Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006416/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ BHAGAVA SHRI BX JI SUTRA PART : 2 શ્રી ભગવતી સૂત્ર : ભાગ ૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ Podddddddddddddddddo - जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् श्री-भगवतीसूत्रम् BHAGAVATI SÜTRAM SOpppppppppppppppppppppppppppppa द्वितीयो भागः नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः राजकोटनिवासि ~ श्रेष्ठिश्री शामजीभाई -वेलजीभाई वीराणी तथा कडवीबाई वीराणी दूस्ट-प्रदत्त-द्रव्यसाहाय्येन अ०भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १००० २४८८ २०१८ १९६२ &00000000000000000000ooooooooooo मूल्यम्-रू. २५-०-० pppppppppppppppppppa Page #5 -------------------------------------------------------------------------- ________________ भगवानुआ શ્રી અ, ભા. ૨. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, है. गठिया या ।3, श्रीन सौ पासे, २०४८, (सौराष्ट्र ). Pablished by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो हययं निरवधिविपुला च पृथ्वी ॥ १ ॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा। है कालनिरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥१॥ પ્રથમ આવૃત્તિ : પ્રત ૧૦૦૦ વીર સંવત્ : ૨૪૮૮ વિક્રમ સંવત : ૨૦૧૮ ઈસવી સન : ૧૯૬૨ मुद्र: મણિલાલ છગનલાલ શાહ नवप्रभात प्रिन्टिा :प्रेस, धीin श: : अमहापा। શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रात:काल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें त तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए । उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री भगवतीसूत्र लाग २ ठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. पहले शत: छा छठा उशा १ सूर्यदृर्शन डी वत्त्व्य ता और सूर्य प्रहाशक्षेत्र नि३पारा २ लोहान्त मलोटान्त और स्पर्शन हा नि३पारा 3 प्रायातिपाताहि १८ अठारह पापस्थान ठ्यिा छा वार्शन ४ लो और मलोटाहि विषयमें रोह नाभ हेमनगार और महावीर स्वामी प्रश्नोत्तर हा नि३पारा ५ लोऽस्थिति हा नि३पा ६ शव और पुद्रत डेमन्ध छा नि३पारा ७ सूक्ष्म स्नेहछाय हा नि३पारा ૧૩ २० ૨પ २७ सातवां देश ८ सातवे देशे के विषयों हा नि३पारा ८ नैरथिों डी उत्पत्याहिता नि३पारा १० नैरयिष्ठों छी उर्द्धत्तना माहिछा नि३पारा ११ विग्रहगतिजा नि३पाश १२ च्यवनसूत्र छा नि३पारा १3 गर्भ स्व३५ हा नि३पारा १४ गर्भस्थ व गत्यन्तर छा नि३धारा आठवे शे छा प्रारंभ 44 પ૬ १५ आठवे हैशाळेविषयो का विवरण १६ सेठान्तास स्व३५ हा नि३पारा १७ सेप्टान्तपरिऽत डे स्व३प छा नि३पारा १८ भृगधात पु३षाहि स्व३प छा नि३पारा १८ भृगधातपु३षाहि ठ्यिास्व३प हा नि३पाराम २० पुषधात ठ्यिा स्व३प डा नि३पारा २१ वियपराय डेस्व३प छा नि३पारा २२ वीर्थ डे स्व३प छा नि३पारा ૬૩ ६८ ७० ७१ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ नववे शेठा प्रारंभ ७४ २७ नववे हैशेठी अवतरदिशा २४ गु३त्वाहिस्व३५ हा नि३पारा २५ निर्ग्रन्थ डे स्व३प छा नि३पाश अन्य भत हे स्व३प डा नि३पारा २७ डालस्यवेषिपुत्र प्रश्नोत्तर छा नि३पारा २८ अप्रत्याभ्यान स्व३प डा नि३पारा २८ आधा स्व३प डा नि३पारा उ० परिवर्तन डे स्व३प डा नि३पारा ૧૦૬ १०७ ૧ ૧૩ शवे शेडा प्रारंभ ३१ शवे शेठी अवतरशिला उ२ सन्ययूथिष्ठों भत हा नि३पारा 33 स्वभत स्व३५ छा नि३पाश उ४ अन्यतीर्थिों में घ्यिा के विषयमें प्रश्नोत्तर हा नि३पा उ4 उत्पातविरह डा नि३पारा ૧૧પ ૧ ૧૭ ૧૨૪ ૧૩૯ ૧૪૨ ठूसरे शत पहला शेष्ठा प्रारंभ १४3 १४४ ૧પ૧ उ६ पहले शाठी अवतरहिछा उ७ श्वासनिश्वास स्व३प छा नि३पारा उ८ वायुठाय मान-प्रारा हा नि३परा उ८ भृताहिमनगार हे स्व३प डा नि३पारा ४० व, प्रारा, भूत माहिडेस्व३प डा नि३पारा ४१ स्ऽन्छ यारिय हा नि३परा ૧પપ ૧પ૭ ૧૬૨ दूसरा अशा ४२ समुधात हे स्व३घ छा नि३पारा २४४ तीसरा शा ४३ तीसरे शेडी अवतरशिष्ठा ४४ पृथिव्याधि स्व३५ हा नि३पारा ૨૪૯ ૨પ૦ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ यौथा Gटेशा ४५ यौथे शेठी अवतरतिराहा ४६ छन्द्रयों के स्व३प छा नि३पारा ઉપર ૨પ૩ पांयवा संदेशा ૨પ૬ ૨૬૪ ૨૬ પ ४७ अन्य भतवाटीयों डे भत छा अंऽनपूर्व स्वभत डा नि३पारा ४८ गर्भ स्व३५ छा नि३पारा ४८ डायलवत्थ डेस्व३प हा नि३पारा ५० भनुष्याहि गर्भ जाल हा नि३पारा ५१ व मेडलवमें हितने पिताठे पुत्र हो शठता है? छस विषय छा नि३पारा ५२ भैथुन सेवनसे ससंयभ डे छाराजा नि३पारा 43 तुहिऽडा नगरनिवासी श्रावों का वर्शन ५४ पाश्र्वापत्यीयस्थविरों छा वर्शन ५५ पाश्र्वापत्यीयस्थविरों DEर्शनोत्शुधनसमूह डा नि३परा स्थविरों डी धर्मोपदेशना हा नि३पारा ५७ तुरिऽडा नगरीसे विहार अन्तर पश्वापत्थीय स्थविरों डा वर्शन ५८ श्रभारापर्युपासना इस उा नि३पारा ५८ भृषावाही स्व३५ हा नि३पारा २६८ ૨૬૯ ર૭પ ૨૮ર पह ૨૮૫ ૨૯૧ ૩૦૨ उ०४ छठा देशा ६० भाषा डेस्व३प नि३पारा उ०८ सातवां वैशा ६१ हेव स्व३प हा नि३पारा 306 आठवां उशा ६२ आठवे देशडी अवतरशिहा ६३ यभरेन्द्र डी सुधर्भासमाहि आहिछा नि३पारा ૩૧૩ 393 શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ नववां टेशा ६४ सभय और क्षेत्र का नि३पारा ૩૨૨ शवा देशा O WW O ६५ Eशवे देश विषयों डा नि३पारा ६६ मस्तिहाथ डेस्व३प डा नि३पारा ६७ उत्थानाहि स्व३५ हा निधारा ६८ माछाश स्व३५ हा नि३पारा ६८ धर्मास्तिठाय प्रभाग और स्पर्शना हा निधारा 33८ उ83 ૩પ૧ ॥सभात ॥ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂર્યદર્શનકી વસ્કવ્યતા ઔર સૂર્ય કે પ્રકાશ ક્ષેત્ર નિરૂપણ પહેલા શતકના છઠ્ઠા ઉદ્દેશકની શરૂઆત પહેલાં તો છઠ્ઠા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છેજેટલા આકાશના વ્યવસ્થાનેથી (અંતરેથી) સૂર્ય ઉદય પામતો દેખાય છે. એટલા જ અકાશના વ્યવધાનથી શું સૂર્ય અસ્ત પામતા દેખાય છે? હા, દેખાય છે. ઉદય અને અસ્ત પામતા સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર શું સમાન જ છે ? હા, સમાન જ છે. પ્રસંગોપાત ક્ષેત્ર વિચાર. શું લોકાન્ત અને અલકાને સ્પર્શ કરે છે? હા, સ્પર્શ કરે છે. શું દ્વીપાન્ત સાગરાન્તને સ્પર્શ કરે છે? શું છાયાન્ત આતપાન્તને સ્પર્શ કરે છે? હા, સ્પર્શ કરે છે એ ઉત્તર. શું જીવથી પ્રાણાતિપાત કિયા થાય છે? હા, થાય છે. એ ઉત્તર પ્રસંગોપાત કિયાનો વિચાર એજ કેમેર૪ દંડક મૃષાવાદ વગેરેનો વિચાર. રેહ નામના શ્રમણના પ્રશ્નો. લેક અને અલેકમાં પ્રથમતા કેનામાં છે? બનેમાં પ્રથમતા છે. એવો ઉત્તર પહેલાં જીવ કે અજીવ ? આગળના પ્રશ્નના જવાબ પ્રમાણે જ ઉત્તર. પહેલાં ભવ્ય કે અભવ્ય ? અથવા પહેલાં સિદ્ધ કે અસિદ્ધ? અથવા પ્રથમ સિદ્ધિ કે અસિદ્ધિ? અથવા પહેલાં ઈડ કે કુકડી? ઇત્યાદિ અનેક પ્રશ્નો બનેમાં પ્રથમતા અને પશ્ચાત્તા એ ઉત્તર ગૌતમના પ્રશ્ન લેક સ્થિતિના કેટલા પ્રકાર છે? આઠ પ્રકાર છે. આકાશ વગેરેનો પરસ્પરમાં આધાર આધેયાદિ વિચાર. તેની સાધક લૌકિક યુક્તિનું કથન શં જીવ અને પુદ્ગલ પરસ્પર પ્રતિબદ્ધ છે? બદ્ધ છે એ ઉત્તર, તેના સાધક લૌકિક ઉદાહરણનું કથન. સૂક્ષ્મ હકાય પડે છે? હા, પડે છે એ ઉત્તર. શુ તે નેહકાય લાંબાકાળ સુધી વિદ્યમાન રહે છે? તેને નકારમાં ઉત્તર, ઉદેશકની પરિ સમાપ્તિ. આ પ્રમાણેને વિષને અહીં છઠ્ઠા ઉદ્દેશકમાં વિચાર કરવામાં આવેલ છે. પાંચમાં ઉદ્દેશકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર છઠ્ઠા ઉદ્દેશકની શરૂઆત કરે છે. તેને આગળના ઉદ્દેશકની સાથે આ પ્રકારનો સંબંધ છે- પાંચમાં ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં “અનેસુ ગં મંતે ! ગાય ગોરિચાવાસેતુ” તથા “સંજોસુi મંતે ! વેકાળિયાવાણાથgg” ત્યિાદિ કથન આવ્યું છે. તે સૂત્રમાં કહેવા પ્રમાણે તિષ્ક દેન વિમાનાવાસે પ્રત્યક્ષ જ છે. અને તે વિમાનાવાસમાંના એક વિમાનાવાસમાં રહેનારો સૂર્ય પણ છે તેથી તે સૂર્ય દર્શનને આશ્રય લઈને કહે છે. તથા “વાવંતે” ઇત્યાદિ જે શરૂઆતની ગાથામાં કહેલું છે તે બતાવવા માટે સૂત્રકાર આ આદિ સૂત્ર કહે છે-“જાવો i મંતે 'ઇત્યાદિ, શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ “જાવરૂચ i મતે ! વાસંતરાવો” હે પૂજ્ય ! જેટલા અવકાશાન્તરથી અથવા અવકાશરૂપ અન્તરાલથી (તે સૂરિ) ઉદય થતો સૂર્ય “ griણે દુવં બાજીરુ” ચક્ષુઈન્દ્રિયને વિષયભૂત બને છે (એટલે કે જેટલા અંતરેથી ઉગતે સૂર્ય લોકોને દેખાય છે) (જયમંતે નિ ચ i સૂરિ તાવવાનો વેવ ૩વાસંતરાનો વધુ ફુમાનજી? ” એટલા જ અવકાશાન્તરેથી-આકાશાન્તરેથીશું અસ્ત પામતે સૂર્ય પણ ચક્ષસ્પર્શને વિષયભૂત બને છે? હવે સૂત્રનું તાત્પર્ય સમજાવવામાં આવે છે. અવકાશાન્તરથી એટલે કે અવકાશરૂપ અન્તરાલથી “ તે” ઉદય પામતે સૂર્ય “હુક્કા ” ચક્ષુઈદ્રિયને સ્પર્શ કરે છે. અહીં ચક્ષુ સ્પર્શને એવો અર્થ લેવાનું નથી કે તે ચક્ષુને અડે છે અથવા ચન્ન તેને અડે છે, કારણ કે ચક્ષુઈન્દ્રિયને અપ્રાકારી માનવામાં આવેલ છે. તે સૂર્ય ઉદય કાળે ૪૭૨૬૩ એજનથી કંઈક અધિક અંતરે સર્વાભ્યન્તર માંડલામાં દેખાય છે. શું તે એટલે જ અંતરેથી અસ્ત પામતી વખતે પણ દેખાય છે શું? એવો પ્રશ્ન અહીં પૂછે છે. તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર માંડલામાં રહે છે ત્યારે તે અહીંથી ૪૭૨૬૩ એજનથી કંઈક અધિક અંતરે દેખાય છે. તેને એટલે દરથી પણ ચક્ષુરિન્દ્રિય જોઈ શકે છે. તે પ્રશ્ન એ ઉદભવે છે કે ઉગતી વખતે જે ચક્ષુ ઈન્દ્રિય એટલે બધે દૂર રહેલા સૂર્યને જોઈ શકે છે તે શું આથમતી વખતે પણ તે એટલા જ અંતરે રહેલા સૂર્યને જુવે છે ? તેને ઉત્તર ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે આપે છે- “દંતા નો !” હાગૌતમ! “જાવાનો જે વાત તો ૩યંતે સૂરિ ર્વ જાજ” જેટલા અવકાશાન્તરેથી ઉદય થતે સૂર્ય ચક્ષુસ્પર્શને વિષય બને छ. “अत्थत्मते वि सूरिए तावइयाओ चेव उवासतराओ चक्खुप्फास हव्वं आगच्छइ " એટલા જ અંતરેથી અસ્ત થતો સૂર્ય પણ જલ્દી ચક્ષુસ્પશને વિષય બને છે ઉદયકાળ અને અસ્તકાળમાં ચક્ષુઈન્દ્રિય વડે ગમ્ય થવામાં કાળભેદ નથી. “વાવરૂ તે! વિત્ત” હે પૂજ્ય! જેટલા ક્ષેત્રને “તે ભૂgિ To સવો સતા માણે ૩ો. તવે, મારે' ઉદય થતો સૂર્ય પોતાના પ્રકાશથી સમસ્ત દિશાઓને અને વિદિશાઓને પ્રકાશિત કરે છે ઉદ્યોતિત કરે છે. તપાવે છે, અને પ્રભાસિત કરે છે, કે જેથી મોટામાં મોટી વસ્તુઓ દેખાય છે. તેને ઉદ્યોત એટલે, તેને પ્રકાશ એટલો છે કે જેથી સામાન્ય સ્કૂલ વસ્તુ પણ દેખાય છે, તેને તાપ એટલો બધો છે કે જેથી ઠંડી દૂર થાય છે. તથા કિરણની અધિકતાથી કીડી વગેરે પણ જેનાથી દેખાય છે, તેનો પ્રભાસ એટલે બધે છે, કે જેથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પણ નજરે પડે છે. “થમ વિ જે સૂgિ” અસ્ત થતો સૂર્ય પણ “તોફાં રેક હિરં ?” શું એટલા જ ક્ષેત્રને (ાથi) પિતાના પ્રકાશથી “નવો સતા સમસ્ત દિશાઓ અને વિદિશાઓ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ને “મારૂ પ્રકાશયુક્ત કરે છે? “જોરૂ” ઉદ્યોતયુક્ત કરે છે? “ત” તાપ યુક્ત કરે છે? “મારૂ” વિશેષ પ્રકાશયુક્ત કરે છે? એટલે કે ઉદય અને અસ્ત સમયે પ્રકાશ વગેરે શું સમાન હોય છે.? “હતા જોય!” હા, ગૌતમ ! “વફર્ચ i વેત્ત નાવ મારે” ઉદય થતે સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે અને પ્રભાસિત કરે છે, એટલા જ ક્ષેત્રને અસ્ત પામતો સૂર્ય પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તપાવે છે. અને પ્રભાસિત કરે છે. હવે સૂત્રકાર પ્રકાશિત ક્ષેત્રને આધાર લઈને પ્રકાશ વગેરેનું કથન કરે છે. “તે મેતે ! ૪િ પુદ્દે બોમાણે બહુ મોમાણે?હે પૂજ્ય ! સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત વગેરે કરે છે, એટલા જ ક્ષેત્રને તેની સાથે સ્પર્શ થતો હોય ત્યારે પ્રકાશિત કરે છે કે જ્યારે તે ક્ષેત્ર તેનાથી અસ્કૃષ્ટ હોય ત્યારે તેને પ્રકાશિત કરે છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–સૂર્ય ઉગતી અને આથમતી વખતે જેટલા ક્ષેત્રને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત અને પ્રભાસિત કરે છે તે પ્રકાશ્ય ક્ષેત્ર સૂર્યને સ્પર્શેલું હોય છે કે નથી હતું ? “કાવ ઈહિં માતેવું તે છએ દિશાઓને પ્રકાશિત કરે છે ત્યાં સુધીનું કથન સમજવું આ ઉત્તર સૂત્રમાં જે “ચાવ7” પદ આવ્યું છે તેની મારફત આ પાઠને અહીં સમાવેશ થયે છે–હે ગૌતમ! સૂર્ય પ્રકાશ્ય ક્ષેત્રને સ્પર્શ કરીને તેને પ્રકાશિત કરે છે. પરંતુ સ્પર્શ કર્યા વગર તે ક્ષેત્રને પ્રકાશિત કરતું નથી. હે પૂજ્ય ! તે ક્ષેત્રને અવગાઢ કરીને સૂર્ય પ્રકાશિત કરે છે કે અવાઢ કર્યા વિના પ્રકાશિત કરે છે ? હે ગૌતમ! અવગાઢ કરીને જ સૂર્ય તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અવગાઢ કર્યા વિના સૂર્ય તેને પ્રકાશિત કરતો નથી. એ જ પ્રમાણે તે સૂર્ય અનન્તરાવગાઢ થયેલ તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે. પરંતુ પરમ્પરાવગાઢ થયેલ તે ક્ષેત્રને પ્રકાશિત કરતું નથી. હે પૂજ્ય ! સૂર્ય સૂક્ષમ ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે બાદર (સ્થૂલ) ક્ષેત્રને પ્રકાશિત કરે છે? હે ગૌતમ ! સૂર્ય સૂક્ષ્મક્ષેત્રને પણ પ્રકાશિત કરે છે. અને બાદર ક્ષેત્રને પણ પ્રકાશિત કરે છે. હે પૂજ્ય સૂર્ય ઊંચા ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે તિરછા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? કે નીચા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? હે ગૌતમ! સૂર્ય ઊંચા, તિરછા અને નીચા એ ત્રણે ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. હે પૂજય! સૂર્ય શું તે ક્ષેત્રના આદિ ભાગને પ્રકાશિત કરે છે, મધ્યભાગને પ્રકાશિત કરે છે કે અંતભાગને પ્રકાશિત કરે છે? હે ગૌતમ! તે ક્ષેત્રના આદિભાગને પણ પ્રકાશિત કરે છે, મધ્યભાગને પણ પ્રકાશિત કરે છે. અને અંતિમભાગને પણ પ્રકાશિત કરે છે તે પૂજ્ય! શું તે ક્ષેત્રને પિતાના વિષયમાં એટલે કે વિષય સહિત પ્રકાશિત કરે છે, કે પરવિષયમાં એટલે કે વિષય રહિત પ્રકાશિત કરે છે? હે ગૌમત ! તે ક્ષેત્રને પોતાના વિષયમાં પ્રકાશિત શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ કરે છે, પરંતુ પરવિષયમાં પ્રકાશિત કરતા નથી અથવા “વિનંg” વિષયસહિત પ્રકાશિત કરે છે “વિશg” પરંતુ વિષયરહિત પ્રકાશિત કરતો નથી તે પૂજ્ય ! તે ક્ષેત્રને કમપૂર્વક પ્રકાશિત કરે છે કે ક્રમ વગર પ્રકાશિત કરે છે. હે ગૌતમ! તે ક્ષેત્રને કમ પૂર્વક પ્રકાશિત કરે છે. પરંતુ કમ વગર પ્રકાશિત કરતું નથી. હે પૂજય! સૂર્ય ક્ષેત્રને કેટલી દિશાઓમાં પ્રકાશિત કરે છે? હે ગૌતમ! સૂર્ય નિયમથી જ ક્ષેત્રને છએ દિશાઓમાં પ્રકાશિત કરે છે, એક, બે, ત્રણ વગેરે દિશાઓને જ પ્રકાશિત કરે છે એવું નથી. સૂર્ય અસ્કૃષ્ટ પદાર્થોને પ્રકાશિત કરતું નથી પણ પૃષ્ટ પ્રદાર્થોને જ પ્રકાશિત કરે છે. તેથી જે લોકરૂપ વસ્તુને તે પ્રકાશિત કરે છે, તેમાં આશ્રિત થઈને જ તે તેને પ્રકાશિત કરે છે, પરંતુ અનાશ્રિત થઈને તેને પ્રકાશિત કરતો નથી અવઢ એટલે આશ્રિત અનન્તરાવગઢ એટલે વ્યવધાનથી રહિત અને પરમ્પ. રાવગાઢ એટલે વ્યવધાનસહિત બાકીના સૂત્રને અર્થ સ્પષ્ટ છે. (ર્વ કરોg૬, તરૂ, ઘમાસે વાવ નિયમ છિિસં) એટલે કે અવભાસન ક્રિયાપદની સાથે જે સૂત્રસમૂહોને પાઠ લઈને વ્યાખ્યા કરવામાં આવેલ છે તે સૂત્રસમૂહોને “નોવેરૂ, તવેરૂ, ઉમરે” ઈત્યાદિ ક્રિયાપદેની સાથે લઈને તેની વ્યાખ્યા પણ આપવી જોઈએ. અને તે પ્રકારની વ્યાખ્યા “કાવ નિયમ સિં” સૂત્ર સુધી કરવી. અહીં “ચાવ7” પદથી અવભાસનસૂક્ત સમસ્ત પાઠ ગ્રહણ કરવાનો છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-નિયમથી જ સૂર્ય છએ દિશાએને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે, અને પ્રભાસિત કરે છે. પૃષ્ટ ક્ષેત્રને જ સૂર્ય પ્રકાશિત કરે છે. ઉદ્યોતિત કરે છે. તપાવે છે અને પ્રભા સિત કરે છે, એવું કહેવામાં આવ્યું છે. હવે એજ સ્પર્શનાને દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે “સે નૂ મંતે !” હે પૂજ્ય ! “સચંતિ” સમસ્ત દિશાઓમાં “સરવાવંતિ” સર્વરૂપે “તમાં કામચંતિ” સ્પૃશ્યમાન કાળ સમયમાં “જાવ. રિચ g ” જેટલા ક્ષેત્રને સૂર્ય સ્પર્શ કરે છે. “તાવતાં વેત્ત કરનાળે પત્તિ વત્તર્થે સિયા?એટલા સ્પૃશ્યમાન ક્ષેત્રને શું પૃષ્ટ કહી શકાય છે? અહીં સર્વત્તિ” પદ પ્રાકૃત છે. અને તેને અર્થ “સર્વતઃ” થાય છે. સર્વતઃ” એટલે સમસ્ત દિશાઓમાં “વ્યાવંતિ” પણ પ્રાકૃત છે તેને અર્થ “સર્વ રૂપે સર્વાત્માથી” થાય છે. અથવા “ વાવતિ રિએવું સમરત ક્ષેત્ર કે જે સૂર્યના આતપને વિષયભૂત બને છે. તેને સ્પર્શે છે નહીં કે બધાં ક્ષેત્રને “ઝુરમાનારું રમ” તેને એક અર્થ “ સ્પૃશ્યમાન ક્ષણમાં-એટલે કે જે સમયે સૂર્ય સ્પર્શ કરે છે એવા સમયે ” એવો થાય છે, અને બીજો અર્થ સ્પર્શ કરતા સૂર્યની સ્પર્શનાના કાળ સમયમાં ” એ થાય છે. સૂર્યની સ્પર્શને આતપ મારફત થાય છે તેથી અહીં “માતા” પદ અધ્યાહાય (ઉપરથી લેવાયેલું) છે એમ સમજવું. હવે પ્રશ્નનું તાત્પર્ય એ છે કે સૂર્ય સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ દિશાઓમાં જેટલા ક્ષેત્રને પિતાનાં કિરણોથી વ્યાપ્ત કરી રહ્યો છે–એટલું તે ક્ષેત્ર કે જે વર્તમાનકાળમાં સૂર્યનાં કિરણેથી વ્યાપ્ત બનેલું છે–તેને માટે શું પૃષ્ટ” એ ભૂતકાલિક પ્રગ કરી શકાય ખરે? તેને ઉત્તર ભગવાન મહાવીર સ્વામી આ પ્રમાણે આપે છે–(હંતા ચમા ! સવૅતિ કાવ-તત્તર શિયા) હા ગૌતમ! સર્વતઃ-સમસ્ત દિશાઓમાં–સર્વરૂપે પૃશ્યમાન સમયમાં જેટલા ક્ષેત્રને પિતાનાં કિરણે વડે સૂર્ય સ્પર્શ કરે છે, એટલું તે સ્પૃશ્યમાન ક્ષેત્ર પણ સ્પષ્ટ કહી શકાય છે. અહીં પૃશ્યમાન પણ સ્પષ્ટ હોય છે, એ વાત પહેલાની જેમ જ સમજવી. એટલે કે જેવી રીતે “ચાલતું હોય તે ચાલી ચૂકયું ” એવું પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવી જ રીતે સ્પૃશ્યમાન ક્ષેત્ર “સ્પષ્ટ થઈ ગયે” એવું વહેવારમાં કહી શકાય છે. (તં મંતે ! “ પુદું પુસ, અg ?) હે પ્રભે સૂય કયા ક્ષેત્રને પર્શ કરે છે? શું જે પૃષ્ટ હોય છે તેનો સ્પર્શ કરે છે કે જે અસ્પષ્ટ હોય છે તેને સ્પર્શ કરે છે ? પ્રશ્નકર્તાના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જે પ્રદેશરૂપ ક્ષેત્ર પિતાની સાથે સંબદ્ધ (સંકળાયેલું છે તેને સૂર્ય પિતાના આતપથી પ્રકાશિત કરે છે કે જે ક્ષેત્ર પિતાની સાથે સંબદ્ધ નથી તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે? ઉત્તર–=ાવ નિરમા સિં) તે નિયમથી (નિશ્ચયથી) એ દિશાઓને પ્રકાશિત કરે છે. અહીં જે “રાવત” પર આવ્યું છે તેની મારફત “પુ દણg, નો અg” થી શરૂ કરીને “તું ! સાજુપુત્ર સ, કાલુપુર કાફ गोयमा! आणुपुव्वि फुसइ, नो अणाणुपुधि । तं भंते ! कइदिसि फुसइ ? गोयमा! " અહીં સુધી સમસ્ત સૂત્રપાઠ “શોમારૂ ની જગ્યાએ “સરુ” ક્રિયાપદને મકીને કહેવું જોઈએ. તે સૂ–૧૫. લોકાન અલોકાન્ત ઔર સ્પર્શનકા નિરૂપણ - કાન્તાદિસ્પર્શના પ્રકરણ હિવે સ્પર્શનને જ આશ્રય લઈને સૂત્રકાર કહે છે-“રોચંતે મરે! બચતે રૂં” ઈત્યાદિ. ટીકાર્થ (ચંતે મંતે ! જોચંd pક્ષ ?) હે પ્રભે ! શું લેકાન્ત અલેકાન્તને સ્પર્શ કરે છે ? (લેકને જે અન્તિમ ભાગ છે તેને લોકાત કહે છે) ગોતે જીવ રોલ કર્) અલોકાન્ત પણ લેકાન્તને સ્પર્શ કરે છે ? (અલેકના અન્તિમ ભાગને અલેકાન્ત કહે છે.) ઉત્તર–હંતા જોયા ! ઢોલે મોd R) હા, ગૌતમ! લેકને શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ અંતિમભાગ અલકના અંતિમ ભાગને સ્પર્શ કરે છે અને એ જ પ્રમાણે (બરો વિ જોવંતં રિફ) અલકને અંતિમભાગ પણ લેકનાઅંતિમ ભાગને પર કરે છે. “નાર નિરજા રિપં” અને નિયમથી જ છએ દિશાઓમાં તે સ્પર્શ કરે છે. (સં મતે ! %િ સટ્ટ, પુરું કરૂ ?) હે ભગવન જે તે સ્પર્શ કરે છે તે સ્પષ્ટને સ્પર્શ કરે છે કે અસ્કૃષ્ટનો સ્પર્શ કરે છે? (દંતા જ્ઞાવ નિરમા છિિાં) હા, ગૌતમ ! તે નિયમથી (નિશ્ચયથી) છએ દિશાઓનો સ્પર્શ કરે છે, ત્યાં સુધી સૂત્રપાઠ અહીં લેવાને છે. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજ. જે લેાકાન્ત પૃષ્ટ અલેકાનને સ્પર્શ કરતું હોય સામાન્ય રીતે દૂર રહેલા પદાર્થની પણ પૃષ્ટતા સંભવી શકે છે. જેમ કે આંખ દૂર રહેલા પદાર્થોને સ્પર્શ કરે છે. તે એવા પ્રકારની શંકા કેઈ ન કરે તે માટે સૂત્રકાર કહે છે કે લોકાન્ત જે અલકાન્તનો સ્પર્શ કરે છે તે અલકાન્ત શું ત્યાં અવગાઢ છે. નિકટવર્તી છે. વ્યવધાન (અંતર) સહિત હોવા છતાં પણ આસન્નતા (નજીકપણુ) હોઈ શકે છે. પણ એવી આસન્નતા અહીં નથી. તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે તે નિકટતા (આસન્નતા) શું અનન્તરાવગાઢ છે? એટલે કે વ્યવધાન (અંતર) રહિત છે? લેકાન્ત જે અલેકાન્તનો સ્પર્શ કરે છે તે અલકાતને સ્પર્શ પરંપરાસંબદ્ધ-વ્યવસ્થાન અંતર સહિત નથી. પણ વ્યવધાન (અંતર) રહિત છે. તેથી એવું માનવું જોઈએ કે લેકાન્ત પરંપરા સંબદ્ધ વ્ય. વધાન રહિત અલકાન્તને સ્પર્શ કરે છે. અણુસૂમ અલેકાન્તને લોકાન્તસ્પર્શ કરે છે એવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે અલકાન્ત વિવક્ષાથી કેઈ સ્થળ પ્રદેશમાત્ર હોવાને કારણે સૂક્ષ્મ પણ સંભવી શકે છે. તથા બાદર અલકાન્તનો કાન્ત સ્પર્શ કરે છે એવું જે કહ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે કેઈ અપેક્ષાએ કઈ સ્થળ બહુ પ્રદેશવાળું હોય તેને કારણે અલાકાત બાદર પણ સંભવી શકે છે. તે અલેકાન્તને કાન્ત ઊર્વ, અધઃ અને તિર્યફ (તિરછો) સ્પર્શે છે એવું જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે ઊર્વાદિ દિશાઓમાં કાન્તને અને અલેકાન્તને સદુભાવ રહેલ છે. કાન્ત અલકાન્તને આદિમાં, મધ્યમાં અને અન્તમાં સ્પર્શ કરે છે, એવું જે કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે અલેકાન્તને જે અભાગ છે તેને આદિરૂપ, મધ્યભાગને તિર્યકરૂપે અને અન્તભાગને ઊર્ધ્વરૂપ વિવક્ષાની અપેક્ષાએ કલ્પી શકાય છે, લેકાન્ત અલોકાન્ત ને પિતાના વિષયમાં સ્પર્શે છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે અલકાન્ત સ્કૃષ્ટ અને અવગાઢાદિ રૂપે હોય છે ત્યારે જ લેકાન્ત અલેકાન્તનો સ્પર્શ કરે છે. અને જ્યારે તે અલકાન્ત સ્પષ્ટ અને અવગાઢારિરૂપે હોતો નથી ત્યારે તે તેને સ્પર્શતું નથી. અલકાન્તને કાન્ત આનુપૂર્વીથી સ્પર્શે છે અનાનુપૂર્વીથી નહીં. તે કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-પ્રથમ સ્થાનમાં લેકાન્ત, ત્યારબાદ દ્વિતીય સ્થાનમાં અલકાન્ત. આ પ્રમાણે જે અવસ્થાન છે. તેનું નામ આનુપૂર્વી છે. આ અવસ્થાનરૂપ આનુપૂર્વીથી લેકાન્ત અલકાન્તને સ્પર્શ કરે છે. જે સ્પર્શ કરવામાં આ પ્રકારની આનુપૂર્વીને માનવામાં ન આવે તે લેકાન્ત વડે અલકાન્તને સ્પર્શ જ ન થઈ શકે. લેકાન્ત અલેકાન્તને છએ દિશાઓમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ કરે છે–એક, બે, ત્રણ વગેરે દિશાઓમાં જ નહીં, આ કથનને ભાવાથ • ', અલેાકાન્ત હાય છે. * વૃિત્તિ વિદિશાઓને જુદી નથી કહી. ભાવના કહેવામાં આવી છે. એજ '' ,, આ પ્રમાણે છે– લેાકાન્તની આજુબાજુ ચામેર શબ્દથી વિદિશાઓનું ગ્રહણ થઇ જાય છે માટે આ પ્રકારે લેાકાન્તમાં અલેાકાન્તની સ્પનાની સ્પનાની ભાવનાને ધ્યાનમાં રાખીને સૂત્રકારે આ ઉત્તરસૂત્રેા કહ્યાં છે દંતા નોચમા ! હોયંતે બોચત કુલર, બહોયતે વિ છોચત સર્ ” લાકની ચારે તરફ જો અલાક જ છે તા એ વાત સ્વાભાવિક જ છે, કે લેાકાન્ત, અલેાકાન્તને અને અલેાકાન્ત, લેાકાન્તના સ્પર્શ કરે. એ વાત તે અમે પહેલાં જ બતાવી ચૂકયા છીએ કે લેાકના જે અંતિમ ભાગ છે તેને લેાકાન્ત કહે છે અને અલેકના જે અંતિમ ભાગ છે તેને અલેાકાન્ત કહે છે. લાકના અન્તિમ ભાગ અલા કના સ્પર્શ કરે છે એટલું જ નહીં પણ યુક્તિની અને ઠેકાણે સમાનતા હોવાને કારણે અલેાકાન્ત પણ લેાકાન્તના સ્પર્શી કરે છે, કારણ કે જે સંબંધ હોય છે તે એક તરફી હાતા નથી. પણ એ તરફી હોય છે. જેમ કે જો ઘડાના સંયોગ ધરતી સાથે હાય તેા ધરતીના સયેાગ ઘડાની સાથે પણ હાય છે જ. જેવી રીતે જે કાળે ઘડાના ધરતી સાથે સંચાગ હોય છે તે કાળે ધરતીને પણ ઘડાની સાથે સચેાગ ડાય છે. એજ પ્રમાણે જો લેાકાન્તના અલેાકાન્ત સાથે સ્પ થતા હાય તેા અલાકાન્તના પણ લેાકાન્ત સાથે સ્પર્શ થવાની વાતનું આપે પ્રતિપાદન થઇ જાય છે. જો લેાકાન્તના અલાક સાથે સ્પર્શ થતા હાય તા અલેાકાન્તના લેાકાન્ત સાથેના સ્પરૂપ સબંધ દૂર કરી શકે એવી કોઇ વ્યક્તિ છે ખરી ? એ જ કારણે સૂત્રકારે કહ્યું છે કે “ અહોચતે વહોર્યંત દુલર્ “ અલેાકાન્ત પણ લેાકાન્તના સ્પર્શ કરે છે” જેવી રીતે લેાકાન્તના અલેાકાન્ત સાથે સ્પશ થાય છે, એવી જ રીતે અલેાકાન્તના પણ લેાકાન્ત સાથે સ્પ થાય છે. તફાવત એટલા જ રહે છે કે જ્યારે લેાકાન્ત સ્પનાનું વિશેષણ અને છે ત્યારે અલેાકાન્ત તે સ્પનાનું વિશેષણ રહેતું નથી, અને જ્યારે અલેાકાન્ત સ્પર્શનાનું વિશેષણ અને છે ત્યારે લેાકાન્ત તેપનાનું વિશેષણ રહેતું નથી, પરંન્તુ સ્પનાના આશ્રયપણામાં કોઇ ભેદ પડતા નથી. તે તે અન્ને જગ્યાએ સમાન જ રહે છે કેવળ વિશેષણ અને વિશેષ્યના સંબંધમાં જ ફેર રહે છે. એજ પ્રમાણે ભાવનાને પ્રકાર પણ સર્વત્ર આગળના સૂત્રામાં કરી લેવા જોઇએ. ત भंते! किं पुट्ठे फुसइ, अपुट्ठे फुस ? ,, આ પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે– હૈ પૂજ્ય ! શું અલેાકાન્ત પૃષ્ટ હાય છે ત્યારે લેાકાન્ત અલેકાન્તને સ્પર્શ કરે છે. કે અલેાકાન્ત, અસ્પૃષ્ટ હાય છે ત્યારે લેાકાન્ત. અલેાકાન્તને સ્પર્શ કરે છે? તેના ઉત્તર પ્રભુ આ પ્રમાણે આપે છે- ( જ્ઞાન नियमा छद्दिसिं સદ્ ) ચાવતુ તે નિયમથી છએ દિશાઓમાં સ્પર્શ કરે છે. એટલે કે આપ શ્રી ભગવતી સૂત્ર : ૨ ܕܙ ७ Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્યારે લોકાન્ત અલકાન્તને સ્પર્શ કરે છે ત્યારે તે અલકાન્ત પૃષ્ણ જ હોય છે, અવગાહિત જ હોય છે, સવિષય જ હોય છે, અને આનપૂવયુક્ત જ હોય છે. અહીં “ચાવ7” પદથી પૂર્વના અવભાસનાના પ્રકરણમાં કહેલ તમામ પાઠ ગ્રહણ કરવામાં આવ્યા છે. ત્યાં તે સૂત્રપાઠ અવભાસનાને લાગુ પડે છે જ્યારે અહીં તે પાઠ સ્પર્શનાને લાગૂ પાડવાને છે. તે કારણે “ મા. સ” ને ઠેકાણે “સરુ” કહેવું જોઈએ. હવે સૂત્રકાર દ્વીપ સાગર વગેરેની સ્પર્શનાના વિષયમાં કથન કરતાં કહે છે કે નહી તે મને! તારં સર્, સન્ત વિ રીયંતં પુરૂ ) હે ભગવન! શું સાગરાન્ત દ્વીપાન્તને સ્પર્શ કરે છે ? અને પાન્ત સાગરાન્તને સ્પર્શ કરે છે? ઉત્તર–(દંતા કાર નિયમ છિિાં પુરુ) હા, ગૌતમ ! યાવત નિયમથી છએ દિશાઓને સ્પર્શ કરે છે, એટલે કે નિયમથી સાગરાન્તને દ્વીપાન્ત સ્પર્શ કરે છે અને પાન્તનો સાગરાન્ત સ્પર્શ કરે છે. અહીં પણ ઊદ, અધઃ અને તિર્યગ્ર વગેરેમાં સર્વત્ર સ્પર્શના થાય છે. જે રીતે લેકાન્તાદિ સૂત્રમાં ભાવના સમજાવવામાં આવી છે તે રીતે દ્વીપાન્ત અને સાગરાન્તસૂત્રમાં પણ ભાવના સમજી લેવી. દ્વીપાન્તાદિ સૂત્રેમાં ફક્ત આટલેજ ભેદ છે-“હિં આ સૂત્રની ભાવના એવી છે કે દ્વીપ અને સમુદ્ર એક હજાર એજનમાંજ અવગાઢ છે. તે કારણે દ્વીપ અને સમુદ્રોના ઉપર નીચે વિદ્યમાન પ્રદેશને આશ્રય કરીને જ ઉર્વ દિશા અને આદિશાની સ્પર્શના કહેવી જોઈએ દ્વીપ અને સમુદ્રોમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચારે દિશાઓ તે પ્રસિદ્ધ જ છે. કારણ કે દ્વીપ વગેરે પ્રદેશનું અવસ્થાન ચારે તરફ હોય જ છે. (एवं एएणं अभिलावेणं उदयते पायंत फुसइ छिद्दते दूसत, छाय ते आयवत १) હે ભગવન! તે શું આ પ્રકારે આ અભિલાપના કથન પ્રમાણે પાણીને અંતિમ ભાગ જહાજના અંતિમ ભાગનો સ્પર્શ કરે છે ? છેદને અન્તભાગ વસ્ત્રના અન્તભાગનો સ્પર્શ કરે છે? છાયાને અન્તભાગ તડકાને અન્તભાગનો સ્પર્શ કરે છે? તેને ઉત્તર ભગવાન આ પ્રમાણે આપે છે. હા, ગૌતમ ! ચાવત્ છએ દિશાઓને સ્પર્શ કરે છે. તેમાં પાણીને અંતભાગ જહાજના અંતભાગને સ્પર્શ કરે છે. અહીં ઊંચાઇની અપેક્ષાએ ઊર્વ પ્રદેશ અને અધઃપ્રદેશની કલ્પના કરવી જોઈએ. અથવા પાણીમાં ડૂખ્યા પછી ઊર્વ દિશા અને અદિશાની સ્પર્શના રૂછાઇ (ઉંચાઈ) ની અપેક્ષાઓ કહેવી જોઈએ. “છિદંતે ઝૂલંતં ” છિદ્રાન્તભાગ દુષ્યન્તભાગનો સ્પર્શ કરે છે “દુષ્ય ” એટલે “વસ્ત્ર” વસ્ત્રના અંતભાગને ધ્યાન્ત કહે છે. અહીં પણ વસ્ત્રની ઊંચાઈની અપેક્ષાએ છએ દિશાઓમાં સ્પર્શનાની ભાવના કરવી જોઈએ. છાયાનો અંતભાગ તડકાના અંતભાગને સ્પર્શ કરે છે. અહીં છાયાના ભેદથી છ દિશાની છાયાને ભાવ આ પ્રમાણે સમજ-તડકામાં આકાશમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉડતાં પક્ષી વગેરેની જે છાયા પડે છે તે છાયાના અન્તભાગને છાયાન્ત ભાગ કહે છે. તે છાયાન્ત ભાગ તડકાને અન્તભાગને ચારે દિશાઓમાં સ્પશે છે. તથા–પૃથ્વીની અપેક્ષાએ જેની તે છાયા છે ત્યાં સુધીની ઊંચાઈને તે છાયાની ઊંચાઈકહે છે. તે છાયાના ઉપર નીચેના અન્તભાગો તડકાના અંતભાગને ઊંચે તથા નીચે સ્પર્શે છે. અથવા પુલ અસંખ્યાત પ્રદેશાવગાહી હોય છે. છાયા અને તડકે પણ પુલ છે તે કારણે તે બનેમાં ઊંચાઈને સદ્ભાવ હોવાથી ઊર્થ અને અવિભાગ બની શકે છે. તેથી જ કહ્યું છે કે છાયાન્ત ભાગ તડકાના અંત ભાગના ઉપર અને નીચે સ્પર્શ કરે છે આ બધાની અપેક્ષાએ જ સૂત્રકાર “ના નિરમા છિિિહં સરૂ” યાવત નિયમથી છએ દિશાએ સ્પશે છે, એવું કહ્યું છે કે સૂ. ૨ સ્પર્શનાવિચાર સમાપ્ત પ્રાણાતિપાતાદિ ૧૨ અઠારહ પાપસ્થાન ક્રિયાકા વર્ણન ક્રિયાવિચાર અહીં સ્પશનાનું કથન ચાલતું હોવાથી પ્રાણાતિપાત વગેરે ૧૮પાસ્થાનેથી ઉત્પન્ન થયેલ કર્મોની સ્પર્શનાને અનુલક્ષીને સૂત્રકાર કહે છે-“ગથિ i મતે ! ઈત્યાદિ. ટાર્થ–(થિvi મતે ! નીવાળું પાણાફવા રિચા ?) હે ભગવન્! શું અને પ્રાણાતિપાતમાં હિંસા) કિયા થાય છે? (હૃત્ત જોગમા ) હા. ગૌતમ ! જીવોને પ્રાણાતિપાતમાં કિયા થાય છે. (ના મતે ! દિં પુદા વ૬, બપુ ગ૬) હે ભગવદ્ છને જે પ્રાણાતિપાતમાં ક્રિયા થાય છે તે શું તેમને સ્પર્શ કરીને થાય છે કે સ્પર્શ કર્યા વિના થાય છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જી વડે પ્રાણાતિપાતની જે કિયા થાય છે તે કિયા તે જીવોને સ્પર્શ કરીને થાય છે કે સ્પર્શ કર્યા વિના જ થાય છે? ઉત્તર–(જ્ઞાવ દિવાઘાણoi છિિર્ષ વાઘા પહુવ, સિય તિરિહિં સિચ કારિર્સિ, સિર વંરિલિં) “યાવત્ ” નિર્ચાઘાતની અપેક્ષાએ તે ક્રિયા છે એ દિશામાં થાય છે. અને વ્યાઘાતની અપેક્ષાએ ક્યારેક ત્રણ દિશામાં, ક્યારેક ચાર દિશામાં ક્યારેક પાંચ દિશાઓમાં તે કિયા થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે વ્યાઘાત-રૂકાવટ-ન હોય તે પૂર્વ. પશ્ચિમ. ઉત્તર દક્ષિણ, ઊર્ધ્વ અને અદિશામાં જીની પ્રાણાતિપાત કિયા થાય છે એમ કહેવામાં આવે છે. પણ જે વચમાં વ્યાઘાત (રૂકાવટ) હોય તે જ્યાં જ્યાં રૂકાવટ હોય શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ તે તે દિશાઓને છોડીને બાકીની ત્રણ, ચાર વગેરે દિશાઓમાં જ જીને પ્રાણાતિપાત કિયા થતી રહે છે. ક્યારેક તે ત્રણ દિશાઓમાં જીવોને થાય છે, ક્યારેક ચાર દિશાઓમાં જીને થાય છે અને ક્યારેક પાંચ દિશામાં અને પ્રાણાતિપાત ક્રિયા થાય છે. વ્યાઘાત એટલે અવરોધ અથવા પ્રતિબંધક વસ્તુ. જે કંઈ જીવને જ્યારે અલેક પ્રતિબંધક હોય છે ત્યારે તે જીવને ત્યાં કિયા થતી નથી. જ્યારે ત્રણ દિશામાં અલકની વ્યાપ્તિ હોય છે ત્યારે દિફકેણમાં જીવને પ્રાણાતિપાત ક્રિયા બાકીની ત્રણ દિશાઓમાં જ થાય છે. જયારે એ દિશામાં જ એક વ્યાપ્ત હોય છે. ત્યારે ચાર દિશાઓમાં જ પ્રાણાતિપાત કિયા થાય છે જ્યારે એક જ દિગ્વિભાગમાં અલકાત્મક અવરોધ હોય છે ત્યારે પાંચ દિશાઓમાં જીવની પ્રાણાતિપાત ક્રિયા થાય છે. અવરોધના અભાવે છએ દિશાઓમાં થાય છે. આ રીતે ત્રણ, ચાર, પાંચ અને છ દિશાઓમાં જીવને પ્રાણાતિપાત ક્રિયા થાય છે. પ્રશ્ન-(સ મંતે ફ્રિ શe as we m) હે ભગવન ! તે પ્રાણાતિપાતરૂપ ક્રિયા કૃત હોય છે કે અકૃત હોય છે ? જે ક્રિયા જીવ વડે થાય છે તે ક્રિયાને કૃત કહે છે અને જે કિયા જીવ વડે નથી થતી તેને અમૃત કહે છે. ઉત્તર– mોચમા ! શા શરૂ નો જવા શકાર) હે ગૌતમ ! પ્રાણાતિપાતરૂપ કિયા કૃત જ હોય છે, અકૃત હતી નથી. જે અકૃત હેત તો તેને ક્રિયા જ ન કહી શકાત. જે ક્રિયા છે તે તે કત જ હોય છે, અકૃત હોતી નથી. જે કરવામાં આવે તેનું નામ ક્રિયા અથવા કર્મ છે. કર્મ તે મૃત જ હોય છે, અકૃત હેતું નથી. અકૃતમાં કર્મ પણાને અભાવ જ હોય છે. જે ક્રિયામાં અકૃતપણું માની લેવામાં આવે તે તે કર્મરૂપે જ સંભવી શકે નહીં પ્રશ્ન-(ા મંતે અત્તર ઝ, પરા ઝરૂ, તમા જ શરું?) હે ભગવન શું તે ક્રિયા આત્મકૃત હોય છે, કે પરકૃત હોય છે, કે તદુભયકૃત–આત્મા અને પર બને મારફત કૃત હોય છે? અહીં “બ” પર મારિ” ના અર્થમાં બધે વપરાયું છે ઉત્તર–( જય ! અરજી કર્યું, જે જs 7, જે તામય )હે ગૌતમ! તે પ્રાણાતિપાતરૂપ કિયા જે કૃત છે તે આત્મકૃત જ હોય છે, પરકત હોતી નથી. અને ઉભયકૃત પણ હોતી નથી. તાત્પર્ય એ છે કે જે ક્રિયા જે જીવને હોય છે, તે ક્રિયાને કર્તા તે જીવ પોતે જ હોય છે, બીજે કંઈ જીવ હતું નથી. કારણ કે અન્ય છ વડે કરાયેલી ક્રિયાને પિતાની સાથે કઈ સંબંધ જ હેત નથી. તે કારણે તે ક્રિયા પરકૃત કે ઉભયકૃત પણ હેતી નથી. (ા મેતે ! ( કાળુપુત્રિ થsઝ, કાજુ, િવ ા વગર?). હે ભગવન ! તે આત્મકૃત કિયા આનુપૂર્વીથી થાય છે કે આનુપૂર્વી વિના થાય છે? ઉત્તર-હે ગૌતમ ! કિયા આનુપૂર્વીથી થાય છે અનાનુપૂર્વીથી નહિ. જ્યાં પૂર્વાપરના કમથી વ્યવસ્થા થાય છે ત્યાં કિયા અનુપૂર્વીથી થઈ ગણાય છે. કિયા પૂર્વ અને પશ્ચિાતુરૂપ વિભાગથી જ થાય છે. આનાનુપૂવીમાં પૂર્વ કે પછી ક્રમ રહેતો નથી. પૂર્વ અને પછીને ક્રમ આનુપૂર્વીમાં જ હોય છે. म० ५ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ તેકારણે આત્મકૃત ક્રિયા આનુપૂર્વીથી જ થાય છે. (ના ચઢાના ચા‡, નાચ અનિસ્લ સા સા ગાજીપુત્રિ દા) જે ક્રિયા ભૂતકાળમાં છે, જે ક્રિયા વર્તમાનકાળમાં રહી છે, અને જે ક્રિયા ભવિષ્યકાળમાં થશે તે બધી ક્રિયાએ ભૂતકાળે આનુપૂર્વીથી જ થઈ હતી, વર્તમાનકાળે થાય છે અને વિ ષ્યમાં પણ થશે. ( નો અનાજુપુત્રિšત્તિ ત્તત્ર લિયા ) પરંતુ અનાનુપૂર્વીથી નહીં એટલે કે ભૂત, વર્તમાન, અને ભવિષ્ય કાળની ક્રિયા આનુપૂર્વીથી જ થઈ છે. અને થશે. પરંતુ અનાનુપૂર્વીથી કોઇપણ ક્રિયા થઇ નથી થતી નથી અને થશે પણ નહીં. આ રીતે સામાન્ય જીવાને અનુલક્ષીને પ્રાણાતિપાત ક્રિયાનું વર્ણન કર્યું. હવે નારકાદિ વિશેષ પ્રકારના જીવાને અનુલક્ષીને સૂત્રકાર પ્રાણાતિપાત ક્રિયાનું વિવેચન કરે છે– ( અસ્થિળે અંતે ! ગેરયાળ પાળા વારિયા ગર્ ? ) હું પ્રભા ! શુ' નારક જીવાને પણ પ્રાણાતિપાતમાં ક્રિયા થતી હાય છે ? ૮ ત્તા અસ્થિ ” હા, ગૌતમ ! નારક જીવે ને પણ પ્રાણાતિપાતમાં ક્રિયા થાય છે. (સામંતે ! f* પુઠ્ઠા નર, અપુઢ્ઢા જ્ઞરૂ ? ) હે પ્રભા ! જીવેશને જે પ્રાણાતિપાત ક્રિયા થાય છે તે શું જીવાના કરીને થાય છે, કે સ્પ કર્યા વિના થાય છે ? ઉત્તર-( ગાય નિયમ દ્ધિિિસ નર્ ) હે ગૌતમ ! તે નિયમથી છએ દિશાઓમાં સ્પર્શ કરીને જ થાય છે. ત્યાં સુધીના સૂત્રપાઠ ગ્રહણ કરવા. તાત્પર્ય એ છે કે તે પ્રણાતિપાતરૂપ ક્રિયા સ્પર્શ કરીને જ થાય છે, સ્પર્શ કર્યા વિના થતી નથી. ઇત્યાદિ સમસ્ત પાઠ સામાન્ય જીવના વિષયમાં કહ્યા પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવા. પણ અહીં (નારકામાં) એ વિશેષતા છે કે તંમતે ! સિંચિા ર્ ? ” “નોયમા! નિયમા छि ” એવા સૂત્રાલાપ કરવા જોઇએ. ભાવાર્થ એ છે કે નારક જીવાને નિયમથી છએ. દિશાઓમાં ક્રિયા થાય છે. “ સા મતે ! દાનરૂ ? [ચા ગ઼રૂ ? ” હે પ્રભા ! નારક જીવોને છએ દિશાઓમાં જે પ્રાણાતિપાત ક્રિયા થાય છે તે શુ કૃત કે અકૃત હોય છે ? (ત ચેત્ર ગાય નો અનાજુપુત્રિટ-ત્તિ વત્તત્રં ત્તિયા) એ બધું પણ પહેલાંના વક્તવ્ય પ્રમાણે જ સમજવું. અને “ નો બાળુપુત્રિવૃત્તિ ત્તવ્યં ણિયા ” સુધીને સમસ્ત સૂત્રપાઠ અહીં પણુ ગ્રહણ કરવા જોઇએ. તાત્પ એ છે કે નારક જીવાને જે પ્રાણાતિપાત ક્રિયા થાય છે તે આત્મકૃત જ હોય છે, પરકૃત કે ઉભયકૃત હોતી નથી. અને તે ક્રિયા અનુક્રમપૂર્ણાંક (આનુપૂર્વીથી) જ થાય છે. એજ વાત અહીં ' શ્રી ભગવતી સૂત્ર : ૨ નારક, સ્પ ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ “ચાવત” પદથી ગ્રહણ કરાયેલ “ મા! જ જm૬, ળો અT #s” “સા મતે વુિં અત્ત ઝરૂ, ઝરુ તદુમ ? ” “જોયા અત્ત જરૂ, ગો પર કફ, જો ત૮મથા ” “सा भते! किं आणुपुविकडा कज्जइ, अणाणुपुत्विकडा कज्जइ ? " " गोयमा ! બાજુપુત્રિ જs a ” ઉપરોક્ત સૂત્રપાઠમાં ગ્રહણ કરવામાં આવી છે. એટલે કે તે નારક જીવોને કૃત ક્રિયા આનુપૂર્વીથી જ થાય છે પણ અનાનુપૂર્વીથી થતી નથી. આ પ્રમાણે નારક જીવોની પ્રાણાતિપાતરૂપ ક્રિયાને અનુલક્ષીને વિવેચન કર્યું. હવે સૂત્રકાર એકેન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના જીવોને અનુલક્ષીને કથન કરે છે– “રૂચા ત શિરિચવા માળat itવ વૈમાળિયા, gfiવિચા નહીં નીવાત માનવાક્રિયાના સંબંધમાં એકેન્દ્રિય જી સિવાયના વૈમાનિક સુધીના તમામ જીનું વક્તવ્ય નારક જીના વક્તવ્ય પ્રમાણે સમજવું. અને એકેન્દ્રિય જીવેનું વક્તવ્ય સામાન્ય જીવે પ્રમાણે સમ જવું એટલે કે પ્રાણાતિપાતક્રિયાના વિષયમાં નારક જીવનું જેવું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે તેવું જ વર્ણનએકેન્દ્રિય છે ને છોડીને વૈમાનિકે સુધીના સમસ્ત જીનું સમજવું. સૂત્રમાં જે “ચાવ7” પદ છે તેથી શ્રીન્દ્રિય શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, ભવનપતિ, વાણવ્યંતર, તિ ક, અને વૈમાનિક એ બધાને ગ્રહણ કરવા જોઈએ. એકેન્દ્રિય જીવોના વિષ. યમાં દિશા પદમાં “પ્રતિબંધ, અવરોધ, રૂકાવટ) ન હોય તો એ દિશાઓમાં અને પ્રતિબંધ હોય તો ક્યારેક ત્રણ દિશાઓમાં, ક્યારેક ચાર દિશાઓમાં અને ક્યારેક પાંચ દિશાઓમાં પ્રાણાતિપાત ક્રિયા થાય છે.