________________
ગ્રીક સુ.
છે. શિક્ષણ તિ
શ
k
દહીલા ઉપર સત્તાનું દૃબાણુ મૂકવામાં આવતું નહિ. કેટલીક વખતે મહારાજ એવા મક્કમ વિચારના અને દીષ્ટદષ્ટિવાળા પશુ ક ટીકાકારાની અણુ પાતાની વિરુદ્ધને અભિપ્રાયવાળા હૈાવા છતાં કદર કરતા. આ દરશ્મામાં દરેકને મહારાજના દિલ્હી જવાના સંબંધમાં પોતાના અભિપ્રાયા છૂટથી દર્શાવવા સૂચના થઈ. આ પ્રમાં કેટલાક સરદ્વારાએ જણાવ્યું કે “ આવા સ‘જોગામાં દિલ્હી જવું એ તો દેવળ જમના જખામાં મહારાજને પૉલવા જેવું છે, ” ખીજા કેટલાદ્યએ જણુાવ્યું કે ઔરંગઝેબ બહુ થાતકી છે, એના ઉપર વિશ્વાસ મૂક્વા જેવું નથી. એના વચનથી મેળવાઈ જવામાં નુકસાન થવાનું છે. એણે શ્વેતાના બાપને ૯ કર્યાં અને મરતાં સુધી અને અદીખાનામાં સડાવ્યા, ભાઈ ખાને ક્રૂરતાથી માર્યો, ભત્રીજાઓના નામ કર્યું. આવા નિર્દેયના હાથમાં જઈને પાવામાં જરા પણ ડહાપણ નથી, ઔરંગઝેબ તો હિંદુધર્મા ટ્ટો દુશ્મન છે, એ તો તદ્દન ર્માંધ મુસલમાન છે. મહારાજ તો એની આંખમાં ખટકી રહ્યા છે. એના તાખામાં જાતે જવું એ તે આપણી ભારે ભૂલ થશે. મહારાજ ! દિલ્હી જવામાં અનેક જાતના ભય છે. સાહસ એ વીર પુરુષના આવશ્યક ગુણ છે, પણુ સાહસ કરતાં પહેલાં ઊં। વિચાર કરીને નિય ઉપર આવવું એ ડાલા પુરુષનું લક્ષ્ણ છે. મહારાજને ઔરગઝેબ બાદશાહ દંગા દીષા સિવાય રહેશે નહિ. માના ગાત્રીશીએ ચઢેલા દગલબાજના ખૂજામાં જ પડવાથી પરિણામ માઠું' માવશે, એંટલું જ નહિ પણ આખા મહારાષ્ટ્રના મુત્સદ્દીપણા ઉપર પાણી કરી વળશે. દુગલમાજ દુશ્મનના ખેાળામાં માથું મૂકવાની સલાહ અમેા કદી પણ આપીશું નહિ, દિલ્હી જવાની તરફેણમાં અભિપ્રાય આપનાર સરદારાએ જગુાવ્યું કે આપના દિલ્હી જવાથી વખતે વિપરીત પરિણામ સાવશે અને વખતે આપને ભારે બેખમમાં આવવું પડશે, પણ આપતી વિપત્તિથી આાપે હાથમાં લીધેલા કાને જબરી પુષ્ટિ મળશે. ” એ વિદ્વાનની લીલાને રક્રિયા અમે નહિ આપી કીએ પણ અમારું અંતઃકરણ તે હજુએ અમને ક્યાં જ કરે છે કે મહારાજને દુશ્મનના જખામાં વા દેવા નહિ. કુળઝાડનાં ઉત્તમ ફળ લેવા માટે જે કાઈ ખાગવાળા તેજ ઝાડનું મૂળ મપી તેનું ખાતર એ આને માપે તેા ઉત્તમ ફળની આશાએ એ ઝાડને મારવાના અખતરા કરવા જેવું જ થશે. જીદ્દી જુદી દૃષ્ટિથી વિચાર કરતાં અમને તે હજીએ લાગ્યાં જ કરે છે કે આપને દિલ્હી ન જવા દેવા અને આપ જવા તૈયાર થામા તા સખત વિરાધ કરવા. મહારાષ્ટ્રના મહાકંઈક નરમ મઢવા છે અને તેમનામાં નવા જીસ્સા ભાણવાની જરૂર છે, એમ માની માપ આ સાહસ ખેડતા હૈ। તો મહારાજ ! એ સાહસ ન ખેડતા મહારાષ્ટ્રના મરાઠા યુગલને ચણા ચવડાવશે એની અમે આપને ખાતરી માપીએ છીએ. એ બાબતમાં જરાએ ચિંતા ન કરી. દિલ્હી જવામાં આપ જિંદગીનું જોખમ ખેડા એ એ વાત આપણા કેટલાક સરદારા ભૂલી જાય છે એ મહારાષ્ટ્રનું ક્રમનસીબ છે. દિલ્હી જવાથી નુકસાન થરો, ગે પરી અને હિંદુસ્તાનના હિંદુઓના ઉદય માટે આપે શરૂ કરેલી ઈમારતને ભારે ધક્કો લાગશે, આપ આપની જિંદગી ખાતર નહિ તો હિંદુત્વરક્ષણના કામ ખાતર વિતી જ્જાના વિચાર માંડી વાળા, કેટલાક સરકારાએ તે વળી જણાવ્યું કે આ સજોગામાં મુગલ રાજધાનીમાં જવું એ આગમાં ઇરાદાપૂર્વ કૂદી પડવા જેવું છે. આ સંજોગામાં લ્હિી જવું એ હાથે કરીને માથે વિપત્તિ વહેારી લેવા જેવું છે. આ સંજોગામાં દિલ્હી જવું, એ હિંદુત્વ હારના કામને જાણી જોઈ તે ખાળભે નાંખવા જેવું છે. આ સળંગામાં દિલ્હી જવું એ ભરેલા બ્રાણામાં ધૂળ નાખવા જેવું છે. દિલ્હી જવામાં સાહસ ઉપરાંત સુત્સદ્દીપણાની ખામી પણ છે, એમ કહી શકાય. મહારાજ ! ઔરંગઝેબ તે આપણા કટ્ટો દુશ્મન છે. મુસલમાની સત્તાનાં મૂળ ઉખેડી નાંખવા માટે તા માણે જંગ માંડયો છે. એવી સ્થિતિ જાણવા છતાં એના સમાઢામાં જાણી જોઈ ને આવવું એ આપણું મુત્સદ્દીપણું નથી. મહારાજ! એણે ગમે તેવાં વચનો આપ્યાં હરો તે પશુ અને તાડતાં વાર નહિ લાગે. સગા ભાઈ ને માપેલાં વચને વખત આવતાં તર્ક સાધવા જેણે તુરત તામાં એ ઔર’ગઝેબ આપને આપેલું વચન પાળશે એમ આપ કેવી રીતે માનો ! મહારાજ આપ કૃપા કરીને કરીથી આ બધી બાબતનો વિચાર કરો. જયસિંહ રાજા ઉપર
49
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com