________________
-નમન
જેણે હિંદવી રાજ્યના વતનમાં પાયે ખરે નાંખિયા, જેણે દુશ્મન સાથ માથ ભીડીને મહાધર્મને રાખી; જેની હિંમત શૌર્ય નીરખી ચવના ઘણા આથમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે.
-
જે સમયે પશ્વર્ગીએ વતનમાં જીલ્મા ઘણાં આદર્યાં, જે સમયે સતી સાધ્વીસાધુજનનાં અપમાન ભારે કર્યાં; તે સમયે અવિચારી જારકર્મી એવા જનેને ક્રમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે.
જે રામે હિંદુત્વ રક્ષણુ કર્યું સંગ્રામ ભારે કરી, જેણે રાષ્ટ્રીય ધર્મચેાતિ જગવી નિજ શીર કરમાં ધરી; માતાને ભડવીર શિવ સરીખા જગમાં નહિ તે સમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે.
દુશ્મનના ઘરની સુરૂપ યુવતી આણી સુણામાં ભરી, એ મુજને નિજ માતમ્હેન સરખી’ માલ્યા શિવાજી નમી; સાચા તારણહાર વીરનરની પૂજા એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરીશું. અમે, અમારાં નમે.
જેને - પ્રેમ અગાય હિંદુધર્મ પરધર્મ ના નિંદતા, જે સાધુ સરખા ફ્કીર સમજી સદ્ગુણુને વદતા; જે શૂરા નિજ દેશ ધર્મ નિરખી સુખથી દુખાને ખમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે.
૧
ર
3
૪
૫
www.umaragyanbhandar.com