૧ “ मसोवाए, अदिण्णादाणे, मेहुणे, परिग्गहे, कोहे जाव-मिच्छादसण सल्ले, एवं एए अट्ठा , જવાં ક માળિયત્રા” પ્રાણાતિપાત ક્રિયાના વર્ણન પ્રમાણેજ મૃષાવાદર, અદત્તાદાન૩, મિથુન, પરિગ્રહપ, અને ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય ૧૮ સુધીનું વર્ણન સમજવું. આ રીતે તે ૧૮ પાપસ્થાને ઉપર ૨૪ દંડક કહેવા જઈએ. કરે નાર ઉમરાહતન આ સૂત્રના “યાવત' પદથી માન૭ માયા૮ લોભરાગ૧૦ શ્રેષ૧૧ કલહ૧૨ અભ્યાખ્યાન ૧૩ પિશૂન્ય૧૪ પર૫રિવાદ૧૫ રતિઅરતિ૧૬ માયા સહિત, મૃષા૧૭ એએને પણ ગ્રહણ કરવા જોઈએ. આ અઢાર પાપસ્થાને ક્રિયા શખવડે બતાવવામાં આવ્યાં છે. “રેવં મં! સેવં અરે! રિમાવો જ મજ રાજ વિદ૬ હે ભગવન! આપે જેમ કહ્યું તે એમ જ છે, હે ભગવન! આપના કહેવા પ્રમાણે જ છે. એ પ્રમાણે કહીને ભગવાન ગૌતમે મહાવીર પ્રભુને વંદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. તે સૂટ-૩ ઇતિ ક્રિયાવિચાર શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ લોક ઓર અલોકાદિ વિષય મેં રોહનામકે અનગાર ઓર મહાવીર | સ્વામી કે પ્રશ્નોત્તર કાનિરૂપણ રેહ અણગારના પ્રશ્નો અને શ્રી મહાવીરના ઉત્તરો– પહેલાં કર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું તે કમ પ્રવાહરૂપે શાશ્વત છે. તેથી તે શાશ્વત ભાવોનું નિરૂપણ કરવાને માટે સૂત્રકાર કહે છે-તે દાળ ઈત્યાદિ. “તેf #ાઢેળ” ભગવાન મહાવીરના સમવસરણકાળમાં “તે સમum” તે સમયે-એટલે કે ધર્મકથા સમાપ્તિના સમયે “સમર્સ મારા માથી” શ્રમણ ભગવાન મહાવીરના “અંતેવાસી” અંતેવાસી શિષ્ય “ોદે જામં ગરે” રેહ નામના અણગાર હતા. “નમ્ર” કે જેઓ ભદ્ર પ્રકૃતિવાળા હતા એટલે કે સ્વભાવથી જ સરલ વૃત્તિવાળા હતા. “ મgu” સ્વભાવથી જ કમળ હતા “વિળીસ્વભાવથી જ વિનીત હતા. “પરૂ વસંતે સ્વભાવથી જ ઉપશાન્ત વૃત્તિ વાળા હતા. “શરૂagોમાળમાચારે તેમનામાં ક્રોધ, માન, માયા અને લેભ, એ ચારે કષા સ્વભાવથી જ ઓછા હતા. તાત્પર્ય એ છે કે તેમનામાં જે કે કષાયને ઉદય હતું, કારણ કે દસમાં ગુણસ્થાન સુધી કષાયનો સદુભાવ રહે છે. પણ તેમનામાં કષાયને ઉદય સ્વભાવથી જ અત્યંત મંદ હતો “નિવમવલં” તેઓ અત્યંત કમળ પરિણામવાળા હતા. “ગણીને ગુરુના વચનેને આશ્રય લેનારા હતા. અથવા ગુપ્તેન્દ્રિય હતા. “મા” ભદ્રિક-માયા કપટથી રહિત હતા. “પીળી વિનીત -ગુરુની સેવા કરનારા હતા. “સમજણ મજાવો મરણ” તે એવા રેહ નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરની પાસે “અતૂરમં” ઉચિત સ્થાને–વધારે દૂર પણ નહીં અને વધારે નજીક પણ નહીં એવા સ્થાને–તેમની સન્મુખ“લાગૂ ઉત્કટાસને, “સ” નીચું મસ્તક રાખીને “શાળwોટોવા” ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ કોઠીમાં રહેતા “સંમેશં તવ મામાને વિસંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા બેઠા હતા. “તtri ? રો શખરે જ્ઞાચકહે કાગ ઘgવાસમાળે ઘર્ષ વયાસી” ત્યાર બાદ ઉત્પન્ન થયેલ છે શ્રદ્ધા જેને એવા તે રોહ અણગાર “યાત્રા” પ્રભુની પર્યું પાસના કરીને પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-“નાચણ " અહીં શ્રદ્ધા શબ્દનો અર્થ તને નિર્ણય કરવાની વાંછા (અભિલાષા) સમજ. તે વાંછા તેમનામાં પહેલાં ઉત્પન્ન થઈ ન હતી. પણ અત્યારે જ સામાન્ય રૂપે સર્વ પ્રથમ ઉત્પન્ન થઈ છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ એજ વાત “સાગર” પદ વડે બતાવી છે. એટલે કે જેમના મનમાં જીવાદિક પદાર્થો વિષે કોઈ જાતની શંકા જ ન હતી તાત્પર્ય એ છે કે તેઓ અત્યંત શ્રદ્ધાળ હતા. એવા તે રોહ અણગાર હતા. અહીં “જાવત' પદ વડે, “ જાતરાય, નાતાત્િરઉન્નશ્રદ્ધ, રવજ્ઞiાયા, ૩રવન્નૌત્ર: સંજ્ઞાતશ્રદ્ધ, સંજ્ઞાવાયા, संजातूकौतूहलः, समुत्पन्नश्रद्धः, समुत्पन्नसंशयः, समुत्पन्नकौतूहलः, उत्थया उत्तिष्ठति उत्थया उत्थाय यत्रैव श्रमणो भगवान् महावीरः तत्रत्र उपागच्छति, उपागत्य श्रमणं भगवन्तं महावीर त्रिःकृत्वः आदक्षिणप्रदक्षिणं करोति, कृत्वा वन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा नात्यासन्ने नातिदूरे शुश्रूषमाणो नमस्यन् अभिमुखः विनयेन प्राञ्जलिपुट:" આ પાઠને સંગ્રહ થયે છે. તેનો અર્થ આ પ્રમાણે છે–લેક અલોકના તથા જીવ અજીવ આદિ પદાર્થોના પૂર્વ પશ્ચાતુભાવવિષયક સંદેહ તેમને ઉત્પન્ન થયો છે. એટલે કે પહેલાં લોક છે કે એલેક? અથવા પહેલાં અલેક છે કે લેક? પહેલાં જીવ છે કે અજીવ ? અથવા પહેલાં અજીવ છે કે જીવ? એ પ્રકારનો પૂર્વપશ્ચાતુ ભાવ રૂપ સંશય તેમના મનમાં ઉત્પન્ન થયે. તે કારણે તેમને “જાત સંશય” કહ્યા છે. મારા વડે પૂછાયેલા પ્રશ્નોને ભગવાન તરફથી કે જવાબ મળશે? તે જાણવાની જિજ્ઞાસા તેમના મનમાં વધી ગઈ હતી, તેથી તેમને “જાતકૌતૂહલ” કહ્યા છે. એટલે કે પિતે પૂછેલા પ્રશ્નોનાં જવાબ સાંભળવાની ઉત્કંઠા તેમને થઈ હતી. તેમને “ઉત્પન્નશ્રદ્ધ” એ કારણે કહ્યા છે કે વિશેષ રૂપે તત્વ નિર્ણય કરવાની અભિલાષા તેમના મનમાં જાગી ચુકી હતી. અથવા જ્યાં સુધી તત્ત્વનિર્ણય વાંછા રૂપ શ્રદ્ધાનું સ્વરૂપ તેમના ચિત્તની અંદર જ તિરોહિત (દબાયેલું) રહ્યું ત્યાં સુધી તે તેઓ જાતશ્રદ્ધ હતા. પણ જ્યારે તત્વનિર્ણયવાછા રૂપ શ્રદ્ધાનું સ્વરૂપ તેમના ચિત્તમાં પ્રકટ થયું ત્યારે તેઓ ઉત્પન્નશ્રદ્ધ થયા. “વષvoriag” ઉપર દર્શાવેલી બાબતમાં તેઓ વિશેષ વાંછાવાળા હતા તે કારણે તેમને “ઉત્પન્નસંશય” કહ્યા છે. અને તેમને પિતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની વિશેષરૂપે ઉત્સુક્તા હતી. તેથી તેમને “ઉત્પન્નકૌતૂહલ” કહ્યા છે. તેમને “સંજાતશ્રદ્ધ” કહેવાનું કારણ એ છે કે પોતે પૂછેલાં તને નિર્ણય કરવાની વાંછા તેમનામાં અધિકતર પ્રમાણમાં ઉત્પન્ન થઈ હતી. તેમને “સંજાત સંશય” કહેવાનું કારણ એ છે કે જીવાદિક પદાર્થોને નિર્ણય કરવાની અભિલાષા તેમના ચિત્તમાં પહેલાં કરતાં હવે અધિકતર પ્રમાણમાં ઉત્પન્ન થઈ ચૂકી હતી. અને એજ કારણે તે પ્રશ્નના ઉત્તર સાંભળવાની ઉત્સુક્તા હવે પહેલાં કરતાં પણ અધિક્તર પ્રમાણમાં જાગૃત થઈ હતી. તેમને “સમુત્પન્નશ્રદ્ધ” કહેવાનું કારણ એ છે કે તેમના ચિત્તમાં તત્ત્વનિર્ણય કરવાની જે વાંછા અત્યારે ઉત્પન્ન થઈ હતી તે વિશેષતમ (સૌથી વિશેષ) રૂપે ઉત્પન્ન થઈ હતી તે હવે સામાન્ય શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ રૂપે, વિશેષરૂપે કે વિશેષતર રૂપે જ રહી ન હતી. પણ વિશેષતમરૂપે ઉત્પન્ન થઇ હતી એજ પ્રમાણે જે સંશય તેમને ઉત્પન્ન થયા હતા તે પણ વિશેષતમ રૂપે ઉત્પન્ન થયા હતા. તેથી તેમને “સમુત્પન્નસંશય” કહેલા છે. પેાતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની ઉત્સુકતા પણ તેમના ચિત્તમાં વિશેષતમરૂપે જાગૃત થઈ હતી તેથી તેમને અહીં “સમુત્પન્નકૌતૂહલ” કહ્યા છે. શ્રદ્ધા વગેરેમાં કાય કારણુભાવ નીચે મુજબ છે. રોહ અણુગારના મનમાં જે પ્રશ્ન વાંછારૂપ શ્રદ્ધા ઉત્પન્ન થઇ તે કાય અનેતેનાં કારણેા સંશય અને કુતૂહલ (ઉત્કંઠા) હતાં એવા તે રોટુ નામના અણુગાર “નુત્રુ ઉતૢ” પોતાની મેળેજ ઉડયા. ટુાજ્દુત્તા ” પોતાની મેળે જ ઉઠીને “ નેળેવ' સમળે ખાવ' મહાવીરે ” જ્યાં શ્રમણ ભગવાનમહાવીર સ્વામી મિરાજમાન હતા. તેળવવા જી” ત્યાં ગયા. જીવાશ્છિત્તા” ત્યાં જઈને સમર્થ મળવ` મહાવીર” તેમણે શ્રમણ ભગવાનમહાવીરને “ તિવ્રુત્તો ” ત્રણ વાર “આયાળિવાદિળ રે” આદક્ષિણ-પ્રદક્ષિણા કરી “પિત્તા વવું નમસ’ આદક્ષિણ-પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કર્યા.“ દ્દિત્તા સમસિત્તા ” વણા નમસ્કાર કરીને, ‘નવાસને નવ” અતિદ્ર પણ નહીં અને અતિ નજીક પણ નહીં એવા ચાગ્ય સ્થાને, “ મુસૂલમાળે મંસમાળે ” ભગવાનનાં વચન સાંભળવાની અભિલાષા સાથે ફરીથી નમસ્કાર કરતા છતા પ્રભુની સામે બેસી ને ત્યાર ખાદ ‘‘વિનતાં પંઞહિકરે’' વિનયપૂર્વક હાથ જોડીને ‘વષ્ણુત્રાલમાળે વચાર” પયુ પાસના કરીને તેમણે ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યુ “પુજિંત્રમંતે” ઈત્યાદિ. kr “મંતે” હે ભગવાન ! “પુધિ હોદ્દ ? વજ્જા સ્રોપ ? પુર્વાવ્ય અહોર્ ? વા જો ?” પહેલાં લેાક અને ત્યારખાદ અલેાક છે કે પહેલાં અલાક અને ત્યાર ખાદ લેાક છે ? જ્યાં જીવાદિક છએ દ્રવ્યેા હાય છે. એવા આકાશનું નામ લેાક છે. પણ જ્યાં ધર્માસ્તિકાયાદિક છ દ્રવ્યેા હાતાં નથી. પણ માત્ર એક આકાશ દ્રવ્ય જ છે તેને અલાક કહે છે. ભગવાન મહાવીર રોહ અણુગારના તે પ્રશ્નાના આ પ્રમાણે ઉત્તર આપે છે. “ रोहा ” હું રોહ ? જોડ્ય અહોર્ ચ” લાક અને અલાક, તે અન્ને “ પુવિયેતે પછાપતે ” પહેલાં પણ છે અને પછી પશુ છે. રો વિ છુ સાસચા માવા” તે બન્ને શાશ્વત ભાવ છે “મળાળુજૂથ્વી સા રોટ્ટા” હુ રાહ ! તે ભાવા આનુપૂર્વી વિનાના છે. કહેવાનું તાત્પ એ છે કે લાક અને અલેાકરૂપ અને પદાર્થ દ્રવ્ય-પ્રવાહ રૂપે નિત્ય જ હોવાથીતેમનામાં એવી આનુપૂર્વીના અભાવ છે કે પહેલાં લોક છે અને પછી અલેક છે, અથવા પહેલાં અલાક છે અને પછી લેાક છે. તેથી તેઓ અન્ને આનુપૂર્વીથી પૂ અને પછી એવા મથી રહિત જ છે. “પુત્ર મંતે ! ખીયા પશ્ર્ચા ગલીયા ? પુનિ અનીવારજ્જાનીવા ? ” હે ભગવન્ ! પહેલાં જીવ છે અને પછી અજીવ છે ? અથવા પહેલાં અજીવ છે અને પછી જીવ છે? એટલે કે જીવ અને અજીવમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ એવો પૂર્વ અને પછીનો કમ છે કે નથી? તે પ્રશ્નનો ઉત્તર આપતા ભાગવાન કહે છે કે “નવ સો કોઈ જ તહેવ નાવાય મનવા ચ” હે રેહ! જેવી રીતે લોક અને અલકમાં આનુપૂર્વી (પૂર્વ અને પછીનો ક્રમ) નથી, એજ પ્રમાણે જીવ અને અજવમાં પણ આનુપવી નથી. તેથી જીવ અને અજીવ. એ બન્ને પદાર્થો પણ આનુપૂર્વ વગરના જ છે. “gવં મસિદ્ધિયા જ જમવસિદ્ધિયા સિદ્ધી સિદ્ધી, સિદ્ધા રાશિદ્વાએવી જ રીતે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક સિદ્ધિ અને અસિદ્ધિ તથા સિદ્ધ અને અસિદ્ધના વિષયમાં પણ જાણવું. જેમને હવે પછી ગમે ત્યારે મુક્તિ પ્રાપ્ત થવાની છે તેમને ભવસિદ્ધિક કહે છે અને જેમને આગળ જતાં મુક્તિ પ્રાપ્ત થવાની નથી તેમને અભાવસિદ્ધિક કહે છે. ભવસિદ્ધિક જીવો નિયમથી જ મુક્તિ પ્રાપ્ત કરે છે અને અભવસિદ્ધિક છે નિયમથી જ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ જ પ્રમાણે સિદ્ધિમાક્ષ અસિદ્ધિસંસાર, સિદ્ધ-મુક્તજીવ અને અસિદ્ધ-અમુક્ત-સંસારી જીવ એ બધાને માટે પણ સમજવું. “gવ મંતે ! અંgg gછા ગુડી, જુવ કુદી પછી અંહણ?” હે ભગવનું પહેલું ઈંડુ કે મરધી ? અથવા પહેલી મરઘી કે પછી ઈડ એટલે કે ઈડુ અને મરઘીમાં પહેલા અને પછીના ભાવનું અસ્તિત્વ છે કે નહીં ? ઉત્તર–“રો! 2 of બંgણ મો? માં ! કુકયુલીગો ! સ યુ - ટી જશો ? મતે હવાગો” હે રેહ! તમે એ બતાવો કે ઈડ શામાંથી ઉત્પન્ન થયું છે? રેહે કહ્યું “ભગવાન ! ઈડ મરઘીથી ઉત્પન્ન થયું હોય છે. વળી ભગવાને પૂછ્યું હે રોહ ! તે મરઘી શામાંથી ઉત્પન્ન થઈ છે? રહે જવાબ આપે. “ હે પ્રભે ! તે મરઘી ઈડામાંથી ઉત્પન્ન થઈ છે” આ રીતે વસ્તુનું સ્વરૂપ સમજાવવાથી રોહના પ્રશ્નનો જવાબ તેના મઢેથી જ તેને મળી જાય છે. તેથી ભગવાન કહે છે કે-“gવામા શેઠ્ઠા ! ૨ અંહણ | ૨ ૩ી જુવો પારેતે હોવિંgણ સાચા માવા, અનાજુપુત્રી પણ રોહા” એજ પ્રમાણે હે રોહ! તે ઈંડું અને તે મરઘી પહેલાં પણ છે અને પછી પણ છે. તે બન્ને શાશ્વત ભાવ છે. તેથી હે રોહ ! અહીં આનુપૂર્વી–પૂર્વ કે પછી કમ-નથી. જો કે અહીં તે બન્નેમાં વ્યક્તિવિશેષની અપેક્ષાએ પૂર્વાપર ભાવ મેજૂદ છે. પણ સામાન્યની અપેક્ષાએ પૂર્વાપર ભાવ બમાં નથી. કારણ કે આ પહેલું કે તે પહેલું બન્નેમાં કોણ પહેલું તે કહી શકાય નહી તે કારણે તે બન્નેમાં રહિત પણું ક્રમ છે કારણ કે ક્યારેક ઈડું પહેલું લાગે છે અને પછી મરઘીનું અસ્તિત્વ જણાય છે તે ક્યારેક મરઘીનું અસ્તિત્વ પહેલું લાગે છે અને પછી ઇંડાનું અસ્તિત્વ જણાય છે. આ રીતે પ્રવાહ રૂપે એ બને શાશ્વતભાવ છે. ત્યારબાદ ફરી રેહ અણગાર પૂછે છે-(મંતે પુત્ર યંતે, પ્રછા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ કહોચવે. દિવ અરોરે, છ ટોચ ?) હે ભગવન્! પહેલાં લોકાન્ત છે અને પછી અલકાન્ત છે કે પહેલાં અલેકાન્ત છે અને પછી કાન્ત છે? એટલે કે લોકાન્ત અને અલેકાન્તમાં પૂર્વાપર ભાવ મેજૂદ છે કે નહી? ઉત્તર(રો! ઢોરે ૨ કરો તે ૨ નોર્થ અTIળુપુથી પસારા !) હે રોહ! લોકાન્ત અને અલકાન્ત બને છે. ત્યાંથી લઈને તેમનામાં આનુપૂર્વી નથી. ત્યાં સુધીની તમામ કથન અહી ગ્રહણ કરવું. લેકાન્ત અને અલકાન્તમાં પૂર્વાપર ભાવ નથી. તે અને પૂર્વાપરના કમથી રહિત જ છે. રેહ વળી નીચેનો પ્રશ્ન પૂછે છે-(gવ મંતે ! તે પછી સામે ૩વાસંતરે? પુછી) હે ભગવન! પહેલું લોકાન્ત અને ત્યાર બાદ સાતમું અવકાશાન્તર છે ? કે પહેલું સાતમું અવકાશાન્તર અને ત્યાર બાદ લોકાન્ત છે? ઉત્તર (રોહા ! ઢોચંતે રસ વાતરે ૨, પુષ્યિ જેતે છાજેતે) હે રોહ ! કાન્ત અને સાતમું અવકાશાન્તર બને છે. તેમાં પહેલું અમુક અને પછી અમુક છે એ પૂર્વાપર કમ હેતે નથી. “રો સાદા માવે” એ બને શાશ્વત ભાવ છે. “અUJપુર્વ: શે!” હે રેહ! લોકાન્ત અને સાતમું અવકાશાન્તર એ બનને પહેલાં પણ છે અને પછી પણ છે. તે બને આનુપૂર્વીથી રહિત છે તેથી તેમાં પૂર્વાપરના કમને અભાવ છે. સાતમી પૃથ્વીની નીચે રહેલા આકાશને સાતમું અવકાશાન્તર કહે છે “ તે ૨ सत्तमे य तणुवाए, एवं घणवाए, घणादही, सत्तमा पुढवी, एवं लोयते एक्केकेणं સંશો રૂમેટ્ટિ હિં” એજ પ્રમાણે લેકાન્ત અને સાતમું તનુવાત, તથા એજ રીતે ઘનવાત ઘોદધેિ અને સાતમી પૃથ્વી, તથા એવી જ રીતે આ ગાથામાં કહેલાં ૨૪ સ્થાનેમાંના પ્રત્યેક સ્થાનની સાથે લેકાન્તને જીને આલાપક બનાવવા જોઈએ. ગાથમાં દર્શાવેલાં ૨૪ સ્થાને આ પ્રમાણે છે-“ના” અવકાશ પદ દ્વારા અહીં અવકાશાસ્તર સમજવું જોઈએ. તે અવકાશાન્તર સાત છે. કારણ કે સાતે પૃથ્વીમાંની દરેક પૃથ્વીની નીચે અવકાશાન્તર હોય છે. સાતે પૃથ્વીઓમાં પરસ્પરની (એકબીજીની) વચ્ચે જે અન્તરાલ છે તેને જ અવકાશાન્તર કહે છે. વાત-તનુવાત છ, ઘન-ઘનવાત, ઉદધિ–ઘનોદધિ ૭, નારક પૃથ્વીઓ ૭, જંબુદ્વીપ વગેરે અસંખ્યાત દ્વીપ, લવણ સમુદ્ર વગેરે અસંખ્યાત સમુદ્ર, ભરત વગેરે ૭, ક્ષેત્ર, નૈરયિક વગેરે ૨૪ દંડક, ધર્માસ્તિકાય વગેરે ૫ અસ્તિકાય, સમય-કાલવિભાગ, જ્ઞાનાવરણીય વગેરે ૮ કર્મ, કૃષ્ણ દિક ૬ લેશ્યાઓ, મિથ્યાષ્ટિ વગેરે ત્રણ દષ્ટિમાં ચક્ષુર્દશન વગેરે ૪ દર્શન, મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાન, આહાર સંજ્ઞા વગેરે સંજ્ઞાઓ, ઔદારિક વગેરે શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ '' ,, પાંચ શરીર, મનાયેાગ, વચનયાગ, અને કાયયેાગ એ ત્રણ ચૈાગ સાકારઉપયાગ અને અનાકાર ઉપયોગ, એ બે ઉપયાગ, ધદ્રવ્ય, અધદ્રવ્ય વગેરે છ દ્રવ્ય, અનન્ત પ્રદેશ, અનન્ત પર્યાયેા અને અતીત અનાગત, સર્વોદ્ધાકાળ ઉપરોક્ત ૨૪ સ્થાનાનું પુત્રિ હોયતે” લેાકાન્તની સાથે સયેાજન કરવું જોઈએ, અહીં આ પ્રકારને સૂત્રાભિલાપ થશે-અવકશાન્તરનેા આલાપક તેા સૂત્રમાં જ કહી દીધેલ છે. તનુવાતના આલાપક આ પ્રમાણે અનશે. “ પુર્ષિં અંતે ! હોય તે पच्छा सत्तमे तणुवाए पुव्विं सत्तमे तणुवाए पच्छा लोयंते ? " रोहा ! लोयते य तणुवाए य पुव्वि' पैते पच्छा देते दुवे सासया भावा अणाणुपुव्वी एसा रोहा ! હે ભગવન્ ! પહેલા લેાકાન્ત અને પછી સાતમા તનુવાત છે, કે પહેલાં સાતમા તનુવાત અને પછી લેાકાન્ત છે ? ઉત્તર હું રાહ, લેાકાન્ત અને સાતમે તનુવાત ખન્ને છે. તે અને પહેલાં પણ છે અને પછી પણ છે કારણ કે તે અને શાશ્વતભાવ છે. તેથી હે રોહ ! તેમનામાં પૂર્વ અને પછીના ભાવરૂપ આનુપૂર્વીના અભાવ છે. એજ પ્રમાણે ઘનવાતથી લઈને પર્યાય સુધીના ૨૧ આલાપક બનાવી લેવા. અતીત, અનાગત અને અદ્ધા વિષયક એ આલાપકે આ પ્રમાણે બનશે. “પુથ્વિ મતે ! હોય તે પછાતીત દ્ધા પુદ્ધિ ગીતાદા पच्छा लोयते ? रोहा लायते य अतीताद्धा य पुच्चि पेते पच्छा पेते दुवे सासया માવા બળજીપુથ્વી સા રેદ્દા !” હે ભગવન! પહેલા લેાકાન્ત અને પછી અતી. તાદ્ધા છે, કે પહેલા અતીતાદ્ધા અને ત્યારબાદ લેાકાન્ત છે ? હે રોહ ! લેાકાન્ત અને અતીતાદ્ધા બન્ને પહેલાં પણ છે અને પછી પણ છે. કારણ કે તે બન્ને શાશ્વતભાવ છે. તેથી તેમનામાં પૂર્વાપર ભાવ રૂપ (આનુપૂર્વી) ક્રમ નથી. “પુષ્ણિ મંતે! જેચંતે पच्छा अणागयद्धा ? पुव्वि अणागयद्धा पच्छा लायंते ? " " रोहा ! लायंते य अणागयद्वा य पुव्विं ते पच्छा पेते दुवे सासया भावा, अगाणुपुथ्वी एसा रोहा !" ૩ ભગવન્! પહેલા લેાકાન્ત અને પછી અનાગતાદ્ધા છે, કે પહેલા અનાગતાહા અને પછી લેાકાન્ત છે? હું રોહ ! લેાકાન્ત અને અનગતાદ્ધા અને છે. અને તે બંને પહેલાં પણ છે અને પછી પણ છે. કારણ કે તે મને શાશ્વતભાવ છે. તે કારણે તેમાં પૂર્વાપર ભાવ (આનુપૂર્વી) નથી. સર્વોદ્ધા આલાપક તે સૂત્રકારે પોતે જ સૂત્ર દ્વારા કહ્યો છે (પુષિમંતે ! યંતે વા સવજ્જા) હે પૂજ્ય ! પહેલાં લેાકાન્ત છે અને ત્યારબાદ સર્વોદ્ધા છે, કે પહેલાં સર્વોદ્ધા અને ત્યાર પછી લેાકાન્ત છે? હું રોહ ! લેાકાન્ત અને સર્વોદ્ધા, એ બન્ને પહેલાં પણ છે અને પછી પણ છે. તે અને શાશ્વત ભાવ હાવાથી તેમનામાં પૂર્વાપર ક્રમ નથી. (L (जहा लाय तेणं संजोइया सव्वे ठाणा एते अलायंतेण वि संजोए यव्वा सब्वे) જેવી રીતે લેાકાન્તની સાથે ઉપર મુજબના તમામ સ્થાનેાનું સંચેાજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે અલેાકાન્તની સાથે પણ તે બધા સ્થાનોનું સચૈાજન શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ કરી લેવું. (કુટિંગ અંતે ! વરને વારે વછ સત્તને તUવા ?) હે ભગવન! પહેલાં સાતમું અવકાશાન્તર છે અને પછી સાતમું તનુવાત છે કે પહેલાં તનવાન છે અને પછી સાતમું અવકાશાન્તર છે? (gવં સત્તમં વાસંતર નહિં તમે સંકોચવું વાવ વવદ્વાણ) હે હ! પૂર્વે કહેલ છે એ રીતે સાતમાં અવકાશાન્તરને તમામ તનુવાત વગેરે સ્થાનની સાથે જોડીને સર્વાદ્ધ સુધીના પ્રશ્નોત્તર રૂપ આલાપક બનાવવા જોઈએ. (પુવૅ મંતે ! સત્તને તવા પૂછા સત્તરે ઘણાવાણ?) હે ભગવન્! શું પહેલાં સાતમું તનુવાત છે અને ત્યાર પછી સાતમું ઘનવાત છે? (પર્વ ઉપ તવ નેત્રં જાવ સદા ) એવી રીતે સર્વોદ્ધા પર્યાના આ વિષય સંબંધી પ્રશ્નોત્તરો પણ પહેલાના પ્રશ્નોત્તરો પ્રમાણે જ સમજવા. (gવં િશ સંનોસે નો કિછે તે તેં છે તેનું નેત્ર ) આ રીતે જ આગળ આવતાં પ્રત્યેક પદને જોડીને અને પાછળ આવી ગયેલાં પદેને છેડીને પહેલાં બતાવ્યા પ્રમાણે જ પ્રશ્નોત્તરો બનાવવા જોઈએ. ક્યાં સુધી આ પ્રમાણે પ્રશ્નોત્તર બનાવવા ? તે સૂત્રકાર કહે છે કે (લાવ તીતાણાના aધ્રા) અતીત અનાગત કાળ સુધી અને છેવટે સવા સુધી આ પ્રમાણે કરવું. (નવ બળggવી ઘા રો!) હે હ! તે બધામાં કઈ પણ પ્રકારને ક્રમ નથી. તે અનાનુપૂર્વી છે ત્યાં સુધી પણ ઉપર મુજબ કહેવું. તાત્પર્ય એ છે કે ઘને દધિથી લઈને અતીત અનાગત અદ્ધા સુધી અને છેવટે સર્વોદ્ધા સુધી તમામ પ્રશ્નો અને ઉત્તરે પહેલાં પ્રમાણે જ જાતે બનાવી લેવા જોઈએ. (નાવ બાજુપુત્રી સા રોr !) એ વાક્યના ચાવત્ (પર્યત) પદ વડે સૂત્ર કાર એ સૂચન કરે છે કે ઉત્તરપક્ષમાં જે “પુરિતે પછી વેતે. રોધિ gg સાસરા માણા” કહ્યું છે તે બંને પહેલાં પણ છે અને પછી પણ છે. તે ભાવ શાશ્વત હોવાથી તેમનામાં આનુપૂર્વી નથી.) તેનું અહીં પણ ઉત્તર પક્ષમાં બધે સંયેજન કરવું જોઈએ. આ બધાં સૂત્રોથી એકાન્ત શૂન્યવાદ (કે જેને માધ્યમિક બૌદ્ધો માને છે.) અને એકાન્ત જ્ઞાનવાદ (કે જેને સૌત્રાન્તિક બૌદ્ધો માને છે) વગેરે અનેક વાદેનું નિરાકરણ (ખંડન) થઈ જાય છે અને અનેક સ્વતંત્ર બાહ્યાર્થોને સદ્દભાવ સૂચિત થાય છે. સારાંશ એ છે કે આ સૂત્ર વડે એ બતાવવામાં આવેલ છે કે વિવિધ પ્રકારના બાહાર્યો છે અને તે સ્વતંત્ર પણ છે. શૂન્યતા માનવી તે વાસ્તવિક રીતે યુક્તિસંગત નથી. કારણ કે બાહ્ય પદાર્થો પારમાર્થિક સત્ છે જગત ખાલી જ્ઞાનરૂપ જ નથી. અને બાહ્યપદાર્થો સ્વપ્ના જેવા પણ નથી. વળી આ સૂત્રે વડે ઈશ્વરવાદીઓ કહે છે કે આ પૃથ્વી વગેરે રૂપ જગત ઈશ્વરે બનાવ્યું છે. એ વાતનું પણ અહીં ખંડન થઈ જાય છે અહીં એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે લોક અલેક વગેરે જેટલા પદાર્થો છે તે બધા પદાર્થો સ્વતંત્ર છે અને અનાદિ અનન્ત છે. તે પદાર્થો ઈશ્વર, કાળ, પ્રકૃતિ વગેરેથી ઉત્પન્ન થયેલાં નથી. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ ¢¢ જો આ પદાર્થોને ઈશ્વર વગેરેથી ઉત્પન્ન થયેલાં માનવામાં આવે તે! આ લેક અલેાક વગેરેનું અસ્તિત્વ કચારેક હશે અને કયારેક નહીં હાય, એ વાત પણ માનવી પડશે, પણ એવું ખનતું નથી. કારણ કે નિયમથી જ તેમને સદ્ભાવ જણાય છે. (સેવ મંતે! લેથમતે ત્તિ જ્ઞાન વિટ્ટુ) “ હે ભગવન્ ! આપે જે પ્રમાણે પ્રતિપાદન કર્યુ” છે તે પ્રમાણે જ છે. હે ભગવન્ ! આપનું કથન સાચું જ છે. ’” એવું કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને રોહ અણુગાર તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા પેાતાને સ્થાને બેસી ગયા. “ વિત્તિ એ પદના અર્થ અહિં “ પેાતાને સ્થાને બેસી ગયા ” એવેા થાય છે. તાત્પય એ છે કે મન, વચન અને કાયાથી ભગવાને કહેલ પ્રવચનની અનુમેાદના કરીને રોહ અણુગાર પેાતાના સ્થાને બેસી ગયા. ॥ સૂ. ૪ ॥ 66 "" રાહુપ્રકરણ સમાપ્ત લોકસ્થિતિ કા નિરૂપણ લાસ્થિતિવણ ન પહેલાં લેાકાન્ત વગેરે લેાકના પદાર્થોનું નિરૂપણ કરીને સૂત્રકાર હવે તેમના સબંધથી લેાકસ્થિતિની પ્રરૂપણા કરવાને માટે સૂત્ર કહે છે. “મંતે ત્તિ” ઈત્યાદિ (C ( મંતે ત્તિ ) હે ભગવન્! એવું સોધન કરીને ( માત્ર' જોયમે ) ભગવાત્ ગૌતમે ( સમળ ગાયત્ત્વ વચારીÎ) મહાવીરને આ પ્રમાણે કહ્યું ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. અહી ‘ ચાવત્ ’( પર્યન્ત ) પદ્મથી “ માત્ર મહાવીર वंदइ, नमसइ, वंदिता नमंसित्ता, णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंत्रमाणे મિમુદ્દે નિળાં પંજિન્ને વસ્તુવાલમાળે ” આ પાઠને ગ્રહણ કરવામાં આવ્યે છે. તેના અર્થ આ પ્રમાણે છે—ગૌતમસ્વામીએ જ્યારે ભગવાન મહાવીરને “ હે ભગવન્ ! એ પદ્મથી સાધ્યા પછી એક દમ પ્રશ્નો પૂછયા નહીં પણુ તેમણે પહેલાં તે ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યાં. વંદણા નમસ્કાર કરીને તેઓ તેમનાથી અતિ દૂર પણ નહીં અને અતિ નિકટ પણ નહીં એવા સ્થાને (ઉચિત સ્થાને) બેસીને પ્રશંસા કરતા થકા ભગવાનને ફરીથી નમસ્કાર કરીને ભગવાનની સામે બન્ને હાથ જોડીને વિનયપૂર્ણાંક પ પાસના કરતા, થકા પૂછવા લાગ્યા. આ સૂત્રેા વડે ગૌતમ સ્વામીની ભગવાન પ્રત્યેની ભક્તિ અને વિનય દર્શાવવામાં આવેલ છે. હવે ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછેલા પ્રશ્નો અને પ્રભુ વડે તે પ્રશ્નોના જે ઉત્તરા અપાયાતે સૂત્રકાર બતાવે છે. પ્રશ્ન-( વિાળ અંતે ! રોfઢુદ્દે વન્તત્તા) હું પ્રભા ! લેાકની સ્થિતિ કેટલા પ્રકારની કહી છે. ઉત્તર—પેચમાં ! પ્રવ્રુત્રિા હોલુડું રળત્તા) હે ગૌતમ ! શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ લેકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે. (૪) તે આઠ પ્રાકાર આ પ્રમાણે છે(आगासपइट्ठिए वाए, वायपइदिए उदही, उदहीवइट्टिया पुढवी, पुढवीपइट्ठिया तसा थावरा पाणा, अजीवा जीवपइट्ठिया, जीवा कम्मपइट्ठिया, अजीवा जीवसंगहिया, जीवा wiાફિયા) (૧) આકાશપ્રતિષ્ઠિતવાયુ, (૨) વાયુપ્રતિષ્ઠિત ઉદધિ, (૩) ઉદધિપ્રતિષ્ઠિત પૃથ્વી, (૪) પૃથ્વીપ્રતિષ્ઠિત ત્રસ સ્થાવર પ્રાણિઓ, (૫) જીવ પ્રતિષ્ઠિત અજીવ, (૬) કપ્રતિષ્ઠિત જીવ, (૭) જીવસંગૃહીત અજીવ અને (૮) કર્મસંગૃહીત જીવ. આકાશના આધારે જેની સ્થિતિ છે એવા જે તનુવાત અને ઘનવાત તેનું નામ આકાશપ્રતિષ્ઠિત વાયુ છે. તે વાયુ અવકાશાન્તર ઉપર રહેલ છે. શંકા–જેવી રીતે વાયુને આકાશના આધારે પ્રતિષ્ઠિત (રહેલો) કહ્યો છે, એજ પ્રમાણે આકાશને પણ કોઈ બીજા પદાર્થના આધારે પ્રતિષ્ઠિત બતાવવું જોઈએ. જે તેના જવાબમાં એમ કહેવામાં આવે કે આકાશને કોઈ આધાર નથી. તે તેની સામે એ દલીલ કરી શકાય કે જેવી રીતે આધાર વગર વાયુનું અસ્તિત્વ સંભવી શકતું નથી. તેવી રીતે આધાર વિના આકાશનું અસ્તિત્વ પણ સંભવી શકતું નથી ? તેના જવાબમાં જે એમ કહે કે આકાશને આધાર પણ કોઈ અન્ય પદાર્થ છે, તે સૂત્રકારે અહીં શા માટે તેને ઉલ્લેખ કર્યો નથી? અથવા તે તેનો ઉલ્લેખ અવશ્ય થવે જોઈતો હતો. ઉત્તર–આકાશરૂપ વસ્તુ બીજી કઈ પણ વસ્તુના આધાર વગર પણ રહી શકે છે, એ વસ્તુના સ્વભાવની વિચિત્રતા દર્શાવે છે. એ કેઈ નિયમ નથી. કે એક પદાર્થને જે સ્વભાવ હોય તે જ સ્વભાવ બીજા પદાર્થને પણ હે જોઈએ. જે એવું જ બનતું હોય તે જુદી જુદી વસ્તુઓમાં જે જુદી જુદી વિચિત્રતા જોવા મળે છે તે વિચિત્રતા સંભવત જ નહી. વસ્તુ સ્વભાવની જ એ વિચિત્રતા છે કે કઈ વસ્તુ જીહા ઇન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે તે કોઈ વસ્તુ ચક્ષુઈન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે. જે એવું બનતું ન હોત તે ખાટામીઠા રસને ચક્ષુઈન્દ્રિય વડે ગ્રહણ કરી શકાત અને રૂપને છઠ્ઠા ઇન્દ્રિય વડે જાણી શકાત પણ એવું બનતું નથી. તેનું કારણ વસ્તુસ્વભાવની વિચિત્રતા જ છે. તે તેવી જ રીતે અહીં વસ્તુસ્વભાવની વિચિત્રતા જાણી શકાય છે તેવી જ રીતે આકાશ દ્રવ્ય પણ પિતાના સ્વભાવની વિચિત્રતાને કારણે જ અન્ય દ્રવ્યના આધાર વગર પણ પ્રતિષ્ઠિત રહે છે. આ રીતે આકાશ કઈ પણ અન્ય પદાર્થના આધાર વિના જ રહેલું હોવાથી અધિકરણ (આધાર) રહિત હોવાથી તેના અધિકરણનો વિચાર કરવાની આવશ્યકતા રહેતી નથી. તે કારણે જ શાસ્ત્રમાં આકાશના અધિકરણને વિચાર કરવામાં આવ્યું નથી. “વાત પ્રતિષ્ઠિત ઉદધિ"નું તાત્પર્ય એ છે કે તનુવાત અને ઘનવાતના આધારે ઘનોદધિ પ્રતિષ્ઠિત (રહેલી છે. એટલે કે જેવી રીતે વાયુનું અધિકરણ (આધાર) ગગન છે એવી જ રીતે ઉદધિનો આધાર વાયુ છે. “પાષ્ટ્રિય પુત્રવી” ઉદધિપ્રતિષ્ઠિત પૃથ્વી નું તાત્પર્ય એ છે કે ઘને દધિના આધારે રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ (નરકે). પ્રતિષ્ઠિત (રહેલી) છે. મૂળમાં જે “કવિરૂથ્રિયા પુઢવી” કહેલ છે. તે બાહુલ્યની અપેક્ષાએ સમજવું. કારણ કે ઈત્માશ્મારા નામની જે સિદ્ધશિલા શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી છે તે આકાશના આધારે જ પ્રતિષ્ઠિત છે. “ગુઢવી ક્રિયા તા થાય વા', ( પૃથ્વીપ્રતિષ્ઠિત ત્રસ સ્થાવર જી)નું તાત્પર્ય એ છે કે જેટલાં ત્રસ અને સ્થાવર જીવે છે તેને આધારે પૃથ્વી છે “ગુઢવી ક્રિયા તા થાવરા જાળા” એવું જે કથન છે તે પણ ઘણે ભાગે છે એમ સમજવું કારણ કે આકાશ, પર્વત અને વિમાન વગેરેના આધારે પણ જીવોનાં રહેઠાણ છે, એવું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરાયેલ છે. (અat, જીત્રપટ્રિર ) ( અજી જીવપ્રતિષ્ઠિત છે) તેનું તાત્પર્ય એ છે કે શરીરાદિ પુલ રૂપ જે અજીવ છે તેમનું અધિકરણ (આધાર) જીવ છે જેમનું અધિકરણ (આધાર) જીવ છે તેમને જીવપ્રતિષ્ઠિત કહે છે. કારણ કે શરીરાદિ પુલે છેને આધારે પ્રતિષ્ઠિત ( સ્થિતી) હોય છે. “જીવ વિ” (કર્મ પ્રતિષ્ઠિત જીવે) કર્મપ્રતિષ્ઠિત છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે-ઉદયમાં નહીં આવેલ કર્મપુદગલેને આધારે સંસારી જી રહેલા છે. એટલે કે સંસારી જીની સ્થિતિ કર્માધીન હોય, છે. આ રીતે તેઓ કર્માધીન સ્થિતિવાળા હોવાથી તેમને કર્મપ્રતિષ્ઠિત કહ્યાં. “અકીવા નીસંગ”િ (અજીવો જીવસંગૃહીત છે.) એનું તાત્પર્ય એ છે કે જીવો મને વર્ગણાના પુગલોને મનરૂપે તથા ભાષા વગેરે વગણના પુદ્ગલને ભાષા વગેરે રૂપે ગ્રહણ કરતા રહે છે. તે કારણે અજીવો જીવ સંગૃહીત કહેલ છે. શકા–“બનવા નવ ક્રિય” અને “નવા વીરાંજાિ ” એ બને વાક્યોમાં શો અર્થભેદ છે ? જેવી રીતે મુનિ અને સંયત વચ્ચે કોઈ ભેદ નથી કારણ કે જે મુનિ છે તેજ સંયત છે અને જે સંયત છે તેજ મનિ છે. એજ પ્રમાણે ઉપરનાં વાકયેના અર્થમાં પણ કેઈ ભેદ લાગતો નથી. સમાધાન–“રીવા ર્નવાસિષતાઃ” આ વાકયમાં અજીવ અને જીવનો આધાર આધેય ભાવ કહ્યો છે. અને “મીરા » આ વાક્યમાં સંગ્રાહ્ય અને સંગ્રાહક ભાવ કહ્યો છે. સંગ્રહકર્તા જીવ છે અને સંગ્રાહા અજીવ છે. એટલે તે બન્ને વચ્ચે તફાવત છે. મુનિ અને સંયતમાં પણ સમરિઠનયની અપેક્ષાએ ભેદ છે. તે ભેદ આ પ્રમાણે છે–પાપકર્મોની પ્રવૃત્તિમાં મૌન ધારણ કરીને રહે છે તેને મુનિ કહે છે. અને છકાયના જીવોની રક્ષા કરનારને સંયત કહે છે. આ રીતે તે બન્ને વચ્ચે અર્થભેદ જરૂર છે. અથવા “મનીવા વીરસંતા: ” આ વાક્યમાં પણ આધાર આધેય ભાવ જ છે. કારણ કે જે સંગ્રાહ્ય હોય છે તે આધારનું આધેય પણ હોય છે. જેમ કે “[” માલપૂઆ અને તેલ. માલપુઆ વડે તેલ સંગૃહીત હોય છે. તેથી તેલ આધેય છે અને માલપૂઆ આધાર છે. એ જ પ્રમાણે આ વિષયમાં પણ અજીવ જવ વડે ગ્રહણ કરાય છે. તેથી અજીવ આધેય છે અને જીવ આધાર છે. શંકા–જે આ પ્રમાણે વાત હોય તે તે બન્ને વાનો એક સરખે અર્થ હોવાથી તે બન્નેના પ્રતિપાદનમાં પુનરુક્તિ દેષ નહીં લાગે શુ ? આ પ્રમાણે કહેવું તે ઉચિત નથી, કારણ કે શાસ્ત્રોમાં આ રીતે જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે મંદ બુદ્ધિવાળા શિષ્યોને જુદી જુદી રીતે સમજાવવાની અપેક્ષાએ જાણવું. શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ તથા “પીવા મiાણિયા” ( કમસંગૃહીત જીવ) નું તાત્પર્ય આ પ્રમાણે છે-જેટલા સંસારી જીવે છે તે બધાં ઉદયપ્રાપ્ત કર્મોને અધીન હોય છે, અને જે ઉદયપ્રાપ્ત કર્મોને અધીન રહ્યા કરે છે તેઓ ત્યાં પ્રતિષ્ઠિત છે, એ પ્રમાણે કહી શકાય છે, જેમ કે ઘડામાં અસ્તિત્વ રૂપ વગેરે ગુણ છે તે ઘટાધીન સ્થિતિવાળા હોય છે, તે કારણે ઘડે તેમનું અધિકરણ (આધાર) હેવાથી પ વગેરે આધેય ગણાય છે. એ જ પ્રમાણે પ્રકૃત વિષયમાં પણ કમને અધીન હોવાથી જીવમાં પણ આધેય ભાવનું પ્રતિપાદન થાય છે. એટલે કે કર્મ જીવનું અધિકરણ છે અને જીવ આધેય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને લેકસ્થિતિમાં જે અષ્ટવિધતા બતાવી છે તેનું કારણ પૂછે છે- ટ્રે મંતે! gવં પુરૂ) હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે (ગણુવિદ્દ ગાવ નવા દિવા) લોકની સ્થિતિ આઠ પ્રકારની છે. અહીં “કાવ” પદ વડે “અદૃષિ થિી લઈને “મનીવા ની સંચિા ” “નોવા ક્રાસંહિ” સુધીને પાઠ ગ્રહણ કરાવે છે. તેને ભાવાર્થ આગળ કહ્યા પ્રમાણે જ છે કે હે પ્રભે ! આપ લેકસ્થિતિમાં જે આઠ પ્રકાર બતાવે છે તેનું કારણ શું છે? ઉત્તર—(ામ !) હે ગૌતમ ! (બામણ જેરૂ પુરિસે) જેમકે કઈ પુરુષ (વર્ધિમાલવેરૂ) મશકને હવા વડે ભરી દે. (afથનારોવેત્તા) અને મશકને હવાથી ભરી દઈને (સિતં વંધ૩) પછી તે માણસ તેના મુખને બાંધી દે. (બંધિત્તા મકof iઢ વંશરૂ) આ રીતે મશકના મુખને બાંધીને તેની વચ્ચે તે ફરીથી ગાંઠ વાળી દે, (વંવર ) વચ્ચે ગાંઠ બાંધીને ( ૪િ i૪ મુરુ) ઉપરની એટલે કે મશકના મુખની ગાંઠને પછી છડી નાખે. (ગુફા) પછી ઉપરની ગાંઠને છેડીને (૩વર્જિ વમે) તે મશકની ઉપરના ભાગમાંથી વાયુને બહાર કાઢી નાખે આ પ્રમાણે કરવાથી મશકના અર્ધા ભાગમાં તે વાયુ ભરેલું રહેશે અને અર્ધો ભાગ વાયરહિત ખાલી થઈ જશે. (કારિ રે રામેત્તા) પછી મશકના ઉપરના ભાગમાંથી વાયુને કાઢી નાખીને (૩રિ રે સાડાચરણ પૂરૂ) તે ઉપરના ભાગને પાણીથી ભરી દે. (ફુરત્તા fa fai વંધરૂ) પછી પાણી ભરીને ફરીથી તેનું ઉપરનું મુખ બાંધી દે (બંધિત્ત) મુખને બાંધી દઈને (મજિજ્ઞ is r) પહેલાં બાંધેલી વચલા ભાગની ગાંઠને પછી ખોલી નાખે. (ખૂii માં ! જે બાવા વાડાચરણ ૩ વરિમત વિટ્ટ?) તે હે ગૌતમ! તે ભરેલું પાણી વાયુના ઉપરના ભાગમાં રહે છે ખરું ? ગૌતમે જવાબ આપે (હૃત્તા f ) હા ભગવન્! રહે છે. અહીં (safમત) એવું જે કહ્યું છે તેનું કારણ એ છે કે પાણી વાયુની ઉપર રહે છે તે વાત વ્યવહારથી પણ લેકમાં માનવામાં આવે છે. તે પણ પાણું સર્વોપરી છે એ વાતને બતાવવાને માટે શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ (6 (6 જીવમતજી ” પદ મૂકયુ છે, જેવી રીતે પાણીને આધાર વાયુ મશકમાં દેખાય છે એજ પ્રમાણે તનુવાત અને પાણી, એ ખન્નેમાં પણ આધાર આધેય ભાવ સભવી શકે છે. અહીં વાયુ આધાર છે અને પાણી આધેય છે. ( સે સેન્ટ્રેળ બાવનીના રૂક્ષ્મŔદ્યિા !) હૈ ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે અહીં જીવ ક સંગૃહીત છે ” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું અહીં ( જ્ઞાન ) यावत् ” પદથી “ બનાસરૂદ્વિલ ચાલુ ” થી શરૂ કરીને “ઝીવાનીવસંદ્યા ” સુધીના પાઠ ગ્રહણ કરવા ધનાધિની ઉપર પૃથ્વી છે ” એ વાતને સૂત્રકાર દૃષ્ટાન્ત વડે સમજાવે છે( સેના વામૈ પુરિસેપસ્થિ બારોવેર) જેમ કે કાઇ પુરુષ ચામડાની મશકમાં હવા ભરીને તેને ફુલાવે અહીં જે वा પદ્મ આવ્યું છે તે બીજા દૃષ્ટાન્તનું બેધક છે. (બોષિત્તા ટીલુ ચંદ્યર્ ) આ રીતે ફુલાવીને તે તેને પાતાની કેડ સાથે બાંધી દે. (ચંચિત્તા સ્થાનૢ-મતારમોસિસિપલ બોનાફેના) આ રીતે ફુલાવેલી મશકને કેડે બાંધીને અગાધ, અને જેને તરી શકાય નહી' એવા તથા માણુસ ડૂબી જાય એવા ઊંડા પાણીમાં પ્રવેશ કરે. તેા (સે મૂળ તોયમા ! સૈવ્રુત્તેિ શસ્ત્ર આપણ મિતને ચિંદ્ર ? ) હે ગૌતમ ! તે પુરુષ પાણીની ઉપર જ રહેશે કે નહીં ? (તા વિદ્ગુરૂ હે પૂછ્યું ! તે માણસ પાણીની ઉપર જ રહેશે. ( વં યા અધ્રુિવિદ્દા છોદુ વજ્રત્તા બાવલીયામ્મસં ક્રિયા) આ રીતે હું ગૌતમ ! લેાકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે. અહીં પણ “જીવક સગૃહીત છે” ત્યાં સુધીના પાઠ ગ્રહણ કરાયેા છે. અહીં ( જ્ઞવ ) यावत् પદ્મ વર્ડ k "" '' 66 ܕܕ સુધીના 'आगासपट्ठिए ’” થી શરૂ કરીને “ જીનોવાની સંચિા ” एवं वा ,, પાઠ ગ્રહણ કરાયેા છે. આ પદમાં ૮ ,, वा શબ્દ ખીજા દૃષ્ટાંતનું સૂચક છે એમ સમજવું, સૂ. ૫ ॥ અહી' લેાકસ્થિતિનુ જ વર્ષોંન ચાલી રહ્યુ છે. તેથી તેને અનુલક્ષીને સૂત્રકાર કહે છે-“અસ્થિ ળ અંતે” ઇત્યાદિ અથવા ‘અગીયા ગૌવષત્રિયા’” ઇત્યાદિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવ ઔર પુદ્ગલકે બધેકા નિરૂપણ જે ચાર પદ તેમને વિચાર કરવાને માટે સૂત્રકાર કહે છે “થિ i મ” ઈત્યાદિ (શરિથ of મેસે! નીવા જ પોના ય અમદ્ભા, અજમા , અન્નમોઢા, કામસિફારિશા નવયુત્તા વિદ્ગતિ ?) હે ભગવન ! છે અને પગલે શું પરસ્પર બંધાયેલાં છે?” ચેતના જેનું લક્ષણ છે તેને જીવ કહે છે. તથા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણો જેમાં હોય છે તેનું નામ પુદ્ગલ છે. “પુદ્ગલ” પદ વડે અહીં કર્મશરીરાદિ પુદ્ગલો ગ્રહણ કરાયેલ છે. પુદ્ગલેની સાથે જીવન અને જીવની સાથે પુદગલોને જે એકક્ષેત્રાવગાહ (એક સ્થળમાં રહેવાને) સંબંધ છે એજ અહીં પરસ્પરમાં બંધરૂપ છે, અને તે સંબંધથી યુક્ત હોવું એવી સ્થિતિને “બદ્ધ” કહે છે. જીવ અને પુગલ પરસ્પર બદ્ધ છે?” એ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે તે બને “જનનપુ” (પરસ્પર બંધાયેલા) છે. એ હેતુગર્ભિત વિશેષણ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે.તેઓ બને પહેલાં માત્ર સ્પર્શનાથી જ પરસ્પરમાં પૃષ્ટ હતા. તેઓ પાછળથી ગાઢતર બંધ વડે આપસમાં (પરસ્પરમાં) સંબદ્ધ થઈ ગયા છે ખરા? “ગન્ના ” નું તાત્પર્ય આ પ્રમાણે છે. જેમ લેઢાના ગાળામાં બધી બાજુએથી અગ્નિ પ્રવેશી શકે છે, તેમ કમપરમાણુઓ આત્માની સાથે અને આત્મા કર્મ પરમાણુઓની સાથે લેલીભૂત (એકમેક થવા પણું) થાય છે શું? જેવી રીતે થાયોnોઢ (લોઢાનો ગોળો) અને ગાયોનો ( લેઢાના ગળા)માં પ્રવેશેલ અગ્નિ પરસ્પરમાં એક મેક થઈ જાય છે એ જ પ્રમાણે શું આત્મા અને કર્મપરમાણુઓ પરસ્પરમાં એકમેક થઈ જાય છે? શું તેઓ પરસ્પર સ્નેહ પ્રતિબદ્ધ છે? અહીં “સ્નેહ” ને અર્થ રાગાદિપ સ્નેહ (ચીકાશ) સમજ. કહ્યું પણ છે “ વૃત્ત ઈત્યાદિ. જ્યારે કે વ્યક્તિનું શરીર તેલ વગેરેથી ચીકણું થયું હોય ત્યારે તે વ્યક્તિના શરીર ઉપર ધૂળ વગેરેનાં રજકણે આવીને ચૂંટી જાય છે. એજ પ્રમાણે જ્યારે આત્મા રાગદ્વેષ રૂપ નેહથી ચીકણું હોય છે ત્યારે તેની સાથે નો તીવ્ર બંધ થાય છે. એટલે કે આત્મપ્રદેશની સાથે કર્મ પરમાણુ એંટી જાય છે, “અન્નાનઘડત્તા” એટલે “પરસ્પર એક સમુદાય રૂપે રહેવું.” પ્રશ્ન કર્તાને આશય એવો છે કે જ્યારે કર્મ પુલો અને જીવના પ્રદેશ પર સ્પર બંધાય છે. ત્યારે શું તેઓ બન્ને એક સમુદાય રૂપે બની જાય છે ? આ જાતના ગૌતમસ્વામીના પ્રશ્નોના ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે. - હંતા વ0િ) હે ગૌતમ! એવું જ બને છે. પ્રશ્ન(રે રે મતે ! વાવ વિ?િ હે ભગવન્! આ શા કારણે એવું કહે છે કે “તેઓ આ રીતે રહે છે? ત્યાં સુધી સૂત્રપાઠ ગ્રહણ કરે. ઉત્તર-(! કા નામ હૃણ રિયાપુને પુષ્પમાળે વોટ્ટમાળે વોરા સમદરત્તા વિરુ) હે ગૌતમ! જેવી રીતે કે એક સરોવર હેય અને તે પાણીથી પૂરેપૂરું ભરેલું હોય (પૂરેપૂરું ન ભરેલું હોવા છતાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં લેકે એવું કહે છે કે તે ભરેલું છે, અહીં એવા સરોવરની વાત નથી. પણ જેટલું પાણી ભરાઈ શકે તેટલું ભરેલું છે એમ બતાવવાને માટે અહીં “govપમા” પદ મૂકયું છે) એટલે કે પાણીથી છલેછલ ભરેલું તે સરોવર હોય અને છાછલ ભરેલું હોવાથી જેમાંથી પાણી બહાર પણ ચાલ્યું જતું હોય તથા પાણીની અધિકતાથી જે વિકાસ પામી રહ્યું હોય, અને પાણીથી છલોછલ ભરેલા ઘડા જેવું જે દેખાતું હોય. ( રૂ પુરિતે તરિ હરિ જ મ તારં સંચાલવું જય ) એવા સરોવરમાં કઈ માણસ એક મોટી નાવને ઉતારે કે જેમાં નાનાં મોટાં સેંકડો છિદ્રો હેય. “સાદ” તે છિદ્રો વડે ધીમે ધીમે પાણીને પ્રવેશ થાય તેવાં આસ્ત્ર-સૂમ છિદ્રોવાળી નૌકાને “સદાસ્ત્રવા” કહી છે. અથવા-“સા ગાત્રવતિ જ્ઞઢ થયા સા સાવ” હમેશાં જેમાં પાણી આવ્યા કરતું હોય તેને સદાસવા કહે છે, અથવા–“શાસ્ત્રવા” એટલે જેમાં સેંકડો છિદ્રો હોય એવી નૌકા અહીં આસવ અને છિદ્રમાં સૂક્ષ્મ અને સ્થળ છિદ્રોની અપેક્ષાએ ભિન્નતા હોવાને કારણે પુનસક્તિ દેષને સંભવ રહેતું નથી. (તે જૂi mો મા! મા ખાવા તેહિં મારા ગાપૂજેમાળીર પુન્ના પુન્નામાના વોનાના વોટ્ટમાના મમરઘારા વિદ) તે હે ગૌતમ! આવી નાવ તે આસ્ત્રદ્વાર વડે (છિદ્રોમાંથી પ્રવેશ પામતા પાણીથી ભરાતી રહેશે. આવી રીતે ભરાતાં ભરાતાં તે પાણીથી પૂરેપૂરી ભરાઈ જશે. અને પાણીથી છલકાવા માંડશે. વળી તે એટલે સુધી છલકાશે કે પાણી તેમાંથી બહાર પણ નીકળવા માંડશે. એવી સ્થિતિમાં પાણીની વિશેષ વૃદ્ધિ થવાને કારણે તે નાવ ભરેલા ઘડાની જેમ સરોવરમાં ડૂબી જાય છે કે નહીં ? (હંસા વિરુ) હે ભગવન્ એવી નાવ સરોવરમાં અવશ્ય ડૂબી જાય છે. જેવી રીતે પાણીથી ભરેલે ઘડો સરોવરની અંદર ડૂબી જાય છે તેવી રીતે સેંકડો નાના મેટાં છિદ્રોવાળી છે નૌકા પણ ડૂબી જાય છે. (સે તેજી જોવા ! ગથિ નવા જ ના વિરૃતિ) હે ગૌતમ! તેથી જ હું એમ કહું છું કે જી. “આગળ કહ્યા પ્રમાણે રહે છે” ત્યાં સુધી પાઠ ગ્રહણ કરો. અહીં (જ્ઞાવ) “ચાવ7” પદ વડે “પુસ્ટાચ, કામનદ્વા, કન્નમનનg, ગનમનમાઢા, અન્નમન સિવા અનમાતા” આ પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરાવે છે. આ સૂત્રનો ભાવ એવો છે કે જેવી રીતે નાવ અને સરોવરનું પાણી એ બને અવગાહ પૂર્વક રહે છે, એવી જ રીતે જીવ અને પુદ્ગલે પણ પરસ્પર અવગાહ પૂર્વક રહે છે. તે સૂ. ૬ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ સ્નેહકાયકા નિરૂપણ લેકસ્થિતિના વિષયમાં જ સૂત્રકાર કહે છે-“ચિ i મતે !” ઈત્યાદિ અસ્થિ મતે ! હે પ્રભો! (વા) સદા-સર્વકાળે (મિચ) પરિમાણ (માપ) સહિત (બાદર અપકાયની જેમ અપરિમિત નહીં) અથવા-ના તમામ ઋતુઓમાં સમિત–રાત્રે અને દિવસે (કુદુમે સિળા વરરૂ?) સૂમ સ્નેહકાય-અપૂકાયવિશેષ પડ્યા જ કરે છે શું? તાત્પર્ય કે શું હમેશાં સૂક્ષમ અપ્લાય પડે છે? ઉત્તર-દંતા થિ) હા પડે છે. એટલે કે બધી ઋતુઓમાં (દરરોજ) સૂક્ષ્મ અપૂકાય હમેશાં પડ્યા જ કરે છે ( મતે! %િ ૩ વરૂ, સહે વાર, તિરિ ) હે ભગવન ! તે સૂક્ષમ અપૂકાય શુ ઊંચે પડે છે, કે નીચે પડે છે કે તિરછું પડે છે? એટલે કે ઊંચે-વર્તલ વૈતાઢય પર્વત વગે માં નીચે અલેકમાં તિર–તિર્યકમાં પડે છે? ઉત્તર–ોય! Tags, રહે વ ઇવર, તિરિ પવ,) હે ગૌતમ! તે સૂક્રમ અપ્લાય ઊંચે -વલ વિતાઢય વગેરે પર્વતોમાં પણ હમેશાં પડે છે, નીચે અલેકમાં પણ હમેશાં પડે છે અને તિર-તિયકમાં પણ હમેશાં પડે છે. શંકા–-જે સૂક્ષ્મ અપ્લાય રાતને દિવસ તમામ ઋતુઓમાં હમેશાં પડતું જ રહેતું હોય તે સાધુઓએ કોઈ પણ સ્થળે કોઈ પણ રીતે ક્યારેય પણ જવું જોઈએ નહીં. કારણ કે તેઓના જવા આવવાથી બધે સ્થળે હમેશાં અપૂકાયના જીની વિરાધના થવાને પ્રસંગે ઉપસ્થિત થશે. સમાધાન–દિવસે સૂર્યનાં કિરણેની ગરમી વડે આકાશમાંથી પડતાં તે અપકાયના જીવોને સ્વાભાવિક રીતે જ વિનાશ થાય છે. તેથી દિવસે સાધુઓના જવા આવવાથી અકાય જીવોની વિરાધનાને સંભવ રહેતું નથી. પરંતુ રાત્રે અષ્કાયના જીવોની હિંસાથી બચવાને માટે ઝાડો, પેશાબ વગેરે અનિવાર્ય કારણેને લઈને રાત્રે સાધુ સાધ્વી તથા વ્રતધારી શ્રાવક શ્રાવિકાઓને જવા આવવાની જરૂર પડે તો શરીરને ઢાંકીને જ જવું આવવું જોઈએ. ઉઘાડે શરીરે જઈ આવી શકાય નહીં એવી શાસ્ત્રની આજ્ઞા છે. વળી ગૌતમસ્વામી પૂછે છે (ા છે बायरे आउकाए अन्नमन्नसमाउत्त चिपि, दीह काल चिटुइ, तहा ण से वि) 3 ભગવન! જેવી રીતે બાદર (ધૂળ) અષ્કાય (પાણી) બીજા બાદર અપ્લાયની સાથે મળીને તળાવ વગેરેમાં દિવસેના દિવસે, મહિનાઓ અને વર્ષો સુધી રહે છે, એવી રીતે શું સૂમ અપકાય પણ રહે છે? ઉત્તર-(ા દળ સમ) હે ગૌતમ તે અર્થ બરાબર નથી. એટલે કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨IS Page #42 -------------------------------------------------------------------------- ________________ એવું બનતું નથી. કારણ કે (સે બં) તે સૂક્ષ્મ અષ્કાયના જી (gિgમેવ વિધ્વંસમજીરૂ,) એકદમ જલદીથી નાશ પામે છે. કારણ કે તેઓ સૂક્ષમ હોય છે (સેવં મરે! તે મંતે!) હે ભગવન્! આપે કહ્યા પ્રમાણે જ બધુંય છે. હે પ્રભે ! આપનું કહેવું સાચું જ છે આ પ્રમાણે કહીને મહાવીરને વંદણ અને નમસ્કાર કરીને ગૌતમસ્વામી પિતાને સ્થાને ગયા. તે સૂ-૭ ઈતિશ્રી જૈનાચાર્યજૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના પહેલા શતકને છઠે ઉદ્દેશક સમાપ્ત ૧-દા સાતવે ઉદેશે કે વિષયોં કા નિરૂપણ સાતમા ઉદ્દેશકની શરૂઆત હવે સાતમે ઉદ્દેશક શરૂ થાય છે. તેમાં જે વિષયનું નિરૂપણ કરાયું છે તે વિષયને સંક્ષેપમાં બતાવવામાં આવે છેનારકાદિ જેની ઉત્પત્તિને વિચાર, તેમાં ૨૪ દંડક, નારકાદિ ના આહારને વિચાર, ફરીથી ૨૪ દંડકોને વિચાર, નારક જીના ઉદ્વર્તનને વિચાર, ઉત્પન્ન (ઉત્પન્ન થવું) ઉદ્રર્તન (નીકળવું) વિગ્રહગતિ સમાપન્ન, અવિગ્રહગતિ સમાપન્ન, વગેરેના કથનમાં ૨૪ દંડક, દેવસ્થવન અને ગર્ભ વિચાર, ગર્ભમાં ઉપજતાં જે ઈન્દ્રિયોથી યુક્ત હોય છે કે નથી હોતા તેને વિચાર, દ્રવ્યેન્દ્રિય અને ભવેન્દ્રિયનું વર્ણન, ગથી ઉપજતાં જેને શરીર હોય છે કે નહીં, તેને વિચાર, દારિક, વૈદિય, આહારક, તેજસ, અને કાશ્મણ, એ શરીરોને વિચાર, ઉત્પન્ન થતો જીવ પહેલાં ક આહાર લે છે? તે પ્રશ્ન, અને શુક શેણિત વગેરેને તે આહાર કરે છે એ ઉત્તર, ગર્ભમાં રહેલે જીવ કા આહાર લે છે? એવો પ્રશ્ન અને માતાના શેણિતની સાથે માતા વડે ખવાયેલ પદાર્થોને આહાર લે છે એ ઉત્તર. ગર્ભમાં રહેલે જીવ મળ મૂત્ર કરે છે કે નહીં ? એ પ્રશ્ન અને તેને નકારમાં ઉત્તર, તેનું શું કારણ છે? એ પ્રશ્ન અને આહાર અનેક રીતે પરિણમે છે એ ઉત્તર, ગર્ભમાં રહેલે જીવ શું મુખ વડે ખાય છે? એવે પ્રશ્ન અને નથી ખાતે એ ઉત્તર, તેનું કારણ શું ? એ પ્રશ્ન અને તે સમસ્ત શરીર વડે આહાર કરે છે એ ઉત્તર માતૃછવરસતારિણી અને પુત્રજીવરસતારિણી નાડિયાને વિચાર, સંતાનમાં માતાનાં કેટલાં અંગ હોય છે? એ પ્રશ્ન, અને ત્રણ હોય છે એ ઉત્તર, માતાથી પ્રાપ્ત થયેલાં અંગે કેટલા કાળ સુધી રહે છે? એ પ્રશ્ન-મરણ પર્યન્ત રહે છે. એ ઉત્તર, ગર્ભમાં રહેલે જીવ નરકમાં જાય છે કે નહીં? એ પ્રશ્ન શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ જાય છે પણ ખરો અને નથી પણ જતા. એ ઉત્તર, અને ગર્ભમાં રહેલા જીવને શત્રુની સાથે સંગ્રામ, વગેરે કારણેનું વર્ણન ગર્ભમાં રહેલા જીવ શું દેવ થાય છે? એ પ્રશ્ન થાય પણ ખરે અને ન પણ થાય એ ઉત્તર ગર્ભમાં રહેલ જીવને ધાર્મિક પ્રવચન વગેરે શ્રવણ કરવાનું વિચાર, જીવના ગર્ભનિવાસના પ્રકારનો વિચાર, ગર્ભમાંને જીવ માતાના સુખથી સુખી અને માતાના દુખથી દુઃખી થાય છે કે નહીં? એ પ્રશ્ન–થાય છે એ ઉત્તર, ગર્ભમાંથી બહાર આવવાના સમયને શુભાશુભ વિચાર, ઉદ્દેશકની સમાપ્તિ. - છઠ્ઠા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સાતમાં ઉદ્દેશાનું નિરૂપણ કરે છે. તે બને ઉદ્દેશાઓ વચ્ચે આ પ્રમાણે સંબંધ છે- છદા ઉદ્દેશાને અંતે એવું કહ્યું છે કે સૂક્ષ્મ સ્નેહકાય શીધ્ર (જલ્દીથી) નાશ પામે છે જ્યારે આ ઉદ્દેશામાં વિનાશથી વિપરીત ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. નાશ અને ઉત્પન્ન થવું એ બને પરસ્પર વિરોધી ધર્મો છે. તેથી વિનાશનું નિરૂપણ કર્યા પછી તેનાથી વિપરીત એવા ઉત્પાદનું સ્મરણ થઈ આવે છે. તે કારણે વિનાશ પછી ઉત્પાદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ઉત્પાદનું નિરૂપણ કરવાના આશયથી સાતમાં ઉદ્દેશાની શરૂઆત કરવામાં આવી છે. અથવા-છઠ્ઠા ઉદ્દેશામાં લેકની સ્થિતિનું વર્ણન કર્યું છે તે મુજબ અહીં પણ લેકસ્થિતિના વિષયમાં જ કથન ચાલી રહ્યું છે. તે તે નિમિત્તને કારણે એક કાર્યકારિત્વરૂપ સંગતિને ધ્યાનમાં રાખીને સૂત્રકાર છદ્દા ઉદ્દેશાની સમાપ્તિ કરીને હવે સાતમે ઉદ્દેશ શરૂ કર્યો છે. અથવા “ને ફા” આ સંગ્રહ ગાથામાં જે “નારક” પદ કહ્યું છે, તેનું વિવેચન કરવાને અવસર હવે આવી ગયા છે, એમ સમજીને સૂત્ર કાર છઠા ઉદ્દેશાની પછી નિરયિક વિષયવાળા સાતમાં ઉદ્દેશાનું નિરૂપણ કરે છે. તેનું સૌથી પહેલું સૂત્ર “રેui મંતે !” ઈત્યાદિ છે. નૈરયિકો કી ઉત્પત્યાદિ કા નિરૂપણ ટીકાર્થ–શંકા-gણ અંતે નેરાણુ ઉવવામાળે” નારકમાં ઉત્પન્ન થનારે નારક જીવ આ જે મૂળસૂત્ર વાક્ય છે તે યુક્તિ યુક્ત લાગતું નથી. કારણ કે જે જીવ વર્તમાન કાળે નરકમાં ઉત્પન્ન થયે નથી તેને નિરયિક (નારક) કેવી રીતે કહી શકાય? નરકમાં જન્મ લીધા પછી જ તેને નારકીને જીવ કહી શકાય. તે પહેલાં તેને નારકીને જીવ કહે તે યુક્તિયુક્ત લાગતું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ સમાધાન–અહીં વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એ બને કાળમાં અભેદને ઉપચાર (આરે પણ) કરવામાં આવેલ છે. તે અભેદ ઉપચારની અપેક્ષાએ નરકમાં ઉત્પન્ન થવાને સન્મુખ થયેલા જીવને નારક કહેવામાં આવ્યો છે. નરકમાં જે ઉત્પન્ન થવાનો છે એવા જીવને નારક કહેવામાં કોઈ વધે જણાતું નથી. કારણ કે તે સમયે જીવના નરક પ્રાગ્ય (5) આયુષ્યને ઉદય થઈ ગયે હોય છે. ગતિ, આનુપૂવી અને આયુષ્યનો ઉદય એક સાથે જ થાય છે. વળી નરકગતિમાં ઉપજવાને સન્મુખ થયેલા જીવના તિર્યંચાયુ, મનુષ્યાયું અને દેવ આયુ, એ ત્રણેમાંથી એક પણ આયુને ઉદય હેતું નથી. ફક્ત નરકાયુને જ ઉદય હોય છે તે એવી સ્થિતિમાં તેને “નારક” ન કહી શકાય તે બીજું શું કહી શકાય? તેથી નારકમાં ઉત્પદ્યમાન ( ઉત્પન્ન થવાને સન્મુખ થયેલા) જીવને માટે “નારક” શબ્દને જ પ્રયોગ કરે જોઈએ. આમ કરવામાં કઈ પણ પ્રકારને સિદ્ધાતિક વાંધો નથી. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (mu of મેતે ggg saHકનમાળે નારકમાં ઉત્પન્ન થનારો નારક જીવ ( રેળે રેવં વાવાઝ) શ પિતાને એકદેશથી નારકના એકદેશ રૂપે ઉત્પન્ન થાય છે, (દેશ એટલે અવયવ અથવા અંશ) (રેસે સર્વ રવવંs?) પિતના એક દેશથી નારકના સર્વ દેશ રૂપે ઉત્પન્ન થાય છે ? કે (સર્વે નં વનરૂ?) પોતાના સમસ્ત અવયવોથી નારકના એક અવયવ રૂપે ઉત્પન્ન થાય છે કે સરવે સર્વ ?) કે પિતાના સમસ્ત અવયથી નારકના સમસ્ત અવયવરૂપે ઉત્પન્ન થાય છે? અહિં ચાર વિક૯પ ગૌતમસ્વામીએ પૂછ્યા. ભગવાન કહે છે-(જોયા ! નો રેળે રેવં કવન્ન, તો રેજો ગર્વ વવ , તો દવે રે વવજ્ઞ, સર્વેમાં સર્વે ૩વવા) હે ગૌતમ ! નારકમાં ઉત્પન્ન થતે જીવ પોતાના એકદેશથી નારકના એકદેશ રૂપે ઉત્પન્ન થતું નથી, તથા પોતાના એકદેશથી નારકના સર્વદેશ રૂપે પણ ઉત્પન્ન થતું નથી, તેમજ પોતાના સર્વદેશથી નારકના એકદેશ રૂપે પણ ઉત્પન્ન થતું નથી, પરંતુ તે પોતાના સર્વદેશથી નારકના સર્વદશ રૂપે જ ઉત્પન્ન થાય છે. ઉપરના ચાર પ્રકમાંથી ત્રણ પ્રકનોના જવાબ નકારમાં અને ચોથા પ્રશ્નનો જવાબ હકારમાં આપતા મહાવીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! જે ન જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે તે પિતાના તમામ અંશોથી નરકગતિમાં તમામ અંશે સાથે–પૂર્ણ અવયવી રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે પરિણામી કારણ એક અંશથી પોતાના કાર્યોના એક અંશ રૂપે ઉત્પન્ન થતું નથી. તેનું તાત્પર્ય એ છે કે જે પરિણામી કારણ એટલે કે ઉપાદાન કારણ હોય છે તેના એક અવયવથી કાર્યના એક અવયવની ઉત્પત્તિ સ્વીકારવામાં આવી નથી. પરંતુ તેના સર્વ અવયથી જ કાર્યના સર્વ અવયવોની ઉત્પત્તિ સ્વીકારવામાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ આવેલ છે. જેમ કે દહીંનું ઉપાદાન કારણ દૂધ છે. તે ઉપાદાન કારણ રૂપ ધ પિતાના તમામ અંશથી તમામ અંશે સહિત દહીં રૂપે પરિણમે છે. એવું નથી હોતું કે દૂધના એકદેશથી દહીંને એકદેશ બને. ઉપાદાન કારણની મહત્તા એજ છે કે તે પિતાને સમસ્ત રૂપે જ કાર્ય રૂપે પરિણુમાવે છે. જેમ વસ્ત્રના એકદેશરૂપ તંતુથી ( તાંતણાથી ) આખું વસ્ત્ર તૈયાર થતું નથી એવી જ રીતે પૂર્વની તિર્યંચ વગેરે લેનિના જીના એકદેશ (અવયવ)થી નારકને એકદેશ (અવયવ) નિષ્પન્ન થતું નથી. તાત્પર્ય એ છે કે તાણાવાણાઓથી બનતાં વસ્ત્રના ઉપાદાન કારણરૂપ તંતુએ છે. અને વસ્ત્ર તેમનું કાર્ય છે. હવે તંતુઓના એકદેશથી વસ્ત્રનું નિર્માણ થતું નથી, એટલું જ નહીં પણ તંતુઓના એકદેશથી વસ્ત્રના એકદેશનું નિર્માણ થતું નથી. માટે કહ્યું છે કે “નો તેને તે વન્ન” પરંતુ બધા તંતુઓ વડે જ સંપૂર્ણ વસ્ત્રનું નિર્માણ થાય છે. અવયવીના એકદેશને પૂર્ણ અવયવી કહેવાતું નથી. વસ્ત્રને એ કોઈ પણ ભાગ તંતુઓના એકદેશથી–એક ભાગથી તૈયાર થતો નથી કે જે વસ્ત્રથી જુદો હોય. ઉપાદાન કારણ પિતાના કાર્ય સાથે જોડાયેલું જ હોય છે–એટલે કે પોતાને જ તે કાર્યરૂપે પરિણાવે છે તેથી તેને કઈપણ ભાગ એવો હોતો નથી કે જે પોતાના કાર્યના એકભાગને ઉત્પન્ન કરતો હોય, પણ પૂર્ણ ઉપાદાનજ તેના પૂર્ણ કાર્યનું નિર્માણ કરે છે. આ પ્રકારને સિદ્ધાંત નિશ્ચિત હોવાથી ઉત્પદ્યમાન નારકજીવ પોતાના એકદેશથી નારક જીવની પર્યાયના એકદેશરૂપે ઉત્પન્ન થતો નથી. તથા “નો રેળે સર્વે કરવામાં નો ભાવાર્થ એ છે કે જેવી રીતે એક તંતુમાંથી પૂરું વસ્ત્ર તૈયાર થતું નથી એવી જ રીતે ઉત્પદ્યમાન (ઉત્પન્ન થનાર) નારક જવ એકદેશથી પૂર્ણ નારક રૂપ પર્યાયમાં ઉત્પન્ન થતું નથી. તથા “નો સવેળ તેલં વવાઝ” ને ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ ઘડાનાં સંપૂર્ણ કારણથી ઘડાને એકદેશ તૈયાર થતો નથી. જેમ માટીરૂપ ઉપાદાન કારણ એક ભાગ રૂપે ઘડાનું નિર્માણ કરતું નથી. એ જ પ્રમાણે જીવના પોતાના સંપૂર્ણ અવયવે નારકાદિ રૂપના એક દેશને ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે જે પરિણામી કારણ હોય છે તે પિતાના સમસ્ત રૂપથી જ કાર્યના રૂપે પરિણમતું જોવામાં આવે છે. “ i aa saacs” નું તાત્પર્ય આ પ્રમાણે છે-ઉત્પદ્યમાન (ઉત્પન્ન થનાર) નારાજીવ પિતાના સમસ્ત અવય વડે જ સંપૂર્ણ અવયવી રૂપે ઉત્પન્ન થાય છે. પૂર્ણકારણ કલાપ મળવાથી જ ઘડાની ઉત્પત્તિ થાય છે–એટલે કે ઘડાનું ઉપાદાન કરણ માટી છે તે માટી સમસ્તરૂપે સંપૂર્ણ ઘડાના રૂપે જેમ પરિણમે છે તેમ ઉત્પન્ન થનાર નારક જીવ પિતાના સમસ્ત અવય વડે નારક જીવ રૂપ સમસ્ત પર્યાયમાં બદલાય છે. આ ચેથા પક્ષને જ તીર્થંકર પ્રભુએ સ્વીકાર કર્યો છે. બાકીના શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પક્ષને અસ્વીકાર કર્યો છે. ઉપરના કથનનો સારાંશ એ છે કે નારક પર્યા યમાં ઉત્પન્ન થનારે કઈ જીવ એવી રીતે ઉત્પન્ન નહીં થાય કે તેના એક પ્રદેશ (અવયવ) સિવાયના બાકીના પ્રદેશ તે પૂર્વ પર્યાયરૂપે જ પ્રતિબદ્ધ (બંધાયેલા રહે અને માત્ર એક પ્રદેશથી જ તે નારક પર્યાયના એક દેશ રૂપે કે સર્વદેશ રૂપે નારકમાં ઉત્પન્ન થઈ જાય પરંતુ એવું બનતું નથી. એટલે કે પૂર્વપર્યાયમાંથી મરીને નરકમાં નારક જીવની પર્યાયના એક અંશે ઉત્પન્ન થાય એવું પણ બનતું નથી. ચોથા પ્રશ્નના જવાબમાં કયે સિદ્ધાંત છે તે પૂર્વે બતાવ્યું છે કે પૂર્વ પર્યાયને છોડીને જે જીવ નરકાદિ ગતિમાં ઉત્પન્ન થાય છે તે જીવ તે પર્યાયમાં પિતાના સમસ્ત પ્રદેશથી જ પૂર્ણરૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે તે પૂર્વપર્યાયગત જીવનું કાર્ય છે. તેથી તે જીવ તે પર્યાયનું ઉપાદાન કારણ છે અને એ વાતનું અમે આગળ પ્રતિપાદન કરી ગયા છીએ કે જે કાર્યનું જે ઉપાદાન કારણ હોય છે તે ઉપાદાન કારણ સંપૂર્ણ રીતે જ કાર્ય રૂપે પરિણમે છે, આ રીતે ઉત્પદ્યમાન નારક જીવ નરકમાં સંપૂર્ણ અવયથી જ સંપૂર્ણ અવ રૂપે ઉત્પન્ન થાય છે. ( વહૂ જેરા, પર્વ વાવ માળિ) ઉત્પત્તિના વિષયમાં જેવું કથન ના રકોના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન અસુરકુમારથી લઈને વૈમાનિકે સુધીનાર૩ દંડકના વિષયમાં પણ સમજવું. ઉત્પત્તિ થયા પછી આહારની આવશ્યકતા રહે છે. તેથી હવે સૂત્રકાર આહાર સંબંધી સૂત્રનું કથન કરે છે (नेरइए णं भंते ! नेरइएसु उववज्जमाणे किं देसेण देस आहारेइ, देसेणं સર્વ બાજે, સવે શાણા, સોળે સંડ્યું માહારૂ?) હે પૂજ્ય ! નરકગતિમાં ઉત્પન્ન થયેલ જીવ શું એકદેશથી આહાર કરવા લાયક દ્રવ્યના એકદેશને આહાર કરે છે ? અથવા એકદેશથી આહાર કરવા લાયક દ્રવ્યના સમસ્ત દેશને આહાર કરે છે? અથવા સમસ્ત દેશથી તેના એકદેશને આહાર કરે છે? અથવા સમસ્ત દેશની આહાર કરવાલાયક દ્રવ્યના સમસ્ત દેશને આહાર કરે છે? ભગવાન કહે છે (જોમા) હે ગૌતમ! (જો તેણે સિં ગાજે, નો મેળે ભણા, સર્વે વા કિ સદા, જળ જા સર્વ કરે છે તે એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરતા નથી, તે એકદેશથી સમસ્ત દેશને આહાર કરતો નથી, પરંતુ સવદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે તથા સર્વદેશથી સમસ્ત દેશને આહાર પણ કરે છે, હવે આ સૂત્રોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-“ળેિ રે લા આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે નરકગતિમાં ઉત્પન્ન થતા નારક જીવ જે આહાર કરે છે તે શું પિતાના એક પ્રદેશથી આહારને ચગ્ય પદાર્થના એક પ્રદેશને જ આહાર કરે છે? એટલે કે આહાર કરવા યોગ્ય દ્રવ્યના એક દેશરૂપ અવયવને જ પિતાના એક અવયવ વડે આહાર માટે ગ્રહણ કરે છે ? કે તે નારક જીવ પિતાના એક અવયવ વડે આહારને યોગ્ય દ્રવ્યના સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૨ હર Page #47 -------------------------------------------------------------------------- ________________ અવયવોને ગ્રહણ કરે છે? અથવા તે નારક જીવ પિતાના સમસ્ત અવયવો વડે આહારને ચગ્ય દ્રવ્યના એક ભાગ (દેશ)ને ગ્રહણ કરે છે? કે તે જીવ પિતાના સમસ્ત પ્રદેશ દ્વારા આહારને યોગ્ય દ્રવ્યના સમસ્ત પ્રદેશને ગ્રહણ કરે છે? આ ચાર પ્રશ્નોના જવાબમાં ભગવાને પહેલા બે પ્રશ્નોના જવાબ નકારમાં આપ્યા છે. એટલે કે તે નારક જીવ પિતાના એકદેશથી આહારને વેગ્ય દ્રવ્યના એકદેશને ગ્રહણ કરતો નથી, અને પોતાના એક જ દેશથી આહારને ગ્ય દ્રવ્યના સમસ્ત પ્રદેશને પણ તે આહાર માટે ગ્રહણ કરતું નથી. ત્રીજા અને ચોથા પ્રશ્નોને જવાબ હકારમાં આવે છે એટલે કે તે નારક જીવ પિતાના સમસ્ત પ્રદેશ વડે આહારને ચગ્ય પદાર્થના એકદેશને પણ ગ્રહણ કરે છે, અને પોતાના સમસ્ત પ્રદેશ વડે આહાર કરવા યોગ્ય દ્રવ્યના સમસ્ત અવયને પણ આહાર કરવા માટે ગ્રહણ કરે છે. તે નારક જીવ પિતાના સમસ્ત પ્રદેશ (અવયે) વડે આહારને યોગ્ય દ્રવ્યના એકદેશ (ભાગ) ને આહાર માટે ગ્રહણ કરે છે, એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે–તે નારક જીવ નરકગતિમાં ઉત્પન્ન થયા પછી તરત જ પિતાના તમામ અવય વડે આહાર કરવા યોગ્ય પદાર્થનાં પુલોને ગ્રહણ કરે છે. તેમાનાં કેટલાંક પુલનો તે તે આહાર કરે છે પણ કેટલાંક પુદ્ગલેને તે એમ ને એમ છેડી દે છે જેવી રીતે ઉકળતા ઘી તેલ વગેરેના તાવડામાં નાખેલ માલપૂવા ઘી તેલ વગેરેના અમુક ભાગને જ ગ્રહણ કરે છે અને અમુક ભાગોને છોડી દે છે, અર્થાત્ ગ્રહણ કરતા નથી, એ જ પ્રમાણે નારક પણ આહારને ગ્ય દ્રવ્યના કેટલાક ભાગોને આહારના કામમાં લે છે અને કેટલાક ભાગોને આહારના કામમાં લેતે નથી–છોડી દે છે. એ જ કારણે સૂત્રકારે કહ્યું છે કે “સર્વે ના હિં આકાર ” આ કથન વડે તેમણે આહારના વિષયમાં ત્રીજા ભાંગાને સ્વીકાર કર્યો છે તે સિદ્ધ થાય છે. સર્વેમાં વા સર્વે મા”િ અથવા તે જીવ પિતાના સમસ્ત પ્રદેશ વડે આહારને યોગ્ય તમામ દ્રવ્યને આહાર માટે ગ્રહણ કરે છે. એ થનનું તાત્પર્ય આ પ્રમાણે છે–જીવ પિતાની ઉત્પત્તિને સમયે તમામ આત્મપ્રદેશ વડે તમામ આહારના પુદ્ગલેને ગ્રહણ કરે છે. જેવી રીતે ઘી વગેરેથી છેડા ભરેલા અત્યંત તપેલા તાવડામાં સૌથી પહેલાં નાખવામાં આવેલ પુડલે ઘી વગેરેના તમામ ભાગેને પોતાના તમામ ભાગે વડે ગ્રહણ કરે છે એવી રીતે જીવ પણ પિતાના તમામ પ્રદેશો વડે આહારને યોગ્ય દ્રવ્ય પુલના તમામ અવયને પિતાના આહાર માટે ગ્રહણ કરે છે. તેથી જ કહ્યું છે કે “વલ્વે સઘં કgg” તેમના આ કથન વડે આહારના વિષયમાં સૂત્રકારે ચોથા ભાંગાને પણ સ્વીકાર કર્યો છે, એ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આ રીતે ચાર ભાગમાંના પહેલા અને બીજા ભાંગીને અસ્વીકાર કરીને ત્રીજા અને ચોથા ભાંગાને સૂત્રકારે સ્વીકાર કર્યો છે. હવે ઉત્પાદથી વિપરીત એવી ઉદ્વર્તનના વિષયનું સૂત્રકાર નિરૂપણ કરે છે-“ોરણg મંતે ? ” હે ભગવન! નારક જીવ “નેતૃહંત સુરદા ” નારકમાંથી ઉદ્વર્તિત થતી વખતે નીકળતી વખતે “વં તેણે રેવં ૩૬?” શું પિતાના એકદેશથી-એક અવયવથી–ઉત્પત્તિસ્થાનના એકદેશને આશ્રિત કરીને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તન કરે છે?-એટલે કે તે ગૃહીત નારક શરીરના એક ભાગથી નીકળીને ઉત્પત્તિસ્થાનના એકદેશને આશ્રિત કરીને નીકળે છે? એવો પ્રશ્ન છે. બાકીના ત્રણ પ્રશ્નો પહેલાં બતાવ્યા પ્રમાણે જ સમજી લેવા જેમકે–શું તે નારક જીવ પિતાના એકદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનના સમસ્ત દેશને આશ્રિત કરીને ઉદ્વર્તન કરે છે? કે પિતાના સર્વદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનની એકદેશને આશ્રિત કરીને નીકળે છે? કે પિતાને સર્વદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનના સર્વ દેશને આશ્રિત કરીને નીકળે છે ? આ પ્રશ્નનો ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે– હે ગૌતમ! “કરવાનમાળે તહેવ વવદૃમાળે વિ દળો માણવાનો જે પ્રમાણે ઉત્પત્તિના વિષયમાં દંડક કહેલ છે એજ પ્રમાણે ઉદ્વર્તનાના દંડકનું પણ વર્ણન કરવું. જેમ કે “ર શેન રેશ ધ્રુતતે, વા શેર સર્વર્તિતે, 7 વા સર્વેમાં સેરામુર્તતે, રિતુ સર્વેમાં સર્વમુર્તિ તે” એટલે કે નારક જીવ નારક રૂપે ગૃહીત નારક શરીરના એકદેશથી નીકળીને ઉત્પત્તિસ્થાનના એકદેશને આશ્રય કરીને ઉદ્વર્તિત થતું નથી, વળી તે નારક જીવ પોતાના એકદેશથી (અવયવથી) નીકળીને ઉત્પત્તિસ્થાનના સર્વદેશને આશ્રય કરીને નીકળતું નથી, તેમજ પિતાના તમામ દેશથી ત્યાંના એકદેશને આશ્રય કરીને નીકળતું નથી. પણ તે નારક જીવ પિતાના તમામ દેશથી ત્યાંના તમામ દેશને આશ્રિત કરીને નીકળે છે. આ રીતે ઉત્પત્તિ સૂત્રમાં જેમ ચોથા ભાંગાને સ્વીકાર કર્યો છે તેમ ઉદ્વર્તનામાં પણ ચેથા ભાંગાને જ સ્વીકાર કર્યો છે. હવે સૂત્રકાર આહારના વિષયમાં વિચાર કરતાં કહે છે કે “ नेरइए णं भंते ! नेरइएहितो उव्वट्ठमाणे किं देसेण देसं आहारेइ, देसेण સઘં માહાફ, નળ સં કાણા, હવેળે નવું બા?” હે ભગવન્ ! નરકમાંથી નિકળતે નારક જીવ પિતાના એકદેશ (અવયવ) થી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે ? કે પિતાના એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના સર્વદેશને આહાર કરે છે? કે પિતાના તમામ દેશથી આહાર કરવા લાયક દ્રવ્યના એકદેશને આહાર કરે છે? કે પિતાના તમામ અવયવોથી આહારને યોગ્ય દ્રવ્યના સર્વદેશને આહાર કરે છે? આ પ્રમાણે ચાર પ્રશ્નો છે. ઉત્તર–“ તહેવ લાવ રવેí વા તે મા, સવે વા સળં કારણ વુિં જ્ઞાન માgિ” હે ગૌતમ! તે જીવ પિતાના એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરતું નથી, તેમજ એકદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના સમસ્ત દેશને પણ આહાર કરતા નથી, પણ સર્વદેશથી આહાર કરવા એગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે, અને સર્વદેશથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વદેશ પણ આહાર કરે છે. આ રીતે અહીં પણ ત્રીજા અને ચોથા ભાંગાને સ્વીકારવામાં આવેલ છે. વિમાનિક દેવ સુધીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. તાત્પર્ય એ છે કે જે રીતે નારક જીવોના, નરકમાં ઉત્પત્તિ સમયમાં આહારના વિષયમાં વિચાર કરવામાં આવ્યા છે, એ જ પ્રમાણે અહીં પણ ઉત્તરસૂત્ર સમજી લેવું. એવી જ રીતે અસુરકુમારથી માંડીને વૈમાનિક સુધીના દેવેના વિષયમાં પણ એ જ વિચાર કરે જોઈએ, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ હવે ઉત્પન્ન વિષયને પણ વિચાર કરવાને માટે સૂત્રકાર કહે છે – “ને જો ! ને રૂડુ કાગળે વિં રેવં દેવં વવવ ?” હે ભગવન ! નારકીમાં ઉત્પન્ન થયેલ નારક જીવ શું પિતાના એક ભાગથી નરકના એક ભાગમાં ઉત્પન્ન થયેલ મનાય છે કે પોતાના એક ભાગથી નરકના સર્વ ભાગમાં ઉત્પન્ન થયેલ મનાય છે! કે પોતાના સર્વભાગેથી નારકના એક ભાગમાં ઉત્પન્ન થયેલ મનાય છે કે પિતાના સર્વભાગથી નરકના સર્વભાગોમાં ઉત્પન્ન થયેલ મનાય છે? તેને ઉત્તર ભગવાન આ પ્રમાણે આપે છે. “gો વિ તવ વ સર્વેમાં સર્વ વવને” ઉત્પન્ન પક્ષના વિષયમાં પણ ઉપદ્યમાન પ્રમાણે જ સમજવું એટલે કે જેવી રીતે ઉ૫દ્યમાન સૂત્રમાં ચેથા ભાંગાને સ્વીકાર કર્યો છે એવી જ રીતે ઉત્પન્ન સૂત્રમાં પણ તે પિતાના તમામ અવયવોથી નારકના તમામ અવયવો રૂપે ઉત્પન્ન થયેલ મનાય છે” આ ચોથા ભાંગાને સ્વીકાર કર્યો છે એજ વાત “નાર દવેનું નવું રજવ” સૂત્ર વડે દર્શાવી છે. (g1 उक्वज्जमाणे, उववद्रमाणे य चत्तारि दंडगा, तहा उववन्नेणं, उव्वट्टेण वि चत्तारि હંફા માચિવા” જે રીતે ઉત્પત્તિ અને ઉદ્વર્તનના વિષયમાં વર્તમાનકાળ સંબંધી ચાર દંડો થયો છે, એવી જ રીતે ભૂતકાલિક ઉત્પત્તિ અને ઉદ્વર્તનના વિષયમાં પણ ચાર દંડક કહેવાં જોઈએ. હવે સૂત્રકાર એજ સ્વીકૃત ભાંગાએની ગણના કરે છે–“તક સઘં વવજો, રન્ને સર્વ કટ્ટ, સરળ વા સં ગ રેઢું, સર્વેનં જાણવું) જે નારક જીવ નારકમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં પિતાનાં તમામ અવયવોથી તે પર્યાયના તમામ અવયવો રૂપે ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે નારક જીવનું ત્યાંથી જે નીકળવાનું થાય છે. તે પણ તેના તમામ અવયવોથી નીકળીને ઉત્પત્તિસ્થાનના તમામ દેશને આશ્રિત કરીને થાય છે. તથા તે ત્યાં પિતાના તમામ પ્રદેશવડે આહાર કરવા યોગ્ય દ્રવ્યના એકદેશને આહાર કરે છે અને પિતાના તમામ પ્રદેશથી આહાર કરવા ગ્ય દ્રવ્યના તમામ પ્રદેશોને પણ આહાર રૂપે ગ્રહણ કરે છે. આ પ્રમાણે પૂર્વોક્ત પરિપાટી જ અહીં સમજવી. “guળ મઢાવે ૩૩વને, જિ હવા વિ તેવું ” આ આહાર વિષયક ચલાવાથી ઉત્પન્ન અને ઉદ્વર્તાનના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. એટલે કે જે ઉપપદ્યમાન અને ઉદ્વત્થમાનમાં આહાર વિષયક ચલાવો કહ્યો એ જ ઉપપન્ન અને ઉદ્વર્તનના વિષયમાં પણ આહાર વિષયક ચલા કરે જોઈએ. ઉત્પન્ન સૂત્રમાં ઉત્પન્ન વિષયક ચલાવે આ પ્રમાણે છે – શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ નરયિકોંકી ઉદ્ધત્તના આદિ કા નિરૂપણ " नेरइए णं भंते ! नेरएसु उववन्ने, किं देसेज देसं उववन्ने, देसेणं सव्वं उववन्ने, सव्वेणं देसं उववन्ने, सव्वेणं सव्वं उववन्ने ?” “ गोयमा ! नो देसेणं देस उववन्ने, नो देसेणं सव्वं उववन्ने, नो सव्वेण देसं उववन्ने सम्वेणं सव्वं સાવજો” હે ભગવન ! નારકમાં ઉત્પન્ન નારક જીવ શું પોતાના એકદેશથી તે પર્યાયના એકદેશમાં ઉત્પન્ન થયેલ મનાશે ? કે પિતાના એકદેશથી તે પર્યાયના તમામ દેશમાં ઉત્પન્ન થયેલ મનાશે? કે પિતાના તમામ દેશથી તે પર્યાયના એકદેશમાં ઉત્પન્ન થયેલ મનાશે? કે પિતાના તમામ દેશોથી તે પર્યાયના તમામ દેશોમાં ઉત્પન્ન થયેલ મનાશે? - ઉત્તર-હે ગૌતમ ! નારકમાં ઉત્પન્ન થયેલ નારક જીવ પિતાના તમામ દેશથી તે પર્યાયના તમામ દેશોમાં જ ઉત્પન્ન થયેલે મનાશે. ઉદ્વર્તન બાબતને ચલા આ પ્રમાણે છે-- “नेरइए णं भंते ! नेरइएहितो उबट्टे कि देसेण देस उठवट्टेइ, देसेणं सव्वं उव्वट्टे, सव्वेणं देस, उव्वटे, सव्वेण सव्वं उबट्टे ? " " गोयमा! नो देसेण देसं उबट्टे, नो देसेणं सव्वं उबट्टे, नो सव्वेण देसं उबव्ट्टे, सव्वेणं सव्वं उबट्टे" હે ભગવદ્ ! નારકમાંથી ઉદ્દવૃત્ત નીકળેલા) જીવ શું ત્યાંથી પોતાના એકદેશથી તે પર્યાયના એકદેશ રૂપે નીકળેલે મનાશે, કે પિતાના એકદેશથી તે પર્યાયના તમામ દેશ રૂપે નીકળેલે મનાશે, કે પિતાના તમામ દેશોથી તે પર્યાયના એક દેશે નીકળેલ મનાશે, કે પિતાના તમામ દેશોથી તે પર્યાયના તમામ દેશરૂપે નીકળેલો મનાશે? તેને મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે–હે ગૌતમ! તે નારક જીવ કે જે નરકમાથી નીકળે છે. તે પિતાના એકદેશથી તે પર્યાયના એકદેશ રૂપે નીકળતો નથી. તેમજ તે પિતાના એકદેશથી તે પર્યાયના સર્વદેશ રૂપે પણ નીકળતું નથી, વળી તે પિતાના સર્વદેશથી તે પર્યાયના એકદેશ રૂપે પણ નીકળતું નથી, પણ પિતાના તમામ દેશથી તે પર્યાયના તમામ દેશ રૂપે જ નીકળે છે. ઉત્પન્ન આહાર વિષયક ચલાવે આ પ્રમાણે છે. ટીકાઈ–“નરરૂoi મતે ને જ્ઞાસુ વવન્ને સેિન હે મા, હેળે સર્વ મારે, સળે રે વરૂ, સર્વેનું સર્વે કાર ? ” હે ભગવન! નરકેમાં ઉત્પન્ન થયેલ નારક જીવ શું પોતાના એક આત્મપ્રદેશ વડે આહાર કરવા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય દ્રવ્યના એક દેશને આહાર કરે છે? કે પિતાના એક આત્મપ્રદેશ વડે આહારને એગ્ય દ્રવ્યના તમામ ભાગને આહાર કરે છે? કે પિતાના તમામ આત્મપ્રદેશ વડે આહારને યોગ્ય દ્રવ્યના એક ભાગને આહાર કરે છે? કે પિતાના તમામ આત્મપ્રદેશ વડે આહારને યોગ્ય દ્રવ્યના તમામ દેશોને આહાર કરે છે? ઉત્તર– ગૌતમ ! નારકમાં ઉત્પન્ન થયેલ નારક જીવ પિતાના એક દેશ રૂપ ભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના એક ભાગને આહાર કરતા નથી. તેમજ તે પિતાના એકદેશ રૂપ ભગિ વડે આહારને યોગ્ય દ્રવ્યના તમામ ભાગને પણ આહાર કરતા નથી, પણ તે પિતાના સર્વદેશ રૂપ ભાગો વડે આહાર કરવા દ્રવ્યના એક ભાગને આહાર કરે છે અને સર્વભાગને પણ આહાર કરે છે. આ કથનને સારાંશ આ પ્રમાણે છે–વર્તમાન કાળની અપેક્ષાએ ઉત્પઘમાન (ઉત્પન્ન થનાર ) નારક જીવની ઉત્પત્તિ વિષેનું એક દંડક, વર્તમાન કાળમાં ઉત્પદ્યમાન નારક જીવને આહારની આવશ્યકતા રહે છે. તેથી ઉત્પદ્યમાન નારકના આહાર વિષેના બીજા સૂત્ર રૂપે આપેલું બીજું દંડક, ઉત્પાદથી ઉલટે શબ્દ ઉદ્વર્તન છે. તેથી વર્તમાનકાળની અપેક્ષાએ ઉદ્વર્યમાન (નીકળતા) નારક જીવની ઉદ્વર્તના વિષેના ત્રીજા સૂત્ર રૂપે આપેલું ત્રીજું દંડક, ઉદ્વર્તમાન નારકના આહાર વિષેનું ચોથા સૂત્ર રૂપ શું દંડક. ઉદ્વર્તના ઉત્પન્ન થયેલ નારક જીવની જ થાય છે. તેથી ભૂતકાળને અનુલક્ષીને ઉત્પન્ન થનારનારક થયેલ જીવની ઉત્પત્તિ વિષયક પાંચમા સૂત્રમાં આપેલું પાંચમું દંડક, ઉત્પન્ન થયેલે નારક જીવ આહાર કરે છે તેથી ભૂતકાળને અનુલક્ષીને ઉત્પન્ન થયેલ નારકના આહાર વિષેના છઠ્ઠા સૂત્રમાં બતાવેલું છટકું દંડક, ઉત્પન્નથી ઉલટ શબ્દ ઉવૃત્ત અને ઉર્તના છે તે કારણે ઉદ્દવૃત્ત અને ઉદ્ધના વિષયક સાતમું દંડક કહ્યું છે. અને ઉદ્દવૃત્ત થતો નારક જીવ આહાર કરે છે. તેને અનુલક્ષીને ઉદુવૃત્તના આહાર વિષેના આઠમા સૂત્ર રૂપે આપેલું આઠમું દંડક. આ રીતે આઠ દંડકેને વિચાર કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર એજ પૂર્વોક્ત આઠ દંડક વડે એ વાતને વિચાર કરે છે. કે નરયિકમાં ઉપજતો નારક જીવ શું પિતાના અર્ધભાગથી ઉત્પન્ન થાય છે, કે પિતાના સર્વ ભાગથી ઉત્પન્ન થાય છે? ટીકાર્થ “નેકg મતે ! નેરાણુ સવજનમાળે હે ભગવન્! નારક જીવોમાં ઉપજનારે નારક જીવ “વુિં મri ગત્ વવવફ્ટ માં સર્વ વવજ્ઞ?