કરી શિવાજી મહારાજને તેમની લાગણી દુભાવ્યા સિવાય નવી ઉભી થયેલી મીઠાશ જાળવી રાખીને યુક્તિ પ્રયુક્તિથી તાકીદે દક્ષિણમાંથી માનભેર ઉત્તરમાં લાવવા ઔરંગઝેબે આમંત્રણ મોકલ્યું. જેમ શિવાજી મહારાજ ઔરંગઝેબને બરાબર ઓળખતા હતા. તેમ એરંગઝેબ પણ મહારાજને પુરેપુર પિછાનો હતો. આમંત્રણવાળા પત્રમાં સ્નેહ અને મીઠાશ દર્શાવવાની કુનેહ તે બાદશાહે બરાબર બતાવી હતી, છતાં શિવાજી મહારાજ જેવા પહોંચેલના દિલની ખાતરી કરાવવા માટે આ પત્ર પૂરત ન હતા, એ ૫ણુ ઔરંગઝેબ સમજી ગયો હતો. મહારાજ બાદશાહના આગ્રહથી અને મિરઝારાજાના દબાણથી માની જાય અને દિલ્હી આવવા તૈયાર થાય એવા સીધા અને સાદા નથી, એ મુગલ બાદશાહ જાણતા હતા. દિલ્હીપતિનાં વચના ઉપર વિશ્વાસ ન બેસે ત્યાં સુધી શિવાજી રાજા કદાપી દિલ્હી આવશે નહિ એની ઔરંગઝેબને જાણ હોવાથી આ ધૂર્ત પુરુષે અનેક યુક્તિઓ રચવા માંડી. શિવાજી મહારાઅને બાદશાહનાં વચનમાં વિશ્વાસ બેસે અને દિલ્હી આવવા લલચાય તે માટે બાદશાહે દરબારના રજપૂત સરદારો અને રજપૂત રાજાઓ આગળ શિવાજી મહારાજના સંબંધમાં વાત કરવા માંડી. ઔરંગઝેબ બાદશાહ બહુ ચાલાક અને ચકાર હોવાથી જાણતો હતો કે તેના દરબારના રજપૂત રાજાઓમાં અને હિંદુ સરદારમાં ઘણાં માણસ શિવાજી મહારાજને ચાહનારા અને વખાણનારા હતા. ઘણુઓને મહારાજ પ્રત્યે માન હતું અને કેટલાકને તે એમના ઉપર પ્રેમ પણ હતા. બાદશાહની ધાકને લીધે શિવાજી મહારાજ સાથે ઇચ્છા હોવા છતાં કોઈ ખુલે સંબંધ નહેતું રાખી શકતું અને મનમાં પૂરેપુરું માન હોવા છતાં કઈ ખુલ્લી રીતે એમનાં વખાણ નહોતું કરી શકતું. ટૂંકમાં મુગલ દરબારના ઘણું રજપૂત રાજાઓ તેમજ સરદારને મહારાજ માટે માન હતું, પ્રેમ હતો, અભિમાન હતું, લાગણી હતી, પૂજ્યબુદ્ધિ હતી એ બધું ઔરંગઝેબ જાતે હતા, એટલે એણે મહારાજના વખાણનારાઓને લાભ ઉઠાવવાનો વિચાર કર્યો. આ સંબંધમાં Theyenot's account of Suratમાં નીચેની મતલબની બીના બહાર પડી છે –“ શિવાજીને દક્ષિણમાંથી તાકીદે ખસેડી, ઉત્તરમાં પિતાના કબજામાં આણવા માટે ઔરંગઝેબે યુક્તિઓ રચી. શિવાજીએ સુરત લૂંટયું એ એના કૃત્યનાં ઔરંગઝેબે વખાણ કરવા માં અને એ જણાવવા લાગ્યો કે એણે તે એક બહાદુર નરને શોભે એવું કામ કર્યું છે. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રક@ ૧૩ મું કુલમાં એને શે દેષ દેષ તે સુરતના મુગલ ગવર્નરને ગણાય. ગવર્નરની ફરજ એને (શિવાજીને) અટકાવવાની હતી. લેકેને અને શહેરને બચાવ કરવાની જવાબદારી ગવર્નરની હતી. તે એણે ન બજાવી તે માટે એને (ગવર્નરને) દોષ દેવાય. શિવાજીને તે માટે દેષ ન દઈ શકાય. આપણા ગવર્નરમાં બચાવની હિંમત ન હતી તેથી શિવાજીને દોષ કેમ દેવાય? શિવાજીના સંબંધમાં આવી આવી વાત ઔરંગઝેબ પિતાના દરબારના રાજપૂત રાજાઓ આગળ કરતા. ઘણી વખત એ એમ પણ જણાવતે કે મારી આ ઈછા એને જણાવવામાં આવે તે ઘણું સારું ! વળી એક રાજાને તે બાદશાહે તેની ઈચ્છા અને શિવાજી માટે તેને અભિપ્રાય અને માનની લાગણી શિવાજીને પત્રથી લખી જણવવા કહ્યું અને જો એ દરબારમાં આવશે તે એની સહીસલામતી અને માનમરતબા માટે કેઈપણ જાતની શંકા નહિ લાવવાનું બાદશાહે વચન આપ્યું. બાદશાહ શિવાજીના પાછલા બધા જ અપરાધ ભૂલી ગયો છે અને એ દરબારમાં આવશે તે એની સાથે એવું વર્તન રાખશે કે એને કેઈપણ રીતે નારાજ થવાનું કારણ મળશે નહિ. બાદશાહનાં આવાં વચન સાંભળી ઘણુ રાજાઓએ શિવાજી રાજાને પત્રો લખ્યા અને પિતાના પુત્ર સંભાજી સાથે પિતાના બચાવના લશ્કર વગેરેને બરાબર બંદોબસ્ત કરી દીલ્હી આવવામાં કોઈપણ જાતને વધે નથી એમ જણાવ્યું.” શિવાજીને દક્ષિણમાંથી ખસેડી દિલ્હી લઈ જવા માટે મિરઝારાજા ભારે પ્રયત્નો કરી એમને મનાવી રહ્યા હતા ત્યારે ઔરંગઝેબ બાદશાહ પણ શિવાજીને દિલ્હી આણવા અનેક યુક્તિઓ રચી રહ્યા હતા. બાદશાહ અને જયસિંહ રાજા એ બંને મહારાજને ખસેડવા માટે પિતપોતાની રીત પ્રમાણે અનેક યુક્તિઓ ગોઠવી રહ્યા હતા. પ્રયત્નો કરવામાં બાદશાહ તે પ્રપંચની જાળ પાથરી રહ્યો હતો. એના મનમાં કપટ હતું. પણ મિરઝારાજાનું દિલ કાળું ન હતું. એની ઈચ્છા શિવાજી મહારાજને દક્ષિણથી ખસેડી દક્ષિણમાં મુગલ હિત સાચવવું અને મહારાજ તથા બાદશાહ વચ્ચે મીઠાશ કરી મહારાજાને મુગલાઈને એક મેટ ખંડિયે રાજા બનાવો એ હતી. શિવાજી મહારાજને દિલ્હી મોકલવામાં મિરઝારાજાનો વિચાર તેમને નુકસાન કરવાનું ન હતું, પણ મોગલોને ફાયદો કરવાનું હતું અને શિવાજી રાજાના અંતઃકરણમાંથી મુગલે માટેની આંટી કાઢી નાંખવાનું હતું. બાદશાહ સાથે રૂબરૂમાં મુલાકાત થયાથી અને મહારાજને માનમરતબ બરાબર સચવાયાથી મહારાજ અને મુગલે વચ્ચેનું વેર નાબુદ થશે, એવી મિરઝારાજાની પ્રામાણિક માન્યતા હતી. શિવાજી જો બાદશાહને મળતિયે થઈ જાય તે આ દક્ષિણ દેશ તાબે કરવામાં મુગલોને સહેલું પડે, એવી જયસિંહ રાજાની ગણતરી હતી, તેથી એ શિવાજી મહારાજને દિલ્હી મેકલવા બહુજ આતુર હતા. મહારાજ દિલ્હી જઈ બાદશાહને રૂબરૂ મળશે તે દિલસફાઈ થઈ જશે, ઘણી ગૂંચના ઉકેલ થશે, એક બીજાને માટે કંઈ ગેરસમજ થઈ હશે તો તે દૂર થઈ જશે અને દિલ્હીપતિ મહારાજને આખા દક્ષિણ દેશની સુબેદારી આપશે વગેરે વગેરે વાત કરી મહારાજનું મન મનાવવાના મિરઝારાજાના પ્રયત્ન ચાલુ જ હતા. દિલ્હી જવા માટે રાજગઢ મુકામે દરબાર. મિરઝારાજાને ઉપદેશ, સલાહ અને સૂચનાઓ સાંભળી લીધા પછી શિવાજી મહારાજ રાજગઢ ગયા. મહત્ત્વની બાબત ઉપર સર્વેની સલાહ લેવાનું નક્કી કરી રાજગઢમાં દરબાર ભર્યો. આ પ્રસંગ મહારાષ્ટ્ર માટે બહુ મહત્વનો હતો. મહારાજે આ સંબંધમાં પોતાના સાથીઓ સાથે બહુ થી ચર્ચા કરી. મુત્સદીઓ અને યોદ્ધાઓ વચ્ચે આ સંબંધમાં ખૂબ વાટાઘાટ થઈ દરબારમાં પિતાના વિચારે, પ્રામાણિક માન્યતા અને સાચા અભિપ્રાય વિનયપૂર્વક સચોટ ભાષામાં દર્શાવવાની દરેક દરબારીને છૂટ હતી. મહારાજનો અભિપ્રાય ઈ વખતે અમુક બાબતમાં બહાર પડી ગયો હોય, તો પણ તેની વિરુદ્ધ પિતાને સારો અભિપ્રાય દરબારીએ બહુ છૂટથી જાહેર કરી શક્તા. ચર્ચા વખતે પણ વિચારે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ ગ્રીક સુ. છે. શિક્ષણ તિ શ k દહીલા ઉપર સત્તાનું દૃબાણુ મૂકવામાં આવતું નહિ. કેટલીક વખતે મહારાજ એવા મક્કમ વિચારના અને દીષ્ટદષ્ટિવાળા પશુ ક ટીકાકારાની અણુ પાતાની વિરુદ્ધને અભિપ્રાયવાળા હૈાવા છતાં કદર કરતા. આ દરશ્મામાં દરેકને મહારાજના દિલ્હી જવાના સંબંધમાં પોતાના અભિપ્રાયા છૂટથી દર્શાવવા સૂચના થઈ. આ પ્રમાં કેટલાક સરદ્વારાએ જણાવ્યું કે “ આવા સ‘જોગામાં દિલ્હી જવું એ તો દેવળ જમના જખામાં મહારાજને પૉલવા જેવું છે, ” ખીજા કેટલાદ્યએ જણુાવ્યું કે ઔરંગઝેબ બહુ થાતકી છે, એના ઉપર વિશ્વાસ મૂક્વા જેવું નથી. એના વચનથી મેળવાઈ જવામાં નુકસાન થવાનું છે. એણે શ્વેતાના બાપને ૯ કર્યાં અને મરતાં સુધી અને અદીખાનામાં સડાવ્યા, ભાઈ ખાને ક્રૂરતાથી માર્યો, ભત્રીજાઓના નામ કર્યું. આવા નિર્દેયના હાથમાં જઈને પાવામાં જરા પણ ડહાપણ નથી, ઔરંગઝેબ તો હિંદુધર્મા ટ્ટો દુશ્મન છે, એ તો તદ્દન ર્માંધ મુસલમાન છે. મહારાજ તો એની આંખમાં ખટકી રહ્યા છે. એના તાખામાં જાતે જવું એ તે આપણી ભારે ભૂલ થશે. મહારાજ ! દિલ્હી જવામાં અનેક જાતના ભય છે. સાહસ એ વીર પુરુષના આવશ્યક ગુણ છે, પણુ સાહસ કરતાં પહેલાં ઊં। વિચાર કરીને નિય ઉપર આવવું એ ડાલા પુરુષનું લક્ષ્ણ છે. મહારાજને ઔરગઝેબ બાદશાહ દંગા દીષા સિવાય રહેશે નહિ. માના ગાત્રીશીએ ચઢેલા દગલબાજના ખૂજામાં જ પડવાથી પરિણામ માઠું' માવશે, એંટલું જ નહિ પણ આખા મહારાષ્ટ્રના મુત્સદ્દીપણા ઉપર પાણી કરી વળશે. દુગલમાજ દુશ્મનના ખેાળામાં માથું મૂકવાની સલાહ અમેા કદી પણ આપીશું નહિ, દિલ્હી જવાની તરફેણમાં અભિપ્રાય આપનાર સરદારાએ જગુાવ્યું કે આપના દિલ્હી જવાથી વખતે વિપરીત પરિણામ સાવશે અને વખતે આપને ભારે બેખમમાં આવવું પડશે, પણ આપતી વિપત્તિથી આાપે હાથમાં લીધેલા કાને જબરી પુષ્ટિ મળશે. ” એ વિદ્વાનની લીલાને રક્રિયા અમે નહિ આપી કીએ પણ અમારું અંતઃકરણ તે હજુએ અમને ક્યાં જ કરે છે કે મહારાજને દુશ્મનના જખામાં વા દેવા નહિ. કુળઝાડનાં ઉત્તમ ફળ લેવા માટે જે કાઈ ખાગવાળા તેજ ઝાડનું મૂળ મપી તેનું ખાતર એ આને માપે તેા ઉત્તમ ફળની આશાએ એ ઝાડને મારવાના અખતરા કરવા જેવું જ થશે. જીદ્દી જુદી દૃષ્ટિથી વિચાર કરતાં અમને તે હજીએ લાગ્યાં જ કરે છે કે આપને દિલ્હી ન જવા દેવા અને આપ જવા તૈયાર થામા તા સખત વિરાધ કરવા. મહારાષ્ટ્રના મહાકંઈક નરમ મઢવા છે અને તેમનામાં નવા જીસ્સા ભાણવાની જરૂર છે, એમ માની માપ આ સાહસ ખેડતા હૈ। તો મહારાજ ! એ સાહસ ન ખેડતા મહારાષ્ટ્રના મરાઠા યુગલને ચણા ચવડાવશે એની અમે આપને ખાતરી માપીએ છીએ. એ બાબતમાં જરાએ ચિંતા ન કરી. દિલ્હી જવામાં આપ જિંદગીનું જોખમ ખેડા એ એ વાત આપણા કેટલાક સરદારા ભૂલી જાય છે એ મહારાષ્ટ્રનું ક્રમનસીબ છે. દિલ્હી જવાથી નુકસાન થરો, ગે પરી અને હિંદુસ્તાનના હિંદુઓના ઉદય માટે આપે શરૂ કરેલી ઈમારતને ભારે ધક્કો લાગશે, આપ આપની જિંદગી ખાતર નહિ તો હિંદુત્વરક્ષણના કામ ખાતર વિતી જ્જાના વિચાર માંડી વાળા, કેટલાક સરકારાએ તે વળી જણાવ્યું કે આ સજોગામાં મુગલ રાજધાનીમાં જવું એ આગમાં ઇરાદાપૂર્વ કૂદી પડવા જેવું છે. આ સંજોગામાં લ્હિી જવું એ હાથે કરીને માથે વિપત્તિ વહેારી લેવા જેવું છે. આ સંજોગામાં દિલ્હી જવું, એ હિંદુત્વ હારના કામને જાણી જોઈ તે ખાળભે નાંખવા જેવું છે. આ સળંગામાં દિલ્હી જવું એ ભરેલા બ્રાણામાં ધૂળ નાખવા જેવું છે. દિલ્હી જવામાં સાહસ ઉપરાંત સુત્સદ્દીપણાની ખામી પણ છે, એમ કહી શકાય. મહારાજ ! ઔરંગઝેબ તે આપણા કટ્ટો દુશ્મન છે. મુસલમાની સત્તાનાં મૂળ ઉખેડી નાંખવા માટે તા માણે જંગ માંડયો છે. એવી સ્થિતિ જાણવા છતાં એના સમાઢામાં જાણી જોઈ ને આવવું એ આપણું મુત્સદ્દીપણું નથી. મહારાજ! એણે ગમે તેવાં વચનો આપ્યાં હરો તે પશુ અને તાડતાં વાર નહિ લાગે. સગા ભાઈ ને માપેલાં વચને વખત આવતાં તર્ક સાધવા જેણે તુરત તામાં એ ઔર’ગઝેબ આપને આપેલું વચન પાળશે એમ આપ કેવી રીતે માનો ! મહારાજ આપ કૃપા કરીને કરીથી આ બધી બાબતનો વિચાર કરો. જયસિંહ રાજા ઉપર 49 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું આપને વિશ્વાસ છે, એ અમો જાણીએ છીએ. એ વિશ્વાસ વખતે વાજબી પણ હેય, તેથી શું? ઔરંગઝેબ તે પિતાના કટ્ટા દુશ્મનને નાશ કરવાની તક આવે તે મિરઝારાજાનું પણ માને એમ નથી. મિરઝારાજાએ આપેલા વચને એમની પાસે રહેશે અને બાદશાહ પિતાનું ધાર્યું કરી જશે. આ સવાલ મિરઝારાજાને મળવા જવાનું નથી, પરંતુ આપના કટ્ટા શત્રુના કબજામાં જાતે જઈને પડવાને છે. તેના ઉપર નથી અમારા વિશ્વાસ કે નથી આપનો વિશ્વાસ. કે નથી કોઈને. મિરઝારાજાનાં વચન ભલે સાચાં હોય, પરંતુ મહારાજને જેની પાસે જવાનું છે તેના ઉપર વિશ્વાસ ન હોય તે બીજા ઉપરને વિશ્વાસ શા કામનો! વળી મહારાજ આપ આજ સુધી યવન સત્તાને નથી નમ્યા. જ્યારે તે સત્તાને નમવાને પ્રસંગ કમનસીબે આવી પડયો હતો ત્યારે આપે બહુ યુક્તિપૂર્વક શ્રી શંભાજી મહારાજને મુગલાઈની મનસબ અપાવી. એ સંકટમાંથી આપ ખૂબીથી નીકળી ગયા અને હવે હાથે કરીને દગલબાજના દરબારમાં જવું એ અમને તે જરાએ રચતું નથી. એ તે મહારાજની સલામતીને સવાલ છે એટલે અમે સેવકે આપની આગળ આપને ન રુચે તે પણ અમારો વાંધા રજૂ કરીશું. મહારાજ ! આપે તે બચપણથી મુસલમાન રાજાઓનો. એમની સત્તા અને સ્વભાવને અનુભવ લીધા છે. આપે એને પૂરેપૂરો અભ્યાસ પણ કર્યો છે. આપે એ સંબંધી અનેક અખતરા પણ અજમાવ્યા છે. છતાં આવા સંજોગોમાં ઔરંગઝેબ જેવા કટ્ટા મુસલમાન બાદશાહની પકડમાં સપડાઈ જવાના ખેલ કેમ ખેલી રહ્યા છો, એ અમે નથી સમજી શકતા. શું આપને એમ લાગે છે કે ઔરંગઝેબ આપને સહીસલામત દિલ્હીથી મહારાષ્ટ્રમાં પાછા આવવા દેશે? એને ત્યાં પિંજરે પડેલા પક્ષીની પાંખે તૂટી જ સમજવાની. પાંજરું લેઢાનું હોય કે પિત્તળનું હોય કે સેનાનું હોય, પણ પજરાની બનાવટથી સપડાએલા પક્ષીની મુક્તિના પ્રશ્નને નિકાલ નથી આવતા. મહારાજ ! અમને તે તાજુબી એ થાય છે કે, એ કપટીના જીવનને અનેક રીતે તપાસ્યા પછી એના ઉપર આપ શા કારણથી વિશ્વાસ રાખે છે? મુગલપતિના મીઠા શબ્દો અને લલચાવનારી વાતોની સોનેરી જાળમાં આપ જરા પણ ફસાએ એવા તે નથી, પણ આજે આપને આ શું સૂઝયું છે ? અમારી ખાતર, આપણા વહાલા હિંદુધર્મની ખાતર, આપ કૃપા કરી દિલ્હી જવાનો વિચાર માંડી વાળે.” મહારાજના દિલ્હી જવાના સંબંધમાં આ પ્રમાણેને વિરોધ કેટલાક સરદારોએ દર્શાવ્યો, પણ દરબારના મેટા મેટા અનુભવી અને ઘડાયેલા મુત્સદ્દીઓએ દિલ્હી જવાની તરફેણમાં પિતાના અભિપ્રાયો દર્શાવ્યા હતા. મહારાજે તે બધી વાતે સાંભળી દલીલે ધ્યાનમાં લીધી અને સંયોગો સમજીને હાથમાં લીધેલા કામને વેગ આપવા માટે દિલ્હી જવાનું સાહસ ખેડવાનો નિશ્ચય કર્યો. પિતાનો નિશ્ચય દરબારમાં જાહેર કરતાં મહારાજે કહ્યું કે, “મારે દિલ્હી જવાની વિરુદ્ધમાં જે જે સરદારએ પિતાના વિચારે દર્શાવ્યા છે તે બધાને શાંત ચિત્તે વિચાર કર્યા પછી જ મેં દિલ્હી જવાનો નિશ્ચય કર્યો છે. દિલ્હી જવા અને શ્રી ભવાનીની આજ્ઞા છે એટલે ગમે તેવાં સંકટ આવી પડશે તે પણ મારું રક્ષણ કરવા એ સર્વશક્તિમાન શક્તિ સમર્થ છે. મારા રક્ષણની ચિંતા મારે કરવાની ન હોય, ઔરંગઝેબની નસેનસનો હું ભોમિયો છું. એનું ધમધપણું, હિંદુધર્મ પ્રત્યેને એનો ધિક્કાર, મારી પ્રત્યેને એનો તિરસ્કાર, વિરોધીઓ પ્રત્યેની એની કરતા મારી ધ્યાન બહાર નથી. એના મીઠા શબ્દોથી છેતરાઈ ને કે ઠગાઈને મેં દિલ્હી જવાનો નિશ્ચય નથી કર્યો. એનાં વચનો ઉપર મને જરાએ વિશ્વાસ નથી. મને તો વિશ્વાસ શ્રી ભવાનીની પ્રેરણમાં છે. બધી બાબતનો વિચાર પૂરેપુરું કર્યા પછી જ દિલ્હી જવાનો મેં નિશ્ચય કર્યો છે. દિલ્હી જવામાં ભારે ભય છે એ વાત ખરી, પણ જામેલી મુસલમાની સત્તાને ઉખેડવી હોય તે એવા ભયથી ભાગે દહાડે નથી વળવાનો. એવા એવા તે અનેક ભયના ભેટા કરવા તૈયાર રહેવું પડશે. જિંદગીનાં જોખમો ખેડવાં પડશે. શિરસટ્ટાના ખેલ ખેલવા પડશે. સારે નસીબે અને મહારાષ્ટ્રને સદભાગ્યે મારે માટે પ્રાણ પાથરવા તૈયાર થાય, એવા સરદારે અને અમલદારે મને મળ્યા છે. મારાં માણસને મારા ઉપર અપ્રતિમ પ્રેમ છે. એ અપ્રતિમ પ્રેમ હોવા છતાં મેં હાથ ધરેલાં કામો ઉપર એમને પ્રેમ વિશેષ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧૩ મું 1 છે. શિવાજી ચરિત્ર ૩૮૭તેથી જ મને બળિયા દુશ્મનના ઘરમાં જતાં બહુ ભય નથી લાગતું. દિલ્હી દરબારમાં લઈ જઈ મારી સાથે યવન દગલબાજી કરશે, મારે વિશ્વાસઘાત કરશે, મુગલે વખતે મારો વડે લાડ કરી નાંખશે, તે મને વિશ્વાસ છે કે એ સમાચાર એક વિજળીના આંચકાની ગરજ સારશે. ધણું હિંદુ સરદાર આપણે હાથ કરેલા કામમાં તમારા સાથી થઈ જશે. કેટલાક મુસલમાની ગૂંસરી નીચેના સરદાર ખુલ્લી રીતે તમને આવીને મળે પણ ખરા. જેમને હિંદુત્વની લગની લાગી હશે તે હિંદુઓ મરણિયા થઈ જશે એટલું જ નહિ પણ મુગલ દરબારના હિંદુઓમાં પણ હિંદુત્વની જ્યોતિ પ્રગટ થશે અને કેટલાક મુગલાઈન સરદાર ખુલ્લી રીતે મુસલમાની સત્તાને સામને કરવા તૈયાર થશે. મુગલે મને ગિરફતાર કરે તે પણ તેથી આપણે હાથ ધરેલા કામને તે ફાયદો જ થવાનું છે. મુગલે વિશ્વાસઘાત કરશે તો એકાદ વ્યક્તિને તેના ભાગ થવું પડશે. જો એ વખત આવશે તે મને અંગત નુકસાન થશે. મારી જાતને એટલે મારે પિતે ઘણું ખમવું પડશે, પણ મુગલેના વિશ્વાસઘાતથી મહારાષ્ટ્રમાં મુસલમાની સત્તા સામે ક્રોધની જબરી જવાળા સળગશે. મહારાષ્ટ્ર જે ખરું રૂદ્ર સ્વરૂપ ધારણું કરે તે મુસલમાની સત્તાનાં મૂળ જડમાંથીજ ઉખડી જાય, એને મને વિશ્વાસ છે. જે વિશ્વાસઘાત કરી, મુગલે મને ગિરફતાર કરશે અથવા મારોનાશ કરશે તો મુગલ સત્તા પોતાને માટે ધેર ખોદવાનું કામ કરશે. દિલ્હી જવામાં ભારે ભય છે પણ અંતમાં તેટલેજ લાભ છે, ત્યાં જવામાં મારી જાતનું પૂરેપુરું જોખમ છે, પણ એ જોખમ માથે લેવામાં મારા ધર્મને લાભ છે, મારા દેશને લાભ છે, તો જાતના જોખમનો વિચાર કરી મારાથી ત્યાં જવાનો વિચાર કેમ માંડી વળાય ! હું અનેક માણસની કીમતી જિંદગીઓ આ પવિત્ર કામમાં હેમું છું અને આજે જ્યારે જાત ઉપર પ્રસંગ આવી પડ્યો ત્યારે હું જાત બચાવવા પ્રયત્ન કરું તે ઈશ્વર મને યશ શી રીતે આપશે? કેવળ પ્રશંસા અને વાહવાહ મેળવવા ખાતર જિંદગી વેડફી દેવા હું કદી પણ તૈયાર નહિ થાઉં, પણ મારા દેશનું કે મારા ધર્મનું બહેતર થતું હોય તો તે માટે મારી જાત કુરબાન કરવા હું તૈયાર છું. દિલ્હી જવામાં આપણને અનેક પ્રકારના લાભ થવાના છે. (૧) દિલ્હી જવાનું સાહસ ખેડવાથી હું મુગલ દરબારના રંગ ઢંગ જોઈ શકીશ. (૨) ઉત્તર હિંદુસ્થાનમાં જવાથી મારા પૂર્વજોનાં પરાક્રમના સ્થળે અને કીર્તિસ્થળે જોઈ તે સ્થાનોમાં વહેતા ઉમંગ અને ઉત્સાહના નિર્મળ ઝરણુઓનું નીર પ્રાશન કરી શકીશ. (૩) ઉત્તર હિંદુસ્થાનમાં મેટાં મોટાં તીર્થક્ષેત્રનાં દર્શન કરી શકીશ. (૪) ગંગા યમુના આદિ પવિત્ર નદીઓનાં સ્નાન કરી પાવન થવાની મને તક મળશે. (૫) ઉત્તર હિંદુસ્થાનમાં જવાથી મુગલાઈ દેટલી નક્કર છે તેનું સાચું માપ હું કાઢી શકીશ. (૬) ઉત્તર હિંદુસ્થાનની મુસાફરી દરમ્યાન સમદષ્ટિથી નિરીક્ષણ કરી મુગલાઈની પિલ કેટલી છે તેની મને જાણ થશે. (૭) ઔરંગઝેબના ધમધપણાની અસર ઉત્તર હિંદુસ્થાનના હિંદુઓ ઉપર કેટલી થઈ છે, તે હું એ મુલકમાં જાઉં તેજ જોઈ શકું. (૮) દિલ્હી જવાથી મુગલાઈના રાજપૂત સરદાર અને ખંડિયાઓમાં કેટલા મુગલાઈના ચૂસ્ત સેવકો છે, કેટલા પાકા ગુલામે છે, કેટલા મુગલાઈને વફાદાર હોવા છતાં હિંદુત્વનું અભિમાન ધરાવનારા છે અને કેટલા ઉપરથી વફાદાર હોવા છતાં અંદરથી મુગલાઈન નાશમાં રાજી છે, એ હું જાણી શકીશ. (૯) મુગલાઈના મુસલમાન સરદારેમાં પણ કંઈ અસંતોષ છે કે કેમ અને તે હોય તે ક્યા ક્યા સરદારો અંદરથી મુગલ સત્તા પ્રત્યે બળી રહેલા છે અને એ સરદારો કેટલા પાણીમાં છે, તે હું તારવી શકીશ. ક્યા કયા સરદારોમાં દિલ્હીપતિ પ્રત્યે અસંતોષ છે અને તેમાંના કેટલાના અસંતોષને ફૂંકવાની જરૂર છે, એની પણ હું ઉત્તરમાં જઈશ તે માહિતી મેળવી શકીશ. (૧૦) ત્યાં જાઉં તે જ મુગલ દરબારના સર્વે રાજપૂત રાજાઓ અને હિંદુ સરદાર સાથે સ્નેહ બાંધી શકીશ. સ્નેહી બન્યાથી બધાએ સરદાર કંઈ આપણું મળતિયા નથી થઈ જવાના અને મુગલની સામે આપણને મદદ કરવા છડે ચોક બહાર નથી પડવાના એ હું જાણું છું, છતાં સ્નેહ કદાપી નકામે નથી જતો. વિરોધ કરવાનો વખત આવે તો એવા સ્નેહીઓ મુગલાઈના પ્રતિનિધિ બનીને આપણો વિરોધ કરશે. પણ એટલું તે ખરું જ કે દુશ્મન તરફથી સાધારણ સ્નેહ વગરને સરદાર જેટલી કડવાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ : ૫ કરે તેટલી કડવાશ નેહવાને માણસ તે નહિ જ કરે. એનું અંતઃકા સહેજ કુમળે તે હે જ, (૧૧) દિલ્હી ગયા પછી જે બાદશાહ વિશ્વાસઘાત ન કરે તે જરૂર તેના ઉપર હું સુંદર છાપ પAી શકીશ એ બાબતમાં મને વિશ્વાસ છે. હું એને સમજાવીને તેની પાસેથી દક્ષિણની બેકારી મેળવી શકીશ. (૧૨) જે હું સૂબેદારી મેળવી શકે તે એવળાંકા અને બિજાપુરનાં મુસલમાની રાતને મુગલની મદદથી સંપૂર્ણ નાશ કરી શકે. (૧૩) એ બંને સત્તાને નાશ થતાં એ રામના સરદાર સેનાપતિઓ અને લશ્કરી અમલદારોને અપનાવી લઈ, આપણે મહારાષ્ટ્રમાં પ્રબળ સા આપણુ ના રક્ષણ માટે સ્થાપી શકીશું. (૧૪) એવી રીતે પ્રબળ સત્તાની જમાવટ કર્યા પછી મુગલાઈના રાજપૂત સરદારે અને રાજાઓ જેમની સાથે સ્નેહ થયું હોય તેમને અંદરખાનેથી ભમમાં આવી પડેલા હિંદુત્વને બચાવવા માટે આપણી લડતને અનુકુળ કરી લઈ અને જે અનુકુળ ન થાય તેમને તટસ્થ રાખીને અને કેટલાક ક્ષત્રિયને ખુલી રીતે સાથે લઈને દિલ્હી ઉપર હલ્લો કરી, મુસલમાની સત્તાને જમીનદોસ્ત કરી શકીશ. (૧૫) મુગલ બાદશાહ આ મુલાકાતમાં જે વિશ્વાસઘાત કરશે, દગે છે, તે મિરઝારાજાનું વચન જશે અને જે એમનું વચન જાય તે તેનું પરિણામ વિપરીત આવે. મિરઝારાજા પિતાના વચન માટે પ્રાણ આપે એવા છે. બાલ્સાહ ને આ બાબતમાં એમનું અપમાન કરે તે જોવા જે તાલ આવે. મિરઝારાજાનું વજન મુગલ દરબારમાં બહુ છે અને એ મુગલ દરબાના હિ સરદારોના અગ્રણી છે. મિરઝારાજાના અપમાનથી મુગલ દરબારમાં ભારે સડો પેસશે અને અમલ દરબારના સડાને લાભ મહારાષ્ટ્રને જરૂર મળશે. દિલ્હી જવામાં ભારેમાં ભારે જોખમ છે એ આપણે તારવી કાઢયું, પણ એ જોખમ ખેડવામાં આવે તે આપણે હાથમાં લીધેલા કામને કેટલે લાભ થવાને સંભવ છે એને પણ અડસટ્ટો કાઢવાની જરૂર છે. મારી ગણતરી મુજબ ત્યાં જવામાં જોખમ છે તેના કરતાં એ જોખમ ખેડે મહારાષ્ટ્રને લાભ વધારે છે. સ્વતંત્રતાની કિમત બહુ ભારે હોય છે. ભારેમાં ભારે જોખમે માથે લીધા સિવાય સાચી સ્વતંત્રતા હાંસલ થતી નથી અને બેગ, ત્યાગ, જખમ અને સાહસ વિના મળેલી સ્વતંત્રતા ઝાઝી ટકતી નથી. આપણે ધર્મ રક્ષણનું અને પ્રજાના જુલમે દૂર કરવાનું પ્રમ હાથ ધર્યું છે અને તેને માટે સત્તા સ્થાપવાનો નિશ્ચય કર્યો છે એટલે આવાં આવાં જોખમે તે માટે લીધે જ છૂટકે છે. (૧૬) દિલ્હી ગયા પછી બાદશાહ દિગે દેશે તે મહારાષ્ટ્રમાં નવું ચેતન આવશે. મુગલ દરબારમાં સડો પેસશે. મુગલાઈના હિંદુ સરદારોમાં ભારે અસતેષ થશે. આખા હિંદના હિંદુઓને મુગલો પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થશે અને તેથી મુગલાઈની પડતી થશે. મુસલમાની સત્તા જેમ જેમ પડતી જશે, તેમ તેમ હિંદુ સત્તા જામતી જશે. મારા વહાલા સરદારે! તમારે મારા પ્રત્યેને અપ્રતિમ પ્રેમ જોઈ મને ભારે સંતોષ થાય છે. મેં તમને જણાવ્યા ઉપરાંત બીજ ઘણાંએ કારણ છે કે જેને લીધે મારે દિલ્હી જવાનું સાહસ ખેડવું જ જોઈએ. મારા ઉપરના પ્રેમને લીધે તમને થતી માનસિક વેદના હું સમજી શકું છું. મારા ઉપર તમને પ્રેમ છે તેથી મને આનંદ છે, પણ તમારા પગ ઉપર તમને વધારે પ્રેમ હોવો જોઈએ. મારે માટે તમે તમારા પ્રાણ સાંધા કર્યા છે, કરો છે અને કોઇ મારા કહેવાથી તમે તમારા સર્વસ્વનું બલિદાન આપી રહ્યા છે, પણ તમારા મને માટે તમે મા બલિદાન આપવા તૈયાર થાઓ. ધર્મરક્ષણના પ્રશ્ન આગળ માર માયા, પ્રેમ વગેરે દૂર કરવાં જોઈએ. અને તમે બધા હરતે વદને દિલ્હી જવાની રજા આપે. પરમ પૂજ્ય ગુરૂશ્રી સમર્થ રામદાસ સ્વામીએ પણ મને દિલ્હી જવા આશીર્વાદ આપ્યા છે. આત્મશ્રદ્ધા રાખે. વિભૂમાં વિશ્વાસ મૂકી મને મારા કામમાં નાતાં વિતા દર કરવાની શક્તિ આપવા, દુશમનની સામે વખત આવે ઝઝૂમવા હિંમત આપવા અને હાથ ધરેલાં કામે પાર ઉતારવામાં સંકટ આવી પડે છે તે આનંદથી વેઠવા શક્તિમાન પ્રભુ બળ આપે એવી એને પ્રાર્થના કરે. હિંમત રાખે. સંકટ તૂટી પડે, આખી યોજના ભાગી પડવાનો સમય આવે તે પણ હિંમત હારતા નહિ.” ઉપર પ્રમાણે દલીલ કરી શિવાજી મહારાજે પોતાના સરદાસને સમજાવ્યા અને તે સંજોગોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] ૭. શિવાજી ચત્રિ ૩૮૯ એમને દિલ્હી જવાની ખાસ જરુર છે એની ખાતરી કરી આપી. પોતાના માલીકને દુશ્મનના ઘરમાં મેકલતાં બધાનાં હૈયાંને દુખ થતું હતું પણુ સ્વતંત્રતા અને ધર્માંરક્ષણુની ધગશ એ છે, સર્વેમાં એવાં જાજવલ્યમાન હતાં કે એમને દુખ થતું હતું છતાં કાળાં કહ્યુ કરી બધાંએ મહારાજને દિલ્હી જવા રજા આપી. મહારાજ પોતે પણુ અંતઃકરણથી માનતા હતા કે દિલ્હી જવામાં એ ભડકે બળી રહેલા અગ્નિકુંડમાં કૂદકા મારી રહ્યા છે. દિલ્હી જવાથી એ ભારે આક્રુતમાં આવી પડવાના છે એની મહારાજને ખાતરી થઈ હતી. મુગલ બાદશાહને હાથે પોતાના અંત કલ્પી લઈ પોતાની ગેરહાજરીમાં રાજ્યની વ્યવસ્થાના સંબંધમાં સ સૂચનાએ પોતાના વિશ્વાસુ અમલદારાને આપી દીધી. મરણુ પહેલાંના વસિયતનામા જેવી આ સ્થિતિ હતી. પોતાની પાછળ પ્રજાના હિતમાં સંચાની માફક રાજ્ય વ્યવસ્થા ચાલુ જ રહે એવી રીતની રાજ્યવ્યવસ્થા મહારાજે ઘડી કાઢી. આ ઘડી કાઢેલી યેાજના પોતાના રાજ્યના જવાબદાર અમલદારાને સમજાવવા માટે તેને રાજગઢ ખેાલાવ્યા. મહારાજને દિલ્હી જવાને કૃતનિશ્ચય સાંભળી મહારાષ્ટ્રની પ્રજા ચિંતાસાગરમાં ડૂબી ગઈ હતી. પ્રજામાં જ્યાં ત્યાં મહારાજના દિલ્હી જવાની વાત જ સંભળાતી હતી. ઔરગઝેબ મહારાજ સાથે દિલ્હીમાં કેવું વર્તન રાખશે, એમને માન આપી પોતાનું મુત્સદ્દોપણ જાહેર કરશે કે મહારાજને અપમાન કરી પોતાની હલકાઇ નું પ્રદર્શીન કરશે કે મહારાજને ગિરફતાર કરી વિશ્વાસધાત કરશે એ પ્રશ્નો ઉપર લોકો અટકળા ખાંધ્યા કરતા હતા. રાજગઢમાં ભેગા થયેલા સરદાર, સાથી, અમલદાર, અધિકારી વગેરેને મહારાજે પોતાની યેાજના જણાવી. માતા જીન્નબાઈને મહારાજનાં કુલ મુખ્ત્યાર જાહેર કરવામાં આવ્યાં અને દક્ષિણના દેશ નામના વિભાગ વ્યવસ્થા માટે એમને સ્વાધીન કર્યા. ક્રાંકણુ પ્રાંતનો સર્વ વ્યવસ્થા સ. મેરાપત પિંગળે, પેશ્વા સ. અણુાજી દત્તો સુરનીસ અને નિાપત સાનદેવને સ્વાધીન કરી. આ ત્રણે જણુના ક્રમા અને ક્રમાના મહારાજા તરફનમાની સવેએ તે માથે ચઢાવવાની જાહેરમાં સૂચના આપી દીધી. પોતાની ગેરહાજરીમાં દુશ્મન ગેરહાજરીનેા કાઇ પણ પ્રકારના લાભ ઉઠાવી ન જાય તેના બરાબર વિચાર કરી મહારાજે સગાઠવણુ કરી દીધી હતી. પોતાની પ્રજાને અને અમલદારાને જરુરની સૂચના આપી અને કહ્યું કે “ દિલ્હી જવામાં અમે ભારેમાં ભારે સાહસ ખેડીએ છીએ. આજ સુધી મેળવેલાં ઈજ્જત, સત્તા અને મુલકા એ મારા સાથી સરદારા અને પ્રજાના મારી પ્રત્યેના પ્રેમનું પરિણામ છે, એ હું જાણું છું. આજ સુધી મારી હાજરીમાં રાજ્યના અમલદારા, અધિકારીઓ, નાકરા, ચાકરા, સેવા વગેરેએ પ્રજાની જેવી સેવા કરી અને રાજ્યમાં ઉત્તમ બંદોબસ્ત રાખ્યા હતા તેવીજ સેવા મારી ગેરહાજરીમાં પણ મારી વહાલી પ્રજાની મારા રાજ્યના અમલદારા કરશે અને સજ્યની નમૂનેદાર વ્યવસ્થા ટકાવી રાખશે, એની મને સંપૂર્ણ ખાતરી છે, એટલે જ મેં આ સાહસ ખેડવાના નિશ્ચય કર્યો છે. મારો પ્રજાનું સુખ, એમની આબાદી, એમના ઉદ્દય, એમના ઉત્કર્ષ, એમની જાહેાજલાલી એ જ મારાં વૈભવ અને વિલાસ મેં આજ સુધી માન્યાં છે. પ્રજાને સાષ અને પ્રજાના પ્રેમ એ જ રાજ્યની મજબૂતી છે એ મેં અનુભવ્યું છે. મારી ગેરહાજરીમાં મારી પ્રજાને કાઇ ન રંજાડે, ન સતાવે, ન વિતાડે, ન દુખ દે, ન રીબાવે તેની ખાસ કાળજી અમલદારાએ રાખવાની છે અને પ્રજાએ મે' નક્કી કરેલા અમલદારા પ્રત્યે પૂરેપુરુ માન રાખી એનાં માના અને ક્રમ અમલમાં મૂક્વાનાં છે. કટોકટીને સમય સમીપ આવતા જાય છે. મારા વહાલા સરદારે અને અમલદારાને મે રાજ્યના સ્થંભ માનેલા છે. આજ સુધી મેં એમને મારા વિશ્વાસપાત્ર ગણેલા છે અને મારી ગેરહાજરીમાં પણ એ બધા પ્રામાણિકપણે અને વાદારીથી પોતાનું કર્તવ્ય બરાબર ખાવી પાતાની ખાનદાનીનું ખમીર સાબિત કરશે. વાલા ! મારી ગેરહાજરીમાં મારા મુલકનું રક્ષણ કરી તેમાં વધારા કરો. ક્લિાએનું બરાબર રક્ષણ કરજો. પૂજ્ય માતા જીજાબાઈ, તથા કુમારી રાજારામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું આપને વિશ્વાસે મૂકીને હું જાઉં છું. મારા કુટુંબના કોઈપણ માણસનું દિલ મારી ગેરહાજરીમાં દુભાવતા નહિ. બહુ અગત્યની બાબતમાં માતા જીજાબાઈની સલાહ લેજે. કિલ્લા, કોટ, બુરજ, ગઢ, તાપખાનું, દારૂગોળો વગેરે સર્વ બરાબર સાચવજો. મારી ગેરહાજરીને લાભ લેવા માટે દુશ્મન દગે કરી પ્રયત્નો કરશે. આપણું વફાદાર કિલેદારોને અનેક લાલચથી લલચાવી લેવાના પ્રયત્નો કરશે. અનેક અફવાઓ ઉડાવી અનેક કાવત્રાં રચી, માહમાંહે ઝગડા ઉભા કરાવવાના પ્રયત્નો કરશે. આ બધી જ બાબતોમાં સાવધ રહેવા સર્વને બરાબર સૂચનાઓ આપી દેજે. કિલ્લાઓ, બુરજે, કેટ, લશ્કર અને કારકુને માટે, જે જે નિયમ બાંધી આપ્યા છે, તેનું કડક પાલન મારી ગેરહાજરીમાં થવું જ જોઈએ. મારી હાજરીમાં કાઈ નેકર અથવા અમલદારની નિયમપાલનમાં સહેજ ઢીલ થઈ હોય, તો તે ક્ષમા કરાય, પણ ગેરહાજરીમાં થયેલી એવી ભૂલ અગર શિસ્તપાલનમાં શિથિલતા માલુમ પડે છે તે ભારેમાં ભારે સજાને પાત્ર થશે. શિસ્ત અને નિયમન સિવાય પ્રજાનાં જીવન ઘડાતાં નથી. શિસ્ત અને નિયમનની બાબતમાં અમલદારોએ બહુ કડક અને સખત રહેવાની જરૂર છે. નજરબાજ ખાતું જાગ્રત રહેશે અને દુશ્મનના કાવાદાવા અને કાવત્રાંથી રાજ્યના અમલદારોને વાકેફ રાખશે. કોઈ નબળે અમલદાર અથવા નોકર પ્રજામાંના કોઈને અન્યાય કરે અથવા અત્યાચારી નિવડે તે તેની પણ પી તપાસ કરી સાચી બીના તે ખાતાના અધિકારીને નજરબાજખાતાએ મેકલી દેવી. દુમનના દાવ પારખી કાઢવા માટે અને તેની ખબર આપણું અમલદારોને આપવામાં નજરબાજખાતાએ જરાપણ શિથિલતા રાખવી નહી. “અમારી ખબર વારંવાર મેળવતા રહેજે. અમારા ઉપર ગમે તેવો વિકટ પ્રસંગ ત્યાં આવી પડશે તે પણ અમે હિંમત હારીશું નહિ અને મહારાષ્ટ્રની ઉજવળ કીતિને કઈ પણ રીતે કોઈ પણ જાતની ઝાંખપ લાગે એવું વર્તન કરીશું નહિ. જે મુગલ બાદશાહ અમારી સાથે વિશ્વાસઘાત કરશે તે અને તેથી ડગવાના નથી. અમે એમની બાજીને પહોંચી વળીશું. દુશ્મનના કબજામાં ગયા પછી માણસે સ્વરક્ષણ માટે જેટલી સાવચેતી અને સાવધાની રાખવી જોઈએ તેટલી અમો રાખીશું. અમારી રાપણ ચિંતા કરશે નહિ. યમના દરબારમાં પણ કાણુઓ અજમાવીને અમે અમારી જગ્યા કરી શકીશું. અમારા ઉપર ભારે આપત્તિ આવી પડે અને તેની વાતે તમારે કાને આવે, ત્યારે જરાપણું હિંમત હારતા નહિ. આ આપત્તિમાં ઈશ્વરને હાથ છે એમ માની આવાં સંકટોમાંથી તરી પાર ઉતરવાના પ્રયત્ન કરજે, આપણે સ્થાપેલું સ્વરાજ્ય સાચવજો, તેનું રક્ષણ કરજો અને તેમાં વધારે. કરજો. તમારા ધર્મપ્રેમ, દેશાભિમાન, વફાદારી અને પ્રમાણિકપણું ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે, તેથી જ મારું સર્વસ્વ-મારી પ્રજા, મારા પંચપ્રાણ છે આજે તમારે હવાલે કરું છું. મારી પ્રજાને તમારા રક્ષણમાં મૂકી, તેની સહિસલામતીની જવાબદારી તમારે શિરે નાંખી હું દક્ષિણ છોડી ઉત્તરમાં જાઉં છું. શ્રી જગદંબા અમારું રક્ષણ કરશે. ન કરે નારાયણ અને યવન બાદશાહ દગલબાજીથી અમારા નાશ કરે તે જગતને આંખનું પાણી ન બતાવતાં તમારી મૂછનું પાણી બતાવજે. અમારા નાથથી મહારાષ્ટ્રની પ્રજા શેક સાગરમાં ન ડૂબે પણ એમનામાં વેરવસૂલ કરવાની વાળા ભડકવી જોઈએ. અમને ભૂલી જજે પણ જેને માટે અમેએ પ્રાણ આપ્યા તે તે નજર સામે ખડાજ રાખજો. અમારું ગમે તે થાય, અમને ગિરફતાર કરવામાં આવે, અગર અમારો શિરચ્છેદ કરવામાં આવે, અમારા ઉપર પાતીપણુ ગુજારે, અગર અમારા રાઈ રાઈ જેવડા કડકા કરે, અમને જૂદીને મારે કે ઉભા સળગાવી રે અમારી જીવતાં ચામડી ઉતરાવે કે આંખો ફોડી જતા કરે, મનુષ્યની કલ્પનામાં પણ ન આવે એવી જાતની કરતા અમારા ઉપર ચલાવવામાં આવે તે પણ તમે ઢીલા થતા નહિ. આ બધી આમતે અને ત્રાસ અમેએ હિંદુત્વરક્ષણની યોજના પાર ઉતારવા માટે માથે લીધાં છે એમ ગણું હિંદુત્વરક્ષણ માટે સત્તા સ્થાપવાની યોજના ફળીભૂત કરવાના પ્રયત્નોને વધારે વેગ આપજે. ધર્મનું રક્ષણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ કારણ ૧૦ ] છે. શિવાજી ચરિત્ર પ્રજાને સુખી કરવાના કામમાં જરાએ ઢીલ થવા દેતા નહિ. મારી પ્રજા ગમે તે કામની, ધર્મની કે પંથની હોય પણ એ દુખી ન રહે. ગમે તેવા સાંકડા સંજોગો આવી પડે તે પણ સ્ત્રી જાત પ્રત્યે પૂરેપુરું માન જાળવજે. મારી જિંદગી યવનના હાથે ખતમ થઈ જાય તો તે માટે ઝાઝે શેક કરતા નહિ. હિંદુત્વ રક્ષણના કાર્યમાં, હિંદુધર્મની સેવામાં, દુશ્મનને હાથે મારું મૃત્યુ થાય તે પ્રભુએ મને મારું માગ્યું આપ્યું, એમ સમજી મનનું સમાધાન કરજે. મારો નાશ કરી, પછી યુવરાજ સંભાજીને ગિરફતાર કરે, અથવા દગે દઈ કંઈ વિપરીત કરે તે પણ કાળજાં કઠણ રાખજે. મારા પ્રત્યે પ્રેમ અને વફાદારી કુમાર રાજારામની આણ ફેરવી જાહેર કરજે. સંકટોથી ગભરાતા નહિ, આફતોથી ભાગતા નહિ, વિપત્તિથી નરમ પડતા નહિ, દુખોથી ડરી જુલમથી નાસતા નહિ. ધાર્યું ધણીનું થાય છે એ વાત ભૂલતા નહિ. જે જે સંકટ આવે તેમાં પ્રભુને હાથ છે અને આપણી જનાને ફળીભૂત કરવા માટે જ આ બધા બનાવો બની રહ્યા છે એમ માની લઈ મુસલમાની સત્તાને જડમૂળથી ઉખેડી નાંખવાનું કામ ચાલુ રાખજે. ઈશ્વરી સંકેત મુજબ સૌ બનાવ બનતા જાય છે. સત્કાર્ય કરનારાઓ ઉપર પ્રભુ સંકટ નાંખે છે પરંતુ એ સંકટમાંથી પાર ઉતરવાની શકિત પણ પ્રભુ સાથે સાથે બક્ષે છે. વિજ્ઞકર્તા એ સર્વ શકિતમાન પતેજ છે. અમારે ગમે તે થાય પરંતુ તમારામાં એક પણ માણસ જીવતો હોય ત્યાં સુધી આપણું મારા અને પવિત્ર ભારત વર્ષમાં યવનને સુખે પાટલે ખાવા દેતા નહિ. આખરે વિજય આપણે જ થવાનું છે એ માટે જરાએ શંકા રાખતા નહિ. ઈશ્વર મને સહીસલામત મહારાષ્ટ્રમાં પાછો આણશે તે હું તમને બધાને વહાલથી ભેટીશ, પણ જે ઈશ્વરી સંકેત કંઈ જુદો જ હોય તે આપણે આજે આ છેલ્લે મેળાપ, છેલી જ મુલાકાત, છેલીજ ભેટ, છેલીજ વાતચીત, છેલ્લાજ સંદેહ અને છેલ્લાજ રામરામ સમજવા.” મહારાજે પિતાના જવાબદાર અમલદાર, અધિકારી અને પ્રધાન મંડળને બધી સૂચનાઓ આપી દરેકને પિત પિતાને સ્થાને જવાની રજા આપી. પછી મહારાજે પોતાના રાજ્યને કારભાર પિતાની સૂચનાઓ મુજબ અમલ ચાલે છે કે નહિ તે તપાસવાને વિચાર કર્યો. શિવાજી મહારાજ કેટલેક ઠેકાણે વ્યવસ્થા જેવા ગયા. કેટલેક ઠેકાણે અકસ્માત હાજરી આપી અમલદારોની કસેટી કરી. કેટલાંક સ્થાની અચાનક મુલાકાત લઈ અને વ્યવસ્થાની પરીક્ષા કરી. કેટલાક મહત્ત્વના કિલ્લાઓ ઉપર કિલ્લેદારો નિયમન ટલ અને કેવું પાલન કરે છે તે જોવા માટે રાત્રે તેવા કિલ્લાઓ ઉપર મહારાજ જઈ પહોંચ્યા. કિરવાના દરવાજા ઉપર પહેરેગીરે કેટલા સાવધ હોય છે એ પણ મહારાજે નાણી જોયું, એવી રીતે ચારે તરફ જાતે જઈ પિતાની નજરે બંદેબસ્ત નિહાળી ખાતરી કરી મહારાજ પાછો રાજગઢ આવ્યા અને દિલ્હી ઉપડવા માટેની તૈયારી કરવા લાગ્યા. શિવાજી મહારાજે પાયદળ અને હયદળ મળીને ૬૦૦૦ માણસનું લશ્કર પિતાની સાથે લેવા ચૂંટી કાઢયું. આ ૬૦૦૦ પૈકી ૫૦૦ હયદળના અને ૧૫૦૦ પાયદળના માણસે ઠેઠ આગ્રા સુધી સાથે રાખી બાકીનું લશ્કર મહારાજે ગુજરાતની સરહદ ઉપર એટલે આજે પંચમહાલ જિલ્લો ગણાય છે તેની સરહદ ઉપર રાખ્યું હતું. અનેક વખતે આકરી પરીક્ષાઓમાંથી પસાર થએલા અને કસેટીએ પાર ઉતરેલા પિતાના વિશ્વાસુ માણસને સાથે લીધા. મહારાજની સાથે ઉત્તર હિંદુસ્થાનની મુસાફરીમાં સાથે રહ્યા હતા. તેમાંના કેટલાકના નામે નીચે મુજબ છેઃ-(૧) સરદાર તાનાજી માલુસરે (૨) સરદાર યેસાજી કંક (૩) સરદાર સર્જે રાવ જોધે (૪) હિરજી ફરજંદ (૫) રા મિત્ર (૬) બાળા આવછ ચિટણીસ (૭) નિરાજી શિવજી શહાણે (૮) રાધે બલ્લાળ કેરડે (૯) ત્રિબક પંત કબીર (૧૦) પ્રતાપરાવ ગુજ૨ (૧૧) નરહર બલાળ સબનીસ (૧૨) દત્તાછ ત્રિબક (૧૩) માણુકાજી હરિ સબનીસ (૧૪) દાવલઇ ઘાટગે (૧૫) વા મહાલી (હજુરીઓ) (૧૬) મદારી મહેતર (મુસલમાન) વગેરે, વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [[ પ્રકરણ ૧૩ મું ઉપર પ્રમાણેની તૈયારી કરી મહારાજ દિલ્હી જવા માટે નીકળ્યા. જતી વખતે મહારાજે સરદારને કરી સૂચનાઓ આપી અને કઠણ સંજોગોમાં બહુ ચેતીને ચાલવા જણાવ્યું. શત્રુથી સાવધ રહેવા એમણે કરી ફરીથી ચેતવણી આપી. પછી મહારાજે શ્રી જગદંબા ભવાનીનાં દર્શન કર્યા અને માતા જીજાબાઈને મળવા ગયા. માતાના પગ ઉપર માથું મૂકી મહારાજે સાષ્ટાંગ દંડવત કર્યા ને આશીર્વાદ માગ્યા. પિતાના પુત્રને ફરી પાછો જમના જડબામાં જતે જોઈ માતા જીજાબાઈનું હૈયું ભરાઈ આવ્યું. આંખોમાંથી અમું વહેવા લાગ્યાં. જીજાબાઈએ શિવાજી મહારાજને પિતાના પગ ઉપરથી ઉઠાડ્યા અને એમના મોં ઉપર હાથ ફેરવી બોલ્યાં “બેટા! હું તને જમના જડબામાં જતે જોઈ બહુ દુખી થાઉં છું. બચપણથી તારે માથે એક પછી એક આફત આવીને પડી રહી છે. આજ કેટલાએ વર્ષ થયાં નથી તું આમથી ઉો કે નથી તે તું પેટ ભરીને જમે. બેટા ! તે જિંદગીમાં સુખ નથી ભોગવ્યું. આપણું વહાલા ધર્મની ખાતર તારી જિંદગીના વૈભવ, વિલાસનાં વર્ષો તે દુખ અને કચ્છમાં કાઢયાં છે. શિવબા ! તને રજા આપતાં મને ભારે દુખ થાય છે, પણ હિંદુધર્મના ઉદ્ધારને માટે તારે સાહસ ખેડવાનાં છે, એટલે ભારે હદયે કહું છું કે બેટા ! સુખેથી જ અને વિજય કરી જલદી પાછો આવજે. આ પ્રસંગ બહુ વિકટ છે તે તું ભૂલતા નહિ. શંભાજી બાળક છે, તેને તું બરાબર સાચવજે. મુસાફરી બહુ દૂરની છે. બાળક કુમળું છે, તેની સંભાળ વધારે રાખવાની જરૂર છે. શિવબા ! તું શૂર છે, પણ ભેળો છે. તને કપટી દુશ્મન છેતરી જશે તેની મને ચિંતા રહે છે. ઔરંગઝેબ બહુ દૂર, ઘાતકી અને નિર્દય છે. એ કપટી, દગલબાજ જરૂર વિશ્વાસઘાત કરશે. તે સાવધ રહેજે હોં! એ કપટીની જાળમાં રખે સપડાતે. એના ફંદામાં ફસાતો નહિ. એના મીઠા શબ્દોથી તું ભોળવાઈ જતો નહિ. બાદશાહની સાથે ત્યાં ઝઘડે કરવામાં માલ નથી. ત્યાં જઈ મીઠાશથી કળે કળે કામ કાઢી લેજે. સમય, સ્થિતિ અને સંજોગો નજર સામે રાખીને તું વતજે, તને શ્રીજગદંબાની સહાય છે. શ્રી રામદાસ સ્વામીના તને આશીર્વાદ છે. ગમે તેવાં સંકટ આવી પડે તે પણ ત્યાં. તું મૂઝાતે નહિ. હિંમત રાખજે. મુગલના કાવાદાવાથી ઠગાતે નહિ. તને રજા આપતાં મારું હદય ચીરાય છે, પણ શું કરું? હિંદુ ધર્મના રક્ષણ માટે, હિંદુ દેવમંદિર અને હિંદુ સ્ત્રીઓની ઈજ્જત બચાવવા માટે મારે તને વારંવાર કાળના જડબામાં ધકેલી પડે છે. અનેક કઠણ પ્રસંગે જે ભવાનીએ તારું રક્ષણ કર્યું છે, તે જ જગદંબા ભવાની તારું આ પ્રસંગે પણ રક્ષણ કરશે. બેટા ! તું એક મેટા સરદાર દિકર. તારા બોબરિયા આજે વૈભવ વિલાસમાં મેજ કરી રહ્યા છે. વૈભવ, વિકાસ અને સુખચેન માટે તારે સર્વ પ્રકારની સાનુકૂળતા હતી છતાં બચપણથી કોઈ દિવસ તે એશઆરામ કે ભવ વિલાસ ભગવ્યાં નથી; તે ભૂખ કરીને ખાધું નથી. અને નિરાંતે ઉંઘ લીધી નથી. ધર્મરક્ષણની ભઠ્ઠીમાં તારું આખું આયુષ્ય ગયું છે. તારાં દુખને પરિણામે લાખે હિંદુ કુટુઓ હજારો વર્ષો સુધી સુખ ભોગવશે એ ધારણાથી હું મનને મનાવું છું. દિકરા ! તું તારા કૂળનું નામ દીપાવ્યું છે. તું હિંદુ ધર્મનો ખરે તારણહાર નીવડયો છે. સિસોદિયા રાજપૂતનું ખરું પાણી તે યવનને પરણાવી દીધું છે. શિવબા ! આ તરફની તું જરાએ ચિંતા રાખતા નહિ. તારી ખબરે વારંવાર તું મને જણાવો રહેજે. તારા વગર મારા મનની સ્થિતિ કેવી રહેશે તેની યાદ રાખજે અને વારંવાર તારા કુશળ સમાચાર જણાવી મારી ચિતા દર કરજે. શિવબા ! પ્રભુ તારો રક્ષક છે. શ્રી એકલિંગજી મહાદેવ તારો વાળ વાંકે નહિ થવા દે, એટા સખેથી જા અને ધારેલું કામ ફળીભૂત કરી જલદી પાછો આવજે.” શિવાજી મહારાજે માતા જીજાબાઈના આશીર્વાદ લીધા અને ઈ. સ. ૧૬૬૬ ના માર્ચની ૫મી તારીખે સેમવારે શક ૧૫૮૦ ને ફાગણ સુદ ૯ ને દિને રાજગઢથી નીકળી દિલ્હી જવા માટે પોતાના ચૂંટી કાઢેલા લશ્કર સાથે કૂચ કરી. ઔરંગઝેબ બહુ ધૂર્ત અને વિચક્ષણ હેવાથી શિવાજી મહારાજ સામે એ આબાદ બાજી ગોઠવી શકતે. મહારાજને તેના દગલબાજ૫ણાવી ગંધ સરખી પણ ન આવે તે માટે એણે પિતાના અમલદારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર કરમાન છોડી જણાવ્યું હતું કે –“ શિવાજી દિલહી આવતાં જ્યાં જ્યાં મુકામ કરે ત્યાં ત્યાં મુગલ અમલદારોએ તેમને બાદશાહી મેમાન ગણીને તેમની સરભરા કરવી. એમની સાથેના લશ્કરની બધી સગવડો સાચવવી. એમનાં ઘડા તથા બીજાં જાનવરના ચંદીચારાની પણ ગોઠવણ રાખવી. શિવાજી રાજા જ્યાં જ્યાં મકામ કરે ત્યાં ત્યાં બાદશાહી કટુંબના શાહજાદાને જે માન આપવામાં આવે છે તે માન તેમને આપવું.” આવી વ્યવસ્થા રાખવામાં આવી હતી એટલે બાદશાહ માટે મહારાજને જરાએ વહેમ રાખવાનું કારણ ન હતું. રાજગઢથી નીકળી મહારાજ ઔરંગાબાદ ગયા ત્યાં મિરઝારાજાને મુકામ હતું. મુગલના મેમાન તરીકે દિલ્હી દરબારમાં જવું હતું એટલે શિવાજી મહારાજની સવારીને ઠાઠમાઠ અને દમામ પણ તેવો જ હતો. ભારે મુલ્યના અલંકાર અને કીમતી વસ્ત્રોથી સજ્જ થએલા સરદારે અને ઉત્તમ પોષાક પહેરેલા મહારાજના લશ્કરના સૈનિકે આગે જવા નીકળ્યા એ દેખાવ બહુ સુંદર હતો. શિવાજી મહારાજ રાજગઢથી નીકળી પૂને આવ્યા અને પૂનથી કેરેગાંવ, ભીમ, રોજગાંવ, વગેરે ઠેકાણે થઈ અહમદનગર આવ્યા. નગરથી સતારે થઈને ઔરંગાબાદ નજીક પોતાના લાવ લશ્કર સાથે આવી પહોંચ્યા. આ વખતે ઔરંગાબાદને મુગલ સરદાર શફી શિખનખાન હતા. મહારાજ ઔરંગાબાદ આવી પહોંચે છે તેની એને ખબર આપવામાં આવી હતી. શિવાજી રાજા તે એક મરાઠા જમીનદાર છે તેથી એને માન આપવા માટે પિતે જવાની જરૂર એને ન જણાઈ. એણે મહારાજને લેવા માટે પોતાના ભત્રીજાને સામે મોકલ્યો અને પોતે દરબાર ભરી મહારાજની વાટ જોતો બેઠે. શશી શિખનખાન બહુ તારી અને મગજમાં રાઈ રાખનારો મુગલ અમલદાર હતા અને મહારાજને માન આપવા સામે નહિ જવાના ફાંકાને લીધે એ જાતે ગયો ન હતો પણ એણે એના ભત્રીજાને મોકલ્યો હતો, એની ખબર શિવાજી મહારાજને મળી ગઈ હતી. ઔરંગાબાદના અમલદારની આ મગરૂરી જેઈમહારાજ ગુસ્સે થઈ ગયા અને એમને લેવા માટે સામે આવેલા શિખનખાનના ભત્રીજાને ચેખે ચોખું સંભળાવી દીધું. પિતાનું અપમાન થએલું માની મહારાજે પિતાનો વિચાર માંડી વાળ્યો અને શિખનખાનને મુકામે ન જવાને વિચાર નક્કી કર્યું. શિવાજી શિખનખાનના ભત્રીજા સાથે ન જતાં સીધા મિરઝારાજાને મહેલે ગયા. ત્યાં ગયા પછી મહારાજને શકી શિખનખાનના માણસે વિનંતિ કરી કે “ સરદાર સાહેબ દરબાર ભરીને આપના સ્વાગત માટે ખોટી થઈ રહ્યા છે. આપ ત્યાં પધારવા કપા કરો. બધાએ આપની રાહ જોઈને બેઠા છે.” આ શબ્દો સાંભળી મહારાજે ગુસ્સામાં જવાબ આપ્યો કે “ આ શફી શિખનખાન કેણુ છે? ક્યા હેદ્દા ઉપર છે? એ જે આ ગાળાને જવાબદાર અમલદાર હોય તે એણે મને મળવા આવવું જોઈતું હતું. એ કેમ ન આવ્યો? કેમ એમને આવતાં શરમ આવી?” એમ બોલી મહારાજે શશીના માણસને પાછા કાઢો. શકીને મહારાજ ગુસ્સે થયાના સમાચાર મળી ગયા એટલે એ સાંજે પોતાના હાથ નીચેના અમલદારને લઈને મહારાજને મળવા મિરઝારાજાને મહેલે આવ્યો. મહારાજે એને અને એની સાથેના બીજા અમલદારોને તેમના હોદાને ઘટે અને છાજે. એવું માન આપ્યું અને તેમને સત્કાર કર્યો. શિખનખાને મહારાજને બહુ આગ્રહ કર્યો એટલે બીજે દિવસે તેઓ શિખનખાનને મહેલે ગયા. મુગલ પ્રતિનિધિ અને બીજા અમલદારોએ પિત પિતાની શક્તિ મુજબ શિવાજી મહારાજને સત્કાર કર્યો. બાદશાહના ફરમાન મુજબ શિવાજી મહારાજને દિલ્હી જવાની વાટખર્ચ માટે રૂપિયા એક લાખ ઔરંગાબાદની તીજોરીમાંથી આપવામાં આવ્યા અને મહારાજ ત્યાંથી નીકળવા તૈયાર થયા. મિરઝારાજાએ ફરી પાછા મહારાજને સહિસલામતી માટેનાં વચનો આપ્યાં અને જણાવ્યું કે “ તમને કોઈપણ જાતની ત્યાં અડચણ પડવાની નથી. મારા પુત્ર રામસિંહને મેં એ બાબતમાં પૂરેપુરી સૂચનાઓ આપી દીધી છે. તમે દિલ્હીથી પાછા દક્ષિણ આવશે ત્યાં સુધી હું દક્ષિણમાં જ રહીશ. મુગલ અમલદારો અને કોઈ પણ પ્રકારનું તોફાન ન કરે તે માટે મારે અહીં રહેવાની જરૂર છે. બાદશાહ સલામત આપને માન મરતબો બરાબર જાળવશે. કોઈ પણ બાબતમાં કંઈ વાંધો ઉઠે તો મારો પુત્ર રામસિંહ ત્યાં છે તે તમારી મદદે રહેશે.” મિરઝારાજાએ મહારાજની સાથે પિતાને અત્યંત ભરેસાને માણસ રામસિંહ 60. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ છ શિવાજી ચરિત્ર [ પ્રાણ ૧૩ મું ' હાડાને આપ્યો અને તેની સાથે પિતાના પુત્ર રામસિંહ ઉપર પત્ર લખી આપે. આ પત્રમાં મિરઝારાજાએ છે. પિતાના પુત્રને જ સુવ્યું હતું કે “શિવાજી રાજા આપણા મેમાન છે. એમનો માન મરતબ દરબારમાં * બરાબર જળવાશે એવું મેં એમને વચન આપ્યું છે. એમની સહિસલામતી માટે હું એમની સાથે વચનથી બધાય છું. એમની આગતાસ્વાગતા બરાબર કરજો. એમને બરાબર સાચવજે. એમની સહીસલામતીની 1 મી મેં લીધી છે. મેં મારું વચન આપ્યું છે. ન કરે નારાયણ અને કંઈ અવનવું બને તે મારું વચન રાખવા માટે સર્વસ્વનો નાશ થાય તેપણ વાંધે નહિ. સર્વસ્વને ભેગે પણ વચન તે પાળવાનું જ છે. મારું વચન જાય તો મારી પ્રતિષ્ઠા ગઈ એમ સમજવાનું અને જે પ્રતિષ્ઠા જાય તે પછી જગતમાં જીવવું નકામું છે. રાજપૂત પિતાનાં વચન પાળવા માટે સર્વસ્વને ભોગ આપવા તૈયાર હોય છે. શિવાજી રાજાની સરભરામાં ઉણપ ન આ એ માટે ખાસ ખબરદારી રાખજે. ત્યાંના સમાચાર વારંવાર જણાવતા રહેજે.” ઉપરની મતલબને પત્ર લખી, તે પિતાના પુત્ર રામસિંહને આપવા માટે મિરઝા' રાજાએ રામસિંહ હાડાને આપે. ૨. આગ્રામાં આગમન ઔરંગઝેબ બાદશાહને મળવા માટે શિવાજી મહારાજ રાજગઢથી નીકળ્યા ત્યારે તે એ દિલ્હી ' જવા માટે નીકળ્યા હતા, પણ મહારાજ રસ્તામાં હતા તે દરમિયાન ઉત્તર હિંદુસ્થાનમાં કઈક બન્યું અને બાદશાહને મળવા માટે દિલ્હી જવાને બદલે મહારાજને આગે જવું પડયું. મહારાજ ઔરંગાબાદથી ઉપડ્યાં તે ફરદાપુર, હતમબેગ, એદલાબાદ, થઈને બરાનપુર આવ્યા. ત્યાં આરામ લીધા પછી અસીરગઢ, દાઉદનગર થઈ, હાંડિયા આગળ આવી નર્મદા પાર કરી, ત્યાંથી મહારાજ શિહેર, ભેપાલ, ' કાળાબાગ આવ્યા અને ત્યાંથી ઉપડી સીપ્રી મુકામ નાંખ્યા. સીપ્રીથી ઉપડી બીજે મુકામ મહારાજે નરવરમાં કર્યો, ત્યાંથી ઉપડી મહારાજ ગાલિયર ગયા અને તા. ૯ મી મે ૧૯૬૬ ને રાજ આગ્રા નજીક આવી પહોંચ્યા. શિવાજી મહારાજ નજીક આવી પહોંચ્યાના સમાચાર બાદશાહને મળતાં તેણે - મિરઝારાજાના પુત્ર રામસિંહ અને એક મુસલમાન સરદાર મુખલીસખાનને મહારાજને લેવા માટે સામે * મોકલ્યા. મુખલીસખાન એ સાધારણ પંક્તિને મુસલમાન સરદાર હતે.' આવા સાધારણ પતિના * મુસલમાન સરદારને મહારાજને લેવા માટે મોકલવામાં આવ્યો. દિલ્હી જવાને બદલે મહારાજને આગ્રે કેમ આવવું પડયું એ જાણવાની વાંચને ઈચ્છા થાય. - એ બનવા જોગ છે એટલે એ બનાવ અત્રે જણાવીએ છીએ. ઈ. સ. ૧૬૫૮ ના જુન માસની ૮ મી તારીખે મુગલ વંશના મહાન બાદશાહ, મુમતાઝના પતિ, તાજમહાલના બંધાવનાર, જહાંગીર " બાદશાહના પુત્ર અને ઔરંગઝેબના પિતાના પિતા શહેનશાહ શાહજહાનને આગ્રાના કિલામાં કબજે કર્યા પછી એ કિલ્લાને સખત બંદોબસ્ત કરી, ઔરંગઝેબ દિલ્હી આવ્યા હતા. શાહજહાન બાદશાહ બંદીવાસમાં આગ્રામાં જ હતા. તા. ૨૨ મી જાનેવારી ૧૬૬૬ માં શાહજહાન ગુજરી ગયો ત્યાં સુધી તે આ ગયો ન હતો. શાહજહાન ગુજરી ગયા પછી ઔરંગઝેબ આરો આવ્યો અને ત્યાં જ એણે રહેવાનું નક્કી કર્યું. મકરાસન આદિ રાજચિકો એણે દિલ્હીથી ખસેડી આગે આણ્યાં મુગલ શહેનશાહતને -દિલ્હી ઠાઠમાઠ ઔરંગઝેબે આગ્રે આપ્યો હતો. હવે આગ્રા એ શહેનશાહતનું મુખ્ય નગર થઈ પડયું ' હતું. મુગલ શહેનશાહની આ રાજધાની નજીક આવી પહોંચ્યા પછી મુગલે તરફથી લેવા માટે સાધારણ આ ઉકિતને સરદાર આવેલે જઈ શિવાજી મહારાજને અપમાન લાગ્યું, પશુ સમય સમજી, મહારાજ એ એ અપમાનનો પહેલો કડવો ઘૂંટડે આગ્રાને દરવાજે ગળી ગયા. શિવાજી મહારાજને આગ્રામાં, તાજમહાલ “ અને કિલ્લાની વચ્ચે મિરઝારાજાના મહેલની નજીકમાં એક સુંદર મકાનને શિવપુરા નામ આપી તેમાં - ઉતારે આપો. ઔરંગઝેબે શિવાજી મહારાજની વ્યવસ્થા બહુ સુંદર રાખી હતી. હોશિયાર માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર ૩૮૫ એમને સેવા ચાકરીમાં આપ્યાં હતાં. સર્વ જાતની સગવડ સચવાય તે માટે અમલદારોને તાકીદ આપવામાં આવી હતી. શહેનશાહતના માનવંતા મહેમાન તરીકે એમને રાખવામાં આવ્યા હતા. સરદાર : શાહિસ્તખાનની બેગમ એટલે બાદશાહની મામી બહુ હોશિયાર હતી અને એ બાદશાહની બેગમે ઉપર : સારી લાગવગ ધરાવતી હતી. શિવાજી મહારાજે પૂનામાં હાથનાં આંગળાં કાપી એના પતિની ઈજજતના કાંકરા કર્યા હતા તથા એના પુત્રને ઝપાઝપીમાં મારી નાંખ્યો હતો તે વાત એના હદયમાં ખટકી રહી હતી. શિવાજી મહારાજ પ્રત્યે મામીસાહેબા બળી રહ્યાં હતાં. એણે પિતાની લાગવગ વાપરી બાદશાહની. બેગમને સાધી હતી અને બેગમ મારફતે બાદશાહ ઉપર દબાણ કરાવ્યું કે “ શિવાજી તે કાફર છે, ઈસ્લામને દુશ્મન છે, મુગલ સત્તાને શત્રુ છે, મુસલમાનોને વૈરી છે. એ આપણુ તાબામાં આવ્યા છે, તે તેને પૂરો કરવો જ જોઈએ. હાથમાં આવેલા દુશ્મનને છોડી મૂકવાની બેવકુફી મુસલમાન બાદશાહે:તે કરતાજ નથી. હાથમાં આવેલા દુશ્મનને અને તેમાં વળી કાકર દુશ્મનને જતો કરવું એ તે ઈસ્લામને . દ્રોહ કહેવાય, માટે શિવાજીને ગમે તે પ્રકારે નાશ કરવો જોઈએ.” વગેરે વાતોથી. ઔરંગઝેબને બેગમોએ પૂરેપુર ભમાવ્યો હતે.. બેગમેના કહેવાથી ઔરંગઝેબ બાદશાહની ઈચ્છાને ટકે મળ્યા. જેવું થયું. ઔરંગઝેબ વિચારમાં પડ્યો હતો. શિવાજીનું કાસળ કાઢવું કે કેમ તે વિચાર એના મનમાં ધોળાઈ રહ્યા હતા. એના સરદારને પણ બાદશાહના વિચારોની ખબર પડી ગઈ. બાદશાહના કેટલાક , માનીતા સરદારોએ પણ એને સલાહ આપી કે શિવાજીનો નાશ કરવામાં મુગલાઈને ભારે વેઠવું પડશે. ! શિવાજી પ્રત્યે દયા; માન કે સ્નેહની લાગણીને લીધે નહિ, પણ જે શિવાજીને વાળ વાંકે થશે તે. જયસિહ રાજા જે બળવાન હિંદુ વિરોધી બની બેસે અને જયસિંહ વિરોધ કરે તે ઘણું હિંદુ રાજાઓ અને સરદારો એની તરફેણમાં જાય. કટોકટીને સમય આવી પહોંચે તે જયસિહ રાજાના. પક્ષમાં ઘણા હિંદુ રાજાઓ અને સરદારે મુગલ સત્તાની વિરૂદ્ધમાં ખુલ્લા રણે પડે. આવા ન ઈચ્છવાગ. સંજોગે ઉભા થાય તો મુગલાઈને વખતે ધક્કો પણ લાગે એવી દીર્ધદષ્ટિ દોડાવી, મહારાજને. નાશ: નહિ કરવાની શહેનશાહતના સરદારોએ શહેનશાહ ઔરંગઝેબને સલાહ આપી. સરદારોએ પિતાની સલાહ આપી. બાદશાહને શિવાજી મહારાજના સંબંધમાં ફરી વિચાર કરવા વિનંતિ કરી. સરદારોએ દેડાવેલી દીર્ધદષ્ટિ, જણાવેલું પરિણામ અને કરેલી દલીલે સારે નસીબે બાદશાહને ગળે ઉતરી.. મુગલાઈને સારે નસીબે આ વખતે બાદશાહના વહેમી સ્વભાવ એને આડે ન આવ્યો. બાદશાહે બેગમેની સૂચનાઓ ઉપર અને સરદારની સલાહ ઉપર ફરીથી વિચાર કર્યો. શિવાજીરાજ કાફર છે, દુશ્મન છે, શત્રુ છે, કબજામાં આવ્યો છે છતાં આ વખતે તેનો નાશ કરવામાં મુગલાઈને કેઈપણ રીતનો લાભ થવસને નથી, પણ ઉલટું નુકસાન થશે, એમ બાદશાહને લાગ્યું અને મહારાજના નાશના વિચારો તે : વખત માટે તે માંડી વાળ્યા. શિવાજી મહારાજ આગે આવી પહોંચ્યા પછી સરદાર રામસિહ બાદશાહ પાસે ગયો અને શિવાજી રાજાને મુલાકાત માટે બાદશાહ સલામત કયારે બોલાવવા ઈચ્છે છે તે સંબંધમાં વાતચીત કરી. બહુ દૂરથી આવેલા હોવાથી તરતજ એમને મળવા બોલાવવાનું ઠીક લાગ્યું નહિ તેથી * વિચાર કરી અનુકૂળ દિવસ પાછળથી જણાવવામાં આવશે એમ બાદશાહે જણાવ્યું. ૩ મહારાજ મુગલ દરબારમાં ઈ. સ. ૧૬૬ ના મે માસની ૧૨ મી તારીખે બાદશાહની વરસગાંઠ નિમિત્તે આગ્રામાં બહુ ધામધુમથી સમારંભ ઉજવવામાં આવનાર હતા. આ પ્રસંગે બહુ મેરે દબદબા ભર્યો દરબાર ભરવાને તે. એ દરબારમાં શિવાજીને મળવા માટે બોલાવવામાં આવે તે મગલ દરબારનો ઠાઠમાઠ જોઈ શિવાજી મુગલ દરબારનો ઠાઠમાઠ જોઈ શિવાજી ચકિત થઈ જાય. મુગલાઈનાં વૈભવ વિલાસ જોઈ અને તેનું ઐશ્વર્ય નીરખી મુગલ સત્તાનું એને પૂરેપુરું ભાન થાય એ હેતુથી ઔરંગઝેબે તા. ૧૨ મી એ દરબારમાં આવવા શિવાજી મહારાજને કહેવડાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું શહેનશાહ શાહજહાન જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી ઔરંગઝેબ નિય બન્યા ન હતા અને અને હુંમેશ મનમાં લાગ્યા જ કરતું હતું કે કાઈ ખંડખાર પક્ષ ઉભા થશે અને શાહજહાનની તરફદારી કરી બંડ પોકારી વખતે પેાતાને દગા દેશે. આવા વિચારથી તે હંમેશ ભયભીત રહેતા. શાહજહાનના મરજીથી ખાદશાહને ભય દૂર થયા અને તેથી તેણે પોતાને જન્મ દિવસ અતિઆનંદથી અને નિ યતાથી ઉજવવા નિશ્ચય કર્યાં. આ વખતે મુગલસત્તા શિખરે પહોંચી હતી. દરબારના દુખ અને દમામ દુનિયાની તે વખતની કાઈપણુ સત્તાના દમામ કરતાં જરાપણ ઉતરે એવા ન હતા, એટલું જ નહિ પશુ ચઢિયાતા હશે. મુગલ દરબારના તે વખતના દમામની સરખામણી કરવા માટે ઈન્દ્રની સભાની જ યાદ આણુવી પડે. રિયાનના પડદા ચારે તરફ શાભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. સરદારાની લાયકાત અને દરજ્જા મુજબ સોનારૂપાના કઠેરામાં ખેડકાના જુદાં જુદાં વર્તુલ ગાઠવવામાં આવ્યાં હતાં. આ બધી શાભા, ઠાઠમાઠ અને દમામ મુગલ સત્તાની સાક્ષીરૂપે હતાં. જગપ્રસિદ્ધ મયૂરાસનથી તે। દિવાને આમની શોભા ટાચે પહોંચી હતી. આવી રીતે સુશોભિત કરેલા સુંદર વ્યવસ્થાવાળા દિવાને આમમાં તા, ૧૨ મી મે તે રાજ દરબાર ભરવાનું નક્કી કર્યું હતું. ઈ. સ. ૧૬૬૬ ના મે માસની ૧૨ મી તારીખના દિવસે હિંદના બે ખડુ કામેલ બળિયા અને પ્રચંડ શક્તિવાળા ઈતિહાસપ્રસિદ્ધ પુરુષા ભેગા મળ્યા. આ દિવસે આ જગપ્રસિદ્ધ બે પંકાયેલા પુરુષોએ આગ્રાના પ્રસિદ્ધ દિવાનેઆમમાં એક ખીજાને જોયા. અને તે જમાનાની જબરી વ્યક્તિઓ ગણાય. બંને બુદ્ધિશાળી હતા. ખતે અનેક રીતે અળવાન હતા. ખતે વીર હતા. અને મહાત્વાકાંક્ષી પુરુષા હતા. દુશ્મનની બાજી પારખી કાઢવામાં બને સરખા ચાલાક, ઝીણવટવાળા હતા. તેની નૈતિક ચાલચલગત સારી હતી. લીધેલે વેશ આબાદ ભજવવામાં અને પાવરધા હતા. સાહસ ખેડવાની બાબતમાં ઔરગઝેબ કરતાં શિવાજી વધારે સાહસિક હતા, ત્યારે ખુન્નસની બાબતમાં શિવાજી કરતાં ઔરંગઝેબ વધારે ખુન્નસવાળા હતા. બન્ને જખરા અને મુત્સદ્દી હતા, પણુ એ સામસામી દિશામાં વહન કરી રહ્યા હતા. આ બે પ્રસિદ્ધ વ્યક્તિએ તે ધર્માધપણાને લીધે મુગલ સત્તાની પડતીનેા પાયા નાંખનાર ઔરંગઝેબ અને ધર્માભિમાનને લીધે મરાઠા હિંદુ રાજ્યના સ્થાપનાર શિવાજી હતા. ઔરંગઝેબે ગાદી માટે પિતાને ખ'દીખાને નાંખ્યા હતા ત્યારે શિવાજીએ સત્તા સ્થાપ્યા પછી પણ એના પિતા જીવતા હતા ત્યાં સુધી પિતા તરફની પૂજ્યબુદ્ધિ અને માનને લીધે પોતે રાજા જાહેર ન થયા. અને બાપના જીવતાં પોતાના નામના સીક્કા ન પડાવ્યા. પિતા શાહજહાનના મરણુથી પુત્ર ઔર'ગઝેબને ભારે આનંદ થયા ત્યારે પિતા સિંહાજીના ભરણુથી પુત્ર શિવાજીને ભારે શોક થયા. ઔરગઝેબ વહેમી હતા અને એને કાઈ ઉપર પૂરેપુરા વિશ્વાસ ન હતા ત્યારે શિવાજી પોતાના સરદારાના ખેાળામાં માથું મૂકી સુખેથી સૂઈ રહેતા. ઔરંગઝેબે ધર્માંધ બનીને હિંદુ ધર્મનાં વારવાર અપમાન કર્યાં. શિવાજીએ ધર્માભિમાની બનીને પોતાનેા ધ બરાબર સાચભ્યા. અને ખીન્ન ધર્મનું કદીપણુ અપમાન ન કર્યું. ઔર'ગઝેબ ધર્માંધ મુસલમાન ગણાયા ત્યારે શિવાજી હિંદુધર્મના તારણુહાર મનાયા. ઔરંગઝેબ પેાતાનાં દુષ્કૃત્યથી પ્રશ્નમાં અપ્રિય થઈ પડડ્યો. શિવાજી પેાતાના સત્નથી પ્રજામાં પ્રિય થઈ પડયો. શિવાજીના સદ્ગુણાએ એને આખા હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ કર્યાં અને હિંદના હિંદુએ તે એને અવતારી પુરુષ માનવા લાગ્યા. ખીજા ધર્માંના ઉચ્છેદ કર્યાથી મુસલમાની ધર્મની સાચી સેવા થાય છે એવી માન્યતા ઔરંગઝેબતી હતી, ત્યારે કાઈપણ ધર્મનું અપમાન ન કરવું, એ હિંદુધર્મની આજ્ઞા છે એવી માન્યતા શિવાજીની હતી. આવી પ્રકૃતિના ખતે મહાન પુરુષાને આગ્રાના દિવાનેઆમમાં ભેગા થવાનું નક્કી થયું. ૩૯૬ તા. ૧૨ મી મે તે દિવસે દિવાનેઆમમાં દરબાર ભરાયા હતા. જેણે અફઝલખાનને પૂરા કરી બિનપુરની બાદશાહતને ઢીલી કરી નાંખી હતી, જેણે સરદાર શાહિસ્તખાનનાં આંગળાં તેની છાવણીમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૭. શિવાજી ચરિત્ર ઉં કાપી, મુગલ સત્તાનું પાણી મહારાષ્ટ્રમાં ઉતાર્યું હતું, મુગલ બાદશાહ પણ પેતે જેને અસાધારણ પુરુષ માનતા હતા, જેની કીર્તિ હિંદમાં ચારે દિશાએ પ્રસરી રહી હતી, જેને હિંદુ અવતારી પુરુષ માનવા લાગ્યા હતા, હિંદુત્વના રક્ષણ માટે જેણે પેાતાની જિંદગી જોખમમાં નાંખી હતી, એવી માન્યતા જેને માટે ફેલાઈ રહી હતી, તે મહારાષ્ટ્રના શિવાજી મહારાજને જોવા માટે દરબારના દરબારીએ બહુ આતુર હતા. ઔરંગઝેબ બાદશાહ જગપ્રસિદ્ધ મયૂરાસન ઉપર બિરાજ્યા હતા. બાદશાહે અંદર અખ્તર પહેરી, ઉપર સફેદ પેાશાક પહેર્યાં હતા. શિવાજીમાં અજબ શક્તિ છે, એનામાં રાક્ષસી ખળ છે, માણુસ કલ્પના ન કરી શકે એવી લાંખી લંગ એ મારી શકે છે, વગેરે વાતા શિવાજીના સંબંધમાં શાહિસ્તખાન અને એના માણસેાએ ફેલાવી હતી, તે બાદશાહના જાણુવામાં આવી હતી. બાદશાહ મયૂરાસન ઉપર બિરાજ્યેા હતા, પશુ બહુ ચેતીને ખેઠા હતા. આજના દરબારમાં બધા દરબારીઓનું ધ્યાન શિવાજી મહારાજ તરફ ખેંચાઈ રહ્યું હતું. મહારાજને દરબારમાં નિઃશસ્ત્ર આવવાની પરવાનગી હતી, એમ તે વખતે મળી આવેલા વૃતાંત ઉપરથી તારવી શકાય છે. વખત થયા એટલે મહારાષ્ટ્રના આ વીર, હિંદુઓને તારણહાર, પાતાના સાત વર્ષની ઉંમરના પાટવીપુત્ર કુમાર શંભાજી રાજાની સાથે મુગલ દરબારમાં દાખલ થયેા. એનું માન બરાબર જળવાશે, એવું વચન મિરઝારાજાએ શિવાજી મહારાજને આપ્યું હતું, છતાં એમને લેવા માટે એક સાધારણુ પક્તિના સરદારને ઔરંગઝેબે માકલ્યો હતો, એ અપમાન મહારાજને સાલી રહ્યું હતું. આ અપમાનથી એમને ગુસ્સા પણ આવ્યા હતા. દરબારમાં ભલભલા હિંદુ રાજા અને પ્રસિદ્ધ સરદાર। બાદશાહ સામે માથું નીચું નાંખી ઉભા હતા. આ દેખાવ જોઈ ને મહારાજની લાગણી બહુ જ દુભાઈ હતી, એમને ખેદ થયા અને ક્ષત્રિયાની આ દશા જોઈ ભારે ગ્લાનિ થઈ. હિંદુઓની આ દુર્દશા એમના પેાતાનાજ દેશમાં જોઈ એમને લાગી આવ્યું. દરબારમાં દાખલ થયા પછી શિવાજી મહારાજે બાદશાહને કુરનીસ કરી કે નહિ, તે સંબંધમાં ઇતિહાસકારામાં મતભેદ છે. કેટલાક ઇતિહાસકારા જણાવે છે કે મહારાજે કુરનીસ કરી હતી. આ સંબંધમાં શિવચરિત્ર નિબંધાવલિમાં ૨૯૩ મે પાને નીચે પ્રમાણે વાકય છેઃ—“ ૫જ પરમાત્મા વા માનું તત્પુરુષ અથવા મંહપ માવિત यां सिवाय इतर ज्याने आपले कोणा पुढे डोके कर्धी हि वाकविले नव्हते तो या यवन યાદ્દા પુર્વે રોજ યાંજવિચાર સારાજાft.”(પરમાત્મા, સત્પુરુષો અથવા શ્વરરૂપ માતાપિતા સિવાય ખીજા ક્રાઈની આગળ જેણે માથું નમાવ્યું ન હતું તે આ યવન ખાદશાહ આગળ માથું નમાવવા તૈયાર થયા નહિ.) મુગલ બાદશાહે શિવાજી મહારાજને પાંચહજારી સરદારામાં જસવંતસિંહ રાજાની નીચે બેસવા હુકમ કર્યાં. શિવાજી મહારાજના જીવનચરિત્રને અંગે જે પુસ્તક અમે વાંચ્યાં છે તે ઉપરથી અમને તા લાગે છે કે શિવાજી મહારાજે સમય સમજીને કુરનીસ કરવાનું મુત્સદ્દીપણું આ દરબારમાં વા હાવું જોઈ એ. શિવાજી મહારાજે ૧૫૦૦ મહારા અને ૬૦૦૦ રૂપિયાનું નજરાણું ખાદશાહને ધર્યું. આ નજરાણું કર્યા પછી બાદશાહે કહ્યું કે “ આવેા શિવાજી રાજા આવા ” એમ કહી તેમને પાંચહજારી સરદારામાં લઈ જઈ એસાડવાની બાદશાહે ઈશારત કરી. દરબારની વ્યવસ્થા કરનાર અમલદારે તેમને પાંચહજારી સરદ્વારામાં બેસાડ્યા. પાંચહજારીની પક્તિમાં મહારાજને બેઠક આપવામાં આવી તેથી મહારાજને ભારે અપમાન લાગ્યું. એમણે રામસિંહને કહ્યું “ મિરઝારાજાએ આ અપમાન ખમવા માટેજ મને અહીંયાં માન્ચેા લાગે છે. મારા સાત વર્ષના બાળક તે બાદશાહને પાંચહારી છે. મારા સરદાર નેતાજી પાલકર તે પણ બાદશાહને પાંચહનરી છે. વચ્ચે મારી બેઠક મૂકીને બાદશાહે આ તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું ઈરાદાપૂર્વક મારું અપમાન કર્યું છે. આગ્રાની ભાગોળે મેં પગ મૂકો ત્યારથી જ મારું ઈરાદાપૂર્વક અપમાન કરવામાં આવ્યું છે. આ અપમાન તે મને બહુ જ અસહ્ય થઈ પડયું છે. દક્ષિણમાં અણીના વખતે મેં. બાદશાહની અમુલ્ય સેવા બજાવી, તે બધી જ અફળ ગઈ કેમ? આવા અપમાન ખમવા છે અહી આવ્યો નથી.” દરબારમાં પેસતાંજ એમણે ક્ષત્રિય રાજાઓને હિંદુ સરદારને હાથ જોડીને યવન દરબારમાં ઉભેલા જોયા ત્યારથી જ મહારાજને દિલમાં ક્રોધ ઉત્પન્ન થયો હતો અને આ અંગત અપમાનથી ભડકે થયે. સરદાર રામસિંહ સાથે બહુ મેટે અવાજે શિવાજી મહારાજ વાતે કરવા લાગ્યા. મહારાજે ખરું રૂદ્ર રૂપ ધારણ કર્યું. ગુસ્સાથી મહારાજ લાલચેળ થઈ ગયા હતા. દાંત હેઠ પીસીને એમણે રામસિંહને કહ્યું કે “ આ અપમાન અસહ્ય છે. આ અપમાન સહન કરવા કરતાં તે મને આપનું ખંજર આપે. એનાથી હું બધી વાતને અંત આણું.” શિવાજી મહારાજ બહુ મેટે અવાજે બોલતા હતા એટલે બાદશાહે રામસિંહને પૂછયું “રામસિંહ! શું ચાલી રહ્યું છે?” રામસિંહ - જવાબ આપ્યો “ દક્ષિણના જંગલને વાધ મુગલ દરબારમાં જરા ગરમ થયે છે.” મહારાજનો કે બહુ જ વધી ગયો હતો. જેથી એ બેશુદ્ધ થઈ ગયા. મહારાજને તરતજ પાસેના ઓરડામાં લઈ ગયા અને ત્યાં એમના માથા ઉપર ગુલાબજળ છાંટી, એમને મુકામે લઈ જવામાં આવ્યા. ફરી બીજો હુકમ થતાં સુધી શિવાજી રાજાને પિતાની પાસે ન લાવવાનો હુકમ કર્યો. આ બનાવના સંબંધમાં જુદા જુદા ઇતિહાસકારોએ જુદી જુદી હકીકત લખી છે. તેમાંના કેટલાએક લેખકેએ આ બનાવ સબંધી જે લખ્યું છે તેનો સંક્ષિપ્ત સાર વાંચકેની જાણ માટે નીચે આપીએ છીએ. (૧) આ બનાવના સંબંધમાં મનુષી લખે છે કે “બાદશાહના દરબારમાં શિવાજીને પહેલી બેઠક આપવાને કરાર હતું. આ કરાર જયસિંહે બાદશાહને લખી મોકલ્યો હતો, છતાં તે પાળવામાં ન આવ્યો. સોનેરી કઠેરાની અંદરના વલમાં છેલ્લી બેઠક શિવાજીને આપવામાં આવી એ જોઈ શિવાજી લાલાળ થઈ ગયા હતા. “કરેલા કરાર તેડીને મારે. આવી રીતે અપમાન કેમ કરો છો ? મારી તેલમાં આવે એને મારી જોડમાં ઉભા રહી શકે એવો એક સરકાર તે તમારા દરબારમાં મને બતાવ. ” એમ બેલી..શિવાજી દરબાર છોડીને બહાર નીકળ્યા.” (૨) આ બનાવ સંબધી અંગ્રેજ વેપારી મંડળે પોતાને દેશ ખબર મોકલી તેને સાર આ પ્રમાણે છે –“બંખેર શિવાજી આખરે બાદશાહ ઔરંગઝેબની જાળમાં સપડાઈ ગયો. બાદશાહે યુક્તિ રચી શિવાજીને લલચાવનારાં વચનો આપ્યાં. બાદશાહના વખાણુથી ફલાઈ અને વચનો ઉપર . વિશ્વાસ રાખી શિવાજી મુગલ દરબારમાં ગયા. ત્યાં દરબારમાં એને બહુ નીચી બેઠક આપવામાં આવી. મગલ દરબારમાં બીરાજેલા કેટલાએક સરદારો કે જેમને એ પોતાથી ઉતરતા માનતા હતા તેની પણ નીચે શિવાજીને બેઠક આપી એટલે એને ભારે અપમાન લાગ્યું. એ બાદશાહના દરબારમાં તે છતાં, આ અપમાન એ વિરે ખમ્યું નહિ. ગુસ્સાથી લાલચોળ થઈને દરબારમાંથી એ બાદશાહના દેખતાં બીજા ઓરડામાં ચાલ્યા ગયા. બાદશાહે એને બેલાવવા માટે કેટલાએક ઉમરાને મેકલ્યા, પણ શિવાજી મનાય નહિ. તેણે મનાવવા આવેલા માણસને જણાવ્યું કે એ કાંઈ આ દરબારનો કેદી નથી. એ તે આમંત્રણથી આવેલા મહેમાન છે એ આ અપમાન નહિ સાંખે. બાદશાહે તે પછી કદી એને પિતાની સન્મુખ નહિ લાવવાને હકમ કર્યો.” (૩) આ બનાવના સંબંધમાં પ્રવાસી મી. બનિયર પિતાની નોંધમાં લખે છે કે –“બિજાપુર બાદશાહતને સર કરવાના કામમાં મુગલોને સાથ આપવાનું શિવાજીએ કબૂલ કર્યું તેથી બાદશાહ ઔરંગઝેબે શિવાજીને રાજા જાહેર કર્યો અને પોતાને રક્ષિત બનાવી તેના છોકરાને ઉમરાવ બનાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર થડે કાળ વીત્યા પછી બાદશાહે શિવાજીને પત્ર લખી જણાવ્યું હતું કે ઈરાન સામે લડાઈ જાહેર કરવાને એને ઈરાદો છે અને એ કામમાં એને એણે સહકાર માંગ્યો હતે. એ પત્રમાં શિવાજીના શૌર્યના અને અનેક સદણનાં બાદશાહે ભારે વખાણ કર્યા હતાં. આ લખાણથી શિવાજી દિલ્હી જવા પ્રેરાયો. શાહિતખાનની બેગમ ઔરંગઝેબ બાદશાહની સગી થતી હતી અને તે બાદશાહની સાથે જ હતી. શિવાજી કે જેણે એના પુત્રને મારી નાંખ્યો હતો અને પતિનાં આંગળાં કાપ્યાં હતાં તેને કેદ કરવાની તે વારંવાર વિનંતિ કર્યા જ કરતી હતી. એ બેગમની વારંવાર વિનંતિને પરિણામ એ આવ્યું કે શિવાજી ગિરફતાર થઈ ગયો x x x.” () આ સંબંધમાં મી. થેનેટ નામના પ્રવાસીએ જે ઉદ્દગાર કાઢયા છે તેને ટુંક સાર નીચે મુજબ છે –“ સંજોગે જઈ શિવાજીને નાશ કરવા ઔરંગઝેબ બહુ આતુર અને 'તે સાધવા એણે યુક્તિઓ રચી. ઔરંગઝેબ જાણતું હતું કે એના દરબારમાં શિવાજીને વખાણનારાઓ છે એટલે દરબારના સરદારે સન્મુખ ઔરંગઝેબ શિવાજીના અને ખાસ કરીને સુરતની ચડાઈના વખાણ કરવા લાગે. ઔરંગઝેબે કેટલાએક હિંદુ રાજાઓને પોતાના આ વિચારે શિવાજીને જણાવવા કહ્યું. કેટલાએકને મેઢે એણે જણાવ્યું કે આવા બહાદુર રાજાની એ કદર કરવા ઈચ્છે છે. શિવાજી જે મુગલ દરબારમાં આવે તો તેનો વાળ સરખે પણ વાંકે નહિ થાય એવી બાદશાહે હિંદુ રાજાઓને ખાતરી આપી અને મુગલ દરબારના વિચારો શિવાજીને જણાવવામાં આવ્યા. કેટલાએક હિંદુ રાજાઓએ શિવાજીને તેની સહીસલામતી માટે વચન આપ્યાં. એવી રીતે શિવાજી આખરે મુગલ દરબારમાં ગયો. દરબારમાં એનું અપમાન થયું ત્યારે એણે બાદશાહને ખુલ્લે ખુલું કહી દીધું કે એ તે બાદશાહના વચનો ઉપર વિશ્વાસ રાખીને ત્યાં આવ્યો છે અને એનો નાશ કરવા બાદશાહ ઈરાદો રાખે છે એવું એને હવે લાગે છે. બાદશાહે એને મારી નાંખ્યો હતો પણ એણે જોયું કે શિવાજીને મારી નાંખવામાં આવશે તો હિંદુ રાજાઓ એની સામે થશે. શિવાજીની સહીસલામતી અને માન મરતબો જાળવવાના વચનો આપી એનું અપમાન કર્યું તે માટે રાજાઓ બડબડાટ કરી રહ્યા હતા અને જે એની જાતને નુકસાન થાય તે મુગલ સત્તા સામે ઘણું રાજાઓ શિંગડાં માંડશે, તેવું બાદશાહને લાગ્યું તેથી એને ન કર્યો. બાદશાહે એને મીઠા મીઠા સંદેશાઓ મોકલવાના શરૂ કર્યા અને જણાવ્યું કે એને મારી : નખવાનો બાદશાહનો જરા વિચાર ન હતું. એ જે સેનાપતિ થઈને કંદહારમાં જઈ વિજય મેળવશે તે તેને મુગલ બાદશાહ તરફથી જબરો લાભ થશે. બાદશાહના આ સંદેશાનો શિવાજીએ જવાબ પ આપ્યો કે “ હું જવા ખુશી છું, પણ હું એ ચડાઈ ઉપર મારું લશ્કર લઈને જાઉં. મારા પિતાના લશ્કરની સરદારી લઈને કંદહાર જવા હું ખુશી છું અને જે બાદશાહની ઇચ્છા હોય તો મને મારું લશ્કર બોલાવી લેવાની પરવાનગી આપે.” બાદશાહે તેનું પિતાનું લશ્કર બોલાવવા શિવાજી રાજાને રજા આપી અને શિવાજીએ લશ્કર બોલાવવાને બહાને માણસે મોકલ્યાં અને તેમની સાથે પિતાને માટે અમુક ઠેકાણે ઘડાઓ લઈને ભવાની છૂપી સૂચનાઓ આપી અને એ સૂચનાઓ એમના માણસેએ અચૂક પાળી.” (૫) આ સંબંધમાં મી. ડાઉએ કહ્યું છે તેને ટૂંક સાર નીચે મુજબ છેઃ “શિવાજીને જ્યારે બાદશાહની મુલાકાત માટે દરબારમાં લાવવામાં આવ્યા ત્યારે ઝનાનખાનામાં પડદામાં બેઠેલી બેગમમાં ઔરંગઝેબ બાદશાહની બેટી ઝેબ-ઉન-નિસ્સા પણ હતી અને એ શિવાજી દરબારમાં આવ્યો ત્યારે દરબારના રંગરાગ જોઈ રહી હતી. બાદશાહની બેટી બ–ઊન-નિસ્સા શિવાજીનું રૂપ જોઈને મેહી પડી અને બન્ન-નિસ્સાની દરમિયાનગીરીથી અથવા ખટપટથી શિવાજીને બીજી વખત ઔરંગઝેબની | મુલાકાત મળી હતી. બીજી વખત જ્યારે એને, બાદશાહ પાસે લઈ જવામાં આવ્યા, ત્યારે બાદશાહની ગાદી નજીક ઊભા રહીને એણે કહ્યું કે –“ હું તે એક રાજકુમાર તરીકે જન્મ્યા, છું, ગુલામને પાઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ ૦૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું ભજવતાં મને નથી આવડતું. ઔરંગઝેબે આને જવાબ પણ તેજ વાળે, એટલે શિવાજી બાદશાહ તરફ પૂઠ ફેરવી ચાલ્યા ગયા. બાદશાહ શિવાજીના આ કૃત્યથી અતિશય ક્રોધે ભરાયો. બાદશાહ શિવાજીના સંબંધમાં ગુસ્સામાં અને ગુસ્સામાં કંઈ હુકમ કરવા જતા હતા એટલે શિવાજી જતાં જતાં બોલ્યા. “ ગમે તેવા સંજોગો હશે તે પણ મારું સ્વમાન કેઈપણ હણી શકશે નહિ. મરણજ એને દબાવી શકશે.” બાદશાહને ક્રોધ વધે અને શિવાજી ગાંડાની માફક બકે છે માટે એને મારી નજર આગળથી લઈ જાઓ એમ કહી તેને પલાદખાન અમલદારને હવાલે કર્યો. આ સંબંધમાં મી. મરે અને મી. ડગલાસ પણ જુદી જુદી રીતે મી. ડાઉને ટેકો આપે છે. મ. મન્ટગે મોરી માટન આ સંબંધમાં જણાવે છે કે પહોંચેલ મરાઠાને મુગલ પણ માથાને મળ્યો હતો. ઔરંગઝેબ પણ એના જેવોજ પહોંચેલે હતે. શિવાજી આગે આવ્યો એટલે ઔરંગઝેબને લાગ્યું કે દુશ્મન હવે કબજામાં આવી ગયો છે. ઔરંગઝેબની જગાએ અકબર હેત તો આવા જબરા પુરુષને માનપાન ઉપકાર, આગતા સ્વાગતા અને બાદશાહી પરણું ચાકરીથી જરુર નરમ પાડત. મુત્સદીપણાથી બાજી ગોઠવી સામાવાળાનું હિત, પિતાના હિત સાથે ગોઠવી દેત, પણ આ અકબર ન હતા. આત ઔરંગઝેબ હતો. એણે તે આપેલાં બધાં વચનો તોડ્યાં અને શિવાજીને દરબારમાં એનાથી ઉતરતા દરજ્જાના સરદારની વચ્ચે બેઠક આપી એનું અપમાન કર્યું. આવા અપમાનથી શિવાજી એટલે બધો ફોધે ભરાયો કે ગુસ્સાના માર્યા એ બેશદ્ધ થઈ ધરણી ઉપર ઢળી પડો. શદ્ધિમાં આવતાં જ એણે “રાજા જયસિંહે આપેલા વચને તૂટ્યાં છે” એમ મેટેથી કહી રામસિંહને ઠપકે આપવા માંડયો. અપમાન પામેલી દશામાં જીવવું એ દુનિયામાં ભારેમાં ભારે દુખદ સ્થિતિ છે એવી અનેક વાતે મેટે અવાજે બેલવા માંડ્યો. આ અકસ્માત બનવાથી ઔરંગઝેબે શિવાજીને દરબારમાંથી લઈ જવા કહ્યું અને ફરી કઈ દિવસ એણે એને દરબારમાં આ જ નહિ.” આ ઉપરાંત મી. બિવરિજ, સર જદુનાથ સરકાર, મી. ટેલ્લી પાલ. મી. સીડની ઓવન, મી. જેમ્સ ડગ્લાસ, મી. માર્શમેન, મી. એલિફન્સ્ટન, મી. મીલ, મી. ગ્રાન્ટ ડફ, મી. જે. સ્કેટ, મી. ઓર્મ, ફાધર જેસર ડી'એલિયન્સ, વગેરેએ આ બનાવ ઉપર પિત પિતાના અભિપ્રાય આપ્યા છે અને આ બનાવના સંબંધમાં ફેરફાર પણ દર્શાવ્યા છે. સભાસદ બખર, ચિટણીસ બખર, આલમગીરનામાં અને શિવદિગ્વિજયમાં પણ આ બનાવને પિતાપિતાની શૈલી અને માન્યતા મુજબ દરેકે વર્ણવ્યા છે. ઇતિહાસકાર કાફીખાને આ બનાવ સંબંધી લખતાં એની પદ્ધતિ અને શૈલી મુજબ શિવાજીને ગાળે ભાંડી આ બનાવ વર્ણવ્યો છે. આ બધાં વર્ણન વાંચી, એના ઉપર વિચાર કરી અને બની શકે તેટલાં સાધન મેળવી અમને જે વાજબી લાગ્યું અને પુરાવા તથા માન્યતા મુજબ જે સાચું લાગ્યું તેજ અમે લખ્યું છે. દરેક ઈતિહાસકારના અભિપ્રાય ટાંકી શકાયા હતા તે અમને આનંદ થાત, પરંતુ સ્થળ સંકેચને લીધે માત્ર વાનગી રૂપેજ થોડા અભિપ્રાય વાંચકો આગળ અમે રજૂ કરીએ છીએ. આ મહત્ત્વના બનાવ સંબંધી દરેકે પોતપોતાની વલણ મુજબ અગર તે કાળમાં ઉપલબ્ધ હશે તે પૂરાવાઓના આધારે લખ્યું છે તે બધાઓએ એ જણાવ્યું જ છે કે –“રાજા જયસિંહ, સહીસલામતી અને માન મરતબો સંપૂર્ણપણે સચવાશે એવાં વચન આપી શિવાજીને મહાપ્રયને સમજાવી દિલ્હી દરબારમાં મોકલ્યા હતા, છતાં જ્યાં તેમનું અપમાન થયું. ભરદરબારમાં થએલા માનભંગથી શિવાજીને દરબારમાં બોલાચાલી થઈ અને અનિચ્છનિય બનાવ બન્યો. શિવાજી મહારાજને દરબારમાંથી ખસેડી તેમના ઉતારામાંજ ગિરફતાર કરવામાં આવ્યા. આ બનાવ સંબંધી ઈતિહાસ, લેખ, જૂના પત્રવ્યવહાર, વગેરે વાંચતાં નીચેની બાબતે તે ચક્કસ પુરવાર થાય છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ ૨] છે. શિવાજી ચરિત્ર ૪૦૧ ૧. શિવાજી મહારાજ પોતે દિલ્હી જવા રાજી ન હતા. બાદશાહ પાસે જઈ ને એતે કુરતીસ કરવી ન પડે તેટલા ખાતર તા તેમણે પુર ંદરના તહેનામા વખતે બહુ મુત્સદ્દીપણું વાપરીને મનસખ શૈવા ખાખતમાં પોતાને માથેથી ગાળિયું કાઢી પેાતાના દીકરાને મનસખ અપાવી હતી. ૨. મિરઝારાજા જયસિંહે શિવાજી મહારાજને સમજાવવા માટે ભારે પ્રયત્ના કર્યાં હતા. મિરઝારાજાએ શિવાજી મહારાજને તેમની સહીસલામતી અને માનમરતોા સચવાશે એ ખાખતનાં વચને આપ્યાં હતાં. ૩. શિવાજી મહારાજને યુક્તિપ્રયુક્તિથી પણ દિલ્હી મોકલવા માટે જયસિંહ રાજા જેટલા આતુર હતા તેટલા જ આતુર મહારાજને દિલ્હી પોતાના મજામાં ખેલાવી લેવા માટે ઔરંગઝેબ પણ હતા. - ૪. દરબારમાં મહારાજની જગ્યા માટે ઝધડા ઉઠવો કારણ કે મહારાજ માટે જે જગા નક્કી કરવામાં આવી હતી તે તેમને મહારાજને અપમાનકારક લાગી અને તેથી તે બહુ ગસ્સે થયા. ૫. દરબારમાં થયેલા અપમાનથી શિવાજી મહારાજ ઉશ્કેરાયા અને તેને પરિણામે એમને દરબારમાંથી ખસેડવામાં આવ્યા. ૬. શિવાજી મહારાજને તેમના ઉતારાવાળા જ મકાનમાં ગિરફતાર કરવામાં આવ્યા. ઇતિહાસકારામાંથી ધણાઓએ જણાવ્યું છે કે શિવાજી મહારાજનો માનમરતખા જળવાશે એવાં વચનો અપાયા છતાં ખુદ દરબારમાં અને તે પણ બાદશાહની સન્મુખ તેમનું અપમાન થયું અને જેના પરિણામે મહારાજ અતિશય ગુસ્સે થઈ બેભાન થઈ ગયા. તેમને શુદ્ધિમાં આણી બાદશાહના હુકમથીજ તેમના પોતાના ઉતારે લઈ જવામાં આવ્યા હતા. કેટલાક ઇતિહાસકારે એમ પશુ કહે છે કે દરબારમાં અપમાન થવાથી શિવાજી મહારાજ દરબાર ઊંડીને ચાહ્યા ગયા. કેટલાક ઇતિહાસકારા જણાવે છે કે ગુસ્સામાં શિવાજી મહારાજે આત્મહત્યા કરવા માટે રામસિંહ પાસે કટાર માગી અને શહેનશાહ ઔર ગઝેબ તરફ પીઠ ફેરવી ચાલ્યા ગયા. સી. ડાઉ અને એવા ખીજા પરદેશી ઇતિહાસકારાએ બાદશાહની શાહજાદી ઝેબ—ઊન—નીસ્સા, હિંદુવીર હિંદુત્વના તારણુદ્રાર શ્રી શિવાજી મહારાજનાં વખાણ સાંભળીને, તેમના શૌય ની વાતા સાંભળીને, તેમનું રૂપ, શૈવ, હિંમત અને સાચા નરવીરને શેબે એવું વર્તન અને દેખાવ જોઈને, મહારાજ ઉપર માહી પડી હતી એ કિસ્સા વર્ણવતાં વધારામાં જણાવે છે કે એ શાહજાદીતે શિવાજી મહારાજ ઉપર અપ્રતિમ પ્રેમ હતા. એની ખેન શાહજાદી છન્ન—ઊન–નીસ્સા બેગમ બાદશાહ સાથે રહેતી હતી. આ બન્ને શાહજાદીઓને એક ખીન્ન ઉપર ભારે પ્રેમ હતા. છત્રપતિ શભાજી મહારાજ જ્યારે મુગલેને હાથે. પાતાના પુત્ર સાથે કેદ પકડાયા અને જ્યારે એમને શહેનશાહ સન્મુખ રજી કરવામાં આવ્યા ત્યારે શાહજાદી છન્નત—ઊનનીસ્સા ઍગમ શહેનશાહ ઔરંગઝેબની સાથેજ હતી. છત્રપતિ શ’ભાજી મહારાજના મુગલપતિએ અતિ ક્રૂરતાથી વધ કર્યાં અને એમને પુત્ર મેગલાના હાથમાં રહ્યો. આ આળ પાછળથી પ્રસિદ્ધ શાહુરાજાના નામથી તિહાસમાં સ્થાન પામ્યા હતા. તેને ઉછેરવામાં શાહજાદી જીન્નત્ ઉન્નીસ્સા એગમે ખાસ મહેનત અને કાળજી રાખી હતી. પેાતાની વહાલી એનએબ–ઉનનીસ્સા શિવાજી મહારાજ ઉપર આસક્ત હતી એટલે શાહુ એ રીતે પેાતાની બેનને પૌત્ર જેટલા વહાલા હાય તેથી એનના પ્રેમની ખાતર શાહજાદી જીન્નત-ઊન–નીસ્સાએ શાહુ મહારાજને ઉછેરવામાં ખાસ મળજી રાખી હાય એમ બનવા જોગ છે. શહેનશાહ ઔરગઝેબની સાથે દક્ષિણમાં શાહજાદી જીન્નત્—ીન—નીસ્સા રહી હતી જ્યારે એંત્ર-ઊન–નીસ્સા દિલ્હીમાંજ રહી હતી તે ઈ. સ. ૧૭૦૨માં દિલ્હી નજીક સલીમગઢમાં મરી ગઈ.. 51. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ છે. શિવાજી ચત્રિ ૪ શિવાજી મહારાજ ગિરફતાર. દરબાર ભરખાસ્ત થયા પછી શિવાજી મહારાજને દરબારમાંથી ઉતારે લઈ જવામાં આવ્યા. આદશાહે દરબારમાં બનેલા બનાવના સબંધમાં ઊંડા વિચાર કર્યાં. શિવાજી બહુ કીન્નાખેાર, ડંશીલે દગલબાજ અને ઝેરી નાગ છે. એને એક વખત છહેચ્યા પછી છૂટા રાખવા એ તા જોખમભરેલું છે, છંછેડાએલા એ સાપને તા હવે પૂરા કરે જ છૂટકો છે. એ વેર વસૂલ કર્યા સિવાય રહે એવા નથી. એને આવા સંજોગામાં છૂટા રાખવા એ તે આફતને આમંત્રણ આપવા જેવું છે. અસલ પાખડી હાવાથી ઉપરથી સ્નેહ બતાવી તક આવે તલવાર ખેંચે એવા છે. એને હવે છૂટા રાખવા એટલે દુશ્મનને કાવત્રુ રચવાનાં સાધના આપવા જેવું છે. એને છૂટા રાખવા એ તા ભારેમાં ભારે ોખમ છે.” આ પ્રમાણે શહેનશાહ ઔરંગઝેબને લાગ્યું અને એણે શિવાજી મહારાજને ગિરફ્તાર કરવાનું નક્કી કરી, આગ્રાના કાટવાલ પેાલાદખાનને હુકમ આપ્યાઃ—“શિવાજીના ઉતારા ઉપર ભરી બંદુ સખત પહેરા મૂકો. કાઈ પણ માણસને શહેનશાહની પરવાનગી સિવાય શિવાજી મહારાજના ઉતારામાં દાખલ થવા દેવા કે બહાર નીકળવા દેવા નહિ. ” આટલા સખત હુકમેથી બાદશાહને સંતાય ન થયા, એટલે શિવાજી મહારાજ સબંધીની વીગતવાર માહિતી રાજ બાદશાહને જણાવવાનું ફરમાન કાટવાલને મળ્યુ. શિવાજી મહારાજની ગિરફ્તારીના સંબંધમાં બહુ સખત હુકમા ખાદશાહે છેડ્યા હતા અને તેને અમલ પણ સખતાઈથી થાય તેની તજવીજ કરવામાં આવી હતી. બાદશાહની કરડી નજર અને સખતાઈ જોઈ પેાલાદખાતે શિવાજી મહારાજ રહેતા હતા તે મકાનની આસપાસ ૫૦૦૦ સિપાહીઓના સખત ચેાકી પહેરા ગાઠવી દીધા. શિવાજી મહારાજે આ બધા રંગઢંગ જોયા. બાદશાહે પેાતાને પૂરેપુરા બંદીવાન બનાવી દીધો છે એ જાણ્યું. શિવાજી મહારાજ બહુ હિંમતવાન હતા. દિલ્હી દરબારમાં પહોંચ્યા પછી બાદશાહ પોતાના સ્વભાવ અમાણે વખતે વિશ્વાસઘાત પણ કરે એવા મહારાજના મનમાં પહેલેથી જ વહેમ હતા. મહારાજની શ'કા સાચી ઠેરી અને સૌંકટ સામે બાથ ભીડવાના પ્રસંગ આવી પહોંચ્યા. પોતે ધૈર્યના મેરૂ હતા એટલે ડગ્યા નહિ, પણ ભારે ચિંતામાં પડ્યા. “ આખરે બાદશાહં પેાતાની જાત ઉપર ગયા. એના સ્વભાવ પ્રમાણે એણે જેમ આજસુધી કર્યું, તેવું જ કર્યું કરવા એ આખરે તૈયાર થયા. દક્ષિણથી ઉત્તર તરફ આવવાના સંબંધમાં વિચાર કરતી વખતે જે બનાવની ખીક રાખવામાં આવી હતી, તે જ પ્રસંગ આવીને ઉભો રહ્યો. ધણાએ ધાર્યું હતું તે જ થયું, જેણે સાંને ન છેામાં, પેાતાના પિતાને પણ પીડવામાં પાછી પાની ન કરી, તે દુશ્મન કબજામાં આવે તે તેને વિશ્વાસઘાત કર્યા સિવાય કદીપણ રહેશે નહિ એવી ધણા સરદારાની ખાતરી હતી તે ખરી ઠરી, શિલા નીચે સપડાયા છીએ એટલે કળે કળે બહાર નીકળવાનું છે. ગરમ મિજાજની જ્યાં જરુર હતી ત્યાં તેવું પ્રદર્શન કર્યું. હવે શાંત મગજ અને ઠંડા સ્વભાવના દેખાવ કરવાની જરુર છે. યુક્તિથી અને હીકમતથી કામ લીધે સકટ દૂર થઈ શકે એમ છે. પ્રભુ એ શક્તિ, એ યુક્તિ મને ખન્ને એટલી જ પ્રાર્થના છે. આજસુધી અનેક સકટામાંથી જેણે મને બચાવ્યા, અનેક દુખદ પ્રસંગે જેણે મને દિલાસો આપ્યા તે સર્વશક્તિમાન પ્રભુ આ વખતે પણુ મારી વહારે ધાશે અને હિન્દુત્વરક્ષણના કાર્યને માટે મને વધારે બળવાન અને સ્વતંત્ર બનાવશે એવી મને ખાતરી છે. પ્રભુની મદદમાં મને અખૂટ શ્રદ્દા છે. મને ઈશ્વરની સહાયમાં અડગ વિશ્વાસ છે. પ્રભુ આ સંકટ વખતે જો તું જ મારા માદ'ક બનીશ તે જ હું તરીને સહીસલામત પાર ઉતરી શકીશ. ” [ પ્રકરણ ૧૩ મુ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દરબારમાં બનેલા બનાવથી શિવાજી મહારાજને એમને માને લઇ જવામાં આવ્યા ત્યાર પછી કાઈ પણ દિવસ બાદશાહ અને શિવાજી મહારાજ એક ખીજાને મળ્યા નથી. તે જમાનાની આ એ પ્રતિહાસપ્રસિદ્ધ મહાન વ્યક્તિઓના મેળાપ એક જ વખત થયા અને તે આગ્રાના દરબારમાં જ, www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું 1. છે. શિવાજી ચરિત્ર ૪૦૩ શિવાજી મહારાજના જીવનને બહુ ઝીણવટથી તપાસતાં અભ્યાસીઓને જડી આવશે કે એમના ઉપર જ્યારે જ્યારે સંકટના વાદળ તૂટી પડ્યાં ત્યારે ત્યારે પ્રસંગેની ગંભીરતા પૂરેપુરી જાણ્યા છતાં એમનું મગજ વિચાર માટે હંમેશા નિર્મળ રહેતું અને આવેલાં સંકટને શાંતિથી પહોંચી વળવા માટે વિચાર કરી. કંઈ અભૂત માર્ગ શોધી કાઢતા. એમના ભેજાંની ફળદ્રુપતા સંકટ વખતે પૂરેપુરી ખીલતી. એમના જીવનને તપાસતાં અભ્યાસીને જડી આવશે કે જ્યારે જ્યારે અને પ્રસંગ આવી પડ્યો છે, ત્યારે ત્યારે એમણે બહુ સુંદર માર્ગ શોધી કાઢયો છે. જેમ પ્રસંગ વધારે વિક્ટ તેમ મહારાજ વધારે નિમેળ મગજથી શાંત વિચાર કરી શકતા. તે જમાનામાં મુગલાઈ સત્તા ચડતીને શિખરે પહોંચી હતી, મુગલ સત્તાને સૂર્ય મધ્યાહ્નમાં તપી રહ્યો હતો, તે સંજોગોમાં ઔરંગઝેબ જેવા બળિયા બાદશાહની ઈતરાથી એની જ રાજધાનીમાં મહારાજ બંદીવાન થયા અને એમના ઉપર સખત ચોકી પહેરા મૂકાયા. એમના મકાનની આજુબાજુમાં ૫૦૦૦ સિપાહીઓનું લશ્કર ગોઠવી દેવામાં આવ્યું હતું. ઉત્તર હિંદુસ્થાનમાં મુગલ સત્તાને તાપ એટલે પ્રખર હતા અને સત્તા એવી જામી ગઈ હતી કે મુગલ બાદશાહના વિરોધીને તે જમાનામાં કંઈ પણ માણસ પગ મૂકવાની જગ્યા આપવા હિંમત ધરી શકો નહિ. મુગલની આ સત્તા એટલી બધી જામી ગઈ છે એ શિવાજી મહારાજથી અજાણ્યું ન હતું. મુગલ સત્તાનાં મૂળ બહુ ડાં ગયાં છે અને એવી રીતે જામેલી જડવાળી સત્તાની સામે ઉત્તર હિંદુસ્થાનમાં, એ સત્તાની રાજધાનીમાં જ નહિ, પણ એ શહેનશાહતના શહેનશાહની સમક્ષ તેનાજ દરબારમાં મુગલે સામે માથું ઊંચકવું એ ભારે હિંમતનું કામ હતું. એને પૂરેપુરે ખ્યાલ મહારાજને હેવા છતાં એમણે વૈર્ય છોડવું નહિ, આશા છેડી નહિ અને હિંમત હાર્યા નહિ. એમણે કળકળે ઔરંગઝેબને મનાવવાના પ્રયત્ન શરૂ કર્યા. ઔરંગઝેબ બાદશાહને આખર હેતુ શું છે? મહારાજનું એ શું કરવાને ઈરાદો રાખે છે ? એ જાણવા મહારાજ ખાસ આતુર હતા. બાદશાહને નિશ્ચય અને ઈરાદે જાણ્યા પછી પિતાની મુક્તિ માટે યુક્તિ રચવી સહેલી થઈ પડે એ હેતુથી મહારાજે શહેનશાહનું માનસ જાણવાના પ્રયત્ન કરવા માંડ્યા. - બનવાનું તે બની ગયું. સંજોગે બહુ પ્રતિકૂલ હતા છતાં હવે બાદશાહની પકડમાંથી શી રીતે નીકળવું એના વિચારમાં જ મહારાજ પાળ્યા. પિતાના સાથીઓને મહારાજે પિતાની પાસે બોલાવ્યા અને આવી પડેલા સંકટમાંથી શી રીતે બચવું તેને વિચાર કર્યો. દરેકે પિતાપિતાની બુદ્ધિ અને અક્કલ પ્રમાણે આવી પડેલા સંકટમાંથી મુક્તિ મેળવવાના માર્ગ બતાવ્યા. આખરે રાઘોબલાળ કરડે વકીલને મહારાજ તરફથી શહેનશાહ ઔરંગઝેબ પાસે મોકલવાનું નક્કી કર્યું. રાધેબલ્લાળ બહુ ચતુર અને રાજકાર્યમાં ઘડાયેલે મુત્સદ્દી હતો. એ ઝીણી નજરવાળો, કુશાગ્ર બુદ્ધિવાળો, દીર્ઘદૃષ્ટિવાળે, સામાની આંટીઘૂંટી જાણી જાય એ, અને કપટશિરોમણિનાં કપટ અને કાવત્રાંઓને ભેદ પણ પામી જાય એ હતા. શિવાજી મહારાજની તાલીમમાં તૈયાર થયેલે આ મુત્સદ્દી હતા, એટલે એમાં શી ખામી હેય. મહારાજને આ વફાદાર વકીલ બાદશાહને જઈને મળ્યો અને એણે શિવાજી મહારાજ તરફથી બાદળાને વિનંતિ કરી કે “ મુગલ પ્રતિનિધિએ શિવાજી મહારાજને મુગલાઈમાં મોટા અધિકાર આપવાનાં વચન આપીને અને અનેક રીતે એમને સમજાવીને બાદશાહ સલામતની મુલાકાત માટે દરબારમાં મોકલ્યા છે. શહેનશાહી લશ્કર દક્ષિણની સત્તાઓને દબાવવાનું કામ કરી રહ્યું છે. આ ચડાઈમાં મિરઝારાજા જયસિંહ મુગલ પ્રતિનિધિ છે. એ મુગલ લશ્કરની દક્ષિણની હાલની મુશ્કેલી બરાબર જાણે છે. કટોકટીને પ્રસંગે શિવાજી મહારાજે મુગલ સત્તાને કેવી અને કેટલી મદદ કરી, ખરી વખતે કેવી સેવા બજાવી તેની બાદશાહ સલામતને ખબર તો હશે જ. મિરઝારાજા મારફતે શિવાજી મહારાજે મુગલ સલ્તનતની સાથે જે તહનામું કર્યું છે તે પ્રમાણે વર્તન કરવામાં શિવાજી મહારાજ જરા પણ ઢીલ કરશે નહિ. આદિલશાહી અને કુતુબશાહી મુગલ બાદશાહત માટે સર કરવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૩ મું કામમાં મહારાજ જરા પણ કચાશ રાખશે નહિ અને એ બન્ને સત્તાઓ સર કરીને બાદશાહ સલામત તરફની વફાદારી સાબીત કરી આપવા ચૂકશે નહિ. દક્ષિણ દેશના મુગલ પ્રતિનિધિને જે જે મદદ જોઈએ તે મહારાજ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે આપવા તૈયાર છે. લશ્કરી મદદની જરૂર પડે છે તે પણ માગણી કરતાની સાથે જ શિવાજી મહારાજ મુગલ સત્તાધીશને આપવા રાજી છે. શિવાજી મહારાજને અજ રોકી રાખ્યાથી બાદશાહતને એ વધારે લાભદાયક નીવડી શકશે નહિ. મહારાજને જે દક્ષિણમાં જવાની રજા આપવામાં આવે તો તેઓ દક્ષિણના ગૂંચવાયેલા મામલા વખતે મગલ શહેનશાહતને બહુ જ ઉપયોગી થઈ પડશે. બીજું મહારાજને તેમજ યુવરાજ શંભાજી રાજાને અત્રેનાં હવાપાણી બીલકુલ માફક આવતાં નથી તેથી એમને એમના વતનમાં પાછા ફરવાની બાદશાહ સલામતે કૃપા કરીને રાજી ખુશીથી રજા આપવી” વગેરે વગેરે વિનંતિ રાધા બલાળ કરડેએ બાદશાહ સલામતને ચરણે ગુજારી અને જે રૂબરૂમાં કહ્યું તે જ મતલબની લેખી અરજી વકીલે પણ કરી જેમાં વધારામાં જણાવવામાં આવ્યું હતું કે શિવાજી મહારાજ મહત્ત્વની બાબતમાં બાદશાહ સલામત સાથે વાત કરવા ઈચ્છા રાખે છે તેથી એમને મુલાકાતની પરવાનગી મળવી જોઈએ. બાદશાહ ઔરંગઝેબ સ્વભાવે બહુ વહેમી હતો, તેમાં વળી સંજોગે વિચિત્ર હતા અને સૌથી વધારે સાવચેતી રાખવાની જરૂર હતી, કારણકે એ જાણતો હતો કે એણે નબળપચાને સામને નહોતે કર્યો. શહેનશાહે સામનો તે યુક્તિ, શક્તિહિમ્મત, વગેરેમાં પાવરધા એવા શિવાજી મહારાજનો સામનો કર્યો હતે. આવા દુશ્મનને છંછેડીને ઘરમાં રાખીને, સાચવો રહ્યો, એટલે જેટલી સાવધાની લેવાય તેટલી તે ઔરંગઝેબે લીધીજ હતી અને એનો વહેમી સ્વભાવ હેવાને લીધે વધારે પડતી સાવચેતી પણ એણે બતાવી હતી. રાધાબલાળ કરડેનું કથન બાદશાહે ધીરજથી સાંભળી લીધું અને લેખી અરજી પણ સ્વીકારી અને તેજ અરજીની પાછળ શેર કર્યો કે “ઘટિત કરવામાં આવશે.” બાદશાહે વકીલને રૂબરૂમાં જણાવી દીધું કે “ગભરાવાની જરૂર નથી, ધીરજ રાખે. આ બાબતમાં શું કરવું તે મેં હજુ નક્કી કર્યું નથી.” રાધાબલાળ વકીલ પણ સમજી ગયા કે બાદશાહે આ તે તદ્દન ઉડાઉ જવાબ આપ્યો છે. વકીલે બાદશાહની રજા લીધી અને બાદશાહને જવાબ શિવાજી મહારાજને જણાવવા તાકીદે દરબારમાંથી નીકળી મહારાજ તરફ ગયો, શિવાજી મહારાજે બાદશાહને જવાબ પિતાના વકીલ મારફતે જા. મહારાજ પ્રયત્ન કરવામાં જરાપણું ઢીલા થાય એવા તે હતાજ નહિ. એમણે બાદશાહ સલામત પાસે પિતાના સંબંધમાં વાત કરવા રામસિંહજીને સૂચના કરી. રામસિંહ તો બિચારો ગૂંચવણમાં આવી ગયા હતા. બાપનું વચન, શિવાજી મહારાજ પ્રત્યે આદરભાવ બાદશાહ તરફની વફાદારી, વગેરે પ્રશ્રોએ એને વિચારના વમળમાં ડુબાડી દીધા હતા. રામસિંહને લાગ્યું કે એના બાપનું આપેલું વચન જાય તે કછવા કુટુંબને કપાળે કાળી ટીલી ચુંટશે, તેથી કુટુંબની ઈજ્જતનું રક્ષણ કરવા એ પણ શિવાજી મહારાજની મુક્તિમાં મદદ કરવા રાજી હતા, શિવાજી મહારાજ સંબંધી ગૂંચવાએલ કેક ઉકેલવા રામસિંહ ભારે ઇંતેજાર હતે. આ કાકડું જ ઉકેલાઈ જાય તે એની ચિંતા દૂર થાય એવું એનું માનવું હતું. રામસિંહ આ બાબતમાં બાદશાહ પાસે વાત કરવા તેજાર હતા અને તેમાં વળી શિવાજી મહારાજે એને વિનંતિ કરી એટલે એ તરતજ બાદશાહને મળ્યો અને શિવાજી મહારાજ સંબંધી એણે વાત છેડી. બાદશ્નાહ તે પૂરે પહેલ હતા. રામસિંહ જેવા કેટલાય છોકરાં એણે રમાડ્યાં હતાં. રામસિહથી કંઈ વળે એમ નથી એ શિવાજી મહારાજ જાણતા હતા, પણ શિવાજી મહારાજની કામ કરવાની પદ્ધતિજ એવી હતી કે એ પ્રયત્ન કરવામાં જરાએ બાકી ન રાખે. જે બાબતને નિકાલ આ હેય તેની સાથે સંબંધ રાખતી દરેક વ્યક્તિને મળીને એની મારફતે કામ કરવાનો એ હંમેશા પ્રયત્ન કરતા. આવા મહત્વના કામમાં રસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] ૭. શિવાજી ચત્રિ મ લેતી કાઈ વ્યક્તિ ખાકી ન રહી જાય, તે માટે મહારાજે બધાંની મારફતે પ્રયત્ન શરૂ કર્યાં. કાઈપણુ વ્યક્તિ પાછળથી મહારાજના દોષ ન કાઢે એવી રીતે એ પોતાના ચાતુર્યથી પોતાના રસ્તા ચોકખા કરી દેતા. પાછળથી કાઈ મુદ્દાની વ્યક્તિ એમ ન કહે કે ઃ— શિવાજી રાજાએ મને કહ્યું હાત તા મારાથી બનતું હું પણુ કરત. આમ કરવામાં આવ્યું હેત તા બાદશાહ માની જાત અને પરિણામ સારૂં આવત, વગેરે વગેરે. ” દુનિયાને કાઈપણુ માણુસ પાછળથી શિવાજી મહારાજને કાઈપણ રીતના દોષ ન દે એવી પદ્ધતિથી એમણે કામ લેવા માંડ્યું હતું. કુમાર રામસિંહે મહારાજના સબંધમાં જે જે કહ્યું તે ક્રાંતિથી સાંભળી લીધું અને બહુ ગ ંભીરતાથી ખાદશાહ સલામતે જવાબ આપ્યા ઃ—“ શિવાજી રાજા તા બહુ પરાક્રમી અને બાહેશ પુરુષ છે. એમના જેવા બહાદુર સરદાર તા મારી સલ્તનતની શાલા છે. એમની સમરકુશળતા, કુનેહ અને મુત્સદ્દીપણાથી.તા આ બાદશાહતને બહુ લાભ થાય એમ છે, એટલે આ દરખારમાં રાખીને, બહુ મહત્ત્વનાં અને જવાબદારીનાં કામા મારે એમને સાંપીને એમનેા લાભ સલ્તનતને અપાવવા છે. એમની ઈચ્છા મુજબ જ દક્ષિણુની એમની જાગીરની વ્યવસ્થા થએલી છે. આ સલ્તનતમાં આવા મુત્સદ્દી પુરુષની જરુર છે. દક્ષિણની જાગીર એ એમના પુત્રને નામે ભલે ચલાવે, એમને પેાતાને માટે તા જાગીરની ખેાટજ શી છે! એમને તા હું કરાડે રૂપિયાની જાગીર આ તરફ્ આપીશ. શિવાજીરાજા જેવા બહાદુર પુરુષ માટે જાગીરના પ્રશ્ન હાય ખરા ? આ પ્રાંતમાં એ રહેશે તેા આ બાદશાહતને એમને બહુ લાભ થશે. આ પ્રાંતમાં એમને તામે લગભગ એક લાખ માણુસનું લશ્કર હું આપી શકીશ. એવા પ્રચંડ લશ્કરના બળથી એ બહુ મહત્ત્વની ચડાઈ એ કરી મુગલ સલ્તનતની ભારે સેવા કરી શકશે. શિવાજી રાજા જેવા પ્રતાપી પુરુષના સદ્ગુણાના વિકાસ અને એમના શૌર્યંની કદર એ જો આ દરખારમાં રહેશે તે તરત આંકી શકાશે. શિવાજી રાજાની ઈચ્છા, એમની અનુકૂળતા, અમારી સગવડ વગેરેને બરાબર ઊંડા વિચાર કરીનેજ હું એમના સંબંધની ગોઠવણા કરીશ. એમના સંબંધમાં કાઈ એ બહુ ચિંતા કરવાની જરૂર નથી, ટિત કરવામાં આવશે. ” શિવાજી મહારાજને બાદશાહના બંદીખાનામાં રાખી આપણે હવે દક્ષિણમાં ડેાકિયું કરીએ, ઈ. સ. ૧૬૬૬ની તા. ૧૨ મી મે તે રાજ આગ્રામાં ભરવામાં આવેલા મુગલ દરબારમાં જે બનાવ અન્ય તેની ખબર તરતજ રાજા જયસિંહના ઝુમાસ્તાએ મિરઝારાજાને દક્ષિણમાં પત્રથી જણાવી. આખરે શહેનશાહે શિવાજી મહારાજનું અપમાન કર્યું એ સમાચાર સાંભળી મિરઝારાનને ભારે દિલગીરી થઈ. શિવાજી મહારાજને મુગલ ખાદશાહે દરબારમાં ખેતલાવી ગિરફતાર કરી લીધા, એ સમાચાર વિજળી વેગે આખા મહારાષ્ટ્રમાં ફરી વળ્યા. શિવાજી મહારાજ દક્ષિણથી દિલ્હી તરફ જવા માટે નીકળ્યા તે દિવસથી જ આખા મહારાષ્ટ્રની નજર દિલ્હી તરફ વળી હતી. મહારાષ્ટ્રના લેાકા ચિંતાતુર હૃદયે દિલ્હીમાં શહેનૠાહ અને શિવાજી મહારાજની મુલાકાત થવાની હતી તેના પરિણામની વાટ જોઈ રહ્યા હતા. મહારાષ્ટ્રની પ્રજામાં મહારાજ અતિલાકપ્રિય થઇ ગયા હતા, એટલે મહારાષ્ટ્રીયા તા આ મુલાકાતનું પરિણામ જાણવા માટે ચિંતાતુર હાય એ સ્વાભાવિક હતું, પણ ખુદ મિરઝારાજા પોતે પણ ચિંતાતુર હતા. પ્રજાની ચિંતા અને તેનાં કારણેામાં અને મિરઝારાજાની ચિંતા અને તેનાં કારણામાં ફેરફાર હતા. સૌ ચાતક પક્ષીની માક પરિણામની રાહ જોઈ રહ્યા હતા. શિવાજી મહારાજ અંગેની બધી જવાબદારી બાદશાહે પ્રથમ તે। રામસિંહને માથે જ નાંખી હતી. જ્યારે મિરઝારાજાએ આ જાણ્યું ત્યારે, તેમને તે માટે પશુ ચિંતા થઈ. બાદશાહના સ્વભાવથી મિરઝારાજા વાક્ હતા. બાદશાહના વહેમી સ્વભાવ મિઝારાજનાથી અણુ ન હતા. ખાદાહના વહેમી સ્વભાવ કઈ વખતે ક્રાના ઉપર કેવા વહેમ લાવે, અને તે કેટલી હદ સુધી લઈ જાય તેનું માપ કાઢવું પણુ મુશ્કેલ હતું અને એવા વહેમના અનેક દાખલાના મિરઝારાજાને અનેક વખતે અનુભવ થયા હતા. રામસિંહને માથે નાંખવામાં આવેલી જવાબદારીમાંથી રામસિ ંહ મુક્ત થાય એવી મિરઝારાજાની ઈચ્છા હતી. મિરઝારાજાની ગઢવણવી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૩ મું જવાબદારીમાંથી રામસિંહ મુક્ત થયા. થડે કાળ વીત્યા પછી ઔરંગઝેબે પિતાને વિચાર બદલ્ય અને શિવાજી મહારાજને રામસિંહને હવાલે કરી, એના સંબંધીની બધી જવાબદારી એને જ માથે નાંખવાનો વિચાર કર્યો. બાદશાહના આ વિચારની મિરઝારાજાને જાણ થઈ એટલે એણે પિતાના પુત્રને નીચેની મતલબને પત્ર લખ્યો. “તારા ઉપર નાંખવામાં આવેલી જવાબદારી પૂરી થઈ ગઈ હતી, એમ હું માનતો હતો, પણ હમણાંજ બાદશાહને પત્ર મને મળ્યો તે ઉપરથી જણાય છે કે બાદશાહને ઈરાદો શિવાજીને તારા તાબામાં સેંપવાનો છે. આટલા દિવસ રાહ જોઈ તેવીજ રીતે ચેડા દિવસ સુધી થોભ. મેં ગુજારેલી અરજનો જવાબ પણ આવી જશે એને તે આવ્યા પછી શિવાજીના સંબંધી થી વિનંતિ કરવી તે નક્કી કરીશું. મેં બાદશાહ આગળ અરજ ગુજારી છે કે “એક તે મને દક્ષિણના સંપૂર્ણ અધિકાર સેપી દો અને મને જોઈએ તેટલી કમક મેકલે; તેમ બને એમ ન હોય તે મને બાદશાહ સલામત પાસે પાછા બોલાવી લે.” તને આગ્રા ફોજદાર બનાવીને શિવાજીને ફરી પાછા તારા જ કબજામાં રોપવાને બાદશાહનો વિચાર છે એ તારા પત્રથી જાણ્યું. તે સંબંધમાં તને જણાવવાનું કે આજ સુધી બાદશાહી દરામાં જ રહેલો છે એટલે આ વખતે પણ દૌરામાં જ તને સાથે રાખવાની બાદશાહને વિનંતિ કરજે.” બાદશાહ પોતે જે ચડાઈ ઉપર નીકળવાના હોય તે શિવાજી રાજાને આગ્રે રાખવા એ જ વધારે સગવડભરેલું થઈ પડશે અને જે એમ જ બને તે એમને આશ્વાસન આપીને જણાવવાની જરૂર છે કે દરબાર દક્ષિણમાં પહોંચશે કે તરતજ એમને દક્ષિણમાં બેલાવવામાં આવશે. બાદશાહની સાથે જ દૌરામાં રહેવું એજ હાલના સંજોગોમાં તારે માટે તે ઈષ્ટ છે” (હાપ્ત અંજુમન. ૫. સા. લ. નં. ૧૧૩૦). ઔરંગઝેબ બાદશાહે શિવાજી મહારાજને પરહેજ કર્યાથી મિરઝારાજાની ચિંતા બહુ જ વધી પડી હતી. મિરઝારાજા વચનને બહુ જ સાચો હતે. શિવાજી મહારાજને તેમની સહીસલામતી માટે મિરઝારાજાએ વચન આપીને દક્ષિણથી દિલહી મોકલ્યા હતા અને બાદશાહે તેમને દરબારમાં બોલાવી કેદ કરી લીધા એટલે મિરઝારાજા બેચેન બન્યા. શિવાજીનો વાળ વાકે નહિ થાય અને એમનું માને દરબારમાં જળવાશે એની હામી જયસિંહ રાજાએ ભરી હતી, એટલે હવે શું કરવું એ વિચારમાં એ પડયા. એમણે જુન માસમાં ભોજરાજ કચ્છવાને પત્ર લખી કુમાર રામસિંહને સંદેશો કહેવડાવ્યો કે “શિવાજીની બાબતમાં બાદશાહી સત્તાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થતાં મારાં અને તારાં આપેલા વચને પળાય એવી રીતનું વર્તન તું રાખજે.” મિરઝારાજાના પત્રમાંના ઉપલા સંદેશાના શબ્દો ઉપરથી એમના મનની મૂંઝવણુ કેટલી હતી તેનું અનુમાન થઈ શકે છે. મિરઝારાજાની મૂંઝવણ એક પછી એક વચ્ચે જ જતી હતી અને તેમાં વળી દરબારના એના તેજેષીઓ અને ઇર્ષાને સિંહને એના દરેક કામ માટે દોષ દઈ એની નિદા કરવાને ધધે જ લઈ બેઠા હતા. શિવાજી મહારાજે દક્ષિણ છોડ્યા પછી દક્ષિણ મામલે વધારેને વધારે બગતિ જ રહ્યો હતે. આદિલશાહી અને કુતુબશાહીએ મુગલની સુસ્તી ઉડાવી દીધી હતી અને તેથી કરીને મુગલ સત્તાધારીઓનાં આંખનાં પડળ ઉઘડી ગયાં હતાં. આજ સુધી મુગલાઈની બાંધી મૂઠી હતી તે હવે દક્ષિણમાં ખુલ્લી થઈ જવાને પ્રસંગ આવી પહોંચ્યા હતા. આવા સંજોગોમાં જે શિવાજી દક્ષિણમાં આવે તે મુગલાઈનાં મૂળ દક્ષિણમાંથી ઉખડી જાય, એ ભય હતા. શિવાજી દક્ષિણમાં ન આવે એવી મિરઝારાજાની ઈચ્છા હતી, પણ શિવાજીને નારાજ કરવાથી એના અમલદારે મુગલ સત્તા સામે ઉશકેરાઈને આદિલશાહીને મળી જાય તે મુગલાઈને જબરેશ ધક્કો લાગવાનો સંભવ હતું તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું] છે. શિવાજી ચરિત્ર મિરઝારાજાએ ઈ. સ. ૧૬૬૬ ના જુન માસમાં બાદશાહ તરફ નીચેની મતલબનું લખાણ રવાના કર્યું હતું –“શિવાજીને પાછો દક્ષિણમાં મોકલવાની મેં સૂચના કરી હતી, તે વખતે દક્ષિણની સ્થિતિ કંધ જુદી જ હતી. હવે આ ગાળામાં અમારી સ્થિતિ જરા કડી થઈ છે, તેથી શિવાજીને હવે આ તરફ મોકલવામાં જોખમ છે. તેને ત્યાં રાખવામાં ભારે સાવધાની રાખવાની જરૂર છે. મુગલેના હાથમાં શિવાજીની જિંદગી જોખમમાં છે એવી માન્યતા છે એની પ્રજામાં ફેલાઈ તો દક્ષિણના એના અમલદારો નિરાશ થઈને આદિલશાહોને મળી જશે અને જો એમ થાય તો બધે અવ્યવસ્થા અને અધેર ફેલાશે (હાપ્ત અંજુમાન). મુગલ દરબારના મિરઝારાજાના દુશ્મન તેના ઉદયથી બળી રહ્યા હતા. શિવાજી સામે પણ એ ફાવી ગયો એટલે અંદરથી બળી રહેલા ઈર્ષોખરેએ મિરઝારાજાની નિંદા કરવાને ક્રમ આદર્યો. જયસિંહ જે કંઈ કરે તે કૃત્યને તદ્દન જુદા જ રૂપમાં લેકે આગળ રજુ કરી મિરઝારાજાને હલકે પાડવાના પ્રયત્ન મુગલ દરબારમાં કેટલાક વિરોધીઓ કરી રહ્યા હતા. બાદશાહ અને બાદશાહી અમલદારોના કાન ભંભેરવાનો આ ઈર્ષાખોરને હેત હતા. પોતાના વિરોધીઓ અનેક રીતે નિંદીને પ્રજામાં અને બાદશાહની નજરમાં પોતાને હલકે પાડવાના નીચ હેતુથી અનેક જુઠાણાં ચલાવી રહ્યા છે એ વાત મિરઝારાજાને કાને ગઈ એ તે અનુભવી અને પાવરધા પુરુષ હતા છતાં એમને આ વખતે ઘણું લાગી આવ્યું. શિવાજી મહારાજના સંબંધમાં ગમે તેવી અફવા નીચ લેાક ઉડાવે તે પણ તેની થોડી ઘણી અસર તે બાદશાહ અને તેમના ખાસ અમલદારો ઉપર થાય એટલી મહત્તા તે વખતે શિવાજી મહારાજે મુગલાઈમાં મેળવી હતી. મિરઝારાજાએ આ સંબંધમાં બાદશાહ તરફ નીચેની મતલબનું લખાણ કર્યું હતું: “શિવાજી ઉપર ચડાઈ કરવા તે ખદ બાદશાહેજ મને મોકલ્યો હતો x x x દક્ષિણ આવ્યા પછી બહુ થોડા જ સમયમાં મેં શિવાજી સામેની ચડાઈમાં યશ પ્રાપ્ત કર્યો અને સેંકડો યુક્તિઓ ચલાવીને મેં એને તથા એના છોકરાને બાદશાહની હજુરમાં રવાના કર્યા. બાદશાહ સલામત આ બધું જાણે છે. જ્યારે મેં આ કર્યું ત્યારે દરબારી લોક કહે છે શિવાજી આવા સ્વભાવને અને આ બધે હતા એની એને (મિરજારાજાને ખબર હતી ત્યારે એવાને એણે દરબારમાં શા માટે મોકલ્યો? જ્યારે મેં એને પનાળાગઢ ઉપર ચડાઈ લઈને મોકલ્યો ત્યારે વળી દરબારી લેકેએ કહ્યું જયસિંહે એને (શિવાજીને) પિતાના તાબામાંથી નાસી જવાની તક આપી અને હવે જ્યારે બાદશાહ સલામતની હજુરમાં એને મેકલ્યો ત્યારે શું કામ મેકલ્યો એમ કહીને દરબારીઓ ટીકા કર્યા જ કરે છે. આવા પ્રકારની ટીકાનું પરિણામ એ આવ્યું કે અધુરું રહેલું બિજાપુરનું કોકડું પૂરું ગૂંચાઈ ગયું” (હાસ અંજુમાન). શિવાજી મહારાજના સંબંધમાં મિરઝારાજાની સાથે ઔરંગઝેબ બાદશાહને પત્રવ્યવહાર ચાલી રહે હતા એ દરમિયાનમાં મામાં શાહિસ્તખાનની બેગમે બાદશાહની હજુરમાં શિવાજી મહારાજ સામે લેખી ફરિયાદ પણ કરી. એ ફરિયાદમાં બેગમ સાહેબા બાદશાહ સલામતના મામીએ જણાવ્યું હતું કે આ કાકરે મારા મારા પુત્રને મારી નાંખ્યો છે અને મારા ખાવિંદ ઉપર પૂનામાં રાત્રે હુમલો કરી એમનાં આંગળાંએ ઝપાઝપીમાં કાપી નાંખ્યાં હતાં અને હવે એજ કાફર બાદશાહના કબજામાં આવ્યો છે તે એને એના ઘેર ગુના માટે ધડ લેવા લાયક સજા થવી જોઈએ.” પોતાની મામીની આ કરિયાદ બાદશાહની નજર સામે હતી જ. બાદશાહ સલામત ભારે વિચારમાં પડયા. અનેક દૃષ્ટિથી શિવાજી સંબંધી ગૂંચાયેલા કાકડાનો વિચાર કરવા લાગ્યા. (૧) શિવાજીને જે છોડી દેવામાં આવે તે દક્ષિણમાં એની શી અસર થશે અને મુગલ સત્તા મજબૂત કરવામાં એ મદદરૂપ થઈ પડશે કે મુગલ સત્તાને ઢીલી કરવામાં એને દુરૂપયોગ થશે તે ઉપર બાદશાહ વિચાર કરવા લાગ્યો. (૩) શિવાજીને કેદમાંજ રાખવામાં આવે તે મુગલની દક્ષિણની ચડાઇને તે કૃત્ય કેટલે દરજે મદદરૂપ થઈ પડશે એની પણ બાદશાહ ગણત્રી કરવા લાગે. (૪) શિવાજીને હિંદુસ્થાન બહાર કાઢવામાં આવે તે મુગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું સત્તા દક્ષિણમાં સ્થાપવાના કામમાં એ કેટલે દરજે મદદરૂપ થઇ શઈ શકે એને વિચાર પણ બાદશાહના મગજ બહાર ન હતા. (૫) શિવાજીને આગ્રામાં રાખી દક્ષિણની સત્તાઓ કચડવા જાતે દક્ષિણમાં જવાની જે ગોઠવણ કરવામાં આવે તે શિવાજીને આગ્રામાંને બંદીવાસ બાદશાહને કઈ રીતે નડતરરૂપ થઈ પડે કે કેમ એ વિચાર પણ બાદશાહના મગજમાં ઉભો થયો. (૬) શિવાજીને શું કરવામાં આવે તે શિવાજી પોતે અથવા એના સરદાર અને અમલદાર દક્ષિણના બિજાપુર અને ગેવળકડા સાથે મળી ન જાય અને શિવાજી હમેશ મુગલ બુંસરી નીચે એક સુંવાળા સરદાર તરીકે રહે એને વિચાર બાદશાહ કરવા મંડી પડ્યો. એવા એવા વિચારો કરી કયા નિર્ણય ઉપર આવવું એ મૂંઝવણમાં બાદશાહ પા. સંજોગે ઉપર દષ્ટિ દેડાવતાં ઔરંગઝેબને લાગ્યું કે શિવાજીને આગે રાખો અને તેને સાચવવાની સઘળી જવાબદારી રામસિંહને માથે નાંખવી. આમ રામસિંહને માથે મોટી જવાબદારી નાંખવામાં આવી એટલે મિરઝારાએ બાદશાહને પત્ર લખ્યો કે તેના પુત્રને આવી મહત્ત્વની જવાબદારીમાંથી મુક્ત કરવો. આ બાબત બાદશાહે જ્યારે ફરીથી વિચાર કર્યો ત્યારે તેને જણાવ્યું કે એક હિંદુને-ક્ષત્રિય રાજબીજને-હવાલે શિવાજી જેવા ચુસ્ત હિંદુ-જેને હિંદુઓ હિંદુત્વને તારણહાર સમજે છે-મૂકવો એ સહીસલામતી ભરેલું નથી. રામસિંહને આ જવાબદારીમાંથી બાદશાહે મુક્ત કરી શિવાજીને હિંદુસ્થાન બહાર મોકલી દેવાને વિચાર કર્યો. શિવાજી દક્ષિણમાં જાય તો આદિલશાહી અને કુતુબશાહી સત્તાઓ જે દક્ષિણની મુગલ સત્તાઓને મસળી નાંખવાના કામમાં મચી પડી હતી તેને મદદ રૂપ થઈ પડે એમ હતું. શિવાજીને ઝાઝે વખત કેદખાનામાં રાખવા એ પણ સહીસલામતી ભરેલું ન હતું. શિવાજી મહારાજને લાંબો વખત બંદીવાન રાખવામાં આવે તે એના સરદારો આદિલશાહી અને કતુબશાહીને મળી જઈ મુગલ સત્તા ઉપર વેર વાળવા બંડ કરશે એ બીકથી શિવાજી મહારાજને છૂટા કરી હિંદ બહાર મેકલી દેવાને ઘાટ બાદશાહે ઘડ્યો. ભારે ભક્કર લઈ હિંદ બહારના મુલક ઉપર મુગલ તરફથી ચડાઈ લઈ જવા મહારાજને બાદશાહે કહેવડાવ્યું. બાદશાહની આ ઈચ્છા જાણી શિવાજી મહારાજે ઊંડે વિચાર કરી જવાબ આપે કે બાદશાહ સલામત હિંદ બહાર જે દેશ ઉપર ચડાઈ કરવા મેકલે ત્યાં જવા એ ખુશી છે પણ પિતાનું લકર સાથે લઈને જ એ એવી ચડાઈ કરી શકશે. બાદશાહે મિરઝારાજાને શિવાજી મહારાજનાં સંબંધમાં અનેક ખુલાસા કરવા પત્રો લખ્યા. તેના જવાબમાં મિરઝારાજાએ જણાવ્યું કે “શિવાજીને મેં સહીસલામતીનું વચન આપેલું છે. દક્ષિણની મારી કામગીરી પૂરી નથી થઈ અને હું હાલમાં દક્ષિણ છેડીને એ સંબંધમાં વીગતવાર ખુલાસે કરવા હજાર સમક્ષ આવી શકે તેમ નથી. શિવાજીના અપરાધ થયા હોય તે તે બધા બાદશાહ સલામત જતા કરશે તે મારા ઉપર ઉપકાર થશે, તેમ કર્યાથી શહેનશાહતનું જે કામ અત્રે આરંવ્યું છે તેને ભારે મદદ થઈ પડશે. શિવાજીને બંધનમુક્ત કરવામાં આવે તો તે મદદરૂપ નિવાશે એની મને ખાતરી છે” (Deliverance of Shivaji Notes Page 8). મિરઝારાજાના આ જવાબથી બાદશાહને ગૂંચવાડે વધે. ૫. જાફરખાન અને શિવાજી મહારાજ, જહાંગીર બાદશાહની મુલ્કમશહુર બેગમ ખૂબસુરત નુરજહાનના કાકાના છોકરા સાદીકખાનને જાકરખાન નામનો છોકરો હતો અને તે બાદશાહના મામા અમીર-ઉલ-ઉમરાવ શાહિસ્તખાનની બેનની સાથે પરણ્યો હતો. આ જાફરખાનને ઔરંગઝેબ બાદશાહે ઈ. સ. ૧૬૬૨ની સાલમાં પિતાને મુખ્ય પ્રધાન બનાવ્યો હતો. ઔરંગઝેબને રાજકાજમાં એ ઘણો મદદગાર નિવડ્યો હતો. કેટલી બાબતમાં એ પણ બાદશાહને સલાહ આપત. ઔરંગઝેબ હમેશાં પિતાનું ધાર્યું કરતે છતાં મુખ્ય પ્રધાન તરીકે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષ્ ૧૩ મું] છે. શિવાજી ચરિત્ર ૪૦૯ એક સગાના સબંધ તરીકે અને વળી તેની લાયકાતને લીધે બાદશાહ પાસે તેનું ઠીક ઠીક વજન હતું. શિવાજીના સબંધમાં જાફરખાનને શાહિસ્તખાને ખૂબ ચેતવણી આપી હતી. પોતાના સાળા અને સાળાવેલીના ભભેરવાથી અને જનાનખાનાની બેગમા તરફથી શિવાજીનાં સંબંધમાં વાતા સાંભળ્યાથી જાફરખાન અંતરથી શિવાજીને કટ્ટો વિધી બન્યા હતા. જાફરખાને જાણ્યું કે આ ડુંગરના ઉંદર બહુ ઝેરીલા છે. એને દક્ષિણમાં જવા દેવામાં મુગલ સત્તાને ગેરલાભ છે. એક પ્રસંગે તક સાધીને જાકરખાને બાદશાહનેજણુાવ્યું કેઃ...“ શિવાજી એમ સીધેા સીધા આપણું માને એવા નથી. એ કાંઇ સુંવાળી સૂંઠને નથી. એ મુગલ ઝૂસરી પેાતાને ગળે એમ સીધી રીતે મૂકવા દે એવા નથી. એને તેા અહીં રાખીને સીધા જ કર્યે છૂટકો છે. એને અત્રેથી જવા દેવા જેવા નથી. છૂટા પછી એ ભારે ઉત્પાત ઉભા કરે એવા છે, માટે સકંજામાં સપડાયેલા શત્રુને છેડવાની ભૂલ આપણે તે ન જ કરીએ. ” બાદશાહે જાફરખાનનેા અભિપ્રાય સાંભળી લીધા અને શિવાજીનું શું કરવું તેના નિર્ણય કરતી વખતે આ અભિપ્રાય પશુ ધ્યાનમાં લેવાની નોંધ લીધી. જારખાનનેા આ અભિપ્રાય ખાદશાહના અભિપ્રાય મુજબનેા જ હતા એટલે બાદશાહને નિર્ણય ઉપર આવતાં વાર ન લાગી. જાફરખાન બાદશાહને પેાતાની વિરૂદ્ધમાં ભમાવે છે એ વાત મહારાજની જાણુમાં આવતાં જાફરખાનની મુલાકાત લેવાના મહારાજે વિચાર કર્યાં. રાધેાખલાળ કારર્ડ વકીલ શિવાજી મહારાજ તરફથી જાફરખાનને મળ્યા અને મહારાજ તરફની હકીકતથી જાફરખાનને વાકેફ્ કર્યાં. શાહિસ્તખાનની એગમે પેાતાની નણુદને એટલે જાફરખાનની બેગમને સમજાવી અને જાફરખાન શિવાજીને મુલાકાત ન આપે તે માટે તેની મારફતે જાફરખાન ઉપર દબાણુ કરાવ્યું. મામા શાહિસ્તખાતે પણ જાફરખાન ઉપર પત્રા લખી ખાદશાહને શિવાથી સાવચેત રહેવાની વારંવાર ચેતવણી આપવાની સૂચના કરી હતી. શિવાજીએ અક્ઝલખાનની કેવી દુર્દશા કરી નાંખી અને પૂનામાં પાતાના ઉપર છાપા મારી એ કાફર કેવી ખદમાસી રમી ગયા હતા એ બધાં મૃત્યાની યાદ દેવડાવી હતી અને આ સેતાન હવે જ્યારે સપડાઇને સકંજામાં આવી ગયા છે ત્યારે એને કાઈ રીતે મચક ન આપવી. જાફરખાને બાદશાહને જણાવ્યું કે “ શિવાજી ઉપર કાઈપણ જાતના વિશ્વાસ મૂકી શકાય નહિ. અનેક વખતે એ વિશ્વાસધાતી પુરવાર થયે છે. એ વારંવાર મુલાકાતની માગણી કર્યાં કરે છે પણુ બાદશાહ સલામત એને મુલાકાત ન આપે એજ ઉત્તમ માર્ગ છે. એ કપટી, કાવત્રાંખાર અને લુચ્ચા છે. એ કઈ વખતે શું કરશે તે કહેવાય નહિ, એની સાથે તા બહુ ચેતીને ચાલવા જેવું છે. એની સાથેના અનુભવા અને એના જીવનના અનાવા આપણુને એનાથી સાવધ રહેવાનું અને ચેતીને ચાલવાનું જણાવે છે. શિવાજી મહારાજને બાદશાહ મુલાકાત ન આપે તે માટે જાકરખાને ઉપર મુજબ વિનંતિ કરી. શિવાજી મહારાજને આ ખાખતની ખબર પડી અને તેથી એમણે કાઈ પણ પ્રયત્ને જાકુરખાનને મળવાનો યત્ન કરવા માંડ્યો. મહારાજે જાફરખાનને કહેવડાવ્યું કે “ હું તમને રૂબરૂમાં મળવા ઈચ્છા રાખું છું.” જાફરખાનની મરજી ન હતી છતાં એ ના ન પાડી શક્યો. મુલાકાત દરમિયાન મહારાજે જાફરખાનને જણાવ્યું કેઃ—“ આદશાહ સલામતની આપના ઉપર પૂર્ણ કૃપા છે, આપના ઉપર મીડી નજર છે. આજે તે આપની ખેાલબાલા છે. આપના સૂર્યાં મધ્યાહ્નમાં છે. આપના સિતારા સિક ંદર છે. આપ કૃપા કરીને બાદશાહ સલામતને મારી ખખત ખરાખર સમજાવશે। તા મને અન્યાય થતા અટકશે. દક્ષિણથી નીકળતાં મને જે વચન આપવામાં આવ્યાં હતાં તે પાળી મને દક્ષિણમાં પાછા મેકલવા બાબત આપ બાદશાહ સલામતને સમજાવા. મુગલ શહેનશાહત તરફથી દક્ષિણના મુગલ પ્રતિનિધિએ મને જે જે વચને આપ્યાં છે તે વચના પળાવાં જોઈએ. મને દક્ષિણમાં મેકલવામાં આવે તેથી તેા મુગલસત્તાને લાભ જ છે. દક્ષિણની આદિલશાહી અને કુતુબશાહીને તેાડી ત્યાં મુગલ સત્તા સ્થાપવાના કામમાં મારા ઉપયાગ થશે અને એ સત્તાઓ તેાડવાના કામમાં આજ સુધી મુગલ અમલદારા યશ પ્રાપ્ત નથી કરી શક્યા તે યશ મુગલાઈને અપાવીશ. મારા સંબંધી બધી હકીકત આપ બાદશાહ સલામત આગળ પેશ કરશો તા 52 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે. શિવાજી ચરિત્ર | પ્રકરણ ૧૦ ગ્ર r એમના ધ્યાનમાં એ તરત આવી જશે.' શિવાજી મહારાજ જાફરખાનને ધણી ખીજી ખાખતા કહેવાના હતા પણ આ બંને વચ્ચે વાતચીત ચાલતી હતી તે દરમિયાન ઝનાનખાનામાંથી ખીખી સાહેખાએ કહેવડાવ્યું કે “ શિવાજી સાથે લાંબી વાતચીતમાં પડતા નહિ. એની સાથેની વાત જલદી પતાવી એને અહીંથી રજા આપી દે. બહુ વખત એને અહીં રાકતા નહિ. એ તા મીઠું મેલીને મૂળ ખાદે એવા છે.'' જાફરખાન મુલાકાત દરમિયાન બહુ જ સાવચેત અને સાવધ હતા. એની ઈચ્છા મુલાકાત તદ્દન ટૂંકાવી નાંખવાની હતી અને એટલામાં જ બેગમ સાહેબાની મીઠી સૂચના આવી એટલે મિયાં સાહેબે શિવાજી મહારાજને પાન ખીડું આપી મુલાકાત ખતમ થયાની સૂચના કરી. જાફરખાને જણાવ્યું ક્રે બાદશાહ સલામત આગળ તમારી બીના રજુ કરીશ અને તમને દરેક જાતની સગવડ કરી અપાવવા મારાથી બનતું કરીશ. ” ઉપર પ્રમાણેના જવાબ સાંભળી, શિવાજી મહારાજ જાફરખાનને ત્યાંથી નીકળ્યા. જાફરખાનના જવાબ ગાળગેાળ ન હતા પણુ એ જવાબ ઉપરથી કાંઈ આશા બંધાય એવું પણ ન હતું. જાફરખાનથી કાંઈ શુક્રવાર વળે એમ નથી એની શિવાજી મહારાજને ખાતરી થઈ. જાફરખાન મારફતે પ્રયત્ન કર્યાં પછી શિવાજી મહારાજે ખીજા અમલદારો અને સરદારે કે જેમનું બાદશાહ પાસે વજન હતું અને જે બાદશાહને બે વાતેા કરી શકે એવી સ્થિતિમાં હતા તેમની મુલાકાત લઇ તેમને પેાતાની હકીકત ખુલાસાવાર સમજાવી, બાદશાહને એ વાતા પેાતાના સંબંધમાં કહેવાતી સૂચના કરી. ઔરંગઝેબ બાદશાહ પાસે કાઈનું ચાલે એમ નથી, એની ધૂનમાં આવે એ પ્રમાણે જ એ વન કરે એવા છે એની શિવાજી મહારાજને ખબર હેાવા છતાં નામીચા અમલદાર અને વગવસીલાવાળા વજનદાર સરદારાને મળીને તેમની મારફતે બાદશાહને સમજાવવાના પ્રયત્ને કરવામાં એ મુત્સદ્દીદાવ ખેલી રહ્યા હતા. પેાતાની ખીના એવા વજનદારી આગળ રજુ કરીને મહારાજ પોતાની બાજુ બહુ કુશળતાથી મજબૂત કરી રહ્યા હત!. આવા વજનદાર પુરુષોને વચ્ચે નાંખીતે મહારાજ એવા પુરુષોનાં દિલ પોતાના તરફ વાળા પોતાને માટે અનુકૂળ વાતાવરણ પેદા કરી રહ્યા હતા. 66 "" ધણા સરદારા અને અમલદાએ શિવાજી મહારાજ સબંધી બાદશાહ આગળ વાતા કરી. બાદશાહ કાઈ તે મચક આપતા નહિ એટલે દરેકના મનમાં એમજ લાગ્યાં કરતું કે આદશાહુ ભારે જક્કો છે. વેરની જ્વાળા આગળ એ રાજ્યનું હિત ભૂલી જાય છે. ઔરંગઝેબ બાદશાહ બહુ ખુન્નસવાળા હતા. સ્વભાવે બહુ ઝેરીલેા હતેા જક્કી હાવાને લીધે કાઈનું એ સાંભળતા નહિ. આ બધામાં શિવાજી મહારાજના સબંધમાં તે એના ધધપણાએ એને વધારે ઝેરી અને જક્કી બનાવ્યો હતા. શિવાજી જેવા કાફર હાથમાં સપડાયેા એને સહીસલામત જવા દેવાય જ કેમ ? એમ બાદશાહને લાગ્યા કરતું હતું. હાથમાં આવેલા આ શિકારને જવા દેવા એ એને બહુ ભારે લાગતું હતું. બહુ માણુસાએ શિવાજીની ખીના રજી કરી તથા મિરઝારાજા જયસિંહને પણ એ સંબંધમાં પત્ર આવ્યેા. જયસિંહરાજાનું ખાણુ આ સંબંધમાં ભારે હતું. જયસિઁહ રાજાએ ખાદશાહને મહારાજના સંબધમાં અનેકવાર લખ્યું હતું અને આખરે એટલે સુધી એમણે જણાવ્યું હતું કેઃ—“ શિવાજીને કૅદી તરીકે પૂરી રાખવામાં કે એને કટ્ટો દુશ્મન ગણી મારી નાંખવામાં આપણે લાભ નથી કાઢવાના. એના રાજ્યના બંદાબસ્ત એણે એવા પાકા અને મજબૂત કર્યો છે કે એને નાશ થશે તેા પણ એના રાજ્યના કાંકરા ખરવાના નથી. એને નાશ કર્યોથી એના સરદારાની લાગણી ઉશ્કેરીને આપણે આપણી મુશ્કેલીઓ વધારીશું. આ સંજોગામાં શિવાજીને સ્નેહી અનાવ્યાથી જ મુગલાઈ તે દક્ષિણમાં લાભ થવાના છે, એને સહીસલામત માનભેર દક્ષિણુમાં મેાકલવામાં આવશે તેા શહેનશાહતના અમલદારાનાં વચનેાની કિંમત વધશે. ” આ ઉપરથી જણાય છે કે જ્યસિંહે મુગલ અમલદાર તરીકે શિવાજી મહારાજને સહીસલામતી, વગેરેનાં વચને આપ્યાં હતાં. સરદારા અને અમલદારા વગેરેની વિનંતિ ઉપર ધ્યાન દોડાવી પેાતાના નિશ્ચય બદલે એવા ઔર‘ગઝેબ ન હતા પણુ અનેક રીતે સંજોગે તપાસતાં ખાદ્દશાહને પેાતાનું દિલ દુખાવી વિચાર બદલવાનું ઠીક લાગ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રાંરણ ૧૩ મું છે. શિવાજી ચરિત્ર ૪૧૧ અને એણે શિવાજી મહારાજને સંદેશ મોકલ્યો કે “શિવાછરાજાની દક્ષિણમાં જવાની ઈચ્છા હોય તે તે ભલે જાય પણ એમણે ખેાળાધારી તરીકે પિતાના યુવરાજ સંભાજીને આ દરબારમાં રાખવો.” આ સંદેશાથી શિવાજી મહારાજની સ્થિતિ વધારે કડી થઈ. હવે તો શિવાજી મહારાજ સામે એકજ રસ્તો ખુલ્લે રહ્યો. એમણે તે આ સંજોગોમાં પિતાના પાટવી પુત્રને ખાવા તૈયાર થવું કે મહારાષ્ટ્ર ખેવા તૈયાર થવું. આ બેમાંથી એક ઉપર જળ મૂકે જ છૂટકે હતે. આ સંદેશો તે બાદશાહના મુત્સદ્દીપણને નમૂને હતે. આ સંદેશો મેકલીને ઔરંગઝેબે શિવાજી મહારાજની સ્થિતિ કઢંગી કરી. મહારાજ હાજરજવાબી અને શાંત મગજવાળા હોવાથી એમણે અનેક કારણે બતાવી બાદશાહ સલામતે સુચવેલી શરતે દક્ષિણ જવાની ના પાડી. રામસિહે બાદશાહને શિવાજી મહારાજને આ જવાબ સંભળાવ્યો. જયસિંહ રાજાએ આ બધી વાતો જાી ત્યારે તેને ભારે દુખ થયું. કછવા કુટુંબના શિરે મણીનું વચન જાય એ કલ્પના પણ એને અસહ્ય થઈ પડી. એણે બાદશાહને વારંવાર શિવાજીના સંબંધમાં લખ્યું પણ બાદશાહના સ્વભાવ આગળ કેાઈનું કાંઈ ચાલે એમ હતુંજ નહિ. પોતે આપેલા વચનની જવાબદારી મિરઝારાજા બરાબર જાણતા હતા. ખરા ક્ષત્રિયને તે વચન અને નાક સરખાં હોય છે અને વચન ગયું એમ માનનારા મિરઝારાજા હતા, એટલે એમણે આપેલા વચને સંબંધી પિતાના દીકરા રામસિંહને એમણે અનેક પત્ર લખી ચેતવણી આપી હતી. શિવાજી મહારાજની સહીસલામતીની હામી પોતે ભરી છે એ ધ્યાનમાં રાખી ઘટિત કરવા પિતાએ પુત્રને વારંવાર પત્ર લખ્યા હતા. મિરઝારાજાએ ઔરંગઝેબને શિવાછરાજાને આપવામાં આવેલાં વચન પાળવાનું ઘણી વખત લખ્યું પણ બાદશાહે તેની વિનંતિ ઉપર ધ્યાન ન આપ્યું એવી એની ખાતરી થઈ ત્યારે એણે બાદશાહને એમ પણ જણાવી દીધું કે “જે શિવાજીનો વાળ વાંકે થશે તે બાદશાહ સલામતની રૂબરૂમાં હું મારા વચન ખાતર પ્રાણ ત્યાગ કરીશ.” આ સંબંધમાં ઈ. સ. ૧૬૬૬ના નવેંબર માસમાં સુરતની કાઠીવાળાઓએ વિલાયત જે લખાણ મોકલ્યું હતું તેનો સાર નીચે મુજબ છે. “ સહીસલામતીનું વચન જયસિંહ રાજાએ આપ્યાથી શિવાજી રાજા જયસિંહને સ્વાધીન થયા પણ એ બાદશાહની હજુરમાં ગયો ત્યારે તેને વાત કરવાને બાદશાહે વિચાર કર્યો છે એવી ખબર જ્યારે જયસિંહને મળી ત્યારે શિવાજીને જે મારી નાંખવામાં આવે તે બાદશાહની સામે પિતે પ્રાણ ત્યાગ કરશે એ પિતાને નિશ્ચય બાદશાહને જણાવ્યો. આ જાણ્યું એટલે બાદશાહે શિવાજીને નાશ ન કર્યો અને તેને રામસિંહના કબજામાં કેદી તરીકે સે ” (ા. તા. સં. લંડ. ૧. નં. ૧૧૪૧). મિરઝારાજાએ શિવાજી મહારાજ માટે પિતાનું સઘળું વજન વાપરીને બાદશાહને સમજાવવાના પ્રયત્નો કર્યા. રામસિંહે પિતાથી બનતું કરવામાં જરાએ કસર ન રાખી અને શિવાજી મહારાજે પણ મીઠાશ જાળવી મહારાષ્ટ્રમાં જવા માટે બધા અખતર અજમાવ્યા. મિરઝારાજાએ જાણ્યું કે ઔરંગઝેબે પોતાના મગજમાં આ સંબંધમાં જે ધાર્યું હશે તેજ કરશે. રામસિંહની પણ ખાતરી થઈ કે બાદશાહને વિચાર કટીકાળે કાઈપણ ફેરવી શકે એમ નથી અને શિવાજી મહારાજે પોતે પણ જાણ્યું કે બાદશાહે ખરેપર વેર લેવાનો નિર્ધાર કર્યો છે એટલે હવે એને કોઈપણ મનાવી શકશે નહિ. મિરઝારાજ માટે વચનનો પ્રશ્ન હતા, રામસિંહ માટે જવાબદારીને સવાલ હ પણ શિવાજી મહારાજ માટે તે એમની પિતાની સહીસલામતીને-હયાતીન-જિંદગીનો પ્રશ્ન હતા. મહારાજે વિચાર કર્યો કે “ સીધી રીતના બધા અખતરા અજમાવી જોયા. વિનંતિ કરી છે જે શકય હતું તે બધું કર્યું છતાં બાદશાહ ધાજ કરવા ઈચ્છે છે તે હવે આપણે પણ આપણુ યુક્તિઓ અજમાવવી જોઈએ. ગમે તે ભોગે પણ અહીંથી છૂટીને મહારાષ્ટ્રમાં તે મારે જવું જ જોઈએ. ત્યાં પહોંચીને મુસલમાનોને સીધા કર્યા સિવાય હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૧૩ મું રહેવાને જ નથી. હાલના સંજોગોમાં નમ્રતા ધારણ કરીને જ બાળ સધાય તેમ છે. કળકળે વાતાવરણ અનુકુળ કરી લઈ યોજેલી યોજના મુજબ મુક્તિ મેળવવી. હવે ધીરજથી સંકટ સમુદ્ર તરવો જોઈએ. હિંમત હાયે ધાર્યું સધાવાનું નથી.” મહારાજે બાદશાહના ચોકી પહેરામાંથી છટકી જવાને વિચાર કર્યો, પણ દક્ષિણથી ઉત્તર આવતી વખતે મહારાજે પિતાના લશ્કરમાંના ચુનંદા દ્ધાઓ સાથે આણ્યા હતા. એમની સહીસલામતીનો વિચાર કરતાં મહારાજની ગૂંચ વધી. મહારાષ્ટ્રના મહારથીઓને જમના જડબામાં મરવા માટે ધકેલીને પોતે પોતાનો જીવ બચાવવા છટકી જવું એ મહારાજને ઠીક લાગ્યું નહિ. જે દ્ધાઓના બળ અને બેગ ઉપર પતે બળવાન બન્યા તે દ્ધાઓને બાદશાહના કબજામાં રહેંસાવા મૂકીને નાસી જવું એ તે નાલાયકી છે એમ સમજી શિવાજી મહારાજે પિતાના લશ્કરને વિદાય કરી દેવાની યુક્તિ રચી. શિવાજી મહારાજે આગ્રામાં જે લશ્કર સાથે રાખ્યું હતું તે ચૂંટી કાઢેલા બાહોશ, બહાદુર અને હિંમતવાન યોદ્ધાઓનું હતું. બાદશાહની આંખે પણ લશ્કર ખેંચી રહ્યું હતું. મહારાજે પોતાના છૂટકારાને પુરેપુરો વિચાર કર્યા પછી લશ્કરને દક્ષિણમાં મોકલી દેવાને અથવા આગ્રાથી રવાના કરવાને નિશ્ચય કરી. બાદશાહને કહેવડાવ્યું કે;–“ મારે આગ્રામાં જ લાંબા વખત સુધી રહેવું એમ બાદશાહ સલામત નક્કી કર્યું હોય તે બાદશાહ સલામતને માથે મારા લશ્કરનું ખર્ચ પડે, એ મને ઠીક નથી લાગતું અને મારે અત્રે એ લશ્કરની જરૂર પણ નથી. તે ચેડાં માણસે દક્ષિણ મેકલવા મારી ઈચ્છા છે. મારે મારી જરર પૂરતાં જ માણસે અત્રે રાખવાં છે અને બાકીનાને દક્ષિણમાં મોકલી દેવાં છે તે તે બાબત પરવાનગી આપશો.” બાદશાહને આ સંદેશો બહુ જ ગમે. શિવાજીને તેના લશ્કરથી દૂર કરવાની તે તે રાહ જોઈ રહ્યો હતો. શિવાજીની લાગણી દુભાવ્યા સિવાય અને કેઈ પણ જાતને વહેમ ન આવે એવી રીતે એ કુનેહથી અને યુક્તિથી શિવાજીના લશ્કરને એનાથી છૂટા પાડવાને વિચાર ચલાવી રહ્યો હતે, એટલામાં આ સૂચના ખુદ શિવાજી રાજા તરફથી આવી એટલે બાદશાહને તે ભાવતું હતું અને વૈદે કહ્યું તેના જેવું થયું. ઔરંગઝેબને લાગ્યું કે શિવાજીને લેકે મુત્સદ્દી માને છે, પણ એ સાચે મુત્સદ્દી નથી, નહિ તે આવે વખતે દુશ્મનના કબજામાં આવ્યો હોય ત્યારે પોતાના વિશ્વાસપાત્ર અને અને પ્રાણ પાથરીને રક્ષણ કરે એવા યોદ્ધાઓને હાથે કરીને પોતાથી દૂર કરે નહિ. ઔરંગઝેબને લાગ્યું કે શિવાજીએ આ બાબતમાં જબરી ભૂલ કરી છે. બાદશાહને અંદરથી આનંદ થયો, અને એણે શિવાજી રાજાની માંગણી કબૂલ રાખી. શિવાજી રાજાના લશ્કરને શિવાજીથી દૂર કરવા માટે આગ્રેથી રવાના કરી દેવાની દાનત બાદશાહની હતી અને એ જ લશ્કરને આથી રવાના કરવાની દાનત શિવાજી રાજાની હતી. એક જ કૃતિ બંને કરવા ઈચ્છતા હતા પણ બંનેના હેતુમાં ફેર હતો. ઔરંગઝેબને શિવાજી મહારાજના લશ્કર માટે હરહંમેશ ચિંતા રહ્યા જ કરતી. શિવાજી જે યુક્તિવાળા માણસ કોઈ પણ પ્રયત્ન કરીને નવાજૂની કરી બેસે એવો છે, એમ બાદશાહને લાગ્યા જ કરતું હતું. તક જોઇને દરબારના કેઈ સરદારને સાધી લઈ, પિતાના લશ્કરની મદદથી શિવાજી તોફાન કરે એ છે, એટલે એનું લશ્કર એની પાસે ન રહે, એવી ઈચછા બાદશાહની હતી. હવે તો બાદશાહને લાગ્યું કે સંઠ વગર ખસી જવા બેઠી છે. પિતાનું લશ્કર શિવાજી દક્ષિણ તરફ રવાના કરશે, એટલે એ આગ્રામાં એકલે પડશે અને તેમ થશે એટલે શિવાજીના નાશની ધારેલી ચેજના એ કઈ પણ જાતની હરક્ત વગર અમલમાં મૂકી શકશે. શિવાજી મહારાજને એમનું લશ્કર દક્ષિણમાં મોકલવાની પરવાનગી આપ્યા પછી બાદશાહે શિવાજી મહારાજના સંબંધમાં વિચાર કર્યો, અને વિચાર કરતાં એને લાગ્યું કે“શિવાજીને કોઈ પાકા મકાનમાં બંદીવાન રાખવા અને ત્યાં ખસેડ્યા પછી જે કરવાનું હોય તે કરવું.” શિવાજી રાજાને યુક્તિપૂર્વક માન આપીને એક રાજમહેલ જેવા મકાનમાં ખસેડ અને ત્યાં ખસેડ્યા પછી આગળ શું કરવું અને કેવી રીતની યુક્તિ રચવી તે નક્કી કર્યું. બાદશાહે તપાસ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું] છે. શિવાજી ચરિત્ર ત્યારે એને માલમ પડયું કે ફિદાઈહુસેન નામને સરદાર મોટું મકાન બંધાવી રહ્યો છે અને તે મકાન શિવાજીને રાખવા માટે લાયક થઈ પડશે. બાદશાહે ફિદાઈહુસેનને બોલાવીને સૂચના આપી દીધી ક શિવાજી રાજાને તમારા નવા બંધાતા મકાનમાં રાખવાના છે માટે તમારું મકાન તાકીદે તૈયાર કરાવો. બાદશાહને હુકમ થતાં જ ફિદાઈહુસેને મકાન પૂરું કરવાની તાકીદ કરી અને અમુક દિવસે એ મકાન પૂરું કરીને બાદશાહને હવાલે કરવા જણાવ્યું. બાદશાહે શિવાજી મહારાજનું લશ્કર દક્ષિણમાં પાછું મેલવાની પરવાનગી આપી એટલે મહારાજે સાથે આણેલા લશ્કરી અમલદારો અને મુખ્ય મુત્સદ્દીઓને બોલાવ્યા અને તેમને જણાવ્યું –“ આખરે મુસલમાન બાદશાહે આપણને દગો દીધે. આપણામાંથી ઘણું ધારતા હતા તેજ પરિણામ આવ્યું. પ્રભુ મારો રક્ષક છે. માતા ભવાનીમાં મને વિશ્વાસ છે. જે જગદંબાએ અનેક વખતે સંકટમાંથી બચાવ્યો. તેજ જગતજનની જગદંબા આ વખતે પણ મારું રક્ષણ કરશે. હવે તમે બધા દક્ષિણમાં જાઓ અને ત્યાંના કામમાં ઉપયોગી થઈ પડો. બાદશાહે તમને પાછા મોકલવાની મને પરવાનગી આપી છે. ત્યાં જઈને તમારે શું કરવું તે મારે તમને અહીંથી કહેવાનું નહેય. ત્યાંના આપણુ માણસો જે રસ્તે બતાવે તે માગે જશે. હિંદુત્વ રક્ષણને માટે સત્તા સ્થાપવાની આપણી જનાને સર્વસ્વને ભોગે પણ ફળીભૂત કર્યા સિવાય રહેતા નહિ. તમારે બળે, તમારા જોર ઉપર તો મેં અહીં સુધીનો માર્ગ કા. હવે હું તે ગિરફતાર થયો છું. તમે દક્ષિણ પાછા જાઓ અને હાથમાં લીધેલાં કામમાં ઉપયોગી થઈ પડે. મને જરૂરનાં માણસોને હું અહીં મારી પાસે રાખીશ, બાકીના સર્વેએ પાછા જવાની તૈયારી કરવી. મારી ફીકર તમારે જરાએ કરવી નહિ. માણસ ઉત્તમ હેતુથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી, કેઈપણું જાતનું ધર્ણોદ્ધારનું કે પ્રજાના ભલાનું કામ આદરે તેમાં જે જે સંકટ આવે તેમાં ઈશ્વરનો હાથ હોય છે એમજ માનવું. આપણી લડતમાં ઈશ્વર આપણી સાથે છે. ધર્મના રક્ષણ માટે આપણે આપણું તલવાર ખેંચી છે. ઈશ્વર જે જે આફત નાંખે તેમાં એને કંઈ પણ ઉત્તમ હેતુ તે હશે જ એમ માનીને નિશ્ચિત થઈ મારી સૂચના મુજબ તમે ઘેર જાઓ. હિંદુધર્મની મારે હાથે વધારે સેવા કરાવવાની પ્રભુની ઈચછા હશે તે જે પ્રભુએ મને હિંદુત્વ રક્ષણનું કામ હાથ ધરવા માટે બચપણમાં પ્રેરણા કરી તે પ્રભુ મને આવી પડેલાં સંકટોમાંથી બચાવશે. મારું આ લેકનું કામ પૂરું થઈ ગયું હશે તે મને કઈ સાચવી શકવાનું નથી. મારે હાથે હજુ સેવા કરાવવાની પ્રભુની ઈચ્છા હશે તે બળતામાંથી પણ એ મને બચાવશે. જે બચીને પાછો મહારાષ્ટ્રમાં આવીશ તો તમને બધાને બહુ પ્રેમથી ભેટીશ. અને જે યવનોને હાથે અત્રે મારે નાશ થશે તો મારા છેલ્લા રામરામ સ્વીકારજે. તમે ઢીલા પડતા નહિ. મહારાષ્ટ્રના હિંદુઓનું લોહી અને ઉત્તર હિંદુસ્થાનના ક્ષત્રિયનું લોહી યવનોના જુલમ જેઈને પણ હજુ જોઈએ તે પ્રમાણમાં નથી ઉકળતું, નથી તપતું, તો તે તપાવવા માટે, તે ઉકાળવા માટે, હિંદના દરેક હિંદુમાં હિંદુત્વની જ્યોતિ પૂર્ણ જાગ્રત કરવાને માટે પ્રભુ મલેચ્છને હાથે મારે નાશ પણ કરાવે. એની લીલા અગાધ છે. હિંદુત્વની ચડતીને સમય આવી પહોંચ્યો છે. વખતે કોઈ હિંમત હારતા નહિ. હિંદુત્વ રક્ષણ માટેની યોજના પાર ઉતારવા માટે તમે જે જે બલિદાન આપશે તે બધાં ઇશ્વરને ત્યાં નોંધાશે. વ્યક્તિને મોહ તમે જરાયે ન રાખો. હિંદુત્વની જે સેવા કરે, જે વીર હિંદુત્વને માટે કરમાં શિર લઈ સત્તા સામે ઝુકાવે તેની સરદારી સ્વીકારી યવનસત્તાને દેર હિંદુસ્થાનમાંથી તેડી નાંખે. હું પ્રભુ ખેળ છું. મારી ચિંતા કર્યા સિવાય તમે બધા પાછા જવા તૈયાર થાઓ.” - શિવાજી મહારાજના આ શબ્દો સાંભળતાં જ હાજર રહેલા સર્વેને વિજળીનો આંચકો લાગ્યા જેવું થયું. બધાનાં મેના નુર ઉડી ગયાં. બધાંને લાગ્યું કે મહારાજ આ શું બોલી રહ્યા છે. મહારાજની આ હુકમ સાંભળી સર સેનાપતિ પ્રતાપરાવ ગુજ્જરથી ન રહેવાયું અને એ બોલી ઉઠયોઃ “મહારાજ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ છ૪ છે. શિવાજી ચરિત્ર _ પ્રકરણ ૧૩ મું આપ આ શું બોલે છો ? આપને આ હુકમ તે અમને કારી ઘા ને લાગે છે. અમે આપના સેવકે-આપના છત્ર નીચે અમે સત્તા ભેગવી, વૈભવવિલાસ ભેગવ્યા, એશઆરામ કર્યા. આપની શીતળ છાયા તળે અમે ફૂલ્યા ફાલ્યા, મેટા થયા. આપ અમારા શિરછત્ર છે. આપ લાખના પાલનકર્તા છે. આપ અમારા હિંદુ ધર્મના તારણહાર છે. આપના માટે અમે અમારા પંચપ્રાણ ન્યોછાવર કરી નાંખીએ તે પણ ઓછું છે. મહારાજ ! દક્ષિણ છેડી ઉત્તરમાં આવવાની આપે વાત કરી ત્યારે આપણું ઘણા સરદારોએ ઘણે વિરોધ કર્યો હતે. આપને બળતા ઘરમાં એટલે મુગલ રાજધાનીમાં નહિ જવા દેવા માટે ઘણું સરદારોએ સખત વિરોધ ઉઠાવ્યો હતો અને ઘણુઓએ તે યવન બાદશાહની દુષ્ટ નિષ્ઠાનું ભવિષ્ય પણુ ભાખ્યું હતું. મહારાજ ! એ બધું કરે મૂકીને અમોએ આપનું કહેવું માન્ય રાખીને આપને દુશ્મનના ઘરમાં જવા દીધા. પણ હવે આપ અમને એકલા મૂકીને પાછા જવાનો હુકમ ફરમાવશે તે તે આપનો હુકમ અમે કદી પણ માનવાના નથી. આપના ઈશારાની સાથે અમે અમારી ગરદન કપાવવા ખડે પગે તૈયાર છીએ. અપની ઈચ્છા જાણતાંની સાથે જ કોઈપણું જાત ને પ્રશ્ન પૂછવા સિવાય ઊંડામાં ઊંડી ખાઈમાં કુદી પડવા અમે તૈયાર છીએ. આપને હુકમ થતાંની સાથેજ અમારાથી હજાર ગણુ બળવાન લશ્કર ઉપર તૂટી પડવા અમે તૈયાર છીએ અને આપના હુકમને માન આપવા ખાતર અમારાં ઘરબાર અને બાળબચ્ચાં ને સળગાવી મૂકવા પણ તૈયાર છીએ. આપને હુકમ એ અમારે માટે તે ઈશ્વરી ફરમાન છે એ અમે જાણીએ છીએ અને આપના હુકમ માથે ચડાવવા અમે સર્વસ્વ ઉપર જળ મૂકીશું. પણ મહારાજ આજ આપનો હુકમ-આપને અને મૂકીને દક્ષિણમાં પાછા જવાને–નહિ માનવામાં અમે અમારો ધર્મ બજાવીએ છીએ એમ અમને તે લાગે છે. મહારાજ આપને કાળના જડબામાં મૂકીને અમારો જીવ બચાવી અમે મહારાષ્ટ્રમાં કયે મોઢે જઇએ? અમે તે આપ વડે જ ઉજળા છીએ. આપને દુશ્મનના ઘરમાં મૂકીને અમારાથી મહારાષ્ટ્રમાં જવાય જ કેમ! આપ વિનાના મહારાષ્ટ્ર તરફ જવા માટે અમારા પગ નહિ ઉપડે. આપ જયાં હશો. સાંજ અમને તે આનંદ, આપની હાજરી એજ અમારું મહારાષ્ટ્ર, આપ જયાં છે ત્યાં અમારુ દક્ષિણ, આપ જ્યાં છે ત્યાંજ અમારું સર્વસ્વ અમે માન્યું છે. મહારાજ ! આપને અહીં મૂકીને અમે પાછા જવા માટે એક પણ ડગલું ભરીએ તે અમારું મેં કાળું થશે. અમારાં એ કાળાં મેઢાં અમે મહારાષ્ટ્રને નહિ બતાવીએ. મહારાષ્ટ્રની પ્રજાને શું જવાબ આપીશું? માતા જીજાબાઈ પૂછશે કે “મારો શિવબા ક્યાં છે?” તો એમને અમે શું જવાબ આપીશું. અમારે ઘેર અમારાં સગાંઓ પૂછશે, છોકરાંઓ પૂછશે કે મહારાજ ક્યાં છે તે તેનો અમે શું જવાબ આપીશું? ઘરની સ્ત્રીઓ કહેશે કે “અન્નદાતાને અને માલીકને દુશ્મનના ઘરમાં મૂકીને આવતાં તમારો જીવ શી રીતે ચાલે?” સ્ત્રીઓના મેંના આ શબ્દ સાંભળીને તે ધરતી માગ આપે પસી જવું એવી અમારી દશા થાય. મહારાજ ! અ૫ અમારી માનસિક વેદનાની તે કલ્પના કરો. આપને છેડીને અમે જીવતા ઘેર જઈએ એને આપ આશા જ ન રાખતા. મહારાષ્ટ્રમાં જઈશું તે મહારાજની સાથે જ. જો તેમ ન બને તે આપની સેવામાં અહીં જિંદગી પૂરી કરીશું. યવન બાદશાહ મહારાજ ઉપર જુલમ ગુજાર્યા વિના નહિ રહે. એવે વખતે અમે આપના સેવકે આપના રક્ષણ માટે અમારું બલિદાન આપી, અમારી જિંદગીનું સાર્થક કરીશું. કૃપાનાથ! આપ એમ ચોક્કસ માનજે કે આપના દ્ધાઓએ ચૂડીઓ નથી પહેરી. મહારાજની પર સંકટ ભમી રહ્યું છે. મહારાજનો જીવ જોખમમાં છે. યવન બાદશાહની કરતા અમે જાણીએ છીએ. આવા સંજોગોમાં આપને મૂકીને પાછા જવા માટે એક પણ સિપાહી તૈયાર નહિ થાય. ખુદ પરમેશ્વર જાતે આવીને હુકમ કરે તે પણ આપને આ સ્થિતિમાં મૂકીને પાછા જવા અમે તૈયાર નથી. પાછા નહિ જવાનો અમારે નિશ્રય છે. શું હિંદની તવારીખમાં મહારાષ્ટ્રને માથે કાળી ટીલી લાગે એવાં ક આપ અમારી પાસે કરાવશે ? અમારા વડવાઓની આબરૂ અમને પણ વહાલી છે. શું હિદની તવારીખમાં એમ લખાશે કે હિંદુ ધર્મના તારણહાર શિવાજી મહારાજને દુશ્મને ગિરફતાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ મરણ ૧૨ સુ ] છ શિવાજી ચરિત્ર ૪૫ કર્યા ત્યારે તેના યેદ્દાઓ, પેાતાના રાજાને દુશ્મનના કબજામાં સાંપીને મહારાષ્ટ્રમાં પાછ કર્યો. અમારા રાજાને દુશ્મનના કબજામાં મૂકીને અમે જીવતા ધેર જઈએ તે અમારી જનેતાની કૂખ ભજવાય, અમારા પિતરે। શરમાય, અને અમારા કૂળને કલંક લાગે. આ કલક તા પૃથ્વીની પીડે ઉપર હિંદને ઇતિહાસ હયાત રહે ત્યાં સુધી ચોંટેલું રહે. મહારાજ ! આપને આ હુકમ અમે! કદી પણુ માનવાના નથી. અમે મહારાજના ચરણુ નહિ છેાડીએ. આ સજોગેમાં આપને અમે ખેાારૂપ લાગતા હાઈ એ તા આપ અમને મહારાષ્ટ્રમાં પાછા મેાકલીને અમારાં મૂળ કલકત ન કરાવા. અમારા વહાલા દેશના ઇતિહાસમાં અમારી અપકીતિ ન નોંધાવેા. અમારા વહાલા ધર્માંની તવારીખમાં અમારી નિંદા ભવિષ્યની પ્રજા કરે, એવી કફોડી સ્થિતિમાં કૃપા કરીને મહારાજ અમને ન મૂકેા. મહારાજ ! શું આપ એમ માને છે કે આપના પ્રાણ કરતાં અમને અમારા છત્ર વધારે વહાલા છે! મહારાજ, કૃપા કરીને આપ એવું ન માને. અમારે માટે એવા હલકા અભિપ્રાય આપ ન બાંધેા. આપને હુકમ માથે ચઢાવીને આપ કહેશે। તા વગર ખાલે અમે અમારી જાતને હામીને ખાઈ એ ભરી દઈ શું. આપને હુકમ થશે તા અમારી ગરદના અમે અમારે હાથે કાપીશું, પણુ આપને આ સ્થિતિમાં છેડીને દેશ પાછા જવાના હુકમ આપે કર્યાં તે તેા અમારાથી કદી પણ માથે ચઢાવાશે નહિ. અમે। આપના ચરણુના દાસ છીએ. આપની કૃપા અને શીતળછાયા નીચે અમેએ અનેરાં સુખ ભાગવ્યાં છે. મહારાજ, આમારા ઉપર કૃપા કરી, આપ આવા હુકમેા ન કાઢો. આ ક્માન તેા અમારા કલેજામાં કારી ધા સમાન છે. આ હુકમ નથી, પર'તુ અમારે માટે તે એ ઝેરી ખજર છે. મહારાજ ક્ષમા કરો. અમારાથી મહારાજને અત્રે રાખીને કાઈ પણ સંજોગામાં પાછા જવાશે નિહ. '' શિવાજી મહારાજે જોયું કે એમના અમલદારા અને મુત્સદ્દીઓએ એમને છેડીને મહારાષ્ટ્રમાં નહિ જવાને નિશ્ચય કર્યો છે અને બધા પેાતાના નિશ્ચયમાં મક્કમ છે, ત્યારે એમણે સાથેનાં માણસામાંના ખાસ અમલદાર। અને ખાસ મુત્સદ્દીઓની સાથે ખાનગી સમલત કરી અને પ્રતાપરાવ ગુજ્જર વગેરેને પોતાની મુક્તિ માટે રચેલી ચેાજના સમજાવી અને પોતાનાં માણુસાના દિલની ખાતરી કરી આપી. આગ્રા છેાડી ટાળી ટાળીવાર ક્યાં ક્યાં જવું, શી શી ગાઢવા રાખવી વગેરેની ખરાબર સમજણુ પાડી દીધી. આગ્રંથી રવાના કરવામાં આવનાર માજીસોને પ્રતાપરાવે કામગીરી સોંપી દીધી અને મહારાજે ફક્ત પોતાને જરૂર જેટલા જ માણુસ્રો પોતાની પાસે રાખ્યાં અને ખીજાઓને આગ્રંથી જવાના હુકમ કર્યાં. શિવાજી મહારાજનાં માશુસોએ આગ્રા છેડયુ. અને સર સેનાપતિ પ્રતાપરાવ ગુજરે જે જે ગોઠવણી કરી હતી તે તે પ્રમાણે દરેક પોતાને સોંપેલા કામ ઉપર જોડાઈ ગયા. આગ્રા છોડીને મહારાષ્ટ્ર જવા માટેનું ખાનું કરીને નીકળેલા મરાઠાઓમાંના કેટલાકને વેશખદલીને આમાની આજીખાનુએ જ રાખવામાં આવ્યા હતા. કેટલાકને વેશ બદલીને જુદા જુદા ધંધામાં આગ્રાની નજીકમાં જ ગોઠવી દીધા હતા અને પ્રસંગ આવે સર્વેને સૂચનાઓ મળે એવી ગાઠવણા પણ કરી હતી. જેમને મહારાષ્ટ્રમાં માકલવાની જરુર હતી તેમને મહારાષ્ટ્રમાં રવાના કર્યા. મહારાજની ખખરા અને સંદેશાઓ જવાબદાર માણુસોને અને વેષબદલીને આજુબાજુ રાખવામાં આવેલા મરાઠા સરદારાને અને મુત્સદ્દીઓને મળે એવી ગેાઠવણુ કરવામાં આવી. પેાતાના વહાલા સ્વામીને આવે પ્રસંગે ઉપયોગી થઈ પડવાની દરેકની ખાસ ઈચ્છા હતી. મહારાજને મદદરૂપ નિવડવાની એમનામાં અજબ ધગશ હતી, એટલે સોંપવામાં આવેલી જવાબદારી સમજીને વષાદારીથી કાળજીપૂર્વક અને ચાલાકીથી પોતપોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ પ્રસંગ તે। ભારેમાં ભારે હતા. મહારાજની જિંદગીને પ્રશ્ન હતો એટલે શિરસાટે કામ કરીને પણ મહારાજને સહીસલામત મહારાષ્ટ્રમાં લઈ જવા દરેક જણુ આતુર હતા. પોતાના માશુસોને ફૈકઠેકાણે માકલી મુક્તિની તૈયારીએ મહારાજે કરવા માંડી. શિવાજી મહારાજે જાણ્યું કે હવે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાની જરુર છે એટલે એમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું બાદશાહને કહેવડાવ્યું કે હવે જ્યારે મારે આગ્રેજ રહેવાનું નક્કી થયું છે ત્યારે અત્રેના અમીર ઉમરા વગેરેની સાથે મારે પરિચય કરવો એ જરૂર છે એટલે એમને મળવાની મને પરવાનગી આપવી.” બાદશાહે એવી પરવાનગી આપી અને શિવાજી મહારાજ દરબારના સરદારો અને વજનદાર માણસને મળવા લાગ્યા. પોતાના વાચાતુર્ય વડે મહારાજે ઘણાઓનું ધ્યાન પોતા તરફ ખેંચ્યું. એમની મીઠી વાણીએ બધા ઉપર સુંદર છાપ પાડી. વિનય અને વિવેકને લીધે એ બધાને પોતા તરફ આકર્ષી શક્યા. હતા. સમયસૂચકતા અને હાજરજવાબીપણાને લીધે એમણે ઘણાને પ્રેમ સંપાદન કર્યો. મહારાજમાં વિકાસ પામેલા સદગુણેમાં મહારાજે આ પ્રસંગે ઉપયોગ કર્યો અને દુશ્મનના ઘણા વજનદાર મુત્સદ્દીઓને પોતાના દસ્ત બનાવ્યા. મુગલ બાદશાહની વફાદારીથી સેવા કરવી છે અને હવે આગ્રેજ રહેવું છે તથા બાદશાહની મરજી સંપાદન કરીને પોતાનું ભાવિ ઉજજવળ કરવું છે, એવી રીતના વિચારો એ પોતાના નવા સ્નેહીઓ આગળ મૂકતા. બાદશાહની નજર બહુ ઝીણી હતી એટલે એણે શિવાજીના નવા સ્નેહીઓ મારફતે શિવાજીના વિચારે અને યુક્તિઓ જાણવાના પ્રયત્નો કરવા માંડયા. ઔરંગઝેબ જે કાબેલ હતો તેવાજ મહારાજ ચાલાક હતા. શિવાજી મહારાજ એના સકંજામાં આવી જાય એવા ન હતા. જેમ જેમ શિવાજી મહારાજને સંબંધ મુગલ દરબારના સરદાર અને વજનદાર મુત્સદીઓ સાથે વધતો ગયો તેમ તેમ એમના દિલની ખાતરી થતી ગઈ કે “ આ વીર પુરુષ બહુ પ્રતાપી છે. બાદશાહે એને અન્યાય કર્યો છે. વચનભંગ કરી ફસાવ્યો છે.” શિવાજી મહારાજ પ્રત્યે ઘણાને લાગણી પેદા થઈ, પણ બાદશાહ બહુ જલદ હતો એટલે કાઈપણ સરદાર મહારાજ તરફ પોતાની લાગણ, ચાહ કે સ્નેહ ખુલ્લી રીતે પ્રકટ કરી શકતા નહિ. આ પ્રમાણે સરદાર વર્ગમાં તેમજ અમલદાર વર્ગમાં મહારાજે પોતાને માટે લાગણી પેદા કરી. ત્યાર પછી શિવાજી મહારાજની તબિયત નરમ રહે છે એવી વાતો સંભળાવા લાગી. મહારાજે પોતાના વિશ્વાસુ અમલદાર નિરાજ રાવજી તથા બાળાજી આવજીની મારફતે મુગલાઈન એક વજનદાર અમલદાર રહુલ્લાખાનને બાદશાહ આગળ મહારાજની એક માગણ મંજૂર કરવા ભલામણ કરવા ગોઠવણ કરી. આ મહત્ત્વની માગણી તે એ હતી કે મહારાજની ઈચ્છા ગરીબ ભીખારી, સાધુ, ફકીર, વગેરેને દર ગુરુવારે મીઠાઈ વહેંચવાની છે, તે તે પ્રમાણે મીઠાઈ વહેંચવાની બાદશાહે શિવાજી મહારાજને પરવાનગી આપવી. બાદશાહે આ માગણી ઉપર વિચાર કર્યો અને ઝીણું નજર દોડાવતાં પણ એવી પરવાનગી આપવામાં કઈપણ જાતનું જોખમ છે એવું એને લાગ્યું નહિ એટલે બાદશાહે મહારાજને પરવાનગી આપી; મહારાજે મેવા મીઠાઈ ગરીબને અને સાધુ ફકીરોને વહેંચવાની શરુઆત કરી. મહારાજે આ ખેરાત કરવામાં હિંદુ મુસલમાનોને જરાએ ભેદભાવ રાખ્યો નહિ. ગરીબને મીઠાઈ મળવા લાગી. સાધુ ફકીર અને ગરીબોમાં મહારાજની વાહવાહ બોલાવા લાગી. આ દાનધર્મની મર્યાદા દર વખતે વધતી જ ગઈ. વધતાં વધતાં એટલી હદ સુધી વધી કે પછી તે મેવા મીઠાઈના કરંડિયાઓ, પેટીઓ, દરબારના સરદારે, સ્નેહીઓ, અમલદારો, પોતાના ઉપર મૂકવામાં આવેલા ચોકી પહેરાના અધિકારીઓ વગેરેને ઘેર પણ પહોંચાડવા માંડી, પહેરાવાળાઓને રોજ મીઠાઈઓ મળવા લાગી. બધે લોકો કહેવા લાગ્યા કે “ આ રાજા કાંઈ જે તે નથી. આ તે ધર્માત્મા છે. ગરીબોની આંતરડીઓ કારી રહ્યો છે. આવા દયાળને બાદશાહે કેદ કર્યો છે તે અન્યાયજ છે. એનો વાંક શો ? એને વચન આપ્યાં એ વચન ઉપર વિશ્વાસ રાખી બીચારી દરબારમાં આવ્યું, ત્યારે એને બંદીવાન બનાવ્યા. આવા સતપુરુષને ગિરફતાર કર્યાથી પરિણામ સારું નહિ આવે. બાદશાહ સલામતે એવાને તેને માન આપી છોડી દેવા જોઈએ અને એવાની સાથે મિત્રાચારી રાખવી ઘટે.” ચોકી પહેરા ઉપરના ગરીબ સિપાહીઓના છોકરાઓને પણ મહારાજ મીઠાઈઓ આપવા લાગ્યા. સિપાહીઓને પણ લાગ્યું કે “બાદશાહ જેનાથી આટલે ગભરાય છે તે શિવાજી બહુ દયાળુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર જાહ અમારા ગરીમાના કરાઓને પણ એ ભૂલતા નથી. માલીક બિચારાની મુરાદ ખર આણુશે. ” સિપાહી સાથે એમનાં સુખદુખની વાતો કરીને, એમના તરફ માયા બતાવીને અને લાગણી ભરેલું વન રાખીને મહારાજે તેમનાં દિલ પાતા તરફ્ આકર્ષી લીધાં હતાં. ગરીબ અને ભોળા લેાકનાં દિલ જીતવાની પણુ કળા હેાય છે. એ બિચારાઓને મનાવવા માટે, પેાતાના કરવા માટે ઝાઝું નથી કરવું પડતું. એમનાં દુખની વાતામાં ભાગ લેવા, એમને માટે લાગણી રાખવી, એમને ધીરજ આપવી, એમની સાથે મળતાવડા રહેવું, એમની તરફ હમેશ અમી દિષ્ટ રાખવી અને એમને મદદરૂપ નીવડવું, વગેરે ખરા દિલથી માણુસ કરે તો તે સીધા સ્વભાવના ગરીબેનાં દિલ જીતી શકે છે. મહારાજે તે દ્વારા ગરીમાને પોતાના બનાવ્યા હતા. એમનું દિલ ગરીમાને દેખીતે દ્રવતું. મહારાજના વનથી પહેરા ઉપરના સિપાહીઓ ઉપર સુંદર છાપ પડી હતી. મીઠાઈ વહેંચવાની પરવાનગી જ્યારે બાદશાહે મહારાજને આપી ત્યારે શરૂઆતમાં મિઠાઈના દરેક કરડિયા તપાસવામાં આવતા, પણ ચાકીદારા અને અમલદારા, અધિકારીએ અને સરદારા એ બધાને ત્યાં મીઠાઇ જવા લાગી ત્યારે કામ બહુ વધી પડયુ અને દરેક કડિયા તપાસવાનું કામ ઢીલું પડયું. કરડિયાએ તપાસવાનું કામ જેમ ઢીલું પડતું ગયું, તેમ તેમ નાના કરડિયા અને નાની પેટીએને બદલે મેટા માટા કરડિયાએ મોકલાવા માંડયા. મીઠાઈના કરડિયા અંદર આવ્યા પછી મહારાજ જાતે તેની વહેંચણી કરતા અને એમની સૂચના મુજબ એ વહેંચવામાં આવતી. મીઠાઈની ખેરાતની વાતો આગ્રાની આજુબાજુનાં ગામામાં પણ ફેલાઈ અને એ ગામામાં પણ મહારાજને માટે વાહવાહુ ખેલાવા લાગી. “ શિવાજી રાજા ધર્માત્મા છે, તેને બાદશાહે છોડી મૂકવા. ” એવી વાતો ચારે તરફ ચાલી. . ઔરંગઝેબની ચિંતા શિવાજી મહારાજના સંબંધમાં જરાએ ઘટી ન હતી. બાદશાહને તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું હતું. એને લાગ્યું કે શિવાજીને ફિદાઈહુસેનવાળા નવા મકાનમાં ખસેડી પછી ત્યાં રાખીને ધાર્યું કરી શકાશે. રામસિદ્ધ પણ જાણતો હતો કે એક ફેરા બાદશાહ શિવાજી રાજાને દિાઈહુસેનવાળા મકાનમાં ખસેડશે કે થઈ રહ્યું. પછી ત્યાં એમનું શું કરવામાં આવશે તે કોઈ કહી શકશે નહિ. ઔરંગઝેબનો જેને જેને અનુભવ હાય તે તો કલ્પી જ શકે કે એણે જેના ઉપર કરડી નજર કરી હેાય તેને કચડી નાંખ્યા સિવાય એ રહેતો જ નહિ. શિવાજીનો ધડા લાડવા કરવાનું બાદશાહે ધાર્યું હશે તો તે નવા મકાનમાં ખસેડયા પછી એ બહુ સહેલાઈથી કરી શકશે. ખાદશાહના પોતાના દુશ્મન પ્રત્યેનાં કુકર્મો, નિર્દયતા, ધાતકીપણું, કપટ વગેરેથી એના અમલદારે। અને સરદારેશ વાકેફ હતા એટલે એ બધાને મનમાં લાગ્યા તો કરતું જ હતું, પણ કાઈ કંઇપણ સૂચના કરે એવી સ્થિતિ ન હતી. ફ્રિદાઈહુસેને બાદશાહને ખબર આપી કે મકાન તૈયાર છે, એટલે ખાદશાહે તે મકાનમાં તા. ૧૮ મી ઑગસ્ટ ૧૬૬૬, શ્રાવણ વદ ૧૩ને રાજ શિવાજી મહારાજને ખસેડવાના હુકમ કર્યાં. આ ખબર બહુ ખાનગી અને ગુપ્ત હતી તથા શિવાજી મહારાજને ખબર ન પડે તેવી રીતે અચાનક તેમને ખસેડવાના હતા, પણુ સારે નસીબે રામસિંહે આ ખબર બહુ પ્રયત્નો કરી અને પૈસા ખરચીને મેળવી અને શિવાજી મહારાજને જણાવી (ચવા. નિયંધાવહી). શિવાજી મહારાજે મુગલ ખેડી તોડીને નાસી છૂટવાનો પ્રયત્ન કર્યાં હતો એટલું જ નહિ પણુ શી રીતે નાસી જવું તેની ચેાજના પણ યેાજી હતી. મુક્તિ માટે યુક્તિ રચાઈ હતી, પણ એ યુક્તિ ક્યારે અમલમાં મૂકવી તે માટે યેાગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે રામસિંહ તરફથી છૂપા સમાચાર મળ્યા કે બાદશાહ તા. ૮મી ઑગસ્ટને રેાજ એમને ફ્રિદાઈહુસેનના મકાનમાં ખસેડવાના છે, ત્યારે એમણે નાસી છૂટવાની યુક્તિ તરતજ અમલમાં મૂકવાને પાકા નિશ્ચય કર્યો. ગુપ્ત ગાઢવા કરી 53 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૮ છે. શિવાજી ચરિત્ર (પ્રકરણ ૧૩ મું રાખી હતી, તે મુજબ ખબર અપાઈ ગઈ. નક્કી કરેલા માણસને વેશ બદલી સાધન સહિત તૈયાર રહેવાની સૂચના અપાઈ. જે જે ઠેકાણે જે જે વ્યવસ્થા કરવાની હતી તે બધા માટે ગોઠવણ થઈ ગઈ. જવાબદારીનાં જે જે કામ જેમને બજાવવાનાં હતાં, તેમને તેની ખબરો અને સૂચનાઓ અપાઈ ગઈ ઈ. સ. ૧૬૬૬ના ઑગસ્ટ માસની તા. ૧૭ મીએ આગ્રા છોડવાનો શિવાજી મહારાજે નિશ્ચય કર્યો. આ વખતે મહારાજની સાથે બંદીખાનામાં તેમને યુવરાજ કુમાર શભા હતા. એ ઉપરાંત તે તદ્દન નજીકના સગો બિરાજી કરજંદ પણ એમની સાથે હતા. એમની તહેનાતમાં એમને Rડની મુસલમાન યુવક મદારી મહેતર હતે. મદારી મહેતર મહારાજની પગચંપી કરવામાં પ્રવીણ હતા. હિરજી ફરજંદ દેખાવમાં સહેજ શિવાજી મહારાજ જેવો હતે. મહારાજની તબિયત નરમ રહેતી હતી એટલે ગુરુવારને બદલે અવારનવાર રોજ મેવા મીઠાઈની બેરાત કરવામાં આવતી. મેવા મીઠાઈની મટી મેટી પેટીઓ અને કરડિયાઓ મંદિરે, દેવળા, મજીદ, રોજ વગેરે ઠેકાણે મોકલવામાં આવતી. તા. ૧૭મી ને રોજ પણ હંમેશના રિવાજ મુજબ મોટી પેટીઓ અને કરંડિયાઓ મીઠાઈ ભરીને મંગાવવામાં આવ્યા. મહારાજે બધી તૈયારીઓ તે કરી જ હતી. એમણે હિરજી ફરજંદને બેલા અને કહ્યું –“ હવે સવાલ મારી જિંદગીને આવી પડ્યો છે. આજે જ નાસી છૂટાય તે બચ્ચા એમ સમજવું નહિ તો આગ્રામાંજ આપણી જિંદગીનાં સે વર્ષ પૂરાં થવાનાં એ નક્કી સમજવું. મેં તને જણાવેલી યુક્તિ સિવાય હવે બીજો રસ્તો નથી. તું અને મારી બંને હોશિયાર અને ચાલાક છે, એટલે મારી સચના મુજબ સાચવીને સાવધાની વાપરીને બહાર આવી જજો. તમને બંનેને જોખમમાં મૂકીને જતાં મારા દિલને જરા સંકેચ થાય છે પણ જે કામ મેં હાથ ધર્યું છે, તેને માટે આ રસ્તે લીધેજ છૂટકે છે.” આ સાંભળી હિરજી ફરજંદ બે કે “મહારાજ ! આપને હિંદુ ધર્મના તારણહાર છે, આપની સહીસલામતી ઉપર આપણા વહાલા હિંદુધર્મની સહીસલામતી આધાર રાખી રહી છે. આપ સહીસલામત હશે તો જ હિંદુસ્ત્રીઓનાં શિયળ લૂંટાતાં અટકશે. આપ સહીસલામત હશે તેજ યવન સત્તા નાશ પામશે, દેશ સુખી થશે અને ધર્મ સચવાશે. મહારાજ ! અમારાં જીવન ધન્ય થયાં માનીએ છીએ. આજે અમે કૃતાર્થે થયા. અમે જીવ્યા એ લેખે લાગ્યું. આજે આ બંને સેવકેની જિંદગી સત્કાર્યમાં વપરાઈ મહારાજ ! આપ અમારી જરા પણ ચિંતા ન કરે. અમારે માટે મનમાં જરાયે સંકેચ ન રાખે. આપની સૂચનાઓ તે કલેજા ઉપર કોરાઈ ગઈ છે. હવે મહારાજ! વિલંબ ન કરે. આપને વાર થયે વિપરીત પરિણામ આવશે.” શિવાજી મહારાજે જગદંબાની પ્રાર્થના કરી. હિરજી ફરજંદ અને મદારી