________________
૩૭૦
આગળથી નથી ખસતા. અને તારી છે. હાથમાં માથું લઈ દુશ્મન ઉપર તૂટી સવાલે મને બહુ ગૂંચબ્યા છે. પ્રભુ કસેટી ભારે મૂંઝવણમાં પડી ગયે। છું.”
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૨ મ સલામતીના પ્રશ્ન તા મને ભારે મુંઝવણુમાં પડવાના મેં નિશ્ચય કર્યાં, પણ તારી સહીસલામતીના કરી રહ્યો છે. વહાલી ! આ સ્થિતિનો વિચાર કરતાં હું
ખાઈ નાથ ! આમાં મૂંઝવણુ શેની છે? આ ગૂંચો ઉકેલ તા સહેલા છે. એના કુડા તા નજર સામે જ દેખાય છે. સ્ત્રીઓની ચિંતામાં ધર્મ રક્ષણનું કામ ઢીલું પડે એ તે હિંદુ સમાજને શરમાવનારુ થઈ પડે. નાથ ! હું જરા વધારે છૂટ લઈને કહું છું તે મને ક્ષમા કરશ. સ્ત્રી જ્યારે પુરુષાની સાથે હાય છે, ત્યારે તેમને અબળા, નાજૂક અને મૃદુ મનની સમજવી. એમનેા બચાવ કરવા, એમનું રક્ષણુ કરવા, જ્યારે પુરુષો હાજર હાય ત્યારેજ એ આત્મરક્ષણુ માટે અશક્ત અને અસમ હાય છે. જ્યારે પ્રસંગ આવી પડે અને શ્રી મદદ વગર નિરાધાર બને છે, ત્યારે પ્રભુ સ્ત્રીઓમાં ભારે ખળ મૂકે છે. એવા સંજોગામાં પ્રભુ પણ અબળાને પ્રબળા બનાવી દે છે. વહાલા ! પુરુષો પણ ન બતાવી શકે એવી હિંમત સ્ત્રીઓ વખત આવે બતાવે છે. એ પ્રસંગ પડે હિંમત અને શૌયમાં પુરુષોથી કાઈ રીતે ઉતરે એમ નથી. પુરુષાએ પાતાને એના રક્ષક માની લીધા છે અને સ્ત્રીઓએ પશુ એમના વાલીપણામાં વિશ્વાસ મૂક્યા છે. એટલે આત્મરક્ષણતા પ્રસંગ સ્ત્રીઓને નથી આવતા, પણ જ્યારે જ્યારે આવ્યેા છે, ત્યારે ત્યારે એમણે હિંમત બતાવી છે, પરાક્રમે કર્યું છે, શૌર્ય દાખવ્યું છે. રાવણુ જેવા ખળિયાએ સતી સીતાને છલ કરવા માંડ્યો, ત્યારે તેનું રક્ષણુ કરવા રામચંદ્રજી ક્યાં હતા ? સતી સીતાએ આત્મરક્ષણ કરીને જગતને બતાવી આપ્યું કે આર્યાવર્તની આર્યોએ પેાતાના શીલનું, પતિવ્રતનું, પેાતાની ઈજ્જતનું, સ્વમાનનું, વખત આવે પુરુષોની મદદ સિવાય રક્ષણ કરવા સમર્થ છે. એ શક્તિ ભરતખડની સતીએામાં છે. જમાનેા કર્યાં હાય અતે જમાનાની અસર પુરુષો ઉપર થઈ હાય તા ભલે, પણ સ્ત્રીએ તા એ શક્તિ હજી ધરાવે છે એની ખાતરી રાખો. આપને સ્ત્રીઓની શક્તિમાં વિશ્વાસ ન હોય તે પણ મૂંઝવણમાંથી નીકળવાને મા મેવાડના વીર રજપૂત એ દુનિયાને દેખાડ્યો છે. હિંદુ સ્ત્રીએતે દેખી એમનું શીલ લૂટવાની નીય વૃત્તિથી ગાંડા થનારાઓના હાથમાં એ રમણી ન પડે તે માટે સેકર્ડ નિરાપરાધી, પવિત્ર હિંદુ રમણીઓને એમના પાત, પિતા પુત્ર અને વાલી વારસાએ જીવતા સળગાવી મૂકયાના દાખલા આપણી નજર આગળ ક્યાં નથી ? પોતાના વહાલાઓને મળી એમતી મૂંઝવણું ટાળવા માટે તથા 'િદુત્વના રક્ષણ માટે એ સગાં પાછલી ચિંતા મૂકીને દેશ અને ધર્મના દુશ્મન સાથે મરણ સુધી લડે એ હેતુથી હસ્તે મુખે અગ્નિમાં ઝંપલાવનારી હજારા આર્યોએએ આ દેશનું આર્યાવત' નામ સાક કર્યું છે, એ વાતને ઇતિહાસ આવે પ્રસંગે આપને સીધા માર્ગ બતાવે છે. નાથ! મારી ચિંતા આપને મૂંઝવણમાં નાંખતી હોય તે। આપ એ સાચા ક્ષત્રિયાના માર્ગ સુખેથી સ્વીકારી શકેા છે. પ્રભુ પક્ષપાતી નથી. આપની ફ્ે અમે સ્ત્રીએ અમલા અને એક્ન હાય તેા અમે સ્ત્રીએ પુરુષોની માફક પ્રબળા છીએ. આપતી ઈચ્છા હૈાચ તા હસ્તે મુખે મૃત્યુને ભેટવા હું તૈયાર છું. મારી ફ્રીકરને લીધે ધરક્ષણુના કાર્યÖમાં આપનું દિલ જરા પણ પાછું પડતું હાય તો આપ એ કીકરને મનમાંથી દૂર કરેા. રાજપૂત રમણીઓને ઇતિહાસ મારી નજર આગળ તાજો છે. મારી ફીકરથી આપ ગમગીન હૈ। તા મૂકીદો એ ગમગીની. આજ સુધી મેં અનેક કઠણ પ્રસંગે આપની પાસે તાલીમ લીધી છે. નાથ ! આપ ધારા છે એટલી હું અજ્ઞાન નથી. આપનાં પવિત્ર ચરણુ ઉપર હાથ મૂકીને હું આપને ખાતરી આપું છું કે ન કરે નારાયણુ અને એવે પ્રસંગ આવી પડે તે હું પોતે આપનું કામ પુરું કરવા માટે, હિંદુત્વનું રક્ષણુ કરવા માટે, આત્મબચાવતે માટે, આ કિલ્લાના બચાવને માટે યવને સામે હાથમાં સમશેર લઈ તે ઝઝુમવા તથા હજી હિંદુ સ્ત્રી અાશક્તિ ધરાવે છે એની દુશ્મને ખાતરી કરી આપવા મેદાને પડીશ. આપની સેવામાં આયુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com