શું પિતાના અર્ધાભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે? કે પોતાના અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ( of a saવા, સરવે નં ૩વવજ્ઞરૂ?” કે પિતાના સર્વભાગોથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે? કે પિતાના સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે? “ના મિi 1 સંઘ તદ્દા માળ ટૂંકા માળિયદા” હે ગૌતમ ! જેવી રીતે દેશરૂપ પ્રથમની સાથે આઠ દંડકે કહેવામાં આવ્યાં છે. એ જ પ્રમાણે અર્ધની સાથે પણ આઠ દંડકો કહેવા જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ એટલે કે પહેલાં જેવી રીતે દેશની અપેક્ષાએ ઉત્પાદ વગેરેનાં આઠ દંડક કહેવામાં આવ્યા છે, એવી જ રીતે અર્ધની અપેક્ષાએ પણ ઉત્પાદ વગેરેનાં આઠ દંડકો કહેવાં જોઈએ. “નવરં? પણ તેમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે. “નહિં તેણેf f gવવજ્ઞ, તéિ i Jદ્ધ કાવન, તિ માળિયવં” જ્યાં “એકદેશથી એકદેશને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે? ” એવું કથન આવે છે ત્યાં “શું અર્ધભાગથી અર્ધભાગને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે?” એવું કથન કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે દેશ સંબંધી અને અદ્ધ સંબંધી જે બે પ્રશ્નો છે તેમાં એટલે જ ભેદ છે કે જ્યાં “દેશથી દેશને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે?” એવું કહ્યું છે ત્યાં “શું અર્ધભાગથી અર્ધભાગને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે? ” એટલે ફેરફાર કર જોઈએ. “ચં ” એ બનેમાં એજ વિશેષતા છે. એટલે કે “દેશ” ની જગ્યાએ અર્ધ” પદને પ્રયોગ કરીને સૂત્ર બનાવવા જોઈએ. “ સવે વિ સોઢા સંહા માચિત્રા” આ રીતે તે બને મળીને કુલ ૧૬ દંડક થાય છે. એટલે કે જેમ ઉત્પાદમાં દેશસંબંધી ચાર દંડક અને આહારમાં દેશ સંબંધી ચાર દંડક થાય છે તેમ ઉત્પાદમાં અર્ધસંબંધી ચાર દંડક અને આહારમાં અર્ધસંબંધી ચાર દંડક આ રીતે દેશ સંબંધી ૮ દંડક અને અર્ધસંબંધી ૮ દંડક મળીને કુલ ૧૬ દંડક થાય છે, અદ્ધના અને સર્વના આઠ દંડક નીચે પ્રમાણે છે. તેમાનું પ્રથમ દંડક પ્રશ્નસૂત્ર તે મૂળસૂત્રમાં જ કહી દીધું છે. પણ જે ઉત્તરસૂત્ર છે તે આ પ્રમાણે છે.–“ નો વળ ચઢ ઉવવા, નો માં સર્વ વવવ , Rો સવૅળે બધું ઉઘવજ્ઞ, સર્વેનું સવૅ વવવનરૂહે ગૌતમ નૈરયિકોમાં ઉત્પન થનારે નારક જીવ પિતાના અર્ધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. વળી તે પિતાના અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને પણ ઉત્પન્ન થતો નથી, તેમજ તે પિતાના સર્વભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતું નથી. પણ તે પિતાના સર્વ ભાગથી સર્વભાગને આશ્રિત કરીને જ ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવને આહારની આવશ્યકતા રહે છે-તેથી ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આહાર સંબંધી પ્રશ્નો પૂછે છે "नेरइए णं भंते ! नेरइरसु उबवज्जमाणे अद्धेणं अद्ध आहारेइ, अद्धणं सव्वं आहारेइ, સળં બદ્ધ બાફ, સળં સવૅ બારણ?હે ભગવન્! નારકમાં ઉત્પન્ન થયેલ નારક જીવ શું પિતાના અર્ધાભાગથી આહારને વેગ્ય દ્રવ્યના અર્ધા ભાગને આહાર કરે છે કે પિતાના અર્ધાભાગથી આહારને ગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર કરે છે? કે પોતાના સર્વભાગથી અર્ધાભાગને આહાર ગ્રહણ કરે છે? કે પિતાના સર્વભાગોથી આહારને યોગ્ય દ્રવ્યના સર્વભાગોને આહાર લે છે? ઉત્તર-“જોય ! નો ન હૂં મારૂ, નો બાળ સન્ન મારે, તi અજૂગારૂ સદગં ગા” હે ગૌતમ! તેનારક જીવ પોતાના અર્ધભાગથી આહારને એગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરતું નથી, તેમજ તે પોતાના અર્ધભાગથી આહારને એગ્ય દ્રવ્યના સર્વભાગને પણ આહાર કરતું નથી. પણ તે પોતાના સર્વદેશથી આહારને યોગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરે છે તથા પોતાના સર્વદેશથી આહારને યોગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર પણ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–“નૈg i મતે ! gpહંતો ઉદવદમણે જિં ઉદ્ધા અઢું – दृइ, अद्धेणं सव्वं उबट्टइ, सव्वेणं अद्ध उव्वइ, सव्वेणं सव्वं उव्वदृइ ?” ભગવાન ! નરયિકમાંથી વર્તમાનકાળે ઉદુવૃત્ત થયેલે નારક જીવ શું પોતાના અર્ધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉદ્દવૃત્ત થાય છે ? કે પોતાના અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉદવૃત્ત થાય છે? કે પોતાના સર્વભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉદવૃત્ત થાય છે? કે પોતાના સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉદૂવૃત્ત થાય છે ? - ઉત્તર–“ોચમા ! નો જળ અદ્ર દવદ્ર, નો જળ સંવં ઉદવ, નો સરવેoi અદ્ધ વરૂ તi સર્વ સુap” હે ગૌતમ! તે પોતાના અર્ધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને પણ ઊવૃત્ત થતો નથી. તેમજ અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉદ્દવૃત્ત થતું નથી, તથા સર્વભાગથી અર્ધભાગને આશ્રિત કરીને પણ ઉવૃત્ત થતું નથી. પણ સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને જ ઉવૃત્ત થાય છે. પ્રશ્ન–અનેરૂ of મંતે ! નેપહિંતો ઉગ્રમાણે વિ અદ્ધ દ્ધ લોહg, of સર્વ માહા, સરવેf ગદ્ધ ગઠ્ઠા, સંવેoૉ સવં મારે ? હે ભગ વન ! નરકમાંથી ઉદ્ધતિત થતા નારક જીવ શું પોતાના અર્ધભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરે છે? કે પોતાના અર્ધભાગથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર કરે છે? કે પોતાના સર્વભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરે છે? કે પોતાના સર્વભાગરૂપ પ્રદેશથી આહારને 5 દ્રવ્યના સર્વભાગને આહાર કરે છે ? ઉત્તર--“જોયાનો મળ ગાણા, નો કoi સર્વ મારે, સહવે વા બદ્ધ સારૂ, સદi વા સદ નાણા” હે ગૌતમ ! તે પોતાના અર્ધભાગથી અહારને ચગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરતો નથી તેમજ તે પિતાના અર્ધભાગથી આહારને એગ્ય દ્રવ્યના સર્વ ભાગને પણ આહાર કરતો નથી. પણ પોતાના સર્વભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના અધભાગને આહાર કરે છે. તથા પોતાના સર્વ ભાગથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વભાગનો પણ આહાર કરે છે. આ રીતે વર્તમાનકાળની અપેક્ષાએ ચારદંડક કહેવામાં આવ્યાં. એજ પ્રમાણે ભૂતકાળની અપેક્ષાએ પણ ઉપપનની ઉત્પત્તિ, ઉપપન્ન આહાર ઉદ્દવૃત્તનું ઉદ્વર્તન અને ઉદુવૃત્તના આહારના વિષયમાં પણ ચાર દંડક કહેવા જોઈએ. વર્તમાનકાળની જેમ જ અહીં પણ આહારના વિષયમાં છેલ્લા બે ભાંગાને જ સ્વીકાર થયેલું છે એ ઉત્તર સૂત્રમાં બતાવવું જોઈએ. શંકા–દેશ અને અર્ધમાં શે ભેદ છે? અમને તે તે બંનેમાં કોઈ તફાવત લાગતું નથી. કારણ કે જે દેશ છે તેજ અર્ધ છે અને જે અર્થ છે તેજ દેશ છે. ઉત્તરતમારી વાત બરાબર નથી કારણ કે. એક, બે, ત્રણ, વગેરે ભાગ રૂપે દેશ અનેક પ્રકાર હોય છે. પણ અર્ધભાગ તે એક જ પ્રકારને હેય છે. આ રીતે દેશ અને અર્ધમાં ભિન્નતા હોવાથી અહીં તે બંનેના કથન જુદા જુદા કહેલ છે તે સૂ. ૧ | શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહગતિ કા નિરૂપણ વિગ્રહગતિ અને ધ્રુવય્યવન પહેલાં જે ઉત્પત્તિ અને ઉદ્દનનું નિરૂપણ કર્યું તે ઉત્પત્તિ અને ઉદ્વન સામાન્ય રીતે ગતિપૂર્વક હાય છે. તેથી હવે સૂત્રકાર ગતિસૂત્રનું કથન કરે છે-“ નીવેન મંતે ” ઇત્યાદિ. ટીકા –(લીવેળા મને ! વિલાસમાષર્, વિદ્યાર્સમાવ[Ç ?) હું ભગવન્ ! જીવ શુ‘વિગ્રહગતિ વાળા હાય છે કે અવિગ્રહગતિ વાળા હોય છે ? વિગ્રહ એટલે વળાંક તે વળાંકી જે ગતિમાં મુખ્ય હાય છે. તે ગતિને વિગ્રહ ગતિ કહે છે. તે ગતિને પ્રાપ્ત કરનાર જીવને વિગ્રહગતિવાળા કહેવામાં આવે છે. જે ગતિમાં વળાંક હાતા નથી તે ગતિને અવિગ્રહગતિ કહે છે. એવી ગતિને ઋજુગતિ કહે છે. તે ઋજુગતિ વાળા જીવને અવિગ્રહગતિવાળો જીવ કહે છે. અથવા અવિગ્રહગતિ ” માં વિગ્રહગતિમાત્રના નિષેધને કારણે અવિ ગ્રહગતિના અર્થ “ સ્થિત ” પણ થાય છે. 66 ' આ રીતે અવિગ્રહગતિ વાળા જીવાના ભાવાર્થ સ્થિત” પણ થાય છે. તેથી વિગ્રહગતિથી પરભવમાં જતા જીવને વિગ્રહગતિવાળો અને જેમનામાં વિગ્રહ ગતિના અભાવ છે એવા જીવાને અવિગ્રહગતિવાળા કહેવામાં આવે છે. તેમજ અભાવ, અધિકરણુ સ્વરૂપવાળા હાય છે, એવા એક નય છે તે નયની માન્યતા અનુસાર “ વિગ્રહગતિના અભાવવાળા જીવ એટલે કે ઋજુગતિવાળા જીવ ” અવિગ્રહગતિવાળા ગણાય છે. અથવા અવિગ્રહગતિવાળો એને અથ સ્થિત જ થાય છે. કારણ કે “ અવિગ્રહગતિ ” માં વિગ્રહગતિને અભાવ જ લીધે છે. જે “ અવિગ્રહગતિવાળા ” ના અ ઋજુગતિવાળો ,, જ લેવામાં આવે અને “ સ્થિત અર્થ લેવામાં ન આવે તે નારકવગેરેમાં હમેશાં અવિગ્રહ ગતિવાળા જીવેાની જે મહુલતા કહેવાની છે તેમાં મેટી મુશ્કેલી ઉભી થશે. કારણ કે તે નારકાદિ પદોમાં અવિગ્રહગતિવાળા એક વગેરે જીવાના ઉત્પાદ પણ થાય છે. એવું સાંભળ્યું છે. તાત્પર્ય એ છે કે જો અવિગ્રહગતિવાળાને અર્થ માત્ર ઋજુગતિવાળા જ લેવામાં આવે તે એવું માનવું પડશે કે નારકામાં ઋજુગતિવાળા જીવે ઘણા હાય છે–એટલે કે ત્યાં એક, બે વગેરે અવિગ્રહગતિવાળા જીવા હોતા નથી. એ રીતે તે ત્યાં એક બે વિગેરે અવિગ્રહગતિવાળા જીવાની ઉત્પત્તિ જ સંભવી શકે નહી. પણ શાસ્ત્રોમાં તે ત્યાં એક, બે, વગેરે અવિગ્રહગતિવાળા જીવાને પણ ઉત્પાદ થવાનું કહ્યું છે તેથી અવિગ્રહ– ગતિવાળાના અથ “ સીધીગતિવાળો તથા સ્થિત–ગતિવાળો ” થવા જોઇએ. "" શ્રી ભગવતી સૂત્ર : ૨ ४० Page #55 -------------------------------------------------------------------------- ________________ ગૌતમે પૂછેલે પ્રશ્ન–શુ' જીવ વિગ્રહગતિવાળો છે કે અવિગ્રહગતિવાળો છે?” ઉત્તર—( નોયમા ! સચ વિદ્દ સમાત્રને લિચ અત્રિ સમાવશો વં લાવ નેમાળિÇ) હે ગૌતમ ! કોઈ જીવ વિગ્રહગતિવાળો પણ હાય છે અને કોઈ જીવ અવિગ્રહગતિવાળો પણ હોય છે. આ પ્રમાણેનું કથન નારકીથી માંડીને વૈમાનિક દેવા સુધી સમજવું. તાત્પર્યં એ છે કે સ`સારી જીવ કયારેક વક્રગતિવાળે! હાય છે, અને કયારેક ઋજુગતિવાળા પણ હોય છે. અથવા વિના ગતિ વાળા (સ્થિત) પણ હેાય છે. એવા નિયમ નથી કે સંસારી જીવ હંમેશાં વિગ્નહુગતિવાળા જ હોય અથવા સર્વથા અવિગ્રહગતિવાળા જ હાય. પરન્તુ કાઈ જીવ વિગ્રહગતિવાળા પણુ હાય છે અને કોઇ જીવ અવિગ્રહગતિવાળો પણ હાય છે. આ રીતે સૂત્રકારે જેમ સામાન્ય જીવના વિષયમાં કચારેક વિગ્રહગતિ પશુ અને કયારેક અવિગ્રહગતિપણું પ્રકટ કર્યું છે. એજ પ્રમાણે નારકાથી લઇને વૈમાનિકો સુધીના જીવેામાં પણ ક્યારેક વિગ્રહગતિપણું' અનેકયારેક અવિગ્રહગતિપણુ' સમજવું હવે સૂત્રકાર એજ વિષયનું અનેક જીવાની અપેક્ષાએ નિરૂપણ કરવા માટે પ્રશ્નોત્તર પૂર્વક સૂત્રો કહે છે— ( जीवा णं भंते! किं विग्गहगइसमावन्नगा अविग्गहग इसमावन्नगा ? ) डे ભગવન્ ! જીવે શું વિગ્રહગતિવાળાં હેાય છે કે અવિગ્રહગતિવાળાં ડ્રાય છે ? એટલે કે સંસારમાં જે અનેક પ્રકારના જીવા નજરે પડે છે તેઓ શુ વિગ્રહગતિવાળાં હોય છે કે અવિગ્રહગતિવાળાં હેાય છે ? ઉત્તર—(ગોયમાં ! વિધાનસમાવાળા વિ, વિશાલમાવત્રાfય ) હે ગૌતમ !તેઓ વિગ્રહગતિવાળાં પણ હોય છે અને અવિગ્રહગતિવાળાં પણ હોય છે. કારણ કે જીવરાશિ અનંત હાવાથી તેમાં ખંને ગતિવાળાં જીવાના સદ્ભાવ રહે છે. પ્રશ્ન—“ નેફ્યા નું મળે ! 'વિદ્ાફરમાવાયો, વિદ્યિાવન્ના ?” હું ભગવન્ ! શું નારક જીવો વિગ્રહગતિવાળાં હોય છે, કે અવિગ્રહગતિવાળાંહેાય છે ? ઉત્તર—“ સત્રે વિસાવટોન વિત્તિમાત્રન્ના ” હે ગૌતમ ! જેટલાં નારક જીવો છે તેએ અવિગ્રહગતિ વાળાં જ હોય છે. કારણ કે નારક જીવો અલ્પ હાય છે. તેથી વિગ્રહગતિવાળા જીવોની તેમનામાં સામાન્ય રીતે અસભવતા જ હોય છે. જે તેમનામાં એવા જીવોની સભાવના હાય તે પણ તેમનામાં એવા જીવો એક, બે વગેરે જ સ`ભવે છે. જ્યારે વિગ્રહગતિ વિનાના અનેક જીવોની ત્યાં હંમેશાં સંભાવના જ રહે છે. આ પ્રકારના આ પહેલે ભાંગા છે. ( ા અવિસિમવન્ના વગાડ્સમાત્રને ચ) અથવા ત્યાં ઘણા નારક જીવે અવિગ્રહગતિવાળા હોય છે અને કાઇ એક નારક જીવ વિગ્રહગતિ વાળો હૈાય છે. આ ત્રીજો ભાંગેા છે. ( લા-વિક્ષમાવા ગાય વિનસમાવેશTM ચ ) અથવા ઘણા નારક જીવો . અવિગ્રહગતિવાળા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ હેય છે ઘણુ નારક જીવો વિગ્રહગતિવાળા હોય છે. આ ત્રીજો ભાંગે થયે. અસુરકુમાર વગેરેમાં પણ આ ત્રણે ભાંગા કરવા જોઈએ. તે દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે સર્વ જીવ વિચવન્નો તિરસંગે) આ રીતે તે ત્રણે ભાંગા બધી જગ્યાએ સમજવા જોઈએ. પરંતુ સામાન્યજીવસૂત્રમાં અને એકેન્દ્રિય જીવસૂત્રમાં આ ત્રણ ભાગ લેવા નહીં બાકીના ૧૦ દંડકમાં નારક જીવ પ્રમાણે જ તે ત્રણ ભાગ સમજવા સૂ. રા. ચ્યવનસૂત્રકાનિરૂપણ ગતિને અધિકાર ચાલતું હોવાથી હવે સૂત્રકાર દેવતાના ચ્યવનસૂત્ર કહે છે. “સેવે on મને ! મહિઢિણ” ઈત્યાદિ ! ટીકાર્થ-(રેવળ મરે!) હે ભગવન્! જે દેવ (મહિઢિ) મહદ્ધિક હેાય એટલે કે (વિમાન પરિવાર વગેરેની અપેક્ષાએ મહાઋદ્ધિવાળા હાય) (ગુરુ) મહાગતિવાળો હેય (શરીર આભૂષણે વગેરેની અપેક્ષાઓ જેની ગતિ-કાંતિ ઘણી જ વધારે હોય) (મારું) ઘણો બળવાન હોય–શારીરિક શક્તિની અપેક્ષાએ વિશિષ્ટ બળયુક્ત હેય (મહા) ઘણે યશસ્વી હોય, મહાદ્ધિ વગેરેથી યુક્ત હોવાને કારણે જેની ખ્યાતિ ઘણી જ હોય, “મહાલે” વિશિષ્ટ સુખસંપન્ન હોય, “માનુમાવે” મહાનુભાવ હોય એટલે કે અનેક પ્રકારનાં જપ કરવાની ક્રિયા વગેરેમાં અચિન્ય બળવાળે હેય, “જિનિચે જ રમાશે અને જે મૃત્યુની નજીક પહોંચી રહ્યો હોય. જો કે હજી ત્યાંથી ચ્યવન (મરણ) થયું નથી પણ જે મરવાની તૈયારીમાં હોય છે, “ વિવિવારું બહાર નો આજે તે દેવ કેટલેક સમય આહાર લેતું નથી. “િિરવત્તિ તે લજિજત થાય છે. કારણકે દેવ પિતાના અવન સમયે પોતાનું ભાવિ ઉત્પત્તિસ્થાન પિતાના જ્ઞાનથી જીવે છે. તે ઉત્પત્તિસ્થાન સ્ત્રીના ગર્ભાશયરૂપ હોય છે. ચ્યવનકાળે દેવના મનમાં એ વિચાર આવે છે કે આ સુખના સ્થાનને છોડીને મારે એવા દુઃખદ સ્થાનમાં જવું પડશે? આ વિચાર આવવાથી લજજાયુક્ત બનીને તે ખાતે નથી. “ હુત્તિ ” નહીં ખાવાનું બીજું કારણ તેના મનમાં ઉત્પન્ન થતી ઘણા પણ છે. કારણકે પોતાની ઉત્પત્તિનું કારણ શુક શાણિત વગેરે છે, એ જાણીને તેને ધૃણ થાય છે. “રિવત્તિ” અહીં “પરીષહ પદ વડે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ “ અતિપરીષહુ ” અર્થ ગ્રહણ કરવા ઉપરોક્ત કારણાને લીધે તેને ચેન પડતું નથી. તેનું મન ઉદ્વિગ્ન રહે છે. આ લાકમાં પણ મન ઉદ્વિગ્ન હાય છે ત્યારે લેાકેા આહાર ગ્રહણ કરતા નથી. અને ગ્રહણ કરે તા ઘણા જ આછે આહાર ગ્રહણ કરે છે. એજ પ્રમાણે દેવા પણ મનની ઉદ્વિગ્નતાને લીધે આહાર લેતા નથી. દેવા માનસિક ઇચ્છા માત્રથી જ રામ આહાર લે છે, કવલાહાર લેતાં નથી. એટલે અહી' એમ સમજવું કે તે દેવ મનથી તથાવિધ પુદ્ગલેાપાદન રૂપ દેવ સંબધી દિવ્ય આહાર લેતે નથી. એટલે કે માનસિક આહાર પણ ગ્રહણુ કરતા નથી. (અદ્દે નં બારેક્) અથવા ક્ષુધાવેદનીય કર્મીને લાંબા સમય સુધી સહન કરવાને અસમર્થ હાવાથી તે લજ્જા વગેરે ઉત્પન્ન થયા પછી પણ અલ્પ આહાર ગ્રહણ કરે છે-મનથી તથાવિધ પુદ્ગલાને બહુજ થાડા પ્રમાણમાં ગ્રહણ કરે છે. (બારિઝ્ઝમાળે બાળિમિજ્ઞમાળે નિામિણ) તે લેવાતા તે આહાર લેવાઈ ચુકયા તથા પરિણમનને પ્રાપ્ત થતા તે આહાર પરિણમી ગયો, એવું કહી શકાય છે કારણકે ક્રિયાકાળ એટલે કે પ્રારભકાળ અને નિષ્ઠા કાળ એટલે કે સમાપ્તિકાળ એ બન્નેમાં મહી અભેદના ઉપચાર કરાયો છે. તેના વડે આહારમાં અલ્પતા કહેવામાં આવી છે. તેથી એ વાત જાણી શકાય છે કે તે સ્વલ્પમાત્રામાં થોડા પ્રમાણમાં જ આહાર ગ્રહણ કરે છે. (પદ્દીને ચ શ્રાવણ મા) ત્યારબાદ છેવટે તેનું આયુષ્ય (દેવાયુ) સમાપ્ત થઈ જાય છે. (નસ્થ જીવવજ્ઞરૂ તં બાયં ઢિલવેરે) તે પછી દેવનું શરીર છેડીને જે ચેનિવિશેષમાં તેને ઉત્પન્ન થવાનું હાય છે, તે ચેિિવશેષના આયુના તે અનુભવ કરે છે. તે હે ભગવન્ ! તે કેનું આયુષ્ય સમજવું ? ( તિશ્ર્વિનોળિયાથં વા, મનુસ્કારથૈ વા ) તિય ચયાનિનું કે મનુષ્યયેાનિનું તે આયુષ્ય સમજવું? અહીં આયુષ્યના વિષયમાં આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે દેવતા મરીને એટલે કે વીને મનુષ્યગતિમાં અથવા તિય ચગતિમાં જ ઉત્પન્ન થાય છે. દેવલાકમાંથી ચ્યવીને દેવ દેવલાકમાં કે નરકગતિમાં કઢિ પણ ઉત્પન્ન થતા નથી, એવેા સિદ્ધાંત છે. તેથી અહીં પ્રશ્નમાં દેવાયુ અને નરકાયુના ઉલ્લેખ થયે નથી. ઉત્તર—(તા. નોયમા ! વેળિિત્નાવ મનુસ્તાય વા) હે ગૌતમ ! મહર્ષિંકપણુ' વગેરે ગુણુસ’પન્ન દેવ પોતાનું આયુષ્ય પૂરૂં થતાં ત્યાંથી ચવીનેદેવલાકમાંથી નીકળીને-તિયગ્યેાનિક જીવાના અથવા મનુષ્યગતિના જીવાના આયુષ્યના અનુભવ કરે છે. અહીં “ગાય” (યાવત) પદ્મથી પ્રશ્નસૂત્રેાક્ત તમામ પાઠ ગ્રહણ કરવા જોઈએ. ॥ સૂ. ૩ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ કે સ્વરૂપમાનિરૂપણ ગર્ભશાસ્ત્રઉત્પત્તિને અધિકાર ચાલતું હોવાથી હવે સૂત્રકાર ગર્ભસૂત્રનું કથન કરે છે–“ની જં તે! જન્મ વનમાળે” ઈત્યાદિ ટીકાઈ–“ની જે મંતા માં વાયા રિફંતિg વમરૂ, અનિંતિg વમરૂ?” હે. ભગવન! ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે શું જીવ ઇન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે? કે ઈન્દ્રિયે વિના ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે જીવને ઈન્દ્રિયો હોય છે કે નથી હતી? ઉત્તર–“ોયHT! ઉત્તર પત્તિ વયમ, નંતિ વયમરૂ” છે. ગૌતમ! જીવ ગર્ભમાં ઈન્દ્રિય સહિત પણ ઉત્પન્ન થાય છે અને ઈન્દ્રિય વિના પણ ઉત્પન્ન થાય છે. આ રીતે બને પક્ષને સ્વીકાર કર્યો છે. પ્રશ્ન–બરે જ ઈત્યાદિ” હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે જીવ ગર્ભમાં ઈન્દ્રિયસહિત પણ ઉત્પન્ન થાય છે અને ઇન્દ્રિય વિના પણ ઉત્પન્ન થાય છે? ઉત્તર–“જો મા ! વિવિચારૂં કુશ, બળ િવશમ, માર્વિવિચારું પડુ સ િવશરૂ સે તે ” હે ગૌતમ! દ્રવ્યેન્દ્રિયેની અપેક્ષાએ જીવ ગર્ભમાં ઈન્દ્રિયે વિના ઉત્પન્ન થાય છે અને ભાવેન્દ્રિયની અપેક્ષાએ જીવ ગર્ભમાં ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે. તે કારણે હું એવું કહું છું કે ગર્ભમાં જીવ કેઈ અપેક્ષાએ ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે અને કેઈ અપેક્ષાએ ઈન્દ્રિય રહિત ઉત્પન્ન થાય છે. નિવૃત્તિ અને ઉપકરણ ઈન્દ્રિયના ભેદથી દ્રવ્યેન્દ્રિયે બે પ્રકારની હોય છે. દ્રવ્યેન્દ્રિયની રચના જીવન પર્યાપ્તાવસ્થામાં થાય છે, અપર્યાપ્રાવસ્થામાં થતી નથી તેથી ગર્ભમાં ઉત્પન્ન થનારે જીવ જ્યાં સુધી વાટે વહેતે રહે છે ત્યાં સુધી તેને ઈન્દ્રિયપર્યાપ્તિ ન હોવાને કારણે તે અનિન્દ્રિય ઈન્દ્રિ વિનાને રહે છે. વળી ગર્ભમાં ઉપજતી વખતે જ તે જીવ ઇન્દ્રિયવાળો હેત નથી. કારણકે જ્યાંસુધી તેની ઇન્દ્રિયની રચના થતી નથી ત્યાંસુધી તેની ઇન્દ્રિય પર્યાપ્તિ કહી શકાતી નથી. તેથી ઇન્દ્રિયપર્યામિની પૂર્ણતા થાય ત્યારે જ દ્રવ્યેન્દ્રિયોની પૂર્ણતા થાય છે. ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે જીવને ઈન્દ્રિય પર્યાપ્તિ હોતી નથી, એ રીતે વિચાર કરતાં “તે ઈન્દ્રિયે વિના ઉત્પન્ન થાય છે” એવું કહ્યું છે, કારણકે તે સમયે તેનામાં દ્રવ્યેન્દ્રિયને અભાવ હોય છે. લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવઈન્દ્રિય છે. તેમની અપેક્ષાએ એવું કહેવાયું છે કે જીવ ગર્ભમાં ઈન્દ્રિયો સહિત ઉત્પન્ન થાય છે. કારણકે ભાવેન્દ્રિયે જીવમાં સર્વકાળે રહે છે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ४४ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપયાગ એ ભાવેન્દ્રિય છે. તેથી ઉપયાગાત્મક ભાવેન્દ્રિયાનું અસ્તિત્વ જીવની સર્વ અવસ્થાઓમાં હાવાને કારણે જીવ કોઈપણ સમયે કોઈપણ અવસ્થામાં ભાવ ઇન્દ્રિયાથી રહિત હાતા નથી. જીવને તથા ઉપયાગને તાદાત્મ્ય સંબધ કહ્યો છે, તેથી આ રીતે ગર્ભમાં પણ જીવ ઇન્દ્રિય સહિત જ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય. લે સેળન્નેનેં ઈત્યાદિ ” હે ગૌતમ ! તે કારણે હું એવું કહુ છુ કે કોઈ અપેક્ષાએ ગર્ભમાંના જીવ ઇન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે અને કોઈ અપેક્ષાએ ઇન્દ્રિય રહિત ઉત્પન્ન થાય છે. આ રીતે ગર્ભગત જીવની ઇન્દ્રિયયુક્તતા અને ઇન્દ્રિયરહિતતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેના શરીરની ચુસ્તતા અને શરીરરહિતતાનું પ્રતિ પાદન કરવા માટે પ્રશ્નોત્તરપૂર્વીક સૂત્ર કહે છે—( લીવે નં મતે ! ગમં વઝમમાળે *િ સરીરી વનર, અસીરી વવમરૂ ? ) હે ભગવન્ ! ગર્ભ માં ઉત્પન્ન થતી વખતે જીવ શરીરસહિત ઉત્પન્ન થાય છે કે શરીરરહિત ઉત્પન્ન થાય છે ? જો એમ કેહેવામાં આવે કે શરીરસહિત ઉત્પન્ન થાય છે—તા તે કથન ખરા. ખર નથી કારણ કે તે સમયે શરીરના કારણભૂત માતાપિતાના શુક્ર શાણિત વગેરેના અભાવ હાય છે-જો એમ કહેવામાં આવે કે તેઓ અશરીરી ઉત્પન્ન થાય છે–તા તે વાત પણ ચાગ્ય લાગતી નથી, કારણ કે શરીર વિના સિદ્ધોના આત્માઓની જેમ જીવની ઉત્પત્તિજ થઈ શકતી નથી. ઉપરોક્ત શંકા અસ્થાને અયુક્ત છે. કારણ કે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ વિચાર કરીને શરીરયુક્તતા અને શરીરરહિતતા માનવામા આવી છે. અને એજ આશયથી ભગવાને તેને આ પ્રમાણે જવાબ આપ્યા છે ( પોયમા ! સિચ સસરીરી વનર, સિચ બલીદી થવમક્) હે ગૌતમ ! કઇ અપેક્ષાએ જીવ ગર્ભમાં શરીરહિત પણ ઉત્પન્ન થાય છે અને કોઈ અપેક્ષાએ અશરીરી (શરીરરહિત ) પણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન—સે મેળટ્રેનં ઇત્યાદિ હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે જીવ ગર્ભ માં શરીરસહિત પશુ ઉત્પન્ન થાય છે અને શરીર રહિત પણ ઉત્પન્ન થાય છે ? ઉત્તર—( પોયમા ! બોરાજિય, વૈઇન્દ્રિય, ગાાચા, વજુદા બક્ષીી વાનરૂ ) હું ગૌતમ : જીવ અશરીરી ઉત્પન્ન થાય છે, ” એવું જે કહ્યું છે તેનું કારણ એ છે કે તે સમયે તેને ઔદારિક વૈક્રિય અને આહારક, એ ત્રણુ શરીરમાંનું એક પણુ શરીર હાતું નથી. એ દૃષ્ટિબિન્દુથી ઉત્પન્ન થતી વખતે જીવ અશરીરી જ ાય છે, ( તૈયામારૂ ડુખ્ય સત્તરીત્તવમ૬) તથા તૈજસ અને કાર્માણુ, એ બે શરિરની અપેક્ષાએ એમ કહી શકાય કે જીવ શરીરસહિત જ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. મૈં તેનટ્રેનં ઈત્યાદિ હૈ ગૌતમ ! તે કારણે હું એવું કહું છુ કે જીવ ગર્ભમાં શરીરરહિત પણ ઉત્પન્ન થાય છે અને શરીરસહિત પણ ઉત્પન્ન થાય છે. તાત્પ એ છે કે-“ સર્વક્ષ્ય ” એ સૂત્રાનુસાર તૈજસ અને ક્રાણુ. એ એ શરીશ તમામ સંસારી જીવાને હોય છે. તેથી ગર્ભીમાં જીવની ઉત્પત્તિ થતી વખતે પણ તેમના સદ્ભાવ હાય છે, એ દૃષ્ટિએ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિચારતા “જીવ ગર્ભમાં શરીરસહિત ઉત્પન્ન થાય છે” એ કથન બરાબર છે. તથા ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે જીવને ઔદારિક, વૈકયિક, અને આહારક ત્રણ એ શરીરમાંનું કોઈ પણ શરીર હોતું નથી. એ દૃષ્ટિએ વિચાર કરતાં “જીવ ગર્ભમા અશરીરી ઉત્પન્ન થાય છે ” એ કથન પણ ચગ્ય છે, પહેલાં સૂત્રકાર ઈન્દ્રિય અને શરીરનું વર્ણન સૂત્રે વડે કરી દીધું જ છે. હવે આહારનું વર્ણન કરવાને માટે તેઓ આહાર સૂત્રનું કથન કરે છે, કારણ કે ઈન્દ્રિયે અને શરીરથી યુક્ત એવા જીવને આહારની આવશ્યક્તા રહે છે( i મતે ! દમ વમમાળે તવઢવાણ મિહા માહારે?) હે ભગવન! જ્યારે જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સૌથી પહેલાં શું ખાય છે એટલે કે કે આહાર લે છે? ઉત્તર-( મા! માયમો વિસુ વં તદુમાસંસિä જુd, ક્રિદિmi તqઢમથાઇ રં ભારે) હે ગૌતમ ! જ્યારે જીવ માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે માતાનું ઓજ (આર્તવ, શેણિત) અને પિતાનું શુક, એ બનેથી મિશ્રિત જે આહાર હોય છે તે ખાય છે. માતાના શેણિત અને પિતાના શુકથી મિશ્રિત હોવાને કારણે તે આહાર ઘણિત (મેલ) અને અપવિત્ર હોય છે. (જીવે m અંતે! ઘરમાણ સમા ફ્રિ માર મારૂ?) હે ભગવન ! જીવ માતાના ગર્ભમાં રહે ત્યાં સુધી ક ક આહાર લે છે? (વોચમા ! નં રે माया णाणाविहाओ रसविगईआ आहार आहारेइ, तदेगदेसेणं ओय आहारेइ) હે ગૌતમ! તેની માતા દૂધ, દહીં વગેરે રૂપ વિવિધ પ્રકારની વિકૃતિ વાળે જે આહાર કરે છે તે આહારના એકદેશથી એટલે કે ખાવામાં આવેલ તે રસવિકૃતિના એક અંશ વડે તૈયાર થયેલ જે ઓજ (સાર) છે, તેને તે આહાર કરે છે. (નીવા i મતે! રજદમાચાર સામાન્સ વિથ કદવાડું વા વા, હેફ વા, સિંધારૂ વા, તે વા, વિજો વા ?) હે ભગવન્! ગર્ભમાં રહેલા જીવને શું ઝાડે થાય છે? પેશાબ થાય છે? કફ થાય છે? નાકને લીંટ હોય છે ? ઉલટી થાય છે? પિત્ત થાય છે? (વન ! જે ળ સ) હે ગૌતમ! તે અર્થ બરાબર નથી–એટલે કે ગર્ભમાં રહેલ જીવને ઉચ્ચાર (ઝાડે) પાસવણ (પેશાબ) વગેરે કંઈ પણ થતું નથી. (સે . ઈત્યાદિ. હે ભગવન ! આપ શા કારણે એવું કહો છે કે ગર્ભગત જીવને ઝાડે પેશાબ વગેરે કંઈ પણ થતાં નથી ? (જયમા! નીવે of ગરમણ સમાને શ્રી ભગવતી સૂત્ર : ૨ ४४ Page #61 -------------------------------------------------------------------------- ________________ # રાણા, તં નિખારૂ ) હે ગૌતમ! ગર્ભમાં રહેલ જીવ જે આહાર કરે છે, તેને તે ચય કરે છે. ( સોચિત્તાર રાવ હાઉચિરાણ , શનિ , સ, મા, રોમ, નત્તા રે તેni૦) તેને તે ગર્ભને જીવ શ્રોતેન્દ્રિયથી લઈને સ્પશેન્દ્રિય રૂપે, અસ્થિ (હાડકા) રૂપે, અસ્થિમજજારૂપે, કેશરૂપે, શમશ્ર (દાઢી) રૂપે, રેમરૂપે, અને નખરૂપે પરિમાવે છે. તે કારણે, હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે ગર્ભમાં રહેલ જીવ મળ, મૂત્રાદિ કરતા નથી. આહાર રૂપે ગ્રહણ કરાયેલ આહારને કઈ ભાગ જે ચય પામ્યા વિનાને બાકી રહે તે તેને બહાર કાઢવા માટે ઝાડા, પિશાબ વગેરે જરૂરીયાત રહે છે. પણ ગર્ભમાં રહેલ જીવની બાબતમાં એવું બનતું નથી. કારણ કે આહાર રૂપે ગ્રહણ કરાયેલ ખેરાક શ્રોત્રેન્દ્રિય આદિ રૂપે પરિણમત રહે છે. ( i મતે !માણ સમાને જમ્મુમાં વર્ચિ મારા સાહરિત્તા?) હે ભગવન શું ગર્ભમાં રહેલ જીવ મુખથી કવલાહાર (કેળીયા વડે ખાવું તે) ગ્રહણ કરવાને સમર્થ હોય છે ?(સોયમાં જો શુળદે તમ) હે ગૌતમ! તે અર્થ બરાબર નથી, એટલે કે ગર્ભમાં રહેલ જીવ મુખથી કલાહાર લેવાને સમર્થ હેતે નથી. (રે જેf) હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે ગર્ભમાં રહેલે જીવ કવલ આહાર ગ્રહણ કરવાને સમર્થન હેતું નથી ? (નોરમા નીવેળા જન્મ સમાજે સદવો બgg )હે ગૌતમ! ગર્ભમાં રહેલે જીવ સર્વ આત્મપ્રદેશે વડે ખાય છે. (સવ પરિણામે) ખાધેલા બધા આહારને સર્વઆત્મપ્રદેશ વડે પરિણાવે છે. (સવો રણ3) સર્વ આત્મપ્રદેશ વડે તે શ્વાસ લે છે. (સંદરો નિણરફ) અને સર્વ આત્મપ્રદેશે વડે નિશ્વાસ છોડે છે. (બમાં ગાણા) તે વારંવાર આહાર લે છે. (મિકા પરિણામે) અને વારંવાર ગ્રહણ કરેલા આહારને વારંવાર પરિણાવે છે (મિવ વસ) વારંવાર તે શ્વાસ લે છે, ( મિક્ષ નિસારૂ) વારંવાર તે શ્વાસ છોડે છે (ઉનાવ બાર) ક્યારેક તે થેલી ભીને પણ આહારને લે છે. ( બાહુવ પરિમે) ક્યારેક ભી થેલીને તે આહારને તે પરિણાવે છે. (શાહુ સારૂ) અને ક્યારેક ભીભીને તે શ્વાસ લે છે. (ભાર નિસારૂ) અને કયારેક થેલી ભીને તે નિઃશ્વાસ છેડે છે–આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–ગર્ભમાં રહેલે જીવ ક્યારેક આહાર વગેરે ગ્રહણ કરે છે અને ક્યારેક આહારાદિ ગ્રહણ નથી પણ કરતે. કારણ કે તેને એ સ્વભાવ હોય છે ગર્ભમાં રહેલ જીવ સર્વ આત્મપ્રદેશ વડે કેવી રીતે આહાર લે છે તે સમજાવવા માટે ભગવાન કહે છે કે-(ાવની ત્રણ reળી ) માજીવરસહરિણ-એટલે કે માતૃજીવના રસનું હરણ કરનારી શ્રી ભગવતી સૂત્ર : ૨ ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ નાડી–નાભિનાલ-માતા વડે આહાર રૂપે ગ્રહણ કરાયેલ આહારને રસ ગર્ભસ્થ જીવ તે નાભિનાલ વડે મેળવતે રહે છે. તેથી જો દિ–વીય ચયા ના રસાળી ” એવી રસહરણી શબ્દની વ્યુત્પત્તિ ટીકાકારે કરી છે. (પુરૂનીવાસળી) પુત્રજીવરસહરણી–તે પણ એક નાડી હોય છે. તેમાંની પહેલી માતૃજીવરસહરણી નાડી (માકર્ણવવિદ્ધા) માતાના જીવ સાથે બંધાયેલી રહે છે. અને પુત્રના જીવ સાથે પણ પૃટ હોય છે. પ્રતિબદ્ધપણુ એટલે ગાઢ સંબંધ. કારણ કે તે પ્રતિબદ્ધપણું માતૃજીવના અંશરૂપ હોય છે. સ્કૃષ્ટતા એટલે સામાન્ય સંબંધ કારણ કે તે પૃષ્ટતા પુત્રજીવના અંશ રૂપ હોતી નથી. માતાના જીવ સાથે બંધાયેલી નાડી માત્ર પુત્રના જીવને સ્પર્શ જ કરે છે. (તબ્દ મારુ) તેથી તે આહાર કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માતૃજીવપ્રતિબદ્ધરસરણી નાડી પુત્ર જીવની સાથે સ્પર્શ કરે છે, તે કારણે ગર્ભમાં રહેલ જીવ માતૃજીવપ્રતિબદ્ધ નાડી વડે આહાર લે છે. ત રિજાદ) તેથી આહાર કરેલ આહારને પરિણુમાવે છે. (અરવિ ૨ પુત્તનીવરિદ્ધા માનીવડા-તફ્ વિ૬, તા કવવિ રૂ) તથા બીજી પુત્ર જીવરસહરિણી નામની નાડી પુત્ર જીવની સાથે બંધાયેલી છે અને માતાના જીવને માત્ર સ્પર્શ જ કરે છે. તે કારણે ગર્ભમાં રહેલ જીવ સામાન્ય રૂપે તથા વિશેષરૂપે પિતાના શરીર વગેરેની પુષ્ટિ કરતું રહે છે, કહ્યું પણ છે કે— પુત્ર નામ માતુર્ય, રિ નારી નિવડ્યા ययासौ पुष्टिमाप्नोति, केदार इव कुल्यया ॥