મહેતરને પાસે બોલાવી એમની પીઠ થાબડી બહુજ સાવચેત રહેવા જણાવ્યું અને કેવો ભાગ ભજવે તે ફરીથી કહ્યું. પોતાની હીરાની વીંટી હિરજી ફરજંદની આંગળીએ પહેરાવી દીધી. મદારી મહેતરને પણ બહુ સાવધ રહેવા કહ્યું. બંને પગે લાગ્યા. પિતાના આ વિશ્વાસુ માણસને છોડતાં મહારાજનું હૈયું ભરાઈ આવ્યું. હિરાજીએ મહારાજને ઉતાવળ કરવા વિનંતિ કરી. મહારાજે કરી જગદંબાનું ધ્યાન ધર્યું અ જય ભવાની” કહી મીઠાઈના એક મેટા કરંડિયામાં કમાર શંભાજીને બેસાડી દીધા અને બીજ કરંડિયામાં પોતે બેઠા. પછી આપેલી સુચના મુજબ એક પછી એક કરંડિયાએ અને પેટીએ નક્કી કરેલાં માણસો લઈને બહાર જવા લાગ્યા. શરૂઆતના કરંડિયાઓ પહેરાવાળાએાએ તપાસ્યા અને પછી જ્યારે તપાસ્યા વગર માણસને પહેરાવાળાઓ છેડવા લાગ્યા. ત્યારે કુમાર શંભાજી અને મહારાજ શિવાજીવાળા કરંડિયાઓ ઊંચકનારાઓ બહાર લઈ ગયા. નક્કી કરેલે ઠેકાણે આ કરંડિયાએ ઊંચકનારાઓ કરંડિયાએ લઈ ગયા. આગ્રા શહેરની બહાર અમુક જગ્યાએ નીરાજી રાવજી, બાળાજી આવજી અને તાનાજી માલુસરે બહુ ચપળ અને સુંદર ઘોડાઓ સાથે થોભ્યા હતા. ઊંયકી લાવનાર મજુરોને ભારે રકમ આપવામાં આવી. મારે રાજી રાજી થઈને વિદાય થઈ ગયા. મહારાજ અને શંભાજીને કરંડિયામાંથી કાઢવામાં આવ્યા અને આ ટાળી મારતે ઘેડે મથુરા તરફ ચાલી ગઈ. દક્ષિણ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું] છે. શિવાજી ચરિત્ર ૪૩ એક ઠેકાણે યમુના નદી હાડકામાં બેસીને ઓળંગી ગયા અને એના માલીક હાડકાવાળાને જણાવી દીધું કે બાદશાહનાં માણસો તપાસ કરવા આવે છે એમ જણાવજે કે –“મેં આવા આવા માણસોને મારા હાડકામાં નદી પાર ઉતાર્યા છે.” આ હેડકામાંથી યમુનાના સામા કિનારે ઉતરીને મહારાજ તથા સાથેનાં માણસે થોડું ચાલ્યા અને થોડે દૂર જઈને બીજું હેડકું કરીને ફરી પાછી નદીઓ ઓળંગીને આગળ ચાલ્યા. આથી બધા મારતે ઘોડે મથુરા તરફ નીકળ્યા હતા. યુવરાજ સંભાજીને મહારાજે પિતાના ઘેડા ઉપર સાથે લીધું હતું. મહારાજ તથા સાથેની ટોળી ઘોડા ઉપર બેસીને યમુના પાર થયા અને પછી એક ઠેકાણે એમને હેડકામાં પણ બેસાડવાની જરૂર પડી. એક રાતમાં ૪૨ માઈલની મુસાફરી કરી પહો ફાટતાંજ મથુરા નગરીમાં દાખલ થઈ ગયા. જન્માષ્ટમીના ઓચ્છવ પછી ચેાથે દિવસે રાત્રે શિવાજી મહારાજ પિતાની ટોળી સાથે વૃંદાવન મુકામે આવી પહોંચ્યા. રાત્રે થાક્યા પાક્યા આ મુસાફરો સૂઈ રહ્યા અને સવારે યમુના નદીને કિનારે આવી ક્ષીર વિધિ (મુંડક્રિયા) કરાવી. પૂરેપુરું મુંડન કરાવી મહારાજ અને એમની સાથેનાં માણસોએ શરીરે રાખ ચોળી અને ભગવાં વસ્ત્રો પરિધાન કરી બાવા બની ગયા. મહારાજ જ્યારે ઉત્તર હિંદુસ્થાન આવવા માટે દક્ષિણથી નીકળ્યા ત્યારે પણ એમને મુગલ બાદશાહના સંબંધમાં મનમાં સંદેહ તે હતો જ. મહારાજ કંઈ મુગલ બાદશાહનાં મીઠાં વચનાથી ભેળવાયા ન હતા. મુગલ મુત્સદ્દીઓની પાથરેલી જાળમાં એ કંઈ ગફલતથી ફસાઈ પડ્યા ન હતા. એમણે તે સારા નરસા બંનેને પૂરેપર વિચાર કરીને નરસા પરિણામ માટે તૈયાર થઈને મુગલ દરબારરૂપી અંગારમાં પગ મૂક્યો હતો. મહારાજે ઔરંગઝેબની દુષ્ટ દાનતનો વિચાર કરી, પિતાનું વસિયતનામું પણ કરી દીધું હતું. રાજ્યવ્યવસ્થા પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી હતી, એટલું જ નહિ રાજની પછી અથવા એમની ગેરહાજરીમાં અવ્યવસ્થા અને અંધેર ન થાય અને રાજ્યતંત્ર ઢીલું ન પડી જાય તે માટે ઘટતી ગોઠવણ કરવામાં આવી હતી. મુગલ બાદશાહના કબજામાં ગયા પછી યવન વિશ્વાસઘાત કરીને જે પિતાનો નાશ કરે અથવા અનેક કપટ કાવત્રાં અને યુક્તિઓથી મરાઠી રાજ્યને રકે તકે કરવાની કોશિશ કરે છે એના બધાએ પ્રયત્ન નિષ્ફળ નિવડે, એવી જાતને બંદોબસ્ત કરી. બંધારણ ગોઠવી, નિમણૂક કરી, હુકમ બરાબર પાળવા, શિસ્ત જાળવવા અને નિયમન ઉપર ખાસ નજર રાખવા માટે પોતાના અમલદારો અને નોકરોને કડક સૂચનાઓ મહારાજે આપી દીધી હતી. વચન આપી, દરબારમાં બોલાવી, ગિરફતાર કરે એવો ઔરંગઝેબ છે, એ તે મહારાજ જાણતા જ હતા અને એવો બનાવ બને તો તેને પહોંચી વળવા માટે ઘટતી તૈયારીઓ પણ મહારાજે કરી લીધી હતી. મુગલ બાદશાહ જે કંઈ ન ઈચ્છવા જોગ વલણ લે તો તેની પકડમાંથી છૂટી જવા માટે મદદરૂપ નિવડે એવી ગોઠવણે મહારાજે કરી હતી, એટલું જ નહિ પણ એવા સંજોગો જે આવી પહોંચે તે તેની સામે ટક્કર ઝીલવાની તૈયારી મહારાજના મુત્સદ્દી વગે ગોઠવી હતી. મહારાજના રાજગઢના પ્રયાણ પછી મેરોપંત પિંગળેએ ઉડે વિચાર કર્યો. એને ઔરંગઝેબ દગો દેશે એમ લાગ્યાં જ કરતું હતું, એટલે એણે પિતાનાં ત્રણ નિકટનાં સગાં નામે કૃષ્ણાજીપત, કાશીનાથપંત, અને વિશ્વાસનાથપત છે એ ત્રણે ભાઈઓને એમની મા સાથે જાત્રાને બહાને ઉત્તર હિંદુસ્થાનમાં મોકલ્યાં હતાં અને મહારાજની સાથેના મત્સદીઓ સાથે સંબંધ રાખીને એ તેજ ગાળામાં ફરી રહ્યા હતા. મહારાજનાં માણસો એમને વારંવાર સૂચનાઓ આપતા. ન કરે નારાયણ અને કંઈ અવનવું બને તે તરત જ મદદરૂપ નિવડે તે માટે મોરોપંતે આ ગોઠવણ કરી હતી. શિવાજી મહારાજને સહીસલામત રીતે આગ્રેથી રાજગઢ લઈ જવાની બધી ગોઠવણે બાલાજી આવછ ચિટણી અને નિરાજી રાવજી કરી રહ્યા હતા. આ મુત્સદ્દીઓએ બાજી ગોઠવવામાં અજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મું યુકિતઓ વાપરી હતી. કેટલીક ગોઠવણે તે એટલી બધી છૂપી હતી કે મહારાજ પિતે પણ જાણતા નહોતા. ઉપર અમે જણાવી ગયા તે સરદાર મોરપંત પિંગળના ત્રણે સગાંઓને ગુપ્ત ખબર પહોચાડવામાં આવી. એ ત્રણે ભાઈઓ મથુરામાં હતા. એમને બાલાજી આવછ અને નિરાજી રાવજીએ ખોળી કાઢયા અને તેમને મહારાજની સમક્ષ લઈ આવ્યા. મથુરામાં મહારાજના પૂજ્ય ગુરૂશ્રી સમર્થ રામદાસ સ્વામી રામદાસી સંપ્રદાયના મઠ હતે. એ મઠના મહંતની મદદ પણ મહારાજને મળી હશે જ. ઘડા ઉપરના પ્રવાસથી અને અનેક અડચણો અને ત્રાસથી શંભાજી મહારાજ તદ્દન થાકી ગયા હતા. મહારાજને લાગ્યું કે થાકીને લેથ થઈ ગયેલા આ રાજકુમારને સાથે રાખવાથી ભારે સંકટમાં આવી પડાય એમ છે. મુસાફરીને ત્રાસ, માઈલેના માઈલો પગે ચાલવું, જંગલમાં અથડાવું, છૂપાઈ રહેવું, પૂર જેસથી વહેતાં નદી નાળાંએ તરી જવાં વગેરે અનેક અડચણ આ કુમળા બાળકથી આ ઉંમરમાં વેઠાય એમ નથી અને રસ્તામાં એની ખાતર વારંવાર થોભવું પડે અને પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં મુકામ કરવાનું સાહસ ખેડવું પડે એ પોસાય એમ નથી, તેથી એ બાબત ઉપર વિચાર કરી મહારાજે શંભાજી રાજાને સાથે નહિ લેવાનો નિશ્ચય કર્યો. આવે કટોકટીને વખતે ઉત્તર હિંદુસ્થાનમાં જ્યાં મુગલપતિ ઔરંગઝેબની હાક વાગી રહી હતી ત્યાં શિવાજી મહારાજ અને સંભાજી મહારાજને શોધી કાઢવા માટે સઘળું શહેનશાહી બળ વાપરવાને શહેનશાહે નિશ્ચય કર્યો હતો ત્યારે, આ બંનેને પકડી આપનારને માટે લાખ રૂપિયાના લલચાવનારા ઈનામો નક્કી કર્યા હતાં ત્યારે, શંભાજીને કોને આશરે મૂકે એ પ્રશ્ન ઉભો થયો. ઔરંગઝેબની શેહમાં ન તણાય એ, એના અમલદારોના દાબમાં ન દબાઈ જાય એવે, મુગલ અધિકારીઓના જુલમથી ન ફૂટી જાય એવે, ધનના ઢગલાઓ ખીને ન લલચાઈ જાય એ હિંદુત્વની ભાવનાવાળે માણસ એ ગાળામાં કયાંથી મળી શકે? ભારે ચિતામાં પડ્યા પણ પ્રભુએ ચિતા દૂર કરી. પિતાને નિશ્ચય મહારાજે બાળાજી આવછ અને નિશજી રાવજી આગળ જાહેર કર્યો, ત્યારે એમણે તરતજ એમને જણાવ્યું -“મહારાજ ! પ્રભુ આપણી મદદમાં છે. આપણું ઉપર આપણી કસોટી કરવા સંકટ નાંખે છે, પણ દૂર કરવાના સાધને પણ એજ ઉભાં કરી આપે છે. ઉત્તર હિંદુસ્થાનમાં એ વિશ્વાસુ માણસ આપણી પાસે છે. ધનના ઢગલાઓથી ન લલચાય એવો, ઔરંગઝેબના સખ્તમાં સખ્ત હુકમેને બાજુએ મૂકી દે એવો મુગલ અધિકારીઓના જુલ્મને પી જાય એ, પોતાના જીવ ઉપર આવી પડે તે પણ જરાએ ન ડગે એ, માણસ તે મહારાષ્ટ્રથી અત્રે આવીને રહેલા આપણું મોરોપંત પિંગળનાં સગાં આપની સેવામાં હાજર છે. મહારાજ! આ ત્રણે ભાઈ તથા એમની માતા આપની સેવા માટે તૈયાર છે.” આ સંબંધમાં સલાહ મસલત કરી આખરે શંભાજી મહારાજને કૃષ્ણજીપંત તથા એના બીજા બે ભાઈઓ અને તેમની માતાને હવાલે કરી આગળ મુસાફરી કરવાનું સર્વેએ નક્કી કર્યું. મહારાજે કૃષ્ણજીપંત તથા એના બીજા બે ભાઈઓ જોડે વાતચીત કરી એમની ખાનદાનીની ખાતરી કરી લીધી. મહારાજને પોતાને આ ભાઈઓને પુરેપુરો અનુભવ હતા અને વધુમાં બાળાજી આવછ અને નિરાજી રાવજીએ ખાતરી આપી એટલે મહારાજે એ કુટુઓ ઉપર વિશ્વાસ મૂક્યો અને કૃષ્ણાજીપતને જણાવ્યું “ કૃષ્ણજીપંત ! તમે અનુભવી છે. તમારા ભાઈઓએ પણ જમાને ઓળખ્યો છે. અમારા મેરેપંત પિંગળના તમે નિકટના સંબંધી છે, એટલે અમારે તમારામાં પૂરેપુર વિશ્વાસ છે. આવા કટોકટીને વખતે જ્યારે અમને ખાસ વિશ્વાસપાત્ર માણસની અને જરૂર છે, ત્યારે તમે મળી આવ્યા એ ઈશ્વરની કૃપા જ છે. ઈશ્વરે જ જાણે તમને અને મોકલ્યા છે. કુમાર શંભાજીને અને કઈ ખાસ વિશ્વાસુ માણસને હવાલે કરી અને મહારાષ્ટ્ર તરફ કૂચ કરીશું. એને આ વખતે અમારી સાથે રાખવો એ બને માટે જોખમભરેલું છે. તમે જો અમને અને ન મળ્યા હતા તે હું જરૂર જોખમ ખેડીને પણ એને સાથે રાખત, પૂરેપુરા ભરોંસા સિવાય હું એને કેઈને હવાલે કદી પણ કરું નહિ. મારી કાયાના કડક થઈ જાય અને મારા સર્વસ્વ નાશ થઈ જાય તે પણ હું મારા વહાલા દીકરાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું 1 છે. શિવાજી ચરિત્ર પૂરેપુરા વિશ્વાસ વગર કોઈને સ્વાધીન કદી પણ ન કરું. ઔરંગઝેબ જેવો બળવાન મને મારી પૂઠ પડ્યો છે, એના અમલદારો બહુ સખ્તાઈથી અને અતિ ઝીણવટથી મારી શોધ કરી રહ્યા છે, એવે વખતે હું મારા દીકરાને તમારે હવાલે કરું છું. મારી ભવિષ્યની આશાને હું તમારે કબજે સોંપું છું. તમારા કબજામાં મારા સંભાજી તદન સહીસલામત છે એની મને પૂરેપુરી ખાતરી હેવાથી જ મેં એને તમારે ખેળે મૂક્યો છે. અને કઈ રીતે મદદગાર નિવડવામાં ભારે જોખમ છે, અતિ ત્રાસ છે, જીવનની કસોટી છે એ તમે જાણે છે છતાં મારા દીકરાને આવા સંકટના સમયમાં સાથે રાખીને મારા ઉપર તમે ભારે ઉપકાર કરવા તૈયાર થયા છે એ તમારે હિંદુત્વ પ્રત્યેને પ્યાર અને મહારાષ્ટ્ર માટેનું અભિમાન બતાવી આપે છે. શંભાજીને આ સંજોગોમાં સંઘરવો એ બાદશાહને ગુસ્સો વહેરી લેવા જેવું છે. સર્વસ્વ નાશને આમંત્રણ આપવા જેવું છે, છતાં તમે આ બધા વિચારો કર્યા પછી પણ અમારી ખાતર. હિંદુ ધર્મની ખાતર. મહારાષ્ટ્રના નાકની ખાતર આ સાહસ ખેડવા તૈયાર થયા છો એ તમારા ઉપકાર ભૂલાય એમ નથી. કૃષ્ણાજીપત! આ વખત તે જતા રહેશે, સકો દૂર થઈ જશે, પરિસ્થિતિ બદલાઈ જશે, પણ તમે આ સંકટ વખતે કરેલી સહાય તે જ્યાં સુધી મહારાષ્ટ્રને ઇતિહાસ દુનિયામાં હયાત રહેશે ત્યાં સુધી અમર રહેશે. આ વખતે સહાય કરવા તૈયાર થાય એને જ સાચા સાથી હું સમજું છું. આ મદદનું મૂલ્ય નથી. તમારી આ અનેરી સેવાને માટે જે જે બદલે આપવામાં આવે, જે જે કરવામાં આવે તે બધું ઓછું જ છે. મારો પોતાને દીકરો મારી પછી મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવેલી હિંદુ સત્તાને દિપક, મારા પચપ્રાણ, હું આજે તમારે ખોળે મૂકી રહ્યો છું. તેને બરાબર સંભાળજો. એને કેવી રીતે સંભાળવે, એનું જતન કેવી રીતે કરવું એ તમને મારે કહેવાનું ન હોય. એ મારા પંચપ્રાણ છે, મહારાષ્ટ્રની ઈજજત છે, મારી પછી હિંદુત્વ રક્ષણની નૌકાને એ સુકાની છે, એ વાત તમે ભૂલતા નહિ. એને સાચવવાની જવાબદારી, જોખમદારી તમારે શિરે નાંખીને અમે મહારાષ્ટ્ર તરફ જવા હવે ઉપડીશું. મહારાષ્ટ્રમાં સહીસલામત પહોંચ્યા પછી તમને મારા હાથને લખેલે પત્ર અને સૂચનાઓ ન મળે ત્યાં સુધી તમે એને આ ગાળામાં જ તમને અનુકુળ લાગે ત્યાં રાખજે. મારી પત્ર તમને મળે કે તરત જ તમે એને લઈને મહારાષ્ટ્રમાં આવશે. શું કરવું અને શી રીતે આવવું, ક્યાં થઈને આવવું, વગેરે સૂચનાઓ તમને તે વખતે મળી જશે. કૃષ્ણાપંત ! તમે તે જાણે છો અને જુવે છે કે અમે તે ધર્મ અને દેશને માટે જિંદગીના સટ્ટા ખેલી રહ્યા છીએ. અમારી જિંદગીની સલામતી નથી. અમારી પાછળ બળવાન દુશ્મન છે. ન કરે નારાયણ અને જે રસ્તામાં જ મારું મરણ થાય તે સંજોગ જોઈને હિંદુત્વ રક્ષણ માટે, હિંદુસત્તા સ્થાપવાની યોજના ઉપર નજર દેડાવીને તમને ધર્મ અને દેશના લાભમાં જે ગ્ય અને વાજબી લાગે તે કરજે. આપણું આબરૂ અને નાક સાચવવા વખત વિચારીને, સંજોગો જોઈને, હિંદુત્વને ધ્યાનમાં રાખીને, વર્તન કરજે. તમારી આ સેવા બહુ ભારે છે. એનો બદલે તમને કઈ આપી શકશે નહિ. પ્રભુ જ તમને એને બદલે આપશે. અણી વખતે હિંમતથી આ સાહસ એવું છે તે મારાથી કદી પણ ભૂલાશે નહિ. બદલામાં ફુલ નહિ અને કુલની પાંખડી આપી તમારી સેવાની કદર કરવાની પ્રભુ મને તક આપે એટલી જ એને ચરણે વિનંતિ છે. કચ્છાપંત ! શંભૂ બાળક છે. એને સાચવજે.” આ શબ્દો બોલતી વખતે મહારાજના મેં ઉપર ગાંભીય છવાઈ રહ્યું હતું. પિતાના પ્યારા કુમારને કૃષ્ણજીપંતને સ્વાધીન કરતા મહારાજની આંખો ભીની થઈ. આ દશ્ય બહુ હદયસ્પર્શી હતું. મહારાજના શબ્દો સર્વે શાંતિથી સાંભળી રહ્યા હતા. સંભાજી કણાને સે અને એ ભાઈઓને ખૂબ ધન આપ્યું. કૃષ્ણજી૫તે બહુ ગંભીરપણે મહારાજને કહ્યું કે –“ મહારાજ ! મનુષ્યના જીવનમાં જીવન ધન્ય કરી લેવાની એકાદ તક પ્રભુ આપે છે. એ તક પ્રભુએ આજે મને આપી છે. હું તેનો સદુપયોગ કરી, મારું જીવન સાર્થક કરીશ. મહારાજ ! આપ તો રાજા છે. આપને શું ઓછું છે? આપ તે અમારા સુખને માટે દુખ વેઠી રહ્યા છે. આ બધાં સંકટ અને આમતે આપ તે આપણા વહાલા 64 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ છે. શિવાજી ચન્નિ પ્રકરણ ૧૪ સુ ધર્મને ખાતર વેઠી રહા છે. આપે આપનું સુખી જીવન ધર્મને માટે દુખી મનાવી રહ્યા છે. ધર્મ માટે આપે શિર હાથમાં લીધું છે, તે એજ અમારા વહાલા ધની ખાતર તેના તારણહારને સાથ આપતાં સટ આવી પડે તે તેને સામને કરવામાં એક સાચા હિંદુ તરીકે અમે કદી પણ પાછી પાની નહિ કરીએ. શ‘ભાજી મહારાજનું જતન કરવું, એતા અમારા ધર્માંનું રક્ષણ કરવા બરાબર છે. આપ પ્રત્યે, ધમ પ્રત્યે અને હિંદુત્વના અભિમાની પ્રત્યે, મુગલપતિ કેટલા બધા રાષે ભરાયા છે એ હું બરાબર જાણું છું. એની જબરી સત્તાનું મને ખરાખર ભાન છે. એના અમલદારાના હિંદુઓ પ્રત્યેને કડક અમલ મે' સાંભળ્યો છે, જોયા છે અને અનુભવ્યો છે. એના રાષ જેના ઉપર ઉતરે તેની કેવી માટી વલે થાય છે. એ હું સમજું છું. આપને ખેાળી કાઢવા માટે એ અને એના અમલદારેા આકાશ પાતાળ એક કરશે. આપને મદદગાર નિવડ્યાને સહેજ પણ વહેમ જેના ઉપર આવે, તેનું નિકંદન કાઢવા એ શું શું કરશે અને એ ક્રૂર અમલદારા કેવાં કેવાં જૂઠાણાં ચલાવશે, તેની કલ્પના હું કરી શકુ છું. લાગણી વશ થઈને મેં' આ જોખમદારી માથે લીધી નથી. ધર્મીકા ગણીને તે મે' સુખેથી માથે લીધી છે. ખળવાન મુસલમાની સત્તાના આપે સામના કર્યાં છે, એ હું જાણું છું. તેની સાથે હું એ પણ જાણું છું કે હું હિંદું છું અને તેમાં વળી મહારાષ્ટ્રના હિંદુ છું. મારા ધર્મના તારણહારની સેવામાં મારા દેશની ઈજ્જતને માટે, મારું સર્વસ્વ ખાવા મારે તૈયાર રહેવું જોઈએ, એ મારા ધ' સમજને ખુલ્લી આંખે મે આ જોખમદારી સ્વીકારી છે અને તે પાર ઉતારીશ. બાદશાહે લાખા રૂપિયાનાં ઈનામા કઢળ્યાં છે, અનેક લાલચા આપી છે, ધમકીઓ પણ આપી છે, બધું કર્યું છે પણ એના લાખેા રૂપિયાના ઢગલાએ પણ દિલને નહિ ડગાવી શકે, ટેક વાળાને નહિ લલચાવી શકે, મહારાજ ! આપે અમારા ઉપર વિશ્વાસ મૂકી અમારા જીવન ધન્ય કર્યા છે. આપે મૂકેલા વિશ્વાસને અમેા પાત્ર છીએ એ ખતાવવાની જવાબદારી હવે મારે શિરે છે. ભાજી મહારાજની સહીસલામતી માટે આપ નચિંત રહેા. જ્યાં સુધી આ દેહમાં જીવ છે જ્યાં સુધી હું અને મારા ભાઈ તથા મારી મા જીવતાં છીએ ત્યાં સુધી શભાજી મહારાજના વાળ પણ વિા નહિ થવા ઈએ. બાદશાહ તરફની લાખ્ખો રૂપિયાની લાલચાને લાત મારવાની આપના સેવકમાં શક્તિ છે, એ આપ જોશો. આપની કૃપા અતે આપની મીઠી નજર એ આ લાકમાં અમને કરોડા રૂપિયા સમાન છે, એટલું જ નહિ પણ અમે તે એને પરલેાકમાં પણ અમારી મુક્તિના સાધનો છે એમ માનીએ છીએ. મહારાજના પોતાના અક્ષરનો પત્ર આવશે ત્યારે આપની સૂચના મુજબ શંભાજી મહારાજને લઈને મહારાષ્ટ્રમાં આવીશું અને આપના યુવરાજને સહીસલામત સાંપીશું. ગમે તેવી ભારે અડચણા આવશે તેા પણ અમે તે સર્વે દૂર કરીશું. ગમે તેવાં સકા આવશે તેા પણ અમે તે સકા સામનો કરીશું. ગમે તેવી આફત આવશે તે પણ અમેા તેને હઠાવીશું. ખળ, કુળ, યુક્તિ, શક્તિ, હિંમત અને હિકમત એ બધાનો ઉપયેાગ કરી માથે લીધેલું કામ અમે પાર પાડીશું, આવે વખતે સસ્વને ભાગે પણ આપની સેવા કરવી એ અમારા ધર્મ છે, એટલે અમેા તેને પાર ઉતાર્યાં વિના નહિ રહીએ. આ સ’કટમાંથી પાર તરી જવા માટે પ્રભુ અમને સન્મતિ અને અખૂટ શક્તિ આપશે એવે અમને વિશ્વાસ છે. મહારાજ ! આપને ચરણે આ સેવકની એક વિનંતિ છે, તેનો સ્વીકાર કરવા કૃપાવત થા. શભાજી મહારાજની સહીસલામતી માટે હવે મહારાજને વધારે ખાતરી આપવાની ન હેાય. મારા અને ભાઈ એ અને મારી મા એમની પૂરેપુરી સભાળ લેશે અને આપના પત્ર આવશે એટલે એમને લઈને એ દક્ષિણમાં આવશે. આપ અને આપની સાથેનાં માણસામાં ઉત્તર હિંદુસ્થાનના પૂરેપુરા ભામયા નથી. આ ભાગના અજાણ્યા છે. અજાણ્યા અને આંધળા એ સરખા જ ગણાય. વળી આવા સંજોગામાં સીધા રસ્તા બાજુએ મૂકીને, ધારી રસ્તા છેાડી દઈને, દૂરના રસ્તા લેવાના અનેક પ્રસગે આવવાનો સંભવ છે. કેટલેક પ્રસંગે વખતે વિકટ પથ પણ કાપવા પડે. આ ખંધા ઉપર વિચાર કરીને હું મારી મેવા આપને ચરણે યરું છું. મેં આ ભાગમાં ખૂખ મુસાફરી કરી છે. આ તરફના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું 1 છે. શિવાજી ચરિત્ર મને અનુભવ છે. હું આ તરફના ધોરી રસ્તા, પગદંડી તથા જંગલોનાં રસ્તાને ભોમિયો છું તે મને સાથે રાખવા મહેરબાની કરશો. આ પ્રવાસમાં હું ઉપયોગી નિવડીશ.” કૃષ્ણજીનું કહેવું બધાએ શાંતિથી સાંભળી લીધું અને સંભાજીને કૃષ્ણાજીના ભાઈઓને સંપી કૃષ્ણાને સાથે આવવા જણાવ્યું. મહારાજનો હુકમ થતાંની સાથે જ કૃષ્ણજી પણ બીજાઓ જેવો બાવો બન્યો અને મથુરાથી જ આ બાવાની ટેળીમાં ભળી ગયે. આ પ્રવાસ દરમિયાન ઘણુ અવનવા બનાવો બન્યા. ઘણું ચમત્કારો થયા. મહારાજ અને એમની ટાળી અનેક વખતે સંકટમાં સપડાઈ પણ મહારાજની તીવ્ર સમયસૂચકતા દરેક વખતે કામ લાગી. આ પ્રવાસ દરમિયાન મહારાજના અનેક સદગુણોની કસોટી થઈ. હિંમત, સાહસિકપણું, ચપળતા વગેરે ગુણે માં પ્રવાસમાં મહારાજમાં પૂરેપુરા ઝળકળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન બનેલા બનાવો પૈકી નીચેના બનાવો મહારાજમાં વસી રહેલા અનેક સાગુણની વાંચકને ખાતરી કરાવશે. શિવાજી મહારાજ મથુરામાં હતા ત્યારે એમના સંબંધમાં નીચે પ્રમાણે એક બનાવ બન્યાએક દિવસે મહારાજ અને તેમની સાથેના ભગવાધારીઓ ઘાટ ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે મથુરાનો એક ગેબો આ વાત સાંભળી રહ્યો હતે. આ ટેબીને ખબર ન હતી કે કોઈ એમની વાત રસથી સાંભળ્યા કરે છે. એ વાત દરમિયાન શિવાજી મહારાજે કહ્યું કે “આ યમુના નદીના નહાવા ધોવાના ઘાટ તદન જીર્ણ થઈ ગયા છે. ખરાબ દશામાં આવી ગયા છે. આ ઘાટોને મરામતની ખાસ જરૂર છે. કોઈ એના તરફ ધ્યાન પણ દેવ નથી. પોતાનાં તીર્થસ્થાનોની હિંદઓને કંઇજ પડી નથી. પોતાનાં ક્ષેત્રે પ્રત્યે હિંદુઓ આટલા બધા બેદરકાર બન્યા છે, એ તે બહુજ ખેદકારક છે.” વગેરે કહી મહારાજે જણાવ્યું કે આવી આવી રીતે આ ઘાટનું સમારકામ થઈ શકે. આ સંબંધમાં મહારાજે જરા લંબાણથી વાત છેડી. આ બાવાની આવી વાતો સાંભળી, પેલે ચાબો બેલો ઉઠયે કે “ આ માણસ કોઈ ખરો બાવો નથી. આ કોઈ વેશધારી બાવો લાગે છે.' આ ચબાના શબ્દો સાંભળો બધા મનમાં ચમકી ઉઠયા. નિરાછ રાવજીએ આ ચબાને બોલતે અટકાવ્યો અને એના કાનમાં કંઈક કહ્યું. ચાબ બોલતા અટકયો અને તરતજ આવીને મહારાજને નમ્યો અને માફી માગી ચાલ્યો ગયો. મહારાષ્ટ્રમાં ગયા પછી મહારાજે આ બાને મથુરાને પોતાનો રાજગોર બનાવ્યું. ૨. ક્ષેત્ર કાશીમાં હિંદુત્વને તારણહાર. - સાધુ, સન્યાસી, બાવા, જોગી, વગેરેની હજારે ટેળીઓ મથુરામાં ભેગી મળી હતી તેમાં આ ટાળી ભળી ગઈ હતી એટલે પકડાઈ જવાની જરાએ દહેશત ન હતી. મથુરામાં દહેશત ન હતી છતાં, ઝાઝા દિવસ ત્યાં પડી રહેવામાં સલામતી ન હતી એમ આ ટેળીને લાગ્યું એટલે ટાળીએ કૃષ્ણની સાથે મથુરા છોડી ગયાજીને રસ્તે લીધે. આ ટળી લગભગ સો બાવાની તી. નિરાજી રાવજીને બહુ ભાષા આવડતી હતી એટલે એને આ ટોળીને મહંત બનાવ્યો. આ ટોળા રસ્તામાં ભજનો ગાતી જરૂર પડે ત્યાં મુકામ કરતી ગયાજી તરેક ચાલી જતી હતી. સા પુષ્કળ ધન લીધું હતું. પગનાં પગરખાંમાં ચામડાં નીચે મહેરો સંતાડવામાં આવી હતી. પ્રવાસમાં મેટી મટી ડાંગ, પ્રવાસીઓએ સાથે રાખી હતી. એ ડાંગ પિલા વાંસની હતી, અને તેના પિલાણુમાં હીરા, માણેક, મોતી, વગેરે ઝવેરાત ભરી બહુ ખૂબીથી એ ડાંગનાં માથાં બંધ કરી દીધાં હતાં. ભજન ગાવાના એકતારા આ ટોળીનાં ધણું બાવાઓએ રાખ્યા હતા. આવા એક્તારાના પિલા કંડામાં પણ ઝવેરાત ભરવામાં આવ્યું હતું. કેટલાકે તે પહેરવાની રૂની બંડીઓમાં બહુ ખૂબીથી અનેક જાતનાં કીમતી રત્ન છપાવ્યાં હતાં. આ ટોળી ઉપરાંત આમાંનાં કેટલાક માણસાએ વેશ બદલને ગગાજળના કાવડિયાઓને વેશ લીધે હતે.. આવી રીતની તૈયારી અને સાવધાનીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મું ટાળી જુદે જુદે વેશે મથુરાથી નીકળી જરુર જણાતાં આરામ લેતી, પ્રયાગ થઈ ને શ્રીક્ષેત્ર કાશી ( બનારસ ) માં આવી પહોંચી. બનારસમાં પણ બાવાની જબરી જમાતા ભેગી થઈ હતી. આ ઠેકાણે શિવાજીને ખેાળી કાઢવાની અને પકડી લેવાની જબરી તૈયારી મુગલ અમલદારાએ કરી હતી. મહારાજની ટાળી બનારસમાં પેઠી એટલેજ એમણે જોયું કે એ સ્થળે ખૂબ સખ્તાઈ હતી. એ સ્થળે કામ આટાપી તુરત છટકી જવાના મહારાજે નિશ્ચય કર્યાં. આ સંબંધમાં જે બનાવ અન્ય તે સુરતના એક બ્રાહ્મણે કાફીખાનને કહ્યો હતા, તેનું વણુન એ નીચે પ્રમાણે આપે છે: “ હું બનારસમાં એક ગારને ત્યાં નાકર હતા. એ ગારને ત્યાં આવતા એના યજમાનાને યાત્રા કરાવવી, સ્નાન કરાવવાં, પૂજા કરાવવી, દર્શન કરાવવાં, વગેરે ધાર્મિક વિધિ કરાવી, યજમાન આપે તે દક્ષિણા લઈ, ગારને ત્યાં જમે કરાવવી એ મારું કામ હતું. મારું ગાડું હું હાંકે જતા હતા, પણ આ ગેર મને ખાવાની બાબતમાં બહુ ત્રાસ આપતા હતા. આ સંબંધમાં મારું દિલ એનાથી ઊંચુ થયું હતું. હંમેશની માક એક દિવસે પ્રાતઃકાળે હું ગંગાજી ઉપર ગયા, ત્યારે ત્યાં એક માણસ બહુ ઉતાવળા ઉતાવળે સ્નાન કરવા આવ્યેા હતા. આ યાત્રાળુએ તે સ્નાનનો મત્ર ખેલવા કહ્યું અને પાતે ઉતાવળા ઉતાવળા સ્નાન કરવા મંડી પડ્યો. એ સ્નાન કરતા હતા એ દરમિયાન ખાદશાહના એક નેાકર, શિવાજી મહારાજના નાસી ગયાના સંબંધમાં, બાદશાહને ઢંઢેરા બહુ જોરથી ધાટ ઉપર જાહેર કરી ગયા. ઘાટ ઉપરના યાત્રાળુઓ આ સંબંધમાં ચર્ચા કરવા મંડી પડ્યા. શિવાજી રાજાને પકડી આપનારને બહુ ભારે ઈનામ મળશે. શિવાજીને પકડી આપે તેનુ તેા કલ્યાણુ જ થઈ જશે. પકડી આપનારના વશર્જાનું, પુત્ર પૌત્રાદિકનું બાદશાહ કલ્યાણ કરી દેશે વગેરે વાતા ધાટ ઉપર યાત્રાળુઓ ખેલવા લાગ્યા, ઘાટ ઉપર યાત્રાળુઓના ટાળામાં ગુપ્ત પાલીસના ઘણાં માણુસા હતાં. આ યાત્રાળુ સ્નાન કરતા હતા પણુ એનું ધ્યાન ચારે તરફ હતું. એ પાણીમાંથી નીકળ્યા અને મારા ખેાબામાં દક્ષિણા મૂકી કહ્યું કે “ આ તમારી દક્ષિણા તમે સ`ભાળી લા. હુમાં તે મંત્ર પૂરા કરા પછી નિરાંત દક્ષિણા જોઈ લેજો.” એમ ખેલતા ખેલતા એ માસ બહુજ ઉતાવળા ચાણ્યા ગયા. જોત જોતામાં એ નજરથી દૂર થઈ ગયા. મેં દક્ષિણા જોઈ તા મને તેણે ૯ હીરા, ૯ કિંમતી રત્ના, ૯ મહેરા અને ૯ હૈાનની દક્ષિણા આપી હતી. એ ચાલ્યા ગયા ત્યાર પછી મેં જાણ્યું કે એ શિવાજી હતા. આ દક્ષિણા લઇને હું મારા પેલા શેઠ ગારને ત્યાં ગયેાજ નહિ. મે' સીધા સુરતને રસ્તા પકડ્યો અને આ મકાન મે... એ દક્ષિણામાંથી બંધાવ્યું છે.” બનારસમાં મહારાજને પકડવાના સંબંધમાં આટલી સખ્તાઈ હતી અને અમલદારા બહુ કડક હતા છતાં મહારાજ કાશીમાં પડિત ગાગાભટ્ટને મળ્યા હતા. દક્ષિણમાં સહીસલામત પહેાંચવાને પદ્મિત ગાગાભટ્ટની આ મુલાકાત પણ મદદરૂપ નિવડી હતી. આવી રીતે બનારસની સખ્તાઈમાંથી મહારાજ ભહુ યુક્તિથી છટકી ગયા અને આખી ટાળી બનારસથી નીકળી પટણા આવો. શિવાજી મહારાજે કાર્યક્રમ પહેલેથી ઘડી કાઢીને કેટલેક મુકામે આગળથી જ પેાતાનાં વિશ્વાસુ માણુસા માકલી દીધાં હતાં. આવી રીતે મેાકલેલો એક ટાળી આ ટાળીની ગયાજીમાં વાટ જોતી હતી. મહારાજની ટાળી પટણાથી ગયાજી જઈ પહોંચી અને આગળ મોકલેલા વિશ્વાસુ માણસે મહારાજને મળ્યા. ગયાજીમાં પશુ મુગલ પેાલીસાની બહુ સખ્તાઈ હતી. શિવાજી મહારાજને રોધી કાઢવા મુગલ અમલદારા ભારે પ્રયત્ન કરી રહ્યા હતા અને બાદશાહે મહારાજને પકડી આપનારને માટે ભારે ઈનામા જાહેર કર્યાં હતાં તથા ખીજી લલચાવનારી ઘણી શરતા જાહેર કરી હતી એ આપણૅ વાંચી ગયા. ગયા”ને મુગલ અમલદાર વધારે ચાલાક હતા અને ઝીણી નજરથી તપાસ કરનારો હતા. એને મહારાજનો ટાળી માટે વહેમ આવ્યા અને એણે આ ટોળીમાંનાં કેટલાંક માણસને પકશ્રાં. પ્રવાસ દરમિયાન આ ભારેમાં ભારે સંકટ હતું. કર્યું કરાવ્યું ધૂળમાં મળી જાય એવું હતું. સકટ તે જબરું હતું, પણુ આવાં આવાં સટાથી મહારાજ ગભરાઇ જાય એવા ન હતા. ગમે તેવાં સ`કટો આવે તે તેને પહોંચી વળવા માટે મહારાજમાં હિંમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ] છે. શિવાજી ચરિત્ર ૪૨૯ અને શૌય હતાં, એટલુંજ નહિ પણ આવી પ્રડતાં સંકટોને સામને કરવા અને સંકટા ટાળવા યુક્તિએ યેાજવાની શક્તિ મહારાજમાં આબાદ હતી. પેાતાનાં માણસા પકડાયાં એટલે મહારાજે જાણ્યું કે આ ઠેકાણે તો સાહસ ખેડીને જ લખત નિભાવી લેવા જેવું છે. ભારેમાં ભારે સાહસ ખેડીને પશુ ગયાજીમાંથી સહીસલામત છટકી જવા માટે મહારાજ યુક્તિ ખેાળવામાં પડ્યા. ચારે તરફ એટલી સખતાઈ હતી કે ચસકવું બહુ ભારે હતું. આખરે મહારાજે પોતેજ સાહસ ખેડવાનું નક્કી કર્યું. એક રાત્રે મહારાજ પોતેજ ગયાજીના ફાજદાર ખલીલીખાનને ભગવાં વજ્રમાં એને ઘેર જઇને મળ્યા અને કહ્યું કેઃ—“ ખાન સાહેબ ! હું શિવાજી પોતે છું. મારાં માણુસેને આપે પકમાં છે. મને ગિરફતાર કરીને આાપ ગ્રે માલશા તેથી આપને જે લાભ થશે તેનાથી વધારે લાભ આપના નસીમમાં લખેલા છે. લે આ આપને માટે કીમતી હીરા અને અણુમેલું માણેક હું લાવ્યેા હું, આપનાં બાળ બચ્ચાં વંશપરંપરા સુધી સુખી થશે, એટલું ધન છે. લક્ષ્મી ચાંલ્લા કરવા આવી છે તેા માં ધાવા ન જો, ફોજદાર સાહેબ! આ તક ન જવા દેશે. '' એમ કહી મહારાજે એક હીરા અને એક માણેક ફાજદાર સાહેબના હાથમાં મૂકવાં. ફ્રોજદાર સાહેબ આ લાંચ પાછળ ન ઠેલી શકયા. મહારાજ પોતાનાં માણુસાને છેડાવીને ગયાથી નીકળીને કટક આવી પહોંચ્યા. ' આ ટાળીને પગ રસ્તે બહુ લાંખી મજલ કાપવી પડતી. કેટલીક Üખતે પાસેના ટૂંકા રસ્તા મૂકીને લાંખે રસ્તા પણ લેવા પડતા. મહારાજને પેાતાને અને ખીજાને ખૂબ ચાલવું પડતું. પ્રવાસના થાક, રસ્તાની હાડમારી, પાછળ પડેલા દુશ્મનની ધાસ્તી, પકડાઈ જવાના ભય, કેટલીક વખતે તે ખારાકના પણ સાંસા, પ્રતિકૂળ સંજોગા હાય ! રાત્રે અંધારામાં ઘેર અરણ્યમાંથી પસાર થવું, વગેરે વગેરે અડચણેામાંથી આ ટાળી પસાર થતી હતી છતાં એ ટાળીને જીસ્સા અખંડ હતા. ઉત્સાહ અને ઉમંગ એમનામાં અખૂટ હતાં. કટક આવ્યા પછી મહારાજને લાગ્યું કે સળીમાંથી કાઈ થાકી જાય અથવા માંદુ પડે તે તેને માટે એક નાનું ટટ્ટુ ખરીદવાનેા વિચાર કરી, ધાડાના વેપારીને ત્યાં મહારાજ ખાવાના વેશમાં ગયા. ઘેાડું ખરીદ્યું અને પેાતાના માણુસને આપ્યું. એની કિંમત આપવા માટે એમણે નાણુંની થેલી છેાડી અને તેમાંથી કાઢી વેપારીના હાથમાં ચાંદી નાણાને બદલે સેાના નાણું પૂછ્યું. સેના નાણું જોઈ ને સાદાગર તરતજ એટલી ઉચો “ આપ સાચા ખાવા નથી દેખાતા. બનાવટી ખાવા લાગેા છે. આગ્રંથી નાસી છૂટેલા શિવાજી તો નથીને ! ” આ શબ્દો સાંભળતાની સાથે જ મહારાજે હાથમાંની નાણાંની શૈલી સાદાગરના હાથમાં મૂકી દીધી. સદાગર અંદરનું નાણું જોવા લાગ્યું. મહારાજ ત્યાંથી ખનતી ઝડપે નીકળ્યા અને એની દૃષ્ટિથી દૂર થઈ ગયા. “ તેરી બી ચુપ આર મેરી ખી ચૂપ. ” સાદાગરના હાથમાં નાણાંની થેલી મૂકી મહારાજ કટકથી નીકળ્યા તે જગન્નાથપુરી આવ્યા અને ત્યાં આવી જગન્નાથજીનાં દન કર્યાં. જગન્નાથપુરીથી મહારાજ અને તેમની ટાળી નીકળી. તેમને ઘાડા જંગલના માર્ગો લેવા પડયો. ધાર અરણ્ય, ડુંગરા, ખાણા વગેરે વિકટ માર્ગી કાપતી કાપતી એ ટાળી ગાંડવવનમાં ચાંદા મુકામે આવી અને ત્યાં આરામ કર્યાં. ચાંદેથી દેવગઢ આવી પછી ત્યાંથી વાઈન, ગઞા વગેરે નદીએ મેળંગી ગાદાવરીના તીરપ્રાંતમાં થઈ એ ટાળી ભાગાનગર થઈ ઈન્દર (ઈન્દાર નહિ) આવી અને ત્યાંથી કાડાલી ગામે મુકામ કર્યાં. કાડૅાલી મુકામે આ ટાળી પટેલને ત્યાં મુકામ માટે ગઈ. પટેલ શ્રદ્ઘાળુ હતા. તેની બરફી મા પણ શ્રાળુ ખાઈ હતી. ખાવાની આ ટાળી પોતાને બારણે આવેલી જોઈ મા દિકરાને આનંદ થયા. પોતાનાં ઢાર બાંધવાની કાઢમાં આ ટાળીને ઉતારી આપ્યા. પટેલની માએ તેમને રસાઈ કરવાનું કહી જોઈતી ચીજો આણી આપી. સાધુસંત પેતાને બારણે આવે એ તા ઈશ્વરની કૃપા કહેવાય એમ એ આઈ સમજતી હતી. રસાઈ માટે એણે સાધુઓને સીધુ' સામાન આપ્યાર્થી તેને સંતાષ ન થયો. ડેાસીને મનમાં એછું આવ્યું અને ન રહેવાયું એટલે એ મહંત આગળ ખેલી કેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મ “ મહારાજ ! શું કરીએ લાચાર છીએ. આપના જેવા સંત પુરુષોનાં પગદ્માંથી મારી ઝૂંપડી પાવન ચઈ. આપની રસેાઈ માટે હું પૂરેપુરું સીધું નથી આપી શકતી. શું કરીએ અમે લાચાર બની ગયાં છીએ. પહેલાંની સ્થિતિ હેત । આપને સત્કાર સાષકારક રીતે હું કરી શકત. ત્રણ ચાર દિવસ ઉપર જ આનંદરાવ અને તેલગરાવ નામના એ સરદારા આવીને અમારું ગામ લૂંટી ગયા. એ કહેતા હતા કે અમે તે શિવાજી રાજાના સરદાર છીએ. ગરીને અને ગરીબ ખેડૂતોને લૂટ એવા એ નિય છે. એમના રાજાને આગે કેદ કરી રાખ્યા છે. એવી એવી લોકા તા વાતો કરે છે. એવા જુલ્મી સરદારાના રાજાને તા ભગવાને કેદમાં જ રાખવા. * શિવાજી મહારાજે આ સાંભળી લીધુ. આ બાઇના શબ્દથી મહારાજના મન ઉપર બહુ ઊંડી અસર થઇ. ગરીમા જેના રાજ્યમાં પીડાતા હોય અને ગરીખે! ઉપર જેના રાજ્યમાં જુલમ ચાલી રહ્યો હૈાય તે રાજાને માટે પ્રજામાં કેવી લાગણી હાય છે તેની મહારાજને ખબર પડી. પેાતાના અમલદારાને અંકુશમાં રાખવાની રાખની ખાસ જવાબદારી છે અને એમાં જો રાજા ઢૌલ રાખે અથવા પોતાના તકરા, ચાકરી, અમલદારા અને અધિકારીએ ઉપર પૂરેપુરા અંકુશ ન રાખે તેા રાજા ક્રૂર નહિ હોવા છતાં એની નબળાઈને પરિણામે પ્રજા પીડાય છે અને પ્રાનો અસતાષ એ ઉધાઈ રૂપે સત્તાના પાયાને કાતરી નાંખે છે. મહારાજે આ આઈના શબ્દો હૃદયમાં કાતરી રાખ્યા અને તેમાંથી ઉપદેશ લીધે. આ ભાઈની વાત ઉપરથી મહારાજે ઉપદેશ લીધા અને આ વાતથી એમને ખબર મળી કે એમના સરદારેાએ મુસલમાની મુલકા લૂંટવાનું કામ શરૂ કરી દીધુ છે. આમ અનેક અનુભવો લેતી આ ટાળી હૈદ્રાક્માદથી બિજાપુર થઈને ગોકર્ણે મહાબળેશ્વર ચાવી પહાંચી. મહાબળેશ્વરથી નીકળી ઈ: સ. ૧૬૬૬ ના નવેમ્બર માસની ૨૦ મી તારીખે શકે ૧૫૮૮ ના માગશર સુદ ૫ ને રાજ આાગ્રંથી આશરે ૧૫૦૦ માઈલ દૂર રાજ્ગઢ મુકામે આ ટાળી પહેોંચી. રાજગઢ આવીને આ ટાળીએ ગઢ ઉપર જવાની ઈચ્છા દર્શાવી. માતા જીજાબાઈની પરવાનગીથી આ ઢાળીને રાજગઢમાં લખલ કરી, ટાળીએ ભજન શરૂ કર્યું. આ ટાળી બહુ સુંદર ભજનેા ગાય છે એવી વાતે માતા જીજાબાઈ ને કાને ગઈ. માતા જીન્નબાઈએ આ ટોળીને રાજમહેલમાં પધારવા આમંત્રણ મોકલ્યું, ટોળી તા વાટ જોઈ ને જ બેઠી હતી. આમંત્રણ આવતાંજ આ બધા વેશધારી બાવાએ રાજમહેલમાં ભજને ગાવા ગયા. ભજના શરૂ થયાં. નિરાજી મહંત ભજતા ખેલાવતા હતા. નાતા જીનભાઈ આ ભજના બહુ આનંદથી સાંભળતાં હતાં. ભજનમાં એં તલ્લીન થઇ ગયાં હતાં. મહારાજે પશુ ભજન શરૂ કર્યાં. પોતાનાં ભજન બહુ આન'થી પોતાની વહાલી મા સાંભળે છે એ જોઈ શિવાજી મહારાજનું હૈયું આનંદથી ઉછળી રહ્યું હતું. પેાતાની સામે ભગવાનનાં ભજનો ગાતા ભગવાં વસ્ત્રધારી ખાવા પોતાના દિકરા વહાલે શિવબા છે એવી કલ્પના પણ માતા જીન્નબાઇને ન હતી. મહારાજ આનંદસાગરમાં આનંદ લૂંટી રહ્યા હતા. આ આનંદનાં માજા'માં શિવાજી મહારાજ ભજના સુંદર કંઠે લલકારી રહ્યા હતા. મહારાજ ઝાઝી વાર સુધી આ સ્થિતિમાં ન બેસી શકયા. એ ઉઠયા અને માતા જીજાબાઈની પાસે ગયા અને માતાના પગમાં પેાતાનું માથું મૂકયું. આ ચમત્કાર જોઇ માતા જીજાબાઈ વિસ્મય પામ્યાં અને ખેલ્યાં “ સાધુ મહારાજ! આ શું કરે છે ? ” જીજામાતાને આશ્ચર્યચકિત થએલાં જોઈ મહંત નિરાચ્છ ખાધા “ માતા ! આ સાધુ મહારાજ નથી. એ તા માપના ચિરંજીવી શિવાજી મહારાજ છે. આ તે આપના શિવબા 4* છે. - નિરાજીના શબ્દો સાંભળી શિવાજીએ પેાતાના માથા ઉપરનું વસ્ત્ર દૂર કરી માથા ઉપરની નિશાતી માતાને બતાવી. માતા જીજાબાઈએ પેાતાના પ્યારા પુત્રને, મહારાષ્ટ્રના પ્રાળુતે, હિંદુત્વના તારણહારને બહુ આનંદથી પોતાના હૃદય સાથે ચાંપ્યા. મા દિકરા મળ્યાં. સર્વેને આનંદ થયા. મહારાજના માનમાં રાજગઢ ઉપર તેાપાની સલામી અપાઈ. તારીખ ૫ મી માર્ચ, ૧૬૬૬ તે રાજ મહારાજ દિલ્હી જવા માટે રાજગઢથી નીકળ્યા હતા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] છે. શિવાજી ચરિત્ર ૪૩ તારીખ ર૦ મી નવેમ્બર, ૧૬૬૬ ને રોજ જમના જડબામાંથી બચીને હિંદુત્વનું રક્ષણ કરવા માટે આશરે ૨૦૦૦ માઈલની મુસાફરી કરીને પાછા રાજગઢ આવી પહોંચ્યા. મહારાષ્ટ્રમાં મહારાજ સહીસલામત પાછા આવી ગયાની વાત વિજળી વેગે પ્રસરી ગઈ. ઘેરઘેર આનંદેસ્વ ઉજવાયો. મીઠાઈ વહેંચાઈ. હિંદુઓમાં આથી ઉત્સાહ અને ઉમંગ બેવડાયાં. લોકેાની હિંમત વધી અને આપણી લડત સત્યની છે, ધર્મની છે, તેથી પ્રભુ આપણું પડખે છે, તેની લેકીને ખાતરી થઈ અને લેકે વધારે હિંમતવાન બન્યા, ૩. યુવરાજ સંભાજી મહારાજનું દક્ષિણ તરફે પ્રયાણ . શિવાજી મહારાજ સહીસલામત રાજગઢ આવી પહોંચ્યા. મહારાષ્ટ્રની પ્રજામાં ભારે આનંદ થયા. મા દિકરાને મેળાપ થયો. બધાંને આનંદ થયો, પણ એ આનંદમાં સંભાજી મહારાજની ગેરહાજરીની ઉણપ હતી. મહારાજને પોતાના આ પાટવી કુંવરની સલામતીની ભારે ફીકર હતી. શિવાજી મહારાજ સહીસલામત મહારાષ્ટ્રમાં પહોંચી ગયાનું સાંભળીને બાદશાહ ભારે ક્રોધમાં આવી જશે અને પાછળ રહેલા શંભાજીને શોધી કાઢવા ભારે સખ્તાઈ વાપરી, પૂરેપુરું વેર વસૂલ કરશે અને ફરી પાછી હાથમાં આવેલી બાજી બગડી જશે એવું મહારાષ્ટ્રના મુત્સદ્દીઓને લાગ્યું. મહારાજને પિતાને પણ એમજ લાગ્યું. મહારાજે આ બાબત ઉપર વિચાર કર્યો ત્યારે એમની ખાતરી થઈ કે આ વખતે કોઈ અજબ યુક્તિ નહિ લડાવીએ તે કિનારે આવેલું વહાણ ડૂબી જશે. ખૂબ વિચારને અંતે મહારાજને લાગ્યું કે મુગલ ચોકીપહેરાને ઢીલા પાડવા જોઈએ. પકડવા માટે બહાર પડેલા મુગલ અમલદારોનું ધ્યાન બીજી તરફ દોરવું જોઈએ. આ બધું કરવા માટે તે સંભાજીને ૫કડવાની બાબતમાં એમને તદ્દન નિરાશ કરવામાં આવે તેજ ધારી મુરાદ બર આવે એમ હતું, એટલે મહારાજે મુગલ સત્તાધારીઓ અને ચોકી પહેરાવાળાઓને મેળા પાડવા માટે ઘાટ ઘડ્યો. મહારાજે મહારાષ્ટ્રમાં આવીને જાહેર કર્યું કે યુવરાજ શંભાજીનું રસ્તામાં મરણ થયું છે. મહારાજ, દરબાર અને બીર્જ સગાંઓએ એને શોક પાળે. ચારે તરફ શંભાજીના મરણના સમાચાર ફેલાયા. આ સમાચાર બાદશાહને મુગલ જાસૂસાએ કવા. આ સમાચાર મળ્યાથી કદરતી રીતે મગલેના ચોકી પહેરા મંદ પડવા જોઈતા હતા, પણ ઔરંગઝેબ બાદશાહ શિવાજી મહારાજની યુક્તિઓને ઘોળી પીએ એ હતો. એણે શંભાજીને શોધી કાઢવા માટે કરવામાં આવતી તપાસ બંધ કરવા માટે હુકમે છોડ્યા નહિ. બાદશાહના હુકમે નહતા, એટલે શંભાને શોધી કાઢવા માટે મુગલ અમલદાએ પોતાના પ્રયત્ન જારી રાખ્યા હતા પણ શંભાજીના મરણના સમાચાર ફેલાતાં મુગલોએ જારી રાખેલી શોધખોળ અને તપાસ ઢીલાં પડ્યાં. મહારાજે જેલી યુક્તિ કામ લાગી. શંભાજી મહારાજના પ્રવાસની અડચણો ઓછી થઈ મોરોપંત પિંગળના નિકટના સંબંધી ત્રણ ભાઈઓ મહારાજને મથુરામાં મળ્યા હતા અને જેમને મહારાજે યુવરાજ શંભાજીને સ્વાધીન કર્યા હતા. તેમાંના બે ભાઈઓ શંભાજી રાજાની ખૂબ બરદાસ કરી. એમની માતાએ પણ શંભાજી રાજાની બહુ ચાકરી કરી. એમને કોઈ રીતની અગવડ ન પડવા દીધી. એમને ઘર યા સગાં યાદ ન આવે તે માટે ઘટતું આ બે ભાઈ અને ઘરડી માતા કરી રહ્યાં હતાં. વડિલબંધુ કૃષ્ણજીપત શિવાજી મહારાજની ટોળી સાથે ટોળીના માર્ગદર્શક તરીકે સાથે ગયા હતા, તેમને મહારાજે ઉત્તર હિંદુસ્તાનની હદ વટાવતાં જ પાછા મથુરા મેકલ દીધા. અને શંભાજીને બહુ સાચવીને સાવધાની રાખીને મહારાજનો પત્ર આવે ત્યારે મહારાષ્ટ્રમાં લઈ આવવાની ફરી સૂચનાઓ આપી. રાગઢ આવ્યા પછી મહારાજે કષ્ણાજી૫ત ઉપર પોતે લખીને પત્ર મોકલ્યો અને તેમાં યુવરાજ સંભાળ રાજાને મહારાષ્ટ્રમાં લઈ આવવાની સૂચના કરી. શિવાજી મહારાજને પત્ર મળતાંજ ત્રણે ભાઈએ સંભાજી મહારાજને મહારાષ્ટ્રમાં લઈ આવવા માટે તૈયાર થયા. મુગલોના ચકી પહેરા મેળા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ સુર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મું તા પડી ગયા હતા એટલે વેશ બદલેલા ક્ષ ભાજીને દક્ષિણમાં લાવતાં આ ભાઈઓને બહુ ત્રાસ પો નહિ. અડચણુ અને અગવડ વિના આ ભાઈઓ પ્રવાસ કરી રહ્યા હતા એટલામાં એક દેકાણે એક મુગલ અમલદારને વહેમ પડયો અને જીભાજી રાજાની ક્રાંતિ અને તેજ જોતાંની સાથે જ એ અમલદારને લાગ્યું કે આ બ્રાહ્મણોની સાથે આ છેકરી છે તે કાષ્ટ રાખીજ હાય એમ લાગે છે, જેમ જેમ તે અમલદાર વધારે ઝીણવટથી જોતા ગયા તેમ તેમ તેને વહેમ વધતા મયા. આખરે આ પ્રવાસીઓને અટકાવ્યા અને આ બ્રાહ્મણેને સાચે સાચી હકીકત જણાવી દેવા કહ્યું. બ્રાહ્મણેાએ કહ્યું ઃ આ અમારે ભાણા છે અને અમે જાત્રાએથી પાછા આવીએ છીએ. મુગલ અમલદારે વિચાર કર્યું કે આ બ્રાહ્મણાના જવાબમાં જરાએ ગલ્લાં તલ્લાં નથી અને એમના મોં ઉપર પણુ આ તપાસ દરમિયાન કંઈ ફિકર કે ચિંતા નથી તેથી આવેલે વહેમ એ વહેમ જ હશે એમ માન્યું, છતાં એક યુક્તિ અજમાવી જોવાનું એને મન થયું. ગરબડ કર્યા સિવાય સાચી વાત શાધી કાઢવા માટે આ અમલદારે યુક્તિ રચી. એને લાગ્યું કે જો આ શ'ભાજી હેાય તેા તે મરાઠા ઢાવાથી આ બ્રાહ્મણો કાઈ સંજોગામાં તેની સાથે ભેગા એસીને જમશે નહિ એટલે ખરૂં શું છે તે શોધી કાઢવા અખતરો અજમાવવો. ખાનસાહેબે પેલા બ્રાહ્મણેાને જણુાવ્યું કે “ તમે તેા કહેા છે કે આ તમારો ભાણે છે તો તમે એની સાથે ખાવા બેસે ” આટલું ખેલી અમલદાર બહુ બારીકાઇથી બ્રાહ્મણાનાં માં તરા જઇ રહ્યો હતા. ત્રણે ભાઇઓએ સ્મિત કર્યું અને આ ભાશાભાઈને સાથે લઈ એક ભાણામાં ભેાજન કર્યું. આ ભાઇઓની સમયસૂચકતાને લીધે અને અંદરના ભાવની અસર માં ઉપર નહિ થવા દેવાના સયમને લીધે આવેલું સંકટ દૂર થયું. ખાનસાહેબને વહેમ દૂર થયા. વેશધારી ભાણા ખરા ભાણા ? અને ત્રણે ભાઈ આ ભાણાભાઈને લઈને મહારાષ્ટ્રમાં આવી પડ઼ોંચ્યા. યુવરાજ શુંભાજી મહારાજ પુણ્ સુખરૂપ સહીસલામત રાજગઢ આવી પહુચ્યાના સમાચાર મહારાષ્ટ્રમાં ચારે તરફ ફેલાયા. પ્રજાને આનંદ થયા. મહારાજની ચિંતા દૂર થઈ. માતા જીજાબાઈ ને, મહારાજની રાણીઓ તે, રાજકુટુંબને અને સરદારો તથા અમલારાને ભારે આનંદ થયે. ૪. સેવાની ક્દર-બાદશાહને પશ્ચાતાપ. ગુનેગારને વગર વિલખે કડકમાં કડક શિક્ષા કરવી અને ઉત્તમ સેવા કરનારની વગર વિલએ કર કરવી, એ સદ્ગુણૢ જે રાજામાં હાય છે તે રાનથી ગુનેગારીડરતા રહે છે અને પ્રજાના સદ્ગુણી પુરુષોને પેાતાને ધર્મ બજાવવામાં ઉત્તેજન મળે છે. આવા રાજા કડક હાવા છતાં લોકપ્રિય થઈ પડે છે. શિવાજી મહારાજમાં આ સગુણા હતા. જ્યારે જ્યારે એમના અમલદારાએ પ્રજાના, રાજ્યના કે દેશને ગુતેા કર્યાંનું મહારાજના ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે ત્યારે નિષ્પક્ષપાતપણે ગુનાની તપાસ કરી ગુનેગારાને મહારાજે કડકમાં કડક શિક્ષા કરી છે. સુનેગારને શિક્ષા કરવામાં મહારાજ બહુ જ ફેડક હતા. શિક્ષા થઈ ગયા પછી અને ગુનેગારના મુને સાબિત થયા પછી ફ્રાઈ ના વગવસીલા, ખાણુ કે શરમને લીધે મહારાજ સજા કરવામાં જરાએ ઢીલા થતા નહિ કે નરમ પડતા નહિ. ગ્રુતે ગારને સજા કરવામાં મહારાજ જેટલા કડક હતા તેટલાજ સેવા કરનારની કદર કરવામાં ઉદાર હતા. જ્યારે જ્યારે સૈકાની સેવાની કદર કરવાને વખત આવ્યા છે ત્યારે ત્યારે મહારાજે ઉદાર અંતઃકરણથી સેવકાને નવાજવામાં કદી પણ પાછી પાની કરી નથી. આગ્રેથી પાછા ફર્યાં પછી તરત જ મહારાજે સાચા સેવાની કદર કરી. ધણા વક઼ાદાર સેવાને મહારાજે બક્ષિસો આપી, કેટલાકને જમીને આપી, કેટલાકને જાગીરાથી નવાજ્યા, ધણાઓને ઇનામેાથી રાજી કર્યાં, ધણાઓને મોટા મોટા હાદ્દાઓ આપી ઉત્તજ્મા. આવી રીતે મહારાજે સંખ્યાબંધ માણસોને તેમની સેવાની કદર કરી ઉત્તેજન આપ્યું. તે સમયના અનેક દાખલાએામાં નીચેના દાખલાએ વાંચકાની જાણ માટે આ નીચે ટાંકીએ છીએ. (૧) મથુરામાં જે ત્રણ ભાઈઓએ યુવરાજ શંભાજી મહારાજને પોતાની પાસે રાખવાનું સાહસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું1. છે. શિવાજી ચરિત્ર ૪૩૩ બેડયું હતું અને મહારાજની સૂચનાઓ મુજબ શંભાજી રાજાને વાઈને મહારાષ્ટ્રમાં આવ્યા હતા, એ ત્રણે ભાઈઓની સેવા ભારે હતી. તેમના વખાણ કરીને મહારાજે તેમને ૭૫૦૦૦ રૂપિયાની બક્ષિસ આપી અને એ ભાઈઓને “વિશ્વાસરાવ” નો ઈલ્કાબ આપ્યો. આ ઉપરાંત એ કુટુંબને ૧૦૦૦ હોનની બક્ષિસ આપી. (૨) આ ત્રણે ભાઈઓની માતા એમની સાથે જ હતી. એણે શંભાજી રાજની ખૂબ સેવા ઉઠાવી હતી. મહારાજે તેમનું પણ સન્માન કર્યું અને રૂપિયા ૨૫૦૦૦ ની ભેટ ધરી. (૩) નિરાજ રાવજી જે વેશધારી ટોળીના મહંત બન્યા હતા અને જેમણે પ્રવાસ દરમ્યાન ભારે સેવા ઉઠાવી હતી તેમને મુખ્ય ન્યાયાધિશ બનાવ્યા. (૪) દત્તાજીને “વાનિશ” નિમવામાં આવ્યો હતો. (૫) રાધા મિત્રને હજુરિયાઓના મુખી બનાવ્યા. (૬) હિરાજી કરંજદ જે આગ્રામાં કેદખાનામાં મહારાજને બદલે એમના પલંગ ઉપર એમની દુલાઈ ઓઢીને તથા એમની વીંટી પહેરીને સૂઈ રહ્યો હતો તેની સેવાઓ અજબ હતી. તેને રાયગઢ કિલાને હવાલદાર બનાવ્યું. એને પાલખી અને . અખાગીરીના હક આપ્યા. (૭) મદારી મહેતર (મુસલમાન) મહારાજને બહુ જ વફાદાર સેવક. જ્યારે મહારાજના પલંગ ઉપર હિરજી સૂઈ રહ્યો હતો ત્યારે એના પગ પંપાળતા આ મદારી મહેતર બેઠા હતો. એના કામની મહારાજે કદર કરી, ગાદીની પૂજા કર્યા પછી ગાદી આગળ જે મૂકવામાં આવે તેને હકદાર બનાવવામાં આવ્યો. આ વફાદાર મુસલમાન સેવકનું ખાનદાન કુટુંબ હજુ સતારામાં હયાત છે. (૮) કેડલીના પટેલને ત્યાં જ્યારે મહારાજે મુકામ કર્યો હતો ત્યારે પટેલેએ શિવાજી મહારાજના સરદાર વિરૂદ્ધ કડવી ફરિયાદ કરી હતી. મહારાજે તેની નોંધ રાખી હતી. મહારાજે એ પટેલ અને એની માને બોલાવી એમને શાબાશી આપી, ઉપકાર માન્યો અને એમનાં ઢોરઢાખર લૂંટી લેવામાં આવ્યાં હતાં તે બધું ધ્યાનમાં લઈ એમને સારી રકમ ભેટ આપી અને પટેલને નેકરીએ રાખ્યો. આ ઉપરાંત બાળાજી આવછ ચિટણીસ, ર્નિંબક સનદેવ તથા એવા બીજા ઘણાઓને મહારાજે નવાજ્યા. બાદશાહને પશ્ચાતાપ. શિવાજી મહારાજ અને સંભાળ રાજા બન્ને મહારાષ્ટ્રમાં પોતાની રાજધાનીમાં સહીસલામત પહોંચી ગયાના ખબર બાદશાહે સાંભળ્યા ત્યારે એના અંતઃકરણને ભારે ધક્કો લાગ્યો. શિવાજી મહારાજ ઉપર હજારો સિપાઈઓને જાપ્ત હતો. બાહોશ અને કુશળ અમલદારને સખત પહેરે હતો. કસેટીએ ઉતરેલા અધિકારીઓને માથે મહારાજને સાચવવાની જવાબદારી નાંખવામાં આવી હતી. કડકમાં કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા, છતાં બાદશાહી રાજધાનીમાંથી ધોળે દિવસે ભલભલાની આંખમાં ધૂળ નાંખીને શિવાજી મહારાજ નાસી ગયા અને ઉત્તર હિંદુસ્થાન કે જ્યાં ઔરંગઝેબ બાદશાહની હાક વાગી રહી હતી, શહેનશાહની જેના ઉપર કફ મરજી થઈ હોય તેની સાથે વાત કરવાની પણ કોઈ હિંમત ન ધરે એવી ઔરંગઝેબની જ્યાં ધાક હતી તે પ્રાંતમાં શિવાજી મહારાજને આશ્રય મળ્યો, એ જોઈ ને અતિશય દુખ થયું. નાસભાગ કરતા શિવાજીને પકડી લાવવા માટે સેંકડો અમલદારો અને સિપાહીઓને દેશભરમાં દોડાવ્યા હતા. લાખ રૂપિયાનાં ઈનામ અને લલચાવનારી બક્ષિસ શિવાજી મહારાજને પકડી લાવનાર માટે બાદશાહે જાહેર કરી હતી, છતાં શિવાજી અને શંભાજી સહીસલામત મહારાષ્ટ્રમાં પહોંચી ગયા એ સાંભળી શહેનશાહ બહુ શરમિંદો બની ગયો. પોતાના રાજ્યની વ્યવસ્થા ઉપર ઉ૫રથી સંગીન દેખાય છે પણ અંદરથી પિલપલ છે, એવી બાદશાહને શંકા થઈ. બાદશાહની, મુગલ સમ્રાટની ઈતરાજી વહેરીને પણ મુગલપતિના દુશ્મનને આશ્રય આપનાર ઉત્તર હિંદુસ્થાનમાં છે, એ જઈ બાદશાહ બહુ જ બેચેન બની ગયો હતો. શિવાજી મહારાજના નાસી જવાથી અને તેમના મહારાષ્ટ્રમાં સહીસલામત પહોંચી જવાથી બાદશાહનું અંતઃકરણ બળી ઉઠયું હતું અને એના અંતઃકરણની 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ છે. શિવાજી ચન્દ્રિ 1 પ્રકરણ ૧૪ મું બળતરા એની જિંદગીની આખર સુધી ઓલવાઈ ન હતી. બાદશાહે પિતાની જિંદગીના છેલ્લા ભાગમાં એક મૃત્યુપત્ર લખ્યો હતો. તેમાં મહારાજના નાસી જવા સંબંધી સારા કરવામાં આવ્યા હતા. બાદશાહે નીચેની મતલનું એ પત્રમાં લખ્યું હતું -“ રાજયમાં શું શું ચાલી રહ્યું છે તે સંબંધી પૂરેપુરી ખબર મેળવવાની ઉત્તમ ગોઠવણ કરવામાં આવી હોય તે જ કોઈ પણ રાજ્ય દીર્ધકાળ સુધી ટકી શકે. જે રાજ્યમાં આવા પ્રકારની વ્યવસ્થાના સંબંધમાં બેદરકારી હોય અથવા આવી ગોઠવણના સંબંધમાં રાજ્ય પૂરતું ધ્યાન ન આપ્યું હોય અથવા આવી વ્યવસ્થાના સંબંધમાં ગફલત રાખવામાં આવી હોય તેવાં રાજ્યને અથવા સત્તાને પોતાની બેદરકારીનું પરિણામ બહુ લાંબા વખત સુધી ભોગવવું પડે છે. પેલે હરામખેર શિવાજી મારા ગાફેલપણાને લીધે મારા હાથમાંથી છટકી ગયો અને એજ ગફલતને લીધે મારી સઘળી ચડાઈએમાં હું કેવટ સુધી અપયશી અને નિષ્ફળ નિવડ્યો.” બાદશાહની આ બળતરા એના મરણ સુધી કાયમ રહી હતી. ૫. દક્ષિણથી દિલ્હી જવામાં લાભ કે ગેરલાભ, ઔરંગઝેબ જેવા ધમધ મુસલમાનનો પિતા પ્રત્યે કેટલે તિરસ્કાર હતો તે જાણ્યા પછી તે સમયમાં મુગલસત્તા ભારેમાં ભારે બળવાન હતી તેનો અનુભવ થયા પછી, બાદશાહ ઔરંગઝેબ પિતાના વિરોધીઓ પ્રત્યે અતિકર અને નિર્દય છે એની ખબર હોવા છતાં મુગલ દરબારના હિંદુ સરદાર પણ મુસલમાની સત્તાને સર્વ રીતે બળવાન બનાવવા માટે પિતાથી બનતી મહેનત કરી રહ્યા છે તેને અંગત અનુભવ થયા પછી, પિતાના ઘરમાંથી એટલે દક્ષિણમાંથી નીકળી દુશ્મનના ઘરમાં એટલે ઉત્તરમાં જવા મહારાજ તૈયાર થયા. આ કૃત્ય રાજદ્વારી કુનેહ હતી કે ભૂલ હતી, તે તપાસતાં આપણએ જણાઈ આવશે કે એમાં મહારાજની મૂર્ખાઈ નહિ, પણ ડહાપણું જ હતું, દીર્ધદષ્ટિ હતી, મુત્સદ્દીપણું હતું. પણ હવે આપણે તપાસીશું કે એ કૃત્ય કર્યાથી મહારાષ્ટ્રને લાભ થયો છે કે ગેરલાભ. (૧) શિવાજી મહારાજના આ જવાથી જે બનાવ બન્યો તેથી હિંદુઓનાં દિલ દુભાયાં અને મુસલમાની સત્તા માટે હિંદુ સરદારોનાં દિલ ઊંચાં થયાં. (૨) આ બનાવના પરિણામે મરાઠાઓમાં આત્મવિશ્વાસ વધ્યો. (૩) આ બનાવને લીધે શિવાજી મહારાજના સરદાર, અમલદારો, અને નોકરોની વફાદારીની પુરેપુરી કસોટી થઈ. (૪) આ બનાવને લીધે દુશ્મનોની પણ ખાતરી થઈ કે શિવાજીને કચડી નાંખ્યાથી હવે મરાઠી સત્તા કચડાવાની નથી. (૫) આ બનાવને લીધે મહારાજ ઘણા રજપૂત સરદારને ઓળખી શક્યા. (૬) મુગલ દરબારના અનુભવને લીધે મહારાજ મુગલાઈન સરદારની રગ, ત્રુટિ અને નબળાઈઓ જાણી શક્યા. (૭) આ બનાવને લીધે મહારાજ મુગલ સત્તાનું પિકળ જોઈ શક્યા. (૮) આ બનાવને લીધે શિવાજી મહારાજ મુગલની રાજ્યવ્યવસ્થાનો બરાબર અભ્યાસ કરી શક્યા અને તે અનુભવ એમને મહારાષ્ટ્રમાં પાછા આવ્યા પછી કામ લાગે. (૯) આ બનાવને લીધે મુગલસત્તાનો હિંદુસ્થાનમાં જે મે હતા. તે તૂટી ગયે અને (૧૦) મહારાજ જાણી શક્યા કે મુગલસત્તા માટે ઘણું સરદારના અંતઃકરણમાં ભારે અસંતોષ છે તથા તે અસંતોષનો અગ્નિ વધુ પ્રજવલિત કરવાની જરૂર છે. મહારાજના આ અનુભવને લીધે એમનામાં જે આત્મવિશ્વાસ હતો તે ઘણે દરજજે વધે અને એ અનુભવ મેળવ્યા પછી મહારાજ મુગલની સત્તા તેડવા માટેના રસ્તા જાણી શક્યા. બધી બાબતો ધ્યાનમાં લેતાં, એટલું તે કહી શકાય કે મહારાજના ઉત્તર હિંદુસ્થાન જવાને લીધે, મહારાજને, મહારાષ્ટ્રના હિંદુઓને ભારે લાભ થશે. મહારાજને ખૂબ સંકટ વેઠવાં પડ્યાં પણ તેથી હિંદુ પ્રજાને અને હિંદુત્વના પ્રશ્નને અલભ્ય લાભ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું]. છે. શિવાજી ચરિત્ર ૬. મહારાજની ગેરહાજરીમાં મહારાષ્ટ્ર, શિવાજી મહારાજ દિલ્હી જવા માટે દક્ષિણથી નિકળ્યા ત્યારથી તે પાછા રાજગઢ આવી પહોંચ્યા ત્યાં સુધી મહારાષ્ટ્રમાં જે હિલચાલ થઈ તેની વિગતવાર માહિતી મળી નથી છતાં જે જે પુરાવા મળી આવ્યા છે તે ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે મહારાજની ગેરહાજરીમાં સરદાર મેરોપંત પીંગળે જેવા હિમતવાન બહાદુરો મૂંગા બેઠા ન હતા. મુગલેની સામે મરાઠાઓએ પોતાની તલવાર માન કરી હતી તે ફરી પાછી જ્યારે ખેંચી તે ઇતિહાસ ઉપરથી કલ્પી શકાય છે. ઈતિહાસની કેટલીક વીગતે ઉપરથી અને મરાઠાઓનું મુત્સદ્દીપણું ધ્યાનમાં લેતાં એટલું તે કહી શકાય કે મહારાજ દક્ષિણથી નીકળ્યા ત્યારથી તે આગ્રામાં મુગલ દરબારમાં ગિરફતાર થયા તે દરમિયાન મરાઠા અને મુગલેને સંબંધ મીઠે રાખવામાં આવ્યો હશે જ કારણ કે, શિવાજી મહારાજ મુગલ દરબારમાં મિરઝારાજા જયસિંહના કહેવાથી ગયા હતા અને ત્યાં ગયા પછી બાદશાહ એમને વખતે દક્ષિણની સૂબેદારી આપે એવી પણ એમને આશા હતી. અંદરખાનેથી એમને જરાએ આશા ન હોય છતાં આ ગયા હતા એટલે, મુગલ તરફથી કોઈપણ પ્રકારનું ગંભીર કારણ મળ્યા સિવાય મુગલની છેડતી કરી મહારાજની સહીસલામતી જોખમમાં નાંખે એવા મરાઠાઓ મૂર્ખ ન હતા એટલે મહારાજ ગિરફતાર થયો ત્યાં સુધી તે મરાઠાઓએ એ મીઠાશ જાળવી રાખી હોવી જ જોઈએ. હવે એ પ્રશ્ન ઉભો થાય છે કે મહારાજની ગિરફતારી પછી તે એમની જિંદગી પૂરેપુરી મુગલાના હાથમાં આવી ગઈ ઔરંગઝેબ જેવા ક્રર દુશ્મનના હાથમાં શિવાજી મહારાજની ગરદન આવી ગઈ હોય ત્યારે તેને કળે કળે છોડાવવાને બદલે મુગલેને દુભવી મહારાજના ગળામાં મુગલોએ નાખેલ ફાસો સજજડ કરવા મુગલેને કારણ આપે એવા મરાઠાઓ ન હતા. ઉપર જણાવેલાં બે કારણોને લીધે એમ ખાતરીથી કહી શકાય કે શિવાજી મહારાજ આગ્રેથી છટકી ગયાના સમાચાર દક્ષિણમાં પહોંચ્યા ન હતા ત્યાં સુધી તે મરાઠાઓએ મુગલ સાથેની કૃત્રિમ મીઠાશને પણ ભંગ કર્યો ન હતો. મહારાજ આગ્રેવી નાઠાની ખબર દક્ષિણમાં આવી પહોંચી એટલે મોરોપંત પીંગળે અને મહારાજના બીજા સરદારે અને અમલદારોને લાગ્યું કે હવે મુગલેના હાથમાં આપણી ગરદન નથી એટલે એમણે મુગલે સામે કમર બાંધી અને મુગલેને ફરીથી મરાઠાઓનું પાણી બતાવવાના અખતરા અજમાવવા માંડ્યા. શિવાજી મહારાજ દક્ષિણથી નીકળ્યા પછી પણ મિરઝારાજા અને આદિલશાહીની ઝપાઝપીઓ ચાલુ જ હતી. મહારાજના ફેણમાંથી નીકળી ગયા પછી તો મુગલ અને આદિલશાહી વચ્ચે ખૂબ જામી હતી. આ વખતના યુદ્ધમાં મુગલેની ભારે ખુવારી થઈ હતી. બિજાપુરે મુગલ લશ્કર માટે ચંદીચારો, બળતણ, અનાજ, વગેરે ચીજોને દુકાળ પાડ્યો. ગવળકાંડાના કાબશાહે પણ બિજાપુરની મદદ લશ્કર કહ્યું હતું એટલે હવે મુગલેના હાંજા ગગડી ગયા હતા. જયંસહ ઉપર પણ બાદશાહને પૂરેપુરે ભરોસે ન હતો, એટલે મિરઝારાજાને એ જોઈતી મદદ પણ મોકલતે નહિ. મિરઝારાજા બહુ બળિયો સરદાર બની ગયો હતો એ બાદશાહની આંખોમાં ખેંચી રહ્યું હતું અને દક્ષિણની જીતથી એ ભારે પ્રબળ થઈ જાય તે વખતે “નાક કરતાં વાળી વધારે વજનદાર થઈ પડે ” તેથી બાદશાહે જોઈતી મદદ મોકલવામાં ઢીલ કરવા માંડી. મિરઝારાજ સંજોગ અને બળ આંકીને એક એક પગલું વ્યવસ્થીત રીતે પાછા હઠતા હતા. આદિલશાહી સાથેના વિગ્રહમાં મહારાજ સાથે લડીને થાકેલા જયસિંહ તદ્દન લેથ થઈ ગયો હતો. મરાઠાઓ પાસેથી લીધેલા સંખ્યાબંધ કિલ્લાઓમાંથી પુરંદર, સિંહગઢ, લેહગઢ, માહલી અને કર્નાલા એ કિલ્લાઓનેજ ફક્ત બરાબર બંદોબસ્ત કરીને તેમાં પોતાના લશ્કરની ટુકડીએ રાખી. બીજા કિલ્લાનું રક્ષણ કરવાની શક્તિ આ વખતે મિરઝારાજામાં ન હતી. ખાલી પડેલા શિલાઓનું રક્ષણ જ કરવામાં ન આવે તો દુશ્મન એને કબજો લઈ લે અને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૧૪ કું ઉપયાગ મુસલમાના સામે કરે, તેથી એવી રીતે મુગલેથી જે કિલ્લાઓનું રક્ષણ થઈ શકે એમ ન હતું તે કિલ્લા નિરુપયેગી બનાવવાનું જયસિંહું રાજાએ શરૂ કર્યું. કેટલાક કિલ્લાના દરવાજા ખાળી નાંખ્યા, ધણુા કિલ્લાઓની દિવાલા ઠેકઠેકાણે તેડી નાંખવામાં આવી. કેટલાક કિલ્લાના ક્રાટ વચ્ચે વચ્ચેથી તેાડી પડાવ્યા. આવી રીતે કિલ્લાઓના રક્ષણની સત્તા ન રહી એટલે તેના નિષ્વંશ કરી, તેમને નિરુપયેગી બનાવવાના કાય'માં મિરઝારાજા મડી પડ્યા. જોતજોતામાં સિંહ રાજાએ ઘણા કિલ્લા નિરુપયેાગી કરી નાંખ્યા. મુગલાના હજારા સિપાહીએ અને સેકડા અમલદારાની આંખમાં ધૂળ નાંખીને શિવાજી મહારાજ આગ્રંથી, શહેનશાહના કબજામાંથી નાસી છૂટા છે, એ વાત તે વિજળીવેગે આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. મરાઠા સરદારાએ આ ખબરની ખાતરી કરી. ખાતરી થયા પછી એમણે વિચાર્યું કે હવે મુગલા ઉપર ચારે તરફથી હલ્લા કરવા જ જોઈએ. સરદાર મેરાપત પિંગળે તે। તકની જ રાહ જોઈ તે સજ્જ થઈ ઉભા હતા. એણે મુગલ મુલકા ઉપર હલ્લા કરવા માંડથા. લશ્કરની ટુકડીઓ પાડી, મુગલાના મુલકા ઉપર તથા લશ્કર ઉપર અચાનક હલ્લાએ કરવાનું તથા છાપા મારવાનું કામ મરાઠાઓએ શરૂ કરી દીધું. મરાઠાઓ પાસેથી મિરઝારાજાએ પડાવેલા કિલ્લા એક પછી એક સરદાર મારાપતે સર કરવા માંડ્યા. મુગલેએ નિરુપયોગી બનાવેલા કિલ્લાઓ કબજે લઈ તે સરદાર મારાપતે તેમને તાકીદે સુધરાવ્યા. કિલ્લાનું સમારકામ ઝડપથી શરૂ કરી કિલ્લાઓ પાછા મજબૂત બનાવ્યા. આવી રીતે મુગલાના હાથમાંથી મરાઠાઓએ ધણા કિલ્લાએ લીધા. મુગલાને ઠેકઠેકાણે હકાવવાના અને હેરાન કરવાના મેરાપ`તે સપાટા ચલાબ્યા. રાહીડા કિલ્લા નજીક મરાઠાઓનું લશ્કર આવી પહોંચ્યું. મરાઠાઓ આગળ વધતા જ જતા હતા. મિરઝારાજાને આ લશ્કરની ખબર મળતાં જ એણે રાહીડા કિલ્લાના બચાવ માટે ૫૦૦ સવારાની એક ટૂકડી રવાના કરી. મહારાજના જમાઈ મહાદજી નિબાળકરે પોતાના લશ્કરને સજજ કર્યું અને પૂના નજીક મુગલ મુલા ઉપરના મુગલ લશ્કરને હેરાન કરી એ ગાળામાં ધમાલ મચાવી મૂકી. મિરઝારાજાએ આ બેફામ અનેલા મરાઠા સરદારને કબજે કરવા માટે પેાતાના લશ્કરી અમલદારા મેકલ્યા. રાજા જયસિંહે સૂસા અને તે ગાળાનું રક્ષણ કરવા માટે બાબાજી ભાંસલેને તેના લશ્કર સાથે રવાના કર્યાં. હલાલખાનને ઈંદાપુર તરફ અંદીબસ્ત માટે મોકલ્યા. ધલીબખાનને ચાંભારગાંદારના ગાળામાં રવાના કર્યાં. ત્રિભાજી ભોંસલેને રાસીન તરફ મોકલ્યા. હસનખાન અબદુલ રસુલ અને એવા એવા ખીજા સરદારને તેમના લશ્કર સાથે જુદા જુદા ભાગમાં મુલકાના રક્ષણુ માટે માકલવામાં આવ્યા. મિરઝારાજાને હુકમ થતાં જ બાબાજી ભાંસલેએ મહાદળ ર્નિભાળકર ઉપર ચડાઇ કરી. બંને વચ્ચે બહુ જબરી લડાઈ થઈ. મહાદજીનાં ઘણાં માણસો માર્યા ગયાં. મરાઠા તરફથી લડનાર ર્નિભાળકરના લશ્કરની મુગલા તરફથી લડનાર બાબાજી ભાંસલેના લશ્કરે બહુ ખરાબી કરી. મહાદજી પતે પણ આ લડાઇમાં લડતાં લડતાં ધવાયા. મરાઠાઓની મદદે બિજાપુરની ટુકડી આવી પહેાંચી. લડાઇ પાછી જોસમાં ચાલી. મહાદજીએ બાબાજી ભોંસલે ઉપર મરણિયા હલ્લા કર્યાં. મહાદજીએ આ છાપામાં શૌય અને સમરકૌશલ્યની કમાલ કરી. બહુ બહાદુરીથી લડતાં બાબાજી ભાંસલે રણમાં પડયો. મુગલાની આ હારથી મરાઠાઓમાં નવું ખળ આવ્યું. બાબાજી ભોંસલેની આ હાર સાંભળી મિરઝારાજાને ધણું લાગી આવ્યું. રાજા જયસિંહ પેતે મરાઠાઓને કચડવા માટે સજ્જ થઈને નીકળ્યા, પણ સજોગો બદલાયા અને એને લાગ્યું કે જો પેાતે પૂનાના ગાળા તરફ જશે તેા બિજાપુરવાળાએ આગળ ધસારો કરશે અને કડી લેતાં પાટણ પરવાર્યું. એ ઘાટ થશે. આથી એણે પોતે પૂના તરફ જવાનું માંડી વાળ્યું અને મહાજીને ચડવા માટે સરદાર હમીદખાનને ૫૦૦૦ માણસોનું લશ્કર આપીને માલ્યા, પંઢરપુર તરફ સરદાર અણુાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ] છે. શિવાજી ચરિત્ર ૪૩૭ દત્તો દેશમુખે મુગલા સામે કમર કસી હતી. દેશમુખે મુગલાની સામે જંગ મચાવ્યા અને આખરે લડતાં લડતાં વીરગતિને પામ્યા. માહારાજની ગેરહાજરીમાં આદિલશાહી સરદાર રૂસ્તમઝમાન સાથે ફરી પાછા મીઠા સંબંધ બાંધવાનું મુત્સદ્દીપણું મહારાજના મુત્સદ્દીએ ભૂલ્યા ન હતા. એને મેળવી લઈ ને મરાઠાઓએ રાંગણનાં કિલ્લાના કબજો મેળવ્યેા હતેા. આવી રીતે મહારાજના નાના મોટા બધા સરદારોએ કમર કસીને મુગલાની ખખર લેવા માંડી હતી. મહારાજ દક્ષિણમાં દાખલ થયા તે વખતે મરાઠાઓએ મુગલાને સાંપેલા કિલ્લાઓમાંથી ધણા ખરા કિલ્લાઓ ઉપર મહારાજને ઝડા ફરકતા કર્યાં હતા. મહારાજની ગેરહાજરી દરમિયાન સુંદર રાજ્યકારભાર ચલાવીને, બળવાન દુશ્મનને ટક્કર મારીને અને મહારાષ્ટ્રની સત્તા સાથે મેળ બાંધીને મરાઠાએએ જગતને બતાવી આપ્યું હતું કે શિવાજી મહારાજની તાલીમમાં તૈયાર થએલી પ્રજા એમની ગેરહાજરીમાં સુંદર રાજ્યકારભાર ચલાવી શકે છે અને લશ્કરી અમલદારા જામેલી બળવાન સત્તા સામે ટક્કર ઝીલી શકે છે. ૭. મિર્ઝારાજા જયસિંહના આખરી અંજામ અને અંત અખરપતિ મિરઝારાજા જયસિંહનું એળખાણ વાંચકાને પાછલા પ્રકરણમાં કરાવ્યું છે. પ્રસિદ્ધ કવા કુટુંબને આ ફૂલદીપક મુગલ દરબારનું નાક હતા. એટલું જ નહિ પણ મુગલ સલ્તનતના અનેક આધાર સ્થંભા પૈકી એક મુખ્ય સ્થંભ હતા. ઔરંગઝેબના વખતમાં દિલ્હીની ગાદીના રાજપૂત સેવામાં આ જૂનામાં જૂના સેવક હતા. ઔરંગઝેબ બાદશાહને ગાદી અપાવવામાં અનેક સરદારા હતા તેમાં જયસિંહ રાજાની ગણુના કરી શકાય. ગાદીનેા ઝગડે। જાગ્યા ત્યારે તો જયસિંહ રાજા ઔરગઝેબના હરીદ્દારાશેકાહના પક્ષમાં હતા પણ અણી વખતે એણે દારાનેા પક્ષ છેડ્યો હતા તેથી ઔરંગઝેબને એ નૃત્ય ભારે મદદરૂપ નીવડયું હતું. સુજા ઉપર જ્યારે ઔરંગઝેબે ચડાઈ કરી હતી ત્યારે ઘણી વખતે એ રાજા જયસિંહની પકડમાં સપડાઈ ગયા હતા અને જોજયસિંહ રાજાએ ધાર્યું હોત તા એને કયારને એ મારી નાંખ્યા હેત, પણ જયસિંહે એ નીચ કૃત્ય ન કર્યું. એવી રીતે કેટલીએ ફેરા એણે ઔરગઝેબને બચાવ્યેા હતા, કેટલીએ ફેરા એનેા (ઔરંગઝેબને ) નાશ થતા એણે અટકાવ્યા હતા. જેનાં મૃત્યા વડે જાન બચ્યા, જેનાં મૃત્યા વડે રાજગાદી મળી, જેની વાદારી અને સેવા વડે મુગલાઈની ચડતી થઈ, તે જયસિંહની દુર્દશા કરવાનું નીચ કૃત્ય ઔરંગઝેબે કર્યું. જેણે રાજગાદી અને સત્તાના લેાભથી જન્મદાતા પિતાને પરહેજ કર્યાં, તેના ઉપર સખ્તાઈ વાપરી, તેને પાણી વગર ટળવળાબ્યા, તે બાદશાહ વજ્રાદાર સરદારની વજ્રાદારી ભૂલી એની દુર્દશા કરે એમાં નવાઈ જેવું કાંઈ નથી. ઔરંગઝેબ મિરઝારાજાથી તદ્દન નારાજ થઈ ગયા હતા. દક્ષિણની ત્રણ સત્તાઓને તાડવા માટે મિરઝારાજાને જ્યારે ઉત્તરથી દક્ષિણુ મેાકલ્યા ત્યારે એના ઉપર ખાદશાહની જે મીઠી નજર હતી તેમાંના છાંટાએ હવે બાકી રહ્યો નહતા. હિંદુ હિંદુને મળી ગયા એ વહેમથી એણે ઘણી વખતે ઘણાને અન્યાય કર્યા હતા અને એ અન્યાયની આગમાં બાદશાહીને પણ આંચ આવી હતી. પોતાના વાદાર સરદારના પરાક્રમેા પશુ ઔર'ગઝેબ ખમી શકતા નહિ. મુગલાઈમાં કાઈ પણ જરા વધારે બળવાન થાય કે ક્રાઈની પ્રતિષ્ઠા જામે હું કાઈ વધારે પ્રજાપ્રિય થતા કે એના હૈયામાં તેલ રેડાતું. જયસિંહ રાજા ભારે ખળી થઈ ગયા હતા અને એને નીચે પાડવામાં નહિ આવે તેા મુગલ સલ્તનતને એ ભારે થઈ પડશે એ બીક બાદશાહને રહ્યા જ કરતી હતી. દક્ષિણમાં ચાલી રહેલા જંગમાં જોઈતી મદદ મેકલવાનું બાદશાહે માંડી વાળ્યું હતું. દક્ષિણની ત્રણ સત્તાઓને કચડવાનું કામ ઘણું કહ્યુ હતું પણુ મિરઝારાજા બહુ અનુભવી અને મુત્સદ્દી હાવાથી હિકમત અને યુક્તિથી ત્રણેને મુગલ ડ્યૂસરી નીચે લાવવાના પ્રયત્નો કરી રહ્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર 1 પ્રકરણ ૧૪ મું આ કામમાં ઘણું સરદારને સાધવા પડ્યા હતા. ઘણાઓને જાગીરો અને મનસબદારીઓ આપીને પણ મનાવી લેવા પડતા. ઘણુઓને લાંચ અને રુશવતથી ફેડવા પડતા. આ બધું બાદશાહની મંજૂરી અને મરજી સિવાય બને એમ નહતું. શરૂઆતમાં તે મિરઝારાજાએ સુચના કરેલા સરદારોને બાદશાહે જયસિંહ રાજાની સુચના મુજબ મનસીબદારીઓ આપી. શરૂઆતમાં મિરઝારાજાએ માગી કુમક મળી પણ પાછળથી બાદશાહે પોતાનું વલણ બદલ્યું અને દક્ષિણમાં જરૂરી કુમક મેકલવાનું બંધ કર્યું. દક્ષિણની ચડાઈની બાબતમાં ઔરંગઝેબ તદ્દન મળે પડી ગયા હતા. આ અણીને વખતે આવું વલણ લેવાના અનેક કારણો હશે પણ બહારથી તે ભારે ખરચની જ બાદશાહ બૂમ પાડતા. ખરચના પ્રમાણમાં લાભ થતો નથી. ધન વેડફાય છે વગેરે દલીલથી ઔરંગઝેબે હાથ ખેંચી પકડ્યો હતો. બાદશાહની આ દલીલેની જાણ મિરઝારાજાને થતાં જ એણે જણાવ્યું કે “દક્ષિણની ચડાઈમાં ખર્ચાયલું ધન ખાતરીથી લેખે લાગવાનું છે. એ નાણું તો વ્યાજે મુકાયાં છે એમજ માનવું. દક્ષિણની ચડાઈને ખર્ચ ઉગી નીકળ્યા સિવાય રહેવાને નથી. મિરઝારાજાની પ્રમાણિક માન્યતા હતી કે દક્ષિણની ચડાઈમાં ફતેહ મળે કે બિજાપુરને અને કુતુબશાહીને ફળદ્રુપ પ્રદેશ હાથ આવી જાય અને આ પ્રદેશની યોગ્ય વ્યવસ્થા થાય તે આ પ્રદેશે અઢળક ધન ઉપજાવી શકે એમ છે. નાણાંને અભાવે જંગના કામમાં મિરઝારાજા તંગ થઈ ગયા. બાદશાહને વારંવાર વિનંતિ કરી પણ એણે એ તરફ ધ્યાન ના આપ્યું. મિરઝારાજાને મન તે આ પ્રશ્ન નાકનો થઈ પડ્યો હતો. બાદશાહે નાણાં ન મેકલ્યાં એટલે ચડાઈ સંકેલી બીજે કાઈ સરદાર હોત તે ચાલ્યો જાત અથવા ચડાઈ મોકૂફ રાખવાની બાદશાહ પાસે પરવાનગી માગત, પણ સિરઝારાજાએ તે ન કર્યું. એમને તે મુગલાઈની આ પીછેહટ પિતાની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડશે એમ લાગ્યું. સલ્તનતનું કામ એ પિતાનું જ કામ છે એમ એ માનતા હતા. બાદશાહે માગેલી કુમક ન મેકલી અને તે પ્રત્યે બેદરકારી બતાવી છતાં જયસિંહ રાજાએ દક્ષિણની લડાઈ સંકેલી લીધી નહિ. જ્યારે મુગલપતિએ ચડાઇના ખર્ચ માટે જોઈતાં નાણું ન મોકલ્યાં ત્યારે જયસિહ રાજા ભારે ચિંતામાં પડ્યો. બાદશાહે આપેલા રૂપિયા ૩૦ લાખ તે લડાઈના કામમાં ખર્ચાઈ ગયા અને વધારેની જરૂર પડતાં બાદશાહે ન મોકલ્યા ત્યારે જયસિહ રાજાને પિતાની તીજોરીમાંથી એક કરોડ રૂપિયા ખરચવા પડ્યા. મુગલાઈન નાકની ખાતર, દિલ્હીપતિની ઈજ્જતની ખાતર, પિતાના ખીસ્સામાંના રૂપિયા એક કરોડ વાપરનાર વફાદાર સરદારની વફાદારી તરફ પણ, બાદશાહે એની દુર્દશા કરતી વખતે ધ્યાન ન આપ્યું. બેકદર બાદશાહની સેવાને બદલો જશ ઉપર જુતિયાં જ મળે. મિરઝારાજા હિંદુ હોવાથી હિંદુત્વનું અભિમાન રાખી શિવાજી પ્રત્યે પક્ષપાત કરે છે એ વહેમ બાદશાહને મૂળથી જ હતો અને વહેમી પુરષ જ્યારે વહેમની નજરે ઝીણવટથી કઈ પણુંબીના તપાસવાનું શરૂ કરે છે ત્યારે તેના વહેમ મજબૂત થતું જાય છે. એ ન્યાયને આધારે ઔરંગઝેબનો વહેમ પણ વધ્યો અને એને લાગ્યું કે જયસિંહ શિવાજી સાથે મળી ગયા છે, શિવાજીને અંદરખાનેથી એની મદદ છે. શિવાજી મહારાજને આગ્રેથી નસાડવામાં રામસિંહને પૂરેપુરે હાથ હતા એવું બાદશાહના મનમાં સી ગયું હતું. બાદશાહનું દિલ પોતાને માટે તદ્દન ખાટું થઈ ગયું છે એ મિરઝારાજાએ જાણ્યું. મુગલાઈની ભારેમાં ભારે સેવા કર્યા છતાં, દારાને પક્ષ ખરી વખતે છોડી દઈ ઔરંગઝેબને અણીને વખતે મદદરૂપ થઈ પડ્યો હતો છતાં, દિલ્હીની ગાદી માટે ભાઈઓના ઝગડા ચાલી રહ્યા હતા તે વખતે ઔરંગઝેબને બચાવ્યો હતો છતાં, શિવાજી રાજા જેવા મુગલપતિના કટ્ટા દુશ્મનને બાદશાહની આગળ નમતે કર્યો હતો છતાં, બચપણથી તે ઘરડી ઉમ્મર થઈ ત્યાં સુધી મુગલાઈની કરેલી સેવાના બદલામાં આખરે વૃદ્ધ વયે બાદશાહે ભારે અપજશ આપે તેથી જયસિંહ રાજાનું દિલ ભાગી ગયું. એની નાસીપાસીને પાર ન રહ્યો. ગમે તેવી ભારે સેવા ઉઠાવીને પણ બાદશાહની મીઠી નજર કરી સંપાદન કરવાની મિરઝારાજાની ઈચ્છા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું] છ શિવાજી ચરિત્ર શિવાજી મહારાજ આગ્રેથી નાઠાના સમાચાર મળ્યા એટલે મિરઝારાજાએ વિચાર્યું કે બાદશાહને પિતાના ઉપર અને પુત્ર રામસહ ઉપર શિવાજીને નસાડવાનો વહેમ છે તે વહેમ શિવાજીને પકડી આપીને દૂર કરે. શિવાજીને બાદશાહને હવાલે જો મિરઝારાજા કરી શકે તો બાપ બેટા ઉપર આરોપ દૂર થશે એમ માનીને શિવાજી મહારાજને પકડવા માટે મિરઝારાજાએ ખાસ સિપાહીઓ અને છૂપા જાસૂસે રવાના કર્યા. શિવાજીને પકડી આપીને પોતા ઉપર આક્ષેપ દૂર કરવા જયસિંહ રાજા તૈયાર થયા. હિંદુત્વના આ તારણહારને હિંદુત્વ નષ્ટ કરવા માટે હિંદુ ધર્મ ઉપર જુલમ વરસાવનાર ઔરંગઝેબના હાથમાં આપવાથી હિંદુત્વને ભારે હાની પહોંચશે, એની મિરઝારાજાએ દરકાર ન કરી. જાતે હિંદુ હોવા છતાં, હિંદુધર્મનું રક્ષણ કરવા માટે માથા કપાવનાર ક્ષત્રિઓના ફરજંદ હતા છતાં મુસલમાની સત્તા વધારે મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા. મિરઝારાજાને મુગલ સત્તાને મેહ હતો પણ ઈશ્વરને હિંદવનું રક્ષણ શિવાજી મહારાજને હાથે કરાવવું હતું. શિવાજી રાજાને પકડવા માટે મિરઝારાજાએ અનેક પ્રયત્નો કર્યા પણ પરમેશ્વરની રચના કંઈ જુદી જ હતી. મિરઝારાજાના કાબેલ માણસો પણ મહારાજને પકડી પાડવામાં ફળીભૂત ન નીવડ્યા. ઈસ. ૧૬૬૬ ના નવેમ્બરની ૫ મી તારીખે મિરઝારાજાએ દિલ્હી પત્ર લખ્યો હતો તેમાં પોતાની પડતી દશાને ઈશારો કર્યો હતો. ‘શિવાજીને પકડવા માટે મેં પણ માણસ અને જાસૂસે રવાના કર્યા છે. મહારાષ્ટ્રના આ સરદારને દિલ્હીપતિને હવાલે કરવાની સેવકની ખાસ ઈરછા છે. મારા પ્રયત્નો સફળ નથી થતા તેથી ભારે ગ્લાનિમાં મારે દિવસ કાઢવા પડ્યા છે. હજુ સુધી શિવાજીને મારા માણસે પકડી નથી શક્યા એ મારું કમનસીબ છે.' શિવાજી મહારાજ સુખરૂપ રાજગઢ આવી પહોંચ્યાના સમાચાર જ્યારે જયસિંહ રાજાએ જાણ્યા ત્યારે તે એમની નાસીપાસી વધી પડી. બાદશાહને રાજી કરવા માટે શિવાજી મહારાજને પકડી આપવાની યુક્તિમાં મિરઝારાજા ન ફાવ્યા એટલે એમણે હવે બીજી બાજુ ગોઠવી. શિવાજી રાજાને નાશ કરાવીને પણ ખુશી કરવા મિરઝારાજા તૈયાર થયા. ઈ. સ. ૧૬૬૬ ની આખરમાં મિરઝારાજાએ દિલ્હીપતિના મુખ્ય પ્રધાન સરદાર જફરખાનને નીચેની મતલબનો પત્ર લખ્યો હતો તે ઉપરથી મિરઝારાજાની ઘડપણમાં બદલાઈ ગયેલી મનોદશા જણાઈ આવે છે. મિરઝારાજાએ લખેલા પત્રને ગુજરાતી સાર નીચે પ્રમાણે છે: બિજાપુર, ગોવળકેડા અને શિવાજી એ ત્રણ સત્તાધારીઓની સત્તા તેડવા માટે મારી સર્વ શક્તિઓને ઉપયોગ મેં આજ સુધી કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. એ બદમાસ શિવાજી મને મળવા આવે એવી ગોઠવણ હું કરી રહ્યો છું અને એ ગોઠવણુ ફળીભૂત થાય તો તક સાધીને મારા માણસો એને પૂરો કરશે. આ સલ્તનતનું હિત સાચવવા માટે પ્રજાની નિંદા કે સ્તુતિની દરકાર કર્યા સિવાય આ બંદે ગુલામ ગમે તે કરવા તૈયાર છે. બાદશાહ સલામત મને પરવાનગી આપે તે શિવાજીનું કુળ તદન હલકું હોવા છતાં, એની સાથે અમારો રેટી વહેવાર પણ નથી છતાં એની છોકરીને મારા દિકરા સાથે પરણાવી એની સાથે સંબંધ બાંધવા હું તૈયાર છું. સાધારણ સંજોગોમાં તે એની છોકરી પગે પડતી આવે તો પણ હું એને મારા જનાનખાનામાં ન રાખું પણ આતો સલ્તનતનું હિત સાચવવા એટલે સુધી જવા હું કબુલ છું. શિવાજી હલકા કુળને છે એટલે મારી આ ઈચ્છા જાણશે તે તરત હા પાડશે અને હા પાડે એટલે જાળમાં સપડાય જ સમજો ! આ યુક્તિ ખાસ ગુપ્ત રાખવા વિનંતિ છે. ઉત્તરની રાહ જોઉં છું” (હાપ્ત અંજુમન ). ઉપરના પત્ર ઉપરથી વાંચકે જોઈ શકશે કે બાદશાહને ખુશ કરવા માટે મિરઝારાજા જયસિંહ પિતાના ઉચ્ચ સ્થાનેથી કેટલા બધા નીચે ઉતર્યા હતા. બાદશાહને ખુશ કરવાના હેતુથી જયસિંહ રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મ પોતાના મનની મોટાઈ પશુ મૂકી દીધી, પેાતાની ખાનદાનીનું ખમીર પણ જતું કર્યું, પણ ખાદ્ય અને ઝેરીલા ઔરગઝેબ પેાતાના આ વફાદાર સરદાર પ્રત્યે જરાએ કુમળો ન બન્યા. બાદશાહની ખેદરકારીને લીધે મિરઝારાજા દક્ષિણની ચડાઈમાં નિષ્ફળ નિવડ્યો. બાદશાહના વલણ ઉપરથી મિરઝારાજાને ખાતરી થઈ કે એમને બાદશાહ દક્ષિણુમાંથી દૂર કરશે. ખાદશાહે દક્ષિણના ગૂ'ચવાયલા કાકડા ઉપર વિચાર કર્યાં અને કેટલાક ફેરફાર કર્યાં, મિરઝારાજાને ભય સાચા કર્યાં અને એમને દક્ષિણમાંથી દૂર કર્યાંના માઠા સમાચાર મળ્યા. બાદશાહે રાજા જયસિંહની જગ્યાએ શાહજાદા મુઆઝીમને મેાકલ્યા. ઈ. સ. ૧૬૬૭ના મે માસમાં શાહજાદા મુઝીમ ઔર’ગાબાદ આવી પહે ંચ્યા અને એણે મિરઝારાજા પાસેથી દક્ષિણની જવાબદારી સભાળી લીધી. મિરઝારાજા દક્ષિણથી દિલ્હી જવા ઉપડયા તે રસ્તામાંજ ૧૬૬૭ના જુલાઈની રજી તારીખે અઠ્ઠાણુપુર મુકામે સ્વર્ગવાસી થયા. એમના મરણુના સબંધમાં કલ જેમ્સ ટોડના રાજસ્થાનના ઇતિહાસમાં નીચે પ્રમાણેનું લખાણ છેઃ— મિરઝારાજા જયસિંહે પણ ક્રૂર પાદશાહ ઔર’ગઝેબના શાસનકાળમાં પોતાનું અદ્ભુત સામ દર્શાવી અમરકીર્તિ પ્રાપ્ત કરી હતી. ઔરંગઝેબના સમયમાં જે જે યુદ્ધો થયાં હતાં, તેમાંના પ્રાયઃ સમાં જયસિંહ વિદ્યમાન હતા. તેમણે અનેક યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યાં હતા. ઔરગઝેબે જયસિંહની વીરતાથી પરમ સંતુષ્ટ થઈ તેમને છ હજારની મનસબની પદવી આપી હતી. જે મહાવીર શિવાજી મહારાષ્ટ્રીઓના આદ્ય નેતા હતા, જેમનું નામ સાંભળી યવન સમ્રાટની સેના કાંપતી હતી, જેમના દ્વારા પાદશાહની સેના વારંવાર પરાસ્ત થતી હતી તેજ શિવાજીને અંબરપતિ જયસિંહ દિલ્હીના પાદશાહની સન્મુખ લાવ્યા હતા. જો કે તેએ વિધર્મી પાદશાહની આજ્ઞાથી શિવાજીને દિલ્હીમાં લઈ ગયા હતા ખરા, પરંતુ તેમણે એક સાચા રજપૂતવીરની પેઠે શિવાજીની આગળ શપથ લઇને કહ્યું હતું કે · પાદશાહ આપને એક વાળ પણ વાંકા કરશે નહિ. આ માટે હું જવાબદાર છું. ' આ રજપૂતવીરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ રાખીને શિવાજી દિલ્હી ગયા હતા, પરંતુ તે યવન સમ્રાટની રાજધાનીમાં પહોંચ્યા કે તરતજ ઔરગઝેબે તેમના પ્રાણ લેવાની ચેષ્ટા કરવા માંડી. આથી જયસિંહે પાદશાહના કિચિત પશુ ડર નહિ રાખી પાતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે શિવાજીને દિલ્હીમાંથી નસાડી મૂકવામાં સહાય કરી હતી. આ પ્રકારે તેમણે પોતાના મૂળગૌરવનું રક્ષણ કર્યું હતું. આજ કારણથી પાદશાહ જયસિ'હુ પર અપ્રસન્ન રહેતા હતા. ઔરંગઝેબ સિંહાસનારૂઢ થયે તે પૂર્વે દિલ્હીનું સિંહાસન હસ્તગત કરવા માટે શાહજહાનના પુત્રામાં ભારે વિખવાદ ઉપસ્થિત થયા હતા. તે સમયે મિરઝારાજા જયસિંહે પ્રથમ તે દારાના પક્ષ ગ્રહણુ કર્યાં હતા, પરંતુ પાછળથી તેને પક્ષ છેડી દેવાથી તેની સિ'હાસન પ્રાપ્તિની સ` આશા લુપ્ત થઈ ગઇ. જયસિંહૈ પેાતાની બુદ્ધિ, શક્તિના ખળથી અનેક મહા કાર્યો કર્યાં હતાં અને તેથી ઔરંગઝેબે તેમનું ખળ ક્ષીણુ કરવાને માટે પ્રતિજ્ઞા કરી હતી. મિરઝારાજા જયસિંહઁ પાસે આવીસ હજાર અશ્વારાહીએ હતા અને બાવીશ પ્રથમ શ્રેણીના સામા પણુ હતા. એક વખત મિરઝારાજા જયસિંહે રાજદરબારમાં બેસી પોતાના બે હાથમાં એ પ્યાલા પકડી એકને સતારા અને બીજાને દિલ્હીનું નામ આપી તેમાંના એકને જોરથી જમીનપર પટકી કહ્યું હતું કેઃ— આ સતારાનું તેા પતન થયું. હવે દિલ્હીનું ભાગ્ય મારા જમણા હાથમાં જ છે, એને પણ આટલી સરળતાથી નાશ કરવાને હું શક્તિવાન છું ' મિરઝારાજા સિદ્ધ કેવા બળવાન હતા, તે તેમનાં આ વચના પરથી સારી રીતે સમજાશે. જો તેઓ ધારત તા ઔરંગઝેબનું પતન કરી શકત. અત્યંત ખળવાન મનુષ્ય સિવાય આવા ગર્વિષ્ઠ વચને કાણુ ઉચ્ચારી શકે ! પરંતુ આ ગર્વિષ્ઠ વચનેાથી તેમના કાળ થયા. જયિસંહના આ વિશ્વ વચનેાની વાત ઔરંગઝેબના કાન સુધી પહેાંચી ગઈ હતી. જો કે ઔર'ગઝેબ પ્રબળ પરાક્રમી પાદશાહ હતા, તે પણ તે જયસિંહનું અનિષ્ટ કરવાને પ્રત્યક્ષ રીતે કાઈ પણ કાર્યં કરવાનું સાહસ કરી શકયો નહિ. દુરાચારી ઔર'ગઝેબ તલવાર અને વિષદ્બારા ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું 1. છે. શિવાજી ચરિત્ર ૪૪૧ મોટા મેટા રજપૂત વીરોના પ્રાણુને નાશ કરીને નિષ્કટક થયો હતો અને જયસિંહને પણ આખરે તેણે નાશ કર્યો. જે ધૃણિત ઉપાયથી તેણે જશવંતસિંહના પ્રાણને નાશ કર્યો હતો, તેજઉપાયથી તેણે જયસિંહને પણ આ સંસારમાંથી વિદાય કર્યો. તેણે જયસિંહના કુટુંબમાં પિતાની પ્રપંચજાળને વિસ્તાર કર્યો. રજપૂતોમાં પાટવી કુમારને સિંહાસનને અધિકાર હોય છે. નાના પુત્રને સિંહાસન મળતું નથી, પરંતુ દુરાચારી ઔરંગઝેબે જયસિંહના કનિષ્ઠ પુત્ર કરતસિંહને હાથમાં લઈને કહ્યું કે –“ જે તમે તમારા પિતા જયસિંહને નાશ કરશે તે રજપૂતની ચિરપ્રચલિત રીતનો ભંગ કરીને તમારા મસ્ત૫ર રાજમુકુટ મૂકવામાં આવશે અને તમારા જયેષ્ઠ બંધુ રામસિંહને હક્ક રદ કરવામાં આવશે.” હતભાગી અને મૂર્ખ કરતસિંહે પાપાત્મા ઔરંગઝેબની પ્રપંચજાળમાં ફસાઈને શીધ્ર તેને મરથ સફળ કર્યો. રજપૂત કુલાંગાર કરતસિંહે અફીણની સાથે વિષ મેળવી પોતાના જન્મદાતાને તે પાઈ તેના પ્રાણને નાશ કર્યો. જયસિંહે આ પ્રકારે પોતાના આ કુલકર્ષક પુત્રના હાથથી વિષપાન કરી પ્રાણત્યાગ કર્યો. પિતૃહંતા કીરતસિંહ પિતાના મહાપાપના પુરસ્કાર તરીકે રાજતિલક પ્રાપ્ત કરવાને માટે પિશાચ ઔરંગઝેબની પાસે ગયો, પરંતુ પાદશાહે તેને મરથ પૂર્ણ કર્યો નહિ. તેણે માત્ર કામા નામને એક પ્રદેશ જાગીર તરીકે આપે.” આવી રીતે આ અંબરપતિ, કછવા કુટુંબના કુલદીપક, જયપુરનરેશ, મુગલ દરબારના મહાન સરદાર, જેણે મુગલાઈની સત્તા મજબૂત કરવા માટે અનેક છત મેળવી, જેણે મુસલમાની સત્તા વધારવા માટે અનેક આપદાઓ વેઠી, જેણે ઔરંગઝેબને ખુશ કરવા માટે શિવાજી જેવા હિંદુઓના તારણહારને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો તે મહાન યોદ્ધા, વૃદ્ધ અને અનુભવી બંધાવીર મિરઝારાજા જયસિંહનો ઔરંગઝેબે નાશ કર્યો. મિરઝારાજા જયસિંહને આવી રીતને અંત જોઈને ઈંગ્લાંડના ઈતિહાસમાંના કૅમસ વુલ્સીના અંતની યાદ આવ્યા સિવાય રહેશે નહિ. થોમસ વુલસીને જ્યારે વધસ્થંભ આગળ લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેણે છેલ્લા ઉદગાર કાઢયા હતા કે “જેવી સેવા મેં મારા રાજાની ઉઠાવી તેવી સેવા મેં જે પ્રભુની ઉઠાવી હતી તે મારે અંત આવે ન આવત.” અંત વખતે મિરઝારાજાને પણ એવું જ લાગ્યું હશે. ઔરંગઝેબ ઉપર જયસિંહરાજાએ ભારે ઉપકાર કર્યા હતા. ભાઈ ભાઈના ઝગડા વખતે દિલ્હીને બચાવ રાજા જ્યસિંહે જ કર્યો હતો. દારાના પુત્ર સુલેમાન શેકેહને પકડીને રજુ કરવામાં પણ જયસિંહરાજાની કુમક હતી. સત્તાના જોરથી બેફામ બનેલા અમલના મદમાં અંધ બનેલા ભારે લશ્કરના બસથી છકી ગયેલા દિલ્હીના બાદશાહને તો તે વખતે ભાન ન હતું કે એ શું કરી રહ્યા છે, પણ જયસિંહ રાજાના આવી રીતના મરણથી મુગલાઈના પાયામાં ઉધાઈ લાગી એમ કહેવામાં જરાએ ખોટું નથી. મુગલાઈના આધાર સ્થંભને આખરે આવી રીતે અંત આવ્યો. : $ ; ( - 66. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ છત્રપતિ શિવાજી ચરિત્ર ભાગ ૩ જે પ્રકરણ ૧ લું છે. મહારાજનું મુત્સદ્દીપણું અને રંગઝેબની | ક. મુગલના છાપચા સામે મહારાજની કુનેહ અડચણે. | ૫. હિંદુ ધર્મ ઉપર ઔરંગઝેબના અત્યાચાર. ૨. શિયાપથી શાહ અને સુન્ની પંથી શહેનશાહ. ૧. મુગલ મરાઠાઓ વચ્ચે ફરી સળગી. ૩. બિજાપુર અને વળતા સામે શિવાજી | ૭ સિંહગઢની પ્રાપ્તિ અને સિંહને વર્ગવાસ. મહારાજ ! ૮. મહા વદ ૯ ને દિવસ. ૧, મહારાજનું મુત્સદ્દીપણું અને એરંગઝેબની અડચણે. સરે નવ માસના ગાળા પછી શિવાજી મહારાજ પાછા દક્ષિણમાં આવ્યા ત્યારે દક્ષિણ (vરાજકીય મામલો તદન બદલાઈ ગયેલે એમને માલમ પડયો. મિરઝારાજા જયસિંહની સ્થિતિમાં પરિવર્તન થયું હતું. યશ, ઉત્સાહ, ઉમંગ અને વિજયનું તેજ એમના મહે ઉપરથી આથમી ગયું હતું. તેની જગ્યાએ નિરાશા અને ગ્લાનિ છવાઈ ગયાં હતાં. આદિલશાહી ટટાર થઈ ગઈ હતી. કુતુબશાહી પણ પિતાનું માથું ઊંચું કરી રહી હતી. જયસિંહરાજાએ મરાઠાઓ ઉપર મેળવેલા વિજયને લીધે મહારાજના સરદારોની સ્થિતિ પણ નરમ થઈ હતી પણ તેમાં અનેક ફેરફારો થઈ ગયા હતા. મહારાજ આરોથી છૂટવા એ સમાચારે મરાઠાઓમાં નવો દમ પેદા કર્યો હતો અને મરાઠા સરદારો ઠેક ઠેકાણે મુગલોને હંફાવી રહ્યા હતા. એમનામાં નવા બળે સંચાર કર્યો હતો. લશ્કરને આરામ આપી કનેથી ધીમે ધીમે કામ લેવામાં આવે તો મરાઠાઓની સત્તાનું જેર જામશે એવા સૂચિન્હ દેખો દઈ રહ્યાં હતાં. આ પ્રમાણેની આશાજનક સ્થિતિ મહારાજે મહારાષ્ટ્રમાં જેઈ દક્ષિણની ખરી સ્થિતિથી વાકેફ થયા પછી મહારાજ કુતુબશાહને મળ્યા અને એની સાથે મુગલેને કાંટે મહારાષ્ટ્રમાંથી કાઢી નાંખવાના સંબંધમાં ચર્ચા કરી. આખરે મુગલની સામે મહારાજને મદદ કરવાનું કુતુબશાહે કબુલ કર્યું. મુગલોને સામને કરવાની મહારાજે તૈયારી કરવા માંડી અને સંજોગે પણ અનુકૂલ દેખાતા હતા. મહારાજે બહુ ઊંડો વિચાર કર્યો ત્યારે એમને લાગ્યું કે મુગલેની પાસેથી ગયેલે મુલક પાછા મેળવવાનું કામ ચાલુ જ છે પણ પોતાની સત્તાના મૂળ બહુ ઊંડા ગયેલા નહિ હેવાથી લડાઈને એક સરખો ભાર પ્રજાને માથે આવી પડે તે પ્રજા વેડી નહિ શકે અને પરિણામ વિપરીત આવે તેથી પ્રજાને તૈયાર થવા માટે પૂરેપુરો વખત આપો અને એ દરમિયાન રાજ્યની વ્યવસ્થા પણ ઠીક ઠીક કરી લેવી. પ્રજામાં ફરી પાછો ન જુસ્સો પેદા કરવો અને પછી બધું ઠેકાણે પડતાં જ જંગ શરૂ કરે. કહો દુશ્મન હજારોની આંખમાં ધૂળ નાંખીને આથી નાસી આવવાથી ઔરંગઝેબ તળેઉપર થઈ રહ્યો હશે અને પિતાની ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા એ ભારેમાં ભારે પ્રયત્ન કરશે અને થાકી ગયેલી મરાઠી પ્રા વખતે મગલો સામે ટક્કર ન ઝીલી શકે તેથી ગમે તે યુક્તિથી થોડે કાળ પસાર કરી લેવાન મહારાજે નિશ્ચય કર્યો. મહારાજનું ફળદ્રુપ મગજ આ અડચણમાંથી રસ્તો કાઢવામાં રોકાયું. મિરઝારાજાના અમલને દક્ષિણમાં અંત આવી ગયા હતા અને તેમની જગાએ શાહજાદા મુઆઝીમ આવી ગયો હતો. તેની સાથે સાથે તેના મદદનીશ તરીકે મહારાજ જશવંતસિંહને ઔરંગઝેબે મોકલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ RK PHADKE છે. 11 કરો . હિંદમાં રાષ્ટ્રીયત્વની જતી જગાવનાર-હિંદુત્વના તારણહાર–ચવાની શક્તિ અને સત્તા સામે માથું ઉંચકનાર-જામેલી મુસલમાન સત્તાની જડુ યુક્તિ અને શક્તિનો ઉપયોગ કરી ઢીલી કરનાર–સદીઓથી ગુલામીમાં સબડતી હિંદુ પ્રજામાં પ્રાણ પ્રેરનાર–મુસલમાની સત્તાના ત્રાસ અને જુલમથી નમાલી બનેલી હિંદુ પ્રામાં આત્મવિશ્વાસ પેદા કરનાર ભારતને આદર્શ ભૂપતિ ' છે. શિવાજી મહારાજ, (રા. સા. સરદેસાઈની મહેરબાનીથી.) Lakshmi Art, Bombay, 8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ હું ] છે. શિવાજી ચરિત્ર ૪૪૩ હતા. શાહજાદા મુઆઝીમને આગ્રંથી મોકલતી વખતે શહેનશાહ ઔરંગઝેબે તેને દક્ષિણના રાજદ્વારી મામલાના સંબંધમાં પોપટની માફક પઢાવીને મેાા હતા. બાદશાહે તેને કહ્યું હતું કે ‘દક્ષિણુના મામલા બહુ ગંભીર છે. શિવાજીના નાસી છૂટવાથી દક્ષિણનું રાજકીય ઢાકડું પાછું ગૂંચવાયું છે. બિજાપુર અને ગેાવળક્રાંડા એ એ મુગલાઈના જૂના શત્રુ ત્યાં ઉભા છેજ. દક્ષિણમાં મુગલાને ત્રણ સત્તા સામે ઝઝુમવાનું છે. એ ત્રણે સત્તાએ આજે મુગલોની સામે એક થઈ જાય એવા રંગ દેખાય છે. બિજાપુર અને ગેાવળક્રાંડા તા એક થઈ ગયા છે જ. હવે શિવાજીના પ્રશ્ન છે અને જો તક આપવામાં આવે તે પહેલી તકે એ એ સત્તામાં ભળી જાય એવા છે. રાજદ્વારી દાવપેચમાં શિવાજી ઉસ્તાદ છે. હાલના સંજોગામાં તે આપણા દક્ષિણના મુલકાનું ઉત્તમ રીતે રક્ષણ કરવાની ખાસ જવાબદારી તમારે શિરે છે. શિવાજીથી તમારે બહુ ચેતીને ચાલવાનું છે. એ બહુ ક્રપટી અને પ્રપચી છે. એની જાળમાં કદી સપડાતા નહિ. એને હાલના સંજોગામાં છંછેડીને નવું દુખ ઉભું કરતા નહિ. હમણાં તા તમે * તેલ અને તેલની ધાર' જોયાં કરેા. શિવાજીએ ભલભલા સરદારાને આંજી નાંખ્યા છે અને કેટલાએ ચમરબદીઓને મહાત કર્યો છે એ વાત તમે ભૂલતા નહિ. રાજદારી કુનેહ અને મુત્સદ્દીપણાના ફ્રાંકા રાખનાર ઘણા સરદારાને એણે પાણી પાયાં છે. ઘણાનાં પાણી ઉતાર્યાં છે. આવા શત્રુથી હંમેશ સાવધ રહેજો. એની કપટજાળ, કાવાદાવા, લપ્રપંચમાં ઘણા અનુભવીએ પણ છક્કડ ખાઈ જાય છે, તે તમે હજુ નવા છે, ઉતાવળ કરતા નહિ. દી'ષ્ટિ દાડાવી, સોગ તપાસીને તમે વન કરજો. મહારાષ્ટ્રમાં તમને ધણું શીખવાનું મળશે.' આ પ્રમાણે શહેનશાહની શિખામણુ શાહજાદાને મળી પણ એની અસર શાહજાદા ઉપર કાંઈ જુદીજ થઈ. શાહજાદાને લાગ્યું કે શિવાજી જેવા ચતુર, શૂર અને બુદ્ધિશાળી પુરુષને દોસ્ત કરવામાંજ લાભ છે. શાહજાદાની સાથે મહારાજા જસવંતિસંહને મેાકલ્યો હતા. આ જોડી મહારાજાને અનુકૂળ હતી જસવ'તિસંહને મહારાજા સારી રીતે પિછાનતા હતા અને આગ્રામાં એમના ધાડા સંબંધમાં આવવાથી એ પિછાન સાધારણ સ્નેહના રૂપમાં ફેરવાઈ હતી. જસવંતસિંહના સ્વભાવના મહારાજા પૂરેપુરા ભોમિયા હતા એટલે એમણે જસવંતિસંહને સાધી લીધા હતા. શાહજાદા મુઆઝીમ હંમેશ મેાજશાખમાં મશગુલ રહેનાર મુગલ હતા. મુઆઝીમ અને જસવંતસિ ંહની ભારે ક્રેાસ્તી હતી. જસવંતસિંહનું વજન મુન્નાઝીમ પાસે જબરું હતું. મુગલા સાથે બગાડેલા સંબંધને થીગડાં મારવાને રસ્તો મહારાજે શોધી કાઢયા. મહારાજે દક્ષિણમાં આવ્યા પછી ઈ. સ. ૧૬૬૭ના એપ્રીલ માસમાં એક પત્ર ઔર'ગઝેબ બાદશાહને લખ્યા હતા તેમાં એમણે જણાવ્યું હતું કે · આ બંદે આપના સેવક રહેવામાં ભૂષણ માને છે. મુગલ શહેનશાહની માટી ફેાજ મારા ઉપર ચડાઈ કરવા કૂચ કરતી ચાલી આવે છે. એવા પ્રચંડ લશ્કરની સામે થવાની કાની તાકાદ હાય ? મારી તે। આપને ચરણે એટલી જ વિનંતિ છે કે મારા પુત્ર શ‘ભાજીને બાદશાહી લશ્કરમાં હજાર સિપાહીએની મનસબદારી આપવી જોઈ એ. આપ જો આ વિનંતિ નહિ સ્વીકારા અને શ'ભાજીને મનસબદારી નહિ આપે! તે પણ એ પેાતાના લશ્કરથી બાદશાહતી સેવા કરતા રહેરો, મારા કબજામાં જે કિલ્લા હતા તે મેં બાદશાહને હવાલે કરી દીધા છે અને જે ખાકી રહ્યા છે તે અને મારું સસ્ત્ર બાદશાહની સેવામાં અણુ છે.' ઉપર પ્રમાણેના પત્ર બાદશાહને મળ્યેા. બાદશાહે પત્ર વાંચીને પેાતાના પ્રધાનને આપ્યા. બાદશાહ તે આવા આવા પત્રા ધેાળીને પીએ એવા હતા. બાદશાહને પત્ર લખીને જ મહારાજ અટકયા ન હતા. એમને દક્ષિણના સુબેદાર શાહજાદા મુઆઝીમ અને રાજા જસવંતસિંહની નિમણૂકથી અનુકૂળ ખનેલા વાતાવરણને લાભ લેવા હતા એટલે ખીજે પત્ર શાહજાદાને લખ્યા અને બાળાજી આવજી ચિટણીસને શાહજાદા તરફ એ પત્ર સાથે રવાના કર્યાં. એ પત્રની મતલક્ષ નીચે પ્રમાણે હતીઃ— મિરઝારાજા જયસિંહના આગ્રહથી એમની સૂચના મુજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ કું હું બાદશાહ સલામતને મળવા માટે મુગલ દરબારમાં ગયા હતા. ત્યાં બાદશાહ સલામતની મીઠી નજર મેં ન જોઇ. બાદશાહની મારા ઉપર કૃપા છે એવી મને ખાતરી થઈ હાત તા મુગલાઈની ગમે તેવી સેવા ઉઠાવવાની મારી તૈયારી હતી. મને ગિરફતાર કરવામાં આવ્યા અને મને લાગ્યું કે મારી જિંદગી જોખમમાં છે એટલે હું આગ્રંથી નાસી છૂટયો. મિરઝારાજા મારા સ્નેહી હતા. તે ચાલ્યા ગયા. હવે તા આપના ઉપર મારે। આધાર છે. આપ વચ્ચે પડી વગવસીલા અને વજનને ઉપયાગ કરીને મારે માટે બાદશાહ સલામતનું મન મનાવા. બાદશાહ મારા અપરાધ માક્ કરે એવી આપ ગાઠવણ કરા. હું મારા પુત્ર શ ́ભાજીને દક્ષિણના સુબેદારના હાથ નીચે મુગલપતિની સેવામાં મૂકવા તૈયાર છું. આપને ઠીક લાગે તે સેવા હું પણુ બજાવીશ, ' જસવંતસિંહ બાળાજી આવજી વકીલને શાહજાદાની પાસે લઈ ગયા. પાતાના આ વકીલ સાથે મહારાજે શાહજાદા માટે કીમતી નજરાણું મેલ્યું હતું. કીમતી વસ્ત્રો, ઝવેરાત, હાથી વગેરે માકલ્યા હતા. વકીલે મહારાજે મેકલેલું નજરાણું શાહજાદા સન્મુખ ધર્યું અને જણાવ્યું ‘ મિરઝારાજા જયસિંહની મારતે બાદશાહ સલામત સાથે સલાહ કરી શિવાજી મહારાજ શહેનશાહના આમત્રણથી ખાદશાહને મળવા દરબારમાં ગયા હતા. જયસિંહરાજા જેવા મધ્યસ્થ હોવા છતાં ખાદશાહ સલામતને મહારાજને વિશ્વાસ ન આવ્યે। અને એમણે મહારાજને ગિરફતાર કર્યા. પછી મહારાજ પે:તાના જાન બચાવવા ખાતર આગ્રેથી પાછા મહારાષ્ટ્રમાં આવી પહોંચ્યા છે. જે બન્યું તે સારું તેા નજ કહેવાય પણ હવે તા ગઈ ગુજરી ભૂલી જઈ ભાવી તપાસવાનું છે. શિવાજી મહારાજની ઈચ્છા બાદશાહની સેવા સ્વીકારવાની હતી જ અને એવા નિશ્ર્ચયથીજ એ મહારાષ્ટ્રથી ઉત્તરમાં ગયા હતા. દિલ્હીપતિને પેાતાની સેવાથી રાજી કરવાની શુદ્ધ દાનતથી મહારાજ પાતે આર્ગે ગયા પણ બનવાકાળ ખની ગયું. બાદશાહ સલામતને શિવાજી મહારાજના સબધમાં મનમાં અવિશ્વાસ આવ્યા, ન ઈવાજોગ બનાવ બન્યા અને મહારાજની તેા મનની મનમાં જ રહી ગઈ. મહારાજની ઇચ્છા હજુ પણ મુગલપતિના સેવક થઈ તેજ રહેવાની છે અને તે માટેજ આ સેવકને આપની હજુરમાં મેકલ્યા છે. બાદશાહ સલામતના દિલમાં કમનસીબે મહારાજના સબધમાં કંઈ આંટી ભરાઈ ગઈ છે. તેથી ઉકેલાયેલું કાકડું પાછું ગૂચાઈ ગયું. અમારા મહારાજના હૈધ્યમાં તેા હજીએ મુગલાઈની સેવા કરવાની ખાસ ઇચ્છા છે અને આપની હજુરમાં વિનંતિ કરવા માટે હું અહીં આવ્યા છું. બાદશાહ સલામતને આપ મહારાજની ઇચ્છા જાવા. એમના અંતઃકરણમાં મુગલાઇ માટે વસી રહેલા માનને ચિતાર આપશે તે ફરી પાછા મીઠા સબંધ બંધાતાં વાર નહિ લાગે. આ વાત તેા આપના હાથની છે. આપ ધારો તે મુગલ અને મરાઠાઓના મીઠા સંબધ તરતજ કરાવી શકશેા.' બાળાજી આવજીના આ શબ્દો સાંભળી શાહજાદા ખેલ્યા · બાદશાહ સલામતના દિલમાં તમારા શિવાજી રાજા માટે જરાએ કિશ્મીરા ન હતું અને હજી પણ એમના અંતઃકરણમાં શિવાજી રાજા માટે ભાવ છે. કેટલાક અણુધાર્યાં અને અણુચિતવ્યા બનાવા બની ગયાથી બાદશાહ સલામત અને શિવાજી રાજાના દિલ ઊંચા થઈ ગયાં હતાં. કમનસીબે બનાવ એવા બનતા ગયા કે દિવસે દિવસે વેર વધતું ગયું. મિર્ઝારાા જયસિંહે બાદશાહ સલામતને જ્યારે જ્યારે તમારા મહારાજાના પરાક્રમો સંબધી લખ્યું હતુ. ત્યારે ત્યારે બાદશાહ સલામતે શિવાજી રાજાને નવાજ્યા હતા અને એમને કીમતી સરપાવ આપી કદર કરી હતી. શિવાજી રાજા સબંધી બાદશાહ સલામતને ઊંચે અભિપ્રાય હત તેથી જ એમને દરબારમાં આવવા ખાસ આમંત્રણ મે।કહ્યું હતુ. બન્નેના દિલમાં જરાએ મેલ ન રહે એવી ખાદશાહ સલામતની ખાસ ઈચ્છા હૈાવાથી શિવાજી રાજાએ દિલ્હી રહી તે સલ્તનતની સેવા કરવા એવા એમણે આગ્રહ કર્યાં. એક ખીજાના દિલમાં ઉભી થયેલી આંટીએ દુર થાય અને અવિશ્વાસ જતા રહે માટે શિવાજી મહારાજે થાડા કાળ બાદશાહની મરજી મુજબ ત્યાં રહેવાની જરુર હતી. શિવાજી મહારાજે બાદશાહ સલામતના શુદ્ધ હેતુની દરકાર ન કરી. શિવાજી રાજાએ જ્યારે બાદશાહુ સલામતનું ન માન્યું ત્યારે સહેજ ધમકી રૂપે દબાણુ કરવાના ઇરાદાથી શિવાજી રાજાને એમનું માનપાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ હું ] છે. શિવાજી ચરિત્ર ૪૪૫ જાળવીને ફક્ત નજરકેદમાં જ રાખ્યા હતા. એતો ફક્ત નામનીજ અટક હતી. તમારા શિવાજી રાજાને આથી માઠું લાગ્યું અને આગ્રંથી એ નાસી આવ્યા. શિવાજી મહારાજ આગ્રંથી નાસી આવ્યા છતાં પણ બાદશાહુ સલામતના મનમાં એમને માટે હજુ માન છે. અમે જ્યારે મહારાષ્ટ્ર આવવા નીકળ્યા ત્યારે પણ અમને બાદશાહ સલામતે જણાવ્યું હતું કે ‘ શિવાજી રાજા બહુ ચતુર અને પરાક્રમી પુરુષ છે. એમના જેવા સાથીએ સલ્તનતને બહુ ઉપયેગી છે અને તેમની ઉપયાગીતા જાણીનેજ તેમને આત્રે રાખવાના આગ્રહ કરવામાં આવ્યા હતા અને એમને માન મરતા પણ જાળબ્યા હતા. શિવાજી રાજાની સાથે આપણે ઝગડામાં ઉતરવાની જરુર નથી. બાદશાહ સલામતની ખુદની ઈચ્છા તે। એવી છે કે શિવાજી રાજા આ સલ્તનતના સેવક થઈને રહે. હજી પણ બાદશાહ સલામત ગઈ ગુજરી ભૂલી જશે કારણુ એમને શિવાજી રાજા પ્રત્યે માન છે. એમના જેવા શૂર અને પરાક્રમી પુરુષાના શૌયની એ કદર કરનારા છે. તમારા શિવાજી રાજાની ઇચ્છા આ સલ્તનત સાથે ફરીથી મીઠા સંબધ બાંધવાની હાય તા તેમને પત્ર લખીને પુછે અને વીગતવાર હકીકત મગાવા.’ બાળાજી આવજીએ પત્ર લખીને મહારાજ પાસે મારતે ધાડે માણસ રવાના કર્યાં અને તાકી ઉત્તર મગાવ્યો. મહારાજે વિચાર કરી તરત જ જવાબ આપ્યો. તેમાં નીચેની સરતા જણાવીઃ—-(૧) મુગલ અને મરાઠાઓએ એક ખીજાની સાથે પૂવત્ મીઠા સંબંધ રાખવા અને મિત્રભાવે રહેવું. (૨) મિરઝારાજા જયસિંહની મારફતે કરવામાં આવેલું તહનામું ( પુરંદરનું તહનામું ) બન્નેએ સ્વીકારવું. (૩) મુગલ અને મરાઠાઓની પૂરેપુરી દિલસફાઈ ન થાય ત્યાં સુધી શિવાજી મહારાજે મુગલાની મદદમાં મરાઠાઓનું લશ્કર મેાકલવું નહિ અને દિલસફાઈ થયા વગર એક ખીજાને મળવું નહિ. (૪) પુરંદરના તહનામા મુજબ મુગલાએ શંભાજીને પાંચહજારી બનાવવા. (૫) મનસબદાર તરીકે લશ્કરના ખર્ચ માટે વરાડ પ્રાંતમાંના આવતા અને બાલાપુર એ એ તાલુકા મુગલાએ શિવાજી રાજાને આપવા વગેરે. ઉપર પ્રમાણેની મતલબનેા પત્ર મહારાજે માકલ્યા તે બાળાજી આવજી ચિટણીસે શાહજાદાની હેજીરમાં આદરપૂર્વક સાદર કર્યાં. શાહજાદાએ એ પત્ર ઉપર પાતે ભલામણ કરી બાદશાહ તરફ રવાના કર્યાં. શિવાજી મહારાજના કાવાદાવા ઔરંગઝેબ પુરી રીતે પારખે એવા હતા. ઔરંગઝેબનું ચાલે તે મહારાજના એવા નમનતાઈભરેલા સંખ્યાબંધ કાગળાને એ ફાડીને ફેંકી દે એવા હતા. ઔરગઝેબ શિવાજી રાજાને બરાબર ઓળખી ગયા હતા, એટલે મહારાજના શબ્દો ઉપર જરાએ વિશ્વાસ રાખે એવા નહતા પણ મુગલાઈના સંજોગા કંઈ જુદા જ હતા. ઔરગઝેબની આગળ કેટલીક અડચણ ઉભી જ હતી. એવા સંજોગો ઉભા થયા હતા કે ઔર’ગઝેબ શિવાજી ઉપર મુગલ શહેનશાહતનું ખળ અજમાવી શકે એમ હતું નહિ. શિવાજી તરફ પુરતું ધ્યાન આપવામાં આવે તે ઈરાન મુગલને દાખી દે એ ભય હતા. જે કારણેાને લીધે મુગલપતિને શિવાજી મહારાજ જેવા કટ્ટા દુશ્મનના વધતા ખળ અને પ્રતિષ્ઠા તરફ દુર્લક્ષ કરવું પડયું તે કારણ હવે પછી જણાવવામાં આવશે. ૨. શિયાપથી શાહુ અને સુન્નીપથી શહેનશાહ. દિલ્હીની ગાદી માટે મુગલપતિ શાહજહાન જીવતા હતા ત્યારે શાહજાદાએ વચ્ચે ગાદી માટે જે ઝગડા જાગ્યા હતા તેમાં ઈરાનના શાહ શાહજાદા દારા અને મુરાદના પક્ષમાં ભળ્યા હતા. ઈરાનનેા શાહુએ શિયાપ'થી મુસલાન હતા. ઔરંગઝેખના દાદાના દાદા હુમાયુને દિલ્હીની ગાદી પાછી મેળવવામાં ઈરાનના શાહ તમસ્તે જખરી મદદ કરી હતી. તેના જ વંશજો, હુમાયુના વંશજો દારા અને મુરાદને સંકટ વખતે મદદ કરવા તૈયાર થયા. આ ઝગડામાં ઈરાનના શાહ અબ્બાસ ખીજાએ ભારે રસ લીધા હતા. એણે દક્ષિણ હિંદના બે શિયાપથી મુસલમાન સુલ્તાનોને પણ દારા અને મુરાદને મદદ કરવા ભલામણપત્રા લખ્યા હતા. ઔરંગઝેબની સામે એના ભાઈ આને અબ્બાસ ખીજાએ મદદ કરી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧ લું છતાં જ્યારે ઝગડામાં ઔરંગઝેબ જીત્યો ત્યારે તેને આશીર્વાદ અને મુબારકબાદી આપવા માટે ઈરાનના શાહે પિતાના એલચી બુઢાબેગને મુગલપતિ માટે કીમતી ભેટ આપીને મેક હતો. આ એલચીની સાથે શાહે મુગલપતિને પત્ર મોકલ્યા હતા, તેમાં જણાવ્યું હતું કે ‘ઈરાનને શાહ મુગલપતિને તેમની જીત માટે મુબારકબાદી આપે છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મુગલ બાદશાહને શાહ મદદ કરવા તૈયાર છે.' કંદહારના કિલ્લાના સંબંધમાં પણ આ પત્રમાં ઈસારો કરવામાં આવ્યો હતો. બાદશાહે આ પત્રને જવાબ બહુ વિચારપૂર્વક આપ્યો હતો. તેમાં એણે પોતાના ભાઈઓ ઉપર પોતે મેળવેલી જીત માટે મેટી મેટી વાતે લખી હતી અને જરૂર પડે મદદ આપવા શાહે પિતાના પત્રમાં લખ્યું હતું તે માટે શાહને આભાર માન્યો હતો અને મગરૂરીમાં જણાવ્યું હતું કે દિલ્હીપતિ માણસોની મદદ ઉપર બહુ આધાર નથી રાખતા. દિલ્હીપતિ તે ઈશ્વરની મદદ ઉપર જ ભરોસો રાખે છે. વધારામાં એ પત્રમાં લખ્યું હતું કે “મારી અચંબો પમાડે એવી તે મારા ઉપર માલીકની કેટલી મહેરબાની છે એ સાબિત કરે છે. મારી જિંદગીને દરેક કલાક હું મારી પ્રજાના સુખને માટે અને મારા રાજ્યની આબાદી માટે ગાળું છું, ઈસ્લામ ધર્મને ફેલા કરવા માટે મારી જિંદગીની દરેક પળને હું ઉપયોગ કરી રહ્યો છું. હું ઈસ્લામની સેવામાં જ મારી જિંદગી ગુજારી રહ્યો છું.’ આ પત્રથી ઈરાનના શાહને પોતાનું અપમાન થયું લાગ્યું. આ અપમાનનું વેર વાળવા માટે શાહ અબ્બસ રાહ જોઈને જ બેઠા હતા. શાહના પુત્રને ઉપર પ્રમાણેને જવાબ બાદશાહે બુઢાબેગની સાથે મોકલ્યો ન હતો પરંતુ બટાબેગ પાછો ઈરાન ગયા પછી પાછળથી પિતાના એક અમલદાર સાથે રવાના કર્યો હતો. બાદશાહના પત્રથી શાહ ચિડાઈ ગયો હતો, એટલે એણે ઔરંગઝેબના એ એલચીનું દરબારમાં અપમાન કર્યું હતું. ઉપરની મતલબને પત્ર ઔરંગઝેબે શાહને લખે તેનો જવાબ શાહે વીગતવાર લખે અને તે પત્રને કવિતામાં ગોઠવવાનું કામ પિતાના દરબારના એક નામીચા કવિ મિરઝા તાહેર વાહેદને સોંપ્યું હતું. આ કવિએ આ પત્રને ગદ્યમાંથી પદ્યમાં બહુ સુંદર રીતે ગોઠવ્યો હતો. તેમાં શિયાપંથની પ્રતિષ્ઠા અને વિજયના ડંકા વગાડી ઈરાનના શાહ કુટુંબનાં ખુબ વખાણ ગાયાં હતાં અને ઔરંગઝેબને બધી રીતે વખોડી કાઢો હતો. આ પત્રને અંગ્રેજી તરજુમે સર જદુનાથ સરકારે તેમણે લખેલા ઔરંગઝેબના ૩જા ભાગમાં આપ્યો છે. આ પત્ર પદ્યમાં તૈયાર કરાવી આરંગઝેબના એલચી સાથે શાહે દિલ્હીપતિ ઉપર મોકલાવ્યો. એલચી બાદશાહ પાસે આવ્યા અને પત્ર આપ્યો તથા પિતાની વીતી વીગતવાર વર્ણવી. ઈરાનને શાહ ખુરાસાણ અને અફગાનીસ્થાનને માર્ગે થઈને હિંદુસ્થાન ઉપર ચડાઈ કરવાની તૈયારી કરે છે એ ખબર આજ માણસે બાદશાહને કહી. બાદશાહ આ ખબર સાંભળી અંતરમાં ચમક્યો અને આ સંકટ સામે તૈયારી કરવા માંડી. બાદશાહને શાહના પત્રથી ભારે અપમાન તેને લાગ્યું હતું, પણ શાહ બળીઓ હિતે એટલે બાદશાહ બળતરા કેના ઉપર કાઢે? નબળો ગુસ્સે થાય ત્યારે ઘર ઉપર ગુસ્સો કાઢે. બળવાન શાહને કંઈ કહેવાય એમ હતું નહિ એટલે બાદશાહ આ ખબર લાવનાર પોતાના એલચી ઉપર જ ગુસ્સે થયો અને તેને દરજજો ઉતારી તેને સજા તરીકે એરીસામાં સૂબે બનાવ્યા. શહેનશાહે શાહ સામે થવાની તૈયારી કરવા માંડી. શાહે મારેલાં મેણાં, કરેલી મશ્કરી, ઉડાવેલી ઠેકડી, ઓરંગઝેબ જેવા માનીને અસહ્ય લાગે એ સ્વાભાવિક હતું. બહારથી આવતું સંકટ ભારે હતું એટલે ઔરંગઝેબે અંદરની આફતને ગૌણુ માની શાહની ચડાઈ સામે ઝઝુમવાની તૈયારી કરવા માંડી. આ ઉપરાંત આ વખતે ઔરંગઝેબ સામે બીજી એક અડચણ ઉભી હતી જેણે બાદશાહને શિવાજી મહારાજ ઉપર પિતાનું સઘળું બળ અજમાવતાં અટકાવ્યો. એ અડચણ એ હતી કે ભાગુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર નામના એક સરદારે યુસુફશાહી ની આગેવાની લઈ એમને બંડ માટે ઉશ્કેર્યો અને વાયવ્ય સરહદ ઉપર મુગલ સત્તા સામે બંડ ઉઠાવ્યું. યુસુફશાહી લેકે બહુ કાઠા અને લૂંટફાટના કામમાં અનુભવી, કસાયેલા અને કાબેલ હતા. ભાગુ ધાંધલ અને ધમાલ કરતો પિતાની ટોળી સાથે અટકની ઉત્તરે સિધુ નદી ઓળંગીને હજારા જીલ્લામાં આવી પહોંચ્યા અને ત્યાં એણે લેકેને લૂંટવા માંડ્યા. ભાંગુ બહુ બળીઓ થઈ પડ્યો. એને તેડવા માટે અટકના મુગલ અમલદાર કામીલખાન, કાબુલના સૂબેદાર અને દિલ્હીથી ગયેલા મહમદ અમીનખાન ભેગા થયા. પેશાવરના મુગલ અધિકારીની કુમક પણ આવી પહોંચી. આમ ચારે અમલદારેએ ભાગુ ઉપર સામટા હલ્લા કર્યા ત્યારે આ બંડ સમ્યું. બંડ તે સમ્યું પણ પૂર્ણ શાન્તિ પથરાઈ નહિ. ઉપરના કારણોને લીધે બાદશાહનું ધ્યાન ઉત્તરના સરહદ પ્રદેશ તરફ ખેંચાયેલું હતું એટલે અને દક્ષિણમાં બિજાપુર અને ગવળાંડો મુગલોને નમાવી રહ્યા હતા તેથી એણે શિવાજી ઉપર સતનતનું જોર અજમાવવાનું માંડી વાળ્યું અને શિવાજી મહારાજનો દાવ સમજવા છતાં એને છંછેડવામાં આ વખતે લાભ નથી એમ સમજી વખતને માન આપી ઔરંગઝેબે શિવાજી મહારાજે કરેલી માગણીઓ મંજૂર કરી અને શિવાજી મહારાજને “રાજા”ને ખિતાબ આપ્યો. આથી મહારાષ્ટ્રની પ્રજામાં એવી માન્યતા ફેલાઈ કે બાદશાહે પણ શિવાજી મહારાજને રાજા તરીકે સ્વીકાર્યા છે. ઈ. સ. ૧૬૬૮ના માર્ચની ૯ મી તારીખે બાદશાહે શિવાજી રાજાને પત્ર લખ્યો હતો તેમાં લખ્યું હતું–અમારી તમારા ઉપર પૂર્ણ કૃપા છે અને અમારી મહેરબાનીની નિશાની તરીકે તમને “રાજા” ને ખિતાબ એનાયત કરવામાં આવે છે. આજ સુધી કર્યા તેના કરતાં વધારે પરાક્રમ કરજે એટલે તમારા સર્વ મનોરથ પૂર્ણ થશે” (૫. સા. સં. ખંડ ૧. નં. ૧૨૮૦). આ નવા કરારથી શિવાજી મહારાજને કરિયાત માળવાને પ્રાન્ત અને વરાડ પ્રાતમાં ભારે આવકની એક જાગીર મળી. આ જાગીરની અંદર વ્યવસ્થા કરવા માટે મહારાજે રાવજી નામના એક વિશ્વાસુ અમલદારને સર્વ સાધને સાથે એકાસદારને નો હોદ્દો આપીને મેક અને સંભાજી રાજાને મનસબ મળી તેથી તેમને સર સેનાપતિ પ્રતાપરાવ ગુજજરની સાથે ઔરંગાબાદ રવાના કર્યા. શંભાજી મહારાજની ઉંમર બહુ નાની હોવાથી શાહજાદા મુઆઝીમે એમને પિતાના પિતા સાથે રહેવાની પરવાનગી આપી અને એકલા પ્રતાપરાવ ગુજરને તેના લશ્કર સામે ઔરંગાબાદમાં રાખ્યા. ગ્રાન્ટ ડફને આધારે કહી શકાય કે પૂના, ચાકણ અને સૂપા પરગણા ઉપર શિવાજી મહારાજની સત્તા સ્થાપન થઈ થઈ હતી. હવે સિહગઢ અને પુરંદર ગઢ જેવા મહત્વના કિલ્લાઓ પાછા લેવાના બાકી રહ્યા હતા. ખીલા શાહજાદા અને જસવંતસિંહની જોડીને લડાઈ, ઘેરા, છાપા, ઝપાઝપીઓ વગેરેને શોખ ન હતે. આવી પડે તે ફરજ બજાવે ખરા, પણ તે પ્રસંગ ટળે તે ટાળે એ આ જોડીને સ્વભાવ હતે. શિવાજી મહારાજ સાથે શહેનશાહે સલાહ કરી તેથી શાહજાદા અને જસવંતસિંહને આનંદ થયે. દક્ષિણના મુગલ અમલદારોને મન તો જે થયું તે લાભદાયક જ હતું પણ ચાલાક ઔરંગઝેબ અને ચાલાક શિવાજી આ સુલેહનું ખરું સ્વરૂપ સમજી ગયા હતા. આ સુલેહમાં તે તે જમાનાના આ બંને મલકમશહર મુત્સદીઓ પોતપોતાના પાસા ખેલી રહ્યા હતા. બન્નેની ઈચ્છા થડ વખત લડાઈ વગર પસાર કરવાની હતી. ઔરંગઝેબની સામે બીજી અડચ હતી તેથી અને શિવાજી મહારાજને તૈયારી માટે વખત જોઈતા હતા તેથી બંનેએ એક બીજાને ઓળખી પારખીને સલાહ કરી હતી. ૩, બિજાપુર અને ગોવળકડા સામે શિવાજી મહારાજ, બાદશાહ ઔરંગઝેબ અને શિવાજી મહારાજ બન્ને પોતપોતાની મતલબ હાંસલ કરવા માટે પિતાની અનુકૂળતા પ્રમાણે બિજાપુર અને ગોળકેડા એ બે સત્તાને ઉપયોગ કરતા હતા. કેટલાએ વર્ષોથી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ હું ખેલ આ બન્ને બળવાન પુરુષો મહારાષ્ટ્રની સમરભૂમિ ઉપર ખેલી રહ્યા હતા. ઔરંગઝેબે જોયું કે શિવાજીને હમણાં જ છંછેડવામાં માલ નથી એટલે એણે મહારાજની માગણીઓ મંજૂર તે રાખી પણ એની આંખોમાં તે શિવાજી મહારાજ સિવાય બીજી બે સત્તાએ ખટકી રહી હતી અને તે આદિલશાહી અને કુતુબશાહી. આ બે સત્તાઓને શિવાજીના હાથે નાશ કરાવી પછી મહારાષ્ટ્રમાં એકલા પડી ગયેલા શિવાજીના મૂળ ઉખેડવાને બાદશાહે ફરીથી ઘાટ ર. મહારાષ્ટ્રની સમરભૂમિ ઉપર ઘણું વરસોથી ખેલાઈ રહેલા ચાર સત્તા વચ્ચેના ચતુરંગી સામનાનો આખરનો ફેંસલે કરવા માટે નિશ્ચય કરી બાદશાહે આ આખરને અખતર અજમાવવાની યુક્તિ રચી. ગવળડા અને બિજાપુરને શિવાજી રાજા સાથે લડાવી ત્રણે સત્તાને નબળી કરવાને બાદશાહને ઈરાદો હતો. આ ઝગડામાં ગમે તે સત્તાનો નાશ થાય તે પણ મુગલેને તે લાભ જ હતા. બિજાપુર અને ગોવળકેડાનો નાશ શિવાજીને હાથે થઈ જાય એટલે આ બન્ને સતાઓની સામે લડી વિડીને થાકેલું શિવાજી રાજાનું લશ્કર ઢીલું પણ થઈ જાય અને તેમ થાય એટલે શિવાજી ઉપર મુગલ સલ્તનતનું બળ અજમાવી તેને પણ સહેલાઈથી દાબી દેવામાં મુગલે ફાવી જાય એવી રીતને ઘાટ ઘડવામાં આવ્યા હતા. દક્ષિણની ત્રણ સત્તાઓ એકસંપ કરીને મુગલને સામને કરે તે મુગલ સત્તાનાં મૂળ મહારાષ્ટ્રમાંથી જોતજોતામાં ઉખડી જાય એમ હતું પણ આ ત્રણ સત્તાઓમાં પણ દિલસફાઈ નહતી, અંતરને મેળ નહતો. એકબીજાને ગળી જવાની દાનત હતી એટલે પરદેશી મુગલ ફાવી જતો હતો. બાદશાહે જોયું કે શિવાજી મહારાજ પિતાના લશ્કરને આરામ આપી, તેમાં નવી ભરતી કરી, કિલ્લાઓ સમરાવી મુગલેને સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેને લાગ્યું કે શિવાજીને ગમે તે પ્રકારે લડાઈમાં જ રોકી રાખવો જોઈએ. બાદશાહે શિવાજીને કહેવડાવ્યું કે “બિજાપુર અને ગોવળાની બેફામ બની ગયેલી સત્તાઓને જેમ બને તેમ તાકીદે નાબૂદ કરવાના કામમાં હવે તમારે જરા ઢીલ કરવી નહિ” અને પિતાના શાહજાદા મુઆઝીમને પણ કહેવડાવ્યું કે ‘શિવાજી રાજાને બિજાપુર અને નેવળકાંડાની સત્તા તેડવાના કામમાં ઉત્તેજન આપવું. આદિલશાહી અને કુતુબશાહીને જે ભાગ શિવાજી રાજા આપણે માટે તે તેમાં થોડો મુલક એમને જાગીર તરીકે આપવા. આમ કરવાથી બે સત્તાઓ તેડવાના કામમાં એમને ચાનક રહેશે.બાદશાહને સંદેશ મળ્યો એટલે શિવાજી મહારાજે એના ઉપર વિચાર કર્યો. આ બને સત્તાઓને શિવાજી મહારાજ નમાવવાની ઈચ્છા તે રાખતા જ હતા, કારણ આ બે સત્તાઓને પિતાની પડખે લઈ મુગલે શિવાજી રાજાએ રેપલા, હિંદુ સત્તાના વૃક્ષને બહુ સહેલાઈથી ઉખેડી શકે એમ હતું. શિવાજી મહારાજની સત્તા તેડવામાં મુગલો આ બે સત્તાઓનો ઉપયોગ ન કરે એવી સ્થિતિમાં આ બે સત્તાઓને મૂકવાની શિવાજી મહારાજની બીજી હતી. શિવાજી મહારાજની ઈચ્છી આ બંને સત્તાઓને જીવતી રાખી, એમને ઉપયોગ કરી મુગલની, જામેલી જડ મહારાષ્ટ્રમાં ઢીલી કરવાની હતી. મુગલોને હઠાવવામાં મદદરૂપ થઈ પડે તે માટે આ બંને સત્તાઓને નબળી કરી જીવતી રાખવા ઈચ્છતા હતા. મહારાજને એ બીક હતી કે મુગલેને પિતાના ઝગડામાં મશગુલ થયેલા જોઈ મરાઠા સત્તાને એ ભેગા થઈને વખતે હલાવી દે. આ બે સત્તાઓને એટલી મજબૂત ન થવા દેવી કે તે આ નવી ઉભી થયેલી હિંદુ સત્તાને દાબી દે. મહારાષ્ટ્રના સર્વે સંજોગો ધ્યાનમાં લેતાં મહારાજને લાગ્યું કે આ બંને સત્તાઓને હમણાં જ નરમ કરવાની જરૂર છે. મુગલોની સામે ફરીથી માથું ઊંચકતાં પહેલાં આ બે સત્તાઓને નમાવી સલાહ કરવાનો નિશ્ચય કર્યો. શહેનશાહ તરફની સૂચના અને શાહજાદા તરફના સંદેશા મળતાં જ મહારાજે આદિલશાહી અને કતુબશાહીને ઘાટ ઘડવા માંડ્યો. શિવાજી મહારાજને મુગલેએ આગ્રામાં કેદ રાખ્યા હતા ત્યારે પણ આદિલશાહી સરદારએ મહારાજના મુલકમાં તોફાન મચાવી મહારાજની પ્રજાને સતાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ચાલુ જ રાખ્યું હતું, એની વિગતવાર માહિતી મહારાજે પાછા આવ્યા પછી જાણ હતી, ત્યારથી જ એ સત્તાને સીધી કરવા માટે કમર કસવાના વિચારમાં એ હતા. મહારાજ વિચારમાં હતા. એવે ટાંકણે શાહજાદાને સંદેશ આવી મળ્યો. વિચારને અમલમાં મૂક્યો અને લડાઈની જવાળાઓ ભભૂકવા લાગી. મહારાજના રાંગણ કિલ્લાને બિજાપુરના સરદાર રૂસ્તમઝમાનશાહે ૮૦૦૦ લશ્કરી સિપાહીઓ સાથે ઘેરે ઘા. મરાઠા લશ્કરે રૂસ્તમઝમાનને મારી હઠાવ્યો. રૂસ્તમઝમાન પાછો હઠ એટલે સ. અબદુલ કરીમ, સે. બહીલેલખાન અને સ. એકાછ ભોંસલે બિજાપુરથી ૧૨૦૦૦ સવાર લઈને શિવાજી રાજા સામે ચડી આવ્યા અને એમણે રાંગણી કિલ્લાને ફરીથી સખ્ત ઘેરો ઘાલ્યો. મરાઠાઓએ બહુ બાહશીથી રાંગણું કિલ્લે સાચવ્યા. આદિલશાહી લશ્કરે સ. માનશાહની પીછેહઠથી ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે તનતોડ પ્રયત્નો કર્યા પણ મરાઠાઓ માથું મૂકીને લડ્યા અને આદિલશાહી લશ્કરનો આ ઘેરે એમણે ઉઠાવ્યો. રાંગણ કિલ્લાનો મામલો પતાવી મહારાજે પિતાના લશ્કરની જુદી જુદી ટુકડીઓ આદિલશાહી અને કુતુબશાહી મુલકે લૂંટવા માટે રવાના કરી. બિજાપુરને આદિલશાહ મુગલેના બળવાન લશ્કરની સાથે લડી લડીને થાક્યો હતો. લશ્કરના સિપાહીઓને આરામ મળ્યો ન હતો. સરદારે અને સૈનિકે બને કંટાળી ગયા હતા. સાધનસામગ્રી પણ ખુટવા લાગી એટલે બિજાપુર સરકાર ભારે ચિંતામાં પડી. મુગલેની પૂરેપુરી મરજી અને કુમકથી તથા મુગલેને નામે જ શિવાજી વેર વસુલ કરવા બહાર પડ્યો છે એટલે હવે આદિલશાહી લશ્કર લાંબા વખત સુધી એમની સામે ટકી શકશે નહિ એની ખાતરી થતાં જ બિજાપુરવાળાએ શિવાજી મહારાજને સુલેહને સંદેશ મોકલાવ્યું. મહારાજને તે આદિલશાહીને નમાવીને સલાહ કરવી જ હતી એટલે એમણે આદિલશાહી સાથે તહનામું કર્યું. આ તહનામા મુજબ સેલાપુરને કિલ્લે અને તેને લગત રૂ. ૧૮ હજાર હેનની ઉપજને મુલક બિજાપુર સરકારે મુગલેને આપ પડ્યો. આદિલશાહી ઉપરની આ જીતથી શાહજાદા મુઅઝીમ તથા રાજા જસવંતસિંહ બહુ જ ખુશી થયા અને શિવાજી રાજા કોઈ અસાધારણ પ્રતાપી પુરુષ છે એમ એને લાગ્યું. શિવાજી મહારાજે આદિલશાહી સાથે કરેલી સુલેહથી શાહજાદાને લાગ્યું કે દક્ષિણની બન્ને સત્તાએને શિવાજી મહારાજ સહેલાઈથી નમાવી શકશે અને તેથી મહારાજને ગોવળાંડાની સત્તાને દબાવવા તે તરફ વળવા સૂચના કરી. ગોવળકાંડાના રાજ્યના જુદા જુદા ભાગમાં પોતાના સરદારને સૂચના આપીને મહારાજે લશ્કર સાથે રવાના કર્યા. ગોવળકેડ સરકારની સત્તાને તેડવા માટે મરાઠા સરદારોએ શરૂઆત કરી. ગોવળકાંડાને તેના પિતાના બચાવમાં જ રોકીને મહારાજ પિતે બિજાપુર મુલકમાં ચોથાઈ અને સરદેશમુખી ઉધરાવવાના કામમાં મંડી પડ્યા. શિવાજી મહારાજની સતામણીમાંથી પ્રજાને ઉગારવાના હેતુથી તે વખતના આદિલશાહી વઝીર અબદુલ મહમદે મહારાજ સાથે વહનામું કર્યું અને તે તહનામામાં બિજાપુર સરકારે શિવાજી મહારાજને દર વરસે ૩ લાખ રૂપિયાની ખંડણું આપવાનું કબુલ કર્યું. આવી રીતે આદિલશાહને પતાવ્યા પછી કુતુબશાહી ઉપર મહારાજે નજર નાંખી. કુતુબશાહી સુલતાન શિવાજી મહારાજનું બળ જાણતો હતો અને તેમાં વળી મરાઠાઓને તો આ વખતે મુગલેને પુરેપુરો ટકે છે એની એને ખબર પડી હતી એટલે અને કતુબશાહનાં મુત્સદ્દી આકરણું અને માદરણું ભાઈઓએ શિવાજી સાથે સલાહ કરવામાં જ સાર છે એવી સલાહ આપાથી સુલતાને શિવાજી રાજા સાથે સલાહ કરી. આ તહનામા મુજબ ગવળકેડા સરકારે શિવાજી મહારાજને દર વર્ષે પાંચ લાખ રૂપિયા ખંડણી આપવાનું કબુલ કર્યું અને બન્નેએ એકબીજા સાથે મિત્રાચારીને સંબંધ રાખે એવું નક્કી થયું. આ તહનામા પ્રમાણે મહારાજે નિરાજીરાવ નામના વકીલને ગોવળકાંડાના દરબારમાં મોકલ્યો. 67 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ we છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧લું ૪. મુગલના છાપંચ સામે મહારાજનું મુત્સદ્દીપણું. મહારાજ જસવંતસિંહ અને શાહજાદા મુઆઝમને શિવાજી મહારાજ માટે માન હતું. ઘણી બાબતમાં તેઓ શિવાજીની આંખે જોતા. શિવાજી મહારાજ કહે તેમ કરતા. આ વસ્તુસ્થિતિ ઔરંગઝેબના જાણવામાં આવી. બાદશાહ ઔરંગઝેબ તે વહેમનું પુતળું. એને લાગ્યું કે શિવાજી મહારાજ મુઅઝીમને પિતાના પક્ષમાં લેઈ બાદશાહ સામે ઉશ્કેરશે અને બંડ કરાવશે. પિતે ગાદીની લાલચે પિતાના પિતા સામે બંડ કર્યું હતું તેને દાખલે લઈને પિતાના પુત્ર પણ પિતાને પગલે ચાલશે એ બીક ઔરંગઝેબને રહ્યાં જ કરતી હતી અને તેમાં વળી શિવાજી જેવા કપટી અને કટ્ટા દુશ્મનની જાળમાં મુઅઝીમ ફસાયે છે એ ખબર તે બાદશાહને બેચેન બનાવ્યું. જેમ જેમ બાદશાહ આ બાબતને ઊડે વિચાર કરવા લાગ્યો તેમ તેમ તેને લાગતું ગયું કે શિવાજી અને શાહજાદાને મીઠા સંબંધ ઝાઝીવાર ટકશે તે તેનું માઠ પરિણામ બાદશાહને પિતાને જ ભેગવવું પડશે. બીજી બગાડ્યા સિવાય શિવાજીથી શાહજાદાને પાડવાને અને બનેના દિલ એક બીજાના સંબંધમાં ઊંચા કરવાને ઉપાય બાદશાહ શોધવા લાગે. ઔરંગઝેબ જેવાના ફળદ્ર૫ ભેજામાં એવા કિસ્સાઓની ક્યાં ખટ હતી. બાદશાહે યુક્તિ રચી અને શાહજાદાને જણાવ્યું કે “હર પ્રયત્ન શિવાજીને હવે જાળમાં સપડાવ્યા સિવાય છૂટકે જ નથી. તમારી સાથે એને મિત્રાચારીનો સંબંધ છે એટલે મારી સામે બંડ કરવાને બહાને એની મદદ માગી એના લશ્કર સાથે એને લઈને તમે ઉત્તર હિંદુસ્થાનમાં આવે.” આ બાજી ગોઠવવામાં બાદશાહનો ખાસ હેત હતે. (૧) શિવાજી જા જે શાહજાદાને મદદ કરવા આવે ? તેને પકડીને કેદ કરો અથવા તેમ ન બને તે તેને નાશ કરવું. (૨) શિવાજી રાજા શાહજાદાને મદદ કરવા તૈયાર ન થાય તે બંનેનો મીઠો સંબંધ નાશ પામે અને બાદશાહની ઈચ્છા પાર ૫ડે. (૩) શાહજાદા આઝમ પિતે એકલા ફરમાનને કેવી રીતે અને કેટલે દરજજે માન રાખે છે તેની પરિક્ષા થશે. (૪) આ બધી બનાવટી ગોઠવણની શિવાજી રાજાને ખબર પડી જાય તે શાહજાદા ઉપરથી તેમને ઈતબાર ઉઠી જાય અને ભવિષ્યમાં વખતે શાહજાદાને બાદશાહ વિરૂદ્ધ બંડ કરવાનું મન થાય તો શિવાજીની મદદ અશક્ય થઈ પડે. (૫) શાહજાદા મુઆઝમ વિશ્વાસ રાખવા લાયક માણસ નથી એવી રીતની એની અપકીતિ થાય તે દક્ષિણના અથવા બીજા કેઈપણ સરદાર કે રાજા એને બાદશાહની વિરૂદ્ધ મદદ કરવાની હા પાડતાં પહેલાં વિચાર કરશે. (૬) મુઅઝીમ જે ફરમાન પ્રમાણે બરાબર ન વ તે એના ઉપર કેટલે દરજે વિશ્વાસ મૂકો એનો વિચાર કરે બાદશાહને સરળ થઈ પડે. આ ગોઠવણમાં મુઝીમની ભારે કસેટી હતી. દીર્ઘદ્રષ્ટિ દેડાવી બાદશાહે દિલ્હીથી પાસે ફેક્યો. શાહજાદા મુઅઝીમે શિવાજી મહારાજને વિશ્વાસમાં લઈને વાત કરી કે:-“ મારે બાદશાહ સામે બંડ કરવું છે તેમાં મને તમે મદદ કરો.' શાહજાદે બિચારે હજી સીધે માણસ હતે. રાજદ્વારી ખટપટના પવનથી એ પાકે થયો ન હતો. અનભવ અને ઠોકરથી ઘડાઈને હજુ એ મત્સદ્દી બન્યો નહતો. શિવાજી મહારાજ જેવા કાબેલ અને પહોંચેલ માણસ સાથે પ્રસંગ પડ્યો હતો. જાળ પાથરવામાં પાવરધા એવા ઔરંગઝેબની જાળ કાપી છે. અનભવીઓ અને અકલમંદ અમલદારની આંખમાં ધૂળ નાંખી શક્યો. એવા શિવાજી સાથે રમત રમવા માટે જે આવડત જોઈએ તેમને છાંટે પણ શાહજાદામાં નહતા. મુઅઝીમની પાથરેલી જાળનો ભેદ મહારાજ પામી ગયા અને એમણે મનમાં ગાંઠ વાળી. શિવાજી મહારાજે આઝીમને જવાબ આપ્યો કે “ બાદશાહ સાથે તમે જ્યારે યુદ્ધ શરૂ કરશે ત્યારે તે યુદ્ધમાં હું તમને મદદ કરીશ.” શિવાજી મહારાજને આ જવાબ મુઅઝીમને સંતોષકારક ન લાગે. શાહજાદા સમજી ગયે કે શિવાજી રાજાને વહેમ પડ્યો છે. મહારાજની શંકા દૂર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ હું 1 છે. શિવાજી ચરિત્ર ૪૧ માટે તે લશ્કર તૈયાર કરીને દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા અને મહારાજને સમજાવી સાથે મેાકલવા માટે કુશળ અને કાબેલ અમલદારાને એમની પાસે માકલ્યા. . મુઆઝીમના અમલદારાએ આવીને મહારાજને વિનંતિ કરી અને શાહજાદાના સદેશે એમને સંભળાવ્યેાઃ— ‘ શાહજાદા લશ્કર લઈને દિલ્હી જવા નીકળ્યા છે. આપને આપના લશ્કર સાથે તેમની કુમકે જવા માટે નીકળવાનું કહેવા અમને અહિં માકલ્યા છે. શાહજાદા આપની રાહ જોઈ રહ્યા છે. ’ મહારાજે જાણ્યું કે કાઈ જખરા ખેલાડી પડદા એથેથી દાવ ખેલી રહ્યો છે. એણે પકડમાં લેવા ખરી ઉસ્તાદી વાપરી છે. મહારાજને સડાવવા માટે પહેાળી કરેલી પકડમાં નહિ સપડાવાના અને ખૂબીથી એમાંથી બચી જવાના એમણે નિશ્ચય કર્યાં. મહારાજે આવેલા અમલદારાને જવાબ આપ્યા કે શાહજાદા બહુ જબરું અને મેટું લશ્કર લઈ દિલ્હી જાય છે. દિલ્હીપતિને પહેાંચી વળવા આ દળ હમણાં તે પુરતું છે. વધારેની જરુર નથી અને શાહજાદા દિલ્હી જાય તે તેમની પાછળ તેમના દક્ષિણ પ્રાન્તનું રક્ષણુ કરવાની ખાસ જરુર છે માટે તે કામ હું કરીશ અને અત્રેની જરા પણુ ીકર એ ન કરે એમ એમને કહેજો. જો હાલના સંજોગામાં દક્ષિણુના પ્રાન્તાનું ખરેખર રક્ષણુ કરવામાં ન આવે તે મહામુશીબતે નમાવેલા દુશ્મના માથું ઊંચુ કરશે અને એક લેવા જતાં હાથમાંના બધા મુલકા ખાઈશું. આ સંબંધમાં મેં વિચાર કર્યાં છે અને શાહજાદાના હિતનું રક્ષણ કરવા માટે અત્રે રહેવાના મે નિશ્રય કર્યાં છે. બીજું બાદશાહના સ્વભાવના હવે આપણે બધા ભેમિયા છીએ. એના વિચાર પણ આ વખતે કર્યાં સિવાય છૂટકા નથી. ન કરે નારાયણ અને શાહજાદાના પરાજય થાય તે બાદશાહના ક્રોધ જબરી થઈ પડે અને તેમાંથી ખચવું મુશ્કેલ થઈ પડે. એમને કાઈપણુ આશ્રય આપવા તૈયાર થશે નહિ. કાઈ હિંમતખાજને આશ્રય ન મળે તેા શાહજાદાની સહીસલામતી પણુ જોખમમાં આવી પડે. શાહજાદાની સહીસલામતી માટે બાદશાહના કોષના ભાગ થઈ પડવાનેા પ્રસંગ આવે તે તે વખતે સ`સ્વને ભાગે પણ શાહજાદાની સહીસલામતીનું રક્ષણ કરવાને મેં નિશ્ચય કર્યાં છે. આ પ્રશ્નના ચારે બાજુએથી વિચાર કરીને શાહજાદાના હિતમાં હું ઉપર પ્રમાણેના નિય ઉપર આવ્યેા છું. મેં તમને જણાવેલી ખાખતા વીગતવાર શાહજાદાને સમજાવજો. ' શાહજાદાએ મહારાજને જવાબ ાણ્યા પછી ફરીથી સંદેશા મેકક્લ્યા કે એમણે મુગલ લશ્કરનું સેનાપતિપણું સ્વીકારવું, મહારાજે અનેક કારણ બતાવી આ માગણીને પણુ અસ્વીકાર કર્યાં. મહારાજ ન ગયા એટલે ગ્રાહજાદાએ આગળ વધવાના વિચાર માંડી વાળ્યો અને પાછા કર્યાં. મહારાજના આ વતનથો શાહજાદાએ મહારાજની દી`ષ્ટિ અને ઊંડી નજરની પિરક્ષા કરી લીધી. એ મહારાજ ઉપર જરાએ ગુસ્સે ન થયા પણુ એમનાં બુદ્ધિચાતુર્યંનાં વખાણ કરવા લાગ્યા. એમની કુનેહ અને કાર્ય દક્ષતાની તારીફ્ ગાવા લાગ્યું. આ બનાવથી શાહજાદા અને શિવાજીનાં દિલ ખાટાં ન થયાં પણુ મીઠાશ વધી. આવી રીતે મુગલેાની આ જાળ મહારાજ ભેદી શક્યા. બાદશાહે ગાઠવેલી બાજી ઉધી વળી. ઔરંગઝેબને લાગ્યું કે, આવા કાપચાથી તા શિવાજી ઠેકાણે આવે એવા નથી અને શાહજાદા સાથે એના મીઠા સંબધ જારી રહેશે તેા દિકરાને હથિયાર બનાવીને જરુર એ આપની સામે ખંડ પાકારાવશે. ગમે તે બહાને, ગમે તે પ્રયત્ને શિવાજીની વધતી જતી સત્તા તાકીદે તાડવાના બાદશાહે આ વખતે નિશ્રય કર્યાં. દક્ષિણુના મુગલ કારભાર માટે બાદશાહ હંમેશ ચિંતાતુર રહેતા. અનેક ઠેકાણેથી ગૂૉંચાયેલા રાજદ્વારી મામલાને લીધે બાદશાહથી જાતે દક્ષિણમાં જવાતું નહતું અને શાહજાદામાં કામ પુરતી લાયકાત નહતી. મુઆઝીમ મહારાષ્ટ્રમાં આવ્યા પછી મુગલાની સ્થિતિ એ ગાળામાં બગડવા લાગી એવી બાદશાહની ખાતરી થતાં દક્ષિણના કારભારમાં દિલ્હી બેઠા બેઠા દિલ્હીપતિએ નજર નાંખવા માંડી. દક્ષિણમાંથી મુગલ રાજ્યવસ્થાનું ખર્ચ ઓછું કરવાના નિશ્ચય કરી બાદશાહે દક્ષિણના મુગલ લશ્કરમાંથી સખ્યાબંધ સિપાહીઓને નાકરીમાંથી દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ ૫૨ છે. શિવાજી ચરિત્ર કિરણ હું ક્ય. નેકરી એટલે રોટી અને રેટી એટલે ગરીબનું સર્વસ્વ. એ જાય એટલે માણસ તરત લાચાર બની જાય છે અને એની રોટી ખેંચી લેનાર પ્રત્યે નારાજ થયા વગર રહેતા નથી. મુગલ લશ્કરના સંખ્યાબંધ સિપાહીઓ બેકાર બન્યા. બેકારોના દિલ રોટી ખેંચી લેનાર સત્તા પ્રત્યે કડવાં બને એ સ્વાભાવિક હતું. આ તકનો લાભ લેવામાં શિવાજી મહારાજ જરાએ ઢીલ કરે એવા નહતાં. દુશમન સત્તાથી નારાજ થએલાઓને આશ્રય આપવામાં મહારાજ નિપુણ હતા. મુગલેએ કાઢી મૂક્યાથી બેકાર બનેલા બધા સિપાહીઓને મહારાજે પિતાના લશ્કરમાં રાખી લીધા. મુગલોથી નારાજ થયેલા સંખ્યાબંધ સિપાહીઓને એમણે આશરે આવે, રોટલે આવે. દક્ષિણને મામલે બગડતા જતા હતે એની ખાતરી હોવા છતાં ત્યાંના લશ્કરના ઘણું સિપાહીઓને નેકરી ઉપરથી દૂર કરવામાં બાદશાહે ભારે ભૂલ કરી હતી. લશ્કરને ઓછું કરવાની ખાસ જરૂર બાદશાહને જણાઈ હતી તે તેણે લશ્કરને ઉત્તર હિંદુસ્થાનમાં પાછું લાવ્યા પછી નોકરી ઉપરથી સિપાહીઓને દૂર કરવા જતા હતા. ' આ રીતે જે લશ્કરના સિપાહીઓને નેકરી ઉપરથી ઔરંગઝેબે દૂર કર્યા હતા તે વેટલે યાને લીધે બળી રહેલા સિપાહીઓ શિવાજી જેવા કટ્ટા દુશ્મનના દળમાં જાત નહિ. શિવાજી જે ચાર પિતાની કૃતિ તરતજ લાભ ઉઠાવશે એનો બાદશાહે આવેશમાં વિચાર ન કર્યો. - બાદશાહને હવે ચક્કસ લાગ્યું કે શિવાજીને હવે એટલે વખત આપીશું તેટલાં એ ઊંડાં મૂળ ઘાલશે તેથી એણે શાહજાદાને લખી જણાવ્યું કે “શિવાજીથી ચેતતા રહેવા જેવું છે. એની સાથે તમે બહુ ઘાડે સંબંધ રાખે છે એ યોગ્ય નથી. દક્ષિણની બંને મુસલમાની સત્તાને પોતાના તાબામાં લેવાની એની પેરવી છે. સવેળાએ ચેતીને આપણે એનો બંદોબસ્ત કરવો જોઈએ. મુગલ મદદ વડે શિવાજીએ આદિલશાહી અને તબશાહીને જે મલક લીધે હોય તેની ઉપજ મુગલ દરબારમાં એણે જમે કરાવવી જોઈએ, તેને બદલે એ પોતે જ એની ઉપજ લે છે એ વાજબી નથી થતું. એને આપવામાં આવેલા પ્રાન્ત અને કિલ્લાઓ તમે ખાલસા કરો. આપણને સહાય કરવાને બહાને એનું લકર તમારી પાસે છે તેને કાઢી મૂકો અને તેના સેનાપતિ પ્રતાપરાવ ગુજજરને તથા શિવાજીને અને એવા બીજા મોટા મોટા સરદારને ગિરફતાર કરે. દક્ષિણના સંજોગ અને સ્થિતિ ઉપર ઝીણવટથી વિચાર કર્યા પછી આ પ્રમાણે હુકમે હું એકલું છું. આ હુકમોને અમલ તાકીદે થે જોઈએ. આ હુકમો અમલમાં મૂકવામાં જરાએ વિલંબ થશે તે મારી ઈતરાજી થશે.” શંભાજીને મનસબદાર બનાવ્યો હતો તે મનસબ માટે જે મુલક એને જાગીરમાં આપવામાં આવ્યો હતો તે પણ ખાલસા કરવાને બાદશાહે વિચાર કર્યો. શિવાજી મહારાજને દિલ્હી લઈ જતી વખતે વાટખરચીના રૂપિયા એક લાખ મુગલ ખજાનામાંથી મુગલેએ આપ્યા હતા, તે પાછા લેવાને બહાને કેટલેક મુલક પડાવી લેવાની સૂચના કરવામાં આવી. બાદશાહનું આ ફરમાન આગ્રેથી આવી પહોંચે તે પહેલાં શાહજાદાને બાદશાહના ફરમાનની અને તેની વીગતની ખબર મળી ગઈ હતી.શાહજાદાને આ ફરમાનથી દિલમાં ઘણું લાગી આવ્યું, પણ બાદશાહી ફરમાન હોવાને લીધે એ લાચાર બની ગયું અને આ ફરમાનની ખબર પ્રતાપરાવ ગુજજરને કાને જાય એવી ગુપ્ત ગોઠવણ શાહજાદાએ કરી. પ્રતાપરાવને ખબર મળવાની સાથે જ એ પિતાનું લશ્કર તથા બીજા માણસોને લઈને ઔરંગાબાદથી નીકળી ગયો. બાદશાહનું ફરમાન આવતાં જ શાહજાદાએ મરાઠાઓને પકડવાની કોશિશ કરી પણ ચેતી ગયેલા મરાઠાઓ મુગલોની ચુંગાલમાં ન આવ્યા. મરાઠાઓ શહેનશાહી ખરીતે આવતા પહેલાં જ અત્રેથી નાસી ગયા હતા એટલે મરાઠાના સેનાપતિને અને સરદારોને પરહેજ કરવાનું ન બન્યું એવી મતલબનું લખાણ શાહજાદાએ બાદશાહ તરફ મોકલ્યું. ૫. હિંદુ ધર્મ ઉપર ઔરંગઝેબને અત્યાચાર. પ્રતાપરાવ ગુજજરને અને મહારાજના બીજા નામીચા સરદારોને તથા ખુદ શિવાજી મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રકરણ ૧ લું]. છે. શિવાજી ચરિત્ર પરહેજ કરવાના, બાદશાહે દિલ્હીથી મેકલેલા મુઆઝમ ઉપરના ફરમાનની ખબર વખતસર મળવાથી પ્રતાપરાવ અને બીજા માણસે લશ્કર સહિત ઔરંગાબાદ છેડીને મહારાજની પાસે રાયગઢ જઈ પહોંચ્યા. પ્રતાપરાવે સર્વ હકીકત મહારાજને સંભળાવી. મુગલેના અત્યાચાર મહારાજને અસહ્ય થઈ પડ્યા હતા પણ એમના અત્યાચારમાંથી, હિંદુઓને છોડાવી હિંદુત્વનું રક્ષણ કરવા માટે ખાસ સ્થાપવામાં આવેલી સત્તાને મજબુત કરવાની જરૂર હતી તેથી મહારાજ મુગલે સાથે અથડામણમાં આવતાં અટક્યા હતા. મુગલ જેવી જામેલી અને મજબૂત સત્તાને ઉખેડવા માટે જોઈતી તૈયારી મહારાજ કરી રહ્યા હતા. ઔરંગઝેબ ધર્માધ હતા અને શિવાજી મહારાજ ધર્મચુસ્ત હતા. ઔરંગઝેબ બીજા ધર્મો પ્રત્યે કેવળ અસહિષ્ણુ હતા. હિંદુઓ ઉપર અત્યાચાર અને જુલમ કરીને એ ઈસ્લામને ફેલાવે કરી રહ્યો હતો. શિવાજી મહારાજ ચુસ્ત હિંદુ હતા. એમણે હિંદુધર્મના અપમાન માટે વેર લેવાની તૈયારી કરી પણ મુસલમાન ધર્મનું કે કોઈ બીજા ધર્મનું અપમાન કદી નથી કર્યું. ઔરંગઝેબે હિંદુઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો. મહારાષ્ટ્રની સમરભૂમિ ઉપર મુસલમાનોને મહારાજને સામનો કરવો પડ્યો એનાં અનેક કારણે છે, તેમાં શહેનશાહે હિંદુ દેવળે અને મંદિરોના કરેલાં અપમાન એ પણ એક કારણ છે. એક ચુસ્ત અને અભિમાની હિદુ તરીકે શિવાજી મહારાજને હિંદુ ધર્મ ઉપરના ઔરંગઝેબે કરેલા અત્યાચાર આખર સુધી સાલ્યા છે. મુગલ સાથેનાં જંગમાં પ્રવેશ કરતાં પહેલાં ઔરંગઝેબે હિંદુ મંદિરો, દેવાલયો, પવિત્ર પ્રતિમાઓ, વગેરેનાં જે અપમાને કર્યો છે તેના સંબંધમાં આ પ્રકરણમાં સહેજ ઈસાર કરી પછી મહારાજના જીવનને પછીને ભાગ લખવામાં આવે તે વાંચકોને મહારાજના જીવનનો ઈતિહાસ સમજવાનું સહેલું થઈ પડશે એમ ધારીને આ પ્રકરણમાં ઈ. સ. ૧૬૫ થી ૧૭૦૭ સુધીમાં બનેલા લેહી ઉકાળનારા, ઔરંગઝેબના ધમધપણુના અનેક બનાવો પૈકી કેટલાક નમૂના તરીકે અત્રે રજૂ કરીએ છીએ. દરેક બનાવને જૂના લેખેને આધાર છે એ વાંચકોને ધ્યાનમાં લેવા વિનંતિ છે. ઔરંગઝેબ જેવા શહેનશાહના આ અત્યાચારથી શિવાજી મહારાજ જેવા હિંદુત્વના તારણહારના હૃદયને શું થતું હશે તેની કલ્પના કરવાનું અમે વાંચકોને જ સોંપીશું. શહેનશાહ ઔરંગઝેબની કારકિર્દીમાં હિંદમાં હિંદુ ધર્મની કેવી સ્થિતિ હતી તેની કલ્પના અથવા ઝાંખી નીચેના દાખલાઓ ઉપરથી થશે. ૧. ઔરંગઝેબ નાનો હતો ત્યારથી જ તેનામાં ધમાંધપણું હતું. હિંદુસ્થાનમાં હિંદુધર્મ ઉપર સત્તાના જોરે અનેક જુલમી બાદશાહએ અનેક પ્રકારના અત્યાચાર કર્યા છે. મુગલવંશના બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર પાછલા અનુભવથી ડાહ્યા બન્યા હતા, પણું ઘણું વરસ પછી વળી પાછા ઔરંગઝેબ ધમધ સત્તાધારી પેદા થયો. ગાદી ઉપર આવતા પહેલાં શાહજાદી તરીકે પણ હિંદુધર્મ ઉપર અત્યાચાર કરવાનું એણે શરૂ કર્યું હતું. હિંદુધર્મનું અપમાન કરવામાં જ ઈસ્લામ ધર્મનું માન સમાયેલું છે એવી એની માન્યતા હતી, એમ એનાં અનેક અત્યાચારી કો ઉપરથી સાબિત થાય છે. ગુજરાતમાં અમદાવાદ નજીક સરસપુરમાં એક શ્રદ્ધાળુ ધર્માત્મા શાંતિદાસ ઝવેરીએ ચિંતામણિનું એક સુંદર દેરાસર બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગઝેબને કાને આ વાત ગઈ એટલે એણે આ મંદિર ઈ. સ. ૧૬૪૫માં પાડી નંખાવ્યું એટલું જ નહિ પણ એ દેરાસરની જગાએ મજીદ બનાવી અને તેનું નામ કવતઉલ-ઈસ્લામ રાખ્યું (મિરાતે અહમદી). સત્તાના જોર ઉપર આ શાહજાદાએ હજારો શ્રદ્ધાળ હિંદુઓના હૈયામાં આ કૃત્યથી કારી જખમ કર્યો હતે. ૨. શાહજાદા ઔરંગઝેબે અમદાવાદ અને ગુજરાતના બીજા પરગણાઓમાં હિંદુઓના મંદિરને નાશ કરવા માટે મુગલ અમલદારો ઉપર હુકમે છેડ્યા હતા. પણ પોતે ગાદીનશીન થયા પછી ખબર કાઢતાં એણે સાંભળ્યું કે એ મંદિરે તે હિંદુઓએ સમાર્યા અને ફરીથી એમાં પ્રતિમાઓ પધરાવી એની પૂજા કરે છે ત્યારે તેને ક્રોધ ચડ્યો અને ઈ. સ. ૧૯૬૫ના નવેમ્બર માસમાં એ ગાળામાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર # પ્રકરણ ૧ લું મંદિર તોડવાને શાહજાદા તરીકે પહેલાં કાઢવામાં આવેલા હુકમને તરતજ અમલ કરવા ફરમાન કાવું (મિરાતે અહમદી). ૩. શાહજાદો હતો ત્યારે ઔરંગઝેબને શિકારને શેખ હતે. ઔરંગાબાદ નજીકમાં શિકાર કરવા જતાં શાહજાદાની નજર મહારાષ્ટ્રના હિંદુઓને પૂજ્ય એવા ખંડેરાવ (ખંડોબા ) ના મંદિર ઉપર પડી. જેમાં વીજળી પડતાંની સાથે મકાન તૂટી પડે છે તેવી રીતે શાહજાદાની નજર પડતાંની સાથેજ એ મંદિર તેડી પાડવાનો હુકમ થયો અને મંદિર તરતજ તેડાવી નંખાવ્યું ( કલીમત. ઈ. ત). ૪. છૂટા છવાયા નજરે પડતા મંદિરો તોડાવ્યાથી બાદશાહની તૃષ્ણ તૃપ્ત થઈ નહી, તેથી ઈ. સ. ૧૬૬૯ની ૯ મી એપ્રિલે શહેનશાહે હુકમ કાઢથી કે કાફરોનાં બધાં મંદિર અને શાળાઓ જમીનદોસ્ત કરે અને તેમના ધાર્મિક શિક્ષણની સંસ્થાઓ નાબુદ કરે. ધાર્મિક સંસ્કાર વિધિ વગેરે અટકાવી દે (સર જદુનાથ સરકાર ). ૫. ગુજરાતમાં સોમનાથ મહાદેવનું મંદિર બહુ નામીચું છે. એ જ સેમિનાથનું મંદિર કે જેના ઉપર ઈ. સ. ૧૦૨૪માં મહમદ ગઝનીએ ચડાઈ કરી હતી. મહમદે જ્યારે આ મંદિર ઉપર ચડાઈ કરી ત્યારે એની જાહેરજલાલી બહુ જબરી હતી. તેમનાથના દેવાલય જેટલું પ્રસિદ્ધ અને માનીતું દેવાલય આખા હિંદુસ્થાનમાં તે વખતે ન હતું. સોમનાથ મહાદેવની પૂજા માટે ૧૦૦૦ બ્રાહ્મણ રાખવામાં આવ્યા હતા. એ દેવાલયના ખરચ માટે ૧૦૦૦૦ દસ હજાર ગામોની આવક નક્કી કરવામાં આવી હતી. મહમદ ગઝનીએ ચડાઈ કરી ત્યારે આ મંદિરની મીલકત ઝકરીયા કઝીની નામના પરશિયન પ્રહસ્થ પિતાની ધમાં જણાવ્યા પ્રમાણે ૩૦ કરોડ રૂપિયાની હતી. મહમદ ગઝનીએ મૂર્તિ તેડી દેવળ છિન્નભિન્ન કરી નાંખ્યું અને કરોડો રૂપિયાની સંપત્તિ લઈ ગયો. ત્યાર પછી ગુજરાતના ભીમદેવ રાજાએ આ મંદિર પથ્થરથી બાંધવાનું શરૂ કર્યું, જે રાજા કુમારપાળે પૂરું કર્યું. એવા આ સોમનાથના દહેરા ઉપર ઔરંગઝેબની નજર તેની કારકિર્દીની શરૂઆતમાં પડી. એના હુકમથી એ મંદિર તેડીને મૂર્તિપૂજા બંધ કરાવવામાં આવી હતી. આ મંદિર સંબંધમાં બાદશાહને ઘણું વરસ પછી પાછી યાદ આવી એટલે એ સંબંધમાં ફરી પાછો હુકમ કર્યો કે “સેમિનાથનું મંદિર હિંદુઓએ સમરાવીને ફરી પાછી ત્યાં મૂર્તિ પૂજા શરૂ કરી હેય તે તે મદરને એવી રીતે જમીનદોસ્ત કરો કે એનું નામ નિશાન રહે નહિ અને એના પૂજારીઓને પણ એ ગાળામાંથી હાંકી કાઢે (મિરાતે અહમદી). ૬. ૧૯૬૧ના ડિસેમ્બર માસમાં મીરજુમલા કુચબિહારમાં પેઠે અને ત્યાં બધાં હિંદુ મંદિરને જમીનદોસ્ત કરી તેની જગ્યાએ મજીદો બાંધવાના કામ પર મહમદસાદીક નામના અમલદારને નીમ્યા. મિરજુમલાએ પિતે ફરસુ વડે નારાયણની મૂર્તિ ભાંગી નાખી (ટુઅર્ટકૃત ‘બંગાળા”). ૭. મથુરામાં કેશવરામના મંદિરમાં બહુ સુંદર અને સુશોભિત કીમતી પથ્થરના કઠેરાઓ દારા શેહે ભેટ આપ્યા હતા, તેની ઔરંગઝેબને ખબર મળી એટલે એ કઠેરાઓ કાઢી નાંખવાને હુકમ આપે. એના હુકમ મુજબ મથુરાના ફોજદાર અબદુલ નબીખાને ૧૬૬૬માં આ કઠેરાઓ કાઢી નાંખ્યા (અખબારત). ૮. મલાર્તાનું મંદિર તોડવાને માટે સલીમ બહાદુરને ઈ. સ. ૧૬૬૯ના મે માસમાં મેકલવામાં આવ્યો (મસીર. ઈ. આલમગીરી). ૯. હિંદુસ્થાનના હિંદુઓ પ્રાચીનકાળથી બનારસ અથવા કાશીને પિતાના ધર્મનું પવિત્ર ધામ માનતા આવ્યા છે. ઔરંગઝેબે કાશી વિશ્વનાથના આ મંદિર ઉપર હાથ નાંખવાને વિચાર કર્યો. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું] છે. શિવાજી ચરિત્ર ૪૫૫ વિશ્વનાથનું મ ંદિર તોડવાના હુકમ છૂટવા. શ્રીકાશી વિશ્વનાથનું મંદિર બાદશાહના ક્રૂરમાન પ્રમાણે તેાડી નાંખ્યાની ખબર બાદશાહને ૧૬૬૯ના સપ્ટેમ્બરની ૨૭ તારીખે મળી. ૧૦. રાજા નરસિંહદેવ ખુદેલાએ રૂપિયા ૩૩ લાખ ખર્ચીને મથુરામાં કેશવરામનું મંદિર બંધાવ્યું હતું. તે મંદિરને ૧૬૭૦ના જાનેવારીમાં એટલે મુસલમાનેાના રમઝાન મહીનામાં તે!ડી પાડવાના હુકમ બાદશાહે કર્યાં. બાદશાહનું કરમાન થતાંજ એના અમલદારાએ એ મંદિરને જમીનદોસ્ત કરી નાંખ્યું. એ મદિરમાંની નાની મોટી બધી મૂર્તિ આગ્રે લાવવામાં આવી. એમાંની કેટલીક મૂર્તિઓમાં ઝવેરાત જડેલુ હતું. આ બધી મૂર્તિના આગ્રામાં કટકા કરવામાં આવ્યા. હિંદુ જેને પૂજતા તે મૂર્તિઓ તોડી બાદશાહ અટકવો નહિ. આટલું કર્યાંથી એના જીવને સંતોષ ન વળ્યા. હિંદુ ધર્મનું અપમાન કરવાનું હજી બાકી રહ્યું હતું એટલે એ મૂર્તિઓના કટકાએ આગ્રાની મસ્જીદના પગથીઆમાં જડવામાં આવ્યા જેથી કરીને લાખા મુસલમાનેાના પગ તેના ઉપર રેશજ પડે. ૧૧. માળવાના મુગલ અમલદાર વઝીરખાને ગદાબેગ નામના ગુલામને લશ્કરની ટુકડી સાથે ઉજ્જૈન અને તેની આજુબાજુના દેવળ અને મદિરા તાડવા ૧૬૭૦માં મેકક્લ્યા. ઉજ્જનના રાવત સામે થયા અને તેણે ગદાબેગને મારી નાંખ્યા. ૧૨. કટકથી એરિસાના મેાખરાના મેદિનીપુર સુધીના ગાળાના ફાજદાર, જાગીરદારા, શ્રીમતા, ઈનામદારા વગેરે પ્રત્યે બાદશાહે કાઢેલું ફરમાન અસદખાને લખી મોકલ્યું તે નીચે મુજબનું હેતું:-બાદશાહ સલામતના સાંભળવામાં આવ્યું છે કે મેદિનીપુર નજીક આવેલા ટીકુટી નામના ગામમાં એક નવું મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર આ હુકમ મળતાની સાથે જ તાડી પાડવાના બાદશાહના હુકમ છે. વળી બાદશાહ સલામતનું પવિત્ર ક્રમાન છે કે આ પ્રાંતના કારાના બધા મિંદરા જમીનદાસ્ત કરી. આ ફરમાન મળે કે તરતજ તાકીદે તેને અમલમાં મૂકે. આ કામમાં જરા પશુ ઢીલ કરવી નહિ. આ ગાળાના બધા મંદિરા જમીનદ્યાસ્ત થવાં જ જોઈ એ. કચડાયેલા હિંદુકાકાને એ મદિરે પાછા બાંધવા દેતા નહિ. કેટલાં મદિરા તાડા છે તે સબધીની વીગતવાર હકીકત બાદશાહ સલામત તરફ કાઝી સાહેબની સીલ અને પવિત્ર શેખ સાહેબની સહી સાથે રવાના કરેા. ” ૧૩. મુગલ રાજ્યના દરેક ભાગમાંના અમલદારાને મૂતિઓ ફાડવાના અને દિશાડવાના બાદશાહી ફરમાના મેાકલવામાં આવ્યા હતા. ૧૪. ઈ. સ. ૧૬૭૯ના મા'માં દારાબખાતે ખંડેલા, સનુલ્લા અને એ ગાળાનાં ખીજાં બધાં મદિરા તાડાવ્યાં હતાં (મસીર-ઈ-આલમગીરી). ઈ. સ. ૧૬૭૯ માં ખાનજહાન બહાદુરે જોધપુરના ગાળામાં મદિરા તાડવાના સપાટા ચલાવ્યેા. જોધપુરનાં ઘણાં મદિરા તાડી ખાનજહાને મદિરામાંની મૂર્તિઓ ભેગી કરી. એ મૂર્તિઓમાં કેટલીક સેાનાની હતી, કેટલીક ચાંદીની હતી, કેટલીક પીત્તળની હતી અને કેટલીક તાંબાની હતી. કેટલીક મૂર્તિ એમાં હીરામાણેક વગેરે ઝવેરાત જડેલું હતું. આ બધી મૂર્તિએ ગાડાંમાં ભરીને ખાન આગ્રે લઈ આવ્યા. બાદશાહ ખાનનું પરાક્રમ જોઈ રાજી થયા. મૂર્તિઓને નજરે જેઈ બાદશાહને પૂરેપુરા સંતાષ ન થયા. એણે ખાનને હુકમ કર્યા કે આ મૂર્તિમાંની કેટલીક મહેલના ચેાગાનની જમીનમાં દાટા અને કેટલીક જીમામસ્જીદના પગથીઆની નીચે ગાઢવા કે જેથી મુસલમાના એના ઉપર પગ મૂકીને જઈ શકે (મસીર. ઈ. આલમગીરી). ૧૬. શહેનશાહનો સત્યાનાશી સેાટા હવે મેવાડ તરફ વળ્યા. મેટા ઉદેપુરમાં મહારાણાના મહેલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ ૫૬ . શિવાજી ચરિત્ર સામે મોટું મંદિર હતું અને તે બધાવવા પાછળ અઢળક પૈસા ખર્ચ કરવામાં જમાનાનું એ બહુ નામીચુ' મદિર હતું. બાદશાહના આ મંદિર તાડવાના હુકમ ૧૬૮૦ ના જાનેવારીમાં આ મંદિર તાડવામાં આવ્યું અને તેમાંની મૂર્તિઓ પણ આવી (મ. આ). ( પ્રકરજી ૧ લુ આવ્યા હતા. એ આવ્યા. ઈ. સ. ભાંગી નાંખવામાં ૧૭, ૧૬૮૦ ના જાનેવારી માસમાં શહેનશાહ ઉયસાગર સરાવર જોવા ગયા હતા. ત્યાં તેની નજર ૩ મંદિશ પડ્યાં. શહેનશાહે તે તાડી પાડવાનેા હુકમ આપ્યા. તરતજ ત્રણે મદિરાને બાદશાહના માણસાએ જમીનદોસ્ત કર્યાં (મ. આ.). એકલા મેવાડમાં ખાદશાહે હિંદુઓનાં ૧૭૫ મદિશ તાડીને જમીનદાસ્ત કર્યાં હતાં. ૧૮. મેવાડના દેશના નાશ કરી બાદશાહની નજર જયપુર તેરફ વળી. અમલદાર અમ્મુતુરાખખાને બાદશાહને જણાવ્યું કે એણે પેતે યપુરના ૬૬ મંદિરે તાડી પાડ્યાં છે (મ. આ.). ૧૯. ઈ.સ. ૧૬૮૦ ના ઑગસ્ટમાં મેવાડની પશ્ચિમે આવેલા સામેશ્વરનું મંદિર તાડવાના હુકમ છ્યો. ૨૦. ૧૬૮૭ માં ગેાવળકાંડાની છત પછી બાદશાહે અબદુલરહીમ નામના અમલદારને હૈદ્રાબાદ શહેરનાં મંદિર તાડી ત્યાં મસ્જીદે બાંધવાના કામ ઉપર તથા કાફરોના ધાર્મિક સંસ્કારા અને વિધિએ અટકાવવાના કામ ઉપર નીમ્યા (કાફીખાન). ૨૧. ૧૬૯૮ માં હમીઉદ્દીન ખાનબહાદુરે બિજાપુરનું મંદિર તેાડી તેની જગાએ મસ્જીદ બાંધી. બાદશાહની હજુરમાં એ પાતાનાં પરાક્રમ કહેવા લાગ્યા. બાદશાહે એને મુબારક્ખાદી આપીને નવાજ્યા ( મ. આ. ). ૨૨. ઔરંગઝેએ રહુલ્લાખાનને લખ્યું કેઃ– મહારાષ્ટ્રના ધરા મજબૂત છે. પત્થર અને લેઢાનેાજ એમાં ઉપયાગ કરવામાં આવે છે એટલે નજરે પડતાંની સાથે જ મદિરા તાડી પાડવાનું કામ કહેણુ થઈ પડે છે તેથી આ કામ માટે કાઇ ધર્મચુસ્ત માણસની દરેગા તરીકે નિમણૂક કરા કે જે પાછળથી નિરાંતે મદિશતે પાયામાંથી ઉખેડી નાખૂદ કરે. ૨૩. ૧૭૦૫ ના જાનેવારીમાં બાદશાહે મહમદખલીલ અને ખીદમતરાયને પંઢરપુરના વીઠાખાનું મંદિર તોડી પાડવા હુકમ કર્યા અને છાવણીના ખાટકીને લઈ જઈ મંદિરમાં ગાયા કાપવાનું ફરમાન કર્યું. આ હુકમ તુરત જ અમલમાં મૂકવામાં આવ્યા ( અખબારત ). ૬. મુગલ મરાઠાઓ વચ્ચે ફરી સળગી, ઈ. સ. ૧૬૬૬ ની સાલની આખરમાં મહારાજ આગ્રથી નાસીને મહારાષ્ટ્રમાં આવ્યા ત્યારથી આસરે ત્રણ વરસ સુધી એમણે મુગલા સાથે પૂરેપુરી મીઠાશ જાળવી. હિંદુત્વરક્ષણ માટે મુગલેા અને બીજી મુસલમાની સત્તાઓને દાખવાના એમના મૂળ વિચારે જરાએ મેળા પડ્યા ન હતા. પેાતાના રાજ્યની ખરેાબર વ્યવસ્થા કરવા માટે, કબજામાં આવેલા કિલ્લાઓને મજમુત બનાવી સ સામગ્રીથી શત્રુતા સામના કરવા સજ્જ કરવા માટે, મૂળ ઊંડા ધાલીને ખળવાન બનેલી સત્તાએ સામે વિગ્રડ કરવા માટે, જરૂરના સાધતા એકઠા કરવા માટે, લશ્કરમાં ભરતી કરી તેને ખરેાખર વ્યવસ્થિત કરવા માટે મહારાજને થાડા કાળ વિશ્રાન્તિની જરુર હતી. ઔર'ગઝેબ શિવાજી મહારાજા હેતુ પારખી ગયા હતા પણ મરજી નહિ હૈાવા છતાં કેવળ સંજોગેાને લીધે શિવાજી રાજાએ સુચવેલી શરતાથી સલાહ મંજૂર કરવી પડી હતી. આ સુલેહથી જે શાન્તિ પથરાઈ તેના મહારાજે પૂરેપુરા લાભ લીધે, જેવી રીતે શિવાજી રાજાના મનના ભેદ ઔર'ગઝેબ પામી ગયા હતા. તેવી જ રીતે શહેનશાહતની અડચણો દૂર થતાં જ મુગલા હિંદુ સત્તાને જડમૂળથી નાબૂદ્ કરવા કમર કસશે એની શિવાજી મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ સ્ ] છે. શિવાજી ચરિત્ર ૪૫૭ ખાતરી હતી એટલે મળેલા વખતમાં પોતાની તૈયારી કરી મુગલ શહેનશાહત સામે વખત આવે ટક્કર ઝીલવાની ગાઠવણુ એ કરી રહ્યા હતા. પેાતાની અડચણા નરમ પડતાં જ ખાદશાહે શિવાજી મહારાજ સામે છીડાં શોધવાનું શરૂ કર્યું હતું. ઔરંગઝેબને પૂરેપુરી ખાતરી હતી કે સહેજ કારણુ મળતાં મરાઠાઓ ભડકે ખળી ઉઠે એવા છે અને સહેજ કડવાશ થાય તે તે બહાના નીચે મરાઠાઓ ઉપર હાથ નાંખવાનું સહેલું થઈ પડે. ઔરંગઝેબ મરાઠા સાથે બગાડવાની તરકીબ ગાઠવી રહ્યો હતા. ઈ. સ. ૧૬૬૯ની આખરમાં કે ૧૬૭૦ ની શરૂઆતમાં મુગલ અને મહારાજ વચ્ચેના મીઠે સંબંધ તૂટવાની શરૂઆત થઇ. મરાઠાઓને દગા દેવાનો સંબંધના બાદશાહના ક્માનની ખાનગી ખબર મળતાં જ પ્રતાપરાવ ગુજ્જર ઔર'ગાબાદથી નાઠા તે રાયગઢ આવી મહારાજને મળ્યા. મહારાજે પ્રતાપરાવની હકીકત વીગતવાર સાંભળી લીધી અને હસીને ખેાળ્યા કે ' બાદશાહે બન્ને વચ્ચેની મીઠાશને આવી રીતે અંત માણ્યા. ભલે. એમની મરજી. અમને તે એમાં કંઇ નુકસાન નથી. આપણા લશ્કરને એ વરસ સુધી પાળી પોષીને એમણે તાજું રાખ્યું છે. હવે એમની મરજી સામને કરવાની છે તા ભલે કરે, અમારી ના નથી. અમે પણ તૈયાર છીએ. બાદશાહને ખર્ચે આપણું લશ્કર તાજું કર્યું અને શાહજાદાની સાથે દાસ્તી કરી એ બન્ને લાભ ખાટ્યા છે. આપણા તાજા ક્રમના લશ્કરના ખળા સ્વાદ મુગલાને ચાખવા છે તે તે માટે મારી જરાએ ના નથી. મુગલાને ભૂખ લાગી હશે તે મરાઠાની સમશેરને સ્વાદ ચખાડવા હું તૈયાર છું. બાદશાહે જાણી જોઇને સત્તાના મદથી છકી જઇ પેટ ચેોળીને ઉપાધિ ઉભી કરી છે. મરાઠાઓને એણે વગર કારણે છ ંડ્યા છે. છંછેડાયેલા મહારાણી જગતમાં પ્રલય કરરો એની ખાતરી હું બાદશાહને કરી આપીશ. હિંદુસ્થાનના હિંદુને મન અતિ પવિત્ર એવા એમના જાત્રાના ધામ કાશીક્ષેત્ર ઉપર યવન બાદશાહનું કાળચક્ર આવી પહેાંચ્યું. બાદશાહના ફરમાન મુજબ સુગલ અમલદારાએ કાશીવાળું વિશ્વનાથનું મંદિર ભ્રષ્ટ કર્યું. કાશીનું મંદિર તાક્યાની ખબરા ચારે તરફ ફેલાઇ. શિવાજી મહારાજને પણ આ માઠા સમાચાર મળ્યા. આખા ભરતખંડના હિંદુઓને પૂજ્ય એવા બનારસના કાશીવિશ્વનાથના મંદિર ઉપર પણ સત્તાથી અંધ બનેલા ધર્માંધ બાદશાહે અત્યાચાર એ ખબરથી શિવાજી મહારાજને ભારે દુખ થયું અને ક્રોધ ચડ્યો. હિંદુત્વ ઉપર આક્રમણ થતાં દરેક હિંદુને ક્રોધ તા ચડે પણ શિવાજી મહારાજના ક્રોધ એ નબળાના ક્રોધ ન હતા. એ મનમાં બળીને બેસી રહે એવા ન હતા. યવન સત્તાના દાખમાં એ દબાઈ ગયેલા નહતા. યવનેએ કરેલા અત્યાચાર, ધર્મનું અપમાન અને હિંદુત્વને પહોંચાડેલી હાની એમને અંતઃકરણમાં ખ્યા કરતી હતી. યવનસત્તાને હિંદુત્વ રક્ષણની ખાતર પાયામાંથી હલાવવા માટે જેણે પેાતાનું સર્વાંસ્વ અલિદાનમાં આપવાની બચપણમાંથીજ તૈયારી કરી હતી તે શિવાજી મહારાજ હૃદયમાં મુસલમાને માટે ખળી રહેલા અગ્નિ ખનારસના મદિરભંગથી સતેજ થયા. બનારસ ઉપરાંત હિંદના જુદા જુદા ભાગમાં હિંદુઓના દેવદરા મુગલ બાદશાહના ફરમાનથી તાક્યાના અને મૂર્તિ ભાંગી હિંદુધર્મનું અપમાન કર્યાંના સમાચારા પશુ શિવાજી મહારાજને મળ્યા હતા. મહારાજના અંતઃકરણમાં સતેજ થયેલા અગ્નિમાં આ સમાચારાથી તેલ રેડાયું અને એમણે તલવાર ઉપર હાથ નાંખ્યા. મુગલ સત્તાને હવે નમાવ્યા સિવાય હિંદુ ધર્મના બચાવ થવાને નથી, હિંદુત્વનું રક્ષણ થવાનું નથી, હિંદુઓની ઈજ્જત રહેવાની નથી તેથી મુગલ સત્તાને નાશ કરવા માટે શું કરવું એ વિચારમાં એ પડ્યા. બેફામ બનેલી મુગલ સત્તાના હેવાનિયત ભર્યા કૃત્યા અટકાવવા માટે શું કરવું, શાં પગલાં ભરવાં તેના વિચાર મહારાજ કરતા હતા એવામાં પ્રતાપરાવ ગુજ્જર ઔરગાબાદથી આવ્યા અને મુગલાએ મરાઠાઓ સાથેની મીઠાશ તાડ્યાના સમાચાર કહ્યા. મુગલ અને મરાઠાઓની વચ્ચે મીઠાશના કૃત્રિમ પડદા હતા તે બાદશાહી ફરમાનથી ચીરાઈ ગયા અને તે અસલ સ્થિતિમાં એક ખીજાના દુશ્મન હતા તેવા જ રહ્યા. આ વખતે મુગલ અને મરાઠા વચ્ચે દુશ્મનાવટ ઉભી થઈ તેના અનેક 58 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૧ હું કારણામાં હિંદુઓના મંદિશ ( ખાસ કરીને બનારસનું મંદિર ) મુગલાએ તાડ્યાં, એ એક મુખ્ય કારણ હતું. મરાઠા સરદાર પ્રતાપરાવ ગુજ્જર અને શિવાજી મહારાજના ખીજા માણસે ઔરંગાબાદ છેાડીને ચાલ્યા ગયાના સમાચાર બાદશાહને મળ્યા એટલે બાદશાહ બહુ ક્રોધે ભરાયેા. મહારાજ અને તેમના લશ્કરી અમલદારે ને દગાથી ગિરફતાર કરી પછી મરાઠાએ ઉપર મુગલ લશ્કર છેડી મરાઠાઓને મસળી નાંખવાનો ધાટ બાદશાહે રચ્યા હતા પણ પોતાની બાજી ઉધી વળી એટલે ઔરંગઝેબ વધારે ઉકળ્યો અને શિવાજીની સત્તા તાડવા માટે શહેનશાહતનું સ` બળ અજમાવવાના વિચાર કરવા લાગ્યા. હવે શિવાજી મહારાષ્ટ્રમાં સળગાવશે અને મુગલ સત્તાને મહારાષ્ટ્રમાં એ ભારે નુકસાન પહોંચાડશે એની બાદશાહને ખાતરી થઈ શિવાજીને દાખી દેવામાં જેટલા વિલ`બ થાય તેટલુંજ મુગલાઈ સત્તાને નુકસાન છે એમ એને ખાતરી થઈ ગઈ હતી. શાહજાદા મુઆઝીમમાં શિવાજી રાજાને સીધા કરવાતી તાકાત ન હતી એની પણ બાદશાહને ખબર હતી. બાદશાહને વળી એમ પણ લાગ્યું કે શિવાજીની પાથરેલી કપટજાળમાં મુઆઝીમ સપડાઈ જાય અને એમ થાય તે શિવાજી શાહજાદાને હથિયાર બનાવી મુગલ સલ્તનત સામે એની પાસે ખંડ કરાવે અને એવી રીતે અંગ્રેઝે કમાડ ડેલી પેાતાનું કામ કાઢી લે. રાજદ્વારી ક્ષેત્રમાં જેટલી બાજી ખેલાય, જેટલાં કપટ કરાય, જેટલી રમતા રમાય તે બધી શિવાજી રમે એવા છે અને એ બધામાં એ પાવરધે છે એની ઔરંગઝેબને ખબર હતી. મુઆઝીમ શિવાજીના પંજામાં ન ક્રૂસાય તે માટે સાવચેતીના પગલાં તુરત લેવાનું બાદશાહને જરુરનું લાગ્યું અને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એણે વિચાર કર્યાં. શાહજાદાને દક્ષિણથી પાછા ખેલાવવામાં ફાયદા ન હતા. તેમ કર્યાંથી કાકડું વધારે ગૂંચવાય એમ હતું એટલે મુઆઝીમને મહારાષ્ટ્રમાં રાખી એના ઉપર શહેનશાહતના કાઈ વફાદાર પણ શિવાજીના કટ્ટા દુશ્મનને દાબ મૂકવામાં આવે તે સ્થિતિ બગડતી અટકે એવું લાગવાથી શહેનશાહતને ભારે વફાદાર, યુદ્ધકળામાં નિપુણ અનેક કસોટીમાંથી પાર ઉતરેલા અને શિવાજીના કટ્ટો દુશ્મન દિલેરખાન હતા તેને મુઆઝીમની મઢે મોકલવાનું નક્કી કરી મહારાષ્ટ્રની બાજી બાદશાહે ગાઢવી. દક્ષિણના મુગલદળને વિગ્રહ માટે હુકમ છૂટયા. આ વખતે સ. દિલેરખાન ગાંડ પ્રદેશમાં આવેલા દેવગઢમાં અમલદાર હતા. દક્ષિણનું મુગલદળ તૈયાર કરવાની ગોઠવણ કર્યાં પછી ખાદશાહે ૧૬૭૦ના જાનેવારી માસમાં દિલેરખાનને દેવગઢ છેડી તાકીદે દક્ષિણમાં ઔરગાબાદ જવાના હુકમ મેાકલ્યા. દિલેરખાનને દક્ષિણ માકલ્યાથી પણ બાદશાહને પૂરેપુરા સંતાષ ન થયા. શિવાજી મહારાજને પહોંચી વળવા માટે શાહજાદાને આટલી મદદ પુરતી નથી એમ ઔરગઝેબને લાગ્યું. મરાઠાઓનું બળ વધેલું છે, મરાઠાઓએ નવી સ્થાપેલી સત્તાએ મહારાષ્ટ્રમાં બહુ ઊંડા મૂળ ઘાલ્યાં છે એટલે એને ઉખેડી નાંખવા માટે મુઆઝીમ અને દિલેરની જોડીને વધારે કુમકની જરુર રહે એવા ઔર’ગઝેબનેા અડસટ્ટો હતા. મુઆઝીમ અને ક્લિરખાનની જોડીને મરાઠા સામે મદદ કરવા માટે ખીજા કાઈ હાશિયાર અમલદારને મોકલવાને પ્રશ્ન બાદશાહ આગળ ઉભા થયા. આદશાહની નજર ખાનદેશ ઉપર પડી. આ વખતે ખાનદેશમાં સ. દાઉદખાન સુમેા હતા. એને મુઆઝીમની મદદે મેકલવાનું નક્કી કરી બાદશાહે દાઉદખાનને ખાનદેશને ખરાખર બંદોબસ્ત કરી મુઆઝીમની મર્દા દક્ષિણ જઈ પહોંચવા હુકમ કર્યાં. મુઆઝીમને મદદ કરવા માટે આ એ નામીચા અમલદારા ઉપરાંત બીજા ધણા કાબેલ અને કસાયેલા અમલદારાને ખાદશાહે ઉત્તર હિંદુસ્થાનમાંથી દક્ષિણમાં મેાકલ્યા હતા. જડ જમાવી બેઠેલા મુગલવંશના બાહેાશ અને ખળી બાદશાહ ઔરંગઝેબ પણ શિવાજીને સામને કરવા માટે કેવી અને કેટલી તૈયારી કરતા હતા એ જોયાથી શિવાજી મહારાજે નવી સ્થાપેલી સત્તાના મૂળ કેટલા ઊંડા ગયા હતા અને મુગલપતિના મનમાં એમણે કેટલી ચિંતા ઉત્પન્ન કરી હતી તેને ખ્યાલ વાંચકાને આવી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ૪૫૯ મુગલોએ મહારાષ્ટ્રમાં પિતાનું દળ તૈયાર કર્યું. હિંદુ ધર્મને અનેક રીતે છલ કરતી મુસલમાની સત્તા સામેના રોષ જે શિવાજી મહારાજમાં બચપણથી જ ઉત્પન્ન થયેલા હતા, તે ઔરંગઝેબના મંદિર તોડવાના પ્રયત્નોથી અને સત્તા ભોગવતી મુસલમાની રિયાસતે હિંદુ ધર્મ ઉપર કરેલા છલથી સતેજ થયો અને કાશીવિશ્વનાથના મંદિરને યવનોએ નાશ કર્યો એ સમાચારથી એ અગ્નિમાં તેલ રડાયું અને ભડકે થયો. મહારાજે પિતાની તૈયારી કરી. પુરંદરના તહનામાથી મુગલેને આપેલા મુલકે અને કિલાઓ પાછા લેવાની પૂરેપુરી તૈયારી કરી મહારાજે લડાઈનું નિશાન રોયું. મહારાજના સરદારોએ પોતપોતાની લશ્કરી ટુકડી સાથે મુગલ મુલકામાં પ્રવેશ કર્યો અને લુંટ શરૂ કરી. મુગલોના તાબાના કિલ્લાઓ ઉપર મરાઠાઓએ હલ્લાઓ શરૂ કર્યા. મુગલેના મુલકમાં મરાઠાઓએ ત્રાસ વર્તાવવા માંડયો. મુગલ મલકના અમલદારોને મહારાજના અધિકારીઓએ તેના તેના કરાવી. કેટલાક કિલ્લાઓ ઉપર મુગલેએ ચુનંદા અમલદારો રાખ્યા હતા. કેટલાક કિલ્લાઓના મુગલ અમલદારે મરાઠાઓને સહેલાઈથી નમતું આપે એવા ન હતા. તેઓ સામે થયા. ઘણુઓએ બહાદુરીથી કિલાનું રક્ષણ કર્યું. કેટલાક વીર સરદારો શિવાજી મહારાજના લશ્કરી અમલદારો સામે લડતા લડતા રણમાં પડ્યા. મરાઠાઓએ પણ ખરેખરું પાણી બતાવવા માંડયું. મહારાજે પોતાના લશ્કરના સૈનિકોને ખૂબ પાણી ચડાવ્યું હતું. લશ્કરમાં પેદા કરેલા હિદુત્વના જુસ્સાને મહારાજે અને તેમના સરદારોએ સતેજ કર્યો. કેઈ દિવસ નહિ દેખેલી એવી વીરશ્રી આ વખતે મુસલમાનની સામે લડવામાં મરાઠાઓમાં દેખે દઈ રહી હતી. મુગલોની અનેક ઠેકાણે પીછે હઠ થવા લાગી. બાદશાહ આગ્રે રહીને મહારાષ્ટ્રના સૂત્ર હલાવી રહ્યો હતો. પીછેહઠના સમાચાર ઉપરાઉપરી બાદશાહને મળવા લાગ્યા. ઔરંગઝેબની ચિંતા વધી પડી. મહારાષ્ટ્રમાં મરાઠાઓએ પોતાની સત્તા વધારી દીધી હતી, પણ મહત્ત્વના અને દક્ષિણની ચાવીરૂપ કિલ્લાઓ હજી મગલેના કબજામાં હતા. શિવાજી મહારાજનો વાવટ એ કિલ્લાઓ ઉપરથી ઉતરી ગયો હતો. એ કિલ્લાઓ ઉપર મુગલેએ બહુ મજબૂત કી ગોઠવી હતી. લડાઈના સાધને અને અન્ન સામગ્રી વગેરેની સુંદર ગોઠવણ એ કિલ્લાઓ ઉપર મુગલેએ કરી હતી. આ વખતની મરાઠાઓની લડાઈઓમાં યુક્તિ સાથે શક્તિનો ઉપયોગ પણ નજરે પડતા હતા. આગ્રંથો મહારાષ્ટ્રમાં પાછા આવ્યા પછી શિવાજી મહારાજે જે જે લડાઈ કરી તેમાં મરાઠાઓના બળ અને સમરકૌશલ્યની ખરી કસોટી થઈ હતી. આ બધી લડાઈઓ ઝીણવટથી તપાસતાં જણાશે કે જરુર પડતાં શક્તિ વાપરવા કઈ દિવસ મરાઠાઓએ પાછી પાની કરી નથી. મરાઠાઓમાં બળ હતું, શક્તિ હતી, પણ બળ અને શક્તિને એ વેડફી દેતા નહિ. શક્તિ સાથે યુક્તિને ભેળવીને એમને કામ લેતાં આવડતું હતું એ અનેક દાખલાઓ ઉપરથી દેખાઈ આવે છે. આથી મહારાજના પાછા આવ્યા પછીની લડાઈઓ મરાઠાઓના શૌર્ય અને શક્તિનું સાચું માપ બતાવે છે. ૭. સિંહગઢની પ્રાપ્તિ અને સિંહને સ્વર્ગવાસ. કેન્ડાણ કિલ્લાનું બીજું નામ સિંહગઢ છે. બહુ વરસ પહેલાં આ કિલ્લા સ્વ. દાદાજી કેનદેવને હવાલે હતે. દાદાજી કેડદેવને “સુબેદાર કિલે કેન્ડાણ” કહેવામાં આવતા. દક્ષિણના દરવાજાની ચાવી રૂપે આ ગઢ હતો. એનું મહત્ત્વ જબરું હતું. રાજદ્વારી ક્ષેત્રના કુનેહબાજ માણસ આ કિલ્લાની મહત્તા સમજતા હતા. જેના હાથમાં કેન્ડાણ તેના હાથમાં દક્ષિણના પ્રદેશ એમ કહેવામાં આવતું. કોન્ડાણાનો કિલ્લે બહુ મજબૂત હતા અને એના ઐતિહાસિક મહત્ત્વને લીધે મુગલેએ એ કિલ્લા સાચવવા માટે ત્યાં ઘણી સામગ્રી અને સાધને રાખ્યાં હતાં. દારૂગોળો અને અનાજની ગોઠવણ મુગલેએ એવી કરી હતી કે, લાંબા કાળ સુધી ઘેર ચાલુ રહે તે ૫ણ કિલે શરણુ કરવા પડે નહિ. મુગલોએ આ કિલ્લાને અજિત બનાવ્યો હતે. આ કિલ્લાના રક્ષણ માટે મુગલેએ લશ્કરી કળામાં કુશળ, બળીઆ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ અને ચુનંદા વીર વટલાયેલા ઉદયભાણુને મુખ્ય અમલદાર તરીકે નીમ્યા હતા. ઉદયભાણુના અજામાં બાહોશ અને હિંમતમાજ રજપૂતાની લશ્કરી ટુકડીએ હતી. આ ઉપરાંત એની પાસે ચુટી કાઢેલા, અનેક લડાઈ એના અનુભવી, કસાયેલા, સમર કળામાં નિપૂણુ અને પ્રખ્યાતિ પામેલા અને વિશ્વાસપાત્ર એવા ૧૮૦૦ પઠાણા અને આરખાની ટુકડી હતી. કાન્ડાણાના કિલ્લેદાર સ. ઉદ્દયભાણુનું ખળ ખ્રુતિહાસપ્રસિદ્ધ છે. એ ૧૮૫૮ સ્ત્રીઓના પતિ હતા. ખાવામાં એના જેવા જબરી તે વખતે મુગલ અમલદારામાં બીજો કાઈ ન હતો. એને આહાર રાક્ષસી હતા. તે વખતે કાન્ડાણા કિલ્લા ઉપર એના હાથ નીચે એનાથી ઉતરતા રાક્ષસી આહારને અમલદાર ૯૫ પત્નીઓના પતિ સીદી હિલાલ હતા. ઉદયભણુને ૧૨ દિકરા હતા. તે બધા બહુ પરાક્રમી અને યુદ્ધની સુંદર તાલીમ પામેલા હતા. તે બધા પેાતાના ખાપની સાથે કાન્ડાણા કિલ્લા ઉપર જ હતા. આ બધા ઉપરાંત ઉદયભાણે કાન્ડાણા ઉપર ચંદ્રાવલી નામના માણસમાર ગાંડા હાથી પણ રાખ્યા હતા. જ્યારે જરુર પડતી ત્યારે દુશ્મન દળ ઉપર આ ગાંડા હાથીને દારૂ પાર્કને છોડવામાં આવતા અને એ હાથી સે'કડા સૈનિકાનેા નાશ કરતા. કાન્ડાણાના રક્ષણ માટે મુગલેાએ આવી રીતની ભારે તૈયારી રાખી હતી. કાન્ડાણા અને પુર`દર એ એ જબરા કિલ્લાઓ મુગલાના કબજામાં હતા, એ શિવાજી મહારાજ અને માતા જીજાબાઈ ને ખટકી રહ્યું હતું. જ્યાં સુધી એ કિલ્લાએ મુગલાના હાથમાં છે ત્યાં સુધી મરાઠાઓની છૂટી છવાઈ છતા નકામી છે એમ એ ખતે મા દિકરા માનતા હતા. કાન્ડાણા અને પુરંદર એ બે કિલ્લાએ દુશ્મનના હાથમાં હોવાથી મહારાજને પેાતાના મુલકમાં નિર્ભયપણે આવજા કરવામાં ભારે અડચણ નડતી હતી. આ એ કિલ્લાએ મુગલા પાસેથી જીતી લેવાના વિચાર મહારાજ કરી રહ્યા હતા. આ એ કિલ્લાઓના કબન્ને મુગલાને હાવાથી મહારાજના મુલકની સહીસલામતી નહતો, એટલું જ નહિ પણુ એકબીજાને લીધે મુગલા ધારે ત્યારે મહારાજના મુલકને સતાવી શકે એમ હતું. મહારાજ આ બધું સમજતા હતા. ડગલે ડગલે અને પગલે પગલે મુગલાના આ કબજો એમને સાલતા હતા, પશુ ઉયભાણુ જેવા બળીએ સરદાર સિંહગઢના રક્ષણ માટે પૂરપુરી સામગ્રી સાથે બેઠા હતા એટલે મુગલના સામના કરી એ ગઢ લેવા બહુ મુશ્કેલીનું કામ હતું તેથી સાહસ ખેડીને કાન્ડાણાના કિલ્લેદારને છંછેડવાની પૂરેપુરી તૈયારી સિવાય કાંઈ પણ કરવું એ ખરાખર નહતું. કાન્ડાણા મુગલાના કબજામાંથી લઈ લેવા માટે પ્રયત્ન કરવાને વખત હજી આભ્યા નથી એમ મહારાજને લાગતું હતું. સંજોગ અનુકૂળ થતાં જ એ કિલ્લાને કબજો પહેલી તકે લેવાના મહારાજને। વિચાર હતા. પેાતાનું બળ અને દુશ્મનનું બળ બરેાબર આંકી દુશ્મનને મહાત કરી શકાય એમ હાય તા જ મહારાજ લડાઈ શરૂ કરે એવા હતા તેથી એમણે સ્થિતિ અને સંજોગે જોઈ સિંહગઢ માટે આંધળિયાં ન કર્યા. મહારાષ્ટ્રમાં જુદા જુદા મુગલ મુલકમાં મહારાજના સરદારાએ ધમાલ મચાવી મૂકી હતી. જ્યાં ત્યાં મહારાજની કૂત્તેહના ડંકા સંભળાતા હતા. મહારાજને વાવટા ફરી પાછા મુગલ મુલક ઉપર ફરકવા લાગ્યા. આવી રીતે મુગલ અને મરાઠાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં જબરે જંગ જામ્યા હતા. એક દિવસે મહારાજને મુકામ રાયગઢ કિલ્લા ઉપર હતા અને માતા જીજાબાઈ પ્રતાપગઢ ઉપર હતાં. એક સામવારે સવારે જીજાબાઈ ઉઠયાં અને મહારાષ્ટ્રની પ્રચલિત પદ્ધતિ મુજબ નિત્યકર્મ આટોપી કિલ્લામાંની બારીમાંથી સૂર્યના દન કરી તેને નમસ્કાર કર્યાં. સમય સવારના હતા એટલે સૂર્યંનારાયણના કિરણથી સિંહગઢ બહુ સુરોભિત દેખાતા હતા. પ્રાતઃકાળનું સૃષ્ટિસૌંદર્યાં માતા જીજાબાઈ નિહાળી રહ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ હું 1 છે. શિવાજી ચરિત્ર ૪૬૧ હતાં. સિંહગઢના રળિયામણા દેખાવ જીજાબાઈ ને નજરે પડ્યો. પ્રભુની અજબ લીલા અને કુદરતની ખુબીના ખ્યાલ આપનારા આ નમૂનેદાર દેખાવ જોઈ ને મનમાં હષ થવાને બદલે માતા જીજાબાઈ એ એક ઊંડા નિસાસા મૂકયો. એમના મુખ ઉપર ગ્લાનિ છવાઈ ગઈ. કઈક શબ્દો ઉ`ડાણુમાંથી એમના મ્હાંમાથી નીકળી ગયા. નીચલા હેઠ એમણે દાંતની વચ્ચે સહેજ દાખ્યા, કપાળ ઉપર કરચલી પડી અને એ કિલ્લા તરફ ક્રોધાયમાન મુદ્રાથી દ્રષ્ટિપાત કર્યાં. કઈ ખખડતા, નિસાસો નાંખતા, ખિન્નવદને પણ અર્ધકોપાયમાન મુદ્રા સાથે પેાતાના દિવાનખાનામાં આવીને બેઠાં. કાન્ડાણાના રમ્ય દેખાવે જીજાબાઈનું અંતઃકરણ મેચેન બનાવી દીધું હતું. કાઈ પણ કામમાં એમનું ચિત્ત ચોંટે નહિ. એ ઊંડા વિચારમાં પડાં હતાં. કાઈ બહુ ગંભીર અને મહત્ત્વના પ્રશ્ને જીજાબાઈનું ધ્યાન ખેચ્યું હતું. વિચારાની સાથે એમના મ્હાં ઉપર પણ ઉપરા ઉપરી ફેરફાર થતા હતા. નિસાસે મૂકીને ખેલ્યાં ‘કાન્ડાણા કિલ્લા એટલે મહારાષ્ટ્રના મુગટ, કેાન્ડાણા કિલ્લે એટલે મહારાષ્ટ્રની ઈજ્જત, કાન્ડાણા કિલ્લા એટલે મહારાષ્ટ્રનું ભૂષણુ, કાન્ડાણા કિલ્લો એટલે મહારાષ્ટ્રની સત્તા, કાન્હાણા કિલ્લો એટલે મહારાષ્ટ્રનું નાક, કાન્હાણા કિલ્લો એટલે મહ!