________________
પ્રકરણ ૧૩ મું ]
છે. શિવાજી ચરિત્ર
જાહ
અમારા ગરીમાના કરાઓને પણ એ ભૂલતા નથી. માલીક બિચારાની મુરાદ ખર આણુશે. ” સિપાહી સાથે એમનાં સુખદુખની વાતો કરીને, એમના તરફ માયા બતાવીને અને લાગણી ભરેલું વન રાખીને મહારાજે તેમનાં દિલ પાતા તરફ્ આકર્ષી લીધાં હતાં. ગરીબ અને ભોળા લેાકનાં દિલ જીતવાની પણુ કળા હેાય છે. એ બિચારાઓને મનાવવા માટે, પેાતાના કરવા માટે ઝાઝું નથી કરવું પડતું. એમનાં દુખની વાતામાં ભાગ લેવા, એમને માટે લાગણી રાખવી, એમને ધીરજ આપવી, એમની સાથે મળતાવડા રહેવું, એમની તરફ હમેશ અમી દિષ્ટ રાખવી અને એમને મદદરૂપ નીવડવું, વગેરે ખરા દિલથી માણુસ કરે તો તે સીધા સ્વભાવના ગરીબેનાં દિલ જીતી શકે છે. મહારાજે તે દ્વારા ગરીમાને પોતાના બનાવ્યા હતા. એમનું દિલ ગરીમાને દેખીતે દ્રવતું. મહારાજના વનથી પહેરા ઉપરના સિપાહીઓ ઉપર સુંદર છાપ પડી હતી. મીઠાઈ વહેંચવાની પરવાનગી જ્યારે બાદશાહે મહારાજને આપી ત્યારે શરૂઆતમાં મિઠાઈના દરેક કરડિયા તપાસવામાં આવતા, પણ ચાકીદારા અને અમલદારા, અધિકારીએ અને સરદારા એ બધાને ત્યાં મીઠાઇ જવા લાગી ત્યારે કામ બહુ વધી પડયુ અને દરેક કડિયા તપાસવાનું કામ ઢીલું પડયું. કરડિયાએ તપાસવાનું કામ જેમ ઢીલું પડતું ગયું, તેમ તેમ નાના કરડિયા અને નાની પેટીએને બદલે મેટા માટા કરડિયાએ મોકલાવા માંડયા. મીઠાઈના કરડિયા અંદર આવ્યા પછી મહારાજ જાતે તેની વહેંચણી કરતા અને એમની સૂચના મુજબ એ વહેંચવામાં આવતી. મીઠાઈની ખેરાતની વાતો આગ્રાની આજુબાજુનાં ગામામાં પણ ફેલાઈ અને એ ગામામાં પણ મહારાજને માટે વાહવાહુ ખેલાવા લાગી. “ શિવાજી રાજા ધર્માત્મા છે, તેને બાદશાહે છોડી મૂકવા. ” એવી વાતો ચારે તરફ ચાલી.
.
ઔરંગઝેબની ચિંતા શિવાજી મહારાજના સંબંધમાં જરાએ ઘટી ન હતી. બાદશાહને તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું હતું. એને લાગ્યું કે શિવાજીને ફિદાઈહુસેનવાળા નવા મકાનમાં ખસેડી પછી ત્યાં રાખીને ધાર્યું કરી શકાશે. રામસિદ્ધ પણ જાણતો હતો કે એક ફેરા બાદશાહ શિવાજી રાજાને દિાઈહુસેનવાળા મકાનમાં ખસેડશે કે થઈ રહ્યું. પછી ત્યાં એમનું શું કરવામાં આવશે તે કોઈ કહી શકશે નહિ. ઔરંગઝેબનો જેને જેને અનુભવ હાય તે તો કલ્પી જ શકે કે એણે જેના ઉપર કરડી નજર કરી હેાય તેને કચડી નાંખ્યા સિવાય એ રહેતો જ નહિ. શિવાજીનો ધડા લાડવા કરવાનું બાદશાહે ધાર્યું હશે તો તે નવા મકાનમાં ખસેડયા પછી એ બહુ સહેલાઈથી કરી શકશે. ખાદશાહના પોતાના દુશ્મન પ્રત્યેનાં કુકર્મો, નિર્દયતા, ધાતકીપણું, કપટ વગેરેથી એના અમલદારે। અને સરદારેશ વાકેફ હતા એટલે એ બધાને મનમાં લાગ્યા તો કરતું જ હતું, પણ કાઈ કંઇપણ સૂચના કરે એવી સ્થિતિ ન હતી.
ફ્રિદાઈહુસેને બાદશાહને ખબર આપી કે મકાન તૈયાર છે, એટલે ખાદશાહે તે મકાનમાં તા. ૧૮ મી ઑગસ્ટ ૧૬૬૬, શ્રાવણ વદ ૧૩ને રાજ શિવાજી મહારાજને ખસેડવાના હુકમ કર્યાં. આ ખબર બહુ ખાનગી અને ગુપ્ત હતી તથા શિવાજી મહારાજને ખબર ન પડે તેવી રીતે અચાનક તેમને ખસેડવાના હતા, પણુ સારે નસીબે રામસિંહે આ ખબર બહુ પ્રયત્નો કરી અને પૈસા ખરચીને મેળવી અને શિવાજી મહારાજને જણાવી (ચવા. નિયંધાવહી).
શિવાજી મહારાજે મુગલ ખેડી તોડીને નાસી છૂટવાનો પ્રયત્ન કર્યાં હતો એટલું જ નહિ પણુ શી રીતે નાસી જવું તેની ચેાજના પણ યેાજી હતી. મુક્તિ માટે યુક્તિ રચાઈ હતી, પણ એ યુક્તિ ક્યારે અમલમાં મૂકવી તે માટે યેાગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે રામસિંહ તરફથી છૂપા સમાચાર મળ્યા કે બાદશાહ તા. ૮મી ઑગસ્ટને રેાજ એમને ફ્રિદાઈહુસેનના મકાનમાં ખસેડવાના છે, ત્યારે એમણે નાસી છૂટવાની યુક્તિ તરતજ અમલમાં મૂકવાને પાકા નિશ્ચય કર્યો. ગુપ્ત ગાઢવા કરી
53
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com