१॥" પુત્રની નાભિમાં અને માતાના હૃદયમાં નાડી સંબંધિત છે. જેવી રીતે કલ્યાથી–ખેતરમાં પાની પહોંચાડવાની નીક વડે ખેતરને પોષણ મળ્યા કરે છે, એવી રીતે તે નાડી વડે ગર્ભમાં રહેલ જીવને પોષણ મળ્યા કરે છે ને | (સે તેni૦) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે (કાર નો મૂ મુળ વાવાઢિયં બહારં કારિરણ) ગર્ભમાં રહેલ જીવ મુખ વડે કવલાહાર લેવાને સમર્થ હેત નથી. ગર્ભને અધિકાર ચાલતો હોવાથી હવે સૂત્રકાર ગર્ભમાં રહેલ જીવનાં અંગોના વિષયમાં પ્રશ્નોત્તર પૂર્વક સૂત્રો કહે છે-(રૂ અંતે! મારૂબંને પન્ના) હે ભગવના ગર્ભમાં રહેલ જીવમાં માતાનાં અંગે કેટલાં હોય છે? (વોચમા ! તો મારૂબંધા પત્તા-તે નહીં-રે, સોનિg, મથુહુને) હે ગૌતમ! માતાનાં ત્રણ અંગ તેને હોય છે-(૧) માંસ, (૨) શેણિત, ( રુધિર) અને (૩) મગજ. ( i મેતે ! વિરૂધ્ય પન્ના?) હે ભગવન તે જીવને પિતાના કેટલાં અગે હોય છે? (ચમ ! તો પિતા પન્ના ) હે ગૌતમ! તે જીવને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ પિતાના ત્રણ અંગ હોય છે–(તા ના) તે આ પ્રમાણે છે—‹ અદ્રિ-ગદુિમિના,જેલમંત્તરોમનઙે ) હાડકાં, અસ્થિમજ્જા, કેશ-અશ્રુરામ અને નખ. કહેવાના ભાવાર્થ એ છે કે ગર્ભમાં રહેલ જીવના શરીરમાં માંસ, રુધિર અને મગજ માતા તરફથી પ્રાપ્ત થાય છે અને (૧) હાડકાં, (૨) અસ્થિમજ્જા અને(૩) કેશ, ચક્ષુ રામ અને નખ પિતા તરફથી પ્રાપ્ત થાય છે. માતા પિતાના અવયવેાથી પ્રાપ્ત એવું ગર્ભમાં રહેલ જીવનું શરીર કયાં સુધી રહે છે એ વાતને સૂત્રકાર પ્રશ્નોત્તર વડે બતાવે છે ( અમ્બાપિ ન મંતે ! મરી વચ હારું ચિત્રુ !) હે ભગવન્ ! માતા પિતાના અવયવાથી પ્રાપ્ત થયેલું ગર્ભમાં રહેલ જીવનું શરીર કેટલા સમય સુધી ટકે છે ? गोयमा ! जावइयं से कालं भवधारणिज्जे सरीरए અબ્વાયત્તે મરૂ વચારું સંવિટ્ટ ) હે ગૌતમ ! જ્યાં સુધી તેનું ભવધાર ણીય શરીર નાશ પામતું નથી, ત્યાં સુધી તે શરીર રહે છે. ( હે ાં સમણ સમજ્યોતિષ્નમાળેર પરમારુસમયસિયોષ્ઠિને મવરૂ ) ત્યાર બાદ પ્રત્યેક સમયે છીંજતુ ( ક્ષીણ થતું) તે શરીર અંત સમયે નાશ પામે છે. આ પ્રશ્નો ત્તરાનું તાત્પ એ છે કે જ્યાં સુધી ભવધારણીય શરીર-જન્મથી લઈને મરણુ પન્ત રહેનારૂ શરીર–રહે છે ત્યા સુધી ગમાં રહેલ જીવ પ્રાપ્ત કરેલાં માતાપિતાનાં અંગે તેનેરહે છે. જેમ જેમ તે ભવધારણીય શરીર સમયે સમયે ક્ષીણ થતું જાય છે તેમ તેમ તે અંગે પણુ ક્ષીણ થતાં જાય છે. અને તે ભવધારણીય શરીર નાશ પામતાં જ તે અંગે પણુ નષ્ટ થઇ જાય છે IIસૂÝ| ગર્ભસ્થ જીવકે ગત્યન્તર કા નિરૂપણ ગના અધિકાર ચાલતા હોવાથી સૂત્રકાર હવે ગર્ભમાં રહેલ જીવના મીજી ગતિમાં જવા માખત સૂત્રનું કથન કરે છે-“ લાવે નં મતે ! ઈત્યાદિ ટીકા –( નવે નં અંતે ! દબાણ સમળે ને_રવવન્ગેજ્ઞા) હે ભદન્ત ! ગર્ભ માં રહેલ જીવ છુ' મરીને નરકામાં ઉત્પન્ન થાય છે? (પોયમા ! અલ્યે વનબેન્ના, અસ્થારૂપ નો વવજ્ઞેષ્ના ) હૈ ગૌતમ ! કોઇ એક ગÖમાં રહેલ જીવ મરીને નરકામાં પણ ઉત્પન્ન થાય છે અને કોઈ એક ગર્ભમાં રહેલ જીવ મરીને નરકામાં ઉત્પન્ન નથી પણ થતા (સે ટ્રેનં ) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહો છે કે કાઇ એક ગર્ભમાં રહેલ જીવ મરીને નરકામાં ઉત્પન્ન થાય છે, અને કાઈ એક ગર્ભોમાં રહેલ જીવ મરીને નરકામાં ઉત્પન્ન થતા નથી ? (શોચમા ! તે નં સન્ની વિત્તિ સવૈદ્િવજ્ઞતૢિ વત્ત્તત્તÇ) હે ગૌતમ ! તે સન્ની પંચેન્દ્રિય અને સ પર્યાપ્તિયાથી પૂર્ણ પર્યાપ્ત અવસ્થામાં રહેલા ગમાંના જીવ ( વીચિદાણ, વેબિયન્દ્વીપ વરાળીયો આચરતોન્ના નિસમ્મ પણે નિજીમર) વીયલબ્ધિ વડે અને વૈક્રિયલબ્ધિ વડે શત્રુની સેનાનું આગમન સાંભળીને, તેને હૃદયમાં ધારણ કરીને, પેાતાના આત્મપ્રદેશને ગર્ભ પ્રદેશ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ માંથી બહાર કાઢે છે. (નિમિત્તા વેશ્વિનિમુઘાણoi મોurફુ) બહાર કાઢીને વૈકિય સમુદુઘાત વડે તથાવિધ પુદ્ગલેને ગ્રહણ કરવાને માટે વિકિય સમુદ્રઘાત કરે છે. (મોળત્તાં વારંજિર્ષિ તે વિવરૂ) વૈકિયસમુદ્દઘાત કરીને તે ચતુરંગી સેનાને-ગજ, અશ્વ, રથ અને પાયદળ, એ ચાર પ્રકારની સેનાને-ઉત્પન્ન કરે છે (વારંnિi ક્ષેત્રે વિધિવત્તા) ચતુરંગી સેનાને ઉત્પન્ન કરીને (વાલગળી તેના પરાળgi દ્ધિ સંજામં સંમે) પિતાની તે ચતુરંગી સેનાથી શત્રુની સેના સાથે સંગ્રામ કરે છે અહીં એવું કહ્યું છે કે તે ગર્ભમાં રહેલ જીવ સ્વાભિમાની કઈ રાજા વગેરેને જીવ હોય અને તે સંજ્ઞી હોય, પાંચે ઈન્દ્રિયો વાળ હોય, જેની સમસ્તપર્યાયિઓ પૂર્ણ થઈ ચુકી હોય, આ જાતનાં તેનાં લક્ષણે બતાવ્યાં છે. એ ગર્ભમાં જીવ જ્યારે શત્રુની સેનાનું આગમન થયેલું સાંભળે છે ત્યારે વીર્યલબ્ધિ વડે અથવા વૈક્રિયલબ્ધિ વડે પિતાના આત્મપ્રદેશને ગર્ભ પ્રદેશમાંથી બહાર કાઢે છે. અને વિકિય સમુહુઘાત કરે છે. પછી તે ચતુરંગી સેના બનાવી લે છે. અને તેની મારફત શત્રુ સેના સાથે યુદ્ધ કરે છે. એ ગર્ભમાં રહેલ જીવ નરકમાં જવા ગ્ય કર્મ બંધ બાંધે તે સંભવિત છે. અહીં સૂત્રમાં “ વીરિદ્ધી, વેશ્વિવરુદ્ધી” એવાં જે ત્રીજી વિભક્તિનાં પદે મૂક્યાં છે તેમની જગ્યાએ પહેલી વિભક્તિનાં પદે પણ મૂકી શકાય છે ત્યારે તેને અર્થ આ પ્રમાણે છે ગર્ભમાં રહેલ જે જીવ છે તે વીર્યલબ્ધિવાળે અને વિક્રિયલબ્ધિવાળે થઈને સંગ્રામ કરે છે (તે જ વીવે) એ. તે ગર્ભમાં રહેલ જીવ વૈકિયલબ્ધિ વડે બનાવેલી પિતાની સેના વડે શત્રુની સેના સાથે (બરવામg, રકઝામg, મારામg, wામ) ધનની વાસનાવાળો થઈને, રાજ્ય મેળવવાની ઈચ્છાવાળે થઈને, ભેગ “ગંધ, રસ, સ્પર્શ ” ભેગવવાની વાસનાયુક્ત બનીને, કામ-શબ્દ અને રૂપની વાસનાથી યુક્ત બનીને, (અસ્થવિ) અર્થની લાલસા વાળો બનીને, (અવિવાણિર) અર્થ હોવા છતાં પણ તેનાથી અતૃપ્ત રહીને તેની અભિલાષા વાળો બનીને, (રવિવાણિg) પ્રાપ્ત રાજ્યથી અતૃપ્ત રહીને રાજ્ય મેળવવાની અભિલાષા વાળ બનીને (મોવિવાgિ) ભેગની ઇચ્છાવાળ બનીને, (ામવિવામિણ) કામની ઈચ્છાથી યુક્ત બનીને (તરિશ્વત્ત) અર્થાદિકમાં એક ચિત્ત થઈને (રમૂળ) અર્થાદિકમાં એક અંત:કરણવાળો થઈને-તલ્લીન થઈને (તરે ) તે પ્રકારના આત્મપરિણામ વાળે થઈને (ત જ્ઞાતિ) તે વિષયક પ્રવૃત્તિવાળે થઈને (તત્તિ વડવા) આરંભ કાળથી જ તે વિષે વિશિષ્ટ પ્રયત્ન વાળે થઈને (તદ્રોવરજો) અર્થ, રાજ્ય, ભેગાદિને માટે ઉપયુક્ત બનીને (તવિચાર ) તેમની પ્રાપ્તિને માટે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ઈન્દ્રિયાને અથવા કૃત કારિત અને અનુમેદનાને સમાવેશિત કરીને ( સમાવળમાવિદ્ ) અર્થાદિકની ભાવનાથી ભાવિત બનીને યુદ્ધ કરે છે. અને ( ત્તિ ન અંતત્તિ) આ રીતે યુદ્ધ વગેરે કરતી વખતે જો તે ગર્ભોમાં રહેલ જીવ (ારું રેડના મૃત્યુ પામે તે ( નેભુ વવજ્ઞરૂ ) નારકામાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગર્ભમાં રહેલ જીવ અર્થાકિની ઇચ્છાવાળા થઇને સંગ્રામ વગેરે કરે છે, અને જે એ સ્થિતિમાં તે મરણ પામે છે તે તે ગર્ભમાં રહેલ જીવ નરકામાં ઉત્પન્ન થાય છે. અન્ય પ્રકારના ગર્ભમાં રહેલા જીવા નારકામાં ઉત્પન્ન થતા નથી. ( લે તેટ્રા ગોચના! ) હે ગૌતમ ! તે કારણે હું એવું કહું છું કે (જ્ઞાન અર્થે કચવÀજ્ઞા અથેપ ને લવ વન્ગેજ્ઞા) કાઇ એક ગર્ભમાં રહેલ જીવ ઉપરોક્ત કારણે નરકમાં ઉત્પન્ન થાય છે અને કાઇ એક જીવ નરકમાં ઉત્પન્ન થતા નથી. આ રીતે ગર્ભમા રહેલ જીવના નરકગમનનાં કારણેાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેના દેવલાક ગમનનાં કારણેાનું પ્રતિપાદન કરવાને માટે પ્રશ્નોત્તર રૂપ સૂત્રનું કથન કરે છે– ( નીવેનં મતે ! ૧૦માર્સમાળે રેવજોત્તેપુત્રÀગ્ગા ?) હે ભગવન્ ! શું ગર્ભમાં રહેલ જીવ દેવલાકમાં ઉત્પન્ન થાય છે? (અત્યંતરૂણ પવનનૈના, અત્થર નો જીવપ્નેન્ના) હે ગૌતમ ! ગર્ભમાં રહેલા કોઇ એક જીવ મરીને દેવલાકમાં ઉત્પન્ન થાય છે, અને કોઈ એક ગર્ભમાં રહેલ જીવ મરીને દેવલાકમાં ઉત્પન્ન નથી પણ થતા. ( તે ળટ્રેળ ) ઙે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે કોઇ એક ગભ માં રહેલ જીવ મરીને દેવલાકમાં જાય છે અને કોઈ એક ગર્ભમાં રહેલ જીવ મરીને દેવલેાકમાં જતા નથી. ઉત્તર--( નોચમા ! સે ં સન્ની ર્વિતિ સન્માદ્િવજ્ઞત્તીદ્િવગ્નત્તર્ तारूवरस समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं સોન્ના નિત્તમ) હે ગૌતમ ! તે ગર્ભમાં રહેલા જીવ જો ધાર્મિક હાય, સ’ફ્રી હાય અને પૉંચેન્દ્રિય સહિત અને પર્યાપ્તક હાય તે તે દ્રવ્યથી દ્વારા સહિત સુખપર સુહપત્તી વ. ઉપકરણા સહિત સાધુ વેષ ધારણ કરેલા, અને ભાવથી સમિતિ, ગ્રુતિ વગેરેના આરાધક, તથા ખાર પ્રકારના તપ કરનારા શ્રમણપાસે તેમજ સ્થૂલ પ્રાણાતિપાત વગેરે પાપ ક્રિયાએથી નિવૃત્ત થઈને અન્યને પણ '' मा हुन मा हन હશે! નહીં, હણેા નહીં ” એવા ઉપદેશ દેનારા દેશિવરતિને ધારણ કરનારા પાંચમાં ગુણસ્થાનવી શ્રાવકરૂપ માહણુ પાસે એક પણ આ જિન પ્રણીત—ધામિ ક—શ્રુતચારિત્રરૂપ ધર્મના સપાદક-સુવચને-પ્રાણાતિપાતાદિ વિરતિરૂપ નિર્દોષ વચનેને સાંભળીને અને તેને પોતાના હૃદયમાં ધારણ કરીને (તો) ત્યાર ખાદ ( સંવેગયલટું તિન્ત્રયમ્માળુરાત્તે મરૂ ). સંવેગથી (વૈરાગ્યથી) ', ' શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રતચારિત્રરૂપ ધર્મમાં શ્રદ્ધાવાળા બની જાય છે. અથવા વિરાગ્યને લીધે જેને સાચા તત્ત્વમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય છે, અને જે તીવ્ર ધર્માનુરાગથી રંગાયે હોય છે (જે ળ નીવે) એવાં પૂર્વોક્ત વિશેષણે વાળે તે ગર્ભમાં રહેલ જીવ (ધર્મામા, પુજામા, સવામણ) શ્રતચારિત્રરૂપ ધર્મની અભિલાષા વાળે બનીને, શુભકર્મરૂપ પુણ્યની વાંછા વાળ બનીને, સ્વર્ગની અભિલાષા વાળ બનીને, (મામા) મોક્ષની કામના વાળ બનીને, (ઘમરિવણ) ધર્મની ઈચ્છાવાળ બનીને, (પુવાંuિg) પુણ્યની ઈચ્છા વાળ બનીને (સમારંuિg) સ્વર્ગની ઈચ્છાવાળ બનીને (મોવવિા) મોક્ષની ઈચ્છાવાળ બનીને (ધH ઉપવાસ) ધર્મની પિપાસાવાળ બનીને, (Toor વિવાસિt) પુણ્યની પિપાસા વાળ બનીને, (રવિવાર) સ્વર્ગની પિપાસાવાળો બનીને (મોવણવિજાતિ) મોક્ષની પિપાસાવાળો બનીને, (તવિ) ધર્મ વગેરેમાં એક ચિત્ત થઈને, (તો) ધર્મ વગેરેમાં જ પિતાનું અંતઃ કરણ લીન કરીને, (ફે) ધર્માદિક રૂપ આત્મપરિણામ વાળ થઈને (તક્ષણિg) ધર્માદિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને, (તત્તિ વડવાળ)ધર્માદિવિષયક તીવ્ર અધ્યવસાય વાળ થઈને, (તોય૩ત્તે) ધર્માદિક નિમિત્ત જ ઉપયોગવાળો બનીને, (તનિચ ) ધર્માદિકમાં જ પોતાની ઈન્દ્રિયોને અથવા કૃત, કારિત અનમેદનાને સમર્પિત કરનારો બનીને (તભાવળમાવિ) ધર્માદિકની ભાવનાથીજ ભાવિત બનીને (રિ ) તે સમયે જે તે ગર્ભને જીવ (ારું જ્ઞા). કાળધર્મ પામે-ગર્ભમાં જ મૃત્યુ પામે-તે તે ગર્ભમાં રહેલે જીવ (વઢોળણું વાવ ) દેવલેકમાં ઉત્પન્ન થાય છે. એટલે કે દેવ થાય છે. (તે તેના નોના ! ) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે ગર્ભમાં રહેલું કે એક જીવ મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને ધર્માદિથી રહિત એવે કઈ એક જીવ મરીને દેવલોકમાં જતો નથી. ગર્ભને અધિકાર ચાલતો હોવાથી સૂત્રકાર આ બીજું ગર્ભ સૂત્ર કહે છે (નીવે of મં! Tદમણ સમાજે સત્તા વા પાલિg an) હે ભગવન્! ગર્ભમાં રહેલે જીવ શું મુખ ઊંચું કરીને રહે છે? શું તે પાર્શ્વભાગથી સ્થિત હોય છે? ('વહુ ના વા) શું તે આમના સમાન કુજ (કુબડે) હોય છે? (કછે નવા) શું તે સામાન્ય આસને બેસે છે? (વિવા ) ઉભું થાય છે? (નિસીપs= વા ) અથવા પર્યક વગેરે આસને બેસે છે ? (તુચકા વા) કે પડખું ફેરવે છે? (માણ સુવાળી સુવ૬) અથવા-માતા સૂવે ત્યારે તે પણસૂઈ શ્રી ભગવતી સૂત્ર : ૨ પર Page #67 -------------------------------------------------------------------------- ________________ જાય છે ? (જ્ઞાનમાળીÇ નાક) શું માતા જાગે ત્યારે તે પણ જાગી જાય છે ? (મુક્રિયાત્ સુર્િમવર્, રુચિાણ દુ િમયા) શું માતા દુઃખી થાય ત્યારે ગર્ભમાં રહેલા જીવ દુઃખી થાય છે ? અને માતા સુખી થાય ત્યારે શુ` તે સુખી થાય છે ? ઉત્તર——( તાનોયમા ! ) હા, ગૌતમ ! (લવેનું મન સમાળે લાવ યુયિા વ્રુત્તિ મનTM) ગર્ભમાં રહેલા જીવ મુખ ઊંચું કરીને રહે છે. અહીંથી લઈ ને માતાના દુઃખે દુ:ખી થવા સુધીની બધી ક્રિયાઓથી યુકત રહે છે. તાત્પ એ છે કે ગર્ભમાં રહેલ જીવની મધી ક્રિયાએ માતાની ક્રિયા પ્રમાણે જ થાય છે. (હે જંપત્તવળાહતમતિ ) જીવ સવાનવ માસ સુધી ગર્ભમાં રહે છે—ત્યાર પછી પ્રસૂતિના સમયે ‘સૌલેન વા વાદ્ વા' જો તે જીવ મસ્તકથી અથવા બન્ને પગથી (બાજીરૂ ) બહાર નીકળે છે તેા ( સમ્માનજીરૂ ) કોઇ પણ જાતની મુશ્કેલી વિના બહાર નીકળે છે. પણ જો (તિચિમાછરૂ ) તિર આડા” થઈને ખહાર આવે તે (વિવિધાયમાવજ્ઞરૂ) તે મરણ પામે છે. તાત્પર્યં એ છે કે જો ગર્ભ તિરા “ આડા ” થઇને માતાના ગર્ભાશયમાંથી બહાર નીકળે તે ઘણે ભાગે માતા અને ગર્ભ અને મરણ પામે છે. કારણ કે ગભ તિરા થઇને માતાના ગર્ભાશયમાંથી બહાર નીકળી શકતા નથી. હવે સૂત્રકાર એ ખતાવે છે કે ગભ માંથી બહાર આવેલા જીવ કેવા હોય છે? (૪ળવાનિ ચ સેમ્માર્ં, વઠ્ઠારૂં, પુદ્ગારૂં, નિષત્તારૂં, ડારૂ, પદ્યવિચારૂં, અમિત્તિવિદ્યુ હૈં, મિલમન્નાચાર, ઉન્નિારૂં, નો પત્રજ્ઞતારૂં મતિ) ગર્ભમાંથી બહાર નીકળેલા તે જીવ કે જેને અશુભ કર્મ બદ્ધ છે, સૃષ્ટ છે, નિધત્ત છે, કૃત છે, પ્રસ્થાપિત છે, અભિનિવિષ્ટ છે, અભિસમત્વાગત છે, ઉદય પ્રાપ્ત છે અને જેનાં ક્રમ ઉપશાન્ત થયેલ નથી “ આ બધાં પદોના અર્થ આગળ સમજાવવામાં આવશે.” (તલો મવર, તુવે, ટુવન્તે, પુણે, તુાસે, નિરૃ, અ ંતે, વ્પિ, અમુખે, મનુત્તે, અમળામે,હીળસ્તરે, ટ્રીળસ્તરે, દુિરે, અજંતાણરે, अप्पियस्सरे, असुभस्सरे, अमणुण्णस्सरे, अमणामस्सरे, अणाज्जवयणे पच्चायाए યા વિ મવરૂ) તે કદરૂપા હાય છે, ખરામ વયુક્ત હોય છે, ખરાખ રસવાળો હોય છે, ખરાબ સ્પર્શીવાળો હાય છે, અનિષ્ટ હોય છે, અકાન્ત હોય છે, અપ્રિય હાય છે, અશુભ હોય છે, અમનેાન્ન હોય છે અમનામ હાય છે, હીનસ્વરવાળો હાય છે, દીનસ્વરવાળો હાય છે, અનિષ્ટ સ્વરવાળો હાય છે; અકાન્ત' સ્વરવાળો હોય છે, અપ્રિયસ્વરવાળો હાય છે, અશુભસ્વરવાળો હોય છે, અમનેાજ્ઞ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વરવાળો હોય છે, અમનેમસ્વરવાળો હોય છે, અને અનાદેય વચનવળો હોય છે. સૂત્રકાર અહીં એ બતાવે છે કે ગર્ભને જીવ જે ભાગ્યવશાત સુરક્ષિત રીતે ગર્ભમાંથી બહાર નીકળે તે પણ તેના પૂર્વોપાર્જિત કર્મ જે નિંદનીય અથવા અશુભ હોય અને જ્યાં સુધી તેના તે કર્મો ઉપશાન્ત દશામાં આવ્યાં ન હોય ઉદય દશામાં જ હોય તે તે કર્મોના ઉદયને કારણે તે જીવ ખરાબ રૂપ વગેરે વાળ જન્મે છે. સૂત્રમાં આપેલા “વત્રવજ્ઞાળિ” પદને અર્થ અહિં “નિંદનીય કે અશુભ” એ થાય છે. કારણ કે “વર્ણ” શબ્દનો અર્થ શ્લાઘા” પણ થાય છે. તે લાઘારૂપ વર્ણ જેને નષ્ટ થઈ ગયું છે એટલે કે જે નિંદનીય છે એવાં કર્મ અથવા જે કર્મ અશુભ હોય છે. તેમને Toram” કહે છે. અહીં તેની સંસ્કૃત છાયા “વવા ” એવી થાય છે. કારણ કે જે અશુભ કર્મો હોય છે ને વર્ણથી (પ્રશંસાથી) બાહ્ય (૨હિત) હોય છે. “વફ્ટ” એટલે સામાન્ય રૂપે બાંધેલાં કર્મો. “પુટ્ટાફ” પદને અર્થ ગાઢ બંધનથી પુષ્ટ કરાયેલાં કર્મ એ સમજ. અથવા “જુદાજું” એ પદ હેતપુરક પદ એટલે કે આત્માની સાથે કર્મ શા માટે બદ્ધ થયા તેને ઉત્તર આ “gp” પદ આપે છે. તે એ વાત બતાવે છે કે આત્માએ પહેલાં પિતાના જ રોગ વગેરે વ્યાપારથી તેમને ગ્રહણ કર્યા અને તેથી તે ક આત્માની સાથે બંધાયા. “નિધત્ત” પદના વિષયમાં વિશેષ વર્ણન “મેકખપદ”માં લખવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે નિધત્ત કર્મમાં, ઉદ્વર્તના અને અપવર્તન એ બે સિવાયના કરણ કંઈ પણ કરી શકતાં નથી, તથા જીવની સાથે જે કર્મ બદ્ધ હોય છે તેને કર્ણો બીજે કઈ પણ જીવ હે નથી પણ સ્વયં આત્મા પોતે જ છે એજ વાત “ક” પદ પ્રકટ કરે છે. આથી સિદ્ધાંતની એ વાતને સમર્થન મળે છે કે કર્મોને પોતાની સાથે બદ્ધ કરવામાં આત્મા પિતે જ અપરાધી હોય છે. જે કર્મ ઉપર કઈ પણ કરણની કઈ પણ પ્રકારની અસર થતી નથી તે કર્મને “ નિકાચિત” કર્મ કહે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ વગેરે નામ કર્મની પ્રકૃતિઓ સાથે ઉદયરૂપે વ્યવસ્થાપિત એવાં જે કર્મ છે તેને “ વ્યવસ્થાપિત કર્મ ” કહે છે. જે કર્મોને અનુભવ તીવ્ર રૂપે સ્થાપિત થયે હોય છે તે કમેને “અભિનિવિષ્ટ” કહે છે. “મિસમન્નાનારું” એટલે કે જે કર્મો ઉદયની સન્મુખ આવી રહ્યાં હોય અને તે કારણે જે “ાિરું” ઉદયાવલિકામાં આવી રહ્યાં હોય છે એવાં કમ એવાં કર્મોના પ્રભાવથી જીવ કેવા સ્વરૂપે ઉત્પન્ન થાય છે, એ સૂત્રકારે “તુવે” ઈત્યાદિ પદે વડે બતાવ્યું છે. “સુ ” એટલે વિકૃત (ખરાબ દેખાવ વાળે, “દુધે ” એટલે દુર્ગન્ધ વાળો, “ળ” (અનિષ્ટ) એ પદ એ અર્થ બતાવે છે કે તેને કેાઈ ચાહતું નથી. “અ ” એ પદ એમ સૂચવે છે કે તે એકાન્ત-અનભિલષણીય-હાય છે. “પણ” અપ્રિય સૌને અપકાર કરનાર હોય છે. “બ ” અકલ્યાણકારી, “મનોજ્ઞ” અહિતકારક, “અમનોમ ” બધા લોકોને પ્રતિકૂળ રહેનારો હોય છે. વળી તે ગર્ભમાંથી નિકળેલો જીવ હીન વિગેરે સ્વર વાળ હોય છે. તેનાં વચનને કઈ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ માનતું નથી, માટે તેને અનાય વચન વાળા કહ્યો છે. पञ्चायाए यावि મ” આ પદો વડે એ બતાવ્યું છે કે એવા જીવ જો મનુષ્ય ગતિમાં જન્મ હૈ તા પણ ખરામ રૂપ વગેરે વાળા થાય છે. પણ જો ( વળવાનિ સે कम्माई नो बद्धाई पसत्यं णेयव्वं जाव आदिज्ज वयणे पच्चायाए यावि भवइ ) તે ગર્ભમાંથી નિકળેલા જીવે અશુભ અથવા નિંદનીય કર્મ બાંધ્યા ન હાય તે તેનાં રૂપ વગેરે પ્રશસ્ત ( સારાં ) જ હોય છે એમ જાણવુ'. તે પ્રશસ્ત પણું કયાં સુધી સમજવું, તે બતાવવાને માટે સૂત્રકારે કહ્યું છે કે “જ્ઞાવ આષ્ક્રિય ચળે પન્નાયાળુ ચાત્રિ અવક્ ” એટલે કે જો જે જીવને અશુભ કર્મોના બધ ખાંધેલા ન હોય પણ શુભકર્મો જ આંધ્યા હોય તેા તેના રૂપથી લઇને સ્વર સુધીના બધા જ સારાં હૈાય છે. તે પોતાની પ્રગતિ સાધતે સાધતે લેકમાં આર્દ્રયવચન વાળે! ખની જાય છે (તેનાં વચનને બધાં લેાકેા માન્ય કરે છે, ) તાત્પર્ય એ છે કે અશુભ કર્મ દ્ધ જીવની અપેક્ષાએ શુભ કર્મ દ્ધે જીવના રૂપ વગેરે ખધાં પ્રશસ્ત જ હાય છે. (સેવ મતે ! સેવ મંતે !) હે ભગવન્! આપે ગર્ભના વિષયમાં જે કહ્યું તે યથાર્થ જ છે. હે ભગવન્! આપની વાત તદ્ન સાચી છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદણા કરી, નમસ્કાર કર્યાં. વંદણા નમસ્કાર કરીને, સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતાં તેઓ પેાતાને સ્થાને બેસી ગયાં. ॥ સૂ-૫ || આઠવે ઉદ્દેશા કે વિષયો કા વિવરણ પહેલા શતકના આઠમા ઉદ્દેશક પહેલાં તે આ આઠમાં ઉદ્દેશમાં કયા કયા વિષયના વિચાર કર્યાં છે તે સંક્ષેપમાં બતાવવામાં આવે છે-એકાન્ત તથા બાલક એકાન્ત પડિતના સ્વરૂપનું કથન, અન્તક્રિયાના અને કાપપત્તિકા ક્રિયાના સ્વરૂપના વિચાર, ખાલ પડિતના સ્વરૂપ વગેરેના નિય, દેવગતિનાં કારણેાનું પ્રતિપાદન, મૃગઘાતક વગેરે પુરુ ષાના સ્વરૂપ વગેરેનું કથન, ક્રિયા–કાયિકી, આધિકરણિકી, પ્રàષિકી, પારિતાપ નિકી, પ્રાણાતિપાતિકા વગેરેના સ્વરૂપ આદિને વિચાર, તૃણુદ્દાહક પુરૂષના સ્વરૂપ વગેરેના વિચાર, ધનુર્ધારી પુરૂષનું કથન, મૃગવૈર પુરૂષવૈર વગેરેનુ કથન, છ માસની અંદર અને છ માસ પછી મરવામાં ક્રિયાના વિચાર, પુરૂષઘાતક પુરૂષને વિચાર, સમાન એ પુરૂષાના સ્વરૂપ કથન પૂર્ણાંક જય પરાજયનાં કારણેાના વિચાર, વીય વિચાર, લબ્ધિવીય તથા કરણુ વીર્યના વિચાર, ચાવીસ દંડક, ઉદ્દેશની સમાપ્તિ. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ આકાન્તબાલકે સ્વરૂપના નિરૂપણ સાતમા ઉદ્દેશનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર આઠમાં ઉદ્દેશનું નિરૂપણ કરે છે. તે બને ઉદ્દેશાઓ વચ્ચે પરસ્પરને સંબંધ આ પ્રમાણે છે-સાતમા ઉદેશકમાં જીના ગર્ભવાસનું પ્રતિપાદન કરાયું છે-જીવોને ગર્ભવાસ આયુષ્ય કર્મના સદ્દભાવથી જ થાય છે. તેથી આયુષ્યકર્મનું નિરૂપણ કરવાના આશયથી તથા પહેલા શતકના પહેલા ઉશની શરૂઆતમાં આવતી સંગ્રહગાથામાં જે “સારા” પદ આવે છે, તે બાલનું નિરૂપણ કરવાને માટે આ આઠમાં ઉદેશને પ્રારંભ કર્યો છે. તેનું સૌથી પહેલું સૂત્ર “સાજિદે માતરí નવ” ઈત્યાદિ છે. __ “ रायगिहे समोसरणं जाव एवं वयासि " इत्यादि । ટીકાઈ–“જિદે રમોસાળ જાવ ઇ વાલિ રાજગૃહ નગરમાં ભગવાનનું સમવસરણ-શુભાગમન-થયું. ત્યાંથી શરૂ કરીને “ આ પ્રમાણે ત્યાં ” સુધીને પાઠ અહીં લેવો જોઈએ. અહીં “ચાવ” (પર્યન્ત) પદ વડે આ પ્રમાણે પાઠ ગ્રહણ કર–ભગવાનને શુભાગમનના સમાચાર સાંભળીને ત્યાંને માનવસમૂહ નગરમાંથી નીકળીને ભગવાન પાસે ગયો ભગવાનની પાસે જઈને વંદણુ નમરકાર કરીને ધર્મકથાનું શ્રવણ કર્યું. ધર્મકથા સાંભળીને કે નગરમાં પાછા ફર્યા. ત્યાર બાદ ગૌતમ સ્વામી પ્રભુને વંદણા નમસ્કાર કરીને, ધર્મતત્વનું શ્રવણ કરવાની અભિલાષાથી બને હાથ જોડીને શિર નમાવીને પ્રભુની સન્મુખ બેસી ગયા અને આ પ્રમાણે પ્રશ્ન પૂછ-(giાંત વાઢેvi મતે!મળશે f gયા ?) હે ભગવન્ ? એકાન્ત બાલ જીવ, શું નરકાયુષ્યને બંધ બાંધે છે.? કે (તિરિવર્ણચં પદ્મ? ) તિર્યંચના આયુને બંધ બાંધે છે? (મજુત્તાવચં વરૂ) કે મનુષ્યના આયુને બંધ બાંધે છે? (હેવાયર્ચ પરેડ) કે દેવતાના આયુષ્યને બંધ બાંધે છે ? અહીં એકાન્તબલનો અર્થ મિથ્યાષ્ટિ અથવા અવિરતિ (વિરતિ વિનાનો) જીવ સમજ. બાલ શબ્દ સાથે એકાન્ત વિશેષણને પ્રયોગ કરવાનું કારણ એ છે કે જે જીવ મિશ્રદૃષ્ટિવાળ હોય છે તેને એકાન્તબાલ કહી શકાતું નથી. તેથી મિશ્રદૃષ્ટિવાળાને સમાવેશ ન કરવા માટે એકાન્ત વિશેષણ બાલ પદની સાથે યોજવામાં આવ્યું છે. (ચકાં વિષા, દેરાણુ કાવગર) તે એકાન્તબાલ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ નરકાયુષ્યને બંધ બાંધીને શું નરયિકમાં ઉત્પન્ન થાય છે? (સિવિશ્વયં શિ તિરિણુ થવ7) તિર્યંચના આયુષ્યને બંધ બાંધીને શું તિયામાં ઉત્પન્ન થાય છે? (મજુરા જિગા મજુરસુ ૩વવાના) મનુષ્યના આયુષ્યને બંધ બાંધીને શું મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? કે (વાર્ચ વિશ્વ વસ્ત્રો, gવરજરૂ?) દેવતાના આયુષ્યને બંધ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર–(નોરમા ! કાંતના of Hણે જોરાવર્ચે વિવારે રિવિચં ઉપ પરે;, મgણાવ ઉપ , રેવાડવંજ પt) હે ગૌતમ ! એકાન્ત બાલ મનુષ્ય નરકા યુષ્યને બંધ પણ બાંધે છે. તિથલચાયુષ્યને બંધ પણ બાંધે છે-(રિવારિ વિના હું કાવ ) તે એકાન્તબાલ મનુષ્ય નરકાયુષ્યને બંધ બાંધીને નરયિકમાં પણ ઉત્પન્ન થાય છે, (તિરિણારવિવિશા તરિયું વવજ્ઞ) તિર્યંચાયુષ્યને બંધ બાંધીને તિર્યંચ નીમાં પણ ઉત્પન્ન થાય છે, (મજુરાચં દિવા મggs વવા, રેવાર નિ વિશ રેવોને, વવવ7) મનુષ્યના આયુષ્યને બંધ બાંધીને મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને દેવના આયુષ્યને બંધ બાંધીને દેવકમાં પણ ઉત્પન્ન થાય છે. એકાન્તબાલ એટલે કે મિથ્યાદૃષ્ટિ અથવા વિરતિ વિનાનો-મનુષ્ય મહારંભ વગેરે ચાર કારણોને લીધે નરકના આયુષ્યને બંધ બાંધે છે. પપાતિક સૂત્રમાં કહ્યું છે કે-( વહુ ના સાહિં જીવા રુચત્તા મં– पकरेंति नेरइयत्ताए कम्म पकरेत्ता णेरइएसु उववज्जं ति-तजहा-(१) महार भयाए, (૨) પરિમાણ, (૩) ચિં િવદે (૪) કુળિમાજ) આ ચાર કારણોને લીધે જીવ નરકગતિમાં જવા યોગ્ય કમને બંધ બાંધે છે-(૧) મહારંભ કરવાથી (૨) મહા પરિગ્રહ રાખવાથી, (૩) પંચેન્દ્રિય ને વધ કરવાથી અને (૪) કુણિમાહાર (માંસાહાર) કરવાથી જીવ તિર્યંચ આયુષ્યને બંધ બાંધે છે. તે ચાર કારણે આ પ્રમાણે છે-(૧) માયાચાર નિકૃતિ, (૨) અલીક વચન, (૩) ઉત્કચન અને (૪) વંચન. પ્રકૃતિભદ્રિતા વગેરે ચાર કારણોના સેવનથી જીવ મનુષ્યના આયુષ્યને બંધ બાંધે છે. તે ચાર કારણો આ પ્રમાણે છે – (૧) સરલ પકૃતિવાળા હોવું, (૨) વિનીત સ્વભાવના હોવું, (૩) દયાળ હોવું અને (૪) મત્સર ભાવ ન રાખો. સરોગસંયમ વગેરે ચાર કારણોના સેવનથી જીવ દેવાયુષ્યને બંધ બાંધે છે તે ચાર કારણે આ પ્રમાણે છે(૧) સરાગસંયમનું પાલન કરવું, (૨) અકામ નિર્જર કરવી, (૩) બાલ તપ કરવું અને (૪) સંચમા સંયમનું (શ્રાવકધર્મનું) પાલન કરવું. આ રીતે જીવ શ્રી ભગવતી સૂત્ર : ૨ પS Page #72 -------------------------------------------------------------------------- ________________ જે ગતિને આયુષ્યને બંધ બાંધે છે–તે કર્મબંધને કારણે-તે ગતિમાં ઉત્પન્ન થાય છે. એ જ વાત સૂત્રકારે (રિફાવચંપિ જિલ્લા જેણુ ઉવવાનરૂ) વગેરે સૂત્રે વડે બતાવી છે. એકાન્ત બાલ જી જેવાં જેવાં કમને બંધ બાંધે છે, તેવા તેવાં કમેને અનુકૂળ નારકગતિથી લઈને દેવગતિ સુધી ઉત્પન્ન થાય છે. જે કે તમામ એકાન્તબાલ જીવમાં એકાન્ત બાલ પણું સરખુ જ હોય છે, છતાં પણ આયુષ્ય બંધનાં કારણેની વિશેષતાને લીધે તે એકાન્તબાલ જી. વિવિધ ગતિના આયુષ્યને બંધ બાંધે છે. આ રીતે બાલપણની (અજ્ઞાનપણાની) સમાનતા હોવા છતાં પણ અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવાયુષ્યને જ બંધ બાંધે છે-નારકાદિ શેષ ત્રણ આયુષ્યને બંધ બાંધતો નથી ને ૧ . આકાન્તપડિતકે સ્વરૂપ કા નિરૂપણ એકાન્ત બાલને પ્રતિ પક્ષી એકાન્તપંડિત હોય છે. હવે સૂત્રકાર એકાન્ત પંડિત વિષે સૂત્રો કહે છે–“uત વદિ જ મતે ! મg” ઈત્યાદિ. ટીકાર્થ –(giાંત વંદિg મ! મgણે રૂચાષચં ઘર? નાર રેવાશં વિ. વોug વગર) “હે ભગવન ! શુ એકાન્ત પંડિત મનુષ્ય નરકાયુષ્યના બધ બાંધે છે ?” ત્યાંથી શરૂ કરીને પહેલાંના સૂત્રો પ્રમાણેજ “શુ તે દેવાયુષ્યને બંધ બાંધીને દેવકમાં ઉત્પન્ન થાય છે?” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું કેઈ અહીં એવી દલીલ કરે કે એકાન્ત પંડિતપણું તે મનુષ્ય સિવાયની યોનીમાં સંભવી શકતું જ નથી. તે સૂત્રકારે સૂત્રમાં (મજુત્તે) (મનુષ્ય) પદ શા માટે મૂકયું છે? કારણ કે (તપંહિણ) પદથી જ મનુષ્ય શબ્દ ગ્રહણ થાય છે, તે તે શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–“મનુષ્ય” પદને જે વિશેષણરૂપે મૂકવામાં આવ્યું છે તે વ્યાવર્તાક વિશેષણરૂપે મૂકયું નથી પણ સ્વરૂપ વિશેપણરૂપે મૂક્યું છે–એવું જ (ગુજરું ધિ) (પ્રમેયો ઘટ) વગેરે પ્રયોગોમાં જોવા મળે છે. જેવી રીતે શુકલત્વ અને પ્રમેયત્વ, એ બન્ને સ્વરૂપનો પરિચય આપનારાં વિશેષણો છે, એવી જ રીતે ( મજુર) મનુષ્યપદ પણ સ્વરૂપને પરિચય આપનારૂં વિશેષણ છે. અહીં આવેલાં (કાવ) (ચાવ પર્યત) પદથી નીચેના પાઠને ગ્રહણ કરવો જોઈએ ( ઉત્તરવયં પરે, મારાં पकरेइ देवाउय पकरेइ, जेरइयाउय किच्चा नेरइएसु उववज्जइ, तिरिक्खाउय किच्चा तिरिक्खेसु उववज्जइ १ मणुस्साउयं किचा मणुम्सेसु उववज्जइ ?) આ પાઠને અર્થ એકાન્તબાલ સૂત્રના પહેલા સૂત્રની પ્રશ્નવ્યાખ્યામાં આપવામાં આવ્યું છે, ત્યાંથી વાંચી લે. આ પ્રકારના જે પ્રશ્નો ગૌતમ સ્વામીએ પૂછ્યા છે તેને ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે– શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ ( गोयमा ! एगंत पंडिएणं मणुस्से आउयं सिय पकरेइ, सिय णोपकरेइ ) હૈ ગૌતમ ! જે એકાન્ત પૉંક્તિ મનુષ્યેા હાય છે તે કોઈ અપેક્ષાએ આયુષ્યના બંધ મધે પણ છે અને કોઈ પણ અપેક્ષાએ આયુષ્યને અધ નથી પણ ખાંધતા. (ગર્ વારેય નો નેચારય' વરેફ, નો તિરિયાય' જો, જો મનુલ્લાચ વરે, વૈવાય રે ) જે તે આયુષ્યનો મધ ખાંધે તો પણ નૈરિયેક આયુષ્યના બંધ ખાંધતા નથી, તિર્યંચ આયુષ્યના બંધ પણુ મંધાતા નથી, મનુષ્યાયુષ્યના બંધ પણુ બાંધતા નથી. પરંતુ દેવાયુષ્યને જ બધ ખાંધે છે. ( નો મેડ્વાય જિયા ગેરમુ વવજ્ઞ, નો તિયિાકચ' વિશા तिरियेसु उववज्जइ, णो मणुस्साउय किया मणुस्सेसु उववज्जइ, देवाय' किच्चा देवेसुવન્તર્) નરકાયુષ્યના બધ બાંધીને તે નારકગતિમાં ઉત્પન્ન થતા નથી, તિયાઁચ આયુષ્યના ખધ બાંધીને તે તિર્યંચ ચેાનિમાં ઉત્પન્ન થતા નથી, મનુષ્યાપ્યુયના બંધ બાંધીને તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી, પણ દેવાયુષ્યના જ બંધ બાંધીને તે દેવામાં જ ઉત્પન્ન થાય છે. ( તે વેઢે લાવ ફેત્રાલય વિઝ્મા વેસુ સત્રઽન્હેં ?) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે એકાન્ત ખાલપડિત મનુષ્યાં “ નરકાયુષ્યના ખંધ બાંધીને નરકામાં ઉત્પન્ન થતા નથી'' ત્યાંથી લઈને “ દેવાયુષ્યના અંધ બાંધીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે? ” ત્યાં સુધીના સૂત્રપાઠ ગ્રહણ કરવા. (નોચના ! ાંત પઢિયણ નં અનુસÉ અમેન રો નો વળાયંતિ) હે ગૌતમ ! એકાન્ત પડિત મનુષ્યની એ ગતિએ જ કહી છે, (સંજ્ઞા) તે ગતિએ આ પ્રમાણે છે ( અંતિિરયા ચેલ જોવવત્તિયા ચેત્ર ) (૧) અતિક્રયા અને (૨) પાપપત્તિકા ( લે તેટ્ટેશગોચમા ! નાય સેવાથ' જિન્ના સેવેલુ લવ ૬) હું ગૌતમ ! તે કારણે હું એવુ કહું છું કે યાવત્ તે દેવાયુષ્યના અંધ ખાંધીને દેવલાકમાં ઉત્પન્ન થાય છે. અહી” “વરુમેવ રો ફૂંકો વળયંતિ” એવું જે કહ્યું છે તેનું કે એકાન્ત પડિત મનુષ્ય એ ગતિમાં જ જાય છે (૧) (૨) કલ્પાપપત્તિકા અન્ય ગતિમાં જતા નથી, એવું તીર્થંકર પ્રભુએ કહ્યું છે. અન્તક્રિયા એટલે નિર્વાણુ ‘મેાક્ષ ’ અને કોપપત્તિકા એટલે સૌધમ કલ્પથી લઈ ને અનુત્તર વિમાન સુધીના દેવલાકમાં ઉત્પન્ન થવું. એકાન્ત પડિત મનુષ્ય આયુષ્યને મધ ખાંધે પણ છે અને નથી પણ બાંધતા એ કથનનું તાત્પ આ પ્રમાણે છે-અનન્તાનુખશ્રી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર અને મિથ્યાત્વ માહનીય, મિશ્રમેાહનીય, અને સમ્યકત્વ મેાહનીય, એ ત્રણ મળીને કુલ સાત પ્રકૃતિયાના જેણે સપૂણ ક્ષય કર્યાં હાય તે કાઇ પણ આયુષ્યના મધ બાંધતા નથી. પણ જો તે સાતે પ્રકૃતિયાના ક્ષય થયા ન હાય તે તે એકાન્ત પંડિત આયુષ્યને ખંધ બાંધે છે. કલ્પપપત્તિકામાંના કલ્પ શબ્દ સામાન્ય રીતે વૈમાનિક દેવ આવાસના સૂચક છે. 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ તાત્પર્ય એ છે અન્તક્રિયા અને ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ એકાન્ત પંડિતથી ઉતરતી સ્થિતિવાળે બાલપંડિત હોય છે. તેથી એકાન્ત પંડિતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર બાલપંડિતનું કથન કરે છે-(વાઢies મણે!મgણે પિં રાષચં રેફ) હે ભગવન ? શું બાલપંડિત મનુષ્ય નરયિક આયુષ્યને બંધ બાંધે છે ? (લાલ રેવાર વિશે રવેણુ વવવ કરુ?) શું તે દેવાયુષ્યને બંધ બાંધીને દેવકમાં ઉત્પન્ન થાય છે? ત્યાં સુધીના પ્રશ્નો પહેલાના સૂત્રો પ્રમાણેજ ગ્રહણ કરવા. તાત્પર્ય એ છે કે બાલપંડિત મનુષ્ય શું નિરયિક, તિયચ, મનુષ્ય, અથવા દેવાયુષ્યને બંધ બાંધે છે ? અને નારક, તિય ચ, મનુષ્ય અને દેવાયુષ્યને બંધ બાંધીને તે નરકમાં. તિર્યંચમાં, મનુષ્યમાં અને દેવકમાં ઉત્પન્ન થાય છે? સૂત્રમાંના “ના” (પર્યન્ત) પદથી ઉપરોક્ત ભાવાર્થ લેવાને છે. ઉત્તર-(રોયમાં ! છે તથા કફ જાય તેવા શિણા વેસુ થવ7) હે ગૌતમ! તે બાલપંડિત મનુષ્ય નારકાયુને બંધ બાંધતો નથી.” ત્યાંથી લઈને “દેવાયુને બંધ બાંધીને દેવલેકમાં ઉત્પન્ન થાય છે. ” ત્યાં સુધી પાઠ ગ્રહણ કરે. તાત્પર્ય એ છે કે તે બાલપંડિત મનુષ્ય નારકી સંબંધી આયુષ્ય કમનું ઉપાર્જન કરતું નથી, અને તે તિર્યંચાયુષ્યને અને મનુષ્યાયુષ્યને બંધ પણ બાંધતે નથી. અને એવાં કર્મોને બંધ ન બાંધવાને કારણે તે નારક ગતિમાં, તિર્યંચ ગતિમાં તેમજ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થતું નથી. પણ દેવાયુષ્યને બંધ બાંધીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-(સે ગદ્દે નાવ વાવ વિના સેવેવાગરૂ? હે ભગવન? આપ શા કારણે એવું કહે છે કે તે બાલપંડિત મનુષ્ય નારક, તિર્યંચ અને મનુષ્ય આયુષ્યને બંધ બાંધીને નારકગતિમાં, તિય ગતિમાં કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થતું નથી, પણ દેવાયુષ્યને બંધ બાંધીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે? ઉત્તર –(જોયમાં ! વાણિg f મgણે) હે ગૌતમ! જે બાલમંતિ (શ્રાવક) મનુષ્ય હોય છે તે (તાવરણ સમજણ ના માના વા વંતિ) તે પ્રકારના શ્રમણ પાસેથી તથા “ના ર” હણે નહી હણે નહી” એ ઉપદેશ દેનારા સર્વસાવદ્ય વ્યાપારથી રહિત એવા સાધુ પાસેથી અથવા માનશ્રાવકની પાસેથી (પ્રામર મારાં ધમાં સુરજ વોરા) એક પણ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરીને અને (fજન્મ) તેને હૃદયમાં ધારણ કરીને (તે સત્તામરૂ) કેટલીક પાપકારી પ્રવૃત્તિથી દૂર રહે છે અને (રેવં છેરૂવામg) કેટલીક પાપકારી પ્રવૃત્તિથી દૂર રહેતો નથી. (ાં ,સિં જે કar) તે એક દેશથી (અમુક અંશે) પ્રાણાતિપાત (હિંસા) વગેરેને સ્થૂલ પ્રાણાતિપાત વગેરેનો ત્યાગ કરે છે અને અમુક અંશે પ્રાણાતિપાત વગેરેને ત્યાગ કરતો નથી. એટલે કે પ્રાણાતિપાત વગેરેને અમુક દૃષ્ટિએ આંશિક ત્યાગ કરે છે અને અમુક પ્રકારે આંશિકરૂપે તેને ત્યાગ નથી પણ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ કરતે. આ રીતે તે દેશવિરત-શ્રાવક કહેવાય છે. ( સે સેટે: ફેશોવર્મदेसपच्चकखाणे णं णो णेरइयाय पकरेइ, जाव देवाउय किच्चा देवेसु उववज्जइ ) હે ગૌતમ ! દેશેાપરમ અને દેશ પ્રત્યાખ્યાનથી યુક્ત હાવાને કારણે તે ખાલપડિત મનુષ્ય નરયિક, તિર્યંચ, અને મનુષ્યાયુષ્યને મધ ખાંધીને નરક, તિય ચ અને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થતે નથી પણ દેવાયુષ્યને અંધ બાંધીને દેવલાકમાં ઉત્પન્ન થાય છે. તે કારણે મેં એવું કહ્યું છે કે તે ખાલપ`ડિત મનુષ્ય દેવાયુષ્યના બધ બાંધીને દેવલેકમાં જ ઉત્પન્ન થાય છે. ॥ સૂ. ૨ ॥ એકાન્ત પતિ અને ખાલપડિતનું વક્તવ્ય સમાસ॥ મૃગઘાતક પુરૂષાદિ કે સ્વરૂપ કા નિરૂપણ ભૃગઘાતક પુરૂષાદિકનું વક્તવ્ય જન્મ લેવામાં કારણરૂપ આયુષ્ય કર્મ છે. અને આયુષ્ય કર્મ માંધવામાં ક્રિયા કારણભૂત હાય છે. તેથી હવે સૂત્રકાર ક્રિયા પ્રતિપાદ્યક પાંચ સૂત્રોનું કથન કરે છે—“ પુäિ મંતે ! ઈત્યાદિ. ટીકા —( મંતે ! rifમવિત્તિ) હે ભગવન્ મૃગા વડે એટલે કે પશુઆની હત્યા કરીને જ પાતાના નિર્વાહ કરનારા, ( મિય સંગ્વે ) મૃગાને મારવાને જેમણે સકલ્પ કર્યો છે એવા, ( મિયઽળાને ) મૃગાના શિકાર કરવામાં જ તલ્લીન ચિત્ત વાળા, ( પુત્તે ) એવા કોઇ પુરુષ (નિયત્રાર્ ) ગાની હત્યા કરવાને માટે ( છંતિ યા ) કચ્છમાં નદીથી ઘેરાયેલા ઝાડીવાળા સ્થાનમાં ( વૃત્તિ વા ) અથવા દ્રહેમાં-અગાધ જળવાળા સ્થાનમાં, ( ઇÎત્તિ વા ) અથવા સામાન્ય જળાશય રૂપ તળાવ વગેરે સ્થાન પર, ( વિયંસિ વા ) અથવા ઘાસ વગેરેથી આચ્છાદિત પ્રદેશમાં, ( જ્યંત્તિ) ગોળાકાર નદીના જળથી કુટિલ સ્થાનમાં ( તૂમંત્તિ વા ) અથવા અંધકાર વાળી ગુફાઓના સ્થાનમાં ( નં ત્તિ વા) અથવા તૃણુ, ગુલ્મ, લતા, વૃક્ષ વગેરેથી યુક્ત સ્થાનમાં, (ફળ વિદ્યુાંતિ થા) અથવા પર્વતાદિના એક ભાગમાં આવેલ લતા અને વૃક્ષોના સમુદાય વાળા સ્થાનમાં ( પ~ચત્ત વા ) અથવા પર્વત ઉપર ( પત્રાવવુાંત્તિયા) અથવા અનેક પતા ઉપર, ( વળત્તિવા ) અથવા એક જ જાતના વૃક્ષેાના સમુદાય વાળા સ્થાનમાં, (ચળવવુ ંત્તિ ત્રા) અથવા અનેક જાતના વૃક્ષેાના સમુદાયથી આચ્છાદિત સ્થાનમાં ( i ) ગયા. ત્યાં જઈને તેણે (તે મિયત્તિજાર' ગળચરલ નિચાણ વહાણ દાસ' વાર્ ) આ મૃગે જ છે એવા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય કરીને એક મૃગને મારવાને માટે ખાડે બનાવીને તેની ઉપર જાળ પાથરી દીધી (સનો મતે ! હે કુરિસે શું ક્રિgિ gum ?) તે હે ભગવન ! એવા પુરુષને કેટલી કિયા વાળો કહી શકાય. (મૃગને પકડવા માટે કૂટ અને બાંધવાને માટે જાળ હેાય છે) (નોરમા ! ના ૨ oi તે પુરિસે છંતિ ના जाव कूडफास उद्दाइ तावं च णं से पुरिसे सिय तिकिरिए, सिय घउकिरिए, સિર વં#િfu) હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ કચ્છમાં ( નદીથી ઘેરાયેલા ઝાડી વાળા સ્થાનમાં) (ત્યાંથી લઈને) “ મૃગાદિકેને પકડવાને માટે ખાડે બનાવી તેના પર જાળ વગેરે રચે છે” (ત્યાં સુધી પાઠ ગ્રહણ કરે) ત્યાં સુધી તે પુરુષ ક્યારેક ત્રણ કિયાવાળે, ક્યારેક ચાર કિયાવાળે અને ક્યારેક પાંચ કિયાવાળા કહેવાય છે. (તે ટ્રેમાં અંતે ! ઇવં યુવ૬, સિરાતિ રિણ, લિગ ર૩ જિરિણ, શિવ પંપિરિણ?) હે ભગવન આપ શા કારણે એવું કહે છે કે તે પુરુષ ક્યારેક ત્રણ કિયાવાળે, ક્યારેક ચાર કિયાવાળો અને પાંચ ક્યારેક ક્રિયાવાળો હોય છે? (નોરમા ! ને મgિ ઉવાચા નો વંચાણ णो मारणाए तावं च णं से पुरिसे काइयाए अहिगरणियाए पाउसियाए तिहिं વિવાહિં પુ) હે ગૌતમ! જ્યાં સુધી તે હિંસક પુરુષ આમ તેમ હરવા ફરવાની ક્રિયા કરી રહ્યો છે, પણ મૃગને બાંધવા તથા મારવાને માટે પ્રવૃત્ત થયે નથી તથા તે પુરુષ મૃગને મારવાને માટે જ્યાં સુધી ફૂટ પાશાદિકની રચના કરી રહ્યો છે, પણ તેને જ્યાં સુધી પકડત નથી કે મારતે નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, અને પ્રાષિકી એ ત્રણ ક્રિયાઓથી પૃષ્ટ હેય છે (કરતે હેય છે) કહેવાનું તાત્પર્ય એ છે કે તે શિકારી, મૃગને મારવાને માટે જે અવર જવર રૂપ શારીરિક ક્રિયાઓ કરતે હોય છે તેને કાયિકી કિયા કહે છે. આ ક્રિયાવાળે હેવાને કારણે તે વખતે તે આ ક્રિયાથી પૃટ થતો હોય છે. તથા કૂટ પાશાદિ રૂપ હિંસાનાં અધિકરણને (સાધનને) નિમિતે જે ક્રિયા થતી હોય છે તે ક્રિયાનું નામ અધિકરણિકી તે ક્રિયાથી યુક્ત હોવાને કારણે તેને અધિકરણિકી ક્રિયાથી પૃષ્ટ કહેવામાં આવ્યું છે. મૃગ પ્રત્યે તેના હૃદયમાં જે દુષ્ટભાવ ઉત્પન્ન થયે છે તે પ્રાષરૂપ ભાવ છે. તે પ્રàષને લીધે તે જે ક્રિયા કરી રહ્યો છે તેને પ્રા. પિકી ક્રિયા કહે છે. મારવાની ક્રિયામાં ઠેષ અવશ્ય રહેલે હેય છે. તે કારણે તેને પ્રહેષિકી ક્રિયાથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. જે પુરૂષ મૃગોને મારવાને માટે કટપાશાદિની રચના કરી રહ્યો હોય, પણ જ્યાં સુધી તે મૃગોને બાંધતે ન હોયે અથવા મારતો ન હોય ત્યાં સુધી તે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી એ ત્રણ કિયાએથી જ યુક્ત હોય છે. તેથી અહીં એમ કહ્યું છે કે તે પુરુષ ક્યારેક ત્રણ ક્રિયાઓથી યુક્ત હોય છે. (ને મgિ gવળવાણ તિ, बंधणयाए वि, नो मारणयाए तावं च णं से पुरिसे काइयाए, अहिंगरणियाए, રિચા, પારિતાળિયાર, હું રિયહિં ટ્રે) તથા જ્યાં સુધી તે પુરુષ જાળ બિછાવીને મૃગની શોધમાં આમ તેમ ફરતો હોય, તથા મૃગને બાંધતે હાય પણ મારતો ન હોય ત્યાં સુધી તે શિકારી ચાર કિયાઓથી યુક્ત ગણાય શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ છે તે-પૂર્વોક્ત ત્રણ ક્રિયાઓ અને એથી પરિતાપનિકી કિયા. જ્યારે તે પુરુષ મગને ફૂટપાશાદિમાં બાંધે છે ત્યારે પરિતાપનિકી ક્રિયા થતી હોય છે ( રે भविए उद्दवणयाए वि बंधणयाए वि मारणयाए वि तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाउसियाए, जाव पाणाइबाय किरियाए पंचहि किरियाहिं पुट्रे से સેળ પંજgિ) તથા તે પુરુષ જ્યારે જાળ બિછાવીને મૃગોને બાંધીને જ્યારે મૃગોને મારે છે ત્યારે કાયિકી, આધિકરણિકી, પ્રાàષિક, પારિતાપનિકી અને પ્રાણાતિપાત, એ પાંચે કિયાએથી પૃષ્ટ–એટલે કે એ પાંચે કિયાઓથી યક્ત કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઉંદ્રાવણમાત્ર (ખાડો ખેદ, જાળ બિછાવવી વગેરે ) કરે ત્યાં સુધી તે પુરુષ કાયિકી. અધિકરણિકી અને પ્રાધે. શિકી, એ ત્રણ કિયાઓથી યુક્ત હોય છે. જ્યારે તે પુરુષ મૃગને બાંધે છે ત્યારે તેને પરિતાપ ((ખ) થતું હોય છે. તેથી ત્યારે તેને પરિતાપનિકી ક્રિયા પણ કરે છે તેથી ચાર કિયાઓથી યુક્ત થાય છે. મૃગને મારવાથી પ્રાણહત્યા થાય છે. તેથી તે ઉપરોક્ત ચાર ક્રિયા ઉપરાંત પાંચમી પ્રાણુતિ. પાત કિયાથી યુક્ત થવાથી પાંચ કિયાવાળો થાય છે. હે ગૌતમ! ઉપરોક્ત કારણોને લીધે હું એવું કહું છું કે તે પુરુષ ક્યારેક ત્રણ કિયાવાળે, કયારેક ચાર ક્રિયાવાળો અને કયારેક પાંચ ક્રિયાવાળ, હોય છે. ભાવાર્થ-અહીં એ વિચાર કરવામાં આવ્યો છે કે શિકારી પુરુષ કેવી કેવી સ્થિતિમાં કેટલી કેટલી ક્રિયાઓથી યુક્ત હોય છે. જ્યાં સુધી તે પુરુષ કેવળ જાળ પાથરતે હોય-પણ મૃગને બાંધતે ન હોય અને મારતે ન હોય–ત્યાં સુધી તેને ત્રણ ક્રિયાઓ વાળો કહેવાય છે. અને જ્યારે તે મૃગને બાંધે છે. ત્યારે તે ચાર ક્રિયાઓ વાળો કહેવાય છે. અને જ્યારે તે મૃગને મારી નાખે છે ત્યારે તે પાંચ ક્રિયાવાળે કહેવાય છેસૂ૩ મૃગધાતકપુરૂષાદિક ક્રિયા સ્વરૂપ કાનિરૂપણ વાળે કહેવાશે. (જે ળof૦) હે ભગવન ! આપ શા કારણે એવું કહે છો કે કેઈ અપેક્ષાએ તે ત્રણ ક્રિયાવાળે, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયવાળો અને કેઈ અપેક્ષાએ પાંચ ક્રિયાવાળે કહેવાય છે? (જમા ! મgિ उत्सवणयाए तिहिं, उस्सवणयाए वि णो दहणयाए चउहि, जे भविए उत्सवणयाए वि, णिसिरणयाए वि दहणयाए वि तावं :च णं से पुरिसे काइए જ્ઞાવ વહિં વિધિથrfહું પુરે છે તેમાં જોય!) હે ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તૃણરાશિને સળગાવવાને માટે એકત્રિત કરવાની જ પ્રવૃત્તિ કરતે હોય છે-જ્યાં સુધી તે ઘાસને જુદી જુદી જગ્યાએથી લાવીને સળગાવવા માટે ભેગું કરતા હોય છે. ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળ કહેવાય છે. અને જ્યારે તે પુરુષ તે તૃણરાશિમાં અગ્નિ મૂકે છે–પણું હજી તેને સળગાવતે નથી ત્યારે તે ચાર ક્રિયાવાળે કહેવાય શ્રી ભગવતી સૂત્રઃ ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ વાળે કહેવાશે. (તે વેળri) હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે કેઈ અપેક્ષાએ તે ત્રણ ક્રિયાવાળ, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયવાળો અને કેઈ અપેક્ષાએ પાંચ કિયાવાળે કહેવાય છે? (જો મા ને મણિ उत्सवणयाए तिहिं, उस्सवणयाए विणो दहणयाए चाहिं, जे भविए उत्सवणयाए वि, णिसिरणयाए वि दहणयाए वि तावं :च णं से पुरिसे काइए જાવ વંદું ક્રિસિfહું પુજે તેનÈí જોય!) હે ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તૃણરાશિને સળગાવવાને માટે એકત્રિત કરવાની જ પ્રવૃત્તિ કરતે હોય છે-જ્યાં સુધી તે ઘાસને જુદી જુદી જગ્યાએથી લાવીને સળગાવવા માટે ભેગું કરતા હોય છે, ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી અને પ્રાàષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળે કહેવાય છે. અને જ્યારે તે પુરુષ તે તૃણરાશિમાં અગ્નિ મૂકે છે–પણું હજી તેને સળગાવતે નથી ત્યારે તે ચાર કિયાવાળે કહેવાય છે. પણ જ્યારે તેમાં આગ મૂકીને તેને સળગાવે છે ત્યારે પાંચ ક્રિયાવાળો કહેવાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે તે પુરુષ જ્યાં સુધી તૃણાદિકને એકત્ર કરતે હોય ત્યાં સુધી ત્રણ ક્રિયાવાળે મનાય છે. અને તેમાં અગ્નિ મૂકે ત્યારે ચાર ક્રિયાવાળો ગણાય છે અને જ્યારે આગથી તેને સળગાવવા લાગી જાય છે ત્યારે પાંચ ક્રિયા વાળો કહેવાય છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે પુરુષ કેઈ અપેક્ષાએ ત્રણ કિયાવાળે, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયા વાળે અને કેઈ અપેક્ષાએ પાંચ કિયાવાળે કહેવાશે. | સૂ૪ વાળા કહેવાશે. (તે વેળor ) હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે કેઈ અપેક્ષાએ તે ત્રણ કિયાવાળે, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયોવાળો અને કોઈ અપેક્ષાએ પાંચ કિયાવાળે કહેવાય છે? (જોચમા ! મgિ उत्सवणयाए तिहिं, उस्सवणयाए वि णो दहणयाए चाहिं, जे भविए उत्सबणयाए वि, णिसिरणयाए वि दहणयाए वि तावं :च णं से पुरिसे काइए જાવ વંહિં ક્રિસ્થિfહું કે તે તેનÈí જોય!) ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તૃણરાશિને સળગાવવાને માટે એકત્રિત કરવાની જ પ્રવૃત્તિ કરતે હોય છે-જ્યાં સુધી તે ઘાસને જુદી જુદી જગ્યાએથી લાવીને સળગાવવા માટે ભેગું કરતા હોય છે. ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી અને પ્રાàષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળ કહેવાય છે. અને જ્યારે તે પુરુષ તે તૃણરાશિમાં અગ્નિ મૂકે છે–પણું હજી તેને સળગાવતા નથી ત્યારે તે ચાર કિયાવાળ કહેવાય કચ્છમાં (નદીના જળની વચ્ચે આવેલા ઝાડીવાળા પ્રદેશમાં) થવા અનેક જાતનાં વૃક્ષવાળા વનમાં ગયે. (અહીં “ચાવત્ ” પદથી ત્રીજા સૂત્રમાં બતાવેલાં બધાં સ્થાને ગ્રહણ કરવા) ત્યાં જઈને (મિત્તિ શા) આ મૃગ જ છે. હું તેમને મારવાને માટે આવ્યો છું-હું તેમની જ શોધમાં હતો. મને સદ્ભાગ્યે તેમની પ્રાપ્તિ થઈ છે, એ મનમાં વિચાર કરીને (કરાર વિચાર વહાણ) મૃગેના સમૂહમાંના કેઈ એક મૃગને મારવાને માટે ( ૩૩ રિરિ ) પિતાનું બાણ છેડે છે-કેઈ એક મૃગને લક્ષ્ય કરીને તીર છેડે છે. (તો i મલે ! પુષેિ પરિણ?) તે હે ભગવન્! તે પુરુષને કેટલી કિયાવાળે કહી શકાય ! (વા! સિય તિરિણ, સિચ રજિરિણ, સિર શ્રી ભગવતી સૂત્ર : ૨ ६४ Page #79 -------------------------------------------------------------------------- ________________ વિંિહ ) હે ગૌતમ ! કોઈ અપેક્ષાએ તેને ત્રણ ક્રિયા વાળા, કોઈ અપેક્ષાએ ચાર ક્રિયાવાળા અને કોઈ અપેક્ષાએ પાંચ ક્રિયાવાળા કહે છે. (સે મેળરળ) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે કોઇ અપેક્ષાએ તેને ત્રણ ક્રિયાવાળા કઈ અપેક્ષાએ ચાર ક્રિયાવાળા અને કોઈ અપેક્ષાએ તેને પાંચ ક્રિયાવાળા કહેવાય છે ? (લે મવિદ્ નિસિળયાહ્નો વિદ્વજ્ઞળયા વિ નો માર ળયાદ્ વિિિર્ં) હૈ ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ મૃગને લક્ષ્ય કરીને બાણુને ફૂંકવાને માટે ધનુષ પર ચડાવે છે-પણ જ્યાં સુધી મૃગને વીધતા નથી તેમજ મારતા નથી ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી અને પ્રહેષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળા કહેવાય છે. ( ને વિક્નિસિળયાર વિવિદ્ધસળચાણ વિનો મારવાણ ચદું) પરંતુ જ્યારે તે પુરુષ મૃગને લક્ષ્ય કરીને, મૃગને ઘાયલ કરવાને માટે તીર છેડે છે ત્યારે તે ચાર ક્રિયાવાળા કહેવાય છે. (તીર છેડતી વખતે મૃગને ઘાયલ કરવાંના જ આશય છે મારવાના આશય નથી) તાપ એ છે કે તેણે તીર છેડયું અને તે તીર વાગવાથી મૃગ ઘાયલ થયુ... જાનથી મરી ગયુ' નહી—એવી સ્થિતિમાં તૈપુરુષને ચાર ક્રિયાઓના કર્તા માનવામાં આવે છે. (ને માત્ર ળિસિળયા વિ, વિદ્ધત્તળયા વિ, માળયા વિ, સાયં ચાં पुरिसे काइयाए जाव पाणोइवात्र किरियाए पंचहि किरियाहिं पुट्ठे ! से तेण णं गोयमा ! શિયતિનિÇિ, લિચ રક્ષિતિ, પ્રિય કિન્નર) તથા તે પુરુષ મૃગને લક્ષ્ય કરીને તીર ચલાવી ને મૃગને વીંધી નાખીને જયારે મારી નાખે છે ત્યારે તે કાયિકી ક્રિયાથી લઇને પ્રાણાતિપાત સુધીની પાંચે ક્રિયા વાળા કહેવાય છે. તે કારણે, હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે કેાઇ અપેક્ષાએ તે પુરુષ ત્રણુ ક્રિયાવાળા કહેવાય છે અને કોઈ અપેક્ષાએ ચાર ક્રિયાવાળો કહેવાય છે અને કોઇ અપેક્ષાએ પાંચ ક્રિયાવાળો કહેવાય છે તાત્પય એ છે કે શિકારી જ્યાં સુધી તીરને ધનુષ પર ચડાવે છે ત્યા સુધી ત્રણ ક્રિયાઓથી યુક્ત કહેવાય છે. તે ત્રણ ક્રિયાએ કાયિકી, અધિકરણકી. અને પ્રાક્રેષિકી ક્રિયાએ છે. પશુ જ્યારે તે ધનુષ પર તીર ચડાવીને મૃગને લક્ષ્ય કરીને તીર વડે વીધી નાખે છે ત્યારે ઉપરોક્ત ત્રણ ક્રિયાઓ ઉપરાંત પારિતાપનિકી ક્રિયા પણ કરે છે. અને જ્યારે તે તીર ચડાવીને મૃગને લક્ષ્ય કરીને તીર છેડે છે, વીંધે છે, અને મૃગને મારી નાખે છે ત્યારે ઉપરોક્ત ચાર ક્રિયાઓ ઉપરાંત પાંચમી પ્રાણાતિપાત ક્રિયા પણ કરે છે. તેથી ત્યારે તે પાંચ ક્રિયાવાળો કહેવાય છે. સૂ પ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૬૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને વળી પૂછે છે કે-( પુત્તે ન મરે! શિ યા નાવ ગળાચરણ મિચલ ) ઇત્યાદિ, ટીકાથૅ --( મંતે ! ) હે ભગવન્ ! પૂર્વકત વિશેષાવાળો કાઇ એક (લે ) પુરુષ (સ્કૃત્તિ વા નાય બાયરસ્ત નિયમ્સ વહાણ ) કચ્છમાંનદી વચ્ચે આવેલા ઝાડીવાળ સ્થાનમાં ( થી લઇને “મૃગને મારવાને નિમિત્તો” સુધીના ત્રીજા સૂત્રમાં આવેલા પાઠ અહીં “ यावत् ” પદ્મથી ગ્રહણ કરવે ) જાય અને મૃગને મારવાને નિમિત્તો ( બચત દ્દાચત) પ્રયત્નપૂર્ણાંક કાન સુધી ખેચેલી ધનુષની પણછ પર (છ્યું) ખણુને ( આયામેત્તા ) ખેંચીને (વિટ્રેક્ઝા) ઉભા થઈ જાય, ( ૩ળે ચ સન્નયરે પુત્તિ મળઓ બાગમેં સંચાળિળા અભિળા સીલ જિવેકના) આ રીતે મૃગને મારવાને માટે પ્રયત્નપૂર્વક ધનુષની પણુછ જીવ એ પ્રકારના હાય છે-(૧) સ’સાર સમાપન્નક અને (૨) અસ’સાર સમાપન્નક ( ત્તસ્થળ ને અસંસારસમાવળા સે હૈં સિદ્ધા) તેમાં જે અસંસાર સમાપન્નક જીવે છે તેમને સિદ્ધ કહે છે. ( સિદ્ધાળ' અવરિયા ) તે સિદ્ધોને કરણવીય ને અભાવે વીરહિત કહ્યા છે. (તસ્થળ ને તે સંસારસમાવયા તે તુવિચા વળત્તા) તથા જે સંસાર સમાપન્નક જીવા છે તે બે પ્રકારના કહ્યા છે, ( ત' જ્ઞા) તે આ પ્રમાણે છે ( સેઢેલોહિયળના ચ ) ( શૈલેશી-પ્રતિપન્નક અને (૨) અશૈલેશી વ્રતિપન્નક સર્વાં સંવરરૂપ ચારિત્રવાળા જીવાને જ શીલેશ કહે છે. તે શીલેશેાની જે અવસ્થા તેનું નામ શૈલેશી છે. અથવા...પવ તાના ઈશ જે સુમેરુ પર્વત છે, તે સુમેરુના જેવી અવસ્થાને શૈલેશી અવસ્થા કહે છે. સ્થિરતાની અપેક્ષાએ સમાનતા હેાવાથી એવી અવસ્થાને ઉત્તર—( પોયમા ! ને મિર્ચ મારેક, સિય મિચવેરે ં કે, બે પુસિં મારે, લે પુણવેરેાં પુટ્ટુ) હે ગૌતમ ! જે પુરુષ મૃગને મારે છે તેને મૃગહત્યાનું પાપ લાગે છે, અને જે પુરુષ પુરુષની હત્યા કરે છે તેને નરહત્યાનું પાપ લાગે છે. પ્રશ્ન-(લે પેનદુળ મંતે ! વં પુષ્પરૂ નામ લે પુષિવેરેળ યુદ્ધે ?) હે ભગવન્! આપ શા કારણે એવું કહેા છે! કે મૃગને મારનારને મૃગહત્યાનું પાપ લાગે છે અને પુરુષને મારનારને પુરુષહત્યાનું પાપ લાગે છે ? અહી શકાકારની શંકા એવા પ્રકારની છે કે મરનાર પુરુષના ધનુષમાંથી જે તીર છૂટયું તે મરનારના પ્રયત્નથી છૂટયું નથી. પણ તલવારથી તેનું માથુ છેદનારના પ્રયત્નથી છૂટયું છે. તા માથું છેદનાર પુરુષને જ મૃગહત્યાનું પાપ લાગવુ જોઇએ, પણ તે ધનુ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૬૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ ધરને તેનું પાપ લાગવું જોઈએ નહીં, તે માટે જ ગૌતમસ્વામીએ મહાવીર પ્રભને ઉપરોક્ત પ્રશ્ન પૂછયો છે હવે મહાવીર સ્વામીએ તેને જે જવાબ આપે તે સૂત્રકાર બતાવે છે ઉત્તર--(ચમા ! કમાણે , સંધિનમાળ સંધિન્ને, શિવત્તિનમાળે ત્તિ નત્તિ, નિરિઝમળે ઉm િરિ ચત્તવં સિરા) હે ગૌતમ! જે કરવામાં આવી રહ્યું છે તે કરાયું જે જોડવામાં આવી રહ્યું છે તે જોડાઈ ચૂકયું, જે થઈ રહ્યું છે તે થઈ ચૂક્યું, જે બનવામાં આવી રહ્યું છે તે બની ચૂકયું એવું કહી શકાય છે ને ? (છંતા ! માનવ ! મi #હ જ્ઞાત ળિસિદ્ ત્તિ વત્તવૃં રિચા) હા, ભગવાન ! એવું કહી શકાય છે કે જે કરવામાં આવી રહ્યું છે તે કરાયું ચાવત્ જે બનાવવામાં આવી રહ્યું છે તે બની ચૂકયું. આ વિષયનું સ્પષ્ટીકરણ પ્રયોગ પણ કરી શકાય છે આ પ્રમાણે હકીકત હોવાથી તે ધનુધરે જ તે તીર છેડ્યું હતું એમ માનવું જોઈએ તેથી તીર ફેંકવાથી તીર વાગવાથી જે મૃગનું મરણ થયું છે તે મૃગહત્યાનું પાપ તે ધનુર્ધારીને જ લાગશે, ધનુર્ધારીનું તલવારથી શિર છેદનાર પુરુષને તે પાપ લાગશે નહીં ( जे मियं मारेइ, से मियवेरेणं पु , जे पुरिसं मारेइ, से पुरिसवेरेणं पुट) ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે જે પુરુષ મૃગને મારે છે તે પુરુષને મૃગહિંસાનું પાપ લાગે છે અને જે પુરુષની હત્યા કરે છે તેને પુરુષહત્યાનું પાપ લાગે છે કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસામાં આત્માના પરિણામે જ કારણરૂપ હોય છે. તેથી મૃગની હિંસા કરનારને મૃગને મારવારૂપ પરિણામના સદ્દભાવથી મૃણહત્યાનું પાપ લાગે છે અને પુરુષની હત્યા કરનારને પુરુષની હત્યા કરવારૂપ પરિણામના સદ્દભાવથી પુરુષ હત્યાનું પાપ લાગે છે વળી પ્રયોગ પણ કરી શકાય છે આ પ્રમાણે હકીકત હોવાથી તે ધનુધરે જ તે તીર છોડ્યું હતું એમ માનવું જોઈએ તેથી તીર ફેંકવાથી તીર વાગવાથી જે મગનું મરણ થયું છે તે મૃગહત્યાનું પાપ તે ધનુર્ધારીને જ લાગશે, ધનુર્ધારીનું તલવારથી શિર છેદનાર પુરુષને તે પાપ લાગશે નહીં ( જોયા! जे मियं मारेइ, से मियवेरेणं पु , जे पुरिसं मारेइ, से पुरिसवेरेणं पु) 3 ગૌતમ ! તે કારણે હું એવું કહું છું કે જે પુરુષ મૃગને મારે છે તે પુરુષને અગહિંસાનું પાપ લાગે છે અને જે પુરુષની હત્યા કરે છે તેને પુરુષહત્યાનું પાપ લાગે છે કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસામાં આત્માનાં પરિણામ જ કારણરૂપ હોય છે. તેથી મૃગની હિંસા કરનારને મૃગને મારવારૂપ પરિણામના સદુભાવથી મૃણહત્યાનું પાપ લાગે છે અને પુરુષની હત્યા કરનારને પુરુષની હત્યા કરવારૂપ પરિણામના સદ્દભાવથી પુરુષ હત્યાનું પાપ લાગે છે વળી શ્રી ભગવતી સૂત્ર : ૨ १७ Page #82 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે (ચંતો માતાનું મરણ્ય ફાઇ નાવ પંહિં किरियाहि पुटूठे बाहिं छह मासाणं मरइ काइयाए जाव पारिया चणियाए चाहिं રિચાર્દિ પુ) જે માર ખાનાર વ્યક્તિ છ માસની અંદર મરી જાય તે મારનાર વ્યક્તિ કાયિકીથી માંડીને પ્રાણાતિપાત સુધીની પાંચે ક્રિયાઓવાળો કહેવાય છે, પણ જે માર ખાનાર વ્યક્તિ છ માસ વિતી ગયા પછી મરે તે મારનાર વ્યક્તિ કાયિકી ક્રિયાથી માંડીને પરિતાપનિકી પર્વતની ચાર કિયા વાળો કહેવાય છે તાત્પર્ય એ છે કે આ પ્રકરણમાં ક્રિયાનું વિવેચન કર્યું છે. તે કિયાએ પૂર્વકથિત મૃગાદિવશ્વમાં જેટલી જે કાળ વિભાગમાં થાય છે તેટલી કિયાઓને “બતો ઈત્યાદિ સૂત્ર વડે બતાવવામાં આવી છે તેમાં એ બતાવ્યું છે કે બાણ છોડયા પછી છમાસની અંદર તે મૃગનું મરણ થાય તે તેના મરણનું કારણ તે પ્રહારને જ ગણી શકાય છે. તો તે પ્રકારના મરણના પાપથી તે હત્યા કરનાર પુરુષ કાયિકી, આધિકરણિકી પ્રાષિકી, અને પરિતાપનિકી અને પ્રાણાતિપાત, એ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, પણ જે છે માસની અંદર તે મરણ પામે નહીં પણ ત્યાર બાદ તે મરણ પામે છે તે મરણ કેઈ બીજા કારણે થયું છે એમ માની શકાય અને તે પ્રમાણે બને ત્યારે તે પુરુષને પ્રાણાતિપાત ક્રિયાથી થતું પાપ લાગતું નથીં-પણ બાકીની ચાર ક્રિયાઓથી તે પુરુષ સુક્ત થાય છે. આ કથન વ્યવહાર નયની અપેક્ષાએ પ્રાણાતિપાત ક્રિયાને વ્યપદેશ માત્રને બતાવવા માટે જ કરવામાં આવ્યું છે. નિશ્ચય નયના મંતવ્ય પ્રમાણે તે જ્યારે બાણદિને કારણે કોઈ પણ મૃત્ય થાય ત્યારે તે કાળે જ પ્રાણાતિપાતની ક્રિયા થતી હોય છે પછી તે મરણ ભલે છ માસની અંદર થાય કે છ માસ પછી થાય છે તે મરણ બાણદિને કારણે થયું હોય તે ત્યાં અવશ્ય પ્રાણાતિપાત કિયા થઈ ગણાય છે સૂ દા પુરૂષઘાતકકે ક્રિયા સ્વરૂપમાનિરૂપણ પુfe i મતે ! પુtણે સરી” ફુચા િ. ટીકાર્થ–(મતે !) હે ભગવન્! (પુણે) કેઈ એક પુરુષ (પુરિ સત્તા સમરિ સેના) કેઈ બીજા પુરુષને હથિયાર વિશેષથી મારે (૪) અથવા (સચાણા) પિતાના હાથમાં () તે (સા) તલવાર લઈને (સી કિના) તેનું માથું કાપી નાખે, (તયા મંતે ! કુરિયે જ વિgિ) તે હે ભગવન! તે પુરુષ કેટલી કિયાવાળો કહેવાય ? (જોરા શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ जावं च णं से पुरिसे तं पुरिसं सतीए समभिधसेति से पाणिणा वा से असिणा सीसं छिंदति तावं चणं से पुरिसे काइयाए अहिगरणियाए जाव पाणाइवायकिરિચાર પાત્ દરિયાíË પુટ્ટુ) હૈ ગૌતમ ! જ્યારે તે પુરુષ બીજા પુરુષને શક્તિ વડે એક પ્રકારના હથિયારથી મારે છે, અથવા પેાતાના હાથમાં તલવાર લઈને તેનું મસ્તક કાપી નાખે છે ત્યારે તે કાયિકી શરીરની પ્રવૃત્તિરૂપ કાયિકી ક્રિયાથી, શક્તિ, તલવાર આદિ અધિકરણના ઉપયોગ કરવાથી અધિકરણિકી ક્રિયાથી પ્રાદ્ધેષિકી ક્રિયાથી પારિતાપનિકી ક્રિયાથી અને પ્રાણાતિપાત ક્રિયાથી પૃષ્ટ થાય છે. ( આમળ વધળ = બળવળનૂત્તીર્ળ પુસિનેરેન પુત્તે ) તથા તે પુરુષ આસન્ન-જેને વધુ સમીપમાં જ વિદ્યમાન છે એવા સન્નવધવાળા તથા તે માણસને તે વખતે અન્યના પ્રાણાનું અથવા પેતાના અપાથતું જેમાં બિલકુલ ભાન રહેતું નથી એવા પુરુષ વેરથી પ્રુષ્ટ થાય છે. કહેવાનું તાત્પ એ છે કે જે પુરુષ જેને ઘાત કરે છે તેના વડે અથવા બીજા' કોઈની મારફત એજ ભવમાં કે અન્ય ભવમાં માર્યા જાય છે, કારણ કે વેર ને લીધે મારનારના વધ થાય છે. તે કારણે તે વધ્યું (જેના વધ કર્યાં છે તે) વડે તેને વધ થાય અથવા અન્ય કોઇ જીવ વડે તેના વધ થાય, તે વધ એજ ભવમાં પણ થાય અને અન્ય ભવમાં પણ થાય. કહ્યું પણ છે.... 66 वह मरण अभक्खाण दाण परवण विलोवणाईणं । सव्वजनो उदयो दस गुणिओ एकसिकयाणं " इति । आसन्न વધ કરવાના, મારવાના, અભ્યાખ્યાનના નિંદા કરવાના અને ચારી કરવાના આ બધાં અપકૃત્યોના સવજઘન્ય ઉદય દસગણા હાય છે. ૮ વધશેર્ ર્ ” એ પદમાં જે (૬) એ શબ્દના પ્રયાગ કર્યો છે તે સમુચ્ચયાથે કરાયેા છે. ખીજા' જીવેાના પ્રાણેાની દરકાર ન કરવી અથવા પેાતાના અપાયની દરકાર ન કરવી તેનું નામ “ અનવકાંક્ષા ” છે. તેના ભાવાર્થ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જીવની હત્યા કરે છે અને તેની સાથે જે વેર બાંધે છે ત્યારે તેને અન્યનાં પ્રણેાની જરા પણ પરવા હેાતી નથી, અથવા તેનાથી પેાતાનું શું અનિષ્ટ થશે તેને પણ ખ્યાલ તેને રહેતા નથી. શિતથી અથવા તલવારથી અન્યનું શિર કાપનાર માણુસ એવા પ્રકારનું પુરુષવેર માંધે છે ાસણા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ વિજય પરાજયકે સ્વરૂપ કા નિરૂપણ કિયાના અધિકારને અનુલક્ષીને સૂત્રકાર નીચેના સૂત્રનું પણ કથન કરે છે– “રે મને! પુરિસા સરિણા ” ઈત્યાદિ. ટીકાર્થ–(મતે) હે ભગવન્! (લરિયા) એક સરખા (રવિવા ) એક સરખી ઉમરના, (નરિક્ષત્તયા) એક સરખી ચામડીવાળા (રિતમંદ મોરા ) એક સરખા ભાંડમત્ર ઉપકરણવાળા એટલે કે સમાન સાધન સામગ્રી વાળા (ટો પુરા) બે પુરુષે (ઇમળેણે હિં) આપસ આપસમાં–એક બીજાની સાથે (સંજામં સંગાર) સંગ્રામ ખેલે છે (તસ્થ જે કુરિસે વાનિઝર ને પુરિ પરફ) ત્યારબાદ તે બેમાને એક પુરુષ વિજય મેળવે છે અને બીજો પુરુષ પરાજ્ય પામે છે. ( મેચ મતે !) તે હે ભગવન! એવું શા કારણે બને છે ? પ્રશ્ન કર્તાના પ્રશ્નનો આશય એ છે કે બને સમાન બળ વાળા, સમાન ઉમર વાળા, સમાન સાધન સામગ્રીવાળા હોવા છતાં એવું કેમ બને છે કે એકની જીત અને બીજાની હાર થાય છે ? (મોચમા ! હવે સવારિ વાજ્ઞિ, અવણિ પરાગરૂ) હે ગૌતમ ! તેનું કારણ એ છે કે જે વીર્યયુક્ત હોય છે તે બીજાને હરાવી દે છે. અને જે વીર્યરહિત હોય છે તે પરાજ્ય પામે છે (જાવ જરાફકા) હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે વીર્યવાળાને જય થાય છે અને વીર્યરહિત વ્યક્તિની હાર થાય છે? તાત્પર્ય એ છે કે એકને જ્ય અને બીજાને પરાજ્ય થવાનું કારણ શું છે? એ પ્રશ્ન છે તેને ઉત્તર નીચે પ્રમાણે છે. ઉત્તર–(જોયા! વરિયાણા, ભાડું ને ચાહું નો પુરું जाव णो अभिसमण्णागयाइ णो उदिण्णाई णो उवसंताई भवंति से णं पराजिT૬) હે ગૌતમ ! જે જીવે વીર્યવધ્ય–વીર્ય રહિત એટલે કે શત્રુથી નાશ થનારા કર્મો બાંધ્યાં નથી, સ્પર્ધો નથી, ચાર પ્રાપ્ત કર્યો નથી. તેનાં તે કર્મ ઉદીર્ણ નથી, પણ ઉપશાન છે-કાર્ય કરવાને અસમર્થ છે-એ પુરષ યુદ્ધમાં બીજા પુરુષને જીતે છે. અહીં “ચાવ” પદ વડે નિધત્ત અને નિકાચિત. એ બે પદનો પણ સમાવેશ થયેલ છે તેમ સમજવું. તેથી એવો અર્થ બેધ થાય છે કે તેનાં વીર્યવધ્ય કર્મ નિધત્ત પણ નથી અને નિકાચિત પણ નથી ( जरसणं वीरियवज्झाई कम्माइ बधाईजाय उद्दिण्णाइ णो उवसंताई भवंति ) તથા જે પુરુષે વીર્યવધ્ય કર્મો બાંધ્યાં હોય છે એટલેકે જે પુરુષે વીરહિત ક બાંધ્યા છે, સ્પેશ્ય છે, નિધત્ત અને નિકાચિત પણ કર્યા છે, અને જેનાં તે ક અભિસમન્વાગત છે. અને ઉદયાવલિકામાં પ્રવેશી ચુક્યાં છે પણ ઉપ શ્રી ભગવતી સૂત્ર : ૨ SO Page #85 -------------------------------------------------------------------------- ________________ શાન્ત નથી. (તે પારૂક્શા ) તે પુરુષ વીરહિત હોવાને કારણે પરા જ્ય પામે છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે પુરુષે વીર્ય વધ્ય (વીર્યરહિત) કર્મો પહેલાં તે બાધ્યાં જ ન હય, કદાચ બાંધ્યા હોય તે તેના વડે પૃષ્ઠ થયે ન હોય, જે સ્પષ્ટ હોય તે નિધત્ત ન હોય, કદાચ નિધત્ત પણ હોય અને નિકાચિત ન હોય, કદાચ નિકાચિત હોય પણ અભિસમન્વાગત ન હોય કદાચ અભિમન્વાગત (પ્રાપ્ત નહીં કરેલાં) હોય તે ઉદીર્ણ ન હોય કિન્તુ ઉપશાન્ત હય, એવી દશામાં તે પુરુષને વિજય થાય છે અને તેથી વિપરીત સ્થિતિવાળાને પરાજ્ય થાય છે. તે તેf Tોચમા ! ઘd ગુજરુ) હે ગૌતમ ! તે કારણે હું એવું કહ્યું છે કે “વવા ઉતળવું, અરિ પરારકા” વીર્યયુક્ત પુરુષ, સમાન વયના, સમાન ચામડીવાળા સમાન સામગ્રી અને ઉપકરણવાળા વીર્યરહિત પુરુષને જીતી જાય છે, અને વીર્યરહિત વ્યક્તિ તેની મારફત પરાજ્ય પામે છે. “રિસમંદરોવર” એ પદમાં જે “ભાંડામત્ર ઉપકરણ” પદમાં ભાંડ અને અમત્ર, એ બે શબ્દનો પ્રયોગ થયે છે. તેમાં હિરણ્ય, સુવર્ણ વગેરેના ઉપકરણને “ભાંડ” કહે છે અને કાંસા વગેરેને વાસણે અથવા ઉપકરણેને “અમત્ર” કહે છે. અથવા–“ભાંડમાત્રા”-ગણમાદિ દ્રવ્યરૂપ જે પરિગ્રહ છે તેને ભાંડમાત્રા કહે છે, તથા વિવિધ પ્રકારનાં જે વસ્ત્ર, શસ્ત્ર વગેરે હોય છે તેને ઉપકરણ કહે છે તેથી તે બનેને સમાન સામગ્રીવાળા કહેવામાં આવ્યા છે . -૮ છે છે મુગઘાતક આદિ પુરુષ પ્રકરણ સમાસ છે વીર્ય કે સ્વરૂપમાનિરૂપણ વીય વિચારપહેલાં “સવારિ વારિણ” ઈત્યાદિરૂપ વર્ણન કરવામાં આવ્યું છે તે એ જ પ્રસ્તાવને અનુલક્ષીને સૂત્રકાર હવે વીર્યસૂત્રનું કથન કરે છે– જીવાળું અં! જિં સવારિયા ઈત્યાદિ. ટીકાથ–(મતે !) હે ભગવન! (નવાઇi f% સરિયા વીાિ ) શું જ વીર્યસહિત હોય છે, કે વીર્યરહિત હોય છે ? (જો મા ! સીરિયા વિ અરવિ વિ) હે ગૌતમ! જી વીર્યસહિત પણ હોય છે, અને વીર્યરહિત પણ હોય છે (તે વેળof૦) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે જીવ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે (જો મા ! ની સુવિધા guત્તા « ના સંસારમાંvv[NTT ચ સંસાર સમાવા ૨) હે ગૌતમ! શ્રી ભગવતી સૂત્ર : ૨ ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ જીવ બે પ્રકારના હોય છે-(૧) સંસાર સમાપન્નક અને (૨) અસંસાર સમાપન્નક (ાથ જે સંસારમાળા રે જો સિદ્ધા) તેમાં જે અસંસાર સમાપન્નક જીવે છે તેમને સિદ્ધ કહે છે. ( સિદ્ધાનું કીરિયા) તે સિદ્ધોને કરણવીર્યને અભાવે વીર્યરહિત કહ્યા છે. (તસ્થi ને તે સંસારસમાવવા તે સુવિધા ઉત્ત) તથા જે સંસાર સમાપનક જીવે છે તે બે પ્રકારના કહ્યા છે, (સં' ગા) તે આ પ્રમાણે છે-(સેનો પરિવUTv ) (શૈલેશી–પ્રતિપન્નક અને (૨) અશૈલેશી વ્રતિપનક સર્વ સંવરરૂપ ચારિત્રવાળા જીવોને જ શીલેશ કહે છે. તે શીલેશની જે અવસ્થા તેનું નામ શેલેશી છે. અથવા.....પર્વતનો ઈશ જે સુમેરુ પર્વત છે, તે સુમેરુના જેવી અવસ્થાને શૈલેશી અવસ્થા કહે છે. સ્થિરતાની અપેક્ષાએ સમાનતા હોવાથી એવી અવસ્થાને નથી, તેથી તે અપેક્ષાએ તેમને અવીર્ય – વીર્યરહિત-કહ્યા છે. (તસ્થ જો ને ते असेलेसी-पडिवण्णया ते ण लद्धिवीरिएण सवीरिया करणवीरिएण सबीरिया વિ વીડિયા વિ) તથા જે અશૈલેશી પ્રતિપન્નક જીવે છે તેઓ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે. પણ કરણવીર્યની અપેક્ષાએ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. ઉત્થાન વગેરે ક્રિયાવાળા જેઓ હોય છે તેઓ સવીર્ય હોય છે, અને જેઓ ઉત્થાનાદિ કિયારહિત હોય છે તેઓ અવીર્ય હેય છે અપર્યાપ્ત વગેરે સમયમાં જીવ અવાર્ય હોય છે. તેણે તેનgi મા! gષે યુદ, નવી દિશા વિ વીરિયા વિ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અશૈલેશી પ્રતિપન્નક જીવ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. જીવમાં જે બળ ઉત્પન્ન થાય છે તેને વીર્ય કહે છે. તે વીર્યના બે પ્રકાર તે-(૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. તેમાં જે લબ્ધિવીર્ય છે તે તે નથી, તેથી તે અપેક્ષાએ તેમને અવીર્ય-વીર્યરહિત-કહ્યા છે. (તરથ બંને ते असेलेसी-पडिवण्णया ते ण लद्धिवीरिएण सीरिया करणवीरिएण' सीरिया વિ વીરિયા વિ) તથા જે અશૈલેશી પ્રતિપન્નક જીવો છે તેઓ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવર્ય છે. પણ કરણવીર્યની અપેક્ષાએ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. ઉત્થાન વગેરે કિયાવાળા જેઓ હોય છે તેઓ સવીર્ય હોય છે, અને જે ઉત્થાનાદિ કિયારહિત હોય છે તેઓ અવીર્ય હોય છે અપર્યાપ્ત વગેરે સમયમાં જીવ અવીર્ય હોય છે. તેણે તેનgજોવા ! gવે યુદવ, સવપિયા વિ જવારિચા વિ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અશૈલેશી પ્રતિપન્નક જીવ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. જીવમાં જે બળ ઉત્પન્ન થાય છે તેને વીર્ય કહે છે. તે વિયના બે પ્રકાર તે-(૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. તેમાં જે લબ્ધિવીર્ય છે તે તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ર Page #87 -------------------------------------------------------------------------- ________________ આત્મબળની સત્તા વિશેષરૂપ હોય છે. તથા જે કરણવીર્ય છે તે કાર્ય કરવાને સમર્થ એવા આત્મબળરૂપ હોય છે. તમામ સંસારી જેમાં લબ્ધિવીર્ય હોય છે. પણ કરણવીર્ય તમામ સંસારી જીમાં હોય છે જ એ નિયમ નથી. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તે સર્વ જીવમાં હોતું નથી. તેથી તે હેય પણ છે અને નથી પણ હોતું એવું કહ્યું છે. વીર્ય એક પ્રકારનું આત્મબળ છે. લબ્ધિવીર્ય એક જાતના આત્મબળની સત્તારૂપ હોય છે. કર્ણવીર્ય કઈ પ્રકારની ક્રિયા કરતાં આત્મબળરૂપ હોય છે. સામાન્ય જીવે વીર્યયુકત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે, એ બાબતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે વીર્યને વિચાર જીવ વિશેષને અનુલક્ષીને કરવા માટે પ્રશ્નોત્તરરૂપ સૂત્રોનું કથન કરે છે (નેરા મતે ! વિ સીરિયા? લવરિયા ?) હે ભગવન શું નારક વીર્યયુક્ત હોય છે કે વીર્ય વિનાના હોય છે? (રોય ! ને ટૂચ જીદ્ધિવીgિi સીરિયા, રણવીરિ સવારિયા વિ વીરિયા વિ) હે ગૌતમ! અને નિષ્પાદિત સ્વવિષયવાળા પુરુષકારનું નામ જ પરાક્રમ છે તેનું તાત્પર્ય એ છે કે લબ્ધિવીર્ય આત્મબળની સત્તારૂપ હોય છે. નારકમાં આત્મબળની સત્તા છે જ તે આત્મબળની સત્તારૂપ લબ્ધિવીર્યને તેમનામાં સદુભાવ હોવાથી લબ્ધિવીર્યની અપેક્ષાએ તેઓ સવીય કહેવાય છે તથા કરણવીય કોઈ પણ પ્રકારની ક્રિયા કરનાર આત્મબળ રૂપ હોય છે, તે જે નારક ઉત્થાન વગેરે કિયા કરવામાં લાગેલા આત્મબળવાળા હોય છે તેઓ તે કરણવીર્યથી સહિત હોય છે. અને જેમનું આત્મબળ ઉત્થાનાદિ ક્રિયા રહિત હોય છે તે નારકે કરણવીર્યથી રહિત હોય છે. તેથી તે વયેની અપેક્ષાએ તેઓ અવીય કહેવાય છે. એક વાત સૂત્રકારે (સિ રૂi Mથિ ના પર છે, તેનું રિયા સ્ટદ્ધિવારિણM વરિયા, રણવીરિઘ કવીરિયા) આ સૂત્ર મારફત બતાવી છે. જે નારક અને ઉત્થાનાદિ ક્રિયાઓ હતી નથી તે નારક અને નિષ્પાદિત સ્વવિષયવાળા પુરુષકારનું નામ જ પરાક્રમ છે તેનું તાત્પર્ય એ છે કે લબ્ધિવીર્ય આત્મબળની સત્તારૂપ હોય છે. નારકમાં આત્મબળની સત્તા છે જ તે આત્મબળની સત્તારૂપ લબ્ધિવીને તેમનામાં સદભાવ હોવાથી લબ્ધિવીર્યની અપેક્ષાએ તેઓ સવીય કહેવાય છે-તથા કરણવીય કઈ પણ પ્રકારની ક્રિયા કરનાર આત્મબળ રૂપ હોય છે, તે જે નારકે ઉત્થાન વગેરે ક્રિયા કરવામાં લાગેલા આત્મબળવાળા હોય છે તેઓ તે કરણ વીર્યથી સહિત હોય છે. અને જેમનું આત્મબળ ઉત્થાનાદિ કિયા રહિત હોય છે તે નારકે કરણવીર્યથી રહિત હોય છે. તેથી તે વીર્યની અપેક્ષાએ તેઓ અવયં કહેવાય છે. એક વાત સૂત્રકારે (ગેસિT ને રૂપાળું ગથિ apળે જ્ઞાન વધે, તેમાં જોયા બ્રિવીgિf સવારિયા, જાળવીfer કવરિયા) આ સૂત્ર મારફત બતાવી છે. જે નારક અને ઉત્થાનાદિ ક્રિયાઓ હતી નથી તે નારક શ્રી ભગવતી સૂત્ર : ૨ ७३ Page #88 -------------------------------------------------------------------------- ________________ જીવા લબ્ધિવીયની અપેક્ષાએ સવીય છે, પરતુ કરણવી ની અપેક્ષાએ અવીય છે. આ કથન અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે તેમ સમ જવું. કારણ કે કાઈ પણ જીવને અપર્યાપ્ત અવસ્થામાં ઉત્થાન આદિ ક્રિયાઓ હાતી નથી. તેથી અપર્યાપ્તાવસ્થામાં ઉત્થાનાદિ ક્રિયારહિત નારક જીવી લબ્ધિ વીવાળા હાવા છતાં કરણવીયની અપેક્ષાએ વીય રહિત જ હાય છે ( લે તેનઅેળ॰ ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવા લબ્ધિવીય ની અપેક્ષાએ સર્વીય હાવા છતાં પણુ કરણવીર્યની અપેક્ષાએ સર્વીય પણ હાય છે. અને અવીય પણ હાય છે આ રીતે નારક જીવેામાં વીયૅવત્તાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર બાકીનાં ૨૩ ૪'ડકામાં તેનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે ( जहा णेरड्या एवं जात्र पंचिदियतिरिक्खजोणिया मणूसा जहा ओहिया जीवा ળવત' સિદ્ધત્રના માળિચવા, વાળમત-ઝોતિષ-વેમાળિયા ના મેરા) જેવી રીતે નારકના વિષયમાં વીયના સદૂભાવ અને અસદ્ભાવના વિચાર કરવામાં આવ્યો છે, એજ પ્રમાણે પંચેન્દ્રિય તિય ઇંચ સુધીના જીવાના વિચાર કરવા જોઇએ. અહીં “ ચાવત્ ” પદ વડે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાને ગ્રહણ કરવા જોઇએ. મનુષ્યનાદડકમાં પણ વીય વત્તા વિગેરેના વિચાર જીવ સામાન્યમાં કહ્યા પ્રમાણે જ સમજવા. પણ એટલી વિશેષતા છે કે અહીં સિદ્ધ ભગવતેને સમાવેશ કરવા નહી. કહેવાનું તાત્પ એ છે કે સામાન્ય જીવામાં સિદ્ધભગવાને સમાવેશ થઈ જાય છે, પરન્તુ મનુષ્યેામાં સિદ્ધભગવંતાના સમાવેશ કરવેા નહી, ને કારણે મનુષ્ય દંડકમાં વીયવિષયક વિચાર કરતી વખતે સિદ્ધભગવતાની સાથે આલાપ કહેવા નહીં. જેવી રીતે નારક જીવાના વિષયમાં વીના વિચાર કરવામાં આવ્યો છે એવી જ રીતે વાળુવ્યંતર દેવાથી લઈ ને વૈમાનિકદેવે સુધીના જીવદંડકમાં પણ વીય વત્તા વગેરેના વિચાર કરવા જોઇએ ( સેવ મતે ! ક્ષેત્ર મતે ! ત્તિ નાવ વિરૂ ) હે ભગવન્ ! આપે જીવાના વીયના વિષયમાં સામાન્યરૂપે અને વિશેષ રૂપે જેવી પ્રરૂપણા કરી છે, એ પ્રમાણે જ તે તમામ હકીકત છે. એ વાત તદ્દન સત્ય છે. એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદ્યન નમસ્કાર કર્યાં, અને વંદન નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં પેાતાને સ્થાને ગયા. ।।ઇતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયઢશિનીવ્યાખ્યાના પહેલા શતકના આઠમા ઉદ્દેશક સમાપ્ત ॥