રાષ્ટ્રની કુચી, કાન્તાણા કિલ્લો એટલે દક્ષિણમાં પેસવાના મેટા દરવાજો; એવી મહત્તાવાળા કિલ્લો હજી સુધી યવનેાના હાથમાં છે, એ મહારાષ્ટ્રના ક્ષત્રિયા કેમ સહન કરી રહ્યા છે ? ક્રાન્ડાણા શત્રુના હાથમાં હોય ત્યાં સુધી શિવબા જંપીને કેમ બેસી શકે? કાન્ડાણા શત્રુના હાથમાં હોય ત્યાં સુધી મરાઠા સરદારાને આરામ લેવાને શો હક્ક છે ? કાન્ડાણા દુશ્મનના હાથમાં છે ત્યાં સુધી શિવષ્ઠાના વિજય ૐકાને શે! અર્થ છે? કાન્ડાણા કિલ્લાને મુસલમાનને કબજે એતા મહારાષ્ટ્રના ક્ષત્રિયાને એક પ્રકારના પડકાર છે. કોન્ડાણા જ્યાં સુધી દુશ્મનના હાથમાં છે ત્યાં સુધી અનેક છૂટીછવાઈ છતાથી સંતાષ માનવા જેટલા અલ્પસંતેાષી મરાઠા થયા હોય તે તેમનામાં ક્ષાત્રતેજની ખામી જ ગણાય. શિખાએ આ ગઢ ભારે ભેગ આપીને પણ લેવા જ જોઈ એ. જ્યાં સુધી કાન્ડાણુા કિલ્લા ઉપર યવનેનુ નિશાન ક્રૂરકતું હોય ત્યાં સુધી મહારાષ્ટ્રના ક્ષત્રિયાથી માથું ઊંચું ન રખાય. એ કિલ્લો લેવા માટે શિવબા પાસે હું સાહસ ખેડાવીશ. યવનઝડા કાન્ડાણા ઊપરથી ઉતરવા જ જોઈ એ. ' માતા જીજાબાઈ એ કાન્ડાણાના સબંધમાં પોતાના મનમાં મક્કમપણે નિર્ધાર કર્યો અને ઘેાડેસવારને ખાલાવી કહ્યું કે ‘તું મારતે ઘોડે શિવબા પાસે રાયગઢ જા અને તેને તાકીદે અહીં ખેલાવી લાવ. એકપળની પણ ઢીલ કર્યા સિવાય એ મને તરતજ અહિં આવીને મળે એમ કહેજે. જમવા બેઠા હોય તો અહીં આવીને એ હાથ કે એવા મારા સંદેશા કહેજે. મારે તાકીદનુ ખાનગી કામ છે માટે વગર વિલએ એ અહિં આવે.' માતા જીજાબાઈ ને આ તાકીદના સંદેશા લઈને સિપાહી મારતે ધાડે મહારાજ પાસે રાયગઢ પાસે આવી પહોંચ્યા અને જીજાબાઈ ના સંદેશા સંભળાવ્યા. કાઈ દિવસ નહિ આજે આવા તાકીદના સંદેશા આવ્યેા તે એવું કર્યું મહત્ત્વનું કામ હશે તેના વિચારમાં મહારાજ સહેજ પડયા પણુ તરતજ એ પેાતાની ક્રુષ્ણા નામનો ધેાડી ઉપર સવાર થયા અને ખની શકે તેટલી ઝડપે રાયગઢથી પ્રતાપગઢ આવી પહોંચ્યા. પ્રતાપગઢ આવી માતા જીજાબાઈના ચરણમાં મહારાજે માથું મૂક્યું અને આટલી બધી તાકીદથી ખેલાવવાનું કારણ પૂછ્યું. માતાએ જણાવ્યું કે ‘ તને મળવાનું મને મન થયું એટલે તને તાકીદે ખેલાવ્યા. શિવબા ! આજે તારી સાથે ચાપાટ રમવાની મારી ઈચ્છા છે માટે ચાલ આપણે ચેાપાટ રમીએ. ' શિવાજી મહારાજને નવાઈ લાગી. ક્રાઈ દિવસ સ્વમે પણ ન ધરાય એવી વાત માતાએ કરી તેથી મહારાજ વિસ્મય પામ્યા અને મેલ્યાઃ— · મા, તું જાણે છે કે મને ચેાપાટ રમતાં આવડતું જ નથી. એ બધા ખેલ ખેલવાની ઉમર હતી ત્યારથી જ હું તે સમરાંગણ ઉપર મુદ્ધિ અને ખળા ખેલ ખેલવામાં શકાયેલા છું. જે ખાજી મને આવડતી નથી તે રમવાનું મારાથી શી રીતે બને ? રણભૂમિ ઉપરની ચેાપાટમાં યવનેાની સેાગટી મારી આજી સર કરવામાં જ મારું જીવન ગયું છે એટલે મને આ ચેાપાટ રમતાં આવડયું જ નથી. મને એ ખાજી આવડે નહિ એટલે એમાં મને રસ પણ શા પડે. મા! મને આવી રમતા આવડતી નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું એમાં સમજણ પણ પડતી નથી.” જીજાબાઈ – શિવબા! એમાં કંઈ ભારે આવડતની જરૂર નથી. નાની નાની છોકરીઓ પણ આ રમત રમે છે. રમવાનું શરૂ કરીશ એટલે તને એ આવડી જશે. તને ન આવડતું હોય તે પણ આજે તે તારે મારી સાથે રમવું જ પડશે. ચાલ ઉઠ.' શિવાજી મહારાજઃ“મા, મને કંઈ જ આવડતું નથી પણ તારો આગ્રહ જ છે તે હું રમીશ, તું કહીશ તેમ કરીશ.' માએ દિકરાને આગ્રહથી રમવા બેસાડ્યો. પાસા નાંખવા માંડ્યા. રમતાં રમતાં માતા જીજાબાઈએ કહ્યું કે “જો તું હારીશ તે હું મારું તે તારે મને આપવું પડશે.” મહારાજ:–“મા, તું છતે કે હારે તે પણ તું જે કહીશ તે તારી પાસે હાજર કરવા બંધાયેલ છું.' રમત ચાલી. આખરે મહારાજના પાસા બરાબર ન પડ્યા અને જીજાબાઈ દાવ જીતી ગયાં. માએ કહ્યું “શિવબા તું આ બાજીમાં હાર્યો છું. હવે હું મારું તે તારે આપવું પડશે. તું ના પાડીશ તે નહિ ચાલે. આપણે તો તને પહેલેથી જ કહી દીધું હતું.' મહારાજે માતાને હસતાં હસતાં કહ્યું “મા ! મારી પાસે છે એ સઘળું તારું જ છે ને. તારે તે વળી શું માગવાનું હોય, છતાં તું જે માગીશ તે તારી પાસે હાજર કરીશ. ગઢ, કિલ્લા, મુલક, ગામ, અલંકાર, જે તારી ઈચ્છામાં આવે તે મને જણાવ. તું કહીશ તે તને મળશે. જીજાબાઈ બોલ્યાં “શિવબા, તારી પાસે છે તે તે સર્વ મારું જ છે. મારી ચીજોમાંથી મારે શું માંગવાનું હેય. તારી પાસે નથી તે ચીજ લાવી આપવા હું તને કહેવાની છું. મારું માગ્યું આપવા તું બંધાય છું. તારાથી બોલીને હવે નહિ કરાય.” મહારાજ:-“મા, માગ, તારે જે માગવું હોય તે. તારા મનને સંતોષ નહિ થાય તે મારું જીવન નકામું છે. વિના સંકોચે માગણી કર. તારો શિવબા તારા પડતા બોલ ઝીલવા તૈયાર છે. જીજાબાઈ –‘બેટા શિવબા ! તારા કબજામાં જે ગામ છે, જે ધન છે, જે ' જમીને છે, જે અલંકાર છે, જે ઝવેરાત છે, જે કિલ્લાઓ છે તેમાંનું મારે કશું જ જોઈતું નથી, પણ હું તો તારી પાસે હક્કની માગણી કરું છું અને તે માગણી એ છે કે જે કિલ્લા ઉપર હજુ પણ યવનોને વાવટા ફરકી રહ્યો છે, તારા જેવા સિસોદિયા ક્ષત્રિય વીર મહારાષ્ટ્રમાં હયાત હોવા છતાં હજુ મુસલમાનો કબજો કરીને બેઠા છે એવા મહારાષ્ટ્રના મુગટ અને દક્ષિણના દરવાજાની ચાવી રૂપ કોન્ડાણાને કિલ્લે છે તે કિલ્લો હું તારી પાસે માગું છું અને તારે મને તે મહા વદ ૯ સુધીમાં તો આપ જ જોઈએ.' માતા જીજાબાઈની આ માગણી સાંભળતાની સાથેજ મહારાજ ચમક્યા. હું ઉપર ચિતા દેખાવા લાગી અને સ્તબ્ધ બની વિચારમાં પડ્યાં. જીજાબાઈની આ માગણીએ મહારાજ ઉપર વીજળીના આંચકાની અસર કરી. માતા જીજાબાઈએ જરા ગુસ્સામાં આવીને કહ્યું – કેમ શિવબા ! આમ સ્તબ્ધ કેમ થઈ ગયો છું? શા ઊંડા વિચારમાં પડ્યો છું? હે માગણી કરી તેને જવાબ કેમ નથી દેતે? મારી માગણીથી ક્યા આફતનાં વાદળાં તારા ઉપર તૂટી પડ્યાં છે? મારા શબ્દો સાંભળતાની સાથેજ તું તે ભારે ચિંતામાં ડુબી ગયો છું.” માતા જીજાબાઈના માર્મિક શબ્દો સાંભળી મહારાજ બહુ ધીમે અવાજે બોલ્યા – મા કેન્ડાણાના કિલ્લાની તારી માગણીએ મને ભારે ચિંતામાં નાખ્યો છે અને તેમાં વળી તે મદત એવી આપી છે કે જેથી ચિંતા વધતી જ જાય. તે કહેલી મુદતની અંદર કેન્ડાણ કિલ્લાને કબજે લેવ એ વિકટ અને કઠણ કામ છે. એ કિલ્લા ઉપર તેને રક્ષણ માટે મુગએ બળીઓ અને પ્રસિદ્ધ એવા ઉદયભાણને રાખે છે. એના કબજામાં બહુ ભારે લશ્કર છે. યુદ્ધસામગ્રી પણ એ કિલ્લામાં મુગલેએ સંપૂર્ણ ભરી મૂકી છે. મહાવદ ૯ સુધીમાં એ કિલ્લો મુગલના કબજામાંથી જીતીને તારે હવાલે કરે એ મારી ભારેમાં ભારે કસોટી છે. એ કિલ્લા ઉપર ચુનંદા રજપુત, ચુનંદા પઠાણે અને ચુનંદા આરબે રક્ષણ માટે હંમેશા સજ્જ રહે છે. સ. ઉદયભાણના હાથ નીચે સ. સીદી હિલાલને મગલેએ આ કિલ્લા ઉપર મૂક્યો છે. એ ગઢ ઉપરના પઠાણે અને આરબ જબરી તાલીમ પામેલા બધા વીર છે. એમના હાથમાંથી કેન્ડાણાને કિલ્લે મહાવદ ૯ની અંદર લેવો એ સાહસ તે છે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ † ] છે. શિવાજી ચરિત્ર ૪૩ પણ ત્યાં સાહસ ખેડ્યાથી પણ કંઈ વળશે તે નક્કી ન કહેવાય. મા, તેં મારી અગ્નિપરિક્ષા કરવા માંડી છે. ' પુત્રના આ શબ્દો સાંભળી છંછેડાયેલી સિંહણુની માફક જીજાબાઈ ગઈ ઉઠયાંઃ— શિવબા ! તારે મ્હાંડેથી હું આ શું સાંભળું છું ? તારું ક્ષાત્રતેજ કેમ ઝાંખુ પડયુ છે ? તું ખેલ્યા એ શબ્દો સાચા ક્ષત્રિયના મ્હાંમાં ન શોભે. શું તું એમ માને છે કે પઠાણાની સ્ત્રીઓ અને આરોની સ્ત્રીઓ જ વીર સતાના પેદા કરે છે અને મહારાષ્ટ્રની સ્ત્રીઓ શું નિળ, નિર્વીય, નિઃસત્વ અને નિર્માલ્ય સતાને પ્રસવે છે ? આવા ભીરૂ વિચારા તારા ભેજામાં શી રીતે ભરાયા ? આજા સુધી તે બતાવેલી હિંમત, શૌય' અને બહાદુરીતે આવા વિચારાથી ઝાંખપ લાગે છે. મેળવેલી કીર્તિ ઉપર તું પાણી ફેરવવા તૈયાર થયા છે. ક્રાન્ડાણા ઉપર મુગલ વાવટા હજી સુધી ઉડી રહ્યો છે તે તું અને તારા સાથી મરાઠાઓ સાંખી રહ્યા છે એ શરમાવનારી વાત છે. જો મહારાષ્ટ્રના મરાઠાઓએ ચૂડીઓ પહેરી હાય તા તે બધા ધરમાં બેસીને સુખેથી ચૂલા સંભાળે. મૃત્યુને ભય રાખતા હોય એ ક્ષત્રિયા દળવા ખાંડવાનું કામ રાજી ખુશીથી સ્વીકારી લે. મહારાષ્ટ્રની દેવીઓમાં, મહારાષ્ટ્રની સ્ત્રીઓમાં હજી એ નિષ્ફળતા નથી આવી. પુરુષને અશકય લાગતી વાતે સ્ત્રીઓ શકય કરી બતાવશે. પોતાના ધર્મની ઈજ્જત સાચવવાના કામમાં મહારાષ્ટ્રની સ્ત્રીઓ એમને તક આપવામાં આવશે તેા પેાતાના દેહનું બલિદાન કરી પાવન થશે. શિવબા ! તને નિર્ભય અને સાહસિક બનાવવા માટે તારા બચપણમાં મે અનેક પ્રયત્ન કર્યાં હતા. શું મારા અખતરા અફળ ગયા ? તારામાં ધા ઉદ્ધાર કરવા માટે અખૂટ હિંમત આવે એવી રીતનું તારુ જીવન ઘડવા માટે મેં અનેક પ્રયત્ને કર્યાં હતા. હિંદુત્વની જ્યાતિ તારામાં અનિશ જાગૃત રહે તે માટે જે જે કરવું ધટે તે મેં બધું કર્યું હતું. તું મહારાષ્ટ્રને યવનાની સાંકળામાંથી છેડાવીશ એવી મને ખાતરી હતી. હિંદુસ્થાનના હિંદુએ ઉપરના જીલમા તું દૂર કરી શકીશ એવી મને આશા હતી. તારે હાથે હિંદુત્વનું રક્ષણ થશે એમ હું માનતી હતી પણ આજના તારા શબ્દોએ મારો ઉત્સાહ ભાંગી ગયા છે. શિવબા ! તારા શબ્દોથી મારું દૂધ લાજે છે. તું કુલિંદપક નીવડ્યો એમ માનીને હું હરખાતી હતી, મને આનંદ થતા હતા, પણ આજના તારા શબ્દોએ આશાના પડદે ચીરીને ખરી સ્થિતિથી મને વા કરી છે. શિવમા ! શિવબા ! અક્ઝલખાન યવનનું માથુ પ્રતાપગઢ ઉપર લઈ આવનાર તું જ કે ? હજારા યાદ્દાઓની વચમાં વસેલા શાહિસ્તખાનનાં આંગળાં તેના જનાનખાનામાં કાપનાર તું જ કે ? મુગલાની રાજધાનીમાંથી અનેક મુગલ અમલદારાની આંખામાં ધૂળ નાંખીને સેકડા માઈલ દૂર પગપ્રવાસે મહારાષ્ટ્રમાં આવનાર તું જ કે ? તદ્દન નાની ઉંમરમાં યવન ખાદશાહને કુર્નીસ નહિ કરવાની હઠ પકડનાર તું જ કે ! સીદી જોહર જેવાને ચણા ચવડાવી પન્હાળા ગઢમાંથી સહીસલામત છૂપી રીતે ચાલી આવનાર તું જ કે ? હિંદુત્વનું રક્ષણ કરવા હિંદુ સત્તા સ્થાપવા માટે સર્વસ્વને ભેગ આપવાની પ્રતિજ્ઞા લેનાર તું જ કે ? યવનેાની સત્તા— વૈભવ અને ખળમાં અંજાઈ જનાર ક્ષત્રિયનું ક્ષત્રિત ખામીવાળુ ગણાય એમ તારા પિતાને વારંવાર કહેનાર તું જ કે ? જામેલી સત્તા ઉખેડવાનાં અને નવી સત્તા સ્થાપન કરવાનાં કામ ગણત્રીબાજોથી નથી થવાનાં, એ કામે સાધવાં હોય તે માણસે અનેક સાહસેા માટે તૈયાર થવું જોઈ એ, પ્રસંગ આવે તા ખુલ્લી આંખે અંગારમાં પણ કુવું જોઈ એ એવા ઉપદેશ માવળાને આપનાર તુ' જ કે ? શિવખા ! ભય એ શી ચીજ છે એતા તે જાણી જ નથી એવું તારું આજસુધીનું જીવન છે. આજ સુધીનું તારું વન નિર્ભયપણાને નમૂના હતું. માતા ભવાની ઉપરની તારી આસ્થા ક્રમ શિથિલ થઈ ? જ્યાં સુધી કાન્ડાણા યવનાનાં કબજામાં છે ત્યાં સુધી ખીન્ન કિલ્લાએ ભલે તમારા કબજામાં હોય તે પણ તે શા કામનું ? કાન્ડાણા તે। મહારાષ્ટ્રના કિલ્લાઓનેા રાજા છે. ક્રાન્ડાણા ઉપર યત્રતાના ઝંડા ફરકતા હાય તા તારી સત્તા શા કામની ? શિવબા ! શિવબા ! ખેલ, નીચું માથું ધાલીને કેમ બેસી રહ્યો છે. કક્યુલ કર્યાં મુજબ કાન્ડાણા કિલ્લા મહાવદ ૮ સુધીમાં આપવા છે કે નહિ ? તને અને તારા સાથીઓને મરણુના ભય હાય તેા તેમ ખેલી દે. મરણુતા ભય રાખીને મરાઠા જામેલી મુસલમાની સત્તા- ઉખેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું નાંખવાને વિચાર કરે છે કેમ ? ઉદયભાણ બહુ બળીઓ છે, પઠાણે બહુ બળીઆ છે, આરબ બહુ બળી આ છે તેથી કેન્ડાણના કિલ્લા ઉપર યવનઝંડો ફરકતો રહેવા દે; આ તારા વિચારોથી સિસોદિયાએ શરમાશે, યાદ લજજા પામશે. તારા વડવાઓએ દિલ્હીના ચમરબંદી યોદ્ધાઓને, રથી મહારથી યવન સરદારને, હાથમાં માથું લઈ ધર્મને નામે લડતા હજારો યવન સૈનિકોને રણમાં રગદોળ્યા છે. એવા હજારો સનિકનો સંહાર કર્યો છે અને નાકને માટે પિતાના હજારે નવજુવાનોના માથાંને ભેગ આપે છે. શિવાજી ! તારા વડવાઓને ઇતિહાસ તો લેહીથી લખાયેલું છે. એવા પઠાણું અને આરઓને અનેક પ્રસંગે તારા વડવાઓએ મેવાડની પૂણ્યભૂમિ ઉપર મારી હઠાવ્યા છે. સમરાંગણમાં સિસેદિયાથી કઈ બળીઓ છે જ નહિ. આ જમાનાનું બીકણપણું તારામાં પેસી જશે એવી મને સ્વપ્ન પણ કલ્પના ન હતી. કાનાણાને કિલ્લે મહાવદ ૮ સુધીમાં મારે જોઈએ. બેલ આપે છે કે નહિ?” માતા જીજાબાઈનું ભાષણ સાંભળતાંજ મહારાજ સતેજ થયા અને બોલ્યા “મા, તારે ક્રોધ હું સમજી શકું છું. યવનના બળથી ભય ઉત્પન્ન થાય એવી રીતનું મારું જીવન ઘડાયું જ નથી. કોન્ડાણુને કબજે લેવા માટે ભારે તાલાવેલી તે મારામાં ઉત્પન્ન કરી છે. આવી રીતનો ક્રોધ કરનારી અને ઠપકે દેનારી, આત્મામાનની સાચી લાગણીવાળી, હિંદુત્વ માટે પુત્રને પણ હોમવા તૈયાર થનારી માતાને પેટે જમ્યાથી જ મારું જીવન અને ધન્ય લાગે છે. તારો ઠપકે અને તારા શબ્દો હું બરાબર સમજી ગયો છું. મા, મારી જવાબદારીઓનું મને બરાબર ભાન છે. હું એ નથી ભૂલ્યો. નવી હિંદુ સત્તા સ્થાપવા માટે ભારે સાહસ ખેડવા હું હંમેશ તૈયાર છું. બસ! મારો નિશ્ચય થયો. મા, તારી માગણી મને કબુલ છે. મહા વદ ૮ સુધીમાં આ તારે શિવબા કડાણુને કિલ્લે આપશે. મહા વદ ૯ પછી કેન્ડાણ કિલા ઉપર યવનેને વાવટ નહિ ફરકતે હોય એની તું ખાતરી રાખજે. કનાણા ઉપર એ યવન વાવટ હશે તે અમે આ દુનિયામાં નહિ હોઈએ અને અમે જે જીવતા હોઈશું તે આ વાવટ નહિ હોય. મા, હવે શાન્ત થા અને તારા અંતઃકરણના મને આશીર્વાદ આપ.” તરતજ જીજાબાઈએ સ્મિત કર્યું અને શિવબાને માથે હાથ ફેરવી બોલ્યા:-“બેટા, જગદંબા ભવાની તારું રક્ષણ કરશે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ. આપણે પક્ષ સત્યના છે. હિંદુત્વ રક્ષણ માટે આપણે આ જંગ માંડ્યો છે. પ્રજાની પીડા દૂર કરવાને આપણો હેતુ છે. આપણી નિષ્ઠા સાચી છે, હેતુ શુદ્ધ છે, દાનત ચોખ્ખી છે તે પ્રભુ આપણને જય નહિ આપે તે ક્યાં જશે ! આપણને જય આપ્યા સિવાય એને જ નથી. તમારી લાયકાત કેળવવા માટે પ્રભુ તમારી કસોટી કરી રહ્યો છે. કડાણા સર કરે અને યવનોને વાવટ નીચે ઉતારે.” મહારાજે માતાના આશીર્વાદ લીધા અને પછી બન્ને મા દિકરા રાયગઢ ગયા. રાયગઢ જઈને કેન્ડાણું લેવા માટે મહારાજ વિચાર કરવા લાગ્યા. મહારાજને અહીં વિચાર કરતા રાખી આપણે હવે કેન્ડાણાના વીર તરફ વળીશું. સ. તાનાજી માલસરેને ત્યાં લગ્ન સમારંભ. શ્રી રામને હનુમાન તેમ શિવાજીને તાનાજી હતો. તાનાજી માલુસનું પિછાન અમે પાછળ આપી ગયા છીએ. મહારાજના બચપણના અનેક સાથીઓમાં તાનાજી મુખ્ય હતા. પિતા સિંહાજી રાજા સાથે યવનને નમવાની બાબતમાં મતભેદ થયાથી મહારાજ બિજાપુરથી પૂને આવ્યા અને “હવે શું કરવું’ એ સંબંધમાં માર્ગમાં વિચાર કરવા લાગ્યા. વિચારને અંતે યવનસત્તા સામે ઝુકાવવાના નિર્ણય ઉપર મહારાજ આવ્યા હતા. મહારાજના આ નિર્ણયને એમના ગઠિયાઓએ પૂતે પહોંચ્યા પછી ટેકે આ અને આ કામમાં સાથ આપવાનો નિશ્ચય કર્યો. જે સાથીઓએ મહારાજ સાથે નવી સત્તા સ્થાપવાના કામમાં સર્વસ્વને ભેગ આપવને નિરધાર કર્યો હતો તેમાં તાનાજી માલુસરે મુખ્ય હતા. તાના એટલે શિવબાના હાથપગ, તાનાજી એટલે શિવબાની હિંમત, તાનાજી એટલે શિવબાની આશા અને ટૂંકમાં કહીએ તે તાનાજી એટલે શિવબાના પ્રાણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ( ] છે. શિવાજી ચરિત્ર ૪૫ તાનાજી માલુસરે આ વખતે પોતાના ગામ ઉમરેઠામાં હતા. તાનાજીને સૂજી નામનેા ભાઈ હતા અને શેલારમામા નામે એક ૮૦ વરસના મુદ્ના મામા હતા. આ વખતે ઉમરેઠા ગામ આનંદમાં ડાલી રહ્યું હતું. તાનાજી પોતે પરાક્રમી વીર હતા. મહારાષ્ટ્રમાં એમની પ્રતિષ્ઠા ભારે હતી. એમના દિકરા રાયખાનું એમણે લગ્ન લીધું હતું, તેને લીધે ઉમરેઠામાં આનંદ વર્તી રહ્યો હતા. લગ્નની તિથિ મહા વદ ૯ ની નક્કી કરવામાં આવી હતી. ઉમરેઠા ગામ અને તે ગાળાના પ્રતિષ્ઠિત પુરુષો અને આગેવાન પટેલા તાનાજીને ત્યાં ભેગા થયા હતા. એમણે તાનાજીને વિનતિ કરી કે તમારે ત્યાં આ માઁગળ પ્રસંગ છે તે તમે આગ્રહ કરીને, મનાવીને શિવાજી મહારાજને આ ગાળામાં ખેલાવે. એમનાં પુનિત પગલાં આ ગાળાને માટે શકય નથી તેા પ્રસંગના લાભ લેવા આપ એટલા પ્રયત્ન કરે! અને આપણા ગામને પાવન કરાવેા. આપના સિવાય કાઈ થી આ કામ થાય એમ નથી. ગમે તેવું મહત્ત્વનું કામ હશે તેા પણ મહારાજ તે પડતું મૂકીને તમારા આગ્રહને વશ થશે. ' લેકાની ઉપર પ્રમાણેની માગણીથી તાનાજીના મનના વિચારને પુષ્ટિ મળી. તાનાજી અને વૃદ્ધ શેલારમામાં કચેાખા સાથે મહારાજને સહકુટુંબ રાયખાના લગ્નમાં પધારવા આમંત્રણ કરવા રાયગઢ જવા તૈયાર થયા. તાનાજી રાયગઢ જવા માટે નીકળ્યા તેજ વખતે શિવાજી મહારાજ તરથી એક સવાર મારતે ધેડે તાનાજીને ખેલાવવા માટે આભ્યા. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. રાયખાના લગ્નની એ આખા ગાળામાં ધામધૂમ માલમ પડતી હતી. આખું ગામ શગારવામાં આગેવાને ગૂંથાયા હતા. ઠેકઠેકાણે માંગલિક ચિહ્નો નજરે પડતાં હતાં. આવે વખતે શિવાજી મહારાજને સવાર મારતે ધેડે આવતા દેખી લેકે ભેગા થઈ ગયા. મહારાજના પત્ર વાંચ્યા અને તાનાજી ખેલ્પેશ પડેલું કામ શિક્ષાનું અને પછી લગ્ન રાયખાનું. મને મહારાજે એકદમ ખેલાવ્યા છે. લશ્કરની ટુકડી સાથે જ એલાવ્યે છે. આપણે ત્યાં લગ્ન છે તે વાત મહારાજ જાણે છે. આ લગ્ન તા એમને ત્યાં જ છે એમ એ માને એવા છે અને હું લગ્નના કામમાં ગૂંથાયા છું એ જાણે છે છતાં મને તાકીદે એવાગ્યે છે એટલે કઈ ગંભીર બનાવ બન્યા હાવા જોઈ એ. સાધારણ સંજોગામાં તે એ મને ન જ એલાવે. ' તાનાજીએ લશ્કર તૈયાર કર્યું અને રાયગઢ જવા નીકળ્યા. લગ્ન લગ્નને ઠેકાણે રહ્યું અને લગ્ન માટે ઉભા કરેલા મંડપમાં તાનાજીનું લશ્કર આવીને ખડું થઈ ગયું. મૉંગળવાદ્યો બધે થયાં અને રણવાદ્યોના અવાજો સંભળાવા લાગ્યા. લમસમારંભ યુદ્ધ સમારભમાં ફેરવાઈ ગયા. તાનાજી પોતાના લશ્કર સાથે નીકળ્યા અને રાયગઢ જઈ પહોંચ્યા. મહારાજ અને તાનાજી અચપણના સાથી હતા. લગાટિયા મિત્ર હતા, એટલે એક બીજાની સાથે અરાબરિયા તરીકે સરખી છૂટ લેતા હતા. મહારાજ પોતે જગપ્રસિદ્ધ થયા હતા, અહુ મેટા માણસ અન્યા હતા. સાધારણ જાગીરદારના પુત્રની પાયરીથી સ્વપરાક્રમથી ચડતા ચડતા પોતે રાજા થયા અને તે વળી મુલ્કમશહુર પ્રભાવશાળી અને પ્રતાપવાન રાજા બન્યા હતા. લાખા માણસાના એ પાલનકર્તા અને અન્નદાતા બન્યા છતાં પોતાના જૂના સાથીઓના અને માતા જીજાબાઈના તે ‘ શિવબા ’જ રહ્યા હતા. બચપણના સાથીઓને એમણે પોતે પોતાના વર્તનથી એમ નહેાતું લાગવા દીધું કે મહારાજ તો હવે શિખરે ચગ્યા અને એમની સાથે કાઈપણ જાતની સ્નેહી અને સાથી તરીકેની છૂટ ન લેવાય. મહારાજ તા પોતાના બચપણના સાથીઓ, સ્નેહીઓની સાથે પહેલાના જેટલી જ છૂટથી વતા હતા અને એમને પણ સ્નેહીની છૂટ લેવા દેતા હતા. તાનાજીની સાથે, એ એમના બચપણના સાથી હાવાથી બહુ જ પ્રેમથી વતા. મોટા થયા તેને મહારાજને કાં ન હતા. એમણે એમનું મન મારું રાખ્યું હતું. મેટા થતાં એમણે દૃષ્ટિ અને હૃદયના વિકાસ કર્યાં હતા. તાનાજીની સાથે એમના જૂની દાસ્તીના સંબંધ જેમ જેમ વરસે જતાં ગયાં તેમ તેમ વધતે જ ગયા હતા. મહારાજ પેાતાના અમલદારા પ્રત્યે કડક હતા. મહારાજ નિયમન અને શિસ્ત માટે બહુ સખત હતા. પોતાના સરદારા ઉપર 59 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ છે. શિવાજી ચરિત્ર | પ્રકરણ ૧ ભુ એમના જખરા કર૫ હતા પણ પેાતાના જૂના સાથીઓ સાથે તેા એ સીધા, સાદા અને સરળ દાસ્ત જ હતા. શિવખા રાજા થયા એટલે કાઈ જૂના સાથી પાતાના એમની સાથેના અંગત કરતા તો એમને એ અતડાપણું લાગતું અને સાથીનું કે સ્નેહીનું આવું અત ગમતું પણ ન હતું. વનમાં ફેરફાર વન એમને તાનાજીને આવતા જોઈ મહારાજ સામે ગયા અને હંમેશની માફક એને ભેટી પડ્યા. જાની દાસ્ત એક ખીજાને મળ્યાથી જે આનંદ થાય છે, જે હર્ષ થાય છે તે બન્નેએ અનુભવ્યા. પછી તાનાજીએ મહારાજને પ્રેમના ઠપકા આપીને કહ્યું કે ‘ મારે ત્યાં રાયખાનું લગ્ન છે અને એ લગ્નના કામમાં પશુ મને જંપીને કામ કરવા ન દીધો. હું આપને સહકુટુંબ આમંત્રણ કરી લગ્ન માટે લઈ જવા આવવા નીકળ્યેા હતા એટલામાં સંદેશા આવ્યો એટલે લશ્કર લઈ ને હાજર થયા છું. ખેાલા હવે શા હુકમ છે. આપ તા મહારાજા એટલે આપને અમારા જેવા સેવકની શી પડી હાય ? આપ તે હંમેશ મહત્ત્વના ફ્રામમાં રાકાયેલા જ છે એ હું જાણું છું પણ આ વખતે એ કંઈ ચાલવાનું નથી. આ વખતે જો આ તાનાજીની ઝુંપડી પાવન ન કરી તે। આપણે તે ઝગડા કરવાના છીએ. આ વખતે હું અપમાન નથી ખમવાના. મારુ' આમંત્રણ પાછું ઠેલાશે તે આપણે તેા તમારી સાથે અમેલા શરૂ કરવાના. લોકો બધા મારી કિંમત કરશે કે તાનાજી શિવાજી મહારાજને માનીતા કહેવાય છે પણ એના દિકરાના લગ્નમાં મહારાજ ન પધાર્યાં. મેલ સહકુટુંબ પધારવાનાને? મારા ગરીબની ઝુપડીમાં શકય તેટલી ગાઢવણ આ સેવકે કરી છે. આ સેવકને ત્યાં મીઠું' રેટલા જે મળે તેના સ્વીકાર કરવા પડશે. જો આ વખતે ગલ્લાં તલ્લાં કરશેા તા આપણે કાઈ દિવસ કરી દોસ્તીના હકમાં આગ્રહ નથી કરવાના. અમે સેવક રહ્યા એટલે શું અમને માનની લાગણી નહિ હાય ક્રમ ?' શિવાજી મહારાજ ખેલ્યા ‘તાનાજી ! તું એકલાજ મેલ્યા કરીશ કે મને ખેાલવા દઈશ. હું તેા ફક્ત તને પત્ર લખીને કેટલીક બાબતે જણાવવાના હતા પણ માએ મને અાગ્રહ કર્યાં કે તાનાજીને ખેલાવ, આ વખતે એની સલાહની ખાસ જરુર છે. તારી તા સલાહ લેવાની છે એટલે મેં તને પત્ર લખ્યા. રાયબાનું લગ્ન એ શું મારે માટે આનંદના પ્રસંગ નથી ? મને વળી આમંત્રણ શેનું હોય ? હું તે! તારા જ છું. મારા દિકરાનું લગ્ન છે તેમાં તું વળી મને આમંત્રણ કરનાર કાણુ ? તાનાજી ! હું ભારે મુઝવણમાં છું. મારી મુઝવણ તું જાણીશ તે તને પણ ચિંતા થશે અને તું મને ક્ષમા કરીશ. ' તાનાજીએ મહારાજના મ્હાં તરફ જોયું અને એની ખાતરી થઈ કે કંઈ ભારે ચિંતા એમના હૃદયને સતાવી રહી છે. આ વાત ચાલી હતી. એટલામાં જીજાબાઈ આવ્યાં. તાનાજીએ માતા જીજાબાઈના પગમાં માથુ· મૂકવુ. જીજાબાઇએ તાનાજીને આશીર્વાદ આપીને તેના ઓવારણાં લીધાં. પછી તાતાજીએ મહારાજને મુઝવણનું કારણ પૂછ્યું. મહારાજે કહ્યુંઃ ' તાનાજી તારા આમંત્રણનો હું સ્વીકાર કરુ છું. તારે ત્યાં લગ્નમાં મારા સિવાય બધા આવશે. મારે માથે તેા એક ભારે જોખમદારી આવી પડેલી છે. મહા વદ ૯ સુધીમાં કાન્ડાણાને કિલ્લા કબજે કરી મારે માતા જીજાબાઈ તે આપવાના છે. એ મુદતમાં એ કિલ્લા હરપ્રયત્ને કબજે કરી માતાને હવાલે કરવાની મારે પ્રતિજ્ઞા લેવી પડી છે. રાયમાને હું મારા આશીર્વાદ મેાકલીશ. એ કોન્ડાણા કબજે કરવામાં ફળીભૂત થઈશ તે। તરત જ તને આવીને ભેટીશ અને તારે ત્યાં રહીશ. તે આમત્રણ ન આપ્યું હોત તે પણ હું તે એ સંબંધી વિચાર જ કરી રહ્યા હતા. તાનાજી! કાન્ડાણાને કિલ્લે ઉદયભાણના હાથમાંથી લેવાનું કામ બહુ કઠણ છે એ તું જાણે છે. એ કિલ્લા મહા વદ ૯ સુધીમાં જે હુ' ન જીતું તે। મારું વચન જાય એમ છે. તાનાજી! મારી આ અડચણ સમજીને તુ' મને ક્ષમા કર. મનમાં જરાએ એછું નઆણુતા. તારા તાલીમ પામેલા લશ્કરમાંથી કેટલાક ચુનંદા વીરને હું કાન્ડાણાની લડાઈમાં મારી ખાસ ટુકડીમાં મારી સાથે રાખવાતા છું. તું આનંદથી રાયખાનું લગ્ન આટોપી લેજે. જોજે મનમાં જરાએ ઓછું ન આણુતા હાં. કાન્ડાણા જીતીને જીવતા આવીશ તે તને મળાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું] છે. શિવાજી ચરિત્ર નહિ તે હરિ ઈચ્છા.” મહારાજના આ શબ્દો સાંભળી તાનાજી અને શેલાર મામાં ભારે ચિંતામાં પડ્યા પણ તરતજ મૂઠ ઉપર હાથ ફેરવી તાનાજીએ કહ્યું- મહારાજ હું જીવતે છું અને મારા જેવા કેટલાએ સરદારો આપની હજૂરમાં છે તે આપ કેન્ડાણુની ચિતા શું કામ કરો છો ? મારા રાયબાના લગ્નની તિથિ પણ મહા વદ ૯ ની જ છે. મહારાજ! આપ દુશ્મન સામે લડાઈમાં લડતા હે તે વખતે હ લગ્ન સમારંભમાં આનંદ ભગવતે હોઉં એ કોઈ દિવસ બને? મહારાજ, હું આપને સેવક, હજી જીવતે છું. આપની પ્રતિજ્ઞા સફળ કરવાની જવાબદારી તે મારી છે. આપના કામો વિશ્વાસથી આપે આજ સુધી મને સંયાં છે અને મેં તે આપના આશીર્વાદથી યથાશક્તિ પાર ઉતાર્યા છે. આ વખતે આપ જાતે કેન્ડાણા ઉપર જવાનું કહે છે એ તે આપ મારું હડહડતું અપમાન કરે છે. શું આષ એમ માને છે કે આપની પ્રતિજ્ઞા અને નિશ્ચય કરતાં રાયબાના લગ્નનું મહત્ત્વ મને વધારે છે ? મહારાજ ! આ સેવકને આપ અન્યાય ન કરે. હજુ આપે મને બરોબર નથી પિછાન્યો. આપના કરતાં મને આ જગતમાં કઈપણ ચીજ વધારે વહાલી નથી. ઘરબાર, બાળબચ્ચાં, વતનવાડી વગેરે સર્વે ચીને હું આપને માટે લાત મારવા તૈયાર છું, એટલું જ નહિ પણ મને મેક્ષ મળતો હોય તો તે પણ હું આપની સેવા માટે જ કરે. રાયબાનું લગ્ન પછી થશે. પહેલો કોન્ડાણુનો નિકાલ પછી રાયબાનું લગ્ન. કેન્ડાણ આપને ચરણે મૂકી વચનમાં બંધાયેલ આપનો હાથ છૂટે કરું પછી રાયબાને હસ્તમેળાપ કરાવીશ.” શિવાજી મહારાજે તાનાજીને બોલતા અટકાવીને કહ્યું:–“ તાનાજી! નહિ. તું ઉતાવળે ના થતું. તું લગ્ન સમારંભ આટોપી લે. હું કેન્ડાણાને કિર્લ કબજે કરવા જાઉં છું. મારી હાજરીની ખોટ તને ભારે સાલસે એ હું જાણું છું પણ ભાઈ મારો ઈલાજ નથી. તું બીજી ત્રીજી વાત જવા દે અને કેન્ડાણાને સર કરવાના સંબંધમાં કંઈ ખાસ સૂચનાઓ તારે મને કરવાની હોય તે બેલ. લગ્ન મેક્ફ ન રખાય. તારે મારું માનવું જ પડશે. તારી હઠ નહિ ચાલે.” તાનાજીમહારાજ ! આજ સુધી જિંદગીમાં આપના હુકમે મુંગે મેંઢ ઉઠાવતે આવ્યો છું પણ સ્નેહી તરીકેને મારે હક્ક બજાવી આજે તે હું આપનું નથી જ માનવાને આજે તે આપને મારું જ માનવું પડશે. હું આપનું મન મનાવીશ. નહિ માને તો હું હઠ કરીશ અને મારે રસ્તે આપને ઘસડી જઈશ. આજે આ બાબતમાં હું મારું ધાર્યું કરવાનો છું.' શિવાજી મહારાજ–તાનાજી! જીદ મૂકી દે. કેટલીક વખતે તુ ભારે છઠ્ઠી બની જાય છે. રાયબાનું લગ્ન મોકૂફ નહિ રહે. મારા વિચાર તું નહિ ફેરવી શકે. રાયબા ઉપર તારા જેટલે મારો પણ હક્ક છે. એનું લગ્ન નક્કી કરવાનું કે મોકુફ રાખવાનું કામ મારું છે. એનું લગ્ન મહા વદ ૮ ને રોજ નક્કી થયું છે તે મુલ્લવી નથી રાખવાનું, સમજ્યો તાનાજી. હવે આ વાતની જીદ નહિ કરતો.” તાનાજીએ કહ્યું –મહારાજ ! આપ આપના વાક્ચાતુર્યથી અમારે મેઢે ડૂ મારો છે પણ આજે તે કટિ ઉપાયે પણ માનવાને જ નથી. હું આપને કોન્ડાણા ઉપર નથી જવા દેવાને એ વાત નિશ્ચિત માનવી. રાયબા તમારો છે. તમે એને મારા કરતાં વધારે લાડ લડાવ્યાં છે. એનું લગ્ન નામને રોજ કરવાનો જ આપને આગ્રહ હોય તે આપ ઉમરાંઠે જાઓ અને લગ્ન સમારંભ આટોપી લે. હું એ તિથિએ કેન્ડાણું કબજે કરીને આપના ચરણ પાસે આવી પહોંચીશ. આજે તે મેં આપને કેન્ડાણે નહિ જવા દેવાનો નિશ્ચય જ કર્યો છે. તાનાજી માલુસરે જે દેશસ્ત. સાથી, સ્નેહી, મિત્ર શિવાજી મહારાજનો હતો છતાં કેન્ડાણ લેવા માટે મહારાજને જાતે જવું પડયું. કારણ તાનાજી એના દિકરાના લગ્ન સમારંભમાં રોકાયા હતા, એ બીના તવારીખ વાંચનારાઓ વાંચશે તો મારી સ્વામીભક્તિ, મિત્ર પ્રેમ માટે કેવો હલકે અભિપ્રાય બાંધશે ? મહારાજ ! આપને રાયબાના લગ્ન માટે ખાસ આગ્રહ હાયતે આપ મુખત્યાર છો. આપ મારા વગર લગ્ન આટોપી લે. હું તે કે જાણે કબજે કરવા જઈશ. મારો નિશ્ચય થઈ ચૂક્યો, હવે એ ફરવાનું નથી. આપના આશીવો હું એ ઉદયભાણને જોતજોતામાં નાશ કરીશ. આપ જરા પણ ચિંતા ન રાખે. એના શા ભાર છે. મહા વદ ૯ સુધીમાં કેવાણું આપણો છે એમ નક્કી માનજે. મહા વદ ૧૦ ને રેજ કનાણા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ . શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું મુગલ વાવટા નહિ હોય. શિવાજી મહારાજનું નિશાન ક્રાન્ડાણા ઉપર ફરકશે એની આપ ખાતરી રાખેા. રાજકીય દૃષ્ટિએ પણ આપને કાન્ડાણા ઉપર જવા દેવા એ મુત્સદ્દીપણાની ખામી ગણાય. બધી બાજુએથી વિચાર કરીને મેં કાન્ડાણા ઉપર ચડાઇ કરવાના નિશ્ચય કર્યો છે. હવે મને મારા નિશ્ચયથી કાઈ પણુ માસ ડગાવી શકે એમ નથી. હું આખર સુધી અડગ રહીશ. મહારાજ, મને રજા આપા હું એ ઉદયભાણને મહારાષ્ટ્રની સમશેરનેા સ્વાદ ચખાડું. કાન્ડાણા સબધી જે કંઈ સુચનાઓ કરવી હાય તે કરા. આ તમારા જૂના સાથી, બચપણના દાસ્ત આપની પાસે આજીજીથી આટલી માગણી કરે છે. મહારાજ મારી ઈચ્છાને માન આપો. મને આશીર્વાદ આપો. હું આપને પગે પડીને વિનવું છું.' એમ ખેલી તાનાજી મહારાજને પગે પડવા જાય છે એટલામાં મહારાજે એને પકડી લીધા અને તેને ભેટી પડ્યા. ખન્ને સ્નેહીઓએ એક ખીન્ન સામે ટગર ટગર જોયાં કર્યું. મહારાજ મેલ્યાઃ— તાનાજી કાઈ કાઈ દિવસ નહિ અને આજે તું આટલા બધા જીદ્દી કેમ બન્યા છું? તાનાજી ! વહાલા તાનાજી ! આટલા બધા જક્કી ન બન. સમજી જા. તારી જીદ્દ મૂકી દે. કોન્ડાણા ઉપર ચડાઈ એ કંઈ નાની સુની વાત નથી. એ તા શિરના સટ્ટા છે. હું જાતે જ જઈશ અને જગદંબાની કૃપાથી જય મેળવીશ. ખળતી આગમાં હું તને નાંખું તેના કરતાં હું જ પડું એ વધારે સારૂં છે. તાનાજી, મારાથી તને કેમ જવા દેવાય. તું લવિવિધ આટોપી લે. ન કરે નારાયણ અને જો પરિણામ વિપરીત આવે અને જો હું રણમાં પડું તે। તું બાકીનું કામ પુરું કરી લેજે. તારા ઉપર પૂરેપુરા વિશ્વાસ છે. આપણા ખેમાંથી એકતા પાછળ રહેવું જ જોઇએ, નાંઢે તે હું તને મારી સાથે રાખત. કમનસીબે જો બાજી બદલાય અને અપજશ આવે તા હિંમતથી, ધીરજથો હિંદવી સ્વરાજ્યની સત્તાના વિકાસ કરી તેને વધારે મજબૂત કરવા માટે તારી જરુર છે. આપણે બન્ને જઈએ એ ઠીક નહિ ' મારી ખાતર, દેશની ખાતર, ધર્મની ખાતર, તું મારું માન. પ્રભુની એવી ઈચ્છા હશે તે હું જો રણમાં પડું તે હિંદુ ધર્મના છલ કરનાર મુસલમાની સત્તાને તું જીવતા હાઈશ ત્યાં સુધી સુખેથી સુવા દઈશ નહિ એની મને ખાતરી છે. તારી શક્તિ એવી છે, તારું ધર્માભિમાન એવું છે. તાનાજી મારી પાછળ તારી જરુર છે માટે તારે પાછળ રહેવું જ પડશે. બધું તને કહ્યું છે. તારી ઈચ્છા હાય કે ન હોય, મારે તને નારાજ કરવા પડશે. કોન્ડાણા ઉપર હું જઈશ.' મહારાજને હાલતા અટકાવોને તાનાજી ખેલ્યા:— · આપ એ વાત તા કરતા જ નહિ. આપને હું કોન્ડાણા ઉપર નહિ જવા દઉં, કોટિ કાળે નહિ જવા દઉં, મહારાજ! આપ જાએ અને વિપરીત પરિણામ આવે તેા એ મને શરમભરેલું છે. મારા જેવા તાનાજી મહારાષ્ટ્ર સેકડા મેળવ્યા છે અને હજુ મળશે, પણ શિવાજી રાજા તા મહારાષ્ટ્રને એક જ મળ્યો છે. મારા જેવા સેંકડાના નાશ થશે તે પણ હિંદુત્વ રક્ષણ માટે સ્થાપવામાં આવતી સત્તાનું કામ અટકશે નહં અને ઢીલું પણ પડશે નહિ, પણ આપને વાળ વાંકો થતાં જ આજ સુધીનું કરેલું બધું ધૂળ મળી જશે. મહારાજ! હિંદુત્વનું રક્ષણ કરવા માટે, હિંદુ ધર્મ ઉપરના અત્યાચારા અટકાવવા માટે, હિંદુઓની ઈજ્જત સાચવવા માટે આપને હું નહિ જવા દઉં. હું જાતે જઈશ હવે આ બાબતમાં હું તમને નહિ ખેલવા દઉં. બસ ! મારી હઠ છે. મારી જીદ છે. હું તે પાર ઉતારીશ. હું તે અમલમાં મૂકીશ. હું મારા નિશ્ચય પ્રમાણે વર્તીશ, કોન્ડાણા જીતવા માટે હું મારા લશ્કર સાથે જઈશ. આકાશ પાતાળ એક થાય, સૂર્ય પૂર્વના પશ્ચિમમાં ઉગે તે પણ હું મહારાજને કોન્ડાણા ઉપર લશ્કર લઈ ને નહિ વા દઉં. કૃપા કરી મને રાજી ખુશીથી રક્ત આપે. મહારાજના આશીર્વાદથી મને ઉત્તેજન મળશે. ' બન્ને સ્નેહી વચ્ચે આ સંબધમાં ખૂબ ખેંચતાણુ થઈ. તાનાજીના નિશ્ચય આગળ મહારાજનું સમજાવવું નિરક નીવડયું. બધા પ્રયત્નોમાં મહારાજ નિષ્ફળ નીવડયા એટલે એમણે તાનાજીને રજા આપવાના વિચાર કર્યાં. બહુ દુખી હૃદયે મહારાજે તાનાજીને કોન્ડાણા ઉપર ચડાઈ કરવાની રજા આપી. તાનાજી રાજી રાજી થઈ ગયા. શેલાર મામા પણ ખુશી થયા. માતા જીજાબાઈ એ તાનાજીને અંત:કરણના આશીર્વાદ આપ્યા. તાનાજી પાતાના લશ્કર સાથે રાયગઢ આવ્યા હતા. જીજાબાઈ એ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર લશ્કરના અમલદારો અને સૈનિકોને તેમના દરજજા મુજબ સરપાવ આપો. બધા માણસો રાજી થયાં. મહારાજથી છૂટા પડતી વખતે તાનાજીએ કહ્યું “મહારાજ ! આપ નિશ્ચિંત રહે. આ સેવક આપને બેલ નીચે નહિ પડવા દે. મહા વદ ૮ ને રોજ કોન્ડાણા કિલ્લા ઉપર આપનું નિશાન ફરકાવવામાં આવશે તેની ખાતરી રાખે. આપને સેવક એ કામ આટોપીને આનંદથી આપને મળવા આવશે. આપને મળ્યા પછી આપણે રાયબાનું લગ્ન આટોપીશું. મહારાજ ! આપની સેવામાં જ જે હું મૃત્યુ પામું તે રાયબાનું લગ્ન આપ કરશો જ એમાં મારે કહેવાનું ન હોય. આપની સેવામાં, હિંદુ ધર્મની સેવામાં, આપના આ સેવકનો સદ્દઉપયોગ થયો એમ માની આપ સંતોષ માનશો.' બન્ને સાથીઓ એક બીજાને પ્રેમથી ભેટ્યા. કોન્ડાણાની ચડાઈની વ્યુહરચના સંબંધી બન્નેએ વાતચીત કરી કાર્યક્રમ ગોઠવ્યો. પિતાનું કામ આટોપી કેન્ડાણની ચડાઈમાં પિતાની સાથે પોતાના ભાઈ સૂર્યાને લેવાનું નક્કી કરી એને ઘટતી સુચનાઓ આપી. માતા જીજાબાઈના આશીર્વાદ લઈ તાનાજ લશ્કર સાથે નક્કી કરેલે દિવસે શેલારમામાને સાથે લઈ કોન્ડાણ કિલ્લા તરફ જવા નીકળ્યા. કેન્ડાણાને કિલ્લે જે મહત્ત્વને હવે તે તે મજબૂત હતો અને એ કિલ્લા ઉપર ભારે બંદેબસ્ત અને સખત પહેરો રાખ્યો હતો. કેન્ડાણાનું મહત્ત્વ અને મહારાષ્ટ્ર કબજે રાખવાને માટે તેની ઉપયોગિતા મુગલે બરાબર સમજી ગયા હતા અને તેથી જ ભારેમાં ભારે લશ્કર એમણે કડાણામાં રાખ્યું હતું. કિલ્લામાં છૂપી રીતે પ્રવેશ કરી અંદર પેસી તુમુલ યુદ્ધ કરી જિંદગીના સાહસ ખેડીને પણ કડાણા કબજે કરવાને તાનાજીને નિશ્ચય હતો. કાન્હાણા કિલ્લાની નબળાઈ ક્યાં છે તે બળી કાઢી તેનો લાભ લઈ એ છે ભેગે અંદર પ્રવેશ કરવાની તજવીજ તાનાજી કરી રહ્યા હતા, પણ માણુનો ઓછામાં ઓછો ભેગ આપીને છૂપી રીતે ચડવું હોય તો ક્યાં થઈને જવાય એમ છે તે કઈ બતાવતું ન હતું. એ ખબર મળ્યા સિવાય ધાર્યું કામ ધારી મુદતમાં થાય એમ ન હતું એટલે તાનાજીએ એ ખબર મેળવવા માટે ભારે પ્રયાસ શરૂ કર્યા. ભગીરથ પ્રયત્ન પછી એમને ખબર મળી કે કોન્ડાણ કિલાની તળેટીમાં એક ગામ છે, ત્યાંને પટેલ બહુ બાહોશ છે અને તે આ કિલ્લાની બધી સ્થિતિ જાણે છે. એને શી રીતે મળવું તેનો વિચાર તાનાજીએ કર્યો. તાનાજી એ પટેલને મળવા જાય તે બધાને વહેમ જાય એમ હતું. મુગલના કોઈ માણસની જાણમાં આવી જાય કે શિવાજી રાજાના માણસો સાથે આ પટેલ સંબંધ રાખે છે તે તે પટેલની ખાનાખરાબી થવાની અને કામ પણ થતું હોય તે એ બગડવાનું, માટે બાજી ન બગડે એવી રીતે છૂપી રીતે છૂપે વેશે એ પટેલને ત્યાં જવાનું સાહસ ખેડવાને તાનાજીએ નિશ્ચય કર્યો. એ પટેલને ત્યાં એની છોકરીને લગ્ન હતું. પટેલ જાતે કળી હતી. લગ્ન પ્રસંગને લીધે પટેલને ત્યાં પરણાઓની જબરી ધમાલ ચાલી રહી હતી. ગાનતાનના જલસાઓ પણ ચાલી રહ્યા હતા રાષ્ટ્રમાં એવી પદ્ધતિ છે કે લગ્ન પ્રસંગે કુલદેવીની આરાધના માટે, પિતાના કુલની દેવીને સંતોષવા માટે, દેવીના ભજનીકાને બોલાવી એમની પાસે માતાના ગીતે ગવડાવીને માતાને નામે જલસે કરે છે. લગ્ન નિર્વિદને પતી ગયા પછી માતાને નામે આ જલસા કરવામાં આવે છે. તેને “પઢ” કહે છે. આ ગાંધળી લેકેને આજ ધંધે હેય છે. ગાંધળીઓ ઐતિહાસિક ગીતે જેને મરાઠીમાં વા ' કહે છે એ બોલવામાં અને રચવામાં બહુ હોશિયાર હોય છે. આ પટેલની છોકરીનું લગ્ન પતી ગયું હતું અને એને ત્યાં ગાંધળ ચાલુ હતા. પટેલ સારી સ્થિતિને, ખાધેપીધે સુખી અને ન્યાતમાં આબરૂદાર ગણાતે એટલે એને ત્યાં ઘણું સારા સારા ગાંધળીઓ ભેગા થયા હતા. તાનાજીએ પિતાને વેશ બદલ્યો અને પોતે ગાંધળી બન્યો. આ વેશમાં તાનાજી પટેલને ઘેર ગયો. રાત્રે ગંધળીઓના પિવાડા શરૂ થયા. ઘેડ પિવાડા ગવાયા પછી ધીમે ધીમે લેકેને ઉંધ આવવાથી લોકેાએ જવા માંડયું. ઘરનો માલીક અને બીજા કેટલાક પ્રતિષ્ઠિત અને સભ્ય મેમાનો જલસામાં બેઠા હતા. આ નવા ગાંધળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું પિવાડે બેલવા કહ્યું ત્યારે આ વેશધારી ગેધળી તાનાજીએ એક પિવાડો શરૂ કર્યો. આ પિવાડામાં શિવાજી મહારાજની મહત્તા વર્ણવામાં આવી હતી. મહારાજ અવતારી પુરુષ છે અને હિંદુઓના ઉદ્ધાર માટે એ જમ્યા છે. વગેરે બાબતોથી આ પિવા ભરપુર હતું. આ પિવાડાથી તાનાજીએ હાજર રહેલા કળી લેકેમાં જુસ્સો આપ્યો. પટેલ સમજી ગયો કે આ ગાંધળી કઈ વેશધારી છે અને તે શિવાજી રાજાને કોઈ ખાસ માણસ હોવો જોઈએ. પટેલ તાનાજીને ખાનગીમાં લઈ ગયા અને બને વચ્ચે દિલસફાઈની વાત થઈ. પટેલનો વહેમ સાચો ઠર્યો. તાનાજીએ પટેલને માંડીને વાત કહી. હિંદુત્વ અને હિંદુધમની કેવી દુર્દશા મુસલમાનોએ કરી છે તેને સાચે ચિતાર તાનાજીએ પટેલની નજર આગળ ખડો કર્યો અને હિંદુઓની દુર્દશા કરનાર મુસલમાની સત્તાને પ્રજાના સુખ માટે જડમૂળથી ઉખેડી નાંખવા માટે શિવાજી મહારાજને અવતાર થયો છે એ વાત સમજાવી. શિવાજી મહારાજની જના, એમને ત્યાગ, એમની મહત્તા વગેરેની સમજણ પાડી પટેલનું હૈયું પિચું પોચું કરી નાંખ્યું. પટેલે આખરે તાનાજીના ખોળામાં માથું મૂક્યું અને કહ્યું કે “ શિવાજી રાજાને આજથી હું પણ સેવક થયે એમ સમજજે. મારું શરીર મુગલાની ચાકરીમાં છે પણ મારું હૈયું તો શિવાજી મહારાજને ચરણે છે.' તાનાજીની એ પટેલે તારીફ કરી અને એની સેવાવૃત્તિ માટે ભારે વખાણ કર્યા. કેન્ડાણ કિલ્લો મહારાજ ગમે તે ભોગે અમુક દિવસમાં સર કરવા માગે છે વગેરે જેટલી જણાવવા જેવી વાત હતી તે કહી અને પટેલની મદદ માગી. ગુપ્ત રીતે કિલ્લામાં પ્રવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે કિલ્લાની કઈ બાજુએથી ચડવાનું સહેલું થઈ પડશે એ બાતમી તાનાજીએ પટેલ પાસે માગી. કિલ્લાની નબળી બાજુ બતાવવા તાનાજીએ પટેલને આગ્રહ કર્યો. પટેલે તાનાજીને શબ્દ પાછો ન ઠેલ્યો અને કિલ્લા સંબંધી માહિતી આપી. કિલ્લાની જમણી બાજુના અમુક ભાગને ડેણુગીરીની ખીણ કહેવામાં આવે છે ત્યાં આગળ થઈને ચડવાનો પ્રયત્ન કરવામાં આપે તે ફળીભૂત થવાનો સંભવ છે એમ પટેલે જણાવ્યું. તાનાજીને જોઈતી ખબર મળી એટલે એનાં પગમાં જોર આવ્યું. કોળી પટેલનો ઉપકાર માન્યો અને જે કિલે હાથ આવશે તો તારી સેવાની કદર અચૂક થશે એમ બોલી તાનાજી પટેલને રાજી કરી પોતાના લશ્કરમાં આવી પહોંચ્યું. તાનાજીએ જોઈતી બધી માહિતી મેળવી હતી. સર્વ સામગ્રી તૈયાર કરી પિતાના હાથ નીચેના અમલદારોને સચનાઓ આપી દીધી પોતાના સૈનિકોની ટુકડી પાડી દરેક ટુકડી પોતાના વિશ્વાસ માણસાને સેંપી પોતાના ભાઈ સૂર્યાને લશ્કરની એક ટુકડી સોંપી લડતની બધી સૂચનાઓ આપી. વૃદ્ધ શેલારમામાને સાથે લેવા પડ્યા. ડોસાએ જીદ પકડી કે અણીને પ્રસંગે વૃદ્ધ અવસ્થાના બહાના નીચે હું સંતાઈ નહિ બેસું. “મારી ઉંમર વૃદ્ધ હેય તે મારો અનુભવ સમરાંગણમાં કામ આવશે માટે મારી ખાસ જરૂર છે. ઉંમર વધી છતાં મારી હિંમત હજુ ઘટી નથી. સમરાંગણમાં હું હજુ પણ જુવાન છું. સમરભૂમિ ઉપર કેઈપણ જુવાન કરતાં શત્રુની કતલ હું વધારે કરી શકીશ. હિંદુત્વની સેવામાં મેં પણ કેટલાંક વરસે કાઢયાં છે. હવે ખાટલે પડીને મરવા કરતાં રણમાં પડીને સ્વર્ગે જવું એજ શ્રેયસ્કર છે. મારા ભાણુઓ શત્રુ સાથે સમરાંગણમાં સમર ખેલી રહ્યા હોય તે વખતે હું ઘરમાં બેસી રહે એ મને કેમ ગમે.' શેલારમામાના અતિ આગ્રહથી તેમને પણ સાથે લીધા. ૮. મહા વદ ૯ ને દિવસ તાનાજીએ ઉતાવળ કરી. રાતને દિવસ અને દિવસની રાત કરીને કામ લીધું છતાં એ જલદીથી આ કામ ન આપી શકો. મહા વદ ૯ નો દિવસ આવી પહોંચ્યા. તે દિવસે સાંજે તાના પિતાની ટુકડી સાથે કેન્ડાણા નજીકની ઝાડીમાં આવીને સંતાઈ બેઠે. જુદી જુદી ટુકડીઓ, પિત પિતાનાં કામે રવાના કરી. કયે વખતે શું કરવું તેની સૂચનાઓ જવાબદાર અમલદારોને આપી દીધી. તાનાજીની આ ટુકડીમાં ચુંટી કાઢેલા, કસાયેલા અને અનુભવી યોદ્ધાઓ હતા. એમની નસ નસમાં હિંદુતને જીસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૯ ]. છે. શિવાજી ચન્દ્રિ દેખા દઈ રહ્યો હતો. મહારાજને પડતે બેલ ઝીલવા માટે એમને એકે એક સિપાહી પિતાના પ્રાણુ પાથરવા તૈયાર થાય એવો હતો. સૂર્યાજી માલસરેને પોતાની ટુકડી સાથે કલ્યાણ દરવાજા આગળ આવી તૈયાર રહેવાની સૂચનાઓ અપાઈ હતી. દરવાજો ખુલી જાય એટલે તરત જ અંદર ધસી જવાની ગોઠવણ કરવામાં આવી હતી. ડેણુગીરી ખીણ નજીકની ઝાડીમાં તાનાજ અને શેલારમામા પિતાની ટુકડીઓ સાથે બીજી ટુકડીઓની વાટ જોઈને ઉભા હતા એટલામાં ધારેલી ટુકડી આવી પહોંચી. એક બીજા સાથે મળ્યા એટલે સહેજ ઘોંઘાટ થયો. તાનાજીએ તરત હુકમ ફરમાવ્યો કે આજની લડાઈ કંઈ જુદા જ પ્રકારની છે. મોંમાંથી સહેજ પણ અવાજ થશે તે આખી બાજી ઉંધી વળી જશે. આજે મૌન સેવીને છત મેળવવાની છે. મૌન તોડશે તે દુશ્મનનું કામ કરશે. કેઈએ વાતચીત કરવી નહિ. તાનાજીએ જગદંબાની પ્રાર્થના કરી, બધા તરફ નજર ફેરવી અને ધીમે અવાજે કહ્યું ‘બધા તૈયાર થઈ જાઓ. મારી પાછળ પાછળ તમારે કિલ્લા ઉપર ચડવાનું છે. એક માણસ ઠેઠ કિલ્લા ઉપર ચડી જાય ત્યારે જ બીજાએ દોર ઝાલા, નહિં તે દર વજનથી વચમાંથી તૂટી જશે અને બાજી બગડી જશે.’ આ ટુકડીમાંથી ૫૦ માણસે ઉપર ચડવા માટે તાનાજીએ ચૂંટી કાઢ્યાં અને બીજાઓને બીજું કામ સોંપી દીધું. યુદ્ધ શરૂ થાય એટલે કલ્યાણ દરવાજેથી અંદર દાખલ થવા માટે કેટલાકને સૂચનાઓ આપી. નક્કી કરેલા ૫૦ માણસ સાથે તાનાજી ખીણમાં ગયો. જૂના વખતમાં કિલ્લામાં છૂપી રીતે ભરાઈ છાપે મારવાની જ્યારે કેઈ તૈયારી કરતો ત્યારે એ કિલ્લામાં ગમે તે પ્રયત્ન પી રીતે પ્રવેશ કરવાની જોગવાઈ એને કરવી પડતી. છૂપી રીતે કિલ્લા ઉપર ચડી જવાના કામમાં પાટલાને ઉપયોગ કરવામાં આવતું. તાનાજી પાસે એક જબરી પાટલા હતી. એ પાટલા ઘોની મદદ વડે તાનાજીએ ઘણી વખતે ઘણા કિલ્લાએ કબજે કર્યા હતા આ પાટલાની મદદથી તાનાજીએ ઘણી વખતે યશ મેળવ્યા હતા. આ પાટલાધેનું નામ તાનાજીએ યશવંતી” પાડ્યું હતું. આ યશવંતીને તાનાજી એક સુંદર દાબડામાં પિતાની સાથે જ રાખતા. આજ સુધી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આ યશવંતીએ તાનાજીને યશ આપ્યો હતે. આજે આ કેન્ડાણા ગઢ ચડવા માટે એણે યશવંતીને દાબડામાંથી બહાર કાઢી તેના ઉપર સિંદુર છાંટયું અને પ્રેમથી હાથ ફેરવ્યો. તાનાજીએ એને માટે મોતીની એક જાળી તૈયાર કરાવી હતી તે જાળી એને પહેરાવી અને કહ્યું. “યશવંતી, આજ સુધી તે મને યશ આપ્યો છે, મારી ઈજ્જત રાખી છે. હિંદુત્વ રક્ષણના કામમાં તે મદદ કરી છે. બેટા યશવંતી ! આજે પણ નિમકહલાલાથી તું કામ કરજે.' એમ કહી એની કમરે દર બાંખ્યો અને તેને કિલાનીપર ચડાવી. યશવંતી ડે દૂર ગઈ અને પાછી ફરી. યશવંતીને પાછી આવતી જોઈ વૃદ્ધ શેલારમામાં એકદમ ચમક્યા અને બોલ્યા “ તાનાજી! આજે આ અપશુકન થાય છે. યશવંતી યશ વગર પાછી આવી. કોઈ દિવસ નહિ બનેલો બનાવ બન્યો. જાણે યશવંતી માઠા પરિણામની આગાહી આપવા માટે પાછી આવી હોય એમ મને તે લાગે છે. તારી મરજી હોય તે આજને કાર્યક્રમ કાલ ઉપર મોકુફ રાખીએ.’ તાનાજી સહેજ હસ્યા અને કહ્યું “ મહા વદ ૧૦ ને રોજ કાનાણા કિલ્લા ઉપર મહારાજને વાવટો ફરક જ જોઈએ. આવતી કાલે મુગલ વાવટો કોન્ડાણા ઉપર ઉડતું હોય તો મહારાજની પત જાય, વચન જાય. મામા, આ તે પ્રભુ કસોટી કરે છે. મારી સ્વામીભક્તિ પ્રભુ તાવી જુવે છે. હું યુદ્ધમાં ખપી જાઉં તોએ શું? મહારાજની સેવામાં ખપી જઈશ તો સ્વર્ગે જઈશ. શિવાજીના સાથી દુશ્મન સામે આવ્યા પછી વળી મરણથી ડરતે હશે? મહારાજના સેવક મૃત્યુથી ભાગતા હશે? મામા, મરણે કોને છોડ્યા છે? એનો ખેદ છે. વિભએ નક્કી કરેલે વખતે કાળ આવીને ઝડપી જવાનો જ. યશવંતી પાછી આવી તે મને ચેતવણી આપવા પણ આવી હોય કે મારો અંત સમી પ છે માટે મારાથી બનતા સઘળા પ્રયત્ન કરી મારે મારું મરણ વીરની યાદીમાં નોંધાવવા તૈયાર થવું. ગઢ ઉપર હલે કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું વાત મોકૂફ તે રખાય જ નહિ.” એમ બેલી યશવંતી તરફ બહુ ગુસ્સાથી તાનાજીએ જોયું અને કહ્યું “યશવંતી આજે તે મને અપશુકન કર્યા છે. મારા અંતની આગાહી આપવા તું આવી છું કેમ? તું જા, તને પાછી છોડું છું. મને પ્રાણની પરવા નથી, તું તારી ફરજ બજાવ. હું મારી ફરજ બજાવીશ. જા યશવંતી, જા, ઉપર જા. તે અનેક જીત મેળવી છે તેમાં આ એક વધારો કર.” એમ બેલી યશવંતીને ઉપર છોડી. યશવંતી સરસર કરતી ઉપર ગઈ અને પત્થરને ચૂંટીને બેઠી. તાનાજીએ દેરને આંચકો માર્યો અને યશવંતી બરાબર ચેટી છે કે નહિ તેની ખાતરી કરી. શેલારમામાં ઉપર ચડવા માટે તૈયાર થયા તેમને દૂર કરીને તાનાજીએ કહ્યું “મને પ્રથમ જવાદે. મારી ત્યાં પહેલી જરુર છે. એક માણસ ઉપર પહોંચ્યા પછી બીજે ચડે એ રીતે તમે એક પછી એક બીજાને એમ બધાને ઉપર મોકલીને ઉપર આવે. ઉપર આવવાની ઉતાવળ કરીને એક માણસ ઉપર પહોંચતા પહેલા બીજે ચડવાની શરૂઆત કરશે તે અધવચમાં દર તૂટી જશે.” તાનાજીએ પિતાની તલવાર દાંતમાં પકડી અને ઉપર ચડવા માંડ્યું. જોતજોતામાં તાનાજી ઉપર ચડી ગયો રાતા અંધારી હતી. પણ બહુ બિહામણી લાગતી હતી. સર્વત્ર અરણ્યની શાંતિ પથરાઈ હતી. બીલકુલ અવાજ કર્યા સિવાય એક પછી એક પચાસે મરાઠાઓ ઉપર ચડી ગયા. તાનાજી ઉપર ઉભે જ હતો. જે મરાઠાઓ ઉપર આવે તેને તેના શસ્ત્ર સાથે તાનાજી જમીન ઉપર સુવાડી દેતે. કિલ્લાના ઝુંઝાર બુરજ ઉપર મેટી તોપ હતી તે કબજે કરવાનું અને કલ્યાણ દરવાજો ખેલવાનું એમ બે કામ પ્રથમ કરવાનાં નક્કી કર્યા હતાં. અવાજ કર્યા સિવાય પહેરા ઉપરને સિપાહી અને રસ્તામાં જે કંઈ મળે તેને કાપી નાંખવાની સૂચના તાનાજીએ બધાને આપી જ મૂકી હતી. ઝુંઝાર અરજ આગળ જઈ તપ કબજે કરવાની અને છૂપી રીતે કલ્યાણ દરવાજે જઈ પહેરા ઉપરના સિપાહીઓને સાફ કરી દરવાજો ખોલવા સંબંધી સૂચના અપાઈ ગઈ હતી અને તે માટે માણસો પણ નકકી કરવામાં આવ્યા હતા, એટલે બધા ઉપર ચડ્યા પછી નક્કી કરેલા કામ માટે સૌ ચાલ્યા ગયા, ઝુંઝાર બુરજ ઉપર પઠાણને પહેરો હતે. ત્યાં જઈ મરાઠાએ સુતેલા પહેરાવાળાઓને કાપી નાંખ્યા. જે જાગતા હતા તેમને પણ અચાનક જઈ કાપી નાંખ્યા. પહેરાવાળાઓને કાપી મરાઠાએ અંદર પઠા અને ઝુંઝાર બુરજ ઉપરની માટી તેમાં એક જબરી મેખ મારી. આ કામ આટોપી આ ટોળી કલ્યાણ દરવાજા તરફ ગયેલા માણસેની કુમકે ગઈ. મરાઠાઓએ કલ્યાણ દરવાજા ઉપરના પહેરાવાળાઓને કતલ કર્યા અને કલ્યાણ દરવાજો મરાઠાઓ ખેલવા લાગ્યા. તાનાજીના હુકમ મુજબ મરાઠાઓએ મૌન સેવ્યું હતું પણ આટલી બધી કતલ થયા પછી વાત છૂપી રહે એ શક્ય ન હતું. વાત ફેલાઈ કે મરાઠાઓ ગઢમાં ઘુસ્યા છે. ઉદયભાણને ખબર કરવામાં આવી કે મરાઠાઓ કિલામાં ભરાયા છે અને એમણે તોફાન શરૂ કરી દીધું છે. ઉદયભાણુ નીશાથી ચકચુર થઈને જનાનખાનાનું સુખ અને વૈભવવિલાસ ભોગવી રહ્યો હતો. મરાઠાઓના તોફાનની ખબર મળી એટલે એણે જણાવ્યું કે એમના ઉપર આપણે ચંદ્રાવલી હાથી છોડી મૂકો અને સીદી હિલાલને તૈયાર થવાની ખબર આપે. ચંદ્રાવલીથી જ કામ પતી જશે અને જો એનાથી નહિ પતે તે સીદી હિલાલને બેલાવ એટલે મરાઠાઓ ઉભી પૂંછડીએ નાસી જશે. મારે જાતે આવવાની જરાએ જરુર હું જેતે નથી.’ આ ગાંડા હાથીને મરાઠાઓ સામે છોડી દેવામાં આવ્યો. ગાંડે હાથી સુંઠ વીંઝત વિઝને મરાઠાઓ ઉપર ચાલી આવ્યો. તાનાજી બહુ ચાલાકીથી એની સુંઢમાંથી બચી ગયો અને હિંમતથી એની પીઠ ઉપર ચડયો અને તલવારવડે હાથીની સૂંઢ કાપી નાંખી અને હાથીને મારી નાંખ્યો. હાથી પડો એટલે હાહાકાર થયો. હાથી પડવાના સમાચાર ઉદયભાણને પહોંચાડવામાં આવ્યા એટલે એ તૈયાર થયો. એને ખબર મળી કે મરાઠાઓએ કલ્યાણ દરવાજે સર કરી તેના ઉપર મરાઠા સિપાહીઓ મૂકી દીધા છે અને મુગલ સિપાહીઓની ભારે તલ કરી છે. એણે જાણ્યું કે મરાઠાઓ લેહીના તરસ્યા છે અને ભારે ખૂન્નસવાળા છે. આવા જબરા કિલ્લામાં એમણે પેસી જઈને મુગલેની કતલ કરી છે એટલે હવે કિલ્લે જીત્યા સિવાય એ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૩. , છ. શિવાજી ચરિત્ર રહેવાના. એણે જીવવાની આશા મૂકી દીધી. મરાઠાઓની સામે જતાં પહેલાં એણે પિતાની બેગમને એના મરણ પછી બીજા કોઈ એમનો ઉપભોગ ન કરે તે માટે, પિતાને મરણ પહેલાં જ જન્નતનશીન કરી દીધી અને તેમના લેહીનું તિલક કરી તાનાજીની સામે વાધની માફક ફાળ ભરતે નીકળે. સીદીએ તાનાજીને કહ્યું કે “મ્હોંમાં તૃણ લઈ માથે ખાસડાં મૂકીને શરણું આવીશ તે તને જીવતદાન આપીશ. મુગલ સરદારોને શરણુ જ નહિ તે મરવા તૈયાર થા.” “હું શિવાજીને સેવક છું. સમરાંગણમાં હું મરણને શરણ જઈશ પણ શત્રને શરણ તો નહિ જ જાઉં.' બને વચ્ચે જબરે યુદ્ધ થયું. સીદી હિલાલ કસાયેલે વીર હતો. ભલભલાનાં એણે પાણી ઉતાર્યા હતાં. એ કંઈ સહેજમાં મહાત થાય એમ ન હતો. બંને એકબીજાને ટપી જાય એવા હતા. મરાઠાઓએ તે ચારે તરફ ઘુમીને કતલ કરવા માંડી હતી. કિલ્લા ઉપરના સિપાહીઓના ગેરસાવધપણને લાભ લઈ મરાઠાઓએ ગઢ ઉપર ઠેકઠેકાણે મુગલ લશ્કરના સીપાહીઓ ઉપર હલ્લા કરી, છાપા મારી કતલ કરવાને સપાટે ચલાવ્યો. તાના અને સીદી હિલાલ બન્ને રણે ચડયા હતા. આખરે તાનાજીએ તલવારના ઘા હિલાલના માથા ઉપર કરી તેને ઉભે ચીરી નાંખે. સીદી હીલાલ પદ્માથી મુગલમાં ભારે ખળભળાટ મચી રહ્યો. મુગલ લશ્કરની સંખ્યા બહુ હતી, પણ અચાનક હલે થયો તેથી ગભરાટમાં પડી ગયા, હિંમત હાર્યા અને નાસવા માંડયું. મરાઠાઓએ “હરહર મહાદેવ'ના અવાજે કરવા માંડ્યા. મુગલ લશ્કરના પઠાણે “અલ્લાહ અકબર'ના અવાજ કરી રહ્યા હતા. શેલારમામાની સમશેર સેંકડોનાં લેહી પીધાં હતાં છતાં હજુ તેની તરસ છીપી ન હતી. આ સ્થિતિએ વાત પહોંચી. ઉદયભાણે પિતાના છોકરાઓને મરાઠાઓની સામે મોકલ્યા. ઉદયભાણના બારે છોકરાઓને લડાઈમાં કાપી નાંખીને તાનાજીએ હાહાકાર વર્તાવી દીધા. પિતાના બારે પુત્રને મરાઠાઓએ લડાઈમાં મારી નાંખ્યાના માઠા સમાચાર ઉદયભાણને મળતાં જ આ સમરાંગણને શેર જનાનખાનામાંથી કેક મારી બહાર આવ્યા અને પોતાની બેગમને કાપી તાનાજી સામે દેડ્યો. મરાઠા અને મુગલે વચ્ચે ભારે યુદ્ધ જામ્યું હતું. પઠાણે અને આરબોએ રજપૂતો સાથે મરાઠાઓ ઉપર બહુ ઝનુની હલાઓ કરવા માંડ્યા. ઉદયભાણુ અને તાનાજીને સામને થયા. બને અકબીજા ઉપર તૂટી પડ્યા. બને કુશળ હતા. લડતાં લડતાં તાનાજીના હાથમાંની ઢાલ તૂટી પડી. તાનાજીએ જમણે હાથે તલવારના પટા ચાલુ રાખ્યા હતા અને ડાબે હાથે કમરનું ઘેલું કાઢી હાથ ઉપર વીંટી લડવા લાગ્યો. ઉદયભાણે તલવારને એક ઘા તાનાજીના જમણા હાથ ઉપર કર્યો. તાનાજી એ ઘા અહર ઝીલી લે તે પહેલાં તે એનો હાથ કપાઈ ગયા. ઉદયભાણે તરતજ બીજો ઘા કરી તાનાજીને નીચે પાડો. તાનાજી પાડયો અને બોલ્યો “મહારાજ! આ મારી છેટલી સેવા સમજજે. આ મારી સેવાને હંમેશની માફક પ્રેમથી સ્વીકાર કરજે. મારું ધાર્યું ન થયું. ધાર્યું તે ધણીનું થશે. મુગલ વાવટે હજુ કિલ્લા ઉપરથી નીચે નથી પડયો. આજ સુધીની મારી સેવાઓ જ સાચી હશે તે મારી પ્રતિજ્ઞા પૂરી કરવાનું બળ પ્રભુ મારા સિનિમાં મૂકશે. મહારાજ ! આપને અને મારો ઋણાનુંબંધ પૂરો થશે. હું આજ સુધી આપને જ રહ્યો અને આપની સેવામાં જ સંતોષ માનીને હું સ્વર્ગ જાઉં છું.” આ શબ્દો બોલી શૂરવીર તાનાજી શિવાજી મહારાજને પ્રાણુ, મરાઠાઓને માનીતે, યવનોને કાળ, હિંદુત્વના તારણહારનો સાથી, હિંદવી સ્વરાજ્યનો સ્થંભ આ દુનિયા છોડી સ્વર્ગે સીધાવ્યો. તાનાજી પડ્યો અને મરાઠાઓ હિંમત હારી ગયા. રણરંગ બદલાય બાજી ફરી ગઈ. મરાઠાઓએ નાસવા માંડયું. કેઈ નાસી ન જાય તે માટે કલ્યાણ દરવાજા ઉપર સૂર્યાએ મરાઠાઓની એક ટુકડી મૂકી હતી. આ ટુકડી કોઈપણ મરાઠાને પાછા જવા દેતી ન હતી. નાસનારાઓને કલ્યાણ દરવાજાથી પાછી કાઢવામાં આવ્યા એટલે નાસતા મરાઠાઓ ઝંઝાર બુરજ આગળ થઈ ડણાગિરિ ખીણ આગળ આવ્યા અને જે દર વડે તાનાજી અને તેના સાથીઓ ઉપર આવ્યા હતા તે દરથી નીચે જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સૂર્યાજીએ જોયું કે હાથમાં આવેલી બાજી બગડે છે, મરાઠાઓના નામને કલંક લાગે છે એટલે એ ડાણાગિરિ ખીણ તરફની દીવાલે દડવો અને દોર કાપી નાંખ્યો અને બોલ્યો “ વ્યંડળની માફક ભાગતા મરાઠાઓ! તમે કયાં છે તેનું 80. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ ४७४ છ. શિવાજી ચરિત્ર ભાન છે? નાસીને કન્યાં જશે? તમારે બાપ મરીને પડ્યો છે તેનું વેર લે. નીચે ઉતરવાને દોર તે મેં મારોએ કાપી નાંખ્યો છે. નીચે જવા માટે હવે રસ્તે જ નથી. ખીણમાં પડીને રણમાંથી નાસવા માટે નકે જાઓ અથવા રણમાં પડીને સ્વર્ગે સીધાએ. શિવાજી મહારાજના સેવકે! તમે અનેક વખતે આ યવનેને તમારી સમશેરનો સ્વાદ ચખાડ્યો છે. આજે કેમ ના છે? પાછી કરો. તાનાજીરાવના શબને બેવફા ન નીવડે. નિમકહરામ ન બને. આકાશમાં હમારા વડવાઓ તમારા પરાક્રમ જેવા પધાર્યા છે. તમને વ્યંડળની માફક નાસતા જોઈ એમને દુખ થશે. મૂર્ખાઓ! આ પ્રસંગે તમારે સરદારના શબને દુશ્મનના કબજામાં આપી સમરાંગણમાંથી તમે નાસી જઈ ખીણ અને કોતરોમાં પડીને મરશે તે તમે જાતે નર્યું જશે અને તમારા આ પાપથી તમારા વડવાઓને ન ખેંચશે. હિંમતબાજ મરાઠાઓ! તમે યવને ઉપર અનેક વિજયે મેળવ્યા છે, તમે રણમાં જીવનની આશા મૂકીને ઘુમવા લાગશે. તો તમારી સામે કોઈ ટકી શકશે નહિ. મરાઠાઓ ધારે તે મુસલમાની સત્તાના મૂળ જોતજોતામાં ઉખેડી નાંખશે. તમારી સમશેરને સ્વાદ યવનોએ ચાખ્યો છે. તમારાં પરાક્રમો દેખી યવનોએ અનેક વખતે પહોંચા કરહ્યા છે. મુગલોના શા ભાર છે? તમારી સામે કોણ ટકી શકે એમ છે? તમારામાં બળ છે, કળ છે, શક્તિ છે, યુક્તિ છે, સમરકૌશલ્ય છે, ચપળતા અને ચાલાકી તે તમારા બાપની છે. આવે વખતે સાહસની જરૂર છે. સાહસ કરે, આગળ ધશે. મરાઠાઓ ! તમે તમારા ધર્મને છળ કરનારી સત્તાને ઉખેડી નાંખવાનું પૂણ્યકાર્ય હાથમાં લીધું છે તે પૂરું કર્યા સિવાય પાછો ન ઉઠાય. મહારાષ્ટ્રના પરાક્રમી પુરૂષો ! તમારા ધર્મ ઉપર ધાડ લાવનારની સત્તા ઉખેડી નાંખવા માટે આગળ વધે. વિચાર ન કરો.' એમ બોલી મૂર્યાએ નાસતા મરાઠાઓને અટકાવ્યા અને એમને પાણી ચડાવ્યું. એમને વ્યવસ્થિત કરી, પિતાની સાથે લઈ સૂર્યાજી આગળ ધસ્યો અને મુગલ તરફથી લડતા રજપૂત અને પઠાણે ઉપર હલ્લો કર્યો. “હર હર મહાદેવ ” અને “ અલાહ અકબર'ની બૂમેથી કિલે ગઈ રહ્યો હતે. તાનાજી સરદાર રણમાં પડ્યા પછી મુગલ લશ્કર બહુ જોર ઉપર અવ્યુિં હતું. મરાઠાઓને નાસતા જોઈ મુગલેએ રણરંગ બદલી નાંખ્યું હતું પણ સૂર્યાને હલાથી ફરી પાછી સખત લડાઈ જામી. કાપાકાપીનો સપાટે વધતો ગયો. તાનાજીના શબ આગળ તો ભારે યુદ્ધ જામ્યું હતું. શેલારમામાં ખડકની માફક વચ્ચે ઉભા રહી લડતા હતા. તાનાજીનું વેર વસુલ કર્યા સિવાય પાછા નહિ કરવાનો મામાએ નિશ્ચય કર્યો હતો. આખરે ઉદયભાણ અને શેલારમામા સામસામે આવી ગયા. બન્નેએ એક બીજા ઉપર ઘા કરવાની ચાલાકી શરૂ કરી. એક તરફ ૮૦ વરસનો વૃદ્ધ શેલારમામાં અને સામે ભરજુવાન ઉદયભાણ. જોવા જેવું યુદ્ધ ચાલ્યું. આખરે શેલારમામાએ ઉદયભાણુની કતલ કરી પિતાના ભાણેજનું વેર લીધું. ઉદયભાણ પડ્યાના સમાચાર કિલ્લા ઉપર ફરી વળ્યાં. દુશ્મન લશ્કર નાસવા લાગ્યું. સૂર્યાએ મરાઠાઓની આગેવાની લીધી જ હતી. એ ચારે તરફ ઘુમી રહ્યો હતો. શેલારમામાએ પણ શત્રુની કતલ કરવામાં બાકી રાખી ન હતી. કતલ બહુ થઈ એટલે સૂર્યાજીએ હુકમ કર્યો કે “દુશમનના જે સિપાહી હાથયાર હેઠાં મૂકી નિ:શસ્ત્ર બની શરણે આવે તેમને જીવતદાન આપવું.' આ હુકમ સાંભળતાંજ મુગલ દળના સંખ્યાબંધ સૈનિકોએ ટપટપ હથિયાર હેઠાં મૂકવા માંડ્યાં. શરણ આવેલાઓ ઉપર મરાઠાઓએ દયા બતાવવા માંડી. કિલ્લા ઉપર મુગલેને વાવટો નીચે પાડ્યો અને તેની જગ્યાએ ‘હર હર મહાદેવ’ ‘શિવાજી મહારાજકી જય'ના અવાજ સાથે મરાઠાઓએ શિવાજી મહારાજનો અંડે ફરકત કર્યો. મરાઠાઓએ કિલ્લાના દરેક દરવાજા ઉપર મરાઠાઓના પહેરા બેસાડી દીધા. પહેલેથી નક્કી કર્યા મુજબ જીતની ખબર મહારાજને તરત આપવા માટે કિલા ઉપરની ઘાસની ગંજી શેલારમામાએ સળગાવી મૂકી. શિવાજી મહારાજ રાહ જોઈ રહ્યા હતા. કડાણા ઉપર અજવાળું જોયાથી મહારાજને ખાતરી થઈ કે કોન્ડાણ મરાઠાઓએ સર કર્યો. મહારાજે પિતાની કૃષ્ણ ઘડી તૈયાર કરાવી અને થોડાં માણસ સાથે મહારાજ તાનાજીને અભિનંદન આપવા અને પ્રેમથી ભેટવા માટે નીકળ્યા. મહારાજ કેન્ડાણે જઈ પહોંચ્યા. દરવાજા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ ] છે. શિવાજી ચરિત્ર ૪૦પ મરાઠાઓના પહેરા જોયા. મહારાજને આનદ થયા. જેમ જેમ મહારાજ આગળ ચાલતા ગયા તેમ તેમ ત્તેહના ચિન્હો એમની નજરે પડ્યા પણ ચારે તરફ્ ગ્લાનિ નજરે પડી. આગળ ગયા ત્યારે એમણે મરાઠાઓને તાનાજીના શખની આજુબાજુ ખેઠેલા જોયા. શેલારમામા ભાણેજને શાક કરી રહ્યા હતા. સૂજી પોતાના ભાઈની યાદ કરી આંસુ ગાળી રહ્યો હતા. ખીજા અમલદારા અને યેદ્દાઓ તાનાજીના ગુણગાન કરી રડી રહ્યા હતા. મહાહાજે આ દેખાવ જોયા અને એમના અંતઃકરણને જબરો ધક્કો લાગ્યે. મહારાજની માંખામાંથી શ્રાવણુ-ભાદરવા વહેવા લાગ્યા. પેાતાના માથા ઉપરના મલિ મહારાજે કાઢી નાંખ્યા. કમરે સફેદ શેલું હતું તે માથે બાંધ્યું પગમાંના જોડા કાઢીને પોતે તાનાજીના શબ પાસે ગયા. મ્હાં ઉપર એઢાડેલા મંદિલ દૂર કરી એકીટસે મહારાજ પોતાના બાળસ્નેહી તાનાજી તરફ જોઈ રહ્યા. આંખામાંથી અશ્રુધારા વહી રહી હતી. · તાનાજી ! વહાલા તાનાજી! તારી ખોટ નહિ પૂરાય. તાના ! પ્યારા તાના ! તારી ગેરહાજરીમાં બધાની સંભાળ લેવા માટે હું છું પણ તારા વગર મારે ક્રાણુ ? મને એકલાને મૂકીને તને જવું કેમ ગમ્યું? પ્રભુએ તારે ને મારા વિયોગ પાડ્યો. તાનાજી હુંવે તારા વગર મારી સાથે ખરેાબરિયા તરીકે છૂટથી કોણ વર્તશે ? મારા જમણા હાથ, મારા સુખના આર, મારી હિંમતને આજે છેડી રે પૂર્ણાં તમારી બિંદુ ધમની સેવા કરતો કરતો સ્વગે ચાલ્યે. એમ. પ્રર્જીના દરબારમાં એ ગયા. શેલારમામા! હિંદુ ધર્મના ઉદ્ધારના કામમાં તમારા ભાણેજ કૈલાસવાસી થયેા. મામા! તાનાજી મારા ગયે. તમે અને સૂછ તા એમજ માનેા કે શિવાજી આજે મરી ગયા અને તમારા તાનાજી જીવતા છે. જાનકીભાભીને મારા સંદેશા કહેજો કે મારા વહાલા તાનાજીના શબ્દ આગળ મે' પ્રતિજ્ઞા લીધી છે કે જેવા મારા શંભુ અને રાજારામ તેવેાજ હું રાયખાને ગણીશ. સૂર્યાજી ! શેલારમામા ! આપણા તાનાજીસિંહે આ સિંહગઢ લીધે, સિંહે સિંહગઢ લીધા પણ મારા સિંહ ગયા.’ ઈ. સ. ૧૬૭૦ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે તાનાજી માલુસરે સ્વવાસી થયા. શિવાજી મહારાજની જોડી તૂટી. પ્રકરણ ૨ જી ૧. શિવાજી મહારાજના જયજયકાર ૨. વરાહ માંતની લૂંટ. ૩. મહારાજે પુર દર કિલ્લા જીત્યા. ૪. પરાજય પછી જય. ૫. ચાંદારની લૂંટ. ૬. કલ્યાણ ભીડીને બો. ૭. કર્નાળા અને લેાહુગઢની જીત. ૮ લુદીખાનને ઘાયલ કર્યાં. ૯. નાંદેડને સુઅલ અમલદાર નાસી ગયા. ૧. શિવાજી મહારાજના જયજયકાર, વાજી મહારાજ ઔરગઝેબ જેવા ધર્માંધ ન હતા પણુ એ ધર્માભિમાની હતા. હિંદુ ધર્મનાં * અપમાનેં એમને અસહ્ય લાગતાં. ઔરંગઝેબના ધર્માંધપણાએ શિવાજી મહારાજને મુગલસત્તા સામે કમર બાંધવાની જ પાડી હતી. હિંદુ ઉપર એણે ગુજારેલા જુલમ બીજાને પણ અસલ લાગવા માંડ્યો હતા અને એના કૃત્યોથી મહારાષ્ટ્રમાં ભારે ખૂનખાર લડાઇ થશે એવું .ભવિષ્ય તટસ્થ વેપારી અંગ્રેજ પ્રજાએ પણ ભાખ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૨ જો ઈ. સ. ૧૬૭૦ના જાનેવારી માસમાં મુંબઇથી મી. ગૅરીએ લોડ આર્લીંગટનને લખેલા લખાણુમાં નીચેની બાબત જણાય છે: ઔરંગશાહે ધર્મસુધારાના અંધ ઉત્સાહથી કેટલાએ હિંદુ દેવાલયાના નાશ કર્યાં છે અને ધણાને બળજબરીથી વટલાવીને મુસલમાન બનાવ્યા છે. આરંગઝેબે શિવાજીના ઘણા કિલ્લાઓ લઈ લીધા છે અને એ પશુ એને સતાવી રહ્યો છે. શિવાજી કઈ એનાથી જાય એવા નથી. આ બધા સ ંજોગા ધ્યાનમાં લેતાં એમ કહી શકાય કે દક્ષિણ દેશ ટૂંક સમયમાં રણક્ષેત્ર બની જશે. ' ઔરંગઝેબના રાજ્યમાં હિંદુઓ ઉપરના જુલમ દિવસે દિવસે વધતા જતા હતા. આ જુલમના સંબંધમાં તે વખતની તટસ્થ પરદેશી પ્રજાઓનું શું કહેવું છે તે જાણવું વધારે જરુરનું થઈ પડશે. આવા સંજોગામાં તટસ્થ પુરાવા વધારે વજનદાર ગણાય કારણુ મુસલમાને જુલમ કરનારા હોવાથી એમના પત્રામાંથી આ બાબતેા પૂરેપુરી મળી આવવી અશકય છે એવી દલીલા હિંદુઓ કરે અને હિંદુઓ પોતે આ બાબતમાં ફરિયાદી હાવાથી મુસલમાનાનાં કૃત્યોને અતિશયાક્તિથી ચીતરે છે એવું મુસલમાન કહે માટે તે જમાનાની તટસ્થ પ્રજા શું કહે છે એ જાણ્યાથી ખરી સ્થિતિના ખ્યાલ આત કે તે માટે સુરતનાં કાઠીવાળા અંગ્રેજોનાં લખાણુ નીચે રજૂ કરીએ એ ઈ. સ. ૧૬૬૯ના નવેમ્બર માસમાં સુરતની અંગ્રેજી કાઠીના પ્રમુખે ક'પની તરફ લખાણ્યુ કર્યું હતું. તેના ટૂંકસાર નીચે પ્રમાણે છેઃ— * રાજકર્તા મુસલમાને તેમના ધમધપણાને લીધે સુરતના વાણી વેપારીવર્ગોં ઉપર અસહ્ય અત્યાચારો ગુજારી રહ્યા છે. પોતાના દેવમદિરાને મુસલમાનને હાથે ભ્રષ્ટ થતાં અટકાવવાને માટે, મુસલમાનેાની દાઢમાંથી ધર્મસ્થાને બચાવવાને માટે અને મુસલમાનાના જુલમથી બચવા માટે વાણીઆ અમલદારાને ખૂબ લાંચ આપે છે. આ લાંચને લીધે અમલદારો જુલમ કરવા ટેવાઈ ગયા છે અને વારવાર પ્રજાને એટલા બધા ત્રાસ દે છે કે એ લને લીધે ત્રાસી જઇને આ પ્રાંતમાંથી નાસી જવાને હિંદુઓએ નિશ્ચય કર્યાં છે. અત્રેના નામીચા શરાક્ તુળસીદાસ પારેખના કુટુંબ ઉપર મુસલમાનેએ ભારે ત્રાસ વર્તાવ્યેા છે. એ તુળસીદાસ પારેખના ભત્રીજા ઉપર એવા આરેાપ મૂકવામાં આવ્યે કે પાંચ વરસ ઉપર એણે એક મુસલમાન કાઝીએ ખાધેલા તખ઼ુચમાંથી એક કકડા ખાધા હતા. એ આપ આ માસ ઉપર મૂકી તેને પકડીને જોરજુલમથી એની સુન્નત કરી નાંખી અને તેને વટલાવી મુસલમાન બનાવ્યા. ગરીબ બીચારા વાણીઆથી આ માનહાનિ સહન ન થઈ તેથી તેણે આત્મહત્યા કરી. આ દિલ ઉશ્કેરનારા બનાવથી અત્રેના વાણીઆઓમાં ભારે ખળભળાટ મચી રહ્યો છે અને લોકા ગામ છોડી જવાના આખરી નિર્ણય ઉપર આવી પહેાંચ્યા છે. લાકા ગામ છોડી જતા રહે તે પહેલાં એમાંના પાંચ આગેવાન માણસા આપણા મુખ્ય દલાલ ભીમજીભાઈ પારેખને લઈ ને આપણા અમલદાર પાસે આવ્યા હતા. એમણે બધાએ એમની વીતી બહુ કરુણાજનક શબ્દોમાં કહી સંભળાવી અને આખરે એક વિનંતિ કરી કે જો એ લાકે ગામના ત્યાગ કરી ચાલ્યા જાય તે। તેમને વસવા માટે મુંબાઈ એટમાં આશ્રય આપવા. એમણે જણાવ્યું કે હાલના સંજોગામાં એમણે ગામ છેડવાને નિશ્ચય કર્યો છે. મી. જીરાલ્ડ આ માગણીથી આશ્ચર્ય પામ્યા હતા. એ માગણી સ્વીકારવામાં જો કે ખેટની વસાહત થવાથી લાભ જ થવાના હતા પણ દીદિષ્ટ દાડાવતાં જોખમદારી ભારે હાવાથી એમણે એ માગણી સ્વીકારી નહિ. આ માગણી જો મી. જીરાલ્ડ સ્વીકારે તે મુંબઈ બેટ તરત જ બાદશાહની આંખમાં ખટકવા લાગે અને આ બળવાન બાદશાહના ગુસ્સા સામે ટકવું કઠણ છે એમ માની માગણીના મી. જીરાલ્ડે અસ્વીકાર કર્યાં. અમદાવાદ જઈ બાદશાહ તરફ બધી વીતેલી વીગતવાર જણાવવા અને પ્રજાનાં દુખા દૂર કરવાની અરજ ગુજારવા અમે એ બધાંને સૂચના કરી. બાદશાહ થોડાં ઘણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ] છે. શિવાજી ચરિત્ર દુખે દૂર કરશે તે ખરે અને વળી આગળ જતાં એવા બનાવ બને તે સંગે ઉપર ધ્યાન આપીને ઘટિત થશે એમ જણાવ્યું. અમારી સલાહ સાંભળીને પિતાનાં બાળબચ્ચાં સુરત રાખીને આસરે ૮૦૦૦ માણસો ૨૩-૨૪ સપ્ટેમ્બરને રોજ સૂરત છોડી જતા રહ્યા. આ લેકે ગામ છોડી જાય છે એ વાત કાઝીએ જાણી ત્યારે કાઝી તેમને અટકાવવા આવ્યો અને ત્યાંના અમલદારને આ લકાને જતા અટકાવવા કહ્યું. કાઝીએ ગુસ્સે થઈને અમલદારને દબાવવાનો પ્રયત્ન કર્યો પણ અમલદાર એકને બે ન થયો અને એણે લેકેને જવા દીધા. આવી રીતે સંખ્યાબંધ માણસો ચાલ્યા ગયા. આ બનાવ બનવાથી સુરતમાં વેપારીઓની હડતાળ પડી અને લેકેને તેથી ઘણી અડચણે વેઠવી પડી છે. લેકે એ નગર ત્યાગ કર્યો તેથી સુરતના વેપારને ભારે ધક્કો લાગ્યો છે અને આવી રીતે સુરતને નાશ થશે એવું ડાહ્યા અને અનભવીઓનું કહેવું છે. જોકે ઉપરના જલમે. અત્યાચાર અને ત્રાસ દૂર કરવા માટે જે બાદશાહ ચાંપતા ઈલાજ તરતમાં જ નહિ લે તે ધનવાન ધન જમીનમાં દાટી દેશે અને ધન દટાશે એટલે વેપારને ફટકો પડશે.” ઔરંગઝેબના ધમધપણાના સંબંધમાં તટસ્થ પ્રજાએ તટસ્થવૃત્તિથી પોતાને દેશ મોકલેલા લખાણ ફેક્ટરી રેકર્ડસમાંથી મળી આવે છે. ઉપરના લખાણ ઉપરથી વાંચકને એ સંબંધી ખ્યાલ આવશે. એવા તટસ્થવૃત્તિવાળાઓ શિવાજીની ધાર્મિક મનોદશાના સંબંધમાં શું લખે છે તે પણ જણાવવાની જરૂર હોવાથી નીચે એક લખાણ રજૂ કરીએ છીએ. મી. ડેલને ઈ. સ. ૧૬૭૦ના જાનેવારી માસમાં શિવાજી મહારાજના સંબંધમાં પોતાના વિચારો દર્શાવ્યા હતા તેનો સાર નીચે મુજબ છે – શિવાજી બહુ મેટ અને પ્રબળ રાજા છે, એનામાં અજબ શક્તિ છે. એને અનેક શત્રુ છે. એવા બળવાન શત્રુની પણ જરાએ દરકાર રાખતા નથી. એ તો દુશ્મનની દરકાર રાખ્યા વગર પોતાનો રાજકારભાર એવી સુંદર રીતે ચલાવી રહ્યો છે કે પોર્ટુગીઝનાં થોડાં ઘણાં બંદરે બાદ કરતાં સુરત અને ગોવા બંદર વચ્ચેના મુલકમાં એણે પોતાની આણ ફેરવી દીધી છે. સુરત અને ગોવાના લેકે પણ શિવાજીથી ડરે છે. યુરોપિયન લેકેની સાથેનું એનું વર્તન વિચારપૂર્વકનું હોય છે, કારણ કે એ પ્રજાની પૂઠેથી એમના રાજાઓનું બળ હોવાને લીધે એ નવા શત્ર જાણી જોઈને ઉભા કરવા ઈચ્છતા નથી. એની પ્રજા પણ એની માફક જ મુર્તિપૂજક છે છતાં એ (શિવાજી) બધા ધર્મને સાંખી શકે છે. શિવાજી દીર્ઘદ્રષ્ટિવાળે અને મહાન રાજદ્વારી પુરુષ છે એવી એની આ દેશમાં કાતિ છે.” ઉપરના બે પુરાવા ઉપરથી જ વાંચકે ઔરંગઝેબ અને શિવાજીનું ધાર્મિક વલણ સમજી શકશે. ૨. વાડ પ્રાન્તની લૂંટ. મુસલમાને સત્તાના જોરથી હિંદુઓ ઉપર ભારે અત્યાચાર ગુજારી રહ્યા છે અને એમના ધર્મનું અનેક રીતે અપમાન કરી રહ્યા છે એ વાત એમના અંતઃકરણમાં બચપણથી જ ખટકી રહી હતી અને એવા વિચારીએજ એમનું જીવન ઘડયું હતું. મુગલ સત્તાના જુલમે તે દિવસે દિવસે વધતા જતા હતા. મહારાજે તે સામે કમર કસી હતી. મરાઠા સરદારો મહારાષ્ટ્રના મુગલ મુલક જીતવાનું અને લંટવાનું કામ ધમધોકાર ચલાવી રહ્યા હતા. ઈ. સ. ૧૬૭૦ના જાનેવારી માસમાં એક મુગલ અમલદારે લખેલું લખાણ નીચે પ્રમાણે છે – શિવાજીનું લશ્કર વરાડ પ્રાન્ત લૂંટી રહ્યું છે. બાદશાહી પ્રાંતમાંથી ૨૦ લાખની રકમ એમણે ભેગી કરી છે. ઔસાને કિલ્લેદાર બરખુરદારખાન લખી જણાવે છે કે શિવાજીનું ૨૦ હજાર માણસનું લશ્કર આ પ્રાંતમાં આવ્યું છે. મરાઠાઓ અને પ્રાંત લૂંટી રહ્યા છે અને વસલ પણ ઉઘરાવી લે છે. કિલ્લાથી ૨ ગાઉ દર એમના સરદારનો મુકામ છે. મારી પોતાની જાગીર પણ શિવાજીએ લૂંટી લીધી. ભરણપોષણ માટે પણ હવે મારી પાસે કંઈ રહ્યું નથી. વગેરે વગેરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #512 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર કરણ ર નું ૩ મહારાજે પુરંદર કિલ્લે છે, સિંહગઢ સર કરી મહારાજે સૂર્યાજી માલુસરેને તે કિલ્લાને કિલેદાર બનાવ્યો. સિંહગઢનું કામ પતાવ્યા પછી એમણે પિતાની નજર તરફ ફેરવી. પુરંદર ઉપર આ વખતે મુગલેએ રઝીઉદ્દીનખાન નામના અમલદારને કિલેદાર તરીકે રાખ્યો હતો. સિંહગઢના વિજયથી ઉત્સાહમાં આવી ગયેલા લશ્કરને ઉપયોગ કરી લેવાન મહારાજનો વિચાર હતો એટલે એમણે પુરંદર કિલે જીતવાનું કામ સૂર્યાજીને સેપ્યું. મહારાજને હુકમ થયા પછી સૂર્યાજીએ જરા પણ વિલંબ ન કર્યો. પિતાના લશ્કરને સજજ કરી સૂર્યાજી પુરંદર નજીક ગયો અને રાત્રે ગઢ ઉપર હલે કર્યો. સિંહગઢના વિજયની વાત એ અને સિંહગઢ ઉપર હલે કરી પઠાણ, આરબ અને રજપૂતને કાપી ઉદયભાણ તથા સીદી હિલાલ જેવાને પણ પૂરા કરી મરાઠાઓએ અજબ પરાક્રમ કરી ગઢ જીતી લીધો હતો એ વાતોએ આખા મહારાષ્ટ્રના મરાઠાઓમાં નવું તેજ પેદા કર્યું હતું અને આ ખબર સાંભળી દક્ષિણની મુસલમાની સત્તાઓ તે હેબતાઈ જ ગઈ હતી. શિવાજીએ ગજબ કરવા માંડ્યો છે એવી વાતો ચારે તરફ ફેલાઈ હતી. મરાઠાઓના પરાક્રમની વાતોએ પુરંદર ગઢ ઉપર હલ્લે કર્યો ત્યારે રઝીઉદ્દીનખાને સામનો કર્યો. આ કિલ્લામાં મુગલે સિંહગઢની માફક સખત સામનો ન કરી શક્યા. મરાઠાઓએ ધસારો કર્યો અને મગલેને હરાવી કિલ્લો કબજે કર્યો. પુરંદર ગઢ ઉપર ફાગણ વદ ૧૨ ને રોજ મરાઠાઓએ શિવાજી મહારાજનો વાવટો ફરકાવ્યો. આ કિલ્લાની લડાઈમાં મહારાજને યશવંત નારાયણ નાહારકર નામને ચોદ્ધો રણમાં પડ્યો. આમ મહારાષ્ટ્રના બે કિલ્લાઓ કેન્ડિાણ અને પુરંદર મુગલ પાસેથી મરાઠાઓએ જીતી લીધા. ઈતિહાસપ્રસિદ્ધ રાજારામ મહારાજને જન્મ. મહારાષ્ટ્રના ઇતિહાસમાં શિવાજી મહારાજના બીજા પુત્ર રાજારામ મહારાજનું નામ પ્રસિદ્ધ છે. મરાઠાઓની સખળડખળ થયેલી સત્તાને વ્યવસ્થિત કરી કરી બળવાન કરવાના કામમાં રાજારામ મહારાજે બહુજ અગત્યનો ભાગ ભજવ્યો હતે. સિંહગઢ જીત્યા પછી અને પુરંદરની છત પહેલાં ફાગણ સુદ ૧૧ને દિવસે એટલે ઈ.સ. ૧૬૭ના ફેબ્રુઆરી માસમાં રાણી સૌ. સાયરાબાઈને પેટે પુત્ર જન્મ થયો. આ પુત્રને જ શ્રી રાજારામ મહારાજ. ૪. પરાજય પછી જય. મહારાજના લશ્કરની કેટલીક ટુકડીઓ લઈ સ. એપત પિંગળે અને સ. આબાજી સેનદેવ પણ મુગલે પાસેથી મુલકે જીતી લેવા બહાર પડ્યા હતા. આ વખતે કાસારાઘાટમાં આવેલા મહુલીના કિલ્લામાં (આ કિલે કાસારાઘાટમાં શહાપૂર સ્ટેશન નજીક આવેલું છે. મુંબાઈથી આસરે ૫૦ માઈલ દૂર છે) મુગલ તરફથી મનહરદાસ ગૌર નામને બહાદુર રજપૂત કિલ્લેદાર તરીકે કામ કરી રહ્યો હતે. આ હિંમતબાજ અમલદારની ઓળખાણ આપવાની ખાસ જરૂર હેવાથી તે ટૂંકામાં આપીએ છીએ. મુગલેને વફાદાર એવા અનેક હિંદુ કુટુંબમાં મનેહરદાસ ગૌરનું કુટુંબ પણ ગણી શકાય. જહાંગીર બાદશાહની સામે એટલે બાપની સામે બળ જગાડીને શાહજહાન બાદશાહ જ્યારે પિતાના કુટુંબકબીલા સાથે દક્ષિણ આવ્યા હતા ત્યારે તેણે પોતાનાં બાળબચ્ચાં અને ધનદેલત ગેપાળદાસ ગૌર નામના એક વિશ્વાસ રજપૂતના કબજામાં સોંપી એમને માઉલીના કિલ્લામાં રાખ્યાં હતા. આવા કઠણ સમયે આ રજપૂત કુટુંબે પોતાની નિમકહલાલી અને વફાદારી સાબિત કરી શાહજહાનની પ્રીતિ સંપાદન કરી હતી બાદશાહ શાહજહાને આ વફાદાર કુટુંબની કદર કરી ગોપાળદાસ ગૌરના પુત્ર મહદ્દાસને માહુલોને ક્લેિદાર બનાવ્યો હતો. મનેહરદાસ એ પાળદાસ ગૌરને પુત્ર અને રાજા વિશ્વાસને રાત્રીને થતો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી ) છે. શિવજી ચરિત્ર ઈ. સ. ૧૫૭૦ષ્ના ફેબ્રુઆરી માસમાં જે માસમાં સમરસિંહ તાનાજીએ સિંહગઢ લીધે તેજ માસમાં સ. મોરોપંત પિંગળેએ માહલી ઉપર ચડાઈ કરી. કિલ્લાના કિલેદાર રાજા મનહરદાસે કહેવડાવ્યું કે “અમે તે બાદશાહ સલામતના વફાદાર રજપૂત સેવકે છીએ, અમે મરણથી ડરતા નથી. અમને પ્રાણની પરવા નથી. બાદશાહ સલામત પ્રત્યેની અમારી વફાદારી અડગ છે. પ્રાણુને ભાગે પણ અમે કિલ્લે સેંપવાના નથી.' કિલ્લેદાર મનહરદાસ પાસે કેઈપણ પ્રકારની લડાયક સામગ્રી નહતી તેમજ જબરું લશ્કર પણ ન હતું. આ કિલ્લા ઉપરનું લશ્કર, સાધન સામગ્રી વગેરે જોતાં મુગલની સ્થિતિ આ કિલ્લા ઉપર નબળી જ હતી, પણ રાજા મરદાસ જાતે બહુ બહેશ અને હિંમતબાજ હતો. આ અનુભવી અમલદાર પિતાની જવાબદારી સમજતો હતો. મરાઠાઓએ માહલીને ઘેરો ઘાલ્યો. રાજા મનહરદાસ કિટલે લડાવવા તૈયાર થયા. એક રાત્રે બરાબર તક જોઇને મેરેપંત પિંગળેએ દોરડાની નીસરણીથી કિલ્લાની દીવાલ ચડી જવાની ગોઠવણ કરી. મારપંતે અજબ યુક્તિથી ૫૦૦ મરાઠાઓને કિલ્લામાં દાખલ કર્યા. મરાઠાઓ કિલ્લામાં ભરાયા છે તેની મનહરદાસને તરતજ ખબર પડી ગઈ. એણે તરત સામનો કર્યો અને અંદર આવેલા મરાઠાઓ ઉપર હલે કરી તેમને કાપી નાંખ્યાં. મરાઠાઓએ લડાઈ કરી પણ ફાવ્યા નહિ. આ ઘેરામાં મરાઠાઓની હાર થઈ. મરાઠાઓએ જોયું કે આ વખતે રાજા મનહરદાસ સામે આટલા બળથી કાવી શકાય એમ નથી એટલે મારે પંત પિંગળેએ ઘેરો ઉઠાવ્યો અને એ તથા એના હાથ નીચેના સરદારો પોતાના લશ્કર સાથે કલ્યાણ ભીમડી તરફ ચાલ્યા ગયા. - મરાઠાઓનું ન ફાવ્યું એટલે ઘેશ ઉઠાવીને એ ચાલ્યા ગયા, પણ મનોહરદાસ જાણતા હતે કે મરાઠાઓ આવી હાર ગળી જાય એવા ન હતા. વધારે બળવાન લશ્કર લઈને અને ભારે તૈયારી સાથે એ પાછી અચાનક હલ કરશે એવી એની ખાતરી હતી અને બીજા હલ્લામાં આ લશ્કર અને લડાઈના સાધનોથી મરાઠા સામે ટકાય એમ નથી એ જાણતો હતો એટલે એણે બાદશાહ પાસે કિલ્લાના બચાવ માટે વધારે લશ્કર તથા સામગ્રીની માગણી કરી. શહેનશાહી અમલદારો તરફથી પોતાની વાજબી માણસનો સ્વીકાર ન થતાં વૃદ્ધ રાજા મનોહરદાસને દિલમાં માઠું લાગ્યું. સાધન સામગ્રી વગર કિલ્લેદાર તરીકે રહીને અપયશ લે તેના કરતાં અમલદારી છોડવી એ વધારે શ્રેયસ્કાર છે, એમ માની મનોહરદાસે કિલેદારી છેડી દીધી. બાદશાહે મનેહરદાસની જગાએ અલીવદ બેગ નામના એક હેશિયાર અને કાબેલ અમલદારની નિમણૂક કરી. મરાઠાઓ મનહરદાસની હિંમત અને બળ જાણતા હતા એટલે ભારે તૈયારીથી માહલી ઉપર ચડાઈ કરવાને એમનો ઇરાદો હતો, પરંતુ જ્યારે મરાઠાઓને ખબર મળી કે મનોહરદાસ ગૌરે મહુલીની કિલ્લેદારી છોડી દીધી છે ત્યારે મહારાજના લશ્કરે મહુલી ઉપર અચાનક હુમલે કર્યો. અલીવર્દી બેગ સામે થયો પણ મરાઠાઓએ મુસલમાન કિલ્લેદાર અને એના ૨૦૦ માણસોની કતલ કરી કિલ્લે કબજે લીધો. આવી રીતે પરાજય પામેલા મરાઠા લશ્કરે વિજય કરી કિલ્લો સર કર્યો. ૫. ચાંદેરની લૂંટ. પુરંદર કિલ્લો કબજે કર્યા પછી મરાઠાઓની નજર ચાંદેર તરફ ગઈ. મુગલ કબજાના આ ગામમાં શહેનશાહી ખજાનો રહેતો હતો તેની મરાઠાઓને ખબર હતી. મુગલ ખજાનામાં આ વખતે રૂ. ૪૦,૦૦૦) હતા. મરાઠાઓએ બાદશાહી ખજાનો કબજે કરવાનો વિચાર કર્યો. બરાબર તક જોઈ મરાઠાઓએ ચાંદેર ઉપર ચડાઈ કરી. મુગલ સામે થયા પણ એમનું કંઈ ફાવ્યું નહિ. બાદશાહી ખજાને મરાઠાઓને હાથ લાગ્યો. આ ગામમાં એક શહેનશાહી હાથી અને ૧૨ ઘોડા હતા તે મરાઠાઓએ કબજે લીધા. સરકારી માલ કબજે કરી તેનો બરોબર બંદોબસ્ત કરી મરાઠાઓ શહેરમાં પેઠા અને શહેરના કિલ્લામાં મુગલ અમલદારને પૂરી રાખીને મરાઠાઓએ શહેર લૂંટયું. ચાંદેરની પ્રજાને બચાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૨ જી માટે મુગલે કંઈ પણ કરી શક્યા નહિ. આવી રીતે મહારાજના મરાઠા લશ્કરે સિંહગઢ, પુરંદર અને ચાંદેરમાં ઉપરા ઉપરી મુગલ ઉપર વિજય મેળવ્યો. આથી મહારાષ્ટ્રમાં પાછા ફર્યા પછી મહારાજે મુગલો સામે જેટલી લડાઈ કરી તેમાં લડાયક પદ્ધતિમાં ઘણે ફેરફાર કર્યો હતો. આ વખતની મુગલ સાથેની લડાઈમાં મરાઠાઓએ પિતાનું બળ અને શક્તિ બતાવી હતી. ૬. કલ્યાણ ભીમડીને કબજો. માહુલીના પહેલા હલ્લામાં પરાજય પામીને સ. મેરેપત પિંગળે તથા સ. આબાજી સનદેવ કલ્યાણ ભીમડી તરફ વળ્યા. આ વખતે કલ્યાણ ભીમડીમાં મુગલ થાણેદાર ઉઝબખાન હતું. એણે મરાઠા લશ્કરને સામને કર્યો. માહુલીમાં મુગલેએ મરાઠાઓને મારી હઠાવ્યાના સમાચાર આ મુગલ અમલદારને મળી ગયા હતા એટલે મુગલોની બાજી જોરમાં હતી. મરાઠાઓએ પણ માહુલીમાં ખાધેલે માર અહિં મુગલેને પાછું વાળવાનો નિશ્ચય કર્યો હતો. આવી રીતે મુગલે અને મરાઠાઓ બને દમમાં હતા. મુગલાએ શરૂઆતમાં સખત મારો ચલાવ્યો. મુગલેના મારાથી મરાઠાઓ જરા તપ્યા અને એમણે પણ ઘુમવા માંડયું. મરાઠાઓને માર મુગલોને અસહ્ય થઈ પડ્યો. મુગલે ટકી ન શક્યા, થાણાદાર ઉઝબખાન લડતાં લડતાં રણમાં પડ્યો. મરાઠાએ જીત્યા અને કલ્યાણ ભીમડીમાંથી મુગલ થાણું એમણે ઉઠાડી મૂક્યું. આવી રીતે મુગલેને હરાવીને મરાઠાઓએ કલ્યાણ ભીમડીને કબજે લીધે. ૭. કર્નાળા અને લેહગઢની છત. કલ્યાણ ભીમડીનો કબજો મરાઠાઓએ લીધે છતાં કલ્યાણ પ્રાંત ઉપર મરાઠાઓની સત્તા પૂરેપુરી જામી ન હતી. એ પ્રાંત ઉપર પિતાની સત્તા બેસાડવા માટે મરાઠાઓએ ભારે પ્રયત્ન કરવા માંડ્યા. આ પ્રાંતમાં કર્નાળા અને લોહગઢના કિલ્લાઓ મહત્વના હતા. તે કબજે આવ્યા સિવાય કલ્યાણ પ્રાંત પૂરેપુરો સર થવાનો નથી એ શિવાજી મહારાજ જાગી ગયા હતા એટલે એમણે કર્નાળા અને લોહગઢ જીતવાનો નિશ્ચય કર્યો. મહારાજની ઈચછા થતાંની જ સાથે જ વિજયમથી રંગાયેલું મરાઠા લશ્કર આગળ ધર્યું અને મુગલોના કબજામાંના લોહગઢ અને કર્નાળાના કિલ્લાઓ લડીને હસ્તગત કર્યા. આવી રીતે આ બે કિલ્લાઓ છતીને શિવાજી મહારાજે કલ્યાણ પ્રાંત ઉપર પોતાની સત્તા પાછી સ્થાપી. ૮. મુગલ ફોજદાર લુદીખાનને ઘાયલ કર્યો. મરાઠા લશ્કરે કણ પ્રાંતમાં મુગલોને જંપવા દીધા નહિ. મુગલોની સત્તા તોડી પાડવા માટે દક્ષિણમાં મરાઠાઓએ ઠેકઠેકાણે ભારે પ્રયત્નો કરવા માંડ્યા હતા. કેકણ પ્રાન્તમાં મરાઠા મુગલેને સામનો ભારે ઇર્ષ ભરેલું હતું. મુગલ મુલકે કબજે કરવા માટે કાંકણ પ્રાન્તમાં મહારાજના સરદાર તનતોડ મહેનત કરી રહ્યા હતા કેકણનો મુગલ ફોજદાર લુદીખાન મરાઠાઓની સામે થયે. મુગલ અને મરાઠા દળની અનેક ઠેકાણે ઝપાઝપી થઈ. હિંદુત્વનો જુસ્સો મરાઠાઓની નસ નસમાં વ્યાપી ગયેલે દેખાતો હતો. મરાઠાઓ સામે લડવામાં મુગલોએ કંઈ બાકી રાખી ન હતી. બન્ને પક્ષે એક બીજાનાં મૂળ ઉખેડી નાંખવા પિતાનું સઘળું બળ વાપરી રહ્યા હતા. મરાઠાઓમાં અજબ શૌર્ય પ્રગટેલું નજરે પડતું હતું. લુદીખાને મરાઠાઓને મારી કાઢવા પ્રયત્ન કર્યો. મરાઠાઓએ મુગલેને પિતાની સમશેરને ઠીક ઠીક સ્વાદ ચખાડો. મરાઠાઓએ ફરજદાર લુદીખાનને ઘાયલ કર્યો, એના કબજામાંને મુગલ મુલક જીતી લીધું અને એને હાંકી કાઢયો. ૯ નાંદેડને મુગલ અમલદાર ફત્તેહજંગખાન નાસી ગયે. લુદીખાનને ઘાયલ કરી મહારાજનું લશ્કર નાંદેડ તરફ વળ્યું. નાંદેડના ફેજિદાર ફત્તેહજંગખાને મરાઠાઓનો સામનો કરવા માટે તૈયારી કરી પણ મરાઠાઓના પરાક્રમની વાતો અને ચારે તરફ એમને મળતી કીર્તિના સમાચાર સાંભળી આ અમલદાર તદ્દન હેબતાઈ ગયો અને ઢીલો પડી ગયો. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #515 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - 1 છે. શિવાજી ચરિત્ર મરાઠાઓને સામને કરીને જાન એવા તૈયાર થવાની આ અમલદારમાં હિંમત અને શક્તિ ન હતાં એટલે મરાઠાઓને લશ્કર આવી પહોંચે તે પહેલાં જ એ સામનો કર્યા સિવાય નાસી ગયે. પોતાને અમલદાર શત્રુને સામને કર્યા સિવાય જ ડરીને નાસી ગયો, એ સમાચાર સાંભળી બાદશાહ બહુ ગુસ્સે થયે અને એ અમલદારને તેની કામગીરી માટે “ જંગ” એ કાબ આપવામાં આવ્યો હતો તે લઈ લીધો. ઈ. સ. ૧૬૭૦ ના એપ્રિલ માસની આખર સુધીમાં શિવાજી મહારાજના મરાઠા લશ્કરે મુગલ કબજાના અહમદનગર, જુન્નર અને પારંડાની નજીકનાં આસરે ૫૧ ગામે લૂંટ્યાં (પ્ર. જદુનાથ સરકાર ‘શિવાજી'). બાદશાહને આ ખબર મળી ત્યારે તે વિસ્મય પામ્યો. પ્રકરણ ૩ જું ૧. મહારાજની સામે દાઉદખાન કુરેશી. ૫. સુવાલીમાં લે એલ. ૧. દક્ષિણમાં સુગઝીમ અને દિલેરખાન છે. ચાદર અનેવી દિડેરીની ખૂનખાલડાઈએ વચ્ચે બેદિલી. | ૭. રાયબારણુ શરણે આવી. ૩. કટાર અને કલમની સરખી કદર. ૮. સુરતની લૂંટ ૫છી મુગલ સુલક ઉપર ક, સુરત ઉ૫૨ બીજી વાર ચડાઈ. મરાઠાઓની ચડાઈ હ. બહાપુની લૂંટ. ૧. મહારાજની સામે દાઉદખાન કુરેશી. દક્ષિણમાં મુગલ સત્તા ટકાવી રાખવા માટે અનેક અમલદારો હતા પણ શિવાજી મહારાજની સામે છે એ આ વખતે બરાબર શિંગડાં માંડવાં હોય તે તે રાજા મનહરદાસ પટેલે હતો અને તે પછી ખાનદેશવાળો દાઉદખાન કરશી કહી શકાય. ખાનદેશના મુખ્ય મુગલ અમલદારની જગ્યાએ એ હતે. શહેનશાહી હુકમે આવતાં જ ખાનદેશ પ્રાંત પોતાના દિકરાને સોંપી પોતે એકદમ ૧૬૭૦ના માર્ચ માસમાં અહમદનગર આવી પહોંચ્યો. દાઉદખાને મરાઠા સરદારને મુગલ અમલદારોના કબજામાંથી મુલક જીતી લેવાના કામમાં મંડી પડેલા જોયા. મુગલ મુલકને એક પછી એક ભાગ મરાઠાઓ. જીતવા લાગ્યા. કિલા પછી કિલ્લા મુગલે ખેવા લાગ્યા. આ બધી સ્થિતિ જોઈને દાઉદખાન જરાપણું ભરાય નહિ અને દક્ષિણની ખરી સ્થિતિથી બરાબર વાકેફ થઈને એપ્રિલની શરૂઆતમાં જ એ પિતાના ઉ૦૦૦ (સાતહજાર) ઘેડેસવારોનું લશ્કર લઈને પારનેર, જુન્નર અને મહુલીના ગાળામાં કરી રહેલા મહારાજના સિપાહીઓને તે ગાળામાંથી હાંકી કાઢવા માટે નીકળ્યો. મહારાજના સિપાહીઓ છૂટે છવાયે મુગલ મુલક લૂંટી રહ્યા હતા તેમને દાઉદખાન કુરેશી એમને હાંકી કાઢવા માટે લશ્કર લઈ આવે છે એવી ખબર મળી, એટલે એ આવી પહોંચે તે પહેલાં પારનેર અને જીન્નર ગાળા ખાલી કરીને જતા રહ્યા. આ ગાળામાં શિવાજી મહારાજના લશ્કરે ત્રણ મુગલ કિલાઓને ઘેરો ઘાલ્યો હતે એટલે એ ઘેરે પહેલાં ઉઠાવવાનો નિશ્ચય કરી દાઉદખાન જુન્નરથી નીકળ્યો. પોતે મોટું લશ્કર લઈને નીકળ્યો હતો પણ નીકળતાં પહેલાં દાઉદખાને પોતાના દિકરા હમીદખાન અને લશ્કરી અમલ દાર લુદીખાનની સરદારી નીચે થોડું લશ્કર એ કિલ્લાઓ તરફ આગળથી જ રવાના કરી દીધું હતું. આ ટુકડીઓને ઘટતી સૂચનાઓ આપી રવાના કર્યા પછી મોટું લશ્કર લઈને દાઉદખાન મરાઠાઓ 6. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૨ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૩ તું ઉપર ચડાઈ કરવા નીકળ્યો. મુગલાનું બહુ ખળિયું લશ્કર લઈને દાઉદખાન મજલ દડમજલ ચ કરતા આવી પહોંચ્યા એની ખબર જ્યારે મરાઠાઓને મળી ત્યારે એ વિચારમાં પડ્યા. આવા સંજોગામાં આ સ્થળે ખડી લડાઈ કરી માણસાની ખુવારી કરી લેવા કરતાં વખત વિચારી ધેરા ઉઠાવી ચાલ્યા જવું અને તકની રાહ જોઈ તક આવે ફરી પાછા એ કિલ્લા ઉપર હલ્લા કરી ધારી મુરાદ ખર આણુવી ' એવે વિચાર કરી મરાઠાએ આ કિલ્લાના ધેરા ઉઠાવી ચાયા ગયા. મુગલ લશ્કર આવી પહોંચ્યું તે પહેલાં તે મરાઠાએ ચાલ્યા ગયા હતા એટલે દાઉદખાન કુરેશીએ આગળથી રવાના કરેલા બે મુગલ સરદારા પોતાની ટુકડીએ સાથે આગળ વધ્યા. માહુલીથી ૨૦ માઈલ દૂર એક જૂના કિલ્લાની મરાઠા મરામત કરી રહ્યા હતા તેની ખબર આ મે મુગલ સરદારાને મળી એટલે બને પેાતાની ટુકડીએ સાથે ત્યાં આવી પડેોંચ્યા અને એ કિલ્લો તેાડી નાંખ્યા. દાઉદખાન કુરૈશીએ મહારાજના મુલકા ઉપર ચડાઈ કરવાની શરૂઆત કરી દીધી. એપ્રિલ માસની આખરમાં દાઉદખાને મરાઠાએના કબજામાંના માહુલી ઉપર હલ્લા કરવાને વિચાર કર્યાં અને માજુલી તરફ કુચ કરતા આગળ ધસ્યા. શિવાજી મહારાજના મુલકા ઉપર હલ્લો કરવામાં આ વખતે દાઉદખાને ખરી કુનેહ વાપરી હતી. મુગલ મુલકાને એકલા ખચાવ કરવા કરતાં પોતાના બચાવ કરીને દુશ્મનના મુલકા ઉપર ચડાઈ કરવાથી દુશ્મન દળના ભાગલા પડી જાય અને તેથી એમ્બ્ર લશ્કરવાળા જલદી થાકી જાય એ ગણત્રીથી દાઉદ્દખાતે આ યુક્તિ રચી હતી. બાદશાહને દાઉદ્દખાનના આ સમરકૌશલ્યની ખબર મળી એટલે દરબારમાં દાઉદખાનનાં મુક્તકૐ પેટ ભરીને વખાણુ કી. ઉનાળાના સખત તાપને લીધે આ વિગ્રહ આટલેથી જ અટક્થા. ૨ દક્ષિણમાં મુઝીમ અને લેરખાન વચ્ચે એદિલી. તેજોદ્વેષ, ઈર્ષ્યા અને વેરવૃત્તિથી ભડકે બળી રહેલા માણસેએ ગાંડા બનીને અનેક વખતે એવી જબરી હેાળા પ્રગટાવી છે કે એની આંચ આખા દેશને લાગી હતી અને તેની બળતરા સદીઓ થયાં થંડી પડી ન હતી. આવી ડાળીના સખ્યાબંધ દાખલાઓ હિંદના ઇતિહાસમાંથી મળી આવશે. કુટુંબકલહ અને કુસ`પથી સત્તાને શિખરે ચડેલાં રાજ્યા પણ પડ્યાં છે. કુટુંબકલહ અને કુસંપે પૃથ્વીરાજ ચૌહાણુની સત્તા તાડી મુસલમાનને દેશમાં ઘાલ્યા. કુટુબકલહ અને કુસ`પને લીધે અનેક રાજ્યા પાયમાલ થઈ ગયાં અને અનેક કુટુએ તારાજ થઈ ગયાં. ફૂલી ફાલી રહેલી મુગલ સત્તાને પણ કુસ'પ અને અંદર અંદરના ઝગડાઓએ કેવા જબરા ધક્કા માર્યાં તે ઇતિહાસપ્રસિદ્ધ છે. મુગલસત્તાની જામેલી જડ ઢીલી કરનારા અનેક બનાવા પૈકી એક ઝગડાને ચિતાર આ પ્રકરણમાં અમે આપીએ છીએ. શિવાજી મહારાજના સરદારા મહારાષ્ટ્રના મુગલ અમલદારાને થકવી રહ્યા હતા એ વખતે મુગલા મરાઠાઓના જોઇએ તેવા બળથી સામને ન કરી શકયા એના અનેક કારણામાં માંહેામાંહેનેા કુસ’પ એ એક મુખ્ય કારણ હતું. આ વખતે મુગલેાની સ્થિતિ કંઈ જુદાજ પ્રકારની હતી. દક્ષિણના મુગલ અમલદાર।માં ઝગડે! જામ્યા હતા. દુશ્મનની પરિસ્થિતિ ઉપર શિવાજી મહારાજની ઝીણી નજર હંમેશ રહેતી. દક્ષિણના મુગલામાં ઝગડા ઉભા થયા છે એ વાત મહારાજની જાણ બહાર ન હતી. આ વખતે જે ઝગડા મુગલ અમલદારામાં જાગ્યા હતા તે શિવાજી મહારાજે ઉભા કરેલા ન હતા. એ ભડકા તા માંહેમાંહેના ઘણથી એની મેળે જ ઉભા થયેલા હતા. દુશ્મનની નબળી સ્થિતિ દેખી તેને માટે દિલમાં દયા આણી તેને પોતાના નાશ માટે મજબૂત બનાવનાર તથા તેના ઉપર દયા લાવી એની સ્થિતિ સુધારવા દોડી જનાર ખાનદાનેાની પક્તિમાં શિવાજી મહારાજને મૂકી શકાય એવા એ નહતા. દુશ્મનની નબળી સ્થિતિ જેટલા લાભ લેવાય તેટલા લઈ પાતાની જનહિતની યોજના ફળીભૂત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ] છે. શિવાજી ચરિત્ર હમેશા તત્પર રહેનાર શિવાજી મહારાજ હતા એટલે મુગલની આ નબળી સ્થિતિને એમણે લેવાય તેટલે લાભ લીધે અને મરાઠાઓની સત્તા મજબૂત કરી. સરદાર દિલેરખાનની નવી ઓળખાણ કરાવવાની જરૂર નથી. મિરઝારાજા જયસિંહની સાથે એમના હાથ નીચે બાદશાહે જે મુસલમાન સરદારને દક્ષિણમાં મેક હતા તે દિલેરખાન આ વખતે ગાંડદેશમાં મુગલ અમલદાર તરીકે સત્તા ચલાવી રહ્યો હતો. બાદશાહે મરાઠાઓનું બળ આંકીને જ દિલેરખાનને ઔરંગાબાદ જઈ મરાઠાઓની સત્તા તેડવાના કામમાં શાહજાદાને પૂરેપૂરી મદદ કરવા તાકીદને હુકમ છોડ્યો હતો. ઈ. સ. ૧૬૭૦ના એપ્રિલની ૧૨મી સુધીમાં ઔરંગાબાદ મુકામે શાહજાદાની હજુરમાં હાજર થવાને એને હુકમ મળી ગયો હતે. લેિરખાન માર્ચના બીજા પખવાડીઆમાં ઔરંગાબાદ આવવા માટે નાગપુરથી નીકળ્યો હતો અને મજલ દડમજલ કચ કરતે એપ્રિલના પહેલા અઠવાડીઆની આખર સુધીમાં એ ઔરંગાબાદની નજીકમાં આવી પહોંચ્યો હતો. ઈ. સ. ૧૬૬૭ના અરસામાં શાહજાદા અને દિલેરખાનના દિલ ઊંચાં થયાં હતાં. હજી સુધી એ વેરની જ્વાળા બનેના હૃદયમાંથી યુઝાઈ ન હતી. એક બીજાનાં કૃત્યો બને વહેમની નજરથી જોતા હતા. ઔરંગાબાદથી ઘેડા માઈલ દૂર દિલેરનો મુકામ પડયો હતો એટલે એને શાહજાદાએ મળવા આવવાના તાકીદહુકમ મોકલ્યો. આ હુકમથી દિલેર ચમક્યો અને એને લાગ્યું કે શાહજાદા અને જસવંતસિંહ પાછલું વેર વસુલ કરવાની દાનતથી એને મળવા બોલાવે છે. આ વહેમ એના દિલમાં સજજડ બેસી ગયા હતા. શાહજાદા માટે કલુષિત થયેલા દિલને દાબવાનો વિચાર કરતાં દિલેરને લાગ્યું કે શાહજાદાના હુકમોને અનાદર કરવામાં રાજકીય દષ્ટિથી પણ એ ભૂલ કરે છે. એટલે એણે શાહજાદાને મળવા જવાનો નિશ્ચય કર્યો. એક બે ફેરા તો એ મુનાઝીમને મળવા જવા માટે નીકળ્યો પણ ખરો. દિલેરે મન મક્કમ રાખી પ્રયત્ન કર્યા પણ દિલમાં વહેમ એટલો બધે ઉડે પેસી ગયો હતો કે એ રસ્તામાંથી જ મળ્યા વગર પાછો આવતા અને નાદુરસ્ત તબિયત હેવાનું બહાનું બતાવી શાહજાદાને મળવાનું મોકૂફ રાખતો. હિલેરખાન પિતાની સલામતી માટે શાહજાદાને મળવા જવાનું મેકૂફ રાખ્યા કરતો હતો પણ શાહજાદાના મનમાં તે દિલેરખાનના વર્તનથી વિરોધ વધ્યા જ કરતા હતા. દિલેરખાન ઈરાદાપૂર્વક માંદગીનાં ખોટાં બહાના બતાવીને મળવાનું મોકુફ રાખે છે અને એમ કરવામાં એ એક પ્રકારની કટબાજી ખેલી રહ્યો છે. એની બદદાનત છે અને એ રીતે એ શાહજાદાના હુકમનું અપમાન કરવા ઈચ્છે છે એમ મુઅઝીમે માની લીધું. રાજા જસવંતસિંહે મુઅઝીમની માન્યતા મજબૂત કરી. શાહજાદાના મનમાં દિલેર માટે જબરે વહેમ ભરાયો અને તે એટલે સુધી કે એણે દિલેરની વિરૂદ્ધમાં બાદશાહને દિલ્હી લખી મેકલાવ્યું કે “દિલેર તે શહેનશાહી સત્તા સામે બળવો જગાવવા ઈચ્છે છે.” - દિલેરને આ વાતની ખબર પડી એટલે એણે પણ બાદશાહને જણાવી દીધું કે શાહજાદા મઆઝીમ શિવાજીની કપટજાળમાં સપડાઈ ગયા છે, એની યુક્તિના એ ભાગ થઈ પડવ્યા છે. બન્નેનો મીઠો સંબંધ શાહજાદા જારી રાખવા ઈચ્છે છે અને તેથી જ શાહજાદા મરાઠાઓને બળવાન થતા અટકાવી શકતા નથી. શિવાજી સાથેના મીઠા સંબંધની આપણું લેકે ઉપર બહુ માઠી અસર થયેલી છે. લડાઈ માટે દારૂગોળ, માણસે વગેરે ભરપ પૂરાં પાડવામાં આવે અને મારા હાથમાં દક્ષિણના મગલ લશ્કરની કલ સત્તા સોંપવામાં આવે તો બે વરસમાં આ મરાઠા સરદારને જમીનદોસ્ત કરી એની સત્તા નાબુદ કરવાની જોખમદારી માથે લેવા હું તૈયાર છું,’ મુઝીમ અને દિલેરે એક બીજાને અંગે લખેલા પત્ર વહેમમાં ડૂબી ગયેલા ઔરંગઝેબને મળ્યા. આ વહેમી બાદશાહનો વહેમ વળ્યો. વડીમાં શાહજાદાને પત્ર એને સાચે લાગતો અને દિલેરની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ જ વિરૂદ્ધમાં વિચાર કરવા મંડી જતા. ઘડીમાં દિલેરને પત્ર સાચા છે એમ માની મુઆઝીમના સંબંધમાં ઊંડા વિચારમાં પડી જતા. ઔરંગઝેબનું મન ઝેલે ચડયું. વિચાર કરતાં કરતાં બાદશાહને દિલેરના લખવામાં વધારે સત્ય હાય એમ લાગ્યું. મુઆઝીમ શિવાજી સાથે મીઠે। સંબંધ રાખીને આપ સામે બંડ ઉઠાવવાની તૈયારી કરતા હશે એમ બાદશાહને લાગ્યું, પોતે આપની સામે સત્તાની લાલચે બળવા જગાડયો હતા એટલે પેાતાના છોકરા એ પગલે ચાલશે એમ એને લાગ્યું. બહુ વિચાર કરતાં ઔરંગઝેબની ખાતરી થવા લાગી કે શાહુજાદા મુઆઝીમ મરાઠાએ સાથે મળી ગયા છે. આ બન્ને મળી જવામાં પોત પોતાના સ્વાર્થ સાધી રહ્યા છે. બન્નેને સામને તે એકતાજ કરવાને હો એટલે બન્ને મળી ગયા છે એવી બાદશાહની ખાતરી થઈ ગઈ. શાહજાદાની ખેવફાઈની ખાતરી થઈ હતી છતાં બાદશાહ બહેશ હાવાથી ઉતાવળીએ ન થયેા. ઔરંગઝેબને બદલે કાઈ સાધારણ બુદ્ધિવાળા બાદશાહ હાત તા આવા સંજોગામાં વિવાહની વરસી કરી દેત પણ આ કુનેહબાજ બાદશાહે ડહાપણ વાપર્યું. એણે ન તે શાહજાદાને ઠપકા દીધા કે ન તો દિલેરને ખાવ્યા. તટસ્થ માણસ પાસે એની ઝીણવટથી તપાસ કરાવી ખરી ખીના ખેાળી કાઢી સાચા ગુનેગારને કડક શિક્ષા કરવાના એણે નિશ્ચય કર્યો. મુઆઝીમ અને દિલેરને સબંધ બગડ્યા હતા. દિલ ખાટાં થયાં હતાં. આવા સંજોગમાં બન્ને એક બીજા ઉપર ભારેમાં ભારે આક્ષેપ મૂકે એ બનવાજોગ છે અને એ આક્ષેપ સંબધી પૂરી તપાસ કર્યા સિવાય ફક્ત લાગણીવશ થઈ ઉશ્કેરાઈ જતે નાહક કાઈ તે દુશ્મન બનાવવા બાદશાહ રાજી ન હતા. એણે આ એ બનાવની પૂરેપુરી તપાસ કરી સાચી હકીકત શી છે તે શોધી કાઢી ને તે સંબધી વીગતવાર લખાણુ બાદશાહ તરફ રવાના કરવા માટે પેાતાના રાજમહેલના જવાબદાર અમલદાર ( ખાન. ઈ. સામાન—chamberlain) મક્તીઆરખાનને ખાસ સૂચના આપીને દક્ષિણ તરફ રવાના કર્યાં. શિવાજી સાથે મુઆઝીમને કેવા સંબધ છે તેની ઝીણી તપાસ કરી શાહજાદા મુઆઝીમ બાદશાહ પ્રત્યે ખેવફા બન્યા છે કે શું તે તપાસી બાદશાહને તાકીદે જણાવવા ખાસ સૂચના કરવામાંઆવી હતી. શાહજાદાના લખવા મુજ્બ જો દિલેર ગુનેગાર હાય ! તેને હરપ્રયત્ને શાહજાદા સામે લઈ જઈ બાદશાહતની આબરૂ સચવાય એવી એને સા કરી આ ગૂંચવાયલા કાકડાના ખૂબ સંભાળથી અને ખૂબીથી નૌકાલ આણુવાનો એને સત્તા આપી, મુગલ દરબારમાં કૃિતીઆરખાનને ભાઈ લાગવગ ધરાવતા અમલદાર હતા અને તે દિલેરને દિલોજાન દોસ્ત હતા. દિલેરની તપાસ કરવાના સંબંધમાં અને ગમે તેમ કરી તેની પાસે શાહજાદાના હુકમા પળાવવાના સંબધમાં અને બહુ જક્કી માલમ પડે તેને સજા કરવાના સંબંધમાં બાદશાહે ખાનગીમાં કૃિતીઆરખાનને જે સૂચના આપી હતી તે તેણે છૂપી રીતે દિલેરને લખી માકલી, દિલેર ખાદશાહતી ગેડવણથી ચેતી ગયા હતા. શાહજાદાની જાળમાં નહિ ફસાઈ પડવા માટે એણે ખાસ ખબરદારી રાખી હતી. ઈતીરખાન દક્ષિણુ આવી પહુંચ્યા અને દિલેરને મળ્યા. દિલેરને અનેક રીતે સમજાવવાની એણે પ્રયત્ન કર્યા. દિલેર અને મુઆઝીમ વચ્ચે સમજુતી કરવા એણે ઘણા પ્રયત્નો કર્યાં. શાહજાદાને મળવા જવા માટે દિલેરને એણે સમજાવવાના પ્રયત્ન કર્યો, પણ દિલેર એકને બે ન થાય. શાહજાદાને મળવા જવામાં જરાએ જોખમ નથી એવી પ્રકૃતીઆરખાને દિલેરને ખાતરી આપવા માંડી ત્યારે દિલેરે તેને તેના ભાઈ એ આપેલી છૂપી ખબરવાળાપત્ર વંચાવ્યા. ઈફતીઆરખાન આ પત્ર વાંચી આભેજ બની ગયા. એ તા ભેાંઠા પડી ગયા. પછી ઈતીઆરખાતે બાજી બદલી અને એણે દિલેરને બનતા સુધી શાહજાદાથી દૂર રહેવાની સલાહ આપી. આ તરફ દિલેરને આ સલાહ આપી અને મુઆઝીમને મળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જો ] છ શિવાજી ચરિત્ર ૪૫ એણે કંઈ બીજું જ કર્યું. ધણીને કહે કે ધાડ અને ચેરને કહે કે દોડ એવી ખાજી એ રમી ગયા. એને પરિણામે બન્ને વચ્ચેની કડવાશ ઘટવાને બદલે વધી. દક્ષિણના મુગલ અમલદારોની છાવણીઓમાં શું ચાલી રહ્યું છે તેની ઝીણામાં ઝીણી તપાસ કરવા માટે મહારાજે માણસા નીમ્યા હતા અને મુગલ છાવણીની છૂપી ખાતમી મેળવવાની ગાઠવણુ કરી હતી. જ્યારે આ બે વચ્ચે અણુબનાવ વધ્યા, ત્યારે શિવાજી મહારાજે પ્રતાપરાવ ગુજ્જરને લશ્કર લઈ મંગી પૈઠણુ ઉપર ચડાઈ કરવા માકલ્યો. દિલેરને આ વાતની ખબર પડતાં જ એ તેની પાછળ પડચો પણ ઊંચા મન અને ખાટાં દિલની કામગીરી હતી એટલે કઈ શુક્રવાર વળ્યે નહિ. મે માસમાં આ બનાવ બન્યાનું જણાય છે. આવી ફેાડી દશામાં દક્ષિણમાં રહેવા કરતાં બાદશાહની હજુરમાં રહેવું એ વધારે સારૂં છે, એમ વિચાર કરી હજીર તરફ્ જવા દિલેરે વિચાર કર્યાં, દિલેરના દિલના વિચાર। મુઆઝીમને કાઇએ કલા એટલે એણે બાદશાહને તરતજ ખબર આપી ૐ · દિલેર ખુલ્લી રીતે મારા હુકમનેા અનાદર કરે છે અને ખાનનું એફ્રામ બનેલું લશ્કર આપણી પ્રજાને પીડે છે' આ પ્રમાણેનું લખાણ મુઆઝીમે બાદશાહ તરફ રવાના કર્યું અને તેની સાથે દિલેરના લશ્કર તરફથી રૈયતની થતી સતામણીના સંબંધના લેખી પુરાવા પણ માકલી દીધા. આ પત્રમાં શાહજાદાએ શહેનશાહને એક ચેતવણી પણ આપી હતી કે - ઉત્તર હિંદુસ્થાનમાં તાફાન કરવા માટે દિલેર અત્રેથી નીકળી ઉત્તરમાં જવાની તૈયારી કરી રહ્યો છે. ’ મુઆઝીમના પત્ર વાંચી બાદશાહતે દુખ થયું. દિલેર જો આટલી હદે ગયા હૈાય તે તેને ઠેકાણે લાવવા અને તેની પાસે હુકમ પળાવવા માટે મુઆઝીમે બિટત કરવું એવા જવાબ શાહજાદાને ખાદશાહ તરફથી મળી ગયા એટલે એના ઉપર પૂરેપુરુ· વેર લેવાના મુઆઝીમે નિશ્ચય કર્યાં. દિલેર જખરા ચાહ્યો હતા, અસામાન્ય લશ્કરી અમલદાર હતા. તેને દબાવવા માટે ભારે લશ્કરની જરુર પડશે એ મુઆઝીમ સમજી ગયા હતા એટલે એણે લશ્કર ભેગું કરવા માંડડ્યું. દક્ષિણમાં જીદે જુદે ઠેકાણે જુદાં જુદાં મુગલ થાણુાંએમાં લશ્કર હતું તેની કેટલીક ટુકડીઓ શાહજાદાના હુકમથી ભેગી કરવામાં આવી. આ વખતે દિલેરખાન ચામાસાની ઋતુમાં ગાદાવરી નદી નજીક મરાઠાઓને સામને કરી પદ્માવ નાંખીને પડત્રો હતા, ત્યાં તેને બાદશાહના ગુસ્સાની જાણ થઈ અને મુઆઝીમતી તૈયારીની પણ બાતમી મળી. આ આતા અને સંકટાથી દિલેર બહુ જ ગભરાઈ ગયા અને હવે ગમે તેવી રીતે આ આફતોમાંથી સહીસલામત નીકળી જવાના એણે વિચાર કર્યાં. પેાતાની સાથે તંત્રુ, રાવટીઓ અને લડાઈ ના કેટલાક વજનદાર સામાન હતો. દિલેર તા નાસી જવાને નિશ્ચય કર્યાં હતા એટલે મા બધે સામાન પેાતાની સાથે રાખી શકાય એમ ન હતું અને ત્યાંજ નાંખીને જતા રહે તે દુશ્મનના હાથમાં એ આવી જાય તેથી દુશ્મનના હાથમાં તંબુ, રાવટી વગેરે ન જાય તે માટે એવા બધા સામાન લેિરે ત્યાંજ બાળી નાંખ્યા. સામાન બાળીને અને નાશ કરવા જેવા હતા તેને નાશ કરીને સાથે લેવા જેવા હતા તે સાથે લઈ પોતાના ઘોડેસ્વારા સાથે દિલેર ગાદાવરી કિનારેથી નાઠા. કેટલેક ઠેકાણે તે એને ભરેલી નદીઓ, નાળાં, ક્રાતર અને કાતરડાં એળ’ગવાં પડવાં. દિલેર અને એના માથુસાએ નાસી જવામાં ભારે સાહસ ખેડયું હતું. કેટલેક ઠેકાણે એના માજીસો પાણીમાં ડૂબીને અને કેટલેક ડેકાણે તાઈને મરણુ પામ્યા. હાડમારી વેઠતા વેઠતા દિલેર ઉજ્જન જઈ પહોંચ્યા અને ત્યાં આરામ માટે રાકાયા. દિલેર નાઠાના સમાચાર મુઆઝીમને મળ્યા એટલે એ એની પૂર્વ પડયો. મુઆઝીમ આગળ વધતા જ જતા હતા પણ ખાનદેશના બહાણુપુર આગળ આવતાં સૂબેદાર દાઉદખાને શાહજાદમ આગળ વધતા અટકાવ્યેસ અને પેાતાની હદમાં થઈ તે નહિ જવા દેવાનું ચેખ્ખુ સંભળાવી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #520 -------------------------------------------------------------------------- ________________ ४४४ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૩ જું આવી સ્થિતિમાં મુઅઝીમે ત્યાંજ પડાવ નાંખે. થોડા દિવસમાં બાદશાહ તરફથી ફરમાન આવી પહોંચ્યું કે “ મઝીમે તાકીદે ઔરંગાબાદ પાછા જવું અને જસવંતસિહે બીજો હુકમ આવતાં બહાણુપુરમાં મુકામ રાખે. આવી રીતે બાદશાહે આ બંનેની જોડી તોડી નાંખી. શહેનશાહના ફરમાન મુજબ મુઅઝીમ ઔરંગાબાદ પાછો ગયો અને જસવંતસિંહ બહાપુરમાં રોકાયે. દિલેરખાનની દશા બહુ દયામણી થઈ હતી. ગુજરાતના સૂબા બહાદુરખાનને એની બહુ દયા આવી. એણે દિલેરને પિતાના આશરા નીચે લીધે અને બાદશાહને એણે એના સંબંધમાં જણાવ્યું કે “દિલેરખાન તદ્દન નિર્દોષ છે. એ શહેનશાહ પ્રત્યે પૂરેપુર વફાદાર છે. એની વફાદારી તે ઘણી વખત કસોટીએ ઉતરેલી છે. એણે મુગલ સલ્તનતની ભારે સેવા કરેલી છે. આજ સુધી એણે કરેલી સેવાઓ એની વફાદારીની સાક્ષી પૂરે છે. જસવંતસિંહને અને એને અદાવત હોવાથી એણે તક જોઈને વેર વસુલ કરેલું છે. કેટલાક ખુશામતીઆઓએ શાહજાદાના કાન દિલેરના સંબંધમાં ભંભેર્યા અને એના સંબંધમાં એમનું દિલ ખાટું કર્યું. બાદશાહે આવા વફાદાર સેવકને ક્ષમા બક્ષવી જોઈએ. હાલમાં એ મારી પાસે છે અને આજ પ્રાંતમાં મારી પાસે કાઠીઆવાડના ફેજદાર તરીકે નિમણૂક કરવા માટે મારી બાદશાહ સલામતને ચરણે વિનંતિ છે.” બાદશાહ બહાદુરખાનના પત્રથી વિચારમાં પડયો. મુઅઝીમને શિવાજીએ પિતાની જાળમાં સપડાવ્યો છે એવી બાદશાહને ખાતરી થતી ગઈ અને તેથી એની ચિંતા વધી હતી. શિવાજી નબરો ખેલાડી છે એટલે મુઆઝીમને રમકડું બનાવી એ મુગલાઈને ક્યારે થપ્પડ મારશે એનું નક્કી નહિ એમ એને લાગ્યાં જ કરતું હતું. આથી એ હંમેશ બેચેન રહે. મુઝીમને ઠેકાણે લાવવાની જરૂર છે એમ બાદશાહને લાગ્યું એટલે એણે શાહજાદાની મા બેગમ નવાબબાઈને એની પાસે મોકલી. મુઅઝીમ બાદશાહ પ્રત્યે વફાદાર છે અને એના દિલમાં કેઈપણ જાતનું કપટ કે પાપ નથી એની નવાબબાઈને પૂરેપૂરી ખાતરી થઈ અને એણે પિતાને સવ બાદશાહને જણાવી શાહજાદાની ખાતરી આપી. ઈફતીઆરખાનનું પિગળ પણ બહાર પડી ગયું. એણે તો “ધણીને કહે કે ધાડ અને ચેરને કહે કે દેડ” એ બાજી ખેલીને મહેમાંહેની કડવાશ વધારી હતી એ પણ બાદશાહની જાણમાં આવી ગયું, તેથી ઈફતીઆરખાનને અને તેના ભાઈને શહેનશાહના હુકમની ખાનગી ખબર છૂપી રીતે બીજાને આપવાના ગુના માટે સખત સજા કરવામાં આવી. બેગમ નવાબબાઈએ બાદશાહના દિલની મુઆઝીમ માટે ખાતરી કરી આપી એટલે ઈક્રિતીઆરખાને શાહજાદાની વિરુદ્ધમાં જે લખાણ કર્યા હતાં તે માટે બાદશાહ તેના ઉપર ધેિ ભરાય. માંહમાંહેના ઝગડાને લીધે મુગલો મરાઠાઓની સામે મોરચો માંડી ન શક્યા. મુગલ અમલદારોમાં સડે પડે છે. એકબીજાનાં દિલ ઊચા થયાં છે વગેરે ખબર મરાઠાઓને મળતી તેને તે લોકો બ લાભ ઉઠાવતા. શિવાજી મહારાજે મુગલોની નબળાઈને લાભ લીધે. શિવાજી મહારાજે આ વરસમાં ઘણી જીત મેળવી હતી અને દેશમાં એમણે પિતાનો દરજજો પણ ખૂબ વધારી દીધો હતો. સુરતના અંગ્રેજ કઠીવાળાઓ હિંદની હકીક્ત પોતાને દેશ એકલતા તેમાં તેમણે શિવાજી મહારાજના સંબંધમાં જણાવ્યું હતું કે હવે શિવાજી પહેલાના જે ચોરની માફક આમતેમ રખડતા નથી પણ હવે તે ૩૦૦૦ (ત્રીસ હજાર) લશ્કરી સિપાહીઓ સાથે એક રાજાની માફક દિગ્વિજય કરતો ફરે છે. શાહજાદ નજીકમાં હોય છતાં એ એને અટકાવી શકતા નથી. કલ્યાણ ભીમડી પણ હવે શિવાજીના કબજામાં આવી ગઈ છે. આ પ્રાંત એની પાસે જ રહે તે સારૂ, કારણુ મુસલમાન પાડોશી રહે તેના કરતાં શિવાજીને પાઠાશ અમને વધારે ગમે છે” (શિ. ૫. ખંડ ૧. નં. ૧૨૯૫ ).. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #521 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચરિત્ર ૩. કટાર અને કલમની સખી કર. શિવાજી મહારાજ સમરાંગણમાં શૂરા હતા, રણે ચડે રજપૂત હતા, એ આપણે એમના જીવનના અનેક પ્રસંગે ઉપરથી જોઈ શકયા છીએ. ધણા શૂરવીર રાજા સમરના શોખીન હેાય છે, મુલકા જીતવાને એમને ખૂબ મેહ હાય છે, કેટલાકને તેા લડાઈ એ વગર ચેન જ પડતું નથી. રાજા શૂરવીર હાય તેથી એની પ્રજા સુખી હોય જ એમ ન કહેવાય. રાજા શૂરવીર હાય, હિંમતખાજ હાય, શત્રુએ એનાથી થરથર કાંપે એવી ખ્યાતિ હાય છતાં એની પ્રજા દુખી હોય. પ્રજાનું સુખ રાજાની હિંમત અને સાહસિકવૃત્તિ ઉપર આધાર રાખે છે એ વાત ખરી પણ એટલા સદ્ગુણેાથી જ પ્રજા સુખી ન થાય. શૌય અને હિંમતની સાથે રાજામાં રાજતંત્ર ચલાવવાની કુનેહ, પ્રજાની લાગણી અને અમલદારાનું વલણુ સમજવાની ઝીણવટ ન હેાય અને પ્રજાને સુખી રાખવાની ચિંતા તથા મુલકને આખાદ કરવાની ધગશ ન હોય તા રાજા શૂરવીર અને હિંમતખાજ હોવા છતાં પ્રશ્ન અનેક પ્રકારની આમાં રીખાવાની. ધણા શૂરવીર રાજાઓની દ્રષ્ટિ મુલકા જીતવા ઉપર જ હાવાથી એના રાજ્યના અમલદારા નીર કુશપણે પ્રજાને પીલે છે અને રાજ્યમાં અંધેર ચાલે છે. રાજ્ય ચલાવનારી અમલદારા પોતાની પ્રજા પ્રત્યે કેવું વર્તન રાખે છે તેની ઝીણવટથી જે રાજા તપાસ નથી રાખતા તેના રાજ્યના નાકરા, અમલદારા, અધિકારીએ પ્રજાને રજાડે છે અને જેની પ્રજા દુખી તેના રાજ્યનેા પાયા પણ નબળાજ સમજવા. ફક્ત મુલકા જીતવાની ધૂન જ જે રાજાને લાગી હાય અને રાજ્યમાં પ્રજા કેટલી સુખી છે, પ્રજાને સુખકર્તા નીવડે એવી જાતનું રાજતત્ર ચલાવવામાં કયેા અમલદાર પાવરધા છે, તેની તપાસ પણ ન કરે તો એવા રાજાની પ્રજા ભાગ્યે જ સુખી હેાય છે. શિવાજી મહારાજ પોતાની સત્તા વધારવાને પ્રયત્ન કરતા અને મુલકા જીતતા પણ જીત્યા પછી જીતેલા મુલકની વાજબી કદર થતી. જે ધંધાની વધારે કદર થાય, ગુણ ગવાય, તેજ ધંધા તરફ્ માસાનું દિલ આકર્ષાય એ સ્વાભાવિક છે. તે જમાનામાં સમરકળાના પાવરધા પુરુષની કદર થતી હાવાથી ધણાઆને ચેહાએ થવાનું મન થતું. એવી સ્થિતિ હાવાથી રાજધુરધર પુરુષ જોઈએ તેટલા પ્રમાણમાં પાકતા નહિ. તે જમાનામાં યાદ્દાઓના કામની જેવી કદર થતી તેવું ઉત્તેજન રાજ્યઢારી મુત્સદ્દીતે, રાજ્યર ધર પુરુષોને, રાજતંત્ર ચલાવનાર કુશળ અને કુનેહબાજ અમલદારાને મળતું ન હતું. રણાંગણુ ઉપરના શૌય અને હિંમત માટે વીર પુરુષને જેટલું ઉત્તેજન ઘટે છે, તેટલું જ ઉત્તેજન પ્રજાને સુખી કરવાના ઉદ્દેશા હૈયે રાખી રાજતંત્ર ચલાવનાર, કારભાર કરનાર જવાબદાર અમલદારને ઘટે છે એ વાત શિવાજી મહારાજને ગળે ઉતરી હતી. » પ્રથ્રુ ૩ જ ] શિવાજી મહારાજ યાદ્દાઓની કદર કરવામાં કાઈથી જરાએ ઉતરે એવા ન હતા પણ એકલા યાદ્દાની કદર કરીને જ એ સંતેષ માનતા નિહ. રાજતંત્ર સુંદર રીતે ચલાવનાર વિશ્વાસપાત્ર અમલદ્દારાના કામની પણ તે તેવીજ રીતે કદર કરતા. શિવાજી મહારાજના રાજ્યમાં કટારની જેટલી કદર થતી તેટલીજ કદર કલમની પણ થતી. ૪૭ શૌય અને કુનેહથી મુલકા જીતી, જીતેલા મુલકાની તરતજ સારી વ્યવસ્થા કરી પ્રજાને સત્વર સુખી કરવાની ખબરદારી રાખનારા રાજા બહુ ઓછા હોય છે અને તેવા આછાની પક્તિમાં આપણે શિવાજી મહારાજને અગ્રસ્થાને મૂકી શકીએ. " મુલા જીતનારના કામની જેટલી અને જેવી કદર મારા રાજ્યમાં થશે તેટલી અને તેવી કદર મારા રાજ્યમાં સુવ્યવસ્થા સ્થાપનાર કુશળ અને પ્રમાણિક અમલદારની થશે. ' એવા વિચાર। શિવાજી મહારાજે દર્શાવેલા છે. આ વિચારા પ્રમાણે એમણે વન પણ કરેલું હતું. એ સબંધમાં બનેલા એક બનાવ નીચે આપીએ છીએ. એક વખતે મહારાજના એક વિશ્વાસપાત્ર અમલદાર નિાપતા મુઝુમદારે મહારાજને કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ Ye છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ 8 નું મહારાજ! આ લડાઈના દિવસો છે. મારા હાથમાંનું કતર આપ બીજાને આપે।. મારી કલમ બીજાને આપવા મને ફરમાન કરેા તા હું હાથમાં કટાર લઈ ખીજાયોદ્ધાની માફ્ક યુદ્ધમાં પરાક્રમ કરી યથાશક્તિ મહારાજની સેવા કરીશ. હું પણુ સમરના દાવ જાણું છું, રણુની રમત પણુ રમેલા છું. મહારાજ ! મને કૃપા કરી યુદ્ધમાં જવાની તક આપેા. મારી મહારાજને ચરણે આટલી વિનંતિ છે. નિળાપતના શબ્દો સાંભળી લઈ મહારાજ વિચારમાં પડયા. થોડીવાર વિચાર કર્યાં પછી ખેલ્યા ‘નિળાપત ! તમે તે। કટારમાં કુશળ છે તેમ કલમમાં પણ કુશળ છે. તમે તેા રાજકારભારના કામમાં પાવરધા છે. મારી પ્રજા સુખી થાય એવી રીતે તમે રાજતંત્ર ચલાવીને મને અનેક વખતે સાષ આપ્યા છે. તમારા વ્યવસ્થાશક્તિ અને કાર્યદક્ષતા માટે મને બહુ ઊંચા અભિપ્રાય છે. પ્રશ્ન માટે અંતઃકરણમાં પુત્રવત પ્રેમ રાખી બહારથી પૂરેપુરા દાબ રાખવાની કળા તમારામાં પૂરેપુરી વિકાસ પામેલી છે. તમે કલમબહાદુર છે. તમારી કલમે આ રાજ્યની અસ્થ્ય સેવા કરી છે. યેદ્દો રણમાં જીત મેળવીને રાજ્યની મર્યાદા વધારે છે ત્યારે તમારા જેવા કુનેહબાજ મુત્સદ્દી રાજ્યને પાચે। મજબૂત કરે છે. ચેહાની સેવા કરતાં તમારી સેવા કંઇ ઓછી નથી. રાજ્યને વધારનાર અને રાજ્યને મજબૂત કરનાર તેની સેવાને હું પ્રમાણમાં સરખી ગણું છું. રાજ્યની સેવામાં તમે કાઈપણ ચાદ્દા કરતાં ઉતરતા નથી. નિળાપત જે કરી રહ્યા છે તે કરે. ' મહારાજના શબ્દો નિાપતે સાંભળ્યા પશુ તેને સંતોષ થયા નહિ અને ખેલ્યાઃ—‘ મહારાજ ! કારકુનનું કામ તો કાઈ કરશે. આજ કાલ તા લડાઈના કામનું મહત્ત્વ છે. કદર તા યાદ્દાના કામનીજ થાય છે. કૃપા કરી લડાઈમાં જવાની મને રજા આપે હું મુલક સર કરી, ગઢ જીતી મહારાજને મારા કામથી પૂરેપુરે સતેષ આપીજ્ઞ. સમરાંગણુ ઉપર આ સેવક પણ કઈ સેવા કરી બતાવશે. સ. મેરાપત પિંગળે જે સેવા કરી રહ્યા છે તેવા પ્રકારની સેવા આ સેવક પણ કરવાને પ્રયાસ કરશે. મહારાજ! મતે રણે જવાની રજા આપે. ' શિવાજી મહારાજ ', . મુઝુમદાર ! તમારી ભૂલ થાય છે. તેજ રાજ્ય બરાબર મજબૂત થાય અને પ્રજાને લાભદાયક નીવડે કે જે રાજ્યમાં મુલકા જીતનાર અને મુલકાની સુવ્યવસ્થા કરનાર અને વં પાતપાતાની ફરજમાં મક્કમ રહી સુંદર કામ કરી ખતાવે. મુલકા જીતનારા મુલકા જીત્યાજ કરે અને વ્યવસ્થા કરનારાઓ વ્યવસ્થાના કામમાં મંડયા રહે. રાજ્યના મજબૂતી માટે આ બંને પ્રકારના અમલદારાની જરુર છે, આ છે વ તા નમુનેદાર રાજ્યરથના એ ચક્ર જેવા છે. પેાતપેાતાના કામમાં અને કુશળ હોય તે તે નૈની સરખી જ કદર થાય. મુલ¥ા જીતનારની રાજ્યને જેટલી જરુર છે તેટલી જ જરુર રાજ્યને સુવ્યવસ્થિત કરનાર અને પ્રજાને સાષ આપી રાજ્યની મજબૂતી વધારનાર કુશળ કલમ બહાદુરાની પશુ છે. મારાપત પિંગળે અને પ્રતાપરાવ ગુજ્જર વગેરેની મને મુલકા તવાના કામમાં જેટલી જરુર છે તેટલો જ જરૂર તમારી, મારા રાજ્યની સુવ્યવસ્થા માટે છે. સમરાંગણમાં લડાઇની ખાખતામાં, વ્યૂહરચનામાં, ધેરા ચાલવામાં મને એમના ઉપર જેટલા વિશ્વાસ છે તેટલેાજ વિશ્વાસ મને કારકુન વર્ષોં ઉપર, મુત્સદ્દીપણે રાજતંત્ર ચલાવનારાઓ ઉપર છે.’ ' આવી રીતે સમજાવીને મહારાજે નિાપતને રાજ્ય વ્યવસ્થાના કામમાં જ રાખ્યા. મુઝુમદારે કેટલીક માગણી કરી કેટલીક સગવડા રજૂ કરી તે સ મહારાજે મંજુર કરી. એક કાબેલ રાજા તરીકે મહારાજ રાજ્યના બધા ખાતાંએ બહુ ઝીણી નજરથી તપાસતા. મહારાજ દરેક જવાબદાર અમલદારનાં કૃત્યો, તેમની સેવા બહુ બારીકાઈથી તપાસી તેમની યોગ્ય કદર કરતા. રાજ્યની સુવ્યવસ્થા એજ રાજ્યની મજબૂતો છે એમ એ માનતા. તલવારના જોરથી મુલકે! જીત્યા પણુ પ્રજાના સંતેષ વડે જ રાજ્ય મજબૂત બને છે. એની એમને ખાતરી હતી. પ્રજાને અસંતષ એ બહુ જલદ દારૂગોળા છે અને તે કયે વખતે ફાટી નીકળશે તે કાઈ કહી શકતું નથી પણ જ્યારે તે ફૂટે ત્યારે ભારેમાં ભારે બળવાળા રાજ્યા પણ જમોનÈાસ્ત થાય છે. પ્રજાને સંતાષ આપવા માટે સુંદર રાજત ંત્રની જરુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી ] છે. શિવાજી ચરિત્ર ૪૮૯ હાય છે અને તે સુંદર તંત્રને સુંદર રીતે અમલમાં મૂકનારની પશુ ખાસ જરુર હૈાય છે. રાજકાજમાં ક્રાખેલ અને કુનેહવાળા પ્રમાણિક અમલદારા ન હોય તા યાહાએ બળવાન હેાવા છતાં રાજ્યને ટકાવવું મુશ્કેલ થઈ પડે છે એ મહારાજ જાણતા હતા એટલે મહારાજ તેા કટારની કદર કરતા અને કલમની પણ કદર કરતા. કઢાર અને કલમ એ બન્નેને જે રાજા સંતાષે તેનું રાજ મજબૂત થયા વગર રહેજ નહિ. મહારાજ પોતાના અમલદારાના કામની કદર મુછ રાજ્યના સદ્ગુણી પુરુષને ઉત્તેજન આપતા. ૪. સુરત ઉપર મજીવાર ચડાઈ, જંજીરાના સીદી સાથે શિવાજી મહારાજને ઘણા વખતથી તકરાર ચાલતી હતી. એને અંગે અવારનવાર લડાઈઓ પણ થતી. દરેક વખતે જંજીરા મહારાજની ચુંગાલમાંથી છટકી જતું. સીદીએ મુગલોના આશ્રય લીધો હતો. સુરતના અમલદાર સીદીને આ લડાઈમાં મદદ કરતા હતા એટલે શિવાજી મહારાજે સુરત ઉપર ચડાઈ કરી એ અમલદારને સીધા કરવાના વિચાર કર્યાં. આ માટે સુરતની સંપૂર્ણ માહિતી મેળવવા પોતાના નજરબાજમાતાનાં માણસાને રવાના કર્યાં. આ દરમિયાન સુરતમાં અવારનવાર આવા ઉડવા માંડી કે શિવાજી આવે છે.' લાકા આ ખૂમા સાંભળી ગામ છેાડી ભાગી જતા. આમ વારંવાર બન્યાથી લોકા સમજ્યા કે આ બધી ખેાટી ખૂમા છે. ધીમે ધીમે લોકા આ ખૂમેથી ટેવાઈ ગયા. એક વખત સુરતમાં વાત આવી કે શિવાજી પેાતાનું લશ્કર લઈ સુરત નજીક આવી પડેૉંચ્યા છે. સુરતને મુગલ અમલદાર પોતાનું લશ્કર લઈ અહાર નીકળ્યા. શિવાજીની રાહ જોઈ થાકયા પણ કાઈ આવ્યું નહિ. ઈ. સ. ૧૬૭૦ ના સપ્ટેમ્બર માસમાં સુરતના મુગલ અમલદાર મરણ પામ્યા અને તેની જગ્યાએ નવા સમ્મેદાર નીમાયા. સુરતના મુગલ અમલદારે જંજીરાના સીદ્દીને પોતાની સામે મદદ કરી ત્યારથી જ મહારાજે સુરત ઉપર ચડાઈ કરવાની તૈયારી કરવા માંડી હતી. સુરતની સ્થિતિની ખરી હકીકત મેળવવા માટે મહારાજે પેાતાના વિશ્વાસુ માણસેાતે રવાના કર્યાં હતા, તે માણસે જે ખાર લાવે તે ઉપર ચડાઈના કાર્યક્રમના સધળા આધાર હતા. મહારાજે કલ્યાણુ મુકામે મરાઠા લશ્કર ભેગું કરવા માંડયું હતું તે સાંભળીને લોકા તર્કવિતર્ક કરતા હતા. આ તૈયારી ઉપરથી ઘણા માઝુસાનું માનવું હતું કે મહારાજ ગુજરાત ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે. કલ્યાણની તૈયારી ઉપરથી અંગ્રેજો અને ખીજા પરદેશી વહેપારી મહારાજના કાર્યક્રમ કળી ગયા હતા. મરાઠાઓની ચડાઈ સામે બચાવ કરવાના પગલાં, પરદેશી વહેપારીએ સુરતમાં લઈ રહ્યા હતા. પરદેશી ક્રાઠીવાળાઓએ પોતાના માલને વગે કરી દીધા હતા. મહારાજનું નજરબાજખાતું બહુ ચાલાક અને હેાશિયાર હતું. આ ખાતાના માણસા ભરાંસાપાત્ર અને ભાવનાવાળા હતા. એવા ધર્માભિમાની વફાદર સેવાની અનેરી સેવાને લીધે જ શિવાજી મહારાજની કારકિર્દિ ઝળકી ઉઠી અને એમની ધારેલી તેમ પાર પડી હતી. સુરતની સ્થિતિ કેવી છે, લોકા સાવધ છે કે એસાવધ, શહેરના બચાવ માટે લશ્કર કેટલું છે, સુરતની કુમકે આજુબાજુથી આકૃત વખતે કેટલું લશ્કર ભેગુ થઈ શકે એમ છે, પરદેશી કાઠીવાળાઓનું બળ કેટલું છે, વગેરે હકીકત જાણવા માટે મહારાજ પોતાના માણસાની રાહ જોતા હતા. સુરતના જાના સૂબેદાર ગુજરી ગયા હતા અને તેની જગ્યાએ નવા આવી ગયા હતા. નવા અમલદાર સુરતની પરિસ્થિતિથી પૂરેપુરા વાકેક ન હતા. શિવાજીની ચડાઈની વાતેા પાછી સભળાવા લાગી એટલે જૂના અનુભવીએએ આવી અફવાએ વારંવાર સુરતમાં ફેલાય છે એવા પેાતાના અનુભવ મુગલ અમલદારને જણાવ્યા. આવી અફવાએ વારંવાર જાડી નીવડયાનું પણ એમણે જળુાવ્યું એટલે 62 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર 1 પ્રાણ છે જ સએદાર આવતી આફત માટે તદન બેસાવધ રહ્યો હતો. સુરતના રક્ષણ માટે જે લકર શાહજાદાએ મકહ્યું હતું તે શિવાજીની ચડાઈની અફવાઓ જુઠી માલમ પડવાથી અને વધારાનું લશ્કર બીનજરૂરી લાગવાથી તથા બીજે ઠેકાણે વધારે લશ્કરની જરૂર જણાયાથી સુરતમાં રાખવામાં આવેલું લશ્કર શાહજાદા મુઅઝીમના હુકમથી ત્યાંથી ખસેડવામાં આવ્યું હતું. વધારાનું લશ્કર બીજે ઠેકાણે લઈ જવામાં આવ્યું એટલે શહેરના રક્ષણ માટે ફક્ત ૩૦૦ માણસે જ રહ્યાં હતાં. કાઠીવાળાઓએ પિતાના માલની વ્યવસ્થા કરી દીધી છતાં મુગલ સૂબેદાર બેસાવધ રહ્યો. મુખ્ય અમલદાર બેસાવધ છે, ચત બેસાવધ છે, શહેરના રક્ષણ માટે ફક્ત ૩૦૦ માણસો જ રાખવામાં આવ્યા છે, વગેરે ખબરે મહારાજને એમના જાસૂસે જણાવી, એટલે મહારાજે નીકળવાનો નિશ્ચય કર્યો. પિતાના વિશ્વાસપાત્ર જાસૂસે જણાવેલી ખબરો ઉપર મહારાજે દીર્ઘદ્રષ્ટિ દોડાવી વિચાર કર્યો અને સુરત ઉપર ચડાઈ કરવા માટે મહારાજ ૧૫૦૦૦ ઘોડેસવારોને લઈને કલ્યાણથી નીકળ્યા. તા ૨ જી ઓકટોબરને રોજ સુરતમાં ખબર આવી કે શિવાજી મહારાજ આસરે ૨૦ માઈલ દર આવી પહોંચ્યા છે. લોકોએ એની ખાતરી કરી લીધી અને જેનાથી જ્યાં નસાય ત્યાં નાઠા. શ્રીમતિ, મોટા વહેપારીઓ, સરકારી અમલદારો અને નોકરે તે દિવસે અને તે રાત્રે શહેર છોડીને નાસી ગયા. તા. ૩જી ઑકટોબર ૧૬૭૦ને રોજ શિવાજી મહારાજ પિતાના લશ્કર સાથે સુરત શહેરમાં આવી પહોંચ્યા. મગલ લશ્કર સાથે મરાઠાઓને નામની ઝપાઝપી થઈ મુગલ લશ્કર નાસી ગયું. નગર નધણીઆનું થઈ ગયું મરાઠાઓએ સુરતનો કબજો લીધો અને શહેરમાં લૂંટ ચલાવી. પરદેશી વેપારીઓને પણ ફાળ તે પડી હતી. સુરત બંદર એ વેપારનું જબરું મથક હતું. લાખો રૂપિયાનો વેપાર આ નગરમાં દરરોજ થો. શિવાજી મહારાજે ચડાઈ કરી તે દિવાળીના દિવસો હતા. દિવાળી એ વેપારીઓનાં તહેવાર તેથી દેવાળી નિમિત્તે વેપારીઓએ અને શ્રીમંતોએ પિતાનું જવાહીર, દરદાગીના, અમુલ્ય વસ્તુઓ, કીમતી ચીજે બહાર કાઢી હતી. આ સ્થિતિને મરાઠાઓએ પુરેપુરો લાભ ઉઠાવ્યો. અંગ્રેજ અને ડચ કાઠીવાળાઓને શિવાજી મહારાજે સતાવ્યા નહિ. ફ્રેંચ કડીવાળા મહારાજ સાથે સારો સંબંધ રાખતા હતા. અંગ્રેજ અને ચાની કેડીઓ હતી તેની વચમાં કેટલીક સરાઈઓ ( ધર્મશાળાઓ ) હતી. આ સરાઈના મકાનો આલીશાન હતાં. રાજકુટુંબ પણ એને ઉપયોગ કરી શકે એવી સગવડ અને વ્યવસ્થા વાળાં હતાં. એ સરાઈમાં નવી સરાઈ અને તાતાર સરાઈના મકાને તે કેવળ રાજમહેલ જેવાં હતાં. આ સરાઈમાં ઘણી વખતે મોટા મોટા અમલદારે અને રાજકુટુંબીઓ પિતાના પ્રવાસ દરમિયાન મુકામ કરતા. મહારાજે ચડાઈ કરી ત્યારે આમાંની એક સરાઈમાં કાશગર મા સુલતાન જે ઔરંગઝેબ બાદશાહને શરણે આવ્યો હતો અને જે મક્કાની હજ કરીને પાછો ફર્યો હતો તેને મુકામ હતા. આ સુલતાનના મુકામની ખબર મહારાજને પડી. એ સરાઈ ઉપર મરાઠાઓએ ધસારો કર્યો. સુલતાન અબદુલ્લાખાન પાસે પુષ્કળ ધન હતું અને એ એક જબરા સુલતાનને શોભે એવા વૈભવવિલાસ અને રુઆબમાં રહેતા હતા. ઔરંગઝેબ બાદશાહે આ સુલતાનને ભારે કિંમતની સેનાની પાલખી અને બીજી અનેક અમૂલ્ય વસ્તુઓ ભેટ આપી હતી, તે તથા સુલતાનની પાસે પિતાનું ઘણું ધન હતું, તે બધું તેની સાથે આ સરાઈમાં જ હતું. મરાઠાઓએ આ સરાઈ ઉપર હલ્લે કર્યો ત્યારે સુલતાન અબદુલ્લાખાનના માણસે મરાઠાદળની સામા થયા. બન્ને વચ્ચે ઠીક ઠીક ઝપાઝપી થઈ. મરાઠાઓની સંખ્યા બહુ મોટી હતી એટલે સુલતાનના માણસે ટકી શક્યાં નહિ. આખરે પિતાની સ્થિતિ બહુ નબળી માલમ પડવાથી અને મુગલ તરફથી કોઈપણ રીતે બચાવ થઈ શકે એમ નથી એની ખાતરી થવાથી સુલતાન અબદુલ્લાખાન અને તેનાં માણસે રાત્રે નાસીને કિલ્લામાં ભરાયા. મરાઠાઓએ સરાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રધરણુ કે જ] છ, શિવાજી ચરિત્ર ઝેટી છૂટી અને આ સુલતાનના કબજામાં જે ઝવેરાત, સેાનું, રૂપું વગેરે કીમતી વસ્તુઓ હતી તે અધી લૂંટી લીધી. ઔર'ગઝેબ બાદશાહે આપેલી સુવણું પાલખી અને ખીજી કીમતી વસ્તુઓ મરાઠાઓને હાથ લાગી. નવી સરાઈમાં તૂર્ક લેાકેાએ મરાઠાઓને સામનેા કર્યાં અને ત્યાં પણ ઝપાઝપી થઈ. અંગ્રેજ કાઢીવાળાએની સાથે પણ મરાઠાઓને ઝપાઝપી થઈ. મરાઠા કાઠી નજીક આવ્યા એટલે અંગ્રેજોએ સામનેા કર્યાં અને શરૂઆતમાં તે બન્ને વચ્ચે ઠીક ઠીક ગરમાગરમી ચાલી, પશુ તરતજ અંગ્રેજ પ્રતિનિધિએ શિવાજી મહારાજને રૂબરૂમાં મળ્યા. બન્ને વચ્ચે વાતચીત થઈ. અંગ્રેજ પ્રતિનિધિ સાથે શિવાજી મહારાજે બહુ માયાળુ વન રાખ્યું હતું. અંગ્રેજોએ મહારાજને કીરમજી રંગનું કાપડ, તલવારના પાના અને સુંદર ચાકુએનું નજરાણું કર્યું. નજરાણાની વસ્તુ અને તેની કિંમત તરફ મહારાજે ધ્યાન ન આપ્યું પણુ આ કાઢીવાળાએએ મરાઠાઓની સત્તા સ્વીકારી પોતાની શક્તિ મુજબ નજરાણું ધર્યું તેથી તે આનંદથી એમણે સ્વીકાર્યું. આ નજરાણું સ્વીકારતાં મહારાજે એમને અંગ્રેજો પ્રત્યે સ્નેહની લાગણી છે એમ એમના પ્રતિનિધિઓને જણાવ્યું અને એમની સાથે હસ્તધૂનન કર્યું. હસ્તધૂનન કરતાં એમણે જણાવ્યું કે અંગ્રેજોને મરાઠા તરફથી ઉપદ્રવ થશે નહિ. એમણે ખુશીથી રાજાપુર જઈ પોતાના વેપાર કરવા. સુરત શહેરના નામાંકિત ધનવાન વેપારીઓની દુકાનેા અને શ્રીમ ંતાના ધરા મરાઠાએએ લૂછ્યાં. શહેરમાં ૩ દિવસ સુધી લૂંટફાટ ચાલી. આ લૂંટમાં શિવાજી મહારાજે સેાનું, રૂપું, જવાહિર વગેરે મળી આસરે. ૬૬ લાખ રૂપિયાની માલમતા મળી ( પ્રેા. સરકાર ). તા. ૫ મી આટોબરે બપારે મહારાજે એકદમ સુરત છેડયું, જેવા અચાનક એ સુરતમાં આવી પહોંચ્યા હતા તેવાજ અચાનક એ ચાલ્યા ગયા. જતી વખતે સુરતના નિકા અને વેપારીએ જોગ ધમકીપત્ર મૂકી ગયા. આ પત્રમાં એમણે જણાવ્યું હતું કેઃ—‘ દર વરસે જો ૧૨ લાખ રૂપિયાની ખાડી સુરત શહેર તરફથી મને માકલવામાં નહિ આવે તા હું ફરીથી ચડાઈ કરીશ અને શહેરની પાયમાલી કરીશ. ’ શિવાજી મહારાજની પૂ ફ્રરી એટલે શહેરના શહેરીઓને ખળીઆ માણસાએ લૂટવાનું શરૂ ર્યું. એસ. માસ્તરની સરદારી નીચે અંગ્રેજ ખલાસીઓ પણ લૂંટારા બન્યા અને એમણે પણ સુરત લૂંટવામાં ભાગ લીધો. ( પ્રે।. સરકાર ) ૫. સુવાલીની લે મેલ, સુરતથી આસરે ૮-૧૦ માઈલ દૂર તાપી નદીના ખારામાં સુવાલી નામનું એક નાનું બંદર છે. અગ્રેજ, ડચ, ફ્રેંચ અને બીજા પરદેશી વેપારીઓએ આ બંદરમાં પેાતાની વખારા પેાતાની સગવડ ખાતર રાખી હતી. મરાઠાઓની બીકથી સુરતથી નાસી ગયેલા ધણા વેપારોએ અને અમલદારાએ આ બંદરમાં આશ્રય લીધા હતા. આ બંદરમાં સુરતથી સહીસલામતી માટે નાસેલા આરમીનિયન વેપારીએ અને શહેનશાહની સરકારના સુરત જકાતખાતાના વડા કાઝી જેવા જવાબદાર અમલદારા પણુ આવીને ભરાયા હતા. તા. ૩ જીએ કુંવાલીમાં ખબર આવી કે શિવાજી મહારાજ પોતાના લશ્કરમાંથી કેટલીક ટુકડી સુરતની આજુબાજુના ગામડાંઓ લૂંટવા માટે માકલવાના છે. જીવ બચાવવા માટે જીવ લઈને ભાગી ગયેલા સુવાળા માણુસાએ જ્યારે આ વાત સુવાલી અંદરમાં સાંભળી ત્યારે તા એમની લે મેલ થઈ રહી. ‘ ધરની હ્વાયે વનમાં ગયા અને વનમાં લાગી લ્હાય ' એવું કેટલાકને લાગ્યું. સહીસલામતી અને સરક્ષણ માટે સુરતથી સુવાલી સીધાવેલા સગ્રહસ્થાના સીતારા સીકંદર હતા એટલે શિવાજી મહારાજે રવાના કરેલી ટુકડી તે ખદરે ન જઈ શકી અને તેથી બધા અચ્યા. મહારાજ સુરતથી ચાલી ગયાના ચાસ સમાચાર સાંભળ્યા પછી તેમના જીવમાં જીવ આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ શિવાજી મહારાજે આખું સુરત શહેર લૂંટવું. ધર્મશાળાઓ, સરાઇઓ ઉપર પણ હલ્લા કરી તેમાં મકામ કરી રહેલા ધનવાન મુસાફરોને પણ મરાઠાઓએ લૂંટયા. એમની ચુંગાલમાંથી કોઈપણ છટકી શકે એમ ન હતું, એવી સ્થિતિ હોવા છતાં, તે સમયે મરાઠાઓની ધારે તેને લૂંટી શકે એવી સ્થિતિ હોવા છતાં સુરત શહેરમાંની અંગ્રેજ, ડચ અને ફ્રેંચ વેપારીઓની કાઠીઓ ને લુંટી અને બીજા બધાંને આંચ આવી તેથી બાદશાહને અને બીજા ઘણાઓને એ વહેમ આવ્યો કે આ પરદેશી વેપારીઓથી શિવાજી મહારાજ મળી ગયેલા છે. આ વહેમને પરિણામે પરદેશી વેપારીઓને એમને મળતી વેપારની છૂટછાટમાં કેટલુંક ખમવું ૫ણું પડ્યું હતું. શિવાજી મહારાજ મરાઠા લશ્કર સાથે લૂંટ લઈ સુરતથી પાછા ફર્યા પછી લગભગ એક માસ સુધી તે સુરત શહેર નધણઆતા જેવું જ રહ્યું હતું. કઈ કઈને વાલી ન હતા. સુરતમાં તે જાણે કઈ રાજ્યની સત્તા જ ન હોય એવી સ્થિતિ ઉભી થઈ હતી. લુંટાયેલા શહેરીઓને બેલી ભગવાન હતું. મરાઠાઓ સુરત છોડીને ગયા પણ તેથી શહેરીએ નિશ્ચિત નહેતા થયા. મહારાજ સુરત છોડીને ગયાના સમાચાર સાંભળી દુખી શહેરીઓ છુટકારાને દમ લેતા હતા. કેટલાક આજુબાજુ ભરાયેલા સંતાયેલા પાછા ફરવા લાગ્યા હતા એટલામાં તરતજ અફવા આવી કે “શિવાજી પાછી સુરત ઉપર આવે છે.” આખું શહેર ગભરાટમાં પડી ગયું અને લોકોએ પાછી નાસભાગ શરૂ કરી. શિવાજી મહારાજ પતિ આ પછી સુરત આવ્યા નથી પણ એ આવે છે એવી વાત આવે કે તરતજ લેકમાં દહેશત ફેલાઈ જતી, લેકે ગભરાટમાં પડી જતા અને નાસભાગ શરૂ થતી. ઈ. સ. ૧૬૭૨ માં રામનગરનું કાળી રાજ્ય સ. મોરોપંત પિંગળેએ જીત્યું એટલે સુરતના શહેરીઓના દિલમાં ધ્રાસકે પડ્યો. એ શહેર દક્ષિણથી સુરત આવવાનાં માર્ગમાં આવ્યું હતું. રામનગરમાં રહીને મરાઠા અમલદાર ચોથ માટે વારંવાર સુરતને ડરાવતા હતા. ઈ. સ. ૧૬૭૨ના ફેબ્રુઆરી અને ઍકટોબર માસમાં, ૧૯૭૩ના સપટેમ્બર માસમાં, ૧૬૭૪ના કબર માસમાં અને ૧૬૭૯ના ડીસેમ્બર માસમાં મગલ બાદશાહતના સુરત શહેરના શહેરીઓને ‘શિવાજી ચડી આવે છે’ના ભયાનક સમાચારે ભયભીત અને બેચેન બનાવી દીધા હતા. મુગલ બાદશાહતના ધનવાન બંદરના શહેરીઓની આ દશા ઉપરથી મુગલ બાદશાહતનું બળ અને શિવાજી મહારાજની શક્તિને ખ્યાલ વાંચન સહેલાઈથી કરી શકશે. આ બનાવના સંબંધમાં અંગ્રેજ કઠીવાળાઓએ સુંવાલીથી પિતાને દેશ લખાણું કર્યું હતું તેને સાર નીચે મુજબ છે: ઍકબર માસની પહેલી બીજી તારીખે શિવાજી પિતાનું ૧૫૦૦૦નું લશ્કર લઈ સુરત ઉપર આવે છે એવી અફવા સુરતમાં આવી ત્યારે શહેરનું રક્ષણ કરવા માટે મુગલ અમલદાર પાસે પૂરા ૩૦૦ માણસો પણ ન હતા. શાહજાદા મુઝોમ તેના પિતા શહેનશાહ ઔરંગઝેબ સામે બંડ કરવાને છે અને તે થાય તે અવ્યવસ્થા અને અંધેર થઈ જવાના તેથી અને શિવાજી સુરત ઉપર ચડાઈ કરવા નીકળી ચુક્યો છે એવી અફવાથી અમે અમારે માલ જે બરોબર બાંધીને તૈયાર રાખ્યો હતો, તે સુંવાલી બંદરે મોકલવામાં આવ્યા હતા અને સુરત મુકામે છુટ છવાયે માલ પડી રહ્યો હતો તેની વ્યવસ્થા કરવા માટે મી. માસ્ટરને ત્યાં મોકલવામાં આવ્યું હતું. મી. માસ્ટર તા. ૨ ઓકટોબરને રોજ રાત્રે સુવાલીથી સુરત ચાલીને ગયે. કઠણ પ્રસંગ આવી પડે અને એમને વખતે નાસવું પડે તો તેને માટે એક હોડી અમેએ તૈયાર રાખી હતી. તા. ૩ ઓકટોબરે શિવાજીનું લશ્કર સુરત આવી પહોંચ્યું. પહેલે જ દિવસે તાતંર લેકની જૂની સરાઈ ઉપર અને અંગ્રેજોની વખાર ઉપર હલે થયે. તાર્તિર લેકે સરાઈ છોડીને નાસી ગયા પછી શિવાજીને સરાઈમાંથી એનું, રૂપું, સેનાને પલંગ વગેરે મુલ્યવાન વસ્તુઓ મળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ] છે. શિવાજી ચરિત્ર કહ તે પછી અંગ્રેજ વખાર ઉપર હલ્લો કર્યો. આખરે મરાઠાઓએ કિલ્લા ઉપર હલે કરવાને દેખાવ કર્યો પણ પછી તે પાછા ફર્યા. સુલેહની વાતમાં બીજે દિવસ ગયો પણ એમાં કંઈ ન વળ્યું એટલે ત્રીજે દિવસે મરાઠાઓએ ફરી પાછું પિતાનું કામ શરૂ કર્યું. મી. માસ્ટરને નિશ્ચય જોઈને શિવાજીના હવાલદારે માસ્ટર તરફ પિતાને માણસ મેકલ્યો અને કહેવડાવ્યું કે “તમારા લોકોએ અમારો [ણસ માર્યાથી શિવાજી ગુસ્સે થયો છે, તે નજરાણું લઈને તમે કોઈને એની પાસે મોકલો.' પિતાની માલમિત અને કંપનીના માણસના જીવ ઉગારવા, શિવાજી મહારાજને નજરાણું આપવાનું નક્કી કર્યું. મી. માસ્ટર નજરાણું લઈને શિવાજી પાસે ગયો. આવેલો વેપારી રાજપુરતો હતો એટલે એને શિવાજીએ પૂછયું કે “હવે અંગ્રેજો રાજપુરમાં પહેલાંની માફક વેપાર કેમ કરતા નથી? માસ્ટરે રાજપુરમાં ભોગવવી પડતી અડચણે જણાવી એટલે શિવાજીએ અંગ્રેજોને ત્યાં જઈ વેપાર કરવા આગ્રહ કર્યો. પછી બે માણસો નજરાણું લઈને શિવાજીની પાસે ગયા. તેમનું શિવાજીએ સ્વાગત કર્યું. અને અંગ્રેજ અને અમે તે બંને મિત્ર છીએ' એમ જણાવ્યું અને એની સાથે હસ્તધૂનન કરતાં શિવાજીએ કહ્યું “હું તમારી સાથે હાથ મેળવું છું એજ મારું વચન સમજવું.” ત્યાર પછી શિવાજી સુરતથી ચાલ્યા ગયા. જતાં જતાં મુખ્ય અધિકારીઓ અને પ્રમુખ વેપારીઓ પ્રત્યે પત્ર લખતે ગયે કે દર સાલ ૧૨ લાખ રૂપિયા નહિ આપે તે આવતી સાલ આવીને ધૂળધાણી કરીશ. શિવાજીએ સુરત છોડવું કે તરતજ ગરીબ લોકોને બળવાન માણસે લુંટવા લાગ્યા. સુવાલીમાં કાઝી અને બીજા મોટા મોટા વેપારીઓ આવી ભરાયા હતા એટલે ત્યાં બીક ઓછી ન હતી’ (ાિ. ૫. તા. સં. નં. ૧૭૫૭). આ બનાવના સંબંધમાં ડચ કોઠીવાળાઓએ પણ લખાણ કર્યું હતું. ૬. ચાંદવડ અને વણ દીકરીની ખૂનખાર લડાઈઓ, મરાઠાઓને વિજય. શિવાજી મહારાજે બીજીવાર સુરત લૂંટયું અને કબજે કરેલું ધન ઊંટ, ખચ્ચર, હાથીવગેરે ઉપર લાદીતે બધું સાથે લઈ મહારાજ લશ્કર સહિત સુરતથી નીકળ્યા. મેળવેલી લૂંટ સહીસલામત રાયગઢ શી રીતે પહોંચાડવી તેની ચિંતા મહારાજને હતી. મુગલ અમલદારોને ખબર પડતાં જ આ લૂંટ પાછી મેળવવા માટે એ મરણિયા થઈને ભારે પ્રયત્નો કરશે એ મહારાજ જાણતા હતા. વખતે મહારાજે દીર્ઘદૃષ્ટિ દેડાવીને રાયગઢ પહોંચવાનો પિતાને માર્ગ નક્કી કર્યો. સાહેર મુહેરને રસ્તે ચાંદવડથી કંચન મંચનને ઘાટ ઉતરી કાંકણું પહોંચવાનો કાર્યક્રમ મહારાજે ઘડી કાઢ્યો. રસ્તામાં મુગલોની સાથે લડવું પડશે એ વિચાર કરીને જ મહારાજે પોતાની તૈયારી રાખી હતી. લૂંટના માલની અને લશ્કરની બરોબર ગોઠવણ કરી મરાઠાઓએ બાજી ગોઠવી. મુસલમાને અકસ્માત છાપા મારે અથવા રસ્તામાં શત્રુદળ તૂટી પડે તે પણ મરાઠા લશ્કર અવ્યવસ્થિત ન થઈ જાય અને ગમે તે વખતે શત્રના હલ્લા આવે તે પણ તેને સામને વ્યવસ્થિત રીતે મરાઠા લશ્કર કરી શકે એવી રીતની રચના મહારાજે ગઠવી દીધી અને જવાબદાર માણસને જવાબદારીના કામ સોંપી ઘટતી સૂચનાઓ આપી મહારાજ સુરતથી લશ્કર સાથે ઉપડ્યા. શાહજાદા મુઆઝીમ શહેનશાહના ફરમાનથી પાછો ઔરંગાબાદ તરફ વળ્યાના સમાચાર પાછલા પ્રકરણમાં અમે ખપી ગયા છીએ. મુઅઝીમ ઔરંગાબાદ આવી પહોંચ્યા પછી એને સુરતની લૂંટના માઠા સમાચાર મળ્યા. મુગલ સત્તાનું નાક કાપ્યું છે, તે સહન કરવાથી બાદશાહી સત્તાને દક્ષિણમાં ભારે ફટકો પડશે એમ શાહજાદાને લાગ્યું. “શિવાજીએ સુરત લૂંટવું, શહેરને કેટલોક ભાગ બાળી નાંખે અને અઢળક ધન લઈને ત્યાંથી નીકળે છે એવા સમાચારથી શાહજાદ ચમકયો, એને કલેજે ધક્કો લાગે, એને થયું કે મરાઠાઓના આ કૃત્યને કઈ પણ સંજોગોમાં જતું ન કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #528 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ જે અને એણે પિતાના મુત્સદ્દી અને જવાબદાર અમલદારોને આ બનાવ ઉપર વિચાર કરવા બેલાવ્યા. મુઅઝીમે મુગલ મુત્સદ્દીઓ સાથે મસલત ચલાવી મરાઠાઓ પાસેથી સુરતની લૂંટને માલ પાછો મેળવવા માટે લશ્કર મોકલવાનું નક્કી કર્યું. મુગલ શહેનશાહની જામેલી સત્તા હેવા છતાં ઘરમાં પસીને શિવાજી શહેનશાહની ઈજજત લઈ જાય, બબેવાર મુગલ બાદશાહતનું અપમાન કરી મુગલોનું માતબર બંદર, ગુજરાતનું મુખ્ય નગર સુરત લૂંટીને જામેલી સત્તાને થપ્પડ મારી કરોડ રૂપિયા લઈ જાય એ વાત મુગલોને અસહ્ય લાગે એ સ્વાભાવિક હતું. આ સમાચારથી મુગલ શહેનશાહના કેટલાક વફાદાર સેવકે અને કેટલાક આત્મમાનની લાગણીવાળા મુસલમાને ભડકે બળવા લાગ્યા. કેટલાક દીર્ધદષ્ટિ મુગલ મુત્સદ્દીઓએ શાહજાદાને જણાવ્યું કે “ડોશી મર્યાને ભય નથી પણ જમ પધા પાયાને ભય છે.' શિવાજીને જો આ વખતે લૂંટ લઈને જવા દઈશું તે તે પે પડેલે દુશ્મન વારંવાર આવીને તોફાન કરી જશે અને આપણું માતબર શહેર લૂંટવાનું સાહસ ખેડશે. આજે સુરત તે કાલે ભરૂચ બંદર એ લૂંટશે. આ વખતે ગમે તે ભોગે એની લુંટ પાછી મેળવવી જ જોઈએ. એની ખેડ આપણે નહિ ભુલાવીએ એ તે આપણું પ્રજામાં પણ મુગલાઈ નબળી પડી ગઈ છે એવી માન્યતા ફેલાતાં અને પ્રજા જે હેબક ખાઈ જાય તે પરિણામ બહુ માઠું આવવાનો સંભવ છે. મરાઠાઓ પાસેથી આ લુંટ પાછી પડાવીને એમને સખત સજા કરી આપણી ભયભીત થયેલી પ્રજાને નિર્ભય બનાવવી જોઈએ.' આવી રીતના પિતાના અભિપ્રાય ગંભીરપણે મુત્સદ્દીઓએ જાહેર કર્યા. મુઅઝીમે પિતાના અમલદારનું પાણી માપી લીધું અને શિવાજી પિતાને મુકામે પહોંચે તે પહેલાં જ રસ્તામાં અટકાવી લૂંટનો માલ પાછો મેળવવા તાકીદે કસાયેલું લશ્કર મેલવા નિશ્ચય કર્યો. શિવાજી મહારાજને શક્તિ અને યુક્તિથી સામનો કરી મુગલસત્તાની આબરૂ સાચવે એ સરદાર જે શિવાજી ઉપર મોકલવામાં આવે તે જ મરાઠાએ ઠેકાણે આવશે એવું મુઅઝીમને લાગ્યું એટલે એવા નામાંકિત અને અનુભવી સરદારને એણે આ કામ માટે શોધી કાઢ્યો. મરાઠાઓને મુગલ તલવારનો બરોબર સ્વાદ ચખાડે એવા બ્રહાણપુરવાળા દાઉદખાનને મુગલ લશ્કર સાથે તરતજ શિવાજી સામે જઈ તેને રસ્તામાં પકડી પાડી આગળ વધતો અટકાવી, સુરતથી લઈ જવામાં આવતી લૂંટ પડાવી લેવાનો અને મરાઠાઓને હરપ્રયત્ન મસળી નાંખવાને શાહજાદાએ હુકમ કર્યો. શાહજાદાને હુકમ આવી પહોંચતાં જ સરદાર દાઉદખાન ૧૦ હજાર માણસનું લશ્કર લઈને મરાઠાઓની સામે ગયે. આ વખતે દાઉદખાન સાથે એના હાથ નીચે કસાયેલા અને કેળવાયેલા લશ્કરી અમલદાર બાંકખાન અને એખલાસખાન હતા. સુરતની લૂંટના સમાચારથી આ મુગલ અમલદારો મરાઠાઓ ઉપર બહુ ઉકળી રહ્યા હતા. પિતાના લશ્કરને ૫ણું આ અમલદારોએ શૂર ચડાવ્યું હતું. લંટ લઈ જતા મરાઠાઓને સામને કરવા સરદારો અને સિપાહીઓ ચાંદવડ તરફ ધસી આવતા હતા. મુગલ જાસૂસેએ શિવાજી મહારાજ નીકળ્યાના અને કયે રસ્તે તે આગળ કુચ કરી રહ્યા છે તેના સમાચાર પોતાના અમલદારને આપી દીધા હતા. શિવાજી મહારાજના કુચ કરતા લશ્કરની રચના અને કાર્યક્રમના સમાચાર જાણીને જ મુગલેએ પિતાના લશ્કરની ગોઠવણ કરી દીધી હતી. જેમ બને તેમ તાકીદે શિવાજીને પકડી પાડવા માટે મુગલ સરદાર અને સિપાહીઓ આતુરતાથી રસ્તો કાપી રહ્યા હતા. શિવાજી મહારાજ મજલ દડમજલ કરતા લૂંટ અને લશ્કર સાથે ચાંદવડ નજીક આવી પહોંચ્યા હતા. ચાંવડ નજીક એમને ખબર મળી કે મુગલ લશ્કર દાઉદખાનનો સરદારી નીચે ધસતું આવે છે. તપાસ અંતે મહારાજે જાણ્યું કે મુગલ લશ્કર સાથે પંકાયેલા અને કસાયેલા અનુભવી સરદાર છે અને તે બધા ભારે તૈયારીથી દમભેર કુચકદમ કરતા આગળ વધતા આવે છે. નાસીક બગલાણના રસ્તા ઉપર આવેલા ચાંદેર આગળ મહારાજ લશ્કર સાથે આવી પહોંચ્યા. મુગલ લશ્કરની તૈયારી વગેરે સંબંધી વિગતવાર માહિતી સાંભળી એ ચિંતામાં પડયા પણ વિકટમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : જી] છ, શિવાજી ચરિત્ર વિકટ પ્રસંગે પણ એ ગભરાય એવા તે હતાજ નહિ એટલે બહુ થડે મગજે અને શાન્ત ચિત્તે વિચાર કરવા લાગ્યા. ગમે તે ભોગે પણ સુરતની લુંટ રાયગઢ સહીસલામત પહોંચાડવાને મહારાજે નિશ્ચય કર્યો હતે. એમણે પોતાના લશ્કરના ચાર ભાગ પાડ્યા અને દરેક ભાગની સરદારી એક એક કસાયેલા અને અનુભવી સરદારને આપી અને પ્રસંગને પહોંચી વળવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી દીધી. એક પાંચમી ટોળી તૈયાર કરી તેને લંટનો સઘળે માલ સહીસલામત રાયગઢ લઈ જવાની જવાબદારી સોંપી, દરેક ટાળીને તેની જવાબદારી અને કામ સોંપી દીધાં. મહારાજ પિતાના લકરની ગોઠવણું કરી રહ્યા હતા એટલામાં મુગલ સરદાર બાંકેખાને પિતાના લશ્કર સાથે નજીકમાં આવી પહોંચે. ચાંદવડ આગળ મરાઠા લશ્કરની અને બાંકે ખાનના મુગલ લશ્કરની લડાઈ થઈ. મુગલેએ ધસારો બહુ જોરથી કર્યો હતો. સિપાહીઓ ભારે ઝનુનથી લડતા હતા. મરાઠાઓ પણ પિતાના માનીતા રાજાના હુકમ પ્રમાણે રણ ગજાવી રહ્યા હતા. પ્રથમ મુગલેએ મરાઠાઓને પાછા હઠાવવાના પ્રયત્ન કર્યો, પણ મરાઠાઓએ હરહર મહાદેવ'ના અવાજથી હલા કરવા માંડ્યા. મરાઠાઓએ મુગલ લશ્કરને મારી હઠાવ્યું. બાંકે ખાન પરાજય પામીને ચાંદવાડના કિલામાં સંતાઈ ગયો. આવી રીતે ચાંદવડ આગળ મરાઠાઓનો પૂરેપુર વિજય થશે. વણી દિંડેરીની ખૂનખાર લડાઈ. મુગલેની હાર. હજુ મુગલેનું બીજું લશ્કર સ. દાઉદખાનની આગેવાની નીચે મરાઠા સામે ધસી આવે છે. એ મહારાજ જાણતા હતા. ચાંદવડ નજીક મુગલેને હરાવી મરાઠાઓ થંભ્યા નહિ પણ એમણે પિતાની કુચ ચાલુ રાખી. મહારાજના જાસૂસે મુગલ લશ્કર આવી પહોંચ્યાની ખબર આપી. મુગલ લશ્કરને મોખરે એખલાસખાન હતા. મરાઠા લશ્કરની એક ટોળી આગળ ધસી ગઈ અને તેણે મુગલે ઉપર ગેસણુને મારો ચલાવ્યા. ગણોના મારથી મુગલ લશ્કર સહેજ અવ્યવસ્થિત થયું એટલે મહારાજે પિતાના લશ્કરની ટેળીઓ મુગલ લશ્કર ઉપર ડાબી અને જમણી બાજુએ મેકલી. જુદી જુદી ટળી જુદી જુદી દિશાએથી મુગલ લશ્કર ઉપર તૂટી પડી. મુગલ લશ્કર લડવામાં ગુંથાયું હતું ત્યારે લૂંટ જેના કબજામાં હતી તે ટોળીને આગળ ધસી લશ્કરની વચ્ચે થઈને માલ સાથે જવાનું હતું. શિવાજી મહારાજ પોતે એ ટોળીની સાથે પિતાના ખાસ યોદ્ધાઓની ટુકડી સાથે રહ્યા હતા. આ ટોળીને જોઈ દાઉદખાન મરાઠાઓ ઉપર તૂટી પડ્યો. મહારાજ અને દાઉદખાન વચ્ચે ઘનઘોર યુદ્ધ ચાલ્યું. આવી રીતે મુગલોની ટુકડીઓ મરાઠાઓ સાથે લડાઈમાં ગુંથાઈ હતી તે વખતે લૂંટવાળી ટળી લડતી લડતી લશ્કરની વચમાં થઈને હિકમત અને યુક્તિથી દૂર નીકળી ગઈ અને નક્કી કર્યા મુજબ ઘાટ ઉતરી આગળ ગઈ. લૂંટના માલ સાથેની ટળી માલ લઈને નીકળી ગઈ અને ખીણોમાં અને ટેકરીઓમાં થઈને એમણે તે પંથ કાપવા માંડ્યો. આ ટોળી ગઈ, લૂંટનો માલ ગયો પણ મુગલ મરાઠાઓ વચ્ચે વણીદિડારી આગળનું યુદ્ધ રમણે ચડયું. મુગલ અને મરાઠાઓએ હાથમાં માથું લઇને લડવા માંડયું. કેઈ કાઈને હઠાવી શકતું નહિ. બને તરફના વિરે ખડકની માફક ઉભા રહીને લડતા હતા. કેટલાક યોદ્ધાઓને તે આખા શરીર ઉપર અનેક જખમ થયા હતા છતાં લડતા જ હતા. બંને તરફના ધવાયેલા વીરોના શરીરમાંથી લેહીની ધારાઓ વહેવા લાગી હતી છતાં બન્ને પક્ષના રણે ચડેલા વીરે પાછા હઠવા તૈયાર ન હતા. એક બીજા ઉપર બહુ જુસ્સાથી હલ્લાઓ કરવામાં આવ્યા હતા. અલ્લાહે અકબર અને હરહર મહાદેવની ગર્જનાઓથી લડાઈમાં અજબ રંગ આવ્યો હતે. મરાઠાઓએ કાતીલ મારે શરૂ કર્યો હતો. મુગલે પણ પિતાની તીક્ષણ તલવાર મરાઠાઓ ઉપર ચલાવી રહ્યા હતા. મરાઠાઓએ તક જઈને ઝનુની હુમલો કર્યો અને મુગલ લશ્કરને મેખરે, બિજાપુર બાદશાહતમાં બહુ પ્રસિદ્ધિ પામેલા અબદુલકાદર બહલોલ ખાનને દીકરો મિયાં એખલાસખાન હતો તેને જખમી કર્યો. સ, એખલાસખાન ઘાયલ થઈને પડ્યો એટલે મુગલ લશ્કરમાં અવ્યવસ્થિત થવા લાગ્યું. મુગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૩ જ લશ્કરની નબળી સ્થિતિ જોઈ મરાઠાઓએ હલ્લા ઉપર હલ્લા ચલાવ્યા, પણ મુગલ સરદાર બહુ કુશળતાથી સમર ખેલી રહ્યો હતા. એણે એખલાસખાનની ખાલી પડેલી જગ્યા બહુ ખૂબીથી પૂરી દીધી. મુગલ સેનાપતિએ અવ્યવસ્થિત મુગલદળને હિંમત આપી, પાછું વ્યવસ્થિત કર્યું અને ધાયલ સરદારની જગ્યાએ મુગલા તરફથી મરાઠાઓની સામે લડતા રાયમુકુંદ અને ભવાનપુરાહિતને મૂકયા. મુગલ લશ્કર પાછું જોરમાં આવ્યું. હિંદુત્વના રક્ષણ માટે સત્તા સ્થાપનાર શિવાજી મહારાજની સામે મુસલમાને તરફથી લડવા રાયમુકુંદ અને ભવાનપુરાહિત આવેલા જોઈ મરાઠાઓને જુસ્સો ચડવો. રાયમુકુંદ અને ભવાન પુરાહિત કસાયેલા ચેાહ્ના હતા. એ કંઈ મરાઠાઓથી જાય એવા ન હતા. એમણે મરાઠા લશ્કરની કતલ શરૂ કરી. રાયમુકુંદ અને પુરેાહિતના લશ્કરે મરાઠા લશ્કરમાં ત્રાસ વર્તાવવા માંડયો, એટલે મરાઠાઓના સર સેનાપતિ પ્રતાપરાવ ગુજ્જર પોતે હાથમાં તલવાર લઈ ને રણમાં ઘુમવા લાગ્યા. વ્યકાળ દત્તો અને મક્કાજી આનંદરાવ એ મરાઠા લશ્કરના માનીતા યેાહ્યા હતા. એમણે મુગલ લશ્કરપર ઝનુની હુમલા કરી દુશ્મનદળમાં ત્રાસ વર્તાવી મૂકયો. રણે ચડેલા મરાઠા યાાએ મુગલાની ભારે કતલ કરવાથી લશ્કરના સિપાહીઓએ પાછા હઠવા માંડયું. મુગલે તરફથી સગ્રામખાન ધારી, લશ્કરને હિંમત આપતા વ્યવસ્થિત કરતા રણમાં ઘુમવા લાગ્યા. શિવાજી મહારાજ પોતે સમરાંગણમાં બખતર પહેરી, અને હાથે પટા ચડાવીને શત્રુના સંહાર કરી રહ્યા હતા. પોતાના માનીતા અને વહાલા રાજાને સમરાંગણુમાં આવી રીતે ઘુમતા જોઈ મરાઠા દળના સરદારામાં અન્ન શૌય પેદા થયું અને સિપાહીએ પણ ભારે જુસ્સાથી લડવા લાગ્યા. મરાઠાએએ ભારે કરી. મુગલ લશ્કરમાં જોતજોતામાં ભંગાણ પાડવું. સગ્રામખાનને મરાઠાઓએ ધાયલ કર્યાં. મુગલાના ત્રણા ચેહા રણમાં પડ્યા. મુગલ ચેાદ્દાઓના મરાઠા આવી રીતે ફૈસલા કરી નાંખે છે એ જોઈ મુગલ લશ્કર ગભરાટમાં પડયું. દુશ્મનને ગભરાટમાં દેખી મરાઠાઓએ લાભ લેવા માંડયો. મુગલ સરદારા પણ હિંમતથી મરાઠાઓના સામના કરી રહ્યા હતા. સ. દાઉદખાને જોયું કે સ`ગ્રામખાનના ઘાયલ થવાથી મુગલ લશ્કર નાહિંમત થતું જાય છે એટલે એણે તરતજ મીર અબદુલ મેમુને સંગ્રામખાનની જગ્યાએ ગાઢવી દીધા. અબદુલ મેમુદ લડવૈયા હતા. એણે તરતજ બાજી પલટાવી નાંખી. ખુદ દાઉદ્દખાન પોતે પણ રણમાં ધુમવા લાગ્યા. દાઉદખાન અને શિવાજી મહારાજની વચ્ચે ભારે યુદ્ધ થયું. ૬ કલાક સુધી ધનધાર સંગ્રામ થયા. દાઉદખાનને લડતા દેખી મુગલાએ નવા દમથી લડવા માંડયુ, શિવાજી મહારાજને જાતે સમરાંગણ ઉપર પટા ફેરવતા જોઈ મરાઠાઓએ તે। આખરનાં કેસરિયાં કરી મુગલા ઉપર હલ્લે ચલાવ્યેા. ખૂનરેજી ભારે થઈ. લાહીની નીકા વહેવા લાગી. મરાઠાઓને મારા મુગલાને અસહ્વ થઈ પડચો. દાઉદખાન સમરાંગણ છેડીને નાઠો. તેની પાછળ મુગલ લશ્કરે નાસવા માંડયું. દુશ્મન દળને નાસતું જોઈ ને મરાઠાઓએ તેમના ઉપર ધસારા કરી તેમની ભારે કતલ કરી. મુગલે હર્યાં. મરાઠાઓએ એમના કેટલાક સરદારને કેદ પકડવા અને ૪ હજાર ધાડાઓ કબજે કર્યાં. મુગલાની છાવણીને કેટલેાક લડાયક સામાન મરાઠાઓને હાથ લાગ્યા. કેદ પકડાયેલા મુગલ સરદારને કાઈપણ જાતની હરકત કર્યાં વગર અથવા કાઈપણ પ્રકારનું અપમાન કર્યાં વગર એમને માન મરતા જાળવીને શિવાજી મહારાજે છેાડી મૂકવા. દુશ્મનના સરદાર રણભૂમિ ઉપર હાથ આવ્યા પછી તેમને માન આપીને શિવાજી મહારાજે છોડી મૂકવાના દાખલા એમના ચરિત્રમાં અનેક જડી આવશે. આવા ખાનદાનીના દાખલા સુધરેલા જમાનામાં સુધરેલી પ્રજાના ઋતિહાસમાં પણ જવલ્લેજ જડી આવશે. મહારાજે બતાવેલી ખાનદાની માટે એમના ટીકાકા। પણ એમની પ્રશસા જ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ '( gવા પોનું ૪૯૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વણીદારીની ખૂનખાર લડાઈ–મુગલની હાર. Lakshmi Art, Bombay, 8. (રા. સા. સરદેસાઇની મેહેરબાનીથી) www.umaragyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #533 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ] છે. શિવાજી ચરિત્ર ૭. રાયબાગણ શરણે આવી. દક્ષિણ વરાડમાં યવતમાળ જીલ્લામાં માહુર કરીને ગામ છે તે ગામના બ્રાહ્મણ દેશમુખ ઉદારામના દીકરા જગજીવનની સ્ત્રી રાયબાગણ નામે હતી. એનું મૂળ નામ જડી આવતું નથી, પણ એને ઈતિહાસમાં “રાયબાગણ' (રાજવ્યાઘી)ના નામથી જ ઓળખવામાં આવે છે. આ નામ આ બાઈને બાદશાહ ઔરંગઝેબે આપ્યું હતું. ઈ. સ. ૧૬૫૯ માં આ બાઈ વિધવા થઈ ત્યાર પછી એના ગામમાં કેટલાક ખટપટિયા લેકે એ બંડ કર્યું. પોતે બાઈ હોવા છતાં જરા પણ ગભરાયા વગર હિંમતથી બંડખેરેને સામને કરવા તે તૈયાર થઈ પોતે પડદાનશીન હતી. આ આફતને પ્રસંગ પારખીને એણે પદ કેજી ધો અને હાથમાં સમશેર ધારી ઘોડા ઉપર સવાર થઈ બાઈએ બંડખોરાને સામને કર્યો અને એમને નમાવ્યા. આ બાઈએ ઘણી લડાઈ કરી હતી. એ કાબેલ અને કસાયેલી વીરબાળા હતી. એ મુગલેની મદદગાર હતી. મુગલ શહેનશાહત પ્રત્યેની એની વફાદારી અડગ હતી શિવાજી મહારાજે બીજી વાર સુરત લૂંટયું અને લૂંટ સાથે પાછા ફર્યા ત્યારે એમની લૂંટ પડાવવા માટે મુગલ સૂબેદારે જે લક્ષ્મી અને સરદારની આગેવાની નીચે મહારાજની સામે મોકલ્યું હતું તે સરદારને મદદ કરવા માટે તાકીદે લશ્કર લઈને મરાઠાઓનો સામનો કરવાનો એને પણ હુકમ મળ્યું હતું. હુકમ મળતાંની સાથે જ આ બાઈ પાંચ હજાર માણસોનું લશ્કર લઈને શિવાજી મહારાજનો સામનો કરવા આવી. વણાદિંડેરી આગળ મુગલેના અનેક સરદારને હરાવી મહારાજ આગળ ચાલ્યા એટલે રાયબાગણ મરાઠાઓની સામે આવીને ઉભી રહી. આ બાઇ બહુ બળવાળી અને હિમતબાજ હતી. એણે મરાઠાઓ સાથે લડાઈ શરૂ કરી. શિવાજી મહારાજના લશ્કર ઉપર હલ્લા થયા. મરાઠાઓ અને રાયબાગણના લશ્કર વચ્ચે લડાઈ થઈ. આખરે મરાઠાઓએ રાયબાગના લશ્કરને હરાવ્યું. રાયબાગનું બહુ હિમતથી લડી. પોતાના પરાક્રમ અને રણચાતુર્યથી દુશ્મનને પણ છક કરી નાંખ્યા. બહુ બહેશીથી લડતાં લડતાં રાયબાગણ મરાઠાઓના હાથમાં કેદ પકડાઈ. મરાઠા સરદારોએ આ વીરબાળા, વીર સ્ત્રી રાયબાગણને શિવાજી મહારાજની સામે ખડી કરી. મહારાજે એને બહુ માન આપ્યું, એની કિંમત તથા શૌર્યનાં વખાણ કર્યા અને કીમતી વસ્ત્રાલંકારથી નવાજી ભારે માન આપીને છોડી દીધી. મહારાજની આ ખાનદાનીની બાઈને અંતઃકરણ ઉપર અજબ અસર થઈ. બાઈના અંતઃકરણમાં મહારાજ માટે ભારે માન ઉત્પન્ન થયું. એણે મહારાજને જણાવ્યું કે “હું તે તમારી ધર્મપુત્રી છું.’ ૮. સુરતની લૂંટ પછી મુગલ મુલક ઉપર મરાઠાઓની ચડાઈ. સુરતની લૂંટમાં અઢળક પૈસે મહારાજને મળ્યો. કોડ રૂપિયાને માલ મહારાજે રાયગઢ મોકલાવ્યો. આવી જબરી લૂંટ, સત્તા, મુલક, કીર્તિ વગેરે મેળવ્યા પછી પણ મહારાજે આ ધનતે ઉપયોગ પિતાના વૈભવવિલાસમાં કે એશઆરામમાં નથી કર્યો. સરતની લુંટ મેળવી એટલે મહારાજે પોતાનું લશ્કર વધારવાનો વિચાર કરી લશ્કરમાં ૩૦ હજાર માણસોની ભરતી કરી. દરિયાઈ લડાઈ માટે નવા વહાણો બધાવ્યાં. વધારે યુદ્ધ સામગ્રી ભેગી કરી મંગલ મુલક ઉપર ચડાઈ કરવાને નિશ્ચય કર્યો. શિવાજી મહારાજની સત્તા તેડી પાડવા માટે અને મરાઠાઓને મસળી નાંખવા માટે મુગલોએ દક્ષિણમાં જબર લશ્કર ભંગ કરવા માંડયું હતું. મહારાજની નજર ખાનદેશ અને વરાડ ઉપર હતી. બને ત્યાં સુધી છે ભાગે દુશ્મનને વધારે નુકસાન થાય અને પોતાને સંગીન કાયદો થાય એવી જાતની રમત મહારાજ હમેશ રમતા. જયારે કોઈ પણ મુલક ઉપર ચડાઈ લઈ જવી હૈય, જ્યારે કોઈ પણ ગામને કે કિલાને ઘેરો ઘાલ હોય કે લડાઈ કરવી હોય ત્યારે મહારાજ એ સંબંધી પુરેપુરી તપાસ કરાવી, પોતાના અને સામાન બળનું માપ કાઢી, ૫છી પગલું ભરતા. ખાનદેશ અને વરાડના મુગલ મુલકો ઉપર ચડાઈ કરવાને એમણે નિશ્ચય કર્યો પણ દક્ષિણમાંનું મુગલ લશ્કર કઈ પણ રીતે ખસેડવામાં આવે તે જ 68 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #534 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ જો ઓઅે ભાગે ભારે લાભ થવાના સંભન્ન હતા. એમણે દક્ષિણમાંનું મુગલ લશ્કર ખસેડવા માટે યુક્તિ અજમાવવા માંડી. અફવાઓ ઉડાવી દુશ્મનને હંફાવવાની કળા મરાઠાએ! ખરેાબર જાણુતા હતા. દુશ્મન કાખેલ હાય, ઈસારાથી ભેદ પામી જાય એવા હાય છતાં એવી ખૂબીથી મરાઠાઓ અફવા ફેલાવતા કે શત્રુને એ સાચી જ લાગે, નીચેના પત્ર ઉપરથી વાંચક્ર જોઈ શકશે કે અક્વા ફેલાવવી હેાય તે પણ મરાઠાઓ તે કેવી ખૂખીથી ફેલાવતા. મુંબઈથી સુરત કાઠીવાળાએ પત્ર લખ્યા તેમાં જણાવેલી ખીના એવા પ્રકારની હતી કે તેથી અફવા ઉડે જ. એ પત્ર નીચે મુજબ હતેા. મેં શિવાજી મહારાજની દરિયાઈ લડાઈની તૈયારી કેવી છે તેની ખરી હકીકત જાણવા માટે જાસૂસ મેાકલ્યો હતા. તેણે જાતે ૧૬૦ નાનાં લડાયક વહાણા શિવાજીના કબજામાંના ગણી જોયાં. તેની દરિયાઈ સેનાને સેનાપતિ વેટાજી સારગી છે. એ દરિયાસારંગના નામથી ઓળખાય છે. આ માણુસને અમને ૭–૮ વરસના અનુભવ છે. આ માણસ સાચેા અને સારા છે. તેને અમેએ સ્નેહી તરીકે પત્ર લખ્યા હતા. આ માણસના ત્રણ વહાણે મીઠું ભરવા માટે અત્રે આવ્યાં છે. આ વહાણે ભરવા માટે અમેા બનતી મદદ કરીશું એવું અમેએ એમને આશ્વાસન આપ્યું હતું. સાથેનું આરમાર ક્યાં જવાનું છે એ અમેએ પૂછ્યું ત્યારે એમણે જવાબ આપ્યા કે ‘ કાઈ વિશ્વાસપાત્ર માણસને મોકલશો તે રૂબરૂમાં મોઢેથી કહી દઇશ.' આવું એણે કહ્યું તે ઉપરથી અમેએ મેદીના છેકરાને જામ લેવા માટે માકલ્યો. મરાઠા આગેવાને એ મેદીના છેકરા પાસે બાતમી ગુપ્ત રાખવા માટે પ્રતિજ્ઞા લેવડાવી અને પછી કહ્યું કે ‘ બ્રાહ્મણે એવું ભવિષ્ય ભાખ્યું છે કે ૨૯ મી તારીખે સુરતને કિલ્લા શિવાજીના કબજામાં આવી જશે એટલે તે કબજે કરી શિવાજી ભરૂચ તરફ ૧૦૦૦૦ હજાર ઘેાડેસવાર અને ૨૦ હજારનું પાયદળ લઈને જવાના છે. હું જાતે ૩૦૦૦ સિપાહીઓ લઈ ને એમને સમુદ્ર માર્ગે મળવાના છું, ખ્રિસ્તીએ જો સામે ન થાય તે તેમને શિવાજી સતાવશે નહિ' (૨૧ મી નવેમ્બર ૧૬૭૦). ૯. બહાદુરપુરાની લૂંટ. શિવાજી મહારાજ ગુજરાતના ભરૂચ બંદર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે એ અકવાને સાચી માની મુગલાએ પેતાના લશ્કરને ઘેાડા ભાગ મહારાષ્ટ્રમાંથી ખસેડવા માંડયો એટલે મહારાજે તરતજ આ તકનો લાભ લીધા અને ૧૦ હજાર ઘેડેસવાર આપી સરસેનાપતિ પ્રતાપરાવ ગુજરતે ખાનદેશ ઉપર ચડાઈ કરવા માકલ્યા. તે જમાનાના પ્રમાણમાં તે વખતે ખાનદેશના મુલક બહુ આબાદ ગણાતા. ત્યાંની જમીન રસાળ હોવાથી ધનસ'પત્તિ લોકા પાસે વિશેષ હતી. ત્યાંના મુગલ મુલકમાં લોકોએ ખૂબ ધન ભેગું કર્યું હતું. લોકો શ્રીમંત હતા. શિવાજી મહારાજ મુગલોને આવા સપત્તિવાળા મુલક લૂંટવા લલચાયા. ખાનદેશ ઉપર ચડાઈ કરવાની તૈયારી મહારાજે કરી તે પહેલાં એમણે ત્યાંની બધી હકીકત પેાતાના જાસૂસને માકલીને જાણી લીધી હતી. ઝીણી અને છૂપી તપાસને પરિણામે મહારાજની ખાતરી થઈ હતી અને મુગલો જ્યારે મરાઠાના મુલકામાં ત્રાસ અને જુલમ વર્તાવે છે ત્યારે તેમની સત્તા તોડવા માટે તેમના જ મુલકમાંથી એમની પ્રજાને અને ખજાને લૂટીને પૈસા ભેગા કરવાના મહારાજે નિશ્ચય કર્યો હતા. મહારાજે અનેક પ્રસંગે મુસલમાનેાની સત્તા તેડવાના કામમાં જ્યારે જ્યારે પૈસાની જરુર પડી ત્યારે ત્યારે દુશ્મન મુલક લૂંટીને જ પૈસા મેળવ્યેા હતેા. ખાનદેશ ઉપર ચડાઈ લઈ જવાના મહારાજનેા હુકમ થયા એટલે મુગલો એસાવધ હતા. સામને કરવાની એમની તૈયારી ન હતી. પ્રતાપરાવ ગુજ્જર ખાનદેશમાં પેાતાને હેતુ સફળ કરતા કરતા ઠેઠ બહાણુપુર સુધી આવી પહોંચ્યા. બહાણપુરની નજીકમાં બહાદુરપુરા ગામ ખહુ ધનવાન ગણાતું. તેના ઉપર છાપા મારી મરાઠાઓએ તે લૂંટીને સાફ્ કર્યું. બહાદુરપુરા લૂટયા પછી પ્રતાપરાવ અઠ્ઠાણુપુર ઉપર છાપા મારવાના હતા, પરંતુ અઠ્ઠાણુપુરમાં જસવંતિસંહ પડાવ નાંખાતે પડયો હતેા. તેણે પ્રતાપરાવને બહાણુપુર ઉપર હલ્લે નહિ કરવાને સંદેશા કહેવડાવ્યા એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #535 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૬ ] છે. શિવાજી ચરિત્ર પ્રતાપરાવે ત્યાંથી મેર ફેરવ્યું. આ વખતે જસવંતસિંહ ખાનદેશના સુબેદાર પાસે મુઅઝીમના કહેવાથી રૂપિયા ૫ લાખ શાહજાદા માટે ખાનદેશની તીજોરીમાંથી લેવા આવ્યો હતો. આ વખતે ખાનદેશને સૂબેદાર દાઉદખાનને દિકર અહમદખાન પત્ની હતા. તેણે જસવંતસિંહને જવાબ આપે. કે “ શહેનશાહને લેખી હમ હેય તે પાંચને બદલે વીસ લાખ રૂપિયા આપવા હું તૈયાર છું. શહેનશાહના હુકમ સિવાય એક પાઈ પણ હું આપી શકું નહિ.” આવી રીતે અહમદખાન પનીએ રોકડું પરખાવી દીધું એટલે જસવંતસિંહને અપમાન લાગ્યું અને એણે બહાણપુર લૂંટવાની અહમદખાનને ધમકી આપી. સુબેદાર અને જસવંતસિહ વચ્ચે નાણુ બાબતમાં અણબનાવ થયો હતો તે અરસામાં જ પ્રતાપરા બહાદુરપુરા લૂંટયું હતું. બહાદુરપુરાની લૂંટમાં પણ મરાઠાઓ મુગલ મુલકની તૈયત પાસેથી ખૂબ ધન લઈ ગયા. પ્રકરણ ૪ થું ૧. મુગલ મુલક સાથે થાઇને કર. 1 . ધાડપને ઘેરે, મુગલોએ મરાઠાઓને મારી ૨. મુગલોનું કારંજ શહેર મરાઠાઓએ લૂંટયું. હટાળ્યા. . સ. મેરેપંત પિંગળને વિજય. ૭. અહિવતને કિટલે મરાઠાઓએ . ૪. સાલેરને કિલો મરાઠાઓએ ૫. મરાઠાઓની સામે સુએઝીમ, મેહબતખાન ૮. સૂપ મુગલએ સર કર્યું, પૂનામાં મરાઠાઓની અને દાઉદખાન. કતલ, ૧. મુગલ મુલકને માથે ચેથાઈને કર. તાપરાવ ગુજર બહાદુરપુરાથી બહાણપુર ન આવતાં બીજી દિશાએ ગયા. ત્યાં એણે અનેક છે શહેર લૂંટવાં અને મુગલ મુલકની પ્રજા ઉપર મરાઠાઓની ચોથ ઠોકી બેસાડી. મેટા મોટા શહેર, ગામે અને ગામડાંઓના આગેવાને પાસેથી પ્રતાપરાવે લખાવી લીધું કે મુગલોને અમે વાર્ષિક જે કર ભરીએ છીએ તેને ચોથો ભાગ અમે શિવાજી મહારાજને અથવા વસુલ કરવા આવનાર એમના અમલદારોને આપીશું.' પ્રતાપરાવે લેકોને ખાતરી આપી કે લેવામાં આવતા નાણાંની પહોંચે આપવામાં આવશે અને જે ગામમાંથી ચોથ વસુલ થતી હશે તે ગામ ઉપર ચડાઈ કે લૂંટ પણ થશે નહિ. એટલું જ નહિ પણ મહારાજને ચેાથ ભરનાર ગામ અથવા ગામડા ઉપર બીજી કોઈ સત્તા ચડાઈ કરે અથવા લંટ કરે તે ચેાથ ભરનાર પ્રજાનું રક્ષણ શિવાજી મહારાજનું લશ્કર કરશે. આવી રીતે સત્તાધારી મુગલ મુલકમાં શિવાજી મહારાજને ચેથાઈને કરી પ્રતાપરાવે દાખલ કર્યો. ૨. મુગલોનું કારંજા શહેર મરાઠાઓએ લૂંટયું. પ્રતાપરાવ ગુજર મુલકો સર કરતે, કિલ્લાઓ છતતે, ગામો લૂંટતે, ચેક નક્કી કરી નાણાં ઉધરાવત, શિવાજી મહારાજની જય પિકારતે ખાનદેશમાંથી વરાડમાં આવી પહોંચ્યો. તે વખતે વરાડમાં આકેલાની નજીકમાં આવેલું કારંજા શહેર જાહેરજલાલી ભોગવતું હતું. એ શહેર ધન દોલતની બાબતમાં વરાડ પ્રાંતમાં ઉમરાવતીથી બીજે નંબરે આવે એમ હતું. એ શહેરના શ્રીમંતોએ પુષ્કળ ધન જમીનમાં દાટી સકેલું છે એવી વાતો ચારે તરફ બેલાતી હતી. મહારાજે આ શહેરની અને ત્યાંના શ્રીમંતોની તથા તેમની ધન દાટી મૂકવાની હિકમતની ઝીણું તપાસ કરાવી. પ્રતાપરાવ ગુર્જર કારંજાની દરેક બાબતથી વાકેફ થઈ ગયો હતે. એ શહેર ઉપર તે જમાનાની આફત નહિ આવવાથી લગભગ પ્રજાએ ૫૦ વરસ સુખના ભોગવેલા હતા. આવી રીતે આ પ્રજા લૂંટફાટ અને સત્તાના જલમમાંથી બચેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #536 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું હેવાથી તેણે ખૂબ ધન ભેગું કર્યું હતું. પ્રતાપરાવ પાસે આ શહેરની બધી માહિતી હતી એટલે આ શહેર લૂંટવાને વિચાર કરી અચાનક છાપે માર્યો. મરાઠા લશ્કરે મુગલનું કારંજા શહેર પેટ ભરીને લંટયું. આસરે ૪૦૦૦ (ચાર હજાર ) બળદ અને ખચ્ચરો ઉપર લાદીને લૂંટને માલ મરાઠાઓ લઈ ગયા. કેટલાક ધનવાન અને શ્રીમંતો જેમણે ધનદેલત દાટી મૂક્યાં હતાં અને જેમના સંબંધી ચેક્સ ખબરે પ્રતાપરાવને મળી હતી તેવાઓને પકડવામાં આવ્યા હતા. ઘણું ઘરમાંથી દાટેલું ધન મરાઠાઓએ ખેદીને કાઢી લીધું હતું. ઘણું શ્રીમતો તે વખતે પોતાનો બચાવ કરવા માટે સ્ત્રીને પાષાક પહેરીને નાસી જઈ શક્યા હતા, કારણ કે કેઈપણ સંજોગોમાં, કેઈપણ સ્ત્રીનું, કોઈપણ માણસે, કઈ પણ રીતનું અપમાન ન કરવું એ મહારાજના પિતાની પ્રજાને અને ખાસ કરીને લશ્કરને સખત હુકમ હતા. કારંજામાંથી મરાઠાઓએ લગભગ એક કરોડ રૂપિયાનો માલ લૂંટી લીધા હતા. કારંજા લુંટવ્યા પછી મરાઠા લશ્કરે આ કિલ્લાની આજુબાજુનાં ગામે લૂંટવાં અને મુગલ મુલકમાંથી ચોથ ઉઘરાવી ગયા. કારંજ અને નંદરબારની નજીકમાં મુગલ ગામમાં પણ મરાઠાઓ ચોથ ઉઘરાવવા પેઠા અને એમને મુગલ મુલકની પ્રજા પાસેથી, મરાઠાઓને દર વરસે ચોથ આપવાની લેખી કબુલાત લીધી. ૩. મેરાપંત પિંગળને વિજય. પ્રતાપરાવ ગુજ્જર ખાનદેશ અને વરાડમાં મુગલ મૂલક છતતે, લૂંટ, કબજે કરતે અને એક ઉઘરાવતે આગળ ધપતે હતા તે વખતે સરદાર મેરોપત પિંગળે પિતાના પાયદળ સાથે નાસીક પ્રાંતમાં બાગલાણ તથા મુગલેના બીજા પ્રાંતમાં મરાઠાઓની સત્તા વધારવાના કામમાં મંડી પડયો હતા. સ. મોરોપંત મરાઠા લશ્કર સાથે ઘાટ ઉતારીને મુલક જીતવા આગળ વધે. જગહાર સંસ્થાને ઉપર એણે મરાઠાઓની સત્તા બેસાડી અને લવણના રાજાને પણ નમાવ્યા મરાઠા લશ્કરે મુગલના મુલકે જીતવાનો અને લૂંટવાનો સપાટો જ ચલાવ્યો હતો. અહિવંતનો કિલ્લે સર કરી મરાઠાઓ આગળ વધ્યા અને એમણે ચાંદેર ગાળાનું રાવળા જાવળા સર કર્યું. મેરપત પિંગળને બાગલાણમાં દાઉદખાન પન્નીએ સામનો કર્યો, દાઉદખાન બહુ ઝનુનથી લડત હતા. મારાપત પણ કંઈ જે તે ન હતા. બંને વચ્ચે બહુ ઝપાઝપીઓ અને સામના થયા. બંને દ્ધાઓએ એક બીજાની સત્તા તેડવા માટે હલા કર્યા. આખરે મારોપત પિંગળેએ મુગલ કબજાના ઔઢા, પટ્ટા. મહેર, ત્રિબકગઢ, રામનગર વગેરે કિલ્લાઓ અને સ્થળ ઈ. સ. ૧૯૭૧ ના જાનેવારીના અરસામાં જીતી લીધાં. ૪. સાલહેરને કિલ્લે મરાઠાઓએ છયે. પ્રતાપરાવ ગુજજર અને મેરોપંત પિંગળે મરાઠાઓને વિજયવાવટે મુગલના મુલકમાં ફરકાવવા લાગ્યા. આ સરદારે મુગલેના શહેરો અને ગામ ઉપરાઉપરી સર કરી રહ્યા હતા. મસઠાઓ પોતાની સત્તા આગળ વધારતા હતા. તેમને અટકાવવા માટે અને હરાવવા માટે મુગલ સરદાર દાઉદબાન અંકાઈ કાઈથી નીકળી બહાણપુર તરફ ગયો. ફરદાપુર નજીક આવતાં જાસૂસાએ ખબર આપી કે મરાઠાઓ વરાથી પાછા ફર્યા છે એટલે દાઉદખાને પિતાને કાર્યક્રમ ફેરવ્યો અને બાગલાણ તરફ વળ્યો. દાઉદખાન બાગલાણમાં પેઠા ત્યારે પ્રતાપરાવ ગુજજર ખાનદેશ અને વરાડમાં મુગલે ઉપર વિજય મેળવીને પિતાના લશ્કર સાથે સાલહેર નજીક આવી પહોંચ્યો અને મોરોપંત પણ દિગ્વિજય કરતે કરતે પિતાના પાયદળ સાથે સાલહેર નજીક આવી પહોંચ્યો. બંને મરાઠા સરદારો અહીં ભેગા થયા. બંનેની નજર સાલ્હેર કિલ્લા તરફ વળી. આ કિલ્લે બાગલાણની ઉત્તરે છે. એ ગાળામાં આ કિલ્લે મજબતમાં મજબૂત અને ઊંચામાં ઊંચે મનાતો હતો. આ કિલ્લે બાગલાણના બા પાસેથી મુગલોએ જીત્યા હતા. આ મહત્ત્વના કિલ્લાને જીતવાનું નક્કી કરી બન્ને મરાઠા સરદારોએ તેને ઘેર ઘા. આ વખતે આ કિલ્લો મુગલ કિલેદાર ફતુલ્લાખાનના કબજામાં હતા. મહારાજ આ ધેરા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #537 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યું ] છે. શિવાજી ચરિત્ર ૨૦૧ વખતે હાજર હતા. કિલ્લાની ખાનગી અને ગુપ્ત બાતમી મહારાજ મેળવતા અને એક દિવસે તક જોઈ ને જ્યારે કિલ્લા ઉપરના માણુસા બેસાવધ હતા ત્યારે દેરડાની નીસરણી ગાઠવી મહારાજ અને બીજાએ કિલ્લાની દિવાલ ચડીને અંદર પેઠા. કિલ્લેદાર ફત્તુલ્લાખાને અંદર પેઠેલા મરાઠા ઉપર મરયિા હુમલા કર્યાં. મુગલા પણ મરાઠાઓની ટુકડી સાથે બહુ 'િમત અને બહાદુરીથી લડષા. મરાઠાઓએ કુત્તુલ્લાખાનના હલ્લાઓને પાછા વાળ્યા. અને મુગલ લશ્કર ઉપર હલ્લા કરવા માંડવ્યા. મરાઠાઓના મારા બહુ સખત હતો. મુગલો પાછા હુાચા હતા તેમને વ્યવસ્થિત કરી ફત્તુલ્લાખાને મરાઠા સાથે ખૂનખાર લડાઈ કરી મુગલોના હલ્લો બહુ જોસવાળા અને વ્યવસ્થિત હતા. છતાં મરાઠાઓએ મુગલાને અવ્યવસ્થિત કરી નાંખ્યા અને તેમનામાં ભંગાણુ પાડયુ હરહર મહાદેવના ગગનભેદી અવાજો કરી મરાઠા મુગલ લશ્કર ઉપર તુટી પડ્યા. કિલ્લેદાર ક્રૂતુલ્લાખાન રણમાં પડ્યો. સરદાર પડ્યો એટલે લશ્કરે નાસવા માંડડ્યું. મુગલ લશ્કરની આ દુર્દશા જોઈ *તુલ્લાખાનના સાળાએ સાલ્હેર કિલ્લાને કબજો મરાઠાઓને સાંપી દીધા. સાલ્હેર કિલ્લા ઉપરથી મુગલાના વાવટા ઉતર્યાં અને તેની જગ્યાએ મરાઠાઓના ભગવા ઝંડા ફરકવા લાગ્યા. ૫. મરાઠાઓની સામે મુઆઝીમ, મહેાબતખાન અને દાઉ≠ખાન. શિવાજી મહારાજે સુરત બીજીવાર લૂટ્યાના માઠા સમાચાર અને બાગલાણુમાં મરાઠાઓએ મુગલોને મારેલા મારની શરમભરેલી હકીકત બાદશાહને મળી ત્યારે બાદશાહ પાતે અબ્બાનીસ્થાન તરફ અગડેલા મામલા સંબંધી અને રજપૂતા સાથેના ઝઘડા સંબંધીની ભારે ચિંતામાં હતા. સુરતની ખીજીવારની લૂંટના સમાચારે બાદશાહના હૈયામાં ઊંડા જખમ કર્યાં. મરાઠાએ આવી રીતે વારંવાર નાક કાપી જાય છે તે તેમને અટકાવી શાસન કરવા મુગલ અમલદારેએ શા શા પગલાં લીધાં તેની પણ બાદશાહે તપાસ કરી. મુગલ અમલદારાની બેદરકારી માટે બાદશાહને બહુ જ લાગ્યા કરતું હતું. સૂબેદારે મરાઠએને અટકાવવા માટે, એમને સામનેા કરવા માટે અથવા એમને સજા કરવા માટે મુગલ અમલદારાને શાલે એવું વર્તન ન કર્યું તે માટે બાદશાહ એ અમલદાર ઉપર બહુ નારાજ થયા. મુગલ સલ્તનતના પ્રતિનિધિ તરીકે પેાતે સુરતની પ્રજાને બચાવ મરાઠાઓની ચડાઈ સામે જરાએ ન કરી શક્યો અને પ્રજાને ભારે ગલત કરી છે, એવી જાતના આરાપ એ અમલદાર ઉપર મૂકવામાં આવ્યા. સત્તાધારીઓના ગુસ્સા બહુ ભયંકર હોય છે. એમની ઈતરાજી બહુ માઠું પરિણામ લાવનારી હાય છે, જેના ઉપર સત્તાધારીની પ્રતરાજી ઉતરે છે તેના મુરા હાલ થાય છે, એને પુરા અનુભવ આ અમલદારને હતા અને ઔરંગઝેબના સ્વભાવથી પણ એ વાકેફ્ હતા એટલે એ પેાતાના ઉપર આવી પડેલા આ સંકટથી ગભરાયા. પોતે આત્મમાનની લાગણીવાળા હતા એટલે મેઆબરૂ થવા કરતાં મરવું વધારે શ્રેયસ્કર છે એમ એને લાગ્યું અને આ આરાપને જવાબ માલીકને ત્યાં આપવા માટે આત્મહત્યા કરી. બાદશાહે એની જગ્યાએ બીજો અમલદાર નીમ્યા. મહારાજના દુશ્મન જંજીરાના સીદીને મહારાજની સામે મદદ કરવાના ઈરાદાથી કેટલાક લડાયક વહાણા બંધાવવાની જવાખદારી આ અમલદારને માથે બાદશાહે નાંખી હતી. મરાઠાઓના વિજયની વાતા સાંભળી ખાદશાહના તળિયાની આગ તાળવે ચડી હતી, પણ પ્રતિકૂળ સંજોગેાને લીધે બાદશાહ લાચાર હતા. સાધારણ સંજોગા હેાત તા વીજળીવેગે ખાદ્શાહ દિલ્હીથી ઉપડી દક્ષિમાં મરાઠાઓને મસળી નાંખવા આવી પહોંચત પણ આ વખતે સંજોગે! એવા હતા કે બાદશાહથી રાજધાની છેડાય એમ હતું જ નહિ. મરાઠા ઉપર એ ખૂબ ક્રોધે ભરાયા, ગુસ્સે થયા, પગ પછાડ્યા પણ તેથી શું વળે. શિવાજી મહારાજની ચડતીકળા તા મુસલમાનની સત્તાના મૂળમાં અંગારરૂપે પડી હતી તે તેને નાશ કેવળ ગુસ્સે થયાથી નહિ થાય એ ખાદૠાહ જાણતા હતા પણુ મરાઠાઓની ચડતી એતે અસલ થઈ પડી હતી, એટલે પ્રતિકૂળ સંજોગામાં એ દેખાવા એનાથી થઈ જ જતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #538 -------------------------------------------------------------------------- ________________ ૨ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૪ યુ ઉત્તરના કામા પતાવીને, રજપૂતા સાથેના ઝઘડાને નિકાલ કરોને, અફઘાનીસ્થાનનું કાકડું ઉકેલીને શિવાજીના નાશ કરવા પોતે જવાનેા બાદશાહ નિશ્ચય કરે તેા પણ તેથી મુગલ સત્તાને દક્ષિણમાં જે નુકસાન થઈ રહ્યું હતું તે અટકે એમ ન હતું. દક્ષિણમાં મરાઠાઓની સત્તા દિનપ્રતિદિન વધતી જ હતી. તેને અટકાવવા માટે તાકીદે ખાસ પગલાં ભરવાની જરુર હતી. દક્ષિણ તરફ્ આંખમીચામણાં કરે મુગલ સત્તા ઉપર ભારે ફૅટકા પડવાના સંભવ છે એમ બાદશાહની માન્યતા હતી. મરાઠાઓ આગળ વધતા તરત જ અટકી જાય એવી ગેાઠવણુ કરવાની બાદશાહને ખાસ જરુર જણાઈ. મરાઠાઓનું વધતું ખળ અટકાવવા માટે કાઈ કાબેલ સરદારને દક્ષિણમાં માકલવાને બાદશાહે વિચાર કર્યાં. ભલભલા સરદારાને શિવાજી મહારાજે ચણા ચવડાવ્યા છે તેના બરેાબર વિચાર કરીને સંજોગા અને શિવાજીની સત્તાને પહેાંચી વળે એવા સરદારને દિલ્હીથી લશ્કર લઈ દક્ષિણ મેાકલવા ઔરંગઝેબે નિશ્ચય કર્યાં. ચારે તરફ નજર ફેરવતાં આ કામ માટે બાદશાહને વૃદ્ધ, અનુભવી, જાણીતા અને વફાદાર એવા સરદાર મળી આવ્યેા. જે સરદારે શહેનશાહ શાહજહાનના વખતમાં મુગલ સલ્તનત માટે બહુ ખાહેાશી અને બહાદુરીથી દેાલતાબાદ જીત્યું હતું, જે દક્ષિણની રચનાથી પૂરેપુરા વાકેક્ હતા, દક્ષિણના લોકેાના સ્વભાવના માહિતગાર હતા, જે મરાઠાઓના કાવાદાવા અને ખટપટાથી જાણકાર હતા એવા સરદાર મહેાબતખાનની દક્ષિણુમાં જઈ શિવાજીની સત્તા તોડવાના કામ ઉપર નિમણૂક કરી. આવા કસાયેલા વીરને હાથે પાતાનું ધાર્યું કામ થશે એવું બાદશાહતે લાગ્યું અને એને ૪૦ હજાર માણુસેનું લશ્કર આપ્યું અને દક્ષિણમાં મોકલ્યા, બાદશાહની ખાસ સૂચનાઓ અને જરુરી હુકમેા લઇને મહેાબતખાન દિલ્હીથી નીકળ્યા. આ વખતે આ સરદારને દક્ષિણુના સ્વતંત્ર હક્ક આપીને જ દિલ્હીથી મેાકલ્યા હતા. એના ઉપર શાહજાદા મુઆઝીમની કાઈપણ જાતની સત્તા ન ચાલે એવી રીતે એને નિય અને સ્વતંત્ર બનાવીને બાદશાહે માકલ્યા હતા. દક્ષિણમાં આવ્યા પછી સત્તાને માટે માન અપમાનને નામે ઝગડા કરીને દરવાજે આવેલા દુશ્મન સામે લડવાનું માંડી વાળી માંહેામાંહે મુગલ સરદારા લડીને આખી બાજી ન ખગાડે તે માટે દિલ્હીથી જ સત્તા અને અધિકાર નક્કી કરી એક બીજાની સાથે અથડામણમાં ન આવવું પડે એવી રીતે ગાઢવણુ કરી બાદશાહે મહાબતખાનને દક્ષિણમાં રવાના કર્યાં. ઘેાડા વખત પહેલાં જ્યારે દિલેરખાનને દક્ષિણમાં માલ્ક્યા હતા ત્યારે મરાઠા જેવા દરવાજે ઉભેલા દુશ્મન સામે જંગ મચાવવાનું માકૂફ઼ રાખી યુગલ અમલદારાએ માંહેામાંહે લડવા માંડયુ હતું અને શાહજાદા અને દિલેરની વચ્ચે જમરા ઝગડા જામ્યા હતા એનું માઠુ પરિણામ મુગલસત્તાને ભોગવવું પડયુ. એ અનુભવથી ચેતીને આ વખતે બાદશાહે મહેાબતખાન ઉપર મુઆઝીમની કાઈપણ પ્રકારની સત્તા ન રહે એવી ગાઠવણ કરી હતી. દક્ષિણના મુગલ લશ્કરમાંથી ફક્ત ૧૦૦૦ સિપાહીએ શાહજાદાના તાબામાં રાખી બાકીનું આખું લશ્કર મહેાબતખાનના કબજામાં સાંપવાનું શહેનશાહી ફરમાન શાહજાદા ઉપર આવી પહેાંચ્યું હતું. મહેાબતખાનને લશ્કર અને યુદ્ધની સર્વે પ્રકારની સામગ્રીથી સજ્જ કરી દિલ્હીથી રવાના કરવામાં આવ્યા. મહેાબતખાનના હાથમાં ૧૦૦૦ સિપાહીએ સિવાયનું આખું દળ બાદશાહે સોંપ્યું અને તે ઉપરાંત ૪૦૦૦૦ ચાળીસ હજાર સિપાહીએ દિલ્હીથી વધારાના સાથે રવાના કર્યો. સરસેનાપતિના તાબામાં જ્યાં સુધી વફાદાર, હિંમતબાજ, અનુભવી અને કસાયેલા સરદારા ન હોય ત્યાં સુધી એકલા લશ્કરના સંખ્યાબળ ઉપર લડાઇ જીતવી કઠણુ હોય છે એ ઔરંગઝેબ સારી રીતે જાણુતા હતા, એટલે એણે ૧૬૭૧ની શરૂઆતમાં જ ગુજરાતના બહાદુરખાનને હુકમ માકલ્યા કે એણે પેાતાના પ્રાંતની વ્યવસ્થા કરી પોતે દક્ષિણ જઈ મુગલ લશ્કરની ટુકડીની સરદારી લઈ મહાબતખાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #539 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું જ શું ] ૭. શિવાજી ચરિત્ર પદ્મ હુકમ નીચે મરાઠાઓની સત્તા તાડવા માટે અને મરાઠાઓએ જીતેલા મુગલાના મુલક પાછા મેળવવા માટે લડાઈ એ કરવી. દિલેરખાન બહાદુરખાનના હાથ નીચે જ હતો. તેને પણ દક્ષિણમાં મરાઠાઓની સાથેના વિગ્રહમાં લઈ જવા બાદશાહી હુકમ થયેા. સરદાર દાઉદખાન બાદશાહની મહેરબાનીમાંને અમલદાર હતા. એના ઉપર ઔરંગઝેબને ઠીક ઠીક વિશ્વાસ હતા. પ્રતિકૂળ સંજોગામાં એણે પોતાના આ માનીતા અમલદારને શિવાજી જ્યાં ઢાય ત્યાં જાતે જઈ તેની સામે લડાઈ કરી તેને નાશ કરવા માટે પત્ર લખ્યા. અમરસિ' ચંદાવત અને એના જેવા ખીજા રજપૂત અમલદારાને એમના લશ્કર સાથે, શિવાજીની સત્તા તેાડવાના કામમાં મહેાબતખાનને મદદ કરવા માટે બાદશાહે ઉત્તરમાંથી દક્ષિણ તરફ રવાના કર્યાં. તાજા દમનું બળવાન લશ્કર, કસાયેલા અને કુનેહબાજ સરદારા, અનુભવી અને મુત્સદ્દી લશ્કરી અમલદારા શિવાજીને કચડવા માટે ઉત્તરમાંથી રવાના કરવામાં આવ્યા. મરાઠાઓનું ખળ, શિવાજી મહારાજની યુક્તિએ મરાઠા સરદારાનું મુત્સદ્દીપણું વગેરે ધ્યાનમાં લખુંતે શહેનશાહે મહેબતખાન સાથે લશ્કર અને તેને જોઈતી સામગ્રી ઉપરાંત પુષ્કળ ધન, અખુટ દારૂગોળા, શસ્ત્રાસ્ત્રો વગેરે યુદ્ધની સપૂર્ણ સામગ્રી આપી હતી. બનતી તાકીદે દક્ષિણમાં પહેાંચી જવાના બાદશાહના હુકમે ધ્યાનમાં રાખીને મહેાબતખાન દિલ્હીથી નીકળ્યો. બહુ જરુર જણાય ત્યાં અને ખાસ કારણ હોય ત્યાં જ મુકામે કરી આ સરદાર બહાણપુર આવી પહેાંચ્યા. બહાણપુરમાં આવ્યા પછી એ દક્ષિણની પરિસ્થિતિથી વાક્ થયા. આ ઠેકાણે એણે જસવંતિસ' અને સ. દાઉદખાનના દિકરા અહમદખાનની વચ્ચે યેલા અણુમનાવની હકીકત જાણી. મહેાબતખાને બહુ ખૂબીથી જસવંતસિ'ને સમજાવ્યા, મનાવ્યે અને પેાતાની સાથે ઔરંગાબાદ લઈ જવાનું નક્કી કર્યું. જસવંતસિંહને સાથે લઈ ને મહેાબતખાન ઈ. સ. ૧૬૭૧ના જાનેવારીમાં બહાણપુરથી નીકળ્યા, તે એક અઠવાડિયા પછી ઔરગામાદ આવી પહેાંચ્યા. ઔરંગાબાદમાં શાહજાદાને મળી દક્ષિણનો ખરી સ્થિતિ અને સૂબેદારના અભિપ્રાયથી વાક્ થયેા. સ. દાઉદખાનને મહાબતખાનના હાથ નીચે મુખ્ય લશ્કરી અમલદાર નીમવામાં આવ્યેા હતા. આ નિમણૂકથી દાઉદખાનને પોતાને અન્યાય થયેા છે એમ લાગ્યું અને એમાં અપમાન પણ માન્યું. આ નિમણૂકથી એના અંતઃકરણમાં અસંતાષ ઉભો થયા. એણે આજ સુધી સલ્તનતની જે સેવા કરી, જે વફાદારી ખતાવી તેના બદલામાં એનું અપમાન કરવામાં આવ્યું, એમ એને લાગ્યું. આ જગે એના મેાભાને શોભે એવી નથી એવું એને લાગ્યાં જ કરતું હતું. પોતાને થયેલા અન્યાયની એણે બાદશાહને ખબર કરી. એણે બાદશાહને પેાતાને દિલ્હી પાછા ખેાલાવી લેવાની પણ વિનતિ કરી હતી. દુ, ધાડપને ઘેરી, મુગલાએ મરાઠાઓને મારી હઠાવ્યા. પાશ્ચા પ્રકરણમાં આપણે જોયું કે મરાઠા લશ્કરે ૧૬૭૦ની આખરમાં ધાડપ કિલ્લાને ઘેરા ધાયૅા. આ ધેરા ઉઠાવવા માટે સ. દાઉદખાન પોતાના લશ્કર સાથે તરતજ નીકળ્યા, પણ કિલ્લાને મુગલ કિલ્લેદાર મહમદઝમાન બહુ ચતુર અને બાહેાશ હતા. એ મરાઠાઓની ઝડપ જાણતા હતા. એમના અકસ્માત છાપાએથી અજાણ ન હતા. મરાઠાએને પૂરેપુરા ભોમિયા ડાવાને લીધે એ જરાએ એસાવધ નહાતા રહ્યા. અહીં મરાઠાઓની દાળ ગળે એમ ન હતું. દાઉદખાનની મદદ આવી પહોંચે તે પહેલાં જ મહમદઝમાને મરાઠાઓને મારી હઠાવ્યા. ઔર'ગઝેબે દાઉદખાનને બાગલાણમાં વ્યવસ્થા કરવા લખ્યું હતું. દાઉદખાન તે! મરાઠાઓની પાછળ જ પડયો હતા. એક દિવસે હાતગઢ નજીક મરાઠા ઉપર અકસ્માત હુમલા કરી દાઉદખાને ૭૦૦ મરાઠાઓને કાપી નાંખ્યા. મરાઠાઓને ભારે નુકસાન થયું. ૭, અહિવતના કિલ્લા મરાઠાઓએ ખાયા. થાડા જ માસ પહેલાં શિવાજી મહારાજે. અહિવત કિલ્લા જીત્યા હતા. તે કિલ્લાને પાછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #540 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ લેવાને મુગલેએ વિચાર કર્યો. ઈ. સ. ૧૬૭૧ ના જાનેવારીની આખરમાં ચાંદેર નજીક મહેબતખાન અને દાઉદખાન ભેગા થયા અને બન્નેએ ભેગા થઈ અહિવંતના કિલ્લાને ઘેરો ઘાલ્યો. મરાઠાએ મુગે મોઢ કિલ્લાને કબજો આપી દે એવા ન હતા. એમણે મુગલેને સામને કર્યો. એક માસ સુધી મુગલ મરાઠાઓની ઝપાઝપીઓ થઈ. આખરે દાઉદખાને એ કિલ્લે સર કર્યો. મહેબતખાને એ ઉપરાંત રાવળા જાવળા અને મરકુંડના કિલ્લા પણ જીતી લીધા. દાઉદખાન અને મહેબતખાનની વચ્ચે અંદરખાનેથી હરીફાઈ ચાલી હતી અને હરીફાઈમાંથી ઈર્ષા ઉત્પન્ન થઈ. આ જીત (અહિવંતના કિલ્લાની) દાઉદખાનની ગણાઈ. વિજયનું માન, જીતનો જશ દાઉદખાનને મળે એટલે મહાબતખાનનું દિલ બહુ ખાટું થયું. દાઉદખાન જશ ખાટી જાય એ મહોબતખાનથી સહન થયું નહિ. ઇર્ષાથી બળતે મહેબતખાન દાઉદખાન ઉપર બળવા લાગ્યા. બન્ને વચ્ચે ભારે વેર બંધાયું. જ્યારથી દાઉદખાન એની સાથે જોડાયો ત્યારથી જ મહેબતખાને તેનો પાંચ હજારીને શોભે એવી જાતનાજ માન મરતબ જાળવ્યા હતું. મહાબતખાનના આવા વર્તનથી દાઉદખાનની લાગણી દુભાઈ હતી અને તેમાં વળી અહિવંતની છતથી આગમાં તેલ રેડાયું. બન્નેના દિલ ઊંચા થયા. બન્ને વચ્ચે જબરી ફાટ પડી. પિતાના લશ્કરની એક ટુકડી અહિવંતના બચાવ માટે રાખી મહાબતખાન ૩ માસ માટે એશઆરામ લેવા નાસીક જઈ રહ્યો. ત્યારપછી અહમદનગરથી ૨૦ માઈલ દૂર આવેલા પારનેરમાં ચોમાસું ગાળવા માટે મહેબતખાને પડાવ નાખ્યો. દાઉદખાને ઔરંગઝેબને પિતાને દિલ્હી બોલાવી લેવા માટે અરજ ગુજારી હતી તે ધ્યાનમાં લઈ બાદશાહે એને દિલ્હી બોલાવી લીધો. દાઉદખાન દક્ષિણથી દિલ્હી ચાલ્યો ગયે. પારનેરમાં પડાવ નાંખીને મહોબતખાન રહ્યો. તે સાલ વરસાદ પુષ્કળ પડ્યો. મુગલ છાવણીમાં રેગ ફાટી નીકળ્યો. જનાવશે અને માણસે ટપટપ મરવા લાગ્યાં. પિતાની છાવણીમાં રેગ ફાટી નીકળ્યો હતો અને સિપાહીઓ અને યોદ્ધાઓ મરવા લાગ્યા હતા છતાં મહેબતખાને વૈભવવિલાસમાં જરાએ ઘટાડો ન કર્યો. પિતાના માણસોના જાન પ્રત્યે એણે તદ્દન બેદરકારી બતાવી. રોજ ગાનતાન રંગરાગ ચાલુ જ હતા. દરરોજ વારાફરતી દરેક સરદારને ત્યાં મહાબતખાન માટે મિજબાનીઓ થતી. મહેબતખાનના માનમાં રોજ મિજલસે ઉડતી અને આવા પ્રકારના વૈભવવિલાસમાં આ સરદાર રો પ રહે. તે વખતે મહોબતખાનની છાવણીમાં અફઘાનીસ્થાન અને પંજાબથી આવેલી ૪૦૦ નાચનારીઓ આવીને રહી હતી. બધી ગુણકાઓને આ સરકાર અને બીજા નાના નાના સરદાર અને અમલદારો પિષતા હતા. જે વખતે રેગ ફાટી નીકળવાથી મુગલ લશ્કરના માણસે ટપોટપ મરતા હતા તે વખતે આવી જાતને વિલાસ મુગલ છાવણમાં ચાલતો હતો. ૮. સુપ મુગલેએ એ સર કર્યું. પૂનામાં મરાઠાઓની કતલ. મુગલ સરદાર મહોબતખાન તે ગાનતાન, રંગરાગ, વૈભવવિલાસમાં પડી ગયો છે અને સંખ્યાબંધ ગુણકાઓ મુગલ છાવણીમાં મુગલ અમલદારોને આશરે પોષાઈ રહી છે એની ખબર બાદશાહને પડી. મુગલ સલ્તનતને પાયામાંથી હલાવનાર મરાઠા શિવાજીનું બળ તેડવા માટે, મરાઠાઓને કચડી નાંખવા માટે મોકલેલા મુગલ સરદારની લશ્કરી છાવણુ ગુણકાઓનું આશ્રયસ્થાન થઈ પમાને સમાચાર બાદશાહને કાને પડ્યા. મહોબતખાને કોઈપણ જાતનું પરાક્રમ ન કર્યું તેથી અને મરાઠાઓની સત્તા તેડવા માટે આકાશ પાતાળ એક કરી નાંખવાને બદલે ગાનતાનમાં ગુલતાન બનીને મુગલાઈ સત્તાને નુકસાન કરી રહ્યો છે તેથી બાદશાહ એના ઉપર નારાજ થયા. એને માટે એના અંતઃકરણમાં વહેમ પેદા થયા. આ સરદાર પણ શિવાજીને મળી ગયો અને એની સાથે ખાનગીમાં મસલત કરીને ઈરાદાપૂર્વક મુગલસત્તાને એ નુકસાન કરી રહ્યો છે એવી બાદશાહની ખાતરી થઈ બહાદુરખાન અને દિલેરખાનને દક્ષિણ જવા બાદશાહે ભારે તાકીદ કરી હતી તેથી તે પણ ગુજરાતમાંથી દક્ષિણમાં આવી પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #541 -------------------------------------------------------------------------- ________________ રજુ ૧ ૨ ] ૭. શિવાજી ચરિત્ર ૫૦૫ આંગલાણુમાં દાખલ થયા પછી દિલેરખાન મુગલ લશ્કર સાથે અહિવત તરફ જવા નીકળ્યો. રાવળા જાવળા નજીક મારાપત પિગળેએ એને પકડી પાડ્યો અને આ ઠેકાણે ભારે લડાઈ થઈ. મરાઠા અને સુગલોએ કમાલ કરી. બન્ને તરફના યેહાએ સમર ખેલવામાં જરાએ *સર ન રાખી. આખરે મરાઠાઓના મારેા મુગલોને ભારે થઈ પડ્યો અને રાવળા જાવળા નજીક મરાઠા લશ્કરે મુગલ લશ્કરને સખત હાર ખવઢાવી ( પ્રા. રેડી ). આ બન્ને સરદારીએ પછી મરાઠાઓએ જીતી લીધેલા મહત્ત્વના સાલેર કિલ્લાને ઘેરા ધાસ્યેા. ઘેરાનું કામ મિયાં એખલાસખાન, રાવ અમરસિદ્ધ ચંદાવત અને ખીજા જવાબદાર અમલદારાના હાથમાં સોંપી અને સરદારા અહમદનગર તરફ ચાલ્યા ગયા. મા બન્ને સરદારા અહમદનગરમાં ઝાઝું થામ્યા નહિ, પણુ અને પૂના તરફ વળ્યા. બહાદુરખાને સુપા ઉપર ચડાઈ કરી અને દિલેરખાન પૂના કબજે કરીને બેઠા. દિલેરખાને પૂનાની રૈયતને રંજાડવા માંડી, ૧૬૭૧ના ડીસેમ્બરની આખરે લેિરખાને પૂનામાં કેર વર્તાવ્યા. એણે નવ વરસ ઉપરના જેટલા મરાઠાએ હાથ લાગ્યા તેમને કાપી નાંખ્યા ( · શિવાજી ' પ્રા. સરકાર ). પ્રકરણ ૫ સુ ૧. સાહન સથામ. ૨. કણેરગઢની લડાઈ. ૩. સુલ્હેર, બ્હાર અને શમનગર મરાઠાઓએ કબજે કર્યો. ૪. સુરત પાસે ચેાથની ઉઘરાણી ૫. નાસીમાં મરાઠાઓની જીત. કે. જહાડ અને તૈલ ગણુ ઉપર મરાઠાઓની ચડાઈ ૭. અ'તુર આગળ ઝપાઝપી. ૮ ખાંકાપુરના ખૂનખાર લડાઈ-સાડાઓનું શોય અને હાર. ૧. સાલેરના સગ્રામ. આલેરના ઘેરાનું કામ એખલાસખાન મિયાંને સાંધી મા એ સરારા પૂના તરફ ગયા પણ ત્યાં ઘેરાનું કામ ચાલુ જ હતું. એ ધેરા બહુ જ સખત હતા અને એખલાસખાન અને રાવ અમરિસંહ ચંદાવત બહુ ડૅાશિયારી અને બહાદુરીથી ચલાવી રહ્યા હતા. મરાઠાઓના કબજામાંના આ મહત્ત્વના કિલ્લાને માટે મુગલ અને મરાઠાઓ અને છ ઉપર ચડ્યા હતા. બન્ને જીત માટે મથી રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુપાની મુગલાની જીત અને પૂનામાં મરાઠાઓની કતલ એ બન્ને સમાચારા સાંભળી શિવાજી મહારાજ વેર વસુલ કરવા તૈયાર થયા. સુપા અને પૂનાનું વેર લેવા માટે મુગલા સાથે ભારે સંગ્રામ કરવાના વિચાર કરી મહારાજે પેાતાના જુદા જુદા કિલ્લાએ ઉપરથી લશ્કરની ટુકડીએ ખેાલાવી અને મરાઠાઓનું જબરુ લશ્કર મહાડ નજીક ઈ. સ. ૧૬૭રની શરૂઆતમાં ભેગું કર્યું. મહારાજ આ લશ્કરને પૂના ઉપર ચડાઈ કરવાની તૈયારીમાં હતા એટલામાં એમને સમાચાર મળ્યા કે ‘ મુગલાએ સાલેરના કિલ્લાને ઘેરા બાલ્યા છે. મિયાં એખલાસખાન, રાવ અમરિસંહ ચંદાવત અને ખીજા કેટલાક મુગલ અમલદારાએ એ કિલ્લો જીતવાના નિશ્ચય કર્યાં છે અને સ. બહાદુરખાન તથા દિલેરખાન પણુ મિયાં એખલાસખાનની મદદે જવાના છે એ ખબર પણ મહારાજને મળી. આ સમાચાર મળતાં જ મહારાજ વિચારમાં પડથા. મહારાજ લાગણી વશ થઈ તે, ક્રોધ અને જુસ્સાથી ગાંડા બનીને વિવાહની 64 www.umaragyanbhandar.com Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ પામ વરસી કરે એવા ઉતાવળી ન હતા, એ એમનાં અનેક વખતનાં કૃત્યા ઉપરથી જØાય છે. દરે વખતે એ પેાતાની નજર સામે પાતાના જીવનનું ધ્યેય રાખીને જ કાર્યક્રમ લડતા અને ગમે તેવા લાગણી ઉશ્કેરનારા મૃત્યુ! દુશ્મના કરે તે પણ મુસલમાની સત્તાને ઢીલી કરી હિંદુ સત્તા સ્થાપવાની એમની નેમ ભૂલ્યા વગર વેરની વસૂલાત કરતા. પૂના એ એમનું બચપણુનું રમત ગમતનું સ્થાન હતું. આ સ્થાનમાં ગુરૂ દાદાજીએ એમને રાજનીતિને ઉપદેશ કર્યો, આ સ્થાનમાંથી એમના દિવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારાને પુષ્ટિ મળી અને આ સ્થાનેથી જ એ હેતુ પૂર્ણ કરવા માટે અનેક કાર્યક્રમ ઘડાયા. પૂના શિવાજી મહારાજને અત્યંત પ્રિય હતું એ વાત ખરી પણ પૂના ઉપર મુગલાએ અત્યાચાર કર્યાના સમાચાર મળ્યા ત્યારે મહારાજ ગુસ્સે થયા, વેર લેવા તૈયાર થયા, પણુ નુસ્સાને અને લાગણીને વશ થઈ તે ગાંડા ન બન્યા. સાલેરના કિલ્લાના ઘેરાની ખખરા આવી એટલે મહારાજે રાજકીય દૃષ્ટિથી સંજોગોના વિચાર કર્યાં અને પૂના ઉપર ચડાઈ કરવી એ વધારે મહત્ત્વનું છે કે સાલે રના ધેરા ઉઠાવવા જવું એ વધારે મહત્ત્વનું છે એને ઊંડા વિચાર કરવા લાગ્યા. પૂનાની વહારે દાંડી જવા માટે મહારાજને મન થતું, એ તૈયાર થઈ જતા પણ એમના જીવનને મુખ્ય હેતુ મુસલમાની સત્તાને ઢીલી કરવી અથવા જડમૂળથી ઉખેડી નાંખવી એ હતા. આ હેતુને પૂને જવાથી પુષ્ટિ મળે એમ છે કે સાલેર જવાથી મળે એમ છે એને વિચાર થી મગજે કર્યાં ત્યારે મહારાજને લાગ્યું કે સાલેર જઈ મુગલે તે ખડી લડાઈ આપી હરાવવામાં જ મરાઠાઓને લાભ છે માટે લાગણીવશ ન થતાં એમણે પૂને જવાના વિચાર માંડી વાળી મેાટા લશ્કર સાથે સાલેર જવા નીકળ્યા. આ વખતે પ્રતાપરાવ ગુજ્જર મુગલાના મુલકા જીતવાના અને એમનાં શહેરા લૂટવાના ક્રામમાં ગુંથાયેલા હતા. તેમને સાલેર જઈ મુગલાના ધેરા ઉઠાવવાના મહારાજે હુકમ માક્લ્યા, તેમજ સ મારાપત પિંગળેને પોતાના પાયદળ સાથે સાલેર જઈ પ્રતાપરાવને મદદ કરવાના હુકમ માલ્યા. મહારાજ પોતે પણ પોતાના લશ્કર સાથે સાલેર ગયા. મહારાજે હુકમ કર્યા મુજબ પ્રતાપરાવ ગુજ્જર્ અને સરદાર મારાપત પિંગળે ૧૬૭૨ના ફેબ્રુઆરી માસમાં સાલેર નજીક આવી પહેાંચ્યા. પ્રતાપરાવ ગુજ્જર અને મારાપત પિંગળેએ મુગલ લશ્કરને આ વખતે ખડી લડાઈ આપી મરાઠાઓનું ખરું પાણી બતાવી આપવાના નિશ્ચય કર્યાં. પ્રતાપરાવ ગુજ્જરે મુગલ લશ્કરને શરૂઆતમાં જ ગનીમી પદ્ધતિથી અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત કરી નાંખી પછી ખડી લડાઈ આપવાનો વ્યૂહ રચ્યા હતા. પ્રતાપરાવે પેાતાના ધડેસવારોને ઠેકઠેકાણે ગોઠવી દીધા અને પછી થોડી ટુકડીએ લઈ મુગલ સરદાર એખલાસખાન ઉપર હલ્લો ડર્યાં. મુગલ લશ્કર પણ તૈયાર હતું. બન્ને વચ્ચે લડાઇ શરૂ થઈ એટલે પ્રથમથી નક્કી કર્યા મુજબ અને પોતાના લશ્કરને સૂચના આપી હતી તે પ્રમાણે પ્રતાપરાવે નાસવાને દેખાવ કર્યાં. મુગલને લાગ્યું કે મુસલમાતાના કાતીલ માર મરાઠાએ સહન ન કરી શકથા એટલે પ્રતાપરાવે પીછેહટ કરી છે. મુગલ સરદારની ખાતરી થઈ કે મરાઠાઓ નાસવા લાગ્યા એટલે એમણે મરાઠાઓની પૂડ પકડી. પ્રતાપરાને મુગલાને પીઠ ઉપર લીધા અને આગળ નાસવા માંડયુ. અમુક સ્થળે આવતાં પ્રતાપરાને સામનેા કર્યા. ગાઢવી રાખેલી ટુકડીઓએ ચારે તરફથી મુગલ લશ્કર ઉપર મારે। શરૂ કર્યાં. મુગલ ધોડેસવારા પ્રતાપરાવની સાથે લડાઈમાં મ`ડળ્યા હતા તે વખતે સ. મારાપત પિગળે પેાતાના પાયદળ સાથે મુગલ છાવણી ઉપર તૂટી પડયો. મહારાજે મરાઠા યાદ્દાઓને ખૂબ શુર ચડાવ્યું હતું. સાલેરના સંગ્રામમાં મરાઠાઓએ ભારે કુનેહ બતાવી હતી એટલું જ નહિ પણ પૂરેપુરી હિંમત દાખવી હતી. ખડી લડાઇમાં કેળવાયેલા અને કસાયેલા મુગલ લશ્કર સામે મરાઠાએ! કેવું પાણી બતાવી શકે છે એ સાલેરના સંગ્રામમાં બધાએ જાણ્યું. મુગલ અને મરાઠાઓના લશ્કરાના બળનું માપ સાલેરના સંગ્રામથી મપાયું. સાલેરની લડાઈ આસરે ૧૨ કલાક સુધી ચાલી હતી. મુગ તરફથી મુગલ, પઠાણુ, રજપૂત, રાહીલા વગેરે સિપાહીએની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ૬ ] છે. શિવાજી ચરિત્ર પ૦૭ ટુકડીઓએ સમરાંગણ ઉપર ભારે કરી. શિવાજી મહારાજના માવળાઓએ પણ કેસરિયાં કર્યાં હતાં. મેરેપંત અને પ્રતાપરાવે મુગલ લશ્કરને કચ્ચડધાણું કાઢી નાંખ્યો હતો. મુગલ લશ્કર અવ્યવસ્થિત સ્થિતિમાં નાસવા લાગ્યું. આવી દયામણી દશા મુગલની થઈ છતાં એખલાસખાન નાહિંમત થયો નહિ. એણે મુગલ લશ્કરને મહામુસીબતે પાછું એકઠું કર્યું અને મરાઠાઓ ઉપર પાછા હલ્લા ચલાવ્યા. “અલ્લાહો અકબર'ની બુમો જોર શોરથી સંભળાવા લાગી. મરાઠા લશ્કરને તેજ કરવા મરાઠા સરદારે સમરાંગણમાં ધુમવા લાગ્યા. સૂર્યાજીરાવ કાકડે કરીને એક મરાઠા પાંચ હજારી હતા, જે મહારાજને જાનો સાથી અને સેવક હતા. આ સૂર્યાજીરાવ તે સિંહગઢવાળા તાનાજી ભાલુસરેને ભાઈ નહિ પણ આ સૂર્યાજીરાવ તે એ કે જેણે જાળીની લડાઈમાં ભારે પરાક્રમ કરી જીત મેળવી હતી અને રોહીડાને કિલે સર કરવામાં ભારે શૌર્ય બતાવ્યું હતું. તે મરાઠા લશ્કરમાં મુગલે સામે ઘુમવા લાગ્યો. પોતાના સિપાહીઓને શૂર ચડાવવામાં એણે કમાલ કરી. એના યોદ્ધાઓ શરીર ઉપર સંખ્યાબંધ જખમ હોવા છતાં મુસલમાનોની ભારે કતલ કરી રહ્યા હતા. મરાઠાઓ કડક થઈને નીચે પડતા પણ એક ડગલું સરખું પાછું ભરતા નહિ. મહાભારતના યુદ્ધમાં કણે જેવાં પરાક્રમે કર્યા હતાં તેવાં જ પરાક્રમો સૂર્યાજીરાવે સાલેરના સંગ્રામમાં કર્યાં હતાં. એના શૌર્યથી દુશ્મને પણ ચકિત થઈ ગયા. એની ટુકડીએ મુગલ લશ્કરની ભારે કતલ ચલાવી હતી. “ હરહર મહાદેવ’ના અવાજો જોર જોરથી સંભળાવા લાગ્યા. લેતીની નીકે વહેવા લાગી. સમરભૂમિ ઉપર લેડીને લીધે કિચડ થઈ ગયો. હજારો માણસે રણમાં પડ્યા. ઘોડા, હાથી અને ઊંટ તે અસંખ્ય મરાયા. આમ લડાઈ ભારે રંગમાં આવી હતી, તે વખતે સૂર્યાજીરાવ કાકડે દુશ્મનદળમાં ત્રાસ વર્તાવતે, મુગલેને કાપો, દુશ્મનને હઠાવતે ઘવાય અને વીરગતિને પામ્યો. સૂર્યાજીરાવ રણમાં પડ્યો. પિતાના શ્રી સરદારને રણમાં પડેલે જઈ મરાઠાઓ ઉછળ્યા. શરીરનું ભાન ભૂલીને એમણે દુશ્મન દળનાં માણસોને કાપવા માંડ્યાં. સૂર્યાજીરાવ પડ્યાના સમાચાર રણક્ષેત્ર ઉપર ફરી વળ્યા. મરાઠાઓએ મરણિયા થઈને લડવા માંડયું. આ લડાઈમાં મહારાજના ઘણું યોદ્ધાઓએ પરાક્રમ કર્યા પણ સ. મોરોપંત પિગળે, સરબત સ. પ્રતાપરાવ ગુજર, આનંદરાવ દત્તો, લંકેજી દત્તો, રૂપાજી ભેસલે, સૂર્યાજીરાવ કાકડે, શિદજી નિબાળકર, ખંડોળ જગતાપ, ગદાજી જગતાપ, સંતાજી જગતાપ, માનાજી મેરે, વિસાજી બલ્લાળ, મેનાગનાથ, મુકુંદ બલાળ, એવા થોડાઓના પરાક્રમેથી તે દુશ્મનો પણ હેરત પામ્યા. મુગલ સરદાર બહિલાલખાને મુગલ લશ્કરને વ્યવસ્થિત કરી મરાઠાઓ ઉપર હલા કરવા માંડયા. મરાઠાઓએ ૫ણ એને જવાબ વાળવા માંડયો. મરાઠાઓના હલ્લામાં પણ ભારે થવા લાગ્યા. આખરે મરાઠાને સખત મારે મુગલોને અસહ્ય થઈ પડયો. મરાઠા સરદારોએ મુગલ સ. એખલાસખાન અને બહિલખાનને પરહેજ કર્યા. મુગલેને પરાજય થયો. ઘેરે ઉઠાવીને મુસલમાનોએ નાસવા માંડયું. મરાઠાઓએ એમની પૂઠ પકડી. રાવ અમરસિંહ ચંદાવતને પુત્ર મહેકમસિંહ જે મુગલ તરફથી લડત હતે તે ઘવાય અને ગિરફતાર થયો. રાવ અમરસિંહ ચંદાવત મરાઠાઓ સાથે લડતાં લડતાં મુગલોની સેવામાં રામશરણ થયું. આ લડાઈમાં મુગલેના ૨૨ સરદારો પકડાયા. મરાઠાઓને પૂરેપુરો વિજય થયો. મગની છાવણી ફંટાઈ દુશ્મનના ૧૨૫ હાથી, ૭૦૦ ઊંટ, ૬૦૦૦ ઘેડ, સેંકડે બળદ, મૂલ્યવાન કપડું, ઝવેરાત અને પુષ્કળ ધન મરાઠાઓને હાથ લાગ્યું. મુગલ લશ્કરના મેટા મેટા સરદારો અને અમલદારે જેમને મરાઠાઓએ ગિરફતાર કર્યા હતા તેમને યુદ્ધના કેદી ગણી ભારે માનપાન સાથે રાયગઢ મોકલી દીધા. રાયગઢમાં એમને બહુ માનથી રાખ્યા. એમની સુંદર માવજત કરવામાં આવી. એમના જખમો વગેરેની દવા કરવામાં આવી. બરોબર તંદુરસ્ત થયા પછી તેમને કીમતી વસ્તુઓ યાદગીરી તરીકે આપી માનમરતબા સાથે રવાના કર્યો. મુગલ લશ્કરના ધણું સિપાહીઓ કેદ પકડાયા હતા. તેમાંના ઘણા મહારાજના લશ્કરમાં રાજીખુશીથી દાખલ થયા. મહારાજે છોડી મૂકેલા સિપાહીઓ અને સરદારો ઔરંગાબાદ જઈ પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #544 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરજી પામું આવી રીતે સાલેરના સંગ્રામમાં મરાઠાઓની પૂરેપુરી ક્રૂત્તેહ થઈ. મુગલા હાર્યાં અને એમની છાવણીના માલ મરાઠાઓને હાથ લાગ્યા. સાલેરના સંગ્રામમાં શિવાજી મહારાજને વિજય મળ્યા તેથી તેમને અનેક લાભ થયા પણ તેમાં મુખ્ય લાભ તા એ થયા કે આખા મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્ર બહાર પણ શિવાજી મહારાજની કીતિ વધી. મુસલમાનની જામેલી સત્તાની સામે ટક્કર ઝીલવાની મરાઠાઓ શક્તિ ધરાવે છે એની હિંદના હિંદુઓને ખાતરી થઈ હતી તે મક્કમ થઈ અને હિંદુઓને પણ પેાતાની શક્તિનું ભાન થયું. સાલેરની જીતથી મરાઠાઓમાં આત્મવિશ્વાસ વધ્યા. મરાઠાઓ પાકા મુત્સદ્દી હતા એ પણ અનેક અનાવાથી પુરવાર થયું છે અને મરાઠાઓ ખડી લડાઈમાં, ખડે ખાંડે લડવામાં મુસલમાનાથી જાય એવા નથી એ પશુ અનેક વખતે સાબિત થયું છે. સાલેરને સંગ્રામ હિંદની અનેક લડાઈ એામાં અગ્રસ્થાને રહેશે. મહારાજના લાભ એ આખા મહારાષ્ટ્રને લાભ હતા અને મહારાષ્ટ્રના મરાઠાઓના લાભમાં આખા હિંદના હિંદુઓના ભાગ હતા. હિંદના હિંદુઓની નજર પેાતાના છૂટકારા માટે શિવાજી મહારાજ તરફ હતી અને તેમને સાલેરના સંગ્રામમાં મરાઠાઓના વિજયથી ભારે સ'તેાષ થયા. હિંદના ઇતિહાસમાં જે મહત્વની અને ભારે લડાઈ એ થઈ તેમાં સાલેરનેા સંગ્રામ ખુશીથી મૂકી શકાય. શિવાજી મહારાજ કદી પણ હિંદુ મુસલમાનને ભેદ ગણીને મુસલમાનને મુસલમાન હેાવાને કારણે કનડતા ન હતા. એવી હતને પક્ષપાત એમણે કર્યાં નથી એ એમના જીવનના અનેક બનાવા ઉપરથી સાબિત થાય છે, તેવી જ રીતે કાજે આવેલા દુશ્મનેને યુદ્ધના કેદી ગણી તેમનું માન જાળવી તેમને નજરાણાં આપી એમની મરજી પ્રમાણે એમને પાછા મોકલવાના એમનાં નૃત્ય હિંદના ઇતિહાસને શાભાવે છે. જગતના ઇતિહાસમાં શિવાજી મહારાજ જેવા રાજાએ કેટલા નીક્ળશે ? સત્તરમા સૈકાની શિવાજી મહારાજની આ યુદ્ધનીતિ, દુશ્મન હાથમાં આવે તેના પ્રત્યે ભારે અત્યાચાર અને અવીવેકી વન ચલાવનાર સુધરેલા ગણાતા આજના રાજ્યેા કરતાં હિંદી સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને ઉમદા હતી તે બતાવે છે. બહાદુરખાન ભાગલાણુમાં ન ફાવ્યો એટલે નાસીપાસ થઈને અહમદનગર ગયા. ૧૬૭રના ઉનાળામાં મહાબતખાને દક્ષિણ છેાડયુ અને ઉત્તર હિંદુસ્થાનમાં ગયા. શાહıદા મુઆઝીમ પણ ઉત્તર હિંદુસ્થાનમાં ચાલ્યેા ગયા. આ બંને અમલદારા ગયા એટલે દક્ષિણની સૂબેદારીની લગામ બહાદુરખાનના હાથમાં આવી. બાદશાહ ઔરંગઝેબે મુગલાની હારના સમાચાર જાણ્યા. શિવાજી વધારેને વધારે બળવાન થતા જાય એ એને ખીલકુલ ગમતું નહિ. સંજોગે અનુકૂળ હેત અને ઉત્તરમાં અણુધાર્યાં મનાવા ન અન્યા ઢાત તા બાદશાહ પોતે લશ્કર લઈને દક્ષિણમાં મરાઠાઓને કચડવા આવી પહેાંચત, પણ તે શક્ય ન હતું. ઉત્તરમાં સતનામી પંથના લેાકાના બળવાએ અને ખૈબરઘાટના અફધાનાના ખડ઼ે બાદશાહને ઉત્તર હિંદુસ્થાનમાં જ રાકી રાખ્યા હતા. ૩. કર્ણગઢની લડાઇ. મરાઠા સરદાર રામાજી પાંગેરા અને મુગલ સરદાર દિલેરખાન વચ્ચે કણેરગઢ આગળ ભારે લડાય થઈ. આ વખતે રામાજી પાંગેરાની પાસે ફક્ત ૭૦૦ માવળાએનું જ લશ્કર હતું. દિલેરખાનનું લશ્કર બહુ ભારે હતું એટલે દિલેરખાનને વિજય માટે ખાતરી હતી. મુગલેનું લશ્કર બહુ ખરું અને સંખ્યા પણ બહુ મેટી હતી, એટલે મરાઠાઓએ પાછાં પગલાં ભવા મળ્યાં. રામાજીએ મરાઠાઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #545 -------------------------------------------------------------------------- ________________ (જુ વો પાનું ૫૦૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com સાલેરના સંગ્રામમાં મુગલની હાર. હિંદના ઈતિહાસમાં જે મહત્વની અને ભારે લડાઈ થઈ તેમાં સાલેરને સંગ્રામ ખુશીથી મુકી શકાય. આ વિજયથી મુસલમાની નમેલી સત્તાની સામે ટક્કર ઝીલવાની મરાઠાઓ શકિત ધરાવે છે એની હિ ના હિંદુઓને ખાત્રી થઇ. આ વિજયથી મરાઠાઓમાં આત્મવિશ્વાસ દયે, Lakshmi Art, Bombay, 8. Page #546 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #547 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું 1 છે. શિવાજી ચરિત્ર પદ્ધ સ્મા સ્થિતિ જોઈ સર્વેને શૂર ચડાવ્યું અને હિંદુ અને હિંદુત્વ ઉપરના ત્રાસ અને અત્યાચાર દૂર કરવા માટેની આ લડાઈ છે એમ કહી ક્ષત્રિયાને ધર્મ એમને સમજાવ્યેા અને એમણે દુશ્મનદળને મારી હઠાવવા માટે સધળા સિપાહીઓને સતેજ કર્યાં. પાછા ફરેલા મરાદ્દાઓને રામાજીએ અટકાવ્યા અને એમને જુસ્સાદાર ભાષણથી પાણી ચડાવી રણુમાં જીતી યશપ્રાપ્તિ કરવા અથવા રણમાં મરીને મેક્ષ મેળવવા જણાવ્યું. મરાઠાઓ પાછા દમમાં આવ્યા. એમના ભાલા પાછા વીજળી માફક ચમકવા લાગ્યા. એમની તીખી તલવારે। શત્રુના સંહાર કરવા વાગી. ‘ હરહર મહાદેવ 'ના મવા ઉપરાઉપરી સંભળાવા લાગ્યા. દિલેરખાનના લશ્કરે આ ૭૦૦ માવળાએને ઘેરી લીધા. ત્રણુ ક્લાક સુધી મરાઠાઓએ મુગલા સામે યુદ્ધ કર્યું. માવળાએએ જીવની દરકાર રાખ્યા વગર મુગલાને માર મારવા માંડ્યો. દરેક મરાઠાના શરીર ઉપર વીસ વીસ અને ત્રીસ ત્રીસ બા થયા હતા. આવી ક્રાયલ સ્થિતિમાં પણુ મરાઠા વીરાએ જીવતાં હથિયાર હેઠાં ન મૂકયાં. રામાજી પાંગેરાના ઘણા માણુસા મરાયા. માવળાઓએ દિલેરખાનની ચુનંદા પઠાણાની ટાળી હતી તેમાંના ૧૨૦૦ પઠાણાની કતલ કરી. મરાઠાઓમાં અંજળ શૌયે સંચાર કર્યાં હતા. આખરે દિલેરખાને મરાઠામેનું આ શૌર્ય અને બહાદુરી જોઈ પહોંચા કરમા. મરાઠાઓએ પેાતાની સંખ્યા બહુ નાની હતી છતાં મોટી સખ્યાવાળા મુગલાને તાશા તેાખા પોકરાવી. દિલેરખાન તા આભેાજ બની ગયા. આખરે દિલેરખાને લડાઈ બંધ કરી. ૩. સુલ્હેર, જલ્હાર અને રામનગર મરાઠાઓએ કબજે કર્યો. સાલેરના વિજયથી મરાઠાઓમાં ભારે જુસ્સા આવી ગયા હતા. જામેલી મુસલમાની સત્તા તાડવાની શક્તિ પાતે પણ ધરાવે છે એની એમને પૂરેપુરી ખાતરી થઈ અને એમને આત્મવિશ્વાસ પણ ખૂબ વધ્યા. સાલેરની જીત પછી મરાઠા લશ્કરે તરતજ મુલ્હેરના કિલ્લો કબજે કર્યાં. બહાદુરખાન અને દિલેરખાન પૂનામાં પડાવ નાંખીને પડ્યા હતા તેમને અને પૂનાના ગાળામાં મુગલા તાકાન કરીને પ્રજાને પીડી રહ્યા હતા તેમને મરાઠા લશ્કરે પૂનામાંથી હાંકી કાઢવા. સ. મારાપત પિંગળેએ મરાઠા લશ્કર સાથે સુરતથી આશરે ૧૦૦ માલ દૂર આવેલા બ્હાર ઉપર ચડાઈ કરી. આ વખતે જલ્હારમાં કાળી રાજા વિક્રમશાહ રાજ્ય કરતા હતા. તેને હરાવીને મારેાપતે ૧૬૭૨ ના જુન માસમાં બ્હાર લીધું. જ્તારમાં પુષ્કળ ધન મરાઠાઓને હાચ લાગ્યું. જારના ખાનામાં રૂ. ૧૭ લાખ હતા, તે મરાઠાઓએ લીધા. આ જીત પછી મારાપત પિંગળે મરાઠા લશ્કર સાથે આગળ વધ્યા અને સુરતથી આસરે ૬૦ માઈલ દૂર આવેલું બીજું કાળી સંસ્થાન રામનગર જેતે આજે ધરમપુર કહે છે તેના ઉપર છાપે માર્યાં. રામનગર જીતવાના મરાઠાએએ નિશ્ચય કર્યાં હતા. રામનગરના રાજા પેાતાના કુટુંબકબીલા સાથે નાસીને સુરતથી ૩૩ માઈલ દૂર આવેલા ચીખલી ગામમાં ભરાયા. મરાઠાઓ પાછા ચડી આવ્યાની બૂમા પડી એટલે ગણુદેવીના લેફ્રાએ ગામ ખાલી કર્યું. દિલેરખાન મરાઠાઓના સામના કરવા માટે મુગલ લશ્કર તૈયાર કરી રહ્યો છે એ ખબર મારાપ'તને મળી એટલે એ રામનગરથી જ પાકર્યો પણ પા જુલાઈમાં ૧૫૦૦૦ માવલા લશ્કર સાથે આવીને રામનગર ઉપર હલ્લા કર્યાં અને રામનગર જીત્યું. બ્હાર અને રામનગરનાં રાજ્યે મરાઠાઓએ જીતીને ખાલસા કર્યાં હતાં. આથી કલ્યાણુથી સુરત સુધીના બધે મુલક મરાઠાઓને કબજે રહ્યો અને સુરતને હરહંમેશ મરાઠાઓને ભય રાખવા પડતા. બ્હાર સંસ્થાનના વિક્રમશાહ નાસીને નાસીક જીલ્લાના મુગલ મુલકમાં જઈ ભરાયા હતા. અહિં આવીને બહારવટીઓ બન્યા અને પેાતાની ટાળીઓ ઉભી કરીને લુંટારુનું કામ કરવા લાગ્યું. ઈ. સ ૧૬૭૮ માં મારાપ’ત પિંગળેએ નાસીક ઉપર ચડાઈ કરી ત્યારે વિક્રમશાહ ત્યાંના મુગલ ફોજદારના મળતીઓ બન્યા અને મરાઠા સામે લડ્યો. આખરે મુગલા હાર્યા અને વિક્રમશાહ મસયેા. ધરરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #548 -------------------------------------------------------------------------- ________________ પા છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૫ મું નામના બીજા એક રાજાનું રાજ્ય પણ મરાઠાઓએ ખાલસા કર્યું હતું. તે મરાઠાઓને દુશ્મન બન્યા હતો અને મરાઠાઓની સત્તા સામે બહારવટે નીકળ્યો હતો તેની સાથે વિક્રમહિને છોકરો પણ જોડાયે. આ બન્નેએ બહારવટાં ખેડવા માંડ્યાં. મરાઠાઓએ આ બન્નેને પકડ્યા અને ફાંસી દીધી. ૪. સુરત પાસે ચેાથની ઉઘરાણી. શિવાજી મહારાજે જ્યારે બીજીવાર સુરત લૂંટયું ત્યારે જ સુરતના શહેરી એને કહ્યું હતું કે દર વરસે અમક રકમ જે એમને સુરતના શહેરીઓ નહિ મોકલે તે એ સુરત લૂંટવા ચડાઈ કરશે. એ ધમકી પોકળ હતી એવું સુરતની પ્રજા માનતી હતી. એમને મરાઠાઓની ચડાઈની બીક તે હતી જ અને તેમાં વળી જ્યારે મરાઠાઓએ જહાર અને રામનગરના રાજ્ય જીતી લીધાં ત્યારે તે મરાઠાઓની ચડાઈને ત્રાસ સુરતના શહેરીઓની નજર સામે ખડો થઈ ગયો. મોરોપંત પિંગળેએ રામનગરમાં પિતાને મુકામ રાખ્યો અને સુરતના મુગલ સૂબાને ચૂથના ચાર લાખ રૂપિયા ભરપાઈ કરવા જણાવ્યું. સૂબાએ તેને જવાબ ન આપે તેથી પિંગળેએ બીજા બે પ સૂબાને લખ્યા. આખરે પિંગળેએ સૂબાને ચખે ચોખ્ખું જણાવી દીધું કે જે ચોથની રકમ તાકીદે નહિ મોકલવામાં આવે તે સુરત ઉપર ચડાઈ કરવી પડશે. છેલ્લા પત્રમાં જણાવ્યું હતું કે “તમને જે આવક મળે છે તેને ચે ભાગ તમે આ પત્ર દેખતાં મેકલી દેશે. આ સંબંધમાં આ ત્રીજો પત્ર તમને લખવામાં આવે છે અને આ પત્ર દ્વારા આ છેલ્લી જ ચેતવણી તમને આપવામાં આવે છે. તમારા બાદશાહના વર્તનને લીધે અમારે ભારે લશ્કર રાખવું પડયું છે અને તે બધે ખર્ચ બાદશાહની પ્રજા ઉપર જ પડવાને એટલે અમારે તમારી પાસેથી એક વસૂલ કરવાની છે. જે માગ્યા મુજબ ચેથ આપવાની તમારી મરજી ન હોય તે તેના માઠાં પરિણામ માટે તૈયાર રહેજે.” મરાઠાઓ તરફથી ત્રણ પત્ર આવ્યા અને ત્રીજો પત્ર તે આખરની ચેતવણીના રૂપમાં હતું એટલે સૂબેદાર પણ ગભરાયો. એણે સરતના હિંદુ-મુસલમાન આગેવાન વેપારીઓને ભેગા કર્યા અને મરાઠાઓની સૂચના. ચેતવણી અને ધમકીના પત્રોની ચર્ચા કરી. સૂબેદારે આખરે સૂચના કરી કે શહેરના રક્ષણ માટે ૫૦૦ ઘોડેસવારે અને ૩૦૦૦ પાયદળ આસરે બે માસ માટે રોકી લેવાની જરૂર છે અને તે માટે ૪૫ હજાર રૂપિયા શહેરના શ્રીમંતેએ ઉપરાણું કરીને ભેગા કરી આપવા. સૂબેદાર સાહેબની સૂચના એટલે બધાએ મને કે કમને ગળે ઉતારી. શહેરના હિંદુ શ્રીમ તેની નોંધ કરવા માટે અમલદારોની નિમણૂંક કરવામાં આવી અને ઘણુની પાસેથી ફાળે પડતી રકમ પણ ઉઘરાવવામાં આવી. સુરત શહેરના બચાવ માટે નાણાં ઉધરાવવામાં આવ્યાં. સિપાહીઓને કે સવારને કોઈ પણ જાતને બંદોબસ્ત કરવામાં આવ્યો નહિ અને ઉઘરાવેલા પૈસા સૂબેદાર હિંયા કરી ગયો. શહેરના શ્રીમંતોએ જોયું કે બચાવને માટે કોઈ પણ જાતનાં પગલાં લેવાની તૈયારી થતી જ નથી એટલે કે સૂબેદાર પાસે ગયા અને કુટુંબકબીલા સાથે શહેર છોડી જવાની રજા માગી. લોકોને મોડી રાત સુધી બેસાડી મજ્યા, લાંબે વિચાર કર્યા પછી રાત્રે પરવાનગી આપી અને સવારે તે પરવાનગી પાછી ખેંચી લીધી. સૂબેદારે શહેરના શ્રીમંતની એક સભા બોલાવી અને તેમાં મરાઠાઓએ માગેલા નાણું ઉઘરાવવાની સૂચના કરી. વેપારીઓએ ૧ લાખ અને ઈનામદાર દેશાઈઓએ ૨ લાખ રૂપિયા આપવા સૂબેદારે જગ્યું. આ સંબંધી લાંબી ચર્ચા ચાલી. લેકે સૂબેદારને ઓળખી ગયા હતા એટલે નાણાં ભરવા ખુશી ન હતા. આખરે 8 લાખની રકમમાંથી ઉતરતાં ઉતરતાં સૂબેદાર ૬૦ હજાર ઉપર આવ્યો. લેકેને ખાતરી થઈ ગઈ કે આ રકમ પણ સૂબેદાર ગળી જશે માટે કોઈએ નાણું આપવાનું કબૂલ કર્યું નહિ. કોઈપણ શ્રીમંત નાણાં આપવા તૈયાર ન થયો. આખરે સૂબેદારે દબાણ કર્યું અને લેકે ઉપર દબાણ કરી પુષ્કળ પસે ભેગા કર્યો. આ રકમમાંથી મરાઠાઓને રૂપિયા મોકલી બાકીની કરમ પિતે ખાઈ ગયે (શિવાજી કેળુસ્કર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ]. છે. શિવાજી ચરિત્ર ૫૧૧ ૫. નાસીકમાં મરાઠાઓની છત. જહાર અને રામનગરના રાજ છતી મરાઠાઓ ઘાટ ઓળંગીને મોરોપંત પિંગળેની સરદારી નીચે ૧૬૭૨ ના જુલાઈ માસમાં નાસીક જીલ્લામાં પેઠા. આ વખતે નાસીકમાં શિવાજી મહારાજના માતા જીજાબાઈના પિતા લખણ જાધવજીના પૌત્ર જદુરાવ જાધવ મુગલ થાણાદાર હતા. એની પાસે તે વખતે ચાર હજાર સિપાહીઓનું લશ્કર હતું. મોરોપંત પિંગળેએ લશ્કરને તૈયાર કરી નાસીક ત્રંબક ઉપર ચડાઈ કરી. મુગલ થાણદાર જદુરાવ જાધવ મુગલ તરફથી મરાઠાઓની સામે થયે. બન્ને વચ્ચે લડાઈ થઈ. જદુરાવ કંઈ કાચું ન હતું. એણે સખત સામનો કર્યો, પણ મોરોપંતની આગળ એ ટકી શક્યો નહિ. એના ઘણા માણસે માર્યા ગયા. એ હાર્યો અને કેદ પકડાયે. નાસીકનંબક મરાઠાઓએ લૂંટયું અને કહ્યું. પછી મરાઠાઓ આગળ વધ્યા. વણી દિડારીના મુગલ થાણદારને હરાવી એ થાણું લૂંટયું. બંને અમલદારને પકડીને મરાઠાઓએ છોડી દીધા હતા. બરાદૂરખાનને આ હારની ખબર પડી એટલે એણે આ અમલદારોને બહુ ઠપકે આપ્યો. આ બન્ને અમલદારોએ મુગલોની આબરૂ રાખવા માટે પિતાથી બનતું બધું કર્યું હતું. મરાઠાઓની સામે હાથમાં શિર લઈને ઝઝુમ્યા હતા. આ બધી વફાદારીના બદલામાં મુગલ સૂબેદારે એમનું અપમાન કર્યું એટલે એમને બહુ લાગી આવ્યું. આત્મમાનની લાગણીવાળા આ બને અમલદારોને લાગ્યું કે હવે મુગલોના અમલદાર તરીકે રહેવામાં માલ નથી તેથી એમણે મુગલપક્ષ છોડી દીધે. આ બંને અમલદારે પોતાના લશ્કર સાથે મરાઠાઓને મળ્યા અને પિતાના લશ્કર સાથે મરાઠાઓના લશ્કરમાં દાખલ થયા. આ ચેપ બીજા મુગલ અમલદારોમાં પણ ફેલાશે એવું દિલેરખાનને પણું લાગ્યું. આ બંને અમલદારોના જવાથી દિલેરખાનને પિતાની સ્થિતિ બહુ નબળી થઈ લાગી. ગુજરાત ઉપર મરાઠાઓ ચડાઈ કરવાના છે એવી વારંવાર અફવાઓ આવતી એટલે પિતાનું લશ્કર લઈને દિલેરખાન ગુજરાતના બચાવ માટે જવા તૈયાર થયો. ૬. વરાડ અને તેલંગણ ઉપર મરાઠાઓની ચડાઈ. મરાઠાઓએ અનેક લડાઈ લડીને કાળી સંસ્થાનો કબજે કર્યા અને નાસીકનંબકના ગાળામાં પણ શિવાજી મહારાજની આણ ફેરવી. મરાઠાઓ આવી રીતે ચારે તરફ વિજય મેળવી રહ્યા હતા અને પિતાની છતથી એમણે દક્ષિણમાં મુગલસત્તાને ઝાંખી પાડી દીધી હતી. નાસીક અને કલ્યાણુથી સુરત સુધીના મુલકનો બરાબર બંદોબસ્ત કરી મહારાજે પોતાની નજર વરાડ અને તૈલંગણ તરફ ફેરવી. જીત પામેલા લશ્કરને હદ કરતાં વધારે આરામ આપવામાં અને જરૂર કરતાં વધારે બેસાડી મૂકવામાં ભારે નુકસાન હોય છે એ શિવાજી મહારાજ બરોબર જાણતા હતા. એમણે પિતાના લશ્કરને અને તેના અમલદારોને તથા સરદારને જરુર જેટલે આરામ આપો અને વિજયને જુસ્સો નરમ પડે તે પહેલાં લડાઈના કામે લાગી જવાની સૂચના કરી. મહારાજની સુચના મુજબ લશ્કર તૈયાર થયું. એમણે પોતાના લશ્કરી અમલદારોને જરુરની સૂચનાઓ આપી અને એમણે વરાડ અને તૈલંગણ માટે તૈયાર કર્યા. મરાઠાઓ પોતાની તૈયારી બહુ ગુપ્ત રીતે કરતા હતા છતાં બહાદુરખાનને એની ખબર મળી. મુગલ અમલદારને મરાઠાઓના કાચા કાર્યક્રમની પાકી ખબર મળી એટલે મુગલ અમલદાર પણ કમર કસીને તૈયાર થયો. બહાદુરખાન પોતાના લશ્કર સાથે અહમદનગરથી નીકળ્યો. યુદ્ધ માટેની બધી સામગ્રી એણે પોતાની સાથે રાખી હતી. યુદ્ધને લગતો બહુ વજનદાર સામાન પણ એની સાથે હતો. મરાઠાઓ જેવા ચપળ અને ઝડપી માણસને પકડી પાડવાના હતા એટલે ભારે ઝડપ અને ચપળતાથી કુચ કરવામાં આવે તે જ ધાર્યું સધાય એમ છે એની બહાદૂરખાનને ખાતરી થઈ ગઈ હતી. આવા સંજોગોમાં લડાઈને વજનદાર સામાન હતો તે બહુ નડતરરૂપ નીવડ્યો. પૂર ઝડપથી જવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #550 -------------------------------------------------------------------------- ________________ ધાર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ પામ તા જ મરાઠાઓને પકડી પડાય એમ હતું એટલે બહાદુરખાને પાતાની સાથેના વજનદાર સામાન ખીડ મુકામે મૂકી બનતી ઝડપે એ રામગીર હ્લિા નજીક આવો પહેોંચ્યા. મુગલાએ રસ્તા કાપવામાં ભારે ઝડપ બતાવી હતી. મરાઠા લશ્કરની ટુકડીઓ કાર્યક્રમ નક્કી કર્યાં મુજબ વરાડ પ્રાંતમાં પેઠી અને તૈલંગણુમાં પશુ મુગલ મુલક્રા લૂંટવાને સપાટ ચલાયો. રાખ્યું હતું. બહાદુરખાન મરાઠાઓની પૂરું પડયો છે એની એમને ખબર મળી હતી. મુગલા પાછળ પડયા હતા તેની ખબર પડવાથી મરાઠાઓ બહુ સાવધાનીથી પેાતાનું કામ કરી રહ્યા હતા. મુગલાને ભૂલથાપ આપીને એમણે પેાતાનું કામ જારી જ રાખ્યું હતું. જ્યારે બહાદુરખાન નજીક આવી પહોંચ્યા અને જ્યારે મરાઠાઓને લાગ્યું કે હવે સંજોગા બદલાયા છે અને બાજી પ્રતિકૂળ બનતી જાય છે ત્યારે તેઓ પાછા ફર્યા પણ મુગલાને ભૂલથાપ આપવાનું ! એમણે ચાલુ જ મુગલાને મરાઠાઓની હિલચાલની ખબર મળી એટલે એ પણ ઇંદુર ઉર્ફે નિઝામાબાદને માગે પાછા ફર્યાં. પાછા ફરતાં બહાદુરશાહે દિલેરખાનની શીખવણીથી કુતુબશાહીના કેટલોક મુલક લૂછ્યો. મરાઠાઓએ પોતાના લશ્કરના એ ભાગ કરી દીધા હતા. લશ્કરના બે ભાગ પાડી મરાઠાએ એ દિશામાં આગળ વધતા જતા હતા. આ એ ભાગમાંથી એક ભાગ ગેાવળકાંડા રાજ્યમાં ગયા અને બીજો ચાંદા તરફ ચાલો ગયા. “ ઊંટે કર્યા ઢેકા તા માણસે કર્યાં ટેકા ” એ કહેવત પ્રમાણે મુગલોએ વર્તન કર્યું. અહાદુરખાન કઈ કામેા ન હતા. એણે પણ પેાતાના લશ્કરના એ ભાગ પાડવા. એક ભાગની સરદારી બહાદુરખાને તે લીધી અને બીજો ભાગ લેરખાનની સરદારી નીચે સાંપ્યા. આવી રીતની ગાઠવણુ કરી આ એ સુગલ સરદારી મરાઠાઓની અને ટુકડીઓની પૂરું પાડ્યા. ૭ આતુર આગળ ઝપાઝપી. મરાઠાઓની જે ટાળી ગાવળકાંડા રાજ્યમાં ગઈ હતી તેની પૂરું દિલેરખાન પડયો હતો અને ચાંદા તરફ શ્યાગળ વધતી જતી મરાઠાઓની સેનાની પૂઠે બહાદુરખાન પતે પડ્યો હતા. મરાઠા અને મુગલે બન્ને ઔરંગાબાદથી આશરે ૪૦ માઈલ દૂર આવેલા અંતુર આગળ એક બીજાની નજીકમાં આવી પહુંચ્યા. મુગલ સરદાર બહાદુરખાનના લશ્કરને મેખરે સજનસિંહ બુંદેલાની ટુકડી હતી તેના ઉપર મરાઠાઓ તૂટી પડયા. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ. મરાઠા આ ઝપાઝપીમાં ન ફાવ્યા. મુગલાએ મરાઠાઓને હરાવ્યા અને એમણે લૂટેલા માલમાંથી થાડા માલ મુગલા પડાવી ગયા. ૮. માંકાપુરની ખૂનખાર લડાઈ, મરાઠાઓનું શૌય અને હાર. મરાઠાઓ અંતુરથી નાઠા. મુગલા પણ અંતુરથી નીકળ્યા અને આસરે ૪ માઈલ દૂર જઈ દુર્ગાપુર પડાવ નાંખ્યા. અહીંથી મુગલા ઔરગાબાદ જવા નીકળ્યા. મુગલે ૧૦ હજાર સિપાહીની એક ટુકડી ઔરંગાબાદ જવા નીકળી તે આસરે ૬ માઈલ દુર ખાંકાપુર આગળ આવી પહેાંચી. મરાઠાએ મુગલા ઉપર અચાનક હુમલા કરવાની તક શોધી રહ્યા હતા. મુગલાની હિલચાલથી વાકેફ્ રહેવા માટેની ગાઢવણુ એમણે કરી હતી એટલે એમને મુગલેાની ઝીણામાં ઝીણી અને ગુપ્તમાં બાબતની પણ ખબર મળતી. મરાઠાઓને ખબર મળી કે મુગલાની દસહજાર સિપાહીએની એક ટુકડી શુભકરણ ખુદેલાની સરદારી નીચે ઓરંગાબાદ તરફ કુચ કરી રહી છે. મરાઠાઓ ફક્ત ૭૫૦ ની સંખ્યામાં હતા. એમણે ખૂબ હિ'મત ચલાવી અને શુભકરણ મુદ્દેલાની ૧૦ હજારની ટુકડી ઉપર છાપા માર્યાં. બન્ને વચ્ચે ભારે લડાઈ થઈ. મરાઠાઓએ આ લડાઈમાં અજબ શૌય બતાવ્યું. ૧૦ હજાર મુગલ સૈનિકા ઉપર ૭૫૦ મરાઠાઓએ હલ્લો કર્યો અને પોતાના લશ્કરમાંથી ૪૦૦ માણસે રણમાં પડયાં ત્યાં સુધી મરાઠાઓ પાછા ન ફર્યાં. આ લડાઈમાં મરાઠાએએ શુભ્રકરણના દિકરા દલપતરાયને રણક્ષેત્રમાં જખમી કર્યાં હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #551 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૩ છે. શિવાજી ચરિત્ર આ લાઈમાં મરાઠાઓએ અસાધારણ હિંમત બતાવી હતી. દુશ્મનનું દસ હજર સિપાહીઓનું દળ હતું છતાં ૫૦ મરાઠાઓએ એમના ઉપર હલ્લો કર્યો અને પિતાના માણસોમાંથી બહુ માણસે કપાઈ ગયા છતાં પાછાં પગલાં ન ભર્યા એ મરાઠાઓની હિંમત અને શૌર્યની સાબિતી આપે છે. મરાઠાઓમાં ભારે જ પ્રગટી નીકળ્યો હતો છતાં મુસલમાનોની બહુ મોટી સંખ્યા હોવાથી મરાઠાઓ આખરે હાય. આ લડાઈમાં મરાઠાઓના ઘણા યોદ્ધાઓ રણમાં પડયા. પ્રકરણ ૬ હું ૧. બજાજ નિંબાળકરને મુગલેએ મહ. | ૪. આદિલશાહી સાથે યુદ-૫ન્ફળા મરાઠાના 'કબજામાં. ૨. શિવનેરી આગળ મરાઠાઓની હાર. ૫. હુબળની લૂંટ. છે. ગેવળતા પાસેથી મરાઠાઓએ ખંડણી | ૬. કાવા, અકેલા અને શિવેશ્વરનાં થાણાં લીપી શિવાજીએ સર કર્યા. ૭. દુશ્મને ના ઘણા કિલ્લા કબજે કર્યા. ૧. બજાજી નિ બાળકરને મુગલેએ ફેડ્યો. 104 વાજી મહારાજનું બળ તોડવા માટે મુગલે અનેક યુક્તિએ રહ્યા હતા. ઘણા અખતરા 5 અજમાવ્યા પણ મુગલો પૂરેપુરા ફળીભૂત નહોતા થયા. મહારાજના સરદારની વફાદારી અને નિમકહલાલીની ઠેકઠેકાણે પ્રશંસા થતી હતી છતાં મુગલે મહારાજના સરદારને ફડવાના પ્રયત્ન તે કર્યા જ કરતા હતા. વગવસીલાવાળા અને ભાદાર મરાઠા સરદારને શિવાજી મહારાજથી જુદા પાડવા માટે મુગલોના પ્રયત્ન ચાલુ જ હતા. લાંચ આપીને, જાગીરો અને સત્તાની લાલચો બતાવીને મહારાજના વફાદાર સરદારને ફેડવાનું કામ મુગલે બહુ કુશળતાથી કરી રહ્યા હતા. બજાજી નિંબાળકર જેના સંબંધમાં પાછલા એક પ્રકરણમાં હકીકત આવી ગઈ છે, જેના ઉપર બિજાપુર બાદશાહે અત્યાચાર કર્યો હતો અને જેને જોરજુલમથી વટલાવી મુસલમાન બનાવ્યો હતો. જેની શુદ્ધિ કરીને પાછો હિંદુ ધર્મમાં લેવા માટે મહારાજે ભારે પ્રયાસ કર્યા હતા અને જેને શુદ્ધિ કર્યો પછી એક સાચા સુધારક તરીકે શુદ્ધિની હિલચાલને ઉત્તેજન આપવા માટે મહારાજે પોતાની દિકરી બજાજી નિંબાળકરના દિકરા મહાદાજી નિંબાળકર સાથે માતા જીજાબાઈની સૂચનાથી પરણાવી હતી, તે શિવાજી મહારાજના વેવાઈ બજાજ નિબાળકરને, મુગલોએ મેટી મનસબની ભારે લાલચ આપી મહારાજથી દૂર કરી પિતામાં મેળવી લીધે. ૨. શિવનેરી આગળ મરાઠાઓની હાર મરાઠાઓ ડુંગર અને ખીણમાં ભરાઈ બેસતા અને દુશ્મન ઉપર અચાનક હુમલા કરતા. મરાઠાઓની ઉત્તરના દુશ્મનોને થકવવાની આ પદ્ધતિ હતી અને આ પદ્ધતિ એમણે અનેક ફેરા અજમાવી દુશ્મનને થકવ્યા હતા. મહારાષ્ટ્રની કુદરતી રચના પણ મરાઠાઓને એમની લડાઈમાં મદદ કરી રહી હતી. અચાનક હુમલા અને છાપાઓની પદ્ધતિથી મુગલે થાકી ગયા હતા. મરાઠાઓની આ પદ્ધતિને પહોંચી વળવા માટે શાં પગલાં લેવાં તેને બહાદુરશાહ વિચાર કરી રહ્યો હતો. આખરે મરાઠાઓને પહોંચી વળવા માટે એણે રસ્તો શોધી કાઢ્યો. મરાઠાઓને અટકાવવાને માટે મુખ્ય મુખ્ય 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ : કું રસ્તાઓ ઉપર અનુકુળ સ્થળે લશ્કરની ટુકડીઓ ગોઠવવાની યુક્તિ મુગલાએ શોધી કાઢી. પતા અને ડુંગરા ઉપર તાપે ચડાવી. તેને ઉપયોગ કરી મરાઠાઓને દાખી દેવાનું ખાદ્શાહે નક્કી કર્યું હતું. બહાદુરખાને આ યુક્તિ રચી પણ દિલેરખાનને આ યેાજના જરાઐ પસંદ પડી નહિ. એને તા મરાઠાઓની સાથે લડાઈ કરીને એમને દાબી દેવા હતા. ચાકણુને કિલ્લા આ સરદારે કબજે કર્યાં હતા એટલે એ વિજયગથી બહેકી ગયા હતા. મરાઠાએની સામે ચાકણુમાં એણે કરેલા પરાક્રમાને લીધે એના મગજમાં રાઈ ભરાઈ હતી. બહાદુરખાન ઉછાંછળા ન હતા, એ કુનેહબાજ હતા. એ મરાઠાઓની શક્તિ, એમનું બળ, એમની હિંમત અને એમના શૌર્યથી પૂરેપુરા વાકે હતા. જેવી રીતે દિલેરખાનને બહાદુરખાનની યુક્તિ પસંદ પડી નહિ તેવી જ રીતે દિલેરખાનના વિચાર। .બહાદુરખાનને જરાએ રુમ્યા નહિ. બહાદુરખાને પોતાની યેાજના મુજબ પતા અને ડુંગરાઓ ઉપર તે પે ચઢાવી અને ગાઠવી દીધી અને મરાઠા લશ્કરને એ ગાળામાં છૂટથી આમતેમ જતાં આવતાં અટકાવી દેવાના લાટ ક્યો. મરાઠાઓ આ વ્યૂહ સમજી ગયા અને એમણે પણ એમને કાક્રમ બદલી નાંખ્યા. મરાઠાઓ ખાનદેશ ઉપર ચડાઈ કરી ખાનદેશ સર કરી લેવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ખાનદેશ સર કરી પછી મરાઠાઓ બીજો કાર્યક્રમ ધડવાના હતા પણ એમને બહાદુરખાનના વ્યૂહની ખબર પડતાં જ એમણે પેાતાનેા ખાનદેશ ઉપર ચડાઈ લઈ જવાના વિચાર માંડી વાળ્યો અને મરાઠા સેનાપતિએ પેાતાના લશ્કરની જુદી જુદી ટુકડીઓ બનાવી જુદા જુદા જવાબદાર અમલદાશને સાંપી અને એ ટુડીઓ અહમદનગર અને ઔરંગાબાદના ગાળામાં મુગલ મુલકા લૂંટવાનું અને જીતવાનું કામ કરવા લાગી. મુગલ મુલકાને હેરાન કરતી છૂટી છવાઈ મરાઠાઓની ટુકડીઓને દાબી દેવા માટે બહાદુરખાને લશ્કર મેાકલ્યું પણ તેમાં મુગલા ક્ાવ્યા નહિ. મરાઠાઓએ પછી તરતજ પૂના જીલ્લામાં દેખા દીધા. બહાદુરખાન ત્યાં જઈ પહેાંચ્યા. મરાઠાઓને પકડી પાડ્યા અને તેમની સાથે લડાઈ કરી તેમના પરાજય કર્યાં. આ જીત પછી બહાદુરખાને ભીમા નદીને ઉત્તર કિનારે ચામરગુંડાથી ૮ માઈલ દૂર આવેલા પેડગાંવ ગામે પડાવ નાંખ્યા. આ સ્થળે બહાદુરખાનના મુકામ ઘણા વર્ષો સુધી રહ્યો હતા. આ સ્થળે એણે એક કિલ્લો બાંધ્યા હતા જે બહાદુરગઢને નામે પ્રસિદ્ધ છે. બહાદુરગઢ એ બહુ મહત્ત્વને કિલ્લા હતા. શિવનેરીના કિલ્લા પણ મહત્ત્વના હતા. એ મુગલાના હાથમાં હતા. એ કિલ્લા બજે કરવાની મહારાજતી ખાસ ઈચ્છા હતી. આ કિલ્લા મુગલાના કબજામાં હાવાથી મરાઠાઓને ભારે અડચણ વેઠવી પડતી હતી. ઉત્તર કાંકણમાંથી મુગલ મુલકા ઉપર મરાઠાઓને ચડાઈ કરવી હાય તા શિવનેરીના કિલ્લે એમને નડતા હતા. આ ઉપરાંત આ કિલ્લા એ મહારાજનું જન્મસ્થાન હતું એટલે એને કાજે લેવાની મહારાજની ખાસ ઉત્કંઠા હતી. આ વખતે એટલે ઈ. સ. ૧૬૭૩માં શિવનેરીને કિલ્લેદાર અબદુલ અઝીઝખાન હતા. દક્ષિણુના મુગલ અમલદારામાં અબદુલ અઝીઝ એક બ્રાહ્મણના દિકરા હતા. આ બ્રાહ્મણ વટલાઈને મુસલમાન બન્યા હતા. આ વટલેલો અબદુલ અઝીઝ બહુ હોશિયાર અને કાવાદાવામાં પાવરધા હતા. રાજદ્વારી કુનેહમાં એ મરાઠાઓની સામે ખરેખર પાસા ખેલે એવેા હતેા. મહારાજે એને ફાડવાના પ્રયત્ન કર્યાં. એ પણુ મહારાજને આબાદ છેતરી જાય એવા કાખેલ અને કુનેહબાજ હતા. એણે અઢળક દ્રવ્ય લઈ કિલ્લો મહારાજને સોંપવાનું કબુલ કર્યું અને મહારાજ પાસેથી લેવાય તેટલું ધન લીધું અને આ બધી બાબત છૂપી રીતે બહાદુરખાનને જણાવી એને સાવધ રાખ્યા હતા. પછી મહારાજની સાથે અમુક દિવસે કિલ્લાના કબજો લેવા માટે માણસને માકલવાની ગાઢવણુ કરી અને તે દિવસની બહાદુરખાનને ખબર આપી. આ બધી બાજી એણે બહુ સાવધાનીથી ગાઠવી હતી. કાઈ તે એની શંકા આવે એવું ન હતું. મહારાજે નક્કી થયા મુજબ પેાતાના લશ્કરમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #553 -------------------------------------------------------------------------- ________________ મરણ છે ! છે. શિવાજી ચરિત્ર પ૧૫ ૭ હજાર ઘોડેસવારની એક ટુકડી ત્યાં મેકલી. પ્રથમથી ગુપ્ત ગોઠવણ કરી રાખી હતી તે મુજબ બહાદુરખાને મુગલ લશ્કર નજીકમાં તૈયાર રાખ્યું હતું. મરાઠાઓ આવ્યા એટલે મુગલ અમલદારને ખબર પડી અને જિલ્લાનો કબજો લેવા આવેલા મરાઠાઓ ઉપર મુગલોએ અચાનક હુમલો કર્યો. મુગલોએ મરાઠાઓ ઉપર છાપો માર્યો તેથી મરાઠાઓ એકદમ ચમક્યા પણ સાવધ હતા એટલે ગભરાટમાં ન પમા. તરતજ લડાઈ શરૂ થઈ. મરાઠાઓએ મુગલોને હરાવવાના પ્રયત્ન કર્યો પણ મુગલોને જય થયો અને મરાઠાઓ હાર્યા. આ લડાઈમાં મરાઠાઓને બહુ નુકસાન થયું. ૩. ગોવળકડા પાસેથી મરાઠાઓએ ખંડણી લીધી. મુગલ સરદાર બહાદુરખાન ઉર્ફે ખાનજહાન મરાઠા બળને તેડી પાડી, મરાઠાઓની સત્તાને ઉખેડી નાંખી, મરાઠાઓને દાબી દઈ ઔરંગઝેબ બાદશાહની મરજી સંપાદન કરવાને માટે ભારે પ્રયત્નો કરી રહ્યો હતો. અનભવથી એણે માન્યું હતું કે મરાઠાઓને દાબી દેવાના પ્રયત્નો કર્યાથી બાદશાહ સલામતની કૃપા મેળવી શકશે પણ એની એ ધારણું ખેતી કરી. ભગીરથ પ્રયત્ન કર્યા છતાં પણ બાદશાહની મહેરબાની મેળવવાનું મહાભારત કામ એ કરી શક્યો નહિ. કરેલા પ્રયત્નો સફળ ન થયા એટલે એણે થાકીને અને નાસીપાસ થઈને દોડધામ કરવાનો કાર્યક્રમ માંડીવાળી એક જ ઠેકાણે પડાવ નાંખે. મુગલ સરદારને આરામ લેતે રાખી મરાઠાઓએ પિતાનો મેર ગવળકેડા તરફ ફેરવ્યો. દક્ષિણની જુદી જુદી સત્તાઓ શું કરી રહી છે, એમના રાજ્યમાં શું શું ચાલી રહ્યું છે, એમના વિરોધીઓના દરબારમાં શા શા રંગઢંગ ચાલી રહ્યા છે વગેરે ઝીણી વાતે શિવાજી મહારાજ તપાસી રહ્યા હતા. મહારાજ મુગલ સાથે ઝગડામાં રોકાયા હતા પણ બિજાપુરની આદિલશાહીમાં શું ચાલી રહ્યું છે અને કેવળકેડાને મામલે કેવો છે તે તરફ એ દુર્લક્ષ રાખતા નહિ. વળડાની સલ્તનતમાં ફ્રેંચ લેકેએ માથું ઊંચું કર્યું છે એવા સમાચાર મહારાજને મળ્યા એટલે એમણે વિગતવાર તપાસ કરાવી અને મોટા લશ્કર સાથે ત્યાં જવાનો નિશ્ચય કર્યો. મહારાજ જે રીતે પિતાને કાર્યક્રમ હમેશાં ગુપ્ત રાખતા તે જ રીતે આ વખતે પણ એમણે લશ્કરની જબરી તૈયારી કરી અને એ ક્યાં ચડાઈ લઈ જાય છે તેની કોઈને ખબર સરખી પડી નહિ. લેકે પોતપોતાની ક૯૫ના પ્રમાણે અટકળ કરવા લાગ્યા. મહારાજના લશ્કરના જોખમદાર અમલદારો અને મહારાજના ખાસ વિશ્વાસમાં હોય એવા સરદાર અને અધિકારીઓ સિવાયના બીજા કોઈ પણ માણસો મહારાજને સાચે કાર્યક્રમ જાણી શકતા નહિ અને આવી રીતને સખત બંદોબસ્ત હોવાથી જ એમની ધારણું વારંવાર સફળ થતી. મહારાજે ચડાઈની બહુ જબરી તૈયારી કરી હતી અને તૈયારીના રંગઢંગ ઉપરથી મજલ બહુ દૂરની હશે એમ બધા અનુમાન કરતા હતા. લેકને અનેક કલ્પનાઓ કરવાનાં એમણે કારણો આપ્યાં હતાં. પિતે લશ્કર સાથે કુચ કરી પૂરઝડપે ગોવળકાંડાની કુતુબશાહીના પ્રાંતમાં પ્રવેશ કર્યો. કુતુબશાહી પ્રજાએ જાણ્યું કે શિવાજી ગવળાંડાને દાબી દેવા આવ્યો છે. મહારાજ પૂરઝડપે ગેવળકેડાના મુકેમાં આગળ વધે જતા હતા. શિવાજી મહારાજ લશ્કર સાથે હૈદ્રાબાદ લૂંટવા આવ્યા છે એ સાંભળી પ્રજા ગભરાઈ ગઈ લોકે ચિંતામાં પડયા. નાસભાગ થવા લાગી. મહારાજે શહેરના શ્રીમંતને અને આગેવાનોને બોલાવ્યા અને જણાવ્યું કે –“ અમને ૨૦ લાખ હેનની ખંડણી વગર આનકાનીએ તરતજ આપી દેશે તો અમે કઈ પણ જાતને ઉપદ્રવ શહેરને કે શહેરીઓને કર્યા સિવાય ચાલ્યા જઈશું. જો માગેલી ખંડણી આપવા તમે તૈયાર ન હે તે અમે તમારું શહેર લૂંટી, બાળીને ભસ્મ કરીશું” આગેવાને ડાહ્યા અને દીર્ઘદ્રષ્ટિવાળા હતા. એમણે ઊંડી નજર પહોંચાડી અને મહારાજે માગેલી ૨૦ લાખ હેનની ખંડણી ચુકવી આપી. માગ્યા પ્રમાણે ખંડણી મળ્યાથી મહારાજે કતુબશાહી પ્રજાને જરા પણ હેરાન ન કરી અને ખંડણી લઈ રાયગઢ ચાલ્યા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #554 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર ૪. મરાઠાઓનું આદિલશાહી સાથેનું યુદ્ધ મરાઠાઓની હિલચાલ અને વધતા જતા જોરના સમાચાર તથા તેમના વિજયની ખારા વારંવાર બાદશાહને માકલવામાં આવતી. દક્ષિણની સાચી પરિસ્થિતિથી વક્ર રહેવા માટે ઘટતી ગાઢવણુ ખાદશાહે કરી હતી. મરાઠાઓની સત્તા વધતી જાય છે અને શિવાજીએ સાલેરના સંગ્રામમાં મુગલોને સજ્જડ હાર આપી એ ખબરાએ તા ઔર'ગઝેબને ગરમ કરી નાંખ્યા હતા. આવી ખખરાથી નારાજ થઈ દક્ષિણના મુગલ અમલદારાની એણે સખત ઝાટકણી કાઢી હતી. એમને ઠપકો આપતાં બાદશાહે જણાવ્યું કે:— અમારા મુલક શિવાજીએ લૂછ્યો, અમારી પ્રજાને એણે હેરાન કરી, એણે મુગલાઈ ને ભારે નુકસાન કર્યું છે. તમારા જેવા યેદ્દાઓને એણે યુદ્ધમાં રોકી દીધા હતા. સમરાંગણુમાં એ તમારી સામે જ હતા. સાલેરના સગ્રામમાં તમે બધા કપાઈ કેમ ન મુઆ ? અપજશની કાળી લીટી તમે કપાળે લગાડી, તમે જીવ્યા શું કામ ? એના હાથે હાર પામીને તમે દુનિયામાં જીવતા છે એ તેા ભૂમિને કેવળ ભાર છે. તમારું શૌય કથાં ગયું? તમે આવા મ≠ કેમ બન્યા છે? તમારું તેજ કયાં ચાલ્યું ગયું ? તમે શરમાતા કેમ નથી ? મરાઠાઓનો વિજય તમને હજી સાલતા કેમ નથી ? મરાઠાઓની વધતી જતી સત્તા તમે કેમ સાંખી શકે છે ? આદિલશાહી, કુતુબશાહીના સુલ્તાનો મરાઠાઓથી ડરી ગયા છે. મરાઠાઓથી ડરીને જ એ શિવાજીને નજરાણું ધરે છે. પીરંગી અને હબસી લોકા પણ એને ખુશ કરવાના પ્રયત્નો કરે છે. દક્ષિણની આ બધી સત્તાઓને એ શિવાજી સતાવી રહ્યો છે તે બધા ભેગા થઈ ને એ ચુઆને કચડી કેમ નથી નાંખતા ? મહારાષ્ટ્રની નાની મેાટી બધી સત્તાઓને શિવાજીએ નારાજ કરી છે. આ બધી સત્તાઓ અને સરદારા ભેગા થઈ ને ચારે તરફથી શિવાજી ઉપર હલ્લા કરે તા એના ભાર જ્ઞા છે? એ કત્યાં સુધી કિલ્લાઓમાં ભરાઈ એસશે ? બધી સત્તાઓ એક ચશે તે એને જરુર દખાવી શકશે. સુગલ મુત્સદ્દીઓ હજી સુધી કેમ બેસી રહ્યા છે તેની સમજણુ મને નથી પડતી. ચારે તરફથી જુદી જુદી સત્તાએ એના મુલક ઉપર ચડાઈ કરવી જોઈએ. એમ થશે તે એ ક્યાં ક્યાં પહેાંચી વળશે ? એના સરદારા ક્યાં ક્યાં દોડરો? એનું લશ્કર કાની કાની સામે લડશે ? આ બધું શક્ય છે પણ એ માટે એના બધા વિરાધીઓએ ભેગા મળીને એને જડમૂળથી ઉખેડી નાંખવાનેા કાર્યક્રમ ઘડી કાઢવા જોઇ એ. બધા એકદિલ થઈ જાય અને એના મુલક ઉપર સામટા હલાઓ કરે તેા એ જોતજોતામાં નાબૂદ થઈ જાય. ' બાદશાહના ઠપકા બહાદુરખાન અને દિલેરખાન જેવા મુગલ અમલદારાએ માથે ચઢાવ્યા. બાદશાહ સલામતના શબ્દોના અને ઠપકાના મુગલ અમલદારાએ ઊઁડા વિચાર કર્યાં. દક્ષિણની સ્થિતિ અને સોગેા ઉપર એમણે ફરી પાછો વિચાર ચલાવ્યા અને મરાઠાઓની વધતી જતી સત્તાને દાખી દેવાની બાદશાહની ચિંતા સાચી છે અને એ સત્તાને જે દાખી દેવામાં નહિ આવે તે। સલ્તનતના પાયાને નુકસાન થવાના સંભવ છે એવી એમની ખાતરી થઈ. એમણે મરાઠાઓને દાખી દેવાના નિશ્ચય કર્યાં. આખરે એમણે બાદશાહને જવાબ મેાકલ્યો કે ‘ મરાઠાઓના સંબંધમાં બાદશાહ સલામતની વધતી જતી ચિંતા અમે ખરેખર સમજી શકીએ છીએ. મરાઠાઓનું વધતું બળ આપણુને ભારે નુકસાનકર્તા નીવડવાનું છે એ પણ અમે જાણીએ છીએ. શિવાજીને દાખી દેવાના, મરાઠાઓની સત્તા તેાડી પાડવાના, અનેક પ્રયત્નો અમાએ શરૂ કર્યો છે. મરાઠાઓને જમીનદોસ્ત કરી નાંખવા માટે અનેક અખતરાઓ અમેએ અજમાવ્યા છે. આપે જે સુચના કરી છે. તે પ્રમાણે કરવા અમે તૈયાર છીએ અને તે બાબતમાં અમે બનતું કરીશું જ. અમને એની સત્તા બહુ જ સાથે છે. કમનસીબની વાત તા એ છે કે શિવાજીના મુલકામાં હજારા કાસા અને મણાસા અનાજ પાકે છે. મહારાષ્ટ્રની કુદરતી રચના અને એના મુલકાની ફળદ્રુપતા અને ભારે મદદ કરી રહી છે. એના બજાના કિલ્લાઓની આજુબાજુના મુલક કબજે કર્યા છતાં પણ કિલ્લાઓ કબજે થતા નથી. દરેક કિન્ના ઉપર શિવાજીએ આસરે ૨-૩ હજાર માણુસેનું લશ્કર રાખેલું છે. શિવાજીના માણુસા અપા ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [પ્રકરણ ૬ www.umaragyanbhandar.com Page #555 -------------------------------------------------------------------------- ________________ પ્રણ ] છે. શિવાજી મંત્રિ મારવામાં કુશળ છે. કિલ્લાની તળેટીના મુલક કબજે કરીને કિલ્લો ધેરીને બેસીએ છીએ ત્યારે એના માણસા પૂરઝડપે નીચે ઉતરી આવે છે. નીચેના આપણા માણસા ઉપર અણુધાર્યાં, ઓચિંતા છાપે મારે છે. જે કાંઈ હાથમાં આવે તે ચાલાક સમડીની માફ્ક ઝડપી જાય છે. કેટલાક તે એમનાથી મને તેટલું આપણું નુકસાન કરીને પૂરઝડપે પાછા નાસી જાય છે. શિવાજીનું લશ્કર એટલે ડુંગર અને ખીણુમાં રખડતા ભામિયા, તાલીમ પામેલા યુવાઓ. એમનાથી તા થાકી જવાય છે. એમની ઝડપ જખરી છે. એ બહુ ચંચળ છે. બહુ સફાઈથી પેાતાનું કામ કરે છે. અમારા ઘેાડેસવારે। હાજર હાય ત્યારે શિવાજી તેમના ઉપર તેમને જોતાંની સાથે જ વરૂની માફક તૂટી પડે છે. મહારાષ્ટ્રના ડુંગરા, પતા, ખીણા વગેરે મરાઠાઓનું રક્ષણ કરી રહ્યાં છે. આપણા જખરા અરખી ધેડાઓ મહારાષ્ટ્રના મુલકામાં શિવાજીની સામે કામ નથી આપતા. મરાઠાઓના મડદાલ દેખાતા પણુ કાઠા ટટ્ટુઓ મરાઠાઓને અનેક છતા અપાવે છે. આપણી પાસે એક લાખ ઘેાડેસવારા હોય તે પણ શિવાજીને ડુંગરામાંથી અને ખીણામાંથી શોધી કાઢવા કઠણુ કામ થઈ પડે તેમ છે. દક્ષિણુના ડુંગરી મુલકામાં શિવાજીની પૂ પકડવી એ અશકય જ થઈ પડયુ છે. આવા સંજોગામાં એની સાથે સલાહ કરવી એ શ્રેયસ્કર છે. ' મુગલ અમલદારા દક્ષિણુના સરદારાને શિવાજી મહારાજની સામે ચઢાવવાનું કામ તા કરી જ રહ્યા હતા. દક્ષિણુની ખીંછ મુસલમાની સત્તાઓ જેવી કે આદિલશાહી અને કુતુબશાહીને પશુ શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરવા ઉશ્કેરી રહ્યા હતા. એ સત્તાઓ પણુ મુગલોની ભાજી સમજી ગયા હતા તેથી અને શિવાજી મહારાજની સામે અનેક વખતે લડાઈઓ કરીને મરાઠાઓની તીક્ષ્ણ, તલવારને સ્વાદ ચાખ્યા હતા તેથી અને શિવાજી મહારાજને છંછેડવામાં સાર નથી નીકળવાને એની ખાતરી થઈ ગઈ હશે તેથી શિવાજી સામે મુગલોના ધાર્યાં મુજબ એ સત્તાઓએ માથું ઊંચક્યું' નહિ. આદિલશાહીને શિવાજીની સામે શિંગડાં માંડવા મુગલ સરદારેાએ અનેક રીતે સમજાવી પણ આદિલશાહી વજીરે સુગલોને કાંઠુ આપ્યું નહિ. વજીર અબદુલમહમદે શિવાજી મહારાજ સાથેના પોતાનો મીઠા સંબધ જાળવી રાખીને આદિલશાહીની ભારે સેવા બજાવી હતી. મુગલેએ વારવાર શિવાજીને સતાવવા માટે બિજાપુરને ઉશ્કેરવામાં બાકી રાખી ન હતી પણ મુગલાના પ્રયત્ને ફૅાગઢ ગયા હતા. મુગલ અને મરાઠાઓ સંબંધી વર્ણન હવે આ પ્રકરણમાં બંધ કરી આપણે બિજાપુરના દરબારમાં કિયું કરીએ. મુગલ અને મરાઠા રંગે ચડયા હતા, અન્ને એકબીજાને ગળી જવા માટે ભારે પ્રયત્ન કરી રહ્યા હતા. તે વખતે બિજાપુર દરબારની સ્થિતિ પશુ સતાષકારક ન હતી. દરબારના સદ્દારામાં ભારે સપ હતા. એકબીજાની ચડતી કાઈ ખમી શકતા ન હતા. દરબારમાં પક્ષા પડી ગયા હતા. મુખ્ય વજીર અબ્દુલ મહમદ અને સરદાર દિનાયતરાવ એ બન્નેના સંબંધ બહુ મીઠા હતા. અબદુલ મહમદના હાથમાં વજીરી બહુ વરસ સુધી રહી હતી તેથી એ પેાતાનાં મૂળ બહુ ઊંડાં ધાલી શક્યો હતો. દરબારના બીજા સરદારો ઉપર એના ઠીકઠીક કાજી હતા. એના વિરાધીએ દરખારમાં ઘણા હતા પણુ અબદુલ મહમદ પ્રભાવશાળી પુરુષ હેવાને કારણે એનું વજન એના વિરાધીઓમાંએ હતું. સરદાર મિરઝા યુસખાન પણુ દરબારને વજનદાર મુત્સદ્દી હતા એને પથ કઈ ત્યારે જ બિજાપુર દરબારમાં ખાર ભૈયા અને તેર ચેાકા એવી દશા હતી. બિજાપુર બાદશાહ અલી આદિલશાહ બીજો જાણી ગયા હતા કે દરબારના સરદારોમાં પક્ષ પડી ગયા છે અને એની પછી બાદમહીના નાતી થઈ જવાના છે. બાદશાહે એ બાબત ઉપર વિચાર કરી પેાતાના નાના શાહજાદા સિકંદરશાહને ગાદી ઉપર બેસાડી પેાતાના વાદાર અને વિશ્વાસપાત્ર વજીર અબ્દુલ મહમદના હાથમાં વછરીનાં ત્રા સોંપવાને નિશ્ચય કર્યાં. પાતાને વિચાર બાદશાહે વજીર અબ્દુલ મહમદને જણુાવ્યા.. દરબારના ખીજા કેટલાક મુત્સદ્દીઓની પણ ખાદ્શાહે આ બાબતમાં સલાહ લીધી. બધાને આ યેાજના પસંદ પડી. વજીર અબ્દુલ મહમદે બાદશાહના વિચાર। સબંધીની વાત પોતાને ઘેર પોતાની માને કહી. ડેશી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #556 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ ૪ પાટ છે. શિવાજી ચરિત્ર બહુ વહેમી હતી. ડોશીએ દિકરાને સોગન દીધા કે આ કામમાં તું પડતો નહિ કારણ કે જે નવા શાહજાદાને ગાદી ઉપર બેસાડે છે તેનું ખૂન થાય છે. તને જે તારી મા વહાલી હોય તે આટલું મારું કહ્યું માન. માતાના શબ્દોની દિકરાના અંતઃકરણ ઉપર ઊંડી અસર થઈ કે નહિ તે ખાતરીથી કહી શકાય નહિ પણ બાદશાહે નક્કી કરેલી યોજના અમલમાં મૂકવામાં અબદુલ મંદ બની ગયા હતા. બાદશાહ વછરનું અંતરંગ સમજી ગયા અને એણે એ વાત પડતી મૂકી બીજી વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. પિતાના મરણ પછી સલ્તનતની ખરાબી થવાની છે એની એને ચિંતા હતી. દરબારના કુસંપથી બાદશાહી તૂટી પડશે એવું એને લાગ્યા કરતું હતું. પિતાના મરણ પછી પણ સલ્તનત સહીસલામત રહે તે માટે બાદશાહે પિતાના મરણ પછી કેવી વ્યવસ્થા કરવી તે મરણ પહેલાંજ નક્કી કરી દીધું હતું. સ. ખવાસખાનને સગીર શાહજાદા સિકંદરના પાલક અને ગાદીના કારભારી નીમવામાં આવ્યું હતો. અબદલ મહમદને શાહદુર્ગનો કિલ્લો અને ગુલબર્ગ સોંપવામાં આવ્યા અને ગુલબર્ગ ખાતે રહીને એણે મગલ સાથેની લડાઈ જારી રાખી સલ્તનતને મજબૂત બનાવવી. અબદુલકરીમ બહિલેલખાનને તાબામાં ~ાળા અને મીરા એ બે નામીચા કિલ્લાઓ આપ્યા અને તેને શિવાજીનો સામનો કરી તેમને સતાવવાનું કામ સોંપ્યું. મુજફરખાનને બેદનુર સર કરવાનું કામ સોંપવામાં આવ્યું. અબદુલ મહમદને માથે ખવાસખાનના હાથ નીચે રહીને તેની સૂચના મુજબ તેની યોજનાઓ અમલમાં મૂકવાની જવાબદારી નાંખવામાં આવી હતી. આવી રીતે પિતાના મરણ પછીની વ્યવસ્થા બિજાપુર બાદશાહે કરી હતી. ઈ. સ. ૧૯૭૨ના નવેમ્બરની ૨૪મી તારીખે આદિલશાહી સુલ્તાન અલી આદિલશાહ બીજો મરણ પા. પિતાના મરણ પછી રાજ્યમાં ઝગડા, અવ્યવસ્થા અને અધેર ન પ્રવર્તે તે માટે એણે પહેલેથી ગોઠવણ કરી હતી છતાં બાદશાહને હેતુ બર ન આવ્યો. એના મરણ પછી શાહજાદા સિકંદરને ૫ વરસની સગીર વયે ગાદીએ બેસાડવામાં આવ્યો. બાદશાહના મરણ પછી દરબારના સરદારોના ઝગડાઓ ઘટવાને બદલે વધ્યા. આજ સુધી આદિલશાહી રાજ્યના સૂત્રે અબદુલ મહમદના હાથમાં હતા. તેને શિવાજી મહારાજ સાથે સારો સંબંધ હતા. સુલતાનના મરણ પછી એની ઈચ્છા મુજબ વછરના વસ્ત્રો ખવાસખાનને આપવામાં આવ્યાં. ખવાસખાનને અને શિવાજી મહારાજને તે બારમે ચંદ્રમાં હતે. મરાઠાઓની સમશેરનો સ્વાદ ચાખ્યા પછી આદિલશાહી વછરે મહારાજની સાથે તહનામું કર્યું હતું તે સંબંધમાં અમે પાછળ જણાવી ગયા છીએ. એ ઉપરાંત મહારાજ અને સિંહાજી રાજની ભેટ થઈ તે વખતે છૂટા પડતી વખતે પિતાએ પુત્રને આદિલશાહી સાથે નહિ બગાડવાનું કહ્યું હતું. અનેક વખતે આદિલશાહી સાથે લે પાટલે બેસવાનો પ્રસંગ આવ્યું હતું પણ, પિતાના પૂજ્ય પિતાના શબ્દોને માન આપી મહારાજ બનતા સુધી એ પ્રસંગે ટાળતા હતા. મુગલે અને મરાઠાઓ વચ્ચે સળગી હતી ત્યારે મુગલ મુત્સદ્દીએ આદિલશાહીના કેટલાક સરદારને મરાઠાઓની સામે ઉશ્કેરી રહ્યા હતા, પણ શિવાજી મહારાજે બનતા સુધી આદિલશાહી સુલ્તાન અલી આદિલશાહ બીજે જેના દરબારમાં સિંહાજી રાજ સરદાર હતા અને જેના સંબંધમાં પિતાએ અનેકવાર મીઠાશ રાખવા કહ્યું હતું તેની સાથે નહિ બગાડવાને માટે ઘણી વખતે જતું કર્યું હતું. હવે સુતાન મરણ પામ્યા અને બાદશાહતની નાડીઓ એમના દુશમન ખવાસખાનના હાથમાં આવી એટલે મહારાજે પણ આદિલશાહી સામે કમર બાંધી. અલી આદિલશાહના મરણ પછી તરતજ એણે નક્કી કરી રાખેલી યોજના અમલમાં મૂકવાની હતી. તે યાજના મુજબ ખવાસખાન બાળ બાદશાહ સિકંદરને પાલક અને ગાદીને વછર બન્યો. એ યોજના મુજબ અબદુલ મહમદને શહાદુર્ગને કિલો સોંપવાનું હતું. તે કિલ્લો ખવાસે તેને સો નહિ એટલે એણે વછરને સંદેશ મોકલ્યો કે “ જીન્નતનશીન સુલતાનની ઈચ્છા પ્રમાણે એમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #557 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૩ છે. શિવાજી ચરિત્ર કરેલી યેજના આપે અમલમાં મૂકવાની છે. તે પેજના પ્રમાણે શહાદુર્ગ કિલ્લો મને સેંપવાને છે એ તાકીદે મારા કબજામાં રોપવો જોઈએ.’ ખવાસખાનની દાનત ફરી ગઈ એટલે એણે જવાબ આપ્યો કે ‘બધી વાત ખરી પણ બાદશાહ તદ્દન બાળક છે, અજ્ઞાન છે, અણસમજુ છે. એ પિતાનું હિત અથવા લાભ સમજી શકે એવું નથી. એને નફાનુકસાનીનું ભાન નથી. આવા સંજોગોમાં સત્તનતને કઈ પણ કિલ્લો કેઈના કબજામાં સેંપવાની મારી સત્તા નથી. હું કોણ? વરસ બે વરસ થેભો એટલે આપણે કઈ વસેલે માર્ગ શોધી લઈશું. ” અબદુલ મહમદને આ જવાબથી ભારે અપમાન લાગ્યું. ખવાસખાનને અબદુલ મહમદનું દિલ ખાટું થયું છે તેની ખબર મળી. એણે મીઠા શબ્દોથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એવી મીઠાશથી ભોળવાઈ જાય એ અબદુલ મહમદ ભટ ન હતો. એણે લોહીનું પાણી કરીઅનેકનાં અપમાને ગળી જઈ, અનેક અડચણે સહન કરી વરસ સુધી હિથી આદિલશાહી સલતનતનું વહાણ ભારે તોફાને અને અનેક ખડકો હોવા છતાં સહીસલામત હંકાર્યું હતું. તેની સાથે વખત બદલાતાં ન વછર અપમાનભર્યું વર્તન કરે એ એનાથી સહન ન થયું. એણે રાજકારભારમાંથી હાથ ધોઈ નાંખ્યા એટલું જ નહિ પણ જે રાજ્યની ઈજજત સાચવવા માટે એણે અનેક કષ્ટો વેઠયાં હતાં તે રાજ્યના દરબારની આવી દુર્દશા થાય એ એને બહુ અસહ્ય થઈ પડ્યું. આવી સ્થિતિમાં બિજાપુરમાં પડી રહેવા કરતાં રાજધાનીનો ત્યાગ કરવો એ એને એ સંજોગોમાં ડહાપણભર્યું દેખાયું એટલે એણે બિજાપુર છોડયું. અબદુલ મહમદના જવાથી શિવાજી મહારાજની સાથે મીઠે સંબંધ રાખનાર બિજાપુર દરબારમાં કેઈ રહ્યું નહિ. - ખવાસખાનની ખાસિયત મહારાજ જાણતા હતા. ખવાસખાનના હાથમાં આદિલશાહીની સત્તા આવી એ મહારાજના જાણવામાં આવ્યું એટલે એમણે પોતાની તૈયારીઓ ઝડપથી કરવા માંડી. ખવાસખાન જેવાને હાથે આદિલશાહીને શુક્રવાર થવાને નથી એની મહારાજને ખાતરી હતી. ખવાસખાનની નિર્બળતાને લાભ લઈ મુગલ અને કુતુબશાહી સુલતાન આદિલશાહીના ફનાફાતિયા કરવા ચૂકશે નહિ એની મહારાજને ખબર હતી એટલે એમણે આવા સંજોગોમાં શું કરવું તેને વિચાર કરવા માંડયો. મહારાજના જાસૂસે આદિલશાહી દરબારમાં અને રાજ્યમાં બહુ કુશળતાથી કામ કરી રહ્યા હતા. આદિલશાહી વજીર અને સરદારને મુગલે મરાઠાઓ સામે ઉશ્કેરી રહ્યા છે એની ખબર મહારાજને હતી. આ વખતે હાથ જોડીને બેસી રહેવું એ કેવળ મૂર્ખાઈ છે માટે સંજોગો બરાબર ધ્યાનમાં લઈ આદિલશાહી ઉપર હાથ નાંખવાને મહારાજે નિશ્ચય કર્યો. આદિલશાહી મુલાકે લેવાની મહારાજે તૈયારી કરી. આદિલશાહી દરબારમાં તહનામાની કલમ મુજબ મહારાજનો વકીલ રહેતો હતો. આ વખતે બિજાપુર દરબારમાં બાબાજી નાઈક પંડે નામને શિવાજી મહારાજને વકીલ હતા. મહારાજે બિજાપુરથી પોતાના વકીલને પાછો બોલાવી લીધે. શિવાજી મહારાજે માવળાઓનું લશ્કર ભેગું કર્યું. પોતાના લશ્કરની કેટલીક ટુકડીઓ સરદાર આણંદરાવને આપી એને મુગલ અને બિજાપુરના મુલકે લૂંટવા માટે રવાના કર્યો. આ સરદારને મહારાજે વાઈથી લમેશ્વર સધીને મુલક જીતવાનો હુકમ કર્યો હતો. મુગલ અને આદિલશાહીને મુલક સર કરવા માટે પન્હાલાને કિલ્લો બહુ મહાન હતા. એ કિલ્લાને કબજે એ મુલકો જીતવામાં ભારે મદદરૂપ થઈ શકે એમ હતું એટલે આવો મહત્ત્વનો કિલો કબજે લેવા માટે મહારાજે સરદાર આણુજી દત્તોને હુકમ કર્યો. મરાઠા લશ્કરમાંથી ૧૫૦૦૦ યુદ્ધાઓ સાથે લઈ આપણા દત્તો નીકળ્યો અને એણે આદિલશાહી સલતનતના પહાળા કિલ્લાને ઘેરે ઘાલ્યો. પહાળા કિલ્લાને મરાઠાઓએ ઘેરે બાલ્યો છે એ સમાચાર આદિલશાહી અમલદારોને મળતાં જ સરદાર અબદુલકરીમ મોટું લશ્કર લઈને મરાઠાઓને હાંકી કાઢવા માટે તૈયારી કરવા લાગ્યો. મરાઠાઓ પ~ાળા સર કરવામાં નિશ્ચયથી જ ઘેરો ઘાલીને પડયા હતા. મરાઠા સરદાર અણછ દત્તના હાથ નીચે કેડાછ, ગુણાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #558 -------------------------------------------------------------------------- ________________ . શિવાજી ચરિત્ર પ્રકરણ અને ત્યાજ રવળકર નામના માવળાઓના લશ્કરી આગેવાને પિતાની ટુકડીઓ સાથે મક્કમપણે કામ કરી રહ્યા હતા. એક રાત્રે પંડિત આપણા દત્ત પિતાના વિશ્વાસુ માણસ સાથે કિલ્લાની તળેટીમાં જઈ પહોંચ્યો અને કિલાની દિવાલ ચઢી અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અનેક યુકિત ઓ અજમાવી. મરાઠાઓ એક બીજાની મદદ લઈને કિલ્લાની દિવાલની ટોચે જઈ પહોંચ્યા. પ્રથમથી ની કરી રાખ્યા મુજબ કેટલાક માણસે કિલ્લાના દરવાજા તરફ જઈને છુપાઈ બેઠા અને કેટલાકોએ દરવાજેથી દર કિલ્લાની દિવાલ પાસે રહીને રણશિંગ ફેક્યું. પહેરા ઉપરના સિપાહીઓ ગભરાઈ ગયા. ભર ઉંધમાં પડેલા પહેરાવાળાઓ ઝબકી ઉઠયા અને પિતાના હથિયારો શોધવા લાગ્યા. કેટલાક તે જયાં રણશિંગુ કંકાતું હતું ત્યાં જઈ પહોંચ્યા. મરાઠા અને આદિલશાહી સિપાહીઓ વચ્ચે ઝપાઝપી થઈ. બને તરફની તલવારે ઉછળી. કિલેદારને ખબર પડતાં જ હાથમાં તલવાર લઈને એ દોડતે આવ્યા.' કેશાજીએ કિલેદારને આવતો જે એટલે એ પોતાના સાથીઓ લઈને કિલ્લેદાર ઉપર દેડી ગયે. કેડાજી અને કિલેદારની વચ્ચે ભારે યુદ્ધ જામ્યું. બન્ને સમરકળામાં કુશળ હતા, હિંમતબાજ હતા, બહાદુર હતા, એકબીજાને ટપી જાય એવા હતા. આખરે મરાઠાઓની સમશેરને જય મળે. કેન્ડાજીએ પિતાની તલવારથી કિલેદારને ભૈયાર પાડ્યો. . કિલેદાર પશે, પહેરા ઉપરના સિપાહીઓ કપાયા, કિલ્લામાંના યોદ્ધાઓ કામ આવી ગયા, કિલ્લાના રક્ષકોને કારકુન નાગજી પંડિત આવી પહોંએ પણ એણે કિલ્લેદારને જમીન ઉપર પડેલ જે અને ભલભલાને સમરાંગણમાં હંમેશ માટે સુતેલા જોયા એટલે એ ગભરાઈ ગયા અને પિબારા, ગણી ગયો. મરાઠાઓની જીત થઈ અને કિલામાં મરાઠા લશ્કર દાખલ થયું. કિલ્લા ઉપરના આદિલશાહી અમલદારને ગિરફતાર કરવામાં આવ્યા. ઈ. સ. ૧૬૭૩ના માર્ચની ૬ ઠ્ઠી તારીખે અણછ દત્તોએ પહાળાને કિલ્લે મસલમાનોના કબજામાંથી પાછો લીધો. સીદી પન્ડાળાગઢ મરાઠાઓના હાથમાંથી લીધો હતો ત્યારથી એ કિલ્લા ઉપર મુસલમાની આદિલશાહી વાવટો ફરકતું હતું તે મરાઠાઓએ ઉતાર્યા અને મરાઠાઓને વાવટે પન્ડાળાગઢ ઉપર ઉડતો કર્યો. તા. ૯ માર્ચને દિવસે શિવાજી મહારાજ પોતાના પ્રધાન સાથે પન્હાળે આવી પહોંચ્યા. અણાજી દત્તો તથા તેના સાથીઓનાં પરાક્રમ જોઈ મહારાજ બહુ પ્રસન્ન થયા. કિલ્લાની વ્યવસ્થા અને યુદ્ધસામગ્રીની ગોઠવણ જઈ એમને આનંદ થયો. મહારાજે દરબાર ભરી જે જે યોદ્ધાઓએ પરાક્રમો કર્યા હતાં તેમના કામોની કદર કરી. લડાઈમાં ખપી ગયેલાઓના કુટુંબને માટે ઘટતી વ્યવસ્થા કરવામાં આવી. ૫. હુબળીની લૂંટ મરાઠાઓએ જીતી લીધેલે પત્કાળાગઢ એમને હાથમાંથી પાછો પડાવી લેવા માટે આદિલશાહી અમલદાર અબદુલ કરીમ મોટું લશ્કર લઈને ધસી આવે છે એ ખબર આપણા દત્તોએ જાણી એટલે એણે એને બીજી દિશામાં ખેંચી જવાની યુક્તિ રચી. અબદુલકરીમ પન્હાળા ઉપર ચાલી આવતો હતો એટલે આપણુછ દત્તોએ હુબળી શહેર ઉપર સવારી કરી. હુબળી ઉપર સવારી કરવામાં મરાઠાઓના બે હેતુ હતા. એક હેતુ આર્થિક લાભ મેળવવાનો હતો અને બીજો લાભ બિજાપુરી લશ્કર પન્ડાળા ઉપર ચાલી આવતું હતું તેને તે તરફ દોરી જઈ પન્ડાળા ઉપર આવતું અટકાવવાને હતે. હુબળી શહેર બહોળા વેપારનું મથક હતું. શહેર ઘણું મોટું અને રળિયામણું હતું. ધનવાન શહેરમાં એની ગણત્રી થતી હતી. આ શહેરને લૂંટવાના હેતુથી મરાઠાઓએ ચડાઈ કરી હતી, એટલે એમણે એ શહેર ઉપર હલે કર્યો અને એ શહેર લૂંટયું. આ લૂંટમાં મરાઠાઓએ અઢળક ધન મેળવ્યું હતું. સુરતની લૂંટમાં જે ધન મરાઠાઓએ મેળવ્યું હતું તેના કરતાં હુબળીની લૂંટમાં એમને વધારે દ્રવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #559 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૬] - છે. શિવાજી ચરિત્ર મળ્યું હતું. એ શહેરમાં પરદેશના પણ ધનવાન અને નામીચા વેપારીઓની દુકાન હતી, પણ વખારે હતી. આ શહેરમાં અંગ્રેજ કઠીવાળાઓને પણ મરાઠાઓએ લુટયા હતા. અંગ્રેજ વેપારીઓને આ ભેટમાં આસરે હજાર હેનનું નુકસાન થયાનું કહેવામાં આવે છે. આ વખતે મુંબાઈને અંગ્રેજ ગવર્નર મી. ગીઅર હતો. એણે મહારાજને પિતાના મૃત્યોથી રાજી રાખ્યા હતા. એક વખતે તક સાધીને મહારાજને ખુબળીની અંગ્રેજોની કરેલી લંટના સંબંધમાં ગીઅર વાત કાઢી અને એ નુકસાન માટેના બદલે આપવા વિનંતિ કરી. મહારાજે તેને જણાવ્યું કે મારા સિપાહીઓએ અંગ્રેજોને લૂંટા હશે પણ તમે કહે છે એટલું નુક્સાન એમને થયેલું નથી. એમણે તરત જ લૂંટમાં મેળવેલા માલની યાદી પિતાના અમલદારો પાસેથી મંગાવી અને ગીઅરને બતાવી આપ્યું કે એ યાદીમાં અંગ્રેજોની વખારમાંથી ફત બસ હેનની કિંમતને માલ લૂંટવામાં આવ્યો હતો. “આ નુકસાન અને રાજાપુરમાં થયેલા નુકસાનનો બદલે અમે આપીશું' એવો જવાબ મહારાજે આપ્યો હતો. આ લૂંટ વખતે શિવાજી મહારાજે અંગ્રેજ, ફેંચ, ડચ અને એવા બીજા યુરોપિયન કાઠીવાળાઓ પાસેથી ખંડણી લીધી હતી. ૬. કારવાર, અકેલા અને શિવેશ્વરના થાણાં શિવાજીએ સર કર્યો. આ વખતે કારવારમાં મિયાંસાહેબ રાજુમિયાં નામને ફોજદાર બહુ બળીઓ અને હિંમતબાજ હતા. આદિલશાહી દરબારની નબળાઈ દેખી એ સત્તા સામે બંડ કરવાનો એણે વિચાર કર્યો. એણે કારવારના સરકારી (આદિલશાહી) અમલદારને કેદ કર્યા, એ ગાળાના દેશમુખને દાબી દીધા અને ફીરંગીઓને પણ એ સતાવવા લાગ્યા. કારવારમાં અંગ્રેજો હતા તેમની પાસે પણ એણે દારૂગળ અને બંદુકેની માગણી કરી. અંગ્રેજોએ એની માંગણી પ્રમાણે દારૂગળ અને હથિયારો ન આપ્યાં તેથી એમની વખારો લૂંટી એમને હેરાન કર્યા. રાજુમિયાંના બંડની ખબર બિજાપુર ગઈ એટલે એને દાબી દેવા માટે વજીરે ૮ હજાર સિપાહીઓને લશ્કર કારવાર મેકર્યું. મહારાજના જાસૂસેએ મહારાજને રાજુમિયોના બંડની ખબર આપી. મહારાજ આ તક જવા દે એવા ન હતા. એમણે આદિલસાહીના આ મુલક ઉપર ચડાઈ કરી અને મિયાં રાજુના તાબાના કારવાર, અકેલા અને શિશ્વરના થાણાઓ કબજે કર્યો. ૭મરાઠાઓએ ઘણા કિલાએ કબજે કર્યા. મહારાજે હબળી ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાં મુજફરખાન નામનો અમલદાર બિજાપુર સરકાર તરફથી વહીવટ કરી રહ્યો હતો. મરાઠાઓએ હુબળી લુંટવાના સમાચાર બિજાપુર પહોંચ્યા ત્યારે દરબારના સરદારોને ઘણું લાગી આવ્યું. મુજફરખાન પણ શિવાજીને મળી ગયો છે એવી વજનદાર સરદારોમાં પણ વાતે થવા લાગી. મુજફરખાન ઉપર નિમકહરામીનો આરોપ આવ્યા એટલે બિજાપુર બાદશાહના વાલીએ એને એ જગ્યાએથી દૂર કર્યો. મુજફરખાને આદિલશાહી સત્તા સામે બંડ ઉઠાવ્યું. શિવાજી મહારાજે આદિલશાહીની નબળી સ્થિતિને લાભ લેવાનો વિચાર કર્યો. મહારાજના મરાઠા લશ્કરે ઘણી મુલક લીધે અને ઘણા કિલ્લાઓ કબજે કર્યા. મરાઠાઓને દિગ્વિજય જોઈ બેદનુરને રાણે ગભરાઈ ગયે અને એણે મરાઠાઓની સત્તા સ્વીકારી અને મરાઠાઓને વકીલ પિતાના દરબારમાં રાખ્યો. આ વખતે ઈતિહાસપ્રસિદ્ધ પરળીને કિલ્લે આદિલશાહીના હાથમાં હતા તે જીતી લેવા માટે મરાઠાઓએ પ્રયત્નો કરવા માંડ્યા. મહારાજે એ કિલ્લે કબજે કરવાનો નિશ્ચય કરી માવળાઓની એક ટુકડી એ કિલ્લા ઉપર હલે કરવા મોકલી. માવળાઓએ એ કિટલા ઉપર ચડાઈ કરી કિલે સર કર્યો. આ કિલ્લો સર થયા પછી મહારાજની નજર સતારાના કિલા ઉપર પડી. એ કિલ્લે બહુ મજબૂત અને મહત્વનો હતે. મહારાજ એ કિલ્લે લેવા માટે ભારે ઈન્તજારી રાખતા હતા. મરાઠાઓની સત્તા ટકાવી રાખવા, વધારવા અને મજબૂત કરવા આ કિલ્લાની જ૨ મહારાજને જણાઈ મહારાજે પોતે આ કિલા ઉપર ચડાઈ કરી ઘેરો ઘાલ્યો. કિલ્લામાં અન્ન, સામગ્રી વગેરેની બરાબર ગોઠવણ કરવામાં આવી હતી. આ કિલ્લા ઉપરને આદિલશાહી કિલ્લેદાર બાહેશ, હિંમતબાજ તથા હિકમતી હતીમરાઠાના 66. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #560 -------------------------------------------------------------------------- ________________ પર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું વિજયી લશ્કરે એ કિલો એકદમ સર કરવાનું ધાર્યું હતું પણ તે બની શક્યું નહિ. લગભગ ચાર માસ સુધી કિલ્લેદારે કિલ્લે લડાવ્યો. આખરે લાંબા ઘેરાથી કિલ્લેદાર થાકી ગયે. બહારથી કુમક પણ ન મળી શકી એટલે કિલ્લો મરાઠાઓએ લીધે. આ કિલ્લામાંથી મરાઠાઓને પુષ્કળ દ્રવ્ય મળ્યું. મરાઠાઓએ મેળવેલી સુંદર લૂંટ ભેગી કરી, લશ્કરની ખાસ ટુકડી સાથે બરાબર પાકે બંદોબસ્ત કરીને રાયગઢ ઉપર રવાના કરી દીધી. આ કિટલે કબજે કર્યા પછી મરાઠાઓએ ચંદનવંદન, પાંડવગઢ, નંદગિરિ, તારા વગેરે કિલાઓ કબજે કર્યા. આ કિલ્લાઓ ઉપરાંત વાઈ કરાડ, શિરોળ અને કેહપુર પણ કબજે કર્યો. આ બધી જીત મેળવ્યા પછી મહારાજ રાયગઢ ગયા. હવે મહારાજની નજર બહુ પ્રસિદ્ધ એવા ફડાના કિલા ઉપર પડી. ફેડા માટેની તૈયારીઓ બહુ છૂપી રીતે મહારાજે શરૂ કરી. ફૉડા ઉપર મહારાજની નજર પડી છે એવું એમણે કેાઈને જાણવા પણ ન દીધું. મહારાજે ૨૦ હજાર ફરશી તૈયાર કરાવી અને લશ્કરમાં ભરતી કરી તથા ચડાઈ કરવા માટે જોઇતી સામગ્રી ભેગી કરવા માંડી. મુગલ અમલદારોને મહારાજની આ હિલચાલ અને તૈયારીઓની ખબર મળી એટલે મુગલ અમલદારોએ મહારાજના કાર્યક્રમના સંબંધમાં ઊંડી તપાસ કરાવી. ખાતરી લાયક ખબર ન મળી એટલે મગલેએ કલ્પનાના ઘડા દેડાવવાનું શરૂ કર્યું. મુગલેને લાગ્યું કે શિવાજી ત્રીજી ફેરા સુરત લૂંટવાની તૈયારી કરી રહ્યો છે એટલે સુરતના રક્ષણ માટે પૂરતો બંદોબસ્ત કર્યો. બે વખત સુરત જેવા ધનવાન બંદરને લૂંટીને શિવાજી મગનું નાક કાપી ગયો તેવું ફરીથી ન બને તે માટે મુગલ અમલદારોએ ચાંપતા ઈલાજ લેવા માંડ્યા. સખત બંદોબરન કર્યો. મહારાજની તૈયારીઓ ચાલતી હતી, તેની ખબરો જાસૂસાએ બિજાપુરના વજીરને પહોંચાડી. આદિલશાહી સરદારો વિચારમાં પડ્યા. એમણે પણ મુગલ અમલદારોની માફક મગજ દોડાવ્યું અને અનુમાન કર્યું કે મહારાજ કારવારના બળવાખોર ફોજદારને મદદ કરવા જાય છે. મહારાજે તૈયાર કરેલા લશ્કરને સર્વ સામગ્રી આપી સાથે લીધું અને ૨૫૦૦૦ સિપાહીઓની જુદી જુદી ટુકડીઓ કરી પર્વત, ડુંગરે અને ખીણોમાંથી જુદે જુદે રસ્તે પસાર કરી અમુક ઠેકાણે આખા લશ્કરને ભેગું થવાની સૂચનાઓ આપી દીધી. આવી રીતે તૈયાર કરેલા લશ્કરને સાથે લઈ મહારાજે ફડાના કિલ્લા ઉપર અચાનક હલે કરી કિલ્લાને ઘેરો ઘાલ્યો. મરાઠા લશ્કરને દેખી આદિલશાહી લશ્કર ગભરાયું. મરાઠાઓના મારામાંથી હવે કઈ બચશે નહિ એમ બધાને લાગ્યું. મરાઠાઓ એટલે જીવતો કાળજ છે એમ મુસલમાનો માનવા લાગ્યા અને આ કાળની જાળમાંથી નાસી સ્ટવાનો વિચાર કર્યો. પ્રકરણ ૭ મું ૧. ઉંબરાની લડાઈ. ૨. જેસરીની લડાઈ. ૩. હબીરરાવનાં પરાક્રમ, ૪. રાજ્યાભિષેક સમારંભ. ૫. ૫. ગાગાભટ્ટ ૧. સમારંભની તૈયારીઓ, શરઆત અને પૂર્ણાહુતિ. ૭. માતા જીજબાઈને ગજાસ. ૮. પોર્ટુગીઝ સુલો ઉપર મરાઠાઓની કરડી નજર . રેડાને ઘેરે. ૧, ઉબરાણીની લડાઈ. પ રાઠાઓએ આદિલશાહી મુલક અને કિલા સર કરવાને સપાટે ચલાવ્યું હતું. ચારે તરફથી શિવાજી મહારાજના વિજયની વાતે બિજાપુરના દરબારમાં આવતી. આજે આ રિલે મરાઠાઆએ કબજે કર્યો તે કાલે પેલા કિલ્લાને એમણે ઘેરો ઘાલ્યો, આજે આ મુલક એમણે છો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #561 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું] છે. શિવાજી ચરિત્ર પર૩ કાલે પેલું શહેર એમણે લૂંટયું, આજે આ પ્રાંત ઉપર એમણે ચડાઈ કરી તે કાલે પેલા પ્રાંતમાં એમના સરદારોએ થાણાં નાંખ્યા, એવી મતલબની ખબર સાંભળીને બિજાપુર સરદારો અને અમલદારે પણ થાકી ગયા. આવી રીતે મરાઠાઓ બિજાપુરને મુલક સર કરતા જશે તે આખી આદિલશાહી ધીમે ધીમે તેઓ ગળી જશે એમ દરબારના સરદારને લાગ્યું. કાનડા પ્રાંતમાં શિવાજી મહારાજ મુગલ મુલક જીતી રહ્યા હતા તે વખતે બિજાપુરના મુત્સદ્દીઓ શિવાજી મહારાજને કંઈપણ ઈલાજ કરવાને વિચાર કરવા માટે ભેગા થયા. શિવાજી મહારાજ કાનડામાં હતા, એટલે મિરજ કોલ્હાપુર પ્રાંતમાં સખત બંબસ્ત કરી મહારાજનો વ્યવહાર એમના માણસો સાથે સતારા પ~ાળાને રસ્તે થતું હતું તે બંધ કરવાનું બિજાપુર મુત્સદ્દીઓએ નક્કી કર્યું. આ નિર્ણય ઉપર આવવામાં આદિલશાહી મુત્સદ્દીઓએ ઊંડી નજર અને ડહાપણ વાપર્યું હતું. બિજાપુરી મત્સલીઓએ નક્કી કરેલી બાજીમાં જે આદિલશાહી સેનાપતિ ફાવ્યો હેત તે બિજાપુરી સત્તાને ભારે લાભ થવાનો સંભવ હતો. કાનડામાંથી મહારાજનો પાછા ફરવાને રસ્તે જ રોકી રાખવાને બિજાપુરી મુત્સદ્દીઓને ઘાટ હતા. આવી રીતે મહારાજને રસ્તો બંધ કરી એમને ગોવાના પોર્ટુગીઝ સાથે અથડામણમાં લાવવાને મુત્સદ્દીઓને ઈરાદો હતો. બીજે હેતુ તે એ હતો કે જે મહારાજ એ રસ્તે ન જાય તો એમને મિરજ અને બિજાપુરની વચ્ચે થઈને જવાની ફરજ પડે અને એ તે પ્રમાણે કરે તે બિજાપુરી મુલકમાં એમના ઉપર બન્ને બાજુએથી હુમલો કરવાનું સુગમ થઈ પડે. ઉપર પ્રમાણેને વ્યુહ રચી આદિલશાહી વજીર ખવાસખાને જબરું લશ્કર લઈને બહિલોલ ખાનને શિવાજીનું બળ તેડવાને માટે રવાના કર્યો. બહિલોલ ખાનની સાથે સીદી મસુદને પણ મોકલવામાં આવ્યા. બિજાપુરી સરદાર સખાન અને મુજફરમલીક રાંગણાની આજુબાજુમાં હતા તેમને બહિલોલ ખાનની મદદે જઈ પહોંચવા તાકીદના હુકમે છોડ્યા તથા કર્નલના અબદુલ અઝીઝની અને નળદુર્ગના ખીજરખાનની મદદ મેળવવા માટે ગોઠવણ કરવાની એમણે સૂચના કરી. બહિલોલ ખાન જબરું લશ્કર લઈને આવ્યો અને એણે પ~ાળાના કિલ્લાને ઘેરો ઘાલ્યો. મહારાજે બહિલોલ ખાનને મારી હઠાવવા માટે પ્રતાપરાવને બીજા સરદાર સાથે લશ્કર આપીને રવાના કર્યો. પ્રતાપરાવ ગુજર લશ્કર સાથે નીકળ્યો તે ૫હાળાગઢ ઉપર ગયે નહિ પણ એણે બિજાપુરી મુલકે લૂંટવાને અને જીતવાનો સપાટો ચલાવ્યું. આદિલશાહી મુલકે લૂંટતે લુંટતો પ્રતાપરાવ ઠેઠ બિજાપુરની નજીક આવી પહોંચ્યો. બહિલાલખાનને આ સમાચાર મળ્યા એટલે એણે પ~ાળાના કિલ્લાને ઘેરે ઉઠાવ્યો અને બિજાપુર તરફ પિતાના લશ્કર સાથે કુચ કરી. બહિલખાન લશ્કર સાથે આવે છે એવા સમાચાર પ્રતાપરાવને મળ્યા એટલે એ પણ લશ્કર સાથે એની સામે એને અટકાવવા માટે આવી પહોંચ્યો. બિજાપુર તરફ આવતાં રસ્તામાં બહિલેલખાને ઉંબરાણી ગામ આગળ આરામ લેવા માટે પોતાના લશ્કર સાથે છાવણી નાંખી હતી. પ્રતાપરાવ ત્યાં જઈ ચડવો. મરાઠા સરદારોએ બહિલેલખાનની છાવણી ઘેરી લેવાને વ્યુહ રચે. શિવાજી મહારાજના લશ્કરમાં પ્રતાપરાવના હાથ નીચે નીચેનાં નામાંકિત શુરવીર હતા - (૧) સીદી હિલાલ (૨) વિઠે છ સિંધીઆ (૩) કણ્છ ભાસ્કર (૪) વિઠ્ઠલ પીલદેવ (૫) વિસાજી બાળ (૬) આનંદરાવ (૭) રૂપાજી ભેંસલે (૮) સમાજ મોહિત (૯) સિદેજી નિબાળકર (૧૦) મહાદજી ઠાકુર (૧૧) સમાજ (૧૨) દીપાજી રાઉતરાવ. ઉપરના નાના મોટા સરદારે અને માવળાઓની ટુકડીએના આગેવાને પિતતાના લશ્કર સાથે ચડી આવ્યા અને એમણે બહિલખાનની છાવણી ઘેરી લીધી. પ્રતાપરાવે ન્યૂહરચના બહુજ સુંદર કરી હતી. મરાઠા લશ્કરને મોખરે રહેવાની જવાબદારી સીદી હિલાલખાનને માથે નાંખવામાં આવી હતી. તેની પાછળ વિઠોળ સિંધીઅને તેની ટુકડી સાથે તૈયાર રાખવામાં આવ્યું હતું. દુશમનની છાવણીની બન્ને બાજુએ (ડાભી અને જમણી) કૃષ્ણા ભાસ્કર અને વિરલ પીલદેવને સેપી દીધી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #562 -------------------------------------------------------------------------- ________________ પર છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૭મું હતી. છાવણની ચારે દિશાએ પ્રદક્ષિણ કરી સખ્ત બંદેબસ્ત રાખવાનું ભારે જોખમનું કામ વીસે બલાળને સોંપવામાં આવ્યું હતું. આવી રીતને બંદેબસ્ત પ્રતાપરાવે બહુ જ છુપી રીતે જરા પણ ગરબડ કર્યા સિવાય ગોઠવી દીધે. દરેક સરદાર પિતતાને સેપેલા કામ ઉપર હાજર થઈ ગયા. ચારે તરથી છાવણી ઘેરાઈ ગઈ ત્યાં સુધી બહિલખાનના માણસોને ખબર પડી નહિ. પછી પ્રતાપરાવ પોતાના લશ્કર સાથે આવી પહોંચ્યો. તેની ખબર બહિલખાનની છાવણીમાં પડી અને સિપાહીઓ ભારે ગભરાટમાં પડયા. સિપાહીઓએ પોતપોતાના હથિયાર સંભાળી લીધાં અને છાપો મારનાર મરાઠા સરદારની સામે લડાઈ કરવા મુસલમાની લશ્કર તૈયાર થઈ ગયું. બહિલેલખાન અને પ્રતાપરાવની વચ્ચે લડાઈ શરૂ થઈ. આ લડાઈ આસરે ૨ કલાક સુધી ચાલી. પછી સરદાર આનંદરાવે શત્રુ ઉપર પાછળથી હલો કર્યો અને ૧ કલાક સુધી લડાઈ કરી અને દુશ્મનને તેબા તેબા કિરાવી. આ જંગમાં ખરો રંગ જામ્યો હતે, લડાઈ ખરી જામી હતી. ત્યારે આદિલશાહી દળને એક જબરો હાથી ગાડે થયો અને સાંકળ તોડીને સમરાંગણમાં આવી પહોંચ્યો તેથી ભારે ધાંધલ થઈ. આ ધાંધલમાં બહિલખાનના લશ્કર ઉપર સીધી હિલાલ, રૂપાજી ભોંસલે, સમાજી મેહિત અને સીજી નિબાળકરે બહુ જુસ્સાના હલ્લા કર્યા. આ સરદારો અને દ્ધાઓ ખૂનખાર લડાઈમાં આજુબાજુએ મંડ્યા હતા ત્યારે બન્ને બાજુએથી વિઠજી સિંધીઆ, વિઠ્ઠલ પીલદેવ અને જાધવરાવના સેનાપતિ મહાદજી ઠાકુર તથા સમાજીએ દુશ્મન દળના જબરા દ્ધા ભાઈખાન પઠાણ અને તેના સરદારો અને કરની ટુકડીઓ ઉપર હલ્લો કર્યો. બહિલેલખાનના દળને બિજાપુર દરબારને નામીચા બળવાન સરદાર સીદો મહમદ બકો પોતાની ટુકડી સાથે મરાઠા લશ્કર ઉપર તૂટી પડયો. મહમદ બર્કને મરણિયો થયેલે જોઈ મરાઠા લશ્કરનો યોદ્ધો દીપાજી રાઉતરાવ બક ઉપર દડી ગયો. બન્ને વચ્ચે ભારે લડાઈ થઈ. દીપાજીએ બકને ઠાર કર્યો અને તેને ઘડે કબજે કરી તે ઘડા ઉપર પિતે સવાર થશે અને વિજયવાવટા ફરકાવ્યો. બર્કી પડ્યાના સમાચાર સાંભળી બહિલેલખાન ગભરાય. શત્રુના બધા સરદારો ગભરાયા અને નાસભાગ થવા લાગી. બહિલેલખાન પ્રતાપરાવને નમી પડ્યો અને ફરીથી મરાઠાઓની સામે માથું નહિ ઊંચકવાનું કબૂલ કર્યું. પ્રતાપરાવે આ શરણ આવેલા સરદાર તરફ દયા બતાવી. દુશ્મન દયાને પાત્ર છે કે નહિ તેને વિચાર કર્યા સિવાય એણે એના ઉપર કૃપા કરી એને જવા દીધે. મુગલ સાથેની કડવાશને અંત આવ્યા ન હતા અને મુગલ સામે નિકાલ જલદી કરવાની ખાસ જરૂર હતી તેથી આ બધી બાબતોને વિચાર કરી પ્રતાપરાવે બિજાપુરવાળા સાથે સંધિ કરી. ઉબરાણીની લાઈમાં પ્રતાપરાવની જીત થઈ, બહિલખાન નમી પડશે અને એણે મરાઠાઓ સામે માથું નહિ ઊંચકવાનું કબૂલ કર્યું. ૨. જેસરીની લડાઈ ઉંબરાણીની લડાઈમાં મરાઠાઓને વિજય થયો તેથી મહારાજ રાજી થયા પણ બહિલખાનને પ્રતાપરાવે જ કર્યો એથી એમને ભારે ખેદ થયો. આવા સંજોગોમાં બહિલખાન જેવા બળીઆ અને મુત્સદ્દી દુશ્મનને જતો કરવો એ ભૂલ છે એમ મહારાજે માન્યું અને પ્રતાપરાવ ઉપર એમણે ગસ્સો કર્યો. મહારાજે પ્રતાપરાવને ઠપકાનો સંદેશે કહેવડાવ્યો કે “બહિલખાન સાથે સંધિ કરવામાં તમે ભારે ભૂલ કરી છે. શરણ આવેલાને જીવતદાન આપવું નમી પડેલાને ઉગારે એ ધર્મ છે એ હું જાણું છું પણ શરણુ આવનારની અને નમી પડનારની પાત્રતા જોયા સિવાય જીવતદાન ન અપાય. આપણી ખાનદાનીને લાભ લઈ આપણા મૂળ કાપવા તૈયાર થનારને આપણી ખાનદાનીને લાભ ન આપવો એ ધર્મ છે. સાપને દૂધ પાવામાં જોખમ ખેડવા જેવું છે. એના જેવા દુશ્મનના શબ્દોમાં વિશ્વાસ રાખવામાં તમે ભારે છક્કડ ખાધી છે. સાધારણ સિપાહીની ભૂલથી તે વ્યક્તિને જ નુકસાન થાય પણ તમારા જેવાની ભૂલના કડવા ફળ આ ખા' મહારાષ્ટ્રને ચાખવાં પડે.' આ તમારી ભૂલથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #563 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ] છે. શિવાજી ચરિત્ર પરંપ મહારાષ્ટ્રના હિંદુઓને ભારે વેઠવું પડશે. એના જેવા દુશ્મનને છોડીને એને નિકાલ કર્યા સિવાય એને જતો કરે એ તે ખામી ગણાય. બિજાપુરવાળાને બરાબર પાંસરા કર્યા સિવાય મને તમે મહે બતાવતા નહિ.” શિવાજી મહારાજનો આ સંદેશ પ્રતાપરાવને મળ્યો. ઉંબરાણીની લડાઈમાં બહિલોલ ખાન સાથે સંધિ કરીને પ્રતાપરાવ દૂર ગયે. પ્રતાપરાવ સહેજ દૂર ગયો એટલે બહિલખાને આપેલું વચન તેડયું અને મહારાજના મુલકમાં ઉપદ્રવ શરૂ કર્યો. મહારાજને સંદેશો અને બહિલોલખાને વચન તેડવાના સમાચાર પ્રતાપરાવને મળ્યા. આ વીરથી આ સહન ન થયું. એનો મિજાજ ગયું અને એની પાસે જેટલું લશ્કર હતું તે લઈને ગુસ્સામાંને ગુસ્સામાં બહિલખાનની સામે દોડી ગયો. પ્રતાપરાવ ગુસ્સાથી બળી રહ્યો હતો એટલે હંમેશની માફક એણે છાપાની રચના કરી નહિ. એણે તે આંખો મીંચીને દુશ્મન દળ ઉપર છાપે જ માર્યો. આ છાપ કેવળ આંધળીઓ હતા એટલે બિજાપુરી લશ્કરે મરાઠાઓને સખત માર માર્યો. પ્રતાપરાવ ભારે ગુસ્સામાં હતા અને જુસ્સાથી લડી રહ્યો હતે. શત્રુના લશ્કરની ભારે કતલ એણે કરવા માંડી. આખરે, રણમાં લડતા લડતા મહારાષ્ટ્રનો ખંધો વીર, શિવાજી મહારાજના સર નાબત, પ્રતાપરાવ ગુજ૨ રણમાં પડયો. પ્રતાપરાવ રણમાં પડયો એટલે મરાઠાઓએ પાછા પગલાં કરવાં માંડયાં. મરાઠાઓને પરાજય થાત તો બહુ માઠી અસર થાત પણ હંસા મોહિતે નામને મરાઠે સરદાર નજીકમાં પિતાના લશ્કર સાથે કંઈક કામ માટે આવ્યો હતો તેને પ્રતાપરાવ રણમાં પડવાના અને મરાઠાઓ પાછાં પગલાં ભરી રહ્યા છે એવા સમાચાર મળ્યા એટલે એ પોતાના લશ્કર સાથે દેડી આવ્યો અને બિજાપુર લશ્કર ઉપર હલે કર્યો. મરાઠાઓ પાછા જોરમાં આવ્યા. બન્ને દળે ફરી જોરથી લડાઈ શરૂ કરી. મરાઠાઓ ઉપર બહુ સખત મારો ચાલી રહ્યો હતે, મરાઠાઓ હિંમત હારીને પાછા ફરશે એ રંગ દેખાવા લાગે એટલે પ્રતાપી વીર સંતાજી ઘર પડે અને ધનાળ જાધવ જીવની દરકાર રાખ્યા સિવાય દુશ્મન ઉપર તટી પડયા. મરાઠાઓએ પિતાના દ્ધાઓને આવી હિંમતથી લતા જોઈને બહુ જસ્સાથી લડવા માંડયું. આ લડાઈ ઈ. સ. ૧૯૭૪ ને ફેબ્રુઆરી માસમાં જેસરી આગળ થઈ મરાઠાઓએ હિંમતથી દુશ્મનના દળ ઉપર સામટે હલે કર્યો. ભારે કાપાકાપી અને કતલ થઈ આખરે મરાઠાઓના ભાલા યશસ્વી નીવડ્યા. બિજાપુરી લકરે નાસવા માંડયું. આ લડાઈમાં મરાઠાઓને વિજય થયો અને બિજાપુરી લશ્કર હાર્યું. મહારાજને વિજયના સમાચાર મળ્યા એટલે એમને ભારે આનંદ થયે પણ પિતાના પ્યારા સેનાપતિ રણે પડ્યાના સમાચાર સાંભળી એમને બહુ દુખ થયું. પ્રતાપરાવની સેવાના, શૌર્યના અને પરાક્રમના મહારાજે દરબારમાં બહુ વખાણ કર્યા. પ્રતાપરાવના કુટુંબની ઘટિત વ્યવસ્થા કરી. એને મોભો જળવાઈ રહે એવી ગોઠવણ કરવામાં આવી અને આવા કટુંબ સાથે પોતાનો નિકટ સંબંધ ચાલુ રહે તેથી પ્રતાપરાવની પુત્રી કે. જાનકીબાઈનું લગ્ન પિતાના દિકરા રાજારામ જેડે કર્યું. હંસા માહિતેઓ જે સેવા બજાવી તે અનેરી હતી. એણે તો અણી સાધીને આખા મહારાષ્ટ્રની ઈજત સાચવી હતી. આ વીરને મહારાજે નવા અને એના કામની કદર કરી એને સરબત બનાવ્યો. આ નવા સરબતને (હબીરરાવ)ને ખિતાબ આપ્યો. મરાઠા ઈતિહાસમાં બહુ પ્રસિદ્ધિ પામેલા સંતાજી ધરપડે અને ધનાજી જાધવની મહારાજે પીઠ થાબડી અને તેમને લશ્કરમાં ઘટતે હો આપ્યો. ૩. હૃબીરરાવનાં પરાક્રમ. સરનાબત હબીરરાવ સાબાશી, હેદો અને ઈલકાબ લઈને આરામ લેતો બેઠો નહિ. મહારાજે એને દુશ્મનને પાંસરા કરવાનું કામ સોંપ્યું. હબીરરાવ પિતાનું લશ્કર લઈને નીકળ્યો. તે બહિલેલખાનની પૂરું પડ્યો. બહિલખાન ઉપર આ ભારે સંકટ હતું. હબીરરાવ જે હિંમતબાજ અને પરાક્રમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #564 -------------------------------------------------------------------------- ________________ પરં છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ છે મું સેનાપતિ હિલાલખાનની પૂઠે પડ્યો છે તેની મુગલ સરદાર લેિરખાનને ખબર પડી એટલે એને પેાતાના સ્નેહી માટે લાગી આવ્યુ. આલ્િશાહીના હિલેાલખાન અને મુગલાઈ ને દિલેરખાન એ બંને દાત હતા. દિલેરને ખબર પડી એટલે એ પેાતાના દાસ્તની વહારે દાક્યો. દિલેરખાન બહિલાલખાનની મહ્દ આવી પહોંચ્યા છે એની હુ`બીરરાવને ખબર પડી એટલે એણે પેાતાના બળને વિચાર કયેૉ. એની ખાતરી થઈ કે ખતે બહુ બળવાળા દુશ્મના એક થઈ ગયા છે તેથી એમની સામે ફાવવું મુશ્કેલ હતું એટલે એણે એમનેા સામના કરવાને વિચાર માંડી વાળ્યો અને એમને ભૂલથાપ આપીને એ કાનડા તરફ ચાલ્યો ગયા. ખહિલાલખાન અને ક્લેિરખાનને બીરરાવની યુક્તિની ખબર પડી અને એ અને એની પૂરું પડ્યા. હુખીરરાવને પકડી પાડવા માટે આ બન્ને સરદારાએ ખૂબ પ્રયત્ન કર્યા પણ હુબીરરાવે રાજના ૪૫ માઈલ કાપવા માંડ્યા એટલે આ બંને સરદારાનું કંઈ ચાલ્યું નહિ. બંને ચાકીને પાછા આવ્યા. હુબીરરાવે દુશ્મન મુલકા જીતવાનું કામ તેા જારી રાખ્યું. કાનડામાં જઈ તે એણે આદિલશાહી મુલકાને સતાવવાનું શરૂ કર્યું. બહિલાલખાનની જાગીરમાં આંકાપુરથી ૨૪ માઈલ દૂર આવેલું પેચ નામનું શહેર તે વખતે બહુ ધનવાન હતું, તેને દુખીરરાવે ચડાઈ કરી લૂટ્યું. મરાઠાઓએ આ શહેરમાંથી દોઢલાખ હેાનના માલ લૂંટ્યો હતા. આ લૂંટનો માલ એણે ૩૦૦૦ બળદની પાઢા ઉપર :લાદ્યો અને રક્ષણને પાકા લશ્કરી બદાબસ્ત કરીને એ માલ સાથે એ મહારાજ તરફ જવા નીકળ્યો. મહિલાલખાનને આ લૂંટની ખબર પડી એટલે એ તૈયાર થઈ મરાઠાઓની સામે હુલ્લા લઈ ને આવ્યેા. મરાઠાઆને એણે ખકાપુર નજીક પકડી પાડ્યા. અહિલેાલખાનની સાથે ખીજરખાન પણુ હતા. મરાઠાઓએ આદિલશાહી લશ્કર જોયું અને લડાઈ માટે તૈયાર થયા. હિલાલખાન અને ખીજરખાન ા તૈયાર હતા. ૧૯૭૪ના માર્ચ માસમાં અને દળ વચ્ચે લડાઈ શરૂ થઈ. મરાઠા અને મુસલમાને બંકાપુરના સમરાંગણુમાં પેટ ભરીને લાવ્યા. આખરે મરાઠાઓ જીત્યા. મુસલમાને નાસવા લાગ્યા. મહિલાલખાનનું લશ્કર રફતફે થઈ ગયું. હુબીરાવ ત્યા. એણે મુસલમાની છાવણી તૂટી. આ વિજય પછી મરાઠાઓના હાથમાં દુશ્મનના ૫૦૦ ઘેાડા, એ હાથી અને યુદ્ધને લગતા ઘણા ઉપયેગી સામાન આવ્યો. મહિલાલખાનને આ પરાજય અહુ સાલ્યો. એણે લશ્કર વ્યવસ્થિત કરીને તેમાં ઉમેરા કરી હીરરાવ ઉપર પાછા હલ્લા કર્યાં. લૂટને માલ સહીસલામત મહારાજ તરફ માકલવાનેા હતેા એટલે એણે એ લડાઈ ટાળી. બહિલેાલખાને પૂ પકડી હતી. હુબીરરાવને ગમે તેમ કરી લૂટના માલ બચાવવા હતા એટલે એણે બધું સહન કર્યું. બીરરાવ ધારેલે ઠેકાણે આવી પહોંચ્યા, લૂટ જ્યાં મેાકલવાની હતી ત્યાં મેકવી દીધી અને આ જવાબદારીમાંથી મુક્ત થઈ એ લશ્કર લઈને લડવા માટે તૈયાર થયા. આ વખતે એની નજર બાલાઘાટ તરફ દોરાઈ. આ વખતની સવારીમાં એણે ખાનદેશ, ભાગલાણુ, અઠ્ઠાણુપુર, વરાડ, ગુજરાત વગેરે ગાળામાંના શહેરા લૂક્યાં. મુગલ અમલદારોએ એની પૂંઠે પકડી પણ હૂંબીરરાવને વેગ બહુ જલદ હતા એટલે મુગલે કંઈપણ કરી શકયા નહિ. શિવાજી મહારાજ ખિજાપુર સરકારના મુલક જીતવામાં, તેમનાં શહેરે લૂંટવામાં અને આલિશાહી અમલદારા સામે લડાઈમાં ગુંથાયા હતા તે મુગલ અમલદારાની ધ્યાન બહાર ન હતું. મરાઠાએ આવી રીતે એક સત્તા સાથે પૂરેપુરા ગુંથાયા છે ત્યારે એમના મુલક જીતી લેવાની તક અથવા એમના મુલક ઉપર ત્રાપ મારવાની તક જવા દે એવા સુરખ મુગલ અમલદાર ન હતા. મરાઠા આદિલશાહી સાથે લડવામાં ગુંથાયેલા છે એ જોઈ મુગલ સરદાર દિલેરખાને મહારાજના ઢાંકણુ પ્રાંત ઉપર છાપા મારવાના વિચાર કર્યાં. મુગલ સરદારની આ ગેાઠવણ કાઈપણ મુત્સદ્દી કરે એવીજ હતી પણ શિવાજી મહારાજ એનાથી જાય એવા ન હતા. એમણે જુદા જુદા ઘાટ ઉપર પેાતાના મવળાઓના ટાળાં બેસાડમાં અને મુગલાને કાઈપણ દુશ્મનને એ મુલકમાં ઉપદ્રવ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #565 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ શું ] છે. શિવાજી શરિત્ર જતા અટકાવવાના હુકમે આપ્યા. મહારાજના હુકમે એમના માવળા અક્ષરશઃ પાળતા. આવી રીતે રાખવામાં આવેલા માવળાઓના ટોળાઓ અને કેકણ આવતા મુગલ લશ્કરની વચ્ચે એક ઠેકાણે લડાઈ થઈ. માવળાઓએ મુગલોને હરાવ્યા અને દિલેરખાનને પાછો વાળ્યો. ઉત્તર હિંદુસ્થાનમાં પ્રતિકૂળ સંજોગો ઉભા થયા એટલે ઔરંગઝેબ બાદશાહે દિલેરખાનને ઉત્તરમાં બોલાવી લીધો. દિલેરના ગયાથી દક્ષિણ મુગલ સૂબેદાર બહાદુરખાન એકલો જ જવાબદાર અમલદાર રહ્યો. આ અમલદાર પિતાનું સંભાળીને જ બેસે એવી પ્રકૃતિને હતો એટલે એના તરફથી મરાઠાઓને હેરાનગતિ થશે એવી બીક હવે મહારાજને રહી નહિ. ૪. રાજ્યાભિષેક સમારંભ. માણસના જીવનના ઘડતરની જવાબદારી ઘણું કરીને તેની માતા, સાથી અને શિક્ષકની હેય છે. બચપણમાં માતા બાળકની ગળથુથીમાં જે ગુણનું પાન કરાવે છે તેને વિકાસ થતાં સાથીઓનું કામ તે પિષવાનું હોય છે અને શિક્ષક તેને વધારી વિકાસ કરે છે. હિંદુ ધર્મ માટેનું અભિમાન, ક્ષત્રિયત્ન જુસ્સ અને હિંદુત્વના રક્ષણની ધગર અને હિંદુત્વના રક્ષણની ધગશ એ ગણોનો મહારાજમાં વિકાસ થવા લાગ્યો. ગળથુથીમાંથી જ હિંદુત્વ માટે એમનામાં ભારે પ્રેમ પેદા થયો હતો તે ધીમે ધીમે વધવા લાગ્યો. મહારાજ મેટા થતાં એમના સાથીઓની સેબતમાં એ ગુણો પોષાયા અને ગુરુ દાદાજી કેન્ડદેવની તાલીમમાં એ ગુણો બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવાયા અને મહારાજનું જીવન ઘડાવા લાગ્યું, બચપણમાં મહાભારત અને રામાયણની વાતો સાંભળ્યાથી મહારાજમાં ક્ષત્રિયને જુસ્સો પેદા થયો હતો. પિતે શ્રી રામચંદ્રજીના વંશના ક્ષત્રિય છે એ વાતે વારંવાર એમના કાન ઉપર આવવાથી એમનામાં એક પ્રકારનું અભિમાન પેદા થયું હતું અને હિંદુસ્તાનમાં મુસલમાની સત્તા ભારે જોર ઉપર છે, તે હિંદુસ્થાનના હિંદુઓ ઉપર ભારે અત્યાચાર કરી રહી છે. હિંદુ દેવમંદિર ઉપર આક્રમણ થયાં જાય છે, ગૌમાતાની કતલ ચાલી રહી છે, હિંદુસ્ત્રીઓનાં શિયળ લૂંટાઈ રહ્યાં છે, હિંદુઓની ઈજ્જત આબરૂના કાંકરા થઈ રહ્યા છે, હિંદુઓનો કોઈ વાલીવારસ નથી, હિંદુસ્થાનમાં કે જગતમાં હિંદુઓનો કઈ બેલી નથી, કોઈ ત્રાતા નથી, મુસલમાનેએ સત્તાના જોર ઉપર હિંદુઓ ઉપર ભારે જુલમ કર્યા છે અને કર્યું જાય છે, વગેરે વાતો વારંવાર શિવાજી મહારાજને માતા જીજાબાઈ અને બીજાઓ કહી સંભળાવતા અને આ વાતની બહુ ઊંડી અસર આ કુમળા બાળકના અંતઃકરણ ઉપર થઈ હતી. આવી રીતની તાલીમમાં, કેળવણીમાં આ બાળકનું બચપણું ઘડાયું હતું. હિંદુત્વરક્ષણ માટે કંઈપણ કરવું જોઈએ. ધર્મનું રક્ષણ કરવાની હિંદુઓની અને તેમાં વળી દરેક ક્ષત્રિયની તે ખાસ ફરજ છે એ વિચારો બહુ કુમળી વયે મહારાજના મગજમાં ઉભા થયા હતા. આ વિચારને અમલમાં મૂકવા માટે શું કરવું એની આ બાળકને સૂઝ પડતી ન હતી. યવનસત્તાને નમવાની બાબતમાં મહારાજે એમના પૂજ્ય પિતા સાથે બિજાપુરમાં બહુ વિનયપૂર્વક વિરોધ કર્યો હતો. તેને પરિણામે તેમને બિજાપુર છોડવું પડયું હતું. બિજાપૂરથી પૂને આવ્યા પછી પોતાના સ્નેહીઓ, સેબતીઓ અને ગઠીઆઓની સાથે મસલત કરી મહારાજે બહુ નાની ઉંમરમાં જ હિંદુત્વરક્ષણ માટે અને મુસલમાનોની સત્તામાંથી દેશને મુક્ત કરવા માટે હિંદુરાજ્ય સ્થાપવાનો નિર્ધાર કર્યો હતે. હિંદુધર્મ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે, યવને ઠેકઠેકાણે હિંદુ સ્ત્રીઓની ઈજ્જત લૂંટી રહ્યા હતા તેમને સજા કરી સતીઓનાં શિયળનું રક્ષણ કરવા માટે, હિંદુસંસ્કૃતિ અને હિંદુત્વ ટકાવી રાખવા માટે, હિંદુઓને જોરજુલમથી વટલાવી મુસલમાન કરનાર સત્તાને નાશ કરવા માટે, મહારાજે હિંદવી સ્વરાજ્ય સ્થાપન કરવાની યોજના ઘડી કાઢી હતી. આ યોજના પ્રમાણે સ્નેહી અને સાથીઓને સંપૂર્ણ સહકાર મેળવી, પિતાના વિચારનો પ્રજામાં ફેલાવો કરી, હિંદુત્વને બુઝાતો દીપક લેકમાં સતેજ કરી, જામેલી મુસલમાન સત્તાની જડ ઉખેડવા માટે જુવાનનું સુંદર જૂથ ઉભું કરી, યોજેલી પેજના પાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ { ઉતારવા માટે પ્રાણની પણ પરવા રાખ્યા વગર મહારાજે જિંદગી અને સર્વસ્વને ઢાડમાં મૂકી ભારે ભાગે ઉભી કરેલી હિંદુસત્તા ઠીક ઠીક મજબૂત કરી હતી. જે મુસલમાની સત્તા હિંદુત્વનેા નાશ કરવા માટે ભારે જુલમ, અત્યાચાર અને ત્રાસ હિંદુસ્થાનમાં ગુજારી રહી હતી તે જુલમી અને અત્યાચારી સત્તાનેા નાશ કરવા માટે અથવા જુલમ, ત્રાસ અને અત્યાચાર ન કરે તેવી એ ઢીલી કરવા માટે અથવા તે સત્તાના હિંદુત્વ ઉપરના જુલમાને સામનેા કરવા માટે હિં...વી સ્વરાજ્ય સ્થાપવાના તેા. મહારાજના ઈરાદે હતા અને ધર્માં અને દેશને સુખી અને આબાદ કરવા માટે નવી સત્તા સ્થાપવાના નિર્ધાર કરીને જ એમણે પેાતાના સ્નેહી સહકારી અને ગાઠીઆઓને સાથે લઈને પ્રજાને સુખદાયક નીવડે એવી સત્તા સ્થાપવાનું કામ તે એમણે કયારનુંએ શરૂ કરી દીધું હતું. હિંદુત્વ રક્ષણુ માટે અને પ્રજાને મુસલમાની ×સરીમાંથી ઉગારવા માટે નવી સત્તા સ્થાપ્યું જ છૂટા છે એવી મહારાજની ખાતરી થઈ ગઈ હતી. મહારાજે અનેક વિજય અને દિગ્વિજય મેળવી ભારે સત્તા ઊભી કરી હતી પણુ તે સત્તા રાજ્યના રૂપમાં વ્યવસ્થિત રીતે હજુ સ્થપાઈ ન હતી. સત્તા હતી પણ્ રાજ્ય સ્થપાયું ન હતું, એ વિધિપૂર્વક સ્થાપન કરવાને વિચાર મહારાજ એમના સરદારા અને સાથી ધણા વરસથી કરી રહ્યા હતા, પરંતુ દરેક વખતે અનેક અડચણા એમના માર્ગોમાં આવીને ઉભી રહેતી. શ્રી. શિવાજી મહારાજે રાજગાદી સ્થાપવાની બાબતમાં બહુ ઊંડે! વિચાર કર્યાં, દી દષ્ટિ દાડાવો, નક્રાટાના હિસાબ ગણ્યા, આફતા અને અડચણાની ગણતરી કરી ત્યારે એમને જણાયું કે રાજગાદી સ્થાપન કર્યાં સિવાય પ્રજામાં જાગૃતિ આવશે નહિ અને હિંદુઓની અમુક પ્રકારની નબળી અને પોચી માન્યતાઓ દૂર થશે નહિ. અનેક વરસાથી પચક્ર નીચે ચગદાવાથી અને વરસેાની છુરી ગુલામીથી હિંદુએ પોતાની સત્તા અને ગાદીનું ભાન ભૂલવા લાગ્યા છે એવા મહારાજને અનુભવ થયેા. દક્ષિણુના હિંદુને મન રાજસત્તા એટલે દિલ્હીની મુગલાઈ, દક્ષિણની આદિલશાહી કે કુતુબશાહી, ‘ રાજસત્તા ’ એટલે મુસલમાનોની સત્તા, એવી મહારાષ્ટ્રના હિંદુએની માન્યતા હતી એવું મહારાજે અનુભવ્યું હતું. આ ભાવના, આવી માન્યતા હિંદુઓમાં પ્રબળ થતી જાય એ હિંદુઓની હયાતી માટે નુકસાનકારક હતું, તેથી પ્રજાના મનમાંથી એ માન્યતા દૂર કરવા મહારાજ બહુ આતુર હતા. હિંદુઓમાં ખળ છે, બુદ્ધિ છે, શકિત છે, હિંમત છે, શૌય છે, મુત્સદ્દીપણું સમરકૌશલ્ય છે, પણ એમનામાં આત્મવિશ્વાસ નથી તે પેદા કરવાની ખાસ જરુર છે એમ મહારાજને લાગ્યું. હિંદુઓને નુકસાનકારક માન્યતા અને વિચારાએ હિંદુઓના હૈયામાં ઊંડાં મૂળ પાલ્યાં છે, તેના નાશ કરવા માટે રાજગાદી સ્થાપવાને મહારાજે વિચાર કર્યા હતા. હિંદુઓએ પાતાના શૌર્યથી અનેક મુસલમાન સત્તાઓને બચાવ કર્યાં છે, હિંદુએએ પેાતાની અક્કલહેશિખરી અને મુત્સદ્દીપણાથી ધણા મુસલમાન રાજ્ય ચલાવ્યાં છે, હિંદુએ પેાતાની કવ્યપરાયણતાથી ઘણાં મુસલમાન રાજ્યાને પડતીમાંથી આબાદીના શિખરે ચડાવ્યાં છે, ઘણી સલ્તનતાને ઉભી કરી નિભાવી છે. આવી અજબ શકિતવાળી હિંદુ કામમાં પોતાનું રાજ્ય સ્થાપવાની હિંમત નથી થતી તેથીજ હિંદુએ વધારે પીડાતા જાય છે એની મહારાજને ખાતરી થઈ અને સ્વતંત્ર સત્તા સ્થાપી હિંદુએમાં એવા પ્રકારના આત્મવિશ્વાસ પેદા કરવાનું મહારાજે વિચાર્યું. હિંદુઓ પણુ મુસલમાની સત્તા સામે માથું ઊંચુ કરી, હિંન્દુત્વનું અપમાન કરનારને સજા કરી, મુસલમાની સત્તાઓને ઢીલી કરી, યવનેને ટક્કર મારી, પેાતાની સત્તા સ્થાપી શકે છે. હિંદુઓમાં પેદા કરવા માટે રાજગાદી અને રાજસત્તા સિવાયના હિંદુ સરદાર હિંદુત્વની જે સેવા કરી શકે તેના કરતાં રાજસત્તાવાળા હિંદુરાજા હિંદુત્વની સેવા બહુ વધારે કરી શકશે એવી ખાતરી અનુભવથી મહારાજની અને એમના સરદારાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #567 -------------------------------------------------------------------------- ________________ પાટ પ્રકરણ ૭ મુ 3. છે. શિવાજી ચરિત્ર થઈ હતી. પિતાની મતલબ હાંસલ કરવા માટે, ધારેલું શ્રેય કરવા માટે, બીજી સત્તાઓ સાથે સલાહ મસલત કરવા અને બીજી સત્તાઓનો સહકાર સાધવાની જરૂર પડે છે તે લાભકારક રીતે રાજગાદીવાળે રાજા કરી શકે એમ પણ ઘણાઓએ અનુભવ્યું. એક રાજગાદી વગરને પ્રભાવશાળી સરદાર અમુક કત્ય ઉત્તમ હેતુથી કરે અને તેજ કય તેવાજ હેતુથી એક રાજગાદીવાળે રાજા કરે તે તેના પરિણામમાં બહુ ફેર પડે છે એવું મહારાજે અનુભવ્યું હતું. તે વખતે મહારાષ્ટ્રમાં અનેક હિંદુ સરદારો પોતપોતાની જાગીરમાં પોતાની સત્તા ભોગવી રહ્યા હતા પણ તે બધા છૂટાછવાયા, છત્ર વગરના હતા. એવા બધા સરદારના શૌર્યને ઉપયોગ ઘણી વખતે એક નહિ તે બીજી મુસલમાન સત્તાને મજબૂત કરવામાં થયો હતો. તેથી જે એક જબરું હિંદુરાજ્ય સ્થાપવામાં આવે તે છૂટાછવાયા, પિતાની જાગીર સંભાળીને બેસી રહેલા હિંદુ સરદારોને એવા છત્ર નીચે સંગઠિત કરી તેમની હિંમત, મઈ, મુત્સદ્દીપણું તથા શૌને ઉપયોગ હિંદુત્વરક્ષણના કામમાં થાય તેથી હિંદુત્વરક્ષણ માટે ગાદી સ્થાપવાની શિવાજી મહારાજને ખાસ આવશ્યકતા જણાઈ. ઘણાં વરસેથી મુસલમાની જુલમી સત્તા નીચે મહારાષ્ટ્રની હિંદુ પ્રજા કચડાઈ રહી હતી, તદ્દન નમાલી અને નિર્માલ્ય બની ગઈ હતી, પણ એમનામાં હિંદુત્વને અંગારે પૂરેપુરે બુઝાઈ ગયો નહતો એની ખેળ કરી મહારાજે એ અંગારાને ફેંકી હિંદુત્વની જ્યોતિ મહારાષ્ટ્રના હિંદુઓમાં જાગ્રત કરી. એમનામાં હિંદુત્વ અને રાષ્ટ્રને ન જુસ્સો પેદા કરી માવળાઓની એક બહુ શક્તિવાળી અને પ્રભાવશાળી પ્રજા તૈયાર કરી હતી. તેમનો લાભ હિંદુત્વરક્ષણ માટે લઈ નવી સત્તા સ્થાપન કરવાનો વિચાર મહારાજે કર્યો અને એ પ્રજાના ગુણોનો વિકાસ હિંદુરાજ્યસત્તા હેય તે સુંદર થઈ શકે એવું મહારાજને લાગ્યું તેથી વિધિપૂર્વક ગાદી સ્થાપવાના મહારાજના નિશ્ચયને પુષ્ટિ મળી. વિધિપૂર્વક રાજ્યાભિભૂક કરાવવાનો વિચાર તે મહારાજ ઘણાં વરસોથી જ કરી રહ્યા હતા, પણ સિંહાજી મહારાજ જીવતા હતા ત્યાં સુધી પોતાને રાજ્યાભિષેક કરાવવા એ તૈયાર ન હતા. સિંહા રાજા ગુજરી ગયા પછી એમણે પોતાના નામના સિક્કા પડાવ્યો અને રાજ્યાભિષેકને ગંભીરપણે વિચાર કરવા લાગ્યા. મહારાજ આ વિચાર કરી રહ્યા હતા તેવામાં જ પરિસ્થિતિ બદલાઈ અને મહારાજ મુગલ શહેનશાહના દરબારમાં આગ્ર ગયા. આગ્રેથી પાછા ફર્યા પછી એમણે પિતાને રાજા તરીકે જાહેર કર્યા હતા અને રાજ્યાભિષેક કરાવવાની તૈયારીઓ કરવા માંડી હતી. મહારાજ રાજ્યાભિષેકને વિચાર કરી રહ્યા હતા અને તે માટે મસલતો ચાલી રહી હતી તે દરમિયાનમાં એમને એવી ખાતરી થઈ કે રાજ્યાભિષેક થયાથી જ હિંદુસત્તા બરાબર જામશે અને હિંદુ પ્રજાને બચાવ ધાર્યા મુજબ થઈ શકશે. શિવાજી મહારાજના મતને અનુકુળ, એમનાં કૃત્યને કે આપનાર, એમની ધર્મ અને દેશ સેવા માટે એમને વખાણનાર, એમને હિંદુ ધર્મના તારણહાર માની એમના પડતા બેલ ઝીલનાર અને અનેક કારણોને લીધે એમને પૂજ્ય માનનારા ઘણા હતા. તે બધા એક છત્ર નીચે ભેગા થાય તે હિંદુઓનું જબરું બળ જામે અને તે બધું રાજ્યગાદી સ્થાપવામાં આવે તે જ બને એમ હતું. મહારાજ એક સાધારણ સરદાર જ રહે તે એ હિંદુઓનું બળ એકઠું કરી શકે એમ ન હતું. રાજા અને રાજગાદી એ નામે તે વખતે ઘણું સરદારેનું બળ એકઠું કરવા માટે ખાસ જરૂરનાં હતાં એવી મહારાજની અનુભવથી ખાતરી થઈ હતી. વિધિ પ્રમાણે રાજ્યાભિષેક કરાવી ગાદી સ્થાપન કરવાના સંબંધમાં મહારાજની પૂરેપુરી ખાતરી થઈ ગયા પછી એમણે એ સંબંધમાં પોતાના સગાં, સ્નેહી, સરદારો વગેરેના અભિપ્રાયો જાણ્યા. માતા જીજાબાઈ પૂજ્ય ગુરુ રામદાસસ્વામી તથા પિતાને પૂજ્ય એવા સંત. મહંતે અને સરદાર સ્નેહીઓ તથા અમલદાર અધિકારીઓએ રાજ્યાભિષેક સમારંભ કરાવી ગાદી સ્થાપન કરવાથી હિંદુત્વને અનેક રીતે લાભ થવાનો છે એમ જણાવ્યું અને રાજ્યાભિષેક સમારંભ ભારે દબદબાથી ઉજવવાની મહારાજને વિનંતિ કરી. જુલમી સત્તામાંથી પ્રજાને છોડાવવાના હેતુથી અને હિંદુત્વ ઉપર થતા અત્યાચારો અટ 67 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #568 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મુ કાવવાની દાનતથી આ ગાદી સ્થાપવામાં આવે છે, તેથી આ વિધિએ કંઈ જુદું જ રૂપ લીધું હતું. આ સમારંભ રાષ્ટ્રીયભાવના અને ધર્માભિમાનને પોષનારા થઈ પડશે. માટે એને બહુ મોટા પાયા ઉપર ઉજવવાના મહારાજે વિચાર કર્યાં. આ સમારભ મહારાજ અને તેમના અમલદારા તથા સરદારાની કા દક્ષતાની કમેટી હતી એટલે મહારાજે આ સમાંરભની ગાઠવાના સંબંધમાં પૂરતા વિચારા કરી શું શું કરવું અને કેવી રીતની ગેાઠવણા કરવી એ નક્કી કર્યું હતું. મહારાજના વિશ્વાસુ અમલદારા અને વફાદાર અધિકારીઓનાં ચિત્ત આ સમાર’બની વ્યવસ્થા કરવાના કામમાં જ શકાયાં હતાં. સગાંસંબંધીઓ, સ્નેહીસેાખતી, રાજારજવાડાઓ, માનવતા મહેમાનો, પૂજ્ય પરાણાઓ વગેરેની પૂરેપુરી સગવડે આ સમાર`ભ વખતે સાચવવી જોઈએ અને એ ન સચવાય તે સમારંભમાં ખામી ગણાય એમ મહારાજ માનતા હતા તેથી મહેમાના વગેરેની વ્યવસ્થા સંબંધી નક્કી કરી મહારાજે તે સંબંધમાં લાગતા વળગતાઓને ઘટિત સૂચના કરી અને માથે નાખવામાં આવેલી જવાબદારી પૂરેપુરી રીતે પાળવા ચેતવણી આપવામાં આવી. ઈ. સ. ૧૬૭૩ ની સાલમાં એટલે રાજ્યાભિષેક વખતે શિવાજી મહારાજનું રાજ્ય અહુ વ્યવસ્થિત અને વિશાળ હતું. મુસલમાની સત્તાઓને એણે પોતાનું ખરૂં પાણી બતાવ્યું હતું. મનમાં ધારે અને માથું ઊંચુ કરે તા ભલભલી જામેલી સત્તાને મૂળમાંથી જોતજાતામાં હલાવી શકે એવી શક્તિ હિંદુ ધરાવે છે એની પ્રતીતિ શિવાજી મહારાજે મુસલમાને કરાવી, પહેલાં તે। મહારાજના રાજ્યની હ્રદ ઉત્તર દિશામાં કલ્યાણ સુધી હતી, તે હવે વધીને ખાનદેશ, ઔરંગાબાદ, વરાડની હદ સુધી ગઈ હતી. પૂર્વ દિશામાં પણ બિજાપુર અને ગોવળકાંડા સુધીને પ્રદેશ મહારાજને કમજે આવી ગયા હતા. તાપી નદી નજીકના સુરત વગેરે મુગલ પ્રદેશમાંથી મહારાજ સરદેશમુખી અને ચેાથ ઉધરાવવા લાગ્યા હતા. દક્ષિણ દિશામાં પણ એમના રાજ્યના વિસ્તાર વધીને મળી અને એનુર સુધી વધ્યા હતા. પેાતાના રાજ્યની મર્યાદા સુંદર અને સાષકારક રીતે વધાર્યાં પછી, રાજ્યમાં બધે ખસ્ત વ્યવસ્થા અને તે જમાનામાં મળી શકે એવી શાન્તિ સ્થાપ્યા પછી મહારાજે પ્રજાની આબાદી કેટલી વધી તેને વિચાર કર્યાં અને પેાતાની પ્રજા ખીજી સત્તાએની સરખામણીમાં વધારે સુખી છે, આબાદ છે, સતુષ્ટ છે એની એમને જ્યારે ખાતરી થઈ ત્યારે જ રાજ્યાભિષેક સમારંભ તરફ એમણે પેાતાનું ધ્યાન દોડાવ્યું હતું. આપણે આ પુસ્તકની શરૂઆતના પ્રકરણામાં વાંચી ગયા છીએ કે શિવાજી મહારાજ મેવાડના સિસોદિયા વંશના રાણાના વંશજ હતા, પણ મહારાષ્ટ્રમાં મહારાજના પૂર્વજો આવ્યા પછી એ કુટુંબેાના માણસાની ધાર્મિક વિધિઓ, સકારા, સિસેાદિયા ક્ષત્રિયાના રિવાજો પ્રમાણે અનેક કારણા, અડચણ્ણા અને આપત્તિઓને લીધે ખરેાબર પળાયા ન હતા તેથી ધણા મરાઠા સરદારે। મહારાજને પાતાથી હલકા માનતા. આવાં આવાં કારણેાને લીધે ક્ષત્રિયાની પદ્ધતિ પ્રમાણે રાજ્યાભિષેક કરાવવામાં ધણા માણુસા ધણાં વિઘ્ન ઉભાં કરશે એ મહારાજ સમજી ગયા હતા. રાજ્યાભિષેક સમારભના સંબંધમાં જેમણે જેમણે વિચાર કર્યાં તેમની ખાતરી થઈ ગઈ કે આ સમારંભની ખાસ આવશ્યક્તા છે અને એ થયાથી જ હિંદુએમાં આત્મવિશ્વાસ પેદા થશે અને હિંદુએ અન્યાય, અત્યાચાર અને જુલમેાની સામે માથું ઊંચું કરી શકશે. સંત અને સાધુ પુરુષાએ પણ એની આવશ્યકતા જણાવી. આવી રીતે રાજ્યાભિષેક સમારભ માટે અનુકૂળ અભિપ્રાયા ચારે તરફથી આવ્યા અને એ સમારંભ માટે એ વખત પણ અનુકૂળ હતેા એવી મહારાજની ખાતરી હતી એટલે એમણે એ કામ હાથમાં લેવા માટે તથા તે સંબંધી બધું નક્કી કરવા માટે સગાં, સાથી અને સરદારાની સભા ખેલાવી. આ કામ માટે અમલદાર અધિકારીએ અને મહારાજના સેવકા બધા એકપગે તૈયાર હતા. બધા આ કામ માટે મહારાજ તરકુથી સૂચનાએાની રાહ જોઈ રહ્યા હતા. સગાંઓ આ સમારભ ઉત્તમ રીતે પૂર ભભકામાં ઉજવવા અગ્રડ કરી રહ્યા હતા. રાજ્યાભિષેકના સંબંધમાં ઘટતી સૂચનાએ પેાતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #569 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ] છે. શિવાજી ચરિત્ર પ૩૧ દરબારીઓને આપવા માટે મહારાજે દરબાર ભર્યો. નાના મોટા દરબારીઓ વગેરે બધા સભામાં હાજર થયા. મહારાજે બહુ ટૂંકમાં આ સમારંભની આવશ્યક્તા જણાવતાં કહ્યું “ ધાર્મિક વિધિ પ્રમાણે મત્રોચારથી રાજ્યાભિષેક કરાવી રાજચિહ્નો હું ધારણ નહિ કરું તે તેથી આપણી ધારણું મુજબ હિંદવીસ્વરાજ્યની સ્થાપનાના કામમાં ભારે મુશ્કેલી ઉભી થવાનો સંભવ છે. પ્રજાને પૂરેપુરે પૂજ્યભાવ પેદા કરવા માટે અનેક સદ્દગુણે અને સેવાઓ ઉપરાંત આ જમાનામાં આ સમારંભની પણ મને જરૂર જણાય છે. આ સમારંભ પૂર્ણ સફળતાથી નિર્વિને પાર ઉતારવા માટે આપણે ભારે તૈયારી કરવાની છે. સર્વેએ આ સાંભળ્યું અને રાજ્યાભિષેક સંમારંભની તૈયારી કરવા તૈયાર થયા. મહારાજે શાસ્ત્રવિધિ પ્રમાણે અભિષેક કરાવી છત્રસિંહાસનાદિ ચિહ્ન ધારણ કરવાં એમ સર્વેએ નક્કી કર્યું. આ સંબંધમાં સલાહ માટે વિદ્વાન બ્રાહ્મણે અને પંડિતેને મહારાજે બોલાવ્યા હતા. રાજ્યાભિષેકના પ્રશ્ન ઉપર બ્રાહ્મણે વચ્ચે ખૂબ ચર્ચા થઈ ક્ષત્રિયના અધિકાર ઉપર પણ 2થી વાદવિવાદ થશે. આ પ્રશ્ન ઉપર પંડિતને ભારે શાસ્ત્રાર્થ થયો. જે ક્ષત્રિયપુત્રને ઉપનયન (જનોઈ) સંસ્કાર થયે હોય તેને જ શાસ્ત્રવિધિપૂર્વક મંત્રોચ્ચારથી રાજ્યાભિષેક થઈ શકે એવો પણ અભિપ્રાય પંડિતની સભામાં જાહેર થયે. પોતાની વિરૂદ્ધ અભિપ્રાય આપવામાં આવે તો તેવાઓને અથવા તેવા વિચારને કે અભિપ્રાયને પિતાની સત્તાના જોરથી દાબી દઈ કચડી નાંખી પિતાનું ધાર્યું કરવું, સત્તાના જોરથી મનની મુરાદ હાંસલ કરવી એવા સત્તાધારીઓ પૈકીના મહારાજ ન હતા, એટલે પંડિતની સભામાં થયેલી ચર્ચાથી મહારાજ ભારે ગૂંચવાડામાં પડયા. મહારાજને આવી રીતની મઝવણમાં દેખી બાલાજી આવછ ચિટણીસે આ સમારંભને શાસ્ત્રવિધિ પ્રમાણે પાર ઉતારવાની જવાબદારી પોતાને માથે લીધી. રાજ્યાભિષેક સમારંભની જરૂરિયાત અને આવશ્યકતાની પૂરેપુરી સમજણ બાલાજી આવળને હતી એટલે મહેનત ઉઠાવીને પણ આ કામ પાર ઉતારવાને બાલાજીએ નિશ્ચય કર્યો. માથે લીધેલી ભારે જવાબદારીમાંથી હવે શી રીતે પાર ઉતરવું તેના વિચારમાં એ પડ્યા. એમણે આ બાબતમાં ઘણું વિદ્વાન પંડિતની સલાહ લીધી. હિંદુત્વરક્ષણ માટે સ્થાપવામાં આવેલી સત્તાને મજબૂત કરવા માટે આ સમારંભની ખાસ જરૂર છે, એટલે એમાં વચ્ચે આવતી અડચણેને દૂર કરવા શાં પગલાં લેવાં એ એમણે અનેક પંડિતેને પૂછયું. એ જમાન બહુ જુદો હતો. બ્રાહ્મણેમાં આ પ્રશ્ન ઉપર મતભેદ હતા. આવા મતભેદને લીધે સમારંભના મંગળકાર્યમાં અનેક વિઘો ઉભા થાય તેથી ગૂંચવાયેલા કાકડાનો ઉકેલ કરી આ સમારંભને દિવસ નક્કી કરવાનું બાલાજીએ વાજબી ધાર્યું હતું. વિદ્વાન બ્રાહ્મણ અને પંડિતેના મતભેદનો સશાસ્ત્ર સામનો કરીને બહુ કુનેહ અને કુશળતાથી આ સમારંભ પાર પાડે એવા પ્રભાવશાળી, વજનદાર અને હિંમતબાજ વેદશાસ્ત્રસંપન્ન પંડિતની આ વખતે ખાસ જરૂર હતી. આવા પંડિત ખોળી કાઢવા માટે બાલાજી એ બહુ પ્રયત્ન કર્યો. અનેક રાતે વિચારમાં વિતાડી. ભારે પ્રયત્નો કર્યા પછી આ મહાન મુત્સદ્દીની નજર તે જમાનાના પ્રસિદ્ધ મહાન વિદ્વાન કાશીના પંડિત ગાગાભટ્ટ તરફ વળી. તે જમાનામાં હિંદુસ્થાનમાં વિદ્વતા માટે આ પંડિતનો કોઈ કાન પકડે એમ ન હતું. આવા પ્રસિદ્ધ પંડિતને મળી આ સમારંભ સંબંધી વિગતવાર વાત કરી ઘટિત કરવાનો બાલાજી આવજીએ વિચાર કર્યો. ૫. પં, ગાગા ભટ્ટ ગાગાભટ્ટના વંશજોના મૂળ પુરુષનું વતન પડયું હતું. એ વંશના મૂળ પુરુષનું નામ ‘નાગપાશ” હતું. આ નાગપાશને ચાંગદેવ નામનો છોકરો હતો. આ ચાંગદેવને છેક ગેવિંદભટ્ટ હતું અને ગોવિંદભટ્ટને એક રામેશ્વરભટ્ટ નામે ભાઈ હતો. આ રામેશ્વરભદ એના જમાનામાં એક જબરે વિદ્વાન ગણાત. એ જબરે વૈયાકરણી હતા. મીમાંસાને એને અભ્યાસ કંઈ જે તે ન હતું. આ રામેશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #570 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ છે. શિવાજી ચરિત્ર ત્રિકહ્યુ છે મુ ભટ્ટ મીમાંસા, બ્યાકરણ, તર્ક વેદાન્ત વગેરેમાં પાવરધા હતા. આ રામેશ્વર ભટ્ટજીએ ‘સમસ્ક્રુતૂહ નામનું કાવ્ય લખ્યું હતું. રામેશ્વર ભટ્ટને ઘેર પૈઠણમાં વિદ્યાભ્યાસ માટે આખા હિંદુસ્થાનમાંથી વિદ્યાર્થીએનાં ટાળાં ઉતરી આવતાં. આ રામેશ્વર ભટ્ટ પૈઠણુમાં રહેતા હતા પણ કંઈક કારણાને લીધે એમણે એમનું નિવાસસ્થાન પૈઠણુથી બદલીને સંગમનેર કર્યું હતું. રામેશ્વરભટ્ટ વૈદકનું પશુ ઠીક ઠીક જાણુતા હતા. અહમદનગરના સુલતાનના જારમલીક નામના સરદારને રપિત્તતા રાગ થયા હતા, તે તેમણે મટાડ્યો હતો. રામેશ્વર ભટ્ટજીની દેવી ઉપર ભારે શ્રદ્ધા હતી. એ પેાતે દેવીભક્ત હતા અને સંગમનેરથી કાલ્હાપુર દેવીનાં દર્શન માટે એ ગયા હતા. કાલ્હાપુરથી પાછા ફરતાં એ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયને મળવા માટે ગયા હતા. આ રાજા વિદ્વાનોની કદર કરનારા હતા. રામેશ્વરભટ્ટને પણ આ દરખારમાં સત્કાર થયા હતા. એતે નારાયણ ભટ્ટ નામના કરેા હતા. પાતાના પિતા પાસે રહીને એણે શાસ્ત્રોને સુંદર અભ્યાસ કર્યાં હતા. એના જમાનાના પડતાની સભાએ એણે જીતી હતી. એ સભાજીત હતા. મૈથિલ અને ગૌડ પડિતાની કેટલીક સભાએ એણે જીતી હતી. પ્રસિદ્ધ રાજા ટાડરમલ અને નારાયણ ભટ્ટની ભારે દોસ્તી હતી. નારાયણુ ભટ્ટજી તેા કાશીનિવાસી બન્યા હતા. આખા ભરતખંડમાં વૈદશાસ્ત્ર વગેરેમાં પ્રવીણ પાવરધા એવા પ્રસિદ્ધ પુરુષેણનું કાશીએ નિવાસસ્થાન હતું. નારાય ભટ્ટની વિદ્વત્તા અગાધ હતી. એમણે પેાતાની વિદ્વતાની કાશીના પડતા ઉપર જબરી છાપ પાડી હતી. આજે પણ મહારાષ્ટ્રી વિદ્વાનાની કાશીમાં પડતાની સભામાં કિંમત અંકાય છે. કાશીના પંડિતેામાં મહારાષ્ટ્રીઓની જે સુંદર છાપ છે તેની શરૂઆત નારાયણુ ભટ્ટજીએ કરેલી છે. ભટ્ટવંશમાં આ પુરુષ દિગ્વિજયી નીવડ્યો. કાશી વિશ્વેશ્વરનું મંદિર નારાયણ ભટ્ટે બંધાવ્યું હતું. નારાયણ ભટ્ટને રામકૃષ્ણુ ભટ્ટ નામને છોકરા હતા. તેના દિકરા દિનકર ભટ્ટ કરીને હતા. આ દિનકર ભટ્ટ તે આપણા વિશ્વેશ્વર ભટ્ટ (ગાગાભટ્ટ)ના પિતા થાય. ધણા કુટુંમ્બેમાં કેટલીક વખતે બાળકાનું પાડેલું નામ જુદુ હાય છે અને તેનાં સગાંવહાલાંઓ વહાલને લીધે કાઈ જુદા જ નામથી એતે ખેલાવે છે અને તેનું પરિણામ એ આવે છે કે એ વહાલના નામથી એ એળખાય છે અને એનું ખરૂં નામ અંધારામાં જ રહી જાય છે. આ ભટ્ટ વશમાં પણુ ગાગાભટ્ટના સબંધમાં એવું જ બન્યું છે. વિશ્વેશ્વર ભટ્ટને તેના પિતા દિનકર ભટ્ટ ‘ ગાગા ’ના લાડીલા નામથી ખેલાવતા. આ ગાગાએ ઉત્તમ અભ્યાસ કરી ભટ્ટ વંશની કીર્તિ વધારી. ગાગાભટ્ટ બહુ વિદ્વાન હતા. એમણે અનેક ગ્રંથા લખ્યા છે. તેમાં મીમાંસા અને ધર્માંશાસ્ત્ર ઉપર બહુ સુંદર લખાણુ લખ્યાં છે. મીમાંલા હનુમાંનજો નામને ગ્રંથ પણ ગાગાભટ્ટેજ લખ્યા છે. પૂર્વ મીમાંસા ઉપર એમણે વિન્તામળી નામને ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ ગાગાભટ્ટની વિદ્વત્તાની ઝાંખી કરાવે છે. આ ગ્રંથમાં એમણે દરેક સૂત્રનો અર્થ એમાં ન જણાવતા એમાંના મુખ્ય મુખ્ય સિદ્ધાંત જેવા કે ગાન ગામાન્ય विचार, प्रत्यक्षादि प्रमाण विचार, ईश्वरवाद, शक्तिवाद, सृष्टिप्रलय विचार, धात्वर्थवाद વગેરેનું વિવેચન કર્યું છે. પંડિત ગાગાભટ્ટે વળી સંદ્રોલ નામના શાસ્ત્રગ્રંથ ઉપર ટીકા લખી છે. આ ગ્રંથ ધર્મશાસ્ત્રો ઉપર છે અને તેમાં બહુ ઉપયેાગી વિષયે ચર્ચાયા છે. આ પ્રથા ઉપરાંત તેમણે બૌધાયન સૂત્ર પ્રમાણે નિષ્ઠ પશુ વન્ય પ્રયોગ અને પવિત્રયજ્ઞ પ્રયોગ એ એ ગ્રંથા લખ્યા છે. ગાગાભટ્ટને ખીજે પ્રસિદ્ધ ગ્રંથ ‘હ્રાયસ્થ ધર્મપ્રરીપ' છે. આ એમણે મહારાજના રાજ્યાભિષેક કર્યાં પછી તરતજ લખ્યા છે. ગર્ભાદાન વગેરે સોળ સંસ્કારાના સંબંધમાં એમણે ગ્રંથ લખ્યા છે. ગાગાભટ્ટે સંસ્કૃતભાષામાં શિવાજી મહારાજનું ચિરત્ર લખ્યું હતું એમ મનાય છે. સેાળ અને સત્તરમા સૈકામાં .ભટ્ટશના વિદ્વાનનું હિંદુ રાજ્ય દરબારામાં અને મુસલમાન બાદશાહેાના રાજદરબારોમાં પણ ભારે માન હતું. મોટા મેટા રજવાડાઓમાં જ્યારે કંઈક મહાન ધાર્મિક સમારો અને ધાર્મિ`કવિધિને પ્રસંગ આવતા ત્યારે ભટ્ટશના પડિતાને આશ્રદ્ધનાં આમત્રણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #571 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ] છ શિવાજી ચરિત્ર પ૩૩ આપવામાં આવતાં. કાશીમાં વિદ્વાન પંડિતમાં ભરુવંશનું ભારે વજન હતું. પંડિતની સભામાં ભટ્ટવંશના વિદ્વાનોને પ્રથમ તિલકનું માન આપવામાં આવતું. ગાગાભટ્ટની પ્રતિષ્ઠા બહુ જામી હતી અને આજપણ એ વંશના પુરુષોએ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. આજે પણ મેટા મેટા રજવાડામાં દરેક મોટા પ્રસંગે આ વંશના પંડિતોને લાવવામાં આવે છે. આજે પણ ભટ્ટ વંશના પુરુષેએ સંસ્કૃત વિદ્યા ઉપર કાબુ જાળવી રાખ્યો છે. ગાગાભટ્ટના કાકા કમલાકર ભટ્ટના વંશજ શ્રીમાન પંડિત કાન્તાનાથભટ્ટ મિરજાપુરની સંસ્કૃત પાઠશાળાના મુખ્ય અધ્યાપક હતા.. આવા મહાન વિદ્વાન, પ્રભાવશાળી, પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ ગાગાભટ્ટને રાજ્યાભિષેકના કામમાં આગેવાન બનાવી તેમને હાથે અભિષેક કરાવવાનો બાલાજીએ વિચાર કર્યો અને મહારાજને પિતાને વિચાર જણાવી એમની સંમતિ મેળવી. આ સમારંભના સંબંધમાં વીગતવાર વાત ગાગાભટ્ટ સાથે કરવા બાલાજી આવજીએ કાશી માણસ મોકલ્યું. રાજ્યાભિષેક સંબંધી પૂરેપુરી હકીકતથી ગાગાભટ્ટને વાકેફ કરવામાં આવ્યા. બાહ્મણોમાં ઉભા થયેલા મતભેદની વાત પણ ગાગાભટ્ટને જણાવવામાં આવી. શિવાજી મહારાજને પ્રતિનિધિની વિગતવાર વાત સાંભળી લીધા પછી અને કેટલાક મુદ્દાના ખુલાસા જાણ્યા પછી પં. ગાગાભટ્ટે જણાવ્યું કે “મહારાજનો ઉપનયન સંસ્કાર નથી થયો એ એક અડચણ છે. બીજી મહારાજ મેવાડના સિસોદિયા રજપૂત વંશથી ઉતરી આવેલા છે તેની સાબિતી માટે એમના વંશની વંશાવળીની ખાસ જરૂર છે.” ગાગાભટ્ટે જણાવેલી અડચણે ધ્યાનમાં લઈ મહારાજના પ્રતિનિધિએ એક ખાસ માણસ તાકીદે રાયગઢ બાલાજી આવાજી ચિટણીસ પાસે મેક. મેળવેલે વંશવૃક્ષ બાલાજી આવજી પાસે તૈયાર હતા તે તેમણે તાકીદે ગાગાભટ તરફ રવાના કર્યો. વેદશાસ્ત્રસંપન્ન ગાગાભટ્ટે મહારાજના કુળ, મૂળ, વંશ વગેરેની વંશવૃક્ષ ઉપરથી ખાતરી કરી લીધી. વંશ સંબંધીના પ્રશ્નનો ફડચ વંશવૃક્ષ આવી ગયાથી થયે એટલે પંડિતજીએ રાજ્યાભિષેક વિધિના પ્રશ્ન ઉપર ફરી ચર્ચા કરવા બીજા પંડિતેને લાવ્યા. મહારાજ મેવાડના સિસોદિયા રજપૂતવંશથી ઉતરી આવેલા છે એ સાબિત થતાં વચ્ચે નડતી મેટી અડચણ દૂર થઈ. હવે પ્રશ્ન રહ્યો મહારાજના ઉપનયન સંસ્કારવિધિનો. એ અડચણ ઉપર પંડિતાએ વિચાર ચલાવ્યું. સાચા કુલવાન ક્ષત્રિયને ઉપનયન સંસ્કાર વિધિ ન થયો હોય તો તે વિધિ કરાવી એને શુદ્ધ ક્ષત્રિય બનાવી શકાય કે નહિ એ પ્રશ્ન પંડિતે આગળ હવે આવીને ઉભે થયે. આ પ્રશ્ન ઉપર પંડિતને શાસ્ત્રાર્થ થયો અને આખરે મહારાજને ઉપનયન સંસ્કારવિધિ કર્યા પછી રાજ્યાભિષેક કરવામાં વધે નથી એ અભિપ્રાય પંડિત ગાગાભટ્ટે અનેક વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ અને વાદવિવાદ તથા ચર્ચા કર્યા પછી આપો. મહારાજ અને બાલાજી આવજીએ પં. ગાગાભટ્ટને આ અભિપ્રાય જાણ્યો. આવા મહાન વિદ્વાન વેદશાસ્ત્રસંપન્ન પંડિત ગાગાભટ્ટજીને પિતાના દરબારમાં બેલાવવાનો વિચાર મહારાજે બાલાજી આવળને જણાવ્યો. બાલાજી મહારાજની પરવાનગી લઈને પં. ગાગાભટ્ટને બેલાવવા જવા તૈયાર થશે. આ વખતે પં. ગાગાભટ્ટજી પિતાના પૂર્વજોનું વતન પૈઠણ હતું ત્યાં આવ્યા હતા, ત્યાં એમને તેડવા માટે મહારાજે બાલાજી આવછ ચિટણીસ અને એમની સાથે કેશવ પંડિત, ભાલચંદ્ર ભટ્ટ પુરોહિત અને સોમનાથ કાને મોકલ્યા. આ માનવંતા મહેમાનને લાવવા માટે પાલખી વગેરે બીજા સાધને બાલાજી આવક સાથે લઈ ગયા. બાલાજી અને બીજાઓ માનપાનના સાધનો અને વાહન વગેરે સાધને સાથે પૈઠણ પહોંચ્યા અને મહારાજ તરફથી પંડિત ગાગાભટ્ટને રાયગઢ પધારવા માટે આગ્રહથી આમંત્રણ કર્યું. પતિ ગાગાભટ્ટ હિંદુત્વના અભિમાની હતા. શિવાજી મહારાજને એ હિંદુત્વના તારણહાર માનતા હતા. એમને માટે એને ભારે માન હતું. મહારાજનું આમંત્રણ અતિ આનંદથી એમણે સ્વીકાર્યું. બાલાજી આવછ અને સાથેના બીજાઓ આ માનવંતા મહેમાનને પઠણથી ભારે માન મરતબા સાથે રાયગઢ લઈ આવ્યા. શિવાજી મહારાજે પંડિત ગાગાભટ્ટને રાયગઢમાં ભારે સત્કાર કર્યો. રાજ્યાભિષેક સંબંધી ચર્ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #572 -------------------------------------------------------------------------- ________________ પ૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું કરવા માટે મહારાજે રાયગઢમાં મહારાષ્ટ્રના પંડિતેને તેડાવ્યા અને પંડિતાની માટી સભા કરી. આ સભામાં વેદશાસ્ત્રસંપન્ન ગાગાભટ્ટજી પ્રતિપાદન કરવાના હતા તેથી, મહારાષ્ટ્રના ઘણા નામાંકિત વિદ્વાન પંડિતોએ હાજરી આપી હતી. એ સભામાં રાજયાભિષેક વિધિ સંબંધી પ્રશ્ન બહુ ખુલાસાથી ચર્ચવા મહારાજે સૂચના કરી. ખૂબ ચર્ચા, શાસ્ત્રાર્થ અને વાદવિવાદ થયો. અનેક શંકાઓ હતી તેનું પંડિત ગાગાભટ્ટે સમાધાન કર્યું. લાંબી ચર્ચાના અંતે નિર્ણય કરવામાં આવ્યો કે “શિવાજી મહારાજ મેવાડના રજપૂત સિસોદિયા વંશથી ઉતરી આવેલા છે અને તે સાચા ક્ષત્રિય છે. એમના પૂર્વ જમાને કઈ પુરુષ કંઈ કારણોને લીધે મેવાડ છોડી દક્ષિણમાં આવીને વસ્યા તેથી એના વંશજોને મરાઠાઓ કહેવામાં આવ્યા. ક્ષત્રિયમાં ઉપવીતની ક્રિયા (જનોઈ) થવી જોઈએ તે સંસ્કાર મહારાજના થયેલા નથી. ઉપવિત સંસ્કાર નહિ થયેલા હોવાને કારણે એમનું ક્ષત્રિયત્વ નષ્ટ નથી થતું. રજપૂત રાજકુટુંબના માણસને ઉપવીત ધારણ કરાવી રાજ્યાભિષેક કરવામાં આવે છે તે પદ્ધતિ પ્રમાણે શિવાજી મહારાજને રાજ્યાભિષેક કરવામાં વાંધો નથી. એવી રીતે અનેક શંકાઓના એ સભામાં ફેંસલા કરવામાં આવ્યા. ઉપવીત સંસ્કાર એ રાજ્યાભિષેક વિધિનું એક અંગ સમજી મહારાજને રાજ્યાભિષેક પહેલાં ઉપવીત સંસ્કારવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પંડિતની સભાના નિર્ણયથી મહારાજને સંતોષ થયો અને રાજ્યાભિષેક સમારંભની તૈયારીઓ શરૂ થઈ પંડિતોની સભામાં સંતોષકારક નિર્ણય થયાથી વિદ્વાન પંડિતો અને જ્યોતિષશાસ્ત્રીઓને રાજ્યાભિષેકને માટે અનુકૂળ મુહૂર્ત નક્કી કરવા ભેગા કરવામાં આવ્યા. બધાએ તે ઉપર વિચાર ચલાવી ઈ. સ. ૧૬૭૪ ના જુન માસમાં શાલીવાહન શક ૧૫૯૬, આનંદનામ સંવત્સરે જયેષ્ઠ સુદ ૧૩ને શુભ દિવસ આ મંગલ સમારંભ માટે નક્કી કર્યો. ૬. સમારંભ માટેની તૈયારીઓ. આ સમારંભ મહારાષ્ટ્ર માટે મગરૂરીને પ્રસંગ હત; આ સમારંભ હિંદને અને ખાસ કરીને મહારાષ્ટ્રના હિંદુઓને આનંદને પ્રસંગ હતો; આ સમારંભ મરાઠાઓ ભારે શક્તિ ધરાવે છે એ વાત જગતમાં જાહેર કરનારે હતો; આ સમારંભ હિંદુત્વનું રક્ષણ કરવા માટે હિંદુઓમાં હજુ શક્તિ અને અહિ હયાત છે તેની જાહેરાત કરનારા હતા. હિંદુત્વ ઉપર અનેક અત્યાચારો અને આક્રમણે હેવા છતાં તેને બચાવનારને પ્રભુએ જય કર્યો તે માટે પ્રભુના પાડ માનવાને આ પ્રસંગ હતું. આ સમારંભના મહત્ત્વનું વર્ણન પૂરેપુરું થઈ શકે એમ નથી. આ સમારંભથી હિંદુઓમાં આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ પેદા થયા. આવા સમારંભના વર્ણને બખરોમાં વીગતવાર આપેલાં છે. સમારંભની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. તૈયારીઓના સંબંધમાં અનેક ગ્રંથકારોએ લંબાણથી વર્ણને લખ્યાં છે. પિતાની ઈચ્છાનુસાર શાસ્ત્રનિર્ણય મળ્યાથી મહારાજને પરમ સંતોષ થયો. ઉપવીત સંસ્કારવિધિ માટે ગાગાભટ્ટ વગેરે પંડિતોએ જે સામગ્રી મંગાવી તે મહારાજે સત્વર એકઠી કરાવી. મહાનદીઓનાં પવિત્ર જળ, સમદ્રનું જળ, સુલક્ષણે અશ્વ અને હાથી, બાઘચર્મ, મૃગચર્મ આદિ મંગાવ્યાં. સિંહાસન અને સુવર્ણ આદિના કળશ વગેરે પાત્રો તૈયાર કરાવ્યાં. મેટા મેટા વિદ્વાન જ્યોતિષીઓ પાસે સુમુહૂર્ત જેવડાવ્યું. તેઓના અભિપ્રાય પ્રમાણે આનંદનામ સંવત્સરે જ્યેષ્ઠ શુકલ ત્રયોદશીએ રાજ્યાભિષેક કરવાનું ઠરાવ્યું. મહારાજે બધા તીર્થક્ષેત્રના અને ઈતર સ્થળોના પ્રતિષ્ઠિત અને વિદ્વાન બ્રાહ્મણ, સર્વ માંડલિક રાજાઓ, સર્વ સ્નેહીસગાં, સ્વરાજ્યના સર્વ શ્રીમંત અને સેવક વગેરેને આમંત્રણ પત્રિકાઓ મોકલી. જે સ્થળે સિંહાસન સ્થાપવાનું હોય તે રાજધાનીનું સ્થળ પુણ્યભૂમિ હોવા સાથે તેની આસપાસ પુણ્ય ક્ષેત્ર અને મહાનદી હોવી જોઈએ, ત્યાં વિપુલજળ અને કૂવા, વાવ, તળાવ આદિ અનેક કૃત્રિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #573 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું] છે. શિવાજી ચરિત્ર ૫૩૫ જળાશ હેવાં જોઈએ, રાજધાનીની આસપાસના પ્રદેશમાં નાના પ્રકારનાં ધાન્ય ઉત્પન્ન થવાં જોઈએ, તે સ્થળ શત્રુઓ માટે દુષ્પાપ્ય હોવું જોઈએ. શિષ્ટ જનોની સૂચનાનુસાર રાયગઢ કિલ્લે ઉપરોક્ત લ@ોથી યુક્ત જણાય. એ સિવાય સ્વરાજ્યમાં શત્રુઓને માટે દુષ્મા સ્થળ બીજું કઈ જણાયું નહિં. એ ગઢ ઉપરજ રાજ્યાભિષેકને સમારંભ કરવાનો નિશ્ચય થયો. ગઢ ઉપર નિવાસ કરવા માટે મહારાજે એક ઉત્તમ મહાલય બંધાવ્યો હતો. પ્રધાન, સર કારકુન વગેરે અધિકારીઓને રહેવા માટે અનેક મકાને બંધાવ્યાં હતાં. સિંહાસન માટે એક વિશાળ ગ્રુહ બનાવ્યું હતું. સભાગૃહ સિવાય મહાલયમાં વિકસભા (જયાં પંડિતની સભા ભરાતી), ન્યાયસભા ( જ્યાં પ્રજાની ફરિયાદનો ન્યાય થત), પ્રગટ સભા ( જ્યાં ગરીબ ગરબાની ફરિયાદ સાંભળવામાં આવતી), પ્રબોધસભા ( જ્યાં પુરાણની કથા અને કીર્તન થતાં), રત્નાગર સભા ( જ્યાં અલંકાર, વસ્ત્ર વગેરેની કિંમત અંકાતી), નીતિ સભા ( જયાં પરદેશીઓને આદરસત્કાર અને મુલાકાત થતી), વગેરે જુદાં જુદાં સભાગૃહે બંધાવ્યાં હતાં, તેમજ તેમ અતગૃહ, દેવાલય, ભજનગૃહ આદિસ્થાને બનાવ્યાં હતાં. સિંહાસનગૃહમાં હજારો મનુષ્યો બેસી શકે એટલી વિશાળ જગ્યા હતી. તેની રચના એવી ઉત્તમ હતી કે, અંદર બેઠેલાં મનુષ્યને કઈ પણ જાતની અડચણ પડે નહિ. રાયગઢ ઉપરની વ્યવસ્થા જતાં જણાય છે કે એ ગઢ ઉપર ગાદી સ્થાપવાને મહારાજનો પ્રથમથી જ વિચાર હિતે પંડિતની સંમતિ મળતાંજ મહારાજે ગઢ ઉપરના મહાલયની ભીતિ વિધ વિધ પ્રકારના રંગ વડે રંગાવી, તે પર સુંદર આકર્ષક ચિત્રો કઢાવી મહાલયને સુંદર બનાવ્યું. જે સભાગૃહમાં સિંહાસન સ્થાપવાનું હતું તે સ્થળે સેનાનાં પતરાંથી મઢેલા ચાર સ્થંભ રોપી તે પર અમૂલ્ય જરી કસબને ચંદર બંધાવ્યું. ચંદરવાની કિનાર૫ર મુક્તાફળના ઝુમખાવાળાં તોરણે લટકાવ્યાં. ગઢ ઉપરનાં ઈતર સ્થાને તથા મકાને રંગાવી સુશોભિત કરાવ્યાં. રાજ્યાભિષેકને પ્રસંગે આવનાર વિદ્વાન બ્રાહ્મણ અને માંડલિક રાજાઓને ઉતરવા માટે સગવડવાળી જગ્યાએ રાખી ત્યાં ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરી હતી. ભેજનપંક્તિ બેસાડવા માટે અને સભાઓ ભરવા માટે જુદે જુદે સ્થળે વિસ્તીર્ણ મંડપ ઉભા કર્યા હતા. સ્વરાજ્યના ગુણીજને, ગવૈયા, બજવૈયા અને રામજણીઓ વગેરેને બોલાવી પણુઓને ગમ્મત તથા આનંદ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્રાહ્મણભજન માટે એક જ સ્થળે પાંચ હજાર બ્રાહ્મણની પંક્તિ બેસી શકે એવાં પાંચ દશ સ્થળે નિર્માણ કર્યાં હતાં. એ પ્રત્યેક સ્થળે ભેજન તૈયાર કરવા માટે કેળવાયેલા પાકશાસ્ત્રીઓ, પીરસનાર અને પત્રાવળી ઉપાડી લેનાર મનુષ્યો નીમી સર્વ પ્રકારની ઉત્તમ તૈયારી રાખી હતી. નિત્ય જેટલા બ્રાહ્મણે આવે તેમને માટે નિત્ય નૂતન પકવાન્ન તૈયાર કરવાની પાકશાસ્ત્રીઓને સૂચના અપાઈ હતી. આપ્ત, સુહદ અને સેવકજનો માટે રહેવાના મકાનની સગવડ થાય અને તેમને કઈ પણ વસ્તુની ઉણપ ન પડે એવી પિતાનાં મનુષ્યોને સખત તાકીદ આપી હતી. તેમને જમવા બેસવા માટે પણ મોટા મોટા મંડપ બંધાવી તૈયાર કર્યા હતા. એ પ્રમાણે કિલ્લા ઉપર અને કિલ્લા નીચેની મારી ઉપર સ્થળે સ્થળે મંડપ, તંબુ અને રાવટીઓ બાંધવામાં આવી હતી. સમારંભમાં આવનાર નાનાં મોટાં સર્વ મનુષ્યોને કોઈપણ પ્રકારની ન્યૂનતા પડે નહિ માટે ધાન્ય વગેરેના ઊંચા પર્વત જેવા કાઠાર ભરાવી તે ઉપર દેખરેખ રાખવા અધિકારીઓ નીમવામાં આવ્યા હતા અને સર્વ અધિકારી ઉપર દેખરેખ રાખવા એક અધ્યક્ષ નીમ્યો હતો. પ્રત્યેક પદાર્થો જુદા જુદા અધિકારીના તાબામાં સેપ્યા હતા અને તેમના હાથ નીચે કારકુનો તથા નેકરો નીમ્યા હતા. જે વસ્તુની જરૂર પડે તે તત્કાળ પૂરી પાડવાને અને કોઈપણ વસ્તુની કેાઈને ઉણપ પડે નહિ તેમજ કેઈ ને કદી પણ નકાર કહેવો નહિ એ મહારાજે સખત હુકમ ફેરવ્યો હતો. સમારંભમાં આવેલા સર્વ દરજાના મનુષ્યોની તેમની યોગ્યતા પ્રમાણે બંદોબસ્ત થાય છે કે કેમ તેની દેખરેખ રાખવા અધિકારીઓ નીમ્યા હતા. મહારાજે સર્વ કરોને સખત આજ્ઞા ફરમાવી હતી કે નાના મોટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું અતિથિઓનો યાચિત આદરસત્કાર કરવામાં યત્કિંચિત પણ ભૂલ કરવી નહિ. આ કાર્ય ઉપર પ્રમાણિક અમલદારો નીમી સમારંભના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી પ્રત્યેક દિવસે પ્રાતકાળથી સંધ્યાકાળ પયેત પ્રત્યેક અમલદારે કયાં કયાં કામ કરવાં, કઈ કઈ સામગ્રી ભેગી કરવી અને તૈયાર કરવી તથા કયા અમલદારના તાબામાં કઈ વસ્તુઓ સોંપવી તેના નિયમો લખી પ્રત્યેક અમલદારોને આપવામાં આવ્યા. વારંવાર તેમને માગણી કરવાની કિવા આપવા જવાની જરૂર ન પડે અને સર્વે વ્યવહાર શાંત અને વ્યવસ્થિતપણે ચાલ્યા કરે એ બંબસ્ત કરવામાં આવ્યો હતો તેથી ગઢ ઉપર અને ગઢ નીચે હજારો મનુષ્યોની મેદની થવા છતાં અમલદારોએ સર્વની સગવડ ઉત્તમ પ્રકારે રાખી હતી. સર્વ અમલદારેએ પિતાને સપિલા કાર્ય નિયમાનુસાર ઉત્સાહપૂર્વક અને ચપળતાથી બજાવ્યાં હતાં” (કેળસ્કર). આ સમારંભ ઘણા દિવસો સુધી ચાલ્યો હતો પરંતુ તેમાં ૧૦ દિવસને વિધિ ખાસ મહત્વને હતો. આ સમારંભને અંગે આસરે એક લાખ માણસે રાયગઢમાં ભેગાં થયાં હતાં અને કેટલાએ દિવસ સુધી એમણે મહારાજની મહેમાનગીરી ચાખી હતી. આ સમારંભમાં ભાગ લેવા માટે હિંદના જુદા જુદા ભાગમાંથી જબરા પંડિતો પધાર્યા હતા. ઘણું રાજારજવાડાના સરદારો, ઉમરા, વકીલે, પ્રતિનિધિઓ મહારાજના રાજ્યાભિષેક માટે આવ્યા હતા. પરદેશી વેપારીઓ અને આબરૂદાર પ્રતિષ્ઠિત પુરુષે દેશના જુદા જુદા ભાગમાંથી રાયગઢ આવ્યા હતા. ઉપવીત સંસ્કાર, આ સમારંભની ધામધુમ ઘણા દિવસોથી એક નહિ પણ અનેક રૂપમાં ચાલી રહી હતી. ૧૪ ના મે માસની શરૂઆતમાં મહારાજ ચિપલુણ ગયા અને ત્યાં પરશુરામનાં દર્શન કરી રાયગઢ પાછા આવ્યા. ત્યાર પછી તેમણે પ્રતાપગઢની ભવાનીનાં દર્શન માટે જવાની તૈયારી કરી. તુળજાપુરની ભવાની એ મહારાજની કુલદેવી હતી એટલે એનાં દર્શન માટે મહારાજને વારંવાર જવાની જરૂર પડતી. વારંવાર તુળજાપુર જવાનું બહુ અડચણભરેલું હતું એટલે મહારાજે એવીજ પ્રતિમા પ્રતાપગઢ ભવાનીના મંદિરમાં પધરાવી હતી. આ ભવાનીનાં દર્શન માટે મહારાજ ગયા અને ત્યાં એમણે પૂજા અર્ચા કરાવી. ભવાનીના મંદિરમાં પૂજા, અર્ચા, અભિષેક, વગેરેની ધામધુમ થઈ. આ માતાના મંદિર માટે મહારાજે એક સૂવર્ણ છત્ર રૂ. ૫૬ હજારની કિંમતનું અર્પણ કર્યું. આ ઉપરાંત બીજી ઘણી કીમતી ચીજે મહારાજે મંદિરને ભેટ આપી. ભવાનીની પૂજા વગેરે વિધિ આટોપી મહારાજ પાછી રાયગઢ પધાર્યા. મહારાજના રાજગોર પ્રભાકર ભટ્ટના દિકરા બાલભટ્ટે રાયગઢમાં મહારાજ પાસે એકલીંગજી મહાદેવ અને ભવાનીની પૂજા વગેરે કરાવ્યાં. રાજ્યાભિષેકની ક્રિયા પહેલાં મહારાજને ઉપવીત સંસ્કાર થવાનો હતો તે માટે સર્વ તૈયારીઓ કરવામાં આવી. ૧૬૭૪ના મે માસની તા. ૨૮ને રોજ ઉપવીત સંસ્કાર વિધિ થયો. પંડિત ગાગાભટ્ટની ખાસ દેખરેખ નીચે વિધિની સંપૂર્ણ સમાપ્તિ થઈ. આ વિધિ પૂરી થતાંજ મહારાજે ભારે દક્ષિણ આપી બ્રાહ્મણને સંતોષ્યા. પં. ગાગાભટ્ટને ૭૦૦૦ હેનની - દક્ષિણ આપવામાં આવી. ૧૭૦૦૦ હનની દક્ષિણ બીજા બ્રાહ્મણેમાં ઉપવીત સંસ્કાર નિમિત્તે વહેંચવામાં આવી. મહારાજની તુલા. ત્યારપછી નીચેની ચીજોથી મહારાજની તુલા કરવામાં આવી અને એ બધી ચીજો બીજી કીમતી દક્ષિણ સહિત બ્રાહ્મણોમાં વહેંચી દેવામાં આવી. નીચેની દરેક ચીજની જુદી જુદી તુલા મહારાજની સાથે કરવામાં આવી હતીઃ–સોનું, ચાંદી, ત્રાંબું, જસત, કલાઈ. સીસું, લોઢુંઊંચા પ્રકારના શણનું કપડું, મીઠું, લેઢાના ખીલા, ઘી, ખાંડ, મેવા, નાગરવેલનાં પાન, સોપારી, લવીંગ, ઈલાયચી, જાયફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭મું ! છે. શિવાજી ચરિત્ર ૫૩૭= વગેરે. આ વખતે મહારાજનું વજન ૪૦ રૂપિયાભારને શેર ગણવામાં આવે તે ૧૪૦ શેર હતું. એમની તુલા બનાવવામાં ૧૬૦૦૦ હેન વપરાયા. રાજ્યાભિષેક. શનિવાર ચેષ્ઠ સુદ ૧૦ ને રોજ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં એક કલાક અને ૨૦ મિનિટનો વખત અભિષેક માટે નક્કી કરવામાં આવ્યો હતો. જે દિવસની આખું મહારાષ્ટ્ર રાહ જોઈ રહ્યું હતું, જે દિવસ માટે હિંદના હિંદુઓ રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી પહોંચ્યો. હિંદના ઉદ્ધારની, હિંદુત્વના ગૌરવની ઘડી આવી પહોંચી હતી. આ દિવસે પ્રાતઃકાળ પહેલાંજ જલદી ઉડી લેકેએ મંગળસ્નાન કર્યાં. નવાં વસ્ત્રો અને કીમતી આભૂષણો ધારણ કરી રાયગઢના રાજમહાલ તરફ અભિષેક સમારંભમાં ભાગ લેવા માટે આવી રહ્યા હતા. શિવાજી મહારાજે અને રાજકુટુંબના સર્વે માણસોએ પિત પિતાનાં મંગળસ્નાન આપ્યાં. બધાંએ ઉત્તમ વસ્ત્રો પહેર્યો અને કીમતી અલંકાર ધારણ કર્યો, મહારાજે પોતે સફેદ પોષાક ધારણ કર્યો હતો અને રાણી અને રાજકુમાર સાથે રાજ્યાભિષેકવિધિ માટે તૈયાર થયા. ભવાની દેવીનાં દર્શન કર્યું. માતા જીજાબાઈ અને કુલગુરુ બાલંભદ્રના આશીર્વાદ લીધા. પછી મહારાજ, રાણી અને રાજકુમાર સાથે તથા અષ્ટપ્રધાન, પત્રલેખક, ગણલેખક, દ્વાદશશ અને અષ્ટાદશશાળાના અધિકારીઓ સાથે અભિષેકને સ્થાને પધાર્યા. અભિષેકવિધિની જગાએ સવા હાથ ઊંચુ ક્ષીરવૃક્ષનું સોને મઢેલું આસન ગોઠવવામાં આવ્યું હતું. આ સશભિત કરેલા સન ઉપર મહારાજ અને પટરાણી સાયરાબાઈ તથા પાટવી કુંવર શંભાજી બીરાજ્યા. મહારાજના સિંહાસનની આજબાજાએ અષ્ટપ્રધાન હાથમાં અનેક પ્રવાહી પદાર્થોથી ભરેલા જુદી જુદી ધાતુના કળશ લઈ ને મહારાજને અભિષેક કરવા માટે તૈયાર થઈને ઉભા હતા. પૂર્વ દિશાએ મુખ્ય પ્રધાન મોરોપંત પિંગળ હાથમાં ઘીને સુવર્ણ કળશ લઈ, પશ્ચિમ દિશાએ રામચંદ્રનીલકંઠ પંડિત અમાસ દહીં ભરેલે કળશ લઈ, ઉત્તર દિશાએ રઘુનાથ પંડિતરાવ મધ ભરેલા સૂવર્ણ કળશ સાથે, દક્ષિણ દિશાએ સેનાપતિ હબીરરાવ મહિને દૂધ ભરેલે ચાંદીને કળશ હાથમાં લઈ અભિષેક માટે થોભ્યા હતા. અગ્નિખૂણામાં અરણાઇ દત્ત પંડિત સચિવ મહારાજ ઉપર છત્ર ધરવા છત્ર સાથે તૈયાર ઉભો હતે. નિઋત્ય ખૂણે જનાર્દન પંડિત હનુમતિ સુમંત અને ઈશાન ખૂણામાં બાળાજીપંત ન્યાયાધીશ ચામર સાથે તૈયાર હતા. પત્રલેખક બાળાજી આવછ તથા ગણલેખક ચિમણજી લેખનપાત્ર સાથે ઉભા હતા. આ ઉપરાંત જુદા જુદા ખાતાના મુખ્ય અમલદારો અભિષેક માટે સામગ્રી સાથે તૈયાર ઉભા હતા. અનેક સરદારો અને માંડલિક રાજાએ મહારાજની આજુબાજુએ અભિષેકની રાહ જોતા હાથમાં સેનાચાંદીના કૂલ સાથે હાજર હતા. હિંદની અનેક મહાન પવિત્ર નદીઓનાં જળ આણવામાં આવ્યાં હતાં. મંગળ ઘડી પ્રાપ્ત થતાંજ બ્રાહ્મણે એ વેદમં શરૂ કર્યા. વેદોચ્ચાર થતાની સાથેજ છત્રપતિ ઉપર કંકુ ચોખાને વરસાદ વરસ્યો. મહારાજ અને પટરાણી તથા પાટવીકુંવર ઉપર આંબાનાં પાન વડે તીર્થોદક સિંચન કરવામાં આવ્યું. અષ્ટપ્રધાન વગેરે જે બધા અભિષેક માટે રાહ જોઈને ઉભા હતા તેમણે પિતાના કલશમાંથી મહારાજ ઉપર સિંચન કર્યું. આવી રીતે અભિષેક થયા પછી મહારાજની સૌભાગ્યવંતી સ્ત્રીઓની આરતી ઉતારી. આવી રીતે અભિષેક સામારંભ પૂરો થયા પછી મહારાજે બહુ કીમતી પિષાક ધારણ કર્યો અને સિંહાસન ઉપર બેસવા માટે મંગળ ચોઘડિયાની રાહ જોતા બેઠા. મહારાજે સિંહાસન બહુ કીમતી અને મને હર બનાવડાવ્યું હતું. એ સિંહાસન ઉપર સુંદર ચિત્રો કોતરવામાં આવ્યાં હતાં. સિંહાસનની આજુબાજુએ સેનાના આઠ સ્થળે રાખવામાં આવ્યા હતા. સિંહાસનની આજુબાજુએ બહુ ભારે શોભા અને શણગાર કર્યા હતાં. આ સિંહાસન માટે ૩ ખાંડી, ૩૨ શેર અને ૩૨ માસા સોનું વપરાયું હતું. આવા સુશોભિત સિંહાસન ઉપર મખમલની સુંદર ગાદી પાથરવામાં આવી હતી. એ 68. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ૭. શિવાજી ચરિત્ર t પ્રકરણ ૭ મુ. ગાદી ઉપર મખમલના સુંદર તકીએ ગાઠવવામાં આવ્યા હતા. એ ગાદી તકીયા ઉપર ભારે કિંમતના સબના આચ્છાદન પાથરવામાં આવ્યા હતા. સિંહાસનની પાછળ રત્નજડિત પાણીદાર મેાતીની ઝાલર્વાળું છત્ર ગેાઠવવામાં આવ્યું હતું. સિંહાસન અને દરબારના દરબારીએની બેઠકો બહુ સુંદર રીતે શણુગારવામાં આવી હતી. શ્રી વિષ્ણુની સુવર્ણ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી તેનું મહારાજે પૂજન કર્યું અને સિંહાસન ઉપર આરાણુ કરવાનું શુભ ચેર્ધાડયું આવી પહેલુંચ્યું એટલે મહારાજે બ્રાહ્મણા અને માતા જીજાબાઈના આશીર્વાદ લીધા અને સિંહાસન નજીક ગયા. મહારાજે સિંહાસન આગળ ઘુંટણીએ પડીને નમસ્કાર કર્યાં અને બહુ અઅસર સિ`હાસન ઉપર બિરાજ્યા. મહારાજ સિંહાસન ઉપર બિરાજતાંની સાથેજ મંગળ વાદ્યો વાગ્યાં. મહારાજ સિહાસન ઉપર બિરાજ્યા એટલે તરત જ સિંહાસનની આજુબાજુના ૮ સ્થલ પાસે આઠે પ્રધાના ગાઠવાઈ ગયા. જમણી ખાજીએ ધર્માધ્યક્ષ પંડિત રાવ, ડાખી બાજુએ મુખ્ય પ્રધાન, તેની પાછળ સેનાપતિ અને અમાત્ય હતા. તેની પાછળ સામત અને સચિવ હતા. તે પછી મંત્રી અને ન્યાયાધીશ ગાઠવાયા હતા. યુવરાજ શભાજી, વેદશાસ્ત્રસંપન્ન ગાગાભટ્ટજી અને મારાપત પિંગળે સિંહાસનની પાસે ઉચ્ચ આસન ઉપર બિરાજ્યા હતા. ખીજા દરબારીઓ પોત પોતાના દરજ્જા મુજબ ગેાઠવાઈ ગયા હતા. પછી ગાગાભટ્ટે મહારાજના માથા ઉપર રત્નજડત છત્ર ધર્યું. એ જોતાંની સાથેજ દરબારીએએ મહારાજ ઉપર સેાના ચાંદીનાં ફૂલેને અને ખરાં ફૂલેને વરસાદ વરસાવ્યેા. મહારાજના રાજ્યાભિષેકની ખબર આખા મહારાષ્ટ્રને આપવા માટે અને છત્રપતિના માનમાં મહારાજના મુલકમાં ઠેકઠેકાણે દરેક કિલ્લા ઉપર એક વખતે એકી સાથે ૧૦૮ તાપોની સલામી અપાઈ. આ પ્રમાણે ઠેકઠેકાણે ગાઢવેલી તેાપોએ એકી સાથે એકી વખતે શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ખબર મહારાષ્ટ્રની પ્રજાને આપી. અભિષેક મંડપમાં હાજર રહેલા સર્વેએ * શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જય'ના પોકારા કર્યાં. આ જયનાદથી વાતાવરણ ગાજી ઉર્યુ. દરબારમાં ગાનતાન ચાલી રહ્યાં હતાં. બ્રાહ્મણેા માચારથી છત્રપતિને આશીર્વાદ દઈ રહ્યા હતા. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આવીને મહારાજની આરતી ઉતારી. આ સમારંભ પૂરા થયા એટલે મહારાજે શ્વેતવસ્ત્રો બદલી નાંખ્યાં. લાલ રંગના પોષાક પહેર્યાં. પછી દરબારમાં પધારી બ્રાહ્મણેાને દક્ષિણા આપી. ગાગાભટ્ટજીને એક લાખ રૂપિયા દક્ષિણા આપી તથા કીમતી વસ્ત્રો અને અલ'કાર આપ્યા. ખીજા બ્રાહ્મણાને પણ દક્ષિણા અને વસ્ત્રો આપવામાં આવ્યાં. મહારાજે આ પ્રસંગે ખૂબ દાનધમ કર્યાં. સાધુ, સંત, સંન્યાસી, વૈરાગી, જોગી, ફકીર વગેરેને સંતાખ્યા. ત્યાર પછી મહારાજે પોતાના સગા, સરદારા, અષ્ટ પ્રધાન, અમલદાર, અધિકારીઓ વગેરે સર્વેને તેમની કામગીરી અને તેમના મેાભા મુજબ માન પાન આપ્યાં. મારાપત પિંગળે અને સર સેનાપતિ 'ખીરરાવને ભરેલી જરીના પાંચ પોષાક, પયજામે, શિરપેચ, મેાતિની કલગી, સુવણૅ કડાં, કીમતી કડી, મ'દિલ, રત્નજડિત મૂઠની કટાર, ઢાલ, તલવાર વગેરે આપ્યાં. હાથી ધાડા પણુ આપ્યા. ચામર અધિકાર આપ્યા. અમાત્યને કીમતી પોષાક, રૂપાની કલમદાની અને ખીજી એવી વસ્તુએ આપવામાં આવી. આ ચીત્તે ઉપરાંત દરેક પ્રધાનને મહારાજે એક લાખ હેાન અક્ષિસ આપ્યા. બાળાજી આવજીને ચિટણીસનાં વસ્ત્રો આપ્યાં અને એની ભારે સેવાની કદર કરી. એને ભારે અક્ષિસા આપી રાજી કર્યાં. ચિમાજી આવજીને પણુ કીમતી અક્ષિસ આપી નવાજ્યા. અષ્ટ પ્રધાનેાના હાથ નીચેના જવાબદાર અમલદારાની નિમણુકા આ પ્રસગે મહારાજે જાહેર કરી. સવારે આઠ વાગ્યાને સુમારે અંગ્રેજ કાઠીવાળાના એલચી હેનરી મેગઝીન્ડન, રાંખીનસન અને ટૅામસ એ ત્રણે રાજીપત વકીલ સાથે મહારાજને નજરાણું કરવા આવ્યા. એની સાથે દુભાષિયા નારાયણુ શેલવી પણુ હતા. મહારાજની નજર દૂરથી આવતા હેનરી ઉપર પડી. એમણે એને નજીક આવવા આંખથી ઈસારા કર્યાં. હેનરી સિંહાસન નજીક જઈ ઉભો રહ્યો. દુભાષિયે આવેલા પરાણાની ઈચ્છા મહારાજને જણાવી. અંગ્રેજ એલચીએ નીચે પ્રમાણે નજરાણું મહારાજને ચરણે ધર્યુંઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #577 -------------------------------------------------------------------------- ________________ મરણ છ મું] છે. શિવાજી ચરિત્ર કિંમત. રૂ. ૬૯૦ કિમત.રૂ. ૪૫૦ કિ‘મત રૂ. ૫૧૦ (૧) રત્નજડિત શિરપેચ, (૨) હીરાજડિત કડાં, (૩) માતી, (૪) શૃંભાજી મહારાજને નજરાણું રૂ. ૩૭૫ (૫) મારા પંતને નજરાણું ૨. ૪૦૦ (૬) શ્રી અણ્ણાજી પતિ માટે સાનાના અછેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૭) શ્રી રાવજી સામનાથ અને નીરાજી પતિને પામરી પાટ ૨. ૧૨૫ ૨. ૧૪૦ કુલ ૨. ૨૬૯૦ આ ઉપરાંત મહારાજ માટે ભારે કિંમતની એક ઉત્તમ ખુરશી બનાવીને આ લૉકા લાવ્યા હતા. મહારાજે આ પરાણાઓને વસ્ત્રાલંકારથી નવાજ્યા અને એમની સરભરા કરી. તે વખતના કાઠીવાળા અંગ્રેજો પણ હાલના અંગ્રેજોથી જરાએ ઉતરે એવા ન હતા. કેટલાક ગુણા અને વૃત્તિઓ એ ભૂમિમાં વસતા એમના વતનીઓના લેાહી સાથેજ મળેલી હોય છે. અંગ્રેજોની ણિકવૃતિ તે વખતે પણ આજના જેવીજ હતી પણ હવે એ વૃત્તિને સત્તાના જોરની પુષ્ટિ મળી છે એટલેાજ ફેર. અંગ્રેજ કાઠીવાળાઓ તરફથી જે પ્રતિનિધિએ મહારાજ પાસે રાજ્યાભિષેક પ્રસંગે ગયા હતા તેમણે તક જોઈ ને મહારાજને ચરણે વીસ વિનતિ ગુજારી હતી. આ સંબંધમાં ઈસ્ટઇન્ડિયા કંપનીના દફ્તરમાં લખાણ મળી આવે છે. English Reords of Shivaji માં ૩૫૦ મે પાને આ લખાણ છે. છત્રપતિના વઘાડા દરબારનું કામકાજ આટાપ્યા પછી મહારાજ સિ’હાસન ઉપરથી ઉતરી ઉત્તમ રીતે શણુગારેલા ઘેાડા ઉપર સવાર થયા અને વરધેડા માટે શણુગારીને હાથીઓ વગેરે તૈયાર રાખવામાં આવ્યા હતા ત્યાં દરબારીઓ સાથે ગયા અને શણગારેલા એક જબરા હાથી ઉપર સેાનાની અંબાડીમાં મહારાજ બિરાજ્યા. ગોઠવણુ મુજબ બધા સરદારેા પોત પોતાના વાહનમાં ખેડા અને બહુ મોટા વરધોડા નીકળ્યો. વરધેડાને મેખરે દેખાવડા અને જબરા એ હાથી રાખવામાં આવ્યા હતા. તેમના ઉપર જરીપટકાનું નિશાન અને મહારાજના ભગવા ઝંડા ગોઠવવામાં આવ્યેા હતેા. આ હાથી વરધાડાને મેાખરે આગળ ચાલતા હતા. એ હાથીઓની પાછળ મુખ્ય પ્રધાન અને સેનાપતિના નિશાનેાના હાથીએ ગાઠવવામાં આવ્યા હતા. તેની પાછળ લશ્કર ધીમે ધીમે અખસર નિયમિતપણે ચાલતું હતું. ત્યાર પછી નામાંકિત સરદારા પાતપેાતાની ટુકડીએ સાથે ચાલતા હતા. એ સરદારની ટુકડીઓની પાછળ તાપાનાં ગાડાં ધીમે ધીમે ચાલી રહ્યાં હતાં. આવી રીતે ખરાબર વ્યવસ્થિતપણે વરધોડા નીકળ્યા. મહારાજના હાથીની આજુબાજુ શુરવીર માવળા સજ્જ થઈને ચાલતા હતા. મહારાજ દેવદર્શીન માટે નીકળ્યા હતા. રસ્તા અને પ્રજાનાં મકાને જીણુગારવામાં આવ્યાં હતાં. રસ્તામાં મહારાજ ઉપર પુષ્પના વરસાદ ચાલુ જ હતા. ઠેક ઠેકાણે એમની આરતી ઉતારવામાં આવી. આવી રીતે દર્શન કરીને મહારાજની સવારી પાછી કરી. મહારાજ પાછા રાજમહેલમાં પધાર્યા અને દેવીનાં દર્શન કરી માતા જીજાબાઈ ને નમન કરી એમના એમણે આશીર્વાદ લીધા. રાજ્યાભિષેક પછી દરબાર રાજ્યાભિષેક અને વરધોડો વગેરે આટાપ્યા પછી ખીજે દિવસે એટલે તા. ૭મી જુનને રાજ છ. શિવાજી મહારાજે દરબાર ભર્યાં. આ દરખારમાં સરદારા, અમલદારા વગેરેની તેમના માલા મુજબ એઠકા ગોઠવવામાં આવી હતી. છત્રપતિની બેઠક વચ્ચેાવચ્ચ હતી. તેમની ડાખી જમણી બાજુએ નીચે પ્રમાણે અષ્ટપ્રધાનાની ખેઠકા હતી. દરબારની બેઠકાના સંબંધમાં મહારાજે ખૂબ ઊંડા વિચાર કર્યાં www.umaragyanbhandar.com Page #578 -------------------------------------------------------------------------- ________________ પs છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ હતો અને આ બાબતમાં એમણે પિતાના પ્રધાને અને બીજા મુત્સદ્દીઓની પણ સલાહ લીધી હતી. આ નક્કી કરેલી બેઠકેની ગોઠવણ હંમેશને માટે દરેક દરબારના સંબંધમાં નક્કી કરવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ૧. મેરેપંત પેશ્વા મુખ્ય પ્રધાન ( Chief | ૧. હબીરરાવ મહિને સરનોબત સેનાપતિ minister) (Commander-in-chief) ૨. નિરાજી નીલકંઠ મુઝુમદાર અથવા પતઅમાત્ય ! ૨. રામચંદ્ર ત્રિબક સુમન્ત (Accountant) (Foreign minister ) છે. અરણજી દત્તે સુરનીસ અથવા પતસચિવ | ૩. રાવજી નિરાળ ન્યાયાધીશ (.Corresponding minister), ( Chief justice ) ૪. દત્તાજી નિંબક મંત્રી (Finance (Finance | ૪. રધુનાથરાવ પંડિત રાવ minister ) I (Ecclesiastical minister ) દરબારમાં મુખ્ય પ્રધાન મોરોપંત પેશ્વાએ ૭૦૦૦ હેનથી મહારાજને સુવર્ણસ્નાન કરાવ્યું. નિરાજી નીલકંઠ મુજુમદારે ૭૦૦૦ હેનનું મહારાજને નજરાણું કર્યું. બીજા બે પ્રધાનોએ દરેકે ૫૦૦૦ હોનનું નજરાણું ધર્યું અને એવી રીતે દરેકે પોતાની શક્તિ પ્રમાણે નજરાણાં આપ્યાં. પિોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ એલચીઓએ નજરાણું કર્યા. રાજ્યાભિષેકને ખરચ આશરે ૪ કરોડ અને ૨૬ લાખ રૂપિયા થયાનું શ્રો. સભાસદ જાહેર કરે છે. . રાજ્યાભિષેક સમારંભમાં આખા ભરતખંડના નામાંકિત વિદ્વાનો, મહાન સાધુસંત, નામીચા ફકીરે વગેરેને મહારાજે આમંત્રણ મોકલીને બોલાવ્યા હતા. કાશીના સુપ્રસિદ્ધ સંન્યાસી શીતલપુરી, પિલાદપુરના પ્રસિદ્ધ પરમાનંદ ગોસાઈ અને ત્રિબકેશ્વરના નામીચા નારાયણ પંડિત વગેરે ઘણા આ સમારંભમાં પધાર્યા હતા. મહારાજે આ માનવંતા પરાણુઓને યોગ્ય સરકાર કર્યો હતો. આ સમારંભને અંગે કેટલાક એવા બનાવો બન્યા છે કે જે જ્યાં સુધી હિંદુસ્થાનો અને હિંદુએનો ઇતિહાસ છવો રહેશે ત્યાં સુધી ઝળકતા રહેશે. આ બનાવ નીચે પ્રમાણે છે. ૧. રાજ્યાભિષેક વગેરે સમારંભ કરી મહારાજે રાજ્યચિહ્નો ધારણ કર્યા અને પોતાના ગુરુ શ્રી રામદાસ સ્વામીનું સ્મરણ હિંદુરાજ્ય સત્તા અથવા હિંદવી સ્વરાજ્ય સાથે કામ કરવા માટે મહારાજે પિતાને વાવટો-ઝંડો ભગવા રંગને રાખ્યો. મરાઠાઓના વાવટાને આજે પણ “ ભગવો ઝંડો ” કહેવામાં આવે છે. - ૨. રાજ્યાભિષેક સમારંભ થયો તે દિવસથી મહારાજે ન શક શરૂ કર્યો. એ શકને “શિવશક' કે શિવાજી શક” કે “છત્રપતિ શક” નામ ન આપ્યું. આ શકનું નામ મહારાજે “રાજ્યાભિષેક ક” આપ્યું. આ નામ ઉપરથી મહારાજની રાષ્ટ્રીય ભાવના ચેખે ચાખી દેખાઈ આવે છે. પિતાની જાતને માટે કીર્તિ કે પ્રસિદ્ધિ મેળવવા માટે મહારાજના પ્રયત્ન ન હતા. પિતાનું નામ અમર કરવાની એમની દાનત ન હતી. એમની ભાવના તે રાષ્ટ્રીય હતી. મહારાજે જે બધું કર્યું તે પિતાના અંગત લાભ માટે કે સ્વાર્થ સાધવા માટે કર્યું ન હતું પણ એમને મુખ્ય હેતુ તો હિંદુત્વનું રક્ષણ કરવાને હતે. દેશને જુલમી ગૂંસરીમાંથી છોડાવવાને હતો. હિંદની પ્રજાની મુક્તિ માટે એમની હિલચાલ હ આ બનાવો ઉપર ઝીણી નજરે વિચાર કર્યાથી જણાઈ આવશે. 2. જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ રાજ્યવ્યવસ્થા મહારાજ બદલતા હતા પણ એ વ્યવસ્થાને કાયમનું રૂપ આપવામાં આવ્યું ન હતું. ગાદી સ્થપાઈ અને રાજ્યાભિષેક સમારંભ થયે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #579 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું] છે. શિવાજી ચરિત્ર પ્રસંગે એમણે પોતાના રાજ્યના વહીવટની, કારભારની દિશા વગેરે નક્કી કરીને અને પ્રજાને સુખદાયક નીવડે એવી પદ્ધતિ ગોઠવીને, રાજા અને પ્રજામાં મીઠાશ વધતી જાય એવી જનાઓ અમલમાં મૂકીને, પ્રજા આબાદ થાય અને ગરીબ રેસાય નહિ એવી રીતને બંદેબસ્ત કરીને, મહારાજે હિંદવી સ્વરાજ્યને પાય બહુ મજબૂત કર્યો હતે. આ નવી સ્થપાયેલી સત્તા એ હિંદવી સ્વરાજય છે એ નજર સામે રાખી રાજ્યના અનેક ખાતાનાં નામે મુસલમાની પદ્ધતિના હતા તે બદલીને તેવાં નામને બદલે એમણે સંસ્કૃત નામે નક્કી કર્યા અને રાજ્યાભિષેક પ્રસંગે જાહેર કર્યા. દેશી ભાષા ઉપર પરદેશી ભાષાનું ઉપરીપણું એ દેશને નુકસાનકર્તા છે, રાષ્ટ્રીયત્વને હાનીકારક છે એ મહારાજ સમજી ગયા હતા. દેશની ભાષા ઉપર પરદેશી ભાષા પ્રભુત્વ મેળવી જાય અને દેશી ભાષા જરુરના, રોજ વપરાશના, મહત્ત્વના શબ્દો વગરની ભીખારી બની જાય અને દેશી ભાષામાં બોલતી વખતે પરદેશી શબ્દનો ઉપયોગ કરવાની માણસોને ફરજ પડે એવી સ્થિતિ થાય એ મહારાજને અત્યંત શરમભરેલું અને અસહ્ય લાગ્યું. દેશી ભાષામાં પરદેશી શબ્દો ઘુસાડી ઘાલવાથી દેશી ભાષાનું ગૌરવ ઘટે છે અને દેશી ભાષા ઉપર પરદેશી ભાષાનું પ્રભુત્વ વધતું જાય તે ધીમે ધીમે વધતાં વધતાં તે એટલે સુધી વધી જાય છે કે તે રાષ્ટ્રીયત્વને પણ નુકસાન કરનાર નીવડે છે. ૭. માતા જીજાબાઈને સ્વર્ગવાસ. રાજ્યાભિષેક સમારંભ બહુ આનંદથી નિર્વિલે પાર પડ્યો. માતા જીજાબાઈએ પોતાના પુત્રને માથે રાજમગટ પોતાની આંખે જોયો. જીજાબાઈને પિતાનું જીવન ધન્ય થયું લાગ્યું. જે માતાએ પિતાના મારા પુત્રનું જીવન ઘડવામાં બહુ આગળ પડતો ભાગ ભજવ્યો હતો, જે માતાએ પુત્ર શિવાજીને ગળથુથીમાં જ શૌર્ય, સાહસિક વૃત્તિ, હિંમત, હિંદુત્વ માટે અભિમાન વગેરે સદગુણોનું પાન કરાવી હિંદુ ધર્મના ઉદ્ધાર માટે તૈયાર કર્યો હતો, તે માતા પિતાના પુત્રને પ્રભાવશાળી, પ્રસિદ્ધ અને પ્રખર દેશભક્ત થયેલે જુએ તો તેને કેટલે અને કેવે આનંદ થાય તથા તેના આત્માને કે સંતોષ મળે એની તો ફક્ત કલ્પના જ કરવાની રહી. પિતાને પ્યારો પુત્ર સર્વસ્વને ભોગે પણ હિંદુત્વનું રક્ષણ કરવા તૈયાર થાય, હિંદુ ધર્મની લૂંટાતી ઈજ્જત સાચવવા મેદાને પડે, હિંદુ સ્ત્રીઓનાં શિયળ લૂંટાઈ રહ્યાં હતાં તે અટકાવવા માટે પ્રાણ પાથરવા તૈયાર થાય. મુસલમાનોની લમી ચૂંસરીમાંથી રેસાતી છોડાવવા જામેલી સત્તા સામે જંગ પોકારવા તૈયાર થાય એ હેતુથી માતા જીજાબાઈએ શિવાજી મહારાજને બચપણમાંથી જ તૈયાર કર્યો હતે. શિવાજી મહારાજ સાચા ક્ષત્રિય તરીકે દેશનો ઉદ્ધાર કરવા કમર કસે તે માટે હિંદુત્વ માટેનું અભિમાન એમનામાં માતા જીજાબાઈએ પ્રેર્યું હતું. પોતાના પ્રયત્ન પૂર્ણપણે યશસ્વી નીવડેલા જોઈ માતા જીજાબાઈને જીવનસાફલ્યનો પૂરેપુરો આનંદ થયો. હિંદુઓનું હિત સાચવવા માટે, હિંદુઓની હયાતી માટે, હિંદુ ધર્મ ઉપર અત્યાચાર ગુજારનાર મુસલમાની સત્તાને તેડવા માટે, હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારમાં મહારાજને માતા જીજાબાઈને પૂર્ણ ટેકો હતા, પૂર્ણ મદદ હતી. મુસલમાની સત્તાઓ સામે મહારાજે ભારે જંગ શરૂ કર્યો હતો. તેમાં જ્યારે જ્યારે નાસીપાસીની ઘડીઓ આવતી ત્યારે ત્યારે આ સાધ્વીએ બેય ધ્યાનમાં રાખી કેમળ હૃદયને પાષાણુત બનાવી પુત્ર માટેનો પ્રેમ પણું સહેજ દૂર કરી મહારાજમાં ઉત્સાહ પ્રેર્યો હતો. અનેક આફત, અડચણે અને અગવડોની ભઠ્ઠીમાંથી પસાર કરાવીને જે પુત્રને હિંદુત્વને સાચે તારણહાર બનાવ્યો હતો તે પુત્રને રાજ્યાભિષેક સમારંભ જીજામાતાએ પિતાની નજરે જોયો અને પોતાની જિંદગીનું કર્તવ્ય પુરું થયું એમ માન્યું. રાજ્યાભિષેક સમારંભની ધામધુમમાં પણ માતા જીજાબાઈ એ ખૂબ શ્રમ લીધા હતા. આ શ્રમથી એ તદન થાકી ગયાં હતાં અને સમારંભ પૂરો થયા પછી થાક અને શ્રમને લીધે બહુ જ બેચેન બન્યાં હતાં. મહારાજે માતાની નાદુરસ્ત તબિયત સુધારવા માટે તરત જ ચાંપતા ઈલાજો લેવા માંડ્યા. ઔષધોપચાર, સેવા, સારવાર, વગેરેને બંદેબસ્ત તરત જ કરવામાં આવ્યું. જપ, જાપ, પૂજા, અર્ચા વગેરે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪ર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું ચિંતાતુર બની ગયા તે સત્તાધીશ પ્રભુના કરવામાં આવ્યાં હતાં. મહારાજ પોતાની વહાલી માતાની માંદગીને લીધે અતિ હતા. મનુષ્ય પ્રયત્નમાં કાઈ જાતની ખામી નહતી, પણ જન્મ અને મરણની દેરી હાથમાં હોય છે. આ ખાખતામાં માણસ લાચાર હેાય છે. સેવા અને ઉપચાર પૂરેપુરા હોવા છતાં આ સાધ્વી દેવી માતા જીજાબાઈ, મરાઠાઓના રાજ્યદ્વારી ઇતિહાસના પાયા નાંખનાર, યાદવમૂળમાં જન્મ પામેલી, સિસોદિયા ક્ષત્રિય વંશની કુલદીપિકા રજપૂત સ્ત્રીને શાલે એવું જીવન ગુજારી, હિંદુત્વની સેવા કરવા માટે શિવાજી મહારાજ જેવી વ્યક્તિને તૈયાર કરી, પેાતાની ૮૦ વરસની વયે ૧૬૭૪ ના જુન માસની ૧૮ મી તારીખે આ દુનિયા છેાડી સ્વગવાસી થયાં. મરણ સમયે માતા જીજાબાઈની પાસે ૨૫ લાખ હેાનની પુંજી નીકળી. આ પુંજી શિવાજી મહારાજને મળી, મહારાજે વહાલી માતાના મરણુ માટે ભારે શાક કર્યાં. દાન ધર્મ વગેરે કરી આ આજ્ઞાધારક પુત્રે માતાની ઉત્તરક્રિયા આટાપી. મહારાષ્ટ્રના ઇતિહાસમાં રાજ્યદ્દારી મુત્સદ્દી, હિંમતખાજ, દીદ્રષ્ટિ અને કુનેહબાજ સ્ત્રીઓમાં માતા જીજાબાઈ અગ્રસ્થાન ભોગવે છે. શિવાજી મહારાજના રાજ્યાભિષેક સમાર'ભથી હિંદની પ્રજાના બહુ મેટા ભાગને આનંદ થયા. હિંદુસ્થાનની ઘણી સત્તાઓને સાષ થયા પણ કેટલીક સત્તાએને તા આથી ભારે અજા થયા. શિવાજી મહારાજના રાજ્યાભિષેક સમારંભથી વધારેમાં વધારે દુખ તો મુગલ શહેનશાહ ઔરંગઝેબને થયું. બિજાપુર અને ગેાવળકાંડાવાળાઓને આ સમાર’ભથી અંતરને આનંદ તેા હતેા જ નિહ પણ શિવાજી ઔરગઝેબને કટ્ટો વેરી હતા, તેથી મુગલાનું બળ મરાઠાઓની સત્તા તાડવામાં વપરાશે અને તેટલે દરજ્જે એ એ સત્તાએ સહીસલામત રહેશે એ હેતુને નજર સામે લાવી આ બન્ને સત્તાઓએ આ સમારંભથી સાષ માન્યા હતા. ચાલાકી, ચતુરાઈ, મુત્સદ્દીપણું, કુનેહ, યુક્તિ, બળ વગેરેમાં ઔર'ગઝેબથી શિવાજી મહારાજ કાઈ રીતે ઉતરતા ન હતા. વધારામાં ઔર 'ગઝેબની સત્તા જામેલી હતી, એનું લશ્કર જબરું હતું, એનું રાજ્ય બહુ માઢું હતું, એની કુમકે બહુ બળીઆ રાજ્યા હતાં. આ સ્થિતિ હાવા છતાં ઔરંગઝેબને ખળતા રાખી મહારાજ પાતાનું ધાર્યું કરી ગયા. મહારાજે મરાઠાએમાંથી શક્તિવાળી પ્રજા બનાવી. અનેક પ્રસંગે એ પ્રજાને કસેાટીએ ચડાવી એમનામાં જબરેશ આત્મવિશ્વાસ પેદા કર્યાં અને હિંદુત્વના રક્ષણ માટે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી. ઔરંગઝેબ જેવા બળીઆની સાથે એ હાડમાં પડ્યા હતા. એમણે ઔરંગઝેબ સામે બાથ ભીડી હતી. આખરે જામેલી મુસલમાની સત્તાને નરમ કરી શિવાજીએ રાજ્ય સ્થાપન કર્યું, તેથી ઔરંગઝેબને ભારે દુખ થયું. ૮. પાટુગીઝ મુલકા ઉપર મરાઠાઓની કરડી નજર. માતા જીજાબાઈના મરણના મહારાજે બહુ શાક કર્યાં. માતા પ્રત્યે મહારાજને કેટલું માન હતું અને કેટલો પ્રેમ હતા તે આપણે અનેક પ્રસંગેાએ જોયું છે. માતાના મરણથી મહારાજનું અંતઃકરણ ઘવાયું હતું પણ રાજકીય બનાવાએ એમનું ધ્યાન વસાઈ તરફ ખેચ્યું, વસાઈના ગાળામાં હિંદુએ ઉપર આફત આવી પડી હતી. હિંદુ સમાજમાં જડ ધાલીને બેસેલી કેટલીક નુકસાનકારક રુઢિઓએ અને હિંદુ સમાજમાં ધર કરી બેસેલી કેટલીક આત્મધાતી માન્યતાએએ, જગતને દાખલેા બેસાડે અને કરાડી પ્રજાને પાઠ શીખવે તે જગતના અનેક ધર્મોં અને પૃથાને પણ ઊંચા માર્ગ દેખાડે એવા હિંદુ ધર્માંતે, એક રાંડીરાંડનું ખેતર, નખળાનું સ્થાન અને બીનવારસી મિલ્કત બનાવ્યાં હતાં. આખા હિંદુસ્થાનમાં મુસલમાને સત્તાના જોરથી હિંદુએને વટલાવવાનું કામ ધમધોકાર કરી રહ્યા હતા અને વળી વસાઈના ગાળામાં પોર્ટુગીઝ લોકોએ હિંદુઓને જોર જુલમથી વટલાવવાનું શરૂ કરી દીધું હતું. • વસાઈના ગાળામાં આજુબાજુના ગામાનાં હિંદુ લેાકા ઉપર પાટુ ગીઝોએ ભારે ધ્માણ કરવા માંડયું છે અને તેમને જોરજુલમથી ખ્રિસ્તી ધર્મીમાં વટલાવવામાં આવે છે' એવી ખખર હિંદુત્વના અભિમાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #581 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૭ મૈં ] છે. શિવાજી ચરિત્ર ૪૩ અને તારણુહાર વીર શિવાજી મહારાજને મળી, મહારાજે તરત જ સરદાર મારાપત પિંગળેને ૧૦ હજાર માણુસેના લશ્કર સાથે પાટુગીઝો ઉપર મેલ્યા. મેરાપત પિંગળેએ વસાઈની નજીક પેાતાની છાવણી નાંખી. હિંદુ ઉપર કરવામાં આવેલા દબાણુ માટે પોર્ટુગીને એણે જવાબ માંગ્યા. એ સબંધમાં પાટુ*ગીઝ અમલદારને ચેાથ આપવા જણાવ્યું. પોર્ટુગીઝોએ મેરાપતના સંદેશા ધ્યાનમાં લીધા અને કાઈ જાતની દલીલમાં ઉતર્યાં વગર મારેાપતને ચેચ આપી સાષ્યા. ફ્રાન્ડાના ઘેરા. મહારાષ્ટ્રમાં નવી હિંદુ સત્તા સ્થપાઈ તેથી આદિલશાહી સરદાર અને મુત્સદ્દીઓને અંદરથી તે ધણી ખળતરા થઈ હતી. એક તેા નવી સત્તા સ્થપાઈ તેથી બિજાપુરને દિલગીરી થઇ અને તેમાં વળી હિંદુ સત્તા સ્થપાઈ તેથી તે જખમમાં મરચુ` ભર્યાં જેવું થયું. મહારાજનેા રાજ્યાભિષેક સમારંભ એટલે હિંદુત્વ રક્ષણ માટે હિંદુ સત્તા સ્થપાયાના ઢંઢેરાજ હતા અને એને મુસલમાનો સત્તાઓએ એક રીતના પડકારજ માન્યા હતા. મરાઠાએ આ વખતે પ્રબળ અને શક્તિવાળા નહેાત અને એમનું જોર જામેલું નહાત તા મહારાષ્ટ્રની મુસલમાન સત્તાઓએ આ સમાર`ભમાં અનેક આફ્તા આણી હાત, કેટલાંએ વિઘ્ના ઉભાં કર્યાં. હાત, પણ એ તાક્ાના મચાવવાની શક્તિ એ સત્તાએમાં હતી પણ તેનું,પરિણામ ખમવાની તાકાદ એમનામાંથી એકની પણ ન હતી. મરાઠાઓના રાજ્યાભિષેક સમારભ માટે પોતાના દિલની દિલગીરી અને બળતરા ચેાક કૃતિમાં બતાવવાની આદિલશાહીમાં શક્તિ નહતી. આ વખતે બિજાપુરમાં શિવાજી મહારાજ સામે માથું ઊંચું કરવાનું બળ નહતું. આ બધા સ’જોગાને લીધે બિજાપુર બહારની મિઠાશ બતાવી રહ્યું હતું. શિવાજી મહારાજ પણુ જાણતા હતા કે આ બધું પત્ત્ત ની હૈ-મીતરજા મળવાન જ્ઞાને' ના જેવું જ છે. મધુતિતિ નિાત્રે દક્ષે તુ દાદહમ્॥ ‘મુખમાં સાકર-ઝેર કાળજે' એવા માણુસાની જાળમાં મહારાજ ફસાઈ જાય એવા ન હતા. અંતરમાં કાતર રાખી બહારથી મિઠાશ બતાવનારાઓથી છેતરાય એવા ન હતા. સંજોગેા પ્રતિકૂળ હાવાથી લાચાર બનીને બિજાપુરવાળાએ મહારાજને ખેડતા ન હતા પણ વહેલી તકે છાતી ઉપર ચડી બેસવાની તૈયારી કરી રહ્યા હતા. બિજાપુરવાળાએ ચેાથના નાણાં મહારાજને ભરપાઈ કર્યા નહતાં, તેથી મરાઠાઓ ક્રોધે ભરાયા હતા અને બિજાપુરને સીધા કરવાનેા ઘાટ ઘડી રહ્યા હતા એટલામાં ફાંડાના મુસલમાન સૂબેદારે મહારાજના મુલકના મસુરાના રહેવાશી એક શ્રીમંત વહેપારી નરસાને ગિરફતાર કર્યાં. મહારાજને આ બનાવની ખબર થતાંજ એ અતિ ક્રોધે ભરાયા. મહારાજ આ બનાવ મુગે માઢ સાંખશે નહિ એની સૂખેદારને ખાતરી હતી. સૂખેદારે ફોંડા કિલ્લાને દારૂગાળા અને યુદ્ધની સામગ્રીથી સંપૂર્ણ સજ્જ કર્યાં. વહેપારી અંગ્રેજો પાસે સૂબેદારે તાપ વગેરેની પણ માગણી કરી. શિવાજી મહારાજે બિજાપુરના મુલકા ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું અને ફાંડા કિલ્લાને ઘેરા ધાલવાના નિર્ધાર કર્યાં, સિંહગઢ અને પદ્ઘાળાની માફક ફ્રાંડા કિલ્લો પણ મહત્ત્વના હતા. આ કિલ્લા ઉપર દરેક સત્તાની નજર હતી અને આવા મહત્ત્વના કિલ્લા ઉપર વારવાર આફત આવ્યે જ જતી. આ કિલ્લાએ પણુ પાતાના માલીકે વારંવાર બદલ્યા હતા. ઇ. સ. ૧૬૭૫ ના મા માસમાં મરાઠાઓએ દક્ષિણ કાંકણના બિજાપુરના તાબાના મુલકો ઉપર ચડાઈ કરી. મહારાજે મરાઠા સરદાર અણ્ણાજી દત્તોપતિને ૨૦૦૦ ધાડેસવાર અને ૭૦૦૦ પાયદળ સાથે કાંડા ઉપર મોકલ્યા. મુસલમાન કિલ્લેદારને મરાઠાઓના બળના ખ્યાલ હતા એટલે એણે કુમક માટે બિજાપુર અને ગાવા તરફ સંદેશા મેાકલ્યા અને મરાઠાઓના ઘેરાની સામે બાથ ભીડી. આ કિલ્લેદાર બહુ હોશિયાર અને હિંમતઞાજ હતા. એણે કિલ્લા બહુ યુક્તિથી મરાઠાઓના મારા સામે લડાવ્યેા. સરદાર બહિલાલખાન માટું લશ્કર લઈ ફાંડાના બચાવ માટે બિજાપુરથી નીકળ્યા. મરાફાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #582 -------------------------------------------------------------------------- ________________ પકw છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૮ આ કુમકની ખબર પડતાં જ એમણે બહિલોલ ખાનના આવવાના રસ્તાઓ રોકી દીધા. મેટાં મોટાં વૃક્ષો તોડીને મરાઠાઓએ બિજાપુરથી આવવાને માર્ગ બંધ કરી દીધો. યુપ્રિયક્તિથી આવતી મદદ અટકાવવાના મરાઠાઓએ ખૂબ પ્રયત્ન કર્યા હતા. ફડ કિલાની મદદ અટકાવવાનો મરાઠાઓએ ભારે પ્રયત્ન આદર્યો હતો. અરણાઇ દતાને ફેડ તાકીદે કબજે કરવાનો સંદેશો પણ મોકલ્યો. બિજાપુરવાળાઓ કોંડા કિલ્લાને મહત્ત્વ જાણતા હતા. બહિલોલ ખાન તેંડાને ઘેરો ઉઠાવવા આતુર હતા પણ એની ઝડપ મરાઠાઓની યુક્તિઓ આગળ ટકી શકી નહિ. અનેક અડચણે અને આપદાઓ વેઠીને પણ બહિલેલખાન મીરજ સુધી લશ્કર સાથે આવી પહોંચ્યો હતો. બહિલેલખાન ફેડે જવા માટે મીરજથી નીકળે તે પહેલાં તે ઈ. સ. ૧૯૭૫ ના એપ્રીલની ૧૭ મી તારીખે ફેડા કિલ્લાને આબાદ સુરંગ લગાડી મરાઠાઓએ સર કર્યો. આ સંબંધમાં અંગ્રેજ કોઠીવાળાઓએ તો કહ્યું છે કે શિવાજી મહારાજે બહિલોલ ખાનને ૫૦ હજાર હનની લાંચ આપીને પાછા કાઢો હતો. ફેડાને કિલ્લે મરાઠાઓએ કબજે કર્યો એ વાત એમાં ખાસ મહત્ત્વની છે. ફૉડા સર કર્યા પછી મરાઠાઓએ કેકણને બિજાપુરના તાબાના મુલકને કેટલોક ભાગ તાબે કર્યો અને કારવાર લૂંટયું. ત્યાર પછી મહારાજના લશ્કરે એટગિરિ અને ભાગાનગરની નજીકના કેટલાક બિજાપુરી ગામે લૂંટ્યા અને એ લૂંટ ફંડા કિલ્લામાં મોકલવામાં આવી. મહારાજના લશ્કરની બીજી એક ટુકડી મુસલમાનો મુલક જીતવા નીકળી હતી તેમણે હોંસપેટ કંટયું અને આશરે ૨ લાખ હોનની કિંમતનો માલ કબજે કર્યો. ૨૦૦૦ ઘેડેસવારોની ટુકડી લઈને દત્તાછ નીકળ્યો હતો તેણે કો૯હાપુર અને રાયબાગ પાસેથી ખંડણી લીધી. પ્રકરણ ૮ મું ૧. મુગલ મહાએ ફરી પાછા રણમાં ૪. બહાદુરખાન અને બિજાપુરના મનસૂબા ૨. શિવનેરી કિટલે. ૫. બહાદુરખાનની દયામણી દશા. ૨. આદિલશાહીએ શિવાજી મહારાજ સાથે ૩. મહારાજે મુગલોને હાથતાલી આપી સલાહ કરી. ૭. નેતાજી પલકરની શુદ્ધિ. ૧. મુગલ મરાઠાઓને પાછી જામી. એ હારાજે રાજ્યાભિષેક સમારંભ નિર્વિને પાર પાડ્યો પણ તેથી કંઈ એમના જીવનની ખેંચતાણ છે અને ધમાધમી ઓછી ન થઈ. એમના દુશ્મને એમની ચડતીથી ભડકે બળતા. ઈર્ષાખોરો અને એમની સત્તા જામવાને લીધે જેમની હયાતી આફતમાં આવી પડી હોય એવા શત્રુઓ એમને જપીને બેસવા દે એવા ન હતા અને રાજ્યગાદી સ્થપાયાથી એમની જવાબદારી બેવડાઈ હતી એનું એમને પૂરેપુરું ભાન હતું એટલે એ જપીને બેસે એવા ન હતા. આ સમારંભ પૂરે થતાં જ એમણે પિતાને કાર્યક્રમ ઘડી કાઢવા તરફ ધ્યાન દોડાવ્યું. રાજ્યાભિષેક સમારંભમાં વિદને નાંખવાની ઔરંગઝેબની ભારે ઈચ્છા હતી પણ દક્ષિણના મુગલ પ્રતિનિધિમાં આ સમારંભને અટકાવવાનું પાણી ન હતું. શિવાજીને પિતાની સત્તા પ્રબળ કરવા માટે જોઈતી ફુરસદ ન આપવા મહારાષ્ટ્રના મુગલ પ્રતિનિધિઓને દિલ્હીથી ઘોંચપરોણા થયા જ કરતા હતા. કાંકણપટ્ટીના શિવાજી મહારાજના મુલક ઉપર ચડાઈ કરવા મગ વારંવાર પ્રયત્નો કરતા પણ મહારાજે ડુંગર અને ખી ના રસ્તાને પાકે બંદોબસ્ત કરી દીધું હતું, એટલે મુગલોને વારંવાર નિરાશ થવું પડતું. રાજ્યાભિષેક સમારંભ બહુ સુંદર રીતે પાર પડ્યાના સમાચાર સાંભળીને ઔરંગઝેબના હૈયામાં તેલ રેડાયું. શિવાજીએ ધીમે ધીમે આગળ વધતાં વધતાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #583 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું] છે. શિવાજી ચરિત્ર પ્રબળ હિંદુ સત્તા સ્થાપી અને એ સત્તા મુસલમાની સત્તાના મૂળ ઢીલા કરશે એ ઔરંગઝેબ સમજી ગયા હતા. એને આ સમાચાર વજપાત જેવા લાગ્યા. ઔરંગઝેબ પોતે ઉત્તરના કેટલાક ગૂંચવાયેલા કકડાના ઉકેલના કામમાં ન રોકાયો હોત તો જાતે આવીને આ નવી સત્તા સ્થાપવાના સમારંભને તોડી પાડવા એનાથી બનતું કરત. મુગલે હવે મરાઠાના મુલક ઉપર ચડાઈ કરશે, હલા કરશે, છાપા મારશે. નવી સ્થપાયેલી હિંદુ સત્તાને ઢીલી કરવા કમર કસશે એવી મહારાજની ધારણા હતી એટલે એમણે દુશ્મન હલે કરે તે પહેલાં જ એના ઉપર હલ કરી થનારી લડાઈ દુશમનના મુલકમાં કરવાને નિર્ધાર કર્યો. મહારાજ રાજ્યાભિષેક સમારંભમાં ગુંથાયા હતા, છતાં આદિલશાહી, કુતુબશાહી, મુગલાઈ વગેરે સત્તાઓની હિલચાલ બહ બારીક દષ્ટિથી નિહાળી રહ્યા હતા. ઈ. સ. ૧૬૭૪ ના ઉનાળામાં દિલેરખાનને બાદશાહે દક્ષિણથી પાછા લાવી લીધાના સમાચાર મરાઠાઓને મળ્યા ત્યારથી જ તેઓ મુગલ છાવણી ઉપર છાપ મારવાને વિચાર ચલાવી રહ્યા હતા. આ વખતે એટલે રાજ્યાભિષેક પછી ભર ચોમાસામાં મરાઠાઓએ મુગલ છાવણી ઉપર હલે કરવાનું નક્કી કર્યું અને જુલાઈ માસમાં ૨૦૦૦ મરાઠાઓએ બહાદુરખાનની છાવણ ઉપર છાપો મારવાને દેખાવ કર્યો. મુગલેએ તૈયાર થઈને બહાદુરખાનની સરદારી નીચે જ્યારે મરાઠાઓ ઉપર હમલે કર્યો ત્યારે મરાઠાઓએ ધીમે ધીમે પાછા ફરવા માંડયું. મરાઠાઓ નાસવા લાગ્યા એટલે મુગલેએ એમની પૂઠ પકડી. મરાઠાઓએ દુશ્મનોને પોતાની પીઠ ઉપર લીધા અને યુક્તિપૂર્વક જરૂર પડે ત્યાં બમણ દેખાવ કરી મુગલ લશ્કરને છાવણીથી દૂર ખેંચવા માંડયું. મરાઠાઓ બહુ જ કુનેહથી મુગલ લશ્કરને છાવણીથી ૫૦ માઈલ દૂર લડતા અને હારતા લઈ ગયા. મુગલ લશ્કરને મોટો ભાગ મરાઠાઓની પાછળ ખૂબ દર ગયો એટલે ગોઠવણ કર્યા મુજબ ૭૦૦૦ મરાઠા સિપાહીઓ સાથે શિવાજી મહારાજે મુગલેની છાવણ ઉપર અચાનક છાપો માર્યો અને મુગલ છાવણ લૂંટી. દિલ્હીના બાદશાહને નજરાણું કરવા માટે બહાદૂરખાન અતિ ઉત્તમ ઘોડી લાવ્યો હતો તે પણ શિવાજી મહારાજના કબજામાં આવી ગયા. મુગલ ખજાનાને કબજો મરાઠાઓએ લીધો. ૨૦૦ સુંદર ઘોડા અને એક કરોડ રૂપિયા મહારાજે કબજે કર્યો અને મુગલ છાવણીના તંબ, ડેરા, રાવઠીઓ વગેરે સામાન બાળી ભસ્મ કર્યો. પિડગામની મુગલ છાવણી લુંટયા પછી મરાઠા લશ્કરની એક ટુકડી રામનગરના કેળી મુલકમાં થઈ સુરત તરફ જવા નીકળી. કેળી રાજાના ૪૨ હજાર કેળીઓ મરાઠાઓની સામે થયા. મરઠિાઓએ રસ્ત મેળવવા માટે કાળી રાજાને આશરે ૧ લાખ રૂપિયાની લાંચ આપી પણ એનું પરિણુમ મરાઠાઓને લાભકારક ન નીવડયું. આખરે મરાઠાઓનું આ લશ્કર પાછું વળ્યું અને મહારાજના લશ્કરની સાથે જોડાઈ જવા માટે ઔરંગાબાદ તરફ આવ્યું. ૧૬૭૪નું ચોમાસું પુરું થતાં જ શિવાજી મહારાજ જાતે લશ્કર લઈ ઘાટમાં થઈ ઔરંગાબાદની આસપાસનો કેટલેક મુગલ મુગક લૂંટી બાગલાણ અને ખાનદેશમાં આવ્યા. ખાનદેશમાં મહારાજે થોડા દિવસ મુકામ રાખે. એરડેલથી આસરે ૧૦ માઈલ દૂર આવેલા ધરમગામ શહેર ઉપર મરાઠાઓએ હલે કર્યો. આ ગામમાં અંગ્રેજોની કેડી હતી. મુગલ અમલદાર કતબુદ્દીનખાન પેશગીએ મરાઠાઓને સામનો કર્યો. આ અમલદારે મુગલ મુલક સાચવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મરાઠાઓના જબરા લશ્કર આગળ એનું કંઈ ચાલ્યું નહિ. મરાઠાઓની લડાઈમાં કુતુબુદ્દીન હાર્યો અને એનાં ૪૦૦ માણસે માર્યા ગયાં. મરાઠાઓના મારા આગળ એનાથી ન ટકાયું એટલે એ ધરમગામથી નાઠે અને ઔરંગાબાદ જઈને એણે આશ્રય લીધે. ૨. શિવનેરી કિલ્લે. ધરમગામ અને એની આજુબાજુના મુગલ મુલકને નાશ કરી મહારાજ નીકળ્યા અને એમણે 69 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #584 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રશ્≥ B જીન્નર નજીક મુકામ કર્યાં, જે કિલ્લામાં મહારાજના જન્મ થયા હતા તે શિવનેરી કિલ્લા હજી યવાના હાથમાં હતા. એ કબજે કરવાના પ્રયત્નામાં મરાઠાઓ ફાવ્યા ન હતા અને એવા મહત્ત્વને લેિ કબજે મરાઠાઓએ હજી સુધી ન કર્યાં એ વાત મહારાજના મનમાં ખટકી રહી હતી. જીન્નરમાં છાવણી પડી હતી ત્યારે મહારાજે શિવનેરી કિલ્લા ઉપર હલ્લા કરવાના વિચાર કર્યાં. આ કિલ્લા માટે મરાઠાઓએ કરેલા પ્રયત્નમાં યશ ન મળ્યો એટલે આ વખતે બહુ વિચાર કરીને હલ્લાની તૈયારી કરી, પેાતાના લશ્કરમાંના ચુનંદા યેહાએ મહારાજે ચૂંટી કાઢયા અને એમની એક ટુકડી એક કસાયેલા સરદારને હવાલે કરી શિવનેરી ઉપર રવાના કરી. સરદાર અનુભવી અને કસાયેલા હતા, એટલે એણે બરાબર ગઢવણુ કરીને વ્યૂહરચના કરી કિલ્લા ઉપર હલ્લા કર્યાં. મરાઠાઓની માન્યતા હતી કે જીન્નર તરફ મરાઠાઓની છાવણી પડી છે એટલે મુગલા શિવનેરી કિલ્લામાંનું સધળુ' લશ્કર મરાઠાઓની છાવણી તરફ રવાના કરશે અને કિલ્લા લશ્કર વગરના રહેશે. કિલ્લામાંનું લશ્કર જીન્નર તરફ્ મરાઠા છાવણી ઉપર છાપા મારવા અગર મરાઠાઓની છેડતી કરવા જાય તે તકનો લાભ મરાઠા કે તા કિલ્લા કબજે કરવામાં એમને બહુ અનુકૂળ અને સહેલું થઈ પડે એમ એમને લાગ્યું હતું. મરાઠા સરદાર યુક્તિબાજ હતા, પણુ શિવનેરી કિલ્લાના મુગલ કિલેદાર એનાથી એ વધારે યુક્તિબાજ અને કુનેહવાળા હતા. એણે અનેકફેરા મરાઠાઓની ચાલાકી અનુભવી હતી. મરાઠાઓના પેંતરાથી એ અજાણુ ન હતા, એટલે એણે કિલ્લાના રક્ષણ માટે જોઈ એ તેટલું લશ્કર રાખીનેજ બીજી ટુકડીએ જુન્નર તરફ રવાના કરી હતી. કિલ્લેદારને ખાતમી મળી કે મરાઠાએ આવી પહોંચ્યા છે અને દારડાંની નીસરણી વડે કિલ્લાનેા કાટ ચડી રહ્યા છે એટલે એણે કિલ્લાના બચાવ કરવા માંડ્યો. કિલ્લેદારે મરાઠાઓ દારડાંની જે નીસરણીઓની મદદથી ઉપર આવી રહ્યા હતા તે નીસરણીઓનાં દારડાં કાપી નાંખ્યાં અને મરાઠાઓને સખત માર મારવા માંડ્યો. કેટલાકને ગિરફ્તાર કર્યો, કેટલાક ઉપર ચડતાં દોરડું કાપવાથી નીચે પડી મરણુ પામ્યા, કેટલાક ઝપાઝપીમાં ધવાયા અને વીરગતિને પામ્યા. મુગલ કિલ્લેદારે કુનેહપૂર્ણાંક કિલ્લાના બચાવ કર્યાં. મરાઠા શિવનેરીને કિલ્લા જીતવાના આ પ્રયત્નમાં નિષ્ફળ નીવચા. જે કિલ્લામાં મહારાજ પોતે જન્મ્યા હતા તે કિલ્લે મરાઠા સર ન કરી શકયા. ઈ. સ. ૧૬૭પની શરૂઆતમાં મરાઠા લશ્કરની નજર કાન્હાપુર તરફ્ વળી. આશરે ૩૦૦૦ મરાઠા ધોડેસવારેાની એક ટુકડી સરદાર દત્તાજીની આગેવાની નીચે કાલ્હાપુરના ગાળામાં ગઈ અને માં લૂટાટ શરૂ કરી. કાલ્હાપુર શહેર લૂટવાના દત્તાજીએ ધાટ ક્યો પણ મરાઠાઓને બહુ મોટી રકમ આપી પાછા કાઢવામાં આવ્યા. મરાઠાઓએ કાાપુર છેડી દીધું અને એ ગારગેાટી નજીક સેાન ગામ ઉપર ગયા. અહીં પણુ મરાઠાઓને માટી રકમ આપવામાં આવી એટલે મરાઠાઓએ એ ગામને ન લૂંટયું. મરાઠાઓ આવી રીતે મુસલમાની સત્તા નીચેના મુલકા લૂટી રહ્યા હતા તે વખતે મુગલ લશ્કર કલ્યાણુ શહેર ઉપર ધસી આવ્યું અને શહેરીઓના સંખ્યાબંધ મકાને બાળ્યાં, લૂંટમાં અને ઘણાને હેરાન કર્યાં. આ શહેરમાં કેટલાક ખેાજાએ રહેતા હતા, તેમનાં ધરા પણ મુગલ લશ્કરે ખાળી નાંખ્યાં. આ મુગલ ડલ્લાની ખબર મળતાંજ મરાઠાઓ, પ્રજા અને મુલકનું રક્ષણ કરવા માટે દાંડી આવ્યા. મરાઠા કલ્યાણુ આવી પહેાંચ્યા એટલે તરતજ મુગલે પોબારા ગણી ગયા અને મરાઠાઓએ શહેરના મ્બજો લીધા. ૩. મહારાજે મુગલાને હાથતાલી આપી. મુગલાને જરા સખળડખળ કરવાના મહારાજને વિચાર થયા. મુગલ સૂખેદાર બહાદુરખાન ઢીલા થઈ ગયા હતા પણ એને મરણિયા કરવાને મહારાજના જરાએ વિચાર ન હતા. મહારાજને લાગ્યું કે દક્ષિણના ? મુગલ અમલદારા મરાઠાઓની સામે લડવા માટે ભારે તૈયારી કરી રહ્યા છે ત્યારે મુગલ લશ્કરની ઉશ્કેરાયેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #585 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ મું] છે. શિવાજી ચરિત્ર પ૪૭ લાગણી નરમ પાડવા માટે કંઈ યુક્તિ રોધી કાઢવામાં મહારાજનું મગજ ગુંથાયું. આખરે એ ફળદ્રુપ ભેજાએ માર્ગ શોધી કાઢ્યો. સુલેહની વાત શરૂ થવાથી મુગલ લશ્કરનું ધ્યાન તે તરફ દેરાશે અને મરાઠાઓને કચાવા માટે તૈયારીમાં મુગલ અમલદારે ધીમા પડી જશે એવું મહારાજને લાગ્યું અને એમણે એ અખતરો અજમાવવાનું નક્કી કર્યું. મહારાજ પોતે સુલેહ માટે તૈયાર છે એવી વાત ફેલાવા માંડી. બંને વચ્ચે સુલેહના સંદેશાઓ શરૂ થઈ ગયા. બહાદુરખાન થાકી ગયા હતા અને શિવાજી મહારાજ સામે લડવાની જરાએ ઈચ્છા ન હતી. એનું લશ્કર પણ નરમ પડી ગયું હતું અને માથે ફરજ આવી પડે તેજ વેઠ ઉતારવા માટે લડે એવું મોળું પડી ગયું હતું. લશ્કરના માણસે તે આરામની ઝંખના કરી રહ્યા હતા. કેમે કરીને મરાઠાઓ સાથે મેળ થાય તે જપીને બેસાય એવી ઈચ્છા રાખતા હતા. શિવાજી મહારાજ સુલેહ કરવા તૈયાર છે એ વાત સાંભળીને મુગલ લશ્કરના સિપાહીઓ તે રાજી થઈ ગયા હતા. બહાદુરશાહ પણ સલાહ કરવા આતુર હતા એટલે શિવાજી મહારાજની ઈચ્છાથી તે એને બહુ આનંદ થયે. એને જોઈતું હતું અને વૈદે કહ્યું એના જેવું થયું. આવી રીતની સુલેહની વાર્તા, ચર્ચા અને સંદેશાઓથી બહાદુરખાન લડાઈની તૈયારીઓમાં ઢીલ પડવો. મરાઠા મુગલે વચ્ચે સંદેશાઓ ચાલે છે એ વાતેથી લશ્કરના સિપાહીઓમાં પણ એક પ્રકારની નબળાઈ આવી ગઈ. મહીનાઓ સુધી મહારાજે મુગલેને સંદેશા ચલાવીને આશામાંને આશામાં જ રાખ્યા. શિવાજી મહારાજનો બીજો મટે અને મુત્સદ્દીપણુને ઉદેશ આ સંદેશાઓ ચલાવવામાં એ હતું કે આદિલશાહી પાસેથી પિતાના કિલ્લામાં દારૂગોળો, હથિયાર, અન્નસામગ્રી વગેરે ભરાવી અને એવી સ્થિતિ પેદા કરવી કે જેથી આદિલશાહી મહારાજની ઈચ્છા મુજબ કરવા તૈયાર થાય. મુગલો સાથે મરાઠાઓ સલાહ કરશે તે આદિલશાહીને કચડી નાંખતાં વાર નહિ લાગે એ વાત તે તે વખતે બધા મુત્સદ્દીઓ સમજી ગયા હતા, એટલે મુગલ સાથે સલાહના સંદેશાઓની વાત બહાર ચર્ચાય તે આદિલશાહીના મુત્સદીઓ જરા ઢીલા થઈ જાય. આવા સંદેશાની અસર આદિલશાહી ઉપર થાય અને તેથી આદિલશાહી મરાઠાઓને નમતું આપે એ પણ મહારાજને ઉદ્દેશ હતા. મહારાજના ધાર્યા મુજબ જ પરિણામ આવ્યું શિવાજી મહારાજે સુલેહના સંદેશાના બધા દેખાવે બરોબર કર્યા. શિવાજી મહારાજની સૂચના મુજબ બહાદુરખાને શહેનશાહ તરફ સુલેહના સંબંધમાં લખાણ કર્યું અને આગ્રહથી શહેનશાહ તરફનું ફરમાન પણ મંગાવ્યું. જે કામ સાપ્ત કરવા માટે મહારાજે મુગલે સાથે સલાહ કરવાની વાતે શરૂ કરી હતી અને જે ઉદ્દેશથી શરૂ કરી હતી તે ઉદ્દેશ આ ફરમાન આગેથી આવી પહોંચતાં પહેલાં જ સધાઈ ગયો હતો. બહાદુરખાનની સૂચના મુજબ દિલ્હીથી ફરમાન આવી ગયું એટલે બહાદુરશાહ બહુ રાજી થયો અને એણે શિવાજી મહારાજને ખાસ અમલદારે મેકલીને સંદેશે કહેવડાવ્યો કે “ શહેનશાહ આલમગીર તમારા ઉપર પ્રસન્ન થયા છે. તમારી બધી કસુર એમણે માફ કરી છે અને તમારી માગણી મુજબ તમારી સરત કબુલ કરીને ફરમાન મોકલાવ્યું છે તે લેવા માટે તમારે આવવું.' મહારાજે આ સંદેશે સાંભળીને સ્મિત કર્યું અને કહ્યું “ મુગલેએ એવો કયે દિગ્વિજય મારા ઉપર મેળવ્યો છે કે એ દબાણને વશ થઈને હું સલાહ કરવા તૈયાર થાઉં અથવા શહેનશાહી ફરમાન સ્વીકારવા આવું. તમે કશું કરી શકે એમ નથી. આવ્યા છે તેમ આબરૂભેર પાછા ચાલ્યા જાઓ નહિ તે કઈ આબરૂ ખાઈ બેસશો.” આવી રીતે આવેલા મુગલ અમલદારને મહારાજે પાછા કાઢો. મહારાજે ચલાવેલી યુકિત સફળ નીવડી. એમની ધારી બાજી પણ ગઈ અને મુગલેને હાથતાળી આપીને . મહારાજ આબાદ સેગટી મારી ગયા. ૪. બહાદુરખાન અને બિજાપુરીના મનસૂબા, મરાઠાઓએ મારેલી કૃપાથી બહાદુરખાન આબાદ બની ગયો અને આ અપમાનથી બહુ ક્રોધે ભરાય, પણ એ ક્રોધ અશક્ત માણસને હતા. શિવાજી મહારાજને ગમે તે રીતે કચડી નાંખવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૮ મું એણે નિર્ધાર કર્યો. બહાદુરખાન હવે તે મરાઠાઓને મસળી નાંખવા બહુ જ આતુર થયો હતો. બિજાપુરવાળાઓને સાધ્યા સિવાય બીજી પણ જાય એમ નથી એની બહાદુરખાનને ખાતરી હતી એટલે આદિલશાહીના સૂત્રધારોને શીશામાં ઉતારવાના પ્રયત્નો એણે કરવા માંડ્યા, અનેક યુક્તિઓ એણે રચી, અનેક અખતરાઓ અજમાવીને એણે ખવાસખાનને સાધ્યો અને આદિલશાહી અને મુગલાઈનું લશ્કર ભેગું કરી મરાઠાઓને કચડી નાંખવાની સૂચના બિજાપુરી મુત્સદ્દીઓ આગળ મૂકી. શિવાજીએ આદિલશાહી, કુતુબશાહી અને મુગલાઈ એ બધાને દુશ્મન છે, એને પહેલાં પૂરો કરવો જોઈએ અને મરાઠાઓને કચડવા માટે આ બધી સત્તાઓએ એક થવું જોઈએ એવી વાતે ચલાવી પિતાના કામ માટે અનુકૂળ વાતાવરણ એણે તૈયાર કર્યું. બહાદુરખાને પોતે આદિલશાહીને સાધીને શિવાજીને કાંટે કાઢી નાંખવાનો નિર્ધાર કર્યો છે અને એ તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યો છે એ ખબર શહેનશાહ ઔરંગઝેબને મળી હતી. આ નિર્ધાર સાંભળી ઔરંગઝેબ બહુજ પ્રસન્ન થયા અને આદિલશાહી સત્તાધારીઓને મરાઠાઓની સામે મક્કમ રાખવા માટે બિજાપુરની એક વરસની ખંડણી, જે આદિલશાહી સત્તા મરાઠાઓના નાશના પ્રયત્નોમાં મક્કમ રહી મુગલેને મદદ કરે છે, જતી કરવાનું જણાવ્યું. બિજાપુરીઓમાં બે પક્ષ હતા, તેમાં જે પક્ષ સત્તામાં હતા તેણે એટલે ખવાસખાનના પક્ષે મુગલ સાથે મેળ કરી મરાઠાઓને મસળી નાંખવાના મનસૂબા મુગલ સૂબેદાર સાથે મળીને કરવા માંડ્યા. આદિલશાહી અને મુગલાઈ એ બે સત્તાઓ મરાઠાઓને દાબવા માટે ભેગી થઈ. આ ભેગી થયેલી સત્તાઓએ સંગઠિત બળથી મરાઠાઓને થકવ્યા પણ હોત પણ સંજોગે ફરી ગયા. બાજી બદલાઈ ગઈ. - બિજાપુર દરબારના સરદારેમાં કુસંપ હતો. મહેમાંહે ભારે વિખવાદ પેદા થયો હતો. સરદારો અને મત્સદીઓમાં પક્ષો પડી ગયા હતા. સરદારો પિતાના પક્ષને સત્તામાં લાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. બહિલખાન અને પ્રવાસખાનના વચ્ચે પાડાપાર પડ્યો હતો. બંને વચ્ચેની કડવાશ વધતાં વધતાં શિખરે પહોંચી હતી અને બન્નેના પક્ષને નાબૂદ કરવાની બાજીઓ રમી રહ્યા. ખવાસખાનને પક્ષ સત્તા ઉપર હતો પણ બહિલખાન કંઈ એનાથી ગાંજ્યો જાય એવો ન હતો. એણે પણ એના પક્ષને મજબૂત બનાવ્યો હતો અને ખવાસખાનને દાબી દઈ સત્તાની લગામ હાથમાં લેવાની તક જે હતો. ખવાસખાને મુગલે સાથે સાધલે મેળ બહિલાલખાનના પક્ષને ન ગમ્યો તેથી કે બીજા કોઈ કારણસર બહિલોલખાને ખવાસખાનને ખુલ્લી રીતે સામનો કર્યો. એક બીજા સાથેની કડવાશમાં ખવાસખાન માર્યો ગયો અને બિજાપુર રાજ્યને બાળ સુલતાનના રક્ષકપણાનાં સૂત્રો બહિલેલખાનના હાથમાં આવ્યા. બિજાપુર દરબારમાં આ મહત્ત્વને ફેરફાર થયાથી શિવાજી મહારાજ સામેની મુગલોની મસલત ભાંગી પડી. ૫. બહાદુરખાનની દયામણું દશા. મરાઠાઓની સત્તાને કચડવાને માટે બિજાપુરના ખવાસખાનની સાથે બહાદુરખાન મસલત ચલાવી રહ્યો હતો એ બાબત ઔરંગઝેબ પૂરી રીતે જાણતો હતો અને બિજાપુરવાળાને એણે એ કામમાં અનેક રીતે ઉત્તેજન પણ આપવાનું શરૂ કર્યું હતું. હવે મુગલ અને આદિલશાહી ભેગી મળીને મરાઠાઓની સત્તાને તેડી નાંખશે અને શિવાજી હાર્યાના અને મરાઠાઓની સત્તાના નાશના બહુ આનંદના સમાચાર આવશે એવાં મીઠાં સ્વમો ઔરંગઝેબ સેવતા હતા. નવી સ્થપાયેલી હિંદુ સત્તા બે મુસલમાની સત્તાઓના જોરથી જમીનદોસ્ત થશે એવી ખાતરી શહેનશાહને હતી. બહાદુરખાન તરફથી આ સંબંધી કરેહના સમાચાર સાંભળવા શહેનશાહ આતુર હતો. આખરે બિજાપુરની આદિલશાહીને સહકાર તૂટી પડ્યો એ સમાચાર શહેનશાહને મળ્યા એટલે એ બહાદુરશાહ ઉપર ખીજાય. બહાદુરશાહ ઉપર ગરમ થવાના એક પછી એક કારણે ઔરંગઝેબને મળતાં ગયાં. ૧. મરાઠાઓની સત્તા એ દક્ષિણને સૂબેદાર થયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #587 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર પહે, ત્યારથી વધવા લાગી. ૨. મરાઠાઓની સત્તાને દાબી દેવા માટે મુગલેએ ચાંપતા ઈલાજે ન લીધા. ૩. શિવાજી મહારાજના રાજ્યાભિષેકની તૈયારીઓ થતી હતી ત્યારે મુગલોએ એ સમારંભ અટકાવવાના અથવા એ સમારંભમાં વિદ્ધ નાંખવાના પ્રયત્ન ન કર્યો. ૪. શિવાજીએ સલાહ કરવાની વાત કરી મુગલેને ઢીલા કર્યા તે વાત બહાદુરખાન ન સમજી શકો. ૫. શહેનશાહી ફરમાનને માટે બહાદુરશાહે માગણી કરી અને ફરમાન આવ્યું ત્યારે શિવાજીએ ફરમાનનું અપમાન કર્યું. ૬. આદિલશાહી સાથે કરેલી ગોઠવણ પેશ ન ગઈ. આ બધાં કારણોને લીધે અને બહાદુરખાનને કારભાર તદ્દન ઢીલો છે એની બાદશાહને ખાતરી થવાને લીધે તે બહાદુરખાન ઉપર ખૂબ ગરમ થયો હતો. દિલ્હીથી શહેનશાહે ભારે ઠપકાને પત્ર મોકલ્યો તે આ અમલદારને અસહ્ય થઈ પડ્યો. એણે મરાઠાઓને દાબી દઈ શહેનશાહને રાજી કરવાનો નિર્ધાર કર્યો. મરાઠાઓને જમીનદોસ્ત કરવાની બહાદુરખાનની ઈચ્છા હતી પણ એનામાં એટલી બહાદુરી ન હતી. મરાઠા મુલક ઉપર ચડાઈ કરવાને માટે એણે પિતાનું લશ્કર તૈયાર કર્યું અને ૧૬૭૫ની આખરમાં મુગલેએ કલ્યાણ ઉપર હલે કર્યો અને મરાઠાઓના મુલક જીતવા મુગલ અમલદારે રવાના કર્યા. ૧૬૭૬ની શરૂઆતમાં મરાઠાઓની નક્કી કરેલી ટળીઓ ઔરંગાબાદની આજુબાજુએ મુગલેને સતાવવા લાગી. બહાદુરખાને મરાઠાઓની ટાળી ઉપર ચડાઈ કરી અને એમને લાસુર આગળ લડાઈ કરી હરાવ્યા. લાસુરની લડાઈમાં મરાઠાઓ હાર્યા તે વખતે શિવાજી મહારાજ માંદગીને બિછાને પડ્યા હતા. આ માંદગી બહુ લાંબો વખત ચાલી. આસરે ત્રણ માસ સુધી મહારાજ માંદગીને બિછાને રહ્યા. મહારાજ માંદા હતા તે દરમિયાન મરાઠા લશ્કરે બિજાપુરથી આસરે ૪૦ માઈલ દૂર આવેલું અથણી શહેર લૂંટયું. ૧૬૭૬ના એપ્રિલ માસમાં મહારાજની તબિયત સુધરી ગઈ. બિજાપુર દરબારમાં દક્ષિણી મુસલમાન અને અફગાનના બહુ ભારે પક્ષ પડી ગયા હતા. આદિલશાહીમાં આ પક્ષોને લીધે ભારે અંધેર ચાલી રહ્યું હતું. કેઈન જોડે કાઈના પગમાં ન હતા. સુલતાનની સત્તા નામની જ રહી હતી. આખું રાજ્ય ગેરવ્યવસ્થા, બળવા અને બખેડાથી ખવાઈ રહ્યું હતું. શિવાજી મહારાજની નજર આદિલશાહી ઉપર હતી. એમણે ૧૬૭૬ના મે માસમાં ૪૦૦૦ ઘોડેસવાર મરાઠા સરદારની આગેવાની નીચે આદિલશાહી મુલક લુંટવા અને જીતવા મોકલ્યા ઈ. સ. ૧૬૭૬ના મે માસમાં સરદાર મેરોપંત પિંગળેએ રામનગરના રાજાને એના મુલકમાંથી હાંકી કાઢવ્યો અને પિંડળ અને પશુજ સર કર્યા. ૬. આદિલશાહીએ શિવાજી મહારાજ સાથે સલાહ કરી. મુગલ સાથે આદિલશાહી તરફથી ખવાસખાને, શિવાજી સામે મુગલોને પૂરેપુરી મદદ કરવા માટે, તહનામું કર્યું છે એ ખબર બહિલેલખાનને મળી ત્યારે એ નારાજ થયો. શિવાજી મહારાજની સામે બંનેનું બળ ભેગું થાય અને તેથી શિવાજી મહારાજને ભારે થઈ પડે અને મરાઠાઓની સત્તા મળી પડે એ વિચારથી એ તહનામાની સામે બહિલાલખાનના વિચારો નહોતા દોડ્યા, પણ ખવાસખાનને એ પાકે હરીફ હતું તેથી એ નારાજ થયો હતો. આ તહનામું અમલમાં આવે અને મુગલની મદદથી ખવાસખાનનું બળ વધી જાય તે પહેલાં જ ખવાસખાનને પડો લાડ કરી નાંખવાને ૨ વિચાર કર્યો અને આ ખટપટને પરિણામે ખવાસખાનનું ખૂન થયું. ખવાસખાનનું ખૂન થયું. આદિલશાહીમાં બહિલેલખાનને પક્ષ સત્તામાં આવ્યો, પણ ખવાસખાનના પક્ષના માણસે તદ્દન નાસીપાસ થયા ન હતા. એ પક્ષ હજુ નાબૂદ થયો ન હતો. ખવાસખાનના પક્ષના માણસો તુંગભદ્રા ઓળંગીને અડોની ગામે ગયા અને ત્યાંના નામીચા જમીનદાર કસીલકરની સાથે સલાહ કરી ત્યાં પોતાના પક્ષને વ્યવસ્થિત કરવાના કામમાં રોકાયા. બહિલાલખાનને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #588 -------------------------------------------------------------------------- ________________ પપ૦ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૮ મું પ્રતિસ્પધઓની હિલચાલની ખબર પડી એટલે એણે અડોની ઉપર ચડાઈ કરી. ખવાસખાનના પક્ષને પરાજ્ય કર્યો અને એ પક્ષને આશ્રય આપનાર અને એ પક્ષમાં જોડાનાર કસીરકુરને બહિલખાનના માણસેએ મારી નાંખ્યો. ખવાસખાનના ખૂનની હકીકત દિલ્હી મુગલ શહેનશાહને મળી. ખવાસખાનનું ખૂન થયું તેથી બહુ લાગી આવે એવા કોમળ હૃદયને શહેનશાહ ઔરંગઝેબ નહતો, પણ એનું ખૂન થયાથી મરાઠાઓને કચડવાની જે બાજી મુગલેએ રચી હતી તે ઊંધી વળી તેથી શહેનશાહ બહુ ગરમ થા. એના તળીઆની આગ તાળવે ગઈ અને એણે આદિલશાહી સામે લડાઈ જાહેર કરવાના હુકમો દક્ષિણમાં મોકલ્યા. બાદશાહને હુકમ આવતાં જ બહાદુરખાને લડાઈ જાહેર કરી. મુગલ લશ્કર બિજાપુરની સલ્તનત સામે નીકળ્યું અને સોલાપુર નજીક છાવણી નાંખી. બહિલાલખાનને આ બધી ખબર મળી. મુગલાને કાર્યક્રમ બહિલખાને જાણ્યો અને એ મુગલ લશ્કરનો સામનો કરવા લશ્કર લઈને નીકળ્યો. બંને લશ્કરોને સામનો થયો અને કેટલીક ખૂનખાર ઝપાઝપી થઈ. આ વખતે મુગલ લશ્કરે ભારે બળ બતાવ્યું. બહિલખાન મુગલને મારો સહન ન કરી શક્યો એટલે એ વ્યવસ્થાપૂર્વક પાછો હઠયો અને બિજાપુરમાં જઈ ભરાયે. મુગલે એની પૂંઠે પડ્યા અને બિજાપુરની નજીક જઈ પહોંચ્યા. બહાદુરશાહ કંઈ કાચ નહતો. એને પણ લાગ્યું કે આ વખતે બિજાપુરની સતનતથી નારાજ થઈને હૈદરાબાદને શરણે આવી વસેલા બિજાપુરી સરદારોને આ વિગ્રહમાં પૂરેપુરો લાભ લેવો એટલે એણે પોતાના દિવાનને હૈદરાબાદ બિજાપુરી સરદારેને લેવા મોકલ્યો. સીદી મસુદ, શિરઝાખાન અને એવા એવા ઘણા બિજાપુરી સરદાર આવી મળ્યા. આદિલશાહીમાં અફઘાન પક્ષ સત્તામાં આવી ગયો હતો. ખવાસખાનના માણસ અને મળતીઆઓને સત્તા ઉપરથી દૂર કરી દીધા અને જવાબદારીની જગ્યાએ અફધાન અમલદારોને ગોઠવી દેવામાં આવ્યા. બહાદુરખાને ખવાસખાનના પક્ષની પડતી સાંભળી અને મરાઠાઓને મસળી નાંખવા માટે ગોઠવવામાં આવેલ કાગળીઓ કિલ્લો જમીનદોસ્ત થયેલ જોઈ ભારે મુઝવણમાં પડ્યો. હવે એણે બાદશાહના ફરમાનથી આદિલશાહી સામે કમર બાંધી. મુગલોએ આદિલશાહીને હેરાન કરવાનું શરૂ કર્યું. બહિલેલખાને મુગલની ગોઠવણ અને મનસૂબા જાણ્યા અને એણે પણ પોતાની ગોઠવણ કરવા માંડી. ઈ. સ. ૧૬૭૬ ના મે માસમાં બહાદુરખાને આદિલશાહી સામે યુદ્ધ જાહેર કર્યું. બહાદુરખાન મુઝાયા હતા. બાદશાહના ઠપકાથી અને આજુબાજુના બનાવથી આદિલશાહી સામે યુદ્ધ પિકાર્યાનું પરિણામ શું આવશે તેનો ઠડ મગજે એણે વિચાર કર્યો જ નહતા. મુગલની સામે થઈ મદદ કરે એવો દક્ષિણમાં શિવાજી જેટલો સમર્થ બીજો કોઈ હતું જ નહિ એટલે બહિલેલખાને મુગલે સામે ઝૂઝવા મરાઠાઓની મદદ લેવાનો વિચાર કર્યો. બિજાપુરના મુત્સદ્દીઓએ આ પ્રશ્નને જુદી જુદી દષ્ટિથી છે, અને અંતે મુગલેને હરાવવા માટે મરાઠાઓની મદદ લેવાનું નક્કી કર્યું. શિવાજી મહારાજને આ તક જોઈતી હતી અને તે એમને મળી. કુતુબશાહીના ખાસ જાણીતા મત્સથી અકારણ અને મદણણે ભાઈઓએ મહારાજ સાથે બહુ સારો સંબંધ રાખ્યા હતા અને કતબશાહી મરાઠાઓની સાથે સમજણ ઉપર આવી હતી. આ મુત્સદ્દી ભાઈઓએ પિતાની લાગવગ મહારાજ સાથે વાપરીને આદિલશાહી સાથે સલાહ કરવા મહારાજને આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ સંદેશાઓ ચાલી રહ્યા હતા તે દરમિયાનમાં બહિલખાનને મુગલોનો સામનો કરવાની ફરજ પડી. ગમે તેમ લશ્કરની ગોઠવણ કરી બહિલખાને મુગલો સાથે હલગી મુકામે લડાઈ કરી હરાવ્યા. આખરે ગાવળકાંડાના મત્સલીઓની દરમિયાનગીરીથી આદિલશાહી સાથે શિવાજી મહારાજને સલાહ થઈ, પણ આ તહનામું લાંબા વખત સુધી ટકે એમ હતું જ નહિ કારણ આદિલશાહીના દરબારમાં અનેક પક્ષ વચ્ચે ભારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #589 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મુ ] છે. શિવાજી ચત્રિ k કડવાશ ઊભી થઈ હતી. કયા પક્ષ કયાં સુધી સત્તામાં રહેશે તે કાઈ કહી શકે એમ નહતું. મહારાજ પશુ આદિલશાહી દરબારની આ સ્થિતિ જાણુતા હતા પશુ એમણે તે આવેલી તક સાધી લીધી. આવી રીતે મહારાજે ગાવળકાંડા અને બિજાપુર સાથે સલાહ કરી. આ તહનામા મુજબ ાપલ, ખેલવાડી (ખલારી ), જીજી વગેરે પ્રાન્તા શિવાજી મહારાજે કબજે કર્યાં હતા. તેના ઉપરથી આદિલશાહી સુલતાને પેાતાના હક છેાડી દીધા. ૭. નેતાજી પાલકરની શુદ્ધિ. મહારાષ્ટ્રના પ્રતિહાસમાં અને શિવાજી મહારાજના ચરિત્રમાં નેતાજી પાલકરનું નામ તે અમર છે. આ સરદારે મહારાષ્ટ્રની ભારે સેવા ઉડાવી છે. મુસલમાની સત્તાએાની જામેલી જડ ઢીલી કરવામાં શિવાજી મહારાજને અનેક યાદ્દાઓએ મદદ કરી છે. તે બધામાં જે પુરુષા માખરાનું માન ભોગવી શકે તેમની પક્તિમાં આપણે નેતાજીને મૂકી શકીએ. આ સરદારે કરેલી સેવાએ આ પુસ્તકના પ્રકરણેામાં અમે જણાવી ગયા છીએ. મિરઝારાજા જયસિંહ શિવાજી મહારાજને જીતવા દક્ષિણમાં આવ્યા હતા ત્યારે નેતાજીને સમજાવીને, ભારે લલચાવનારી લાલચ આપીને મુગલાઈમાં લઈ ગયા હતા. ત્યાંથી એને ઔરંગઝેબે લશ્કર આપીને હિંદુબહાર લડાઈ કરવા માકલ્યા હતા. ત્યાર પછી એને વટલાવીને મુસલમાન બનાવવામાં આવ્યા હતા. હિંદુત્વ માટે જેણે મુસન્નાની સત્તા સામે માથું ઊંચકયું હતું, જેણે શિવાજી મહારાજના વાવટા નીચે અનેક લડાઇએ લડીને મુસલમાનને અનેક વખતે મહાત કર્યા હતા, તે નેતાજી પાલકરને વટલાવવામાં આવ્યા હતા. મુગલાઈ સત્તાનું પેટ ભરીને સુખ અનુભવ્યા પછી નેતાજી નાસીપાસ થઈને ફરી પાછા પોતાના જૂના શેઠને શરણે આવ્યેા હતેા. જ્યારે એ શિવાજી મહારાજન લશ્કરી અમલદાર હતા ત્યારે લેાકા એને ‘ ખીજો શિવાજી ' કહીને માન આપતા. એ જબરા મહત્ત્વાકાંક્ષી હતા પણ એની મહત્ત્વાકાંક્ષાના પ્રમાણમાં એ જીવનમાં યશસ્વી નીવડ્યો નહતા. એણે શિવાજી મહારાજની સેવા કરી, આદિલશાહીની ઝૂસરી પશુ ગરદન ઉપર સ્વીકારી હતી અને મુગલાઈ તે દમામ પશુ અનુભવ્યા હતા. આ ત્રણે સત્તાના અનુભવ લઈ આખરે એ મુગલાઈ છેડી મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ પાસે આવ્યા. પેાતાથી વિખુટા પડેલા, દુશ્મનના દળમાં જઈ ભરાયેલા, પણ એક વખતના પેાતાના સરદારને શિવાજી મહારાજે પા સ્વીકાર્યાં. એને હિંદુ ધર્મમાં આવવાની ઈચ્છા હતી. જેવો રીતે ખજાજી નિબાળકરની શુદ્ધિ કરી મહારાજે એને વટલેલા મુસલમાન મટાડીને હિંદુ બનાવ્યા તેવીજ રીતે આ ઇતિહાસપ્રસિદ્ધ નેતાજી.પાલકરને પણ મહારાજે શુદ્ધ કરી હિંદુ ધમ માં લેવડાવ્યા. પ્રકરણ ૯ સુ ૧. બ્યુકાજી રાજા ભોંસલે. ૨. 'કાજી રાજા અને હણુમ તેને અણુબનાવ. ૩. રઘુનાથપત હણુમ તેનું મુત્સદ્દીપણું. ૪. શિવાજી મહારાજની કર્ણાટક ઉપર સવારી. ૧. વ્ય કાજી પુ. સુમલાને મનાવ્યા. ૬. મહારાજને નિર્ખાર. ૭. ચડાઈની તૈયારી. ૮. હૈદરાબાદમાં શિવાજી મહારાજની પધરામણી. રાજા ભોંસલે. છત્રપતિ શિવાજી મહારાજના પિતા સિ’હાજી રાજા ભોંસલેએ સ. માહિતની કન્યા તુકાબાઈ સાથે ખીજું લગ્ન કાનુ' આપણે શરૂઆતમાંજ વાંચી ગયા છીએ. સિ'હાજી રાજાની પહેલી ઓ જીજાબાઈ તા પોતાના પુત્ર શિવાજી રાન્ત સાથે પૂનામાંજ રહેલાં અને તુકાબાઈ સિંહાજી રાજાની શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૯ મ સાથે રહેતી. આ સ્રી સિંહાજી રાજાની માનીતી સ્ત્રી મનાઈ છે. મહારાજના જીવનની શરૂઆતમાં શિવાજી મહારાજે સૂપા ઉપર સવારી કરી હતી તે વખતે ત્યાં શંભાજી મેાહિત કરીને સરદાર સિંદ્ધાળ તરફથી સપાના મુખ્ય અમલદાર હતા. તેણે શિવાજી મહારાજની આણુ સ્વીકારવાની ના પાડી હતી. તે શંભાજી માહિતની બહેન તુકાબાઈ શિવાજી મહારાજની સાવકી માતા થતી હતી. ઈ. સ. ૧૬૬૨માં સિદ્ધાજી રાજા અને શિવાજી મહારાજા જ્યારે મેળાપ થયા ત્યારે આ તુકાબાઈ અને તેને વ્યકાળ રાજા સિંહાજી રાજાની સાથેજ આવ્યેા હતા. આ વ્યકાજીરાજા ભોંસલે સિંહાજી રાજાના તુકાબાઈથી થયેલા પુત્ર હાઈ શિવાજી મહારાજને સાવકા ભાઈ થતા હતા. કાજીરાજા એ સિંહાજી રાજાના ત્રીજો છોકરો હતા. સૌથી મોટા શ′ભાજી અને તેનાથી નાના શિવાજી મહારાજ હતા. " ઈ. સ. ૧૬૭૪માં સિ’હાજી રાજા ભોંસલે મરણ પામ્યા. મરણુ સમયે એમણે પેાતાના નાના છોકરા વ્યકાળ રાજા ભોંસલેના કબજામાં દક્ષિણુની જાગીર મૂકી હતી. સિંહાજી રાજાએ બહુ મોટી જાગીર આદિલશાહીમાં મેળવી હતી. એક રાજાના જેટલી આવકની આ જાગીર હતી અને એક રાજ્યની માફકજ એની વ્યવસ્થા ચાલી રહી હતી. આ બગીરના મુલકની રાજધાની પહેલાં એગલેરમાં હતી અને પછી તજાવરમાં લઈ જવામાં આવી હતી. શિવાજી રાજા એ સિંહાજી રાજાના પાટવી કુંવર હતા પણ એમને પૂના તરફની બહુ નાની જાગીર આપવામાં આવી હતી. આ વ્યં કાજી રાજા ભોંસલે આદિલશાહી તરફથી શિવાજી મહારાજના લશ્કર સામે ધણી વખત લડાઈમાં ઉતર્યાં હતા. વ્યકાળ રાજા ભોંસલેના કબજામાં તંજાવર શી રીતે આવ્યું તે જાણુવા માટે ખાસ કરીને તંજાવર અને મદુરાના નાયકાના ઇતિહાસ તરફ નજર નાંખવી પડશે. એના લાંબા ઇતિહાસમાં ન ઉતરતાં ભલે ટૂંકમાં પણ જણાવીશું. તંજાવર અને વ્યકાજી રાજા ભોંસલેની કાંઈક માહિતી શ્રી. આર. સત્યનાથ આયરે (ત્રિચિનાપલ્લીની સેન્ટ જોસ કૉલેજના ઇતિહાસના પ્રેફિસર ) Nayaks of Madura નામના પુસ્તકમાં આપી છે તેના ટૂંક સાર નીચે પ્રમાણે છે:— મદુરા અને તંજાવરના નાયકાની વચ્ચે બહુ જૂના વખતથી અણુબનાવ હતા. તંજાવરના નાયકાના મૂળ પુરુષોમાંના એક શિવાપ્પા નાયકના લગ્ન સબંધ વિજયનગરના રાજકુટુંબની કન્યા જોડે થયેા હતા તેથી આ નાયક્રા પેાતાના કુળ માટે મગરૂરી બતાવતા. મદુરાના નાયકા તંજાવરના નાયકાને આ ગ સાંખી ન શક્યા. ખીજી એમ પણ વાત કહેવાય છે કે ત ંજાવરના નાયકકુટુંબની એક રાજકન્યા જે મદુરાના તીરુમલ નાયક જોડે પરણાવી હતી, તેને એ નાયકે એ બાઈના મગરૂરીભર્યાં ખેલ માટે મારી નાંખી. જ્યારે ચેાકન્નાથ નાયક મદુરાને નાયક હતા ત્યારે વિજયરાધવ નાયક તજાવરતા નાયક હતા. મદુરાના નાયકે તંજાવરની રાજકન્યા માટે માગણી કરી. વિજયરાધવે એ માગણી સ્વીકારી નહિ, કારણુ તાવરની એક રાજકન્યાની દુર્દશા મદુરાના નાયકે કરી હતી. હેસુરવાળા મદુરાના નાયકને સતાવી રહ્યા હતા, તેમાં તંજાવરના નાયકને હાથ છે એવા વહેમ મદુરાવાળાના હતા અને અંતેના હૈયામાં બળતરા ન હતી, તે વિજયરાધવે કન્યા આપવાની ના પાડ્યાથી ભડકી ઊડી. ચાકન્નાથે તંજાવર ઉપર લશ્કર માકલ્યું. અને વચ્ચે યુદ્ધ થયું. તંજાવરનું લશ્કર હાર્યું. વિજયરાધવ અને એને છેકરી રણમાં માર્યા ગયા. ચાકન્નાથે પોતાના દૂધભાઈ અલિંગિર નાયકના કબજામાં તંજાવર સોંપ્યું. અલિંગિર નાયકે રાજકારભાર બહુ સુંદર રીતે ચલાવ્યો, શાન્તિ સ્થાપી અને પોતાની સત્તાનાં મૂળ ધીમે ધીમે ખૂબ મજબૂત કર્યાં. અિિગર જખરા મહત્ત્વાકાંક્ષી હતા. એની મહત્ત્વાકાંક્ષા કઈ જેવી તેવી ન હતી. એને તેા તંજાવરના રાજા થવાની ઇચ્છા થઈ. પેાતાની મહત્વકાંક્ષા પૂરી કરવા માટેના પ્રયત્ના એણે શરૂ કર્યાં. તંજાવરની આવક ખરચ બાદ જતાં દરવરસે મદુરે મેકલવાની પદ્ધતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #591 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - 3 છે. શિવાજી ચરિત્ર ૫૫૩ હતી. ઘડે કાળ તે એ પદ્ધતિ એણે ચલાવી પણ પાછળથી અલગિરિએ તંજાવર પ્રાંતની સીલીની રકમ મદરે મોકલવાનું માંડી વાળ્યું. ધીમે ધીમે એ પદ્ધતિ એણે તદ્દન બંધ કરી દીધી. આ પદ્ધતિ બંધ કરીને એ અટક્યો નહિ. મદુરાના નાયક સાથે વહેવારની પદ્ધતિમાં પણ એણે ફેરફાર કરવા માંડયો. બધા ફેરફાર બહુ ખૂબીથી અને છૂપી રીતે એણે અમલમાં આણ્યા હતા. ધીમે ધીમે મદુરાના નાયક સાથેના પત્રવહેવારમાં અલગિરિએ પોતે જાણે તંજાવરને સ્વતંત્ર રાજા હોય એવી રીતને દેખાવ કરવા માંડ્યો. ગમે તેટલી ખૂબીથી અને ચાલાકીથી મહત્ત્વને ફેરફાર કર્યો હોય તે પણ તે સામાના ધ્યાન ઉપર આવ્યા વગર રહે જ નહિ. મદરાના નાયકના દરબારના મુત્સદ્દીઓએ આ વાત તરત નાયકના ધ્યાન ઉપર આણી. મદુરાના નાયકે અલગિરિને ઠપકાને પત્ર લખ્યો પણ અલગિરિએ એને કહ્યું ન આપ્યું. મદુરાનો નાયક ચેકન્નાથ આથી બહુ ક્રોધે ભરાયો. અલગિરિ ઉપર લશ્કર મોકલવાને એણે વિચાર કર્યો પણ એના મંત્રીઓએ સ્થિતિ અને સંજોગે પ્રતિકૂળ હોવાને લીધે આ સાહસ ન ખેડવા એને સમજાવ્યો. અલગિરિએ તંજાવરના જૂના નાયક વિજયરાઘવના વખતના કેટલાક જવાબદાર અમલદારાને તેમની મહત્વની અને જવાબદારીની જગ્યાએ જ રાખ્યા હતા. લંકાણા નામને જાને અમલદાર અલગિરિને મંત્રી બની બેઠે હતે. એણે પિતાની સત્તા આ નાયકના વખતમાં ખૂબ વધારી હતી. એણે પિત્તાના મૂળ ઊંડા ઘોલવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. હાથમાં સત્તા હેવાને કારણે કેટલેક દરજે એ પિતાની સત્તા મજબૂત કરવામાં કાવ્યો પણ હતા. અલગિરિ નાયકની સરી એને ખૂંચતી હતી. તે ગમે તે પ્રકારે ગમે તેવી ખટપટા કરીને અલગિરિ નાયકની પડતી આણવા તૈયારીઓ કરી રહ્યો હતો. અલગિરિને શી રીતે પાઠવે એની એજનાઓ યોજી રહ્યો હતો. તપાસ કરતાં એને અચાનક ખબર મળી કે જના નાયક વિજયરાઘવના પુત્ર મનોરદાસને ચંગમલદાસ નામનો એક નાનો છોકરો હતો, તેને આ લડાઈ વખતે જાન બચાવવા માટે યુતિથી ખસેડી દેવામાં આવ્યો હતો અને તેને તેગાપટ્ટણમાં એક વેપારીને ત્યાં પે રાખવામાં આવ્યા હતા. ચંકારણને આ વાતની ખબર મળી. એ જબરે મુત્સદ્દી હતા.એણે પિતાની મુરાદ બર આણવા માટે આ નવી ખબરને પૂરેપુરો ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો. મુદ્દો હાથમાં આવ્યું વખત ગુમાવે એ ઢીલ બૅકારણું ન હતું. એણે વખત ગુમાવ્યો નહિ. તરતજ આ બાળકની તપાસ માટે છૂપા માણસે કામે લગાડી દીધાં. પૂરેપુરી અને સાચી હકીકત હાથમાં આવતાં જ એણે એ બાળકને તથા જે બાઈના હવાલામાં એ છોકરે તે તેને બન્નેને પિતાના કબજામાં લીધા અને એમને લઈને એ બિજાપુરના સુલતાન પાસે આ બાળકને એની ગાદી પાછી અપાવવાના કામમાં મદદ કરવાની અરજ કરવા ગયે. બિજાપુરના દરબારમાં એણે મુત્સદ્દીપણાથી પિતાની હકીક્ત રજૂ કરી અને બિજાપુર સત્તાવાળાઓનાં મન પિતા તરફ ખેંચી લીધાં. આ છોકરાની કુમક કરવામાં બિજાપુર સરકાર બહુ ન્યાયનું કામ કરશે, આ છોકરાને ગાદી અપાવવાના કામમાં આ સરકાર વચ્ચે પડવા ના પાડશે તે જગતની આંખમાં આ સત્તા અન્યાય કરી રહી છે એવું માનવામાં આવશે એની એણે દરબારના સૂત્રધારની ખાતરી કરી આપી. આ વખતે બિજાપુર દરબારમાં બંકા રાજા ભોંસલે એક નામીચા લશ્કરી અમલદાર હતા અને આદિલશાહીના મુખ્ય સરદારોની પંક્તિમાં સિંહાજી રાજાની સેવા અને કીતિને લીધે એને ગણવામાં આવતું. લંકાણાની દલીલથી દરબારનું વલણ ચંગમલદાસ તરફનું થયું અને એને મદદ કરી ગાદી અપાવવી એ ન્યાયનું કામ હતું અને તે સુલતાને કરવું જોઈએ એવું દરેકને લાગ્યું તેથી એ કામ માટે લાયક સરદાર ખાળવા માંડ્યો. દરબારના મુત્સદ્દીઓએ આ કામ માટે વ્યાજી રાજા ભોંસલેની પસંદગી કરી. સુલતાને લંકાછરાજાને બોલાવ્યો અને તંજાવર ઉ૫ર ચડાઈ કરી 70 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ ગ્ર નાયક અગિરિને હરાવી તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી તે ગાદી તેના ખરા હકદાર ચંગમલદાસને આપવા હુકમ કર્યાં. બિજાપુર બાદશાહના હુકમ થતાંજ વ્ય કાજી રાજા ભાંસલે પોતાનું લશ્કર લઈ ને તંજાવર ઉપર ચડાઈ કરવા નીકળ્યો. અલિગિર નાયકે આ વાત જાણી અને એણે પણ સામના માટે તૈયારી કરી. વ્ય"કાજીએ તંજાવરના નાયકની તૈયારી જોઈ એટલે તંજાવર ઉપર એકદમ ધસારા કરવાના વિચાર માંડી વાળ્યો. ધસારા માટે સદ્બેગ અનુકૂળ ન હતા એટલે વ્ય`ક્રાજીએ પેાતાની ચડાઈની રચના બદલી. ધસારા કરવાના વિચાર માંડી વાળ્યે પણુ પોતે પોતાના લશ્કર સાથે અગિરિના મુલકની સરહદ ઉપર તકની રાહ જોતા કરતા રહ્યો. વજીર વ્યકાણા બહુ છૂપી રીતે, ત ંજાવરના રાજ્યકારભારમાં મુખ્ય વજીર રહીને આ બાજી ખેલી રહ્યો હતા. એનું નસીબ ફૂટયુ' હતું. અંદર રહીને આ નિમકહરામ મંત્રીએ તંજાવર રાજ્યની ઈમારત એક ધક્કે પડી જાય એવી પેાલી કરી નાંખી હતી. અલિંગિર નાયકને જમીનદોસ્ત કરવા માટેની બધી તૈયારીએ અંદરખાનેથી વ્યંકાણાએ કરી એટલુંજ નહિં પણ છૂપું કાવત્રું રચીને વ્યકાળને તંજાવરને ધેરા ઘાલવાની છૂપી સૂચના મેાલી. વ્યાજી તા વાટ જોઈ રહ્યો હતા. વ્યંકાÇા તરફથી ઈસારા થતાંજ એણે તંજાવરને ઘેરા બ્રાહ્યા. આ ધેરાથી અલિંગિર ગભરાયા અને એણે કુમક માટે મદુરાના નાયકને વિનંતિ કરી. મદુરાના નાયક અને તજાવરના નાયક વચ્ચે વેર હતું છતાં ગઈ ગુજરી ભૂલી જઈને આ વખતે મદદ કરવા અગિરિએ વિનંતિ કરી. અલગિરિની નમ્ર વિનંતિ છતાં તંજાવરવાળા એકના બે ન થયા. તંજાવર નાયક તા અગિરિના રાયતામાં રાજી હતા. કાઈ એની કુમકે ન આવ્યું. વ્યંકાના હલ્લા એને બહુ ભારે થઈ પડયો, અનેક પ્રયત્ના કર્યાં, યુક્તિઓ ચાજી પણુ અલગિરિ હિંમત હારી ગયા. આખરે નાસી જઈ જાન બચાવવાના વિચાર કરવાના બિચારાને વખત આવી પડયો. નાસી જવાનેા નિશ્ચય કરી અલગિરિ નાયક પેાતાના કુટુંબકબીલાને અને પોતાના ખાસ વિશ્વાસના વફાદાર માણસને સાથે લઈ રાત્રિના સમય સાધી તંજાવરથી નાસી ગયા અને ડૈસુરમાં જઈ ભરાયા. તંજાવરનું આખું રાજ્ય આ રીતે બકાજીના હાથમાં આવ્યું. બિજાપુરના ખાદશાહના ફરમાન મુજબ વ્યÝાજીએ ચંગમલદાસને તંજાવરની ગાદી ઉપર .ખેસાડ્યો અને વ્યંકાણ્ણાને એ સમારંભની જવાબદારી સાંપી. જે ખાઇએ ચંગમલદાસને ઉછેરીને મેટા કર્યાં હતા તે ખાઈએ વિજયરાધવ નાયકે ક્યાં ક્યાં ધન દાટી મૂક્યું હતું તે જગ્યા બતાવી. દાટેલું ધન ખેાદી કાઢવામાં આવ્યું. ૨૬ લાખ પેગાડા અને ઝવેરાત મળ્યું. બ્યુકાજીરાજા માંસલેએ કરેલી મહેનત માટે એના ઉપકાર માનવામાં આવ્યા અને એની મદદની કદર કરવા માટે ચગમલદાસે વ્યકાળ રાજાને ખૂબ ધન અને ઝવેરાત આપી રાજી કર્યાં. આ ઉપરાંત એને કુંલાકાતમ, મજાર, કાવીલ અને પાપનાશમ જિલ્લાની મહેસુલી આવક વ્યકાળને લશ્કર રાખવા માટે બાંધી આપી. ચગમલદાસ કંઈ સારા શુકન જોઈને ગાદીનશીન થયા ન હતા. એ ગાદી ઉપર બેઠા ત્યારથી જ એના દરબારમાં ઝગડા ઉભા થયા હતા. નેગાપટ્ટમાં જે વેપારીને ત્યાં ચંગમલદાસને ઉછેરીને મેટા કર્યાં હતા તેણે, ભારે દખાણુ કર્યું. વ્યંકાણ્ડા કે જેણે બધી મહેનત લઈ આ રાજગાદી અપાવી હતી એ પેાતે પ્રધાન થવા ઈચ્છતા હતા. જેણે બિજાપુર જઈ દરબારના સૂત્રધારેને સમજાવી મનાવી ચંગમલદાસને માટે મદદ મેળવી, જેણે અલિબિરને ગાદી ઉપરથી દૂર કરવા માટે અનેક કાવત્રાં રચ્યાં, જેણે યંકાજી રાજાને છૂપો સંદેશ મોકલી તાવરને ધેરા ધણાવ્યા અને જેને ચંગમલને રાજગાદી અપાવવા માટે માજીસ જે પ્રયત્ન કરી શકે તે બધા કર્યાં અને અંતે ગાદી અપાવી તે માણસ મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #593 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] છે. શિવાજી ચરિત્ર પ્રધાનપદની આશા રાખે એ વાજબી હતું, પણ એ ચંબમલદાસે ન કર્યું એટલે વંકાણનો મિજાજ ગયો. જેણે ગાદી અપાવી તેને ઉપકાર ચંગમલદાસ તરત જ ભૂલી ગયો એટલે એને ઘણું લાગી આવ્યું. એ રાજા સામે ખૂબ ઉશ્કેરાયો. પિતાની ધારી બાજી પેશ ન ગઈ એટલે એણે આ રાજાને પદભ્રષ્ટ કરવાનાં કાવત્રાં રચવા માંડ્યાં. બિજાપુર સુલતાનના ફરમાન મુજબ અલગિરિને હરાવી યંગમલદાસને તંજાવરની ગાદીનો નાયક બનાવી બંકા રાજા ભેસલે પિતાના લશ્કર સાથે કુંભાનમમાં છાવણી નાંખીને પડ્યો હતો. બૅકારણ તંજાવરથી કંભાકાનમમાં ગયો અને ચંગમલદાસની સામે કડવી ફરિયાદ કરી. ચંગમલદાસે ગાદી ઉપર આવ્યા પછી એને દગો દીધો છે અને એ અપમાન એને અસહ્ય થઇ રહ્યું છે વગેરે વાતો જણાવી એણે વ્યંકાજી રાજાને તંજાવર ઉપર ચડાઈ કરી તે છતી લેવાની વિનંતિ કરી. આ આમંત્રણ બહુ લલચાવનારું હતું. પણ વ્યકજીએ ઊંડો વિચાર કરી આ પ્રશ્નને તપાસી જોયો. વ્યંજીએ બૅકારણાને કઈ પણ રીતનો જવાબ ન આપતાં એને અદ્ધર રાખે. લંકાણાની બધી વાતો સાંભળ્યા પછી તંજાવર ભારે નુકસાન વગર જીતી શકાય એમ છે એની ખાતરી થઈ પણ આ કન્ય બિજાપુરના સુલતાનને ગમશે નહિ અને એ સિંહને છેડવાની એની ઈચ્છાએ ન હતી અને શક્તિ પણ ન હતી. બિજાપુરને નારાજ નહિ કરવાના મુદ્દા ઉપર એણે તંજાવર સર કરવા જવાનો વિચાર માંડી વાળે હતો, છતાં બૅકારણનું આમંત્રણ નહિ સ્વીકારવાનું એણે એને જણાવ્યું નહિ. આ કામ ખળબે નાંખી જે કંઈ રસ્તો જડી આવે તે આ સુંદર તક ન જવા દેવી એવો લંકેજીને વિચાર હતો. કંઈક રસ્તે નીકળી આવશે એ આશાએ બેંકોજી બેઠા હતા. વંકાણા પણ એના તરફથી એ સંબંધમાં આખરી નિર્ણય જાણવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો એવામાં બિજાપુરનાં સુલતાનના અવસાનના સમાચાર વ્યકેજીને મળ્યા એટલે રાજકીય વાતાવરણ બદલાયું. લંકાએ તંજાવર ઉપર ચડાઈ કરવાનો નિશ્ચય કર્યો. બૅકારણને આગ્રહ ચાલુજ હતા. જેમ જેમ બૅકેજીએ પ્રશ્ન તરફ બેદરકારી બતાવતો જતો તેમ તેમ બંકાણુની આતુરતા વધતી જતી હતી. ભારે આગ્રહને અંતે બૅકેજીએ તંજાવર ઉપર ચડાઈ કરવાનું કબુલ કર્યું. એણે તે બૅકેજીને વચન આપ્યું હતું કે ભારે જોખમ ખેડ્યા સિવાય અને જાનમાલનો નાશ અને ખુવારી સિવાય તંજાવર શરણ થાય એવી ગોઠવણ કરું છું. બૅકેજીએ તંજાવર ઉપર ચડાઈ કરવાનું વચન આપ્યું. બૅકારણે આ બધું નક્કી કરી કુંભાકાનમથી તંજાવર ગયે. જતી વખતે બૅકેજી સાથે ચડાઈ કરવાનો દિવસ અને તે સંબંધી બીજી અનેક મહત્વની બાબતો વિવેચન કરી નક્કી કરતો ગયો. લંકાણાએ ચંગમલદાસ, તેના પ્રધાન અને મુત્સદ્દી મંડળની શક્તિનું માપ કાઢયું હતું. એ એમની નબળાઈઓ બરોબર જાણતા હતા. એણે નાયક ચંગમલદાસને, તેના મંત્રી મંડળને, દરબારના બીજા જવાબદાર માણસને બંકા રાજાની તંજાવર ઉ૫ર ચડાઈને, તે માટેની તેની તૈયારીના, તંજાવર અને તે રાજ્યનો નાશ કરવાની યોજનાના અને તંજાવરના નાયકને મૂળમાંથી ઉખેડી તેને જમીનદોસ્ત કરવાના કાવત્રાંના અતિશયોકિત ભરેલા અને ગભરાવી નાંખે એવા સમાચાર કહ્યા. બાળરાજા, પ્રધાન તથા બીજા બધા આ સમાચાર સાંભળીને ગભરાઈ ગયા, વંકાણું જે અસર કરવા ધારતે હતા તે અસર થઈ અને એના પાસા પિબાર પડવા. કેજી આવ્યાના સમાચાર ચંગમલદાસને મળતાંજ એ ગભરાઈ ગયું અને તેના વિકાદાર અમલદાર તંજાવરથી નાસી ગયા અને અરીયાલુરના કિલ્લામાં ભરાયા. બૅકેજી રાજાએ તંજાવર ઉપર ચડાઈ કરી અને તંજાવર સર કર્યું. વ્યંકાણાએ કહ્યા પ્રમાણે ખાસ નુકસાન વગર જય મળે. તંજાવરનું રાજ્ય વ્યંજીએ કબજામાં લીધું અને વ્યંકાણની લાગવગને પૂરેપૂરો ઉપયોગ કરાવી રાજ્યમાં સર્વત્ર શાન્તિ સ્થાપી. આ બધું થયું પણ લંકાણાનું તકદીર તે ફૂટેલું જ રહ્યું. જેણે પિતાના માલીકની સાથે બેઈમાની કરી, એમને રાજગાદી ઉપરથી ખેંચી કઢાવ્યા તે નિમકહરામી કેની સાથે કઈ વખતે વિશ્વાસઘાત કરશે તે ન કહેવાય માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું એવા માણસને છૂટ રાખવો એ જોખમકારક છે એમ માની એને ગિરફતાર કરવાનો વિચાર કર્યો. વ્યું કે રાજાના આ વિચારનો ભેદ એ પામી ગયો એટલે પિતાની જાતને બચાવવા માટે પિતાના કિસ્મતને દોષ દેતા તે તંજાવરથી નાસી છૂટ્યો. બૅકેજીએ આ નવા રાજ્યમાં બહુ સુંદર બંદેબસ્ત કર્યો. પ્રજાને સુખી કરવા માટે એણે બહુ સુધારા દાખલ કર્યા. ખેડૂતોને સુખી કરવા માટે અને ખેતીને ઉત્તેજન આપી, રાજય આબાદ કરવા માટે નવી નહેર બંધાવી અને તળાવ ખોદાવ્યાં. સત્તાવાળાઓની બેદરકારી અને સ્વાર્થીઓના ખેડૂતે ઉપરના જલમને લીધે એ રાજ્યમાં જમીનનો મોટો ભાગ પડતર પડી રહ્યો હતો તે જમીને લંકેજીએ બંદોબસ્ત કરી ખેડૂતો પાસે ખેડાવી. ખેતી આબાદ થાય, ખેડૂત સુખી રહે અને રાજ્યની તિજોરી તેથી તર રહે એવા સુધારા ખેતીમાં દાખલ કરાવ્યા. ખેતી સુધરી અને ખેડૂતે સુંદર પાક લેતા થયા. આવી રીતે લંકેજી રાજા પિતાને કારભાર ચલાવી રહ્યા હતા. - સિંહા રાકન ભેંસલેના તાબામાં કાદેવ અને નારપંત હણમંતે બે બહુ કાબેલ અને ચકેર કારકુન હતા. આ બે કારકુનોમાંના દાદાજી કેન્ડદેવને સિંહાજી રાજા ભેસલેએ પૂનાની જાગીરનો વહીવટ કરવા માટે રાખ્યો અને નારોપંત હણુમંતેને સિંહાજી રાજા પિતાની સાથે કર્ણાટકમાં લઈ ગયા. દાદાજી કેનદેવની હોશિયારી સંબંધી આપણે પાછલા પ્રકરણોમાં વાંચી ગયા. એમના જેજ હોશિયાર, કાબેલ અને દીર્ઘદ્રષ્ટિવાળો મુત્સદ્દી નારોપંત ભોંસલેની નોકરીમાં જોડાયો તે પહેલાં નિઝામશાહીમાં મલીકંબરના હાથ નીચે કારકુન હતે. મલીકંબરના હાથ નીચે બહુ માણસે તૈયાર થયાં હતાં તેમાંને નારોપંત હસુમતે એક હતો. મલિકંબરની કારકીર્દિ માં ઘણુ બુદ્ધિશાળી પુરુષોને સાચું કારકુનનું શિક્ષણ મળ્યું હતું. મલીકબરની તાલીમ પામેલા ઘણું કારકુનોએ પિતાનું ભવિષ્ય ઉજળું કર્યું તેમાં નારોપંત અગ્રગણ્ય ગણાય. એ જાતમહેનત અને પિતાની અક્કલ હોશિયારીથી ઊંચી પદવીએ ચડ્યો હતો અને કારકુન તરીકે પ્રખ્યાત પણ થયા હતા. આ નારોપંત હણમતે સિંહાજી રાજાની સેવામાં ઈ. સ. ૧૬૫૩ માં ગુજરી ગયા. એમને રઘુનાથ અને જનાર્દન નામે બે પુત્ર હતા. પિતાના મરણ પછી તેમની જવાબદારી રઘુનાથે પિતાને માથે લીધી. પિતાની માફક પુત્ર પણ માલીકની સેવા વફાદારીથી કરવા લાગ્યા. ૨. બૅકેજી રાજા અને હણમંતેને અણબનાવ. તંજાવરનું રાજ્ય વૅકેજી રાજ ભેસલેના હાથમાં આવ્યું એટલે રઘુનાથ નારાયણે તે રાજ્યની બહુ કુનેહથી વ્યવસ્થા કરવા માંડી. રઘુનાથ હણુમંતેમાં હિંદુત્વનું અભિમાન હતું. શિવાજી મહારાજનો એ પરમ ભક્ત હતા. શિવાજી મહારાજ હિંદુત્વના તારણહાર છે, રક્ષક છે, બેલી છે અને તેથી એમની સત્તા આખા મહારાષ્ટ્રમાં ફેલાયેલી જોવા હણમંતે બહુ જ આતુર હતા. મહારાજને રાજ્યાભિષેક સમારંભ બહુ દબદબાથી અને ધામધુમથી થયે એ હનુમંતેને બહુ જ ગમ્યું હતું. પિતાના માલીક સિહાજી રાજાની બને સંતાને (૧) શિવાજી મહારાજ (૨) બૅકેજી રાજા ભળીને આખા મહારાષ્ટ્રમાં મરાઠાઓની સત્તા મજબૂત કરે એવી હણુમંતેની ઈચ્છા હતી, એટલે એ હંમેશ શિવાજી મહારાજના વખાણ કરી પિતાના ભાલીક બૅકેજી રાજાને પાણી ચડાવતા. બૅકેજી રાજા ના હતો અને એને ઉત્તમ, હિંમતબાજ, ઘર મને પ્રભાવશાળી રાજા બનાવવાની જવાબદારી રધુનાથપંતને માથે હતી, એટલે એને મૅકેજીને વણી ફેરા કડવું લાગે એવું કહેવું પડતું અને કેટલીક મહત્ત્વની બાબતમાં એને તૈયાર કરવા માટે, એને તાલીમ આપવા માટે ધાક બતાવવાની પણ જરૂર પડતી. હસુમતે લંકાને સેવક હતે. એ એના માલીકની સેવા બહુ વફાદારીથી કરતો હતો પણ પિતાના માલીકને ઉત્તમ બનાવવા માટે, એ પણ શિવાજી મહારાજ જે એક આદર્શ રાજા બને તે માટે તેને તૈયાર કરવાના કામમાં જેટલી સંખ્તાઈ વાપરવી પડતી તે પણ વાપરતે. પિતાના માલીકનું જ હિત એને કરવું હતું એટલે એ પોતાની ફરજ પૂરેપુરી બજાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ] છ શિવાજી ચરિત્ર ૫૫૭ પોતાના માલીક્રની તિરાજી વહેારવી પડે તો તે વહેારવા માટે તૈયાર રહેતા. હણુમતે પાતાની ફરજ બજાવતાં અપ્રિય થઈ પડયો. દિવસે દિવસે અંતે વચ્ચેને અણુબનાવ વધી પડ્યો. રઘુનાથપત હણુમ તેના હાથમાં રાજ્યના મુખ્ય સૂત્રેા હતાં એટલે એની ઈર્યાં કરનારા ઘણા હતા. બકાજીના દરખારના ધણા માણસા ભડકામાં તેલ નાંખવા તૈયાર થયા. જેને કારભાર ચલાવવા છે, જેને રાજ્યને વહીવટ કરવા છે, જેને ખીન અનુભવી રાજાના મુખ્ય મંત્રીનું કામ કરવું છે, જેને અણુધડ રાજકર્તાને ઉત્તમ રીતે ઘડવાનું કામ કરીને કારભાર કરવા છે, તેવા માણુસની ઈર્ષા કરનારા ઘણા નીકળી આવે. એવા માણુસની દુશ્મનાવટ અને વિરોધ કરનારા તથા એવાની સાથે ઉપરથી મેળ રાખી અંદરથી કાતર મૂકનારા ધણા નીકળી આવે છે. એની પડતીમાં ધણા રાજી થાય. એનું બુરું ઈચ્છનારા ધણુા મળી આવે, એની સત્તા તાડવા માટે સાચું જુદું કરનારા પણ નીકળી આવે એ સ્વાભાવિક છે. રઘુનાથપર્યંતની સ્થિતિ પણ એવી જ હતી. બ્યકાળ રાજાની સાથે એનું દિલ ઊંચું થયું હતું તેમાં વધારા કરવાના પ્રયત્ને કેટલાક વિદ્મસંતાષી પુરુષા કરવા લાગ્યા. જેને માથે રાજ ચલાવવાની જવાબદારી હોય તેને તે અનેક માણુસાને, જવાબદાર અધિકારીઓને પણ અનેક કારણાને લીધે નારાજ કરવા પડે. જેને માથે ત ંત્ર ચલાવવાની જવાબદારી આવી પડે છે તે જવલ્લે જ લોકપ્રિય રહી શકે છે. કેટલાક પોતાનું ધાર્યું ન થાય માટે દ્વેષે બળે અને ખરાખરીઆ તેજોદ્વેષ અને ઈર્ષાને લીધે એના રાયતામાં રાજી હેાય. એક મોટા કુંટુંબના કે સસ્થાના કારભાર જેને માથે આવી પડે તેની આ દશા થઈ જાય છે તે આ તા તંજાવર રાજ્યના કારભારની જવાબદારી રઘુનાથપતના માથે આવી પડી હતી. રઘુનાથપતા દ્વેષ કરનારા અને ઈર્ષા કરનારા દરબારમાં હતા. વ્ય`ક્રાજી અને રઘુનાથપતની વચ્ચે વારંવાર ખેલાચાલી થતી હતી તે હણુમ`તેના વિરાધી ઝીણવટથી જોઈ રહ્યા હતા. વ્ય કાજી રાજાને રઘુનાથપતનું વન ગમતું નથી અને હણુમ તેને અંકુશ રાજાને સાલે છે, એ પણ હણુમ તેના વિરાધીઓએ જોયું અને એમણે આ સ્થિતિને લાભ લેવા માંડ્યો. રઘુનાથપતથી રાજા ગ્કાછ નારાજ છે એ જોઈ કેટલાક સ્વાર્થી માણુસાએ રાજાના કાન ભંભેરવા માંડ્યા અને એનું મન કલુષિત કરવા માંડયુ. · ચાડીયા માણુસ અને વાયડું ધાન (ધાન્ય) બધાને ગમે ' એ કહેવત પ્રમાણે ચાડીઆ અને ખુશામતખારાના પાસા વ્યક્રૂાજી રાજાની પાસે સવળા પડવા લાગ્યા. ખુશામતમાં તે બહુ ભારે શક્તિ હેાય છે. ભલભલા પીઢ માણુસા પણુ એમાં પ્રતિત થાય છે. અનુભવી, ડાહ્યા અને મુત્સદ્દી પણુ ખુશામતની અસર પાતા ઉપર નહિ થવા દેવાની સાવચેતી રાખે છે. તેમના ઉપર પણ તે ન જાણે એવી રીતે ખુશામત અસર કરી જાય છે તે આ બીનઅનુભવી અને ઉછરતા યુવાન વ્યંકાછ તા એમાં સપડાઈ જાય એની જરાએ નવાઈ નહિ. રાજાને હમ તેને અંકુશ ખૂંચતા હતા. અને તેમાં વળી સ્વાર્થી અને આજુબાજુના ખાંધીઆએ એમના કાન ભંભેર્યા એટલે પૂવું જ શું? સહેજ સહેજ વાતમાં જુવાન રાજા અને અનુભવી મંત્રીની વચ્ચે ઝગડા થતા. એક ખીજાનાં દિલ ઊંચા થયાં હતાં તેમાં રાજ વધારા થતા. રઘુનાથપત જખરે મહત્ત્વકાંક્ષી પુરુષ હતો. એની ઈચ્છા એ હતી કે શિવાજી મહારાજની માક વ્યાજી રાજા પશુ પ્રભાવશાળી થાય અને દેશમાં પંકાય, એમના રાજ્યના વિસ્તાર વધે, સત્તા વધે, દુશ્મન એમનાથી ચાંકતા રહે અને અનેક ગુણાના એમનામાં વિકાસ થઈ એ ઈતિહાસપ્રસિદ્ધ બને અને એના મુખ્ય મંત્રી હાવાનું માન પાતાને મળે. ' આ મહત્ત્વાકાંક્ષાને બર લાવવા માટે હણુમતે વ્યકાળનું જીવન ઘડી રહ્યા હતા. વ્યંકાળને આ જરાએ ગમ્યું નહિ. સિંહાજી રાજાના સતાને મહારાષ્ટ્રના રાન્ન અને, મુસલમાની સત્તા એમને નમતી રહે અને હિંદુત્વનું ડૂબતું નાવડું પાછું તરતું થઈ જાય એ પેાતાની ઈચ્છા ફળીભૂત કરવાના હેતુથી રઘુનાથપત વ્યકાળ રાજાને આ બધા કામા માટે તૈયાર કરવામાં સહેજ કડક હશે પણુ એની સખ્તાઈ ના હેતુ "કૈાજી સમજ્યા નહિ અને રઘુનાથપતના વિરોધીઓના હાથમાં એ રમકડાની માફક રમવા લાગ્યા. રઘુનાથપંતના જાણવામાં આવ્યું કે વ્યકાળ રાજા ખુશામતખારાની સાબતમાં રહે છે અને એ મેાખતીએ એને આડે રસ્તે દારવે એવા છે તેથી એ અધમ, ઈર્ષાખાર, સ્વાર્થી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #596 -------------------------------------------------------------------------- ________________ પાં છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૯ મુ ખુશામતીઆએની સાબતમાં ન રહે તે માટે એણે એને કહ્યું અને કહેવડાવ્યું. હણુમ તેના પ્રયત્ને નિષ્ફળ ગયા. વ્યાજીને બગાડનારાઓને દૂર કરવાના પ્રયત્ન રઘુનાથપત કર્યાં પશુ તેમાં એ ન ફાવ્યા. વ્યકાળ રાજાને લાગ્યું કે હંમતે સ્વાર્થી છે અને તે પોતાના માલીકને સ્વતંત્ર કામ કરવાની છૂટ નથી લેવા દેતા, એ પેાતાના માલીકને હંમેશને માટે અંકુશ નીચે રાખવા ઈચ્છે છે એ હવે સહન કરવા જેવું નથી એવું પણ એને લાગ્યું એટલે હમ તેને અંકુશ દૂર કરવાનેા અથવા એ અંકુશતી જરાપણ દરકાર નહિ રાખવાને એણે નિશ્ચય કર્યો. હુમતે વારંવાર કેાજીને ઉપદેશ કરતા અને એના મેઢા ભાઈ શિવાજી રાજાને પગલે ચાલવા એને વારંવાર સમજાવતા. શિવાજી રાજાની હિંમત, તેમનું શૌય, તેમની કુનેહ વગેરે નજર સામે રાખી પોતાનું જીવન તે રસ્તે વાળવા હુણુમતે વ્યકાળને વિનવતા, વ્યકૈાજીને આ ઉપદેશ ગમતા નહિ. ઘણી વખતે એણે મ તેનું અપમાન કર્યું. પોતાના જૂના માલીકની કૃપા અને એમણે બતાવેલા પ્રેમ યાદ કરી વ્યંકાએ કરેલા અપમાન ભૂલી જવાને એ પ્રયત્ન કરતા પણ તેની અસર બ્યકાળ ઉપર બહુ ખરાબ થતી. બ્યકાળ રાજા તે વારંવાર સહેજ ખાખતમાં પણુ હણુમ તેનાં કહેવા તરફ દુર્લક્ષ કરવા લાગ્યા એટલું જ નહિ પણ એમનું અપમાન કરવા ચૂકતા નહિ. હણુમ'તે પણુ આત્મમાનની લાગણીવાળા હતા એટલે એ વધુ અપમાન સહન કરે એવા ન હતા. બકાજીતી તેાકરી છેડી ચાલ્યા જવાના પણ એ વિચાર કરી રહ્યો હતા પણ સિંહાજી રાજાને પ્રેમ યાદ આવતાં એ બધું ગળી જતા. આવી સ્થિતિમાં વ્યકાળને છોડીને જતા રહેવાથી શિવાજી મહારાજ નારાજ થશે અને એ ઠપકા દેશે એ વિચારથી હણુમતે પાછા ઢીલા થઈ જતા. શિવાજી મહારાજને કાઈ રીતે હમતે નારાજ કરવા ઈચ્છતા ન હતા. આખરે વાત વધી પડી અને બકાજી રાજાના વર્તનથી હણુમતે તદ્ન કંટાળી ગયા. એણે બ્ય કાજી રાજાના વંનની અને તજાવરના રાજકારભારની સવિસ્તર હકીકત શિવાજી મહારાજને લખી જણાવી. મહારાજને પત્ર વાંચી દુખ થયું. એમણે વ્યાજી રાજા ભેાંસલેને પત્ર લખી ઉપદેશ આપ્યા. પેાતાના નાના ભાઈને મહારાજે શિખામણને નીચેની મતલબતા પત્ર લખ્યાઃ—‘ હું તમારા સંબંધમાં વારંવાર તપાસ કરતા જ રહું છું. ઘણી વખતે મને તમારા રાજ્યની વ્યવસ્થાની અને તમારા વર્તન સંબધની ખખરે મળે છે. ‘ સેાબત તેવી અસર ' એ કહેવત તા તમે જાણા છે * ‘ મિત્ર તેવી મતિ અને ક તેવી ગતિ' એ તમારે ભૂલવું નહિ. દોસ્તી અને સંગતિ માણસનું જીવન ધડવામાં બહુ મોટો ભાગ ભજવે છે. તમે ખુશામતીઆ, સ્વાર્થી, વિઘ્નસંતાષી, ખોખાર અને નાલાયક માઝુસેની સેાબતમાં જીવન ગાળે! છે એ જાણી મને ભારે દુખ થયું છે. એવા માણસાની સેાબતમાં તમારું જીવન બગડશે, સદ્ગુણ્ણાના વિકાસ થવાને બદલે દુર્ગુણા પાસાશે, છુરી આદતા પેદા થશે અને મહાન કાર્ય માટે જીવન નાલયક નીવડશે. ખુશામતીઆએ તમારા દરબારમાં હવે પાષાય છે, સ્વાર્થી સાધુને તમારા રાજ્યમાં આજે ઉત્તેજન મળી રહ્યું છે, નાલાયક માણસાને તમે આજે ઊંચી પદવીએ ચડાવી રહ્યા છે. ? નાલાયકાના હાથમાં સત્તા જાય તે તેનાં બહુ માઠાં પરિણામે રાજાને ભાગવવાં પડે એ તમારે જાણવું જોઇએ. સ્વ. પિતાશ્રીએ કસોટીએ ચડાવીને, અનેક આપદાએ વખતે સંકટની ભઠ્ઠીમાં તાવીને કારભાર ચલાવવા માટે માણસા ચૂક્યા હતાં. માણુસાને બરાબર પારખીને, તેમની શક્તિ જાણીને, તેમની જવાબદારી ઝીલવાની તાકાદ તપાસીને જ કસાયેલા મુત્સદ્દી પુરૂષોને આપણા સ્વર્ગવાસી પિતાશ્રીએ રાજકારભારમાં રાખ્યા હતા. તેવા અનુભવી, કસાયેલા, સ્વામિભક્ત, કાર્યદક્ષ વફાદાર માણસા રાજ્યના સ્થંભા કહેવાય. તેવા માણુસાનાં અપમાન કરી તેમને તમે નારાજ કરેા છે, એમની શિખામણાને તમે ઢાકરે મારા છે અને કેવળ સ્વાર્થીઓની શિખામણ મુજબ તમે વર્તે છે એ જાણી બહુ લાગી આવે છે. તમારા જેવા પરમપૂજ્ય સ્વ. પિતાજીની તાલીમમાં તૈયાર થયેલાએ આવું કરવું ઉચિત નથી. સારે નસીબે તમારી પાસે રધુનાથપત હુણમંતે જેવા કાર્ય કુશળ, અનુભવી મુત્સદ્દી અને કામેલ મત્રી છે તેમની સેવાના તમે ખરેાબર સદુપયોગ કરજો અને એ તથા જૂના જવાબદાર અમલદારાને નારાજ કર્યાં વગર એમની પાસેથી કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #597 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ × ] છે. શિવાજી ચરિત્ર પટે લઈ રાજ્યની વૃદ્ધિ કરો. તમારુ રાજ્ય વધારવાને, તમારી સત્તા વધારવાના, તમારી કીર્ત્તિ વધારવાતે આ તમારે માટે અનુકૂળ વખત છે.' આ મતલબને પત્ર શિવાજી મહારાજે લખેલા તે બ્ય કાછ રાજાને મળ્યા. એણે એ પત્રમાંથી ઉપદેશ ન લીધા, શિખામણુ ન લીધી. મહારાજના આ પત્રથી વ્યકાજીને બહુ માઠું' લાગ્યું અને પેાતાનું અપમાન થયું એમ એ માનવા લાગ્યા તથા હ્યુમ તે જ આ બધા દુખનું મૂળ છે એવી એની ખાતરી થઈ. પરિણામે હણમ તે માટે જે ક્રોધ હતા તેમાં ઉમેરા થયા. રાજા અને પ્રધાનની વચ્ચે જ્યારે અણુબનાવ હોય છે ત્યારે પ્રજાની દશા બહુ ખૂરી થાય છે. ખાનગીમાં અને જાહેરમાં, સભામાં અને દરબારમાં વ્યકાળ અને હમ તેની વચ્ચે નજીવા મુદ્દા ઉપર પણ ખાલાચાલી થવા લાગી. જ્યારે એક બીજાનાં દિલ ઊંચા થયેલાં હોય અને એક બીજાના મનમાં એકખીજાતે માટે કંઈ કિષિ ભરાયું હેાય ત્યારે નાની નાની વાતેામાં મેઢા મેાટા મતભેદ થઈ જાય છે અને એવા મતભેદનું પરિણામ બહુ જ માડ' આવે છે. અમુક એક વ્યક્તિ માટે અમુક માલુસના મનમાં અમુક ખાબત માટે વહેમ ઉભા થાય એટલે એ વ્યક્તિના સુંદરમાં સુંદર કૃત્યો, ભારેમાં ભારે લાભકારી નૃત્યા પણ બહુ જુદી નજરથી જોવામાં આવે છે અને નિર્મળ કૃત્યામાં પણ મેલ દેખાય છે. મનના મેલ નજરમાં આવ્યા સિવાય નથી રહેતા. આવી જ સ્થિતિ વ્ય‘કાજી અને હણુમ તેની થઈ હતી. હણુમતે કંઈપણ એટલે, સૂચના કરે, મહત્ત્વની બાબતમાં રસ્તા સૂચવે, ગૂંચ ઉકેલે તે તે કૃત્ય પણ બકાજીને ગમતું નહિ અને તે હમ'તેની દરેક હિલચાલ અને દરેક કામ શશંકાની નજરથી જોતા. બ્ય’કાજી સહેજ એલે તેા હણુમતેનું મન દુભાતું અને એને અપમાન લાગતું અને મનમાં એછું પણ આવતું. આવા સંબંધ ઝાઝા દિવસ સુધી ન નભી શકે. એવી સ્થિતિ આવ્યા પછી પણ બહારના દેખાવની ખાતર એ સંબંધ નામના ખેચ્યા કરે તે તૂટ્યા સિવાય રહેતા નથી અને એનું પરિણામ ભારે કડવું અને દ્વેષ તથા વેરથી ભરેલું આવે છે. એક દિવસે બ્યકાળ રાજાના દરબાર ભરાયેા હતેા. રાજા અને પ્રધાન અને વાદવિવાદમાં ઉતર્યાં. વાદવિવાદ વધ્યા અને ગરમા ગરમ ચર્ચા ચાલી. એ ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન હણુમ તેએ વ્યંકાછને ઉપદેશ કરવા માંડ્યો અને શિવાજી મહારાજના દાખલા લેવા કહ્યું. બકાજીને આ ગમ્યું નહિ. વ્ય "કાજી પણ હણુમ તેના અંકુશ ફેંકી દેવા તૈયાર થયા. પ્રધાન હશુમતેએ કંઈક વાત દાખીને કહી, એના જવાબ વ્યકાજીએ માથુ ફેરવીને આપ્યા. હણુમ તેને આથી ભારે અપમાન લાગ્યું અને એ ખેલ્યાઃ ‘ મહારાજને એમ લાગતું હશે કે અમને કાઈ ઠેકાણે નાકરી નથી મળતી એટલે ગમે તેવા અપમાન મહારાજ કરે છે છતાં અમે માથું મારીને અહીં પડી રહ્યા છીએ. મહારાજની જો આવી માન્યતા હોય તા તેમાં એમની ભૂલ છે. સ્વ. સિંહાજી મહારાજનું નિમક પેટમાં છે, એમના અનંત ઉપકારા નજર સામે છે, એટલે જ આપ કરે છે તેટલા અપમાના મૂંગે મોઢે ગળીએ છીએ. નિમક પ્રત્યેની અમારી વાદારીને મહારાજ અમારી લાચારી માની ખેડા છે એટલે જ વારંવાર અપમાન કરે છે. અમે અપમાન સહન કરીએ છીએ તે લાચારીને લીધે નંદુ પશુ વાદારીને લીધે એ મહારાજે ભૂલવું ન જોઈ એ અને મહારાજની એવી જ મરજી હોય કે અમારે એમનું છત્ર છેડી દેવું તે તેમ મહારાજ અમતે જણાવે. મહારાજ રજા આપે તે। અમે દરબાર છેડવા તૈયાર છીએ. અમે તો નકામા અહીં પડ્યા છીએ એટલે અમને નિભાવવાના છે એમ જો મહારાજની માન્યતા હોય તે। અમને રજા આપી દે. વારંવાર અપમાન કરીને અમારી સ્થિતિ મહારાજે બહુ કફોડી કરી નાંખી છે. અમને દૂર કરવાની મહારાજની ઈચ્છા હાય તે। અમને જણાવી દે. અમે અમારા રસ્તા સીધા કરીશું. ' આ શબ્દો સાંભળતાં જ વ્યકાજી રાજાના મિજાજ ખસ્યો, ગરમ થઈ ગયા અને પ્રધાનના આ મગરૂરી ભરેલાં વાક્યોને કૃતિથી જવાખ આપવાના વિચાર કર્યાં. મહારાજે તરત જ પાનબીડાં મંગાવ્યા અને હમ તેને કહ્યું કે ‘ વારંવાર જવાની ખીફ બતાવા છે તેા પધારો. હું રજા આપું છું.' એમ કહી ણુમ તેને વ્યકાળ રાજાએ વિદાયગીરીનું " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મે પાન બીડું આપ્યું અને દરબાર છોડવાની રજા આપી. હમતે પણ આત્મામાનની જવલંત જીવતી લાગણીવાળો પરાક્રમી પુરષ હતો એટલે એણે વ્યકિજીએ આપવા માંડેલાં પાન બીડાં બીલકુલ આનાકાની વગર લીધાં અને માલીકને છેવટને મુજરો કરી રજા લઈ દરબાર છોડ્યો. હમણતે દરબારમાંથી સીધે નગર બહાર ગયો અને ત્યાં તંબુ તાણું મુકામ કર્યો. હમંતે ગયા. બૅકેજી રાજાનો દરબાર હણમંત વગરને થઈ ગયે. વિરોધીઓ રાજી થયા. વ્યકાજીની માનીતી ટાળી વિજયાનંદ અનુભવવા લાગી, લંકેજી પોતે પણ તમે તેને અંકુશમાંથી છૂટા થયાના સંતોષનું સુખ ભોગવવા લાગ્યો. મૅકેજી રાજા નિરંકુશ બન્યાથી તેમને પુરેપુરો લાભ લેવાને વિચાર રઘુનાથપંતના વિરોધીઓ કરવા લાગ્યા. હણમંતે ગયા એ ઠીક ન થયું એવી માન્યતાવાળાઓને પોતાના વિચાર જોરજુલમથી પણ મનમાં જ દાબી દેવાના હતા, એટલે એવા માણસે દિલ નારાજ હોવા છતાં, હૈયામાં બળતી હોળીએ મોં ઉપર મિત બતાવવાને અખતરો અજમાવવામાં પડ્યાં. રઘુનાથપંતને રજા આપી દીધી એ કામ ઘણાને ન ગમ્યું પણ બૅકેજી રાજાના આ નિકાલની સામે એક પણ અક્ષર ઉચ્ચારી એમને નારાજ કરવાની કેઈની હિંમત ન હતી. દરબારનો રંગ બદલાઈ ગયો અને કેળનું તકદીર બદલાવાની શરૂઆત પણ થઈ ગઈ. ઘણી વખતે ખરા માણસની ખરી કિંમત ૨ ગેરહાજરીમાં જ અંકાય છે. ભાવીને ગર્ભમાં શું છે તેની ખબર બિચારા બૅકેજીને ક્યાંથી હોય ? આત્મામાન સાચવવા ખાતર દરબાર છોડવો પણ હવે શું કરવું એ વિચારમાં હણુમંત પડવો. તેના હૈયામાં અનેક વિચારોની ગડમથલ થઈ રહી હતી. “જે સત્તાની એકનિષ્ઠાથી, નિમકહલાલીથી સેવા કરી, જે માલીકનું માન અને સત્તા વધારવા માટે અનિશ ચિંતા વહી, જે માલીકનું ભલું કરવા માટે અનેક સંકટ સહન કર્યો, જે માલીકના વિજયમાં અંતરને આનંદ માન્યો, જે માલીકની ચિંતા સાંભળી મોંના પાણી સુકાયાં, જે માલીકની કીતિ વધારવા માટે અનેક આપદાઓ વહોરી લીધી તેજ માલીકે અપમાન કર્યું! માલીકના સાચા હિતની વાત કરતી વખતે મેં મારા હિતની દરકાર ન કરી, તેને આજે મને આ બદલે આપે છે !' આ વિચારોથી હણમંતે બેચેન બની ગયો હતો. બૅકેજીએ કરેલા અપમાનને ઊંડો ઘા એના કલેજાને ભારે દુખ દઈ રહ્યો હતો. માણસ જ્યારે અપમાને પામે છે અથવા પોતાના અપમાન માટે વેર વસુલ કરવાનો વિચાર કરે છે ત્યારે સેંકડે ૯૯ માણસે ડાહ્યા, મુત્સદ્દી અને અનુભવી હેવા છતાં ભાન ભૂલે છે. ગુસ્સામાં ગાંડા બની જાય છે અને ગમે તે રસ્તે ગમે તેમ કરીને, ગમે તેવું પરિણામ આવે તે પણ વેર વસુલ કરવાનું સાહસ ખેડવા તૈયાર થઈ જાય છે. વેર વસુલ કરવાની ઝાળ જેનામાં પ્રગટે છે તે માણસની મનોદશા બહુ નબળી બની જાય છે. વેર વેરને વેર સિવાય એને બીજું કંઈ સૂજતું જ નથી અને વેર વસુલ કરવા માટેના રસ્તા કે સાધને નક્કી કરવામાં સારાસારનો વિચાર કરવાની શક્તિ અને તેના પરિણામ ધારવાની તાકાદ પણ એનામાં નથી રહેતી. પિતાનું વેર એને એટલું બધું સાલે છે કે એ હાંસલ કરવામાં અને જે રીતે અથવા જેની મારફતે એ હાંસલ કરવા ઈચ્છતા હોય તેથી ગામનું, ગાળાનું, ધર્માનું કે આખી મનુષ્ય જાતિનું નુક્સાન થશે એનું પણ એને ભાન નથી રહેતું. અપમાનથી તરતજ ઉશ્કેરાઈ જઈ ગાંડા બની વેર વસુલ કરવા બહાર પડે તેનામાં સાચી શક્તિની ખામી ગણાય. જે માણસ અપમાન પી જાય છે, પણ અપમાનને નીરંતર યાદ રાખી શાન્ત મગજે સારાસારને વિચાર કરી પગલાં ભરે છે તે માણસજ સાચો શક્તિવાળ હોય છે અને ધારી અસર ઉપજાવી શકે છે. વેરના ભકાથી બળી રહેલા માણસોમાંથી સારાસાર વિચાર ચાલ્યો જાય છે. દીર્ઘદ્રષ્ટિ પણ એવાની મંદ પડી જાય છે. પરિણામ કલ્પવાની શક્તિ પણ મંદ પડી જાય છે. વેરથી પ્રેરાયલે માણસ વેર વસુલ કરતાં ભાન ભૂલીને પિતાને, સામાને, સમાજને અને કેટલીક વખતે તે આખા દેશને નુકસાન કરી બેસે છે. હહુલીરાય અને પ્રધાન માધવના દાખલાઓ હિંદના હિંદુઓની નજર આગળ મોજુદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #599 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પt હિંદુસ્થાનના ઈતિહાસમાં આવા દાખલાઓની બેટ નથી. હકુમતે બહુ માની સ્વભાવને માણસ હતે. એની આત્મામાનની લાગણી બહુ તેજ હતી. એ શક્તિવાન અને લાગવગવાળે મુત્સદ્દી હતા. ભરદરબારમાં એનું અપમાન થયું હતું એ ગળી જવું એને માટે મુશ્કેલીભરેલું હતું. હષ્ણુમંતેમાં પણ અપમાનનો બદલો લેવાની વૃત્તિ પ્રગટ તે થઈ જ હતી. આ અપમાન એના હૃદયને ખી રહ્યું હતું. આ અપમાનથી એ ખૂબ બળી રહ્યો હતો છતાં પણ સારાસાર વિચાર અને હિંદુત્વ માટેનું અભિમાન એનામાંથી ગયાં હતાં. શુમેતેના હૈયામાં ગુસ્સો પ્રબળ પ્રકટયો હતો પણ હિંદુત્વ માટેનું અભિમાનની જ્યોતિ એનામાં વધારે તેજ અને બળવાલી હતી. ચૅકેજી રાજાનો આંકડો નરમ પડવાને માટે, લંકેજીને પાંસરો કરવાને માટે, હણુમંતેએ ઘણા વિચાર કર્યા. વિચારોની ઉથલપાથલ એના હૃદયમાં ખૂબ થઈ હશે અને કોઈ મુસલમાન સત્તાની મદદ લેવાના અને તે મારફતે વેર વસુલ કરવાના વિચારે પણ એનામાં નહિ ઉભા થયા હોય એમ ન કહી શકાય, પણ એનામાં હિંદુત્વની લાગણી જાજવલ્યમાન હતી એટલે એ વિચાર આવ્યો હોય તો પણ એવા વિચારોથી એ અંધ ન બન્યા. વેરવસુલ કરવા જતાં વિવાહની વરસી ન થાય, કડી લેતાં પાટણ ન પરવારાય અને બકરી કાઢવા જતાં ઊંટ ન પસી જાય એ વિચાર કરવા જેટલું એણે પિતાનું મગજ ઠંડું તે રાખ્યું જ હતું. ઊડે વિચાર કર્યા પછી એણે નક્કી કર્યું કે બેંકોજીનો આંકડે નરમ તો પાડે છે પણ તે એવી ખૂબીથી કે તે કરવા જતાં હિંદુ સત્તાને આંચ ન આવે, ધક્કો ન લાગે. વ્યકિજીને પાંસરો કરવાની એની ઈચ્છા હતી, અને ખરાબ કરવાની એની દાનત ન હતી. આજુબાજુના સરદાર અને જાગીરદારોને મળીને હસુમંતે બૅકેજીની સામે બંડ કરી શકત પણ એ રસ્તો એણે ન લીધે. શિવાજી મહારાજ માટે એને બહુ માન હતું એટલે એમને મળી વ્યકિતઓને ઠેકાણે લાવવાનો વિચાર કર્યો. શિવાજી મહારાજને ખરી હકીકતથી વાકેફ કરી એમને કર્ણાટકમાં લઈ આવવાનો નિશ્ચય કર્યો. રઘુનાથપંતે પિતાનું વેર વસુલ કરવાનો અને વ્યંકાને નમાવવાનો તથા લંકેજીના ખુશામતીઆ સલાહકારોને ખસેડવાનો માર્ગ શોધી કાઢો. આ રસ્તો શોધી કાઢયા પછી એના ઉપર ઝીણવટથી વિચાર કરતાં હણમંતને દેખાઈ આવ્યું કે શિવાજી મહારાજને કર્ણાટક ઉપર લઈ આવવાની એની જના અમલમાં આણવામાં ઘણી હરકતા અને અડચણ નડે એવી છે. વિચાર કરતાં એને જણાયું કે શિવાજી મહારાજનો બિજાપુર અને મગલે સાથે વિગ્રહ જે રંગે ચડ્યો હોય તે એ કર્ણાટક ઉપર ચડાઈ કરવાનું આમંત્રણ સ્વીકારશે નહિ. બીજી બિજાપુર અને મુગલે મહારાજને તેડવા માટે ગમે તે વખતે મળી જાય છે. મુગલોની કરડી નજર હમેશ ગોવળડા ઉપર હોય છે અને ગોવળકાંડા ગમે તે પ્રકારે ગળી જવાની મુગલની દાનત છે. કાબશાહીને બરાબર મેળ થાય તે મુગલ અથવા આદિલશાહી પણ સહેજ ઢીલી પડે અને મહારાજને કર્ણાટક ઉપર ચડાઈ કરવાનું શક્ય બને. આવી રીતે વિચાર કરી ચારે તરફ નજર દોડાવી રઘુનાથપંત હણમતેએ હૈદરાબાદ (ભાગાનગર ) જઈ મુખ્ય મુસદ્દી માદણ (મદનપત) પંતને સાધી કુતુબશાહ અને શિવાજી મહારાજને મેળ થાય એ માટે પૂરેપુરો બંદોબસ્ત કરી મહારાજ પાસે જવાનો વિચાર કર્યો. કર્ણાટકમાં બનેલા બનાવની શિવાજી મહારાજને ખબર આપી દીધી હતી. ૩. રધુનાથપત હણમતેનું મુત્સદ્દીપણું. કુતુબશાહીના મુખ્ય મુત્સદ્દીઓ માદણીપત (મદનપત) અને આકારણું (એકનાથપત) બંધુઓ શિવાજી મહારાજના વખાણનારાઓ છે, એમને હિંદુત્વનું અભિમાન છે અને એ મહારાજને હિંદુત્વના તારણહાર માને છે એની રઘુનાથપતને ખબર હતી એટલે એમણે પોતાની ધારી બાજી એમની મારફતે પેશ લઈ જવા કમર બાંધી. રઘુનાથપત પિતાના થોડા માણસ સાથે ભાગાનગર જવા નીકળ્યો. 71 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #600 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૯ મું ભાગાનગર નજીક આવી પહેઓ એટલે પિતે એકલા એક સાદા પંડિતને વેશ ધારણ કરી પિતાની સાથે ૨ ચેલાએ લઈ માદણાપંતને ત્યાં ગયા. માદણાપંતના મહેલમાં બાહ્મને જવા માટે સ્ટ હતી. સવારે સંધ્યાસ્નાન વખતે આ વેશધારી પંડિત, પંડિતના લેબાસમાં પિતાના બે ચેલાઓ સાથે માદરણપંતના મહેલમાં આવી પહોંચ્યા. ' આજે માદાપંતને મુકામે શિવ અને વિષ્ણુ માર્ગના પંડિતની સભા હતી અને બંને પિતપિતાના પંથની–માર્ગની મહત્તાના સંબંધમાં વાદવિવાદ કરવાના હતા. આજની આ ધાર્મિક સભા બહુજ મહત્ત્વની હોવાથી ઘણાં પંડિતે આવ્યા હતા. ચર્ચા સાંભળવા માટે પણ ઘણુ વિદ્વાને ભેગા થયા હતા. આજે કુતુબશાહીના પ્રભાવશાળી પ્રધાનને ત્યાં આ મહત્ત્વનો જલસો હતા, એટલે વિદ્વાને અને પંડિતોની ઠઠ જામી હતી. માદરણાપંત પોતે પણ જબરે વિદ્વાન હતા. એ વિદ્યાવિલાસી હતા. પંડિત અને વિદ્વાનોનો એ આશ્રયદાતા હતા. આજના આ જલસામાં આ નવ પંડિત ( રઘનાથપંત હણમતે પિતાના બે ચેલાઓ સાથે જઈને બેઠે. પંડિતેના વિવેચનો અને વાદવિવાદ શરૂ થયા. આવી રીતે જલસાનું કામ બરાબર રંગે ચડયું એટલે આ નવા પંડિત ઉભા થયા અને પિતાની ઉત્તમ શૈલી અને વકતત્વથી એમણે પ્રથમ શૈવ માર્ગની સર્વોત્તમતા પ્રતિપાદન કરી અને સભાના પંડિતેને અને વિદ્વાનોને છક કરી નાંખ્યા. બધાનું ધ્યાન આ નવા પંડિત તરફ ખેંચાયું. બધા એની તરફ ટગર ટગર જેવા લાગ્યા. માદરણાપંત પણ આ નવા પંડિતનું પાંડિત્ય જોઈ બહુજ રાજી થયા. હાજર રહેલા બધા આ પંડિતની પ્રશંસા કરવા લાગ્યા. વિરોધી પક્ષના પંડિતો પણ આ અસાધારણ બુદ્ધિવાળા વિદ્વાન વક્તા પ્રત્યે માને બતાવવા લાગ્યા. વિવેચને આગળ ચાલ્યાં એટલે પછી આ પંડિતે વૈષ્ણવ સંપ્રદાયની સર્વોત્તમતા દાખલા દલીલ, ઉત્તમ છટા અને આધાર સાથે પ્રતિપાદન કરી. સભામાં હાજર હતા તે બધા પંડિત આ પંડિતની વિદ્વતાથી નિત્તર બની ગયા. શ્રોતાજન એની દલીલે અને મીઠી વાણીમાં તલ્લીન બની ગયા હતા. સભાનું કામકાજ આપ્યા પછી માદાપતે રઘુનાથપંતને પિતાની પાસે ખાનગીમાં બેલાવ્યો અને એમની ખૂબ પ્રશંસા કરી અને એને પિતાને ત્યાં રોકી એની સાથે વાર્તાલાપ કરવા માંડ્યો. માદરણાપંત જેમ જેમ આ પંડિતની સાથે વાતેમાં ઊંડો ઉતર્યો તેમ તેમ આ નવા પંડિતની વિદ્વત્તાની અને હોશિયારીની ખાતરી થતી ગઈ. આખરે બહુ રાજી થઈ આ પંડિતને ખૂશ કરવા માટે કીમતી વસ્ત્રો અને આભૂષણે માદણાપતે આપવા માંડ્યા. આ જોઈને નવા પંડિતે કહ્યું. ‘વજીર સાહેબ, હું નથી પંડિત કે નથી ભિક્ષુક, હું નથી વિદ્વાન કે નથી યાચક, હું તે શિવાજી મહારાજનો સાધારણ પંકિતને પણ સાચો સેવક છું. જોકે મને રઘુનાથપંત હમ તેના નામથી ઓળખે છે.' આ સાંભળી માદાણાપંત આશ્ચર્યચકિત થઈ ગયા. રઘુનાથપંતને પિતાની પાસે બેસાડયો. હેમંતેએ આગળ ચલાવ્યું–“આપ તે શિવાજી મહારાજના વખાણનારા છે અને એમના ખાસ હિતકર્તા છે. આપની પાસે રાજકારણને અંગે હું અત્રે આવ્યો છું. હિંદુત્વના એ તારણહારની અડચણો દૂર કરવા માટે હું આપની મદદ લેવા આવ્યો છું. આપ બંને ભાઈઓએ મહારાજના અંતઃકરણમાં બહુ ઊંડે વાસ કર્યો છે. મહારાજ તે આપની તો વારંવાર પ્રશંસા કરે છે અને ઘણી વખતે કેટલીક મહત્ત્વની બાબતમાં અને હિંદુત્વ માટેની અભિમાનની બાબતમાં નવા ઉછરતા મુત્સદ્દીઓને આપને ધડ લેવા મહારાજ કહે છે. મહારાજે કર્ણાટક ઉપર ચડાઈ કરવી આ સંજોગોમાં શ્રેયસ્કર છે. મહારાજની સત્તા વધે અને એમના રાજ્યને પાયો મજબૂત થાય એ પ્રયત્નો ચાલુ છે તેમાં આ સેવક કામ કરી રહ્યો છે. મહારાજની ચડતીમાં હિંદુત્વને ઉદય છે, મહારાજની સત્તા વધારવામાં જ હિંદુઓના સુખને વધારો થવાનો છે. મહારાજની સેવા એ હિંદુત્વની સેવા છે એમ હિંદુત્વ માટેની ધગશવાળા દરેકને લાગે છે. આપ ધર્માભિમાની છે, આપ હિંદુ ધર્મનો ઉદય ઈચ્છે છે અને તે માટે આપથી બનતું; કરે છે એ હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #601 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર જાણું છું એટલે જ આપની પાસે કુમક માટે આવ્યો છું. કુતુબશાહી પ્રત્યેની આપની વફાદારી પણ જાણીતી છે. બાદશાહ પ્રત્યેની આપની વફાદારીમાં જરાએ ઘટાડો કરવાની મારી સૂચના નથી. મારી વિનંતિ તો આપને એ છે કે આપ બાદશાહ સલામતના દિલમાં મહારાજ માટે પ્રેમ ઉત્પન્ન કરો અને કર્ણાટકની ચડાઈમાં એ મહારાજને મદદ કરે એવી ગોઠવણ કરે.” રઘુનાથપંતની વિવેક અને વિનયથી ભરપુર વિનંતિ સાંભળી માદપંતને અતિ આનંદ થયો અને આ વિનંતિના સંબંધમાં એમણે એની સાથે બહુ ચર્ચા કરી. વાટાઘાટ થયા પછી આખરે માદરણુપતે રઘુનાથપતને એમણે કરેલી વિનતિના સંબંધમાં ઘટતું કરવાનું વચન આપ્યું. કુતુબશાહ સુલતાનની મુલાકાત કરાવવા માટે રઘુનાથપંતે માદરણાપંતને વાત કરી. માદરણાપતે હણમંતની આ માગણી ઉપર ઊંડે વિચાર કર્યો. ચારે તરફનો વિચાર કરતાં માદણાપંતને પણ લાગ્યું કે રધુનાથપંતને બાદશાહની મુલાકાત કરાવવી અને એના વિચારો અને વિનંતિ બાદશાહ આગળ રજૂ કરવાની તક આપવી. માદણાપતે રઘુનાથપંતની બાદશાહ સાથે મુલાકાત ગોઠવી. જેમ માદરણુપંતને રધુનાથપંતે પોતાની વકતૃત્વ શક્તિથી, દલીલથી અને વાદવિવાદની શૈલીથી છક કરી નાંખ્યા હતા, તેવી જ રીતે એણે કુતુબશાહી સુલતાન તાનાશાહને પણ છક કરી નાંખ્યો હતો. સુલતાને હણમતિની મુલાકાત લીધી. અરસપરસ ચર્ચા થઈ. આખરે એણે રઘુનાથપંતની વિનંતિ ઉપર પૂરતું ધ્યાન આપવાનું વચન આપ્યું. કર્ણાટક જતી વખતે ભાગાનગર થઈને જવાનું વાતાચીતમાં નક્કી થયું.. ૪. શિવાજી મહારાજની કર્ણાટક ઉપર સવારી. શિવાજી મહારાજના જીવન ચરિત્ર ઉપરથી આપણે જોઈ શકીશું કે એમણે એમના જીવનમાં અનેક મુલાકે ઉપર અનેક ફેરા ચડાઈ કરી. એ બધી ચડાઈઓ તપાસતાં આપણને કહેવું પડશે કે કર્ણાટકની ચડાઈ એ એમના જીવનમાં કરેલી બધી ચડાઈઓમાં સૌથી મોટી, સૌથી વધારે મહત્ત્વની અને ચિરસ્મરણીય હતી. મહારાજના મુત્સદ્દીપણુના, એમની દીર્ઘદૃષ્ટિના, એમની પહોંચ અને કાબેલિયતના, એમના દિલદારપણુના, એમના વિવેક અને વિનયના અનેક દાખલાઓ આ ચડાઈને વર્ણનેમાંથી મળી આવે છે. મહારાજની યશસ્વી કારકીર્દિના મંદિર ઉપર રત્નજડિત કળશ ચડાવનારી કર્ણાટકની ચડાઈ હતી. શિવાજી મહારાજના જીવનના દરેક બનાવે એમની કીર્તિ વધાર્યું છે પણ કર્ણાટકની ચડાઈએ તે એમની કીતિને ઠેઠ ટોચે પહોંચાડી. શિવાજી મહારાજ માંદા પડ્યા હતા. એમને પૂરેપુરા આરામની જરૂર હતી તેથી વિદ્વાનોની સલાહ અને સરદારો તથા સ્નેહીઓના આગ્રહથી એમણે આરામ માટે અનુકૂળ ઠેકાણે મુકામ કર્યો અને થોડી મુદત માટે ભારે કામકાજ બંધ રાખ્યું. મહારાજનું શરીર આરામ લેતું હતું પણું મગજ તે ભારે કામ કરી રહ્યું હતું. મગજને નહેાતે આરામ કે નહેતે થાક. હિંદુત્વના રક્ષણ માટે, રાષ્ટ્રીયત્વની ભાવના મજબૂત કરવા માટે, પ્રજાનાં દુખે દૂર કરવા સ્થપાયેલા નવા રાજ્યને વધારી મજબુત કરવા માટે મહારાજનું મગજ અનેક યોજનાઓ જી રહ્યું હતું. કો મુલક જીત, કયા મુલકને જીતવાથી દુશ્મન સત્તાઓ આ નવી સ્થપાયેલી સરકારના મૂળ ઉપર ઘા ન કરી શકે એને વિચાર મહારાજ ચાવીસે કલાક કરી રહ્યા હતા. આદિલશાહી, કુતુબશાહી, મુગલાઈ વગેરે સલ્તનતેની ખાનગી બાબતે જાણવા માટે મહારાજનું હેરખાનું (નજરબાજખાતું) બહુ સુંદર કામ કરી રહ્યું હતું. મુગલ સલ્તનતની ખરી સ્થિતિ કેવી છે, બાદશાહતમાં ક્યાં ક્યાં શાન્તિ છે, ઝગડા કયાં ઉભા થયેલા છે, અસંતોષ કયાં ફાટી નીકળ્યો છે, કયા મુલકમાં બાદશાહના જુલમથી પ્રજાના આગેવાનોમાં અસંતોષ ફેલાયો છે, કયા પ્રાન્તમાં સત્તાના છલને લીધે સત્તા પ્રજામાં અપ્રિય થઈ પડી છે, કયા ભાગના માણસે ત્રાસીને સત્તાને ઉખેડવા મરણિયા થયા છે, કયા ભાગના માણસે સત્તાની મૂંસરી ઉખેડવાની તૈયારી સાથે તકની રાહ જોઈ રહ્યા છે અથવા કયા ભાગના માણસો મહેનત કરે મરણિયા થાય એવા છે, વગેરે બાબતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #602 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર - પ્રકરણ ૮મું તપાસ મહારાજા પિતાના ખાતરીના માણસ મારફતે કરાવતા. દુશ્મન મુલકમાં ચીણગારી નાંખ્યાથી ભડકે થાય એમ છે એની ખરી તપાસ કરવા માટે તે મહારાજ પિતાના નજરબાજખાતાના ખાસ ચૂંટી કાઢેલા કાબેલ માણસને મોકલતા અને આ બધી માહિતી મેળવ્યા પછી પિતાને કાર્યક્રમ ગોઠવતા. હિંદુસ્થાનની નામીચી અને પંકાયેલી સત્તાઓની ખરી પરિસ્થિતિ પિતાના વિશ્વાસપાત્ર અમલદારો તરફથી જાણ્યા પછી તે માહિતીની મહારાજે અનેક રીતે ખાતરી કરી લીધી. જ્યારે કઈ પણ મુલક ઉપર ચડાઈ કરવાને મહારાજનો વિચાર થાય ત્યારે તે બહાર પાડતાં પહેલાં તે મુલક સંબંધીની, ચડાઈ અને લડાઈ સંબંધીની તથા તેને કબજે રાખવા સંબંધીની ઝીણામાં ઝીણી માહિતી મેળવી તે ઉપર વિચાર કરી પિતાના બળને, સાધનો, સામગ્રીન, કુમકન, સંકટ વખતે જોઇતી સહાયને ઊડે વિચાર કરી ચડાઈને નિશ્ચય કરતા. ઘણી ફેરા એમના વિશ્વાસપાત્ર એને કાબેલ અમલદારો તરફથી મળેલી બાતમીએ પણ એ નાણું જોતા. ઠંડુ મગજ, ઊંડા વિચાર અને દીર્ધદષ્ટિને બરાબર ઉપયોગ કરી એ પિતાના કામની દિશા નક્કી કરતા. | મુગલ શહેનશાહની હિલચાલ અને એના કાર્યક્રમ તથા શહેનશાહની છાવણીની નાની અને મેટી જાહેર અને છૂપી બધી બીનાની સાચેસાચી ખબર જાણવા માટે મહારાજે બહુ ચાલાક અને તેજ બાતમીદારો રાખ્યા હતા. તેમણે મહારાજને ખબર આપી કે ઔરંગઝેબ બાદશાહ પંજાબ પ્રાંત તરફ ત્યાંની પ્રજાના અનેક ઝગડાઓને લીધે રોકાયા હતા તે ૧૬૭૬ના માર્ચની આખરે દિલ્હી આવી પહોંચે હતો. શહેનશાહ પિતે પંજાબથી પાછો ફર્યો હતો પણ વાયવ્ય સરહદ ઉપરનાં ખંડે, ઝગડાઓ અને ફાટી નીકળેલા અસંતોષને લીધે એ મુલકમાં અરાજકતા ચાલુ હતી. એ અવ્યવસ્થા અને અંધેરને લીધે મુગલ સલ્તનતનું મોટું લશ્કર સરહદની વ્યવસ્થામાં રોકાયેલું રહેશે એ ખબર પણ મહારાજને મળી હતી. દિલ્હીના શહેનશાહનું ધ્યાન ઉત્તરના ઝગડાઓ અને અસંતોષને ઠેકાણે પાડવામાં રોકાયું હતું. લશ્કરને મેટો ભાગ પણ ત્યાં રોકાયા હતા એટલે દક્ષિણમાં મરાઠાઓની સત્તા તેડવા માટે મુગલે આ વખતે કંઈ કરી શકે એમ નથી એની મહારાજને પૂરેપુરી ખાતરી થઈ હતી. લીધેલા મુલકની મજબૂતી કરી રાજ્યવિસ્તાર વધારવા માટે અને સત્તાનાં મૂળ ઊંડાં ઘાલવા માટેના કામમાં મરાઠાઓને આવા સંજોગોમાં મુગલે વિદ્યકત નિવડે એવી સ્થિતિમાં નથી એની મહારાજે બરાબર ખાતરી કરી લીધી. મગલાઈ પછી મહારાજે આદિલશાહીનો વિચાર કરવા માંડયો. ઈ. સ. ૧૬૭૫ના નવેમ્બર માસમાં આદિલશાહીના અફગાન પક્ષના આગેવાન સરદારે બાળ બાદશાહ સિકંદરને પિતાના કબજામાં લીધે અને ૧૬૭૬ની શરૂઆતમાં મુગલના મળતીઆ, બાળ બાદશાહના રક્ષક ખવાસખાનનું ખૂન થયું. આદિલશાહી દરબારના સરદારોમાં અનેક પક્ષ હતા, તેમાં અફધાન પક્ષ, દક્ષિણી મુસલમાન પક્ષ, આખિસીનિયન પક્ષ એ મુખ્ય હતા. ખવાસખાનના ખૂન પછી દક્ષિણ મુસલમાન પક્ષ અને આબિસીનિયન પક્ષ એક થઈ ગયો અને બહિલેલખાનના પક્ષને એક બાહોશ અને વિશ્વાસ સરદાર ખીજરખાન હતે તેનું વિરોધી પક્ષે ખૂન કર્યું. આવી રીતે સામસામા ખૂન થવાથી આદિલશાહી કુટુંબ કલહના ઊa અને બહુ કડવા ઝગડામાં ઉતર્યું. આદિલશાહી તે પિતાનું સળગેલું ઘર હલવવામાં જ રોકાઈ હતી એટલે મરાઠાઓને સામને કરવાની આ વખતે આદિલશાહીની સ્થિતિ જ ન હતી. વળી દક્ષિણના મગલ સૂબેદાર અને બહિલખાન વચ્ચે ભારે કડવાશ ઉભી થઈ હતી. આ કડવાશ અને મુગલ આદિલશાહી વચ્ચેનાં બીયાબારાંથી મહારાજ જાણકાર હતા. મેળવેલી ખબરે ધ્યાનમાં લઈ મહારાજે આખા હિંદુસ્થાનની પરિસ્થિતિને વિચાર કર્યો. ચારે તરફ નજર દોડાવતાં એમની ખાતરી થઈ કે દુશ્મનના મુલક ઉપર ચડાઈ કરવા માટે મરાઠાઓને આ બહુ અનુકુળ વખત હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #603 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૯ મું ] છે. શિવાજી ચત્રિ ૫૫ આદિલશાહી અને શિવાજી મહારાજની વચ્ચે ઘણા વખત થયાં વિગ્રહ ચાલુ જ હતા. કોઈક વખત એ જ્વાળા નરમ પડતી તો કાઈ વખતે બહુ જોરથી ભભુકી ઉઠતી. મુગલો જ્યારે બહુ જોર પર આવી જતા ત્યારે મહારાજ આદિલશાહી સાથે સલાહ કરતા. આદિલશાહીને જ્યારે અનુકૂળ આવતું ત્યારે મુગલા સાથે મળી જઈ મરાઠાઓને કચડી નાંખવા તે જંગ મચાવતી. આમ સામસામે મુત્સદ્દીપણાના દાવ ખેલાઈ રહ્યા હતા. બિજાપુર સલ્તનતે દક્ષિણના નાના નાના રાજ્યાને સફાચટ કરી દીધાં હતાં અને દક્ષિણ કર્ણાટકમાં આલિશાહી સામે માથુ ઊંચુ કરે એવી એકપણ સત્તા જીવતી રાખી ન હતી. બિજાપુર જેવા બળવાન શત્રુ શિવાજી મહારાજને આંખમાં ખટકી રહ્યો હતા. જતે દિવસે એ ભારે બળવાન થઈ તે નવી સ્થપાયેલી મરાઠી સત્તાને મૂળમાંથી હલાવે એવું પણુ બને, માટે એવા શત્રુને હંમેશને માટે લંગડો કરવાની મહારાજની ઈચ્છા હતી. આદિલશાહીને હુંમેશને માટે લંગડી કરવી હોય તેા કર્ણાટક કબજે કર્યો સિવાય ખીજે રસ્તા જ નથી એ મહારાજ સમજતા હતા અને તેથી કર્ણાટક ઉપર ધણા દિવસેાથી એમની નજર હતી. અણીને વખત આવે અને આદિલશાહી મરાઠી સત્તાને હલાવવા તૈયાર થાય તે તેને કચડી નાંખવાની સત્તા મરાઠાએમાં હાવી જોઈ એ અને એ બળ કર્ણાટક ખામાં આવે તેા જ મરાઠાએમાં આવે એમ હતું. અણી વખતે આગળ અને પાછળ અને તરફથી આદિલશાહી ઉપર મરાઠાઓ મારેા કરી શકે એવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આદિલશાહી હંમેશને માટે લગડી થઈ મનાય અને તેમ કરવા મહારાજ અનુકૂળ સમય અતે સંજોગેની રાહ જોઈ રહ્યા હતા. મહારાજને લાગ્યું જ હતું કે આદિલશાહીને આવી રીતે રેશમર ચારે તરફથી આંદોબસ્ત થઈ જાય તા મુગલાને ઉત્તરમાં ધકેલી મૂકીને વખત આવે એમની હડ્ડી ખરેખર નરમ કરવાનું ફાવી શકે. વળી મહારાજ તા એ પણ જાણતા હતા કે કર્ણાટકના આદિલશાહી સરદારામાં ભારે અસતેષ છે અને માંહેામાંહેના કુસ'પથી બધા નબળા પડી ગયા છે. આદિલશાહીની ઝૂંસરી ફેંકી દેવાતી એમની ઈચ્છા છે પણ તે માટે ખળ ભેગું એ કરી શકતા નથી. એમને જો કાઈ સંગઠિત કરનારા પ્રભાવશાળી પુરુષ નીકળી આવે તે બધા સરદારા તૈયાર થઈ જાય એવી મહારાજની માન્યતા હતી. એમને સંગઠિત કરી જબરું જૂથ જમાવવાની મહારાજને જરુર જણાઈ અને કર્ણાટક કબજે કર્યા સિવાય એ બને એમ ન હતું એટલે મહારાજે કર્ણાટકના વિચાર કર્યાં. મહારાજના મનમાં આ વિચારે. ધૃણા વખતથી ધેાળામાં કરતા હતા. કર્ણાટકને પેાતાની સત્તા નીચે લાવવાના મહારાજ પાટ ઘડી રહ્યા હતા. પેાતાના સાવકાભાઈ ત ંજાવરવાળા વ્યકાળ રાજા અને હણુમતે વચ્ચેના અણુબનાવની ખબર પણુ મહારાજને મળી ગઈ હતી. આ બધા સોગે ધ્યાનમાં લઈ શિવાજી મહારાજે કર્ણાટક ઉપર ચડાઈ કરવાના વિચાર કર્યાં. કર્ણાટક ઉપર ચડાઈ કરવી એ રમત નથી એ મહારાજ પૂર્ણપણે જાણુતા હતા. એ ચડાઈમાં પેાતાને લાંબા વખત સુધી રોકાઈ રહેવું પડશે એ વાત પણ એમની નજરની બહાર ન હતી. પેાતે કર્ણાટક ગયા પછી એમની ગેરહાજરીનેા લાભ લઈ મુગલા તાફાન કરી મહારાજના મુલકને હેરાન કરે તે અટકાવવા માટે શાં પગલાં લેવા તેના વિચારમાં એ પડ્યા. મુગલ સૂબેદાર બહાદુરખાનની ત્રુટીએ મહારાજ ખરાબર જાણી ગયા હતા, એટલે એને મનાવી લઈ કામ કાઢી લેવાને મહારાજે નિશ્ચય કર્યા. બહાદુરખાનનું વજન દિલ્હીના શહેનશાહ આગળ કેટલું છે તે કંઈ મહારાજથી અજાણ્યું ન હતું, પણ એમને તેા તક સાધવી હતી એટલે એવા નિશ્ચય કર્યો. ૫. મુગલાને મનાવ્યા. મહારાજની નજર ચારે તરફ ફરતી હતી. એ જાણુતા હતા કે બાદશાહ આરગઝેબ આ વખતે સરહદની ચિંતામાં પડ્યો હતા એટલે એની ઈચ્છા હાય કે ન હોય, એનું અંતઃકરણુ એને પુકારી પુકારીને કહેતું હાય, હિંદુઓ પ્રત્યેની એની વેરવૃત્તિ એને ઢંઢોળતી હોય તે પણુ, મહારાષ્ટ્રના જાગૃત થયેલા મરાઠાઓને એટલે શિવાજી મહારાજે તૈયાર કરેલા માવળાને નવેસરથી છંછેડવા માટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #604 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું સમય એને જરાયે અનુકળ ન હતે. મનુષ્યની પરીક્ષા કરવામાં મહારાજ એક્કા હતા. માણસની નબળાઈઓ એ જાણી લેતા અને જ્યારે જરૂર પડે અને એ માણસની સાથે કંઈ કામ પડે ત્યારે એની નબળાઈઓ અને ગુણ નજર સામે રાખીને જ મહારાજ એની સાથે વર્તન કરતા. વિરોધીઓની નબળાઈઓ શોધી કાઢવામાં એ નિપુણ હતા અને એવી નબળાઈનો વખત આવે પિતાનું ધ્યેય સાધવામાં એ પૂરેપુરો લાભ લેતા. દક્ષિણના મુગલ સૂબેદાર બહાદુરશાહની સાથે મહારાજને ઘાડા પરિચય થયો હતો. અનેક વખતના અનુભવથી એનામાં કેટલું મીઠું છે તે એમણે જોઈ લીધું હતું. બહાદુરશાહ દિલેરખાનના જેવો કલહપ્રિય માણસ ન હતું, એટલું જ નહિ પણ એ લડાઈ એને રસીઓ પણ ન હતું, મરાઠાઓ સાથેના લાંબા વિગ્રહથી એ કંટાળી ગયો હતો એની મહારાજને ખબર હતી. મરાઠાઓને મસળી નાંખવાને મુગલોને અનુકુળ વખત ન હતું તે પ્રમાણે મુગલ સત્તા સામે જંગ જગાડી તેને દબાવી દેવાનો મરાઠાઓને પણ અનુકુળ સમય ન હતું. દુશ્મનને નાશ શક્ય ન હોય તો તેને દબાવીને કામ કાઢી લેવામાં પણ ડહાપણું છે એવું મહારાજ માનતા અને દબાવવાનું અશક્ય હોય તો એ વિરોધીને મનાવીને પોતાની મતલબ હાંસલ કરી લેતા. આ વખતે સંજોગો અને સ્થિતિ જોતાં યુગલને મનાવ્યા સિવાય બીજે રસ્તે જ નથી એની જ્યારે મહારાજને ખાતરી થઈ ત્યારે એમણે એ સાધવા પ્રયત્ન કરવા માંડ્યા. બહાદુરખાન લેબી અને લાંચિયો હતો. એની એ નબળાઈ અને દુર્ગુણને લાભ લઈ મુગલેને કામ પુરતા મનાવી લેવાને મહારાજે વિચાર કર્યો. કર્ણાટકની ચડાઈમાં વિજય મેળવીને મહારાજ પાછા આવે ત્યાં સુધી મુગલે મહારાજના મુલક ઉપર ચડાઈ ન કરે એને પાક બંદોબસ્ત ક્ય પછી જ કર્ણાટકની ચડાઈની ગોઠવણ અને પાકી તૈયારી કરવાની હતી. મહારાષ્ટ્રમાં મંગલ મરાઠાઓના ઝગડાને લીધે બહાદરખાનને માનસિક આરામ જરાએ મળતા ન હતું. એને ચડે ઘોડે રહેવું પડતું. એ મરાઠાઓ સાથે સુલેહ કરવા ઝંખી રહ્યો હતો. મરાઠાઓ પિતે સુખે ખાતા ન હતા અને મુગલને સુખેથી ખાવા દેતા ન હતા. તે જમાનાના મહારાષ્ટ્રના મરાઠાઓ મુસલમાનોને પેટે સુખેથી પાણી પણ પડવા દેતા નહિ. કેટલીક વખતે મરાઠાને ભાણું ઉપરથી ઉઠી જવું પડતું ત્યારે ઘણી વખતે મુગલોનાં રાંધ્યાં ધાન પડી રહેતાં. મરાઠા, માવળાઓનું જીવન સખત હતું. તેઓ સકે રોટલો અને મરચું ઉભા ઉભા ખાઈને સુખેથી જીવન ગુજારી શકતા. મુગલ લશ્કરની તેવી સ્થિતિ ન હતી એટલે આવી અડચણથી એ કંટાળી ગયા હતા. મુગલ અમલદારો આ સ્થિતિથી કાયર થઈ ગયા હતા. મુગલેની મનોદશાને મહારાજે બહુ ઝીણવટથી અભ્યાસ કર્યો હતા. મહારાજે જોયું કે મુગલ સૂબેદાર મરાઠાઓ તરફથી સુલેહની માગણીની ફક્ત રાહ જોઈ રહ્યો છે અને આ ટાંકણે મુગલે સાથે સુલેહની ખાસ જરૂર છે એટલે મહારાજે સુલેહ કરવાનો વિચાર કરી પિતાના ન્યાયાધીશ નિરાજીપંતને મુગલ સૂબેદાર પાસે સુલેહ અને સ્નેહ સંબંધ બાંધવા સંબંધી વાત કરવા મોકલ્યા. બહાદુરખાનના લાલચુ સ્વભાવને લાભ લેવાના ઈરાદાથી મહારાજે પિતાના વકીલની સાથે મુગલ સૂબેદાર માટે ભારે કિંમતનું જવાહિર અને કીમતી પિશાક, ભારે કિંમતના અલંકાર અને એનું દિલખુશ થાય એવી ચીજોનું નજરાણું મોકલ્યું. મહારાજે ધારેલી અસર આ નજરાણાથી બહાદુરખાન ઉપર થઈ. એ લોભાયો. લલચાયો અને એણે મરાઠાઓના મલકને કઈ જાતને ઉપદ્રવ નહિ પહોંચાડવાનું વચન આપ્યું. આ વખતે મુગલ બાદશાહને શાંત રાખવા માટે ખંડણી તરીકે નાણાં આપ્યાં. આ નાણું આપતી વખતે મહારાજે પિતાના માણસને કહ્યું કે “આ ખંડણી નથી આપતે પણ આતે હું દુઝણી ગાયને ચારે નીરૂં છું.” બહાદુરખાને આ ખબર બાદશાહને મોકલી. બાદશાહ આ વખતે પંજાબમાં પઠાણ સાથેના વિગ્રહમાં રોકાયેલો હતેા. મહારાજ સાથેના દક્ષિણના સૂબેદારે સુચવેલા તહનામાને એણે બહાલી આપી. સુબેદાર બહાદુરખાનને ધનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #605 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું] છ, શિવાજી ચરિત્ર દાબીને અને મુગલ શહેનશાહને ખંડણથી મનાવીને મહારાજે મુગલોને કામચલાઉ બંદોબસ્ત કર્યો. આવી રીતે મુગલો સાથે તહનામું કરીને મહારાજે કર્ણાટકની ચડાઈ દરમિયાન મુગલો એમના મુલકને ન સતાવે તે માટે ઘટત બંદોબસ્ત કર્યો. | મુગલોને મનાવ્યાથી જે બંદેબસ્ત થયો તે પૂરતા ન હતા. દુશ્મનની પાસેથી કામ લેવું હોય ત્યારે બહુ ઊંડે વિચાર કરવાનો હોય છે. દુમનની સાથે સલાહ અને સમાધાની થાય અને તે એકલી બીના ઉપર આધાર રાખીને કાર્યક્રમ ઘડવામાં આવે તે પશ્ચાત્તાપ કરવો પડે છે. તેવા સંજોગોમાં દીર્ધદષ્ટિ અને ઊડી બુદ્ધિવાળો મુત્સદ્દી સાવચેત રહીને અને વિચાર કરે છે અને બંને સંજોગોમાં ઉપયોગી નીવડે એવી વ્યવસ્થા કરે છે. શત્રુ સાથે કરવામાં આવેલી સુલેહ અને સમાધાની જો શત્રુ તેડે તે તે વખતે સંજોગોને પહોંચી વળવા માટે શા શા પગલાં પહેલેથી જ ગોઠવી રાખવાં એને વિચાર પહોંચેલ મુત્સદ્દીઓ કર્યા વગર રહેતા નથી. પિતાની ગેરરાજરીમાં રાજ્યને બંદેબસ્ત કરતી વખતે એમણે મુગલ સાથે કરેલી સુલેહ નજર સામે રાખી હતી અને મુગલે કરેલી સુલેહ તોડી નાંખે તે શું કરવું તેને પણ વિચાર કર્યો હતો. મુગલે આપેલા વચન પાળે તે તેનો પ્રશ્ન જ ન હતો પણ મુગલે સલાહ તેડીને મરાઠા મલક ઉપર ચડાઈ કરે છે તેવા સંજોગોમાં મરાઠા રાજ્યના રક્ષકે પિતાની ગેરહાજરીમાં રાજ્યનું રક્ષણ સુંદર રીતે કરી શકે તેવો બંદોબસ્ત મહારાજે કરવા માંડયો. પિતાના બધા કિલ્લાઓને અન્ન સામગ્રી તથા દારૂગોળાથી સાધનસંપન્ન કરી મહારાજે પ્રસંગ આવી પડે છે તે માટે તૈયાર કરી રાખ્યા. પિતાની સરહદ ઉપર ઢોરા (ફલટન)થી પહાળા સુધી વરધનગઢ, ભૂયંગગઢ, સદાશીવગઢ, મચન્દ્રગઢ નામના નવા કિલ્લાઓ પણ બાંધવા માંડયા હતા, તેનું કામ આ વખતે જ પૂરું થયું હતું. તે બધા કિલ્લાઓ સાધનોથી ભરપૂર કર્યા. આવી રીતે મહારાજે પોતાની ગેરહાજરી દરમિયાન રાજ્ય ઉપર દુશ્મન હલો ન કરી શકે એ પાક બંબસ્ત કર્યો. પિતે કર્ણાટકની ચડાઈમાં રોકાયા હોય ત્યારે મુગલોની ચિંતા મહારાજને હતી તેવીજ અને તેથી પણ અધિક ચિંતા એમને સીદીની હતી. સીદી કંઈ સંવાળી સંગઠન ન હતું એ મહારાજે અનુભવથી જાયું હતું. મહારાજની ગેરહાજરીને લાભ લઈને મરાઠા મુલકમાં તેફાન મચાવે એ એ છે એની પૂરેપુરી ખાતરી હેવાથી તે તરફને બંદેબસ્ત કરવાને મહારાજ વિચાર કરવા લાગ્યા. મહારાજ લશ્કર સાથે કર્ણાટકમાં રોકાયાની ખબર સીદીને મળી કે તે તરતજ કાંકણપ્રાન્ત કબજે કરવા માટે આસમાન પાતાળ એક કરી દેશે એની મહારાજને જરાએ શંકા ન હતી એટલે એને સામને કરવાની જવાબદારી મહારાજે પોતાના વિશ્વાસપાત્ર અમલદાર સ. અણાજી દો સચિવને શિરે નાંખી. આ અમલદારના તાબામાં જબરું લશ્કર આપી કલ્યાણથી ફડ સુધીના કિલ્લાઓનો કબજે એને સાંપ્યા. મુગલ સત્તાની માફક સીદીને પણ એમણે બંદેબસ્ત કરી દીધું. પિતાની ગેરહાજરી દરમિયાન પ્રજાને વેઠવું ન પડે માટે સાવધાનીનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. શિવાજી મહારાજે ૧૬૭૬માં કર્ણાટક ઉપર ચડાઈ કરી તે વખતની તે કર્ણાટકની ચતઃસીમામાં અને આજની ચતુઃસીમામાં ફેર છે. તે વખતે તે કેરમંડળ અને મલબાર કિનારાની વચ્ચેના મુલકને કન્નડ અથવા કર્ણાટક પ્રાંત કહેવામાં આવતા. કર્ણાટક ઉપર ચડાઈ કરવાનો નિર્ધાર કરતાં પહેલાં મહારાજાએ વિચાર કર્યો કે “આદિલશાહી આજે નબળી બની છે પણ અનુકૂળ સંજોગોમાં જે પુરુષ દુશ્મનને લંગડે કરવામાં અથવા બને તે તેને પૂરા કરવામાં ઢીલ કરે છે તે તેમાં ભારે ભૂલ કરે છે. આજે આદિલશાહીને લંગડી કરવા માટે મારે કર્ણાટક જીતવાની ખાસ જરૂર છે. સંજોગે જેમ જેમ બદલાતા જાય તેમ તેમ માણસે પિતાની હિલચાલના રસ્તા બદલવા જોઈએ. ગમે તેવા આકરા અને પ્રતિકૂળ સંજોગે આવી પડે તે પણ પિતાનું ધ્યેય નજર સામેથી જે માણસ દૂર નથી કરતા તે વહેલે મોડે પણ ધારેલ ઠેકાણે જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #606 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ - ૬ પહેચે છે. દક્ષિણમાં હિંદવી સ્વરાજ્ય સ્થાપી તેને મજબૂત બનાવી તે મારફતે હિંદુત્વનું રક્ષણ કરવું અને પ્રજાને સુખી કરવી એ મારો હેતુ હું નજરથી દૂર નથી કરી શકો. આ નવી સ્થપાયેલી હિંદુસત્તા બરોબર મજબૂત થઈ જાય છે જે માટે, આખી જિંદગીને હોડમાં મૂકીને હું બાજી ખેલ્યો છું તે સાધ્ય થઈ કહેવાય. મુગલેને તાપી નદી પાર હાંકી કાઢયા સિવાય મહારાષ્ટ્ર સુખી થવાનું નથી. મગલેને તાપી પાર કર્યા સિવાય એની સત્તા દક્ષિણમાંથી તૂટવાની નથી અને જ્યાં સુધી એની સત્તા નથી તૂટી ત્યાં સુધી હિંદના હિંદુઓ સુખી થવાના નથી અને ત્યાં સુધી હિંદુત્વ ભયમુક્ત થયું નથી એટલે મારે આદિલશાહીને લંગડી બનાવી હિંદુસત્તાને હેરાન ન કરે, એના ઉપર હલે ન કરે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ અને તેની તેવી સ્થિતિ થાય તે જ હિંદુસત્તા નિર્ભય બને અને દક્ષિણની સત્તાઓ એક થઈને મુગલેને તાપી પાર હાંકી કાઢી શકે. બેદનુરથી તંજાવર સુધીને ભાગ જો હું આ નવી સત્તા અથવા નવા રાજ્યમાં ન જોડી શકું તે તે હિંદુસત્તા જોઈએ તેટલી મજબૂત થઈ ન ગણાય. નવી સત્તા સ્થાપવાનું કામ થયું પણ તેને નિર્ભય અને મજબૂત બનાવવાની જવાબદારી પણ મારીજ છે તે મારે ન ભૂલવું જોઈએ. જે ચીજ મેળવવા માટે જિંદગી, આપદા, આપત્તિ, આફત, અગવડો અને સંકટમાં કાઢી તે ચીજ મળ્યા પછી તેને ટકાવી રાખવાની જવાબદારી જે માણસ ભૂલે છે તે માણસે એ ચીજ મેળવી એ ન મેળવ્યા બરોબર જ છે. મારે મુગલને દક્ષિણમાંથી હાંકી કાઢવા તે પણ આદિલશાહી અને કુતુબશાહી સત્તાઓ વખત આવ્યે જાગૃત થયેલા મરાઠાઓની ઉછરતી સત્તા જે મુસલમાનોને આંખમાંના કસ્તરની માફક ખૂંચી રહી છે, તેનો નાશ કરવા જરાપણ અચકાશે નહિ એ વાત મારે ભવી જોઈએ નહિ. આદિલશાહી અને કતબશાહી પણ નવી સ્થાપેલી સત્તાને ધક્કો ન લગાડી શકે એવી મજબૂતી મારે મારા રાજ્યની કરવી હોય તે મારે કર્ણાટકને મુલક ભારે ભોગ આપીને પણ કબજે કરજ જોઈએ. આદિલશાહીએ અનેક વખતે મુગલે સાથે મળીને મને હેરાન કર્યો છે, મને સતાવવામાં બાકી નથી રાખી. જ્યારે જ્યારે હું આફતોથી ઘેરાઉં છું ત્યારે ત્યારે સ્થિતિ અને સંજોગોને લાભ લઈ મારાં મૂળ ઉખેડવા માટે એણે બાકી નથી રાખી એ વાત હું કેમ ભૂલી શકું? આ તો રાજદ્વારી મામલે છે, એમાં બાજી ખેલેજ છૂટકો છે. બાજ ખેલવા બેઠા એટલે રીતસર ખેલવી જ જોઈએ. દુશ્મનની બાજી, યુક્તિઓ, રચના, બૃહ અને વલણ જાણ્યા પછી એને ઈલાજ જે રાજદ્વારી પુરષ નથી કરતા અને પહોંચી વળવા માટે તૈયારી નથી કરતો, ફરીથી દુશ્મન એવી યુક્તિઓ અને રચનાઓનો લાભ ઉઠાવી ન જાય તે માટે બનતી સાવધાની રાખી તેવાં કૃત્ય સામે ચાંપતા પગલાં નથી ભરતે, તે માણસ પિતાનું નુકસાન વહોરી લે છે અને દુનિયાની નજરમાં ૫ણુ બેવકૂફ બને છે. આદિલશાહીના કર્ણાટકના સરદારને કબજે કરી આદિલશાહીની કમ્મર તેડી મરાઠાઓનો સામનો કરવા માટે એને નિર્બળ બનાવી મૂકવી. મારા આ વિચારો જાહેર કરવામાં ભારે ભય છે એટલે મારે કર્ણાટક જીતવાની વાત મુગલેથી છૂપી રાખવી જ જોઈએ. રધુનાથપત હણમંતએ સૂચવેલી લંકેજી પાસે પિતાશ્રીની જાગીરને મારે ભાગ માગવા જવાની યુક્તિ આ સમયે બહુ ઉપયોગી છે. પિતાએ મૂકેલી જાગીરમાં ભાગ લેવા માટે જવાની વાત બહાર આવે મગલો ભડકશે નહિ અને ધારી નેમ પાર પાડવામાં મગલે ડખા કરશે નહિ. નિરાજી રાવજી, પ્રહાદ નિરાજી અને શામજીનાઈકે ગોવળકાંડ સાથે બરોબર ગોઠવણ કરી છે એટલે શ્રી ભવાનીની કપાથી યામ કરવાથી વિજય પ્રાપ્ત થશે જ. મારા મુત્સદીઓએ ગવળકાંડાવાળા માદરણ અને અકાણાને મળીને અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા માંડયું છે એ સુચિહ્યું છે.' ૬. કર્ણાટક ઉપર ચડાઈ કરવાને મહારાજને નિર્ધાર શિવાજી મહારાજ કર્ણાટકની ચડાઈ માટે સર્વ તૈયારી કરી રહ્યા હતા એવામાં કુતુબશાહ સાથે આ સંબંધમાં વાત કરી, કેટલીક મુદ્દાની બાબતો નક્કી કરી રઘુનાથપત હણમંત મહારાજની હજુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું] ૭. શિવાજી ચરિત્ર પદ્ધ આવી પહોંચ્યા હતા. પોતાના સ્વસ્થ પિતાના વિશ્વાસપાત્ર કારભારી હમતે મળવા આવેલા સાંભળી મહારાજ બહુ રાજી થયા. કર્ણાટકથી બહુ કીમતી વસ્તુઓ અને મૂલ્યવાન વસ્ત્રો અને અલંકાર મહારાજ માટે હણુમંતે લાવ્યા હતા, તેનું નજરાણું કર્યું. મહારાજે આ પ્રમાણિક અને સ્વામિભક્ત કારભારીને માન આપ્યું અને પેાતાની પાસે એને અમાત્યના હૈદ્દો આપીને રાખ્યા. રઘુનાથપત હણુમંતેએ ધીમે ધીમે મહારાજને કર્ણાટકની બધી હકીકત કહી અને પોતે ભાગાનગરમાં જે જે વ્યવસ્થા અને ગેાઠવા કરી હતી તેથી એમને વાકેફ કર્યાં. જે બાબતની મહારાજ ગાઠવણુ કરી રહ્યા હતા તેનેજ પુષ્ટિ આપનારી વાતા મહારાજે સાંભળી અને આ સંબંધમાં ઝીઝુવટથી વિચાર કરી કર્ણાટક ઉપર ચડાઈ કરવાના નિર્ધાર કર્યાં. ૭. ચડાઈની તૈયારી. કર્ણાટકની ચડાઈમાં વિજય મેળવવા માટે મહારાજે બહુ મોટું લશ્કર સાથે લઈ જવાનું નક્કી કર્યું હતું. આવા મોટા લશ્કરને સાથે લઈ જવા માટેજ મોટા ખજાનાની જરુર હતી, તેથી તે માટે જોઈતું ધન ખારાખાર મેળવી લેવા માટે મહારાજ વિચારમાં પડયા. મહારાજના મગજને ખજાના બહુ જખરા હતા. એ ફળદ્રુપ ભેજામાંથી અનેક યુક્તિઓ જરુર પડે અણીવખતેનીકળી આવતી. કુતુબશાહી મુલક બહુ ધનવાન હતા. એના ધનસંપન્ન શહેરે લૂટવાનું મહારાજે ધાર્યું હાત તેા તે કરવા માટે એ શક્તિવાન હતા, પણ ગાવળકાંડાનું કુતુબશાહી રાજ્ય મહારાજને ખંડણી ભરતું હતું એટલે એના મુલકને જરા પણ ઉપદ્રવ નહિ કરવાની મહારાજની નીતિ હતી એટલે એ મુલકને લૂંટવાના વિચાર સરખા મહારાજે ન કર્યાં. હૈદ્રાબાદના કુતુબશાહી સુલતાન તાનાશાહનેા ખજાને ભરપૂર હતા અને તે ઈચ્છે તેા મહારાજને પૈસા આપી શકે એવી સ્થિતિમાં હતા એ મહારાજ જાણતા હતા. આદિલશાહીમાં વર્તી રહેલા અંધેરના લાભ લઈ કર્ણાટકના કેટલાક પ્રાન્ત ચડાઈ કરીને જીતી લેવાની તાનાશાહની ઈચ્છા હતી ધણુ એની હિ`મત ચાલી નહિ. મહારાજને આ વાતની ખબર પડી હતી એટલે તાનાશાહની સાથે ગઠવણ કરી ચડાઈ માટે જોઈતું દ્રવ્ય ખરાબાર મેળવી લેવાની તજવીજમાં મહારાજ પડ્યા. ગાવળકાંડાના ઇતિહાસપ્રસિદ્ધ મુત્સદ્દી મદનપત ઉર્ફે માદણ્ડા અને એકનાથપત ઉર્ફે આકણ્ણાની આ વખતે કુતુબશાહીમાં ચલતી હતી એટલે એમની મારતે આ ગાઠવણુ કરવા મહારાજના મુત્સદ્દીઓ ભાગાનગર એટલે હૈદરાબાદ જઈ પહેોંચ્યા. વછર માદણ્ણાના ભત્રીને ગેાપન્ના તે જમાનાના બહુ જખરા જાણીતા ચુસ્ત વૈષ્ણવ વિદ્વાન સાધુ હતા. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને કર્ણાટકમાં એ બહુ માનીતા હતા. એ ગેાપન્નાના હૈયામાં હિંદુત્વની જ્ગ્યાતિ જવલંત અને સતેજ ખળી રહી હતી. મુસલમાની સત્તાનેા હિંદુઓ ઉપરના જુલમ અને હિંદુધર્મનું વારંવાર થતું અપમાન ગાપન્નાના હૃદયને ડંખી રહ્યું હતું. દક્ષિણ અને કર્ણાટક પ્રાંત મુસલમાનાની લાખડી ઝૂસરી નીચે કચડાઈ રહ્યા હતા તેથી ગેપન્નાના હૃદયને ઊંડી વેદના થતી હતી. કર્ણાટક મુસલમાની ઝૂંસરી નીચેથી નીકળીને કાઈ ઉત્તમ હિંદુસત્તા નીચે જાય તા પ્રજા સુખી થાય એમ એની પ્રમાણિક માન્યતા હતી અને સાથે સાથે એ એમ પણુ માનતા હતા કે આ વખતે આ જમાનામાં કર્ણાટકને મુસલમાન સત્તાના હાથમાંથી લઈને સુખી કરે એવા પ્રભાવશાળી પુરુષ તે। શિવાજી મહારાજ એકજ છે. માદા ઉપર પણ ગાપન્ના પાતાના પ્રભાવ પાડી શકયો હતા અને એના વિચારા પણ ગેાપન્નાના જેવાજ હતા. કર્ણાટક ઉપર શિવાજી મહારાજ ચડાઈ કરવાના છે એ વાત જ્યારે મહારાજના મુત્સદ્દી પાસેથી એણે જાણી ત્યારે એ બહુજ ખુશી થયા અને એ કામમાં પોતાથી બનતું કરવા એણે મહારાજના મુત્સદ્દીએને વચન આપ્યું. માદણ્ણાએ તાનાશાહ સુલતાનને શિવાજી મહારાજની ઈચ્છા જણાવી અને મહારાજ માટે બહુ ઊંચા અભિપ્રાય એના મનમાં ઉભા કર્યાં. મહારાજના મુત્સદ્દીઓને એણે સુલતાનની સામે મેળાપ કરાવ્યો અને શિવાજી મહારાજ સાથે સારાસારી રાખવામાં કુતુબશાહીને કેટલા લાભ છે તે સમજાવ્યું. તાના 72 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #608 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૯ મુ શાહને ગળે પોતાના વફાદાર અને નિમકôલાલ વિશ્વાસુ વજીરની વાત ઉતરી અને એ ત્રણેએ કર્ણાટકની ચાઈના સબંધમાં નીચેની શરતે નક્કી કરીઃ-~~~ ૧. શિવાજી મહારાજે કર્ણાટક પ્રાંત ઉપર ચડાઈ કરી તે પ્રાંતમાંના મુલક કુતુબશાહી માટે જીતવા. ૨. કર્ણાટક ઉપર ચાઈ કરવા માટે શિવાજી મહારાજે પોતાનું લશ્કર વાપરવું અને મહારાજ આ ચડાઈમાં જે લશ્કર લઈ જાય તેનું બધું ખરચ કુતુબશાહી સુલતાને શિવાજી મહારાજને આપવું અને આ ઉપરાંત પણ આ ચડાઈમાં જરુર પડે તેટલા યુદ્ધોપયેગી સામાન અને સાધને જ્યારે જ્યારે મરાઠા માગે ત્યારે ત્યારે સુલતાને પૂરાં પાડવાં. ૩. આ ચડાઈમાં શિવાજી મહારાજ જે લૂટ મેળવે તે તથા વિજય અને ફત્તેહ કરીને સરદારા અને સસ્થાનિકા પાસેથી જે ખાણી ઉભી કરે તે અને છૈસુર પ્રાંત આ ચડાઈના બદલામાં શિવાજી મહારાજે લેવા. વિગ્રહ માટે જોઈતા નાણાંની અને યુદ્ધ માટેનાં સાધના અને સામગ્રીની ઉપર પ્રમાણે જોગવાઈ કરવામાં આવ્યાથી આ બાબતની મહારાજની ચિંતા દૂર થઈ એટલે મહારાજે લશ્કરને કમરબંધીના હુકમા યા. પેાતાની ગેરહાજરીમાં રાજકારભાર ચલાવવાની સઘળી જવાબદારી મહારાજે પેશ્વા મારાપત પિંગળને શિરે નાંખી અને દક્ષિણના મેખરાનું રક્ષણ કરવાનું કામ જૂના અને મહારાજની કસેટીએ પાર ઉતરેલા અમલદાર સ. અણ્ણાજી દત્તોને સોંપ્યું. દરેક કિલ્લામાં લડાઈના સાધને તૈયાર રાખી એવી ગોઠવણ કરી હતી કે કાઈપણ કિલ્લા ઉપર દુશ્મનને હલ્લે આવે તે ઈસારાની સાથેજ એક પછી એક એકબીજાની કુમક માટે તૈયાર થઈ જાય અને દુશ્મનને એવા સ્વાદ ચખાડે કે એને નાસતાં ભોંય ભારે થઈ પડે. રાજ્યના નાના મોટા દરેક અમલદાર અધિકારી, નાકર, ચાર, સેવકને મારાપત પેશ્વાના હુકમાનું સખત પાલન કરવાની સૂચના અપાઈ. આવી રીતે રાજ્યના પૂરેપુરા બંદોબસ્ત અને વ્યવસ્થા કરીને ઈ. સ. ૧૬૭૭ના જાનેવારી માસના પહેલા અઠવાડિયામાં મહારાજ ત'જાવરની ચડાઈ માટે પોતાના લાવલશ્કર, યુદ્ધની સામગ્રી અને સરંજામ સાથે રાયગઢથી નીકળ્યા. આ ચડાઈમાં મહારાજે પેાતાની સાથે ૩૦ હજાર હયદળ અને ૪૦ હજાર પાયદળ લશ્કર લીધું હતું ( Nayaks of Madura ). સર સેનાપતિ બીરરાવ માહિત, સ. આનંદરાવ મારે, સ. માનાજીરાવ મેાટે, સૂજી માલુસરે, એસાજી નિમક, સેાનાજી નાયક, બાખાજી ઢમઢેરે, રઘુનાથ નારાયણુ હણુમતે, જનાર્દન નારાયણ મતે, પ્રહ્લાદ નિરાજી, હૈદરાબાદમાંના મહારાજના વકીલ દત્તાજી ત્ર્યંબક, કેશવપત સરદાર, નિળાપત મારેશ્વર મુઝુમદાર, ગંગાધર મુઝુમદાર, શ્યામજી નાઈક પુડે, ફારસી ભાષામાં પ્રવીણ એવા મુનશી નીલપ્રભુ, લેખકરત્ન બાળાજી આવછ વગેરે પ્રસિદ્ધ સેનાપતિઓ, નામાંકિત સરદારા, વફાદાર સેવક્રા નિમકહલાલ નાકરા, ચાલાક ચાકરા, ઝડપી ખેપિયા, મશહૂર મુત્સદ્દીઓ, વિનયસંપન્ન વિદ્વાનેા મહારાજે આ સવારીમાં પેાતાની સાથે રાખ્યા હતા. મુગલ ગ્રહેનશાહની સવારીના જેવાજ આ સવારીમાં દમામ હતા. આ ચડાઈ માટે નીકળતાં પહેલાં મહારાજે શ્રી સમ રામદાસસ્વામીનાં દર્શોન કર્યાં અને એમના આશીર્વાદ મેળવ્યા પછી મહારાજ પાટગાંવના મૌની ખાવાના દન માટે ગયા. સાથે મારાપત પિંગળને પણ લઈ ગયા હતા. મહારાજ આ મઠમાં મૌની ખાવાના આશીર્વાદ માટેજ ગયા હતા. ત્યાં આવાની મહારાજે પોતે આઠ કલાક સુધી સેવા કરી અને આવા જ્યારે પ્રસન્ન થયા ત્યારે મહારાજે મૌની મુઆના ગળામાં પુષ્પમાળા નાંખી અને એમની આગળ સાકરને પ્યાલા ધર્યાં. ખાવાએ સાકરને સ્વીકાર કર્યાં અને પ્રસન્ન થઈને મહારાજને પ્રસાદ આપ્યા. મહારાજે ચડાવેલી પુષ્પમાળા કાઢીને ખાવાએ મહારાજને માથે મૂકી અને મહારાજના માથા ઉપર . બહુ પ્રેમથી પ્રસન્નચિત્તે હાથ ફેરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #609 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – મૈં ] છે. શિવાએ ચરિત્ર ૫૭૧ એમને આશીર્વાદ આપ્યા. મહાપુરુષો, ઉચ્ચ આત્મા, સાધુ, સંન્યાસી, ખાવા વગેરેના આશીર્વાદેામાં મહારાજ માનતા હતા. એમને એમાં ભારે શ્રદ્ધા હતી. એમની જિંદગીમાં એમણે જે જે વિજયા મેળવ્યા હતા તે બધા સ્નેહીઓને સહકાર, મિત્રની મદદ, સરદારાની સમ્રુદ્ધિ, સૈનિકાનું શૌર્ય, તાકરાની નિમકહલાલી, વડીલાના સંતાષ, પ્રજાને પ્રેમ અને સાધુસંન્યાસી વગેરે મહાપુરુષના આશીવંદેાનાંજ પરિણામ હતાં એમ મહારાજ અંતઃકરણથી માનતા હતા. એક કાખેલ અને નમૂનેદાર રાજાને શાભે એવા રાજ્યને બદાબસ્ત કરી, પ્રજાની સગવડે પૂરેપુરી સચવાય એવી ગાઠવા કરી, દુશ્મન ગેરહાજરીનેા લાભ ન લે તે માટે પાકા બંદોબસ્ત કરી, ઠેકઠેકાણે જવાબદાર અમલદારા મૂકી, એમની જવાબદારી નક્કી કરી શિસ્ત અને નિયમનું પૂરેપુરું પાલન કરવાની સખત તાકીદ બધાંને આપી મહારાજ દક્ષિણદિગ્વિજય માટે મેટું લશ્કર લઈને નીકળ્યા. મહા બળવાન માવળા, શક્તિશાળી સૈનિકા, સંખ્યાખ’ધ સરદારા, અનેક અમલદારા અને પરાક્રમી પુરુષો મરાઠાના લશ્કરમાં આ વખતે હતા. રસ્તામાં તેાકાના નહિ કરવાની સખત તાકીદ. કાઈપશુ ગામમાં થઈને લશ્કરનું પસાર થવું એ તે ગામના રહેવાસીઓ માટે તા ભારે આફત અને આપત્તિરૂપ નીવડતું અને આજે પણ જમાના પ્રમાણેના ફેરફાર સાથે તેજ સ્થિતિ છે. રસ્તે જતાં ખેતરામાંના પાકને બહુ નુકસાન થતું. ખેડૂતાને ભારે વીટબણા ભાગવવી પડતી, પ્રજા ત્રાસી જતી અને લશ્કરના સિપાહીના તાષાના અને ત્રાસથી ગરીબ ખેડૂતો કાયર થઈ જતા. કુતુબશાહી સુલતાન શિવાજી મહારાજને પેાતાના મુલકના રક્ષણ માટે ખંડણી ભરતા હતા એટલે કુતુબશાહી મુલકાનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી મહારાજ ભૂલ્યા ન હતા. કુતુબશાહી મુલકની રૈયતને કાઈ સતાવે તે તે સતામણી દૂર કરવાની જેની ફરજ તેજ રાજાનું લશ્કર એવા રક્ષણ માટે ખંડણી આપનાર સુલતાનની રૈયતને રંજાડે એ તેા કેવળ ગેરવાજખી કહેવાય અને એવું ગેરવાજખ્ખી વન પેાતાના લશ્કરને હાથે ન થાય તે માટે મહારાજે પેાતાના લશ્કરના સિપાહીઓને સખત તાકીદ આપી દીધી કે કોઈ એ પ્રાના માણસેાને સતાવવા નહિ, કોઈની ખેતીનેા બિગાડ કરવા નહિ, કાઈની પાસેથી કોઈપણ ચીજ મફત માગવી નહિ, ચંદી, ચારા, શ્વાસ, દાણા, શાક, પાન કાઈ પણ ચીજ ખેડૂતો પાસેથી ઉધરાવવી નિહ. કાઈપણ ચીજ કોઈની પાસેથી મફત ન લેવી એટલુંજ નહિ પણ સસ્તી કિંમતે અથવા નામની કિંમત આપીને પણ કાઈ ચીજ ન લેવી. બધાએ બજાર ભાવે ચીજો ખરીદવી. કોઈપણ અધિકારી કે અમલદાર, સૈનિક કે સરદાર, નાતા કે મેટા આ કાયદાના ભંગ કરરો, આ હુકમ તાડશે તેને સખતમાં સખત શિક્ષા થશે.' આ પ્રમાણેની ચેતવણી મહારાજે લશ્કરમાં આપી દીધી હતી. લશ્કરના માણુસાને સૂચનાઓ અને તાકી આપીને મહારાજે લશ્કર સાથે કૂચ માટે શુભ દિવસ નક્કી કરી મંગળ મુદ્દ સાધી ભાગાનગર ( હૈદરાબાદ) તરફ કૂચ કરી. ૮. હૈદરાબાદમાં શિવાજી મહારાજની પધરામણી. શિવાજી મહારાજ મજલ દડમજલ કૂચ કરતા બહુ મોટા લશ્કર સાથે હૈદરાબાદ તરફ આવે છે એ જ્યારે કુતુબશાહી સુલતાને સાંભળ્યું ત્યારે મહારાજને આવવા આમત્રણ આપ્યું હતું અને તે મુજબ એ આવતા હતા છતાં, અબદુલહસન કુતુબશાહ ઉર્ફે તાનાશાહ પાદશાહ બહુ ગભરાયા. એના મનમાં અનેક તર્કવિતર્કો ઉભા થયા. · જે શિવાજીએ બહુ બળવાન ને પાકા મુત્સદ્દી, મિર્જાપુરની આદિલશાહીના સ્થંભ, અજલખાનને તેની પાસે ભારે લશ્કર અને યાદ્દાના વિપુલ સાધને હેવા છતાં જોતજોતામાં યુક્તિથી પૂરા કર્યાં એવા કાવાદાવાવાળા શિવાજી વખત આવે અને તક મળે શું ન કરે ? જે શિવાજીએ હજારા હથિયારબંધ લશ્કરી સિપાહીઓની છાવણીએથી વીંટાયેલા અને જેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #610 -------------------------------------------------------------------------- ________________ પર છે. શિવાજી ચરિત્ર ["પ્રકરણ ૯ મુ ખડા પહેરા સે'કડા અંગરક્ષકા કરતા હતા એવા શહેનશાહ ઔરંગઝેબના મામાને એના પેાતાના રહેવાના જ મકાનમાં રાત્રે પેસીને એની ઉપર હલ્લો કરી એનાં આંગળાં કાપી, હજારા હથિયારબંધ સિપાહીએની વચમાં થઈ ને સહીસલામત ચાલ્યા ગયા તે શું ન કરે ? જે શિવાજી શહેનશાહ ઔરગઝેબ જેવા કુશળ અને પહાંચેલ મુત્સદ્દીના કબજામાંથી શહેનશાહને હાથતાલી આપીને સહીસલામત દક્ષિણમાં આવી શકયો તે શું ન કરે ? એ અજબ માણસ છે. કયે વખતે શું કરશે તેને ભરેાંસે નથી. આ માલીકે આક્તમાં મૂકયા છે. હવે આવા સંજોગામાં શું કરવું ? એતા ઠેઠ આવી પહોંચ્યા છે? એને નારાજ કરવામાં નુકસાન છે અને એની સાથે સહકાર કરવામાં ભય છે. ' આવી રીતના અનેક વિચારાથી તાનાશાહ સુલતાન ચગડાળે ચડ્યો, વચ્છર માદણ્ણાએ શિવાજી મહારાજ તરફની પાદશાહને પૂરેપુરી ખાતરી આપી. આકણ્ણાએ પણ મહારાજના સંબંધમાં સુલતાન સાથે ખુલાસાની વીગતવાર વાતચીત કરી. સુલતાનના અંત:કરણમાં ઉભી થયેલી ગેરસમજ દૂર કરી. બંને ભાઈ એ ઉપર સુલતાનને અજબ વિશ્વાસ હતા. એમણે આપેલી ખાતરી અને લીધેલી હામીથી એ ચિંતામુક્ત થયેા. શિવાજી મહારાજની ચડતી છે, એમના સિતારા સીકંદર છે. એવા બળીઆ પુરુષની સાથે મેળ કરવામાં જ ખાદશાહતનું ભલું છે, એમની એથ આ સંજોગામાં આપણને બહુ જ ઉપયેગી થઈ પડવાની છે, કુતુબશાહીને ગળી જવા માટે મુગલ રાક્ષસ માં ફાડીને તકની રાહ જોતા બેઠા છે એવે વખતે પ્રસંગ આવે . શહેનશાહની સામે આપણી કુમકે ઊભા રહેવાની જો કાઈ સત્તા હિંમત કરી શકે એમ હેાય તે શિવાજી મહારાજની છે. એમની સાથે મુલાકાત થવાથી જ દિલસફાઈની વાતા થશે અને તેનું પરિણામ સારૂં આવશે અને રુડાં વાનાં થશે, એવી આ બને ભાઈઓએ પૂરેપુરી ખાતરી કરી આપી એટલે સુલતાનની શ્રીકર દૂર થઈ. આકણ્ણા અને માદણ્ડા ઉપર પૂ વિશ્વાસ હાવાને લીધે સુલતાને એમના કહેવામાં વિશ્વાસ તો મૂકવો પણ અંતરની બીક ભાગી ન હતી. એણે માદણ્ડા વજીરને જણાવ્યું કે આપણે ભુલ કર્યાં મુજબ શિવાજીને જે કુમક જોઈએ તે વગર આનાકાનીએ આપી દઈ એ પણ બનતાં સુધી રૂબરૂ મળવાનું ટાળી શકાય તેા તમે ટાળે. આ ઉપરથી વજીર અને આકણ્ણા તથા કરી શિવાજી મહારાજના કુતુબશાહી દરબારના વકીલ પ્રછ્હાદપતે સુ. તાનાશાહની ખાતરી આપી અને એની સહીસલામતી માટે એમણે ત્રણે જણે છૂટી અને ભેગી હામી લીધી. આખરે તાનાશાહ શિવાજી મહારાજની મુલાકાત માટે તૈયાર થયા એટલું જ નહિ પણ શિવાજી મહારાજ એ સલ્તનતના માંધેરા મહેમાન છે માટે તેમને સામા લેવા જવા માટે પણ તૈયાર થયા. મહારાજના સત્કાર માટે માદણ્ડા અને આકણ્ણાએ ભારે ધામધુમ અને તૈયારી કરી. મહારાજની છાવણી માટે જગ્યા તૈયાર કરવામાં આવી. મરાઠા લશ્કરના સિપાહીઓની સર્વે સગવડે પૂરેપુરી સચવાય તે માટે ભારે ખબરદારી રાખવામાં આવી હતી. એવી રીતે કૂચ કરતા કરતા શિવાજી મહારાજ ફેબ્રુઆરીની શરૂઆતમાં હૈદરાબાદથી ૮-૧૦ માઈલ દૂર આવી પહોંચ્યા. ૧૦ માઈલ દૂર મુકામ નાંખી મહારાજની સાથેના મુખ્ય અમલદારે મહારાજના આવી પહોંચ્યાના સમાચાર સુ. તાનાશાહ તરફ રવાના કર્યાં. કુતુબશાહીનું મહાજન મંડળ, મુત્સદ્દીવર્યાં, મોટા અમલદારા, પ્રસિદ્ધ દરખારીઓ, વજીર અને સુલતાન મહારાજના સત્કાર માટે સામે આવે છે એવી ખબર વજીરે ઘોડેસવાર સાથે મહારાજ તરફ રવાના કરી. આ ખબર વાંચીને મહારાજે સવાર સાથે તાકીદે ઉત્તર વાળ્યો કે “ આવકાર અને સત્કાર માટે સુલતાન સાહેબના આભારી છું. આપ તે મારા માટા ભાઈ છે. આપ મને લેવા માટે કૃપા કરીને સામે ન આવે. નાના ભાઈના સામૈયામાં મોટા ભાઈ હાય ! મને શરમાવનારું થઈ પડે. નાના ભાઈની રીતે હું તે આવીને આપને મળીશ. ” આવી રીતને વિવેક અને વિનયથી ભરેલા જવાબ વાંચી તાનાશાહને અતિ આનંદ થયા અને એને લાગ્યું કે શિવાજી બહુ વિનયી, વિવેકી અને ડાઘો પુરુષ છે. મહારાજના આવા ઉત્તરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #611 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ. ૯ મું. ] છે. શિવાજી ત્રિ ૫૩. લીધે તાનાશાહના અંતઃકરણમાં મહારાજને માટે ભારે માન ઉત્પન્ન થયું. સુલતાને પોતાના વજીર, મુત્સદ્દીઓ, મોટા મેાટા અમલદારો, સરદાર। અને નામાંકિત નાગરિકાને મહારાજના સામૈયામાં મોકલ્યા. મહારાજને મુકામે કુતુબશાહીના મેાટા મોટા અમલદારા, સરદારા અને મુત્સદ્દી આવી પહેાંચ્યા. એ લકાએ બાદશાહી મેમાનને ઝૂકીને મુજરા કરી માન આપ્યું અને હૈદરાબાદ પધારવાની વિન ંતિ કરી. આખું હૈદરાબાદ શહેર મહારાજના સત્કાર માટે શણગારવામાં આવ્યું હતું. ઘેર ઘેર આસાપાલવનાં તારણા બાંધવામાં આવ્યાં હતાં. અનેક પ્રકારના શણગારથી મકાને શણગારવામાં આવ્યાં હતાં. દરેકના આંગણામાં સાથીઆ પૂરવામાં આવ્યા હતા. શહેરમાં ઠેકઠેકાણે કમાતા ઉભી કરવામાં આવી હતી. આખુ શહેર આ મશહૂર, માનીતા અને માનવતા મહેમાન શિવાજી મહારાજનાં દર્શન માટે ઘેલું ઘેલું થઈ ગયું હતું. ધરના છાપરાંઓ અને છજા, અટારીએ અને અગાશીએ, બારણાં અને બારીઓ, ઝરૂખા અને વાડા, પુરુષ, સ્ત્રીઓ અને કરાંઓથી ખીચે ખીચ ભરાઈ ગયાં હતાં. માંધેરા મહેમાન ઉપર છાંટવા માટે ગુલાબપાણી અને અનેક પ્રકારના સુગંધી અત્તરે પ્રજાએ તૈયાર રાખ્યાં હતાં. નગરપ્રવેશ માટે વખત નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ મરાઠાઓ નગરના મુખ્ય દરવાજા આગળ આવીને ઉભા રહ્યા. જેણે એક નાની જાગીરમાંથી મેટું રાજ્ય સ્થાપ્યું, જેણે રાઈના કણમાંથી પર્યંત ઉભા કર્યાં, જેણે અફઝલખાન જેવા બળીઆને ધૂળ ફ્રેંકાવી, જેણે શાહીસ્તખાન જેવા ખંધા વીરને ચણા ચવડાવ્યા, જેણે આદિલશાહીની મજબુત ઇમારતને પાયામાંથી ડાલાવી નાંખી, જેણે જમાનાથી જડધાલીને બેઠેલી મુગલાઈ ને! મદ ઉતાર્યો, જેણે ઔર'ગઝેબના લેખડી પંજામાંથી, કાળના જડબામાંથી બહુ યુક્તિથી નાસીને, મુદ્દે ઉપર લીંબુ ઠેરવે એવા મુગલ અમલદારાના માંનાં પાણી સૂકાવ્યાં, જેણે કુતુબશાહીને નમાવી, તે હિંદુત્વના તારણહાર, પ્રજાને વાલી, રટકના એલી, ખેડૂતોને દાતા, પિડીતાના ઉગારનાર, દેશના ઉદ્ધારક, દેશને પરતંત્રતાની જજિરામાંથી કાઢવા માટે હિંદવી સ્વરાજ્યને પાયા નાંખનાર, મહારાષ્ટ્રને માનીતા વીર, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પોતાના ૭૦ હજાર સૈનિકા સાથે હૈદરાબાદના મુખ્ય દરવાજા આગળ તાનાશાહે સુલતાનની શહેનશાહી મહેમાની સ્વીકારવા માટે પૂરદમામ સાથે પધાર્યાં. મરાઠા લશ્કરના સિપાહીઓએ ના પાષાક ધારણ કર્યાં હતા. નવાં હથિયારી એમની કમરે ચમકી રહ્યાં હતાં. દરેક લશ્કરી અમલદારે પોતપોતાના હાદ્દા અને દરજજા મુજબ ભારે કિંમતના અલકા ધારણ કર્યા હતા. ભાલાવાળાઓના ભાલા ચમકી રહ્યા હતા. જરી પટકાવાળાએ પ્રજાનું ધ્યાન ખેચી રહ્યા હતા. ધણા હાથીએ, સખ્યાબંધ ઊઁટ વગેરે યુદ્ધોપયેાગી જનાવરાના શણગાર પ્રેક્ષકાને આકર્ષી રહ્યો હતા. સવારી અમલદારની ગાઠવણુ અને સૂચના મુજબ મરાઠાઓનું લશ્કર ‘ આસ્તે કદમ ’ આગળ વધી રહ્યું હતું. અંગરક્ષકા અને ખાસ માણુસા લશ્કરની વચ્ચે ઘેાડા ઉપર ધીમે ધીમે મ્હાલતા સૂચ કરી રહ્યા હતા. એવા શાભીતા અને સુંદર સરધસમાં બહુ પાણીદાર કૃષ્ણા ઘેાડી ઉપર ' બિરાજમાન થયેલી, બહુ તેજસ્વી આંખેવાળી, લાંબા અને શેાભીતા નાકવાળા, અત્યંત પ્રભાવશાળી અને દેખાવડી વ્યક્તિએ નગરના સર્વે માણુસેનું ધ્યાન ખેચ્યું હતું. તરતની જ બિમારીમાંથી એ વ્યક્તિ ઉઠેલી હાવાથી શરીરે કૃશ થઈ હતી અને લાંબા પ્રવાસનેા થાક એના માં ઉપર દેખાતા હતા. એવી વ્યક્તિ કે જેના દર્શનની પ્રજા વાટ જોઈ રહી હતી તે શિવાજી મહારાજની મૂર્તિ પ્રજાએ નજરે નિહાળી. પ્રજાએ શિવાજી મહારાજ ઉપર ફૂલાના વરસાદ વરસાવ્યેા. અનેક પ્રકારના કીમતી, સુવાસિત છ્યાના આ મહેમાન ઉપર વરસાદ વરસાવવામાં આવ્યેા. સેાના ચાંદીનાં પુષ્પ અને કેસરભીના ચેાખાથી પ્રજાએ અતિ પ્રેમથી અને હુયના સાચા ભાવથી શિવાજી મહારાજને વધાવ્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓએ શિવાજી મહારાજની આરતી ઉતારી એમને લાંબુ... આયુષ્ય ઇચ્છયું. ઘણી સ્ત્રીઓએ એમના ઓવારણાં લીધાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #612 -------------------------------------------------------------------------- ________________ પાઈ છે. શિવાજી ચરિત્ર [ પ્રકોણ ૧૦ પ્રકરણ ૧૦ મું ૧. મુલાકાત મહેલમાં મેંધેરે મહેમાન. ૫. વૈરાગ્ય વ્યા . ૨. કુતુબશાહી સાથે કેલકરાર. ૧. જિજિને કિલ્લો કબજે. ૩. “મારે દરેક માવળે હાથીનું બળ ધરાવે છે. ૭. વેલેરને ઘેરે. ૪. હૈદરાબાદથી પ્રયાણ. ૮. બે બંધુને અણબનાવ, મેળા૫ અને વિદાય. ૧. મુલાકાત મહેલમાં મેંધેરે મહેમાન. કતુબશાહી પ્રજાએ શિવાજી મહારાજ ઉપર પ્રેમને વરસાદ વરસાવ્યો. સુલતાન તાનાશાહ અને મહારાજની મુલાકાત દાદમહાલ અથવા ન્યાયમંદિરના મકાનમાં ગોઠવવામાં આવી હતી. એ મહેલ બહુ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. મહેમાનને આવકાર આપવા માટે મહેલને મુખ્ય દરવાજે મેટા અમલદારો અને નાગરિકે ઉભા હતા. લશ્કરી અમલદારોને આ ખાસ મહેમાનને સલામી આપવાની ખાસ સૂચનાઓ અપાઈ હતી. હૈદરાબાદના મુખ્ય રસ્તાઓ ઉપર થઈને મહારાજનું સરઘસ મુલાકાત મહેલ આગળ આવી પહોંચ્યું. લશ્કરી અમલદારોએ આપેલી સલામી સિમતવદને શિવાજી મહારાજે સ્વીકારી અને એ મહેલના મુખ્ય દરવાજા આગળ ઉતર્યા. મુખ્ય દરવાજે મહારાજ આવ્યા એટલે સાથેના લશ્કરી અમલદારો પોતાના દરજજા મુજબ મુખ્ય અમલદારની સૂચના પ્રમાણે ચગાનમાં ગોઠવાઈ ગયા. સાથેનું લશ્કર પણું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. દાદમહાલના એક ભવ્ય દિવાનખાનાને શહેનશાહી પદ્ધતિ મુજબ શણગારવામાં આવ્યું હતું. દિવાનખાનાની વચમાં ભવ્ય સિંહાસન ગોઠવવામાં આવ્યું હતું. મુલાકાત વખતે હાજર રહેવાની જે સરદારો અને અમલદારોને પરવાનગી હતી તેમને માટે પણ એગ્ય ગોઠવણ કરવામાં આવી હતી. મહારાજની કીર્તિ, એમનાં વખાણુ, એમના સાહસની વાત, એમની કિંમતની પ્રશંસા જનાનખાનાની સ્ત્રિએ સાંભળી હતી એટલે એવી આ મહાન વિભૂતિને નજરે નિહાળવા સુલતાનના જનાનખાનની પડદાનશીન બીબીઓ બહુ આતુર હતી. સુલતાન સાહેબને કહીને એમણે દિવાનખાનામાંનું દશ્ય જોઈ શકે અને શિવાજી મહારાજને નિહાળી શકે એવી પડદાની બેઠકની ગોઠવણ કરાવી હતી. દિવાનખાનાનું દશ્ય અતિ સુંદર અને વાતાવરણ બહુ શાંત તથા ગંભીર દેખાતું હતું. સુલતાન તાનાશાહ શિવાજી મહારાજની વાટ જોતા દિવાનખાનામાં બેઠા હતા. પડદાની સ્ત્રિયોની બેઠકેવાળી જગ્યાઓ પણ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. મહારાજ મહેલને દાદર ચડી ઉપર આવ્યા અને એમની સાથે બાબારાવ સરબત, રઘુનાથપંત હનુમંતે, નિરાજીપંત, દત્તાજીપંત વાકનીસ અને બાલાજી આવછ ચિટણીસ, આ પાંચ જણ પણ આવ્યા. સુલતાન શિવાજી મહારાજને સામે લેવા માટે આવ્યા. બન્ને દિવાનખાનાના મુખ્ય દરવાજા આગળ એક બીજાને ભેટ્યા. પછી બાદશાહ હાથ પકડીને મહારાજને અંદર લઈ ગયો અને એમને પિતાની સાથે સિંહાસન ઉપર બેસાડ્યા. વજીર માદરણને પણ બેસવા માટે બાદશાહે ઈશારો કર્યો. મહારાજની સાથેના પાંચે મહેમાનોને પણ બેસાડવામાં આવ્યા. બીજાઓ શિસ્ત પ્રમાણે ઉભા જ હતા. અઢી ત્રણ કલાક સુધી રાજા અને બાદશાહની વાતચીત ચાલી. આ વાતચીતને અંતે બાદશાહ બહુ જ ખુશ થયો. મહેમાનોને મુલાકાતને અંતે રત્નજડિત અલંકાર વગેરે આપવામાં આવ્યા. આખરે પાન સોપારી, અત્તર ગુલાબ આપવામાં આવ્યા અને તે દિવસને દરબાર ખતમ થ. મહેમાનોની મિજબાની. મહારાજ, તેમના અમલદાર, સરદારે, સિપાહીઓ વગેરે પોતપોતાને ઉતારે ગયા. આ મુલાકાતમાં કોઈપણ જાતને દગો કે કાવવું નથી એની ખાતરી વછર માદરણા તથા બીજાઓએ આપી હતી, તે વાત સાચી પડી, એથી સુલતાન રાજી રાજી થઈ ગયો. શિવાજી મહારાજની વર્તણૂક માટે જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #613 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું]. છે. શિવાજી ચરિત્ર પ૭૫ બાદશાહની ખાતરી થઈ અને પ્રહાદપતે વચન આપ્યા પ્રમાણે જ બહુ સુંદર રીતે પતી ગયું એટલે સુલતાને પોતે પ્રલ્હાદપંતની પીઠ થાબડી અને એમના ઉપર આફરીન થઈને એમને કીમતી બક્ષિસે આપી. વીર વૈષ્ણવ સાધુ ગોપન્નાના કાકા વજીર માદરણા શિવાજી મહારાજના ખાસ વખાણનારાઓ પિકી એક હતા. એ પિતાના બાદશાહ પ્રત્યે વફાદાર હતા, પણ એમને હિંદુત્વનું અભિમાન હતું અને શિવાજી મહારાજને એ હિંદુ ધર્મના તારણહાર માનતા હતા. આ ધર્મરક્ષક અવતારી પુરુષને પોતાને ત્યાં પધરાવી મોટી મિજબાનીને સમારંભ કરે અને આ પુરષને પોતાને ત્યાં જમાડવાની ખાસ ઉત્કંઠા માદષ્ણુ તથા આકાણાને હતી. એમની માતાને પણ પોતે જાતે રસાઈ કરીને શિવાજી મહારાજને જમાડવાની ઈચ્છા થઈ હતી. વારંવાર એ પોતાના દિકરાઓને શિવાજી મહારાજને જમવા માટે પોતાને ત્યાં લઈ આવવા આગ્રહ કરતી. વૃદ્ધ માતાની માગણી અને પિતાના મનની ખાસ ઈચ્છા એ બે જ્યાં ભેગાં થયાં ત્યાં બાકી શું રહે ? માદરણાપત શિવાજી મહારાજને પોતાને ત્યાં મિજલસમાં પધારવા માટે આગ્રહનું આમંત્રણ કર્યું. શિવાજી મહારાજે આ આમંત્રણ આનંદથી સ્વીકાર્યું. વછરના મહેલમાં મહારાજને મિજબાની આપવામાં આવી. મહેલમાં ભારે ધામધુમ હતી. બાદશાહી રીત પ્રમાણે શહેનશાહી દબદબાની આ મિજબાની હતી. વછરની વૃદ્ધ માતાએ પોતે મહારાજને માટે અનેક પકવાન બનાવ્યાં હતાં. વિધવિધ પ્રકારના પકવાન અને ભિન્ન ભિન્ન વાનીઓ તૈયાર કરી પોતે મહારાજને પીરસીને આગ્રહથી જમાડવાની એ વૃદ્ધ સાળીની ઘણા દિવસની ઈચ્છા હતી, તે ફળીભૂત થઈ. ડોશીએ પોતાની ઈચ્છા મુજબ મહારાજને જમાડ્યા અને ભોજન કરીને એમણે ડોશીને સંતોષ આપે. આ મિજબાની એક ઈતિહાસ પ્રસિદ્ધ સમારંભ બની ગયો. આવી રીતની અનેક મિજબાનીઓ મહારાજના માનમાં કરવામાં આવી. ૨. કુતુબશાહી સાથે કેલકરાર. મહારાજની સાથે આવેલા મરાઠા સરદાર અને અમલદારોને તાનાશાહે ભારે બક્ષિસે આપી. નગરના આગેવાનો તરફથી, બીજા મેટા મેટા સરદારે તરફથી અને ખુદ બાદશાહ તરફથી મહારાજ અને તેમના માણસોને મિજબાનીઓ અપાઈ. મહારાજે પણ નગરને નાગરિકોને જમણું આપ્યાં. સાધુ અને ફકીરને ખેરાત કરી. ગરીબોને અન્ન અને વસ્ત્રો આપી સંખ્યા. કુતુબશાહીના સરદારે અને અમલદારોને અલંકાર અને વસ્ત્રો, હાથી ઘેડા, પાલખી અને પોષાક વગેરે આપી રાજી કર્યા. મહારાજે પણ બાદશાહ, વજીર, સરદારો, અમલદારો વગેરેને મિજબાનીઓ આપી. આવી રીતે ધામધુમમાં આ મહેમાન આસરે એક માસ સુધી હૈદરાબાદમાં રહ્યા. અનેક વખતે બાદશાહ અને મહારાજની મુલાકાત થઈ. મહારાજના વર્તન અને વલણથી બાદશાહ બહુ રાજી થશે. મહારાજના સંબંધમાં હવે સુલતાનને અભિપ્રાય બદલાયો અને શિવાજી રાજા જે માગે તે તેને આપવું એવી ઈચ્છા એણે પિતાના વજીર આગળ પ્રગટ કરી. કર્ણાટકની ચડાઈના સંબંધમાં પણ બંને વચ્ચે ખૂબ વાટાઘાટ થઈ. આખરે તાનાશાહ અને શિવાજી મહારાજ વચ્ચે કર્ણાટકી ચડાઈ સંબંધમાં નીચેના કેલકરાર થયા. ૧. કુતુબશાહી સુલતાન અબુલહસને શિવાજી મહારાજને કર્ણાટકની ચડાઈના ખર્ચ માટે રોજના ૩ હજાર હીન અથવા દર માસે વાચાર લાખ રૂપિયા આપવા. ૨. ચડાઈને ખરચ માટે કુતુબશાહી બાદશાહે મરાઠાઓને આપવા કબુલ કરેલી માસિક સવા ચાર લાખ રૂપિયાની રકમ બાદશાહે તસલમાત તરીકે આપવી. ૩. કર્ણાટક ઉપરની ચડાઈમાં શિવાજી મહારાજની સાથે બાદશાહે સરલશ્કર મિર્જા મહમદની સરદારી નીચે એક હજાર હયદળ અને ચાર હજાર પાયદળ મળી ૫૦૦૦નું લકર આપવું. ૪. કર્ણાટકની ચડાઈ માટે જરૂર પડે તેટલે દારૂગોળો સુલતાન તાનાશાહે પૂરો પાડે. ૫. કુતુબશાહી તોપખાનું પણ ઉપયોગ માટે શિવાજી મહારાજને સ્વાધીન કરવું. આવી રીતે શિવાજી મહારાજે કર્ણાટકની ચડાઈ માટે સુલતાન અબદુલહસન પાસેથી કુમક મેળવી. આ કુમકના બદલામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ છે. શિવાજી ચરિત્ર પ્રકચ્છ ૧૦ મું ૬. કર્ણાટકની ચડાઈમાં કર્ણાટક પ્રાંતન જેટલે મુલક મરાઠાઓ જીતશે તેમાંથી સિંહજી રાજાના કબજામાંને મુલક છતાય તે તે મહારાજે પિતા માટે રાખીને બાકી બધે મુલક સુલતાનને આપો. ૭. લડાઈમાં મળેલી લૂંટ, ખંડણી તથા હૈસુર પ્રાંત ચડાઈને મેં બદલા તરીકે શિવાજી મહારાજે પોતે લે અને તે સિવાયનો બાકીને મલક સુલતાનને આપવો. ૮. ગેવળકડા રાજ્યને મુગલે ને સતાવે તે માટે શિવાજી મહારાજે પાકે અને પૂરતે બંદેબસ્ત કર. ૯. શિવાજી મહારાજને ખુબશાહી સરકાર દર વરસે એક લાખ હોનની ખંડણી આપે છે તે ચાલુ રાખવી. ૧૦. શિવાજી મહારાજને વકીલ હૈદરાબાદ દરબારમાં હતા તે પ્રમાણે જ રહે. ઉપર પ્રમાણેના કાલકરાર થયા. આ કલકરારના સંબંધમાં વાટાઘાટ અને વાતચીત થઈ રહી હતી, ઉહાપોહ થઈ રહ્યા હતા તે દરમિયાન અનેક આનંદના સમારંભ આ બાદશાહી પરણુ માટે થઈ રહ્યા હતા. આખરે શિવાજી મહારાજની ઘડી કૃષ્ણને પણ સુલતાને સત્કાર કર્યો. ઘડીના ગળામાં કુતુબશાહે મુલ્યવાન રત્નનો એક ઉત્તમ હાર ઘાલ્યો અને મહેમાનીની હદ કરી. ૩. “મારે દરેક માળે હાથીનું બળ ધરાવે છે. કેલકરારની વાત ચાલતી હતી તે દરમિયાન નગરના મહાજને શિવાજી મહારાજને બહુ મેટી મિજબાની આપી. સુલતાન જાતે પણ મિજલસમાં હાજર હતા. ભેજન આપ્યા પછી બંને રાજકર્તામહારાજ અને સલતાન નિરાંતે વાત કરવા બેઠા હતા. વાતચીત દરમિયાન સુલતાન તાનાશાહે સહેજ જાણવા ખાતર મહારાજને પૂછયું–‘શિવાજી રાજાની ગજશાળામાં હાથી કેટલા છે?” મહારાજે તરત જ જવાબ આપ્યો કે “મારે લશ્કરમાં જેટલા માવળા છે તે બધા જ મારા હાથી છે. મારી દરેક માવળો એક હાથીનું બળ ધરાવે છે. ' આ જવાબ સાંભળી સુલતાન નિત્તર થયો પણ આ જવાબથી એના મનનું સમાધાન ન થયું, કારણ શિવાજી મહારાજની આ વાત એણે માની નહિ. ઘણી ફેર એવું બને છે કે સમયસૂચકતાવાળા હાજરજવાબી પુરુષ સામા માણસને પિતાની વિદ્વત્તા અને હાજરજવાબીપણાના જોરથી નિત્તર કરી શકે છે, પણ એમના મનનું સમાધાન નથી કરી શક્તા. સામે માણસ નિરુત્તર થાય તેથી સામાની દલીલે એને ગળે ઉતરી કે એના મનનું સમાધાન થઈ ગયું એમ માનવાની જરૂર નથી. સુલતાન તાનાશાહની પણ આવી જ સ્થિતિ થઈ મહારાજના જવાબથી એ નિરુત્તર થઈ ગયા પણ એમને કહ્યું એને ગળે ઉતર્યું ન હતું. સુલતાનને મહારાજે કહેલી વાત સાચી લાગી નહિ. માવળાઓમાં વળી હાથી જેટલું બળ હશે એ બને જ નહિ અને વિચાર કરતાં એને લાગ્યું કે મહારાજે પોતાના માણસોના બળની પ્રશંસા કરવા માટે અતિશયોક્તિ કરી હશે. આ સંબંધમાં સુલતાને વછર સાથે વાતચીત કરી. મહારાજે કહેલી બાબતની પ્રતીતિ કરવાની બંનેની ઈચ્છા થઈ અને આખરે સુલતાનના બહુ જબરા હાથીની અને શિવાજી મહારાજની પસંદગીના ચૂંટી કાઢેલા માવળાની કુસ્તી કરવાનું નક્કી કર્યું. મહારાજે પોતાના માવળા તૈયાર કર્યા. મહારાજે ચેસાજી કંકને આ કામ માટે ચૂંટી કાઢયો. આ નમૂનેદાર અને પ્રેક્ષણીય અનેરી કુસ્તી માટે દિવસ નક્કી કરવામાં આવ્યું. આ કુસ્તી જોવાને માટે હજારો માણસેનાં ટોળાં ભેગાં થયાં હતાં. માવળાઓની ખરી કસોટીને આ પ્રસંગ હતે. શિવાજી મહારાજ પોતાના માવળાઓના બળનાં જ્યાં ત્યાં વખાણ કરતા તે સાચાં હતાં એ સાબિત કરવાનો પ્રસંગ આવ્યો હતો. મુકરર કરેલે ઠેકાણે આ કુસ્તી જોવા મહારાજ અને સુલતાન પણ પધાર્યા હતા. લેકેની ભારે ઠઠ જામી હતી. આ કુસ્તીના સંબંધમાં પ્રેક્ષકેમાંના કેટલાક કંઈ કંઈ તર્કો દોડાવતા હતા. આ કુસ્તીના પરિણામને કલ્પી લઈ કેટલાક માંહમાંહે સરત મારતા હતા. કુસ્તીને વખત થતાં જ યેસાજી કંક મેદાનમાં આવ્યું. એણે મહારાજ તરફ મોં ફેરવી એમને મૂકીને મુજરો કર્યો અને જગદંબાનું નામ દઈ પિતાની છત ઉપર હાથ ફેરવી હાથીની રાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #615 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું 1. છે. શિવાજી ચરિત્ર જેતે ઉમે. હજારે માણસે આ દષ્ય જોઈ રહ્યા હતા. બહુ ભારે મેદની જામી હતી છતાં મેય જમીન ઉપર પડે તે પણ અવાજ સંભળાય એટલી શાંતિ હતી. જોકે હાથીને જોવા આતુર બન્યા હતા. આખરે એક બાજુએથી સુલતાનના હાથીખાનામાંના હાથીને મેદાનમાં લાવવામાં આવ્યા. મસ્તાન બને મદગળ હાલતે મહાલતે સીધે પેસાબ કંક તરફ ધસી આવ્યો. યેસાજી પણ પિતાની તલવાર સંભાળીને તૈયાર ઉભે જ હતો. એને મદ ઉતારવા માટે મદગળ એના ઉપર ધસી આવતે એણે જોયે છતાં યેસાજી જરાએ ડગે નહિ, ડર્યો નહિ. હાથી પિતાની સૂંઢ વડે થેસાજીને પકડીને પટકે તે પહેલાં તે બહુ જ ચપળતાથી યેસાજીએ પિતાની તલવારથી એ હાથીની સૂંઢ ઉપર બહુ જોરથી સખત ઘા કર્યો. એક ઘાથી જ હાથીની સૂંઢ દાંત આગળથી કપાઈ ગઈ અને હાથી હેઠે પડ્યો. આ રીતે હાથી હાર્યો અને મહારાજના માવળાનો વિજય થયો. આ દશ્ય જોઈ જોવા આવેલા હજારે પ્રેક્ષકે તે ચકિત જ થઈ થયા. માણસ ગમે તેટલો બળવાન હોય તો પણ માતેલા મદગળની સામે એ છતી જાય એ અશક્ય છે એવું માનનારાઓ તે ઝંખવાણા પડી ગયા. આ દ્રશ્ય જોઈ સુલતાનના દિલની ખાતરી થઈ કે શિવાજી મહારાજે ઉચ્ચારેલા શબ્દ એ અતિશયોક્તિ ન હતી પણ માવળાઓના બળ અને પરાક્રમની સાચી વાત જ હતી. આ કુસ્તીનું પરિણામ જોઈ સુલતાન બહુ જ પ્રસન્ન થયા અને એણે પેસાજીને પિતાની પાસે બોલાવ્યો. તાનાશાહ પાદશાહે યેસાજીના મુક્તકઠે વખાણ કર્યા. એનું બળ, પરાક્રમ, ચાલાકી અને ઝડ૫ અનુકરણીય જણાવી, પોતાના દ્ધાઓને આ વીરને ધડ લેવાની સૂચના કરી. જે શિવાજી રાજાની પાસે આવું બળ ધરાવનારા માવળાઓનું લશ્કર છે તે શિવાજી રાજા ભારે અને જામેલી સત્તાના મૂળ હલાવે છે તેમાં શી નવાઈ એવું એને મનમાં લાગ્યું. એકલાં વખાણથી સુલતાન ન અટકળ્યો. એણે સાજીને હાથના સેનાનાં કડાં, ગળાની ઠંડી અને પગને તેડે વગેરે બક્ષિસ આપી. યેસાઇએ આ બક્ષિસ બહુ આનંદથી સ્વીકારી અને પિતાના માલીકને તથા સુલતાનને મુજ કર્યો. આ ઈનામ આયાથી તાનાશાહને સંતોષ ન થયો. એને લાગ્યું કે આ અલંકારે આયાથી એની યોગ્ય કદર ન થઈ માટે પેસાબ કેકને વાર્ષિક ૫ હજાર રૂપિયાની આવકનું એક ગામ બક્ષિસ આપવા માંડવું. યેસાઇ કંક બહુ આત્મમાની અને સ્વામિનિછ સરદાર હતા. તાનાશાહના આ ગામ બક્ષિસ આપવાના શબ્દો સાંભળીને આ સરદારે સુલતાનને સલામ કરી અને જણાવ્યું કે “હજુર, આપે મારામાં વસી રહેલા ગુણની જે કદર કરી તે માટે આભારી છું. હું મહારાજના અન્નથી પિષાયેલે છું. મારામાં વિકાસ પામેલા ગુણ એ મહારાજની મારા ઉપર મીઠી નજરનું પરિણામ છે. મારું બળ મારા સ્વામીને ચરણે અર્પણ થયેલું છે. એમણે આપ્યું છે અને એમની ઈચ્છા હશે ત્યાં જ એ વપરાતું આવ્યું છે અને વપરાવાનું છે. ગુણની કદર કરવાના ઈરાદાથી હજુરે મને જે બક્ષિસે આપી તે મેં આનંદથી સ્વીકારી છે. આ ઈનામથી મને પૂર્ણ સંતોષ છે. આપ આપવા માગે છે એ પાંચ હજાર રૂપિયાની વાર્ષિક આવકવાળા ગામનું ઈનામ હું ન લઈ શકું. મારાથી એ ન લેવાય. જે માલીકને ચરણે મેં મારી જાત અર્પણ કરી છે, જે મહારાજના મેળામાં મેં મારું માથું મૂકયું છે, તે મહારાજે મને શું ઓછું આવ્યું છે? મારે માથે મહારાજ છે. ભરણપોષણ આપનાર ઈનામ હું શું કામ સ્વીકારે? એવાંછનામે સ્વીકારવાથી મારી સ્વામિનિઝામાં ઉણપ આવે. હજાર કપા કરો. મને જે અલંકારો આપ્યા છે તે આ દિવસની યાદ અને હારની કદર માટે પૂરતાં છે. હું ગામ ઈનામ ન લઈ શકું. મને માફ કરજે. સેવાની એમાં ઉદ્ધતાઈ ન માનતા.' આ સ્વામિનિષ્ઠ સરદારના મેના આ શબ્દો સાંભળી તાનાશાહને અચંબ થયો અને “શિવાજી રાજા જ્યાં જ્યાં જાય છે ત્યાં એને વિજય થાય છે તેને કારણ એમના માણસને એમના પ્રત્યેનો પ્રેમ, વફાદારી અને આદરભાવ તથા શિવાજી રાજા એમના ઉપર પિતાતુલ્ય પ્રેમ રાખી કામકાજ વખતે પૂરી કડકાઈ રાખે છે એજ છે” એવી એના મનની ખાતરી થઈ. યેસાજી કંકના શબ્દો શાંતિથી સાંભળી લીધા પછી તાનાશાહ બહુ જ પ્રસન્ન થયા અને 78 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #616 -------------------------------------------------------------------------- ________________ ૭૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મ એમનાથી ખેાલી જવાયું કે ‘ જે રાજાના રાજ્યમાં આવા સ્વામિનિષ્ઠ પરાક્રમી પુરુષો છે તેના ઉમ થાય જ. શિવાજી રાજાને ધન્ય છે. ' ' ૪. હૈદરાબાદથી પ્રયાણ. સુલતાન સાથે કાલકરાર થયા પછી મહારાજે હૈદરાબાદથી છાવણી ઉપાડી કીટક તરા સૂચ કરવાનું નક્કી કર્યું. હૈદરાબાદ આવતાં પહેલાં પેાતાના લશ્કરના સિપાહીઓને હૈદરાબાદમાં કુતુબશાહી રૈયતને કાઈપણ જાતના ઉપદ્રવ નહિ કરવાના હુકમેા આપ્યા હતા. આ હુકમાનેા જેણે સહેજ પણ ભંગ કર્યા હતા તેને ભારે અને સખત સજા મહારાજે કરી હતી. મહારાજ લશ્કરની શિસ્ત અને નિયમનની ખાબતમાં અતિ કડક હતા. હુકમોને ઢીલા કરનારાઓને મહારાજે એવી તા કડક શિક્ષા કરી હતી કે તેથી લશ્કરના સિપાહીએ કપી ઉઠયા હતા. છૂટા પડતી વખતે બાદશાહે મહારાજને માટી મિજલસ ભરીને વિદાયગીરીનું માન આપ્યું. છૂટા પડતી વખતે બાદશાહ અને મહારાજ વચ્ચે એવી વાત થઈ હતી કે કર્ણાટકની ચડાઈમાં આદિલશાહને જે મુલક મહારાજ જીતે તેમાંના કેટલાક પ્રાંત આદિલશાહી જો અબદુલકરીમને કારભારના કામમાંથી ખસેડે અને એની જગ્યાએ આકાણાને નીમે તો તેને પાછા આપવા મહારાજે કબુલ થવું. એવી રીતે કુતુબશાહીમાં જેવા માદણ્ડા વજીર હતા તેવા જ આકણ્ણા આદિલશાહીમાં થાય એવી મહારાજની અને સુલનાનની ઈચ્છા હતી. આશરે એક માસ સુલતાનની મહેમાની ચાખ્યા પછી ઈનામ અને ક્ષિસે વગેરે મેળવી, ભારે માન સન્માન પામી, મેટું તેાપખાનું અને બહુ મેટા ખજાને લઈ મહારાજે લશ્કર સાથે હૈદરાબાદથી છાવણી ઉપાડી કર્ણાટક તરફ્ કૂચ કરી. કન્તુળા–કડપ્પા પાસેથી ખંડણી લીધી. મહારાજની કર્ણાટકની કૂચના સમાચાર બધે ફરી વળ્યા. ધણા સંસ્થાનિા, સ્વત્તત્ર સરદારા, નાના રાજાઓ, મોટા મોટા જમીનદારા અને જુદા જુદા પ્રાંતના જવાબદાર અમલદારાના પેટમાં ફાળ પડી. શિવાજી મહારાજનાં પરાક્રમ અને ઝડપની વાતે તા આખા ભરતખંડમાં ફેલાઈ ગઈ હતી. મહારાજ પવનની પેઠે વીજળીવેગે ક્રાના ઉપર કયારે ચડી આવશે, કયે વખતે ક્રાના ઉપર છાપા મારશે કાને ધેરા ધાલશે, કાને મુલક લૂટશે કયાં વાતે થશે અને કયાં નીકળશે, કયાં છાવણી નાંખશે અને ક્યાં લડાઈ કરશે, તેની ક્રાઈ ને ખબર પડશે નહિ માટે એ ગાળાનેા જ્વાબદાર માણસ ચિંતામાં હતા. તુંગભદ્રા નદીને કિનારે કર્નાળા કડપ્પા નામનું એક નાનું સંસ્થાન હતું. એને સસ્થાનિક આનંદરાવ દેશમુખ હતા ( વિકિઝ ). એણે શિવાજી મહારાજની સૂચના સમાચાર સાંભળ્યા અને એને લાગ્યું કે ‘ મહારાજના સપાટામાંથી બચવું એ બહુ ભારે છે. સાચુ કહીએ તે। ક્ષેની ચુ'ગાલમાંથી ટકવું એ અશકય છે. આખરે ખરાબ થઈ ને, નુકસાન વેઠીને, પ્રજાની ખરાખી કરીને ઉખેડાઈ જવું અથવા નુકસાન વેઠીને પ્રજાની અને મુલકની ખરાખી કરી લઈને ખડિયા થવું તેના કરતાં આપણા ખળને, શક્તિના વિચાર કરીને પહેલેથીજ એમને શરણે જઈને ખંડિયા બની જવું એ વધારે સારૂં છે. આવી રીતે પોતાના નિશ્ચય કરી આનંદરાવ મહારાજને આવીને મળ્યો. આનંદરાવે શિવાજી મહારાજને એક ખડિયા તરીકે પાતે હાય એવી રીતે માન આપ્યું અને એની પ્રજાને ખંડિયા રાજાની પ્રજા ગણીને કાઈપણ જાતનેા ઉપદ્રત્ર મરાઠા લશ્કર ન કરે તે માટે લશ્કરી અમલદારાને યાગ્ય સૂચના આપવા વિનંતિ કરી. પેાતાને ખડિયા સસ્થાનિક સ્વીકારી એના મુલક ઉપર અને પ્રજા ઉપર ક્રાઈ હલ્લા હરકત ન કરે તે માટે ઘટતી સૂચનાએ યેાગ્ય અમલદારાને આપવા આનંદરાવે મહારાજને નમ્ર અરજ ગુજારી. આનંદરાવની માગણીના સંબંધમાં એની અને મહારાજના મુત્સદ્દી મંડળની વચ્ચે ખૂબ વાટાઘાટ થઈ. આખરે આનંદરાવે મહારાજને દર વરસે પાંચ લાખ ાનની ખંડણી આપવાનું મુલ કર્યું. મહારાજે આનંદરાવની ખંડણીની ૫ લાખ હૈાનની રકમ સ્વીકારી અને એને નિય કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #617 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર શ્રી. શેલદર્શન અને શ્રી. મલીકાનને મહિમા. સંસ્થાનિક આનંદરાવ દેશમુખે ૫ લાખ હેનની ખંડણી કબુલ કરી એટલે એના મુલકને મહારાજે જરાએ ઉપદ્રવ ન કર્યો અને મહારાજ એ મુલકથી આગળ ચાલ્યા. કડપાથી ૨૫-૩૦ માઈલ દૂર નિવૃત્તિસંગમ નામનું ક્ષેત્ર છે ત્યાં મહારાજનો મુકામ ગયો. આ નિવૃત્તિસંગમ આગળ ભાવનાશી અને કૃષ્ણા નદીના સંગમ થાય છે. આ ક્ષેત્રનો મહિમા બહુ ભારે છે. મહારાજ પણ આ સ્થાન ઉપર. આવ્યા અને ત્યાંથી ચક્રતીર્થ ઉપર ગયા. આ બંને સ્થળે સ્થળ મહામ્ય સમજીને મહારાજે યથાવિધિ તીર્થસ્નાન, દાનધર્મ વગેરે કરી સાથેનું મોટું લશ્કર અનંતપુરી આગળ રાખી પોતે ઘેડ સેવકે અને માણસ સાથે ગાયમુખીથી ભીમકુંડ થઇને બે દિવસે શ્રી શૈલ પહોંચ્યા. શ્રી શૈલ મલિકાજુનનું મંદિર કર્નલથી ૭૦ માઈલ દૂર નેહલમાલ જંગલમાં સમુદ્રની સપાટીથી આસરે ૧૬૦૦ ફૂટ ઊંચું આવેલું છે. એની નજીક નીચે કૃષ્ણ નદીને વાંક છે. યાત્રાળુઓને કૈલાસદ્વારથી આ ઠેકાણે આવવું જ પડે છે. આ દેવાલય બહુ ભવ્ય અને મજબૂત બાંધેલું છે. આ મંદિર જના વખતની પત્થરની કારીગરીને એક નમન છે. આ મહાદેવ પ્રસિદ્ધ બાર શિવાલયો પૈકી ગણાય છે અને એ રીતે એનું બહુ જબરું મહત્ત્વ છે. એનું મંદિર ખંડું છે અને તેના ઉપરનું છાપરું સેનાનું પાણી ચડાવેલ તાંબાના પતરાનું છે. પાતાળગંગા અને નીલગંગા એ પુણ્યસ્થળો તદ્દન નજીક છે. મહારાજે આ પવિત્ર નદીમાં સ્નાન કર્યા. ૫. વૈરાગ્ય વ્યાખ્યો આ પવિત્ર સ્થળોએ મહારાજને ભારે શક્તિ આપી. આ સ્થળ કુદરતી દેખાથી ભરપૂર હતાં. આ સ્થળોના અતિ રમ્ય દેખાવોથી મહારાજના મન ઉપર બહુ ભારે અસર થઈ અરણ્ય અને કુદરતી રચનાથી મહારાજને બહુ આનંદ થયો. મહારાજે નીલગંગામાં સ્નાન કરી મહાદેવનાં દર્શન કર્યા. આ ક્ષેત્રમાં મહારાજને સાચો આનંદ થયો. જાણે કૈલાસમાં પોતે પધાર્યા હોય એ આનંદ મહારાજે આ શિવાલયમાં અનુભવ્યો. આ શિવાલયમાં મહારાજને વૈરાગ્ય વ્યાપે. સંસારનું સુખ એમને તુચ્છ લાગ્યું. મહારાજને લાગ્યું કે આ શિવાલયના મહાદેવને પિતાનું શિર અર્પણ કરવું. “શ્રી જગદંબાની કૃપા વડે મારી બધી ઈચ્છાઓ તૃપ્ત થઈ છે. મેં જે જે ધાર્યું તે પ્રભુએ પૂરું કર્યું. મારા ધાર્યા કામ ઈશ્વરે પર પાનાં. ભારેમાં ભારે આફત અને સંકટમાંથી અનેક વખતે પ્રભુએ મને બચાવ્યો છે અને ઘણી વખતે ઈશ્વરે મને ઉગાર્યો છે. કાં તે આ શિવાલયમાં મહાદેવને મારું શિરકમળ અર્પણ કર્યું અથવા તે સંસાર છોડી આ પવિત્ર સ્થાનમાં પ્રભુ ભજનમાં મારું બાકી રહેલું આયુષ્ય ગાળું. આમ વિચાર કરી મહારાજે પિતાના વિશ્વાસપાત્ર માણસે અને જવાબદાર અમલદારો તથા મુત્સદ્દીઓને બેલાવ્યા અને સંસાર ત્યાગ કરવાનો વિચાર જાહેર કર્યો. મહારાજનો આ વિચાર સાંભળી બધા ચમકી ગયા અને સ્તબ્ધ બની ઉભા. એક પછી એક મુત્સદ્દીઓએ ઉપદેશ કરવા માંડયો પણ કેઈનું કંઈ ચાલે નહિ. મહારાજ તે ઈશ્વરભક્તિમાંજ તલ્લીન રહેતા. એમ એક બે દિવસ ગયા. પછી પોતાના માણસને બોલાવી મહારાજે કહ્યું તમને ઠીક લાગે તે આ ચડાઈને કાર્યક્રમ અત્રે જ ખતમ કરે અને તમે બધા રાયગઢ પાછા જાઓ. પાટવીકુંવર શંભાજીને ગાદી ઉપર બેસાડી તમે બધા વફાદારી અને નિમકહલાલીથી કારભાર ચલાવજે.' સાથેના બધા માણસે ચિંતા અને દુખમાં ડુબી ગયા. મહારાજ ૯ દિવસ પર્યત વિરક્તાવસ્થામાં રહ્યા હતા. (History of Mysore by Wilkis). બધા અમલદારો, સરદાર અને મુત્સદ્દીઓએ મહારાજને સમજાવવામાં બાકી ન રાખી. બધાએ જીભના કુચા કર્યા પણ મહારાજ એકના બે ન થયા. આખરે એમને સાક્ષાત્કાર થયો અને શ્રી ભવાની માતાએ એમનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મું પ્રવેશ કર્યો અને કહ્યુંઃ− છોકરા ! તારા માટે મેક્ષના આ રસ્તા નથી. તારે હાથે હજી ઘણાં મહત્ત્વનાં કામ થવાનાં છે. ધર્મરક્ષણુ માટે તારુ જીવતર છે. કામ માટે તું ભારે મહેનત કરી રહ્યો છે તે કામ હજી બાકી રહેલું છે. તારે એ પુરું કરવાનું છે. ખાવા બની તપ કરી મેક્ષ મેળવવાનું તારે માટે નથી. આ રસ્તા તારા નથી. તું વૈરાગ્યમાં પડીને કંઈ નહિ મેળવી શકે. જે કામ માટે તારું વતર છે તે જ કામ ઉત્તમ રીતે કરવાથી તને મુક્તિ મળવાની છે. ધરક્ષણના કામમાં અનેક આક્તા અને સંકટા આવે છે, જેને તું હિંમતથી સામના કરે છે એજ તારુ તપ છે. તપ તપીને તપસ્વી જે મેળવે છે તે તે મેળવી લીધું છે. ધરક્ષણ માટે ભારે કષ્ટા જરુર પડે નાંતરવાં પડે છે અને તે તે અનેક વખતે તાંતર્યાં છે અને એ સંકટાની સામે તું ખરેાબર ઝઝુમ્યા છું. ઇશ્વરભક્તિ અને ધ્યાનથી ભકત જે મેળવી શકે તે તેં આ ધર્માંસેવામાં મેળવ્યું છે. ધર્મ'ના ઉચ્છેદ કરનારાઓના સંહાર કરવા એજ તારે માટે તેા ધર્મપાલન છે. આ` સંસ્કૃતિનું રક્ષણુ કરવું એજ તારે માટે તે દેવપૂજન છે. શુદ્ધ હેતુથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી, ચાખ્ખી દાનતથી, જનકલ્યાણુનાં કાર્ય અનેક કષ્ટ વેઠીને કરવાં એ જ તારે માટે મુક્તિને માગ છે. ઉઠ વત્સ ! ઉઠે, તારા ભાગનું કામ પૂરું કર. તારુ કામ પૂરું થયે ક્ષણવાર તને કાઈ રાકી શકશે નિહ. ' સાથેના માણુસાએ મહારાજતા આ શબ્દ નાંધી લીધા, મહારાજે શ્રી જગદખાના હુકમ જાણ્યા અને ઊંડા વિચારમાં પડ્યા. રધુનાથપત ણુમતે અને બાળાજી આવજી ચિટણીસ વગેરેએ મહારાજને કાલાવાલા કર્યાં, વિનતિ કરી. શ્રી ભવાનીમાતાની આજ્ઞા અને પેાતાના માણસાની વિનંતિ વગેરેની એમના ઉપર અસર થઈ અને એમણે એ ક્ષેત્રમાં ખૂબ દાન ધર્માં કર્યાં. યાત્રાળુઓના સ્નાન માટે સગવડ પડતા ઘાટ બંધાવ્યા. તપસ્વીઓની તપશ્ચર્યા માટે ગુફાઓ તૈયાર કરાવી. બ્રહ્મભોજન કરાવ્યાં. યાત્રાળુઓનાં દુખ ઢાળવા માટે ઘટતું કરવા હુકમો અપાયા. થાડા દિવસ સુધી આ ક્ષેત્રમાં મુકામ રાખ્યા પછી એપ્રીલ માસની શરૂઆતમાં મહારાજે જિજિ (ચંદી) તરફ જવા માટે મુકામ ઉપાડ્યો. ૬. જિજિના કિલ્લો કબજે, શ્રી. છ. શિવાજી મહારાજ મલિકાર્જુન મદિરમાં જ રહ્યા હતા અને એમની સાથેનું પાયદળ લશ્કર એમણે કર્ણાટક તરફ રવાના કરી દીધું હતું. એ પાયદળ લશ્કર કટિંગિરની ખીણમાં થઈ ને પેનના ડુંગરા વટાવી આગળ ચાલ્યું. મહારાજ જાતે પાતાના ઘેાડા માણુસ અને એક નાની ટુકડી સાથે ઉપડ્યા તે એ પાયદળને જઈ મળ્યા. મહારાજે અનંતપુર આગળથી પેાતાનું લશ્કર સાથે લીધું. અને ત્યાંથી દક્ષિણ દિશા તરફ્ નદિયાલ અને કડાપ્પા થઈ ને તીરુપતિથી મહારાજ ઉપડ્યા તે પૂર્વ કિનારા વટાવી મે માસની શરૂઆતમાં મદ્રાસ શહેર નજીક આવી પહોંચ્યા. એ મદ્રાસથી ઘેાડા માઈલ દૂર આવેલા પેડાપાલમ ખાતે મુકામ કર્યાં. આ મુકામે મહારાજ જતા હતા ત્યારે કેટલાક અંગ્રેજ વહેપારીઓ એમને મળવા આવ્યા હતા. એમણે શિવાજી મહારાજને કેટલીક દવાઓ અને ઊંચી જાતના કાપડનું નજરાણું કર્યું. આ સ્થળથી મહારાજે મુકામ ઉપાડ્યો અને તેમણે નૈઋત્ય તરફ઼્ર કૂચ કરી. ઈ. સ. ૧૬૭૭ ના મે માસની ૯ મી તારીખે કૅજીવરમ આગળ મહારાજ લશ્કર સાથે આવી પહેાંચ્યા. અહીંથી મહારાજે ૫૦૦૦ ધાડેસવારેાની એક ટુકડી એક કસાયેલા સરદાર સાથે જિંજિ જીતવા રવાના કરી. આ વખતે જિજિના કિલ્લા આદિલશાહી અમલદાર સ. અંબરખાનના હાથમાં હતા. એને રૂપખાન, નાસીરમહમદ વગેરે ૯ છેકરાઓ હતા (મ.ત્તિ.). રઘુનાથપત હણુમ'તે એ પહેલેથી જ કિલ્લેદારને મધમાં હાથ મૂકાવ્યા હતા એટલે આ વખતે મરાઠા સરદારે મુસલમાન કિલ્લેદારનું મોં દાખીને જિજિતા કિલ્લો પેાતાના કબજામાં લઈ લીધા. ૧૬૭૭ ના મે માસની ૧૩ મીતારીખે જિજિ,કિલ્લો મરાઠાઓના હાથમાં આવ્યેા. શિવાજી મહારાજને આ પરિણામની ખબર પડતાં જ તે જિજિ ભાવી પહેાંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #619 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું છે. શિવાજી ચરિત્ર પાં જિંજિતા કિલ્લો બહુ મહત્ત્વને અને મજબૂત હતા. મહારાજે તેને કબજામાં લઈને તેની ખરાખર વ્યવસ્થા કરી દીધી. એ કિલ્લા ઉપર પેાતાના વિશ્વાસપાત્ર માણુસાને મહારાજે અમલદાર તરીકે મૂકી દીધા. રાયાજી નલગેને જિજિના હવાલદારની જગ્યા આપવામાં આવી. ભીમાજી કેશવને સબનીસ બનાવવામાં આવ્યેા. કિલ્લામાંની ઈમારતાની દેખરેખ માટે રૂદ્રાજીને જવાબદાર બનાવવામાં આવ્યેા. વીઠ્ઠલ પીલદેવની નિમણૂક મહાલના સૂબેદારની જગ્યાએ કરી અને પ્રજાને સગવડ પડતી અને ફાયદાકારક એવી જમીન મહેસુલની પદ્ધતિ શરૂ કરી. આ કિલ્લાની આજુબાજુએ ઊંડી ખાઈ ખાદવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને ખીજા' જરુરી ખાંધકામો પણ શરૂ કરાવી દીધાં. આવી રીતે જિજિના કિલ્લા મરાઠાઓના હાથમાં આવ્યા. આ કિલ્લામાં મહારાજે બહુજ સુંદર સુધારાવધારા કરાવ્યા. જિંજિમાં જે સુધારા મહારાજે કરાવ્યા તેનું બાંધકામ બહુજ નમૂનેદાર અને મજબૂત હતું. નવા સુધારાઓ બહુજ આકર્ષક હતા. જિજિ બાંધકામના સબંધમાં મહારાજે જે સુધારા કરાવ્યા તે સંબધમાં તે વખતના મદુરામાં રહેતા જેસ્યુઈટ પથતા પાદરી લખે છે કે ` જિજિ કિલ્લામાં શિવાજી મહારાજે કરેલા સુધારા એવા તા સુંદર હતા કે તે જોઈને યૂરોપના કેટલાક મેટા કારીગરાએ પણ મેાંમાં આંગળી ધાલી. ' ૭, વેલેારા ઘેરો. જિજિ જીત્યા પછી મહારાજને વિચાર વેલેાર જીતવાના હતા એટલે મે માસની તા. ૨૩મી એ વેલેાર જઈ પહોંચ્યા. આ વખતે આ કિલ્લો આદિલશાહી સરદાર એબિસીનીયન અÖદુલ્લાખાનના કબજામાં હતા. એમ કહેવાતું કે આ કિલ્લા જેટલા મજબૂત કિલ્લે દુનિયામાં બીજે ન હતા. એ કિલ્લાની આસપાસ 'ડી ખાઈ એ ખાદેલી હતી. આ ખાઈ માં બહુ પાણી રહેતું. એવી ખાઈ આમાં જીવતા મગર રહેતા. એ કિલ્લાને બહુ મજબૂત પત્થરના કેટ હતા. તે એટલા બધા પહેાળા હતા કે એના ઉપરથી ર ગાઢી સહેલાઈથી ચાલી જાય. આવા અભેદ્ય અછત કિલ્લાને જીતવા માટે મરાઠાઓ આવ્યા અને એમણે કિલ્લાને ઘેરા બાઢ્યા. આ કિલ્લાને સર કરવા માટે જોઈતી સામગ્રી મરાઠાઓ પાસે ન હતી અને એક જ કિલ્લા પાછળ મરાઠાઓની આખી શક્તિ ખચી નાંખવાની મહારાજની ઈચ્છા ન હતી એટલે મહારાજે ૨ હજાર સવાર અને ૫ હજાર પાયદળ નરહરિ નામના લશ્કરી અમલદારને આપી અને આ વેરાની જવાબદારી સોંપી કિલ્લો જીતવા માટે જોઈતી સૂચનાઓ આપી. વેલેારના ઘેરાનું કામ આવી રીતે પતાવી શિવાજી મહારાજ પેાતાના લશ્કર સાથે ઈ. સ. ૧૬૭૭ ના જુનની ૨૦ મી તારીખે શેરખાન લેાદીની સામે લડવા માટે નીકળ્યા. તીરુવાડીની લડાઈ. શેરખાન લાદી એ બિજાપુરના સુલતાનના સરદાર હતા. કર્ણાટકના દક્ષિણ ભાગના આદિલશાહી મુલકના એ અમલદાર હતા. એ વલીગ'ડાપુરમાં રહેતા હતા. શેરખાન લેાદી સ્વભાવે બહુ શાન્ત હતા. એને કલર્ડ અને કચ્છ ગમતા નહિ. એ સમાધાનવૃત્તિથી કામ લેનારા સીધા સરળ માણુસ હતા. એના મંત્રીએ અને અમલદારા ખુશામતીઆ, માખણીઆ અને હાજી હા કરનારા હતા. ખુશામતથી ભલભલા વશ થઈ જાય છે. ખુશામત કાઈની કરવી પાતાને જરાએ ન ગમે અને આખી જિંદગીમાં ક્રાણુ પ્રસંગે પણ કોઈની ખુશામત ન કરી હેાય એવા ખુશામતને દુર્ગુણુ માનનારા પણ એમની ખુશામત ખીજો કરે ત્યારે એમને પેાતાને પણ ખબર ન પડે એવી રીતે ખુશામતના એ ભાગ થઈ છે. ખુશામતીએ ભલે ખુશામત કરે પણ હું તો મારા મન ઉપર એની અસર ન જ થવા દઉં” એવા ફ્રાંકા રાખનારા ણા નીકળે છે પણ તેમાંથી સેંકડે ૯૦ માણસાના હૈયા ઉપર ખુશામત અસર કરે છે. ખુશામતીઆને ખુશામત કરતાં અટકાવવા એજ ખુશામતથી બચવાના ખાસ ઈલાજ છે બાકી ભલભલા છાતી ઉપર હાથ મૂકીને મૂછ મરડીને વાતેા કરનારા ખુશામતથી ઢીલા બન્યા છે, નરમ પદ્મા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૭. શિવાજી ચરિત્ર 6 [ પ્રકરણ ૧૦ મું જીતાયા છે, એના સંકજામાં ન આવનારાએ વીરલા જ જડી આવે. ખુશામતના પ્રભાવ અજબ હૈય છે. એની સામે ટકવાની બિચારા શેરખાન લેાદીની શક્તિ ન હતી. એના હાથ નીચેના અમલદારે એ અને કેટલાક સ્વાર્થીઓએ એને વશ કર્યાં. શિવાજી લશ્કર લઈને નજીક આવી પહેોંચ્યા છે. એવી ખબર શેરખાનને મળી. એના મંત્રીમંડળને પશુ શિવાજી મહારાજ આવે છે એની ખબર મળી. દુશ્મનને પાછા કાઢવા માટે તૈયારી કરવાની મૂકી દઈ શેરખાનના મંત્રીએ, અમલદારે, છોકરાઓ, સ્નેહીઓ અને બીજા સગાં શેરખાનના શૌયના, એની કુનેહના, એના સમરકૌશલ્યના અને એના સુત્સદ્દીપણાના ઢાલ ફૂટવા મડી પડ્યા. ‘ શેરખાન સરદાર તા બહુ બળવાન છે. એમની સામે જોવાની કાની તાકાઃ ? ' · દુશ્મન ખળ જાણ્યા વગર આવશે અને ભેાંઠે પડીને જશે' ‘ આપણા સરદાર સાહેબના લશ્કર આગળ ટકી શકવાનું નથી. ' ‘શેરખાન સાહેબના સપાટાના સ્વાદ હજી શિવાજીએ નથી ચાપ્યો એટલે આવે છે, પણુ થડા થઈ ને પાછો જશે. ’ ‘ શિવાજી આપણા સાહેબના શા હિસાબમાં. એતા જોતજોતામાં હારી જશે અને મરાઠાઓને તે બાંય ભારે પડશે.' વગેરે કહીતે શેરખાનને સાતમે આકાશે ચડાવ્યા. પેાતાનું બળ હેાય તેના કરતાં ૧૦ ગણું વધારે ધારવું અને દુશ્મનના બળને હાય તેના કરતાં ઓછું આંકવું એ રીત માણુસને ખાડામાં પાડ્યા વગર નથી રહેતી. શેરખાનલેાદી પાસે એક ફ્રેંચ હતા. એણે શિવાજી મહારાજના ખળ સંબંધી સહેજ ઈસારા લાદી આગળ કરતાં કહ્યું હતું કે ‘શિવાજી રાજા બહુ બળવાન છે. કુનેહ અને યુક્તિથી એની શક્તિ મેવડાઈ છે. એની સામે ટકવું કહેણુ છે. ' આ પ્રમાણે ચેતવણીના ઈસારા એણે કર્યાં હતા પણ શેરખાનના છે.કરા ઈબ્રાહીમખાન ખુશામતીઆએમાં ભળી ગયા હતા અને પાતાના બાપના બળના અણુગાં ખીન્ન ખુશામતીઆએની માક એ પણ ફૂંકવા લાગ્યા હતા. ‘ શિવાજીને ા સમશેરના સ્વાદ ખરાખર ચખાડીશું. એની ચિંતા ન કરવી.’ એમ કહી શેરખાનને બધાએ ચડાવી શિવાજીના ખરા બળથી અજ્ઞાન રાખ્યા. શેરખાને આ બધું સાચું માન્યું હતું. શિવાજી તદ્દન નજીક આવ્યાના સમાચાર આવ્યા એટલે પેાતાનું લશ્કર તૈયાર કરી ચડી આવતા શિવાજીને રસ્તામાંથીજ મારી પાછે હઠાવવા માટે શેરખાન કુડલારની - પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. કુડલારથી ૧૩ માઈલ દૂર તિરુવાડી આગળ જઈ શિવાજી મહારાજની વાટ જોતા ભેા. આ વખતે શેરખાન લેાદી પાસે ૪ હજાર સવારો અને ૩ હુન્નર પાયદળ હતું. તા. ૨૬ જુનને રાજ મહારાજ ૬ હજાર ધોડેસવારા સાથે આવી પહોંચ્યા. મરાઠાઓને આવતા જોઈ શેરખાને પેાતાના લશ્કરને એમના લશ્કર ઉપર તૂટી પડવા હુકમ કર્યાં. યુદ્ધની પદ્ધતિ મુજબ આ હુકમ ખરેાબર ન હતા એટલે મરાઠા તા જ્યાં હતા ત્યાં જ થાભ્યા. શેરખાને ભૂલ કરી પેાતાના લશ્કરને પાછા ફરવા ફરમાન કર્યું. આ બીજી ભૂલને મરાઠાઓએ લાભ લીધા. લેદીનું લશ્કર પાછું ફરતું હતું. મરાઠાએએ પાછા ક્રૂરતા લેાદીના લશ્કર ઉપર સખત મારા ચલાવ્યા. લાદીએ પેાતાને બચાવ તે કરતા જ હતા. પોતાને બરાબર બચાવ કરીને એ પાછા ફરતા હતા પણ મરાઠાઓએ એમના ઉપર એક પછી એક એવા અનેક હલ્લા ચલાવ્યા. શેરખાને જાણ્યું કે કરેલી ભૂલને સુધારવા જતાં આ ખીજી ભૂલ થઈ છે અને એ ભૂલને પરિણામે લશ્કર માર ખાઈ રહ્યું છે. લાદીએ બગડતી ભાજી સુધારવાના ખૂબ પ્રયત્નો કર્યાં પણ બધા પ્રયત્ના નિષ્ફળ ગયા. મરાઠાઓને મારા સખત હતા. લાદીના લશ્કરે પોતાના બચાવ માટે બહુ જખરા પ્રયત્નો કર્યાં પણ મરાઠાઓના ભાલા આગળ એ ન ટકી શકયા. જોત જોતામાં આદિલશાહી લશ્કર રફતફે થઈ ગયું. મરાઠાઓ। વિજયી થયા, લાદી લશ્કર હાર્યું. પેાતાનું લશ્કર નાસી જતું શેરમાને જોયું અને અનેક પ્રયત્ન કર્યા છતાં એ વ્યવસ્થિત ન થઈ શકયું એટલે એણે હિ'મત છેડી. આવી રીતે પૂર્ણ પરાભવ પામીતે શેરખાન નાઠા અને તીરુવાડીના કિલ્લામાં જઈ ભરાયા. આ કિલ્લામાં લાદીને પેાતાની સહીસલામતી ન લાગી એટલે એણે એ કિલ્લા છેડી ખીજે જવાનો નિશ્ચય ક્રર્યાં. તિવેનાપટ્ટમ નાસી જવાના વિચાર કરી લાદી રાત્રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ પારણું ૧૦ ] છે. શિવાજી ચરિત્ર અંધારામાં તિરવાડીના કિલ્લામાંથી બહાર નીકળ્યો અને તિવેનાપટ્ટમને રસ્તે લીધે. મરાઠાઓએ લેદી ઉપર સખત જાતે રાખ્યો હતો. લેદીને થોડા લશ્કર સાથે મરાઠાઓએ નાસી જતાં જે એટલે મરાઠાઓએ તેની પૂઠ પકડી. લેદી નાસતે નાસત અકાલ નાયકના જંગલમાં ભરાયે. મરાઠાઓએ એને એ જંગલમાંજ પકડી પાડ્યો. બંને લશ્કર વચ્ચે આ ઘાડા અરણ્યમાં ખૂનખાર લડાઈ થઈ. બંનેએ માથાં કેરે મૂકીને લડાઈ કરી. આખરે મરાઠાઓ આ લડાઈમાં જીત્યા અને આદિલશાહી લશ્કરની હાર થઈ. શેરખાન સમરાંગણમાંથી નાઠે અને નાગીરપટ્ટણના કિલ્લામાં ભરાયે. આ લડાઈમાં મરાઠાઓને ૫૦૦ ઘેડા, ૨૦ ઊંટ, ૨ હાથી, સંખ્યાબંધ બળદો, તંબુ, ડેરા, રાવટી વગેરે યુદ્ધોપયોગી સામાન હાથ લાગ્યો. બાલડોલ અને તિવેનાપટ્ટણ કિલા મરાઠાઓને મળ્યા. રવાડી કિલ્લામાંથી શમશેરખાન લેદીના નાઠા પછી તેના સસરાએ કિલો થોડા દિવસ સુધી લડાવ્યો. શિવાજી મહારાજ પણ આ કિલ્લા આગળ આવી પહોંચ્યા. એમણે કિલ્લાની સ્થિતિ જોઈ. મરાઠાઓના લશ્કરને મોટે ભાગે ત્યાં રોકાઈ રહે એ નુકસાનકારક હતું એટલે મહારાજે લશ્કરની એક ટુકડી એક વિશ્વાસપાત્ર સરદારને હવાલે કરી કિલ્લે સર કરવાનું કામ તેને માથે નાખ્યું. બાકીનું લશ્કર લઈ મહારાજ બોનાગીરપટ્ટમ ખાતે આવ્યા અને એ ગાળાના આજુબાજુના કિલ્લાઓ કબજે કરવાના પ્રયત્નો કર્યા અને મરાઠાઓએ તા. ૩૦ જુન સુધીમાં બાલડૌલતિવેનાપટ્ટમ અને બીજા કિલ્લાઓ સર કર્યા. મરાઠાઓનું લશ્કર ચારે તરફ વિજય પામતું જોઈ શેરખાન લેદીએ શિવાજી મહારાજ સાથે સુલેહના સંદેશા શરૂ કર્યા. ૨૦ હજાર હેનને દંડ આપીને શેરખાને એ પ્રાન્તમાંથી ચાલ્યા જવું એમ નક્કી થયું અને ૨૦ હજાર હનની પતાવટ થતાં સુધી શેરખાને પોતાના દિકરાને મરાઠાઓના કબજામાં આપ્યો અને મહારાજે શેરખાનને કિલામાંથી સહીસલામત જવા દેવાના હુકમે છોડ્યા અને ગાંડલુર તરફની એની જાગીર એને પાછી આપવા મહારાજે કબુલ્યું. કેલેરૂનને કાંઠે મહારાજની છાવણ. શેરખાન લોદીની સાથે બધું પતાવી શિવાજી મહારાજે જુલાઈને પહેલા પખવાડિયામાં કેલેરૂન નદીને કાંઠે છાવણી નાંખી. આ છાવણીથી દક્ષિણ દિશાએ ૧૦ માઈલ દૂર તંજાવરની હદ હતી. અહીં મુકામ રાખીને મહારાજ તંજાવર અને બૅકેજી રાજા ભેસલેને શે રસ્તો ઉતારવો તેનો વિચાર કરતા હતા. આ મુકામે મહારાજને મળવા માટે ઘણું સંસ્થાનિકના વકીલ, પ્રતિનિધિઓ અને સરદાર આવતા હતા. આ વખતે મદુરા જાહોજલાલીમાં હતું. મદુરામાં ચોકન્નાથ નાયક આ વખતે રાજ્ય કરતા હતા. આ નાયકે પણ પિતાને વકીલ શિવાજી મહારાજ પાસે મોકલ્યો હતો અને મહેસરવાળાઓ અને વ્યંકાજી એમનો મુલક પચાવી પડ્યા છે તે એમને પાછો અપાવવાની વિનંતિ ગુજારી હતી. મહારાજે આ કામને માટે એ વકીલ પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. મહારાજ અને આ વકીલની મુલાકાત દરમિયાન મદુરાના નાયક પાસેથી ખંડણું લેવાને સવાલ પણ વકીલ સાથે ચર્ચાયો. એ સંબંધી વાતચીત ચાલુ જ હતી. આ ચર્ચાને અંત આ મુલાકાતમાં ન આવ્યો એટલે મહારાજે રઘુનાથ હણમતને મદુરાના વકીલની સાથે મદુરાના નાયક પાસેથી લેવાની ખંડણીના સંબંધમાં ચર્ચા કરી નક્કી કરવા માટે ચેન્નાથ પાસે મોકલ્યો. રઘુનાથપંતે નાયકને સમજાવ્યા અને દર વરસે ૬ લાખ હેનની ખંડણી મદુરાના નાયક પાસે કબુલ કરાવી. આ ૬ લાખ હેન પૈકી દેઢ લાખ હેન રઘુનાથપંત પિતાની સાથે રોકડા લઈ આવ્યા. સુલતાન તાનાશાહની સાથે થયેલા કરાર પ્રમાણે કર્ણાટકની આ ચડાઈ શિવાજી મહારાજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૦ મું ગેવળકેડા તરફથી એટલે કુતુબશાહી તરફથી કરી હતી અને આ ચડાઈને માટે નાણાં, દારૂગે, હથિયારો વગેરે યુદ્ધોપયોગી જરૂર પડતી ચીજો પૂરી પાડવાની જવાબદારી પણ કુતુબશાહીને માથે હતી. શરૂઆતમાં તે બધું ઠીક ચાલ્યું પણ જરૂરી સાધનો અને જોઈતી મદદ સુલતાને એકલી નહિ એટલે આ ચડાઈ પિતાના માથાની જ મહારાજને ગણવી પડી. કર્ણાટક પ્રાન્તમાં શિવાજી મહારાજની ધાક બહુ જબરી ફેલાઈ હતી. આ સંબંધમાં તે વખતના કોઠીવાળા અંગ્રેજોને અભિપ્રાય દર્શાનારૂં નીચે પ્રમાણેનું લખાણ મળી આવે છે? -શિવાજી મહારાજ દ્રાવિડ દેશમાં આવ્યાના સમાચાર સાંભળીને પ્રજા બહુ જ ગભરાઈ ગઈ હતી. એ બહુ જબરે અને ભયંકર પુરુષ છે અને એણે પશ્ચિમ કિનારા ઉપરના ઘણા પ્રાતે લંટયા, બાળ્યા અને ઉજડ કરી નાંખ્યા. એણે તો યવન બાદશાહને પણ તેબા તાબા પારાવી. યુવતીને દબાવનાર એ જ એક પાયો એવી એની ખ્યાતિ ચારે તરફ પ્રસરી છે. આવી રીતની વાતે એને માટે બેલાય છે તેથી કેને તે દહેશત પડી છે. ધન કોની પાસે છે અને કાના ઉપર હલે કર્યાથી દ્રવ્ય લાભ થશે એ એ રાજા દૈવી શક્તિના જોરથી જાણી શકે છે. દેવની એના ઉપર મીઠી નજર છે એવી બધાની માન્યતા છે.’. સિંહાજી રાજા ભેંસલેના અંગવસ્ત્ર (રાખીને દિકરો સંતાઇ ભેંસલે લંકેજી રાજા ભેસલેની પાસે જ રહેતો હતો. એને અને વ્યંકાને વાંકું પડયું એટલે એ એની સાથે લડીને મહારાજ પાસે આવ્યો. મહારાજે સંતાઇને સમજાવીને શાંત પાડ્યો અને એ ૧૦૦૦ ઘોડેસવારના ઉપરી તરીકે નિમણુક કરી અને એને એક મહાલય પણ આપે. ૮. બે બંધુને અણબનાવ, મેળાપ અને વિદાય. કર્ણાટકના નાયકે, રાજાઓ, સંસ્થાનિકે વગેરે પાસેથી ખંડણી લેવાના સંબંધમાં વાટાઘાટ ચાલુ હતી. આ સંબંધી કામને બે બહુ ભારે હતું એટલે મહારાજે જવાબદાર માણસ ચૂંદીને કામની વહેચણી કરી દીધી. સરદારો, વકીલે અને મુત્સદ્દીઓની કામ કરવાની શક્તિ અને કુનેહ જોઈ ન દરેકને કામ વહેંચી આપ્યાં. આ બધી વાટાઘાટ ચાલુ હતી ત્યારે શિવાજી મહારાજ શ્વેકેજી રાજાની સાથે કેવી રીતે પટાવટ કરવી તેના વિચારમાં હતા. આખરે મહારાજે નીચેની મતલબને પત્ર બંછ રાજા ઉપર લખે – આપણા સ્વ. પિતાશ્રી એ સંપાદન કરેલી મિલકતનો મારા હકને અરધો ભાગ તમારે મને આપ પડશે. તમે જૂના ભરોંસાના માણસને કાઢી મૂકયા એ ઠીક ન કર્યું. એ કૃત્ય ડહાપણભરેલું નથી એટલું જ નહિ પણ નુકસાનકર્તા છે એ તમારે જાણવું જોઈએ. આપણું ભાગની વહેંચણીના સંબંધમાં કોઈપણ જાતને ઝગડે ન પ જોઈએ. તમે જે સમજીને સમાધાન માર્ગ કાઢશો તે ઠીક થશે નહિ તે અમારે ત્યાં આવવાની ફરજ પડશે. સલાહસંપથી આ વહેંચણી પતી જાય તે માટે મસલત ચલાવવા તમારે ત્યાંથી સમજુ અને ડાહ્યા માણસોને મારી પાસે મોકલે. તમારા કારભારી ગોવિંદપંત ગોસાવી, કાકાજીપંત, નિળપંત નાયક, રંગોપંત નાયક અને ભીમાજી નાયક અથવા તમને પસંદ પડે એવા તમારાના માણસોને તાકીદે આ બાબતની પતાવટ કરવા તમે સૂચનાઓ આપીને મોકલે. શિવાજી મહારાજને પત્ર અને સંદેશે બંકોજી રાજાને મળ્યો. એમણે પિતાના દરબારના ડાહ્યા મુત્સદ્દીઓને શિવાજી મહારાજ પાસે મોકલ્યા. મહારાજે એમને કહ્યું – પિલાજીને સ્વર્ગવાસ થયાંને આજ ૧૩ વરસ થયાં. પિતાજી પાસેની સર્વ ધનસંપત્તિ આજે ૧૩ વરસથી બૅકેજી રાજાના કબજામાં છે. આ સર્વ સંપત્તિ પિતૃધન છે અને એ પિતૃધન છે એટલે એમાં પુત્ર તરીકે મારે અધે ભાગ છે. પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારથી જ હું અધ સંપત્તિ અને અધ આવકનો હકથી ભાગીદાર બન્યો છું. આવક અને સંપત્તિમાં મારે અરધો ભાગ હોવા છતાં આજ તેર વરસથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #623 -------------------------------------------------------------------------- ________________ પ્રાર૭ ૧૦ મ ] છે. શિવાજી ચરિત્ર આખી મિલકતને પૂરેપુરો ઉપભગ બૅકેજી રાજા એકલા કરી રહ્યા છે. પિતાશ્રીના સ્વર્ગવાસ પછી મેં ધાર્યું હોત તે તરતજ મેં મારો ભાગ માગી લીધા હતા અને મેં તે તરતજ લીધે હેત પરંતુ છે ઘણે દૂર એટલે મેં આ ભાગને માટે બહુ ચિંતા ન રાખી. મને તે વખતે એમ પણ લાગ્યું કે બૅકેજી રાજા પણ મારો ભાઈ છે. એ પણ અડધી મિલકતનો માલીક છે. એક પિતાના અમે બન્ને પ. મારો ભાગ એ ઉપભોગ કરે તે મારે એમાં વાંધો ન લે. મારા ભાગની આવક એ ખાય તેમાં પણ મને વાંધા પડતું ન લાગ્યું. એ કંઈ કઈ પારકે નથી કે મારે તરતજ એના હાથમાંથી મારા ' ભાગ લઈને તેની જુદી વ્યવસ્થા કરવી પડે. મારા ભાઈના હાથમાં મારો ભાગ સહીસલામત છે એમ હું માનતે હતો. એ ભાગ લંકેજી પાસેથી મારી મરજીમાં આવે ત્યારે હું માગી શકું એમ છું એની મને ખાતરી હતી. આજ ૧૩ વરસ સુધી મેં મારા ભાગના સંબંધમાં બૅકેજી રાજાને કંઈ કહ્યું નથી, લખ્યું નથી, લખાવ્યું નથી. આતે હું રાજદ્વારી કામને માટે ભાગાનગર આવ્યા હતા. ત્યાંથી મારે આ તરફ આવવાનું નક્કી થયું એટલે મેં અહીં ખાસ કામ માટે આવવાનું દુરસ્ત ધાર્યું છે. હું અહીંઆ કામ માટે આવ્યો છું અને હવે મને મારે અર્ધો ભાગ જોઈએ છે. હું મારા હક " ની માગું છું. મારે તે લે છે. આ સંબંધમાં તેમની શી ઈચ્છા છે તે મને તમે સત્વર જ . બાબતમાં મારે એમની સાથે કલહ કરે પડે એ ઠીક નહિ દેખાય. આપણું ઘરના ભાગ ની વહેંચણી ઝગડે પતાવવા બીજાઓને વચમાં પડવું પડે અને બીજાઓની મારફતે એનો નિકાલ થાય એ અમારી બનેની પ્રતિષ્ઠાને શેભતું નથી. માંહોમાંહે ઝગડો થાય. કલેશ થાય. કડવાશ થાય એ હું જરાએ ઈચ્છતા નથી. અમે બન્ને એક લેહીના બાળકો છીએ. પિતાના સ્વર્ગવાસ પછી સલાહસંપથી રહીને અમારે તે બીજાઓને દાખલે બેસાડવા જોઈએ. મિલકતના ઝગડાઓએ તે જબરા કુટુંબકલેશે ઉભા કર્યા છે. એવા ઝગડાઓથી કેટલાએ કઓ નાશ પામ્યાં છે. મહાભારત તે આવા ઝગડાઓથી દૂર રહેવા પકારી પિકારીને કહે છે. ભાગની વહેંચણીના ઝગડાઓએ હિંદુસ્થાનના કેટલાએ હિંદુ કુટુંબ તારાજ કર્યો છે. તમે બધા ડાહ્યા છે, વ્યવહાર સમજે છે. લંકેજી રાજાનું ખરું હિત તમારે હૈયે છે એ હું જાણું છું. તમે એમને મારી વાત બરાબર સમજાવે. હું તમારી સાથે મારું કહેવું વૅકેજી રાજાને સમજાવવા માટે ત્રણ ડાહ્યા માણસે મોકલું છું, તમે ભેગા મળીને આ બાબતનો વિચાર કરે અને બધા મળીને બૅકેજી રાજાને સમજાવી મારો ભાગ મને આપી દેવા એમને તૈયાર કરો. બૅકેજીને મળે પણ ઘણાં વરસ થઈ ગયાં છે. એમને મળવાની ઈચ્છા છે. એમને આગ્રહનું આમંત્રણ કરવા હું માણસ મોકલું છું, એ આવશે એટલે મારા મનનું સમાધાન થશે, અને આ ભાગ વહેંચણીનો ઝગડે ન પત્યો હોય તે તે પણ રૂબરૂ વાત કરી પતાવી દઈ એ. હું મારા ભાઈને મળીને આ વાત એને સમજાવીને કહેવા બહુજ આતુર છું એમ એને મારા તરફથી જણાવજે.” શિવાજી મહારાજે આ રીતે વ્યંજી તરફથી આવેલા મુત્સદ્દીઓને પાછા મોકલ્યા અને તેમની સાથે પોતાનું કહેવું બૅકેજી રાજાને બરાબર સમજાવવા માટે ત્રણ માણસે રવાના કર્યા. બન્ને તરફના માણસેએ વ્યકેજી રાજાને બરાબર સમજાવવા પ્રયત્નો કર્યા પણ એનું પરિણામ જોઈએ તેવું સંતોષકારક ન આવ્યું. મહારાજે રૂબરૂમાં મળવા આવવા માટે આગ્રહનું આમંત્રણ મોકલ્યું હતું તે સંબંધમાં એમના દરબારના મુત્સદ્દીઓએ બૅકેજી રાજાને શિવાજી મહારાજને મળવા જવાની સલાહ આપી પણ લંકેજી રાજ મુસલમાન દોસ્તોની ચુંગાલમાં ફસાયેલ હતો અને એમના દબાણને વશ થઈને આમંત્રણ પાછું ઠેલવાના વિચારમાં હતા, પણ દરબારના જાના માણસોએ બૅકેજી રાજાને અનેક રીતે સમજાવ્યો, મનાવ્યો અને મહારાજને મળવા જવા માટે તૈયાર કર્યો. પિતાના જૂના અનુભવી સેવ, કસાયેલા દરબારીઓ અને ઘરનાં સગાંઓએ મહારાજના આમંત્રણને માન આપી એમને મળવા જવા માટે બેંકોજી રાજા ઉપર દબાણ કર્યું. સર્વેનું માનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૧૦ મું શિવાજી મહારાજનું આમ ત્રણ સ્વીકારી વ્યકાળ રાજા પૂર દબદબા સાથે પોતાના મોટા ભાઈ ને મળવા માટે તંજાવરથી નીકળી શિવાજી મહારાજની છાવણીમાં આવ્યેા. શિવાજી રાજાએ વ્યકાળ રાજાનેા બહુ સત્કાર કર્યાં. એમને પેાતાના ખાસ મહેમાન તરીકે પૂરા માનથી પેાતાની છાવણીમાં રાખ્યા. એમની સાથે જે જે આવ્યા હતા તેમની પૂરેપુરી સગવડ સચવાય, માન જળવાય, તે માટે ખાસ ખબરદારી રાખવામાં આવી હતી. પોતાના નાના ભાઈ બહુ વર્ષે મળવા આવ્યા તેથી મહારાજને આનંદ થયા અને એને માબા સચવાય અને એના સાથીઓને પૂરેપુરા સતાષ થાય એવી ખાસ ગોઠવણુ મહારાજે કરાવી હતી. એની લાગણી કાઈપણ કારણુસર ન દુભાય એવી રીતે મહારાજ એની સાથે વાતો કરતા. વખત અને પ્રસંગ જોઈ આખરે શિવાજી મહારાજે એક દિવસે પેાતાના અર્ધાં ભાગની વાત વ્ય`કાજી રાજા આગળ કાઢી નીચેની મતલબનું એને કહ્યું.~‘ વ્યં કાજી આપણે બંને ભાઈ છીએ. એક લાઠીના છીએ. ખરૂં જોતાં આપણી વચ્ચે ભાગીદારીની બાબતમાં કાઈપણ પ્રકારના ઝગડા ઉભાજ થવા ન જોઈએ અને જો કમનસીબે એ ઉભા થાય તે તે આપણેજ ઘરમેળે પતાવી લઈએ. આપણા કુટુંબના ઝગડા આપણે સમજીને માંહેામાંહે પતાવીએ તેમાં જ આપણી તેની ઈજ્જત છે. ખીજા મોટા મોટા કુટુંએના ભાગીદારના ઝગડા ઉભા થાય છે ત્યારે તે પતાવવા માટે હું ન્યાયાધીશ બનું છું. કેટલાએ કડવાશ ઉપર ગયેલા ભાગીદારીના ઝગડાએ પણ મેં મારે હાથે પતાવ્યા છે. ખીજાના ધરના ઝગડા પતાવવાનું મારે હાથે થાય અને મારાજ ધરને ઝધડા પતાવવા માટે મારે ખીજાને અંદર નાંખવા પડે એ શું તમને ઠીક લાગે છે? પિતાજીએ મુકેલી સપત્તિના લાભ આજ ૧૩ વરસથી તમે એકલાજ લેતા આવ્યા છે. આપણી સ ́પત્તિનેા આજ કેટલાંએ વરસથી તમે એકલાજ ઉપભોગ કરે છે તેને મે કોઇ દિવસ વાંધે નથી ઉડાવ્યેા અને તમે કાં પારકા છે. તમે પણ મારા નાનાભાઈ છે. એટલે તમે તેને ઉપભાગ કર્યાં એથી મને આનંદજ થયું। છે, પણ વ્યકાળ, આપણે બંને આ સપત્તિના હકદાર વારસે છીએ તેમાં હું ભાગ નથી માગતા. એમાં હું ભાગ માગું તે એ વાજી પણ ન ગણાય. પિતાજીએ સંપાદન કરેલી સંપત્તિને ઉપભાગ તમે એકલાએ કર્યાં એ તેા જાણે ઠીક, એને વહીવટ તમે તમારી મરજી મુજબ કર્યાં એ ઠીક ન કર્યું. મને સહેજ તે। પૂછ્યું હતું? જૂના, વાદાર, અનુભવી, પિતાશ્રીના વખતમાં માન પામેલા અને આપણા કુટુંબની ઈજ્જતની ખાતર પોતાના પ્રાણ સાંધા કરે એવા માણસોમાંથી કેટલાકનાં તમે અપમાન કર્યાં, કેટલાકને માનભંગ કરી નારાજ કર્યાં અને કેટલાકને તે! અપમાન કરી કાઢી મૂક્યા. આ બધું તમે કર્યું તેમાં સંપત્તિના ભાગીદાર તરીકે તમે મારી સમતિ ન લીધી. મને ખબર આપવાની કે જણાવવાની ઉદારતા પણ તમે ન દાખવી. આ તમે ઠીક ન કર્યું. વહીવટ કરવામાં અને આવા આવા ઉપયેગી માણુસેને કાઢી મૂકવાની ખાખતમાં તથા કેટલીક મોટી ગૂંચને ઉકેલ કરવાની ખાત્રતમાં મારા અભિપ્રાયની તમે દરકાર પણ ન રાખી. જે અર્થે હું સંપત્તિના અર્ધો ભાગીદાર છું તે અર્થે મારું પણ અર્ધું હિત વહીવટમાં હતું જ. તમે પૂછયા સિવાય, મારા અભિપ્રાય લીધા સિવાય વરસા સુધી મનસ્વી કારભાર ચલાવીને, વહીવટ કરીને મારું અપમાન કર્યું છે. તમે આ ખાબતમાં મારી લાગણી દુભવી છે. હું તમારા મેટા ભાઇ, તમારે માથે બેઠી છું અને જ્યારે જ્યારે કાઇપણુ કોકડું ગૂંચવાયું હાય ત્યારે ત્યારે મને જણાવવાની તમારી ફરજ હતી. તમે તમારી ફરજ ભૂલ્યા છે. તમે પરાક્રમી થાઓ, નવી સપત્તિ સપાદન કરો, ઈશ્વર તમને યશ આપો, તમારી કીર્તિ વધે અને તમે વિજયી થાએ એવી મારી ઈચ્છા છે, જે બની ગયું તે ખરું. થયું તે હવે ના થયું થનાર નથી. ભૂલ્યા ત્યાંથી ક્રી ગણુા. એ રીતે થયાથી તમને પણ સંતેષ થાય એમ છે. પિતાશ્રીએ મૂકેલી સપત્તિ સંબંધોના કાગળ પત્રા તમે મને બતાવો. આપણે બન્ને બેસીને દિલસાઈ કરીને નિકાલ કરી નાંખીએ. તમને અડચણ માલમ પડતી હાય તા તે બાબત તમે મને દિલ ખુલ્લું કરીને જણાવા હું તમને મદદ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #625 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ સું] છં. શિવાજી ચરિત્ર ૧૮૭ તૈયાર છું. પારકા નથી, તમારા ભાઈ છું.' આવી રીતે મહારાજે વ્ય કાછને હ્યું અને સમજાવવાના પ્રયત્ના કર્યાં. નાના ભાઈને નાનેા સમજીને, મેાટાની જવાબદારી જાણીને, દુનિયા શું કહેશે તેને વિચાર કરીને, વ્યવહારને નજર સામે રાખી મહારાજે વ્યકાળને મનાવવાના સઘળા પ્રયત્ન કર્યો. કુટુંબકલહ મહારાજને ખીલકુલ ગમતા નહિ અને વહેંચણીના આ પ્રશ્ન આજે એમને એમ પડી રહે તે ભવિષ્યમાં તેના છેકરાઓ વચ્ચે ઝધડા જામે અને એ સપ, ઈર્ષ્યા અને ભડકામેથી બહુ માઠું પરિણામ આવે માટે આ પ્રશ્નના ઉકેલ પેાતાને હાથે જ સમાધાનીથી કરવાના એ ભારે પ્રયત્ન કરી રહ્યા હતા. મહારાજ જ્યારે જ્યારે આ વાત છેડતા ત્યારે ત્યારે પ‘કાજી તેા ‘ઠીક છે' કહીને મુગ એસતા અને પેાતાના પેટના ગલ આપતા નહિ. શિવાજી મહારાજ વ્યકાળને ભેદ પામી ગયા હતા. એમને પેાતાના ભાઈના જક્કીપણાથી દિલમાં બહુ લાગી આવતું પણ વખત વિચારી શાંત રહેતા. મહારાજના મનમાં તે એમ હતું કે · અમે બને સિંહાજીના દિકરા અને તેમાં હું વડીલ. વડીલનું માન વધુ ત્યારે એની જવાબદારી ણુ વધારે અને વખત આવે એને ભેગ પણ વધારે આપવાના હાય. નાના ભાઈ તે તેા નાના હાવાથી કેટલીક બાબતમાં લાભ પણ હાય છે. કુંજર પુજાય પણ ખાવાને તા ધાસ અને પાલે. કીડી નાની પશુ ખાંડનો ખારાક. હું મેાટા છું એટલે નાના ભાઈ તે સુધારવાના પ્રયત્ન કરું પશુ ન સુધરે ત્યાં સુધી એને સ્વભાવ સહન કયેજ છૂટકો. મારા વિચાર પ્રમાણે એ ચાલતા નથી એજ મુખ્ય વાંધે છે. મારી સલાહ મુજબ વહીવટ કરે તે ઘણી ખાખતના નિકાલ થઈ જાય. દરવાજે ઉભેલા દુશ્મને રાજી થાય અને શત્રુઐતે ચુપ્રવેશ કરવાની તક મળે એવું એનું વન છે એટલે મારે સારા ભાગ માગવામાં સખત થવું પડયું છે. ઈશ્વરે મને પૂરતું આપ્યું છે. એ ભાગ ઉપર મારું ભાગ્ય નથી અવલખેલું છે. મારા ભાગ ન માગું તે હું કુટુંબને નુકસાન કરનારૂં કૃત્ય કરીશ. ભાગની સખત માગણી ન કરું તે પાછળથી મારેજ પસ્તાવું પડશે. "કાજી ખુશામતીઆ અને ખાંધીઆઓના હાથમાંનું રમકડું બની ગયા છે. પૂજ્ય પિતાએ સપાદન કરેલી સંપત્તિનું બ્યકાળ નાલાયક સેાખતીએની સેાબતમાં પીપળામૂળ કરી દે તા સંપત્તિ લૂંટાય, કુટુંબની ઈજ્જત જાય અને દુશ્મને બળવાન બને. આ તે છાશમાં માખણુ જાય અને બાઈ ધ્રુવડ કહેવાય એવા બ્રાટ બન્યા છે. મહાપ્રયાસે, ભારે પરાક્રમા કરીતે, કેટલાએ વીર પુરુષોનાં લેાહી છાંટીને પિતાએ મેળવેલી સ'પત્તિ, આવી રીતે વેડફાય તે તેને અટકાવવાની મારી વડીલ તરીકે ફરજ છે. આવા સંજોગામાં હું મૌન પકડું તે ભૂલું માટે મારે સામે આવી પડેલું કવ્ય બજાવેજ છૂટકા છે. મકાજીએ બહુ અવ્યવસ્થા અને અંધેર ચલાવ્યે છે. જૂના વફાદાર માણુસાનાં અપમાન કરે અને એમને કાઢી મૂકે અને નાલાયકાના હાથમાં સત્તા આપે એ તે। ન ચલાવા દેવાય. આખા ભાગ એના એકલાના હાથમાં આવી ગયા એટલે એના મગજમાં બહુ રાઈ ભરાઈ છે. મેટાનું, અનુભવીનું, ડાહ્યાનું, કાઈનું માન જ નથી રાખતા, ખુશામતખારાની જાળમાં એ સપડાયા છે અને તેથી જ એને પરાક્રમ કરી સંપત્તિ વધારવાનું મન નથી થતું. ખરું જોતાં તે આ સજોગા બદલાય અને વ્યંકાજીનું ભાન ઠેકાણે આાવે એજ મારા હેતુ છે. મારા ભાગ લઈને મારે શું કરવા છે? પણ એની પાસેથી એ ભાગ જુદો થશે એટલે એની આંખા ખૂલશે અને પોતાનું રાજ્ય વધારવાનું એને મન થશે. પરાક્રમ કરી સંપત્તિ વધારવા એ પ્રેરાશે. મુસલમાન સલાહકારની મેારલી ઉપર એ નાચી રહ્યો છે. આ એની રીત અમારા કુટુંબને હવે ન શાભે. હિંદુ મુત્સદ્દીઓના એ વારંવાર અપમાન કરે અને મુસલમાનાને, ખુશામતખારાને સ્વાર્થી નાલાયક માણસોને પાતાના સલાહકાર અને સેાબતી બનાવી મનમાં આવે તેમ એ વતે એ તા ખાડામાં પડવાની નિશાની છે. મારા ભાગ લઈ લેવા માટે હું સખત માગણી કરું તે એના વનમાં કઈ ફેરફાર થવાના સંભવ છે. જો વ્યકાળ સુધરી જાય, હું લાયક અને ખાસ વિશ્વાસના માણુસા એને રાજકારભાર માટે ચૂંટી આપું, તેમની સલાહ મુજબ એ રાજકારભાર ચલાવતા થઈ જાય, વધારે સપત્તિ સ`પાદન કરવાની એને તાલાવેલી લાગે તેા મને સતાષ થશે. મારા આ હેતુ પાર પડે તે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૦ મું બીજુ કાંઈ ન જોઈએ. આવી વ્યવસ્થા હોય અને મારો ભાગ એની પાસે રહેશે તે એ ક્યાં જવા છે? ઘરમાં જ રહેવાનો છે ને! આવા સંજોગોમાં એની સાન ઠેકાણે લાવવા માટે સખત થવું જ જોઈ એ. પેટમાં પિતાનો પ્રેમ રાખીને એના ભલા માટે, એને સુધારવા માટે મારે પાષાણુહૃદયી થવું પડે છે. એની ઈજત એ કુટુંબની ઈજત છે. આ સ્થિતિમાં મારે સખત રહેવું જ જોઈએ.’ વગેરે વગેરે વિચારો મહારાજના મનમાં આવ્યા જ કરતા હતા. બૅકેજી રાજાને ખાનગીમાં કહેવાય તેટલું મહારાજે કહ્યું પણ એના ઉપર અસર થઈ નહિ એટલે મહારાજે ઘણી કેરા એમને. એમની સાથે આવેલા એમના કારભારીઓ અને મુત્સદ્દીઓની રૂબરૂમાં પણ સમજાવ્યું. એની આગળ બધી જાતની દલીલથી વાત કરી પણું એ બધું અરણ્યરુદન હતું. વૅકેજ બધું મુગે મોઢે સાંભળી લે. મહારાજે જીભના કુચા કર્યા, દિલ ખોલીને એના મનમાં શું છે, એને વિચાર શો છે તે જણાવવા મહારાજે એને અનેક ફેરા સમજાવીને કહ્યું પણ એ તો એકનો બે ન થાય. આખરે મહારાજ કંટાળ્યા અને વ્યંકાજી પણ મહારાજની ચાલણીમાંથી છટકવાનો વિચાર કરી રહ્યો છે એવી મહારાજને ખબર મળવાથી મહારાજે બૅકેજી રાજાને એની ઈચ્છા હોય ત્યારે પાછા જવાની રજા આપી, વ્યંકાએ પાછા જવાની પિતાની ઈચ્છા દર્શાવી એટલે મહારાજે પોતાના નાના ભાઈને મિજબાની આપી, કીમતી પોશાક આપે, અલંકાર અને બીજી ઘણી ચીજોની ભેટ કરી. મેટા ભાઈને શોભે એવી રીતે નાના ભાઈને વિદાય આપી. બૅકેજીની સાથે જે લેકે આવ્યા હતા તેમને મહારાજે બહુ ઉદાર હાથે બક્ષિસે આપી રાજી કર્યા. બૅકેજી રાજાના મન ઉપર શિવાજી મહારાજના શબ્દોની બીલકુલ અસર થઈ નહિ. સાથેના માણસે, કારભારીઓ અને મુત્સદ્દીઓએ પણ એને સમજાવ્યા છતાં એણે કોઈનું માન્યું નહિ. એને તે ખુશામતી અને સ્વાર્થ સાધુ મુસલમાન સાથીઓની પડી હતી એટલે એને ગળે કાઈની વાત ઉતરતી જ નહિ. મહારાજને લાગ્યું કે બંનેને સમજાવવામાં બાકી નથી રાખી. એને જે કંઈ કહ્યું છે તેના ઉપર ઘેર જઈને એ શાન્ત ચિત્તે વિચાર કરશે. એના સલાહકારોને એ આ બાબતમાં પૂછશે અને એનું ખરું હિત શેમાં છે તે એને દેખાશે. એના માણસે, સલાહકાર અને મુત્સદ્દીઓ એને સમજાવીને સીધે રસ્તે દોરશે અને એ રીતે એની સાન ઠેકાણે આવશે. શિવાજી મહારાજે ચંદે રાજાને મોભો બરાબર જાળવ્યો હતો. મહારાજના સગા તરીકે જ એને માન આપી એને બોબસ્ત કરવામાં આવ્યો હતો. એ જ્યારે તંજાવર જવા નીકળ્યો ત્યારે મહારાજે એને પહોંચાડવા માટે પિતાના અમલદારે બહિરરાવ માહિતે, રૂપાજી ભેંસલે, માનસિંહ મેરે અને આપા રંગનાથ કેળકરને મોકલ્યા હતા. આ અમલદારો તંજાવર સધી લંકેજી રાજા સાથે રહ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી બૅકેજી રાજાએ આ અમલદારને બક્ષિસોથી નવાજ્યા અને એમને પાછા જવાની રજા આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #627 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૧ મું]. પ્રકરણ ૧૧ મું ૧. સુરી નારાય. ૫. “પ્રજાને માલ પ્રજાને પાછા આપો.” ૨. સાપત્ન બંધને સંચામ ૧. ઔરંગઝેબને ઉકળાટ ૩. • ભલે વિરોધી, પણ મારે એ ભાઈ છે.’ | ૭. માનખેડમાં મુગલોને મા૨, ૪ પીપાબાઈએ દીપક પ્રગટા. | ૮. આદિલશાહી ઉપર આફત, राजनाशाय. ટચ કેજી રાજ તંજાવર પહોંચ્યા અને શિવાજી મહારાજે કહેલી હકીકત પોતાના સલાહકારોને જણાવી. વ્યંકાજીના નવા માનીતા સલાહકારો તે એને ઉશ્કેરીને શિવાજી મહારાજની સામે જ રાખતાં. એના આવા સલાહકારોએ એક યુક્તિ બતાવી કે આ વખતે આદિલશાહીની કુમક માગવી અને એ કમક આપશે એટલે ધાર્યું કામ પાર પડશે. આ સલાહ લંકેજને ગળે ઉતરી.બીજી આદીલશાહી સરદારો શિવાજીના કટ્ટા વિરોધી છે એ બૅકેજી જાણતે હતો એટલે એને તે લાગ્યું કે શિવાજીની સામે થવાની આ તક આદિલશાહી જવા દેશે નહિ એટલે બૅકેજી રાજાએ બિજાપુર સુલતાનને લખી મેકહ્યું કે શિવાજી રાજા અમારા પિતાની સંપત્તિમાંથી મારી પાસેથી અરધે ભાગ માગે છે. મારા ઉપર એ ભારે દબાણ આ સંબંધમાં કરી રહ્યા છે. અમારા પિતાશ્રીએ આદિલશાહીની સેવા ઈમાનદારીથી કરીને આ સંપત્તિ સંપાદન કરી છે. એમની પછી સલ્તનતની સેવા એવીજ ઇમાનદારી અને વફાદારીથી મેં કરી છે. મારી આ વફાદારી આપ જાણે છે. આ સંપત્તિ મારી પાસે રહે એજ સલ્તનતના હિતમાં છે. શિવાજી મહારાજ મારા ઉપર અનેક પ્રકારનાં દબાણ ચલાવીને મને હેરાન કરી રહ્યા છે. એ આ સલ્તનતના કટ્ટા દુશ્મન છે અને હું આદિલશાહીને વફાદાર સરદાર છું. મારા ઉપર એમણે કરડી નજર કરી છે. એમના માગ્યાં મુજબ હું પિતાએ સંપાદન કરેલી સંપત્તિને અરધે ભાગ નથી આપતા તેથી અમારી વચ્ચે કડવાશ થઈ છે. સલ્તનતના વિરોધીને હું મારો વિરોધી માનું છું. સલ્તનતની કુમક મને મળશે એ હિંમત ઉપર તે મેં હજુ સુધી ખેંચી પકડયું છે. આવા સંજોગોમાં મારે શું કરવું તે જણાવવા મહેરબાની કરશો. ” વગેરે મતલબનો પત્ર લખી બંકાજી રાજાએ ખાસ સવાર સાથે તાકીદે બિજાપુર રવાના કર્યો. લંકેજી અને એના સલાહ આપનારાઓ તે ખાતરીથી માનતા હતા કે બિજાપુર ને શિવાજી રાજા વચ્ચે ભારે દુશમનાવટ અને વેર છે એટલે શિવાજી રાજા સામે માથું ઊંચકનારને ઉત્તેજન આપશે એટલું જ નહિ પરંતુ શિવાજીની સાથે અથડામણ આવવાની છે એટલે એ મદદ આપવા પણ તૈયાર થશે. આદિ લશાહી દરબારના સરદારેમાંના ઘણુ ખરા તે શિવાજી રાજાના કટ્ટા દુશ્મન હતા અને શિવાજીને સામને કરવાને પ્રશ્ન આવશે એટલે બહુ સહેલાઈથી મદદ આપવા તૈયાર થઈ જશે. આદિલશાહી દરબાર તરફથી બહુ ઉત્તેજન આપનારો જવાબ આવશે એવી વ્યંકાછની ખાતરી હતી અને આ પ્રકારની ખાતરી હતી માટે જ એ મદદ માટે આદિલશાહી દરબારમાં દોડ્યો હતો. આદિલશાહી દરબારમાં શિવાજી રાજાના બધા વિરોધીઓ હતા, એ માન્યતા બૅકેજીની તદ્દન સાચી હતી પણ દરબારના સરદારોએ રાજદ્વારી કુનેહ ખાઈ ન હતી. પિતાની કુમકથી સલ્તનતને કેટલો લાભ કે નુકસાન થશે તેને પૂરેપર વિચાર કર્યા સિવાય અથવા અટકળ બાંધ્યા સિવાય શિવાજી રાજ સલ્તનતને દુશ્મન છે માટે એની વિરુદ્ધમાં ગમે તે માણસને મદદ કરી બળતામાં ઘી હોમી સલ્તનતને આંચ આવે એવી જ્વાળાઓ પ્રગટાવવા તૈયાર થાય એવા આદિલશાહી દરબારના મુત્સદ્દીઓ કુનેહ વગરના થયા ન હતા. બંછ અને એના માનીતા નવા ખુશામતખોર સાથીઓને ખબર ન હતી કે શિવાજીના નામથી આદિલશાહી થરથર ધ્રૂજી રહી હતી. શિવાજી મહારાજ જેવા પ્રભાવશાળી અને બળાઆ સિંહને કોઈપણ કારણસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #628 -------------------------------------------------------------------------- ________________ પહે ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મુ આ સંજોગામાં આદિલશાહી સલ્તનત છંછેડવા તૈયાર ન હતી. આદિલશાહી સરદાર અને મુત્સદ્દીઓએ વ્યકાળ રાજાના પુત્ર ઉપર વિચાર કર્યાં અને એ પત્રનેા જવાબ તરતજ ખાસ માણુસ સાથે મારતે ધાડે માકલ્યો કે ‘સિંહાજી રાજાએ આ સલ્તનતની સેવા બહુ વાદારીથી અને નિમકહલાલીથી બજાવી હતી તેના બદલામાં આ રાજ્યે એમને આ સપત્તિ વંશપરંપરાને માટે આપી છે. એ અને એમના વંશજો એના ઉપભાગ કરે એવી સનદ પણુ એમને કરી આપવામાં આવી હતી. શિવાજી રાજા એ સંપત્તિમાં સ. સિ’હાજી રાજાના દિકરા તરીકે ભાગ માગે એ કેવળ વાજખી છે. આ રાજ્યને એ નુકસાન કરી રહ્યા છે તે માટે અમારે શું કરવું ઘટે તે અમેા જોઈ લઈશું. તમે તમારા અંગત સ`પત્તિની વહેંચણીના ઝગડે! દરબારમાં ધાલીને શિવાજી મહારાજની આ સલ્તનત પ્રત્યેની દુશ્મનાવટ નાહક ન વધારા. સિંહાજી રાજાના એ વડીલ પુત્રના પિતાની સંપત્તિમાં પુત્ર તરીકે ભાગ હાય જ અને એ તે ભાગ માગે એ પણ વાજબી છે. ' ઉપર પ્રમાણેતેા જવાબ વાંચી બકાજી તે ઠંડીજ થઈ ગયા અને એમને આડે રસ્તે ઢારવનાર એમના સલાહકારાનાં ગાત્રા ઢીલાં થઈ ગયાં. આવી સ્થિતિ ખની. સલ્તનત તરફથી કુમકની બીલકુલ આશા ન રહી છતાંએ વ્યકાળને શિવાજી મહારાજ સામે ઉશ્કેરાયેલા રાખવાની એમની દાનત જરાએ નરમ પડી ન હતી. વ્ય કાજીએ આદિલશાહી દરબારમાં પત્ર લખ્યા હતા તેને જવાબ આવવાની રાહ જોઈ રહ્યો હતા પણ તે દરમિયાન શું બન્યું તે જાણુવાની જરુર છે. વ્ય...કાજી રાજાને શિવાજી મહારાજે તજાવર વિદાય કર્યો અને વહેંચણીના સંબંધમાં એને જવાબ આવશે એ આશાએ થોડા દિવસ થેાભ્યા પશુ એના તરફથી કાઈપણ પ્રકારના જવાબ કે લખાણ આવ્યું નહિ એટલે મહારાજે પેાતાના ખાસ કારકુનને વ્ય કાજી પાસે મેકલો અને એની જોડે કહેવડાવ્યુ` કે · પિતાની સ*પત્તિમાંને મારા ભાગ આપવાના સંબંધમાં તમારો જવાબ નથી. આ સંબંધમાં તમે આવું મૌન સેવા એ મને નહિ પરવડે. તમારા તરફથી આ સંબંધમાં કંઈપણુ લખાણ ન આવ્યું એટલે મારે મારે ખાસ કારકુન તમારી પાસે માલવા પડ્યો છે. આ માણસ જોડે આ સબધી તમારેા જવાબ મેાકલવામાં ઢીલ કરશો નહિ. ગૃહકલહ કરવામાં માલ નથી. તમે બીનના ચડાવ્યા ન ચડે. આપણા ઘરમાં કલહ ઘાલીને સ્વાર્થી સ્વા` સાધે છે તે તમારે સમજવું જોઈએ. હું આજે તમને આ છેલ્લી સૂચના આપું છું કે હું મારા હક, મારા ભાગ લેવાને છું. કાઈપણ સંજોગામાં હું તે જતા નહિ કરું. તમારે તે આપવોજ જોઈએ અને આપવેાજ પડશે. તમે બધી બાબતે તે વિચાર કરીને વાજબી જવાબ આપશો તે તમે નાના ભાઈ છે. એટલે વિચાર કરીને હું ઘેટું ઘણું જતું પણું કરીશ. ' ઉપર પ્રમાણેના સંદેશો શિવાજી મહારાજ તરફથી આવ્યા એટલે વ્યાજી ધણા ગભરાયા. એના સલાહકારામાંના કેટલાકાએ અલ ચલાવી અને બિજાપુરના જવાબ આવીને બધું નક્કી થઈ જાય ત્યાં સુધી શિવાજી મહારાજને ઠંડા રાખવાનું નક્કી કર્યું. આ કારકુનને જવાબ તા આપવાના હતા જ પણ એવો જવાબ આપવા એમણે વિચાર કર્યાં કે તેથી શિવાજી મહારાજ જરાએ ઉશ્કેરાય નહિ અને વાત ખાળખે પડે. આ બધા વિચાર કરીને બ્ય કાજીએ જવાબ આપ્યા કે ‘ રઘુનાથપતને મેકલા તો આ સંબંધમાં કેટલીક ખામતના ઉકેલ થાય. પિતાશ્રીની સંપત્તિના સબંધમાં નક્કી કરવા માટે જૂના કાગળાં વગેરે તપાસવાની ખાસ જરુર પડશે અને તે એમના સિવાય સહેલાઈથી થઈ શકે એમ નથી. ' વગેરે વગેરે બાબત કહી વ્યકાજીએ મહારાજ તરફથી આવેલા કારકુનને પાછા રવાના કર્યાં. આવી રીતે આવેલા માણસને કુનેહથી પાછા કાઢવામાં આવ્યેા. વ્યકાજી તદ્દન ઢીલા પડી ગયા હતા પણુ એના સ્વાથી સલાહકાર અને તેજ રાખવા માટે પોતાથી બનતું કરી રહ્યા હતા. બિજાપુરથી આવેલા નાસીપાસીભયો પત્ર અને શિવાજી મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #629 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મુ′ ] ૭. શિવાજી ચરિત્ર પદ્મ પેાતાના નિશ્ચય અને એમના ચેતવણીના સંદેશા, એ ખતે ઉપર વિચાર કરી હવે આ સંબંધમાં શું કરવું તે નક્કી કરવા માટે વ્યંકાજીએ પેાતાના સલાહકારેશને ખેલાવ્યા અને આ કઢંગી સ્થિતિમાંથી શી રીતે આબરૂભેર બહાર નીકળવું તે માટે રસ્તે શોધી કાઢવા એમને જણાવ્યુ. આ સલાહકારાને સ્વાર્થ તે વ્યંકાજીને શિવાજી મહારાજ સામે ઉશ્કેરાયેલા રાખવામાંજ હતા એટલે એ કાઇપશુ સંજોગામાં ખતે ભાઇઓમાં મિઠાશ થવા દે એવા કાચા ન હતા. ન્યકાળ પણ આવા દુષ્ટ હેતુવાળા સ્વાથી અને નીચ સલાહકારેાની જાળમાં કેવળ આંધળા બની ગયા હતા. એમણે કાછને જણાવ્યું કે ‘ શિવાજી મહારાજ તમારા મોટાભાઈ છે એ વાત ખરી પણ આ સંપત્તિ ઉપર ખરું જોતાં એમને જરાએ હુક્ક નથી પહોંચતા કારણ જે સલ્તનતે સ્વ. સિંહાજીરાજાને અણી વખતે પૂર્ણ વફાદાર રહી આદિલશાહીની ખરી સેવા બજાવવા માટે જાગીર અને સંપત્તિ આપેલી છે તે સલ્તનતને ઉખેડી નાંખવાનું કામ તે શિવાજીરાજા કરી રહ્યા છે. આપની પાસે જે જાગીર અને સ ́પત્તિ છે તે તે આદિલશાહી તરફની વફાદારીના બદલામાં છે. શિવાજીરાજા તે આદિલશાહીને દુશ્મન છે. એના હુક આ સપત્તિ ઉપર શી રીતે વાજબી ગણાય ? બીજી શિવાજીરાજાના કૃત્યાથી સ્વસ્થ સિદ્ધાજી રાજાને ખુદને કષ્ટ વેઠવાં પડ્યાં હતાં, એમના જીવ ઉપર આવી પડી હતી. સિંહાજીરાએ જે બધું મેળવ્યું તે ખાદશાહત પ્રત્યેની એમની ઈમાનદારીને લીધેજ હતું. એમના સ્વČવાસ પછી આપે એવીજ વફાદારી સતનત પ્રત્યે ન દાખવી ાત તે। આ સર્વાં સંપત્તિ દરબારમાં ખાલસા થઈ જાત. આ સંપત્તિ આપે આપની વફાદારીથી ટકાવી રાખી છે એટલે તે આપેજ મેળવી છે એમ માની લેવાય અને એવી રીતે ટકાવેલી સંપત્તિમાં સલ્તનતની દુશ્મનાવટ કરનાર શિવાજીરાજાને ભાગ માગવાનું વાજબી નથી. શિવાજીરાજા આપને નાણી જુએ છે. નરમ માલમ પડે તે જેટલું બને તેટલું પડાવવાના આ ઘાટ છે. એ પક્ષ તેા આપનું અપમાન કરીને, આપને દબાવીને પેાતાનું ધાર્યું કરવા માગે છે. આદિલશાહી સુલતાન પ્રતિકૂળ સંજોગને લીધે શિવાજીરાજાને સામને કરતાં અચકાય છે અને આવી સ્થિતિને લીધે આપને કુમક આપવા કબુલ નથી, પણ આજ સુધીના એમના ઉંદર બિલાડીના સ્નેહને નજર સામે લાવતાં એમ કહી શકાય કે એ બહારથી આપને સ`પત્તિમાં ભાગ આપવા જણાવે છે પણ જો શિવાજીરાજાને સામને તમે આ ભાગ વહેંચણીની બાબતમાં કરા તા એ આદિલશાહી દરબારને લિથો ગમશે. બહારથી ભલે સંજોગને વશ થઈને ઝગડો ન કરવા આપને જણાવે પણ આપની હકની સંપત્તિમાં એમને ભાગ ન આપવાને કારણે જો આપને ન છૂટકે ઝગડામાં ઉતરવું પડે તેા આદિલશાહી સરદારાને અંદરખાનેથી અંતરના સંતાષ થશે, આ બાબતમાં આપ જેટલી નરમાશ રાખશે તેટલા આપને એ દુખાવશે. આવી રીતે મામલા રસે ચડ્યો હાય ત્યારે તે ગમ ખાવી, નરમાશ બતાવવી એ બધું ખેારું ગણાય. આ વખતે આપ સ્હેજ પણ ઢીલું મૂકો છે! એમ સામે પક્ષ સમજી જશે તેા આપને ભારે નુકસાન થશે. પેલા રઘુનાથ પંડિતનાંજ આ બધાં તાફ઼ાન છે. એણે તે વેરની વસુલાત કરવા માટે બધી બાજી ગાઠવી છે. રઘુનાથપત કુહાડીના હાથા બન્યા છે અને તેથી જ સામે પક્ષે આપણી સાથે કડકાઈથી વર્તે છે. અમને તા આપના હિતમાં જે ઠીક લાગ્યું તે સીધે સીધું આપની આગળ જણાવી દીધું. અમે તે આપના સેવકા, અમેા ચિઠ્ઠીના ચાકરે, અમને તે આપ જે હુકમ આપશો તે માથે ચડાવીશું, આપને પ્રભાવ અને પ્રીતિ કર્ણાટકમાં જામેલાં છે. આપ માથું ઊંચકશો એટલે બધા આજુબાજુના આપને આવીને મળશે. આપ અને ભાઈ એ ભેગા ભળી જાએ અને ખીજાને ભુંડા બનાવે, એવા વિચારથી આપની સાથે પહેલેથી કાઈ સામેલ નથી થતું. આપ માથુ' ઊંચું કરીને જમાવશો એટલે બીજાને ખાતરી થશે અને તરતજ આપની કુમકે ઈસારાની સાથેજ આવશે. પહેલેથી આપની પડખે રહેવામાં એમના મનમાં જે ભય છે તે ટળી જાય એટલે ઈશ્વરકૃપાથી આપ જોશો કે આપનું જોર ખરુ' જામશે. પારકી મદદની વાત આપણે જવા દઈ એ તાપણુ આપ સામાપક્ષની સામે ખરેખર ટક્કર ઝીલી શકે એમ છે. અમે અમારા વહાલા પ્રાણ પાથરવા તૈયાર છીએ. અમે અમારૂં સસ્વ આપતે ચરણે ધરીતે એઠા છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #630 -------------------------------------------------------------------------- ________________ ૭. શિવાજી ચત્રિ [પ્રકરણ ૧૧ મુ‘ અમેએ કાંઈ ચુડીએ નથી પહેરી. મહારાજ ! શિવાજીરાજાનું લશ્કર વીર માવળાનું છે ત્યારે શું આપનું લશ્કર નામāનું છે? અમને પણ અમારાં નાક વહાલાં છે. અમે તે આપના ઈસારાનીજ રાહ જોઈ તે બેઠા છીએ. આપના યેદ્ધાઓના બાહુ સ્ફુરી રહ્યા છે, આપનું લશ્કર આપના હુકમની વાટ જુએ છે. લશ્કરમાં કેટલા ઉત્સાહ વ્યાપી રહ્યો છે, લડાઈ માટે કેટલા બધા આતુર થઈ રહ્યા છે તેનું વર્ણન અમે નથી કરતા. આપ એમને કસેાટીએ ચડાવે. આપનું લશ્કર કેટલા દરજ્જાનું છે તે તે। આપ એમને આ વખતે કસોટીએ ચડાવશો ત્યારે જાણશો. આપનો વિરાધ ન્યાયને છે એટલે આપને તો વિજયજ થવાના છે. આ વખતે પાછી પાની કરવાથી આપની પત જશે અને સામા પક્ષનું ચડી વાગશે. આ બધા સજોગ। ધ્યાનમાં લઇને અમે તે આપને ચરણે વિનંતિ કરીએ છીએ કે કૃપા કરીને આપ આપના સેવકાને આપની સંપત્તિ ઉપર ત્રાપ મારનારાએની સામે ઝૂઝવાની તક આપો. આપને દબાવીને આપતી સપત્તિ સામા પક્ષ પડાવી જાય અને અમે આપના અન્નથી પોસાયેલા ટગર ટગર જોયા કરીએ તે આ જીવન શા કામનાં? જો અમારા નસીબમાં આ અપમાન મુગે માઢે સહન કરવાનું જ હાય તે। આ જિંદગી અમને તે બહુ ભારરૂપ લાગે. આપ અમારા માલીક છે. શું આપનું અભિમાન અમને ન હાય ? માલીક માટે પ્રાણ સાંધા કરનાર સેવા શું શિવાજી મહારાજની જ પાસે છે? અમે પણુ જગતને બતાવવા ઇચ્છીએ છીએ કે કાજરાજાના સેવકા એમની વફાદારીમાં કાઇથી ઉતરતા નથી. અમારા માલીકને કાઈ ખાવી જાય અને અમે માઢું જોયા કરીએ એતા જીવતા મુઆ ખરાબર અમને લાગે છે. શિવાજીરાજાના લશ્કરને અમારી સમશેરના સ્વાદ ચખાડવાની અમને કૃપા કરીને રજા આપો. આપની કૃપા અને માલીકની મહેરથી શિવાજીરાજાના લશ્કરને અમે ધૂળ ફેંકાવીશું. ’ ૫૨ પોતાના સ્વાર્થ સાધવા માટે, પોતાના માલીકને ખાડામાં ઉતારનાર સેવકા તે દુશ્મનથી એ ભુંડા હોય છે. પોતાના માલીકને આડે રસ્તે દોરનાર દુમૈત્રી દુશ્મન કરતાંએ વધારે ભયંકર નીવડે છે. એવા સેવકૈા, સાથીઓ અને મંત્રીએની સ્વાર્થી જાળમાં વ્યકાળ રાજા લપટાઇ ગયા હતાં. આવા એજવાબદાર સ્વાર્થી માણસાએ એને ચડાવ્યા અને એવી રીતે એ નચાવ્યેા નાચનાર વ્યકાજી, શિવાજી મહારાજના લશ્કર સાથે લડવાની તૈયારી કરવા લાગ્યા. શિવાજી મહારાજના સામનાને નિર્ધાર થયે. શિવાજી મહારાજને આ બધી વાતની ખબર પડી. સ્વાર્થીઓએ એને આડે રસ્તે દોર્યું છે, ખાટી રીતે ઉશ્કેરીને ચડાવ્યેા છે એ બધી વાતા એમના જાણવામાં આવી. મહારાજ સાથે સમાધાન નહિ કરવાનું કાજએ લીધેલું પણ આત્મધાતકી છે અને તેમાં વ્યકાને ભારે નુકસાન છે એમ મહારાજ માનતા હતા એટલે એમને વ્યાજીની આ વર્તણુકથી દુખ થયું. કાજી ઉપર ચડાઇ કરી એના લશ્કરને રફતરે કરી નાંખવા જેટલું બળ મહારાજના લશ્કરમાં હતું પણ મહારાજે વિચાર કર્યો કે ‘ મારા નાના ભાઇને હરાવવામાં અને એને નુકસાન કરવામાં, એની અપકીર્તિ કરવામાં પુરુષ નથી. એ નાના છે એને નાનેા કહી જગત મા કરશે. મારાથી એના જેવું વલણ ન લેવાય. કડવી હેાયે લીમડી, શીતળ તેની છાંય; બંધુ હાય અમાલણા, પણ પેાતાની ખાંય. એ મારા ભાઈ છે અને વળી નાના ભાઈ છે એ મારાથી કેમ ભૂલાય. ખત્તા ખાઈને, ટપલા ખાઈ તે, આજે નહિ તા કાલે ઠેકાણે આવશે. મારાથી એના ઉપર ચડાઇ ન કરાય, મારે તે ઉપરથી કડક રહી અંદર મૃદુ રહેવું જોઇએ. પ્રભુ એને સન્મતિ આપેા.' મહારાજે એના ઉપર ચડાઇ કરવાને વિચાર માંડી વાળ્યું. મહારાજે છાવણી ઉપાડી. ન કાજી રાજા ચક્કરે ચડયો છે, એના દુમૈત્રીએ એને સીધે રસ્તે નથી દારતા અને ગમે તેટલી શિખામણ એને આપવામાં આવે અથવા ગમે તેવા માણસને એની પાસે સમજાવવા માકલીએ તા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #631 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૧૧ મું ] ૭. શિવાજી ચરિત્ર ૫૩ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આ સંધ તુરતમાં કાશીએ જાય એમ નથી, એવી મહારાજની ખાતરી થઇ એટલે એમણે ઈ.સ. ૧૬૭૭ ના જુલાઇની ૨૭ મી તારીખે કાલેન નદીને કાંઠેથી છાવણી ઉપાડી. આ સ્થળેથી મહારાજે લશ્કર સાથે કૂચ કરી. પછી મહારાજે વાલીંગડાપુરમ ખાતે મુકામ નાંખ્યા અને ત્યાં થાડે! આરામ લઈ વેલાર નદી ઉતરી તંદુંગુરીમાં એક બે દિવસ થાભ્યા. ત્યાર પછી તવેનાપાટમ જઈ ડચ લેકાની મુલાકાત લીધી અને એમના અમલદાર નજરાણું લઈને આવ્યા હતા એનું નજરાણું સ્વીકાર્યું. આ ઠેકાણેથી મહારાજે એલાવેનાસુર નામના કિલ્લા જીતવા માટે લશ્કરની એક ટુકડી એક ભરાંસાપાત્ર સરદાર સાથે મોકલી. મહારાજે વાનીકમવાડીથી ૧૬૭૭ના સપ્ટેમ્બરમાં મદ્રાસના અંગ્રેજોને કર્ણાટકના જીતેલા કિલ્લાઓમાં યુદ્ધોપયાગી સામાન ભરવા માટે તથા તાપે ખેંચી જ્વાનાં ગાડાં તૈયાર કરનારા એમની પાસે હાય તા તે માલવા માટે લખાણુ કર્યું. પોતે વેપારી પ્રજા છે અને વેપાર કરવા એજ એમનું ધ્યેય છે એટલે આવા પ્રકારની કામગીરી માથે લેવાની તેએએ પાતાની અશક્તિ જણાવી. આ પછી શિવાજી મહારાજે પાર્ટીનો લૂટીને આ ક્રેટની દક્ષિણ દિશાના મુલક કબજે કર્યાં, ૧૬૭૭ના કટોબર માસમાં મરાઠાઓએ આરણીનો કબજો લીધા અને આર્કટની ઉત્તર દિશાના કેટલાક કિલ્લાએ સર કર્યાં. લગભગ દસ માસ શિવાજી મહારાજે કર્ણાટકમાં કાઢયા. રાજ્ય તરફની ઝીણામાં ઝીણી ખબર મહારાજને વારંવાર મળે એવી બધી ગાઠવા એમણે કરી હતી. કર્ણાટકમાં રહીને રાજ્યનાં બધાં સૂત્રો એ ચલાવી રહ્યા હતા. પોતાના અમલદારે એમને માથે મૂકેલી જવાબદારી કેવી રીતે અદા કરે છે તે મહારાજ દૂર રહીને બહુ બારીકાઈથી જોતા હતા અને જ્યાં જરુર જણાય ત્યાં સૂચના મેકલતા પાતાની ગેરહાજરીમાં પ્રજાનું પાલન અમલદારાએ કેવી રીતે કરવું તેની તાલીમ પણ મહારાજ તે કર્ણાટકમાં રહીને આપી રહ્યા હતા. એમની સાથેના મંત્રીમ`ડળને પગુ લાગ્યું કે હવે કર્ણાટકનું કામ લગભગ ખતમ થયું છે અને જે કામ બાકી રહ્યું છે તે તેા કર્ણાટકમાં વ્યવસ્થા કરવા અને વહીવટ ચલાવવા માટે મહારાજે મુકરર કરેલા સરદારા, અમલદારો અને મુત્સદ્દીમંડળ પાર પાડે એમ છે. ખાકી રહેલા કામ માટે મહારાજની હાજરીની જરુર નથી અને તેથી એમણે, હવે મહારાજે પાછા ફરવાના વિચાર કર્યાં હાય તે જરા વાંધાભરેલું નથી એવે! પેાતાના અભિપ્રાય આપ્યા. મહારાજ પાતે પણ એ સંબધમાં વિચાર કરી રહ્યા હતા અને એમને પણ સ્થિતિ અને સંજોગે જોતાં લાગ્યું કે બાકી રહેલું કામ એમના સરદારા અને અમલદારી બહુ ખાડેશીયી આટેપી લેશે અને હવે પાછા જવામાં જરાએ વાંધા જેવું નથી. પાછા જવું કે નહિ અને જવું તેા કયે રસ્તે થઈ તે વગેરે વિચારા ચાલી રહ્યા હતા એટલામાં જ નજરબાજ ખાતા તરફથી મહારાજને ખબર મળી કે ‘ કુતુબશાહી સુલતાને મહારાજ સાથે દાસ્તી કરી અને બહુ મીઠા સંબંધ બાંધ્યા તેની ખબર ઔરંગઝેબને મળતાં જ એની તળીમાની આગ તાળવે ગઈ છે અને એ ભારે ક્રોધમાં આવી ગયા છે. એણે દક્ષિણના મુગલ સૂબેદારને તાકીદના હુકમે રવાના કર્યાં છે કે એણે એકદમ મુગલ લશ્કરને તૈયાર કરી ગાવળાંડાના મુલક ઉપર ચડાઈ કરવી. મુગલ સૂબેદાર અને આદિલશાહીના સુત્રધારે કુતુબશાહી ખેદાનમેદાન કરી નાંખવા એકસ`પ થાય છે. બંનેના ભેગા લશ્કરે માલખેડ નજીક ગાવળકાંડાના મુલક ઉપર હલ્લો કર્યો છે. આ હકીકત સાંભળી મહારાજે વિચાર કર્યાં અને તાકીદે પાછા જવા તૈયાર થયા. મહારાજ કર્ણાટકમાં જીતેલા મુલકતી વ્યવસ્થાને વિચાર કરીને અને નવા મુલક જીતવાની બાબત ધ્યાનમાં લઈ તે મંત્રીઓ સાથે મસલતમાં પડ્યા. કર્ણાટકમાં નવા જીતેલા મુલકને વ્યવસ્થિત કરવા માટે તથા બાકી રહેલું કામ પૂરુ કરવા માટે જ્યાં જ્યાં મહારાજને જરુર જણાઈ ત્યાં ત્યાં પેાતાની સાથેની લશ્કરની ટુકડીઓને માકલી, મુખ્ય લશ્કરની ટુકડીઓમાંથી ધણી ટુકડીએ કર્ણાટકમાં મહારાજે કામે લગાડી દીધી અને મહારાજે સાંપેલું કામ 75 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #632 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું જલદી આટોપી એ સંબંધમાં વિગતવાર હકીકત જણાવવા જવાબદાર અમલદારોને સૂચનાઓ આપવામાં આવી. પિતાની સાથેના મોટા લશ્કરને આવી રીતે કામે લગાડી મહારાજે ૧૬૭૭ ના નવેમ્બરની શરૂઆતમાં આસરે ૪૦૦૦ ઘોડેસવાર અને થોડું પાયદળ સાથે લઈ પોતાની રાજધાની તરફ કૂચ કરી. મહારાજ પત રાયગઢ તરફ જવા નીકળ્યા. રાયગઢ જતાં રસ્તામાં મહારાજે કલાર, ઉશ્કેટ, બેંગલોર, બાળાપૂર વગેરે પ્રાંત કબજે કર્યો અને એ ગાળાના બંડખેર માણસને સીધાર કર્યો. એવી રીતે મુલાકે છતતા, બંખેરેની ખેડે કાઢતા. ૧૬૭૮ ના એપ્રીલ માસમાં ધારવાડ બેલવાડી થઈને મહારાજ પહાળા આવી પહોંચ્યા, સાવતુરને સંગ્રામ. તુંગભદ્રા નદીઓની વચ્ચેના મુલક ઉપર આદિલશાહીને કબજો હતો એ તે આપણે જાણ્યું છે. આ ગાળામાં યુસુફખાન માયણ નામના સરદારને આદિલશાહીના મુખ્ય અમલદાર તરીકે નીમવામાં આવ્યો હતો. આ અમલદાર રાજ્યવહીવટના કામમાં જોઈએ તેટલા કાબેલ ન હતે. એ મુલકમાં હજારો એકર જમીન પડતર પડી રહી હતી. આવી રીતે પડતર પડી રહેલી જમીન ખેડાણ કરી રાજ્યની આવક વધારવા માટે આ અમલદારે કાંઈ પણ પગલાં ભર્યા ન હતાં. બીજું એ ગાળામાં ધાડાં જંગલ હતાં. એ જંગલેને લીધે વટેમાર્ગુઓના જાન હંમેશ જોખમમાં રહેતા. લેકના રક્ષણને માટે જંગલી જનાવથી અને ચેરડાક, લુંટારાઓથી પ્રજાનું રક્ષણ કરવા માટે અમલદારે કરવા જોઈતા બંદોબસ્ત પૈકી કાંઈપણ કામ એણે મહતું. પિતાની ફરજ અને જવાબદારીનું એને ભાન ન હતું. એ અમલદારે રાજ્યવહીવટ કરવામાં ભારે બેદરકારી બતાવી હતી. આ અમલદાર રાજ્યવહીવટમાં કાબેલ નહતે એટલું જ નહિ પણ એ ઘણે જુલમી અને અત્યંત વિષયી હતું. એના તાબાના મુલકેની ત્રિયોનાં શિયળ સહીસલામત ન હતાં. એ બહુ ઝનુની હ. યુસુફખાનના અમલથી પ્રજા કંટાળી ગઈ હતી. પ્રજાનું રક્ષણ કરવા માટે, એમની ઈજજત અને આબરૂ સાચવવા માટે જે અમલદારની નિમણુક થઈ હોય તેજ અમલદાર અત્યંત ખરાબ અને જુલમી નીકળે તે પ્રજા બિચારી શું કરે? બિજાપુર દરબારમાં પણ પ્રજાની દાદ ફરિયાદ સાંભળનાર કોઈ નહતે. આજસુધી આવા અનેક અમલદારોના ધોળા દિવસના દુષ્કૃત્ય સામે પ્રજાને અવાજ હવામાં ઉડી જતા અને પિકાર કરવાના ગુના માટે બેવડે જલમ પ્રજા ઉપર થયાના સંખ્યાબંધ દાખલાઓ હિંદના ઇતિહાસમાંથી જડી આવે છે. આ જમાનાની ઘણીખરી બાદશાહીમાં અરાજકતા પૂર જોસથી પ્રવર્તી રહી હતી. પ્રશ્ન કચડાયેલી હતી. જુલમ સામે પિકાર કરવાની શક્તિ પણ એમની ક્ષીણ થઈ ગઈ હતી. હિંદના હિંદુઓની મુસલમાની સત્તા નીચે આવી દુર્દશા થઈ હતી તે વખતે શિવાજી મહારાજે જુલમી સત્તા તોડવા માટે માથું ઊંચું કર્યું એટલે કચડાઈ રહેલી, પિલાઈ રહેલી, રેસાઈ રહેલી પ્રજાને પોતાના નાશ પહેલાં બચાવ માટે પિકાર કરવાની અને રક્ષણ માટે મરણ પહેલાં મહારાજને ચરણે શરણ જવાની હિંમત આવી. કૃષ્ણ તુંગભદ્રા વચ્ચેની પ્રજા યુસુફખાન માયણાની જુલમી જોખંડી ઝૂંસરી નીચે રગદોળાઈ રહી હતી. એ મુલકના જાગીરદારે. જમીનદારો પણ આ જુલમીના જુલમથી કંટાળીને કંપી ઉઠ્યા હતા. આખા મુલકની પ્રજા કકળી રહી હતી. સ્ટિયો, બાળકે, ઘરડાં, જુવાન, બધા એના જુલમ નીચે પાયમાલ થઈ રહ્યા હતા. ચારે તરફથી માણસ ઉપર જ્યારે જુલમ થાય, એને બચવાનો કે ઉગરવાનો કઈ રસ્તે ન હોય, કેઈ માર્ગ ન જડે ત્યારે એનામાં જે મનુષ્યત્વનો એકાદ છાંટો પણ બાકી રહ્યો હોય તે કુદરતી રીતે એવી સ્થિતિમાં માણસ મરણિયે થાય. જેનું મનુષત્વ પૂરેપુરું નીચેવાયું હોય, હણાયું હોય તે જ માણસે જીવતાં હેવા છતાં ચારે તરફથી જુલમ અને ત્રાસથી ઘેરાયા પછી પણ મરણિયા નથી બનતા. ઔરંગઝેબના જમાનામાં હિંદુસ્થાનના હિંદુઓનું મનુષત્વ એટલે દરજજે નિચેવાયેલું નહતું. જુલમ અને ત્રાસની ઝડીઓમાં સબડી રહેલા હિંદુઓએ પણ સ્મશાનશાન્તિ નહોતી સ્વીકારી. પિતા ઉપર ગુજરી રહેલા ઘાતકીપણાને Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat www.umaragyanbhandar.com Page #633 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર પદ્મ લીધે એ પ્રાન્તના કેટલાક જમીનદારા અને જાગીરદારા મરણિયા થઈ ગયા અને એમણે યુસુફ્ખાનના જીલમમાંથી છૂટવા માટે શિવાજી મહારાજનેા આશ્રય લેવાને નિશ્ચય કર્યાં. એ જમીનદારાએ હિંમતથી નીચેની મતલબને એક પત્ર શિવાજી મહારાજ ઉપર લખ્યા. · પિડાતી પ્રજાનાં દુખા દૂર કરવા માટે, રિબાતી રૈયત ઉપરના જુલમા ટાળવા માટે, અબળાઓનાં લૂંટાતાં શિયળા સાચવવા માટે, ગરીબ ગાયની રૅસાતી ગરદને બચાવવાને માટે અને કચડાઈ રહેલી પ્રજા ઉપરના સત્તાના અત્યાચારી! નષ્ટ કરવા માટે આપતા અવતાર છે. પુણ્યાત્મા પ્રજાતી રક્ષા માટે પૈદા થાય છે. પ્રભુએ આપ જેવા પવિત્ર પુરુષને પિલાતી અને પિડાતી પ્રશ્નને જીવાડવા માટે આ લાકમાં અવતાર આપ્યા છે. આ મુલકની પ્રજા આદિલશાહી અમલદારના ત્રાસથી પાયમાલ થઈ રહી છે. આ યુસુફખાન બહુ ભૂડા અમલદાર છે. એની નજર નેક નથી. એ બહુ જુલમી છે. એના અમલ નીચે સ્ત્રિયાનાં શિયળ ભારે જોખમમાં છે. બાળકા અતે ઘરડાંઓ પણુ પિડાય છે. બધા જીવાતે હેરાનગતિ ભાગવી રહ્યા છે. આ અમલદાર અવિચારી અને અત્યાચારી છે. એના અમલમાં અમે બહુ કંટાળી ગયા છીએ. પ્રજા હતાશ થઈ ગઈ છે. આપની જ આશાએ છૂટકારાના દમ ખેંચી રહી છે. આપ કૃપા કરી આ મુલકની પ્રજાને આ જુલમીના પજામાંથી ઉગારે. ખાટકીને ખુટેથી ગાયાને છેડાવા. એવા જુલમગાર અમલદારનું નામ પણ અમારે કાને ન પડે એવા બંદોબસ્ત કરે. આપ હિંદુધર્મના રક્ષણ કરનારા છે, મ્લેચ્છોના નાશ કરવા માટે આપને અવતાર છે એટલે રક્ષણ માટે આપ તરફ દોટ મૂકી છે. અમારા મનનું ખેંચાણ આપ તરફ છે, અમે બધા આપના વખાણનારા છીએ, અમેાએ આપને સંદેશા મોકલ્યા છે, એવા શક ઉપરથી અમારે ત્યાં સત્તાવાળાઓએ ચેકી પહેરા બેસાડી દીધા છે. અમારાં અન્નપાણી બંધ કરીને, અમને અનેક રીતે હેરાન કરીતે, અમારાં બાળબચ્ચાંઓને હાડમારીમાં મૂકીને, અમને જમીનદોસ્ત કરવાના એમના નિશ્ચય દેખાય છે. અમારો ખરી સ્થિતિને ચિતાર આપની આગળ રજૂ કર્યાં છે. પ્રજાની દુર્દશાની ફક્ત ઝાંખી જ આપને કરાવી છે. મહારાજ ! પ્રજાના પ્રાણુ ગુંગળાઈ રહ્યા છે. અમારું રક્ષણ કરવા માટે, અમને બચાવવા માટે, અમને જીવતદાન આપવા માટે તાકીદે પધારા. રાતને દિવસ અને દિવસની રાત કરીને આપ આવીને અમારું રક્ષણ કરે. ' શિવાજી મહારાજના અમલદારાએ એ ગાળામાં સાજરા ગાજરા નામના નવા કિલ્લાએ બંધાવ્યા હતા અને ત્યાં પોતાના માણસા રાખીને પોતાની સત્તાનાં મૂળ ત્યાં પશુ ઊંડાં ઘાલવાને એમને ઈરાદે હતા, તે યુસુફ્ખાનને ગમ્યું નહિ અને એણે મહારાજના કિલ્લેદારાની પાસે આ કિલ્લાએ વગેરે બાંધવા માટે જવાબ માગ્યા. મહારાજના અમલદારેાએ એને માથામાં વાગે એવા જવાબ આપ્યા. જમીનદારના પત્ર મહારાજને મળ્યા એટલે મહારાજે તરત જ એને અંદેોબસ્ત કરવા માંડયો. સરદાર હુબીરજીએ જમીનદારાના ઉપર જણાવેલા પત્રની ખરેખર ઊંડી તપાસ કરી. એમણે પત્રમાં કરેલા આક્ષેપો સાચા છે કે નહિ અને સાચા હેય તેા તે કેટલે દરજો સાચા છે અને કેટલા પ્રમાણમાં મીઠું મરચું ભભરાવીને એમાં અતિશયેાક્તિ કરેલી છે વગેરેની ખરેાબર તપાસ કરી પોતાના મનની ખાતરી કરી લીધી. દિલની ખાતરી થઈ ગયા પછી હુબીરરાવે રઘુનાથપત દ્રુમ તેને અને ધનાજી જાધવને આ પ્રકરણથી બરાબર વાકેફ્ કર્યાં. જમીનદારાના પ્રતિનિધિએ આવ્યા હતા તેમને પ્રજાનું રક્ષણ કરવાની ખાતરી આપી. લોકોને હિંમત નહિ હારવાને સંદેશા મેકલી વિદાય કર્યાં. હઁખીરરાવ પાતાના લશ્કર સાથે એ મુલકમાં ગયા અને ઠેકઠેકાણે પાતાનાં થાણાં બેસાડી દીધાં. યુસુકુ માયણ્ણાને મરાઠાઓની આ કૃત્યની ખબર પડતાં જ એ બહુ ક્રોધે ભરાયા. એણે પેાતાના લશ્કરને ભેગું કર્યું અને મરાઠાઓને આદિલશાહી સમશેરના સ્વાદ ચખાડવા માટે રણે પડયો. યુસુફ્ખાનના કબજામાં બહુ જબરું લશ્કર હતું. સખ્યા પણું બહુ મેાટી હતી. હ`ખીરરાવનું લશ્કર નાનું હતું એટલે મરાઠાઓને જોતજોતામાં જમીનદાસ્ત કરી નાંખવાની યુસુખાનને ભારે ઉમેદ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #634 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૧ મું બંને લશ્કરની સંખ્યા સરખાવતાં મરાઠાઓનું લશ્કર નાનું હતું, પણ જે હતું તે ચુનંદા યોદ્ધાઓની ટુકડીઓનું બનેલું હતું. દુશ્મનનું લશ્કર બહુ મોટું હતું તેથી હબીરરાવ હિંમત હાર્યો નહિ. એણે પિતાના લશ્કરને શૂર ચડાવ્યું અને બંને તરફના કસાયેલા યોદ્ધાઓએ જંગમાં ખરો રંગ જમાવ્યું. માયણું જાતે જબરે તલવાર બહાદુર હતું. એ કંઈ કેઈથી ગાંજ જાય એ ન હતો. એણે પિતાના લશ્કરને શૂર ચડાવવા માંડયું. લકર આગળ વધવા લાગ્યું એટલે હંબીરરાવ પિતાની ટકડી સાથે કેસરિયાં કરીને દુશ્મન દળ ઉપર તૂટી પડ્યો. હબીરરાવે પિતાની સમશેર ચલાવી દુશ્મનને ચકિત કર્યા. જોતજોતામાં એણે દુશ્મન દળમાં ભંગાણ પાડયું. આદિલશાહીની કતલ કરતે કરતે હંબીરરાવ આગળ વધતો જ હતો. પિતાના સરદારને મરણિયો થઈને લડત જોઈ મરાઠાઓ મરણિયા થયા. જોતજોતામાં સંખ્યાબંધ મુસલમાનો રણમાં પડ્યા. બીજાઓએ નાસવા માંડયું. પિતાનું લશ્કર આવી રીતે અવ્યવસ્થિત થતું જોઈ તેને પાછું વ્યવસ્થિત કરવાના યુસુફખાને ઘણું પ્રયત્નો કર્યા પણ એના બધા પ્રયત્નો વ્યર્થ ગયા. કોઈ એનું માને જ નહિ. મરાઠાઓનો મારો બહુ સખત હતો. એની સામે એ ટકી શકતા ન હતા. જે નાઠે તે બો એમ માની મુસલમાન લશ્કરમાંના ઘણાએ મુઠીઓ વાળીને નાસવા માંડ્યું. મરાઠાઓ નાસતા સિપાહીઓની પાછળ પડ્યા. પિતાના લશ્કરની આવી દુર્દશા જઈ ખાન પણ નાસવા લાગ્યો. મરાઠાઓ એની પાછળ પડ્યાં. આખરે મરાઠાઓએ એને પરહેજ કરીને હબીરરાવ આગળ રજૂ કર્યો. યુસુફખાન પકડાય અને આદિલશાહી લશ્કર હાર્યું અને નાડું એ ખબર બિજાપુર દરબારને મળ્યા. બિજાપુર દરબારે એક જબરું લશ્કર માયણને છોડાવવા માટે અને મરાઠાએને હરાવવા માટે રવાના કર્યું. હબીરરાવ સમશેરથી દુશ્મનનું સન્માન કરવા તૈયાર જ હતે. મરાઠાઓ સજ થઈને દુશ્મનની વાટ જોઈ રહ્યા હતા. બિજાપુરનું લશ્કર કૃષ્ણ-તુંગભદ્રાના દોઆબમાં આવ્યું એટલે મરાઠા અને મુસલમાનોની તલવાર પાછી ચાલી. હબીરરાવનું લશ્કર નાનું છે અને બિજાપુરથી તાજા દમનું લશ્કર મરાઠાઓને મહાત કરવા જાય છે એ ખબર સાંભળી અણછ રંગનાથ અને બનાળ જાધવ પિતાની ટુકડીઓ સાથે મારતે ઘોડે મરાઠાઓની મદદ માટે દોડી આવ્યા. આ વખતે પણ હબીરરાવે બિજાપુર લશ્કરને પિતાના મારાથી આશ્ચર્યચકિત કર્યું હતું. મરાઠાઓનો સામને આદિલશાહી લશ્કરે બહુ બહાદુરીથી કર્યો. એમણે પણ સખત મારો ચલાવ્યો. મરાઠાઓએ જોયું કે બિજાપુરનું લશકર આગળ વધે છે અને જે એને ત્યાં જ ન અટકાવીએ તો એ મરાઠાઓને જોતજોતામાં કરી નાંખશે. મરાઠા લશ્કરના લશ્કરી અમલદારે એ પિતાના સિપાહીઓને શૂર ચડાવ્યું અને મરાઠાઓએ બિજાપુર લશ્કર ઉપર મરણિયે હલે ચલાવ્યો. મરાઠાઓના ભાલા અને બરછીથી મુસલમાનોની મોટી સંખ્યા વિંધાઈ ગઈબિજાપુરવાળું લશ્કર નાસવા લાગ્યું એટલામાં અણુછ રંગનાથ અને ધનાજી - જાધવ પિતાના લશ્કર સાથે મદદ માટે આવી પહોંચ્યા. નાસતા લશ્કરની પૂઠ આ બંને વીરાએ પકડી. મસલમાનો તોબા તોબા પોકારવા લાગ્યા. રસ્તામાં નાસતા મુસલમાનો મરાઠાઓને સામનો કરતાં એટલે મરાઠાઓ એમની કતલ કરતા. આ બંને સરદારના કબજામાં મરાઠાઓના કસાયેલા યોદ્ધા હતા. ધનાજી જાધવે તે આ લડાઈમાં કમાલ કરી. એનું શૌર્ય અને ચપળતા જોઈ દુશ્મને પણ પહોંચી કરવા લાગ્યા. આ વખતની લડાઈમાં મુસલમાનના લશ્કરની સંખ્યા ૨૦-૨૫ હજારની હતી. આવા મેટા જબરા લશ્કરને ૬-૭ હજાર મરાઠાઓએ પરાજય કર્યો (મ. નિ.). આ લડાઈ સાવનુર નજીક થઈ તેથી તે સાવનુરનો સંગ્રામ કહેવાય છે. બિજાપુરના લશ્કરને હરાવી, જીતેલા મુલકને મરાઠાઓએ બરાબર બદબસ્ત કર્યો અને પ્રજાને જુલમ અને દુખના ત્રાસમાંથી મુક્ત કરી સુખી કરી. - આ વિજય પછી રાયગઢ દરબારમાં શિવાજી મહારાજે ધનાજી જાધવને આ વિજય માટે ભારે માન આપ્યું. અણુછ રંગનાથ અને ધનાજી જાધવને મહારાજે માન આપ્યું, તેમનાં વખાણ કર્યા અને તેમના કામની કદર કરી ઘટતું ઈનામ આપી એમને રાજી કરી ઉત્તેજ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #635 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું] છ, શિવાજી ચરિત્ર ૫૭ સાબાશ! સાવિત્રીબાઈ, સાબાશ! કર્ણાટક પ્રાન્તના જુદા જુદા ભાગને કબજે કરી તેમાં પ્રજાને સુખદાયક નીવડે એવી વ્યવસ્થા સ્થાપવાના કામની જવાબદારી મહારાજે પોતાના વિશ્વાસપાત્ર માણસેને માથે નાંખી હતી. પ્રજાના સંતોષ અને સુખમાં રાજ્યની મજબૂતી છે એ વાત મહારાજ બરોબર સમજી ગયા હતા. એટલે મુલક જીત્યા પછી તરતજ સુવ્યવસ્થા કરવા તરફ મહારાજ વિશેષ કાળજી રાખતા. કર્ણાટકમાં જે જવાબદાર અમલદારો મહારાજે ચૂંટીને મૂક્યા હતા તેમાં મહાડના વતની દાદાજી રઘુનાથ પ્રભુ મહાડકર નામનો મહારાજનો માનીતે અને બહુ વફાદાર કર્મનિષ્ઠ સરદાર હતા. બીજા સરદારની માફક આ સરદારે ૫ણું કર્ણાટકમાં મહારાજની આણ ફેરવવા માટે પોતાથી બનતા પ્રયત્નો કરવા માંડ્યા. કર્ણાટકના જાણીતા બંડખાર માણસોને આ સરદારે ધુંટણીએ પાડ્યા અને પ્રજાને સુખી કરી. કર્ણાટકના કેટલાક કિલેદારને હરાવી આ સરદારે કિલ્લા સર કરી શિવાજી મહારાજના મુલકમાં જોડી દીધા. આ વખતે બેલવાડી (બલ્લારી) કિલ્લે બહુ નામી હતો. તે ઇતિહાસ પ્રસિદ્ધ યેસપ્રભુ નામના સરદારના તાબામાં હતું. આ કિલ્લા ઉપર દાદાજી રઘુનાથની નજર પડી. એણે એ કિલ્લો સર કરવાનો વિચાર કર્યો અને પિતાનું લશ્કર તૈયાર કરી સાધનસામગ્રી સાથે જઈ કિલ્લા ઉપર હલ્લે કર્યો. કિલ્લેદાર બહુ કાબેલ અને કિલે પણ બહુ મજબૂત એટલે દાદાજીને એણે દાદ ન દીધી. દાદાજી કસાયેલ ખંધે વીર હતો એટલે એ પાછો ફરે એવો ન હતો. એણે કિલાને ઘેરે ઘાલ્યો. યેસપ્રભુએ કિલે બહુ હિંમતથી લડાવ્યો. દાદાજીએ અનેક અખતરાઓ અજમાવ્યા વણુ યેસપ્રભુએ નમતું ન આપ્યું. દાદાજી કસાયેલું હતું ત્યારે યેસપ્રભુ કાબેલ હતા. દાદાજી હિકમતબાજ હતા ત્યારે યેસપ્રભુ હિંમતબાજ હતો. દાદાજી શક્તિ બતાવતા ત્યારે યેસપ્રભુ યુક્તિથી એને પ્રતિકાર કરતે. એવી રીતે બંને ખંધા વીરે વાદે ચડ્યા હતા. એક બીજાની ઈજજત હેડમાં મૂકાઈ હતી એટલે એ ઘેરો બહુ આકર્ષક થઈ પડ્યો. ત્રણ માસ સુધી એ ઘેરે ચાલ્યો. આખરે દાદાજીએ યુક્તિપ્રયુક્તિથી એક માણસને ફેક્યો અને તેની મારફતે કિલ્લામાંના ઘરને આગ લગાડાવી. આગે ભયંકર રૂપ લીધું. પવન ફુકાયો અને આગ વધી પડી. આગ હોલવવામાં લશ્કરના માણસો ગુંથાયા હતા. આગને લીધે કિલ્લામાંના માણસે અવ્યવસ્થિત બની ગયા હતા એટલે પ્રથમથી જ નક્કી કર્યા મુજબ દાદાજીએ કાવવું કરી પિતાનું લશ્કર કિલ્લા ઉપર ચડાવ્યું. આ કાવત્રાથી એસપ્રભુ હિંમત ન હાર્યો. એણે તરતજ પિતાનું લશ્કર વ્યવસ્થિત કર્યું અને પોતાની ધર્મપત્ની સાવિત્રીબાઈને આખરનું આલિંગન આપીને દુશ્મન ઉપર તૂટી પડવા એ મરાઠે વીર નીકળ્યો. સાવિત્રીબાઈએ પતિને શૂર ચડાવ્યું અને રણમાં રવાના કર્યો. યેસપ્રભુએ પોતાની ટકડીને ખૂબ શૂર ચડાવ્યું અને કેસરિયાં કરી સિંહગર્જના કરતો એ વીર દાદાજીના લશ્કર ઉપર તુટી પડયો. શિવાજી મહારાજનું લશ્કર પણ યે પ્રભુના શૌર્યથી ચકિત થઈ ગયું. આખરે લડાઈમાં લડતાં લડતાં યેસપ્રભુ વીરગતિને પામ્યો. યેસપ્રભુ રણમાં પડવાના સમાચાર કિલ્લા ઉપર ફરી વળ્યા. એની પત્ની સાવિત્રીબાઈને પતિના મરણના સમાચાર મળ્યા. એ વીર સ્ત્રી સિંહણની માફક ગઈ ઉઠી, પતિના મરણથી ચુડા ભાગી સાવિત્રીબાઈ ખૂણામાં ન ભરાઈ પણ તરતજ પતિની તલવાર મંગાવી વીરનો પોષાક પરિધાન કર્યો. કમરે કટાર બાંધી પિતાના મારા પતિની તલવાર હાથમાં લઈને સાવિત્રીબાઈ રણગર્જના કરતી પોતાના યોદ્ધાઓની ટુકડી સાથે રણમાં દેડી ગઈ. યેસપ્રભુના રણમાં પડવાથી એનું લશ્કર નાસવા લાગ્યું હતું. તેને સાવિત્રીબાઈ એ અટકાવ્યું અને એમની સરદારી પિતે લીધી. સાવિત્રીબાઈને સમરાંગણમાં એક વીર યોદ્ધાની માફક લડતી જોઈ એના લશ્કરના નાસતા સિપાહીઓ શરમાયા. નાસતા સૈનિકે પાછા ફર્યા અને પાછું યુદ્ધ ચાલ્યું. સાવિત્રીબાઈ ધાડા ઉપર સવાર થઈ અને શિવાજી મહારાજના લશ્કરની એણે કતલ શરૂ કરી. યુદ્ધ જોવા જેવું જામ્યું. સરદાર દાદાજી રઘુનાથ પણ બાઈનું શૌર્ય જોઈ ચકિત થઈ ગયે. સામસામી કતલ વધી પડી. આખરે લડતાં લડતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #636 -------------------------------------------------------------------------- ________________ પહ૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૧ મું બાઈની ઘોડીના પાછલા પગ ઉપર દાદાજી રઘનાથે તલવારનો વાર કર્યા. ઘોડી નીચે પડી. બાઈ પણ ઘોડી ઉપરથી નીચે પડી. એને જમણે હાથ ભાગી ગયો. એવી બેહાલ દશામાં સાવિત્રીબાઈ સમરાંગણું ઉપર પડી હતી. દાદાજીના લશ્કરે તેને ગિરફતાર કરી. સાવિત્રીબાઈનું લશ્કર હારી ગયું. દાદાજીએ કિલ્લે કબજે કર્યો. કિલ્લાની ધનસંપત્તિ અને સાવિત્રીબાઈને દાદાજીએ શિવાજી મહારાજની હજુરમાં રજૂ કરી. સાવિત્રીબાઈના શૌર્યની વાત સાંભળી મહારાજ બહુ જ ખુશ થયા. મહારાજે આ બાઈને સંસ્કાર કર્યો અને એને વર્ષાસન બાંધી આપ્યું. કેટલાક ઇતિહાસકારો એમ પણ જણાવે છે કે સખુજી ગાયકવાડ નામના શિવાજી મહારાજના લશ્કરના કેઈ સાધારણ સરદારે આ સ્ત્રીનું અપમાન કર્યું હતું તેની ખબર મહારાજને પડી એટલે એમણે એ અમલદારને બહુ ભારે સજા કરવા ૫કડી મંગાવ્યો. આ ગાયકવાડે સાવિત્રીબાઈના કરેલા અપમાનની મહારાજે પુરેપુરી તપાસ કરી અને એને ગુનેગાર ગણી એની બંને આંખ ફોડી નાંખવામાં આવી. આ બનાવ ૧૬૭૮માં બન્યાનું લખાણ મળી આવ્યું છે. ૨. સાપન્ન બંધુને સંગ્રામ, શિવાજી મહારાજે પિતાની છાવણી ઉપાડવાના સમાચાર બૅકેજી રાજાને મળ્યા એટલે એણે મહારાજના એ ગાળાને માટે રાખવામાં આવેલા લશ્કરી અમલદારની સાથે લડાઈ કરવાની તાકીદે તૈયારી કરવા માંડી. એણે મદુરા અને મહૈસુરના નાયકોની મદદ શિવાજી મહારાજ સામે લડવા માટે માગી. અનેક રીતે આ બન્ને સત્તાધારીઓને મનાવવા એણે પ્રયત્નો કર્યા. એમની મદદ મેળવવા માટે એણે આકાશ પાતાળ એક કરી નાંખ્યું પણ એ બન્નેમાંથી એક પણ પલળ્યો નહિ. આ બે સત્તાને પિતાની પડખે લેવા માટે જે જે પાસા નાંખવામાં આવ્યા તે બધા અવળા પડ્યા અને અંતે બંછની ખાતરી થઈ કે કોઈ પણ સંજોગોમાં એ મદદ મળવાની નથી ત્યારે એણે એમની આશા મૂકી દીધી અને એમને પડતા મૂકી પિતાની તૈયારી કરી. બિજાપુર દરબારે તે કમકની ના પાડી જ હતી એટલે એની આશાનાં આ બે સ્થાન એને તદ્દન નિરુપયોગી નીવડ્યાં. બીજી કોઈ ગોઠવણ ન થઈ શકી એટલે વ્યંકાએ કર્ણાટકના મુસલમાન સત્તાધારીઓને શિવાજી મહારાજની સામે એકઠા કરવાનો પ્રયત્ન કર્યો. બિજાપુર દરબાર કઈ રીતે મદદ કરવાના નથી એ જાણ્યા પછી બેંકોજી નિરાશ થયો પણ એને કેટલાક મુસલમાનોએ શિવાજી સામે લડાઈ કરવા માટે ઉશ્કેરાયલે જ રાખ્યો (મ, શિ.). જ્યારે યુદ્ધ ખેલવાને ખરેખર વખત આવી પહોંચે ત્યારે મદદ કરવા કઈ આગળ આવ્યું નહિ. મુસલમાનોને એકઠા કરવા માંડ્યા પણ એમાંએ કંઈ બરકત ન દીઠી. શિવાજી મહારાજની સામે લડાઈમાં વ્યં કાજીને મદદ કરવા કોઈ તૈયાર ન થયું છતાં એના ખાંધીઆઓએ એને ઢીલા પડવા ન દીધો. એણે મહારાજના લશકર ઉપર હલે કરવાનો નિર્ધાર કર્યો. મહારાજના એ ગાળાના જવાબદાર અમલદારોને બેંકોજીના નિર્ધારની ખબર મળી એટલે એ પણ પિતાની બરાબર તૈયારી કરીને સાવધ બેઠા હતા. હબીરરાવ માહિતેની સરદારી નીચે મહારાજનું લશ્કર કેલેરૂન નદીને એક કાંઠે પડાવ નાંખીને પડયું હતું. એમાં સંતાછ ભોંસલે પણ પિતાની ટુકડી સાથે સામેલ હતા. બૅકેજી રાજાનું લશ્કર પણ એજ નદીને બીજે કાંઠે પડયું હતું. બંને એક બીજાના ધસારાની વાટ જોતા હતા. આખરે ઈ. સ. ૧૬૭૭ના નવેમ્બરની ૧૬ મી તારીખે મળસ્કામાં ૪ હજાર સવાર અને ૧૦ હજાર પાયદળનું લશ્કર લઈને લંકેજી રાજાએ મહારાજના લશ્કર ઉપર હલે કર્યો. મહારાજના લશ્કરની સંખ્યા આસરે ૧૨ હજારની હતી. મળસ્કાથી તે સંધ્યાકાળ સુધી ભારે લડાઈ ચાલી. બને તરફના યોદ્ધાઓ રંગે ચડયા હતા. કેઈ નમતું આપે એમ ન હતું. બન્ને તરફના વીરેએ સમરાંગણું ગજાવી ગયું હતું. બન્ને તરફના માણસેએ ભારે કતલ ચલાવી હતી. મડદાના ઢગલા થયા. લેહીની નીકે વહેવા લાગી. બંછ રાજાના લશ્કરે બહુ જબરે ધસારો કર્યો અને સંતાઈ ભેસલેની ટુકડી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #637 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર અવ્યવસ્થિત કરી નાંખી. સંતાજીએ પિતાના લશ્કરને વ્યવસ્થિત કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ બૅકેજીના લશ્કરના હુમલા એવા સખત હતા કે સંતાજી પિતાનું લશ્કર વ્યવસ્થિત ન કરી શક્યો. આખરે બાકી રહેલું લશ્કર પિતાની સાથે લઈ સંતાજીએ નાસવા માંડયું. વૅકેજીએ એની ૧ માઈલ સુધી પૂઠ પકડી. સંતાજીને નાસતો જોઈ લંકેજ થોભી ગયું અને આખા દિવસનો થાક બહુ ભારે થઈ પડ્યો હતો એટલે લંકેજનું લશ્કર થાકને લીધે આરામમાં પડયું. વિજયનો આનંદ હતે. સંતાજીના નાસી જવાથી બેંકે અને તેનું લશ્કર નિર્ભય બની ગયું હતું. દુશ્મનને ભય કે ચિંતા ન રહી, વળી બધા લથપોથ થયેલા હતા એટલે ઊંધી ગયા. આ વ્યંકેજીના મારાને લીધે પોતાને નાસવું પડયું એ સંતાજીના મનમાં સાલ્યા કરતું હતું. પોતાની જિંદગીમાં આ બહુ ભારે માનહાનિ લાગી. “આ પરાજયનો કાળો ડાઘ દુર કર્યા સિવાય જીવવું એ તે નાકકટ્ટા થઈને મહાલવા જેવું છે. આ ડાધ ભૂસી નાંખવો અથવા રણમાં પ્રાણની આહૂતિ આપવી એ એક જ માર્ગ હવે ખુલે છે.” આ વિચાર કરતે સંતાજી પોતાની ટુકડી સાથે રસ્તામાં થંભ્યો. એણે પોતાના લશ્કરને પાછું વ્યવસ્થિત કર્યું, શૂર ચડાવ્યું, તેજ બનાવ્યું અને મારતે ઘોડે એ (સંતાજી) પોતાના લશ્કરને પાછો લઈ આવ્યો. એણે બેંકના ઊંઘમાં ઘેરતા લશ્કર ઉપર છાપો માર્યો. સંતાઇના માણસોએ વ્યકાળના માણસોની કતલ શરૂ કરી. હજારો માણસને કાપી નાંખ્યા. બેંકોજીના માણસેએ નાસવા માંડ્યું. સંતાજીએ બૅકેજીના ૩ નામીચા સરદારને ગિરફતાર કર્યા. બૅકેજીનું લશ્કર હાર્યું અને આ વાગડપુરની લડાઈમાં શિવાજી મહારાજને જય થયો. આ લડાઈમાં શિવાજી મહારાજના સેનાપતિના હાથમાં લંકેજી રાજાના બહુ સુંદર અને મજબૂત ૧૦૦૦ ઘેડા, મેટા મેટા ક્ષમિયાના, તંબુઓ, રાવટીઓ વગેરે સામાન આવ્યો. ૩. “ભલે વિરોધી હોય, પણ મારે એ ભાઈ છે. ” - શિવાજી મહારાજ તેરગલ આગળ છાવણ નાંખીને પાડ્યા હતા ત્યાં રઘુનાથપંતને સાથેની લડાઈને વૃત્તાંત દર્શાવનાર પત્ર મળ્યો. આ પત્રમાં રઘુનાથપતે બનેલી બધી હકીકતનું વિગતવાર વર્ણન કર્યું હતું. હવે લંકેજી સાથે શું કરવું તેના સંબંધમાં મહારાજની સૂચનાઓ પણ માગી હતી રઘુનાથપંતનો પત્ર વાંચી મહારાજ બહુ વિચારમાં પડયા. “બૅકેજીએ આ બહુ ખરાબ પગલું લીધું. સુત્રી રાજનાથ એ વાક્ય યાદ આવ્યા વગર નથી રહેતું. એણે ન કરવા જેવું કર્યું પણ મારે તો મોટા ભાઈ તરીકેની જવાબદારી ભૂલવી ન જોઈએ. આ બાબતમાં બહુ ઊંડો વિચાર કર્યા પછી શિવાજી મહારાજે બે પત્રો લખ્યા. એક પત્ર લંકેજી રાજાને અને બીજો રઘુનાથ પંતને. આ વખતે બૅકેજીએ જે વર્તન કર્યું હતું તે સંબંધમાં નીચેની મતલબનો પત્ર મહારાજે બૅકેજી રાજાને લખ્યો હતો. પત્રની શરૂઆતમાં મહારાજ કર્ણાટકમાં કેમ આવ્યા અને આવ્યા પછી શું શું બન્યું અને એને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા છતાં એ ન સમજો અને મહારાજની પીઠ ફરી એટલે એણે તોફાને શરૂ કર્યા વગેરે બાબતે પત્રની શરૂઆતમાં જણાવ્યા પછી મહારાજે લખ્યું કે મેં મારો મુકામ ત્યાંથી ઉપાડયા પછી એટલે મારી પીઠ કરી કે તરત જ તમે તમારા મુસલમાન સરદારની સલાહથી તેફાન કરવા મંડ્યાની મને ખબર મળી હતી. મારા સરદાર સાથે તમે આખરે યુદ્ધ કર્યું એ પણ મારા જાણવામાં આવ્યું છે. લડાઈની પૂરેપુરી હકીકત મને મળી છે. લડાઈનો આખો ચિતાર મારી નજર આગણ ખડો થાય છે. તમારું આવું વર્તન જોઈ મને ભારે ખેદ થયો છે. તમને તમારા રાજ્યના ડાહ્યા અને મુત્સદ્દી માણસોએ તમારા હિતની શિખામણ તમને આપી હતી તે શિખામણે તમે પગ તળે કચરી, એશિખામણો તરફ તમે જરાએ ધ્યાન ન આપ્યું એટલું જ નહિ પણ એના ઉપર ઠંડે મગજે વિચાર કરવાની સભ્યતા પણ તમે ન બતાવી. તમારા રાજ્યની તમારે હાથે બરબાદી કરાવનાર દુર્મીઓની જાળમાં તમે ફસાયેલા છો અને તેમની મેરલી ઉપર નાચી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું રહ્યા છો. તમે મારી સાથે લડાઈ કરવાની તૈયારી ઘણા દિવસથી કરી રહ્યા હતા. તમને કઈ તરફથી કુમક ન મળી એટલે પિતાનું બળ સમજીને તમારે શાન્ત બેસી રહેવું જોઈતું હતું અને એવી શાન્તિનું પરિણામ તમારે માટે બહુ લાભકારક નીવડત, પણ તમારી આસપાસ તમને વિંટળાઈને બેઠેલા સ્વાર્થી અને મતલબીઆ ખુશામતખોરો અને પિતાના લાભ માટે પિતાના માલીકને ખાડામાં ઉતારનાર નિમકહરામ બદમાશ તમને સીધે માર્ગે નથી જવા દેતા એ કમનસીબની વાત છે. તમે એમની સલાહથી મારા લશ્કર સાથે લડાઈ કરી તેમાં સરવાળે તમને નુકસાન થયું. હજુ પણ આ દાખલા ઉપરથી ધડો લે તે નાશ અટકશે. પ્રતાપજી રાજા અને ભિંવજી રાજાને મારા સરદારોએ કેદ પકડ્યા છે એ સાંભળીને મને દિલગીરી થઈ. તમારા ઘણું સરદારે ઘાયલ થયા એ જાણી હું દુખી થયે છું. સુત્રો જ્ઞાનરાય એ વાક્ય શું તમને યાદ નથી આવતું? સ્વાથીઓની બદસલાહથી કેટલું નુકસાન થાય છે તે તમે હવે જોઈ શકે છેને ? તમે મારા લશ્કર ઉપર ચડાઈ કરી મારી સાથે ઝગડો કર્યો, મારા સરદાર સાથે લડાઈ કરી એ બધું મેં સાંભળ્યું. મારા લશ્કરે વિજય પ્રાપ્ત કર્યો છે છતાં મને આનંદ નથી થતો. જે થયું તેને માટે તે દિલગીરીજ થાય છે. તમે મારા ઉપર ચડાઈ કરી, તમે મારે અનેક વખતે અપમાન કર્યું, તમે મને હરાવવા માટે મુસલમાન સત્તાવાળાઓને ચડાવ્યા, તમે મારી સામે તમારાથી જે બની શક્યું તે બધું કર્યું. તમારાં બધાં કૃત્યો અને મારી વિરૂદ્ધની તમારી બધી હિલચાલથી હું બરાબર વાકેફ છું, છતાં તમે મારા નાનાભાઈ છો એ હું નથી ભૂલી શક્તિ. લડાઈને પરિણામે તમને નુકસાન થયું છે તેથી શું મને આનંદ થશે ? તમારું નુકસાન એ મારું જ નુકસાન છે. તમારી અપકીર્તિ એ મારી કીર્તિ ઉપર ઝાંખપ છે એમ હું માનું છું. તમે અવિચારી પગલું ભર્યું તેથી આજે તમને પશ્ચાત્તાપ કરવાનો વખત આવ્યું. તમે માણસેના ગુણદોષ ન પારખી શકયા. સ્વાર્થીઓની ખુશામતથી આડે રસ્તે દેરાઈ ગયા તેનું જ આ પરિણામ છે. તમારા એ સ્વાર્થ સાધુ સાથીઓની ઈચ્છા આપણને બન્નેને લડાવવાની હતી. આપણા બનેની વચ્ચે કડવાશ અને ખટાશ ઘર કરીને બેસે તે જ એ સ્વાર્થીઓને લાભ હતા એ તે લેકે બરાબર સમજી ગયા છે અને કમનસીબે તમે તે ન સમજ્યા એટલે મારી વિરૂદ્ધ તમને ઉશ્કેરાયેલા રાખવામાં ફળીભૂત નીવડયા. એમની બાજી તમે ન વર્તી શક્યા. તમારા અંતઃકરણમાં અમારા સંબંધી બહુ કડવા વિચારો એમણે ઉત્પન્ન કર્યા અને તેથી જ તમને નાસીપાસ કરનારું પરિણામ આવ્યું છે. મેં તમારી આગળ હૃદય ખોલીને વાત કરી હતી અને તમારા મનમાં જે મેલ હોય તે કાઢી નાંખી, મારી સાથે પ્રેમથી ચોખ્ખા દિલથી ભાઈ તરીકનું વર્તન રાખવા વારંવાર કહ્યું હતું છતાં તમે એકના બે ન થયા. તમે મારા ઉપર વિશ્વાસ રાખે હેત તો તમારું હિત જ ત. મારો ભાગ હવે તો તમારે મને આપવો જ પડશે. મારો હક મને આપી દે. હું અને બિજાપુર સરકાર અમારે નિકાલ કરી લઈશું. તમારે તેમાં વચ્ચે પાડવાની જરૂર નથી. તમે બાળબુદ્ધિ ચલાવો છે એ ઠીક નહિ. તમને મળેલા અનુભવથી હજુ ડાહ્યા થશે અને સુધરશે અને સ્વાર્થીઓને દૂર કરી ડાહ્યા સમજુ અને અનુભવી વફાદારોની સલાહ ધ્યાનમાં લેશે તે હજુ બાજી બગડી નથી. દુષ્ટ માણસો તમારે ઓથે રહીને સ્વાર્થ સાધી રહ્યા છે તેમને ત્યાગ કરે. તમે પણ સિંહાછરાજાના પુત્ર છો એટલે તમારી જવાબદારી ભારે છે. હિંદુત્વની જ્યોતિ તમારામાં સતેજ થવી જોઈએ. તમે મહાભારત વાંચ્યું છે. દુર્યોધન દુષ્ટબુદ્ધિ નીકળ્યો. પાંડને તેમને હકને ભાગ આપવાની ના પાડી તેનું પરિણામ શું આવ્યું તે શું તમે નથી જાણતા ? દુર્યોધનની વૃત્તિ ધારણ કરીને તમે તમારા યોદ્ધાઓ નાહક કપાવ્યા. યુદ્ધમાં તમને નુકસાન થયું તેથી હું જરાએ રાજી નથી થયો. તમે અનુભવથી ડાહ્યા થશે અને ફરી એ પ્રસંગ ન આવવા દેતા. જૂના, અનુભવી અને વાકેફગાર નીમકહલાલ કરીને તમને એમના અભિપ્રાય ન રુચે માટે હાંકી કાઢવા અને હાજી હા કરનારને પોષવા એ આત્મઘાત કરનારું કર્યો છે. સ્વ. પિતાશ્રીની તાલીમમાં તૈયાર થયેલા, કેળવાયેલા મુત્સદ્દીઓના અનુભવને લાભ લેવામાં જ ડહાપણ છે. એમનું અપમાન કરી આપણાથી એમને કાઢી મૂકાય? રઘુનાથપંત મારી પાસે આવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #639 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું] ૭, શિવાજી ચત્રિ ૬૦૧ તેથી એના ઉપર તમારે જરાએ વહેમાવું નહિ. હું કોઈના ચડાવ્યા ચડું એમ નથી. ભાગ લેવા એ તા વહેવારની લેવડદેવડ છે. ઈનામ લાખનું અપાય. મરજી હૈાય તે આખી સપત્તિ બક્ષિસમાં લૂંટાવી દેવાય પણ વહેવારે હિસાબ તા થૈ પૈના ચાખ્ખા રહેવેજ જોઈ એ. ભાઈભાઈના ઝઘડાઓની પતાવટ જ્યારે જ્યારે પ્રશ્ન ઉભા થાય ત્યારે ત્યારે જ થઈ જાય તે તેમાં મિઠાશ રહે. એવા પ્રશ્નને તરતમાં નિકાલ કરવામાં સહેજ કડવાશ થાય તા તે વેઠી લેવાય. આપણા ભાગને પ્રશ્ન આજે અધુરા રહી જાય તા ભવિષ્યમાં આપણા સંતાનામાં એના જબરા ઝગડા જામે અને સહેજ કડવાશ ટાળવા માટે મોટા મોટા કુટુંબે તારાજ થઈ જાય એવા કજિયા વારસામાં મૂકી જઈએ ભાગના પ્રશ્નને પલળતા રાખી મૂકવામાં જરાએ લાભ નથી. પિતાના વખતના જૂના અનુભવી મંત્સદ્દીઓને પાસે રાખા, એમની સલાહ ઉપર નિષ્પક્ષપાતપણે વિચાર કરા, ગૂચ પડે એમની સાથે વિચાર કરા અને એવી રીતે તમે કારભાર ચલાવશે તેા મને ખાતરી છે કે તમારી કીર્તિ વધશે, મુલક વધશે, આવક વધશે, સત્તા વધશે અને તમારા જયજયકાર થશે. આ બધું થશે તે જ મને અંતઃકરણના સંતેાષ થશે. આપણા ભાગવહેંચણીને ઝગડા પતાવીને જો તમે મારી સાથે સલાહસ પથી વશો તા તમને ભારે લાભ છે. તુંગભદ્રાની પેલી ખાજીને અમારા તાબાના પહાળા પ્રાંત જેની આવક ૩ લાખ હૈાનની છે તે તમારી ઈચ્છા હાય તા તમને આપવા તૈયાર છું અથવા તમારી ઈચ્છા હાય તા કુતુબશાહીમાં તેટલી આવકના પ્રાંત આપવા તજવીજ કરીશ. કુટુંબલેશ ટાળા. કુટુંબકલથી કાઈનું ભલું નથી થયું. આપણી વચ્ચે 'ભાવ રહેવેાજ જોઈ એ. તે માટે મારાથી બનતું કરવા હું તૈયાર છું. હું તમારા મોટા ભાઈ છું. મારી શિખામણ હૈયે ધરશો તે તેમાં તમારું કલ્યાણ થશે. ઘેડું લખ્યું ધણું કરીને માનજો. ’ ઉપરની મતલબને પત્ર લખી શિવાજી મહારાજે વ્યકાળ રાજાને માકલો. આ સંબંધમાં નીચેની મતલબના પત્ર મહારાજે રઘુનાથપત હણુમતે ઉપર રવાના કર્યાં હતા:— વ્યકાળ રાજાએ આપણા લશ્કર સાથે કરેલી લડાઈની વીગતવાર હકીક્ત આપનારા તમારા પત્ર મને મળ્યો. વાંચી દિલગીરી થઈ. વિજય આપણા થયા પણ વિજયને આનંદ મને શી રીતે થાય ? એના ઉપર વિજય મળે મને આનંદ ન થાય. એ ગમે તેવું વર્તન કરે તો પણ એ મારા નાના ભાઈ છે એ હું ઘડીવાર પણ ન ભૂલી શકું. એણે ન કરવાનું કર્યું. એને માટે એને વહેલા મેાડા પશ્ચાત્તાપ તે થવાના છે જ. મેં પણ આજરાજ એને સખત ઠપકાના પત્ર લખ્યા છે. મારે તે મોટું મન રાખે જ છૂટકો. નાના ભાઈ હઠ કરીને રિસામણાં મનામણાં કરીને લાભ ખાટી જાય અને મોટા ભાઈ ને નમતું આપવું જ પડે. આ પ્રમાણે તે દુનિયામાં થતું આવ્યું છે અને થાય છે. હાથી મેટા મનાય છે ત્યારે તેને ખાવા માટે પાલા અને ઝાડની ડાળીએ હેાય છે. કીડી નાની ગણાય પણ એને ખારાક ખાંડતા હોય છે. પ્રભુએ મને મોટા બનાવ્યો એટલે મારે મોટા તરીકે મારી લાયકી બતાવવી જ જોઈ એ. એને જે જે લખવું જોઈએ અને ટપકા દેવા જોઈ એ તે બધું મેં કર્યું છે. એના સબંધમાં તમને બધાને મારી સૂચના તા એ છે કે હવે પછી કોઈપણ સોગા આવે તા પણ વ્યકાળ રાજા સાથે ઝગડવાનું કરતા નહિ. એમનું નુકસાન કરશો નહિ, અમા અને એક જ પિતાના પુત્ર છીએ એ હું કદી ભૂલીશ નહિ અને તેથીજ એમનું અપમાન મને પણ ભારે લાગશે. એમની ખેઆખરૂ કે અપમાન થાય તે મારે એના ભાગીદાર બનવાનું છે. ઘણું કહ્યું કહેવડાવ્યું, લખ્યું લખાવ્યું, છતાં પણુ હજુ એ મારા ભાગ આપવા તૈયાર નથી થતેા. તમે એ વાતને ઢીલી મૂકજો. એ સબધમાં કંઈપણ કરવા જેવું હશે તે તે હું જાતે કરીશ. સર્વ સંપત્તિના ઉપભોગ એ કરશે તે પણ અડચણુ નથી. એમનું અપમાન કે અપકીર્તિ જરાએ ન થાય અથવા એમને નીચું જોવું ન પડે એવી સરતે એમની સાથે તમે તહનામું કરજો. વ્ય કાજી રાજાએ મારા નાના ભાઈ છે. એ વાત હું નથી ભૂલતા તેમજ એ મારા ભાઇ છે એ તમે પણ કઈ ભૂલશો નહિ. ' ઉપર પ્રમાણેને પત્ર રઘુનાથપત હણુમ તેને શિવાજી મહારાજ તરથી: મળ્યો. 