૧-૮ાા નવવે ઉદ્દેશેકી અવતરણિકા નવમા ઉદ્દેશકના પ્રારંભ આ ઉદ્દેશકમાં જે વિષયાનું નિરૂપણ કર્યું” છે તેના અહિં સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે જીવામાં કયાં કારણેાને લીધે ગુરુતા હાય છે ? એ પ્રશ્ન અને તેને આ પ્રમાણે ઉત્તર-પ્રાણાતિપાત, મૃષાવાદ, અનુત્તાદાન. મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરવાદ, અરિત, રિત, માયા, મૃષા અને મિથ્યાદર્શનશલ્ય એ કારણેાને લીધે મંધાતા કના ભારથી જીવામાં ગુરુતા હાય છે. જીવામાં કયાં કારણેાને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૭૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ લીધે લઘુતા હોય છે? એવો પ્રશ્ન-ઉત્તર–પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન સુધીના ૧૮ પ્રકારનાં પાપસ્થાને ત્યાગ કરવાથી જીવેમાં લઘુતા આવે છે. પ્રાણાતિપાત વગેરેના સેવનથી જીવ સંસાર વધારે છે, અને પ્રાણાતિપાત વગેરે ના વિરમણથી જીવ સંસારને સીમિત કરે છે–ઘટાડે છે. આ રીતે જીવ પ્રાણ તિપાત વગેરે પાપના સેવનથી સંસારમાં રહેવાને કાળ વધારે છે અને તેમના ત્યાગથી સંસારમાં રહેવાને કાળ ઘટાડે છે. પ્રાણાતિપાત વગેરેના સેવનથી જીવને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, પણ તેમના ત્યાગથી જીવ સંસાર સાગર તરી જાય છે. આ રીતે ગુરુત્વ, લઘુત્ર, આકુલીકરણ (સંસાર વધાર) પરીતત્વ ( સંસાર ઘટાડ) દીર્ઘ વ, હત્ય, પર્યટન અને વ્યતિવ્રજન, તેમના ગુરુત્વ, આકુલીકરણ (સંસાર વધારી દીર્ઘત્વ અને પર્ય ટન, એ ચાર સંસારનાં કારણરૂપ હોવાથી અપ્રશસ્ત છે. તથા લઘુત્વ, પરીતત્વ, હસ્તૃત્વ અને વ્યતિવ્રજન, એ ચાર મેક્ષના કારણરૂપ હોવાથી પ્રશસ્ત છે. આ રીતે પ્રશસ્ત અને અપ્રશસ્ત, એ બન્નેને વિચાર કર્યો છે. પ્રશ્ન-સાતમું અવકાશાન્તર ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે? આ પ્રકારને -ચાર ભાંગાઓને અનુલક્ષીને–પ્રશ્ન પૂછયો છે. તે લઘુ નથી, ગુરુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે, એ પ્રકારને ચોથા ભાંગાને સ્વીકાર કરતે ઉત્તર આપે છે. પ્રશ્ન-શું સાતમું તનુવાત ગુરુ છે? કે લઘુ છે? અથવા ગુરુલઘુ છે ? અથવા અગુરુલઘુ છે? આ પ્રમાણે ચાર ભાંગાની અપેક્ષાએ તતુ વાતના વિષયમાં પણ પ્રશ્ન પૂછયા છે ઉત્તર–સાતમું તનુવાત ગુરુ પણ નથી. લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરન્તુ ગુરુલઘુ છે. આ રીતે ત્રીજા ભાંગાને સ્વીકાર કર્યો છે. સાતમાં અવકાશાન્તર પ્રમાણે જ ઘનવાત, સાતમું ઘનેદધિ, સાતમી પૃથ્વી, દ્વીપ, સાગર અને વર્ષક્ષેત્રના વિષયમાં પણ સમજવું, આ રીતે અતિદેશથી ઘનવાત વગેરે માં ગુરુત્વ, લઘુત્વ વગેરેને વિચાર કરવામાં આવ્યું છે. નરયિક જીવ શું ગુરુ હોય છે? અથવા લઘુ હોય છે? અથવા ગુરુલઘુ હોય છે? અથવા અગુરુ લઘુ હોય છે? આ રીતે નારકના વિષયમાં પણ ગુરુતત્વ લઘુત્વ વગેરે, વિષયક પ્રશ્નો પૂછયા છે. અને તેને આ પ્રમાણે ઉત્તર આપે છે-નારક જીવે ગુરુ હોતા નથી, લઘુ પણ હોતા નથી, પરંતુ ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ હોય છે. પ્રશ્ન-નારકોમાં શા કારણે ગુસ્તા અથવા લઘુતા હોતી નથી, પણ ગુરુલઘુતા અને અગુરુલઘુતા હોય છે ? ઉત્તર–શૈક્રિય શરીર અને તૈજસ શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુતા હોતી નથી, લઘુતા હોતી નથી. અને અગુરુલઘુતા પણ હોતી નથી. પરંતુ ગુરુલઘુતા જ હોય છે. તથા જીવ અને કાર્માણ શરીરની અપેક્ષાએ તેઓ ગુરુ હોતા નથી, લઘુ હોતા નથી, ગુરુલઘુ પણ હોતા નથી, પરંતુ અગુરુલઘુ જ હોય છે. પુદ્ગલાસ્તિકાય શું ગુરુ હોય છે, લઘુ હોય છે, ગુરુલઘુ હોય છે કે અગુરુલઘુ હોય છે? આ પ્રકારને પ્રશ્ન પૂછો છે. - ઉત્તરપુલાસ્તિકાય ગુરુ હેતું નથી, લઘુ હોતું નથી, પરંતુ ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ હોય છે. પ્રશ્ન–શા કારણે પુલાસ્તિકાય ગુરુ હોતું નથી, લઘુ હોતું નથી, પણ ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૨ ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—ગુરુલઘુ દ્રવ્યેની અપેક્ષાએ તેમાં ગુરુતા પણ નથી, લઘુતા પશુ નથી, અગુરુલઘુતા પણ નથી, પરન્તુ ગુરુલઘુતા જ છે. આ રીતે ત્રીજા ભાંગાના સ્વીકાર કર્યો છે. અગુરુલઘુ દ્રવ્યેાની અપેક્ષાએ તે પુદ્ગલાસ્તિકાયમાં ગુરુતા નથી, લઘુતા પણ નથી, ગુરુલતા પણ નથી, પરન્તુ અગુરુલઘુતા જ છે. આ રીતે અહી' ચેાથા ભાંગાને સ્વીકાર કર્યાં છે. એજ પ્રમાણે સમયામાં અને કર્મોમાં ગુરુત્વાદિ વિષયક પ્રશ્નો પૂછ્યાછે અને ચેાથા ભાંગાની અપેક્ષાએ તે પ્રશ્નોનું સમાધાન થયુ' છે. એ જ પ્રમાણે કૃષ્ણલેસ્થાના વિષયમાં પણ પ્રશ્નો પૂછ્યા છે કે-શુ કૃષ્ણુલેશ્યા ગુરુ છે, અથવા લઘુ છે, અથવા ગુરુ લઘુ ને અથવા અગુરુલઘુ છે ? ઉત્તર—તે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, પરન્તુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે. પ્રશ્ન—કૃષ્ણલેશ્યા કેવી રીતે ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે ? ઉત્તર--દ્રવ્ય લેફ્સાની અપેક્ષાએ તે ગુરુ હાતી નથી, લઘુ પણ હાતી નથી, અગુરુલઘુ પણ હાતી નથી, પરન્તુ તે ગુરુલઘુ જ હાય છે. તથા ભાવ લેશ્યાની અપેક્ષાએ તે અગુરુલઘુ જ હાય છે એજ પ્રમાણે અતિદેશથી નીલ, કાપાત, તેજુ પદ્મ, અને શુકલ લેશ્યાએમાં પણ ગુરુત્વ લઘુત્વ વગેરેનું વર્ણની કરવું જોઈ એ. દૃષ્ટિ, દન, જ્ઞાન, અજ્ઞાન, અને સંજ્ઞામાં ચાથા ભાંગાની અપેક્ષાએ અગુરુલઘુત્વના સ્વીકાર કરાયા છે. દૃષ્ટિ વગેરે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, ગુરુલઘુ પણ નથી, પરન્તુ અગુરુલઘુ જ છે એમ બતાવવામાં આવ્યુ છે ઔદારિક, વૈક્રિય, આહારક અને તેજસ, એ ચાર શરીર ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી પરન્તુ ગુરુલઘુ જ છે. આ રીતે ત્યાં ત્રીજા ભાંગાને જ સ્વીકાર કર્યાં છે. પાંચમાં પ્રકારના કાર્માણુ શરીરમાં અગુરુલઘુત્વ છે. આ રીતે કાણુ શરીરના વિષયમાં ચેાથા ભાંગાના સ્વીકાર કર્યાં છે. મનયાગ તથા વચનયોગને અગુરુલઘુ માનવામાં આવેલ છે. કાયયેગને ગુરુલઘુ માનેલ છે. સાકાર ઉપયેગ અને નિરાકાર ઉપયાગને અગુરુલઘુ માનવામાં આવેલ છે. સદ્રવ્ય, સ`પ્રદેશ અને સ પર્યંચાને પુદ્ગલાસ્તિકાય પ્રમાણે જ ગુરુલઘુ માનવામાં આવેલ છે અતીતકાળ (ભૂતકાળ) અનાગતકાળ (ભવિષ્યકાળ) અને સર્વોદ્ધા (વ’માનકાળ) એ ત્રણે ને અગુરુલઘુ જ કહ્યા છે પ્રશ્ન--શું લઘુત્ત્ર, અલ્પેઋત્વ, અમૂર્ચ્છ, અનાસક્તત્વ અને અપ્રતિ અદ્ધત્વ શ્રમણાને ( સાધુઓને ) માટે પ્રશસ્ત ગણાય છે ? ઉત્તર—હા, લઘુત્વ વગેરે તમામ ગુણે! શ્રમણાને માટે પ્રશસ્ત છે. પ્રશ્ન—અક્રોધત્વ, અમાનત્વ, અલેાલત, એ સઘળા ણે! શુ' શ્રમણા માટે પ્રશસ્ત ગણાય છે ? ઉત્તર—હા, અક્રોધત્વ વગેરે તમામ ગુણા શ્રમણા માટે પ્રશસ્ત છે. પ્રશ્ન——કાંક્ષા દોષરહિત શ્રમણ શુ અન્તકર ( દુઃખના અન્ત કરનારા ) હાય છે કે નથી હાતા ? તે પ્રશ્નના ઉત્તર હકારમાં આપ્યા છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-પહેલાં ઘણા જ મહવાળ હોય પાછળથી મેહને ત્યાગ કરીને સંવૃત થયેલે શ્રમણ શું મરીને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે? બુદ્ધ થાય છે? બધા દુઃખોથી મુક્ત થાય છે? બિલકુલ ઉપશાન્ત થઈ જાય છે ? અને શું તે તમામ દુઃખને અન્ત લાવી દે છે? આ પ્રશ્નને ઉત્તર પણ હકારમાં જ આપે છે. આ રીતે સિદ્ધાંતની પ્રરૂપણ કરતાં સૂત્રકારે નિર્ગસ્થના વિષયમાં પણ વિચારની રજુઆત કરી છે. અન્ય મતવાળા એવું કહે છે કે એક જીવ એક સમયે બે આયુષ્યને બંધ બાંધે છે, તે તેમનું તે કથન સત્ય છે કે અસત્ય છે ? ઉત્તર--પરતીર્થિકેનું તે કથન અસત્ય છે, કારણ કે એક જીવ એક સમયે એક જ આયુષ્યકર્મ બંધ બાંધે છે બેને નહીં. એ સર્વજ્ઞ પ્રભુને સિદ્ધાંત છે. આ પ્રકારના કથનથી સર્વજ્ઞ પ્રભુને આ વિષયમાં જે મત છે તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કાલાસ્યષિક પુત્ર-અણગાર અને સ્થવિર મુનિવરે એ બન્નેના પ્રશ્નોત્તરનું કથન થયું છે. સામાયિક વગેરેનું કેવું સ્વરૂપ છે? અને તેનું શું પ્રજન છે? એ પ્રશ્ન. ઉત્તર-“આત્મા જ સામાયિક છે અને આત્માજ સામાયિકને અર્થ છે. જે અપના મતાનુસાર સામાયિક વગેરેને અર્થ આત્મા છે, તે ક્રોધાદિકની ગહ (નિંદા) શા માટે કરવામાં આવી છે? એવે પ્રશ્ન કર્યો છે. અને તેને એ ઉત્તર આપે છે કે “સંયમના નિર્વા હને માટે કોધાદિકની ગહ કરવામાં આવી છે. ” પ્રશ્ન-ગોં સંયમ છે કે અગહ સંયમ છે? ઉત્તર–ગહ સંયમ છે, અગહ સંયમ નથી. આ પ્રમાણે ભગવાનને મુખેથી સામાયિક વગેરેનું સ્વરૂપ સમજીને બોધ પામેલ કાલસ્પષિકપુત્ર અણગાર ચાર મહાવ્રતરૂપ ધર્મને છેડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતયુક્ત ધર્મને સ્વીકાર કરીને વિચારવા લાગ્યા, અને અન્ત તેઓ સર્વ દુખેથી રહિત થઈ ગયા, એટલે કે મેક્ષે સિધાવ્યા. પ્રશ્ન--શ્રેષ્ઠી, દરિદ્ર કૃપણ અને રાજા, એ સૌની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હોય છે કે જુદી જુદી હોય છે ? ઉત્તર--એ સૌની અપ્રત્યાખ્યાન કિયા એકસરખી જ હોય છે. પ્રશ્ન-–તેનું કારણ શું છે? ઉત્તર––તે સૌમાં ઈચ્છાનિવૃત્તિના અભાવરૂપ અવિરતિ સમાન જ હોય છે. તેથી તે સૌની અપ્રત્યાખ્યાન ક્રિયા પણ સમાન જ હોય છે. પ્રશ્ન-આધામિક આહારને પોતાના ઉપયોગમાં લેનારે શ્રમણ કર્મબંધ બાંધે છે કે નથી બાંધતે? ઉત્તર–-હા કમબંધ બાંધે છે. તેના કારણનું પ્રદર્શન. પ્રશ્ન--સાસુક આહાર લેનાર શ્રમણ કર્મબંધ બાંધે છે કે નથી બાંધતે? ઉત્તર તે કમબંધ બાંધતે નથી. તેના કારણનું પ્રદર્શન અસ્થિર વગેરે બાબતેમાં પ્રશ્ન અને ઉત્તર ઉદ્દેશકના સંક્ષિપ્ત વિષય નિરૂપણની સમાપ્તિ. આઠમાં ઉદ્દેશકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નવમાં ઉદ્દેશકનું નિરૂપણ કરે છે. આઠમા અને નવમા ઉદ્દેશકને પરસ્પર સંબંધ આ પ્રમાણે છે શ્રી ભગવતી સૂત્ર : ૨ _99 Page #92 -------------------------------------------------------------------------- ________________ આઠમા ઉદ્દેશકને અખ્ત વયનો વિચાર કરવામાં આવ્યો છે. તે વીર્યથી જીવ ગુરુત્વ વગેરે પ્રાપ્તિ કરે છે. તેથી વીર્યના કાર્યભૂત ગુરુત્વ વગેરેનું નિરૂપણ કરવાને અવસર પ્રાપ્ત થવાથી સૂત્રકાર આ નવમાં ઉદ્દેશકનો પ્રારંભ કરે છે. તથા પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકની શરૂઆતમાં સંગ્રહગાથામાં “ગુરુ” પદ આવે છે. તેથી ગુરુવાદિકનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે નવમા ઉદેશકની શરૂઆત કરી છે. આ ઉદ્દેશકનું સૌથી પહેલું સૂત્ર “ ” ઈત્યાદિ છે. “pf અંતે! વીવ રચત્ત દુવાતિ ” ઈત્યાદિ ! ગુરૂત્વાદિ કે સ્વરૂપમાનિરૂપણ ટીકાઈ–મસે! હે ભગવન્! (નવા) (Tચત્ત) ગુરુત્વને (i) કેવી રીતે (ફુવ આઈતિ) પ્રાપ્ત કરે છે? “સુર” દેશી શબ્દ છે અને તે વાક્યાલંકારમાં વપરાય છે. આ પ્રમાણે જ સર્વત્ર સમજવું. (જો મા ) હે ગૌતમ! (Tળારૂવાર પુરાવા, અMિાવાળ, માળે, રજનં ) તે છ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન પરિગ્રહ, (મળમાચાોમ (૧) પ્રાણાતિપાતથી-જીવોની વિરાધના કરવાથી (૨) મૃષાવાદથી--અસત્ય (૩) અદત્તાદાનથી દેવ, ગુરુ, રાજા, ગાથાપતિ, તેમજ સાધમ વગેરે મારફત ન અપાયેલી વસ્તુ ગ્રહણ કરવાથી, ચેરી કરવાથી. (૪) મિથુન–અબ્રહ્મચર્યકુશીલ સેવનથી (પ) પરિગ્રહથી-ધર્મોપકરણ સિવાયની વસ્તુઓને ગ્રહણ કરવાથી તેમજ તેમાં માલીકીપણું રાખીને આસક્તિ રાખવાથી (૬) કોધથી આત્મામાં સારા નરસાના વિવેકને જડમૂળથી ઉખેડી નાખનાર ઉગ્રતારૂપ જે પરિણામ ઉત્પન્ન થાય છે તેનાથી (૭) માનથી–ગર્વથી (૮) માયાથી-કપટથી, (૯) લોભથી -લાલચથી, આશા-તૃષ્ણથી (૧૦) રાગથી–પગલિક વસ્તુઓમાં આસક્તિ રાખવાથી. (૧૧) શ્રેષથી–અપ્રીતિ-વેરઝેર (૧૨) કલહથી-વિરોધ રાખવાથી, કજીયા કંકાસથી, (૧૩) અભ્યાખ્યાનથી—કેઈન ઉપર આળ ચડાવવાથી (૧) પશુન્યથી–ચાડી ચુગલીથી (૧૫) પર પરિવાદથી એક બીજાની નિંદા કરવાથી, શ્રી ભગવતી સૂત્ર : ૨ S૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રાણાતિપાતથી-જીવોની વિરાધના કરવાથી (૨) મૃષાવાદથી–અસત્ય (૩) અદત્તાદાનથી દેવ, ગુરુ, રાજા, ગાથાપતિ, તેમજ સાધર્મીિ વગેરે મારફત ન અપાયેલી વસ્તુ ગ્રહણ કરવાથી, ચેરી કરવાથી. (૪) મિથુન–અબ્રહ્મચર્યકુશીલ સેવનથી (પ) પરિગ્રહથી-ધર્મોપકરણ સિવાયની વસ્તુઓને ગ્રહણ કરવાથી તેમજ તેમાં માલીકીપણું રાખીને આસક્તિ રાખવાથી (૬) કોધથી આત્મામાં સારા નરસાના વિવેકને જડમૂળથી ઉખેડી નાખનાર ઉગ્રતારૂપ જે પરિણામ ઉત્પન્ન થાય છે તેનાથી (૭) માનથી–ગર્વથી (૮) માયાથી-કપટથી, (૯) લોભથી -લાલચથી, આશા-તૃષ્ણાથી (૧૦) રાગથી–પૌગલિક વસ્તુઓમાં આસક્તિ રાખવાથી. (૧૧) શ્રેષથી–અપ્રીતિ-વેરઝેર (૧૨) કલહથી-વિરોધ રાખવાથી, કજીયા કંકાસથી, (૧૩) અભ્યાખ્યાનથી–મેઈના ઉપર આળ ચડાવવાથી (૧૪) પિશુન્યથી–ચાડી ચુગલીથી (૧૫) પર પરિવાદથી એક બીજાની નિંદા કરવાથી, (૧૬) રતિથી વિષયમાં અનુરાગ રાખવાથી, અરતિથી-ધર્મમાં અભિરૂચિ ન રાખવાથી, (૨૭) માયા મૃષાથી માયા સહિત જૂઠું બોલવાથી અને (૨૮) મિથ્યાદર્શનશલ્યથી-મિથ્યાત્વને મિથ્યાદર્શન કહે છે. મિથ્યાદર્શનને શલ્ય કહેવાનું કારણ એ છે કે જેમ કાંટો (શલ્ય ) વાગવાથી શરીરમાં અનેક પ્રકારની પીડા થાય છે એ જ પ્રમાણે મિથ્યાદર્શન શલ્ય જીવને ચારે ગતિઓમાં બ્રમણ કરાવીને અનેક પ્રકારની પીડા પહોંચાડે છે. તેના પ્રભાવથી જીવ કુદેવ, કગુરુ અને કુધર્મને સુદેવ, સુગુરુ અને સુધર્મ માનતે થાય છે. ઉપરોકત ૨૮ પાપના સેવનથી જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને સંચય કરીને ગુરુત્વ પ્રાપ્ત કરે છે. એ જ વાત (gવ વસ્તુ જેમા ! નવા ચિત્ત દુર્જ ભારÚતિ) આ સૂત્ર પાઠથી ગૌતમને સમજાવવામાં આવી છે. પ્રશ્ન-(ળ મતે ! નીવા દુાં હૃદયં વાનરસિ?) હે ભગવન ! ગુરુત્વના અભાવરૂપ લઘુત્વ- હલકાપણું જીવ કેવી રીતે પ્રાપ્ત કરે છે ? ઉત્તર–(નોરમા ! પાળારૂવારમi નાવ મિચ્છાવાળાસ્ત્રવિરમi ) હે ગતમપ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપસ્થા નેના ત્યોગથી જીવ લઘુત્વ પ્રાપ્ત કરે છે. અહીં “ચાવહૂ” પદ વડે મૃષાવાદથી લઈને માયામૃષા પર્યન્ત પાઠ ગ્રહણ કર્યો છે. તાત્પર્ય એ છે કે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપોનો ત્યાગ કરવાથી જીવ લઘુતા હલકાપણું પ્રાપ્ત કરે છે. એ જ વાત પ્રભુએ “gવં વહુ જોયમા ! નવા દૂચત્ત ધ્રુવં મારુંતિ સૂત્રપાઠ વડે ગૌતમને સમજાવી છે. (ga સંસાર મારી રત) પૂર્વોક્ત અભિલાપમાં દર્શાવેલા પ્રાણાતિપાત વગેરેના સેવનથી જીવ સંસાર વધારે છે. અહીં જે “ઘ” પદ મૂકયું છે તે પૂર્વોક્ત અભિલાપનું સૂચક છે. તે અભિશાપ આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૭૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ બને છે-“#gf મં! નવા સત્તા મારી ઇતિ” હે ભગવન ! શા કારણે જીવ સંસાર વધારે છે? “ય ! પાળારૂકા કાર મિરાસળતi” હે ગૌતમ ! પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીનાં પાપોનું સેવન કરવાથી જીવ સંસારને વધારો કરે છે. એ જ પ્રમાણે પરીતીકરણ (સીમિતકરણ) વગેરે જે પદે આગળ આવે છે તેમના વિષયમાં પણ અભિલાપ કર. (gવં રિતી તિ) પ્રાણાતિપાત વગેરે સંસારવર્ધક કારણોથી નિવૃત્ત થવાથી જીવ સંસારને અલ્પ (સીમિત) કરી નાખે છે. (gવં સીદી 'ત્તિ). અને પ્રાણાતિપાત વગેરેનું સેવન કરવાથી જીવ સંસારને વધારે છે. સંસારને વધારે એટલે સંસારમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરવું તે. પ્રાણાતિપાત વગેરે ૨૮ પાપનું સેવન કરનાર જીવ બહુ જ દીર્ઘ કાળસુધી સ સારમાં રહે છે. એટલે કે તેને સંસાર ખૂબજ લાંબી સ્થિતિવાળે બની જાય છે. સારાંશ એ છે કે પ્રાણાતિપાત વગેરે અઢારે પાપનું સેવન કરવાથી જ જીવને સંસાર ખૂબ જ દીર્ઘ સ્થિતિવાળે બને છે. (વં તિ)તથા પ્રાણાતિપાત વગેરે અઢારે પાપથી નિવૃત્ત થવાથી જીવ પિતાના સંસારને અલ્પકાલવાળે-ટૂંકા કાળને બનાવે છે. (gવં બgવરિચદંતિ) એ જ કારણે એટલે કે સંસાને ઘણું જ લાંબી સ્થિતિ વાળ બનાવી લીધું હોવાને કારણે એવા છ વારંવાર સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. (વં વરૂવયંતિ) પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાનેથી નિવૃત્ત થવાથી જ સંસારને ઓળંગી જાય છે, એટલે કે સંસારસાગરને તરી જાય છે, (vઘરથા રારિ, પરથા ચાર) હવે પૂર્વોક્ત વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે-હે ગૌતમ ! ગુરુત્વ, લઘુત્વ વગેરે આઠમાંથી લઘુત્વ, પરી. તત્વ, હસ્વત્વ અને તિવ્રજન, એ ચાર મેક્ષનાં કારણરૂપ હોવાથી પ્રશસ્ત છે. તથા ગુરુત્વ, આકુલત્વ (સંસાર વધારો) દીર્ઘત્વ અને પર્યટન, એ ચાર સંસારનાં કારણરૂપ હેવાથી અપ્રશસ્ત છે. જો કે એ બધાં કારણે સંસારસંબદ્ધ છે, તે પણ શરૂઆતના ચાર સંસારના પિષક હેવાથી અપ્રશસ્ત હોય છે અને બાકીના ચાર મોક્ષ અપાવનાર હોવાથી પ્રશસ્ત ઉપાદેય છે. સૂ૦ ૧ ગુરુત્વ અને લઘુત્વની અપેક્ષાએ જ હવે સૂત્રકાર “તમે મને ! ” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે-“સામે i મંતિ! કાંતરે ” ઈત્યાદિ ટીકાર્થ–(મંતે !) હે ભગવન! (સત્તમેvi ૩ઘાયંતરે િTણ, અg, ગુચઢgg, ગગુરુકુe?) સાતમું અવકાશાન્તર શું ભારે છે? અથવા શું હલકું છે? અથવા ભારે તથા હલકું એ બનેરૂપ છે? અગુરુલઘુ છે (ભારે પણું નહીં અને હલકું પણ નહીં એવું) છે? અહીં ગુરુલને વિચાર આ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કરવું જોઈએ. જે નિશ્ચયનયની અપેક્ષાએ ગુરુત્વ અને લઘુત્વને વિચાર કરવામાં આવે તે કઈ પણ દ્રવ્ય એવું નથી કે જે સૌથી ભારે હાય કે સૌથી હલકું હોય. પણ વ્યવહારનયની અપેક્ષાએ ગુરુ લધુને વિચાર કરવામાં આવે તે જે બાદર (ધૂળ) સકંધ છે તેમાં સૌથી વધારે ગુરુત્વ (ભારેપણું) અને સૌથી ઓછું લઘુત્વ (હલકાપણું) રહે છે, બીજામાં રહેતું નથી. જે દ્રવ્ય ચાર સ્પર્શવાળાં હોય છે તથા અરૂપી (રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત) હેય છે તે બધાં દ્રવ્ય અગુરુલઘુ હોય છે. અને બાકીનાં આઠ સ્પર્શવાળાં દ્રવ્ય ગુરુલઘુ છે એવું નિશ્ચયનયનું મંતવ્ય છે, આ બન્ને ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે-નિશ્ચયનયાનુસાર કઈ પણ દ્રવ્ય સર્વથા ગુરુ પણ નથી અને સર્વથા લઘુ પણ નથી. પરંતુ વ્યવહારનયાનુસાર બાદરસ્ક માં જ સર્વથા ગુરુત્વ અને લધુવ રહે છે. બાદર (રશૂલ) સર્કથી જુદાં એવાં જે સૂક્ષમ સ્કંધે છે તેમાં સર્વથા ગુરુવપણું પણ નથી અને સર્વથા લઘુત્વપણું પણ નથી. સૂમ પરિણમનવાળાં જેટલાં દ્રવ્ય ચાર પ્રકારના સ્પર્શથી યુક્ત છે અને જે રૂપી અને અરૂપી દ્રવ્યો છે તે બધાં પણ અગુરુલઘુ હોય છે, તે દ્રવ્યોથી ભિન્ન આઠ પ્રકારના સ્પર્શવાળાં જે બાદર દ્રવ્ય છે તે બધાં પણ ગુરુલઘુ હોય છે. જેટલાં દ્રવ્યો ગુરુલઘુ હોય છે, તે બધાં રૂપી હોય છે અને જે દ્રવ્ય અગુરુલઘુ હોય છે, તે રૂપી પણ હોય છે અને અરૂપી પણ હોય છે, આ નિશ્ચયનયનો મત છે, વ્યવહારનયની માન્યતા પ્રમાણે તો દ્રવ્ય; લધુ હોય છે, ગુરુ હોય છે, ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ પણ હોય છે. જેમકે અાગમન કરવાથી પત્થર ગુરુ હોય છે, ઉર્ધ્વગમન કરવાથી ધુમાડે લધુ હોય છે, તિરછુ ગમન કરવાથી વાયુ ગુરુલઘુ હોય છે, અને આકાશને તે પ્રકારને સ્વભાવ હોવાથી આકાશ અગુરુલઘુ હોય છે. હવે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નને મહાવીર પ્રભુ જે જવાબ આપે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે–(નોરમા ! નો ગુણ, નો અંદુ, જો ગુચઢgs, અTચત્રફુ) હે ગૌતમ ! સાતમું અવકાશાન્તર ગુરુ નથી. લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. (સામે મતે ! તyats Tહણ, જીણ, ગુરુ છgs, ) હે ભગવન્! સાતમું તનુવાત લધુ છે, ગુરુ છે? ગુરુલધુ છે, કે અગુરુલઘુ છે? (જોરમા ! ગો ગુણ, નો અંદુર, ગુરુવાણ, ળો અrage) હે ગૌતમ ! સાતમું તનુવાત ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુ છે. ( gવં તત્તમે ઘવાણ, સત્તને ઘળોહી, સત્તા ગુઢવી, સવાસંતરારું સારું = સત્તને વાસંતરે) જેવી રીતે સાતમું તનુવાત ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પણ ગુરુલઘુ છે એ જ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ સાતમું ઘનવાત પણ ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પણ ગુરુલઘુ છે. એ જ પ્રમાણે સાતમા ઘોદધિ અને સાતમી પૃથ્વી વિષેનું વક્તવ્ય પણ ઘનવાત પ્રમાણે જ સમજવું. તથા તમામ અવકાશાન્તર સંબંધી વક્તવ્ય સાતમા અવકાશાત્તર પ્રમાણે જસમજવું. (ા ન તપુવા) બાકીના પાદિકનું વક્તવ્ય તનુવાત પ્રમાણે સમજવું, એટલે કે તેમને ગુરુલઘુ કહ્યા છે એમ સમજવું, એ જ વાત (ga Tચકુ) સૂત્રપાઠ વડે બતાવવામાં આવી છે. એટલે કે બધા દ્વીપોને સાગરોને અને વર્ષોને ગુરુલઘુરૂપ ત્રીજા પદથી વર્ણવ્યા છે–એટલે કે તેઓ ગુરુલઘુ છે. આ વિષયમાં આ પ્રમાણે ગાથાદ્ધ છે-“મોવાણ, વાય, ઘારીપુરવી, સવાર સારાવાણા” તનુવાતની બાબતમાં જે કથન થયું છે તે કથન અવકાશ ઘને દધિવાત, પૃથિવી, દ્વીપ, સાગર અને વર્ષક્ષેત્રોના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ, એટલે કે એ બધાને ગુરુલઘુ કહેલાં છે એમ સમજવું, જેટલાં અવકાશાન્ત સૂત્રે છે તે આ ગાથાઓ અનુસાર છે તે સંગ્રહ ગાથાઓ નીચે મુજબ છે – “ોવાન-વાઘ-ઘ-૬રી પુઢવી, હીરા ઘસારાવાના नेरइवाई अस्थि य समया कम्माई लेस्साओ ॥ १ ॥ दिट्टी दंसण नाणे सन्ना सरीरा य जोग उवओगे। दब्वपएसा पज्जव तीया आगामि सव्वदा ॥२॥" (ગેરરૂi મંતે ! વિ ગુરચા વાવ અનુસુયા ?) હે ભદન્ત! નારક જી ગુરુ હોય છે ? લઘુ હોય છે? અથવા ગુરુલઘુ હોય છે ? અગુરુલઘુ હોય છે ? (જોયા!) હે ગૌતમ! નારક જીવ ( ગુફા, ને ઢા) ગુરુ પણ નથી લઘુ પણ નથી, પરંતુ (Tચહુવા વિ ગુફચર્ચદુવા વિ) ગુરુલઘુ પણ હોય છે અને અગુરુલઘુ પણ હોય છે? (તે છૂટ) છે ભગવદ્ ! આપ શા માટે એવું કહો છો કે નારકો ગુરુ પણ નથી, લઘુ પણ નથી. પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે? (ચમા ! વેદિવસ -તેયારૂં વહુ નો ગુલા, દુધ, ગુરદુરા) હે ગૌતમ ! વૈકિય અને તેજસ શરીરની અપેક્ષાએ નારક છે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી. પરંતુ ગુરુલઘુ છે. તાત્પર્ય એ છે કે નારક અને તેજસ કાર્પણ શરીર અને વૈકિય શરીર એ ત્રણ શરીર હોય છે. તેજસ અને વૈકિય શરીરનું નિર્માણ તેજસ અને વૈકિય વગણાઓથી થાય છે. અને તે તેજસ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ અને વૈકિય વર્ગણાએ ગુરુલઘુ જ હોય છે તેથી જે કારણ ગુરુલઘુ છે તે તેમનાં કાર્ય પણ ગુરુલઘુ જ હોય છે એટલા માટે નારક છે “ગુરુલઘુ પણ હોય છે.” એમ કહેલ છે. કહ્યું પણ છે કે – __ " ओरालिय वेउब्धिय आहारग तेय गुरुलहू दव्वा" ઔદારિક, વૈકિય, આહારક અને તેજસ, એ ચાર ગુરુલઘુક દ્રવ્ય છે. (जीवं च कम्मं च पडुच्च णो गुरुयो, णो लहुया, णो गुरुयल हुया, अगुरुय દુરા) કાર્મ શરીરની અપેક્ષાએ નારક જીવ ગુરુ પણ નથી લઘુ પણ નથી, ગુરુ લઘુ પણ નથી. પરંતુ અગુરુલઘુ જ કારણ કે જીવ અરૂપી દ્રવ્ય છે, તેથી તેને સ્વભાવ અગુરુલઘુરૂપ છે. તથા જે કામણ શરીર છે તે કવર્ગણારૂપ છે અને કર્મવર્ગણાઓ અગુરુલઘુરૂપ હોય છે કહ્યું પણ છે કે – "कम्मण मणभासाइं एयाइं अगुरुलहुयाई" કામણવર્ગણ મનેવગણું અને ભાષાવગણ, એ બધી વર્ગણ અગુરુલઘુ જ હોય છે. તેથી વૈકિય અને તેજસ, એ બે શરીરની અપેક્ષાએ નારક ગુરુલઘુ હોય છે, કારણ કે પ્રાજક વૈકિય અને તેજસ શરીરમાં ગુરુતા અને લઘુતા હોવાથી, તે બે શરીરથી યુક્ત નારક જીવોમાં પણ ગુરુત્વ અને લઘુત્વ સંભવી શકે છે તથા જીવ અને કાર્માણ શરીરની અપેક્ષાએ નારક અગુરુલઘુ જ હોય છે, કારણ કે જીવ અરૂપી હોય છે, તે કારણે નારક છવામાં અગુરુવ લઘુત્વ પણ હોય છે. તાપર્ય એ છે કે જીવ સ્વભાવથી ગુરુ પણ નથી અને લઘુ પણ નથી, કપાધિને કારણે તે ગુરુ અથવા લઘુરૂપે પ્રતિભાસિત થાય છે. જે ઉપાવિમાં ગુરુતા હોય તે તે ઉપાધિથી ઉપહિતદ્રવ્યમાં પણ ગુરુતા આવી જાય છે, જે ઉપાધિમાં લઘુતા હોય તે તે ઉપાધિથી ઉપહિત દ્રવ્યમાં પણ લઘુતા આવી જાય છે, અને જે ઉપાધિમાં ગુરુત્વ વગેરે ન હેય તે તે પ્રકારની ઉપાધિથી ઉપહિત દ્રવ્યમાં પણ ગુરુત્વ લઘુત્વ હતું નથી, (તે ) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક છે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે, (ા નાવ માળિયા) નારદંડકની જેમ જ અસુરકુમારથી લઈને વૈમાનિકે અત્યાર સુધીની ગુતા, લઘુતા વગેરેના વિષયમાં સમજવું, (નાનાઁ નાળિયેર વરીથિં) પણ જે વિશેષતા છે તે શરીરની અપેક્ષાએ છે, તાત્પર્ય એ છે કે વિમાનિક દેવ વગેરેમાં જ્યારે ગુરુત્વ લઘુત્વ વગેરેને વિચાર કરવામાં આવે ત્યારે તેમનામાં બધી રીતે સરખાઈ હતી નથી, ભિન્નતા પણ હોય છે, તે ભિન્નતા શરીરની અપેક્ષાઓ રહેલી હોય છે, તેથી જેનાં જેવાં જેવાં શરીરે હેય છે તેને તેવા તેવા શરીરને સમજીને અસુરકુમાર વગેરે સૂત્રનું કથન કરવું જોઈએ, જેમકે–અસુરકુમાર વગેરે દેવે તે નારકે જેવાં જ છે, તેથી વૈકિય શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ અને તેજસ શરીરની અપેક્ષાએ તેઓ ગુરુલઘુ હોય છે, તથા જીવ અને કાર્મણ શરીરની અપેક્ષાએ તેઓ અગુરુલઘુ હોય છે, એમ સમજવું તથા– પૃથિવીકાયના જી, અપ્લાયના છે, તેજસ્કાયના જીવ અને વનસ્પતિકાયના છે, એ બધાં જ ઔદારિક અને તૈજસ શરીરની અપેક્ષાએ ગુરુલઘુ હોય છે, કારણ કે તે અને શરીર ગુરુલઘુ છે. તેથી તે બે શરીરથી યુક્ત હેવાને કારણે તે જીવોમાં પણ ગુરુલઘુપણું સંભવી શકે છે. તથા જીવ અને કામણ શરીરની અપેક્ષાએ તેમનામાં અગુરુલઘુપણું હોય છે, કારણ કે તે બન્ને અરૂપી છે. વાયુકાયિક છમાં ઔદારિક શરીર, વૈકિય શરીર અને તેજસશરીરની અપેક્ષા ગુરુલઘુતા હોય છે, પણ જીવ અને કામણ શરીરની અપેક્ષાએ તેમનામાં અને ગુરુલઘુતા હોય છે. એ જ પ્રમાણે જે પંચેન્દ્રિય તિર્યંચ જીવે છે તેમનામાં પણ વાયુકાયની જેમ જ ગુરુલઘુતા અને અગુરુલઘુતા હોય છે, કારણ કે પચેન્દ્રિય તિર્યંચને ઔદારિક, વૈક્રિય અને તૈજસ અને કામણ શરીર હોય છેઆહારક શરીર હોતું નથી. તેથી ઔદારિક, તૈજસ અને ક્રિય એ ત્રણ શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુલઘુતા હોય છે અને જીવ તથા કાર્મણ શરીરની અપેક્ષાએ તેમનામાં અગુરુલઘુતા હોય છે, એમ સમજવું. મનુષ્યમાં પાંચે શરીરે હોઈ શકે છે તેથી ઔદારિક, તિજસ, વિકિય અને આહારક શરીરની અપેક્ષાએ તેમનામાં ગુરુલઘુતા હોય છે અને જીવ તથા કાર્મણ શરીરની અપેક્ષાએ મનુષ્યમાં અગુરુલઘુતા હોય છે એમ સમજવું. આ રીતે અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવ સુધીના શરીરની અપેક્ષાએ ગુરુલઘુતા અને અગુરુલઘુતા પ્રકટ કરવામાં આવી છે. ( ઘમ્મસ્થા , વાવ, વતિથg a૩રથggoi) ધર્મા સ્તિકાયથી જીવાસ્તિકાય સુધીનું ચોથું પદ ગ્રહણ કરવું. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કાળ અને જીવાસ્તિકાયમાં શરૂઆતના ત્રણ ભાંગ નથી પણ એથી ભાંગે છે. એટલે કે તેઓ ગુરુ નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે, કારણ કે તે બધા દ્રવ્ય અરૂપી છે. (પોmતિથવાણ મેતે ! $િ , અંદુ, વિદુર જુદુp?) હે ભગવન્ ! પગલાસ્તિકાય ગુરુ છે? લઘુ છે ? અથવા ગુરુલઘુ છે? કે અગુરુલઘુ છે ? (જોયા નો ગુણ, જો ઋgs, Tયદુ વિ, બrge fક) હે ગૌતમ! પગલાસ્તિકાય ગુરુ પણ નથી, લઘુ પણ નથી. પણ ગુરુલઘુ છે અને અમુરુલઘુ છે. આ રીતે અહીં પહેલા અને બીજા ભાગાને સ્વીકાર કર્યો નથી. પણ ત્રીજા અને ચોથા ભાંગાને સ્વીકાર કર્યો છે. પુદ્ગલાસ્તિકાયના વિષયમાં જે ઉત્તર આપ્યો છે તે નિશ્ચયનયના મતાનુસાર સમજવો. નિશ્ચયનયની માન્ય. તાનુસાર કોઈ પણ પદાર્થ એકાન્તપણે ગુરુ પણ નથી અને એકાન્તપણે લઘુ પણ નથી. (હે ળળ મંતે !૦) હે ભગવન્ ! આપ શા માટે એવું કહે છે કે પુદગલાસ્તિકાય ગુરુ નથી, લઘુ નથી પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(ગુચરદુચવાડું પકુરજ નો ગુણ સૃહૂણ, કુચા , ળો અTચઠ્ઠg) ગુરુ લઘુ દ્રવ્યોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરુ પણ નથી લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુ છે, અહીં ગુરુલઘુ દ્રવ્યથી ઔદારિક વગેરે ચાર શરીર લેવામાં આવ્યાં છે. તે ચાર શરીરની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી, પરંતુ ગુરુલઘુરૂપ જ છે. (અનુરચવાણું દુર નો ગુણ, mો ઢg, નો - ગુણચકુઈ) અગુરુલઘુ દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરુ પણ નથી, લઘુ પણ નથી, ગુરુલઘુ પણ નથી. પરંતુ અગુરુલઘુ છે, અહીં અગુરુલઘુ દ્રવ્યથી કાર્મણદ્રવ્ય લેવામાં આવેલ છે. કારણ તે કામણદ્રવ્ય અગુરુલઘુરૂપ હોય છે, એ વાત હજી હમણાં જ પ્રકટ કરવામાં આવી છે. તેથી કાશ્મણ દ્રવ્યની અપેક્ષાએ પુલાસ્તિકાયને અગુરુલઘુરૂપ બતાવ્યું છે. (વાચા િ૨ રસ્થ વળ ) સમય-કાળવિભાગ, અને કાર્મણવર્ગણારૂપ અગુરુલઘુરૂપ કર્મ છે. (gોસાળે મરે ! જ પુકા, જાવ શકચરકુચા?) હે ભગવન્! કૃષ્ણલેશ્યા ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે ? (નોરમા ! જો ગુરુચા, જો ઢહુવા, ગુજયયા મારા વિ) હે ગૌતમ! કૃષ્ણલેશ્યા ગુરુ નથી, લઘુ નથી પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે. (બળ૦) હે ભગવન્ ? આપ શા કારણે એવું કહે છે કે કૃષ્ણલેશ્યા ગુરુ પણ નથી, લઘુ પણ નથી. પરંતુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે ? (ચમા ! રડવાં દુર તરિયા, મારૂં વપુરા વડાપupf) હે ગૌતમ ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણવેશ્યા ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ તે અગુરુલઘુ છે અહીં ત્રીજા પદથી ગુરુલઘુ અને ચોથા પદથી અગુરુલઘુ ગ્રહણ કર્યું છે. કૃષ્ણ વગેરે લેસ્યાઓ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારની હોય છે. દ્રવ્યની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ઔદારિક વગેરે શરીરનાં વર્ણરૂપ હોય છે, એટલે કે ઔદારિક વગેરે શરીરને જે કાળા રંગે હોય છે તે દ્રવ્યથી કૃષ્ણલેશ્યા છે. ઔદારિક વગેરે શરીરે ગુરુલઘુ હોય છે, તેથી કૃષ્ણવેશ્યા પણ ગુરુલઘુ હોય છે. જેની પરિણતિરૂપ ભાવ. લેશ્યા હોય છે તેથી ભાવલેશ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે કૃષ્ણલેશ્યા અગુરુલઘુ રૂપ હોય છે. કારણ કે જીવની પરિણતિ અમૂર્ત છે. (gવં જાવ હુસેનસા) એ જ પ્રમાણે શુકલેશ્યા સુધીની વેશ્યાઓ વિષે પણ સમજવું. ( હિદી-સળ-બાળssorrગતન્ના નાથgi દવાનો) તથા– દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, અછે સંજ્ઞા, એ બધામાં ચેથા પદને ગ્રહણ કરવું એટલે કે તેમને અગુરુલઘુ જાણવાં. (ફેદ્રિ વારિ વીરા જેવા gof ) નીચેનાં ચાર શરીરને ઔદારિક વૈક્રિય, આહારક તૈજસ શરીરેને ત્રીજા પદથી ગુરુલઘુરૂપ જાણવા કારણ કે તે ચારે શરીર ગુરુલઘુગણું રૂ૫ હેય છે. (Hi = ઘેનું ) કામણ શરીરને અગુરુલઘુરૂપ શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ સમજવું, અહીં ચાથા પત્રથી “ અગુરુલઘુ ગ્રહણ કરાયું છે, કારણ કે કાણુ શરીર અગુરુલઘુ દ્રવ્યાત્મક હાય છે. ( મળજ્ઞોનો વજ્ઞોનો વ ત્યેનું વાં) મનેયાગ અને વચનચેાગ, એ બન્નેને અનુરુલઘુ હોય છે. ( વાયજ્ઞોનો તફળ વાં) કાયોગને ગુરુલઘુ કહેવા જોઇએ, અહીં કાણુ કાયયેાગને ગ્રહણ કરવાના નથી એટલે કે કાણુ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ નહી. બાકીના છ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ, કારણ કે તેમનાં દ્રવ્ય ગુરુલઘુ હાય છે. (સરોગોનો નારોવોનો સ્થળ ) સાકા શયાગ—જ્ઞાન, અનાકારાપયેાગ–દન, એ ખન્નેને અનુરુલઘુ કહેવા જોઈએ, કારણ કે ઉપયાગ અમૂત્ત હાય છે, તેથી તેએ અગુરુલઘુ ડેાય છે. (સનામા, સવ્વપત્તા, સવ્વપાવા, લદ્દા પોશાચિાયો) સદ્રવ્ય, સ`પ્રદેશ, અને સપાંચાને પુદ્ગલાસ્તિકાય જેવાં જ સમજવા, દ્રવ્ય શબ્દથી ધર્માસ્તિકાય વગેરેને ગ્રહણ કર્યા છે, તેમના જે અવિભાજય અંશ છે પ્રદેશ છે, અને વ, ઉપયોગ વગેરે દ્રવ્યના ધર્મો છે જે સૂક્ષ્મ અને અમૂત્ત દ્રવ્ય છે તે અગુરુલઘુ હોય છે, અને જે માદર (સ્થળ) અને મૃત્તદ્રવ્ય છે તે ગુરુલઘુ ડાય છે. પ્રદેશ અને પર્યાય એ બંને જુઢાં જુદાં દ્રવ્યેાની સાથે રહેવાને કારણે–તે તે દ્રવ્ય સબંધી હાવાને કારણે તે તે સ્વભાવરૂપ જાણવા (તાયદા, અળા ચઢ્ઢા, સવના રત્યેનું પાં) અતીતકાળ ( ભૂતકાળ) અનાગતકાળ ( ભવિષ્યકાળ ) અને સર્વોદ્ધા (વર્તમાનકાળ) એ ખધાંને ગુરુલઘુ કહેવા જોઇએ, કારણ કે કાળમાં સ્વભાવથી જ ગુરુત્વ, લઘુત્વ અને ગુરુલઘુત્વના અભાવ રહે છે ! સુ-૨ ૫ 22 નિગ્રંથકે સ્વરૂપ કાનિરૂપણ નિગ્રન્થ પ્રકરણ આ પહેલાંના પ્રકરણમાં ગુરુત્વ અને લઘુત્વને વિચાર કરવામાં આવ્યે છે એમનું જ પ્રકરણ ચાલતુ હાવાથી એજ વિષયમાં સૂત્રકાર “ Àf અંતે ! ” ઇત્યાદિ સૂત્રેા કહે છે~~ શ્રી ભગવતી સૂત્ર : ૨ :: સે જૂનાં મતે ! હાચિંqિચ્છા '' ઇત્યાદિ. ટીકા ( મંત્તે ! ) હે ભગવન્! (સે મૂળ સાવિયં અપ્તિ, ચા, ૮૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ મોહી વિદ્યા, રમણા નિજયા સત્યં?) લાઘશિક અલપેચ્છા, અમૂચ્છ અગૃદ્ધિ અને અપ્રતિબદ્ધતા, એ પાંચે બાબતે શું શ્રમણનિગ્નથને માટે પ્રશસ્ત (કણાણકારી) હોય છે? એ પાંચે પદના અર્થ નીચે મુજબ છે. લાઘવિક એટલે અલ્પ ઉપાધિ રાખવા રૂપ લઘુતા. અપિચ્છા એટલે આહાર વગેરેની અ૫ ઈચ્છા. અમૂચ્છા એટલે ઉપધિ વગેરેની રક્ષા કરવાની આસક્તિ ન હોવી તે. અગુદ્ધિ એટલે આહાર વગેરેમાં લાલસાના અભાવ, અપ્રતિબદ્ધતા એટલે સગા સ્નેહીઓ પ્રત્યે સનેહ (મેહ) ને અભાવ, ( હંતા જોયા !ઢાઇથી જાવ પરહ્યું) હે ગૌતમ! લાઘવ વગેરે પાંચ વાતે શ્રમણનિ માટે પ્રશસ્ત-કલ્યાણકારી ગણાય છે. “ચાવત' પદથી અપેચ્છા, અમૂચ્છ, અગૃદ્ધિ અને અપ્રતિબદ્ધતા ગ્રહણ કરાયાં છે. હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથનું કલ્યાણ કરનારી તે લાઘવાદિક પાંચ વાત છે. એમાં જ શ્રમણોની શ્રમણતા છે. ફલિતાર્થ એ છે કે નિર્ગથે શ્રમણોમાં જ એ પૂર્વોક્ત પાંચ બાબતો જોવામાં આવે છે. બીજે જોવામાં આવતી નથી. શ્રમણ નિર્ચમાં જ એ પાંચે વાતોનાં દર્શન થાય છે કારણ કે તેઓ મન, વચન, અને કાયાથી તેમનું પાલન કરે છે. તેઓને તેમનું પાલન કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે એ પાંચે વાત તેમને માટે હિતકારી છે. તેથી જ મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે તેમની લાઘવાદિક સઘળી પ્રવૃત્તિ પ્રશસ્ત જ હોય છે. શ્રમણોની શ્રમણુતા એમાં જ રહેલી છે. એ શ્રમણપણું બીજી કઈ કઈ વાત સાથે સંબંધ રાખે છે, તે વાત ગૌતમને સમજાવવા માટે, તેમના પ્રશ્નના ઉત્તર રૂપે સમજાવે છે( से गूणं भंते ! अकोहत्तं, अमाणतं, अमायत्तं, अलोभत्तं, समणाणं णिग्गंथाणं પરથં?) હે ભગવન ! અક્રોધ (ક્રોધને અભાવ) અમાન (માનને અભાવ) અમાયા (માયાથી રહિત હોવું) અને અલભ (લેભને અભાવ) એ બધા ગુણે શું શ્રમણ નિશેને માટે હિતકર હોય છે ? તાત્પર્ય એ છે કે શ્રમ માં સાચી શ્રમણતા ત્યારે જ આવે છે કે જ્યારે તેમનામાં ક્રોધાદિ કષા. યોને અભાવ હોય છે. તેથી લાઘવાદિ રૂપ પ્રવૃત્તિ જેવી રીતે શ્રમણોને માટે હિતકર છે, એ જ પ્રમાણે ક્રોધાદિકના અભાવરૂપ પ્રવૃત્તિ પણ તેમને માટે હિતકારક છે. અને તેથી તે બધી પ્રવૃત્તિ ઉપાદેય છે. રે જૂí મંતે !) હે ભગવન ! (હાગોરે સ્ત્રીને સમળે નિરાં અંતરે મા કાંક્ષાપ્રદેશ નાશ પામે ત્યારે શું શ્રમણ નિર્ચ સંસારને અંતકર નાર બને છે? બીજા પ્રદર્શન વિષયક આગ્રહ રૂપ વાંછા (અભિલાષા) નું નામ કાંક્ષા છે. અથવા બીજા દર્શન વિષયક આસક્તિ નું નામ કાંક્ષા છે. તે ઘણે માટે દોષ ગણાય છે. તે કાંક્ષાને પ્રકૃષ્ટ દેષરૂપ માનીને તેને માટે કાંક્ષાપ્રદેષ” શબ્દને પ્રવેગ કર્યો છે. (અંતિમ સરીર વા) શું તે શ્રમણ અંતિમ શરીરી હેઈ શકે ? (ા ચ of gવ વિદિત્તા, પછી શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ संवुडे कालं करेइ. तओ पच्छा सिज्झइ, बुज्जइ, मुच्चइ, जाव सव्वदुक्खाणं अतं ?) અથવા-પહેલાં તે પ્રમાણ ઘણું જ મહયુક્ત થઈને વિચરતા હોય, પણ ત્યાર બાદ સંવૃત થઈને (સંવર યુક્ત થઈને) મરણ પામે તે શુ તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે? પરિનિવૃત થાય છે? અને તમામ દુખેને અંત કરે છે? સિદ્વિપદ (મોક્ષ) પ્રામ કરવું એટલે સિદ્ધ થવું. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું એટલે બુદ્ધ થવું. સંસાર સાગરને તરી જશે એટલે મુક્ત થવું. કર્મસંતાપથી રહિત થઈને શીતલીભૂત થવું એટલે પરિનિર્વત થવું, અને શારીરિક તથા માનસિક દુરને નાશ કરે એટલે સર્વ દુઃખાનકર થવું. ( જોગમ! હ રે છે સાવ ગતં રે) હા ગૌતમ! કાંક્ષાપ્રદેષને નાશ થવાથી શ્રમણ નિગ્રંથ સિદ્ધપદ પામે છે, બુદ્ધ બને છે, મુક્ત થાય છે, પરિનિર્વત થાય છે અને તમામ ખેને અંત કરનાર બને છે. સૂ૦ ૩ અન્ય મત કે સ્વરૂપ કાનિરૂપણ અન્યમત વિષયમાં પ્રશ્નોત્તર આ પહેલાં કાંક્ષાપ્રદોષનું નિરૂપણ કરવામાં આવ્યું. અને તેને મહાન દેષરૂપ બતાવવામાં આવ્યું. આ કાંક્ષાપ્રદેષ (પરદર્શનની વાંછા) માં બીજા દર્શનની વિપરીતતાને લીધે જ દોષપણું સંભવે છે. તેથી બીજા દર્શનેમાં વિપરીતતા બતાવવાને માટે સૂત્રકાર સૂત્ર કહે છે. ટીકાઈ–“ઉસ્થિચા of મ!