76 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #640 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૩ મું ૪. દીપાબાઈએ દીપક પ્રકટા, બૅકેજી રાજા ભોંસલેને શિવાજી મહારાજનો પત્ર મળ્યો. મહારાજનો પત્ર વાંચી લંકેજી ગમગીન થઈ ગયો. એ બેચેન બની ગયો હતો. સ્વાથી ખુશામતખોરોએ શિવાજી મહારાજ માટે એના હૃદયમાં રેડેલું ઝેર ઉછાળા મારી રહ્યું હતું. આપમતલબીઓએ એના મગજમાં ઘુસાડેલું ભૂત હજુ નરમ પડયું ન હતું. એનાં ખેટાં વખાણ કરી એને ચકડોળે ચડાવી કેટલાક સ્વાર્થી અને આપમતલબીઓએ પિતાને સ્વાર્થ સાધવાના હેતુથી એની ( બૅકેજીની ) શક્તિ, એને પ્રભાવ, એની કીર્તિ અને એના મસહીપણાને એને આપેલો ખ્યાલ એના મગજથી પૂરેપૂરો દૂર થયા થયા ન હતા. આ બધા વિચાર અને ખ્યાલોને લીધે એના હૃદયની અને મગજની ખેંચતાણ થઈ રહી હતી. “મમાં આવેલે વિજયનો કોળીઓ એ હરામખોર સંતાછ પડાવી ગયો’ એ વિચારથી એ અતિશય ક્રોધે ભરાયો હતો પણ એની અશક્તિનું સહેજ ભાન લડાઈને પરિણામ ઉપરથી એને થયું હતું એટલે એ નાસીપાસ થયો હતે. ચિંતાતુર દશામાં બૅકેજી વખત વ્યતીત કરવા લાગ્યો. એની નજર સામે હારતા લશ્કરના નાસી જતા સિપાહીઓનો અને લંટાતી છાવણીને ચિતાર તાજો જ ખડે હતે. ‘ મારા લશ્કરની ખરાબી થઈ. રણગર્જના કરતા, વીરનાદ કરી રામરાંગણમાં સમશેર ચલાવતા મારે શૂર સિપાહીઓને દુમિને કાપી નાંખ્યા; ભરનિંદ્રામાં પડેલા, વિજયનો આનંદ ભોગવી સુખેથી આરામમાં ઊંધી ગયેલા, વિજય દરબારના આનંદી અમો સેવતા મારા સિપાહીઓની કતલ થઈ થોડા કલાક પહેલાં જ વિજય મેળવેલા લશ્કરને દુશ્મને રફેફે કરી નાંખ્યું. મારા હાથી, મારી સવારીને શોભાવનાર, મારા મહેલના ચોગાનને દીપાવનાર ગજરાજ સંતાળ પડાવી ગયે. ભલભલાની નજર લાગે એવા હષ્ટપુષ્ટ, થનથનાટ કરતા, ચારે પગે કુદતા, મારી પોતાની ખાસ ઘોડારમાં જેની સેવા થતી, જે મારા રાજ્યના શણગાર૩૫ હતા તે સંખ્યાબંધ સતેજ ઘેડાઓ શિવાજી રાજાના હાથમાં ગયા. મારા સુશોભિત શમિયાણ, આકર્ષક તબુ, નાની નાની રાવટીઓ અને મારી સવારીને શોભાવનારી સર્વ ચીજો દુશ્મન લૂંટી ગયો. લડાઈમાં કતલ થયેલા સિપાહીઓની વિધવાઓ, એમનાં મરણથી નિરાધાર બનેલી એમની ઘરડી માતાઓ, એમનાં મરણથી ધ્રાસ્કો ખાઈને બેબાકળા બનેલા એમના વૃદ્ધ પિતાઓ, નબાપા થયેલા બાળકે મારી પાસે આવી માથાકુટી છાતીપીટી વિલાપ કરે છે, એધાર આંસુએ રડે છે. એ દેખાવ મને ભારે દુખ દે છે. એ સર્વેને મારે શું કહેવું? હું તો બહુ જ મૂંઝાયો છું. મને હવે કેાઈ જાતની સૂજ નથી પડતી. હું બેબાકળો બની ગયો છું. આવી સ્થિતિમાંથી હવે રસ્તે શે કાઢ અને શી રીતે કાઢો તેની મને ગમ નથી પડતી. શિવાજી રાજા ભાગ લીધા સિવાય છાડવાના નથી. મને ચડાવીને શિવાજી રાજા સામે જેઓએ મક્કમ કર્યો તે બધા અણીને વખતે ખસી ગયા. હવે જે હું ફરી લડાઈ કરીશ તે પાયમાલ થઈ જઈશ. રઘુનાથપંત હણમંતે મારી સંપત્તિનું બધું જાણે છે. એ બધી વાતને ભેમિયો છે. એ આજે શિવાજી રાજાની પાસે છે. શિવાજી રાજાના સરદારો મને પીને નહિ બેસવા દે. મેં જે પ્રથમથી જ આવો વિરોધ ન કર્યો હોત તો આજે આ પશ્ચાત્તાપ કરવાનો વખત ન આવત. બગડી સુધારવાની પ્રભુએ મને અનેક તર્ક આપી પણ કમનસીબે મેં એક તકનો લાભ ન લીધે. સ્વાથી ખુશામતીઓએ મારી દુર્દશા કરી છે. શિવાજી રાજાના પત્રમાં એમણે લખ્યું તેમાંનું ઘણું સાચું છે. મેં એમને વિરોધ કરવામાં ભૂલ કરી પણ હવે એને ઈલાજ શે?” આવા પ્રકારના વિચારોથી ગમગીન દશામાં પોતાના પતિને જોઈ એની ધર્મપત્ની દીપાબાઈએ પૂછયું -“ નાથ ! આપનું ચિત્ત અતિ વ્યગ્ર થયેલું હું જોઉં છું. ઘણે દિવસથી હું આપની માનસિક સ્થિતિનાં કારણે પૂછવાને વિચાર કરું છું પણ મારી હિંમત નોતી ચાલતી પણ હવે તે મને લાગે છે કે મારે એ પૂછવું જ જોઈએ. આપ ભલે મારાથી છૂપાવી રાખો પણ આપના મગજ ઉપર ચિંતાને ભારે બેજ દેખાય છે. આપની ગમગીનીનું કારણ મને જણાવી મારી ચિંતા દૂર કરો. નાથ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #641 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર આવી પડેલી આપત્તિમાંથી બહાર નીકળવાનો રસ્તો ખોળી કાઢવાના કામમાં આવી ગમગીની, નાસીપાસી અને ઉદાસીનતા બહુ નડતર કરતા નીવડે છે. તમારી બેચેનીનું કારણ મને જણ.' પિતાની પત્નીએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં બેંકોજીએ કહ્યું- તને કહું. શિવાજી રાજાના લશ્કરે મારી ધૂળધાણી કરી નાંખી અને એમના કાતીલ સ્વભાવના સરદારો આપણને સુખેથી પેટ ભરીને રોટલો ખાવા દેશે નહિ અને જંપીને રહેવા દેશે પણ નહિ. અધુરામાં પુરું વળી શિવાજી રાજાને પત્ર મનને વધારે બેચેન બનાવે છે. જો કે એ પત્રમાં જણાવેલી કેટલીક ભૂલે તે મારે હાથે થઈ છે અને એમણે મને થયેલી ભૂલ સુધારવા માટે અનેક તકે આપી હતી છતાં મેં દરેક વખતે એની અવગણના કરી હતી. મેં મારી ભૂલે, અનેક વખતે એમણે શિખામણ આપ્યા છતાં ન સુધારી તેને પરિણામે આજે હું બહુ બુરી હાલતમાં આવી પડ્યો છું. આપણું સર્વસ્વ જવા બે છે. રઘુનાથપંત હણમંતે કંઈક દરજજે આવી પડેલી આફતને અટકાવી શકે એમ છે પણ મેં તે એની સાથે બગાડયું છે એટલે એ તે સામે જઈને છેલ્લે પાટલે બેઠે છે. હવે ઉગરવાને કેાઈ આરે મને જડતો નથી. તને કંઈ રસ્તો જડે તે મને બતાવ.” દિપાબાઈ બેલી “ આપને રસ્તે બતાવવાની શક્તિ તે હું નથી ધરાવતી છતાં આ વખતે આ સંબંધમાં મારા મનમાં જે કંઈ છે તે આપની આગળ કહી નાંખવાનો મેં નિશ્ચય કર્યો છે. આ વખતે જે હું મારા મનમાં છે તે આપને ન કહું તો મારા કર્તવ્યમાં ખામી ગણાય. રધુનાથપંત હમ તેની સાથે જે વર્તન થયું તે સાચું પૂછાવા તે મને તે જરાએ ગમ્યું ન હતું અને હલકી બુદ્ધિના કેટલાક સ્વાર્થીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે ખોટી ખુશામતે કરી રહ્યા હતા એ પણ મને તે ગમતું ન હતું. સસરાજીના સ્વર્ગવાસ પછી રઘુનાથપત સંપત્તિ સાચવવામાં જે મહેનત લીધી અને કેવળ વફાદારીથી પિતાના માલીકનું હિત ધ્યાનમાં રાખી બહુ કુનેહથી કામ કરીને આપણે સંસારને વ્યવસ્થિત કરવા માટે એમનાથી બનતું કર્યું, તે રઘુનાથપંતને દુષ્ટ લેકેના કહેવાથી અને ભંભેરવાથી દૂર કરવામાં આવ્યા તે દિવસે જ મને તો દિલમાં લાગ્યું હતું કે આ આપણું અવનતિનું પ્રથમ પગથિયું મંડાયું. મને મનમાં ઘણું લાગ્યું. આપને કહેવાનું મન થાય પણ હિંમત ન ચાલી અને હું આપને ન કહી શકી. એ બીન ઉપર ફરીથી આપ નજર નાંખશો અને વિચાર કરશે તે આપની ખાતરી થશે કે રઘુનાથપંતને એમાં વાંક ન હતો. આપને અને એમને વારંવાર સહેજ વાતમાં ગરમાગરમ બોલાચાલી થઈ જતી એ પણ હું જાણું છું, પણ એમના એ ગરમ શબ્દોમાં ઝેર ન હતું. આપનું અપમાન કરવાના હેતુથી એ બોલતા ન હતા એની મને તો તે વખતે પણ પૂરેપુરી ખાતરી હતી. આપની કીર્તિ અને સત્તા ચારે તરફ ફેલાય અને શિવાજી મહારાજ માફક આપ પણ પ્રભાવશાળી થાઓ એવી એમની અંતરની ઈચ્છા હતી એટલે એ આપનું જીવન ઘડવા માટે એક નિમકહલાલ જાના વફાદાર સેવક તરીકે આપની મરજી અને મહેરબાનીની દરકાર રાખ્યા સિવાય પ્રયત્ન કરતા અને આપન્ને શિખામણ આપતા. આપને એ શિખામણુ કડવી લાગતી અને પરિણામે ગરમાગરમ બોલાચાલી થઈ જતી. આપનામાં જબરી મહત્ત્વાકાંક્ષા ઉભી કરવાના એ ભારે પ્રયત્ન કરી રહ્યા હતા અને તેને પરિણામે જ આપ એમની સાથે વારંવાર ઝગડો કરતા અને પછી એ પણ ઝગડામાં ઉતરતા. નાથ ! હું મનમાં જે લાગે છે તે તે કહી દઉં છું તે માટે મને ક્ષમા કરો. આ૫ દિગ્વિજય ને મલક મેળવ, ઉત્તમ રાજ્ય ચલાવીને પ્રજાપ્રિય થાઓ. સંદર રાજ્ય વ્યવસ્થાથી દેશમાં પંકાઓ એ એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા ફળીભૂત કરવાને એ વારંવાર આપના ઉપર વડીલ તરીકે અંકુશ રાખીને આપને ક્યાં જ કરતા હતા. આપને એ ન ગમ્યું અને આપ એમના ઉપર વારંવાર ગરમ થતા. પછી તે આપને એમનું બોલવું જ ગમતું નહિ અને આપની એ વૃત્તિને એમના તેજેÀષીઓએ પોષવા માંડી. રઘુનાથપંતે આપણી સંપત્તિ, ધનદોલત, ઈજજતઆબરૂ, મુલક, પ્રજા વગેરે સાચવવામાં જે મહેનત લીધી, જે અડચણો વેઠી, જે સહન કર્યું તેમાંનું કશુંએ આ ખુશામતખોરોમાં આપે જોયું ? શ્રીમંતેના અને વૈભવશાળીઓના સંતાને આવા સ્વાર્થ સાધુ, નાલાયક, ભામટાઓની જાળમાં સપડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #642 -------------------------------------------------------------------------- ________________ (૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મુ જાય છે અને એમના ભાગ થઇ પડે છે. એવા એવા સપાટાઓમાંથી બચે છે તેનું જ વન સફળ થાય છે. નાચ, ટુંકમાં હું તે। એટલું કહીશ જ કે રઘુનાચપતનું અપમાન કરવામાં, એમની સાથે કલહ કરવામાં અને એમને કાઢી મૂકવામાં આપણે ભારે ભૂલ કરી છે અને આજની આ દશા એ એનું જ પરિણામ છે. આપણે તેા ઈશ્વરને પાડ માનીશું કે આવું બધું થયું અને રધુનાથપતે આપણા દરબાર છાડ્યો છતાં પ્રભુએ એમના અંતઃકરણમાં પ્રેરણા કરી અને એ આપણા દુશ્મન ન બન્યા, નિમકહરામ ન થયા. કાઈ મુસલમાન સરદાર કે રાજા કે સંસ્થાનિક સાથે મળી જઈ આપણા ઉપર ધા કરવાના એમણે પ્રયત્ન નથી કર્યો. આપે અપમાન કરી એમને કાઢી મૂકયા ત્યારે એ આપના વડીલ બધુ પાસે. ગયા અને હું મારા દિલને અભિપ્રાય વગર માગે આપું છું કે એ એમણે યેાગ્ય જ કર્યું. એ જો બેવફા નીવડવા હેત, નિમકહરામ થયા હેત તે આજે ભયંકર પરિણામ આવત. હજી પણ આપણે રઘુનાથપંતને મનાવી શકીશું અને આપ કામ ચિંતા કરી છે? આપના વડીલ ભાઈ શ્રી શિવાજી મહારાજનું વન આપણી સાથે જરાએ કઠોર નથી. હુ. બહુ બારિકાઈથી એમનાં વર્તાના જોયાં જ કરુ છું. એમણે આપને આપથી થયેલી ભૂલા સુધારવાને માટે અનેક તર્ક આપી પણ આપે તેને લાભ જ લીધા નહિ. પૂજ્ય સસરાજીના સ્વર્ગવાસ પછી શ્રી શિવાજી મહારાજે આપણી સાથે વડીલ તરીકેનું જ વન રાખ્યું છે. પ્રાણેશ ! મારું ખેલવું આપને નહિ રુચતું હોય એ હું જાણું હું પણ જે વખતે આપની કૃપાની દરકાર રાખ્યા સિવાય આપણુા બધાના હિતમાં આપને કડવું કહેવાની ખાસ જરુર હતી ત્યારે તે કોઈ એ ન કહ્યું તેથી જ આજે આ દુખના દિવસે આવ્યા અને તેથી જ આપને આજે કડવું કહેવું એ મારા ધર્મ મને લાગે છે. મને ક્ષમા કરશ. નાતે મોઢે મોટા કાળીએ! હું લઈ રહી છું. મને એનું ભાન છે પણ આજે આપની આગળ મારે મારું હૃદય ઠાલવવું જ છે. સ્વાર્થી હરામખારાની સલાહ પ્રમાણે આપે વર્તન કર્યું તેથી જ આપણા ઉપદં પિતાતુલ્ય પ્રેમ રાખનાર શ્રી શિવાજી મહારાજ સાથે દુશ્મનાવટ થઈ, રઘુનાથપતને ખાયા અને આજે સર્વસ્વ ખાવાનો વખત આવ્યા. શિવાજી મહારાજે આપના કરેલા સત્કાર, આપને આપેલું માન, આપની સાચવેલી પ્રતિષ્ઠા વગેરેની વાતા મેં સાંભળી તે ઉપરથી મારી તે ખાતરી જ થઈ હતી કે મહારાજના મનમાં આપને માટે પ્રેમ જ છે. એમને કુળનું અને કુટુંબનું અભિમાન છે. એમણે આપને જે ઉપદેશ કર્યા હતા તે ખરેખર કીમતી હતા, અમૂલ્ય હતા પણુ ભારે ખેદની વાત છે કે એવી કીમતી સલાહ ઉપર પણ આપના એ સ્વાર્થી માણુસાએ આપને શાન્ત અને નિષ્પક્ષપાત મનથી વિચાર કરવા ન દીધા. આપના વડીલ બંધુ પૂછ્ય શિવાજી મહારાજની કીર્તિ ચારે તરફ ફેલાઈ છે. આપે એમણે કહેલા શબ્દોને વજન ન આપી એમનું અપમાન કર્યું છે છતાં એમણે એમની મેટાઈ છેાડી નથી અને મને તે ખાતરી છે કે આપ એમને મનથી વડીલ માની નમી પડશે। તે આપણું કલ્યાણુ જ કરશે. આપની પ્રત્યે એમને કેટલા બધા વાત્સલ્યભાવ છે એને આપ વિચાર કેમ નથી કરતા? એમના પત્રા વત્સલ્યભાવથી ભરેલા છે. એમણે પત્રાદ્બારાએ પણ આપને અનેક રસ્તા સૂચવ્યા છે. સાચું પૂછવા તા મારા મનની । ખાતરી થઈ છે કે આપણી સ'પત્તિના એ જરાએ ભૂખ્યા નથી, પણ ભાગ માગવામાં કુટુંબનું કંઈ ભારે હિત સધાતું હશે, નહિ તેા શિવાજી મહારાજ ભાગને માટે આટલું બધું દબાણ ન કરે. આપે એમની સાથે કલહ કરવામાં ભારે ભૂલ કરી છે. આપના વડીલ બધુ જેવા વડીલ બધુ કયાં છે? તેર વરસ સુધી એમણે પેાતાના ભાગની એક પાઈ પણુ આપની પાસે ન માગી એ આપણાથી ક્રમ ભૂલી જવાય ? નાથ ! એમની સાથે આ બાબતને ઝગડા ચાલતા હતા ત્યારે જ મને ધણી ફેરા આપને આ સંબંધમાં કહેવાનું મન થતું હતું પણ હું વચમાં ન ખેલી. આપના માનીતા સાથીએ આપને કાર્યનું સાંભળવા ક્યાં દેતા હતા? નાથ ! હું આપની રજાથી એકજ વાત પૂછું છું કે શિવાજી મહારાજ પાતે પોતાના હક માગે છે તેમાં ખાટું શું છે? પેાતાના હકની માણસ માગણી કરે એમાં અપમાન શાનું ? આપે મેળવેલી સ'પત્તિના ભાગ તે એ નથી માગતાને ? આપને નથી લાગતું કે આ બાબતમાં આપે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #643 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું છે. શિવાજી ચરિત્ર ૬૦૫ એમનું અપમાન કર્યું છે અને નાહકની કડવાશ ઉભી કરી છે. મને તે લાગે છે કે આપને આટલી બધી ચિંતા કરવાની જરુર નથી. વડીલે આગળ આપણી ભૂલા કભુલ કરવામાં નાનમ નથી. શિવાજી મહારાજ આપણુા પિતાને સ્થાને છે. આપ એમને આપની ચિંતા લખી જણાવા અને આપને જે જોઈએ તે આપ એમની પાસેથી માગી લે. આપની માગણી વાજખી હશે તે એ કદી પણ નાકજીલ નથી કરવાના. આપે ખતાવેલા એમના છેલ્લા પત્ર મે' વાંચ્યા. એક વડીલને શોભે એવી રીતે જ એ પત્ર લખાયેલા છે. મને તો હૃદયમાં લાગ્યાં જ કરે છે કે આપના દુષ્ટ સલાહકારાએ આપણું ધણું ખગાડયું છે. આપણી થયેલી ભૂલ કમુલ કરીને અને અંતઃકરણની ખરી દિલગીરી જાહેર કરીને આપણે રઘુનાથપ’તને મનાવી લઈ એ. એ આપણા દુશ્મન નથી. આ સટ વખતે એમને મદદ માટે વીનવીશું તા એમના હૈયા ઉપર જરુર અસર થશે. સાચા હૃદયની વિનંતિથી તા ભલભલા દુશ્મનાનાં પાષાણુહૃદય પલળી જાય તેા રઘુનાથપર્યંત તે બધું જતું કરી આપણને મદદરૂપ નીવડશે. શિવાજી મહારાજ અને રઘુનાથપત અને આપણને મદદરૂપ થઈ પડે એવા છે પણ આપે આપની ભૂલ એમને વડીલ માની એમની આગળ કબુલ કરવી જોઈએ અને આપ ગૂંચવાયેલું કાકડું ઉકેલવામાં એમની મદદ નમનતાઈથી માંગશો તે તે જરુર મદદરૂપ નીવડશે. નાથ ! મારું ખેલવું વખતે આપને નહિ ચે પણ મને તા બીજો કંઈ ઈલાજ સૂજતા નથી. આપણા ઝગડા જ મને વાખી નથી લાગતા અને આ ઝગડા ની સામે ? જે આપણા ઉપર પ્રેમ અને ભાવ રાખે છે તે ભાઈની સામે શિવાજી મહારાજની સામે ? પ્રાણેશ ! મારી વિનતિ ધ્યાનમાં લે અને બંનેને આપ આપણી ખરી સ્થિતિથી વાક્ કરી. ' દીપાબાદના ખેલ બકાજીના હૃદયમાં સાંસરા પેસી ગયા. એને એની ભૂલ જણાઈ. સ્વાર્થી અને ખુશામતખારાના એ ભાગ થઈ પડ્યો હતા તેની એને ખાતરી થઈ અને દીપાબાઈ એ સૂચવેલા મા` એને પસંદ પડ્યો. બકાજીએ પાતાની થયેલી ભૂલા કબુલ કરનારા, તે માટે દિલગીરી દર્શાવનારા અને આવી પડેલી આફતામાંથી બચાવવા માટે સાચી સલાહ આપવા અને મદદ કરવા આવવા આગ્રહની વિનંતિ કરનારા પુત્ર રઘુનાથપતને લખ્યા. આ પત્રમાં એણે પોતે મહારાજ પ્રત્યે કરેલી વર્તાણુકના સંબંધમાં પણ પશ્ચાત્તાપ પ્રગટ કર્યાં. રઘુનાથપર્યંત શિવાજી મહારાજના સેવક હતા એટલે એણે આવેલા પત્ર મહારાજ તરફ રવાના કર્યાં અને આ સંબધમાં શું કરવું તે માટે સૂચનાઓ માગી, શિવાજી મહારાજે રઘુનાથપતને "કાજી પાસે જઇ તેને ઘટતી મદદ કરવા જણાવ્યું અને એનું દિલ ન દુભાય અને દીપાબાઈના દિલને પણ દુખ ન થાય એવી રીતની સલાહ કરવા સૂચના કરી. મહારાજ તરફથી સૂચના આવી ગયા પછી રઘુનાથપર્યંતે વ્યકાછ રાજાને એની વિનતિના જવાબ આપ્યા કે · આપના પત્ર સેવક ઉપર આવ્યો તે વાંચી વાકે થયા, મનનું સમાધાન પણુ થયું. હું આ પત્ર દેખતાં આપની સેવામાં હાજર થાત, પરંતુ હું શિવાજી મહારાજનેા સેવક રહ્યો એટલે એમની પરવાનગી અને સૂચના સિવાય મારાથી આવી શકાય એમ ન હતું તેથી આપને કૃપાપત્ર મહારાજ તરફ મોકલી ટિત પરવાનગી મેળવી લીધી છે. આ સબંધમાં મારે એક વાત આપને જણાવવી પડે છે તે માટે ક્ષમા કરશો. હું આપને ત્યાં મળવા આવીશ તે આપને જૂના સેવક રઘુનાથત હતા તે તરીકે નહિ પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિનિધિ તરીકે આવીશ. આપ તે મહારાજના કનિષ્ટ બધુ છે તેથી આપણી મુલાકાત વખતે મહારાજનેા મેાભે ખરાબર સાચવવા જોઈ એ. ' આ પત્રના ધટતા જવાબ વ્ય'કાજીએ આપ્યા અને રઘુનાથપત પ્રતિનિધિ તરીકે વ્યકાળને મળવા તંજાવર આવી પહેાંચ્યા. આ મુલાકાત મહત્ત્વની હતી. આ મુલાકાત ઉપર એક રાજાનું અસ્તિત્વ અવલખીને રહેલું હતું અને વ્યાજીએ પણ આ મુલાકાતની મહત્તા ખરાખર જાણી હતી. મુલાકાતનું સ્થળ નક્કી કરી મુલાકાત માટે સુંદર ભવ્ય શમિયાને ઉભા કરવામાં આવ્યા હતા. મુકરર કરેલે વખતે મુલાકાત માટે વ્યાજી અને રઘુનાથપત અને સામસામી દિશાએથી શણગારીને સજ્જ કરેલા હાથી ઉપર બેસીને આવી પહેાંચ્યા. વ્ય'કાજી રાજા હાથી ઉપરથી ઉત્તરી મિયાના નજીક ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #644 -------------------------------------------------------------------------- ________________ ૦૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૧૧ મું રઘુનાચપત પણ તે તરફ ગયા અને બંનેએ એક બીજાના હાથ પકડીને મિયાનામાં પ્રવેશ કર્યાં. મિયાનામાં એ ગાદીએ તૈયાર રાખવામાં આવી હતી. તેમાંની એક વ્યકાળ રાજા માટે અને બીજી રઘુનાથપર્યંત ( શિવાજી મહારાજના પ્રતિનિધિ) માટે હતી. રાાએ રઘુનાથપર્યંતને ગાદી ઉપર બેસવા કહ્યું અને હાથ પકડી તેમને ગાદી ઉપર ખેસાડવા જતા હતા એટલે તરતજ રઘુનાથપતે બ્ય કાજી રાજાને મુજરા કર્યાં અને ગાદીને નમન કર્યું, પછી ખેલ્યાઃ— મહારાજ ! હું ગાદીના સેવક છું શિવાજી મહારાજના પ્રતિનિધિ તરીકે આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું અને આપે મતે . મહારાજના પ્રતિનિધિ તરીકે જે માન આપ્યું તે મેં સ્વીકાર્યું. એ માન મહારાજનું હતું. ગાદી ઉપર તે આપ બિરાજે.’ આવી રીતે રઘુનાથપર્યંતે પોતાના નવા અને જૂના માલીક એમ બંનેનાં મન સાચવ્યાં. આ મુલાક્રાતમાં સુધિની વાતા શરૂ થઈ. ઝગડાને આખર નિકાલ કરવા માટે રઘુનાથપત થાડા દિવસ માટે ત્યાં રહ્યા, નફેા નુકસાન, માન અપમાન, રઘુનાથપતના હાથમાં છે એ વ્ય'કાજી રાજા અને દીપાબાઈ અને જાણતાં હતાં. દીપાબાઈ બહુ ડાહી, દીદષ્ટિવાળી, કુટુંબના અભિમાનવાળી અને સમય સમજીને સારાસાર વિચાર કરીને વન કરનારી ખાઈ હતી. રઘુનાથપતનું કાજીએ બીજાના ચડાવ્યાથી અપમાન કર્યું હતું. તે યાદ રઘુનાથપર્યંતના મનમાં તાજી થઈ આવી છે એવું વ્યૂ કાજીને લાગ્યું અને બેચેન બન્યા. કેટલીક વખતે સામાના દિલમાં ગઈ વાતની કપના પણુ ન હેાય અને આપણાં કૃત્યોની યાદ આપણુને બેચેન બનાવે છે. વ્ય કાજી રાજાની બાબતમાં પણુ તેમજ બન્યું. કરેલા અપમાનનું વેર મનમાં રાખીને રઘુનાથપત બાજી બગાડશે એવું ન્ય'કાજીએ ધાર્યું અને એ પા ચિંતામાં પડયો. દીપાબાઈ એની ચિંતાનું કારણ સમજી ગઈ અને એ પેાતે વ્યાજી રામ સાથે રધુનાથપતને મળી. ગઈ ગુજરી ભૂલી જવા અને તે ભાઈ એ વચ્ચે સલાહ શાન્તિ સ્થાપવા માટે જીગરથી પ્રયત્નો કરવા દીપાબાઈએ રઘુનાથપતને કહ્યું, આ સંબંધના વાદવિવાદ અને વિવેચન વખતે દીપાબાઈ ઘણી વખતે હાજર રહેતો અને બહુ સુંદર લીલા કરતી. બ્યકાળ રાજા, રઘુનાથપત અને દીપાબાઈ એ ભાગના સબંધમાં અનેક વખતે વાત કરી. રઘુનાથપતની વઢ્ઢાદારી પ્રત્યે, દીપાબાઈની માનની લાગણી જોઈને, શિવાજી મહારાજ એ કુટુંબના શિરછત્ર છે. માટે એમની આજ્ઞા શિરસાવદ્ય માનવા માટે દીપાબાઈની વ્યકોજી સાથેની વાતચીત અને દલીલે સાંભળીને અને ભાગના પ્રશ્નની પતાવટ કરવા માટે દીપાબાઈ એ સૂચવેલા રસ્તા અને આપેલી સલાહ સાંભળીને રઘુનાથપર્યંત તે ચિંત જ થઈ ગયા અને એણે શિવાજી મહારાજને આ સંબંધી થયેલી વાતચીતને વીગતવાર પત્ર લખ્યું. આ પત્રમાં રઘુનાથપતે નાની મેાટી, સાધોશ્યુ અને મહત્ત્વની એવી બધી બાબતા આબેહુબ ચીતરી દીપાબાઇના સંબંધમાં પણ મહારાજને પૂરેપુરા વાકેફ કર્યાં. દીપાબાઈની દીદિષ્ટ, એનું ડહાપણુ, વ્યકાળને ઠેકાણે લાવવાની એની યુક્તિ, ભાંસલે કુટુંબ સંબંધીનું એનું અભિમાન વગેરે લખીને મહારાજને બધી બીનાથી પૂરેપુરા વાકેફ્ કર્યા. એક દિવસે વ્યકાળ રાજા અને દીપાબાઈ સાથે સમધાન સંબંધી વિવેચન કરતાં રઘુનાથપ તે કહ્યું ‘ સમાધાનના સંબંધમાં તેા જેટલું કહેવાનું હતું તેટલું મેં આપને કહી દીધું છે. મને તા આપ અને શિવાજી મહારાજ અને સરખા છે. હું સ્વ. સિંહાજી મહારાજના વખતના આપના કુટુંબને સેવક છું એટલે મારે તા આખા કુટુંબના હિત તરફ્ જોવાનું રહ્યું. આપનું શ્રેય થાય, કલ્યાણુ થાય એ રસ્તે મારે આપને ચડાવવા જોઈ એ. એ કરવું એ જ મારું ધ કૃત્ય હું માનતા હતા અને હજી પણ માનું છું. વિજયશાળી ભાંસલે કુટુંબના નબીરાને ચાલે એવું પરાક્રમી વન આપનું થાય, આપ છત્રપતિ શિવાજી માહરાજના જેવા હિંદુત્વના તારણહાર બને અને ચારે તરફ્રેં આપની હાક વાગે એવા આપ શક્તિવાળા અનેા તે માટે મારા પ્રયત્ન છે. આપને વારવાર નારાજ કરવામાં મારા ખરાબ હેતુ નહતા. આપના જીવનધડતર માટે હું જવાબદાર છું એવું મને અંતઃકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #645 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું]. છે. શિવાજી ચરિત્ર લાગ્યા જ કરતું હતું તેથી આપની મહેરબાની અને મિઠાશની દરકાર રાખ્યા વગર હું આપને વારંવાર દરેક બાબતમાં ટોકળ્યા કરતા હતા. આપનું હિત સાધવાના હેતુથી આપને ચેખે ચોખ્ખી વાત હું વારંવાર સંભળાવી દેત. આપને મારી શિખામણ કડવી લાગતી અને આ બધાનું પરિણામ મારે વેઠવું પડયું. આપના નવા અને માનીતા સેવકોની માફક હું આપને ગમે એવી, મીઠી લાગે એવી અને આપનું અહિત થતું હોય છતાં મારે સ્વાર્થ સાધવા માટે આપની સાથે મીઠી મીઠી વાત કરી મારી મતલબ સાધનારે ન હતો તેથી જ મારે આપના ચરણ છોડવાનો વખત આવ્યો. સ્વામીનું અહિત થાય, નકસાન થાય. અપકીતિ થાય એવું કત્ય એમને હાથે જે થતું હોય તે મારા ઉજળ ભવિષ્યને ભેગે પણ હું એવા કત્યની આડે આવીને ઉભે રહું અને માલીકનો અપ્રિય બનું. મને એમાંજ મારો ધર્મ દેખાય છે અને તે પ્રમાણે મેં કર્યું અને તેને પરિણામે મારે આપની સેવા છોડવાને વખત આવ્યો. આપે મને કાઢયો અને હું નીકળ્યો પણ આપ સત્ય કરીને માનજે કે હું આપને માટે આપનું હિત સાચવવા માટે, આપની ઈજ્જત અને આબરૂના સંબંધમાં પહેલાં હતા તેટલો જ વફાદાર છું. શિવાજી મહારાજને પગલે ચાલીને, એમનું અનુકરણ કરીને મહારાજની માફક આપ પણ પરાક્રમી વીર અને પ્રભાવશાળી યોદ્ધા બનો એવી મારા અંતરની ઈચ્છા હતી, તેથી જ તે પ્રમાણેનાં આપને હાથે જબરાં કૃત્યો થાય અને આપને ભારે યશ મળે એ માટે વારંવાર હું આપને આપ નારાજ થતા હતા છતાં પણ તેની દરકાર રાખ્યા સિવાય ટકળ્યા જ કરતા હતા. આપના નવા માનીતા સેવકો હાથ હતા, એ પોતાનો સ્વાર્થ સાધવા માટે આપને મારી વિરૂદ્ધ ઉશ્કેરતા હતા, એ ૫ણું જાણતા હતા અને આપ એમની જાળમાં સપડાઈ ગયા હતા એ પણ મેં જોયું ત્યારે મને બહુજ દુખ થયું. અને કવખતે મારું અપમાન કરવામાં આવ્યું હતું છતાં આપનું અહિત કરવાનો વિચાર સરખો પણ મારા મનમાં કદી આવ્યો નહિ. શિવાજી મહારાજને જwને મેં આપના દરબારની બધી હકીકત જણુંવી પણ આપના ઉપર એમનો પ્રેમ અજબ છે. આપને ઠેકાણે લાવવા એમણે આપને વારંવાર ઉપદેશ કર્યો પણ આપના માનીતા સેવકે એ પોતાના સ્વાર્થની ખાતર આપને અમારા બધાની સામે ઉશ્કેરાયેલા જ રાખ્યા. આપે એમના લશ્કર ઉપર ચડાઈ કરી લડાઈ કરી તેની ખબર સાંભળ્યા પછી પણ મારા પત્રમાં આપના સંબંધમાં જે ઉદગારો મહારાજે કાઢયો છે તે વાંચીને હું તે દિમૂહજ બની ગયા અને સાચે ભ્રાતૃપ્રેમ કે હોય છે તેનું મને ભાન થયું. આપ આપનું શ્રેય સાધવા ઈચ્છતા હે તે આપ સ્વર્ગવાસી મહારાજની સંપત્તિનો અરધે ભાગ શિવાજી મહારાજને આપવાનું કબુલ કરે. આ વાજબી, વ્યવહારૂ અને હકની માગણી કબુલ કરવામાંજ આપનું કલ્યાણ હું માનું છું. સૌ. દીપાબાઈએ પણ આ બાબતમાં આપને જે કહ્યું તે ખરેજ ડહાપણભરેલું છે. વડીલ પ્રત્યે બતાવેલી નમ્રતા અફળ નથી જતી એ દીપાબાઈનો સિદ્ધાંત સાચી છે. સૌ. દીપાબાઈનું ડહાપણ અને દીર્ધદષ્ટિ જોઈ મને બહુ આનંદ થાય છે. આપના કુટુંબનું ગૌરવ સાચવવાની જે વાતો એમણે કરી તે ખરે જ જબરા મત્સદીને પણ ધડે લેવા લાયક છે. દીપાબાઈ એ ભેંસલે કુટુંબનું ગૌરવ છે. આપ કૃપા કરી શિવાજી મહારાજને માટે આપના હૈયામાં જે બળતરા છે તે કાઢી નાંખો. એમનો ભાગ આપવા તૈયાર થાઓ. વડીલ માની એમના પ્રત્યે ઘટતું માન રાખો. શિવાજી મહારાજ તો ગઈગુજરી ભૂલી જવા તૈયાર છે અને એમના હૃદયમાં તે આપને માટે પ્રેમ જ છે. આપના વર્તન માટે આપને પશ્ચાતાપ થાય છે એની મને ખાતરી થઈ છે પણ આપ તે એમને જણાવશે તે એમને પણ સંતોષ થશે. સર્વે સંજોગે સ્થિતિ વગેરે ધ્યાનમાં લઈ મારું કહેવું માનશો તે સૌ રૂડાં વાનાં થશે.” રઘુનાથપંતનું બોલવું બૅકેજી અને દીપાબાઈએ શાંતિથી સાંભળી લીધું. હમતના બલવાની ઉંડી અસર બંછ ઉપર થઈ હતી. દીપાબાઈએ પણ લંકેજીને સમજાવી ઠેકાણે લાવવા માટે ભારે પ્રયત્ન કર્યા. આખરે દીપાબાઈની મહેનત બર આવી. લંકાજી રાજ સમાધાન કરવા તૈયાર થયું. સ્વ. સિંહજી રાજાએ મેળવેલી સંપત્તિનો અરધે ભાગ લંકેજીએ શિવાજી મહારાજને આપવા કબુલ કર્યું અને તે પ્રમાણે હણમતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #646 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું લખી પણ આપ્યું. સ્થાવર જંગમ મિલકતમાંથી અરધે ભાગ તથા સવારના ખરચ માટે ચેસ ભાગ આપવાનું હસુમતેને વૅકેજી રાજાએ લખી આપ્યું. દીપાબાઈએ ખૂબ મહેનત કરીને બૅકેજી રાજાને સમજાવ્યા અને પૂજ્ય મોટાભાઈની સાથે સમાધાન કરી કુટુંબનું ગૌરવ જાળવવા અનેક રીતે સમજાવી ઠેકાણે આ એ વાત પણ હણુમતેઓ શ્રી. શિવાજી મહારાજને જણાવી. ચૅકેજી રાજાએ સ્વ. સિંહાજી રાજાની સંપત્તિને અર્ધો ભાગ વગેરે આપવાની લેખી કબુલાત આપી હતી તે પણ એને મહારાજ તરફ રવાના કરી. આ નિકાલથી મહારાજને આનંદ થયો, મનનું સમાધાન પણ થયું અને એમણે તરતજ નીચેની મતલબને પત્ર રઘુનાથપંત હણુમતે ઉપર રવાના કર્યો. મહારાજને ઉપદેશ–૧૯ કલમને કાગળ. ચિ. લંકેજી રાજા તહનામાં માટે તૈયાર થયા છે અને એમણે ભાગના ઝગડાને નિકાલ કરવાનું કબુલ કર્યું છે એ સાંભળી મને આનંદ થયો છે. ચિ. સૌ. દીપાબાઈએ બૅકેજી રાજાને બોધ કરી, તેમના ઉપર વાજબી છાપ પાડી, તેમને સમજાવી તહનામા માટે તૈયાર કર્યા અને તેમ કરીને કુટુંબકલહ મટાડ્યો એ સાંભળી મારા મનને ભારે સંતોષ થયો છે. અમારી ભાભી ચિ. સી. દીપાબાઈએ ભોંસલે કુટુંબમાંથી કુસંપની જડ ઊખેડી નાંખી અને કલહનાં બીજ કાઢી નાંખીને કૂળની બહુ જબરી સેવા કરી છે. અમારા કૂળમાં-ભોંસલે કુટુંબમાં સૌ. દીપાબાઈ જેવી ડાહી, વ્યવહારકુશળ અને કાર્યદક્ષ સ્ત્રિયે પાકે છે ત્યાં સુધી પ્રભુની અમારા ઉપર પૂર્ણ કૃપા છે એમજ હું માનું છું. સૌ. દીપાબાઈ એ અમારા કુળ દીપક છે. હું અમારી ભાભી માટે મગરૂર છું. સૌ. દીપાબાઈ જેવી અભિમાની, દીર્ઘદ્રષ્ટિ અને સમય સમજનારી દેવીનું ચલણ ચિ. વૅકેજી રાજાના રાજકારભારમાં હોય તે મારી ફીકર ટળી જાય અને હું ચિંતામુકત થઈ જાઉં. ચિ. કેજી રાજાની સાથે જે તહનામું કરવાનું છે તેમાં નીચે પ્રમાણેના વર્તનના નિયમો અનેં ભાગ વહેચણીના સંબંધમાં કલમોનો સમાવેશ ખાસ કરશેઃ(૧) આપણું કુટુંબના સગાંવહાલાં અને વડિલેનું કેઈપણ કારણસર, કોઈપણ પ્રસંગે, કોઈપણ જાતનું અપમાન ન થવું જોઈએ. તમારા દરબારમાં, રાજ્યમાં, સગાંવહાલાં અને માનકરીઓને મોભો દરજજા મુજબ જળવા જોઈએ અને દરેકને ઘટતું માન આપવું જોઈએ. ગમે તે પ્રકારની પિતાની ખાનગી સેવા એમને સોંપીને હલકા પાડવા નહિ. (૨) કેઈપણ મહત્વનું કામકાજ દરખદાર અને કામદારની સલાહ સિવાય થવું જોઈએ નહિ. દરબાર બહાર પણ લોકોનું એટલે પ્રજાનું માનવું એમ ન થવું જોઈએ કે દરખદાર અને કામદાર તે નામના જ છે. એમના હાથમાં કોઈપણ જાતની સત્તા નથી અને એ કંઇપણ કરી શકે એવી શક્તિ ધરાવતા નથી. પ્રજાની આવી માન્યતા થાય એ રાજકારભારમાં અનેક અડચણો ઉભી કરવાને કારણભૂત થઈ પડવાનો સંભવ છે માટે પ્રજાની આવી માન્યતા ન થાય એવી રીતને. વહીવટ ચાલવો જોઈએ. દરેક મહત્ત્વની બાબતમાં દરખદાર અને કામદારની સલાહ રાજાએ લેવી જોઈએ. અધિકારીઓની નિમણુક કરતી વખતે રાજાએ ભારે ખબરદારી રાખવી જોઈએ. લાયકાત, આવડત, શક્તિ, પ્રમાણિકપણું, વફાદારી, કુનેહ, વિનય, વિવેક, આવડત, ભાવના વગેરે ગુણે તપાસી ખાતરી થયા પછી તેવા માણસની અધિકારની જગ્યાએ નિમણુક કરવી અને એવા ચૂંટી કાઢેલા માણસેના હાથમાં જ રાજ્યના અધિકાર સોંપવા. શાગીર્દી લેકની નિમણુક પણ મહત્ત્વની છે અને તે કરવામાં બહુ ખબરદારી રાખવી જોઇએ. શાગીર્દની પસંદગી કરતી વખતે એનું કુળ, કુટુંબ, ઈમાનદારી વગેરે તરફ પૂરતું ધ્યાન આપવું જોઈએ. નિમણુક કરતી વખતે સત્તર ગળણે ગાળીને પાણી પીવું પણ લાયકને પસંદ કરી નિમણુક ર્યા પછી એના ઉપર મીઠી નજર રાખવી. ઝીણી નજર રાખી દરેક પાસેથી ચારે તરફની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #647 -------------------------------------------------------------------------- ________________ “પ્રકરણ ‘૧૧ મું ] કેટ છે. શિવાજી ચરિત્ર ખાતમાં મેળવવી, દરેકની વાત સાંભળવી પણુ કાન કાચા ન રાખવા. કોઇની ભભેરણીથી રાજાએ ભોળવાઈ ન જવું. કાઇના કહેવાથી ખનને માટે અભિપ્રાય ન બાંધી દેવા. ક્રાઇને માટે સારાનરસા અભિપ્રાયે। જાત અનુભવથી “ધવાના પ્રયત્ન કરવા. રાજા કલાણા માણસના હાથમાં છે, ફલાણા માણસનું રાજા આગળ ખૂબ ચાલે છે, કલાણાની જ સત્તા છે, ફલાણા કહે તેજ પૂ દિશા એવી સ્થિતિ છે, કલાણા ` માણસ જ સૂત્રધાર છે, લાણાની મેરલી ઉપર રાજા નાચે છે એવી માન્યતા પ્રજામાં ફેલાય તા તે રાજ્યને ભારે નુકસાન કરનારૂં છે માટે એવી માન્યતા કાઇની ન બંધાયઃ એવું વર્તન રાજાએ રાખવું ઘટે. તાકરા, ચાકરી અને "સેવા ઉપર અંદરથી પૂગે પ્રેમ પણ બહારથી એમના ઉપર પૂર્ણ અંકુશ રાખવા જોઈએ. ગમે તેવા મોટા કે હાય તેટલા માનીતા અમલદાર હોય તે પણ તેના ઉપર રાજાએ પૂર્યું દાખ રાખવા જોઇએ. દાખ ટે અવ્યવસ્થા અને અંધેર - પ્રવર્તે. પ્રેમ, કૃપા અને દાબ જમાવાય તે નાજીકમાં નાજુક અને અધરામાં અધરું કામ પણ સેવક પાસેથી સહેલાઇથી સાધ્ય કરી શકાય. (૪) પેાતાની આસપાસના, નજીકના અથવા પાડાશના મિત્ર અથવા શત્રુના રાજ્યમાં પોતાના વકીલા રાખવાની ગાઠવણ કરવી અને હેર-જાસૂસા અને છૂપા ખાતમીદારા ગોઠવવા. એવા દરેક રાજ્યમાંની નાનીમોટી મહત્ત્વની દરેક ખાતમી બને તેટલી ઝડપે મેળવવાની જોગવાઈ કરવી. આ ઉપરાંત કાઈ ને ખબર ન પડે એવી રીતે દરેક મહત્ત્વના સ્થાનની અને મુખ્ય સત્તા જે હોય તેની હિલચાલ અને ધલણાની ખરી ખારા મળે એવા બંદોબસ્ત અવશ્ય કરવું. (૫) સમગા, શિભેદાર-અને ધોડેસવારા ઉપર તો સતત નજર રાખવી જ જોઈએ. જરૂર કરતાં સહેજ પણ વધારે આરામ એમને મળે તો એમનામાં આળસ ધર કરી બેસે અને તેથી ભારે નુકસાન થાય. એમની ક્વાયત વગેરે કામેા રાજ ચાલુ રાખવાં. તેના ઉપર નિત્ય નજર રાખવી. અવારનવાર એની સખત તપાસણી કરવામાં આવે તે જ એ ખાતું વ્યવસ્થિત રહે, નહિતા એમાં સડા -પેસવાના સ’ભવ છે. ઘેાડેસવારેાએ તે પેાતાના ધેડા અને સ` સાધને તૈયાર જ રાખવાં જોઈ એ. ઈસારાની સાથે જ એ સજ્જ થઈ જાય એવી એની તૈયારી હરહુ મેશ જોઈ એ અને એવી રીતની જ એમને તાલીમ આપી તૈયાર રાખવા જોઈ એ. અકસ્માત પરીક્ષા લઈ એમની ત્રુટીઓ જાણી તે એમને જશુાવી તરતજ સુધારવા માટે એમને સખત સૂચના આપવામાં આવવી જેઈ એ. શિલેદારા પાસે'જે ઘેાડા હૈાય તે રાજ્યે વેચાતા લઈ લેવા જોઈએ અને એમને ં એમની લાયકાત મુજબના ઊદ્દા અપાવા જોઈ એ. લશ્કરી માણસેાએ પોતાના શરીરની પૂરેપુરી સભાળ લેવી જોઇએ. લશ્કરી માણસા માટે નિયમિત કસરત ક્રૂરજીઆત કરવી જોઇએ. એમનામાં હંમેશ સ્તુતિ રહે અને સુસ્તી દાખલ ન થઈ જાય એવી જાતના કામમાં એમને સકાયલા રાખવા જોઈ એ. લશ્કરી “માણસાની તંદુરસ્તી કસરત, તાલીમ વગેરેની ખાખતમાં સહેજ ખેદરકારીથી ઝુહુ ભારે અને ભયંકર નુકસાન થવાનો સંભવ હાય છે. લશ્કરી ખાતાને લગતા યુદ્ઘોષયાંગી સામાનની અવારનવાર તપાસ થવી જોઈએ. શસ્ત્રો સામુક અને તૈયાર રાખવાની જવાબદારી અમલદારાને માથે નાંખવી જોઈ એ અને એવા અમલદારાએ તેમને માથે નાંખવામાં આવેલી જવાબદારી કેટલે દરજજે પાર પાડી. છે.તેની પરીક્ષા અને તપાસ વારંવાર થવી જોઈ એ. તાપખાનાની પૂરતી કાળજી લેવાવી જોઈ એ. દારૂગોળા વગેરે ચીજોની સહીસલામતી ઉપર સખત દેખરેખ રાખવી જોઈએ આ બાબતમાં જરાએ ગાફેલ રહેવું નહિ. (!) દુષ્ટ, દુરાચારી, દુર્વ્યસની, જીલમી, ધાતકી, ક્રૂર, ઠગારા, લુચ્ચા, બદમાશ, ખુશામતખાર,: ધાડપાડુ, દારૂડિયા, બુરી આદતાવાળા અને પ્રજાને ઉપદ્રવ કરનારા માણસોને રાજ્યમાં 77 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #648 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું કેઈપણ સંજોગોમાં આશ્રય મળવો જોઈએ નહિ. એમના ઉપર સખત દેખરેખ સિવાય અને જરૂર પડે તો એમના જામીન લીધા સિવાય એમને રાજ્યમાં રહેવા પણ દેવા નહિ. એવા માણસે પ્રજાને કઈ રીતે નડતર કરતા ન નીવડે તે માટે રાજ્ય પૂરેપુરી ખબરદારી રાખવી. આવા માણસેથી રાજ્યને ભારે નુકસાન થાય છે. આવા માણસનાં કૃત્યથી પ્રજા પિડાય અને તેથી જે ધરી ઉપર રાજ્ય ચાલતું હોય તે ધરી એટલે પ્રજાને સંતોષ નબળે પડે છે અને તેથી તેમના જોર ઉપર આધાર રાખનાર સત્તાને જોખમ વેઠવું પડે છે. (9) નાના મોટા માણસો સાથે તહનામાં, કેલકરાર, સરત વગેરે થયાં હોય તે તે બાબતમાં સંગે બદલાયા પછી પણ એ સંબંધમાં તકરાર ઉપસ્થિત થવા દેવી નહિ. વગવસીલા વગરના, નિરાધાર, ગરીબ, અનાથ માણસના હિત અને હક તરફ ખાસ કાળજી રાખવી. એમને સવેળાએ યોગ્ય બંદોબસ્ત કરવો અને જ્યાં જરૂર પડે ત્યાં એમને મદદ કરવી. એવાઓને કેાઈ રંજાડે કે હેરાન કરે તે તેની તરત તપાસ કરી છલ કરનારાઓને સજા કરી ગરીબોને નિર્ભય બનાવવા. (૮) ધર્માદા અને દેવસ્થાનખાતા ઉપર મીઠી અને પૂરેપુરી નજર રાખવી. જેમને જેમને ઇનામ વગેરે આપવામાં આવ્યાં હોય તે ચાલુ રાખવાં. દેવસ્થાન ધર્માદાનાં ઇનામ વગેરે જે કંઇ નક્કી થયું હોય અને આપવામાં આવતાં હોય તે બંધ કરવાં નહિ એ બધાં પૂર્વવત ચાલુ રાખવાં. (૯) પ્રજામાં મહેમાંહે લેણદેણ સંબંધી કે એવી બીજી કોઈ બાબતમાં કંઈ ઝગડો ઉભો થાય છે તેને ન્યાય નિષ્પક્ષપાતી પંચ નીમીને કરાવવો. પ્રજાને ન્યાય મળે અને તે જરાએ મેં ન પડે એવી ગોઠવણ થવી જોઈએ. લાંચ રુશવત લઈ ન્યાયનું ખૂન કરનારને સખત નશિયત થવી જોઈએ. ‘રાજા એ પ્રજાનાં માબાપ છે અને એના છત્ર નીચે અમો સુખી છીએ અને અમારું પૂરેપૂરું રક્ષણ થાય છે, અમને યોગ્ય ન્યાય મળે છે” એવી પ્રજાની માન્યતા થાય, એ પ્રજાનો સાચો અભિપ્રાય બધાય એવી જાતને રાજ્યવહીવટ થવો જોઈએ. (૧૦) વચનબદ્ધ થયા પછી, અભયવચન આપ્યા પછી, કેઈના રક્ષણની જવાબદારી માથે લીધા પછી આપણી એથે આવેલા માણસને વિશ્રાસઘાત કરવાનું નીચ કૃત્ય આપણુ કૂળમાં કેઈએ કર્યું નથી અને એ કલંક આપણા મૂળને માથે ન આવે એવી જાતનું વર્તન આપણે રાખવાનું છે એ ભૂલવું નહિ. ઉપરની ૧૦ કલમે તે લંકેજી રાજાએ રાજા તરીકે શી રીતનું વર્તન રાખવું તેના સંબંધમાં છે. આ કલમ તહનામાની કલમે કહેવા કરતાં કંઈપણ રાજાને ઉત્તમ, પ્રજાપ્રિય અને યશસ્વી નીવડવાને માટે ૧૦ કીમતી શિખામણ છે. નીચેની ૯ કલમે સ્વ. સિંહજી રાજાની સંપત્તિની ભાઈ ભાઈ વચ્ચેની વહેચણીના સંબંધમાં છે. (૧૧) અરણી પ્રાંત સ્વ. પિતાશ્રીએ એમને પૂર્ણ વિશ્વાસ મેળવેલા ભાસ્કરને તેની સેવાના બદલામાં આપ્યો હતો. તે વેદભાસ્કરને ૮ દિકરા છે. એમના કબજામાં આ મહાલ રહેવા દે. એને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ કરે નહિ. સ્વ. પિતાશ્રીએ એને વફાદારી માટે અને અજબ સેવા માટે આ પ્રાન્ત આપે છે તો તે તેની પાસે રહે જોઈએ. (શિવાજી મહારાજ કર્ણાટક આવ્યા ચાર વેદાભાસ્કર તરતજ આવીને એમને મળ્યો હતો અને પિતાના માલીક તરીકે એમને માન આપ્યું હતું તેથી લંકેજી રાજા એના ઉપર વેર રાખીને એનું વતન ખાલસા ન કરે તે માટે આ કલમ તહનામામાં દાખલ કરવામાં આવી છે. ). (૧૨) બિજાપુરની આદિલશાહી સાથે સ્વ. પિતાજીની મારફતે અમારે તહનામું થયું છે એમાં હું ( શિવાજી રાજા) તથા તમે ( કેજી રાજ) આ બેમાંથી કોઈ બિજાપુરવાળાની નેકરી કરશે નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રારંણ ૧૧ મે] છે. શિવાજી ચરિત્ર શા એવું નક્કી કરવામાં આવ્યુ છે અને વળી એ પણ નક્કી થયું હતું કે પ્રસંગ આવી પડે અને એ માગણી કરે તા એમને ૪૦૦૦ માણસાના લશ્કરની મદદ કરવી. તમે ( બ્યકાળ રાજા) એમના નાકર છે એમ તમારે સમજવું નહિ. તમે આ પ્રમાણે વવામાં કસુર કરશા તા તમારા જવાબ લેવામાં આવશે. ( આ કલમ બહુ ખૂબીથી મહારાજે તહનામામાં મૂકી હતી. પેાતાના કુટુંબીઓને મુસલમાન ઝૂ*સરી નીચે ન રાખવા માટે કેટલી ઝીણુવટથી મહારાજ ગોઠવણુ કરતા હતા તે આ કલમ ઉપરથી વાંચક જોઈ શકશે. ) (૧૩) હિંગણી, ખેરડી, દેઉળગાંવ વગેરે ગામની પટલાઈ, દેશમુખી વગેરે આપણા વડવાઓના વખતથી આપણા કુટુંબમાં છે તેનેા વહીવટ, કારભાર અને બધી જવાબદારી હું મારે માથે રાખુ છું. (૧૪) અણુધાર્યા સંજોગાને લીધે, અકસ્માત બનાવાથી કાઈપણ કારણસર રિસાઈ ને કે નારાજ થઈને અમારા તરફના કાઈ માણુસ તમારા તરફ આવે અથવા એવા જ સંજોગામાં એવા જ કારણુસર તમારા તરફના કાઈ માણુસ અમારા તરફ આવે તે તેએ એવા માણસને આશ્રય આપી સમજાવી માલીકની ઈચ્છા હાય તે। તેને પાછા માકલવા. આવા બનાવાને લીધે ખતે ભાઈની વચ્ચે કલહ યા કુસંપ થવા ન જોઈએ. (૧૫) મેંગલેાર, વાસકેાટ અને સીલકાટ એ ત્રણ પ્રાંતા અમાએ જીત્યા છે અને તે અમારા છે. આ પ્રાન્તની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાની છે પણુ જમાબંધી અને સુવ્યવસ્થાને લીધે તેની ઓછામાં ઓછી આવક ૫ લાખની થશે. આ ત્રણે મહાલ હું (શિવાજી રાજા) અમારી ભાભી ચિ. સૌ. દીપાબાઈ ને ક કંકણુ માટે બક્ષિસ આપું છું. આ બક્ષિસ પ્રાન્ત ઉપર અમારા ભાઈ, એના પતિ ચિ. વ્યકાળ રાજાના કે એના પુત્રના કાઈપણ પ્રકારના હક્ક રહેશે નહિ. આ પ્રાંતના વહીવટ ચિ. બ્ય ક્રેાજી રાજાએ કરવા પણ તેની ઉપજના ચિ. સૌ. દીપાબાઈ એ પોતાની મરજી મુજબ ઉપયાગ કરવા. આ પ્રાંત સૌ. દીપાબાઈની છેકરીએના વંશમાં જાય અને કરીના વંશમાં સૌ. દીપાખાઈ પોતાની મરજી મુજબ આપી શકે. (૧૬) ચંદી પ્રાન્ત નજીકના વાર્ષિક ૭ લાખ હાનની ઉપજવાળા પ્રાન્ત અમેએ જીત્યા છે તે અમા અમારા ભાઈ ચિ. વ્ય કાળ રાજાને દૂધભાત ખાવા માટે ઈનામ આપીએ છીએ અને આ પ્રાન્તના અમારા ભાઈ તથા તેમના વંશજો ‘ યાવચ’દિવાકરો ’ ઉપભાગ કરે. આ મહાલની વીગતવાર યાદી તમા મેાકલશો એટલે એ સબધી સનદ અમે તૈયાર કરી માકલી દઈશું, (૧૭) રઘુનાથપત હણુમતે ભેાંસલે કુટુંબને બહુ વજ્રાદાર રહ્યા અને તેમણે આ કુટુંબની અનેક પ્રસંગે સેવા કરી છે તેની કદર કરીને તેમને કર્ણાટકમાં દર માસે એક લાખ રૂપિયાની આવકનાં ગામે ઈનામમાં આપીએ છીએ. આ ગામા કર્ણાટકના મુલકમાંથી પસંદ કરી તેની ચતુ:સીમા વગેરે રઘુનાથપતે તાકીદે લખી રવાના કરવી એટલે એમને એ ઇનામની સનદ મેકલવામાં આવશે. આ ગામાની ઉપજ રહ્યુનાયપત અને એના વંશજો ભાગવશે. (૧૮) તમારા રાજ્યના કાઈ ગુનેગાર અમારા રાજ્યમાં આવે અને અમારા રાજ્યના ગુનેગાર તમારા રાજ્યમાં આવે તે એક બીજાના ગુનેગારને તેના માલીકને સોંપી દેવા. આવા એક બીજાના ગુનેગારાને આશ્રય આપીને ઉત્તેજન આપવું નહિ. (૧૯) સ્વર્ગવાસી તીર્થસ્વરૂપ પિતાશ્રીની છત્રીનેા ઉત્તમ ખંદેોબસ્ત રાખવાની જવાબદારી તમારે માથે છે. છત્રી પાસે ચાડિયાં અને છત્રી માટે હાથી, ધાડા, કારકુન, સિપાહી વગેરે તાકીદે નીમી તેના ખર્ચની ચિ. વ્યાજી રાજાએ તરતજ વ્યવસ્થા કરવી.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #650 -------------------------------------------------------------------------- ________________ કર છે. શિવાજી ચરિત્ર [ ગરણ ૧૧ કુ., ઉપર પ્રમાણેના ૧૯ કલમેાવાળા પત્ર મહારાજે રઘુનાથપતને માલ્યા અને એને જાઢ્યું કે એણે એ પત્ર વ્યકાળ રાજાને આપવા અને તે એ,પ્રમાણે વવા ખુશી હોય તો તે પ્રમાણે, મને લખી જણાવવું. મહારાજે જુદો પત્ર વ્ય કાજી..રાજા ઉપર . લખીને એને પણ હિંમત આપી હતી. આખરે રધુનાથપતે બ્યકાળ રાજાના બંદોબસ્ત માટે તંજાવર રહેવાનું નક્કી કર્યું અને શિવાજી મહારાજે પણ તેને તેમ કરવાની સૂચના કરી. બન્ને ભાઈ એનું સામાધાન થયું. બન્ને તરતા માણુસાંને આનંદ થયા. કર્ણાટકમાં ચંદીચંજાવર પ્રાન્તમાં વ્યકાળ રાજાના બન્નેમાં અઢી કરોડની વાર્ષિક આવકના મુલક રહ્યો ( શિ..િ). પ.પ્રજાના માલ પ્રજાને પા. આપે. મરાઠાઓનું લશ્કર ચારે તરફ વિજય મેળવી રહ્યું હતું. શિવાજી મહારાજની છાત્રી તરગલ આગળ હતી ત્યારે તેમને ખબર મળી કે નિખાર અને ધારકે જો મુસલમાનાના મળતિયા હતા તે મહારાજાના મુલકમાં લૂંટ કરતા કરતા કરાડ પ્રાન્ત સુધી આવી પહોંચ્યા છે. મહારાજે આ શત્રુને સજા કરવા માટે નિળેાજી કાટકર નામના સારને લશ્કર આપી રવાના કર્યાં કાટકરે દુશ્મનની સ્થિતિ અને હિલચાલની બરાબર ખબર કાઢી તક સાધી તેમના ઉપ૨ બ્રેક: ખન્નેનાં લશ્કર કીઁસ્થાન આગળ ભેગા થયાં અને ભારે લડાઈ થઈ. નિબાળકર અને ઘાટગેએ મહારાજના સુકમાં લૂંટ ચલાવીને ઘણા માલ મેળવ્યેા હતા તે બધા માલ એમની સાથે જ હતા. લડાઈમાં નિ’બાળકર અને ધાટગેના લશ્કરે ખરૂં પાણી બતાવ્યું છતાં મહારાજના લશ્કરના મારે અસહ્ય ચતાં. તેમનું લશ્કર હાર્યું અને નાસવા લાગ્યું. શત્રુના પરાજય થયા. અને લૂંટના ભેગા કરેલાં માલ કાટકરને હાથ લાગ્યા. મહારાજને વિજયની ખબર મળી અને પ્રજાને લૂટેલાં માલ હાથ- લાગેલા જાણી એમને સાષ થયા અને હુકમ કર્યાં કે ‘ આપણી પ્રજાના માલ દુશ્મને લૂંટત્યો તે આપણે પાછા મેળળ્યેા છે. તે મેળવવાના આપણા ધર્મ હતા તે પ્રમાણે આપણે કર્યું છે. પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા આપણે બંધાયા છીએ. હવે એ લૂટના માલ પ્રજાનેા છે તે જેને હોય તેને પાછો આપવાની ગોઠવણ થવી જોઈ એ. પ્રજાને માલ પ્રજાના ઘરમાં જવા જ જોઈએ. ' મહારાજના હુકમ પ્રમાણે પ્રજાને માલ પ્રજાને આપવામાં આવ્યા અને એ લૂટના માલમાંથી એક પાઈના પણ માલ મહારાજે ખજાનામાં રાખ્યા નહિ. કાપળને કિલ્લા એટલે દક્ષિણુના દરવાજાની ચાવી. એ કિલ્લે કબજે લેવા માટે મરાઠા ભારે પ્રયત્ન કરી રહ્યા હતા.માયણ્ણાની મારફતે આ કિલ્લો કબજે લેવાની મહારાજની ઈચ્છા હતી પણુ તે બની ન શક્યું. ઇ. સ. ૧૬૭૮ માં શિવાજી મહારાજના લશ્કરે ગદગ પ્રાન્ત સર કર્યાં ત્યારે મારાપત પેશ્વાએ કાપળના કિલ્લેદાર કાસીમખાનને માયાના છેકસની મારફ્તે સમજાવ્યે અને તેને લાંચ આપી. ઇ.સ.૧૯૭૯ની સાલમાં એ કિલ્લે કબજે લીધે. કાપળના કિલ્લા તાબામાં આવ્યાથી ખેલવાઢી અને ચિત્રદુર્ગીની નજીકને મુલક કબજે લેવાનું કામ સહેલું થઈ પડયું હતું. કેપળ હાથમાં આવ્યાથી નગિરિ, હરમનહલ્લી, રાયદુર્ગા, ચિત્રદુ, વિજયનગર, ચુડીક્રેટ વગેરે કિલ્લાને મમઠા પેાતાની સત્તા નીચે લાવી શકયા. મહારાજે આ મુલકની વ્યવસ્થા કરવા માટે જનાર્દન નારાયણ હણુમ તેને તે પ્રાન્તને સૂમેા નીમ્યા. ઈ. સ. ૧૬૭૮ ની આખરમાં મસા લશ્કરે ગાદાવરી નદીને કાંઠે આવેલું મુગીપૈઠણ લૂંટયું. (શિ. શિવા∞. ). શિવનેરી કિલ્લે આમરે અને ન આવ્યે એ લિા જીતી લેવા માટે ક્રીથી મરાઠાઓએ પ્રયત્ન કર્યાં. જે ટેકરી .ઉપર. કિલ્લા છે તેની તળેટીનું ગામ. મરાઠા લશ્કરે સર · કર્યું અને અંધારી રાત્રે માવળા ડુંગર ચડીને છાનામાના, ઉપર ગયા અને દાRsન્રી નીસરણી બનાવી લ્રિાના શુરજ ઉપર દાખલ થઈ ગયા. કિલ્લેદાર બહુ તેજ હતે.. તેણે મરાઠાઓની કતલ કરી. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #651 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું] છ, શિવાજી ચરિત્ર, એમને હરાવ્યા. ખીણમાં સંતાઈ બેસેલા માવળાઓને બીજે દિવસે મુસલમાનેએ પકડ્યા અને તેમને કિલેદારની સામે રજૂ કર્યા. કિલ્લેદારે એમને ઇનામો આપ્યાં અને શિવાજી મહારાજ તરક મેકલી , દીધા, એમની જોડે સંદેશ કહેવડાવ્યો કે “જ્યાં સુધી હું કિલ્લેદાર છું ત્યાં સુધી તમે શિવનેરી. કિલ્લાની આશા રાખતા નહિ' (શિ. રાવલએa). વ્યાજી રાજને શિવાજી મહારાજને છેલ્લે પત્ર બન્ને ભાઈઓ વચ્ચે સલાહ થઈ સમાધાન થયું, બધાંને આનંદ થયો પણ બંકાજી રાજાને પિતાને આનંદ ન થયો. એ હંમેશ ઉદાસીન રહેતો. વારતહેવારનો આનંદ પણ એના મુખ ઉપર દેખાતે નહિ. ખાવાપીવાની બાબતમાં પણ એનું દુર્લક્ષ થઈ ગયું હતું. હંમેશ એકાંતમાં બેસી રહેતા. મહારાજે રધુનાથપંતના પત્રથી શ્વેકેજની સ્થિતિ જાણી અને પિતાને ભાઈ ગમગીન રહે છે તે માટે એમને દુખ થયું. પિતાના ભાઈની ઉદાસીનતા દૂર કરવા માટે એમણે વ્યકજીને નીચેની મતલબને પત્ર મોકલ્યા. પિતાના ભાઈ ઉપરને આ શિવાજી મહારાજને છેલ્લે પત્ર હતો. “ઘણા દિવસ. થયાં તમારો પત્ર નથી તેથી ચિંતા થાય છે. રઘુનાથપત હણુમત તરફથી પત્ર : મળ્યો છે તેમાં તમારી મનોવૃત્તિના સંબંધમાં એમણે લખ્યું છે. તમે હંમેશ ગમગીન રહે, છો એ, વાંચી મારા દિલને અતિશય દુખ થયું છે. તમે તમારી પ્રકૃત્તિ અને સુખાકારીના સંબંધમાં પણ બહુજ બેદરકાર બની ગયા છે. તમે શરીરની જરાએ કાળજી નથી લેતા એ સાંભળી. મારી ચિંતા બેવડાઈ; છે. વારતહેવાર પણ તમે ઉજવતા નથી, અને ભારે દુખમાં ડૂબી ગયા છે એવું જીવન ગાળે છે એ. ખબરથી તે વજીયાત જેવી અસર મારા મન ઉપર થઈ. તમારી પાસે માટે લીધો છે. તેના ઉપયોગ કરી તમે તમારું લશ્કર વધારી શકે છે, તમે ધારે તે કરી શકે છે, તમને કેલ્કપણ પ્રકારની , ઉણપ. નથી, છતાં આવી વૃત્તિ ધારણ કરી છે તેનું કારણ શું? સંસાર છોડી, કાઈ. તીર્થક્ષેત્રમાં, વાસ કરી. જિંદગી ગાળવાની તમે વાત કરો છો એ સાંભળી મને ભારે ખેદ થાય છે. આપણું ,, પરમપૂજય સ્વ. , પિતાશ્રીના જીવન તરફ નજર નાંખશે તે તેમના જીવનમાંથી તમને ભારે બોધ થશે. એમણે કેવાં કેવાં ; કષ્ટો સહન કર્યા, કેવી કેવી અડચણો વેઠી, કેટકેટલી મુશ્કેલીઓમાંથી એમણે બુદ્ધિ અને હિંમતના જોરયી, પિતાનું ગાડું સહીસલામત પાર કર્યું. નાસીપાસી એ આપણા કુટુંબમાં તે ભારે દુર્ગણ ગણુમ. એતે, કૂળને માથે કલંક મનાય. તમે પિતાશ્રીની તાલીમમાં તૈયાર થયેલા છે. નાસીuસી તમને દેખા સુાં.. ન દઈ શકે અને તમારી સામે મારા જીવનનો આખો ઇતિહાસ ઉમે છે. અનેક સંકો અને આરતે; ઝઝુમી રહ્યાં હોય અને નજર સામે ભારે અડચણો દેખાતી હોય અને એ બધાં, મને કચરી નાંખવા, માટે મારી તરફ ધસી આવતાં હું નજરે જોતા હેલું તે પણ હું નાસીપાસ નથી થયો. પેસે નહિ, માણસ નહિ, મદદ નહિ, સલાહ નહિ, ઉત્તેજન નહિ, સહકાર નહિ અને વડીલો પૂરેપુરે આશીર્વાદ. પણ નહિ, છતાં મેં નાસીપાસીને ઠોકર મારીને નવું રાજ્ય સ્થાપન કર્યું. એ ઉપરથી તમે ધારો તો : ઘણા બધા લઈ શકે, અમારા જેવી આફતો તમારા ઉપર નથી. એવું કયું સંકટ તમારા ઉપર ઝઝુમી રહ્યું છે કે જેને લીધે તમે આ વૈરાગ્યવૃત્તિ ધારણ કરી છે? આવી વૃત્તિ ધારણ કરીને નાહત રાજ્યમાં અવ્યવસ્થા અને શરીરની બરબાદી શું કામ કરે છે? મારા જેવો મટે ભાઈ તમારી સાથે છે તે તમે શા માટે ફીકર અને ચિંતામાં શરીરની ખરાબી કરી રહ્યા છે. આપણે બંને એક પિતાના, પુત્રે ; છીએ. આપણને એક બીજાને એક બીજાને આધાર છે. વડીલ ભાઈ તરીકે હું તમને દબાણ કરીને જણાવું છું. કે આવી વૃત્તિ તમારે રાખવી નહિ. આવી વૃત્તિ રાખવાનું કારણ તમે મને. નિખાલસ, હૃદયથી લખી મોકલશે તે હું તમારી અડચણ ટાળવા તરત પ્રયત્ન કરીશ. તમે એવી વૃત્તિ રાખશો. તે લશ્કર નવરું પડશે, લશ્કરી અમલદાર તથા બીજા અમલદારો અંકુશ વગરના. થઈ જશે અને એમ. થયે પ્રજા પિડાશે અને પરિણામ બહુ જ માઠાં આવશે. તમે મારા. લખવા ઉપર બહ શાક્ત, મગજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #652 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું વિચાર કરજો અને શેક તથા ગ્લાનિને ત્યાગ કરજે. પહેલાંની માફક આનંદમાં રહેજો. હું જીવતે છું ત્યાં સુધી તમને ફેઈ જાતની ફિકર નથી. હું વડીલ છું એટલે ચિંતા અને ફિકરને ભાર તે મારે માથે હેય. તમે જો પૂર્વવત વર્તન નહિ કરે તે મારે તમને મારી પાસે રાખવા પડશે. રઘુનાથપંત હસુમતેને પારકા ગણી આગલું પાછલું યાદ રાખી એમની સાથે અતડાઈનું વર્તન રાખી નાહક તમે દુખી થતા નહિ અને એમને દુખી કરતા નહિં. એમના મનમાં આપણું બન્નેને માટે માન છે. આપણું કદંબ પ્રત્યે એ વફાદાર છે. તમારા મનમાં તમે કઈ જાતને સંકોચ રાખતા નહિ. હું તમારે માટે ભાઈ છું. મારી આગળ તમારે તમારી અડચણો મૂકવી જોઈએ. હું માનું છું કે તમે શોક છોડી દઈ પહેલાંની માફક વર્તન કરશો. ડું લખ્યું ઘણું કરી માનજો.” ૬. ઔરંગઝેબને ઉકળાટ. કર્ણાટકમાં શિવાજી શું શું કરી રહ્યો છે અને કણ કણ મદદ કરી રહ્યું છે, કોણ કોણ તટસ્થ રહ્યા છે વગેરે બધી નાની મોટી હકીકતની ખબરો ઔરંગઝેબ એના હેર મારફતે મેળવતે હતે. દક્ષિણના મુગલસૂબાની હિલચાલ, વર્તન તથા વલણ સંબંધી પણ બહુ છૂપી અને ઝીણામાં ઝીણી માહિતી, પિતાના વિશ્વાસપાત્ર છૂપા બાતમીદારોને મોકલીને ઔરંગઝેબ મેળવી લેતે હતે. શિવાજી મહારાજે ગોવળડાના કુતુબશાહ સાથે સુલેહ કરી અને બન્ને એકબીજાને મદદગાર થઈ ગયા એ ખબરે ઔરંગઝેબમાં દોધના ભડકા ઉભા કર્યા વિરોધી કેમોને માંહોમાંહે લડાવી અથવા વિરોધીઓમાં કુટુંબકલહ દાખલ કરી, દુશ્મનેમાં કજીઆકંકાસ ઉભા કરી અને વેરીઓમાં તડ પડાવી દુશ્મનને નબા કરી પોતાની સત્તા મજબૂત કરવાની કળામાં ઔરંગઝેબ પિતાને પાવરધે માનતા હતા. શિવાજીએ મુસલમાન સુલતાન સાથે મેળ કરી બીજી મુસલમાની સત્તાને ઉખેડવામાં એ મેળનો ઉપયોગ કર્યો અને મુસલમાન સત્તાઓને એકબીજાની સાથે લડતી કરી એ જોઈ ઔરંગઝેબને ભારે ઈર્ષા થઈ. એને લાગ્યું કે મારી એ કળામાં પણ મને શિવાજી જીતવા દેતા નથી. કાબશાહીની મુસલમાની સત્તાને મનાવી તેની સાથે તહનામું કરી, એના જેર ઉપરથી બીજી મુસલમાન સત્તાઓનાં મૂળ ઉખેડવા શિવાજી મહારાજ તૈયાર થયા. શિવાજી મહારાજનું આ કૃત્ય ઔરંગઝેબથી સહન થાય એવું હતું જ નહિ. શિવાજી જેવા કામરની સાથે પાક ઈસ્લામ ધર્મને સુલતાન સલાહ કરે એ સાંભળીને ઔરંગઝેબ શાન્ત ચિત્ત બેસી રહે એવો ન હતો. એણે કુતુબશાહીને આ કૃત્ય માટે સજા કરવાને નિશ્ચય કર્યો અને કુતુબશાહ અને શિવાજી એ બન્નેને પાંસરા દર કરવા દક્ષિણના મુગલ અમલદારેને લખ્યું. મહારાજા જયારે કર્ણાટક ઉ૫ર ચડાઈ માટે નીકળવાના હતા તે પહેલાં એમણે દક્ષિણના મુગલેને પૂરતો બંદોબસ્ત કરી દીધો હતો. શહેનશાહને ખંડણી આપીને અને બહાદુરખાનનું ખીસ્સે ભરીને શિવાજી મહારાજે દક્ષિણના મુગલનાં મેં દાખ્યાં હતાં. પિતાની ગેરહાજરીમાં મુગલે તેફાન ન કરે તે માટે ભૂતને બાકળા નાંખવાની શિવાજી મહારાજની યુક્તિનું ઉંડાણ ઔરંગઝેબ એકદમ માપી શક્યો ન હતો, પણ પાછળથી એના ધ્યાનમાં આવ્યું કે મુત્સદી શિવાજી આ બાબતમાં થપ્પડ મારી ગયો છે. બીજું એ વખતે શિવાજી મહારાજની આ સરો અને સૂચનાઓ પિતાની ભલામણુ સાથે બહાદુરખાનને બાદશાહ તરફ દિલ્હી રવાના કરી હતી ત્યારે બાદશાહ પઠાણના ઝગડામાં ગુંથાયેલું હતું, એટલે એ સૂચનાઓ સ્વીકારવાની એને જરૂર ૫ણ જણાઈ હતી પણ એ ઉપર પાછળથી ઉંડે વિચાર કરતાં એને પિતાની ભૂલ માલુમ પડી અને બહાદુરખાનના વલણમાં પણ એને શંકા ઉભી થઈ. આ વખતે સરદાર દિલેરખાન પણ દક્ષિણમાંજ હતું એટલે બાદશાહે દિલેરખાનને અને દક્ષિણના મુગલ સૂબેદારને સૂચનાઓ કરી કે એમણે શિવાજીને કર્ણાટક જવા માટે રસ્તો આપવા તથા તેને કુમક કરવાના ગુના માટે કુતુબશાહી સુલતાનને જો કરવા જણાવ્યું અને એના ઉપર તાકીદે ચડાઈ કરવા લખ્યું. શહેનશાહના ફરમાન મુજબ દક્ષિણના મુગલ અમલદારે તૈયાર થયા અને એમણે કુતુબશાહી તરફ મોરચો ફેરવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #653 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] કુતુબશાહી અને મુગલાઈની જામી. શિવાજી મહારાજે કર્ણાટક ઉપર ચડાઇ કરી તેની ખબર જ્યારે ઔરંગઝેબને મળી ત્યારે તે ઉપર અણે ખૂબ વિચાર કર્યાં અને વિચારના અંતે એને લાગ્યું કે · કર્ણાટકમાં એની દાળ ગળવાની નથી. લડતાં લડતાં થાકી જશે. મુલક તદ્દન અજાણ્યા હૈાવાથી એને અડચણા નડશે. લશ્કર પણુ અનેક હાર અને અપયશને લીધે કાયર થશે અને એવી રીતે નાસીપાસ થયેલા લશ્કરને કચડી નાંખવાનું મુગલાને ઠીક ક્ાવશે. ઔરંગઝેબની આ માન્યતા હતી પણ એણે ધાર્યું તેનાથી ઉલટું પરિણામ આવ્યું એટલે ઔરંગઝેબની ચિંતા ચારગણી વધી. હવે એને લાગવા માંડયું કે ' શિવાજી બહુજ ખળીએ બની ગયા છે અને ખળ અને યુક્તિથી જો એ અંદર અંદરના કલેશ અને કંકાશથી સડી ગયેલી, કુટુંબકલહ અને કજીયાથી સખળ ડખળ થઈ ગયેલી, દરબારના સરદારાના બિંદ્વેષ અને વેરને પરિણામે ક્ષયરાગથી ભરણુ પથારીએ પડેલી આદિલશાહીને રામશરણુ કરી દેશે તે શિવાજીની સત્તા આખા મહારાષ્ટ્રમાં પ્રબળ થઈ પડશે, એની સામે મુગલેને પણ ટકવું મુશ્કેલ થઈ પડશે અને મુગલ શહેનશાહતની સત્તા દક્ષિણમાંથી નાબૂદ થઈ જશે. આ માન્યતાને લીધે ઔરંગઝેબે શિવાજી કર્ણાટકમાં ગુંથાયેલે હતા તે વખતે દક્ષિણુના મુગલ અમલદારને કુતુબશાહીને ખાખરી કરવા તાકીદના હુકમા છેાયા. શહેનશાહની ઈચ્છા મુજબ મુગલ લશ્કરે કુતુબશાહીનું ગુલમર્ગો જીતી લીધું. બહાદુરખાને તથા સરદાર દિલેરખાને બાદશાહને આ જીતના ખૂશ ખબર મેાકલ્યા. બાદશાહ તેથી જરાએ રાજી ન થયા. એણે જણાવ્યું કે ‘ ગુલબર્ગા જીત્યાથી મને જરાએ સતાષ નથી થયું! શિવાજીને પેાતાના મુલકમાંથી સહીસલામત જવા દેવા માટે તથા તેને મદદ કરવા માટે શહેનશાહને એ રૂપિયા એક કરાડ ગુતેગારીના ભરે તાજ સુલતાનને જતા કરાય. ' ઔર'ગઝેબની સૂચનાઓ ધ્યાનમાં રાખી બહાદુરખાન અને સ. દિલેરખાને કુતુબશાહ પાસે ગુનેગારીના ૨ કરોડ રૂપિયા અને ૨૦ હજાર ઉત્તમ ધેાડાની માગણી કરી અને રોખમીનાજીએ મુગલાને છેતર્યાં હતા અને તેણે કુતુબશાહીમાં આશરા લીધા હતા, તે મુગલાના ગુનેગાર હેાવાથી મુગલ શહેનશાહને હવાલે તાકીદે કરી દેવા જણાવ્યું. કુતુબશાહી સુલતાન આગળ આ માગણીઓ મુગલાએ મૂકી. સુલતાનને આ માગણીઓ બહુ ભારે અને ગેરવાજબી લાગ્યાથી એણે તે સ્વીકારી નહિ એટલે મુગલાએ પેાતાની શરતા જરા હલકી કરી અને ૧ કરાડ રૂપિયા તથા ૧૦ હજાર ધાડા કુતુબશાહી સુલતાનને આપવા જણાવ્યું. સુલતાન તાનાશાહે લડાઇ અને કડવાશ ટાળવા માટે ૫ લાખ રૂપિયા આપવાનું મુલ કર્યું. મુગલેએ ખૂબ દબાણુ કર્યું અને ધમકી પણ આપી છતાં સુલતાન એ રકમથી જરાએ વધારે નહિ આપવા મક્કમ હતા એટલે મુગલો નારાજ થયા અને એમણે કુતુબશાહીને કચડી નાંખવાના નિશ્ચય કરી પોતાની માગણીએ જણાવી અને તે સંતેાષવા અથવા યુદ્ધ માટે તૈયાર ચવાની ચેત્રવણી આપી. ત્રિવીનિકાની લડાઈ. છે. શિવાજી ચરિત્ર કુતુબશાહના વઝીર માદષ્ણુાપત આવી ધમકીથી નમતું આપે એવા નહતા. એણે મુગલાએ કરેલા પડકાર ઉપાડી લીધા અને લડાઇ માટે તૈયાર થયેા. આ લડાઇમાં આદિલશાહ દરબારને તે વખતના સૂત્રધાર અથવા કરતા કારવતા અબદુલકરીમ ખહિલાલખાન હતા. તે મુગલ સરદાર દિલેરખાનને મળતી હતા એટલે એ મુગલાની પડખે રહ્યો અને આદિલશાહી દરબારને બીજો પક્ષ બહિલાલખાનના વિરાધી સરદાર સીદી મસાજ઼ખાનનેા હતા. જ્યારે મહિલાલખાન મુગલને મળ્યો ત્યારે મસાઉદખાન કુતુબશાહી સુલતાનની સાથે રહ્યો. બહાદુરશાહ અને અહિલેાલખાનના લશ્કરા કુતુબશાહી સુલતાન સાથે લડવા સજ થયા અને તેનું લશ્કર ત્રિવીનિા નજીક આવીને ઉભું સુલતાન અમુહસન અને વછર માદણ્ડાપતને આ ખબર મળતાં જ એ પણુ સામના માટે સજ્જ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ www.umaragyanbhandar.com Page #654 -------------------------------------------------------------------------- ________________ છે. સિવાછ ચરિત્ર ["પ્રકરણ ૧૧મું સીદી મસાઉદ, સ. સૈયદ મુખતુમ, સ. દુલશાસ, સ. સરજાખાન વગેરે પિતાની ટુકડીઓ ઑથે નીકળ્યા અને ત્રિવીનિક આગળ ભારે સંગ્રામ થયો. માદરણાપંતની વ્યવસ્થા અને સમર કૌશલ્યની કસોટી થઈ ગવળકાંડાના થડા સૈનિકો ઘાયલ થયા છેડાની કતલ થઈ મુગલેના ૫૦૦ સિપાહીઓ કતલ થયા અને ઘણુ ઘાયલ થયા. મુગલે તરફના ૫-૬ નામીચા સેનાપતિઓ સંગ્રામમાં વીરગતિને પામ્યા. આ લડાઈમાં મુગલની હાર થઈ અને કુતુબશાહનું લશ્કર જીત્યું. આ લડાઈમાં મુગલ સરદાર બહાદુરખાનને લાંચ આપી કુતુબશાહે ફોડ્યો છે એવો વહેમ મુગલેને આવ્યો અને આ વાત ઠેઠ બાદશાહના કાન સુધી પહોંચી. - બહિલોલ ખાન અને દિલેરઆન બન્ને બહાદુરખાનને દ્વેષ કરતા હતા. આ બન્ને બહાદુરખાનની ભચાતીમાં રાજી ન હતા એટલું જ નહિ પણ એના કદા વિરોધી હતા. એમણે બહાદુરખાનના વર્તન અને વલણના સંબંધમાં બાદશાહને લખી જણાવ્યું કે બહાદુરખાન અંદરખાનેથી કુતુબશાહી સુલતાન, આદિલશાહીના દક્ષિશી પક્ષના આગેવાન અને શિવાજી રાજા સાથે મળેલો છે. બાદશાહ સલામત એને જો દક્ષિણથી દિલ્હી તરફ બેલાવી લે તે અમો કુતુબશાહીના હાડકાં તેડી જમીનદોસ્ત કરી શકશે. મૂળથી બહાદૂરખાન ઉ૫ર શહેનશાહને શક છે તે જ અને તેમાં વળી આ જવાબદાર વ્યક્તિઓ તરફથી ખાતરીનાં લખાણ ગયાં એટલે બાદશાહે બહાદુરખાનને દક્ષિણથી દિલ્હી બેલાવી લીધો. એની જગ્યાએ દિલેરખાનની નિમણુક થઈ. કાબશાહીને કચડી નાંખવા માટે મુગલે બહુ ભારે અને બર લો લાવશે એની માદરણાપંતને ખાતરી હતી એટલે કુતુબશાહી કિલાઓમાં અન્ન તથા ભાઈની સામગ્રીભરી, રે લઈ માટે : કુતુબશાહી તૈયારી રહી હતી. આ બધી ઘાલમેલ અને ધમાલમાં બિચારી મરવાને આળસે જીવી રહેલી આદિલશાહની બહુ દશા થઈ હતી. એની પડતીને લાભ લઈ દિલેરખાને મનગમતી અને બીજાપુરને શરમાવનારી શરત બહિલેલખાન સાથે કરી હતી. તે સરમાંની એક તે એ હતી કે આદિલશાહી સુલતાનની બેન “રંગઝેબના છોકરા સાથે પરણાવવી અને મુગલ શહેનશાહતની મૂંસરી સ્વીકારવી. આ શરત દિલેરખાને 'બાદશાહ તરફ દિલ્હી રવાના કરી. બાદશાહની તૃષા આવા આવા નાના વિજયથી છીપે એવી નહતી. એ કંઈ આવી શરતથી પ્રસન્ન થાય એમ નહતું. એને તે આદિલશાહીને પોતાની ઝૂસરીનીચે લાવ્યાંથી - સંતોષ થવાનો ન હતો. એને તો આદિલશાહી ગળી જવી હતી. ; ૭, માનખેઠમાં મુગલેને માર. દિલેરખાન અને અબદુલ કરીમનાં લશ્કરે ભેગાં થયાં અને એમણે કુતુબશાહીને કિલ્લો જે માલપેડમાં હતો તેના ઉપર મારો ચલાવ્યો. કિલામાંનાં માણસા તાલીમ પામેલાં હતાં. હેશિયાર અને અનુભવી માણસે એમાં હેવાથી એમણે એ કિલ્લે બહુ ખૂબીથી લડાવ્યો. કિલ્લાને બચાવ ધીમે ધીમે અંદરનું લશ્કર કરી રહ્યું હતું. એમને તે વખત કાઢવો હતા અને એમણે એ રીતે વખત કાઢ પણ ખરા. બહુ હકમતથી એ એમના બૃહમાં ફળીભૂત થયા અને કુતુબશાહી લશ્કર કિલ્લાના બચાવ માટે આવી પહોંચ્યું. પિતાના રક્ષણ માટે લશ્કર આવ્યાની ખબર મળતાંજ અંદરનું લશ્કર બહાર નીકળ્યું અને બન્નેએ દુશ્મન ઉપર મારો શરૂ કર્યો સુલતાન અબુહસને તથા માદરણુ અને આકારાએ લશ્કરને બહુ વ્યવસ્થિત રાખ્યું હતું. બન્ને દળ વચ્ચે લડાઈ શરૂ થઈ. વરસાદની ઋતુ આવતાં સુધી કુતુબશાહીએ લડત લંબાવી અને વરસાદનો લાભ લઈ દુશ્મન લશ્કરને થકવવા માંડયું. મુગલ લશ્કરે હજુ ટકી રહ્યું હતું પણ અબદુલ કરીમ બહિલખાનનું આદિલશાહી લશ્કર હિંમત હારી અવ્યવસ્થિત બન્યું. ઘણા સિપાહીઓ નોકરી છોડીને જતા રહ્યા. બહિલેલખાન માંદો પડ્યો અને આવી સ્થિતિ થવાથી દિલેરખાન પણ ઢીલે પડ્યો. એણે સુલતાન સાથે સલાહ કરવાની ઈચ્છા દર્શાવી અને તે પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #655 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર સુલતાને એની ઈચ્છા માન્ય રાખી પણ દિલેરખાન આ સંદેશાઓને એથે દગો રમી રહ્યો હતો. આ ખબર સુલતાનને પડતાંજ એણે મુગલ લશ્કર ઉપર અચાનક છાપે માર્યો. દિલેરખાન ત્યાંથી ગુલબર્ગા તરફ નાઠે. મુગલોને આ લડાઈમાં ભારે નુકસાન થયું. જેમ તેમ કરી દિલેર ગુલબર્ગા પહોંચ્યો. રજપુત સિપાહીઓના શૌર્યને લીધે જ દિલેર સહીસલામત જઈ શકયો અને અબહસન ત્યાં અટકી ગયે. બહિલેલખાનની નાસીપાસીને પાર ન રહ્યો. લશ્કરના સિપાહીઓના ચડેલા પગાર એ આપી શકત. ન હતો. સિપાહીઓ પગાર માટે આકળા બની ગયા હતા. આ અને બીજી અનેક ચિંતાઓને લીધે એની માંદગી વધવા લાગી. લશ્કરમાં ભરણપોષણના પ્રશ્ન અને બહિલખાનની માંદગીએ પણ ગંભીર રૂપ પકડયું હતું. આ માંદગીને લાભ ઉઠાવવા દિલેરખાન તૈયાર થયો. એના વિરોધી સીદી મસાઉદને એણે સાધ્યો અને એની સાથે શરત કરી એને બહિલખાનની જગ્યા દરબારમાં અપાવવાનું વચન આપ્યું. સીદી મસાઉદ અને દિલેર મળી ગયા. દિલેરખાન ત્યાર પછી મરણ પથારીએ પડેલા બહિલાલખાનને મળ્યો અને ગઈ ગુજરી ભૂલી જઈ પિતાને હદે સીદી મસાઉદને રાજીખુશીથી આપવા સમજાવ્યો. બહિલોલ ખાન તે કાયર થઈ ગયો હતે. લશ્કરના નોકરોના ચડેલા પગાર ભરપાઈ કરવાની જવાબદારી સીદી મસાઉદ પોતાને માથે લઈ લે તે તેની તરફેણમાં પિતાના હોદ્દાનું રાજીનામું આપવાની બહિલાલખાને હા પાડી. સીદી મસાઉદે લશ્કરના ચડેલા પગારની જવાબદારી પિતાને માથે લીધી પણ હોદ્દાની લગામ હાથમાં લીધા પછી એણે તદન નાગે જવાબ દીધો અને પગાર માટે તે બહિ જવાબદાર છે, એની પાસેથી ભરપાઈ કરી લે એમ એણે લશ્કરને જણાવ્યું. આવા જવાબથી લશ્કર બહિલાલખાનની સામે ઉશ્કેરાઈ ગયું અને એમણે બંડ ઉઠાવ્યું. આવી સ્થિતિમાં જ્યાં મસાઉદ જેવાની સાથે પાનાં પડ્યાં ત્યાં બીજું શું થાય? એને મરે જ æકે થયો. બંડખોરોએ એનું ઘર અને એના બરાં છોકરાં લુંટી લીધાં. લશ્કરના સંખ્યાબંધ સિપાહીઓએ આમ કડવા અસંતેષમાં આદિલશાહી છોડી. આ સિપાહીઓમાંના કેટલાક મુગલોની નોકરીમાં, કેટલાક કતબાહીમાં અને કેટલાક મહારાજના લશ્કરમાં જોડાયા. દિલેરખાનની દક્ષિણની કાર્યવાહીથી બાદશાહ ખુશી થયો નહિ તેથી એણે પિતાના પુત્ર શાહજાદા મુઝીમને દક્ષિણને સૂબેદાર બનાવ્યું અને દિલેરખાનને એના હાથ નીચેનો અમલદાર બનાવી દીધું. બહિલેલખાન મરણ પામ્યો એટલે એના પક્ષના બીજા કાબેલ સરદાર જમશેદખાને રાજ્યના સૂત્રો પિતાના હાથમાં લીધાં. એ મહત્ત્વાકાંક્ષી હતું પણ મહત્ત્વાકાંક્ષાના પ્રમાણમાં શક્તિ ધરાવતા ન હતા. નબળાઈને લીધે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવાની એનામાં શક્તિ ન હતી. એ તે અનેક અડચણ અને કડી દશાને લીધે ભારે ચિંતામાં પડ્યો. એણે બિજાપુરને કિલ્લે શિવાજી મહારાજને બહુ મોટી રકમની લાંચ લઈને આપી દેવાનો ઘાટ ઘડ્યો હતો અને કિલાની કિંમત તરીકે ૬ લાખ પેગડા લેવાનું નક્કી કર્યું હતું. આ વાતમાં એ કાવ્યો નહિ. એ બેવકક બન્યો અને સીદી મસાઉદે આ તકને લાભ લીધો અને સત્તા ઉપર આવી ગયો. ૮. આદિલશાહી ઉપર આફત. આદિલશાહીની અંતરવ્યવસ્થામાં ડોકિયું કર્યા સિવાય મહારાજના ચરિત્રનાં આ પ્રકરણમાં સંબંધ વાંચક સહેલાઈથી સમજી શકશે નહિ માટે બહુ ટૂંકમાં એ પ પડું થઈ રહેલી સત્તાની અંદરની વ્યવસ્થાની વાંચકોને ઝાંખી કરાવીએ છીએ. અબદુલકરીમ બહિલેલખાનના મરણ પછી આદિલશાહી સત્તાને સાચે સૂત્રધાર અછવાની પ્રાન્તને સૂઓ સ. સીદી મસાઉદખાન બની બેઠા હતા. આ વખતે મસાઉદખાન એ રાજ્યના મુખ્ય ચાલાક હતા અને દરબારનો એ સૂત્રધાર હતું. માંહોમાંહેના બધા ઝગડાએ પતાવી દેવા એણે ઘણા પ્રયત્ન કર્યા પણ એ એમાં ફાવ્યો નહિ. બહિલેલખાન એ પઠાણ 78 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #656 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જી. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મ પક્ષના અર્યુ હતા અને સીદી મસાઉદખાન એ દક્ષિણી પક્ષના આગેવાન હતા. પઠાણુ પક્ષના હાથમાંથી રાજના સૂત્રેા દક્ષિણી પક્ષમાં ગયાં. પણ પઠાણુ પક્ષ નરમ પડ્યો ન હતા. બન્ને વચ્ચેની કડવાશ અને ખટાશ વધતી જતી હતી. ખાળ સુલતાન સીકંદર આલિશાહ તા સત્તામાં હેાય તે પક્ષના આગેવાનના હાથમાં રમકડાની માફક રમી રહ્યો હતા. રાજ્યનાં સૂત્રા દક્ષિણી પક્ષના આગેવાનના હાથમાં આવ્યાં હતાં, તેથી પઠાણુ પક્ષ નારાજ થઈ ગયા હતા અને ધાળે દિવસે એ પક્ષના સરદારા શહેરમાં ખુલ્લે છાગે તાકાના કરવા લાગ્યા. પઠાણુ લશ્કરે જુલમની હદ વાળી. આવી સ્થિતિ આદિલશાહીની હતી. આ વખતે શિવાજી મહારાજ હુખળી તરફના ગાળાના સૂબેદારા, સરદારા અને સસ્થાનિક પાસેથી ચેાથ ઉધરાવવાના કામમાં પડ્યા હતા. સીદી મસાઉદખાન કુતુબશાહી સુલતાન સાથે મસલત કરીને દિલેરને હાંકી કાઢવાના વિચાર કરી રહ્યો હતા. દિલેરખાન બહુ ચાલાક અને અનુભવી હતા એટલે મસાઉદના અંતઃકરણના ભાવ એ વર્તી ગયા અને એ બિજાપુર ઉપર ચડાઈ કરવાનાં બહાનાં શેાધી રહ્યો હતા. સુલતાન સીક ંદરશાહની બહેન બાદશાહ બેગમ શહેનશાહના શાહજાદાને આપવાની શરત બિજાપુરવાળાએ પાસે દિલેરે કરાવી હતી તે શરતને અમલમાં મૂકવાનું કહીને આદિલશાહી દરબારમાં મરધડાં લડાવવાની ખાજી એ ખેલી રહ્યો હતા. બાદશાહ બેગમને મુગલ શાહજાદા જોડે પરણાવવાના પ્રશ્ન ઉભા થયા એટલે અન્ને પક્ષમાં દુખાઈ રહેલી કડવાશ પાછી જાગૃત થઈ. ગમે તેવા સંજોગા હાય અને સ્પાય તે થાય તા પણુ બાદશાહ બેગમને શાહજાદા જોડે પરણાવી નહિ એવે એક પક્ષના અભિપ્રાય હતે. દિલેરખાને તા એ શરત પળાવવા માટે આદિલશાહી ઉપર ભારે દબાણ કર્યું હતું અને આક્લિંશાહીને ફરજ પાડવા એ તૈયાર થયા હતા. આ પ્રશ્નને લીધે બહુ ઝગડા ઉભા થયા અને આ ઝગડામાં જ આદિલશાહી રામશરણુ થઈ જાય એવા રંગ દેખાવા લાગ્યા. મુગલાએ મસાને જણુાવ્યું કે શાહજાદીને સરત પ્રમાણે નહિ મોકલે તે અમેા લડાઈ બહેર કરી શહેર ઉપર મારા ચલાવીશું. બાદશાહ બેગમે આ સાંભળ્યું અને એને બહુ જ ખેદ થયા. પોતાને કારણે આદિલશાહીના અંત આવે, આખુ' રાજ્ય છિન્નભિન્ન થઈ જાય, દુશ્મને ફાવી જાય અને પેાતાના ભાઈની સલ્તનત તૂટી પડે એ જોવા એ રાજી ન હતી. પેાતાના ભાઇની દુર્દશા થાય, પ્રજાને બિચારીને પિલાવું પડે, ઘણાં માણસા કપાય, ઘણાં કુટુંબે નાશ પામે એ એને ઠીક ન લાગ્યું એટલે ખહુ વિચાર કર્યાં પછી બાદશાહ ખેગમ બાહેાશીથી હિંમતભેર બહાર નીકળી અને એણે જણાવ્યું કે મારા પિતાના અને ભાઈના રાજ્યની ખરાખી થાય અને પ્રજાને દુખ વેઠવાં પડે એના વિચાર કરતાં હું કંપી ઉઠું છું અને આ બધું મારે લીધે થાય છે એને મેં વિચાર કર્યાં છે અને હવે આ સંજોગામાં મુગલ ઝનાનખાનામાં જવાના મેં નિશ્ચય કર્યાં છે. મારે માટે કાઈ એ ઝગડવું નહિ. બાદશાહ બેગમના આ નિશ્ચય જોઈ ધણા ચકિત થયા અને બધાએ ઝગડાટટા બંધ થયા. બાદશાહ બેગમ પેાતાના હકીમ સમસુદ્દીનમિયાંને સાથે લઈ તે મુગલ અમલદારને ત્યાં ગઈ. એને ભારે માન આપવામાં આવ્યું. એને માનપાન સાથે પૂરતા બંદોબસ્ત કરી દિલ્હી તરફ રવાના કરવામાં આવી. બાદશાહ એગમ ગઈ અને ઝગડા પત્યેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #657 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૨ મું] પ્રકરણ ૧૨ મું ૧. સીડી મસાઉદની મહારાજ પાસે મદદ ૫. ઈસ્લિામી સત્તાની ઝાંખી અને જજિયા વેરો માટે માગણી. | ૧. બાદશાહ ઔરંગઝેબને શિવાજી મહા૨. સંગમનેરને સંચામ. રાજને પત્ર૩. યુવરાજ સંભાજી દુશમના દોસ્ત થયે. ૭. ફરી પાછા બિજાપુર તરફ. ૪. ભૂપાળગઢને ઘેરે, પુત્રની છત અને ૮. મહારાજે બિજાપુરની બગડી સુધારી. પિતાની હાર. | ૨. શિવાજી મહારાજની માંદગી અને મરણ, ૧. મસાઉદની મહારાજ પાસે મદદ માટે માગણી. Dી દશાહ બેગમને દિલ્હી લઈ જવાની માગણી મુગલ અમલદાર દિલેરખાને કરી અને એ માગણીને પૂરી પાડવામાં ન આવે તે બિજાપુર ઉપર ચડાઈ કરવાની ધમકી આપી હતી, બિજાપુર ઉપર ચડાઈ કરવાનું દિલેરખાને નક્કી કર્યું હતું પણ તે કરવા માટે કંઈક બહાનું જોઈએ એ એણે શોધી કાઢયું અને સુલતાનને ધમકીને સંદેશે કહેવડાવ્યું. બિજાપુર ઉપર એ ચડાઈ કરવાને માટે છીંડા ખાળી રહ્યો હતો. દિલેરખાનને ખાતરી હતી કે બાદશાહ બેગમની માગણીને લીધે બહુ મોટે ઝગડે ઉભે થશે. આદિલશાહી સરદારે માંહોમાંહે લડી મરશે અને એની અવ્યવસ્થા થશે એટલે બિજાપુર ઉપર ચડાઈ કરી તેને જીતી લેવાનું બહુ સહેલું થઈ પડશે. બાદશાહ બેગમ ડહાપણુ વાપરીને જવા તૈયાર થઈ એટલે ઝગડે પતી ગયા. દિલેરની ગોઠવેલી બાજી પેશ ન ગઈ અને એ ઝંખવાણો પડી ગયો. પિતાની ગોઠવેલી બાજી સખળડખળ થઈ ગઈ છતાં દિલેર થે નહિ. મુગલ લશ્કર બિજાપુર તરફ આગળ વધતું જ હતું. મસાઉદખાન મુગલેને પ્રપંચ સમજી ગયો હતો. એણે છે આવે વખતે મુગલ સત્તાની સામે એને મદદ કરે એ શિવાજી મહારાજ સિવાય બીજો કાઈ જ નથી એટલે એમની મદદ માગવાનો એણે વિચાર કર્યો. દિલેરખાનને મસાઉદખાનના મનસૂબાની ખબર પડી એટલે એણે એને સમજાવ્યો અને જણાવ્યું કે જો મસાઉદ મરાઠાઓની સામે જંગ શરૂ કરે તે તેની મદદે મુગલ લશ્કર આપવાનું એણે વચન આપ્યું. મસાઉદ કંઈ સુંવાળી સુંઠને ન હતો. એણે દિલેરખાનના વચન ઉપર જરાએ વિશ્વાસ ન મૂકો અને એણે શિવાજી મહારાજને નીચેની મતલબનું લખી મે કહ્યું કે “આપ અને અમે બને પાડોશી છીએ. આપણે બન્ને દક્ષિણના છીએ. અને મહારાષ્ટ્રના અભિમાની છીએ. આપના પિતાએ આ સલ્તનતની ભારે સેવા ઉઠાવી છે પણ આપના જે પુરષ પિતાને ઉદયકાળ હોવા છતાં પણ એ સ્થિતિ લાવવામાં કારણુપ થયેલાઓને કદી પણ ભૂલે જ નહિ. આપણા બન્નેના સંબંધ આ રાજ્ય સાથે સરખા જ છે. આપને ઉદયકાળ છે. મુગલે આ રાજ્યને ગળી જવાના અનેક પ્રયત્નો કરી રહ્યા છે એ આપથી ક્યાં અજાણ્યું છે? મુગલે આપના અને અમારા સરખા દુશ્મન છે. બન્નેના દુશ્મનને દાબી દેવા માટે તે આપણો માંહમાંહે વિરોધ હોવા છતાં પણ એક બીજાની કમકે જવું જોઈએ અને તનતોડ મહેનત કરવી જોઈએ. મુગલેએ આદિલશાહીને ગળે ફાંસો નાખ્યો છે. એ ફસામાંથી આદિલશાહીને ઉગારવાર આપ એકલા જ છે. મુગલે આખા દક્ષિણને પિતાની મૂંસરી નીચે લાવવા માગે છે. દરવાજે દક્ષિણને દુશ્મન આવીને ખડે હોય ત્યારે આપણે એક થઈ દરવાજે ઉભેલા દુશ્મનને દૂર કાઢવો જોઈએ. દક્ષિણની બધી સત્તાઓની હયાતી હાલમાં તે ભારે જોખમમાં છે. આદિલશાહીની ઈજજત, આબરૂ આપને ખોળે છે. આપની કુમક વગર હવે બચી શકે એમ નથી. કપા કરી સહાય માટે ઘટતું કરો. દુશ્મન લશ્કર બિજાપુર નજીક આવી પહોંચ્યું છે. આલિશાહીને તારવી કે મારવી એ આપના હાથમાં છે. પરદેશી મહારાષ્ટ્રને પાદાક્રાંત કરવા માગે છે. આવે વખતે દક્ષિણ દેશના સર્વે સત્તાવાળાઓએ એક થઈ પરદેશીને હાંકી કાઢવે જોઈએ. ચાતક પક્ષીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #658 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું માફક આપ તરફથી મદદની રાહ જોઈએ છીએ.” ઉપર પ્રમાણેને પત્ર મસાઉદખાને શિવાજી મહારાજ તરફ કરવાના કર્યો અને રૂબરૂમાં વિનંતિ કરવા માટે પિતાને વકીલ હિંદુરાવને રવાના કર્યો. સીદી મસાઉદને દયા ઊપજાવે એ પત્ર વકીલ હિંદુરા શિવાજી મહારાજને આપ્યું અને આદિલશાહી ઉપરની આફતનું વર્ણન કરી મહારાજને મદદ માટે વિનંતિ કરી. હિંદરાવના ગયા પછી શિવાજી મહારાજે આ પત્ર ઉપર અને મસાઉદખાનના સંદેશા ઉપર ઊંડે વિચાર કર્યો. મુગલે આદિલશાહીને ગળી જાય એ મહારાજને બીલકુલ ગમતું જ ન હતું. આદિલશાહી સર કરી પિતાની સત્તા મુગલે મહારાષ્ટ્રમાં મજબૂત કરે એ પણ મહારાજને ગમતું ન હતું માટે મહારાજે આદિલશાહીને આ આફત વખતે એની માગણી પ્રમાણે મદદ કરવાનો વિચાર કર્યો. આદિલશાહી જીવતી રહે એ મહારાજની ઈચ્છા હતી અને પોતાની મદદથી જે એ જીવતી રહે તો પણ એને મૂળમાંથી એમણે એવી હલાવી દીધી હતી કે એ મહારાજને ફટકા મારવા જેટલી, મરાઠાઓની સત્તાને હલાવવા જેટલી મજબૂત થઈ શકે એમ ન હતી એની મહારાજને ખાતરી હતી. શિવાજી મહારાજ પોતે ૧૮૦૦૦ કસાયેલા માવળાનું લશ્કર લઈને નીકળ્યા. પિતાના લશ્કરની એક ટુકડી મહારાજે આનંદરાવની સરદારી નીચે બિજાપુરની મદદ માટે રાખી અને મુગલ અમલદારને બિજાપુર નજીકથી ખસેડવાના ઈરાદાથી મહારાજ પોતે લશ્કર લઈ બિજાપુરની પશ્ચિમે સેલગુર ગામે વ્યા અને ત્યાંથી મુગલ મુલક લૂંટવા અને જીતવા ખાનદેશ તરફ વળ્યા. મુગલ મુલકમાં લૂંટ, હુમલાઓ, ચડાઈઓ અને છાપાઓ શરૂ થશે તે દિલેર બિજાપુર છોડીને તે તરફ આવશે એવી મહારાજની ધારણું હતી. ઔરંગાબાદ અને બહાણપુરની વચ્ચે આવેલા ધરણગામ અને ચોપડા એ બે શહેરો શિવાજી મહારાજે લૂટયાં. દિલ્હી અને ઔરંગાબાદની વચ્ચેના ચાલતા વહેવારમાં અડચણે નાંખીને દિલેરખાનને બિજાપુરથી પાછો બોલાવી લેવાની મુઆઝીમને ફરજ પાડવાના રસ્તા પણ મહારાજે લેવા માંડ્યા. ત્યાર પછી મહારાજે જાલનાપુર તરફ કૂચ કરી. જાલનાપુર દક્ષિણની મુગલ રાજધાનીથી ૫૦ માઈલ દૂર આવેલું બહુ નામીચું અને તવંગર શહેર હતું. એ શહેર ઉપર ૧૬૭૯ના નવેમ્બર માસમાં શિવાજી મહારાજે છાપો માર્યો. એ શહેર મરાઠાઓએ જીત્યું અને લૂંટવું. મહારાજ એ શહેરમાં ૩ દિવસ રહ્યા હતા. એમણે ત્રણ દિવસ સુધી એ શહેર લૂંટીને બહુ સંપત્તિ એકઠી કરી અને ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. જાલનાપુર ઉપર મહારાજે છાપે માર્યાની ખબર શાહજાદા મુઅઝીમને મળી પણ એનું રુવાટું ફરકયું નહિ. લૂંટનો માલ લઈને મહારાજ જાલનાપુરથી રાયગઢ જવા નીકળ્યા. મહારાજ નીકળ્યાની ખબર મુઅઝીમને મળી એટલે એણે સ. રણમસ્તખાનને ૧૦ હજાર સિપાહીઓનું લશ્કર આપી મહારાજ ઉપર હસ્તે કરવા રવાના કર્યો. ૨. સંગમનેરના સંગ્રામ. જાલનાપુરની લૂંટમાં મહારાજને અઢળક સંપત્તિ મળી. સેનું, રૂપું, ઝવેરાત, હાથી, ઘેડા, ઊંટ વગેરે કીમતી ચીજો તથા ભારે કિંમતનું કાપડ વગેરે લઈ મહારાજ જવા નીકળ્યા. લૂંટના માલના સેંકડો ગાડાંઓ મહારાજની સાથે હતાં. આ માલ પડાવી મરાઠાઓને સજા કરવા માટે રણમસ્તખાનની સાથે મદદમાં સ. અસફખાન, સ. જ્યાબીતખાન વગેરે પોતપોતાની ટુકડીઓ લઈને આવ્યા હતા. મહારાજની કુચની બધી ખબર દુશ્મને રાખી હતી. રણમસ્તખાને શિવાજી મહારાજની પૂઠ પકડી અને એમને સંગમનેર આગળ પકડી પાડ્યા. મુગલ લશ્કરે મરાઠા લશ્કર ઉપર છાપે માર્યો. મરાઠાઓ પણ તૈયાર જ હતા. એમણે મુગલે બહુ સુંદર સામનો કર્યો. મરાઠાઓએ પિતાને બચાવ કરીને મુગલ લશ્કર ઉપર હલ્લે કર્યો. ગમે તેટલું તેફાની અને જબરું જનાવર હેય પણ એના ગળામાં ડેરે બાંધવામાં આવે તો તે બળ હોવા છતાં લાચાર બની જાય છે તેવી સ્થિતિ મહારાજની થઈ મહારાજ મુગલ લશ્કરને હરાવવાને શક્તિવાન હતા પણ લૂંટના માલનાં સેંકડે ગાઠાં સાથે હતાં એટલે એ માલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #659 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ સું] છે. શિવાજી ચરિત્ર મહારાજને આ પ્રસંગે ગળામાંના ડેરા જેવા થઈ પડ્યો. બન્ને તરફના સિપાહીઓએ સામસામી કતલ ચલાવી હતી. સ`ગમનેરના સગ્રામ બહુ ખૂનખાર થઈ પડ્યો. મુગલ અને મરાઠાઓએ એકબીજા ઉપર જખરા હલ્લા કરવા માડયાં. દરેકના ખળની, યુક્તિની અને સમરકૌશલ્યની કસોટી થઈ રહી હતી. અન્ને તરફના સંખ્યાબંધ સિપાહીએ રણમાં પડયા ને ખરી કતલ ચાલી. સૂર્યાસ્ત થતાં લડાઈ બંધ થઈ પણ કાઈ જાતનું પરિણામ ન આવ્યું. રાત્રે શિવાજી મહારાજે પેાતાના લશ્કરને ખુબ શૂર ચડાવ્યું. રણમસ્તખાને પણ સિપાહીઓને ઉત્સાહ ચડાવ્યો. સવારે પાછી લડાઈ શરૂ થઈ. રણમસ્તખાને મરાઠા લશ્કરની પાછળ હલ્લા કર્યાં. સીધાજી નિબાળકરે એના સામનેા કર્યાં. આ લડાઈમાં સીધેાજીએ પાતાના શૌર્યંની અને ક્ષાત્રતેજની પેાતાના અને દુશ્મનના માણુસેને ખાતરી કરી આપી. ત્રણુ દિવસ સુધી આ લડાઈ ચાલી. ત્રીજે દિવસે સીધાજી રણમાં પડવો, ખીજે દિવસે શિવાજી મહારાજ પાતે પાતાના માણસા સાથે તૂટી પડચા. પોતાના માલીકને લડતા જોઈ મરાઠાએ ઉમ`ગી બનીને જંગમાં રંગે ચડ્યા. ભારે કતલ શરૂ થઈ. ત્રીજે દિવસે પણ મરાઠાઓએ મુગલ લશ્કર ઉપર બહુ ોરના ધસારા કર્યાં અને દુશ્મનને છક્ક કરી દીધા. આ સંગ્રામમાં સીધેાજી પવાર રણમાં પડયો અને હુબીરરાવ ધવાયા. 本 રણમસ્તખાનની મદદે મિરઝારાજા જયસિંહના પૌત્ર કેસરીસિંહૈં અને સરદાર ખાન આવે છે એવા સમાચાર મહારાજને મળ્યા. એવું કહેવાય છે કે કેસરીસિંહે મહારાજને કહેવડાવ્યું હતું કે અમે રણમસ્તખાનની મદદે આવીએ છીએ માટે તમે તરત જ પલાયન કરી જજો. ' હવે લૂંટના માલના સંખ્યાબંધ ગાડાંઓ લઈને નાસી જવાય એમ હતું નહિ એટલે મહારાજ ભારે ચિંતામાં પડયા પણ સારે નસીબે મહારાજના નજરમાજખાતાને અહીરજી નાયક સાથે હતા. એણે મરાઠા લશ્કર અને લૂટના માલ છૂપે રસ્તે જંગલમાં થઈને સહીસલામત લઈ જવાની જવાબદારી પેાતાને માથે લીધી અને મહારાજને ચિંતામુક્ત કર્યાં. બહીરજીએ પેાતાથી બનતું તે કર્યું પણ મુગલાએ આ માલ પૈકી કેટલાક માલ લૂંટી લીધા હતા. આ સંગ્રામમાં મરાઠાઓના ૪૦૦૦ ધોડેસવાર માર્યા ગયા અને લશ્કરી અમલદારા જખમી થયા. જવાબદારી લીધા પ્રમાણે બહિરજી નાયક જંગલા અને બાગલાણુના પહાડા, ખીણા વટાવીને આડે રસ્તે થઈને મરાઠા લશ્કર તથા લૂટ વગેરેને ત્રીજે દિવસે પટ્ટાના કિલ્લામાં લાઈ આવ્યા. આ કિલ્લા મારાપત પિંગળેએ બહુ મજબૂત બનાવ્યા હતા અને આ કિલ્લા બચાવતાં સવે સાધનાથી ભરપૂર હતા. મદદ માટે મસાઉદની કરી વિનંતિ. મહારાજ તથા લશ્કરનાં માણુસા તદ્દન થાકી ગયાં હતાં અને થાડા આરામની ખાસ જરુર હતી, એવે વખતે પટ્ટા જેવા મજબૂત કિલ્લામાં મુકામ થયે તેથી મહારાજને આનંદ થયા, લશ્કરને જરુર જેટલા આરામ મહારાજે આપ્યા અને પટ્ટા કિલ્લાનું નામ બદલીને વિશ્રામગઢ પાડયું. આ ફ્લા બહુ મજબૂત હાવાને લીધે મુગલાએ એને ધેરા બાઢ્યા નહિ અને એના ઉપર હલ્લા કરીએ. જીતવાના પ્રયત્ન પણ કર્યો નહિ. વિશ્રામગઢમાં મહારાજ અને લશ્કર આરામ લેતા હતા તેવામાં સીદી સસાદખાન તરફથી મહારાજને તાકીદના પત્ર મળ્યો. તેમાં સીદીએ શિવાજી મહારાજના ઊપકાર માન્યા હતા અને મુગલ મુલકમાં લૂટફ્રાટ કરી મુગલ મુલકા ઉપર ચડાઇ કરી મુગલ સેનાપતિ દિલેર ખાન બિજાપુરથી ખસે તે માટે જે જે પગલાં ભર્યાં તે માટે આદિલશાહી તરફથી ધન્યવાદ આપ્યા હતા અને વધારામાં જણાવ્યું હતું કે ‘ આપે મદદ માકલી અમારા ઉપર ભારે ઉપકાર કર્યાં છે. મુગલ લશ્કરને લઈ તે દિલેર અત્રેથી દૂર જાય તે માટે આપે મુગલ મુલક ઉપર કરેલી ચડાઇ પ્રશ્ન'સાને પાત્ર છે અને તે માટે આદિલશાહી મહારાજના અહેશાનમાં છે. આપે બનતા બધા લાજો અજમાવ્યા છતાં દિલેરખાન વેરા ઉઠાવતા નથી અને બિજાપુર મુક્ત થતું નથી. આધ્ધિશાહીને આફતમાંથી ઉગારવા આપે ઘણું કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #660 -------------------------------------------------------------------------- ________________ કર છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ સું પશુ હજી આપની મદદની જરુર છે. દિલેરખાન બિજાપુરના કાટની તદ્દન નજીક આવી પહોંચ્યા છે અને જો આપની કુમક ન આવી પહોંચે તા વિપરીત પરિષ્કામ આવશે. આ પ્રસંગ આણી ખાણીના છે. આદિલશાહીની મદદ કરવા આપ તરત જ તાકીદે ભારેમાં ભારે મદદ મેાકલા તે જ પરિણામ રૂડું આવશે. અમને તેા ગળા સુધી પાણી આવી પહેાંચ્યું છે. અમારા હૃદયની વેદના માલીક સિવાય બીજો કાઈ નહિ કલ્પી શકે. ' શિવાજી મહારાજના મન ઉપર આ પત્રથી બહુ ઊંડી અસર થઈ. મહારાજ આગલાં પાછલાં વેર ભૂલી ગયા હતા અને આદિલશાહીને બચાવવા માટે મનથી પ્રયત્ન કરી રહ્યા હતા. એમણે બિજાપુર બચાવવા માટે તૈયારી કરી અને મેરેાપત પિંગળેને માટું લશ્કર (પાયદળ) આપ્યું અને બિજાપુરની દિવાલા નજીક બહાર છાવણી નાંખીને પડી રહેલા . મુગલ દળ ઉપર હલ્લે કરવાના હુકમ આપ્યા. હુબીરરાવ મેહિત સંગમનેરના સંગ્રામમાં ધવાયા હતા તે સહેજ સારા થયે હતા. એને ધાડેસવારની પલટણ આપી મારાપતની સાથે બિજાપુર તરફ જવા ફરમાવ્યું. મહારાષ્ટ્રના માનીતા, મરાઠા લશ્કરના મહારથી બિજાપુરને ઘેરામાંથી છેડાવવા, દુશ્મનના જડબામાંથી બહાર કાઢવા અને નાશના ભયમાંથી મુક્ત કરવા મહારાજના ફરમાનને શિરે ચડાવી બિજાપુર તરફ ચાલ્યા. મહારાજ તે પન્હાળા તરફ જવા નીકળ્યા. પન્હાળે જતાં રસ્તામાં એમને યુવરાજ શ`ભાજી મહારાજ નાસીને મુગલા પાસે ગયાના દુખદ સમાચાર મળ્યા. ૩. યુવરાજ શંભાજી દુશ્મનાના ઢાસ્ત થયા. શભાજી મહારાજ એ રાણી સઈરાખાઈથી થયેલા શિવાજી મહારાજના પાટવી કુંવર હતા એને યેાગ્ય શિક્ષણ આપી નમૂનેદાર રાજા બનાવવા મહારાજે બહુ પ્રયત્ના કર્યા હતા પણ મહારાજના ઉજળા નામને દિપાવે એવા આ પાટવી કુંવર ન નીકળ્યેા. પિતાને વૃદ્ધાવસ્થામાં આ પુત્ર દુખદાતા નીવડયો. વૃદ્ધાવસ્થામાં પિતાને દુખ દેનારા પુત્રા મુગલ વંશમાં એક પછી એક ધણા પાયા. અકબરને તેના દીકરા જહાંગીરે બહુ દુખ દીધું હતું જ્યારે એને વખત આવ્યા ત્યારે એને શાહજહાને સતાવ્યો અને શાહજહાનને તેનાં કૃત્યોને બદલે તેના પુત્ર ઔર'ગઝેબે તેને બંદીવાન કરીને આપ્યા. ઔર'ગઝેબને પણ એના દિકરા અકબરે સતાવ્યા. પિતૃદ્રોહી પુત્રા મુગલવંશમાં ખૂબ પાકયા, મરાઠાના ઇતિહાસમાં પુત્ર પિતૃદ્રોહી પામ્યાના શભાજીના આ એકજ દાખલા છે. આ દુર્ગુણુ એનામાં ક્યાંથી આવ્યે તે કાણુ જાણે ? સેનાની થાળીમાં રૂપાની મેખની માક શ'ભાજી શિવાજી મહારાજને હતા. આ યુવરાજ શંભાજી મહારાજથી નારાજ થઈ ને પન્હાળેથી નાસીને દિલેરખાન પાસે ગયે।. આમ નાસી જવાનું કારણ જાણુવા વાંચકો બહુ આતુર હેય એ સ્વાભાવિક છે એટલે નીચે એનું કારણ આપવામાં આવે છે. પુત્રને સદાચારી, સદ્ગુણી અને વિવેકી બનાવવાના મહારાજે બહુ પ્રયત્ને કર્યો પણ એ બધા પ્રયત્ના મિથ્યા નીવધ્યા. ભવિષ્યમાં શંભાજીરાજા વિષયી અને ઉન્મત્ત નીવડશે એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં. અને સત્સંગથી સુધારવાના હેતુથી ઘણી ફેરા મહારાજ એને સંતસમાગમ કરાવતા પણ એના ઉપર જરાએ અસર થઈ નહિ. એક વખતે રાજમહેલમાં હળદર કંકુને સમારંભ હતા. કિલ્લા ઉપરની સર્વે સુવાસિનીઓને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. અમલદારા, અધિકારી, સરદારા અને પ્રજામાંના નામાંક્તિ તથા પ્રસિદ્ધ માણસા અને આગળ પડતા પુરુષાના ઘરની સૌભાગ્યવતી શ્રિયા આ હળદર કંકુ લેવા માટે મહેલમાં આવી હતી. હળદર કંકુ માટે આવેલી સ્ત્રિયામાંની એક બ્રાહ્મણ યુવતી બહુ દેખાવડી હતી. એનામાં લાવણ્ય તરી આવ્યું હતું. તારૂણ્ય છલકાઈ રહ્યું હતું. આ દેખાવડી, ખૂબસુરત, માહક અને નાજુક કામિની વિનયથી અધિક શાભી રહી હતી. આવી આક યુવતી જોઈ શભાજીની મતિ બગડી. એ દાનત ભ્રષ્ટ થયા. એ પાગલ બની ગયા. એ સ્ત્રીને એ પેાતાના દિવાનખાનામાં લઈ ગયા અને એના ઉપર બળાત્કાર ગુજાર્યું. આ અત્યાચારની વાત જ્યારે મહારાજના સાંભળવામાં આવી ત્યારે એમને વીજળીના આંચકા લાગ્યા. એમને ભારે આધાત પહેાંચ્યા. એમણે શભાજીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #661 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર હરક એ કૃત્ય વખોડી કાઢયું અને કહ્યું શંભાજી ભાવી રાજ છે. એ પ્રજાનો પિતા છે, એનાથી ભ્રષ્ટ કેમ થવાય ? શંભાજી વ્યભિચારી બને એ મને અસહ્ય દુખ છે. રાજાથી વ્યભિચારના વિચાર પણ ન કરાય. ભાજીને એના એ નીચ હલકા અને કષ્ટ શરમાવનારા કત્ય માટે સજા થવી જ જોઈએ. મારો પુત્ર હોય કે ગમે તે હેય, તેને આ ગુના માટે સજા ન થાય તે હું જબરો ગુનેગાર થાઉં' શિવાજી મહારાજે શંભાજીને આ ગુના માટે કેદ કરીને પન્હાળાના કિલ્લામાં રાખવાનો હુકમ કર્યો. પિતે પાટવી કુંવર હતો, એ ખુમારી સંભાના મગજમાં હતી અને એનું દુષ્કૃત્ય એટલી હદે જશે એની એને કલ્પના પણ ન હતી, એટલે આ સન એને મળશે એવી એને એ પણ કલ્પના ન હતી. શંભાજી ગિરફતારીથી બહુજ ગુસ્સે થઈ ગયો. થોડા દિવસ સુધી તે એને સખત કેદખાનામાં રાખ્યો અને પછી એને નજરકેદી બનાવ્યો. આ શિક્ષાને લીધે સંભાજી પોતાના પિતા શિવાજી મહારાજથી બહુ નારાજ થયા. આ સ્થિતિ અને અસહ્ય લાગી એટલે એણે કિલામાંથી નાસી છુટવાના વિચારો કરવા માંડ્યા. બહુ વિચાર કર્યા પછી એને રસ્તો જડ્યો નહિ એટલે આખરે એણે પોતાના પિતાના એટલે શિવાજી મહારાજના શત્રુ મુગલેને શરણે જવાનો વિચાર કરી દિલેરખાનને પત્ર લખી પોતે અમુક દિવસે પહાળાના કિલ્લામાંથી નાસી છૂટવાને છે અને તે દિલેરખાનને આશ્રય લેવાને છે એ જણાવી દીધું. આ પત્ર વાંચી દિલેરખાન તે રાજી રાજી થઈ ગયો. દુશ્મનના ઘરમાં હળી સળગી એટલે એના આનંદનો પાર ન રહ્યો. શિવાજીનું ઘર ફૂટયું. હવે જોત જોતામાં દક્ષિણ સર કરવાનાં સ્વમાં દિલેર સેવવા લાગ્યો. નક્કી કરેલે દિવસે સંભાજીને તેડવા માટે અને તેને સત્કાર કરવા માટે પિતાના સરદાર એખલાસખાન અને ખેરાતખાનને ૪૦૦૦ ઘોડેસવારો સાથે સામે મેકલ્યા. અનુકુળ વખત જોઈ, સંભાજી પિતાની સ્ત્રી કેશુબાઈ સાથે પહાળાગઢમાંથી નીકળી નાઠે. પહેરાવાળાઓ અને જવાબદાર અમલદારને ખબર પડતાં જ એની પાછળ લશ્કર દોડાવવામાં આવ્યું પણ મુગલ સરદાર લશ્કર સાથે શંભાજી રાજાને લેવા માટે સામે આવ્યા હતા એટલે મરાઠા અમલદારો પોતાની પાસે થોડા જ માણસો હેવાને લીધેજ પાછા ફર્યા. દિલેરખાન સંભાજીને મળવા માટે બહુ આતુર થઈ ગયો હતો એટલે એ પણ સામે આવીને મળ્યો અને એને પિતાને મુકામે લઈ ગયો. શિવાજીનું નાક હાથમાં આવવાથી દિલેરખાન બહુજ રાજી થયા હતા. સંભાજી હાથમાં આવ્યો એટલે મહારાષ્ટ્રને ફેફે કરવાની કુચી હાથ આવી ગઈ એવું દિલેરખાને માન્યું અને એણે પિતાની છાવણીમાં પિતાને આનંદ જાહેર કરવા માટે આનંદવાળો વગડાવ્યાં. દિલેરખાને શંભાછરાજાને તરત જ હારી બનાવ્યું, વસ્ત્રાલંકાર આપ્યાં અને રાજાના ખિતાબથી નવાજી એક હાથી ભેટમાં આપો. આ ખૂશખબર દિલેરે તરતજ બાદશાહને જણાવી. બાદશાહ સલામત તરફ આ સંબંધમાં જે લખાણું કર્યું તેમાં જણાવ્યું કે “બાદશાહ સલામતને જણાવતાં મને ભારે આનંદ થાય છે કે શિવાજીના ઘરમાં કૂટ થઈ છે. એને છોકરો શંભાજી બાપાના ત્રાસ અને જુલમથી કંટાળીને આપણે શરણે આવી પહોંચ્યો છે. એણે (શિવાજીએ) આ છોકરા ઉપર ભારે સખતાઈ ગુજારી હતી. એને પન્હાળાના કિલ્લામાં કેદ રાખ્યો હતો ત્યાંથી એણે મારી સાથે સંદેશા ચલાવ્યા અને મેં એને રક્ષણ આપવા કબુલ કર્યું હતું. એ આવીને મારી આગળ રજુ થઈ ગયો છે. એની સ્ત્રી તથા છેડા બીજા એના અંગત વિશ્વાસના માણસો છે. એના પક્ષના અને એના માનીતા કેટલાક સરદારે શિવાજીથી છૂટા થઈને સંભાજીને આવી મળશે. શિવાજીનું ધર ફૂટયું છે. જેનું ઘર ફૂટયું તેનું કરમ ફૂટવુંજ માનવાનું. એના કેટલાક સરદારે શંભાજીને આવીને મળશે એટલે શિવાજીનું જોર એની મેળે નરમ પડશે. આપણને તે જે જોઈતું હતું તે અનાયાસે મળી આવ્યું. હિંદુઓને કુહાડીના હાથા બનાવીને કામ લેવું એ સહેલામાં સહેલી વાત છે. શંભાજીને આપણું લશ્કરની એક ટુકડી આપી તેને શિવાજીને મુલક જીતવા મોકલવામાં આવે તે જોવા જેવો રંગ જામે. પણી પાસે સાપ મરાવવાની બાજી આબાદ ખેલાય એમ છે. વળી મરાઠા સરદારો અને સિપાહીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ સુ આપણી સામે જે ખટાશ અને કડવાશથી લડી શકે છે તે કડવાશ અને ખટાશ એ લેકે શભાજીની સામે રાખશે નહિ. આમ થાય તાપણુ આપણને એક પ્રકારના લાભ તો થાય જ. મહારાષ્ટ્રના મરાઠાઓમાં અને ખાસ કરીને શિવાજીના ધરમાં ભેદનીતિ દાખલ કરી મુગલાઈ મજબૂત કરવાના સુંદર માકા માલીકે આપણને આપ્યા છે એને આપણે લાભ ઉઠાવીશું તે આપણી ધારી બાજી સહેલાઈથી પેશ જશે. શિવાજીના વનથી શંભાજી અત્યંત ગુસ્સે થયેલા છે અને એના એ ગુસ્સાને ટકાવી રાખવા અને તેમાં વધારા કરવા માટે એને મરાઠા સાથે લડાઈ કરવાની તક આપવી જોઈએ. કારાની પડતીને સમય સમીપ આવતા દેખાય છે.' આવી મતલબના પત્ર લેરખાને ઔરગઝેબ તરફ રવાના કર્યાં અને તરતજ પોતાના વિચારે। અમલમાં મૂકવા માંડ્યા. પોતે સૂચવેલી ખાખતાને ખાદશાહ તરફથી મંજુરી મળી જશે એની દિલેરખાનને ખાતરી હતી એટલે એણે બાદશાહ તરફથી જવાબની રાહ ન જોઈ પણ તરતજ શંભાજીને લશ્કરની ટુકડી અને યુદ્ધસામગ્રી આપી મરાઠાઓના કબજાના ભૂપાળગઢને ઘેરા ઘાલી એ કિલ્લે જીતવા માટે રવાના કર્યાં. ૪. ભૂપાળગઢને ઘેરો--પિતા ઉપર પુત્રની છત. ભૂપાળગઢના કિલ્લા એ મરાઠાઓના જૂના કિલ્લાઓમાંના એક હતા. આ કિલ્લા ઉપર મરાઠા સિપાહીઓનું મજબૂત થાણું મહારાજે રાખ્યું હતું. આ કિલ્લાને કિલ્લેદાર શાહીસ્તખાનને ચાકણુ આગળ ચણા ચવડાવનાર ઈતિહાસપ્રસિદ્ધ વૃદ્ધ સરદાર ફ્રિરંગા” નરસાળા હતા. કિલ્લેદાર બહુ અનુભવી અને કસાયેલા હતા છતાં આ અણધાર્યા અને અસાધારણુ સંજોગને લીધે એ ભારે ગૂંચવણમાં પડ્યો હતા. પાતાના માલીકના બ્રેકરાને, પાટવી કુંવરને શિવાજી મહારાજ પછી ગાદીના ધણીને મરાઠાઓના કિલ્લા મુગલા માટે જીતવા આવેલા જોઈ ફિરંગાજીએ ઊંડા વિચાર કર્યાં અને વચલા રસ્તા શાધી કાઢવો. એણે એક બ્રાહ્મણ વકીલને શભાજી રાજા પાસે કિલ્લા ઉપર મારા નિહ કરવાનું સમજાવવા માટે રવાના કર્યાં. શંભાજીરાજા આ વકીલને જોઈને અને એની વિનતિ સાંભળીને બહુજ ગરમ થઈ ગયા, ક્રોધથી એ ગાજી ઊઠયેા, તલવારથી એ વકીલના બે કટકા કરી નાંખ્યા અને કિલ્લા ઉપર હલ્લા કર્યાં. મુગલ લશ્કર ઉપર તાના મારા ચલાવી દુશ્મન લશ્કરના ખાડા કાઢવાના આ માકા હતા અને મરાઠાઓ તૈયાર પણુ હતા પણ લશ્કરને માખરે શાંભાજી રાજા ઉભા હતા એટલે એના ઉપર ગાળા કેમ છેડાય એ વિચારથી કિલ્લેદાર તથા ખીજા લશ્કરી અમલદારા ગૂચાયા અને વિચારમાં પડ્યા. મુગલાએ મરાઠાની કતલ શરૂ કરી. આવા સંજોગામાં શું કરવું તે માટે મહારાજને પૂછવા ફિરંગેાછ રાત્રે કિલ્લામાંથી છટકી ગયા. જતા પહેલાં કિલ્લાના મચાવને બધા બંદેોબસ્ત ફિર ંગાજીએ કર્યાં અને પોતાના હાથ નીચેના અમલદારાને કિલ્લો સાંપી ક્િર`ગાજી ચાલ્યેા ગયા. કિલ્લાને બચાવવા માટે મરાઠા લશ્કરે પાતાથી ખનનું કર્યું પણ મરાઠા લશ્કર ટકી શકયું નહિ. શિવાજી મહારાજને ખબર મળી એટલે કિલ્લાના બચાવ માટે એમણે તરતજ લશ્કર મેકલ્યું પણ તે લશ્કર આવી પહેાંચે તે પહેલાં તેા કિલ્લા પડ્યો. મહારાજ ફિરંગાજી નરસાળા ઉપર ક્રોધે ભરાયા અને કિલ્લેદાર અણી વખતે કિલ્લાના દુશ્મન ઉપર મારા ચલાવવાને બદલે રણછોડી ગયે। તેથી એણે ભારે ગુને કર્યાં છે, એ પાતાની ફરજ ચૂકયા છે, એની ગફલતને લીધે કિલ્લા ગયા છે, એની ભૂલને લીધે સેંકડા જાનની ખુવારી થઈ છે, એ ક્રૂરજ ભૂલો તેથી મહારાષ્ટ્રને નુકસાન થયું છે. લશ્કરી અમલદારની આવા પ્રકારની કસુર જરાએ નિભાવી લેવાય નહિ અને એ નીભાવવાથી બહુ ખાટા દાખલા બેસે અને શિસ્તનું કડક પાલન થશે નહિ. કિરગાજીના ગુના બહુ મોટા છે. લશ્કરી દષ્ટિથી એ ગ્રુતા તપાસતાં અને જતા કરવામાં અગર એના ઉપર રહેમ કરવામાં ભારે માઠું પિરણામ આવવાનો સંભવ છે એમ વિચારી મહારાજે એને દેહાંતદંડની શિક્ષા ફરમાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રારણું ૧૨ મું] ૭. શિવાજી ચરિત્ર કપ ભૂપાળગઢના કિલ્લા પડ્યો અને મરાઠાઓના ધણા માણસા માર્યાં ગયાં. ધણા સૈનિક અને ચેહાએ પકડાયા, તેમાંથી લગભગ ૭૦૦ યોદ્ધાઓના એક એક હાથ કાપીને એમને મુગલાએ છેડી મૂક્યા અને બાકીનાઓને મુસલમાને એ ગુલામ બનાવ્યા. મહારાજે તરતજ રાજ્યમાં હુકમ કાઢયો કે ' શંભાજી રાજદ્રોહી નીવડ્યો છે. એણે આ રાજ્ય છેડીને મુસલમાનને આશ્રય લીધે છે. એણે આપણા રાજ્યને ખરાબ કરવાનું કામ હાથ ધર્યું છે. એ કુહાડાના હાથે બન્યો છે. મુગલા આ ફૂટને ખરાખર લાભ ઉઠાવી રહ્યા છે. શંભાજીના હાથે એ આપણા મુલકોની ધૂળધાણી કરાવવા ઈચ્છે છે. આથી આ રાજ્યના સર્વે નાના મેટા અમલદારા, અધિકારી, સરદારા અને જવાબદાર પુરુષોને જણાવવામાં આવે છે કે શ'ભાજી આપણા કિલ્લાએ ઉપર કે મુલક ઉપર ચડાઈ કરીને આવે તે તેને યુવરાજ ગણીને જરાએ મચક આપવી નહિ અને તેની શરમ રાખવી નહિ. પ્રજાને દુશ્મન એ આ રાજ્યના દુશ્મન છે. દુશ્મન તરીકે એ જ્યારે સામે આવે ત્યારે એ યુવરાજ છે એ વાત ભૂલી જજો. એની શરમ રાખીને કાઈ સામતા કરવામાં મેાળા ન પડે. સમરાંગણમાં સામે આવે એ શત્રુ અને શત્રુના સહાર કરવામાં જ ધર્મ સમાયેલા છે. શંભાજીથી સાવધ રહેવું. જો કાપણુ માણસ પેાતાની ફરજ અદા કરવામાં શરમ રાખશે અથવા કચાશ રાખશે તે તે પ્રજાના દ્રોહી ગણાશે અને તેને કડકમાં કડક શિક્ષા થશે.' આવી મતલબની ચેતવણી શિવાજી મહારાજે પોતાના રાજ્યમાં આપી દીધી. પેાતાની પછી રાજગાદીના ધણી થનાર દુશ્મનને જઈને મળે અને કુહાડીનેા હાથા બનીને જે મુલક ઉપર એને રાજ્ય કરવું છે તેના ઉપર ચડાઈ કરે, પ્રજાને રંજાડે વગેરે વાતેની કલ્પના શિવાજી મહારાજને દુખ દઈ રહી હતી. શલાજીતું આ વન શિવાજી મહારાજને કટારી ભોંક્યાનું દુખ રહ્યું હતું. એમણે ભાજીને મનાવવાના પ્રયત્ન શરૂ કર્યાં. પેાતાના વિશ્વાસના નિમકહલાલ કારકુના શંભાજીને સમજાવવા અને સંદેશા સભળાવવા શિવાજી મહારાજે માકલ્યા. વિધવિધ રીતે અનેક બુદ્ધિશાળી પુરુષાએ શ’ભાજીનું મન મનાવવાના ભગીરથ પ્રયત્ન કર્યાં. કેટલાકાએ અનેક પ્રકારની એની આગળ દલીલા કરી પણ શ’ભાજીનું પાષાણુહૃદય પલળ્યું નહિ. શંભાજી મુગલેને આશરે ગયાથી વૃદ્ધ પિતાને કેવું અને કેટલું દુખ થઈ રહ્યું છે તેને ચિતાર મુત્સદ્દીઓએ એની સામે ખડા કર્યાં પણ સર્વે પ્રત્યના ફાગઢ ગયા. જુદાં જુદાં ભેજુંના માણસેઓએ જુદી જુદી યુક્તિએ ચલાવી શ‘ભાજીનું મન વાળવાના પ્રયત્ન કર્યો પણ કાઈથી દાળ ગળી નહિ. મુગલાના મળતીઆ થવામાં જિંદગીને જોખમ છે એ વાતા પણ ખુલ્લે ખુલ્લી એની સામે મૂકવામાં આવી પણ એનું મન જરાએ કુમળું ન બન્યું. મહારાજ પુત્રના વ નથી અને એના જક્કીપાથી બહુ નાસીપાસ થયા પણુ એમણે પુત્રને મનાવવાના પ્રયાસે ચાલુ જ રાખ્યા. ઔરંગઝેબ બાદશાહને દિલેરખાનને પત્ર મળ્યા પછુ એને દિલેરખાન જેવા આનંદ ન થયા. આનંદને બદલે એ તેા આ ખબરથી ગૂચવાડામાં પડ્યો. ઔરંગઝેબ બહુ વહેમી હતો અને શિવાજી મહારાજની યુક્તિ અને બુદ્ધિના એને અનેક ફેરા અનુભવ થયા હતા એટલે આ બનાવમાં પણ અંદરખાનેથી કઈ કપટ છે એવું ઔર’ગઝેબને લાગ્યું. શિવાજીએ જાતે જ આ બધું કાવત્રુ રચ્યું હોય અને એ શંભાજીને આપણામાં દાખલ કરીને દક્ષિણની મુગલ સત્તાને નાશ કરવાને ઘાટ ઘડતા હોય એમ એને લાગ્યું. મરાઠાઓ બહુ મુત્સદ્દી અને લુચ્ચા છે, પહોંચેલા અને દગલબાજ છે. દુશ્મનને કઈ વખતે ક્યાં પછાડશે એને ભરાંસે નહિ માટે એમનાથી બહુ ચેતીને ચાલવું અને તેથી શંભાજીને સેનાપતિ અથવા લશ્કરી ટુકડીના આગેવાન ન ખનાવવા એવા નિર્ણય ઉપર એ આભ્યા અને એણે તે મુજબ દિલેરને જવાબ આપ્યા. વધારામાં એણે જણાવ્યું કે શિવાજીની સાથે શંભાજીને ખટકી છે એ સાચે 79 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #664 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું સાચું માની લઈએ તે પણ શિવાજી એને જોતજોતામાં મનાવી લે એવી શક્તિ ધરાવે છે. સંભાજી જે મુગલ લશ્કરમાં અમલદાર બને તે મુગલ લશ્કરના બીજા હિન્દુ અમલદારોને એને ચેપ લાગે અને હિંદુઓના મન એના બાપની માફક એ બહેકાવવા મંડી જાય. શંભાજીને અધિકાર આપે છે તે પેટ ચાળીને ઉપાધિ કર્યા જેવું થાય. સંભાજીને મુગલાઈમાં કોઈપણ પ્રકારને હેદો નહિ આપવા હુકમ એણે દિલેરખાન તરફ રવાના કર્યો અને “દુશ્મન હાથમાં આવ્યો છે તેને જવા દેવો નહિ, તેને હેદ્દે ચડાવ નહિ, તેને બીજાઓને બગાડવાની તક આપવી નહિ અને તેને છૂટે પણ રાખવો નહિ. આવા સંજોગોમાં તે તેને ગિરફતાર કરી અત્રે મોકલી દે એજ શ્રેયસ્કર છે માટે એને કેદ કરી આ તરફ રવાના કરો. ઔરંગઝેબના આ વિચારને દિલેરખાન મળતો ન થયું. એને બાદશાહને આ હુકમ બીલકુલ ગમે નહિ એટલે એણે યુક્તિથી સંભાળને ચેતવ્યો અને એ જેમ છૂપી રીતે આવ્યો હતો તેવી રીતે છાનામાના નાસી જવાની એને તક આપી. શંભાજી મુગલ બાદશાહતનો હુકમ સાંભળી ચમકયો. એણે બાપ પાસે નાસી જવાને વિચાર કર્યો અને તે પ્રમાણે ગોઠવણ કરી. ઈ. સ. ૧૬૭૯ ના નવેમ્બર કે ડીસેમ્બરમાં શંભાજી રાજા પોતાની પત્ની સાથે દિલેરખાનની છાવણીમાંથી નાઠે ને સીધો પહાળાગઢ જઈ પહોંચે. પિતા પુત્ર મળ્યા. પન્ડાળે સંભાળ રાજા જઈ પહોંચ્યાના સમાચાર શિવાજી મહારાજને મળ્યા એટલે એમને બહુ આનંદ થયો. મહારાજ પોતે દિકરાને જઈને મળ્યા. દિકરાને ઉપદેશ કર્યો. મહારાજે શંભાજી રાજાને આ પ્રસંગે ઉપદેશ કર્યો હતો તે સંબંધમાં કેળુસ્કરે જે લખ્યું તેને સારા નીચે મુજબ છે. શંભાજી પાછા આવ્યા પછી મહારાજે તેમને શિખામણ દેતાં કહ્યું-“તમે અમને છોડી મુગલોને જઈ મળ્યા એ સારું કર્યું નહિ. ઔરંગઝેબ સાથે આપણે દુશ્મનાવટ હોવાથી દિલેરખાન સાથે પણ આપણને વેર છે. આવી સ્થિતિ તમે જાણો છો છતાં તેમના તાબામાં તમે જઈ પડ્યા એ તમે ખોટું સાહસ કર્યું કહેવાય. મુગલના કબજામાં તમે જઈ પડ્યા હતા એટલે એ તમારો વિશ્વાસઘાત જરુર કરત પરંતુ શ્રી જગદંબાની કૃપાથી તમે એમના જડબામાંથી જીવતા મુક્ત થયા. તમારી સહીસલામતી માટે અમે દિલેરખાનને તે ઉપકાર જ માનીએ છીએ. તમે હિંદુ રાજ્યના ઉત્તરાધિકારી છે. ઉચ્ચકુળમાં તમારે જન્મ છે. તમે કંઈ સાધારણ પંક્તિના માણસ નથી. મેં જે કંઈ મેળવ્યું છે તે તમારે માટે જ છે. તમે કોણ છે, આજે તમારી કેટલી સત્તા છે, તમારે મોભો કેટલું છે તે તમે જાણે છો છતાં દિલેરખાન જેવા દુશ્મન સરદારનો આશ્રય લે છે, એની ઓથે ભરાઓ છે એ તે તમે તમારે હાથે તમારું પિતાનું અપમાન કરાવી લે છે. એને આશરે જવામાં તમે ભારે જોખમ ખેડવું હતું અને તમે તેમ કરીને તમારે માથે જાણી જોઈને ઘાત વહેરી લીધી હતી. આવી રીતનું વર્તન કરવું એ તમારા જેવા બુદ્ધિશાળી, અભિમાની અને હેશિયાર પુરુષને શોભે નહિ. મારી પછી તે તમે રાજગાદીના માલિક થવાના છે. પ્રજાને તમારે પુત્રવત પાળવી જોઈએ. પ્રજા ઉપર સંતાનનું વહાલ તમારે રાખવું જોઈએ. પ્રજાના જાન, માલ, ઈજત, આબરૂનું રક્ષણ કરવું એ જ તમાર પરમ પવિત્ર કર્તવ્ય છે. આ બધું તમે જાણો છે અને તમારી જવાબદારી સમજે છે છતાં તમે અયોગ્ય વર્તન કરી પ્રજાને દુખી કરશે, હેરાન કરશે તો રાજા તરીકે તમે તમારા ધર્મનું પાલન શી રીતે કરી શકશે? વેશ્યાગમન અથવા પરસ્ત્રીગમન એ મનુષ્યની ચડતી, ઉદય, વિકાસ અને ઉન્નતિને ક્ષય કરનારા દુર્ગણે છે. રાવણ જેવા બળીઆ રાજાને પણ સ્ત્રીછલ જેવા દુષ્કર્મને લીધે નાશ થયો છે. આવા પુરુષોનાં દુષ્કાનાં માઠાં પરિણામ તમારે ભૂલવાં જોઈએ નહિ. તમારે તે તમારી નજર સામે રાખી જ મૂકવાં. તમારામાં દેખાતું દુર્લક્ષણ દુર થાય, તમે સુધરે એ હેતુથી જ, વાત્સલ્યભાવથી મેં તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #665 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર છેડી શિક્ષા કરી હતી. તમારી ચાલચલગત સુધરે, તમારી નજરનું પરિવર્તન થાય અને તમારું ચારિત્ર્ય નમૂનેદાર બને એ હેતુથી તમને મેં શિક્ષા કરી. સુધરવાને બદલે, પશ્ચાત્તાપ કરવાને બદલે તમે ક્રોધ કર્યો અને આ રસ્તે લીધે એ અતિ શોચનીય છે. તમારું આ કૃત્ય તે તમારા ઉપર, અમારા ઉપર અને આખા મહારાષ્ટ્ર ઉપર મહાસંકટ લાવત પણ શ્રીભવાનીની કૃપાથી જ અનિષ્ટ પરિણામ ન આવ્યું એમ મારું માનવું છે. જે બની ગયું તેને માટે પૂરત પશ્ચાત્તાપ કરો. સુધરી જજો અને આ જન્મ ફરીથી આવું કુકર્મ કરતા નહિ. દુરાચરણ એ મનુષ્યનું અધઃપતન થવાનું મેટામાં મેટું કારણ છે. આપણી ખામીઓ, ત્રુટીઓ, કુસંપ અને કલહથી દુશ્મન રાજી થાય છે. આપણા ઘરમાં ફાટફૂટ થવાથી શત્રુને આનંદ થાય છે અને આપણે નાશ કરવાની એમનામાં હિંમત આવે છે. યવનેની તાબેદારીમાંથી છૂટવા મેં ભારે પ્રયાસ કરીને સ્વતંત્રતા અને સ્વરાજ્ય સંપાદન કર્યા છે અને આ હિંદવી સ્વરાજ્ય સ્થાપન કરતાં મને શું શું સહન કરવું પડયું છે અને કેટકેટલું વીત્યું છે તે તમે પૂરેપુરું જાણે છે છતાં તદન બેદરકાર બની બનેલી બીનાએ તરફ આંખો મીંચી તમે શત્રુને આશ્રય લીધે, તમે મારા દુશ્મનના ઘરમાં ગયા, શત્રના છત્ર નીચે જવાની દુર્બુદ્ધિ તમને સૂઝી એ મારું કમનસીબ. તમને રાજ્યાધિકાર ભોગવવાની તીવ્ર ઈચ્છા થઈ હોય તે તેમ ચોખ્ખી વાત કરે. હું રાજ્યના બે વિભાગ પાડી તુંગભદ્રાથી કાવેરી સુધી પ્રદેશ તમને અને નર્મદા નદીથી તુંગભદ્રા સુધીને પ્રદેશ રાજારામને સોંપવા તૈયાર છું. હું કઈ પુણ્યક્ષેત્રમાં જઈશ અથવા રામદાસ સ્વામીના ચરણાશ્રયમાં રહી અવશેષ જીવન પરમેશ્વરની ભક્તિમાં પુરું કરીશ. પરંતુ આ વ્યવસ્થા કરતાં સુધી લાચારીથી ના ઈલાજે મારે તમને પન્ડાળામાં જ નજરકેદ રાખવા પડશે. તમારા સંબંધમાં મેં બહુ વિચાર કર્યો પણ તમારા ઉપર હવે મને વિશ્વાસ નથી એટલે આ નિર્ણય ઉપર મારે આવવું પડ્યું છે.' શિવાજી મહારાજે ઉપર પ્રમાણે ઉપદેશ શંભાજી રાજાને કર્યો અને એને પન્ડાળામાં નજરકેદ રાખે. સંભાજી રાજાના ખર્ચને માટે વાર્ષિક ૩ લાખ રૂપિયા મંજુર કર્યા અને સંભાજી રાજાને સુધારવાના હેતુથી તથા એમના ઉપર દેખરેખ રાખવાના હેતુ તથા ઈરાદાથી મહારાજે વીવત્રીબક દેશપાંડેની ખાસનીસને હોદ્દો આપી શંભાછરાજા પાસે કારભારી તરીકે રહેવા માટે નિમણુક કરી. શંભાજી રાજાના બંદોબસ્ત માટે મહારાજે સમાજ નાયક બંકી, બાવાજી નાયક સમશેર બહાદુર અને બાબાજી ઢમઢેરે નામના બહુ ભોંસાના સરદારની નિમણુક કરી. ૫. ઈસ્લામી સત્તાની ઝાંખી અને જજિયાવેરે. શિવાજી મહારાજના ચરિત્ર ઉપરથી દેખાઈ આવે છે કે તેઓ હિંદુત્વના અભિમાની હતા. એમનું ચારિત્ર બહુ ઊંચું હતું અને એ નમૂનેદાર રાજાઓમાં અગ્રગણ્ય ગણાય. એ ઈસ્લામી સત્તાના જબરા વિરોધી હતા અને હિંદુત્વ ઉપર આક્રમણ કરનારી, અત્યાચાર કરનારી, જુલમ કરનારી સત્તાના દુશ્મન હતા. એ કોઈ પણ ધર્મના દુશ્મન ન હતા. કોઈ પણ ધર્મનું એમણે અપમાન નથી કર્યું. એ અભિમાની હિંદુ હતા. હિંદુત્વ માટે સર્વસ્વ ત્યાગવા તૈયાર થયા હતા અને જિંદગીને તે એમણે હેડમાં મૂકી જ દીધી હતી. હિંદુત્વ માટે એમના અંતઃકરણમાં આવું જીવતું જાગતું અભિમાન હતું છતાં હિંદુ દેવાલયોને તેડનાર, મૂર્તિઓ ભાંગનાર, હિંદુ સ્ત્રીઓનાં શિયળ લૂંટનાર, હિંદુ દેવીઓને બળાત્કારે ઘસડી જઈ તેમને જોરજુલમથી વટલાવી તેમને ગુલામ બનાવનાર મુસલમાની સત્તાના અને મુસલમાનનાં ધાર્મિક સ્થળો, ધાર્મિક ગ્રંથ કે મુસલમાન સ્ત્રીઓ હાથમાં આવ્યા છતાં પણ મહારાજે કોઈ દિવસ ઈસ્લામધર્મનું અપમાન નથી કર્યું કે મુસલમાન સ્ત્રીઓ તરફ ખરાબ દષ્ટિથી નથી જોયું. એમના વર્તનથી ચોખ્ખું સાબિત થાય છે કે મહારાજ ઈસ્લામ ધર્મના દુશ્મન ન હતા. મહારાજ જે (ઈલામ ) મુસલમાન ધર્મના દુશમન ન હતા તે ઈસ્લામી સત્તાની જડ ઉખેડી નાંખવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા હતા તે કેમ ? ઈસ્લામી સત્તામાં એવું શું હતું કે જે એમને અસહ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું લાગ્યું ? આ પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રશ્નોને સંતોષવા માટે ઈસ્લામી સત્તાની ઝાંખી કરાવવાની ખાસ જરૂર જણાય છે. ઈસ્લામી સત્તા એટલે શું એ જાણ્યા સિવાય અનેક ગૂંચવાડાનો ઉકેલ નથી આવવાને માટે ઈસ્લામી સત્તાનું દિગદર્શન વાંચકોને કરાવીશું. આ સંબંધમાં લખવા બેસીએ તે આખા ગ્રંથ થઈ જાય માટે અમે વાંચકોનું ધ્યાન સર જદુનાથ સરકારે અંગ્રેજીમાં ઔરંગઝેબ બાદશાહનું જીવનચરિત્ર ચાર ભાગમાં લખ્યું છે તેમાં ત્રીજા ભાગમાં આ સંબંધમાં એક પ્રકરણ (૩૪ મું) લખ્યું છે તે જેવું ને તેવું નીચે આપીએ છીએ – હિંદુસ્તાનમાં ઈસ્લામી રાજસત્તા. મુસ્લીમ રાજસત્તા ધર્મને સંપૂર્ણ આધીન હોય છે. મુસ્લીમ સત્તા મૂળથી જ મુલાશાહી છે. એને સાચા રાજ ઈશ્વર છે અને પૃથ્વી પરના રાજાઓ તો એની સત્તા સૌ ઉપર ચલાવવા માટે બંધાયેલા એના પ્રતિનિધિઓ છે. રાજ્યના કાયદા સંપૂર્ણ રીતે ધાર્મિક કાયદાઓને આધીન હોય છે અને પિતાનું અસ્તિત્વ પણ એમાં ડૂલ કરી દે છે. કેવળ ધર્મના ફેલાવા માટે અને બળાત્કારે પણ લોકોને મુસલમાન બનાવવા માટે જ રાજકીય સત્તાનું અસ્તિત્વ હોય છે. નાસ્તિક માણસ સાચા રાજાની સત્તાને ઠેસે ચડાવી એના હરીફ ખોટા દેવદેવીઓને નમતો હોવાથી આવા રાજ્યમાં નાસ્તિતા એ રાજદ્રોહ જ ગણાય એ સ્વાભાવિક છે. ઈસ્લામના પ્રચાર માટે રાજ્યની બધી સંપત્તિ તથા લાવલશ્કરને સંપૂર્ણ ઉપયોગ કરવા દેવામાં આવે છે. તેથી ચુસ્ત ઈસ્લામ ધર્મની બહારના કેઈ પણ પંથ કે ધર્મ પ્રત્યેની સહિષ્ણુતા એ બીજું કંઈ નહિ પણ પાપાચાર જ ગણાય છે. અનેકેશ્વરવાદ એટલે કે એક સાચા ખુદાને દેવદેવીઓના રૂપમાં બીજા ભાગીદાર છે એ માન્યતા ઈસ્લામની દૃષ્ટિએ અધમમાં અધમ પાપ ગણાય છે. જીવન અને રોટી આપનાર પરમાત્માનું એ હડહડતું અપમાન છે. તેથી નાસ્તિક દેશે મુસ્લીમ પ્રદેશ બની જાય અને તેમની વસ્તી ચુસ્ત મુસલમાન બને ત્યાં સુધી તેમની સામે લડાઈ એ કરી ખુદાઈમાર્ગમાં આગળ વધવું એ સાચા મુસલમાનની સૌથી પહેલી ફરજ છે એમ ઈસ્લામ કહે છે. વિજય પછી આખી નાસ્તિક પ્રજા વિજેતા લશ્કરની લગભગ ગુલામ બની જાય છે. હથિયાર સાથે પકડાયેલા પુરષોને કતલ કરવામાં આવે છે અથવા તો ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે અને તેમના બૈરાંછોકરાંને ગુલામ બનાવી દેવામાં આવે છે. છતાયેલામાંથી જે લેકે લડાઈમાં ન જોડાયા હોય તેમની જે કતલ કરવામાં નથી આવતી-ઇતિહાસકાર શશી એને કરાનની આજ્ઞા તરીકે જણાવે છે–તો તેઓ ધીરેધીરે મુસ્લીમ ધર્મ અંગીકાર કરે, તે માટે તેમને સમજાવવામાં આવે છે. મુસ્લીમ રાજ્યને આદર્શ સમસ્ત માનવજાતને મુસલમાન બનાવવી અને કોઈપણ અન્યમતને નાશ કરે એ મુસ્લીમ રાજ્યનો આદર્શ છે. સમાજમાં કેઈપણ કાફર જીવી શકતો હોય તો તે ના æકે અને થોડા વખત માટે જ. રાજકીય અને સામાજિક આપત્તિઓ એને માથે ઢળી પાડવામાં આવે છે અને એને આધ્યાત્મિક ઉદય પાસે આવે તથા ઈસ્લામીઓમાં એનું નામ ઉમેરાય તે માટે જાહેર ભંડોળામાંથી તેને લાંચરુશવત આપવામાં આવે છે. ઈસ્લામમાં ન માનનાર પ્રજાની સંખ્યા કે આબાદી વધે તે રાજ્યના અસ્તિત્વને ભયરૂપ છે તેથી બિનમુસ્લીમ પ્રજા અંદરઅંદર પોતાનાં ગળાં કાપે ત્યારે ગમે તે પક્ષની કતલ થતી હોય તે પણ તેથી ઈસ્લામને તે લાભ જ છે અને તેથી મુસલમાન રાજાને તે આનંદ જ થાય એ સ્વાભાવિક છે. દાખલા તરીકે હિંદુ સાધુઓના બે વિરોધી ફિરકા કોઈ પવિત્ર તળાવમાં નાહવાના હક માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #667 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર ૬૨૯ એકખીજાનાં ગળાં કાપે ત્યારે અકબર જેવા મુસલમાન રાજા જાહેર સલામતીના કામને છેડી દઈ નાસ્તિકાની સખ્યા ઓછી કરી નાંખવા માટે તેમને અંદર અંદર લડવામાં મદદ કરે. નમુસ્લીમાની રાજકીય અશક્તિ : મુસલમાન સિવાયના ક્રાઈ પણ માણસ તેથી નાગરિક તરીકે જીવી શકતા નથી. એ દલિતવર્ગ જ ગણાય છે. એની સ્થિતિ ગુલામ જેવી હાય છે. રાજ્ય સાથે અમુક શરતાથી તે જીવી શકે છે. મુસલમાન ધર્માંશાસકે એના જીવન તથા માલમિલ્કતના નાશ નથી કર્યો તે માટે તેને કેટલીક રાજકીય અને સામાજિક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જઝિયાવેરા આપવા પડે છે. ટુકમાં એને દેશ મુસલમાનેાએ જીતી લીધા પછી રાજ્યમાં એનું અસ્તિત્વ, એનાં જીવન અને સંપત્તિ ઈસ્લામના કાર્યો માટે અણુ કર્યા પછી જ ટકી શકે છે. મુસલમાનને ન ભરવા પડતા જમીનવેરા બિનમુસ્લીમે ભરવા જ રહ્યો. કર આપવાને બદલે પોતાની ઈચ્છા લશ્કરમાં જોડાવાની ડૅાય તા પણ તેમ ન કરતાં લશ્કરના નિભાવ માટે એણે ફરજિયાત કર આપવા જ જોઇ એ. પોષાક તથા આચરણમાં નમ્રતા ખતાવી પોતે તાબેદાર વર્ગના છે એમ વવું જોઈ એ. કોઈ પણ ખીનમુસલમાનથી સારાં વસ્ત્રો પહેરી શકાય નહિ, ઘેાડેસવારી થાય નહિ અને હથિયાર ધારણ કરી શકાય નહિ. રાજ્ય કરતી પ્રજાના એકેએક માણુસ તરફ માન અને નમ્રતાથી વવું જોઈ એ. ધાર્મિ`ક પ્રથાના ઉપદેશ પ્રમાણે વિદ્વાન કાજી મુઘીસઉદ્દીન અલ્લાઉદ્દીન ખીલજીને જણાવે છે : કાયદામાં હિંદુઓને ખરાઝઝુઝાર એટલે વેરા ભરનાર ગણાવ્યા છે. મહેસૂલી અમલદાર એમની પાસે રૂપિયા માગે ત્યારે તેમણે કંઈ પણ પૂછ્યાગાછ્યા વગર સંપૂર્ણ નમ્રતા અને માનથી સેાનામહારા આપવી જોઈએ. એ અમલદાર જો એમનામાંમાં ધૂળ નાંખે તેા જરા પણુ આનાકાની વગર એ ઝીલી લેવા માટે તેમણે પાતાનાં માં પહેાળાં કરવાં જોઈએ. આ અપમાનજનક કામદ્ગારા ખનમુસલમાનને ઈસ્લામ પ્રત્યે આજ્ઞાંકિતતા બતાવવાની હાય છે અને એ રીતે ઈસ્લામના માબા વધે છે તથા ખીજા ધર્મોનું માનભંગ થાય છે. આપણે હાથે તેમને અપમાનિત કરવાની આજ્ઞા ઈશ્વરે પાતે કરેલી છે અને...પયગંબરે તેમની કતલ કરવાની, લૂંટવાની અને કેદ કરવાની આજ્ઞા કરેલી છે... જેના ધર્મને આપણે અનુસરીએ છીએ તે ઈમામે જ હિંદુ ઉપર જઝયાવેશ નાંખવાનું રમાન કરેલું છે, બધા જ ધર્મગુરુએએ હિંદુઓ માટે તે ‘ઈસ્લામ અગર મૃત્યુ ' ના નિયમ બતાવ્યેા છે ” ( ઝિયખરાની. ર૯૦). t કાશને ન્યાયમ ંદિરમાં બહુ એછા હક્કો મળે છે. ફેાજદારી કાયદાનું રક્ષણ ઓછું મળે છે. લગ્ન સબધી કાયદાએ પણ એમને માટે જુદી જ જાતના હોય છે. રાજ્ય એને અમુક શરતાથી જિંદગી અને માલમિલકત માટે રક્ષણ આપે છે અને અમુક મર્યાદામાં રહીને એના ધર્મની રક્ષા કરે છે. એમનાથી નવાં મંદિર બાંધી શકાતાં નથી કે ધર્મના કાર્ય માટે છૂટથી જાહેરાત થઈ શકતી નથી. ખુલ્લેખુલ્લી કતલ ન કરતાં રક્ષણુના કરારને ભંગ ન થાય એવું બધું પરધર્મીઓની સંખ્યા ઓછી કરવા માટે કાયદાના આધારે થાય છે. મુસ્લીમ વિજયનાં અપરિહાય પરિણામે ઃ ધમે રાજકીય ડહાપણુ પર કેવી રીતે સત્તા જમાવી હતી એના દાખલા પૃથ્વી પરની મુસ્લીમ સત્તાના ઇતિહાસ આપણને આપે છે. શરૂઆતના આરબ વિજેતાઓ ખાસ કરીને સિધમાં બીનમુસ્લીમાના મંદિરને અને ધર્મક્રિયાને જરા પણ નુકસાન ન પહોંચાડવાની ડાહી અને લાભદાયી નિતિને અનુસર્યા છે. શહેરને જીત્યા પછી તેના રહેવાસીઓને ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે લાવવામાં આવતા. જો તે કબૂલ થતા તા વિજેતાના જેટલા હક્ક તેમને આપવામાં આવતા અને તેમ નહિ કરતા તેા જિયાવેરા આપી તેઓ પેાતાનાં ધાર્મિક કાર્યો કરવાના હક્ક મેળવી શક્તા. છતાયેલા શહેરામાં તેના સૌથી મોટા દેવળને તોડી નાંખી તેની જગાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #668 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૧૩ મું મસીદ બાંધવી એને મસલમાન પોતાના વિજયની અપરિહાર્ય નિશાની માનતા. શરૂઆતમાં તેઓ પદ્ધતિસર અથવા ઝનૂની રીતે મૂર્તિ તોડતા નહિ. મુસલમાનોની વસ્તી જેમજેમ વધતી ગઈ તેમ તેમ તેઓની સામે થનાર બીજી કોઈ પણ સત્તા ન હોવાથી તેમના હૃદયમાં અસહિષ્ણુતા અને બીનમુસ્લીમોને કતલ કરવાની ઈચ્છા ઉત્પન થવા લાગી. કાફરોને મુસલમાન બનાવવા માટે ગમે તે ઉપાય લેવામાં આવતા. જઝિયારે અને પોશાક તથા હરવાફરવામાં હીનતા ઉપરાંત બીનમુસ્લીમેને કેટલીક લાલચ તથા ભય બતાવવામાં આવતા. હિંદુધર્મમાંથી વટલાનારને નોકરી આપવામાં આવતી. હિંદુધર્મ તથા સમાજના નેતાઓ ઉપર પદ્ધતિસર દમન કરવામાં આવતું અને તેઓ ધાર્મિક પ્રચાર ન કરે તે માટે બનતા પ્રયત્ન થતો. હિંદુસમાજનું સંગઠન સધાય અને બળ વધે તે રોકવા માટે ધાર્મિક સભાઓ અને સરઘસની બંધી કરવામાં આવતી. કેઈ નવું મંદિર બાંધવા દેવામાં આવતું નહિ, અને જૂનાં મંદિરનું સમારકામ કરવા દેવામાં આવતું નહિ એટલે અમુક સમયમાં હિંદુધર્મનાં તમામ સ્થાનનો સંપૂર્ણ વિનાશ થઈ જાય. એટલી વાર ૫ણું લાગે અને સમય પોતે ધીમે ધીમે પોતાનું કાર્ય કરે તે પણું ઈસ્લામના કેટલાક ચૂસ્ત અનુયાયીઓથી સહન ન થયું અને નાસ્તિકતાને નાશ જલદી થાય તે માટે ધીરે ધીરે કાર્ય કરતા કાળના હસ્તને દૂર ખસેડી બળાત્કારે દેવળોનું ખંડન કર્યું. પાછળના સમયમાં ખાસ કરીને તુર્ક લેકે કે જેઓ તાજે તાજા મુસલમાન થયા હતા અને ધર્મપ્રચારનું ઝનૂન જેમનામાં હતું તેમને અન્ય ધર્મ પ્રત્યે આરએએ પહેલાં બતાવેલી સહિષ્ણુતા પાપરૂપ લાગી અને નાસ્તિકને કેઈપણ રીતે દબાવવા એ ઈશ્વરની દષ્ટિમાં સર્વશ્રેષ્ઠ ધર્મકાર્ય છે એમ તેઓની માન્યતા બંધાઈ. પિતાના પ્રદેશની બહારના કોઈ પણ પ્રદેશ ઉપર વિજય મળતાં ત્યાંની હિંદુ પ્રજાની કતલ કરવી અને તેમનાં મંદિરે જમીનદોસ્ત કરવાં એ ધર્મકાર્ય ગણાતું. આવી રીતે મુસલમાન પ્રજાના મનમાં એક જાતની એવી માન્યતા પેસી ગઈ કે લૂંટ કરવી અને કતલ ચલાવવી એ ઈશ્વરને મેળવવાના કાર્યો છે અને એમાં અમાનુષતા જેવું કંઈ છે જ નહિ. ભારતવર્ષની અઢળક દોલતના વખાણ સાંભળી તૈમુરને હિંદ આવવાની અને તેને લુંટવાની ઈચ્છા થઈ આવી ત્યારે તેણે હિંદુઓનાં દેવળો તોડી મૂર્તિઓનું ખંડન કરી ગાઝી અને મુનીહીદ થવાને પિતાને ઉદ્દેશ જાહેર કર્યો; હિંદના લેકે મેટે ભાગે અનેકેશ્વરવાદી અને કાફરે છે, મૂર્તિઓ અને સૂર્યની પૂજા કરે છે તથા તેમને જીતવાને ઈશ્વર અને પેગંબર તરફથી આપણને હક મળેલ છે. ( ઈલિયર, ૩. ૩૯૬) એના ધર્મભાઈઓની દૃષ્ટિમાં આ ઉદ્દેશ એટલે વસી ગયે કે એણે કરેલી કતલે અને જુલમોને તેઓ ધર્મકાર્ય માનવા લાગ્યા. “દેવળોની સેનાચાંદીની છે” એમ સાંભળી એ અરક્ષિત દેલતને તથા બીજી વસ્તુઓ કે જેને વિષે ખાટી બાતમી મળવાથી એને લંટવાની ઈચ્છાથી હુસેનખાન નામના સરદારે ઈ. સ. ૧૫૬૯માં સેવાલિન પર્વતમાં દોડધામ કરી હતી; એને પવિત્ર ઈતિહાસકાર અલ બદાઉની (૨. ૧૨૫.) ધાર્મિક વિગ્રહના નામથી ઓળખાવે છે. દોલત હેવી એજ જેમને ગુને છે એવા કર્ણાટકનાં હિંદુઓની સામે મહમદ આદીલશાહે લશ્કર મોકલ્યું. અનામરકી, બળાત્કાર અને જુલમના કાર્યને એના દરબારને ઈતિહાસકાર ઘણું દીર્ઘકાળથી સેવવામાં આવેલી ધાર્મિક આકાંક્ષા તરીકે ઓળખાવે છે. (બસ. સાલ. ૩૦૪) કાફરાને ખતમ કરવા ( કાફીરકુશી) એ મુસ્લીમને ગુણ લેખાય છે. મુસ્લીમ માટે પોતાની વાસના અથવા ઐહિક સુખની ભાવના કચડવાની આવશ્યક્તા નથી. ભારે ધાર્મિકતા કેળવવાની પણ જરૂર નથી. તેણે તે ફક્ત પોતાનામાંના થોડા માણસને મારી નાંખી તેમની જમીનજાગીર લૂંટવાની હોય છે અને તેનું આ કૃત્ય આત્માને સ્વર્ગમાં પહોંચાડવા પુરતું હોય છે. જે ધર્મ પિતાના અનુયાયીઓમાં લૂંટફાટ અને ખુનામરકીને ધાર્મિક ફરજ તરીકે ગણવે તે ધર્મ માનવજાતની પ્રગતિ અને વિશ્વશાંતિને અનુરૂપ (compatible) નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #669 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર ૬૭૧ કુરાનના રાજકીય આદર્શોની મુસ્લીમ ઉપર અસર : એ ધર્મના આદર્શોએ એના અનુયાયીઓનું વાસ્તવિક ભલું કંઈજ કર્યું નથી. મુસ્લીમ ધમેં એના અનુયાયીઓને કેવળ વિગ્રહ કરવાના ઉદ્દેશથી સંગઠિત કર્યા છે. નવા મુલકે જીતવાના હતા અને માલદાર કાકરેને લૂંટવાના હતા ત્યાં સુધી તે મુસ્લીમ રાજ્ય ધમધોકાર ચાલ્યું. મુખ્ય સંસ્થા કુલી ફાલી અને ઝપાટાબંધ એનો વિકાસ થયો; કળાઓ, ઉદ્યોગો અને અમુક પ્રકારનું સાહિત્ય અને ચિત્રકળા પણ પિષણ પામ્યાં. પરંતુ ઈસ્લામના વિકાસની ભરતીની છેલ્લી છળ આસામ અને ચટગાંવના ડુંગરો કે મહારાષ્ટ્રના ખડબચડા પહાડો પર જઈને નિષ્ફળ અથડાઈ ત્યારથી એની પડતીનાં પગરણ મંડાયાં. પિસે તે હતો જ નહિ એટલે શાંતિને સમય શેના ઉપર ગુજારે? આરામ એ એના વિકાસને જ નહિ પરંતુ એના જીવનને આઘાતરૂપ નીવડયો. સરકારની કૃર ભલાઈએ રાજકર્તા પ્રજાને શાંતિના સમયના ધંધા માટે નાલાયક કરી મૂકી હતી અને જીવનવિગ્રહના શાંત પણ ભયંકર કાર્ય માટે તે નાઈલાજ બની હતી. રોમન સામ્રાજ્ય વખતના રોમન અને ૧૬ મી ૧૭ મી સદીના સ્પેનિયાડૅ પેઠે તુ લડાયક અને કરકસર વગરની પ્રજા છે. એમનું સ્વાભાવિક વલણજ યુદ્ધના ધંધા પ્રત્યે. હેય છે અને સુલેહશાંતિ એમને મન બેકારી અને પડતી સમાન છે. ઈસલામના નિશ્ચિત સિદ્ધાંએ મુસલમાનોને એક મોભાદાર, રાજ્યની આવક ઉપર નભાવનાર, સ્વાભાવિક રીતે જ શાંતિના સમયમાં સુસ્ત થઈ જનાર અને જીવનની રંગભૂમિ ઉપર પરાધીન બની જનાર વર્ગ બનાવી દીધે. પ્રથમના વિજેતાઓ બહાદુર, ઉદ્યમી અને વિજયના ભૂખ્યા હતા પરંતુ એમના વંશજો બાપદાદાઓની મહેનત પર એશઆરામ કરવા લાગ્યા. એમને મહેનત્ત પ્રત્યે સૂગ ચડતી અને પિતાના પ્રદેશના બદલામાં લશ્કરી નોકરીને તેઓ ખરાબ વેરે ગણવા લાગ્યા. સરકારી નોકરી એ મુસલમાનને બાપતી હક ગણાવા લાગ્યો એટલે બીજા પરાક્રમ કરવાની કે બહાદુરી બતાવવાની તક શોધવાપણું રહ્યું જ નહિ. રાજાઓએ ધર્મદાનમાં આપી દીધેલા વિશાળ પ્રદેશ અને ઇનામી જમીનની આવકમાંથી હજારો મુસલમાન કુટુંબો એદીપણે જીવવા લાગ્યાં અને જમાને જતાં આવા કુટુંબની વસ્તી વધતી ગઈ તેમ તેમ એમની અવદશા થતી ચાલી. ગરીબખાનાં નિભાવવા માટે રાજ્ય તરફથી અપાતી અઢળક દોલત અને રમઝાન અને એવા બીજા તહેવારો દરમિયાન અપાતું. અમાપ દાન, આળસને પોષવામાં મદદ કર્યું જ જતું હતું. કુદરત અને મહેસૂલી અમલદારની ખફામરજી સહન કરતે કરતે પ્રમાણિકપણે ખેડૂત તરીકે જીવન ગાળવું એના કરતાં રાજધાનીમાં ફકીર તરીકે જીવવું એ વધારે આરામ અને સુખી જીવન હતું. આમ સામ્રાજ્યમાં એક એદી અને એશઆરામી વર્ગ ઉભું થયું અને એણે સામ્રાજ્યનું બળ ચૂસી લીધું સામ્રાજ્યની પડતી થતાં સૌથી પ્રથમ એજ વર્ગને સહન કરવું પડ્યું. મુસ્લીમ રાજકર્તાઓ અને તેમની પ્રજાઓનું નૈતિક અને આર્થિક અધઃપતન : રાજકર્તા વર્ગ આર્થિક મુશ્કેલીમાં મુકાવાથી તેમના હાથ નીચેની પ્રજાઓ તરફનું તેમનું વર્તન પણ બગડયું અને રાજ્યની આબાદાનીનાં સાધને ઘટી જવાથી તેની ઉન્નતિ થતી અટકી. જ્યારે કઈ વર્ગ જાહેર રીતે કાયદો કે અધિકારી વર્ગ તરફથી હેરાન થાય ત્યારે તેનું જીવન પશુ જેવું થઈ જાય એ સ્વાભાવિક છે. આત્મા તથા બુદ્ધિની કેટલીક ઉમદા શક્તિઓ હણાઈ જવાથી હિંદુઓ પિતાની શક્તિઓને સંપૂર્ણ વિકાસ કરી શકતા નહિ. તેમના માલિકોના તેમને ગુલામ બની રહેવું પડતું, તેમની ખુશામત કરવી પડતી, તેમની તાબેદારી ઉઠાવવી પડતી અને એ એક જ રસ્તે તેઓ પિતાની મહેનતને કંઈક બદલે મેળવી શકતા. આવી સામાજિક પરિસ્થિતિમાં માણસના હાથ અને મન સંપૂર્ણ રીતે કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #670 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું ન કરી શકે અને માનવ આત્મા ઉન્નતિને શિખરે ન પહોંચી શકે. હિંદુઓના મનની શકિતને હાસ અને ઊંચા વર્ગના હિંદુઓની માનસિક અવનતિ એ હિંદુસ્થાનમાં મુસલમાની રાજયનું અધમમાં અધમ પરિણામ છે. મુસલમાની રાજ્યના વૃક્ષની પરીક્ષા એના ઉપરથી કરીએ તો એમ જ કહેવું પડે કે એ હિંદુસ્થાન માટે તે સંપૂર્ણ રીતે નુકશાનકર્તા જ નીવડયું છે. અત્યંત જ્ઞાનવાળા અને ખૂબ ફરેલા એક આધુનિક તત્વવેત્તા લખે છે કે “પિતાનું સર્વસ્વ ઈશ્વરને સોંપી દેવું અને ઈશ્વરના જ બનીને રહેવું એ ઈસ્લામને મૂળ સિદ્ધાંત છે પણ એ ગમે તે ઈશ્વર નહિ પરંતુ ખાસ ખાસિયતવાળો ઈશ્વર, પિતાની મરજી પ્રમાણે આપણી પાસે કાર્ય કરાવનાર અને શત્રુએની સામે નિરંતર લડવા કરવાનું ફરમાન કરનાર યુદ્ધ દેવતા. આ માન્યતાની વિધિને પરિણામે નિયંત્રણને વિચાર ઊભો થાય જ છે. દરરોજ અમુક નક્કી કરેલે વખતે મુસલમાન મજીદમાં હારબંધ નમાઝ પડે છે અને એકી વખતે એ જ પળે દરેક જણ સરખા જ હાવભાવ કરે છે તે હિંદુ ધર્મના આત્મદર્શનની વિધિ જેવું નથી, પણ કેસર સામે પ્રશિયન સિનિકે જે ભાવથી કવાયત કરતા હોય એ રીતે જ થાય છે. ઈસ્લામ એ લશ્કરી તાલીમ ઉપર ઘડાયો છે એ વસ્તુ જાણ્યા પછી મુસલમાનમાં કયા કયા ગુણ હોવા જોઈએ એ વસ્તુ તે સહેજે સમજાય એમ છે. એ ઉપરથી મુસલમાનમાં સ્વાભાવિક રીતે રહેલી નીચે પ્રમાણેની ખામીએ સહેજે દષ્ટિગોચર થયા વીના રહેતી નથી વિકાસના અભાવ, પરિસ્થિતિને અનુકુળ બનવાની અશક્તિ, નવી શોધ અને વિચારને અભાવ. સૈનિકે તે કેવળ હુકમો માનવાના જ હોય છે બીજું બધું તે અલ્લા પોતાની મેળે જ કરી લે છે.” (એચ. કૈસરલિંગની ટ્રાવેલ ડાયરી ઓફ એ ફિલૈં ઑફર” ૧૯૨૦ માં પ્રસિદ્ધ થયેલી.) મુલ્લાશાહીમાં રાષ્ટ્રનિર્માણ થવું અશક્ય : ગુણ પ્રમાણે નહિ પરંતુ જાત અને ધર્મને ધ્યાનમાં લઈને સરકારી નોકરીઓ આપવામાં આવે છે, રાજ્યના સેવકની લાયકાતમાં આવડતને નહિ પરંતુ નાતજાતને મુખ્ય ગણવામાં આવે છે ત્યારે એવી નોકરીઓ ખરી રીતે યુદ્ધની લુંટ જેવી જ ગણાય છે. નોકરશાહી એ પરંપરાગત લશ્કરી પેન્શન જેવી બની જાય છે અને ઓછામાં ઓછે ખર્ચે અને વધારેમાં વધારે શક્તિથી દેશની સેવા કરનાર યંત્ર બનતી નથી. તેથી બીનમુસ્લીમ પ્રજાઓના મનમાં તો એ વાત ચોક્કસપણે ઠસી ગઈ હતી કે રાજ્યની મેટી પદવીઓ તે આપણું નસીબમાં લખી જ નથી; મુસલમાની સત્તાને નાશ થાય એમાં પિતાને કંઈ ખવાપણું રહેતું જ નથી પણ કેટલાક સ્વાર્થસાધુઓને જ નુકસાન થવાનું છે એમ તેઓ સમજતા હતા. ઈસ્લામી મુલાશાહીને જે વિવિધ વસ્તીવાળી પ્રજા ઉપર રાજ્ય કરવાનું હોય તો પરિણામે વર્ગ સત્તા અને પરદેશી સત્તાના મિશ્રિત ખરાબમાં ખરાબ દુર્ગણે તેમાં આવ્યા વગર રહેતા નથી. વળી મુગલ રાજ્યમાં તે કેવળ એક તદ્દન નાના વર્ગનું જ આધિપત્ય હતું અને તેઓ રાજકીય રીતે દલિત થયેલી બહુમતીથી જાતિ અને સંસ્કૃતિથી ભિન્ન નહતા. કેવળ તેમને ધર્મ જ જુદો હતો. સકાઓ સુધી આંતરલગ્નો થવાથી સંપૂર્ણ રીતે પરદેશી લેહીવાળો એકપણ મુસલમાન રહ્યો નહતો (રાજ્યકર્તાઓ પણ). તેઓ બધા હિંદુસ્તાનમાં જન્મ્યા હતા. તેમની નસોમાં હિંદુ લેહી વહેતું હતું અને તેમની ભાષા રીતરિવાજ અને પિશાક હિંદુ પ્રજાના જેવો હતો. તેથી લઘુમતીને બળ અને અધિકાર રાખવાને ઈજારો કોઈપણ રીતે ન્યાય ન ગણાય. શારીરિક કે માનસિક ગુણે એક જાત તરીકે ભલેને ખરી બેટી રીતે ગમે તેટલા વધારે બતાવવામાં આવે તે પણ તેમને અમુક રાજકીય ખાસ હક અને સામાજિક જાલમ કરવાનો ઈજારો મળવો ન જોઈએ. આ બન્ને વર્ગોને જુદો પાડનાર ફક્ત ધર્મ જ હતું. આખા જગતમાં બને છે એમ ધાર્મિક મતાંતરથી ઉત્પન્ન થતા અધિકારની લાગણી સ્વાભાવિક રીતે જ બીનમુસ્લીમ પ્રજાના રાજ્ય તરફના વલણમાં દેખાઈ આવતી હતી. લેકના ભલા માટે સરકારને આપેલી સત્તા અને પ્રજાના સાધનોનો ઉપયોગ તેમના જ વિનાશને માટે પ્રયત્ન કરનાર ધર્મના પ્રચારને અર્થે વાપરવામાં આવે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #671 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર તે તેને ગેરઉપયોગ છે એવી બીનમુસ્લીમોની માન્યતા તદ્દન સાચી હતી. આવી રાજ્યસત્તાને રાષ્ટ્રિય કહેવડાવવાને કંઈ જ હક નહે. એનું અસ્તિત્વ લેકાના પ્રેમ અને ભક્તિ ઉપર નિર્ભર નહતું. મુસ્લીમ સત્તા દરમિયાન મતાંતરસહિષ્ણુતા અપવાદરૂપ અને કુરાનની આજ્ઞા વિરુદ્ધ મનાતી. ચુસ્ત ઈસ્લામ પ્રમાણે રાજ્યમાં આદર્શ આ હતું અને એનું શબ્દશઃ પાલન કરતાં આવાં પરિણામ આવતાં. અજ્ઞાન ખેડૂત કે જડ સૈનિકોનું નહિ પરંતુ રાજાઓ, પ્રધાને, વિદ્વાને અને સંતોનું આ રાજકીય પેય હતું. અલબત્ત ઘણીવાર સામાન્ય બુદ્ધિને તક ઉપર અને રાજ્યનીતિgતાને ધર્માધતા ઉપર વિજય થ અથવા તે માનવસ્વભાવની નિર્બળતાને લીધે દરેક રાજા અને દરેક અધિકારીને માટે આ અસહિષ્ણુ ધર્મને દરેક ઠેકાણે અને સંપૂર્ણ રીતે લોકે ઉપર લાદવાનું અશક્ય બનતું. આથી ઘણી વખત મુસ્લીમ સત્તા દરમિયાન કેટલાક સમય એવો પણ આવતે કે જ્યારે હિંદુ ધર્માંતર સહિષ્ણુતા અનુભવતા અને તેમની માલમિલકત સહીસલામત રહેતી. કોઈ તેજલ્દી અને ઉદાર રાજા એમને સાહિત્ય, કળા, દેલત અને જાહેર નોકરીઓમાં વિકાસ કરવાને ઉત્તેજન આપતે તે એના રાજ્યનું બળ અને આર્થિક સંપત્તિ વૃદ્ધિ પામતાં. પરંતુ કાફરે પ્રત્યે આવા માન અને ઉદારતા એ સ્વાભાવિક રીતે જ અનિશ્ચિત અને અપવાદરૂપ હતાં. મુસલમાન અને ધર્મથી વિરુદ્ધ તથા નિંદનીય ગણતા. ધનને માટે પોતાના આત્માને વેચી દેવા સારુ આવા ઉદાર રાજાને જાહેર રીતે કોઈ વિદ્વાન પાસે શુદ્ધિ કરાવવી પડતી અને ઈસ્લામના પવિત્ર અને ચુસ્ત ફરમાન પ્રમાણે વર્તવાની એને આજ્ઞા કરવામાં આવતી. મુસલમાન ધર્મ પ્રમાણે ગાદી ઉપર, રાજાને પરંપરાગત કે ઈશ્વરદત્ત હક હેત નથી. એ તે મુસ્લીમ લશ્કરને ચૂંટાયેલે સેનાપતિ (અમીર-ઉલ-મુમીનીન) માત્ર હોય છે, એ કેમને જવાબદાર સેવક ( જમાઈમ) ગણાય છે. તેથી મુસ્લીમ સૈનિકોની તલવારની અણી ઉપર મુસલમાન રાજાની સત્તા નિર્ભર હોય છે, કુરાનમાંથી અવતરણ બોલાતાં જ મુસ્લીમ સૈનિકો પોતાના હૃદયથી રાજાને અનુસરવા માટે તત્પર થાય છે. પિતાના અધિકારની સ્થિરતા માટે રાજકીય ડહાપણને ફગાવી દઈ ધર્મના કાનુનને અક્ષરશઃ અનુસરી એણે કાફરોને બરાબર પાંસરા કરવા જ પડે. આમ મુસલમાન સત્તાના મૌલિક સિદ્ધાન્ત પ્રમાણે બીનસુસ્લીમેની ચડતી અને વિકાસ અરે ! એમનું ચાલુ રહેલું અસ્તિત્વ પણ અસંગત હતું. વિરોધીઓનું જડમૂળ ઊખડી જાય અથવા તે મુસલમાનોના હાથમાંથી રાજદંડ ચાલ્યો જાય ત્યાં સુધી રાજકર્તા કેમની સ્થિતિ ડામાડોળ હતી. કુરાનના ફરમાનેનું શબ્દશઃ પાલન કરનાર રાજાઓ અને તેમની બીનમુસ્લીમ પ્રજાઓ વચ્ચે સતત વિરોધ રહેતો જ અને પરિણામે વિવિધ વસ્તીવાળું એકેએક મુસ્લીમ રાજ્ય ભાંગીને ભુક્કા થઈ ગયું છે અને ઔરંગઝેબનું રાજ્ય મૂર્ખ માણસને પણ સમજાય એટલી સ્પષ્ટ રીતે આ વાતને દાખલ પૂરે છે. ઔરંગઝેબની શરૂઆતની ધમધતા : ઔરંગઝેબે બહુ દુષ્ટ રીતે હીંદુ ધર્મ ઉપર હલ્લો શરૂ કર્યો. પોતાના રાજ્યકાળના પહેલા વર્ષમાં બનારસના એક મહંતને આપેલી સનંદમાં એણે લખ્યું છે કે મારે ધર્મ નવા મંદિર બંધાવવા દેવાની મના કરે છે પણ જૂનાને નાશ કરવાની રજા નથી આપતા. એ ગુજરાતને સૂબો હતે એ વખતે ૧૬૪૪ માં અમદાવાદમાં તાજેતરમાં બંધાયેલા ચિંતામણિના જેન દેવળ આગળ એક ગાયનો વધ કરી તે મંદિરનો નાશ કર્યો અને એની જગ્યાએ મસજિદ બંધાવી. એ અરસામાં ગુજરાતમાં એ સિવાય બીજા કેટલાયે હિંદુ મંદિરોનો વિનાશ કરાવ્યું. મોટા ભાગે એ મંદિરે નવાં બંધાયેલાં હતાં. એના રાજ્યકાળની શરૂઆતના સમયનું એક ફરમાન સાચવી રાખવામાં આવ્યું છે. એમાં કટકથી મદનાપુર સુધીના રીસાના એકેએક શહેર અને ગામડાંના સ્થાનિક 80. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #672 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૨ મું અમલદારને દશબાર વરસના ગાળામાં બંધાયેલાં બધાંયે દેવળે, માટીના નેસડા સુદ્ધાંયે તેડાવી નાંખવાને અને એક પણું જૂનું મંદિર સમરાવવા ન દેવાનો હુકમ કરવામાં આવ્યા છે. ઔરંગઝેબને હાથે થયેલે હિંદુ મંદિરને વિનાશ : રાજ્યકાળના ૧૨ મા વર્ષમાં એટલે ઈ. સ. ૧૬૬૯ ની ૯ મી એપ્રીલના દિવસે એણે કાફરોનું ધાર્મિક શિક્ષણ અને કર્મકાંડને અંત આણવા માટે તેમની પાઠશાળાઓ અને મંદિરને નાશ કરવાનું એક સર્વસાધારણું ફરમાન કાઢયું. સોમનાથનું દેવળ મહમદ ગઝનીએ નાશ કર્યું ત્યાર પછી ભીમદેવે ફરીથી બંધાવ્યું હતું. એ દેવળને, બનારસના વિશ્વનાથના મંદિરને અને જેની પાછળ એક બુંદેલા રાજાએ ૩૩ લાખ રૂપિયા ખર્ચા હતા અને જે એ જમાનાનું એક આશ્ચર્ય ગણાતું એ મથુરાનું કેશવરાયનું મંદિર એમ સમસ્ત હિંદુસ્તાનના હિંદુઓના ધર્માભિમાનના પ્રતિકરૂપ ભવ્ય અને પવિત્ર મંદિરને તેડી નાંખવા માટે ઔરંગઝેબના હાથ સળવળવા લાગ્યા. પિતાના પ્રાંતમાં મંદિર તોડવા માટે આપેલા હુકમનું સંપૂર્ણ રીતે પાલન થયું છે એવી બાદશાહને ખાતરી ન અપાય ત્યાં સુધી પ્રાંતના સૂબાએ નીરાંતે બેસી શતા નહિ. ખાસ કરીને મથુરાનું પવિત્ર ધામ હરહંમેશ મુસ્લીમ ધર્માધતાનું ભોગ બન્યું છે. હિંદુસ્તાનના “ જુઠા દે માં” સૌથી વધારે લેકપ્રિય અને લાખો કાફરોને જેને વિષે હાર્દિક પ્રેમ છે એવા કૃષ્ણની એ જન્મભૂમિ હતું. એ શહેર આગ્રા અને દિલ્હીના રાજ્યમાર્ગ ઉપર આવેલું હતું અને આગ્રાના રાજમહાલમાંથી દષ્ટિગોચર થતાં તેનાં ભવ્ય શિખરે, કાફરતાને વિધ્વંસ કરી ઈસ્લામને ફેલાવો કરવા માટે એ મોગલ બાદશાહોના મનમાં સળવળાટ ઉત્પન્ન કરતા. ઔરંગઝેબની વિઘાતકદષ્ટિ આર્યાવર્તન બેગ્લેહેમ ઉપર ક્યારનીયે પડી હતી. મથુરાના હિંદુઓને મહાત કરવા માટે અબ્દુનનબી નામના એક ધર્માધિ ફોજદારને એણે નીમ્યો હતો. ઈ. સ. ૧૬૬૬ ની ૧૪ મી ઓક્ટોબરે એને ખબર મળી કે કેશવરાયનાં મંદિરમાં દારાશકોએ બક્ષિસ કરેલી પથ્થરની જાળી છે. મૂર્તિપૂજાની મશ્કરી કરવાના એક દુષ્ટ ઉદાહરણ તરીકે એને કાઢી નાંખવાને ઔરંગઝેબે હુકમ કર્યો. રમઝાનના પવિત્ર ધ્યાનધારણાથી ઉત્સાહીત થઈ ઈ. સ. ૧૬૭૦ ના જાન્યુઆરી માસમાં એ મંદિરનો સંપૂર્ણ નાશ કરી એનું નામ ઈસ્લામાબાદ પાડવાનું એણે ફરમાન કાઢયું. એ જ વખતે ઉજ્જનની પણ આવી જ દશા કરવામાં આવી. મૂર્તિપૂજાને નાશ કરવા માટે પદ્ધતિસર બાજી ગોઠવવામાં આવી હતી. સામ્રાજ્યના એકેએક છલામાં તથા શહેરમાં દાખલા તરીકે દારૂ, ભાંગ અને જુગાર જેવી બદીઓને દૂર કરી ઈસ્લામના કાયદાઓ પળાવવા ધર્મસંરક્ષક (મુહતાસીબ) નીમવામાં આવ્યા હતા. હિંદુઓનાં મંદિર અને પવિત્ર સ્થાને નાશ કરવો એ તેમનું એક મુખ્ય કામ હતું અને એ કામમાં રોકવામાં આવેલા અમલદારોની સંખ્યા એવડી મોટી હતી કે તેમના કામને નિયમીત ચલાવવા માટે એમના બધા ઉપર એક ઉપરી અમલદાર ( દગો) નીમવામાં આવ્યો હતો. બંગાળ અને ઓરિસા જેવા સામ્રાજ્યના છેક પૂર્વની સરહદના ભાગમાં સ્થાનિક અમલદારા પિતાની સત્તા નીચેના પ્રદેશના બધા મંદિર અને મૂતિઓનો નાશ કરવા માટે માણસે મોકલતા એ ઉપરથી બાદશાહના હુકમેનું કેટલી કડક રીતે પાલન કરવામાં આવતું તે આપણે જોઈ શકીએ છીએ. ઈ. સ. ૧૬૮૦ ના જુન માસમાં જયપુરના વફાદાર રાજ્યની રાજધાની અંબરના દેવળે તોડી પાડવામાં આવ્યા હતા. ઉંમર કે જીવનના અનુભવે ઔરંગઝેબની મૂર્તિ ખંડનની લોલુપતાને જરા પણ નરમ પાડી નહિ. પિતાના રાજ્યની શરૂઆતમાં સોમનાથના દેવળમાં બંધ કરાવેલી મૂર્તિપૂજા સ્થાનિક શાસકની શિથિલતાને લીધે સજીવન તે નથી થઈ એ વિષે ૮૦ વર્ષની ઉંમરે પણ ઔરંગઝેબને પુછપરછ કરતા આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #673 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ ૧૨ મું ]. છે. શિવાજી ચરિત્ર ૬૭પ જોઈએ છીએ. વળી “દક્ષિણના અમુક પ્રખ્યાત દેવાલયને નાસી જવા માટે પગ નથી” એટલે વખત કાઢીને એને વિનાશ કરવા વિષે પિતાના એક સેનાપતિ સાથે વાત કરતે આપણે એને સાંભળીએ છીએ. બીનમુસલમાને ઉપર જઝિયારે : ઈસ્લામી રાજ્યમાં રહેવાની છૂટ માટે દરેક બીનમુસલમાનને જઝિયા નામને વેરે આપવો પડતો. જઝિયાને અર્થ બદલાના પૈસા એટલે કે છૂટ અથવા પરવાનાની કિંમત એવો થાય છે. પ્રથમ એ મહમ્મદ પયગમ્બરે નાંખેલો. તેણે પિતાના અનુયાયીઓને ફરમાવેલું કે “જેઓ પાક દીનને સ્વીકાર ન કરે તેઓ નમ્રતાપૂર્વક પિતાને હાથે જઝિયા ન ભરે ત્યાંસુધી તેમની સાથે લડાઈ કરવી” (કરાન૯૨૯.). આ આજ્ઞામાં “ નમ્રતાપૂર્વક પિતાને હાથે' એ શબ્દો છે તેને મુસલમાન ઉલેમાઓએ એ અર્થ કર્યો છે કે કર ભરનારને હીણપત લાગે એવી રીતે આ કર વસુલ કરવો. ઔરંગઝેબના સમયના ઉલેમાઓ તથા મૌલવીઓએ તેને એમ કહ્યું કે મુસલમાન શરિયતની કિતાબોમાં એવું લખેલું છે કે જઝિયા વસુલ કરવાની વાજબી રીત એ છે કે ઝિમ્મીએ જાતે આવીને કર ભરવો જોઈએ; તે પિતાના માણસ મારફત કરનાં નાણાં મોકલાવે તે તેને ઈનકાર કર; જેના ઉપર કર આકારવામાં આવ્યો હોય તેણે પગપાળા કર ભરવા આવવું જોઈએ અને ઉભાં ઊભાં જ નાણાં આપવાં જોઈએ; તે વખતે ઉઘરાતદારે બેઠેલા જ રહેવું જોઈએ અને ઝિમ્મીની ઉપર પોતાના હાથ મૂકીને નાણાં ગણી લેવા જોઈએતે વખતે તે બોલે, “હે ઝિમ્મી, તને મળેલી છૂટની કિંમત આપ.” સ્ત્રીઓ, ચૌદ વર્ષની નીચેની ઉંમરનાં બાળકો તથા ગુલામ આ કરમાંથી બાતલ હતાં. આંધળાં, અપંગ તથા ગાડાં પાસેથી જે તેઓ ધનવાન હોય તે કર લેવામાં આવતો. સાધુઓ પણ જો ગરીબ હોય તે તેમને કરમાંથી બાતલ રાખવામાં આવતા પણ જો તેઓ કોઈ ધનસંપન્ન મઠમાં રહેતા હોય તે મઠના મહન્ત પાસેથી કરનાં નાણાં વસુલ કરવામાં આવતાં. કરને આંકડો માણસની એક્કસ આવકના પ્રમાણમાં નક્કી કરવામાં નહોતો આવતે પરંતુ કર ભરનારાના મેટા મેટા ત્રણ વર્ગ પાડવામાં આવ્યા હતા. જેમની મિલકત બસે દિરહામ કરતાં વધારે ન અંકાય તેમને “ગરીબ” વર્ગના ગણવામાં આવતા. બસેથી દસ હજાર દિરહામની વચ્ચેની મિલકતવાળા “મધ્યમ” વર્ગના ગણાતા અને દસ હજારથી ઉપરની મિલક્તવાળા “શ્રીમંત’ ગણુતા. નાણાવટી, કાપડિયા, જમીનદાર, વેપારી તથા વૈદ્યહકીમ એ શ્રીમંત વર્ગમાં ગણતા ત્યારે દરજી, રંગાર, મોચી વગેરે કારીગર વર્ગને “ગરીબ” વર્ગમાં ગણવામાં આવતા. એ વર્ગને તે પિતાનું અને પિતાનાં કુટુંબીજનું ભરણપોષણ કરતાં કોઈ વધારે રહે તો જ કર આપવાનું રહેતું. તદ્દન મુફલીસ તથા ભિખારીએ સ્વાભવિક રીતે જ કરમાંથી બચી જતા. જઝિયાને દર ત્રણ વર્ગને કરને આંકડે અનુક્રમે ૧૨, ૧૪ અને ૪૮ દિરહામ એટલે કે રૂા. ૩, રૂા. ૬૩ તથા રૂા. ૧૩ એ પ્રમાણે કરાવવામાં આવ્યો હતો એટલે કે ગરીબ ઉપર કરો બજે તેમની કાચી આવકના ૬ ટકા જેટલો પડતે, મધ્યમ વર્ગ ઉપર ૬ થી 3 ટકા જેટલો પડતો અને શ્રીમંત વર્ગ ઉપર તે હજારે ૨ થી પણ ઓછો આવતો. એટલે કે કરભારના આધુનિક સિદ્ધાન્તને આમાં ચોખ્ખો ભંગ થતો. જઝિયાને સપાટે કામના ગરીબ વર્ગ ઉપર સખ્ત લાગત. માણસ દીઠ ઓછામાં ઓછો આંકડે રૂા. ૩ નો હતો. સાળમી સદીના આખર ભાગની બજાર કિંમતે ગણીએ તે એટલી રકમમાં નવ મણ ઘઉંને આટ આવે (અઈન. ૧.૬૩) એટલે કરનો નીચે આંકડો ગણીએ તે પણ રાજ્ય ગરીબ માણસ પાસેથી દર વર્ષે તેના એક વર્ષના ખેરાકની કિંમત જેટલી રકમ ધર્મની છૂટની કિંમત તરીકે લેતું. બીજું, સઘળા સરકારી અમલદારે કરમાંથી મુક્ત હતા, જો કે સમાજમાં પિતપોતાના વર્ગમાં તે એ કે સૌથી ધનિક હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #674 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું હિંદુસ્તાનમાં, પહેલાંના મુસલમાન રાજ્યકર્તાઓના રાજ્યમાં બ્રાહ્મણ સિવાયના સધળા હિંદુઓ ઉપર જઝિયા વેરો નાંખવામાં આવતું. મહમદ-બિન-કાસીમે સિંધમાં રાજદ્વારી ડહાપણની તથા રૈયતને રીઝવવાની દૃષ્ટિએ જે નીતિ અખત્યાર કરી હતી તે અનુસાર બ્રાહ્મણોને મુક્ત રાખવામાં આવ્યા હતા. ફિરોજશાહે પિતાની વૃદ્ધાવસ્થામાં એ અધિકાર પાછો ખેંચી લીધો હતો અને બીજા બીનમુસલમાની માફક બ્રાહ્મણે ઉપર પણ તેણે આ કર નાંખ્યો હતો. અકબરની ડાહી રાજ્યનીતિમાં આ કર રદ કરવામાં આવ્યો હતો અને પિતાની રૈયતના અધિકાંશ વર્ગ ઉપરથી હીણપતની વરવી છાપ તેણે ભૂંસી નાંખી હતી (૧૫૭૯). એક સૈકા પછી ઔરંગઝેબે એ નીતિ ઉથલાવી નાંખી. પ્રદેશના જઝિયાની આકરી વસુલાત હિંદુઓના વિરોધનું દમનઃ ઈ. સ. ૧૬૭૯ ની બીજી એપ્રિલના રોજ શાહી ફરમાનથી આખી શહેનશાહતમાં બીન–મુસલમાનો ઉપર જઝિયા વેરે ફરી નાંખવામાં આવ્યો. શાહી તવારીખકારની નોંધ પ્રમાણે તેને હેતુ “ઈસ્લામનો પ્રચાર કરવાનો તથા અધમ પ્રથાને દાબી દેવાને ” હતો. આ સમાચાર બહાર પડતાં જ, દિલ્હી તથા તેની આસપાસના એ સેંકડોની સંખ્યામાં જમા થયા અને જમના નદીને કિનારે મહેલના દર્શન માટેના ઝરૂખા આગળ ઉભા રહ્યા તથા વેરે પાછો ખેંચી લેવા માટે કળકળાટ કરવા લાગ્યા. પરંતુ તેમના આજીજીપૂર્વકના આક્રન્દને બાદશાહે ગણકાર્યું નહિ. બીજે શુક્રવારે જ્યારે જાહેર નમાઝ માટે બાદશાહની સવારી જુમ્મા મસજિદમાં જવા નીકળી ત્યારે કિલ્લાના દરવાજાથી તે મસજિદ સુધીને આખા રસ્તે હિંદુ અરજદારોનાં ટોળેટોળાંથી ભરાઈ ગયો. દિલ્હી શહેરના તથા છાવણી બજારના દુકાનદારો તથા કારીગરો પણ પોતાનો વિરોધ જાહેર કરવા નીકળી પડ્યા હતા અને આ ટોળામાં ભળ્યા હતા. ચેતવણુએ આપ્યા છતાં કેળું વિખેરાયું નહિ. એક કલાક સુધી બાદશાહે રાહ જોઈ પણ ફકટ. છેવટે તેણે ટોળાં ઉપર હાથી ચલાવવાને હુકમ છોડ્યો. લેક છુંદાઈ ગયા અને રસ્તો સાફ થયો, પરંતુ હિંદુઓને વિરોધ અનેક દિવસો સુધી ચાલુ રહ્યો. આખરે બાદશાહની દઢતાને વિજય થયો અને રૈયતે વિરોધ કરવાનું છોડી દીધું. આ ન વેરો ડહાપણભરેલ નથી તથા સકળ માનવજાતિના એક જ પિતા છે અને એ પિતાની નજરમાં સઘળા સાચા ધર્મો સરખા જ છે એવી રીતની ઔરંગઝેબને વિનંતિવાળો તથા વિનીતતા અને દલીલથી ભરેલે શિવાજીને એક પત્ર પણ નિષ્ફળ ગયા. જઝિયા વેર નાંખીને, ઔરંગઝેબે દયાવૃત્તિની તેમજ રાજદ્વારી ડહાપણની દૃષ્ટિએ રજુ થતી દલીલની અવગણના કરી હતી. મુગલ સત્તા નીચેના દખણમાં, ખાસ કરીને બહાણુપુરમાં વેરો કેવળ જબરદસ્તીથી જ વસુલ કરી શકાતા. પરંતુ ઔરંગઝેબ અડગ અને કડક રહ્યો અને શહેરના કેટવાલને ફરમાવ્યું કે વેરો ન ભરનારને સખત સજા કરવી. એની ધારી અસર થઈ અને મીર અબદુલ કરીમ જેવા કડક ઉઘરાતદારે આખા શહેરનો આ વેરાને આંકડો રૂ. ૨૬,૦૦૦) હવે તેના ઉપરથી વધારીને ત્રણ મહિનાની અંદર ફક્ત અર્ધા શહેરને આંકડે ચારગણું કરતાં વધારી મૂક (૧૬૮૨). કઈ દીવાનને પિતાના હરિફને બાદશાહની મહેરબાનીમાંથી ઉતારી પાડવો હોય તે તેણે એટલી ફરિયાદ જ કરવી રહી કે પેલાએ અમુક હિંદુઓને જઝિયા વેરો ભરવામાંથી મુક્તિ આપી હતી. બાદશાહ પેલા ઢીલા મહેસૂલી અમલદારને ચેખું સંભળાવી દેતે, “બીજી તમામ જાતની મહેસૂલની માફી આપવાની તમને છૂટ છે; પરંતુ કોઈ પણ માણસને જઝિયામાંથી મુક્તિ આપશો તે એ અધર્મ (બિદાત) થશે અને જઝિયાવેરો ઉઘરાવવાની આખી પદ્ધતિ અવ્યવસ્થિત થઈ જશે. અધર્મીઓ ઉપર એ વેરો નાંખવામાં મહામુશીબતે હું ફતેહમંદ થયો છું.” વળી, આ વેરે બળજબરીથી વસૂલ કરવામાં આવતું. તેના ડરથી દખણમાં હિંદુ વેપારીઓ રાજ્ય છોડીને ચાલ્યા જવા લાગ્યા અને તેથી શાહી લશ્કરની છાવણીમાં પણ અનાજની તંગી પડવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #675 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ૐ ] છે. શિવાજી ચત્રિ ફર્સ્ટ માંડી ત્યારે એટલા પ્રદેશમાંથી જઝિયા ઉધરાવવાનું મુલતવી રાખવાનો તેના સેનાપતિએ સૂચના કરી તે ઔર'ગઝેષે રદ કરી. પેાતાના સૈનિકા ભલે ભૂખે મરે પણ તેથી શું અધર્મીઓ પાસેથી જઝિયાવેરા ઉધરાવવાના કુરાનના ફરમાનનેા ભંગ કરી પેાતાના રૂતુ તેણે જોખમમાં નાંખવે ? મુસલમાન ઉધરાતદા। અને અમીનેનું એક ધાડું-સામાન્ય રીતે વિદ્વત્તા અને શાસ્ત્રવાદીવને માટે પંકાયેલા માણસેાનું—કરની આકારણી અને વસુલાત માટે આખા દેશમાં પથરાઈ ગયું. તેમની સંખ્યા એટલી મેાટી હતી કે દખ્ખણુના ચાર પ્રાન્તામાં કરવા માટે તથા આ માણસ બરાબર કામ કરે છે કે તે જોવા માટે ઝિયાખાતાને એક મુખ્ય નિરીક્ષક સને ૧૬૮૭ માં નીમવામાં આવ્યેા હતેા. જઝિયાની અસર : આ વેરાની આવક ઘણી મેટી હતી. દાખલા તરીકે ગુજરાત પ્રાન્તમાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા ઉપજતા. કુલ મહેસૂલના ૩ ૢ ટકા જેટલી એ રકમ થઈ. અહીં એ વસ્તુ ધ્યાનમાં લઈ એ કે ગુજરાતમાં મુસલમાન કામની વસ્તી માટી હતી અને કુલ આવકમાં તેમને ફાળા હતા, જો કે જઝિયામાં નહિ; અને વળી સુરત, ભરૂચ તથા ખભાતનાં ધીકતાં બંદરાની જકાતની આવકને લીધે પ્રાન્તની કુલ આવકના આંકડા મોટા થતા, તેા માટી ભૂલ કરવાના ભય વિના આપણે કહી શકીએ કે હિંદુ કામને માટે તે રાજ્યને ભરવાની કુલ રકમના ૐ ભાગ કરતાં વધારે મોટા ભાગ ઝિયા વેરાના જ હતા. ઈસ્લામના સ્વીકાર કરવાથી આ વધારાના કરમાંથી મુક્તિ મળતી. "( જિઝયા વેરા કરી દાખલ કરવામાં સરકારની ચેખ્ખી નીતિ હિંદુઓ ઉપર દબાણ લાવી મુસલમાનની સંખ્યા વધારવાની જ હતી. ઔરંગઝેબના સમકાલીન મનૂચીએ નોંધ્યું છે કે ધણા હિંદુએ જે કર ભરવા અશક્ત હતા તેઓ ધરાતદારાનાં અપમાનમાંથી છૂટકારો મેળવવાને માટે મુસલમાન થઈ ગયા......આ પ્રકારના કરના ખેાજાથી હિંદુએને ઈસ્લામ સ્વીકારવાની ફરજ પડે તેથી ઔરંગઝેબને આનંદ થાય છે” ( સ્ટારિયા, ૨. ૨૩૪, ૪, ૧૧૭, ). મુસ્લીમાના લાભમાં જકાતી ભેદનીતિ: ૧૬૬૫ની ૧૦મી એપ્રીલે એક ખાસ કાય પસાર કરી વેચવા આવેલા માલ ઉપર મુસલમાનો માટે મૂળ કિંમતના ૨ ટકા અને હિંદુ વેપારીઓ માટે ૫ ટકા જકાત લેવાનું ઠરાવ્યું. ૧૬૬૭ની ૯ મી મેએ મુસલમાન વેપારીઓ માટે જકાત તદ્દન દુર કરવામાં આવી પરંતુ હિંદુઓ પાસેથી તેા જૂના ધારણે જ લેવાનું ચાલુ રાખવામાં આવ્યું; ખીજા સ ધર્મો કરતાં એક ધર્માંતે મદદ કરવાની આ રાજકીય અનીતિ તે હતી જ એ ઉપરાંત રાજ્યની આવકને પણ સીધી રીતે ખૂબ ભારે ખેાટ જતી અને હિંદુ વેપારીઓમાં પેાતાના માલ મુસ્લીમ વહેપારીઓના માલ તરીકે ઉતારવાના લાભ જાગ્યા હતા તેથી રાજ્યને ખમવી પડતી ખેાટ દિવસે-દિવસે વધતી જતી હતી. આવી કંઈ લુચ્ચાઈ વેપારીઓ ન કરે એને માટે સ્થાનિક અમલદારાને ચેતતા રાખવા સારૂ કાઢવામાં આવેલું ખાસ ક્રમાન એમ બતાવી આપે છે કે ઔરંગઝેબ પશુ ઉપલા ભયથી અજાણુ નહાતા અને છતાં અર્થશાસ્ત્રના નિયમો તથા દૃઢ મુત્સદ્દીપણાના શિક્ષણની અવગણુના કરી એણે વેપારને કેવળ ધાર્માિંક મતભેદના પાયા ઉપર નિર્ભય રાખ્યા. વટલાઈ ને મુસ્લીમ થયેલાઓને બક્ષિસ આપવાની અને ખીનમુસ્લીમે જો મુસ્લીમ થઈ જાય તેા તેમને સરકારી નાકરીએ આપવાની લાલચ આપવી એ કાફા ઉપર આર્થિક દબાણુ મૂકવાની રાજ્યનીતિનું ત્રીજું સાધન હતું. સમસ્ત પ્રજા પાસેથી લીધેલા કરવેરાની રકમ રાજ્ય કરનાર લઘુમતિના ધર્માંતા પ્રચાર કરવાને ખર્ચાતી. પૈસા આપીને, માનચાંદ આપીને, સરકારી હેાદ્દાઓ આપીને, કારાવાસેામાંથી મુક્ત કરીને અથવા તા તકરારી મિલકતના વારસા સાંપીને કાકાને રાજ્યધર્માં સ્વીકારવાની લાંચ આપવામાં આવતી. હિંદુઓને સરકારી નાકરીએ આપવામાં આવતી નિહ. ધણા જૂના કાળથી મહેસૂલી ખાતામાં લખી વાંચી શકતા મધ્યમ વર્ગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #676 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ છે. શિવાજી ચરિત્ર 1 પ્રકરણ ૧૨ મું હિંદુઓ નોકરી કરી આજીવિકા મેળવતા. ઔરંગઝેબના જમાનામાં “મુસલમાન થાય તે નોકરી માટે એ એક કહેવત જેવું વાકય થઈ ગયું હતું. ૧૬૭૧માં એ કાયદો કરવામાં આવ્યું કે રાજ્યના મહેસૂલી અમલદારે મુસલમાનજ હેવા જોઈએ અને બધા સૂબાઓ તથા તાલુકદારોને પિતાના હિંદુ શિકાર (કારકુન) અને હિસાબનીશને કાઢી મૂકી તે જગ્યાઓએ મુસલમાનોને નીમવા હુકમ કર્યો. રાજાને તે વખતને ઇતિહાસકાર સાચી રીતે જણાવે છે કે “કલમને એક ઝપાટે” એણે પિતાની નેકરીમાંથી બધા હિંદુ કારકુનોને કાઢી મૂક્યા. (એમ. એ. પર૮). પ્રાતિક સૂબાઓના હિંદુ પેશકારોને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી રાજ્ય ચલાવવું અશક્ય લાગ્યું છતાં કેટલી જગાએ જિલ્લાના મહેસૂલી અમલદારની જગ્યાએ મુસ્લીમ અમલદારોની નિમણુક કરવામાં આવી. પાછળથી તે બાદશાહને જરૂરિયાત આગળ એટલું બધું નમતું આપવું પડ્યું કે મહેસૂલી ખાતામાં અને તીજોરીમાં અડધા પેશકારે હિંદુ અને અડધા મુસલમાન રાખવા પડ્યા, હિંદુઓને પિતાના ધર્મમાંથી ચલાવવાના બીજા પ્રલેશને હતાં. બાદશાહની આજ્ઞાથી કેટલાક વટલાઈ ગયેલા હિંદુઓને હાથી ઉપર બેસાડી નિશાન કંકા સાથે સરઘસના આકારમાં શહેરમાં ફેરવવામાં આવતા. બીજાઓને ઓછામાં ઓછા ચાર આના રોજ આપવામાં આવતી. નવા થયેલા મુસલમાનોમાંના ઘણા ખરાને વટલાઈ ગયા પછી એક મહીના સુધી રોટી ખર્ચ આપવામાં આવતું અને પછી સરપાવ આપી વિદાય આપવામાં આવતી. બધા પ્રાતોમાં આ જાતનો સામાન્ય નિયમ હતો. ૧૬૯૫ના માર્ચમાં રાજપૂત સિવાય બધા હિંદુઓને પાલખીમાં બેસવાની હાથી કે સાજ સજેલા ઘેડા ઉપર સવારી કરવાની અને હથિયાર ધારણ કરવાની મનાઈ કરવામાં આવી. હિંદુઓના મેળાઓ બંધ કર્યા : વર્ષના અમુક દિવસે એ સમસ્ત ભારતવર્ષમાં હિંદુઓ પોતાના ધાર્મિક સ્થાનોએ મેળાઓ ભરતા. પુરષો, સ્ત્રીઓ અને બાળકો પવિત્ર જળાશયોમાં નાહવા. મૂર્તિઓની પૂજા કરવા, ધાર્મિક વિધિઓ કરવા, મેટી સંખ્યામાં એકઠા થતા એ ખરું પણ મેળાઓમાં મુખ્ય વસ્ત તો એ હતી કે વેપારીઓએ દુકાનોમાં મૂકેલી વસ્તુઓની ખરીદી કરવી. ખાસ કરીને ગામડાંની સ્ત્રીઓ માટે આખા વર્ષમાં બહાર નીકળવાને અને જીવનના શ્રમમાંથી મુક્ત થવાને આજ એક પ્રસંગ હતો. અહીં તેઓ પોતાના દૂરના સગાં વહાલાં અને જ્ઞાતિલાને મળતાં અને આનંદ માનતા ની પેઠે મુસલમાને પણ આવા મેળામાં આવતા. તેઓ પણ આનંદ કરતા, વેપાર કરતા અને બંદગી પણ કરતાં, પરંતુ હિંદુઓ કરતાં કંઈક ઓછા પ્રમાણમાં. વેપારીઓનો વેપાર બહુ ધમધોકાર ચાલો. દરેક પ્રાંતમાં મોગલ સરકારને આવા પ્રસંગોએ ભયભાડા તથા બીજા કર તરીકે ભારે રકમ મળતી. આવી જાતને એક મેળો માળવાના એક ગામડા પાસેના તળાવ ઉપર ઈ. સ. ના ૧૪ મા શતક સુધી ભરાતે પણ ફીરોઝશા તઘલખે લોહીની છોળો ઉછળાવી એ બંધ કરી દીધો. ઔરંગઝેબે પણ એ રાજ્યનીતિને અનુસરી ૧૬૬૮માં પિતાને આખા રાજ્યમાં આવા મેળાઓ બંધ કર્યા હિંદના હોળી અને દિવાળીના તહેવારો બજાર બહાર અને તે અમુક સીમામાં રહીને જ ઉજવવા દેવામાં આવતા. ૬. બા. ઔરંગઝેબને શિવાજી મહારાજને પત્ર. જઝિયારે એ હિંદુઓને અપમાન કરનાર કર છે, હિંદુત્વને હણવા માટે એક ધર્માધ સત્તાધારીનું શસ્ત્ર છે અને એ ધર્માધ ઔરંગઝેબનો હિંદુઓને પડકાર હતો એમ શિવાજી મહારાજ માનતા હતા. હિંદુઓને આવી રીતનો છલ જોઈ મહારાજને ભારે દુખ થયું. હિંદુઓ ઉપરને આ જુલમ જોઈ મહારાજને ભારે ખેદ થયો અને એમણે મુગલ શહેનશાહ આલમગીરને આ કરેના સંબંધમાં એક પત્ર લખવાનો વિચાર કર્યો. ઈ. સ. ૧૯૭૯ની આખરમાં શિવાજી મહારાજે જઝિયાવેરાને વિરોધ કરતે પત્ર બાદશાહ ઔરંગઝેબને લખી મોકલ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ સુ] · શહેનશાહ આલમગીર, લી. આપના દઢનિશ્ચયી અને સદાને શુભેચ્છક શિવાજી રાજા પરમેશ્વરની કૃપા માટે તથા શહેનશાહની મહેર નજર માટે પ્રભુના ગુણગાન ગાઈ તેના પાડ માને છે અને શહેનશાહ આલમગીરને ચરણે આદરપૂર્વક સાદર કરવાની રજા લે છે કે આપની પાસેથી રજા લીધા સિવાય આ સેવકને ચાલ્યા આવવું પડયુ હતું એ એક કમનસીબ બનાવ હતા એવું સેવક માને છે અને નમ્રતાથી જણાવે છે કે આપને આ સેવક બધી શકય અને સમુચિત સેવા ખજાવવા તૈયાર રહેશે. છે. શિવાજી ચરિત્ર . ૩૯ મારી સાથે આપને જે યુદ્ધો કરવાં પડ્યાં છે અને જે લડાઈ એ આપને લડવી પડી છે તેમાં બાદશાહી દ્રવ્યભંડાર ખાલી થઈ ગયા છે તેથી બાદશાંશી જરુરિયાત પૂરી પાડવા માટે જે નાણાં જોઈએ તે હિંદુઓ ઉપર જઝિયાવેરા નાંખીને એટલે હિંદુઓને નીચેાવીને ભેગા કરવાના હુકમા આપે કાઢયા છે એવી ખબર મને હમણાં મળી છે. આ સંબંધમાં થોડી ખીના હું શહેનશાહ સમક્ષ રજૂ કરવાની રજા લઉ" છું. શહેનશાહ આલમગીરને રાશન થાય કે મુગલવ'શના એ નામીચા ખાદશાહ મહાન અકબરે પર વરસ સુધી રાજ્ય કર્યું હતું. પેાતાના અમલ દરમિયાન આ ભલા બાદશાહે ખ્રીસ્તી, યાહૂદી, મુસલમાન, દાદુપથી, આકાશપૂજક, જડવાદી, ખાલણુ, જૈના વગેરે પ્રત્યે નિષ્પક્ષપાત અને પ્રશંસાપાત્ર રાજનીતિ અખત્યાર કરી હતી. આમ કરવામાં એ દિલસેાજ અને દરિયાવ દિલના આદશાહના હેતુ તમામ રૈયતને રક્ષણ આપવાના હતા. આવી ઉદાર રાજનીતિને લીધેજ એ જગદ્ગુરૂના પ્રખ્યાત નામથી પૂજાય છે અને સૌ કાઈ તેના ગુણગાન ગાઈ રહ્યા છે. ધર્મસહિષ્ણુતાની નીતિ અને સદ્ગુણુને લીધેજ અકબર બાદશાહે આ દેશની પ્રજાના હૈયામાં સ્થાન મેળવ્યું છે. આજે પશુ તે પ્રજાના હૃદયમાં જીવતા છે. ત્યાર પછી શહેનશાહ જહાંગીરે આ પૃથ્વી અને તેના વાસીઓને ૨૨ વરસ સુધી પેાતાની શીતળ છાયા નીચે રાખ્યા હતા. આ બાદશાહે પ્રેમથી પેાતાના સ્નેહીઓના દિલ જીતી લીધાં હતાં અને પેાતાના યશસ્વી આચરણાથી ધારી બાજી પેશ પહોંચાડી હતી. પછી શહેનશાહ શાહજહાનના અમલને સૂર્ય, સતત ૩૨ વરસ સુધી તપ્યા અને એણે એના સુંદર અમલથી આખી આલમને અજવાળી મૂકી. શહેનશાહ શાહજહાને પેાતાના આચરણાથી સ્વનું સુખ મેળવી લીધું અને સ્વ એટલે તે પોતાના આચરણાને લીધે જીનમાં દુનિયા ઉપરની ભાઈના બદલામાં મળેલું શુભ નામ અને ઉજવળ પ્રતિષ્ઠા એજ છે તે? કહ્યું છે કેઃ— ‘જેમાણુસ ઉજ્જ્વળકીર્તિ અને શુભનામ પેાતાના આચરણાથી જીવનમાં સપાદન કરી શકે છે તે ત્રણ કાળ સુધી પહોંચે એવી અમુલ્ય દોલત મેળવે છે, કારણકે મનુષ્યના શુભ આચરણેા તેના મૃત્યુ પછી તેના શુભ નામનું સ્મરણ કરાવે છે અને એ રીતે એને ચિરકાળ જીવતા રાખે છે.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ‘ આવી લાકપ્રિય અને ઉદાર રાજનીતિનું મંગળ પરિણામ તા એ આવ્યું કે જ્યારે જ્યારે શહેનશાહ અકબરે વિજય અને યશની ઈચ્છા કરી ત્યારે ત્યારે વિજય અને યશ એમના કદમામાં આવીને ખડાં થયાં. એમની કારકિર્દીમાં અનેક રાજ્યા અને કિલ્લા હસ્તગત કર્યાં અને એમણે મુગલાઈની આલેશાન ઈમારત ખડી કરી. મુગલ વંશના એ યશસ્વી બાદશાહેાની રાજનીતિને આજે શહેનશાહ આલમગીર નથી અનુસરતા, પેાતાના વડવાઓને પગલે એ નથી ચાલતા છતાં એ મુગલ શહેનશાહ હજીએ સાર્વભામ સત્તા ભોગવે છે એટલા ઉપરથી પણ એ યશસ્વી શહેનશાહેાના વૈભવ અને સત્તાના ખ્યાલ આવી રહે છે. એ શકિતવાળા શહેનશાહામાં પણુ જઝિયાવે। નાંખવાની તાકાત હતી પણુ તેમણે www.umaragyanbhandar.com Page #678 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું પિતાના હૃદયમાં ધમધપણાને સ્થાન નહોતું આપ્યું. એમણે તો ખુદાએ સર્જેલા, માલીકે પેદા કરેલા નાના મોટાં બધાંને સરખા ગયાં. એમણે તે જુદા જુદા ધર્મો અને જુદી જુદી માન્યતાઓ, એ પ્રભુની સ્વાભાવિક લીલા છે એમ માની લીધું હતું. આજે એ બાદશાહની મમતા અને દયાવૃત્તિ, તેમની સહિષ્ણુતા અને તેમની ઉપકારવૃત્તિ, એ બધાં તેમના સ્મારક તરીકે જમાનાના ઇતિહાસના પાનાઓ ઉપર સુવર્ણાક્ષરે ચમકી રહ્યા છે. ઉપર જણાવેલા ત્રણ મહાન બાદશાહના પવિત્ર હેદો માટે નાના મોટા સમસ્ત માનવજાતના દિલમાં પ્રાર્થના અને પ્રશંસાના કુઆર ફૂટી રહ્યા છે. અભ્યદય એ માણસની શુભ વાંછનાનું પરિણામ છે એટલે જ આ શહેનશાહની કારકીર્દિ દરમિયાન પ્રભુના બધા બાળકને શાન્તિ અને સલામતીના પારણામાં સુખે મીઠી નિદ્રા મળવાનું સદ્દભાગ્ય સાંપડતાં એ બાદશાહનો યશવૈભવ વધ્યો અને તેમનું શુભ નામ વિશ્વમાં વ્યાપી રહ્યું, પણ શહેનશાહ ! આપના રાજ્યમાં કેટલાએ કિલ્લાઓ અને પ્રાંત આપના હાથમાંથી જતા રહ્યા છે. બાકીના પ્રદેશની પણ એજ દશા નિર્માઈ છે કારણ કે તમારા એ દેશે જીતી લેવાના મારા પ્રયાસમાં હું જરાએ શિથિલ બનવાને નથી. આપના દરેક ગામની ઉપજ ઘટી ગઈ છે. એક લાખની જગાએ આજે તે માંડ માંડ એક હજાર વસુલ કરી શકાય છે. જ્યાં એક હજાર લેવાના હોય છે ત્યાં બહુ જ મુશ્કેલીથી દસ મેળવી શકાય છે. ગરિબાઈ અને લાચારીએ જ્યારે શહેનશાહ અને શાહજાદાઓના મહેલમાં વાસ કર્યો છે ત્યારે અમલદારે, અધિકારીઓ અને અમીરોની શી દશા હશે તેને ખ્યાલ આવી શકે છે. આપનું રાજ્ય એ અરાજકતા અને અંધાધુધીનો નમન બની રહ્યું છે, જેમાં શહેનશાહી સિપાહીઓ ઉશ્કેરાઈને લૂંટ ચલાવી રહ્યા છે, રાજ્યના વેપારીઓ પાર પાડી રહ્યા છે અને હિંદુઓ જુલમની ચક્કીમાં પલાઈ રહ્યા છે. રાજ્યમાં અસંખ્ય માણસ આખે દિવસ કાળી મજૂરી કર્યા પછી રાત્રે પેટ પૂરતું ખાવાનું ન પામવાથી નિરાશામાં ભીંત સાથે માથાં પછાડી રહ્યાં છે અને દિવસે તમાચા મારી માં લાલ રાખી ફર્યા કરે છે. શહેનશાહ આલમગીર! તમારા રાજ્યની આ હાલતમાં હિંદુઓ ઉપર જઝિયાને કર લાદવાનું આપને કેમ સુઝી શકે છે ? આ કહ્યથી આપની અપકીર્તિ ચારે દિશામાં વીજળીવેગે પ્રસરી જશે અને તવારીખમાં લખાઈ જશે કે હિંદુસ્તાનને આલમગીર બાદશાહ બ્રાહ્મણ અને જૈન સાધુઓ પાસેથી, સંન્યાસી અને વૈરાગીઓ પાસેથી, કંગાળ અને ભીખારીઓ પાસેથી, અરે ભૂખે મરતા સુધાતુરો પાસેથી, દુકાળપીડિતો અને બેહાલ પ્રજાજનો પાસેથી જઝિયા વેરે ઉઘરાવે છે ! તવારીખની કાળી કટારોમાં કાળા અક્ષરોએ કોતરાઈ જશે કે શહેનશાહ આલમગીર ભૂખ્યા તરસ્યા માણસના મેંમાંથી અનાજનો કોળિયો ઝુંટાવી લેવામાં પિતાનું શૌર્ય બતાવી રહ્યો છે ! ઔરંગઝેબ! તારા આ કૃત્યથી તૈમુરકુળના નામ અને કીર્તિને ઝાંખપ લાગશે, કાળા ડાઘ લાગશે. શહેનશાહ સલામત! આપ જે કુરાનમાં માનતા હે, આપને જે પયગમ્બરના વચનમાં વિશ્વાસ હેય તે તેમાં લખ્યું છે કે ખુદા ખુલ–આલમીન છે અને નહિ કે રખુલ-મુસલમીન. ખુદાને સર્વ માણસોને ખુદા છે નહિ કે એકલા મુસલમાનોને અને મુસલમાન તથા હિંદુ એ બન્ને શું છે ? એ બન્ને જુદા જુદા શબ્દો જ છે. ખરું જોતાં ખુદા નામના ચિતારાએ તેની આ દુનિયાની છબીને, જુદા જુદા રંગેની મેળવણીથી પિતાની આબાદ તસ્વીર બનાવવા યોજેલા એ જુદા જુદા રંગે છે. મસજિદ હોય તો એ તેના નામની જ બંદગી થાય છે અને મંદિર હોય તો પણ તેના નામ સ્મરણાર્થે વાજીંત્ર વાગી રહે છે, એટલે કે કોઈ એક ધર્મ અથવા માન્યતા માટે અંધ પક્ષપાત બતાવો એ ખુદાના પાક ફરમાનનો ભંગ કરવા સમાન છે. ખુદાની એ છબી ઉપર નવી રેખાઓ આંકવી કે નવા રંગે પૂરવા એ ખુદાની ભૂલ કાઢવા બરાબર છે. ન્યાયની દૃષ્ટિએ જોતાં પણ જઝિયારે એ ભારે અન્યાય છે. * * * * * * * કાને કચડવામાંજ ઈસ્લામની રક્ષા થશે એમ આપ માનતા હે અને હિંદુઓ ઉપર જુલમ ગુજારવામાંજ જે ઈસ્લામની રક્ષા રહેલી છે એમ આપ માનતા હે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #679 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર હું આપને જણાવીશ કે આપે જઝિયા સૌથી પહેલાં તે હિંદુઓના શિરોમણિ રાણું રાજસિંહ પાસેથી વસુલ કરવો જોઈએ અને તે પછી મારી પાસેથી. હું તે આપની સેવામાં જ છું એટલે મારી પાસેથી તે ઉઘરાવવાનું કામ આપને માટે જરાયે મુશ્કેલ નથી. શહેનશાહ આલમગીર ! આપ સાચેજ માનજે કે કીડીમ કેડીને પગ તળે ખુંદવામાં શૌર્ય કે બહાદુરી નથી. શહેનશાહ ! આપના અમલદારોની વિચિત્ર વફાદારી જોઈ હું તે આશ્ચર્યચકિત થયેલ છે. આપના અમલદારે આપને સાચી વસ્તુસ્થિતિથી વાકેફ જ કરતા નથી. રાજ્યમાં ચોમેર સળગી રહેલી આગને આપના અમલદારો ઘાસથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે.” ૭. ફરી પાછા બિજાપુર તરફ જાલનાપુરની લૂંટને માલ લઈ જતાં મુગલો સાથે સંગમનેરને સંમામ પતાવી મહારાજ પિતાના લશ્કર સાથે વિશ્રામગઢમાં વિશ્રામ લેવા રોકાયા હતા ત્યાં સીદી મસાઉદને મદદ માટે પત્ર આવ્યો. એણે મદદ માટે ભારે કાલાવાલા કર્યા અને બહુ આગ્રહની વિનંતિ ગુજારી હતી. મસાઉદની વિનંતિની મહારાજના મન ઉપર અસર થઈ અને એમણે તરતજ પિતાનું લશ્કર સર નેબત હબીરરાવ માહિતેની સરદારી નીચે બિજાપુર તરફ રવાના કર્યું હતું. બિજાપુરની મદદે શિવાજી મહારાજે મરાઠા લશ્કર રવાના કર્યાની ખબર મુગલેને મળી હતી એટલે તેને અટકાવવા માટે સરદાર રણમસ્તખાનને મુગલોએ ૮૦૦૦ સવાર આપીને મોકલ્યો. એણે રસ્તામાં જ હેબારાવ ઉપર હલ્લો કયી. હેબીરરાવ કંઈ મુગલથી જાય એવો ન હતો. એણે રણુમસ્તખાન સાથે લડાઈ કરી. બને છેદ ઉપર ચડ્યા. આખરે મરાઠાઓને મારે સખત અને અસહ્ય થઈ પડવાથી મુગલ લશ્કર અવ્યવસ્થિત થઈ ગયું અને નાસવા લાગ્યું. મુગલ લશ્કરનો પરાજય કરી હબીરરાવ દિલેરખાનની છાવણી તરફ ગયો. વારંવાર છાવણી ઉપર છાપા મારીને એ મુગલ લશ્કરને થકવવા લાગ્યા. મુગલ લશ્કરની રસદ મરાઠાઓએ અટકાવી. દાણા, ઘાસ, બળતણ વગેરે રોજની જરૂરિયાત મરાઠાઓ અટકાવવા લાગ્યા એટલે દિલેરખાનની છાવણીમાં હાહાકાર થઈ ગયો. ઘેડા, બળદ અને યુદ્ધમાં ઉપયોગી બીજા જનાવર ઘાસ ચારા વગર મરવા લાગ્યાં. આવી દુર્દશા હું બીરરાવે દિલેરખાનના લશ્કરની કરી નાંખી, ત્યારે એ છાવણી ઉઠાવીને ઔરંગાબાદ પાછો ગયો. હંબીરરાવ પણ તેની પૂછે પડ્યો હતો. મુગલ લશ્કર ઔરંગાબાદ પહોંચ્યું ત્યાં સુધી હબીરરાવે એની પૂઠ પકડી હતી. ભીમા નદી નજીક મુગલ લશ્કર સાથે દિલેરખાન આવ્યો એટલે હું બીરરાવે એના ઉપર ધસારો કર્યો. મરાઠાઓએ કતલ શરૂ કરી. કેટલાક પઠાણ દ્ધાઓ રણમાં પડ્યાં. આખરે નાસતા ભાગતા મુગલે ઔરંગાબાદ જઈ પહોંચ્યા. દિલેરખાન પાછા હઠયો હતો. પિતાના ઘણા સિપાહીઓ એણે ખેયા હતા છતાં એ નરમ પડ્યો ન હતે. લડાઈની મોસમ આવતાં જ એણે પિતાનું લશ્કર તૈયાર કર્યું અને બિજાપુર સરકારને મુલક લૂંટવાનું કામ હાથ ધર્યું. આ ચડાઈઓમાં એણે બહુ અત્યાચાર કર્યા. મુગલના જુલમ, ત્રાસ અને અત્યાચારોમાંથી બચવા માટે ઘણી હિંદુ અને મુસલમાન સ્ત્રીઓએ આત્મહત્યા કરી. કેટલેક ઠેકાણે તે ગામના ગામ બાળીને એણે ઉજ્જડ ક્ય. આ ગામમાંથી ઘણું હિંદુઓને ગિરફતાર કરીને એમને ગુલામ બનાવ્યા. અથણું શહેર એણે લૂટયું અને બાળી ભસ્મ કર્યું. અથણીમાંથી પણ ઘણા હિંદુઓને એણે કેદ કર્યા અને તે બધાને એણે ગુલામ બનાવ્યા. શંભાજી આ વખતે એની સાથે હતો. તેને દિલેરના આટલી હદ સુધીના અત્યાચાર ન ગમ્યા. ત્યાંથી આગળ વધીને દિલેર કર્ણાટકમાં પેઠે અને ત્યાં લૂંટ 81 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #680 -------------------------------------------------------------------------- ________________ ર . શિવાજી ચત્રિ [ પ્રકરણ ૧૨ મ શરૂ કરી. મુગલાએ પેાતાના લશ્કરના એ ભાગ કરી એ દિશાએ માકલ્યા અને મરાઠાના મુલકમાં તાકાન શરૂ કર્યાં. જનાર્દનપતને ખબર મળતાંજ એ મરાઠા લશ્કર લઈને નીકળ્યા અને એણે તથા હુબીરરાવે મળીને મરાઠા લશ્કરની એક ટાળાની સાથે લડાઈ કરી તેને પરાજય કર્યો. પછીથી એમણે ખીજી ટુકડીને પણ હરાવી. ૮. મહારાજે બિજાપુરની બગડી બાજી સુધારી. બિજાપુરને આક્રુતમાંથી ઉગારવા માટે મહારાજે તનતેાડ મહેનત કરી હતી. મહારાજની મદદ હતી તેથીજ આખરે ૧૬૮૦ની સાલમાં આદિલશાહી અને મુગલા વચ્ચે સલાહ થઈ. ભિન્નપુરની એમાં જીતજ હતી. બિજાપુરના સરદારાએ અને આદિલશાહી પ્રજાએ આ વિજયના ઉત્સવે કર્યાં. શિવાજી મહારાજને આદિલશાહી દરબાર તરફથી આભારદર્શક પત્ર લખાયા હતા. એ પત્રના સાર નીચે મુજબ છે ઃ— ‘અમારી પડતી વખતે આપ અમારી પડખે રહ્યા તે ઉપકાર અમારાથી ન ભૂલાય. અમેા અમારા શત્રુ મુગલાના કાળજડબામાંથી મુક્ત થયા એ પ્રતાપ બધા આપનાજ છે એવું અમે અમારા ખરા અંતઃકરણથી માનીએ છીએ. જે વખતે અમને મદદની ખરેખરી જરૂર હતી તે વખતે તમે અમને ખળ આપ્યું અને મદદ કરી એ આપની ઉદારતાને માટે આદિલશાહી આપને આભાર માને છે. આ રાજ્યના નામીચા વફાદાર સરદાર સિંહાજીના આપ પુત્ર છે અને આપના પિતાએ જે સલ્તનતની ઈજ્જત વધારી હતી તે સલ્તનતને આપે પડતી બચાવી આદિલશાહીનાં મન જીતી લીધાં છે. આપના સ્વવાસી પિતાએ આ સલ્તનતની ભારે સેવા કરી છે. એમણે રાજ્યની સત્તા વધારવા ખેહદ શ્રમ લીધા હતા. આપે ગઈ ગુજરી ભૂલીને તેના વિચાર કર્યાં એથી તે! આપ પિતાના ઋણમાંથી પશુ ધણું દરજ્જે મુક્ત થયા છે. આપની સાથે અમારે જે ખિયામાર્ં હતું તે હવે મટી ગયું છે. આપની સાથેના વિરાધને લીધે આ સલ્તનતે આપના પિતા ઉપર ભારે ત્રાસ ગુજાર્યાં હતા છતાં એ અપકાર ભૂલી જઈ આપે સલ્તનત ઉપર ભારે ઉપકાર કર્યાં એ આપની ખાનદાની અને હુંયની વિશાળતા ઉપર અમે આફરીન છીએ. આપ આ સલ્તનતના રક્ષક છે. આપના ઉપકાર અમેા કદાપિ ભૂલીશું નહિ. ’ આવી મતલબના પત્ર લખી બિજાપુર સરકારે પેાતાના વકીલ સાથે તે શિવાજી મહારાજ તરફ રવાના કર્યાં. આ પત્ર સાથે સુલતાને મહારાજને કીમતી પેાશાક, ઝવેરાત, હાથી, ઘોડા વગેરેનું નજરાણું મેકલ્યું હતું. આ આભારદર્શીકા પત્રના જવાબમાં મહારાજે જણાવ્યું કે ‘ મેં આપની બાદશાહીના ધણા પ્રાન્તા કબજે કરવા છતાં, મારા તીસ્વરૂપ પિતાજી મારા કા"માં સહાયભુત નહિ હૈાવાની આપની ખાતરી થયા પછી તેમને અર્પણુ કરેલી જાગીર અદ્યાપિપર્યંત આપે કાયમ રાખીને, તેમનું અને તેમના પુત્રનું સન્માન કર્યું છે તેથી અમારા કુટુંબ ઉપર આપના માટેા ઉપકાર થયા છે. આજ પત આપનાજ આશ્રયથી મારી ઉન્નતિ થઈ છે. મારી સંપત્તિ અને લશ્કર આપના ઉપયાગમાં આવશે તા મારા જીવનને ધન્ય માનીશ. આપની સરકારનું લશ્કરીબળ વિશેષ હાવાથી આપને વિજય પ્રાપ્ત થયા છે. મેં તેા બનતી મદદ કરી છે. ભવિષ્યમાં સંકટ સમયે સહાયતાની જરુર જણાતાં અવશ્ય લખશો, મનમાં જુદાઈ રાખશો નિહ.' આદિલશાહી સરદારાની ઈચ્છા શિવાજી મહારાજને પેાતાને ત્યાં ખેલાવી એમણે અણી વખતે જે મદદ કરી છે તે માટે એમને માન આપવાની હતી તેથી શિવાજી મહારાજને બિજાપુર ખેલાવવા એમણે સુલતાન સિકદરશાહને વિન ંતિ કરી. શિવાજી મહારાજે સૂચવેલી ક્ષરતાની બાદશાહી સનદ હજી એમને આપવામાં આવી ન હતી એટલે સુલતાને આ સનદ માટે તથા ખીજા કામેાને માટે બિજાપુર પધારવા મહારાજને આગ્રહનું આમંત્રણ માણ્યું. મહારાજે સુલતાનનું આમંત્રણ સ્વીકાર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #681 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ નું ] છે. શિવાજી ચરિત્ર ૪૩ અને નક્કી કરેલે દિવસે ખિન્નપુર ગયા. પોતાના લાવલશ્કર સાથે શિવાજી મહારાજ પૂર દમામ અને ભપકામાં બિજાપુર ગયા. આદિલશાહી સરકારે એમને સલ્તનતના રક્ષક ગણીને બહુ ભારે માન આપ્યું, આદિલશાહીને પાયામાંથી હલાવનાર, આદિલશાહીની સત્તા તાડનાર, આદિલશાહીને મદ ઉતારનાર શિવાજી મહારાજ હતા એ આ વખતે પ્રજા ભૂલી ગઈ હતી. પેાતાના વહાલા શહેરનું અને સંતનતનું જેણે રક્ષણ કર્યું તે પ્રતાપી પુરુષ શિવાજી મહારાજ હતા એ ધ્યાનમાં રાખીને એમને અંતરના વહાલથી પ્રજાએ વધાવ્યા હતા. સલ્તનતના સરદારા, અમલદારા અને જવાબદાર પુરુષોએ આ માનીતા મહેમાનને ભારે માન આપ્યું હતું. સુલતાન સિકદરે પણ શિવાજીમહારાજને માન આપ્યું અને એમણે આલિશાહી ઉપર કરેલા ઉપકારથી આખી આદિલશાહી પ્રશ્ન એમના ઉપકાર નીચે દબાયેલી છે એ જાહેર કર્યું. ત્યાર પછી નીચેની શરતાવાળી સનદ સુલતાને શ્રી. શિવાજી મહારાજને એનાયત કરી. શરત!—૧. કાપલ અને ખેલવાડીની આસપાસના મુલક શિવાજી મહારાજને સ્વાધીન કરવામાં આવે છે. ૨. દ્રાવિડ દેશમાં જે મુલક શિવાજી મહારાજે કબજે કર્યાં છે તે ઉપર આદિલશાહી કાઈપણુ પ્રકારના હક માગશે નહિ. ૩. સ્વ. સિંહાજી રાજાને આપેલી જાગીરને નુકસાન કરે એવા પ્રાંત ઉપર આદિલશાહી કોઈપણ પ્રકારની સત્તા રાખશે નહિ. ૪. જ્યારે જ્યારે પ્રસંગ આવી પડે અને જરુર જાય ત્યારે ત્યારે બન્નેએ એક બીજાને મદદ કરવી. મહારાજે સુલતાનની મહેમાની સ્વીકારી બિજાપુરી દરખાર અને બિજાપુરની પ્રજાને ખુશ કરી. ૯. શિવાજી મહારાજના સ્વગ વાસ. આવી રીતે શિવાજી મહારાજને ચારે તરફ જયજયકાર થયા. ઈ. સ. ૧૬૮૦ ના માર્ચ માસના પહેલા પખવાડિયામાં મહારાજે પોતાના નાના પુત્ર રાજારામનું લગ્ન બહુ ધામધુમથી રાયગઢ મુકામે પ્રતાપરાવ ગુજ્જરની દિકરી જોડે કર્યું. આ અતિ આનંદના પ્રસંગ પછી થેાડા જ દિવસમાં મહારાજ માંદા પડ્યા. શિવાજી મહારાજને લાગ્યું કે નવા રાજ્યની તિજોરી પૂરેપુરી તર રાખવી જોઇ એ. કર્ણાટક વગેરે મુલકામાંથી મહારાજ પુષ્કળ ધન લાવ્યા હતા પણ ધીમે ધીમે મહારાજને વિચાર મહારાષ્ટ્રમાંથી મુસલમાની સત્તાના કાંટા નરમ કરી હિંદુસ્થાનમાં મહારાષ્ટ્ર બહાર પણ હિંદુત્વ રક્ષણ માટે ચિત અંદેાખસ્ત કરવાના હતા. પેાતાની સત્તા વધાર્યા સિવાય એ કામ બને એવું નહતું. રાજસત્તાથી જ આ કામ શક્ય હતું એટલે આ કામ માટે અઢળક ધનની જરુર હતી. ધનભંડાર ખરેાબર ભર્યાં પછી હિંદુઓનાં દુખા દૂર કરવા માટે, હિંદુત્વ ઉપર થતા અત્યાચારા અને આક્રમણા અટકાવવા માટે અને પ્રજાને સુખી કરવા માટે સ્થાપન કરેલા હિંદવી સ્વરાજ્યની મર્યાદા વધારવા મહારાજના વિચાર હતા. આ કામને માટે જોઈતાં નાાં શી રીતે મેળવવાં એના મહારાજ વિચાર કરી રહ્યા હતા એટલામાં જ ખબર આવી કે દિલ્હીથી ભારે ખજાને લશ્કરી ટુકડી સાથે ઔરંગાબાદ માટે નીકળી ચૂકયા છે અને તે મજલ દડમજલ કૂચ કરતા ઔરંગાબાદ તરફ આવી રહ્યો છે. મહારાજે એ ખજાતા કબજે કરવાને વિચાર કર્યાં. મહારાજે પોતાના લશ્કરમાંથી ઘોડેસવારેની ચુટણી કરી અને સુંદરમાં સુંદર કસાયેલા યેદ્દાઓની એક ટુકડી તૈયાર કરી. દિલ્હીથી આવતા મુગલ ખજાનાની ખખરા છૂપી રીતે મેળવવાની મહારાજે બધી તજવીજ કરી હતી. ઝીણામાં ઝીણી ખાતમી મેળવીને મહારાજે એ ખજાને કબજે કરવા પોતાની ચુનંદી ટુકડી સાથે કૂચ કરી. ખાને લાવનાર મુગલ લશ્કર બેસાવધ હતું. અનુકૂળ જગ્યા જોઈને મહારાજે ખજાના ઉપર છાપા માર્યો. મુગલ લશ્કર ખેબાકળું બની ગયું. ખજાનાના રક્ષકા આ અણુધાર્યો વાંચાનક છાપાથી મુઝવણુમાં પડ્યા. મહારાજે ખાને અને લેવા સૈનિકાને હુકમ કરી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #682 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું મુગલ લશ્કર અને ખજાનાના રક્ષકો મરાઠા લશ્કર સાથે બહુ હિંમતથી લડ્યા. બંને વચ્ચે લડાઈ થઈ મહારાજે પોતે આ લડાઈમાં બહુ આગળ પડતો ભાગ લીધો હતો. આખરે મુગલે હાર્યા અને ખજાનાનો કબજો મરાઠાઓએ લીધે. આ ખજાનો તરત જ બનતી ત્વરાએ, વગર વિલંબે, પૂર ઝડપે રાયગઢ લઈ જવાની જરૂર હતી. મહારાજ લડાઈમાં થાકેલા હતા છતાં પણ એ ધારેલી ઝડપે ખજાને રાયગઢ લઈ ગયા. આ મહેનત મહારાજને ગજા ઉપરાંત થઈ પડી. એમની છાતીમાં દુખાવો શરૂ થશે અને જીર્ણ જવર પણ ચાલુ થયો. છાતીમાંથી લેહી પડવાનું શરૂ થયું. આ વખતની મહારાજની માંદગીથી સગાંવહાલાં, સ્નેહી સરદારો, નોકર ચાકર વગેરે બધાનાં મેંનાં પાણી સુકાઈ ગયાં. દરેકના મનમાં મહારાજની આ માંદગીનું રૂપ ગંભીર લાગ્યું. ઔષધ, ઉપચાર, વૈદ, હકીમ, જપ, તપ, કંઈ બાકી ન રાખ્યું પણું મહારાજની માંદગી વધવા જ લાગી. મહારાજને પણ લાગ્યું કે એમને અંત સમય સમીપ આવતો જાય છે. એમણે પોતાના વિશ્વાસુ માણસેને મળવા માટે બોલાવ્યા. મહારાજની માંદગીની ખબર સાંભળી મહારાજના ખાસ માણસો એમની પાસે આવીને હાજર થયા હતા. મહારાજને લાગ્યું કે પોતાના માણસને બોલાવીને તેમને આખરને સંદેશો આપ હવે ખાસ જરૂરનું છે. પેશ્વા મોરોપંત પિંગળે, બાલાજી આવછ ચિટણી, રાવજી સોમનાથ, સૂર્યાજી માલુસરે, પ્રહાદપંત ન્યાયાધીશ, મહાદજી નાયક, બાઇકદમ, રામચંદ્રપંત અમાત્ય વગેરે મહારાજના માનીતા અને ખાસ વિશ્વાસના જવાબદાર પુરોને મહારાજે પિતાની પાસે બોલાવ્યા અને કહ્યું “આ માંદગીમાંથી હવે હું બચીશ એવું મને લાગતું નથી. મારો અંત નજદીક આવતે મને દેખાય છે. મારા દેશની અને વહાલા ધર્મની વધુ સેવા મારા તકદીરમાં નહિ હોય એમ જ હું માનું છું. આ માંદગીમાંથી હું ઉઠીશ એવી જ કેઈએ આશા બાંધી હોય તો તે ખોટી છે. હવે એવી આશા બાંધવી એ જાણું જોઈને નિરાશાને નોતરવા જેવું છે. પ્રભુને હવે આલેકમાં મારી જરૂર નથી. મારે હાથે જગદીશે કરાવવા ધારેલું કામ પૂરું થઈ ગયું હશે એટલે મને ઘડીવાર પણ આલેકમાં રાખશે નહિ. આજે હું તમારી આગળ મારા આખરના વિચારો ઠાલવવા ઈચ્છું છું. હું હવે તમારો બધાને થોડા દિવસને મહેમાન છું. આ રાજ્યના તમે બધા છે. રાજ્ય પ્રજાનું છે અને રાજકર્તા પ્રજાને સેવક છે. રાજકર્તા જ્યારે પ્રજાને સેવક મટીને માલીકનો ફાકે મગજમાં ધરાવવા લાગે છે ત્યારે એ ધીમે ધીમે પતિત થવા લાગે છે એવી મારી માન્યતા છે. પ્રજા લાયક રાજાને માલીક ગણે એ પ્રજાનું સૌજન્ય છે પણ લાયક રાજાએ પિતાને તે પ્રજાના સેવક સમજવો. જે પ્રજા ઉપર પુત્રવત પ્રેમ રાખે છે અને પ્રજાના જાનમાલના રક્ષણની પુરેપુરી જવાબદારી પોતાને માથે રાખે છે તે જ રાજા રાજા કહેવડાવવા લાયક છે એમ હું માનું છું અને આ માન્યતા નજર સામે રાખીને જ હું વર્ચો . હિંદવી સ્વરાજ્ય સ્થાપવાનું માન મને આપવામાં આવે છે પણ હું કઈ દિવસ ભૂલ્યા નથી કે હિંદુત્વના રક્ષણ માટે પ્રજા ઉપર થતા અત્યાચારે માટે મસલમાન સત્તાના જોરથી હિંદુ પ્રજા ઉપર જુલમ ગુજારે છે તે દૂર કરવા મુસલમાન સત્તા તેડવા માટે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારમાં જેમણે મને મક્કમ કર્યો અને એ યોજના ફળીભૂત કરવાના કામમાં મારા બચપણના સાથીઓ, સ્નેહીઓ, દોસ્તો, મિત્રો, ગેઠિયાઓ વગેરેએ પોતાના વહાલા પ્રાણુ પાથર્યા છે, જેમણે હિંદુત્વ રક્ષણ માટે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું હતું અને જે કુટુંબે આ મુક્તિની હડતમાં ફના થઈ ગયા એ સર્વે આ સ્વરાજ્યની ઈમારતને મજબૂતી આપનારી પાયામાંની શીલાઓ છે. આ રાજ્યની તમે બધાઓએ હિંદુત્વ રક્ષણની ઉત્તમ ભાવનાથી જે સેવાઓ બજાવી છે અને કેટલાક ભાઈઓએ ભારે દુખ વેઠીને અને અડચણે ખમીને સ્વરાજ્ય માટે તપશ્ચર્યા કરી તેનું આ પરિણામ છે, તેનું જ આ ફળ છે. સ્નેહીઓ, સરદાર, સેવક, અમલદારો, સૈનિકો અને યોદ્ધાઓના સહકારથી આ મોટું રાજ્ય મૂકીને હું જાઉં છું. મારા વખતમાં જે નિષ્ઠાથી આ રાજ્યની તમે સેવા કરી તેજ તમારી નિષ્ઠા મારો પછી પણ આ રાજ્યના હિતમાં તેની મજબૂતીમાં કાયમ રાખજો. યુવરાજ શંભાજી નાલાયક નીવડશે તેનું મને બહુ દુખ થાય છે. રાજ્યમાં મેં કર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #683 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર નિમકહલાલ, વફાદાર, હિંમતબાજ, કાર્યદક્ષ, શૂરવીર, કુનેહબાજ અને હિંદુત્વ માટે વખત આ પ્રાણ આપવા તૈયાર થાય એવા ભાવનાવાળા પુરુષ ભેગા કર્યા છે. મારા રાજ્યના આવા હીરાઓ, મારા દરબારના રત્ન, સ્વરાજ્યના શણગાર અને હિંદુત્વના રક્ષક પુરના કામની કદર હું કરી શકો, હું એમને મે જાળવી શક્યો પણ મારી પછી આ રાજ્યમાં એમનું માન અને મે સચવાશે કે નહિ તેની મને શંકા છે. મારી પછી તમારે માથે કે રાજા સ્થપાશે તેની કલ્પનાથી મને ખેદ થાય છે. પ્રજાને દ્રોહ કરે તે રાજ્ય હોવા છતાં રાજા નથી, પ્રજાનું પુત્રવત પાલન ન કરે તે ગાદી હોવા છતાં રાજા નથી, પિતાની પ્રજા તરફ કુદષ્ટિ કરે એ સત્તા હોવા છતાં રાજા નથી, જે પ્રજાને દુખે દુખી થતું નથી તે રાજા હોવા છતાં રાજા નથી. શંભાજી ચારિત્રહીન છે, ઉદ્ધત છે એટલે રાજ્યના મુત્સદીઓને અને જોખમદાર અમલદારોને એને હાથે બહુ વેઠવું પડશે, એમ મને લાગે છે. છેવટની સૂચના તમને બધાને એ છે કે રાજા તરફ ન જોતાં સ્વરાજ્યની ઈજત તરફ જેજે. દુશમન ટાંપીને બેઠે છે તે તરફ નજર રાખજો. માથે પડે તે દુખે હિંદુત્વની ખાતર, પ્રજાની ખાતર સહન કરજે. તમે આ રાજ્યને ટકાવી રાખજે. આ રાજ્યને પડવા દેતા નહિ. માંહોમાંહે કજિયા કરતા નહિ. એક બીજાની ઈર્ષા કરતા નહિ. તેજોદ્વેષથી તમારું બળ તમે તમારે હાથે તેડતા નહિ. રાજ્યના મહેમાંહેના પક્ષથી મોટી સલ્તનત જમીનદોસ્ત થઈ ગઈ છે એ વાત ભૂલતા નહિ. મારી પ્રજાને દુખી કરતા નહિ. એમણે ઘણાં દુખ વેડ્યાં છે. મારી ખાતર તમે મારી પ્રજાની પડખે નિરંતર રહેજે. મારા રાજ્યમાં ગાય, સ્ત્રીઓ, ધર્મ, ધાર્મિકગ્રા અને ધાર્મિક સ્થળનું રક્ષણ પૂરેપુરું થવું જોઈએ. હિંદુ ધર્મના, હિંદુ દેવાલયના, હિંદુ ધર્મ પુસ્તકના અપમાન કરનાર, પવિત્ર મંદિર અને મુતિએને તેડનાર, હિંદુ સ્ત્રીઓને પકડી જોરજુલમથી ઘસડી જઈ તેમના ઉપર અત્યાચાર કરનાર, તેમને વટલાવનાર, તેમને ગુલામ બનાવનાર હિંદુત્વના દુશ્મનને નાશ કરવા માટે તેવાઓને અથવા તેવી સત્તાને જડમૂળથી ઉખેડી નાંખવા માટે હિંદુઓએ તૈયાર રહેવું જોઈએ પણ તેમ કરતાં કેઈ ધર્મનું, કઈ ધાર્મિક સંસ્થાનું, કઈ ધાર્મિક સ્થળનું કે કઈ ધાર્મિક ગ્રંથનું અપમાન મારા રાજ્યના અમલદારો-અધિકારીઓ કે બીજા કોઈ ન કરે એવી મારી હદયની, અંતરની ઈચ્છા છે. પારકા ધર્મનું અપમાન કરવું, અન્ય ધર્મનાં સ્ત્રીપુર ઉપર એ બીજા ધર્મનાં હેવાને કારણે અત્યાચાર ગુજારવા, પારકા ધર્મની સ્ત્રીઓને બળજબરીથી ઘસડી જઈ તેમને વટલાવી, જોરજુલમથી એના ઉપર અત્યાચાર કરવા, એનું શિયળ લૂંટવું એ બધાં કર્મો મનુષ્ય જાતિને શરમાવનારાં છે. આવાં કોને ધાર્મિક સેવા ગણવી એ અધમપણાની પરાકાષ્ટા છે. આપણે હિંદુ ધર્મ આવાં નીચ કલ્યો નથી સાંખતો. સાચે હિંદ આવાં નીચ કત્યો ન કરે. શંભાજી વ્યસની છે. વ્યભિચારી છે. એને હાથે કંઈ અપમાન થાય તે આત્મમાન સાચવવા ખાતર તમે ઘટતું કરજો પણ એના ઉપરના રોષ અને વેરની જવાળાથી જે ગાદી ઉપર એ બેસશે તે ગાદીને આંચ આવવા દેશો નહિ. સંભાજીએ મને જીવનમાં નાસીપાસ બનાવ્યો છે. ઈશ્વરની મરજી. એને ગમ્યું તે ખરું. મનુષ્યનું ધાર્યું નથી થતું. ધાર્યું તે ધણીનું થાય છે. મને રાજારામમાં ભારે આશા છે. એ છોકરો મારું નામ ઉજાળશે એમ મને લાગે છે. વ્યસની અને વ્યભિચારી રાજા પિતાના દુર્ગાને લીધે પિતે દુખી થાય છે, પોતાની પ્રજાને દુખી કરે છે અને આખા દેશને નુકસાન પહોંચાડે છે. શંભાજીની બાબતમાં એવું બનશે એવો મને ભય રહે છે. મારા રાજ્યના ખેડૂતો ઉપર ત્રાસ ન થાય એ ખાસ તમે જજે. ખેડૂતના સુખમાંજ રાજ્યની ચડતી છે. ખેડૂતોની આબાદીમાં જ રાજ્યની મજબૂતી છે. ખેડૂતના ઉદયમાંજ રાજ્યની ઉન્નતિ છે. ખેડૂતવર્ગ રીઝયે પ્રભુ રીઝયો માનજે. મારા રાજ્યના ગરીબ ખેડૂતને કઈ ન સતાવે, કઈ ન રંજાડે એ બંદોબસ્ત રાખજે. અમલદારો, અધિકારીઓ, જાગીરદારો, શાહકાર વગેરે સ્વાર્થ બુદ્ધિથી ખેડૂતોને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #684 -------------------------------------------------------------------------- ________________ છે. શિવાજી ચરિત્ર 1 પ્રકરણ ૧ર છે ચૂસી ન ખાય એની તમે ખાસ ખબરદારી રાખજે. મહામહેની મોટામેટાની લડાઈઓમાં બિચારા ખેડૂતને ખડો ન નીકળી જાય એની ખાસ ખબરદારી રાખજો. તમે મારા ઉપર અત્યંત પ્રેમ દાખવ્યો છે. મારે પડતે બોલ ઝીલ્યો છેમારી સેવા તમે ઉઠાવી છે. મારી ઈચ્છાઓ પાર પાડવા તમે તમારું સર્વસ્વ ખાવા અનેક વખતે તૈયાર થયા છે. આ બધાનો વિચાર હું કરું છું ત્યારે મને લાગે છે કે હું જબરો ભાગ્યશાળી છું. મારા તરફને તમારો ભાવ, ભક્તિ ને પ્રેમને બદલે એ જગદીશ્વર તમને આપશે. ગમે તેના ગમે તેવા અપમાન થાય, ગમે તેને ગમે તેવી સ્થિતિ ભોગવવી પડે તેપણું આ રાજ્ય હિંદુત્વનું રક્ષણ કરવા માટે છે, આ સત્તા હિંદુઓના દુખો હરવા માટે સ્થપાઈ છે એ વાત હંમેશા યાદ રાખજે. આ રાજ્ય હિંદુઓ ઉપરના અત્યાચારો ટાળવા માટે સ્થપાયું છે એ નજર સામે રાખીને આ રાજ્યની મજબૂતી તમેજ સચિવજે, આખા ભરતખંડમાં હિંદુ સત્તા સ્થાપવાને મારો વિચાર હતો, આખા આર્યાવર્તની આર્થીઓને જુલમીઓના પંજામાંથી છોડાવવા માટે વિચાર હતો પણ મારે હાથે આ કામ પૂર્ણ ન થયું. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થયા કરશે. તમે મહારાષ્ટ્રની ઈજ્જત રાખજો. તમારામાં હિંદુત્વનું અભિમાન છે તે હંમેશા સતેજ રાખજે. પ્રભુ તમારું બધાનું કલ્યાણ કરશે. આ રાજ્યની સેવામાં અનેક અડચણો, આફત અને દુખ સહન કરવા માટે, હિંદના હિંદુઓના દુખ દૂર કરવાના કામમાં ઝુકાવવા માટે, હિંદુત્વનો નાશ કરનારી સત્તાને ઉખેડી નાંખવા માટે પ્રભુ તમને બધાને સન્મતિ અને શક્તિ આપે. (ગળગળે અવાજે) હું આ રાજ્યન-મહારાષ્ટ્રને, મૌરી વહાલી પ્રજાને આજે તમારે ખળે મૂકીને જાઉં છું. મારી યાદ કરીને દુખી થશે નહિ. કઈ અમર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. જમ્મુ તે મરવાનું છે જ. જીર્ણ થયેલા કપડાં કાઢયા વગર છૂટકે નથી. તમારી બધાની પાસે અને સઘળા હિંદુઓ પાસે મારી આખરની એટલીજ માગણી છે કે મારી ઈચ્છા મુજબનું કામ હું પૂરું નથી કરી શક્યો, મારું કામ અધુરું રહ્યું છે તે ધ્યાનમાં રાખજે અને આજે નહિ તે આવતી પેઢી પણું મારી ઇચ્છા પૂરી કરે એવી ગોઠવણ તમે કરજે, એવું વાતાવરણ તમે તૈયાર કરજે. હિંદુત્વને વિજયડંકે દશે દિશામાં વાગે એવો દિગ્વિજય પ્રભુ તમારે હાથે કરાવે, તમારા વશ જે હિંદુત્વના અભિમાની નીવડે અને મારું અધુરું કામ તમે ન કરી શકો તે એ પૂરું કરે અને એમનામાં તે પૂરું કરવાની શક્તિ આવે એજ મારા અંતરના આશીર્વાદ છે. તમે આંખ ભીની ન કરે. તમે મારી સેવા અને સુશ્રુષા કરવામાં કચાશ નથી રાખી. મારે ગરમ મિજાજ તમે સાંખ્યો છે અને સખ્ત શિસ્ત પણે તમે પાળી છે. તમારા સહકાર, પ્રેમ અને વફાદારી વડે જ હું કંઈ કરી શક્યો છું. આજે હું જાઊં છું. કાલે તમારું કામ પૂરું થયે તમારે ત્યાં જ આવવાનું છે. સર્વેને રસ્તો એકજ છે. અહીં રહેવાને મેહ મિથ્યા છે. મારા મરણ પછીજ હિંદુત્વ અને દેશ પ્રત્યેની તમારી વફાદારીની ખરી કોટી થવાની છે. કઠણ પ્રસંગે હિંમત હારતા નહિ. આ જગતમાં કોઈ નિરોધાર નથી. સના આધાર હજાર હાથનો ધણી માથે બેઠો છે. ધર્મ અને દેશની સેવામાં જે સાચા હૃદયથી અને સર્વસ્વ ત્યાગની સાચી ભાવનાથી મંડી પડે છે તેને પ્રભુ યારી આપ્યા વગર નથી રહેતું. હિંદુત્વને છલે જ્યારે ચે પહોંચે છે ત્યારે પ્રભુ પિતાનું બળ સાચા સેવકમાં મૂકી એને હાથે ધર્મને ઉદ્ધાર કરાવે છે. એ પ્રભુમાં વિશ્વાસ રાખો. ભરતખંડને વિજય છે. પ્રભુ હિંદુત્વની સેવા કરવા મને વારંવાર ભારતવર્ષમાં જન્મ આપે, એજ મારી એ સર્વવ્યાપી વિભુને ચરણે પ્રાર્થના છે. ” મહારાજને આખરને સંદેશ સાંભળી સર્વેની આંખો અશ્રુથી ભરાઈ કંઠ રુંધાય. દરેકને પોતાના માલીકને પિતાના ઉપરને પ્રેમ યાદ આવ્યો. બધાએ મહારાજની શિખામણ શિસઢે પાળવાના ગદગદ કંઠે વચન આપ્યાં, હકીમે-હર્તા, વૈદો થાક્યા, ધન્વન્તરીઓનું ન ચાલ્યું. રોગ અસાધ્ય થઈ પડ્યો. મહારાજે ગંગદથી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #685 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર સ્નાન કર્યું. જોયેલાં શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા. ભસ્મલેપન કર્યું અને રામનામ બેલવાનું શરૂ કર્યું. બ્રાહ્મણોએ મચારથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનાવી મૂકયું હતું. મહારાજની મુદ્રા બહુ ગંભીર દેખાતી હતી. મહારાજ મરણને ભેટવા તૈયાર થયેલા દેખાયા. રાજમહેલના સર્વે માણસે ગમગીન હતાં, કાળ દિવસની કાળ ઘડી આવી પહોંચી. શક ૧૬૦૨ રૌદ્રનામ સંવત્સરે ચિત્ર સુદ ૧૫ ને રાજ ઈ સ. ૧૬૮૦ ના એપ્રીલની ૩ જી તારીખે શનિવારે મધ્યાહ્નકાળે મહારાષ્ટ્રના માનીતા, પ્રજાના પ્રાણુ, હિંદુત્વના રક્ષણ માટે જુલમી સત્તા ઉખેડી નાંખવા ૩૫ વરસ સુધી સતત મહેનત કરનાર, જેણે પિતાના બળથી સજજડ જામેલી મુગલ સત્તાનાં મૂળ ઢીલા કર્યા, જેણે મુગલના વધતા જુલમને અટકાવ્યું, જેણે આદિલશાહી અને કુતુબશાહીને નમાવી, જેણે તદન બાળ વયમાં મુસલમાન બાદશાહને દરબારમાં કુરનીસ કરવાની ચોખ્ખી ના પાડી, જેણે હિંદુત્વની રક્ષા માટે પિતાની પણ પરવા ન કરી, જેણે હિંદુત્વ રક્ષણ માટે વૈભવ વિલાસ ઉપર જળ મૂક્યું, જેણે પિતાના વર્તનથી દુનિયાના બાદશાહને ચારિત્રના પાઠ શીખવ્યા, જેણે હિંદુઓનું સંગઠન કરવાના પ્રયાસો હિંદમાં શરૂ કર્યો, જેણે જોર જુલમથી મુસલમાન બનાવવાની-વટલાવવાની જુલમી પદ્ધતિને પહોંચી વળવા માટે અથવા એ જુલમને મેળે પાડવા માટે શુદ્ધિસત્રનું મંડાણ કર્યું, જેણે ગરીબોનાં દુખે દૂર કરવા માટે અને હિંદુઓ ઉપરના અપાર અત્યાચાર અટકાવવા માટે હિંદુ સત્તા સ્થાપી, તે સિંહાજી રાજા ભોંસલે સુપુત્ર, માતા જીજાબાઈનો લાડકવાયો દિકરે. તાનાજી માસરે, બાઇ પાસલકર અને ચેસાઇ કનો દિલોજાન દોસ્ત, હિંદુત્વને તારણહાર, હિંદવી સ્વરાજ્યને સ્થાપનાર, પ્રજાને પ્રાણ છત્રપતિ શ્રી શિવાજી મહારાજ આ લેકની યાત્રા પૂરી કરી સ્વર્ગે સીધાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #686 -------------------------------------------------------------------------- ________________ રાજવંશીઓ, સત્તાધારીઓ, ઇતિહાસકારો, વિદ્વાના, મુત્સદ્દી, મહાન પુરુષા, દેશભક્તો અને નામીચા આગેવાને એ છત્રપતિ શિવાજી મહારાજને જુદે જુદે પ્રસ ંગે તેમજ આ પુસ્તકદ્વ્રારા અર્પણ કરેલી youivell (?) Shivaji was not the first in India to liberate the motherland from foreign thraldom. Chandragupta Maurya had freed India from Greek rule in the 4th cetury B. C. Chandragupta of the Gupta dynasty had established Hindu empire in the 4th century A. D. after overthrowing the Scythians. Vishnuvardhana of Malva had driven out in 635 A. D. the Huns who had caused a havoc in India for more than half a century. Rana Pratap of Udaipur had tried hard to keep aloft the standard of freedom in the days of Akabar. But Shivaji's place in history is much higher than that of any of these great men. Greek and Hun rule in India was hardly well established, when the Mauryan emperor Chandragupta and the Malva ruler Vishnuvardhana appeared on the scene to reestablish the national independence. The foreign rule was well established in India for about three centuries and more, when the Guptas rose and put an end to it. But the Scythian rule embraced only a portion of northern India and had not stunned the national consciousness to the same extent as was the case with the Muslim rule at the time of Shivaji. Shivaji's contemporaries were looking on the Muslim rule as a divine dispensation. Even the sturdy and freedom-loving Rajput chiefs had reconciled themselves to it; their highest ambition was to get the highest post in the Moghul administration and they had not the slightest scruples in fighting in the conquerer's army against their own countrymen fighting for the country's independence. The Muslim rule had become well established in India for more than half a dozen centuries, and by Shivaji's time the last Hindu bulwark Vijayanagar had collapsed, and practically no Hindu independent state worth the name was in existence. God's images were broken with impunity by the victorious Mlechchha in innumerable places; the masses had come Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #687 -------------------------------------------------------------------------- ________________ પૂનામાં ખુલ્લા મુકાયેલા બાવલાનું ચિત્ર. ) જ્યારે હિંદમાં ચારે દિશાએ મુસલમાનોનું જોર નમી ગયું હતું, જ્યારે હિંદુઓના મંદિરે મુસલમાની સત્તાના ક્લેરથી તુટી રહ્યાં હતાં, જ્યારે હિંદુએની પૂજ્ય પ્રતિમાને મુસલમાનો સત્તાના જોરથી ભાંગી રહ્યા હતા, જ્યારે હિંદુ સ્ત્રીઓની ઇજ્જત ભારે ભયમાં હતી ત્યારે પરદેશી મુસલમાની સત્તાના સામના કરી હિંદુ સ્ત્રીઓની ઇજ્જત સાચવવા, હિંદુ ધર્મનું રક્ષણ કરવા, અને હિંદુત્વ ટકાવી રાખવા માટે સર્વસ્વનું બલીદાન આપીને પણ દેશને સુખી કરવા માટે જે રણવીરે ખીડું ઝડપ્યું હતુ તે આ છે. શિવાજી મહારાજ Lakshmi Art, Bombay, 8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #688 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #689 -------------------------------------------------------------------------- ________________ to believe that even divine power was powerless before the new irreligious conquerer. Shivaji's greatness lies in the fact that even in these incomparably depressed circumstances, he could conceive of the ideal of national independence and achieve it to a great extent. Chance or fortuitous circumstances may have been responsible for some of his victories, but they had nothing to do with the ideal for which they were won. This is quite clear from the epochmaking eloquent letter which he sent to Jayasinha, when he came to fight with him as a general of Aurangzeb. 'It is a matter of surprise that a handful of Muslims should rule over us. This is no feat of their valour. Aurangzeb is sending you down against me because he desires that lions should fight against and kill one another and leave the field free to the vultures. It is high time that we must now try our best for the sake of the Hindus, Hindusthan and Hindudharma.' Shivaji thus stood not only for political but also for cultural self-assertion. It is well known that he freed Maharashtra, but it is not equally well known that he sought to free the Marathi language also from the foreign yoke of the Persian by arranging for the preparation of the Shabdakosha. He could easily rise above the traditions of centuries when it was necessary to do so in the interest of cultural self-preservation. He stood for reconversion of the converts to the fold of Hinduism, and he went to the extent of marrying one of his daughters to the son of a Sardar, who had been reconverted to Hinduism. In honouring Shivaji, we pay our homage to a great Genius and Seer, who in an age of universal despondency, could rise above the enervating and emasculating influences of long established foreign rule, conceive in clear terms the ideal of national and cultural independence and translate it into fact inspite of the immense odds that were hampering his progress almost at every step. A. S. Altekar. (Head of the Dept. of Ancient Indian History and culture, Benares Hindu University.) 82 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #690 -------------------------------------------------------------------------- ________________ It is a matter of great regret to me that I am unable to be present personally to represent the army in India at the un of the Memorial to the hero of the Marathas-the great Shivaji, That the qualities of courage, hardiness and disregard of danger which were so conspicuous in Shivaji and his Maratha Warriors of three hundrld years ago are still alive in the Maratha soldier of to-day is plainly written in the records of the Great war. The Maratha Sepoy of the Indian army showed a steadfast bravery and unflinching loyalty which were an example to all. It is indeed fitting that the Indian memorial to Shivaji should be erected in the Capital of the Deccan near the scenes of his greatest efforts and in the Chief Military centre of the South where it will stand in memory of the past and as incentive of bravery to the Maratha Soldier of the future. H. E. Field-Marshal Sir V. Birdwood. A Child of the rugged soil and of the western India renaissance he played his part in the popular movement for freedom and self-expression at a time when a wave of religious nationalism passed through many parts of India and Europe. Shivaji was rather the symbol of the century which produced him. If he was an expression of the new tide of life he was also a life-giver. The giants of the Deccan of the middle ages were carpenters, potters, and even scavengers by birth. They made history. Shivaji had no great advantage of birth or position. That a Hindu son of Mabarastra should become a nation-builder and in the teeth of three great powers, weld a weak and scattered people into a nation was a noteworthy achievement and his life a source of perennial inspiration for us all in India, which had long suffered from invasion and oppression. I do not believe that undue hero-worship is wholly good, and if the hero was a man of violence his circumstances made this inegitable. We do harm to ourselves and society by idealising him as a soldier. An ideal has always its limitations, and in his stormy career they were many and obvious. Shrimant Sayaji Rao Gaikwad ( On the oceasion of the unveiling of the Shivaji Statue at Baroda ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૫૧ This Statute of Shivaji Maharaj will not only remind India of the heroism of Shivaji and of the magnificent work which he did in his days but it will be a source of noble inspiration fo ages to come. Circumstances may change and the fields on which our labours lie may change, but the greatness of a hero like Shivaji remains unchanged. “States fall, Empires break up, dynasties become extinct" but to use the words of the great Indian Historian 'the memory of a true hero as king like Shivaji remains an imperishable historical legacy for the entire human race; The pillar of a people's hope, The Centre of a World's desire to animate the heart, to kindle the imagination and to inspire the brain of succeeding ages to the highest endeavours.' H. H. the Maharaja of Kolhapur, G. C. I. E. Shivaji had the born leader's personal magnetism and threw a spell over all who knew him. His royal gift, of judging character was one of the main causes of his success. x No wonder, that later on he proved himself an irrepressible and unconquerable antagonist of the great Moghul, a heroic champion of Mahrattha independence and an unrivalled master of guerrilla and predatory warfare. No wonder also, that his name is still “ The Pillar of a people's hope, the centre of a world's desire", for great as he was in his achievements, he was immeasurably greater in the possibilities which his brief career of 52 years suggested ”. Prof. Sir. Jadunath Sarkar. ઈતિહાસના પ્રસિદ્ધ પ્રોફેસર સર જદુનાથ સરકારે આસરે ૧૫ વરસ ઉપર શિવાજી ચરિત્ર લખ્યું હતું. તે વખતે મહારાજના જીવનચરિત્ર સંબંધીનું સઘળું સાહિત્ય એમને મળ્યું ન હતું—એમના વાંચવામાં આવ્યું ન હતું તેથી એમણે છે. શિવાજી મહારાજ ઉપર પિતાના પુસ્તકમાં કડક ટીકા કરી હતી. પ્ર. સર. જદુનાથ સરકારે જ્યારે એ સંબંધીનું વધારે સાહિત્ય વાંચ્યું ત્યારે એમને ખાતરી થઈ ક . શિવાજી મહારાજને કેટલાક અન્યાય થયો છે તેથી ૧૯૨૮માં છે. શિવાજી મહારાજની ૨૦૦ વરસની સંવત્સરી આખા ભરતખંડમાં ઉજવવામાં આવી હતી તે સમારંભમાં સર. જદુનાથ સરકાર મદ્રાસમાં નીચે પ્રમાણે બોલ્યા હતા – Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #692 -------------------------------------------------------------------------- ________________ $42 When Shivaji died at the age of 53, he had made himself an unconquerable hero, the creator and inspiring idol of a nation, and one of the greatest characters in the history of India. This was the achievement of a single short life, in the face of unparalleled obstructions and difficulties. And the contrast between his initial resources and his ultimate possession signally proves the intrinsic greatness of the man and his right to be acknowledged as the last constructive genius among the Hindus. adressed vate life, that age oleratianing against clear los dovout He stands on a lofty pedestal in the hall of the worthies of history, not because he was a Hindu champion, but because he was an ideal householder, an ideal king, and an unrivalled nation-builder. He was devoted to his mother, loving to his children, true to his wivos, and scrupulously pure in his relations with other women. Even the most beautiful female capture of war was addressed by him as his mother. Free from all vices and indolence in his private life, he displayed the highest genius as a King and as an organiser. In that age of religious history, he followed a policy of the most liberal toleratian for all creeds. The letter which he wrote to Aurangzeb, protesting against the imposition ef the poll-tax on the Hindus, is a masterpiece of clear logic, calm persuasion, and political wisdom. Though he was himself a devout Hindu, he could recognise true sanctity in a Musslman, and therefore he endowed a Mahomedan holy man named Babie Yagut with land and money and installed him at Kelesi. All creeds had equal opportunities in his service and he employed a Muslim Secretary named Kazi Haider, who, after Shivaji's death, went over to Delhi and rose to the Chief Justice of the Moghal Empire. There were many Mahomedan Captains in Shivaji's army and his chief Admiral was an Abssinian named Siddi Misri. The Maratha soldiers had strict orders not to molest any woman or risk any Mahomedan Saint's tomb or hermitage. Copies of the Quran which were seized in the course of their campaigns were ordered to be carefully preserved and then handed over with respect to some Mahomedan. X Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #693 -------------------------------------------------------------------------- ________________ ૫૩ Shivaji's political ideals were such that we might accept them even to-day without any change. He aimed at giving his subjects peace, universal toleration, equal opportunities for all castes and creeds, a beneficent, active and pure system of administration, a navy for promoting trade and a trained militia for guarding the homeland. Above all, he sought for national development through action and not by lonely meditation nor by straining the throat on platforms. Every worthy man-not only the natives of Maharastra, but also recruits from other provinces of India, who came to Shivaji, was sure of being given some task which would call forth his inner capacity and have the way to his own rise to distinction, while serving the interest of the State. The activities of Shivaji's Government spread in many directions and this enabled his people to attain to a full and varied development, such as all modern civilized States aim at. All this national expansion proceeded from the initial energy of one man. Shivaji was the central power-house of the new Maharastra. He had, I admit, the supreme royal gift of quietly judging every man's character and capacity and choosing the best instrument for every task that he wanted to be done. But he was a slef-taught man, he never visited any great capital, court or camp. His administrative and military systems perfectly suited to his country and age were his own creation. Unlike Ranjitsing or Mahadji Sindhia, he had no French adviser or lieutenant. Every thing proceeded from his own heart and brain. Therefore, the historian of Shivaji, at the end of a careful study of all the records about him in eight different languages is bound to admit that Shivaji was not only the maker of the Maratha nation, but also the greatest constructive genius of medieval India. શિવાજી મહારાજના એક વિરલ મહાપુરુષ હતા. સત્તરમા સૈકાના આ જાગીરદારના પુત્રનું જીવન આવા પ્રકારની અસામાન્ય પ્રતિભાથી પ્રકાશતું હેાય એ માની શકાય એવી વાત નથી. પણ હવે તા તે તવારીખની કથા છે. ઇતિહાસની વાત છે એટલે શિવાજી મહારાજના ભારેમાં ભારે અને કટ્ટામાં કટ્ટા વિરાધીને પણ આ સત્ય સ્વીકારેજ છૂટકા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #694 -------------------------------------------------------------------------- ________________ $48 Shivaji was born in an age when the honour and chastity of women, the sanctity and security of temples, the sacredness of private property, the privacy and the inviolability of word and promise were hardly respected by those in power. It was an age when respects for parents and regard for brothers were not shown by rulers. It was also a period of economic misery in the land. There was no security of livelihood. There was no regular system of Government conducted according to any system of recognised laws. Ruler's absolute and uncontrolled will prevailed. No system of citizenship was recognised. It was a period of personal despotism of rulers and officers unrelieved by any sense of justice and any feeling of security. It was a mixture of tyranny in politics and bigotry in religion in which a large class of citizens enjoyed no protection of life, liberty and property. There were no settled rules of warfare, no stability of alliances and no regard for treaties. In short it was an age of Aurangzeb. Rajput bravery failed to check this. Shivaji tried to set new and higher standards in each of these matters of government, citizenship, administration, religion and welfare of the people. His greatness lies not only in his personal character and genius but in his achievements in the midst of evil forces which opposed him from without and from within. Considering his times and the work he undertook to achieve, he is unequalled in the history of India as a ruler and organiser, as & patriot and statesman. His letters to his officers and relations, to Jaysing and Aurangzeb show his aims and ideals. They are embodied in the establishment of Swarajya. Prof. S. W. Pumtambekar. (Benares Hindu University). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * Shivaji's Ideals-Shivaji founded the great Maratha Empire but in doing this he was actuated by very lofty ideals. He introduced the system of ruling by a Cabinet. This reform may not appear to be very extraordinary and striking to the modern student of History. But any one who can cast back his eyes three hundred years before and examine the constitutions of those times existing www.umaragyanbhandar.com Page #695 -------------------------------------------------------------------------- ________________ $44 either in the West or in the East shall have to recognise that this was undoubtedly a great constitutional innovation. Despotism was in the accendant in those times. The Divine right of Kings was an article of faith both of the rulers and the ruled. That 'king can do no wrong' was accepted as a gospel truth. Under such circumstances Shivaji founded a system of Governing his country through the machinery of a Cabinet. Instead of depending entirely on his own sweet will as is the way of all antocrats he evinced a desire to rely upon the collective wisdom of his Councillors. х His name has become a house-hold word of respect and veneration amongst all Marathi speaking people. It is here intended to show the greatness of this preeminent statesman so far as the constitutional character of his rule is concerned. The many Wars he successfully fought, the impregnable hill-forts which he built and maintained as bulworks of defence commanding vast regions in the plains, his manoeuvres frustrating the machinations of the Bijapur and Delhi Empires, the system which he introduced in his military organisation, the Navy which he created and kept up in a highly efficient condition, his policy of land revenue settlement, each one of these deserves a special treatment and is worthy of being cherished as indicative of the eminent genius of this glorious patriot. The great saintly adviser Ramdas had preached to his Royal disciple the time honoured advice viz. ' agitation becomes a power when coupled with selfless devotion and a moral basis.' Shivaji realised the truth of this advice and acted upto it throughout his life. Prof. G. R. Abhyankar પૂજ્ય શ્રી શિવાજી છત્રપતિ મહારાજ મેં જે ભારી ગુણ થે ઉનકા અનુકરણ કરના ઈસ દેશ કે પ્રત્યેક આર્ય વા હિન્દુ પરિવારકા મુખ્ય કર્તવ્ય હેના ચાહિયે. ૧. શિવાજી મહારાજ વીર અર્જુન સમાન પરમ નિર્ભય શૂરવીર છે. ૨. હિન્દુ ધર્મરક્ષક શિવાજી યોગીરાજ કૃષ્ણદેવ મહારાજ સમાન યુદ્ધ તથા રાજનીતિકે પૂર્ણ મર્મજ્ઞ હોને સે સદા વિજય હી પાતે રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #696 -------------------------------------------------------------------------- ________________ ૩. સદાચાર મેં મહાન શિવાજી ધર્માત્મા યુધિષ્ઠિરકા ૫ થે જે ધર્મકા સ્વ૫ કહે જાતે હૈ કારણ કિ ઉનકે સબ સેનાપતિ વા સૈનિક કિસી ભી મુસલમાન સ્ત્રી વા ઈસાઈ મેમ કે સાથ માતા વા ભગિનિ સમઝ કર વ્યવહાર કરતે થે. ૪. વહ સ્વયંભી પ્રત્યેક કેદી યવનદેવીકે પુત્રીવત સમઝકર વ્યવહાર કરતે થે. ૫. ઉન્હને યવને કી મસજિદો ઔર ઇસાઈયોકે દેવલો વા ગિરજા ઘરેકે કમી ગિરાયા વા જલાયા નહીં. ઈસસે બઢકર ઉદાર ધર્મનીતિ કયા હે સકતી હૈ? ૬. પતિત–પાવન શિવાજીને મહારાજે અછૂત માને જાતે હૈ, અપની સૈનામે ભરતી કિયા ઔર ઉનકે સાથ મિત્રવત્ વ્યવહાર કરતે થે. બરાબર છૂતે થે ઔર ઉનકા માન-આદર વીરતા કે કારણુ બરાબર કરતે થે. ૭. છત્રપતિ શિવાજી શુદ્ધિ કે પરમ પ્રચારક છે. અનેક સેનિક વા શ્રીમંત (સરદાર) જે આર્ય ધમકા છોડકર યવનમતમેં ચલે ગયે થે ઉનકે શુદ્ધ કર પુનઃ પતિતપાવની આર્ય-ધર્મગંગા ઉનાને મિલાયા. એસે પરમ-સુધારક વીર નરરત્ન કે ધન્ય હૈ. કવિને ઠીક કહા હૈ – “કાશી કી કલા ગઈ મથુરા મેં મસીદ ભઈ, શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી.” પંડિત આત્મારામ અમૃતસરી (વડોદરા), Engaged in a life-long war against his Muhamedan neighbours, Shivaji could not give his people that peace and tranquillity 80 necessary for the growth of commerce and industry. But he had reformed the Revenue system of his kingdom, organised a careful survey of his lands, and substituted a fairly enlightened and efficient government for the tyranny of semi-independent revenue officers. Arcanined an army that shattered the foundation of the Mughal Empire in the South. He was the father of the Maratha Navy. The Marcantile policy inaugurated by him had a very bright future. During the short reign of thirty five years he had not only founded a Kingdom but created a nation. The slightest irregularity did not escape his keen eyes and in personal attention to the minute details of the Government perhaps he was not inferior to his great Mughal rival. We find him framing regulations about the proper style of official letters, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #697 -------------------------------------------------------------------------- ________________ ૫૭ we find him deliberating about the necessity of punctual payment of masons. He urges his cavalry officers to beware of the careless use of fire in the camp. They are warned to be more careful about storing hay and fodder for their animals. To the Governor of a port he issues instructions for regulating the price of salt and nuts, and we cannot but wonder when we find the same man starting a literary movement which so vitally influenced the character of Marathi language. Shivaji must not be judged by twentieth century western standards. He was, according to the ethics of his age and nation, a brave and chivalrous man. He was fighting a desperate battle, against enormous odds, and he could expect little mercy from his foes had he fallen into their clutches. His was a dark and violent age, and at least Shivaji's hands were not stained, like those of Aurangzeb, with the blood of his kindred. He was never deliberately or wantonly cruel. To respect women, mosques, and non-combatants, to stop promiscuous slaughter after a battle, to release and dismiss with honour captured officers and men, these are, surely no light virtues. His attacks upon the Mores and Ghorpades were inspired by the treachery which both had shown, and by the hatred which he felt for his country-men who refused to join in the national uprising. Prof. Surendranath Sen, M. A. P. H. D. (Lecturer in Maratha History and Literature, Calcutta University.) 8888 83 X He certainly, from the English point of view, acted treacherously towards Afzalkhan. On the other hand, Afzalkhan, with his knowledge of the Dekhan, deserves little commiseration. No officer of intelligence should have walked into such a trap, and Shivaji was, moreover, incensed by the wanton desecration of the most holy of the Dekhan shrines. The murder of Afzalkhan was, after all, no more treacherous than the murder of the Red Comega. Yet what historian seriously blames Robert the Bruce? X X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X X www.umaragyanbhandar.com Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ Shivaji was a sincerely religious man, he believed himself to be constantly guided and inspired by the goddess Bhawani. He was a desciple of the great Dekhan preacher and poet, Ramdas, and an admirer of the saintly Tukaram. His devotion to his parents, especially to his mother Jijabai, was proverbial. And lastly, we must not forget that he organized the army which shattered the Moghal Empire in the height of its power, a task which the Rajputs themselves essayed in vain, which spread terror from Ramegvaram to Attack, and which offered the only real opposition to the British in northern India. Shivaji ranks among the most remarkable men which India has produced. He was born at a time when his country was a kind of no man's land, ravaged by invading armies and robber chiefs, desolated by famine and overrun with wolves. His great accomplishments was to awaken in his countrymen's hearts the dormant idea of Nationality. By the end of his brief life, he had by virtue of his unique personality, freed his country from misrule and oppression, and set up a great and flourishing kingdom. Shivaji's respect for women was so well known that on more than one occasion Mahomedans escaped from the sack of a town by dressing in women's clothes. Prof. H. G. Rawlinson M. A. I. E. S. (Deccan College, Poona ). શિવાજીની વિભુતિ જેઓ નથી સમજતા તેઓ શિવાજીને કાતિ “ડુંગરને ઉંદર, લૂંટ, અથવા બહુ બહુ તે હૈદરઅલી જેવા મહત્ત્વાકાંક્ષી રાજ્યસંસ્થાપક ગણે છે અથવા કાંતા મહાદેવનો અવતાર અથવા બીજા રામચંદ્રજી ગણે છે. એકમાં ઠેષને તિરસ્કાર છે, બીજામાં આંધળી ભક્તિ. બન્ને શિવાજીને અન્યાય કરે છે. શિવાજીને સંસ્કૃતિને ખ્યાલ હતો. એને સમાજ ઉપર કાયમ અને સર્વાગી અસર પાડવી હતી. શિવાજીના નસીબમાં વિચિત્ર સજોગો આવ્યા હતા. એ પિતાના જમાનાથી બહુ આગળ વધેલ હતા રથી ઘણું કામ એને એકલે હાથે શરૂ કરવું પડયું. એની વિશાળ દષ્ટિ એટલા બધા ભિન્ન ભિન્ન ક્ષેત્ર જોતી હતી કે તે એક વિચારમાં તણાઈ જાય એ સંભવિત ન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૫૯ શિવાજીમાં સ્વધર્મનિષ્ઠા હતી, પરધર્મ દ્વેષ ન હતા. શિવાજીમાં મહત્ત્વાકાંક્ષા હતી, રાજ્યભ ન હતે. દઢ નિશ્ચય હતો પણ તૂટે ત્યાં સુધી તાણવાનું જક્કીપણું ન હતું. એની પાસે આદર્શ હતા, પણ વ્યવહારમાં એ જરાએ ચકાયો નથી. શિવાજીમાં કઠોરતા હતી પણ તે ન્યાય સ્થાપવા ખાતર. શિવાજીની ઈશ્વરનિષ્ઠા એના બધા ગુણામાં તરી આવે છે. માતા ભવાનીને પિતાને હાથે મહત્કૃત્ય કરાવવું છે, પોતે માતાના કેવળ હસ્ત છે, જે છે તે માતાનું છે, એવા વિશ્વાસથી તેણે આખું જીવન કાર્ય કર્યું. તેની માતૃનિષ્ઠા અને ગુનિકા પણ એટલી જ પંકાયેલી છે. તુકારામ અને રામદાસ પ્રત્યે એની ભક્તિ અમર્યાદ હતી. જીવને જોખમે એમને ઉપદેશ સાંભળવા એ બેસતે. રામદાસની ઝેળીમાં એણે પિતાનું રાજ અર્પણ કર્યું અને ત્યાગ અને સેવાને ભગ કંડ મરાઠાના રાજ્ય ઉપર ફરકાવ્યો. એ વૈરાગ્યને રંગ જ્યાં સુધી ટક્યો ત્યાં સુધી શિવાજીના રાજ્યના ઉત્કર્ષ થયા. શિવાજી વિષે રામદાસના ઉદગારી બહુ મહત્તવન રામદાસ કાંઈ દરબારી રાજોપાધ્યાય ન હતા. અગ્નિજ્વાળા જે નિસ્પૃહ બ્રહ્મચારી હતા. એણે શભાજીને જે શિખામણ આપી તેમાં શિવાજી વિષેની પિતાની લાગણી હૈયું રેડીને ઠાલવી છે. મહારાષ્ટ્રને છેલ્લે રાષ્ટ્રકવિ મોરોપંત શિવાજીને જનકની ઉપમા આપે છે. આખી દુનિયાનું નિરીક્ષણ કરી ગુણદોષ રોકડા પરખાવનાર વેન્કટારીએ શિવાજીની કઠોરતાને કેસરની કડવાશ સાથે સરખાવી છે. રોગમાંથી મુક્ત થવું હોય તે વૈદના આકરા ઈલાજ ખમે જ છૂટકે. શિવાજી ન હોત તે ભારતવર્ષમાં હિંદુ ધર્મનું નામ ન રહેત એમ એણે કહ્યું છે. શિવાજીમાં મુખ્ય તે અન્યાય પ્રત્યેની ચીડ હતી, સ્ત્રીમાત્ર પ્રત્યે આદર હતું, સર્વ ધર્મ પ્રત્યે માનની લાગણી હતી. એણે પિતાની રાજ્યવ્યવસ્થામાં સર્વ વર્ગોને સ્થાન આપ્યું. પોતાની ફેજમાં મુસલમાનોને પણ છૂટથી લે અને તેઓ પણ રાજીખુશીથી રહેતા. તે જમાને અવ્યવસ્થા અને ગફલત હતું. એમાં એણે ફેજની, નાણાંની, કાનુનની ઉત્તમ વ્યવસ્થા દાખલ કરી બતાવી. રામાયણ મહાભારતમાંથી એણે હિંદુ રાજ્યપદ્ધતિને આદર્શ લીધા હતા. અષ્ટપ્રધાનની વ્યવસ્થા એણે મનુસ્મૃતિમાંથી લીધી હતી પણ એમાં સમયાનુક્રમે એક ફેરફાર કર્યો અને તે એ કે દરેક પ્રધાને લશ્કરની તાલીમ લીધેલી હોવી જોઈએ. પિતાનું ખાતું સાચવવા ઉપરાંત લડાઈ ઉપર પણ જઈ શકે એવી શક્તિવાળા પ્રધાનોને પસંદ કર્યા હતા અને બધા કરતાં વધારે કામ કરી એણે બધાને કાબુમાં રાખ્યા હતા. દરેક કામ વખતસર થવું જ જોઈએ એ વિષે એનો આગ્રહ એટલે હવે કે એક ગામના તલાટીની ગફલત જોઈ શિવાજીએ તાકીદ મેકલી કે “ફરી આવું થશે તે માથું ખોઈ બેસશે. બ્રાહ્મણ સમજીને તારી દયા ખાવાની નથી.’ વ્યાપારનું મહત્ત શિવાજી બરાબર જાણતો અને તેથી અંગ્રેજોનું સ્વરૂપ તે બરાબર જાણુ. કારવાર તરફ અંગ્રેજોએ પિતાનું થાણું ચુપચાપ વધારેલું જોઈ શિવાજીએ એમને એકવાર તાકીદ આપી અને બીજી વાર વાંક જઈએ થાણું જમીનદોસ્ત કર્યું. અત્યંત બાહોશ, અત્યંત મહેનતુ, ધર્મનિષ્ઠ અને દૂરદર્શી એ રાજાને પૂરત અવસર મળ્યો હેત તે એણે રાજા અશોક જેવી જ કારકીર્દિ બતાવી હત. શિવાજીને તે શૂન્યમાંથી સૃષ્ટિ પેદા કરવી પડી હતી. એની સૃષ્ટિ હજી જીવે છે. શિવાજી ઍ અકિક રાષ્ટ્રપુરુષ થયા. પિતાના સમય કરતાં એ ખૂબ આગળ વધે એ મોટું આશ્ચર્ય છે. કાકા કાલેલકર, આચાર્ય, ગૂજરાત વિદ્યાપીઠ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #700 -------------------------------------------------------------------------- ________________ Shivaji as the liberator of Maharastra, the defender of the Hindu faith, the crusader against political slavery, the saviour of his country from foreign domination, will forever remain the idol of millions over the whole world. - શિવાજીકી અપૂર્વતાકા એક અન્ય ઉદાહરણ લીજીએ. મહારાષ્ટ્રમ્ ખેતીકા સમય જૂન સે અકબર તક હૈ. ઇસમેં હી ફસલકા બેના ઔર કાટના હે જાતા હૈ. દસહરે કે પશ્ચાત વૈશાખતક કાર્તાકારક કોઈ કામ નહિ. જે અબ નિકમે રહતે હૈં. શિવાજીને ઉન્હેં સિપાહી બનાકર કાર્તિકસે વૈશાખ તક મુસલમાની શકે છતને ઓર લૂંટ માર કરનેમેં લગા દિયા, ઈસસે હરએક કૃષકે કામ મિલ ગયા. જ્યાં રચત માલામાલ હો જાતી થી, વહાં રાજ્યના વિસ્તારથી હોતા થા. શિવાજીને કેવલ મરાઠે કે હી સિપાહી નહિં બનાયા; પરંચ નીચલી જાતિ કે સેવા મેં લેકર ઉહેં અપના પૂર્ણ સેવક બના લિયા. ઈસ પ્રકાર જાતપાત કે ઝઘડે કે ભી મિટાનેકા યત્ન કિયા. Prof. Dr. Balkrishna M. A. P. H. D. ; (Principal, Rajaram College, Kolhapur. ) Like Albuquerke, but with better reason Shivaji posed as the protector of the Hindus against the Mussalmans whom he really hated with a righteous hatred. Shivaji knew better how to meet a powerful army in the field; he understood the precise point where courage must give place to cunning, and in dealing with a Muslim foe he had no scruples of honour. Prof. Lane Pool. Shivaji had the magnetic power which only true leaders of men possess and which neither bandits nor mad fanatics can ever claim. He attracted towards himself all that was hopeful and aspiring in the land without distinction of class or caste or creed or colour. His touch made the very grossest of men feel a cleansing fire burning within them. X There was such a charm about Shivaji's personality that even those who were his enemies and whom he had conquered in the battlefield, became his trusted followers. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #701 -------------------------------------------------------------------------- ________________ શિવાજીને આત્મસંયમ પણ તેની આકર્ષણશક્તિ અને તેના વીરત્વ એટલે જ જ્વલંત હતે. શિવાજીની આ ખાસિયત, તેના કાળની સ્વચ્છેદપ્રિયતા અને પાશવતાના મુકાબલે અજબ-વીરલ જ ભાસે છે. યુદ્ધના ઉન્માદમાં કે દ્રવ્યની બૂરી જરૂરતના સમયમાં જ્યારે તેના સભ્યો મુગલેના મુલકે ઉપર છાપ મારતાં, ત્યારે પણ ગાયે, સ્ત્રીઓ અને કૃષિકારોને ન સતાવવાની એની સખત તાકીદ હતી ખાસ કરીને સ્ત્રી જાતિ તરફ તે સંપૂર્ણ સૌજન્ય જ દાખવવામાં આવતું. કઈ વખત યુદ્ધમાં શદળની સ્ત્રીઓ પકડાઈ જતી ત્યારે પણ શિવાજી તેમને સંપુર્ણ માનમરતબા સાથે તેમના પતિને સેંપી દેતા. ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે. શ્રી “શિવરાયા–શિવાજી છત્રપતિનું જીવન ચરિત્ર લખી ભાઈશ્રી વામનરાવ સીતારામ મુકાદમે ગુજરાતી સાહિત્યની મોટી ખોટ પુરી પાડી છે અને આવા અનુપમ પુસ્તકથી પ્રેરાઈ ગુજરાતી સાહિત્યમાં મહારાષ્ટ્રીય સામ્રાજ્ય સબંધે અનેક સામગ્રીનું ભંડોળ સજશે, એ નિઃશંક છે. ક્ષત્રિય કુલાવસ શ્રી શિવાજી છત્રપતિ મહારાજનો જન્મ એવા કટોકટીના સમયે થયો હતો કે જેને મુકાબલો થઈ શકે એમ નથી અને તેથી જ ભૂખણ કવિએ બરાબર ભાખેલું કે “શિવાજી ન હત, તે સુન્નત હેત સબકી.” આજ સમય ફ્રાન્સના ઈતિહાસમાં ૧૭૮૯ના વિપ્લવ થયા બાદ નેપેલિયનની સત્તાના પ્રાદુર્ભાવ વખતે હતે. ચારે દિશાએથી કાન્સ વિજેતા દુશ્મનોથી ઘેરાતું, મરવાની તૈયારીમાં પડું પડું થઈ રહ્યું હતું. ઇંગ્લેડ, જર્મની, રશિયા, ઈટાલી, ઑસ્ટ્રીયા, સ્પેન વિ. રાજ્યસત્તાનાં પ્રબળ સો ફાન્સ પર ચઢી આવતાં હતાં, તે વખતે “લા માર્સેલ્સ' (La marseillaise) ના ઐતિહાસિક રણગીતની વીરતાથી પરિપૂર્ણ વિરહાકે એકત્રિત કરી કાન્સને જે કઈ નર બચાવ કર્યો હેય તે, તે વીર નેપોલિયને જ તેણે ફ્રાન્સને ઉગાર્યું, એટલે તે નહિ, પણ ફ્રાન્સ ઉપર ચઢી આવતાં સિન્યને પરાભવ કરી, ઈટાલી, રશિયા, ફ્રાન્સ, સ્પેન વિગેરેને મહાત કરી. સ્ટીઆની ગર્વશીલ રાજવંશી કંવરીને વરી, પિતાને રાજવંશ સ્થાપી, ફ્રાન્સને મહત્તા અપી, મધ્યકાલીન સમયના શાહમાનની જેમ પોતે પશ્ચિમાત્ય યુરોપને સમ્રાટ (Emperor of the West) ગણવા લાગ્યા અને અદ્યાપિ પણ નેપોલિયને રચેલા કાયદા Code Napoleon ઉપર જ ફ્રાન્સ તો શું પણ સમગ્ર પાશ્ચિમાત્ય અને મધ્યવર્તી યુરોપનું રાજકીય અને સામાજીક બંધારણ અવલંબેલું છે. નેપોલિયન એક મહાન વિજેતા હોવા ઉપરાંત એક મહાન રાજ્યકર્તા હતા તે આ ઉપરથી પુરવાર થાય છે. આમજ શિવાજીએ ધર્માધિ બનેલ ઔરંગઝેબની શહેનશાહત સામે ટક્કર ઝીલી, તથા પાડોશની મુસલમાન સત્તાને હંફાવીને હિંદુપત પાદશાહીને પાયો નાખ્યો અને તે સ્વધર્માવલંબી સ્વરાજ્યના બીજનું વૃક્ષ શાહુ મહારાજના સમયમાં પેશ્વાની પ્રબળ સત્તા અને પ્રખર શક્તિના પરિણામે અખિલ હિંદુસ્તાનમાં ફેલાયું. કેવળ દક્ષિણની મુસલમાની સત્તાને ઢાંકી દેવા ઉપરાંત દિલ્હીની ૫ડું પડું થઈ રહેલ પાદશાહીનાં મૂળ ઉખેડી નાંખ્યાં અને અદ્યાપિ પણ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત ગુજરાત, માળવા, બુંદેલખંડ, વિ. પ્રદેશમાં મહારાષ્ટ્રીય સામ્રાજ્ય અસ્તિત્વ ધરાવે છે, તે તેમજ બીજા સહુ વિભાગોમાંથી મુસલમાની સત્તાને નાશ થયો તે બધું, ફક્ત ટૂંક સમય ફેલાયેલ આ હિંદુપત પાદશાહીને જ પ્રતાપ છે. બ્રિટીશ રાજ્યસત્તા તે અણીને સમયે વખતનો લાભ લેઈ બધાને રમાડી પિતાની બાજીમાં કાવી ગઈ તે ઉપરાંત તેણે કાંઈ વિશેષ કર્યું નથી. અત્યારે પણ શિવાજીના રાજતંત્રની રચના મુજબ જ બ્રિટીશ રાજ્ય વહીવટ જમાબંધી વિ. વિષયમાં અનુસરે છે, તે પુરવાર કરે છે કે શિવાજી પણ એક મહાન વિજેતા હોવા છતાં એક શાણા રાજ્યકર્તા હોઈ તેમની સર્જકશક્તિ વીર નેપોલિયનની માફક મહત્તાપૂર્ણ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #702 -------------------------------------------------------------------------- ________________ $$2 આવા એક મહાન આ ધરક્ષક ભારતવીર શ્રી શિવાજી મહારાજનું જીવન ચારિત્ર મહારાષ્ટ્રોય સામ્રાજ્યના અવશેષરૂપે શાક્ષા પૂરતા સિંધિયા સરકારની રહીસહી નિશાની પંચમહાલમાંની દક્ષિણાય વસાયત આપી રહેલ છે, તે પૈકી ગાધરાવાસી દક્ષિણાયબ વીર વામનરાવ, જેઓ ગુજરાતી સાહિત્યના ચુનંદા અભ્યાસી છે, તેઓશ્રીના હાથે લખાય તે જ યુક્ત છે અને તે વધાવી લેતાં હર્ષ થાય છે. શ્રી. નટવરલાલ દામેાદરદાસ પરીખ એમ. એ. એલ. એલ. ખી. * Shivaji has by a curious fate suffered more at the hands of historians than any other character in history. They have one and all accepted as final the opinion of Grant Duff, which again was based on that of Khafikhan. They have at the same time rejected Orme's far more accurate conclusions. And while judging Shivaji with the utmost harshness, they have been singularly indulgent to his enemies. The thousand basenesses of Aurangzeb, the appalling villainies of Bijapur and the Ahmednagar nobles, have been passed over with a tolerant smile. The cruel trick by which Ghorpade betrayed Shivaji has provoked no comment. Shivaji, however, is depicted as the incarnation of successful perfidy, a Caesar Borgia to whom there came no ill fortune, a more faithless and more daring Francesco Sfozza. X X But, great organizer and millitary genius that Shivaji was, it is in farseeing statesmanship that he stands supreme. In all history there is no such example of modesty in the face of continued success. The insolent overwhelming vanity which has proved the ruin of so many commanders, both in ancient and modern times, found no place in Shivaji's admirably balanced mind. He won victory after victory against Bijapur and the Moghuls, yet his head was never turned. He realized always, that he had yet to meet the full power of the Moghul Empire. His one aim was secure the freedom of his countrymen. That he might do so, he sought to win the friendship of Aurangzeb. When that proved impossible, he resolved to secure a place of shelter against the coming peril, which he so clearly foresaw. At last there came a time when his genius bore fruit. to C. A. Kincaid, C. V. O. I. C. S. D. B. Parasnis. } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat x Historians www.umaragyanbhandar.com Page #703 -------------------------------------------------------------------------- ________________ 43 The fact that Shivaji respected the sanctity of mosques and the honour of women is accepted even by his enemies and this alone, in times when temples were constantly demolished and Hindu women violated or carried away as slaves by Mahomedans, would suffice to place him in tho rank of the greatest Heroes of the world. The life of Shivaji again is all the more charming by the fact that it is full of wonderful incidents in which he always succssfully extricated himself from the dangerous positions into which his enemies placed him, with a resourcefulness and a courage which are unsurpassed in the history of the world and which excited the admiration of even his enemies. Such thrilling incidents as his duel with Afzalkhan, his march in a dark rainy night from the fort of Panhala pursued by the horsemen of Siddhi Gohar, his surprising attack on Shaistekban at midnight in his own camp when surrounded by thousands of soldiers, his escape from confinement at Agra under the very nose of Aurangzeb, his safe return after an incognito travel through Northern India, eluding the vigilence of all officers of the Moghul Empire, and finally his coronation by which he announced the foundation of an independent Maratha Kingdom in Maharastra by anointing and crowning himself as king with the Hindu religious Vedic ceremony of Rajyabhishek, strike us like almost the incidents of a romance. Neither the most powerful Moghul Empire nor the immediately neighbouring Kingdom of Bijapur which both had strenuously tried to destroy him, could prevent this ceremony from being performed nor could they nullify it during Shivaji's life by conquering him. C. V. Vaidya. M. A. L. L. B. (Hon. Fellow, University of Bombay; Vice Chancellor, Tilak University; President Bharat Itihas Shamshodban Mandal, Poona. ) Shivajee was certainly a most extraordinary person; and however justly many of his acts may be censured, his claim to high rank in the page of history must be admitted. To form an estimate of his character, let us consider him assembling and conducting a band of half-naked Mawalees through the wild tracts Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #704 -------------------------------------------------------------------------- ________________ where he first established himself. unmindful of obstruction from the elements, turning the most inclement seasons to advantage, and inspiring the minds of such followers with undaunted enthusiasm. Let us also observe the singular places of policy he commenced and which we must admit to have been altogether novel, and most fit for acquiring power at such a period. Let us examine his internal regulations, the great progress he made in arranging every department in the midst of almost perpetual warfare, and his successful stratagems for escaping or extricating himself from difficulty, and whether planning the capture of a fort or the conquest of a distant country, heading an attack or conducting a retreat, regulating the discipline to be observed amongst a hundred horse, or laying down arrangements for governing a country, we view his talent with admiration, and his genius with wonder. For a popular leader his frugality was a remarkable feature in his character, and the richest plunder never made him deviate from the rules he had laid down for its appropriation. Jame Grant Duff. (Hisrory af the Marath as ) નાની જાગીરદારીમાંથી જન્મેલા શ્રી શિવાજી મહારાજે સ્વબાહુબળથી હિન્દુસામ્રાજ્યની સ્થાપના કરી હિન્દુઓનું સંગઠન એટલું મજબુત બનાવ્યું કે તેમના કૈલાસવાસ પછી પણ તે સામ્રાજ્ય ઔરંગઝેબના પચીસ વર્ષ સુધીના સતત હુમલા સામે ટકી શર્યું અને પરિણામે ઔરંગઝેબને પચીસ વર્ષ સુધી દક્ષિણમાં પડાવ નાંખવો પડશે. છેવટે દક્ષિણમાં જ તેનું અવસાન થયું તો પણ મરાઠીરાજ્ય જીવતું રહ્યું અને તેની કલા દિન પ્રતિદિન વૃદ્ધિ પામી. શિવાજીને હલકે પાડવા પાશ્ચાત્ય ઇતિહાસોએ તેને ડુંગરને ઉંદર કહ્યો પણ આપણે તે તેને ડુંગરના દેવજ કહીશું. ડુંગરના આશરેજ તેમણે હિંદુ સત્તાની સ્થાપના કરી અને ડુંગરના કિલ્લાઓમાંજ તે સત્તા જમાવી, તે ડુંગરના દેવ હિન્દુધર્મના સંરક્ષક શિવાજી મહારાજને પ્રત્યેક હિન્દુ યાવચ્ચદ્રદિવાકરી. અવિન્દશે. અમદાવાદ જેઠાલાલ ચીમનલાલ સ્વામીનારાયણ. તા. ૧૧-૧૨-૭૩ Shivaji was, as a Soldier, unequalled, skilled in the art of Government, and a friend to men of virtue and religion. He Planned his schemes wisely and executed them with steadiness. He consulted many on every point but acted according to that advice, which after weighing in his own mind he thought best applicable to his designs. No one was ever acquainted with his determinations but by the success of their execution. Mr. Jonathan. (Scott's History of Deccan ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #705 -------------------------------------------------------------------------- ________________ Shivaji combined in himself the Rajaput gallantry and love of war-like adventure with extremely astute and wily disposition characteristic of the Marathas. S. J. Owen. અશક્યકી શક્યતા કરનેવાલે વીર! શ્રી. છે. શિવાજી મહારાજ. - શ્રી. છત્રપતિ શિવાજી મહારાજ અશક્ય બાતકી શક્યતા કરનેવાલે થે, ઈસીમેં ઉનકા મહત્તા હૈ. ઉનકે પિતા શહાજીરાજે બડે શૂરવીર ઔર ઉસ સમયકે King Maker થે. ઉને સચમુચ રાજે ઔર બાદશા નિર્માણ કિયે, પરંતુ સ્વયં રાજા બનના ઉનકે લિયે અશક્ય થા. ઉસ સમયકે સેકડે હિંદુ સરદાર બડે અભુત શુરવીર છે. પરંતુ કિસીકભી હિમ્મત નહીં હુઈ ઔર ઉનમેં સે ઈભી હિંદુપદ પાદશાહી સ્થાપન કરનેમેં સમર્થ નહીં હુઆ. ઉસ સમય કે સભી હિંદુ સરદાર ઈસ કાર્યકે લિયે અપને આપકે અસમર્થ માનતે છે. જે કાર્ય સબકે લિયે અશક્ય થા વહી શ્રી. શિવાજી મહારાજને રાજ્ય કરકે બતાયા, ઈસલિયે શિવાજી મહારાજ અશક્ય બાતકી શક્યતા કરને વાલે થે ઈસમેં સદેહ નહીં હો સકતા, શ્રી. છત્રપતિ શિવાજી મહારાજ ઇસ ભૂમિપર અવતીર્ણ હેકે પૂર્વ પ્રાયઃ સંપૂર્ણ ભારતવર્ષ યવનેસિપાહાક્રાન્ત હૈ ચુકા થા, રાજકીય અધિકારકા મુખ્ય સૂત્ર મુસલમીને હાથમેં ચલા ગયા થા, ઉ–પરશિયન ભાષા રાજવ્યવહારકી ભાષા બન ગઈથી, મુસલમાની પિષાખ હિંદુ રાજે મહારાજે ઔર સરદાર ૫હનને લગે. યાવની રીતિકી દાઢી છે હિંદુઓને મુખપર દીખતીથી. તારીખ મહિના ઔર સન યાવનીહિ હરએક કાગજપર રહને લગાથા, મંદિર કે શિખર મજીદકે સમાન દિખાઈ દેને લગેથે, હિંદુ સરદારકે ઘરમે બાલબકે યાવની નામ હોને લગે, હિંદુ સંસ્કારકે નિમંત્રણ પીરપૈગંબર નેકી પ્રથા શુર ચુકી થી, પરશિયન ભાષાકા પ્રવિણ્ય ઉચ્ચપદકે લિયે યોગ્યતા પ્રાપ્ત કર દેનેવાલા સમઝા જાતા થા, યહાં તક કી ક્ષત્રિયકલતિલક રાજપૂત સરદાર અ૫ની આર્યપુત્રી કે ભી બાદશાહકી કૃપા સંપાદન કરને કે લિયે સમર્પિત કિયા જાને લગા થા. બ્રાહ્મણ લેગ નદી કિનારે સંખ્યાવંદનકે લિયે બેઠે તો ઉનકી સંધ્યાવંદના વિવિધ સમાપ્ત હોગી, ઈસ વિષયમેં કિસીકભી નિશ્ચય નહીં થા. ઐસે હિંદુ માત્ર કે સન્મુખ નિરાશાકે પટલ છાયે હુએ થે, ઐસી નિરાશાકે સમય શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અવતીર્ણ હે ગયે, ઔર ઉન્હોંને અપને વિજયી ઉત્સાહકે સાથ આત્મવિશ્વાસના સૂર્ય હિંદુ માત્રકે અંતઃકરણમેં જગાયા, જે હિંદુ અને હિંદુ સ્વરાજ્ય કે શાસનકે વિષયમેં નિરાશ થે, વહી પૂર્ણ આશાવાદી બને ઔર વહી યવનકેિ હાથસે અપની માતૃભૂમિ કે સ્વતંત્ર કરનેમેં સમર્થ હે ગયે. અતઃ હરએક પરતંત્રતાસે દુખી હુઆ સ્વાધીનતાકા ઈચ્છુક મનુષ્ય યદિ શ્રી શિવાજી મહારાજા જીવનચરિત્ર પઢેગા તે નિઃસંદેહ ઉનકા અંતઃકરણ સ્વાધીનતા કે સૂર્યપ્રકાશસે ઉજ્વલિત હેગા. સુપ્રસિદ્ધ પંડિત સાતવલેકર (ઔધ, સતારા). Shivaji was always in ambush till the time of action had arrived, he crept stealthily on his foes, and seldom failed when once his spring was really made, always pretending to do that which he never intended, no one was acquainted with his plans Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #706 -------------------------------------------------------------------------- ________________ $$$ success of their execution. but by the So completely were his movements kept secret and so often had he circulated false report of his death, to account for his sudden disappearance on some distant expedition, that for several days after his body was actually consumed, he was supposed by his enemies and even by his troops, to be commanding in person under the walls of Surat, and it was months before Aurangzeb knew that death had removed the great enemy against whose unflinching front the Moghul forces had dashed as hopelessly as waves upon a rock-bound coast. Shivaji was mild and merciful and although a bigoted worshipper of Brahman he scorned to retaliate on the Moslem the cruel persecution which they had inflinched on the followers of his faith. X X Shivaji was almost worshipped as God, and the renown of his. deeds, his eagle glances and long arms, his rapid marches and secret forays, are to this day the most popular themes of the wandering minstrels of the Deccan. X * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Sir. Sullivan. શિવાકા ઔરંગઝેબ પહિલે પહેલ બડા નિર્બલ શત્રુ સમઝતા થા, પરંતુ પીછે ઉસે જ્ઞાન હુઆકિ વર્ષ ઉસકા સબસે પ્રબલ શત્રુ હૈ શિવાજીને મહારાષ્ટક઼ી ક્ષત્રિય જાતિક્ર હૃદયમે મુગલાંકા દૂર કર ધનાઢચ બનનેકી તીવ્ર ઇચ્છા ઉત્પન્ન કરદી. મરહેઠે તપસ્વી જીવન રખતે થે. શિવાજીને ઉન્હેં યહ સિખા દિયાકિ અપની શક્તિકા મુગલાકે વિરુદ્ધ પ્રયાણ કરનેસે વહુ ઐશ્ચર્યોંસે નિલ હુએ મુગલાંકા લૂટ સતે હૈં ઔર ઉનકે રાજ્યકા ભી હરણ કર સકતે હૈં. મુગલાંકે અંદર યહુ શક્તિ નહિ રહી થી કિ વહુ કઠિન તથા કંઠેર જીવન વ્યતીત કર સકે, શિવાજીકી શિક્ષાસે મુગલ ઉનકા એક નિČલ શિકાર પ્રતીત હૈાને લગા. મહાત્મા હુંસરાજજી, Shivaji-a Hero of humanity. Shivaji's life was moulded by two forces-Matrushakti and Gurushakti. Mothers make the nation and Shivaji owed much to his mother-Jijabai. Self-respect, simplicity, national traditions, stories of Ramayan and Mahabharata, Dharma and love of the poor; these were impressed by her upon Shivaji from the days of his boyhood. Saint Ramdas also taught him "to defend religion", to guard the country www.umaragyanbhandar.com Page #707 -------------------------------------------------------------------------- ________________ and protect the people from harm. Shivaji kept his pledge. He dedicated himself to the service of his nation and his Dharma, the secret of both is reverence for the poor. In Shivaji's heart was love for the poor and they had beautiful devotion for him * * * In 1680 Shivaji was on his death bed. His friends and relatives were around him and they wept. He consoled them "weep not. Life is short. Liberty's work is incomplete. I go." Liberty's work remains incomplete. India is in bondage. Sadhu Vaswani. Though the son of a powerful chief, he had begun life as a daring and artful captain of banditti, had ripened into a skilful general and an able statesman, and left a character which has never since been equalled or approached by any of his conntrymen. The distracted state of the neighbouring countries presented openings by which an inferior leader might have profited; but it required a genius like his to avail himself as he did of the mistakes of Aurangzeb, by kindling a zeal for religion, and through that, a national spirit among the Marathas. It was by these feelings that his Government was upheld after it had passed into feeble hands, and was kept together, inspite of numerous internal disorders, until it has established in supremacy over the greater part of India. Though a predatory, such as he conducted, must necessarily inflict extensive misery, his enemies bear witness to his anxiety to mitigate the evils of it by humane regulations, which were strictly enforced. Mount Stuart Elphistone. ( History of India ) મુસલમાની બાદશાહતકે અંતિમ સમય ઉસકી નિર્બલતાકે કારણ કઇ નએ રાજ્ય ઉઠ ખડે હુએ છે, પરંતુ ઉનમેં કોઈ સ્થિરતા નહિ થી. ઉનકી તહમેં યહ અસલ કામ કરતા થા કિ જબરદસ્તને નિર્બલકે દબા લિયા ઔર અપના સ્વાર્થ સિદ્ધ કિયા પરંતુ શિવાજીને જીસ પ્રજાતંત્ર સામ્રાજ્યકી બુનિયાદ ડાલી થી ઉસમેં જાતિયતાકી લહર ચલ રહી થી. યદિ કઈ બલાત્કારસે મુસલમાન કરલિયા ગયા વા લાલચાદિસે ઉધર જ મિલા, પશ્ચાતાપ કરને પર શિવાજીને ઉસકે બિરાદરીમેં મિલાનેસે ઈન્કાર નહીં કિયા. સમદશી સમર્થ રામદાસકા આત્માની ઉનકે અંદર કામ કર રહા થા ઈસલિયે જીન માહરોસે હિન્દુ પ્રજા ધૃણુ કરતી થી ઔર ઉનકા અસ્પર્શ બતલાકર દેવમંદિરોકે સમીપ નહીં જાને દેતીથી, ઉન મારકી સેના સાકર શિવાજીને એક જાતીય રાષ્ટ્રકી બુનિયાદ ડાલ દી. સ્વ. સ્વામી શ્રદ્ધાનંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #708 -------------------------------------------------------------------------- ________________ $$C To me Shivaji the founder of the Maratha Empire, appears and has always appeared to be a wonder. He was brought up in seclusion, with no influence except that of his mother Jijai and his tutor Dadaji Konddeva. It is difficult to believe that a lady of those times and a manager kept there to help her to manage & small estate, could have enough equipment to raise up an adventured, a hero, a warrior of rare chivalry, an efficient administrator, and a far seeing Statesman, and founder of an empire as he proved himself to be. An attempt has recently been made to make out that he was merely a tool of his father and was only carrying out the plans of the latter. This has not yet been satisfactorily established and even if it were, that would not account for the extraordinary ability to execute all the plans without great inborn capacity, call it genius, inspirations or what else you like. It is certainly a power not possessed by one in a hundred crores and no wonder that a very large proportion of Indians since his time have regarded him as an incarnation of a diety to save Hinduism and that belief is destined to endure all through History. There are two another great men who come into Shivaji's life. They are Tukaram and Ramdas. The former referred to the latter who advises and guides Shivaji to success, but all through the whole burden of the work to de accomplished falls on him and he never fails, and all credit for it falls to him. The hidden hand of providence is seen in the fact that not a single agent of Shivaji betrays him. Nay they acquired glory by serving him and dying in his cause. All these circumstances which cannot be fortuitous, induce strong belief in his divine origin. His contemporaries maintain it and so long History is read, many are bound to believe it. Hon. G. S. Khaparde. (Member of the Council of State.) The youth in Shivaji rose in rebellion. He wirtes in 1645 A. D. to one of his compatriots severely protesting against the allegation of being faithless to the Shah of Bijapur, and appealed to superior morals by reminding him that the only faith they pledged was not to Shah, but to God alone. Did he not in company of Dadaji, his guardian, and his comrades solemnly swear in the presence of Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #709 -------------------------------------------------------------------------- ________________ God on the summits of Sahyadri to fight to a finish and establish “Hindu's Swaraj", a Hindu-pad-padashahi in Hindustan ? " God is on our side and He shall win ". This word " Hindu's Swaraj”, coming from the pen of Shivaji himfelf, reveals, as nothing else could have done, the very soul of the great movement that stirred the life and activities of Maharastra for a hundred years and more. Even in its inception the Maratha rising was neither a parochial nor a personal movement altogether. Sgt. Vinayak Damodar Savarkar (Hindu-Pad-Padshahi). હું મુસલમાન છું, પણ શિવાજીના પ્રધાન લક્ષણ સમું તેનું જે આવેશમય સ્વદેશાભિમાન તેની સ્તુતિ કર્યા વિના રહી જ શકતા નથી. અકબર એટલે સહિષ્ણુતાની મૂર્તિ, ફેઝી એટલે જ્ઞાનની જ્યોત અને શિવાજી એટલે સદેહ સ્વદેશાભિમાન. એક હિન્દી તેના દેશને પચાવી પાડનારા વિદેશીઓ અને વિધમીઓ સામે તેના બધા સામર્થથી મૂકે, એ વિરલ દેશભક્તિને હું મારી વંદના અપું છું અને હિન્દુસ્થાનના ઇતિહાસમાં શિવાજીને એજ સાચ્ચો અને કાયમી હિસ્સો છે. છે. ખુદાબક્ષ ( કલકત્તા ). હિંદુસ્તાનના એક ખૂણેથી બીજે ખૂણે ઇતિહાસના જે થોડાક નામે અતિ પરિચિત છે તેમાંનું એક નામ તે શિવાજી. બાળકે નિશાળે જાય ત્યારથી એનું નામ જાણવા માંડે છે અને એમના જીવનમાંના એક કાળ એવો હોય છે કે એમને શિવાજી થવાના રોજ સ્વમ આવે છે. મહારાષ્ટ્રમાં તો એ નામ લગભગ ઘરગથ્થુ થઈ પડયું છે. મહારાષ્ટ્રને ઇતિહાસ જ ખરેખર શિવાજીથી રચાય એમ કહીએ તે ચાલે. શિવાજી મહારાજના જીવનમાં જે કંઈ મુખ્ય ચીજ શીખવાની હોય તે તે એમને સ્વાતંત્ર્યપ્રેમ. આ દેશમાં સદીઓની ગુલામીથી ટેવાઈને માણસની મનોદશા એવી કાયર થઈ ગઈ છે કે જે કોઈ પરદેશી આવે એને માથું નમાવી માન આપવાનું હિંદીને સ્વાભાવિક થઈ પડયું છે. જે વખતે શિવાજી જમ્યા તે વખતે એ ટેવ એવી સર્વવ્યાપક થઈ ગઈ હતી કે શિવાજી જેવા માણસને જન્મ એ યુગની એક આશ્ચર્યકારક ટના ગણાય. એમના જીવન અને કાર્યોથી એમણે નિઃસવ થતી પ્રજામાં નવું બળ આપ્યું. આજે પણ એ ઘર પુરુષનું સ્મરણ હિંદુ હદયમાં રહેલી કાયરતાને નાશ કરવા સમર્થ બને. શિવાજી એટલે શૌર્ય, શિવાજી એટલે સ્વતંત્રતા; શિવાજી એટલે કાર્યદક્ષતા અને કાર્યરતતા; શિવાજી એટલે રાત્રિદિવસ જાગ્રત રહેતી હિંદની શક્તિશાલીતા. એમના નામ સ્મરણ માત્રથી જ પ્રત્યેક હિંદીના હદયમાં સ્વાભિમાન જાગ્રત થાઓ. આવા એક મહાપુરુષને અંજલિ આપતાં મને આનંદ થાય છે. બી. લીલાવતી મુનશી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #710 -------------------------------------------------------------------------- ________________ $60 In personal activity he exceeded all generals of whom there is record. For no partizen appropriated to service of detachment alone ever traversed as much ground as he at the head of armies. He met every emergency of peril, however sudden or extreme, with instant discernment and unshaken fortitude. The ablest of his officers acquiesced to the emminent superiority of his genius, and the boast of his soldier was to have seen Shivaji charging sword in hand. Mr. Orme. (Historical Fragments). in From an unknown petty chieftain he had become sovereign of a great portion of Western India, besides his possessions in the South. He had successfully braved the whole power of the Moghul Empire, and had taught his countrymen the secret of success those sudden predatory movements which, from the first blow struck against the Mahomedan power in the destruction of Afzul Khan and the army of Bijapur were in a hundred years to effect the total subversion of their Empire. Col. Meadows Taylor. (Manual of History.) countrymen and had down rules for their Shivaji well knew the character of his carefully used that knowledge in laying Government. The Brahmanical creéd could not be used as a weapon of persecution but its mingled tolerance and exclusiveness, made it a powerful instrument for concentrating the religious feelings of the Hindus, and directing their full force against the cruel and bigotted oppression commanded by the Koran and practised by Aurungzeb. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Montgomery Martin. (History of India) શ્રી છત્રપતિ શિવાજી મહારાજ શકતે યાંગે ચરિત્ર ગુજરાથી ભાખેત માઝે મિત્ર રા. રા. વામનરાવ મુકાદમ હૈ લિહીત આહેત હી માઠી આનંદાચી ગષ્ટ આડે. મુકાદમ હૈ મહારાષ્ટ્રીય અસલ્યાને ત્યાંસ મહારાષ્ટ્રડ્યા શ્રી શિવાજી સારખ્યા અદ્વિતીય રાષ્ટ્રવીરાચા યેાગ્ય અભિમાન સ્વાભાવિકપણે આવે. માંચે કાયમચે રાણે ગુજરાયેત અસલ્યાને... ગુજરાથી હી ત્યાંચી માયભાષાચ આવે. અશા યેાગ્ય પુરુષાચ્યા હાતૂન હૈ” ચરિત્ર ઉત્તમ વઢેલ યાંત શંકા નાહીં. www.umaragyanbhandar.com Page #711 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી શકાગ્યા આરંભાલા ચાલુક્ય વ રાષ્ટટ વંશીય મરાઠવાની આપલી સામ્રાજ્ય સત્તા ઉત્તર વ દક્ષિણ હિંદુસ્થાનાંત ગાંજવિલી. પુઢે મરાઠી રાષ્ટ્રાસ થોડી સુસ્તી આલી. ત્યાં અવહેંત દેવગિરીચે જાધવાચા પાકાવ કરન મુસલમાનોની આપલી સત્તા મહારાષ્ટ્રાવર પસવિલી. તાલિકેટઆ લઢાઈ વિજયાનગરચા મરાઠા સમ્રાટાચા પરાજય કન તી સત્તા દઢ મૂલ ઝાલી વ કર્નાટક વ દક્ષિણેતીલ પ્રદેશાવર મુસલમાની અમલ પસરલા, હી મુસલમાની સત્તા ઉલધૂન પાડયાએં કામ પદ્ધતીર રીતીને શ્રી શિવછત્રપતિ ત્યાંની કેલેં. પ્રથમતા ત્યાંની મરાલ્યાંત એકોપ કાન ત્યાંચે અંગી સ્વતંત્રતા, સ્વધર્મ પ્રેમ, વ રાષ્ટ્રેકતા વાંચે વારે ભરવિલે'. ત્યાં મળે અવરંગઝેબી સારખ્યા ધરણી, પરાક્રમી વ સામર્થ્યવાન અશા દિલીપતીલાહી મરાઠી સત્તા કાયમચી નાહીંશી કરતા આલી નાહીં. સર્વ બાદશાહી સૈન્ય વ સર્વ બાદશાહી ખજિના ખર્ચા ઘાન હી ઝુંજ બાદશહાને ૨૭ વર્ષે ચાલવિલી પણ મરાઠવીર યા વિજેડ ઝટાપટીંત કસાસ ચઢલે વ અખેર બાદશહાલા સુખાચું મરણુડી ત્યાંની ઉપભાગું દિલે નાહી. અવરંગબામ્યા પશ્ચાત હી મરાઠી સત્તાકાર વાઢલી વ તિને દિલ્લી ચી પાતશાહાત અગદી પિકળ વ નામધારી કેલી. અસે પરાક્રમી રાષ્ટ્ર ઉત્પન્ન કરી શ્રી શિવછત્રપતીચી યોગ્યતા વર્ણન કરણે કઠીણ કામ આહે. ર. મુકાદમ યોગ્ય પ્રયત્નાને એક ઉત્તમ ચરિત્રાસી ગુજરાથી ભાષેત ભર પડાર છે ખાસ. ભાસ્કરરાવ જાધવ (મુંબાઈ સરકારના માજી પ્રધાન). “ જગદ્વિખ્યાત શ્રેષ્ઠ સેનાનાયક શ્રી શિવાજી મહારાજ, યા લેખાંત સેનાનાયક યા નાત્યાને શ્રી શિવાજી મહારાજાચી યોગ્યતા કિતી બેઠી હતી, કાબદલી વિવેચન કરયાત ચેણાર આહે. શ્રેષ્ઠ સેના નાયકાઓ અંગી મુખ્યત્વે ખાલી દિલ્યા પ્રમાણે ગુણ અસલે પાડિજેતઃ ૧ શૌર્ય. ૨ ધર્ય. ૩ યુક્તિબાજપ. ૪ શિસ્ત. ૫ રાષ્ટ્રાભિમાન. ૬ રાજકારણ (Diplomacy). ૭ નશીબવાન. ૮ નિરલસ કામ કરણ્યાચી શક્તિ વ ઉત્તમ શરીર. ૯ નીતિમત્તા. આ વરીલ ગુણ શ્રી શિવાજી મહારાજાઓ અંગી કિતપત હેતે, ચાબદલ મહારાજાઓ ચરિત્રવન વ ઉપલબ્ધ અસલલ્યા લિખાણુવન આપણું યાચા વિચાર કરે. ૧. મહારાજ અતિશય ઘર હોતે, યા બદલ કોણાચૅહી દુમત નહીં. લઢાઈમ્યા ધનશ્રક્રીમળ્યું સ્વતઃસ્યા દેલ્હી હાતાંત પટે ચઢવન તે ઘુસત અસત. કેણિતીહી સંકટાચી કામગિરી તે સ્વતઃ આ૫લ્લા શિરાવર પેત અસત. લઢાંઈત આપવ્યા સરદારાસ પુ કન આપણું સ્વતઃ માગે કોઠ' તરી સુરક્ષિત જાગી પ્રેક્ષકાપ્રમાણે પહાત બસત નસત. આપલ્યા સરદારાસ મુલુખગિરીવર અગર ખાધા સ્વારીવર પાઠવન આપણું સ્વતઃ મજા મારીત બસત નસત; તર તે સ્વતઃ કેત્યાં ના કેત્યા મહિમંત સર્વ કાળ ગુંતલેલે અસંત. મહારાજાની શંકડે લઢાયા ર્જિકલ્યા, ત્યાં સ્વતઃસ્યા અંગયા શૌર્યને ર્જિકલ્યા, હે સર્વાસ કેબલ કરવા લાગેલ. અફઝુલખાનાચા વધ, શાહિતેખાના વરીલ છાપા, યા ગેઝી શૌર્યાસ્યા નાહીત અસેં કેણ હણેલ ? હીં કામેં મહેણુજે બિલકુલ ન ડગમગતાં વાઘાણ્યા જબમ્રાંત ઉડી ઘાલણ્યા સારખી હતી, પરંતુ ત્યાં મધૂની મહારાજ અંગચા શૌર્યને યશસ્વી ઝાલે. ૨. શૌર્યાબરાબર પૈર્ય હે લાગતેંજ અંગામ પૈર્ય અસત્યા શિવાય શૌર્યાસી કામેં હેત નાહીત. મહારાજ કોણત્યાહી કઠીણ પ્રસંગ કે હાંહી ડગમગત નસત, ત્યાંના સ્વતઃ ચા આત્મવિશ્વાસ અને વ સાચા જોરાવર તે કોણત્યાહી સંકટાસ મોઢયા પૈર્યાને તેડ હેત અસત. ઔરંગઝેબાને મહારાજ આર્માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #712 -------------------------------------------------------------------------- ________________ કેદ કરન ડેવલે, ત્યાં વળી દુસરા કેણી મનુષ્ય અસતા તર તે ગલિતધર્ય ઝાલા અસતા, પરંતુ મહારાજની હિંમત ન સડતાં ત્યા સંકટાંતનહી બાહર પડયા ચી યુક્તિ જિલી વ ત્યાંની બાદશાવ્યા વાતાવર કરી દેન તે આર્માદન કે દેન નિસટલે વ કિયેક મહિને પાયી પ્રવાસ કરેન વ પુષ્કળ સંકટ સેસન તે અપત્યા માતુશ્રીસ ચેઊન ભેટલે. અફઝલખાનામ્યા ભેટીચા પ્રસંગ હણજે સુદ્ધાં મહારાજાઓ પૈર્યાસી એક કસેટીચ હતી. ૩. પ્રત્યેક ગષ્ટ નુસત્યા શૌર્યને અગર પૈયને હોતે અસે નાહીં, તર કિયેક પ્રસંગ સેનાનાયકાસ યુક્તિબાપણાહી વાપરાવા લગતે. મહારાજ યા કામાં નિષ્ણાત હેતે. વેળ વ પ્રસંગ પાદૂન મહારાજ શૌર્ય વ વૈર્ય બાજૂસ ડેન્ડ્રન યુક્તિબજ પણ વાપરીત અસત. આદિલશાહી, કુતુબશાહી, મોગલશાહી અશા મહા વ પ્રબળ બાદશાાંશી મહારાજસાખ્યા એક લહાન જાગીરદારાસ ઝગડાવયાર્ચ હતું. યા હિન્દી શાવ્યાંજવળ અમર્યાદ દ્રવ્યબળ વ પ્રચંડ સૈન્યબળ હોતેં. વાંચશીં પ્રત્યેક વેળી શૌર્યાને ઝગડાભ્યાસ મહારાજાચાચ નાશ ઝાલા અસતા, હણન અશા વેળી ત્યાંચાંશી યુનિબાજ પણ કરણુંચ હિતાવહ છે. અફઝુલખાન વ શાહિસ્તેખાનાઓ મોક્યા ફૌજબરાબર મહારાજ લઢણે શકય નહ, હણન યુક્તિબાજપણું કરૂનચ ત્યાંસ ત્યાંચા નાશ કરાવા લાગેલા. ૪. પ્રત્યેક સેનાનાયકાસ આપલ્યા ફૌજેમધ્યે કડક શિસ્ત કેવાવી લાગ. ફજેત શિસ્ત નસલી તર તિઆ કડૂન કેણહી મહત્તાચું કામ હાર નાહિં. મહારાજ શિસ્તીચે કાર ભકતે હેતે. ત્યાંચી શિસ્ત ફાર કડક અસે. સ્વારીત કલાલ અગર કલાવંતી ને નયે અશી ત્યાંચી સક્ત તાકીદ અસે. યા વિરૂદ્ધ વર્તન કરણર્યા તે દેહાંત શાસન કરીત અસત. મહારાજ આપત્યા સરદારો બરાબર મિત્રભાવાને વ આદરાને વાગત અસત, તરી પણ ત્યાંચી ત્યાંચાવાર જરબહી કાર હતી. મહારાજ આપલ્યાલા માના નેં વાગવિતાત હણન કોણી સરદાર શિરજોર હેઉન ત્યાનેં આપેલ્યા કામાંત કુચરાઈ કેલી, તર તો કેવઢાહી મોઢા સરદાર અસલા તરી. મહારાજ ત્યાસ તેબહાંચ શિક્ષા કરીત અસત. વાંમુળે ત્યાંચા દરારા સર્વાવર સારખા અસેં. મહારાજાચી શિસ્ત અશી કરડી હતી હણનચ ત્યાંસ એવઠયા મોડ્યા ફૌજેવર પૂર્ણ તાબા હેતૂન ત્યાં કહુન હવી તી કામગિરી કરવૃત ઘેતાં યેત અસે. ફૌજેકટુન રયસ કોણત્યાહી પ્રકારચા ત્રાસ હેલું નયે વ આપલ્લા સરદારની આપલે હુકૂમ રાજનિષ્ઠને પાળવે હણન મહારાજાની ચિપલુણ તાલુક્યતીલ હલવની ગાંવ ડેવલેલ્યા ફરેંતીલ સરદારસ વ સુબેદાર જિવાછ વિનાયક વાંસ પાઠવીલેલી પ વાચયાસારખી આહત (પહા–રાજવાડે કત મરાઠ્યાં ઈતિહાસાચી સાધને ભાગ ૮ વા પત્ર ૨૮ વ ૩૧ ). ૫. હિંદુસ્થાન હિંદુલકર્સે આહે વ ત્યાવર રાજય કરાચા હક હિંદુચાચ આહે અમેં માનણાર્યા પૈકી મહારાજ હોત. હા ત્યાંચા બાણું લહાનપશુપાસૂન દિન ચેતે. શહાજીરાજબરાબર લહાનપણું વિજાપૂરચા દરબારાંત તે ગેલે અસતાં ત્યાંની બાદશહાસ કર્મિસાત કેલા નાહીં. યવનોની આપલા દેશ પાદાક્રાંત કેલા અસૂન હિંદુવર તે ફાર જુલમ કરતા યાર્ચે મહારાજય પરમ દુઃખ હેત અસે. હી અતીલ તળમળ શાંત કરણ્યકરિતાં, ત્યાંની વિજાપૂર બાદશહાસ્યા વિરુદ્ધ પ્રથમ હત્યાર ઉચલલે. હિંદુપદપાતશાહી સ્થાપન કરાવી, હીચ મહારાજાચી મહત્ત્વાકાંક્ષા હતી. ત્યાં હયાતીત ત્યાંની હિંદુ રાજ્ય તર સ્થાપન લેંચ વ તે જાસ્ત દિવસ જગત, તર ત્યાંની હિંદુપદપાતશાહીહી સ્થાપન કેવી અસતી. બાદશાહ ઔરંગજેબાને હિંદુવર છજિયા કર જ્યાં વળી સુકેલા, ત્યાં કેળી ત્યાસ મહારાજાની લિહિલેલું બાણેદાર પત્ર સર્વચા માહિતીચું ઝાલે આહે. “ગબ્રાહ્મણપ્રતિપાલક” હે મહારાજ શ્રીદ હા. સેના નાયકાઓ અંગ રાષ્ટ્રાભિમાન જાજવલ્ય અલ્યા સિવાય ત્યામા હાતૂન મોડમેઠી કામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #713 -------------------------------------------------------------------------- ________________ હેત નાહીંત, હી કલ્પના મહારાજગ્યા પ્રત્યેક સરદારાઓ વ શિપયા મનત મહારાજાની ચાંગલી બિંબવિલી હતી. ૬. મહારાજ રાજકારણાંતહી ફાર નિષ્ણાત હેતે. ઉત્તમ સેનાનાયકાલા રાજકારણહી સંભાળાવે લાગ. નુસતી તરવાર માન ચાલત નાહીં. રાજકારણીએ ડાવપેચ ત્યાલા ખેળાવે લાગતાત. મિર્ઝા રાજા જયસિગ જ્યાં વળી મહારાજાંવર મેટી ફૌજ ઘેઊન આલા, ત્યાવળી મહારાજની મેઠે રાજકારણ કન્ન વિનાકારણ હેણારા રક્તપાત થાંબવિલા. નાહીં તર હે દોહી શુર હિંદુ રાજે લઢલે અસતે, તર હજારો હિંદુચા ફડશા પડલા અસતા ! આશા વળી નમતે ધેર્યાાંત મહારાજની મેઠે શાણપણ દાખવિલે ઈતકંચ નહે, તર રાજા જયસિંગાઓ સલયા પ્રમાણે બાદશાહ ઔરંગજેબાસ ભેટયાકરિતાં મહારાજ આર્માસ ગેલે. અફઝલખાનાઓ બાબતીંતહી મહારાજાની રાજકારણ લઢવિલે વ ત્યાનેં પ્રથમ શા કેલ્યાવરચ ત્યાવર હત્યાર ચાલવિલે વ ત્યાઓ ફૌજેવા ફડશા પાડલા. . મહારાજ કાર ભાગ્યવાન હોતે. જે જે કામ તે ધાતી ઘેત અસત ત્યાં ત્યાં કામાંત ત્યાંસ હટન યશ ચેત અસે. ત્યાંની શૈક લઢાયા મારવ્યા. પરંતુ ત્યાંસ અપયશ અસે કેત્યાહી લઢાંઈત આલે નાહીં. ઇશ્વરાચા પાઠીંબા અસલાશિવાય અશી નવીન રાજ્યે સ્થા૫ન હેત નાહીંત. દેવી ભવાનીચા મહારાજાસ પૂર્ણ પાઢિબા હતા વ તી ત્યાં સંકટાચે વેળી અતૂન છૂર્તિ ત અસે વ ત્યાં કુર્તિનુ૫ મહારાજ વાગત અસત. ઈશ્વરાચા પાટિંબા નસતા તર અફઝુલખાનાઓ વ ઔરંગજેબાચ તડાખ્યાંતૂન મહારાજ વાંચચ નસતે. નેપોલિયન બોનાપાર્ટ સુદ્ધાં દેવાવર હવાલા દેવીત અસે. રેડરિક દિ ગ્રેટ યાચા તર દેવાવર કાર ભવસા હોતા. ચાચી એક અશી ગોષ્ટ સાંગતાત કી એકે વેળી એક પ્રસિદ્ધ સેનાપતિ ત્યાખ્યા જવળ નોકરી માગણ્યાસ ગેલા. ત્યાં વળી ત્યાને મી અમયા લઢાયા માલ્યા આહેત વ અલા ફૌજેચા પુષ્કળ અનુભવ આહે વગેરે વગેરે પુષ્કળ ગાષ્ટી બાદશહાસ સાંગિતવ્યા. ત્યાર્ચે સર્વ હણણે એન ઘેલલ્યાવર બાદશહાને એકચ પ્રશ્ન કેલા કી, “Are you a lucky man?” ૮. મહારાજાચી શરીરપ્રકૃતિ અગદી નિકાપ હોતી વ પધરા વર્ષો વયાપાસૂન ડાંગરાંતૂન, દતન વ જંગલાતૂન તે ફિરત અસલ્યાને ત્યાંથી શરીરકાઠી કટક ઝાલી હતી. નિરલસપણે કામ કરયાથી ત્યાંના લહાનપણાપાટુન સંવય અસત્યાન તે પુષ્કળ કામાચા ઉર કરીત અસત મઠમાયા મજલા માર વ લઢાયા જિંકણે હું ત્યાંચે નિત્યકર્મ હાઊન બસલે' હેતેં. યા શિવાય આપણું સ્થાપન ફ્લલ્યા સ્વરાજ્યાચી સુવ્યવસ્થા કરણ્યાએં કામ ત્યાંસ કરાવે લાગત અસે. મહારાજાચી રાજ્યવ્યવસ્થા અગદી નમુનેદાર હતી. ત્યાંની સ્થાપના કેલેલી રાજ્યવ્યવસ્થા ઈતકી ઉત્તમ હતી કી ત્યાં વ સંભાજીઓ પશ્ચાત દશિમર્ચે ગાદીવર કોણીહીસજા નસતાં નુસત્યા સરદારની ઔરંગઝેબ બાદશહાશી ૨૧ વર્ષે ટકકર દેઉન યાચે અગદી નાકી નઉ અણુલે વ શવટીચા બાદશહાને આપેલા દેહ દક્ષિણે મહેંચ ડેવિલા; પરંતુ ત્યાસ કરતાં આલે નહિં. ત્યારપ્રમાણે મહારાજ આગર્યાસ કેદત પડેલે અસતાં વ કર્નાટકયા સ્વારીમર્ષે ૧૮ મહિને બાહેર અસતાં, ત્યાંની સ્થાપન કેલેલ્યા રાજ્યાંત બિલકૂલ ગડબડ ઝાલી નહીં. યાલા હણતા સુરાજ્ય, માર્શલ સેકસ ને એકે કિકાણી હટલે આહે કી, “સેનાનાયકા સંબંધી મા વિચાર અગદી સ્વતંત્ર ઠરલે આહેત; કારણ મી પુષ્કળ સેનાનાયક પાહિલે આહેત. સેનાનાયકા મળે પહિલા ગુણ શૌર્ય પાહિ જે. ત્યાશિવાય ઈતર ગુણાંચી કિંમત કહી નાહીં. દુસરા ગુણ બુદ્ધિ. તે વૈર્યવાન અસલાં પાહિદેવ લઢાઈઓ દાવપેચત હુશાર અસલા પાહિ જે. તિસરા ગુણ ઉત્તમ શરીરપ્રકૃતિ ઉત્તમ શરીરપ્રકૃતિ નસલેલા સેનાનાયક કિતીથી હુશાર વ શર અસલા તરી એન વેળી તો આજારી પલા ક. સર્વચ ઓકસ હાવયાચે ! ” લૈંડ વલલૈને હટલે આહે કીં. “ વાટેલું લઢાઈત નેપોલિયનચા પરાભવ હોપ્યાર્ચે મુખ્ય કારણ તે ત્યા દિવશી, કાર જેવણ કેલ્યાને, અજીર્ણોને આજારી હતા; હણત ઘેબ્રીવર બસૂન લઢાઈ ચાલત અસતાં દેખરેખ કરે શકલા નાહીં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ Napoleon said at St. Helena “ Work is my element. I was born and formed for work. I have known the power of my legs, I havo known the power of my eyes, but I have never known the extent of my capacity for work.” હું નેપોલિયનચું વર્ણન મહારાજા સહી તંતે તંત લાગૂ પડતે. ૯. “મહારાજ શ્રેષ્ઠ સેનાનાયક હેતે, ત્યાં બરાબર ત્યાંચી નીતિમત્તાહી કાર શ્રેષ્ઠ હતી. તે અગદી નિર્વ્યસની હેતે. કલ્યાણયા સુબેદારાઓ સુચી હકીકત સર્વાસચ માહીત આહે. નેપોલિયન બોનાપાર્ટહી શ્રેષ્ઠ સેનાનાયક હોતા; પરંતુ ત્યાગી નીતિમત્તા અગરી કનિષ્ઠ પ્રતીચી હતી. દરએક સ્વારીમળ્યું ત્યાએ તંબૂત ત્યાગૅ એકતરી પ્રીતિપાત્ર અસે. હાચ પ્રકાર શિકંદર બાદશહાચા. હા બાદશ જગજજેતા હણન યાચી ખ્યાતિ આહે. પરંતુ વાસ્યા સારખા દારૂબાઝ સેનાનાયક કવચિતય ઝાલા અસેલ જાસ્ત દારૂ કે, પિત? યા પરંતચ હા મરણ પાવલ્યાએં પ્રસિદ્ધ આહે. યા દોધાપેક્ષાં મહારાજાચી નીતિમત્તા કિતી શ્રેષ્ઠ હતી, યાચા ચાંગલા અંદાજ કરતાં ચેતે. નીતિને ચાલસુર્યા સેનાનાયકવર સાચા સિપાયાંચી બહાલ મઈ અસતે. આશા સેનાનાયકાકડૂત સહસા અન્યાય હાસ્યાચી ભીતિ નસતે. ૧૦. શ્રેષ્ઠ સેનાનાયકાલા આપેલી ફૌજહી ચાંગલી તરખેજ ટેવાવી લાગતું. ઉત્તમ તરબેજ અસલી ફૌજ સેનાનાયકાસ ઉચ્ચ પદાપ્રત નેત. મહારાજા ફૌજેત પાયદળ વ ઘડદળ અને દેન ભાગ હેતે. લગેટી ઘાલણાર્યા માવળ્યાંસ યોગ્ય તાલીમ દેહન મહારાજાની ત્યાંસ ગાઝી વીર બનવિલે. મહારાજાની આપલ્યા ફૌજેચી વ્યવસ્થા ઉત્તમ ડેવિલી હતી. પાયદળાંત નઉ શિપાયાંવર એક નાઈક અસે. પાંચ નાઈકાંવર એક હવાલદાર અસે. દેન હવાલદારવર એક જુમલેદાર અસે. દહ જુમલેદારોવર એક હજારી અસે. હયાશિવાય પાંચ હજારી સરદાર અસત. ઘોડદળાંતતી પંચવીસ બારગીરોવર એક હવાલદાર, પાંચ હવાલદારાંવર એક જુમલેદાર, પાંચ જુમદારવર એક સુબેદાર, દહા સુબેદારોવર એક પાંચ હજારી અસે હયા લશ્કરા શિવાય મહારાજાની આપલે ખાસ બેંડીગાર્ડ સ્વપૂન પાંચ હજાર જવાન ડેવિલે હેત. યા સર્વ લોકાસ દરમહા શોખ પગાર દિલા જાત અસે. કાણુસહી સરંજામ દિલા જાત નસે. સરંજામી પદ્ધત પુä પેશવ્યાંની સુરૂ કેલી. ફૌજેંતીલ પ્રત્યેક મનુષ્ય મહારાજ સ્વત: પાટુન ભરતી કરીત અસત - જુમલેદાર, સુબેદાર, હજારી વ પાંચ હજારી સરદાર નેમાવયાએ તે ચાંગલે શૂર, મર્દ, કુલીન વ યુદ્ધાઓ કામાંત પુરે કસલેશે મરાઠે પાટુન નેમીત અસત. હી મહારાજાચા ફૌજેચી રચના વ ઘટના અંગ્રજી ફૌજૈન સંધ્યાં ચાલુ આહે. યાવરૂન મહારાજાયા ફૌજેચી ઘટના વ રચના હિતી ચું સહજ અનુમાન કરતાં ચેતે. ફૌજે શિવાય મહારાજા તખ્યાત ૨૮૦ કિલે હોતે. ત્યાંયાવરહી શિબંદી, દારૂગોળા, ધાન્યચા સાંઠા 4 ખજીના દેવયત યેત અસે વ ત્યા લિયાંચા બંદોબસ્ત કાર કડક રીતિને કેવસ્યાંત ચેત અસે. હે ડાંગરી કિલ્લે બાંધયા મધ્યે મહારાજાની કાર દૂરદષ્ટિ કેવિલી હતી અનેં દિસ. ત્યા કાલાંત કિલ્યાંચા લઢાઈ કામી ફાર ઉપયોગ હેત અસે. ચાંગલા નિષ્ણાત સેનાનાયક શિવાય ફૌજ તરખેજ દેવણું શક્ય નસોં. મહારાજાઓ અંતકાલી મહારાજજવલ જયંત તયાર અસે એક લાખ પાયદળ વ એક લાખ પૈડદળ હોં; યાવરન મહારાજાચી કેવઢી પ્રચંડ શક્તિ હતી, યાચો કયાસ બાંધતાં યેત. ૧૧. મહારાજ કિતી શ્રેષ્ઠ દએ સેનાનાયક હેતે યા બદલ પરકીય ઇતિહાસકાર વ લેખકોએ અભિપ્રાય મી ખાલી દેત આહે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫ (૧) મહારાજાચા કટ્ટા શત્રુ જે ઔરંગઝેબ તે સ્વણતા, “તે મહારણુશર સેનાની હતા. હિંદુસ્થાનાંતીલ પ્રાચીન રાજ્યાચા નાશ કરણાચા પ્રયત્ન ભી એકસરખા ચાલવિલા અસતાં નતન રાજ્ય સ્થાપયાર્ચે મહાકાર્ય સિદ્ધિસ નેણ્યાસ લાગણુરે પરાક્રમાદિ ગુણ ત્યાાદૂન અન્ય કાણુઓ હી ઠાયી હવતે. માઝયા પ્રબળ કૌજા ત્યાચાશી લઢણ્યાંત સતત એકેણીસ વર્ષે ગુંતલ્યા હત્યા; તરી ત્યાગી સત્તા એકસારખી વૃધ્વિંગત હોત હતી.” મહારાજાસ “પહાડકા ચુવો ” હણુણાર્યાચા હા અભિપ્રાય આહે. (2) 22414789di, “In personal activity he exceeded all Generals of whom there is record. For no general ever transversed as much ground as he at the head of his armies. Ho met every emergency of peril however sudden or extreme with instant discrement and unshaken fortitude; the ablest of his officers acquiesced to the imminent superiority of his genius, and boast of the soldier was to have seen Shivaji charging sword in hand.” () મહારાજાની કર્નાટિકાંત પ્યારી કરૂન તે મુલખ આપલા રાજયાસ જોડલા હી કાર મળ્યા બહાદુરીચી ગોષ્ટ કેલી. એક બાજાસ મોગલ બાદશાહ વ દુસર્યા બાસૂસ વિજાપૂરચા બાદશાહ અસતાંહી ત્યાંસ ન માનતાં ૭૦૦ મિલાચા પ્રવાસ વીસ હજાર ઘેડદળ વ ચાળીસ હજાર પાયદળ ઘેઉન ત્યાંની દેલા. મહારાજ ૧૮ મહિને કર્નાટકાંત હેતે; પરંતુ યા મુદતત ત્યાંસ્યા માર્ગે રાજ્યાંત કાણતીહી ગડબા ઝાલી નાહીં. કિંડ લિઠિતાત : “In the course of 18 months at a distance of 700 miles from his base, he had conquered a territory as large as his former kingdom. While a single roverse would have been fatal, he had not suffered even a single check, Victory had succeeded victory; town had fallen after town. As he went, he organised his conquests; and when he returned to Raygad, his new possessions were securely bound together from sea to sea by a line of fortified strongholds held by garrisons, brave to the death and devoted to his cause.” (૪) મુંબઈમ્યા ઈગ્રજાની યા કર્નાટક સ્વારી સંબંધી સન ૧૬૭૭-૭૮ મળે છે પન્ને લિહિલી આહેત, ત્યાંમળે મહારાજાંચી તલને સીઝર, અલેકઝાંડર વ હાનિબૅલસારખ્યા પ્રસિદ્ધ સેનાનાયક બરાબર કેલી આહે. (૫) તારીખ ૧૯ નોહેંબર સન ૧૯૯૧ રોજી પ્રિન્સ ઑફ વેલ્સની શ્રી શિવાજી મહારાજા સ્મારકાચી કોનશિલા બસવિલી, ત્યાં વળી કેલેલ્યા ભાષણત તે મહાલે -- 1) હિંદુસ્થાનાંતીલ એક અત્યંત શ્રેષ્ઠ અશા મહાયોધ્યાઓ વ મુત્સદ્દાઓ સ્મારકાચી કનશિલા બસવિધ્યાર્ચ: કામીં મલા ફાર આનંદ વાટત આહે. (ગા) શિવાજી મહારાજની સામ્રાજ્ય સ્થાપન કે, ઇવેંકચ નહે, તર એક રાષ્ટ્રહી નિર્માણ લૈં. હયા દેશાંત ત્યાંચું વર્ચસ્વ ઇતિકૅ મેંઠે હેતે કી, ત્યાંની શેતર્યાના હાતી ધન ત્યાંના રણગાજી બનવિલે. આતાં પર્યત લેલ્યા વિવેચનાવરન વાચકાંસ્યા લક્ષાંત આલેં અસેલ ક, શ્રી શિવાજી મહારાંચી યોગ્યતા સેનાનાયક યા નાત્યાન અલેકઝાંડર, હાનિબૅલ, સીઝર આણિ નેપલિયન સાપેક્ષાંહી જાસ્ત આહે. યા મુણુમુળંચ મહારાજસ ભાવિક ભકદેવી અવતાર સમજત અસત, કારણ અશા ગાછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ સાધારણ સેનાનાયકાઓ હાતૂન હેણું શક્ય નહીં. અલેકઝાંડર જવળ ત્યાચા વડિલાને તાર કેલેલો ફ્રજ હેતી વ નેપલિયનજવળ સર્વ કાન્સચી ઉમદી ફૌજ હતી, થાળે ફૌજાંખ્યા બળાવરચ ત્યાંની જાગત દિગ્વિજય કેલે, પરંતુ શ્રી શિવાજી મહારાજજવળ સુરૂવાતીસ બિલકુલ ફૌજ નવ્હતી. લંગોટી વાલસુર્યા માવત્યાંસ હત્યારે દેઉન વ લઢાઈચું શિક્ષણ દેઉન ઉમદી ફૌજ તયાર કરાવી લાગલી વ યા લગેટલાં કન ત્યાંની આદિલશાહી, કુતુબશાહી વ માંગલશાહીયા ફૌજબરાબર ટક્કર દેઉન ત્યાંસ નામહોરમ કેલેં, યા મુળે મહારાજાસ જગદ્વિખ્યાત સેનાનાયક હી પદવી પ્રાપ્ત ઝાલી આહે. ઈતિહાસકારાંની ત્યાંસ “ શ્રી શિવાજી હિ ગ્રેટ” હણન હટલે આહે, તે મેગ્યચ આહે.. જનરલ નાના સાહેબ શિ. ( વડેદરા રાજ્ય ) | શિવાજી સન ૧૬૨૭ મેં દક્ષિણમે પેદા હુયે. ઉસી વર્ષ જહાંગીરકી મૃત્યુપર શાહજહાન મેગલ સિંહાસન પર બેઠા. ભારતેકે ઇતિહાસમેં શિવાજી પહેલા મનુષ્ય હૈ સે હમ રાજનૈતિક દષ્ટિએ દેશ ઔર જાતિકા મુક્તિદાતા (Liberator) કહ શકે. શિવાજીનેં ઈસદેશમેં હિંદુરાષ્ટ્ર સ્વરૂપ નયે પ્રાણ ડાલે. બાદકે મરાઠા ઇતિહાસસે યહ બાત સ્પષ્ટ છે જાતી હે કિ શિવાજીકે ઈસ વિચારકે પૂરેપુરી સફળતા પ્રાપ્ત હુઈ x x કિસ પ્રકાર એક સાધારણ બાળક અનાથાંકીસી અવસ્થાએ નિકલકર એક બડા સામ્રાજ્યકા સંસ્થાપક બન ગયા યહ એક શિક્ષાપ્રદ કથા હે જીસકા અધ્યયન હમ શિવાજીકે જીવનસે કર શકતે હૈ. ભાઈ પરમાનંદ, એમ. એ. હિંદુસ્થાના ઇતિહાસાંત, વિશેષતા હિંદુ ધર્માચ્યા વ સમાજાઓ દષ્ટિને, શ્રી શિવાજી મહારાજાની લેકોત્તર કામગિરી કેલી હિચી તડ અન્યત્ર સાંપડપે વિરળ આણી તે કાળચ અસા હતા કીં, જરત્યા વેળસ મહારાજાંચા અવતાર ઝાલા નસતા, તર સબંધ દખનચી દખન કિં બહુના હી આર્યભૂમિ યવનમય ઝાલ્યા વિના ખચિત રાહિલી નસતી. શ્રી સમથની આપલા અમૃતવાણી મેલેલીહિંદુ મને જીવંત કેલી, તર મહારાજાની આપેલ્યા અતુલ પરાક્રમાને હિંદુ શરીરે સ્વતંત્ર કેલી, આણી ત્યાં ઠાથી સ્વજાત્યાનિષથી અસા જબરદસ્ત આત્માવિશ્વાસ નિર્માણ કેલા કી, ઘાઓ સામર્યાવર પુઢીલ દેન શત પર્યત મરાઠક્યાંચા ભગવા ઝુંડ સર્વ હિંદુસ્થાનભર નાચૂલાગુન સાને સ્વતઃ જવળ જવળ સામ્રાજ્ય પદાચી જોડ કરન ઘેલી. સતરાવ્યા શતકાંત હિંદુ સમાજાને જ્યા દાન થાર વિભૂતિમય ક્રાંતિ કારકાના જન્મ દિલા તે અણજે એક શ્રી સમર્થ રામદાસ સ્વામી, વ દુસરે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હે હોત. સમાચાંની હિંદના અસા એક દિવ્ય સંદેશ ઉપદેશિલા કીં, “ધર્માતાઠી મરાવે ! મેરેનિ અવધ્યાં શીં મારા ! મારતાં મારતાં ધ્યા! રાજ્ય આપુ લે,” આણિ મહારાજાની યા મહામંત્રાચી સ્વતઃ દીક્ષા ઘેન તિચા પ્રસાર આપેલ્યા ભવાની સમોરીચ્ય સહાયાનેં હિંદુ સમાજાઓ કેના કાપર્યા તુ નહી કેલા. કેત્યાહી દષ્ટિને વિચાર કલા તરી મહારાજાએં ચારિત્ર્ય અત્યંત રમ્ય, સૂતિકારક, ઉત્તેજક આદર્શવત અસે આહે જગાયા કુસવ્યાને અસલ્યાં સર્વાગ પરિપૂર્ણ વિભૂતિલા અદ્યાપિ જન્મ દિલેલા નાહીં. ત્યાર્ચે પરિશીલન કરૂં લાગલ્લાવર કવિત્વાને ભરારા વ વક્તત્વાનેં સ્કરા, યાંત નવલ તે કાય? અસલું ચારિત્ર યશસ્વીપણાને વર્ણન કેલ્યા બદ્દલ પુન્હાં એકવાર શ્રી. એકદમ યાચે અભિનંદન કરૂંન મી હા આપલા અભિપ્રાય મેથે સંપવિતે. લ, બ, લેપટકર (વી-પૂના). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #717 -------------------------------------------------------------------------- ________________ Chhatrapati Shivaji Maharaj's name stands out prominently in the history of India not only as the founder of the Maratha Kingdom but as the awakener of the dormant spirit of nationalism. Consequently he was a national hero of considerable ability and political acumen. His name will always be remembered along with such historical gems as Maharana Pratap and Swami Dayanand who did not let Hinduism die when its extinction was threatened. These people instilled the spirit of courage, bravery and nationalism and proved the greatness of Hindu ideals before the World, I pay my humble tribute to the memory of Maharaja Shivaji, the Saviour of the Hindu race and Indian Nationalism. Rai Bahadur Kunwar Raghubir Singh, M. L. A. Undoubtedly it is the sacred duty of every Hindu who is at least proud of his own culture and religion that he should pay his humble tribute to the Great Shivaji, a great, great Hindu who was not only a defender of the Hindu faith but also a defender of Independence. The Hindu History can never forget the work, the Great Shivaji has done and the words of Kavi Bhushan still rings into my ears that Shivaji eletal Harla Bid 1451. No higher tribute possibly can be paid by the human pen than this poet has done. I most humbly endorse every word of this poet and say once more that if Shivaji would not have been born God knows what would have happened to the Hindus, the dreams of which make the heart shock. Babu Padamraj Jain. અધ્યપ્રદાન શ્રીસમર્થ આણિ શ્રીશિવરાય હે દેવે યોગેશ્વર આણિ ધનુર્ધર, યુક્તિ આણિ શક્તિ માંગે પ્રતિનિધિ, ત્યા કાળી અવતીર્ણ ન હોતે તર સાર્યા હિંદુસ્થાનનેં તુર્કસ્થાન, અરબસ્થાન કિંવા અફગાનિસ્થાન ઝાલે અસતેં ! કેવઢે મેટું સંકટ આલે છે, યાચી કલ્પના હિ કરવી નહીં. વિનાશકાલ ચ આલા હતા, પણ તે જ્યાંની ટાળલા ત્યા યા દેવાં પુણ્યપુરુષાંચા, હા દેશ આણિ હા ધર્મ શબ્દશઃ યાવચંદ્રદિવાકરૌ કાયમચા ઋણી રાહીલ. દાધે હિ અજરામર હોત. હિંદુમાત્રાનું પ્રત્યહીં સ્મરણપૂર્વક ત્યાં ચરણકમલી અર્થપ્રદાન પાહિએ. ત્યાંત ચ યા રાષ્ટ્રાચૅ આણિ યા ધર્માચું કલ્યાણ આહે. ધર્મસ્થાપને નર તે ઈશ્વરાચે અવતાર ઝાલે આહત પુઢ હાણારા દેણે ઈશ્વરાચૅ | શંકર શ્રીકૃષ્ણ જેવા (વકીલ-ળીઆ). ૧૮ મતિ. ૮ } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #718 -------------------------------------------------------------------------- ________________ 4023 Marathas were the people looking apparently inconsiderable, that were destined by Providence to overturn the Empire, Aurangzeb was labouring to extend; who, issuing from their mountains and valleys, did in less than a century, level to its base the whole fabric of Mahomedan greatness, and created for themselves an independent Government on the ruins of an Empire of seven hundred years' duration, perhaps such a sudden succession of dominion from so obscure an origin, is without a parallel in the annals of mankind. Commander Tone. $$ My dear Wamanrao, I am very glad to hear that your great work on Shivaji's life will be completed in a week or two. To your friends it is a matter of great pleasure that during your incarceration you should have found time for such a noble endeavour. Your work, therefore, will have a peculiar value for you and your friends. I have not had the opportunity of reading your book, but I feel sure that, with your singular capacity for devoted work and your great admiration for the Maratha leader, you must have done your best. Shivaji's life at a critical time like the present has many lessons to teach, and I have no doubt that the way in which you have handled his life and teachings will provide your readers with many object-lessons full of value in present-day politics. X x X X Shivaji's name is still the one magic cry of Maharastra. His dynasty has been extinct for centuries. His state has crumbled into dust. Yet he is to-day regarded as the unexelled ideal of a wise just patriotic and sagacious ruler, who set the noblest example of Indian capacity for self-government. It is well known how in the last War, in France and Mesopotamia, the Maratha battalions were moved to the highest deeds of heroism by the mere utterance of the War--cry "Victory to Shivaji Maharaj ". M. R. Jaykar. Bar. at las. Bombay. શ્રી છત્રપતિ શિવાજી મહારાજને હિંદુઓંકા સગઠન કિયા ઔર હિંદુ સામ્રાજ્યકા પુનઃ સૂત્રપાત યિા. જે શુદ્ધિ કે બડે સમર્થક થે. ઉન્હાંને સમર્થ્ય ગુરુ રામદાસકી આજ્ઞાસે બિજાપુરકી સેનાકે બહુતસે મુસલમાનીકા હિન્દુ બનાકર મરડા જાતિમે મિલાયા. જબ તક શિવાજી મહારાજકા જાતપાંતિકે તેનેવાલા તથા તાતકો મિટાનેવાલા સિદ્ધાન્ત પ્રચલિત રહા તબ તક મહારાષ્ટ્ર સામ્રાજ્ય ઉન્નતિ કરતા રહા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #719 -------------------------------------------------------------------------- ________________ મૈ શ્રીમાન વામન સીતારામ મુકાદમકે હાર્દીિ વધાઇ દેતા હકિ ઉન્હને હિનજાતિ મસમ્રાટ છત્રપતિ શિવાજીકી ઓજસ્વિની જીવની લિખ કે મુદ દિલમેં ભી નવજીવના સંચાર કર દિયા. કંવર ચાંદકરણ શારદા, એડવોકેટ, અજમેર, ભાઈ શ્રી વામનરાવ. દાદુભાઈને વિદેમાતરમ વાંચજો. જત લખવા વિનંતિ જે આપનું પત્ર મને પણ દિવસ ઉપર મળેલું પરંતુ શિવાજી વિશે શું લખવાનું હોય એમ ધારી ઉત્તર આપેલ નહિ. એ મહાન નરનું જીવન તેમજ નામ માત્ર બસ છે. કેમકે હાલના જમાનામાં ધર્મ અને સ્વદેશાભિમાનથી પ્રેરાઈ કોઈપણ વ્યકિતએ દેશમાં મહાન કાર્યો કર્યા હોય અને સંગીન પાયો નાંખ્યા હોય તો તે શિવાજી છે અને એને આરમેલા કાર્યને જે પૂર્ણ કરે તે કઈ બીજે શીવાજ કરી શકે તેમ છે. દાદુભાઈ દેસાઈ Shivaji was born with a genius for Sovereignty. He was endowed with that mysterious instinct which enables some ignorant barbarian to convert shepherds or cultivators into soldiers, and drill them into submission and obedience. He succeeded in forming the mountaineers of the Konkan into loose but organised armies of horsemen. Mr. J. Talboys. પ્રસિદ્ધ મસલમાન ઇતિહાસકારે ખાણખાને પોતાના લખાણમાં છ, શિવાજી મહારાજને પટ ભરીને ગાળા દીધી છે. એવા દમન લેખકને પણ મહારાજને નીચે પ્રમાણે પુષ્પાંજલી આપવી પડી છે. But he (Shivaji) made it a rule, that wherever his followers went plundering, they should do no harm to mosques, the Book of God, or any one's women. Whenever a copy of the Holy Kuran came into his hands, he treated it with respect, and gave it to some of his Musalman followers. When the women of any Hindu or Mahomedan were taken prisoners by his men, and they had no friend to protect them, he watched over them: till their relations came. Shivaji was absolutely guiltess of baser sins, and was scrupulous of women and children of the Muslims when they fell into his hands. Shivaji was a great captain. My armies have been employed against him for nineteen years, and nevertheless his state has been always increasing. Emperor Aurangzeb. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #720 -------------------------------------------------------------------------- ________________ 680 શિવાજ વર્તન ન્યાયા, નીતિચું, પરાક્રમાર્ચ, સ્વધર્મપરાયણતેચે વપરધર્મ સહિષ્ણુતેચે છે. પુષ્કળ લઢાયા મારૂને ત્યાંત વિજયી હેણું; તીન ચારશે કિલશે મૈદાનાંત, ડાંગરાવર વ સમુદ્રતીરાવર બાંધણે, નવીન સૈન્ય તયાર કરણે, નવીન આરમાર નિમિણું, નવે કાયદે કરણે, સ્વભાપેલા ઉત્તેજન દેણે સ્વતઃ પદ્યરચના કરણે કવિના આશ્રય દેણે નવી શહરે વસવીણે, સ્વધર્માચું સંરક્ષણ કરણે, ગાત્રાહ્મણાચા પ્રતિપાલ કરણું, સારાંશ સ્વદેશાલા સ્વતંત્ર વ સુખી કરણે, હ્યા લકત્તર કૃત્યાંની જર કર્યા પુરૂષાને યા ભૂમંડળાલા અક્ષય ઋણીકન ડેવલે અસેલ તરતે શિવાજીનેચ હેય. શિવાજીચી ખાનગી વર્તણૂક સાર્વજનીક પરાક્રમ ઇતકે લોકોત્તર હોતે કીં ત્યાંચ્યાશી તુલના કરાવયાસજી —ણન વ્યક્તિ બાવીતી તી, હા નાહીં ત્યાં ગુણાને શિવાજીહુન કમતરચ દિસેલ. હ્યા અવતારી પુરૂષા સંબંધી લિહિત લિહિતાં સમર્થ હશતાત તયાચે જ ગુણ મહાવાસી તુલના કૅચી, યશવંત કીર્તિવંત સામવંત નીતિવંત જાણતા આચારશીલ વિચારશીલ દાનશીલ, કર્મશીલ, સર્વજ્ઞ, સુશીલ-ધર્મમતિ નિશ્ચયાચા મહામેરૂ, અખંડ નિર્ધારી, રાજગી” અશીં નાના પરીચી વિશેષણે શિવાજીલા “રામદાસાની' લાવીલી આહેત. ઇતિહાસરસિક વિશ્વનાથ કા, રજવાડે, સતરાવ્યા શતકામધે મુસલમાની સત્તા હણને પ્રત્યક્ષ રાવણી સત્તે પ્રમાણેચ અતિશય પ્રબલ વ અતિશય મદાંધ ઝાલી હતી. હિંદુસ્થાનાંતીલ સર્વ હિંદુ સન્ચે ત્યા સૉને ઉધળન લાવીલી હતી. હિંદુમ્બજ મોડૂન ટાકલે હેતે વ હિંદુ સિંહાસનાચા ચુરા કરન તાલિકેટયા ભયંકર સંગ્રામત રસ્તાઓ પુરા મર્પે ત્યાલા બુડવુન ટાકલૅ . રાવણચ વર્તના પ્રમાણે ચવદા ચૌકક્ષાએં સામ્રાજ્ય ઉપભેગીત હેતે વ સર્વ દેવતુલ્ય સાજન લોક સત્રસ્ત ઝાલે હેતે. હિંદુસ્થાનચી શતકે સતકી પરકીયાંયા આધાતાને ન મંગલેલી રજપુતાંચી ઢાલ વાળી ભંગૂન પિંજાન જાઉન અખિલ હિંદુસ્થાન વ હિંદુ સમાજ હે યવનાંચ્યા હત્યારી આધાતાંના બળી પડલા હોગા વ કેણીહી હિંદુ “ચંડ' ઉરલા ન હતા. જેથે તેથે દીનતા દાસ્યતા હિંદુચા લલાટી ચિકટલેલી હતી. અશાળી, નિતાંત નિરાશા વનિતાંત દુર્બલતા જ્યા વેળી હિંદુસ્થાનભર પસરલી હતી ત્યાળ યા દંડકારણ્યાં તચ પ્રભુ શિવરાય જન્માલા આલે. જગા મળે ઈતર અનેક શેર પુરૂષ, પરાક્રમી જે તેવનાં વાજલેલે મુત્સદ્દી લેક ઉત્પન્ન ઝાલે આહેતા પરંતુ શિવાજી મહારાજાએ ચરિત્ર યા સહુન અદ્દભુત ઝાલે હી કોણલા અતિશયોક્તિ વાહલ. પરંતુ વિચારતીતી સાર્થોક્તિ અત્યાચૅ પ્રત્યયાસ ચેઇલ. કાર્બેજ ચા પ્રખ્યાત મહાવીર હનીલ, રોમચા સીઝર વ જગતજેતા શિકંદર હે સર્વ મોઠે યોધે યાંત સંશય નાહી. પરંતુ હીં સર્વ પરિસ્થિતિચી દૈવવાન્ કરે હતી, પરંતુ શિવરાયાના કાંહી હી આયતે લાભલે નહતે. મગ અધિક મેઠા કોણ? અધિક ધન્ય કોણ? ડ. નારાયણ દા. સાવરકર અધુનિક ઇતિહાસકારાના અવતારક૯૫ના માન્ય હોય સારખી નહી. મી ઇતિહાસાચા ભક્તા વ અભ્યાસક આહે છે. શિવાજી મહારાજાચા કાળચી મહારાષ્ટ્ર દેશાચી વ ભરતખંડાચી પરિસ્થિતિ લક્ષાંત ઘેતા શિવાજીસ અવતાર સમજણ્યાકડે માઝી પ્રવૃત્તિ આહે. “લા વલા હીલ્સ નિર્મવતી મત” ઈત્યાદી શ્રીકૃષ્ણ પરમાભ્યાચી ઉક્તિ છત્રપતિ શિવાજી મહારાજાસ પૂર્ણપણે લાગુ પડતું. અવતારાચી કલ્પના ન્યાસ સંમતનાહીં ત્યાના નિદાન કાર્બાઈલચી કલ્પના શિવછત્રપતિસ લાગૂ પડતે અસે માન્ય કરાવે લાગેલ. શ્રી. ભાસ્કર વામન ભટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com