િ ” ઈત્યાદિ (બM fસ્થા માં મતે !) હે ભગવન! અન્ય મૂથિકજન--અન્ય તીર્થિકે અન્ય મતને માનનારા લેકે (gવં કાવયંતિ) આ પ્રમાણે સામાન્ય રીતે કહે છે, ( માતિ) આ પ્રમાણે વિશેષરૂપે કહે છે, ( goતિ ) યુક્તિ વડે આ પ્રમાણે સમજાવે છે, (ga gવેતિ) ભેદના કથન પૂર્વક આ પ્રમાણે પ્રરૂપણું કરે છે કે-(ga હજુ જે લાવે સનgoi તો ગs. ચારું ઘરે) એક જીવ એક જ સમયે બે આયુષ્યને બંધ બાંધે છે. આ વિષયમાં પરધર્મીઓની માન્યતા એવી છે કે-જીવ પિતાની પર્યાના એક સમૂહરૂપ છે તેથી પર્યાયસમૂહરૂપ જીવ જે સમયે એક આયુષ્યરૂપ પર્યાય કરે છે, એ જ સમયે તે બીજી આયુષ્યરૂપ પર્યાય પણ કરે છે. કારણ કે જ્ઞાન સમ્યકત્વ વગેરે સર્વપર્યાયની જેમ તેનામાં સ્વપર્યાયપણાની અવિશેષતા છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે જેવી રીતે જે સમયે જીવનું આયુષ્યરૂપ પર્યાયને કરતી વખતે જ્ઞાન સમ્યકત્વ વગેરે પિતાની પર્યાને પણ કરે છે–તે એ એક જ સમયે તે બધી પર્યાય કરવામાં જેમ વધે નડતું નથી, કારણ કે તે તેની પર્યાય છે, એજ પ્રમાણે એક જ જીવ એક જ સમયે બે આયુષ્યને પણ બંધ કરે છે એમ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. કારણ કે એક આયુષ્ય કર્મ કરવું એ જેમ તેની પર્યાય છે, એ જ પ્રમાણે એજ સમયે બીજું આયુષ્યકર્મ કરવું એ પણ તેની પર્યાય જ છે. આ કથનથી એ વાત સ્પષ્ટ સમજાય છે કે જીવ પિતે જ પોતાની પર્યાને કર્તા છે. જે જીવને પિતાની પર્યાને કર્તા માનવામાં ન આવે તે સિદ્ધત્વ વગેરે પર્યાની ક્યારેય પણ ઉત્પત્તિ ન થઈ શકવાને કારણે તેને અભાવ જ માન પડે. હવે બે આયુષ્ય એક જ સમયે કરવાના વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે સૂત્રકાર કહે છે કે (i ) અન્ય ધર્મીઓનાં કથનાનુસાર એક જ સમયે એક જ જીવ બે આયુષ્યને બંધ આ રીતે કરે છે–(મવિચાર્જ = પરમવિચારચં ) એક આ ભવ સંબંધી આયુષ્યને અને બીજે પરભવ સંબંધી આયુષ્યને બંધ ( સમર્થ હૃહમવિચારું સમજવું, અહીં ચોથા પદથી “અગુરુલઘુ” ગ્રહણ કરાયું છે, કારણ કે કામણ શરીર અગુરુલઘુ દ્રવ્યાત્મક હોય છે. (માવો વો રથેvi jgor) મગ અને વચનોગ, એ બનેને અગુરુલઘુ હોય છે. (ાચકોનો તફgi gi) કાગને ગુરુલઘુ કહેવા જોઈએ, અહીં કામણ કાયેગને ગ્રહણ કરવાનું નથી એટલે કે કાર્માણ કાયાગને ગુરુલઘુ કહેવું જોઈએ નહીં. બાકીના છ કાયયોગને ગુરુલઘુ કહેવા જોઈએ, કારણ કે તેમનાં દ્રવ્ય ગુરુલઘુ હોય છે. ( ગોળો વાનાવો ઘરથvu) સાકારો યોગ-જ્ઞાન, અનાકારેપગ-દર્શન, એ બન્નેને અગુરુલઘુ કહેવા જોઈએ, કારણ કે ઉપયોગ અમર્તા હોય છે, તેથી તેઓ અગુરુલઘુ હોય છે, (સકવવ્યા, સવજીપુરા, સન્નપજાવા, ના પોઢારિથો) સર્વદ્રવ્ય, સર્વ પ્રદેશ, અને સર્વપર્યાને છે કે એ બને આયુ એક જ ક્રિયાથી કરાય છે-(મિષિા ચલણ ચાર परभवियाउयपकरेइ, परभवियाउस्स पकरणयाए इहभवियाउयं पकरेड) ७१ આ ભાવ સંબંધી આયુષ્ય કરવાથી પરભવ સંબંધી આયુષ્ય કરે છે. અને પરભવ સંબધી આયુષ્ય કરવાથી આ ભવ સંબંધી આયુષ્ય કરે છે. (gવં વહુ વીવે રમણ વો બાવાડું રે) આ રીતે એક જ જીવ એક જ સમયે બે આયુષ્યને બંધ કરે છે. (તે જણા--મવિચાર જ વમવિયા ૪) તે બે આયુષ્ય આ પ્રમાણે છે-(૧) આ ભવસંબંધી આયુ ધ્ય અને (૨) પરભવ સંબંધી આયુષ્ય, (તે એ અરે ! ઘa) તે હે ભગવન! શું એ લોકોની ઉપરની માન્યતા સાચી છે? એટલે કે એક સમયે બે આયુષ્યનો બંધ બાંધવાનું સંભવી શકે? એ પ્રશ્ન ગૌતમ સ્વામી પૂછે છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૮૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ 64 (પોથમા! ન ખં તે અન્નરથિયા દ્યું માપતિ, નાવ વિયાય ૧) હે ગૌતમ! અન્ય તીથિકા એવું જે કહે છે કે એક જ સમયે (૧) આ ભવ સંબધી આયુષ્યના અને(ર) પરભવ સમધી આયુષ્યના-એમ એ આયુષ્યના અધ બાંધે છે. (કે તે વ' બાપુ મિા તેલ' આવુ) તેમણે એવુ' જે કહેલ છે તે મિથ્યા છે, સત્ય નથી. “આણંતિ નાવ પનિયાકય ૫'' અહી' જે ચાવ” પદ છે તેનાથી પૂર્વોક્ત ‘માત્રન્તુ, પ્રજ્ઞાવયન્તિ, પશ્ર્વયન્તિ, હો નીયઃ જ સમયે તે આયુષી પ્રજરોત્તિ, દ્દ મનિન્દ્રાયુ ≈ '' ઈત્યાદિ પાઠના સંગ્રહ કરાયા છે. અન્ય તીથિકાએ જે કહ્યું છે તે મિથ્યા છે” એજ વાતનું પ્રતિપાદન હવે કરવામાં આવે છે—એક જ અધ્યવસાયથી પરસ્પર વિરૂદ્ધ એવાં એ આયુચ્ચેના ખંધ થવા અસંભવિત છે. વળી પોતાની પર્યાય હાવાને કારણે જીવ; સમ્યકત્વ અને જ્ઞાનની માફક એક પર્યાય કરવામાં બીજા પર્યાય કરે છે” એવુ તેમનું જે કથત છે તે પણ ચોગ્ય નથી-કારણ કે આત્મા; જ્યારે સિદ્ધત્વ પર્યાય પ્રાપ્ત કરે છે ત્યારે તે એજ સમયે સસારિત્વ પર્યાય ધારણ કરતા નથી વળી કેટલાક અન્ય તીથિકાની માન્યતા એવી છે કે- જયારે જ્યારે જીવ આ ભવ સબંધી આયુષ્યનું વેદન કરે છે ત્યારે ત્યારે તે પરભન્ન સંબધી આયુષ્યને બ ંધ માંધે છે ” આ માન્યતા પણ ખરાખર ખંધબેસતી નથી કારણ કે જન્મ થતાંજ જીવ; આ ભવના આયુષ્યનું વેદન કરવા માંડે છે, જો આત્મા એજ સમયે પરભવના આયુષ્યના મધ ખાંધે છે એવું માનવામાં આવે તેા દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ તથા સંયમાદિનું સેવન કરવું વગેરે નિરક જ થશે. તાત્પય એ છે કે જીવ ઉત્પન્ન થયા પછી જ્યારે તેમનામાં યાગ્ય સામર્થ્ય આવે છે ત્યારે તે દાનાદિ સત્કૃત્યા અને સયમ વગેરે અનુષ્કાનાનું આચરણ કરે છે અને તે એટલા માટે જ કરે છે કે આગળ જતાં એજ ભવમાં પરભવ સોંધી શુભ આયુષ્યના અંધ બધાય. જો જન્મ થતાં જ જીવ; પરભવના આયુષ્યને અધ ખાંધી લેતા હોય તે તેને પછી સત્કૃત્યા કરવાનું અને સયમાદિની આરધના કરવાનું પ્રયાજન જ રહેતુ નથી. “બાયુર્વવરાહાન્યત્ર જ્ઞાતયમ્' આવું જે અન્ય મતવાદીઓનું કથન છે તે આયુષ્યના અંધકાળ સિવાયના સમયની એટલે કે અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ સમજવુ'. નહીં તે અન્ય તીથિ કાનું 66 જીવ આયુષ્યના ખૂંધ કાળે આ ભવ સંબંધી આયુષ્યનું વેદન કરે છે–ભાગવે છે અને પરભવ સંબધી આયુષ્યને અંધ બાંધે છે ” આ કથન અસત્ય કહી શકાશે નહીં, કારણ કે જૈનસિદ્ધાન્તની પણ એ જ માન્યતા છે. આ રીતે અન્ય તીથિકાના મતને મિથ્યા-અસ્વીકાય–કહીને આ વિષયમાં પેાતાનુ શું મન્તવ્ય છે તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે- (4 ( અઠ્ઠું પુળ પોયમાં ! × આવામિ, નાવ પફ્લેમિ) હે ગૌતમ ! હું આ વિષયમાં એવુ' કહું છું, ચાવત્ પ્રરૂપણું! કરૂ છું કે ( જે નીચે તેનું શ્રી ભગવતી સૂત્ર : ૨ 6 Page #105 -------------------------------------------------------------------------- ________________ समएणं एगं आउय' पकरेइ, तं जहा-इह भवियाउय वा परभवियाउय वा ) એક જીવ એક સમયે એક જ આયુષ્યનો બંધ બાંધે છે-આ ભવસંબંધી આયુષ્યને બંધ બાંધે છે અથવા તે પરભવ સંબંધી આયુષ્યને બંધ બાંધે છે–પરંતુ એક જ સમયે બે આયુષ્યને બંધ બાંધતે નથી. (ાં સમાં હું મવિચાઉ પરે) જે સમયે જીવ આ ભવ સંબંધી આયુષ્યને બંધ બાંધત હોય છે, (જો માં વમવિચાર્યે ઘરે) તે સમયે તે પરભવસંબંધી આયુષ્યનો બંધ બાંધતા નથી. જે એક જ સમયે બે આયુષ્યકર્મોને બંધ થતું હોય તે સંયમ વગેરેનું આચરણ કરવું નકામું થઈ પડશે. તેમજ (રૂટ્ટ મવિચાઉચર પાચાણ જે વમવિયા ) આ ભવ સંબંધી આયુ. વ્યકમને બંધ બાંધી લેવાથી (જો પરમવિયા ) જીવ; પરભવસંબંધી આયુષ્યકર્મ બંધ બાંધતે નથી. (મવિયાયણ પારણયાણ) અને પરભવ સંબંધી આયુષ્યકર્મને બંધ બાંધી લેવાથી ( રૂમવિચાઉ પરેફ) આ ભવસંબંધી આયુષ્યકર્મ બંધ બાંધી લેતો નથી. (ga વસ્તુ છે જીવે પોmi સમi u મારું ઘરે) આ રીતે એક જીવ એક જ સમયે એકજ આયુષ્યકમને બંધ બાંધે છે. (તં નહીં–રૂમવિચારયં વા પરમવિચાર વા) તે એ રીતે કે કાં તે આ ભવના આયુષ્યને બંધ બાંધે છે અને કાંતો તે પરત ભવના આયુષ્યને બંધ બાંધે છે. આ તમામ કથનને ભાવાર્થ એ છે કે જીવ એક સમયે એક જ આયુષ્યને બંધ બાંધે છે-કાં તે આ ભવસંબંધી આયુબને બંધ બાંધે છે અને કાંતે પરભવ સંબંધી આયુષ્યને બંધ બાંધે છે. પરંતુ એક સાથે બે આયુષ્યને બંધ બાંધતા નથી. (સેવે મંતે ! સેવં મંતે ! ત્તિ મા જોરે વાવ વિરુ) “ભગવાન ! આપે આયુષ્યકર્મના વિષયમાં જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય જ છે–એમાં શંકાને સ્થાન જ નથી. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદના નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા પિતાને સ્થાને ગયા અહીં ઉત્તર સૂત્રમાં જે “મહું પુખ જોયમા ! ઘa ગg સ્વામિ નાવ પમિ” “ના” (યાવત્ ) પદ આવ્યું છે તેની મારફત “હવે માણે, ga ઘમિ ” એ બે ક્રિયાપદને સમાવેશ કરાયો છે. વિશેષરૂપે કથન કરવું તેનું નામ “ભાષણ” છે. હેતુ દષ્ટાન્ત વડે પિતાના મતનું પ્રતિપાદન કરવું તેનું નામ “પ્રજ્ઞાપના છે ભેદના કથન વડે વિષયનું જે નિરૂપણ કરવામાં આવે છે તેને “પ્રરૂપણ” કહે છે” | સૂ૦૪ છે છે અન્યતીથિક મત વિષયક પ્રશ્નોત્તર સમાપ્ત છે શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ કાલસ્યવેષિકપુત્ર કે પ્રશ્નોત્તર કા નિરૂપણ આ કાલાસ્યવેષિકપુત્ર અણુગાર પ્રકરણ અન્યયુથિકા ( અન્યતીથિકા ) ના પ્રસ્તાવ વડે જ સૂત્રકારે “ તેનં જાહેળ તેનું સમપ્નું ઃ ઈત્યાદિ સૂત્રનું કથન કર્યુ છે “તેળ જાહેળ તેન સમળ' '' ઇત્યાદ્રિ સૂત્રા—(સેળ હાઢેળ સેન સમળ) તે કાળે અને તે સમયે ( પાલાવયિન્તે ) પાર્શ્વનાથના વંશમાં ઉત્પન્ન થયેલ (જાહાસવેત્તિયપુત્તે ) કાલાસ્ય વેષિકપુત્ર ( ગામ બળવારે) નામના અણુગાર (નેવ ચેરા માવંતો) જે તરફ સ્થવિર ભગવનાન વિરાજતા હતા ( તેનેય ઉત્રાપજી) તે તરફ ગયા. કુવાનૈચ્છિ” ત્યાં જઈને ( થરે માવંતે ત્ર' વાપી) તેમણે સ્થવિર ભગવન્તા ને આ પ્રમાણે કહ્યું–( થેરા ! સામાયૅન ઝાળતિ, થેરા સમાલ ઊઠ્ઠું ન જ્ઞાનંતિ ) હે સ્થવિરા ! તમે સામાયિક જાણતા નથી. અને સામાયિકના અથ પણ જાણતા નથી. ( થેરા પરવાળ નfતે) હું સ્થવિરેશ ! તમે પ્રત્યાખ્યાનને જાણતા નથી, ( ઘેરા પચલાળાસ અરૢ ન ઝા ંતિ) અને હું સ્થ વિશ! તમે પ્રત્યાખાનના અર્થ પણ જાણતા નથી, (થેરા સંગમ ન જ્ઞાનંતિ ) હું સ્થવિર ! તમે સંમને જાણતા નથી, (થે સંગમસ અદન જ્ઞાનંતિ ) અને હું સ્થવિરા ! તમે સજમના અર્થ પણ જાણતા નથી, ( ચૈાસંવર' ન જ્ઞાનંતિ ) હૈ સ્થવિશ ! તમે સંવરને જાણતા નથી, ( થે। સંવરÆ જ્ઞાનંત્તિ) અને હું સ્થવિરા ! તમે સવરના અં પણુ સમજતા નથી, (થૅત્તે વિયેશન નાળતિ, થરા વિવેસ્ટ કટું ન જ્ઞાનંતિ) હું સ્થવિરો ! તમે વિવેકને જાણતા નથી, અને હું સ્થવિરેશ ! તમે વિવેકને અ પણ જાણતા નથી. ( થેરા વિકલનાં ન નાળાંતિ, થેરા વિકસસ ાટું ન જ્ઞાનંતિ) હે સ્થવિર ! તમે વ્યુત્સને જાણતા નથી, અને હું સ્થવિરેશ ! તમે બુત્સ ના અર્થ પણુ જાણુતા નથી. ( તળ તે થેરા મળવંતો હાજરવેલિપુત્ત'. અગાર' વ વચારી ) न શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે સ્થવિર ભગવંતોએ કલાયેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું – (જ્ઞાળામાં ગં ગmો સામારૂ, જ્ઞાળાનો જંગનો સામારૂચાણ કરે આર્ય ! અમે સામાયિક જાણુએ છીએ, આર્ય! અમે સામાયિકને અર્થ પણ જાણુએ છીએ. (નાવ નાનામો of શકનો વિકાસ અ) યાવત્ હે આર્ય! અમે વ્યુત્સર્ગને અર્થ પણ જાયે છીએ. (તણાં રે જાણ્યાવેણપુર ગળા તે થેરે માવતે હવે વઘાસી) ત્યારે તે કાલાસ્યષિપુત્ર અણુ ગારે તે સ્થવિર ભગવોને આ પ્રમાણે કહ્યું-(રૂi નો સુ કહુ સામારૂ, જ્ઞાબહૂ મારૂચાણ બંદુ, નાવ જ્ઞાનદ્ વિવાર અ) હે આર્યો ! જે તમે સામાયિકને જાણતા હો અને સામાયિકના અર્થને જાણતા હે, ચાવ” વ્યત્સર્ગના અર્થને પણ સમજતા હે, (અહીં “ચા” પદથી પ્રત્યાખ્યાન, સંયમ વિવેક અને વ્યુત્સર્ગને જાણતા હો અને તેમના અર્થ સમજતા હે એટલે પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરે) તે ( જિં મે ક્લો સામigs) હે આર્યો! આપના મતાનુસાર સામાયિક શું છે ? ( કિમે અને સામાક્ષ જ) હે આર્યો આપના મત પ્રમાણે સામાયિકને શું અર્થ છે? (નાર વિં એ વિકસTRણ ) યાવત્ વ્યુત્સર્ગને શું અર્થ છે? (અહીં પણ “યાવતુ” પદથી પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરે ) (તાં ઘેરા માવંતો વાઢારિયqત્ત અNTIf u વચાતી) ત્યારે તે સ્થવિર ભગવન્તોએ કાલાયેષિપુત્રને આ પ્રમાણે કહ્યું-(સયાને અન્નો ! સામg, બાળ મનો સામાચરણ લદ્દે વાવ વિષાણ ) હે આર્ય ! અમારો આત્મા એજ સામાયિક છે, અને હું આર્ય ! અમારે આત્મા એજ સામાયિકને અર્થ છે, “પાવર” વ્યુત્સર્ગનો અર્થ છે ( agi ૨ વોરાસિયyત્તે ૩Uારે માતે રં વારસ) ત્યારે તે કાલાસ્યષિક પુત્ર અણગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે કહ્યું-(રૂમે ગનો ગાવા સામારૂ સ બ પ વાવ ગાય વિતરણ કર્યો) હે આર્યો! જે આપને આત્મા સામાયિક હોય અને આપને આત્મા સામાયિકને અર્થ હાય, “વાવ7 ” આપને આત્મા વ્યુત્સર્ગને અર્થ હોય તો (માજ માયા ઢો ) ક્રોધ, માન, માયા અને લોભન (સવ) ત્યાગ કરીને વળી (f બ) શા માટે (નો) હે આર્યો ! (હૃદુ) તમે તેમની ( ક્રોધાદિકની) શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. (ાવ શું છે કાચા સંક્રમે ૩ મારૂ ) આ રીતે અમારે આત્મા સંયમમાં ઉપસ્થિત થઈ જાય છે. (રથ નં રે જાતિ અરે સંયુક્રે) તેમનાં એ પ્રકારનાં વચને સાંભળીને કાલાસ્યષિક પુત્ર અણુગાર બંધ પામ્યા. (શે માતે , ખમણ) ત્યાર બાદ તેમણે સ્થવિર ભગવંતને વંદણા કરી અને નમસ્કાર કર્યા (વંવિતા ગમસિત્ત) વંદન નમસ્કાર કરીને (ા વયાસી) તેમણે તેમને આ પ્રમાણે કહ્યું- મેતે ! હે પૂજે ! (પુત્ર) પહેલાં (અન્નાયાણ) અજ્ઞાનતાને કારણે, (સાચા) અશ્રવણતાને કારણે, (રોહિવા) અધિતાને કારણે, (અમિri') અણસમજને કારણે, ( બ) નહીં દેખેલાં, (સુવા ) નહીં સાંભળેલાં, (બહુ ચાનું) નહીં મૃત કરેલાં (અવિન્નાશા') નહીં વિજ્ઞાત કરાયેલાં, (સદોનEાળ) નહીં પ્રકટ કરાયેલાં, (વાછિન્ના ) નહીં બુચ્છિન્ન કરાયેલાં (ણિનૂતાન) નહીં નિર્મૂઢ કરાયેલાં, (મજુરારિયા') નહીં અવધારિત કરાયેલાં (gf વચા') એવાં આ પદેને () આ અર્થ (નો સgિ ) મેં શ્રદ્ધા થઈ જાય છે. (હવે હું જે કાચા સંગમે કટ્ટર મરૂ) આ રીતે અમારે આત્મા સંયમમાં ઉપસ્થિત થઈ જાય છે. (ઘરથ રે શાસ્ત્રાસિયg અનારે સંકુ) તેમનાં એ પ્રકારનાં વચને સાંભળીને કાલાસ્થષિક પુત્ર અણુગાર બંધ પામ્યા. (શેરે મા તે વંદ૩, ઘમસ) ત્યાર બાદ તેમણે સ્થવિર ભગવંતને વંદણા કરી અને નમસ્કાર કર્યા (વંદિત્ત મસિત્ત) વંદન નમસ્કાર કરીને (ઘવ વયાસી) તેમણે તેમને આ પ્રમાણે કહ્યું તે ! હે પૂજે ! (કુર્દિવ) પહેલાં ( ચાર) અજ્ઞાનતાને કારણે, (કવળચાપ) અશ્રવણતાને કારણે, (કવોદિયાણ) અધિતાને કારણે, (અમિri) અણસમજને કારણે, (Mિ ') નહીં દેખેલાં, (સુથાન ) નહીં સાંભળેલાં, (હુ ચા) નહીં મૃત કરેલાં (વિજ્ઞાચા') નહીં વિજ્ઞાત કરાયેલાં, (ઘોળકાળ) નહીં પ્રકટ કરાયેલાં, (નવોછિનાળ ) નહીં બુચ્છિન્ન કરાયેલાં (ગણિજૂઢાળ) નહીં નિર્મૂઢ કરાયેલાં, ( વવાણિયા') નહીં અવધારિત કરાયેલાં (gu વચા) એવાં આ પદોને (ાચમ) આ અર્થ (નો સહિg) મેં શ્રદ્ધા સહિત કર્યો ન હતો, (જો પત્તા) આ અર્થમાં પહેલાં મને વિશ્વાસ ન હત, (નો રોણ) રુચિ ન હતી. (રૂMિ મતે !) હે પૂજ્ય ! હવે(જ્ઞાાનચાણ) આ પદોનું જ્ઞાન થવાને કારણે, (સવાયા) શ્રવણ થવાને કારણે, (વોgિ) બોધ થવાને કારણે, (બમિmi) અભિગમ (સમજણ) થવાને કારણે, (વિજ્ઞાનં, સુવાળ, વિજ્ઞાચા', વોrgi વોન્નિાઇ, બિગૂઢા, ૩૨પારિવાજ હતો જવાનું પ્રથમ સહ્યામિ વત્તિયામિ નિ રમે) તે પદો નાં આ અર્થને જોઈને, સાંભળીને, સ્મરણ કરીને, વિજ્ઞાત કરીને, વ્યાકૃત (પ્રગટ) થવાથી, બુચ્છિન્ન થવાથી, નિર્મૂઢ થવાથી, અને અવધારિત કરવાથી તે અર્થમાં હવે મને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તે અર્થની મને પ્રતીતિ થઈ છે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ તે અર્થ પ્રત્યે મને રુચિ પેદા થઈ છે, આપના કહેવા પ્રમાણે જ એ તમામ અર્થ બરાબર છે. (તા') ત્યાર બાદ (તે ઘેરા માવંતો) તે સ્થવિર ભગ વતેએ (સ્ટાલિયપુરં ') કાલાસ્યવેષિક પુત્ર અણગારને ( વચાર) આ પ્રમાણે કહ્યું-(સહ્યાદ્ધિ અકનો પરિયા ગsો, રો િવજ્ઞો, રે ૩૩ વરદ ) હે આર્ય ! અમે તે વિષે જે કહીએ છીએ તેમાં શ્રદ્ધા રાખે, હે આર્ય ! તેની પ્રતીતિ કરો, હે આર્ય ! તેમાં રુચિ રાખો. ( તપ તે જાઝાવેલિય, ગળપારે) ત્યાર બાદ તે કાલાસ્યવેષિક પુત્ર અણગારે (ગેરે મતે વંફ નમંતરૂ) તે સ્થવિર ભગવતેને વંદણ કરી, નમસ્કાર કર્યો. ( વંતિજ્ઞા નમંત્તિ) વંદણા નમસ્કાર કરીને (gવં વાસી) તેમણે ફરીથી તેમને આ પ્રમાણે કહ્યું- (મંતે તુમ તિ) હે સ્થવિર ભગવન્તો! આપની સમક્ષ જ હું (વા કામા ઘાવો) ચાર મહાવ્રતવાળા ધર્મને છેડીને (aqial શ્વયં ધર્મા) પ્રતિકમણ સહિતના પાંચ મહાવ્રતવાળા ધર્મને (૩વસંપત્તિત્તા વિરિત્તા રૂછા) સ્વીકાર કરીને વિચરવા માગું છું. ત્યારે સ્થવિર ભગવન્તાએ કહ્યું-(કાણુટું લેવાયા ! મા પરિવૈધું ) હે દેવાનુપ્રિય ! આપને જે રીતે સુખ થાય એ પ્રમાણે કરે-પરંતુ વિલમ્બ કરશે નહીં. (તg જાતિg કરે) ત્યારે તે કાલાસ્યવેષિકપુત્ર અણગારે (થેરે માવતે વંg, નસરૂ) સ્થવિર ભગવાનોને વંદણું કરી, નમસ્કાર કર્યા. (દ્વિત્તા, નમંદિરા) વંદણા નમસ્કાર કરીને ( ઝીમ ઘમ્મrો) ચાર મe:વતવાળા ધર્મને છોડીને (સામr') પ્રતિક્રમણ સહિતના (પં મહુવચં) પાંચ પહોત્રતવાળા (ધ) ધર્મને (૩૩ સંવનિત્તા') અંગીકાર કરીને (વિરૂ) વિચારવા લાગ્યા. (7ni વજાત્રાવેલિપુત્તે બળરે) ત્યાર બાદ તે કાલાસ્યપિકપુત્ર અણગારે (વહૂત્તિ વાતાળ) ઘણાં વર્ષો સુધી (સામગ્ન વરિયા વાવUrg) શ્રમણ પર્યાયનું પાલન કર્યું. (નિત્તા) શ્રમણ પર્યાયનું પાલન કરીને (સદ્ગા) તેમણે પિતાના આત્મકલ્યાણની સિદ્ધિ માટે (નામારે જીરૂ) નગ્નતા ધારણ કરી-વસ્ત્રોને પરિત્યાગ કર્યો, (મુંડકાવે ) માથે મુંડે કર્યો–કેશલૂચન કર્યું, (૩rgiળચં) સ્નાન નહીં કરવાનો નિયમ કર્યો, (મરતપુવા) દાંત લેવાનું બંધ કર્યું, (અછાં ) છત્ર રાખનું બંધ કર્યું, (ાળોરાજવં) પગમાં જેડા પહેરવા બંધ કર્યા, (મૂ ) ભૂમિ પર શયન કરવા માંડયું, (અન્ના ) ફલક પર શયન કરવા માંડયું. ( ૪TI) કાષ્ઠ પર શયન કરવા માંડ્યું. ( ) વાળને લેચ કરવા માંડો, ( વાતો) બ્રહ્મચર્ય પાળવા માંડયું, (ઘરવેરો) ભિક્ષાર્થે પરઘરમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ કરવા માંડયા-ગોચરી માટે ઘરે ઘરે ફરવા માંડયું. ( હ્રદ્ધાયછઠ્ઠી ) ભિક્ષા મળે કે ન મળે, એ બન્ને અવસ્થામાં સમતાભાવ રાખવા માંડયેા, ( ઉવાચા ) અનુકૂળ તથા પ્રતિકૂળ, એવાં ( Fözü ) તથા ઈન્દ્રિયાને માટે કંટકીપ ( ચાવીસ પરોવરના) એવાં બાવીસ પરીષહેા અને ઉપસ ગાંને ( અદ્યાપ્તિîતિ ) સહન કર્યા. (7` અઢું બાવરેફ ) અર્થની (મેાક્ષમાર્ગની) તેમણે સારી રીતે આરાધના કરી. (બહિત્તા ) આરાધના કરીને તેએ (ચમે ગુસ્સાસનીલાલેä) અન્તિમ ઉચ્છ્વાસ નિશ્વાસમાં (સિદ્ધે, વુદ્દે, મુત્ત, પરિનિથ્થુકે, સવ્વપુણ્ડવીì) સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત થઈ ને તમામ દુઃખોથી રહિત થઈ ગયા. અર્થાત્ મેાક્ષ પદની પ્રાપ્તિ કરી. 66 ટીકા ~ તેનું દાઢે તેવંસમાં ” તે કાળે એટલે કે ચેાથા આરામાં, તે સમયે-એટલે કે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા ત્યારે “પાસાદિ૨ને ” પાર્શ્વનાથના શિષ્યામાંના એક શિષ્ય કે જેમનું નામ * રાજાસવેલિચપુત્ત અગારે” કાલાવસ્યવેષીપુત્ર અણુગાર હતું, તેએ જ્યાં સ્થવિર સમજવું, અહીં ચાથા પદથી “ અગુરુલઘુ ” ગ્રહણ કરાયું છે, કારણ કે કામણુ શરીર અગુરુલઘુ દ્રવ્યાત્મક હાય છે. ( મનોયો વજ્ઞોનો ૨ ડ્થળ qi ) મનાયેાગ અને વચનચેાગ, એ બન્નેને અગુરુલઘુ હેાય છે. ( ન્હાયજ્ઞોનો તાં વાં) કાયોગને ગુરુલઘુ કહેવા જોઈએ, અહીં કામણુ કાયયેાગને ગ્રહણ કરવાના નથી એટલે કે કાણુ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ નહી. બાકીના છ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ, કારણ કે તેમનાં દ્રવ્ય ગુરુલઘુ હાય છે. (સરોષોનો બાળરોવોજો ચથળ ) સાકારાયેાગ–જ્ઞાન, અનાકારાપયેાગ–દન, એ ખન્નેને અનુરુલઘુ કહેવા જોઈએ, કારણ કે ઉપયેગ અમૂત્ત હાય છે, તેથી તેએ અગુરુલઘુ હોય છે. ( સવન્ના, સવ્વસા, સવ્વપાવા, નહા પોઽાચિાયો) સદ્રવ્ય, સ`પ્રદેશ, અને સપર્યાયાને કારણ કે પ્રત્યાખ્યાનનું પ્રત્યેાજન અત્યંત ગૂઢ-ગહન છે. ‘“ ચેવા સંગમ ન ાનંતિ ’ હું સ્થવિરો ! તમે સયમને પણ સમજતા નથી, કારણ કે સંયમ પાળવાનું કા અતિ દુષ્કર છે. “ થેરા સંગમરણ અટું ન જ્ઞાનંતિ ' હું સ્થવિરેશ ! સયમનું શુ' પ્રયાજન છે તે પણ તમે જાણતા નથી, કારણ કે સંયમનું પ્રત્યેાજન સમજવાનું કાર્ય અત્યંત મુશ્કેલ છે. “થા સંવર'ન જ્ઞાતિ ”હું સ્થવિરો ! તમે સ'વરને જાણતા નથી. કારણ સંવરની આરાધના કરવાનું કાય અતિ દુષ્કર છે. બધા લોકો તેની આરાધના કરી શકતા નથી. “ શેર સવસ ભટ્ટ ન જ્ઞાળ'ત્તિ ” હે સ્થવિરો ! તમે સવરનું શુ' પ્રયાજન છે તે પણ જાણતા નથી, કારણ કે તેના આરાધનની વિધિ દુર્વિજ્ઞેય છે. “શેરા વિવેગન નાળાંતિ ” કે સ્થવિરો ! તમે વિવેકને સમજતા નથી, કારણ કે તેનું સ્વરૂપ દુવિજ્ઞય છે “થવા વિવેત્તÆ અટ્ટું ન બાળતિ” હું સ્થવિરો! તમે વિવેકનું પ્રયાજન પણુ 66 ,, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ 66 જાણતા નથી, કારણ કે તે પ્રત્યેાજન અત્યંત સૂક્ષ્મ છે. थेरा विउसग न જ્ઞાળ'ત્તિ 2 હું થવિરો ! તમે વ્યુત્સગને જાણતા નથી, કારણ કે તે કરવાનું કાર્યાં ઘણું કઠિન છે. “ થેરા વિકલ્લુમ્સ બટ્ટુન જ્ઞાળ'તિ ” હું સ્થવિરે ! તમે વ્યુત્સગ નું પ્રત્યેાજન પણ જાણતા નથી કારણ કે તેનું સ્વરૂપ જાણવાનું કા ઘણું દુષ્કર છે. કાલાસ્યવેષીપુત્ર અણુગારની તે વાત સાંભળીને તે સ્થવિર ભગવતાએ તેને આ પ્રમાણે કહ્યું- “ હું આય ! અમે સામાયિકને સમજીયે છીએ અને સામાયિકના પ્રયેાજનને પણ જાણીયે છીએ. હું આ ! અમે પ્રત્યાખ્યાનનું પ્રત્યેાજન પણ સમજીએ છીએ. હે આય ! અમે સયમને જાણીએ છીએ અને સંયમના પ્રયેાજનને પણ જાણીએ છીએ. હું આ ! અમે સુવરને જાણીયે છીએ અને સવરના પ્રયેાજનને પણ જાણીયે છીએ, હું આય ! અમે વિવેકને જાણીયે છીએ અને વિવેકના અને પશુ જાણીયે છીએ. તથા હું આય! અમે વ્યુત્સગને જાણીયે છીએ અને વ્યુત્સર્ગના અને પણ જાણીયે છીએ, સ્થવિર ભગવાનું એ પ્રકારનું કથન સાંભળીને કાલાસ્યવેષિપુત્ર અણુગારેતે થેરે માવતે . વચલી ” તે સ્થવિર ભગવાને પૂછ્યું કે “ હું આર્યો! જો તમે સામાયિકને જાણતા હૈા, સામાયિકનું પ્રત્યેાજન સમજતા હા, ( ચાવત્ ) વ્યુત્સતું પ્રત્યેાજન સમજતા હૈ। (અહીં પદ્મથી પ્રત્યાખ્યાનથી લઈને બ્યુટ્સ સુધીને ઉપર્યુક્ત પાઠ ગ્રહણ કરાયો છે) તે હું આર્યો ! હું આપને પૂછું છું કે આપની માન્યતા પ્રમાણે સામાયિક શુ છે? અને હું આર્ય ! આપની માન્યતાનુસાર સામાયિકનું શુ' પ્રત્યેાજન છે? p यावत् 46 ચાવત ” આપના મત પ્રમાણે બ્યુટ્સના શે। અર્થ છે ? ( અહીં “ચાવ” પદ્મથી પૂર્વોક્ત નીચે પ્રમાણેના પાઠ ગ્રહણ કરાયા છે-આપના મત અનુસાર પ્રત્યાખ્યાન શું અને પ્રત્યાખ્યાનનું પ્રત્યેાજન શું છે? આપની માન્યતા મુજખ સયમ શુ છે ? અને સયમનું પ્રયેાજન શું છે? આપની માન્યતા મુજમ વિવેક શુ છે, અને વિવેકનું પ્રત્યેાજન શુ છે? આપના મત પ્રમાણે વ્યુત્સર્ગ શું છે ? ) કાલાસ્યવેષીપુત્ર અણુગારના આ પ્રશ્નાના તે સ્થવિર ભગવંતેાએ એવા ઉત્તર આપ્યા કે “ ગાવા ને અત્નો સામારૂપ, આયા ને ગજ્ઞો સમાયંસ अटूठे ” હું આ ! અમારા મત પ્રમાણે સામાયિક વસ્તુ સમભાવરૂપ આત્મા છે, અને હું આ ! આત્મા જ સમભાવરૂપ સામાયિકના અથ છે. જ્યારે આત્મા સમભાવરૂપ સામાયિકમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે નવા કર્મોના બંધ બાંધતા નથી, અને પહેલાંના સંચય કરેલાં કર્મોની નિર્જરા કરે છે. એ જ સામાયિકનું પ્રયાજન છે. એ જ પ્રમાણે અમારા મત પ્રમાણે આત્માજ પ્રત્યા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ખ્યાન પિરસી વગેરેના નિયમનરૂપ છે અને અમારા મત અનુસાર આત્મા જ પિરસી વગેરેના નિયમનરૂપ પ્રત્યાખ્યાનનું પ્રયજન છે. એટલે કે તે પ્રત્યાખ્યાનનું પ્રજન એ છે કે તેના પ્રભાવથી આત્માની સાથે કર્મોના અગમરૂપ જે આશ્રવઠારે છે તે બંધ થઈ જાય છે. અમારા મત પ્રમાણે આત્માજ સંયમ છે, પૃથ્વીકાય, અષ્કાય વગેરે ની રક્ષા કરવારૂપ અથવા પાપથી દૂર રહેવા રૂપ સંયમ હોય છે. જે સંયમને પૃથ્વીકાય વગેરે ની રક્ષા કરવારૂપ, અથવા પાપથી વિરામ પામવારૂપ માનવામાં આવે છે તે કિયાને કર્તા આત્મા જ ગણાય છે. તે કારણે ક્રિયા અને ક્રિયાવાન (કર્તા) માં અભેદની અપેક્ષાએ આત્માને જ સંયમરૂપ માન્ય છે. તથા આત્મા જ સંયમનું પ્રયોજન છે એટલે કે આત્માનો સ્વભાવ પૃથ્વીકાય વગેરે છ કાયના જીની વિરાધના કરવાને અથવા પાપિમાં પ્રવૃત્તિ કરવાનું નથી એટલે કે આત્મા સંયમરૂપ છે. આ રીતે આત્માનો પિતાને સ્વભાવ જ સંવરરૂપ છે તેથી આત્મા પોતે જ સંયમરૂપ ગણી શકાય અને તે સંયમનું પ્રયોજન પૃથ્વીકાય વગેરે છ કાયના જીની રક્ષા કરવી અને પાપથી વિરક્ત થવું એ ગણે શકાય તેથી આવા પ્રકારનું પ્રજન આત્માથી જુદું નથી, કારણ કે આત્મા પોતે સંયમરૂપ છે. તેથી આત્માને સંયમના પ્રયજનરૂપ દર્શાવ્યો છે. સંયમનું પ્રયોજન ૧૭ સત્તર પ્રકારનું કહ્યું છે. આત્મા જ અમારી માન્યતા પ્રમાણે સંવર છે. ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિએને રેકવી તેનું નામ સંવર છે. જ્યારે આત્મા સંયમથી યુક્ત બને છે ત્યારે આપોઆપ ઈન્દ્રિય અને મનની ચંચળ પ્રવૃત્તિ બંધ પડી જાય છે. તેથી સંવર એ આત્માને જ ગુણ છે-બીજા કોઈને નથી. તેથી ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ અહીં આત્માને સંવરરૂપ કહ્યો છે. આત્માની અંદર ચાલતી આસ્રવની પ્રવૃત્તિઓને નિરોધ કરવાનું પ્રયોજન તે સંવર છે. તેથી તેવી આસ્ત્રની પ્રવૃત્તિઓને નિરોધ કરવારૂપ પ્રજન આત્મામાં જ રહેલું હોય છે. તેથી આધાર આધેય ભાવમાં અભેદપણું માનીને આત્માને જ સંવરના ફલરૂપ પ્રકટ કર્યો છે. સંવરરૂપ આત્મા નવા કર્મબંધથી રહિત થઈ જાય છે, એટલે કે તેમાં નવાં કર્મોને આશ્રવ થતો નથી. એનું નામ જ શુભાશુભ પ્રવૃત્તિને નિરાધ છે, અને એ જ સંવરનું પ્રયોજન છે, જ્ઞાન વિવેકયુક્ત હોય છે. અમારા મત પ્રમાણે આત્મા જ વિવેકરૂપ છે. એટલે કે આત્મા પોતે જ વિશિષ્ટ જ્ઞાનરૂપ છે, કારણ કે આત્માનું રવરૂપ જ જ્ઞાનમય છે. તે જ્ઞાનનું પ્રજન એટલું જ છે કે તેની મારફત હેય અને ઉપાદેય વસ્તુને બંધ થાય છે અને તે જ્ઞાનવડે આત્માને હેય અને ઉપાદેયની સમજણ પડે છે. વિવેકનું જે પ્રયેાજન છે તે આત્મારૂપ જ છે, કારણ કે જે આત્મા જ વિવેકરૂપ હોય તે વિવેકનું પ્રયોજન પણ આત્મારૂપ જ હોય છે આ કથનવડે ફલરૂપ પ્રજનને વિવેકથી અભિન્ન માનીને વિવેકરૂપ આત્માને વિવેકના પ્રજનરૂપ માને છે. શરીર ઉપરથી મમત્વનો ત્યાગ કરે તેનું નામ વ્યુત્સર્ગ છે, આત્મા જ કાયાના મમત્વના ત્યાગરૂપ વ્યુત્સર્ગને અર્થ છેએટલે કે વિષયમાં આસક્તિ ન રાખવી એવે પ્રોજનરૂપ છે. ટીકાકાર આ સમસ્ત વિષયને “તથા”િ પદ કહીને સ્પષ્ટ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ કરે છે. સામાયિકને સમભાવરૂપ કહેલ છે. સમભાવ એટલે સમતા. રાગદ્વેષથી રહિત બનીને તમામ પ્રાણીઓને, તમામ ભૂતને, તમામ જીને, અને તમામ સને પોતાની માફક ગણવા તેનું નામ સમભાવ છે. ધર્મ અને ધર્મના અભેદથી અથવા ભાવપ્રધાન નિર્દેશથી સમનો અર્થ સમત્વ છે. તથા–રાગદ્વેષથી રહિત એવા સમતારૂપ (સમભાવયુક્ત વ્યક્તિને પ્રતિક્ષણ જે વિલક્ષણ વિશુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને જે વિશુદ્ધિ અપૂર્વ કર્મનિર્જરાના હેતુરૂપ બને છે. તે વિશુદ્ધિનું નામ જ “સમય” છે તે સમાય જ સામાયિક છે. તાત્પર્ય એ છે કે સમય સમાય. અને સમાયમાંથી જ “ સામાયિક શબ્દ બન્યો છે. રાગદ્વેષથી રહિત જે આત્મા હોય છે તેનું નામ “સમ” છે. અને આય” એટલે “લાભ” (પ્રાપ્તિ) જીવને પ્રતિક્ષણ એવી વિલક્ષણ વિશુદ્ધિની પ્રાપ્તિ થતી રહે છે કે જે વિશુદ્ધિના પ્રભાવથી આત્મા અપૂર્વ – પૂર્વે કદી ન અનુભવી હોય એવી-કર્મનિર્ભર કરે છે. અથવા સમ શબ્દનો અર્થ જ્ઞાન દર્શન અને ચારિત્ર થાય છે. અને આયને અર્થ લાભ થાય છે જેમ શરદઋતુમાં ચન્દ્રની કળા શુકલ બીજથી શરૂ થઈને દરરોજ વધતી જ જાય છે તેમ પ્રતિક્ષણ આત્માને જે વિલક્ષણ જ્ઞાનાદિકની પ્રાપ્તિ થતી રહે છે તેનું નામ જ સમાય છે. આ સમાય જ જેનું પ્રયોજન છે તે સામાયિક કહેવાય છે. આ રીતે સમતાયુક્ત અને જ્ઞાનાદિથી યુક્ત આત્મા, પ્રતિક્ષણ સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પર્યાયોથી યુક્ત થતું રહે છે કે જેથી ભવાટવીમાં ભ્રમણ કરવા રૂપ દુખને નાશ થાય છે, જે અનુપમ સુખને અપાવનારી છે, અને જે ચિન્તામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુથી પણ અધિક ગણાય છે. એનું નામ જ સામાયિક છે. અથવા–રાગાદિથી રહિત થવું એનું નામ “સમ ” છે. તે સમની જે આય (પ્રવૃત્તિ) છે તેનું નામ “સમય” છે. તે સમાય જ સામાયિક છે, અથવા સમયમાં જે હોય તેને સામાયિક કહે છે, અથવા સમયથી જે નિષ્પન્ન થાય છે તેનું નામ સામાયિક છે, અથવા સમાયને જે અંશ છે તેનું નામ સામાયિક છે, અથવા જેનું પ્રયોજન “સમાય છે તે સામાયિક છે. આ ગાથાઓ વડે સામાયિક શબ્દની જે વ્યુત્પત્તિ બતાવવામાં આવી છે તે પૂર્વે અર્થસહિત પ્રકટ કરવામાં આવી ગઈ છે. અથવા-સમ-જ્ઞાન વગેરેમાં અથવા જ્ઞાનાદિકવડે જે પ્રવૃત્તિ ચાલે છે તેનું નામ સમાય છે. તે સમાય જ સામાયિક છે. અથવા--રાગાદિથી રહિત આત્મારૂપ સમને જે ગુણોને લાભ (પ્રાપ્તિ) થાય છે તેનું નામ સમાય છે. અથવા જ્ઞાનાદિકની જે આય (લાભ) તેને સમાય કહે છે. તે સમાય જ સામાયિક છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ અથવા–સમ શબ્દનો અર્થ મૈત્રી છે, તેથી તે મૈત્રીમાં અથવા તે મૈત્રી વડે જે અય-ગમન–પ્રવૃત્તિ થાય છે, તેનું નામ સમાય છે. અથવા સમનો જે લાભ થાય છે તેને જ સમાય કહે છે. એ સમાય જ સામાયિક છે. તે સામાયિકને મૂળ ગુણોના આધારરૂપ કહેલ છે, અને તેમાં તમામ સાવદયાગનો પરિત્યાગ થતો હોવાથી તેને સાવદ્યાગ વિરતિરૂપ પણ કહેલ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયથી યુક્ત જે આત્મા છે, એ જ આત્મા વાસ્તવિક રીતે આત્મત્વ સ્વરૂપવાળો હોય છે. તેથી રાગદ્વેષથી રહિત અને આવરણોથી રહિત એવા તે આત્માને, પિતાની મારફત થતી કૃતકર્મોની નિજેરા કરવાના હેતરૂપ જે વિશુદ્ધિ છે તે વિશુદ્ધિથી યુક્ત થઈ જવાને કારણે. અને જ્ઞાન, દર્શન ચારિત્રથી યુક્ત થઈ જવાને કારણે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જવાને કારણે, પિતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આત્મા જ સામાયિક છે. કહ્યું પણ છે કે-- ___जीवो गुणपडियनो, नयस्स दबहियस्स सामाइयं " દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ગુણવિશિષ્ટ આત્મા જ સામાયિક છે. એટલે દ્રવ્યાર્થિક નયની માન્યતાનુસાર જે આત્મા વિશુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ નિજ ગુણોને પ્રાપ્ત કરે છે. એ આત્મા જ સામાયિક છે એ વાત સિદ્ધ થાય છે. તથા નવાં કર્મોને ગ્રહણ ન કરવા અને પૂર્વકૃત સંચિત કર્મોની નિજ કરવી, એવું જે સામાયિકનું પ્રયોજન છે તે પણ આત્મા જ છે. કારણ કે નવાં કર્મો ગ્રહણ ન કરવા અને સંચિત પૂર્વકૃત કર્મોની નિર્જરા કરવી એ આત્મા જ ગુણે છે તેથી ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ સામાયિકના પ્રજનને આત્મારૂપ કહેલ છે ગુણ અને ગુણમાં ક્યારેક અભેદ માની લેવાનું કારણ એ છે કે આત્માના નિજ ગુણ આત્માથી ભિન્ન હોતા નથી જેમ કે “નીટો ઘટઃ” માં નીલ ગુણની સાથે ઘટ (ઘડા) રૂપ ગુણ સાથે કઈ અપેક્ષાએ અભેદ ભાવ માની લેવામાં આવે છે. એ જ પ્રમાણે પિરસી વગેરે નિયમરૂપ, અથવા સાવદ્યયોગ-નિવૃત્તિરૂપ, અથવા શ્રાવકના નવમા વ્રતરૂપ, અથવા પાપત્યાગરૂપ જે પ્રત્યાખ્યાન છે, તે આત્માના ધર્મરૂપ છે. તેથી પ્રત્યાખ્યા નને પણ આત્માના ધર્મરૂપ ગણીને ધર્મ અને ધમમાં અહીં પણ અભેદ માનીને આત્માને પ્રત્યાખ્યાનરૂપ કહેવામાં આવ્યા છે-તથા નવાં કર્મોના આગમન (આસવ) ને નિરોધ કરવાનું પ્રયે જનરૂપ જે પ્રત્યાખ્યાન છે તે પણ આત્માના ધર્મરૂપ છે. તે કારણે આત્મા પ્રત્યાખ્યાનનું પ્રયોજન પણ છે. એજ પ્રમાણે પૃવીકાયિક વગેરે ની રક્ષા કરવારૂપ અને પાપથી નિવૃત્ત થવારૂપ જે ૧૭ પ્રકારના સંયમ છે તે પણ આત્માના જ ધર્મરૂપ છે. તેથી આત્મા જ સંયમ છે, તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન વગેરેની વિરતિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ .. રૂપ, તથા પાંચ આસ્રવેાના સંવરણરૂપ, તથા મૂળ ગુણેાને ધારણ કરવારૂપ જે સયમનુ પ્રત્યેાજન છે, એ પ્રયેાજન પણ આત્માના ધર્મરૂપ છે. તે કારણે આત્માને જ સંયમના પ્રયાજનરૂપ કહ્યો છે કર્માંનાં કારણરૂપ પ્રાણાતિપાત વગેરે પાપસ્થાને છે. તેમને આત્માના જે પરિણામવડે રોકવામાં આવે છે તે પરિણામને પણ સંવર કહે છે, તે સંવર આસ્રવેાના નિરોધરૂપ હોય છે માઅત્ર નિરોધ સં: ” જેવી રીતે નાવમાં છિદ્રોવડે જળ પ્રવેશ કરે છે. એવી જ રીતે આત્મારૂપી નાવમાં પ્રાણાતિપાત વગેરે પાપ કયાએવડે અને ઇન્દ્રિયા વગેરે છિદ્રોવડેક રૂપી જળ પ્રવેશ કરે છે, પરંતુ જેવી રીતે ચતુર નાવિકા નાવના છિદ્રોને ખધ કરીને તેમાં થતા જળના પ્રવેશને અટકાવે છે. એ જ પ્રમાણે આત્મા પણ કરૂપી જળના આગમનનાં કારણેાને આસ્રવાને પાંચ સમિતિ, ત્રણ ગ્રુતિ વગેરે મારફત બંધ કરી દે છે તે કારણે કરૂપી જળતુ આગમન અટકી જાય છે, એનું નામ જ સંવર છે. તે આસ્રવ નિરોધરૂપ સવર ૨૦વીસ પ્રકારના તથા પછસત્તાવન પ્રકારના કહ્યો છે. તે સ’વર આત્માના નિજધમ છે. તેથી આત્મા જ સંવર છે. આ પ્રમાણે નવા કર્મોના નિરોધકરવારૂપ જે સવરનુ` પ્રયેાજન છે તે પણ આત્માને જ ધમ છે. ધર્મ અને ધર્મીમાં અનેદની અપેક્ષાંએ આત્માને જ સંવરના ફળરૂપ માનવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વિશિષ્ટ એધરૂપ જે વિવેક છે તે પણ જ્ઞાનમય આત્માના ગુણુ છે. તે કારણે ગુણુ અને ગુણીમાં અભેદની અપેક્ષાએ આત્માને જ વિવેક માનવામાં આવ્યે છે. છેડવાલાયક વસ્તુના ત્યાગ કરવાનુ અને ગ્રહણ કરવા લાયક વસ્તુને ગ્રહણ કરવાનુ જે વિવેકનું પ્રયાજન છે તે ત્યાગીરૂપ આત્માના ધમ છે. તે કારણે ધમ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ આત્માને જ વિવેકના પ્રત્યેાજનરૂપ માન વામાં આવ્યા છે. શરીર વગેરેના મમત્વનો પરિત્યાગ કરવા તેનુ નામ વ્યુત્સગ છે. તે ગૃત્સગ પણ આત્માને જ ધર્મ છે, તેથી અહી પણ ધમ અને ધર્મીમાં અભેદની અપેક્ષાએ આત્મા જ વ્યુત્સર્ગ છે એમ કહેવામાં આળ્યુ છે. વિષય વગેરેમાં અનાસક્તિરૂપ જે વ્યુત્સર્ગનું પ્રયાજન છે તે પણ આત્માને જ એક ધર્મ છે. તેથી આત્માને જ વ્યુત્સના પ્રયેાજનરૂપ કહ્યો છે તથા-આત્મા ત્યાગી છે, વિવેકી છે, નિમ મત્વી છે, ઈત્યાદિરૂપે વ્યવહાર થવાને કારણે આત્મા જ સામાયિક છે, આત્મા જ સામાયિકનું પ્રત્યેાજન છે, આ રીતે વ્યુત્સગ પ્રયાજન સુધીની ખાખતામાં આત્માને તે તે રૂપે માનવામાં કોઇ પણ જાતને વાંધા આવતા નથી. તે કારણે જ સ્થવિર ભગવંતાએ તેમનું પ્રતિપાદન કર્યું છે. સ્થવિર ભગવંતાવડે સામાયિક વગેરેનું તે પ્રકારનું પ્રતિપાદન સાંભળીને “ સેન્નાહ!સવેસિચપુસે બળરે થેરે મળવતે ત્ર વચલી ” તે કાલાસ્યવેષિપુત્ર અણુગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે પૂછ્યું-નફ્ મે છો ! આચા સામાÇ, બાવા સામાચાસ કે વું જ્ઞાન આચા વિલાસ બટ્ટુ ” હું આÜ! જો આપના મત પ્રમાણે આત્મા જ સામાયિક હાય, આત્મા જ સામાયિકનુ પ્રયાજન હાય, ( ચાવલૢ) આત્મા જ વ્યુત્સગનું પ્રયાજન હાય તો આપ શા કારણે ક્રોધ, માન, માયા અને લાભના પરિત્યાગ કરીને એટલે કે રાગ, દ્વેષ, ફામ, ક્રોધ વગેરે રહિત થઈને પણ‘ મિર્ચ થવાયત્ '' નિવામિ, નરિામિ, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ અલ્પાળ' વોસિરામિ’શા માટે આ વચનેવડે પાપની નિન્દા, ગાઁ વગેરે કરી છે ! કારણ કે જીવા ભવ્ય હોય છે અને સામાયિકવાળા હોય છે તે તા પહેલેથી જ રાગ, દ્વેષ અને ક્રોધાદિથી રહિત બની જાય છે. તેથી એવા જીવે કાઇ પણ રીતે કોઇની પણ નિંદા કરતા નથી. કારણ કે નિંદા કરવાનું કારણ રાગદ્વેષ વગેરે હાય છે. સામાયિક વગેરેથી યુક્ત જીવમાં તે રાગદ્વેષ વગેરેને અભાવ હાવા જોઈએ. કાલાસ્યવેધીપુત્ર અણુગારના આ પ્રકારના પ્રશ્ન સાંભળીને સ્થવિર ભગવંતાએ સમજાવ્યું કે હું કાલાસ્યવેષીપુત્ર અણગાર ! રાગદ્વેષ વગેરેથી રહિત હાવા છતાં પણ અમે ળિયામિ, ાિમિ બખાળ વોસિરામિ’” વગેરે વચનાના જે પ્રયાગ કરીયે છીએ તે સયમના રક્ષણ માટે જ કરીયે છીએ, ઃઃ संजमाए ’ અમે સંયમના લાભને માટે જ “ અવનું મહે’” અવદ્ય (પાપ)ની ગર્ચા કરીએ છીએ, કારણ કે અવદ્ય (પાપ)ની ધૃણા થાય ત્યારે જ સયમની પ્રાપ્તિ થાય છે, અદ્ય (પાપ) સબંધી અનુમતિના વિચ્છેદ થાય ત્યારે જ સયમની યુક્ત થવાય છે. તાત્પર્યં એ છે કે જ્યાં સુધી અવઘની ગર્હ થતી નથી ત્યાં સુધી અવદ્યની અનુમતિના વિચ્છેદ થતા નથી, અને જ્યારે તેની ગર્હા થઈ જાય ત્યારે ઘૃણુાવડે ગહિત કાર્યની અનુમેદના કરવાનું નિરસન (નિરાકરણ ) થઇ જાય છે. ત્યારે કાલાસ્યવેષિકપુત્ર અણુગારે સ્થવિર ભગવાને પૂછ્યુ—હે ભગવન્તે ! fà nfigi àãà, unfigı daà ”y'usi (fial) સયમ છે કે અગé ( અનિંદા ) સંયમ છે!” ત્યારે તે સ્થવિર ભગવતાએ તેમને સમજાવ્યું કે “ જાØાસવેસિચવુત્ત ! ગદ્દા સંગમે ને અા સંગમે ” હું કાલાસ્યવેષિકપુત્ર ! ગાઁ સંયમ છે અને અગાઁ અસયમ છે, ગર્હાને સયમરૂપ જે કહી છે તેનું કારણ, કારણમાં કાર્યને ઉપચાર છે. તાત્પર્ય એ છે કે ગાઁ સંયમની ઉત્પાદક હાવાથી ગર્હાને સંયમના કારણરૂપ માની છે, અહી’ જે ગહરૂપ કારણને સંયમરૂપ કહેવામાં આવેલ છે તે કારણમાં કાના ઉપ ચાર કરીને લક્ષણાવૃત્તિથી કહેલ છે, “નો યમઃ '' ગાઁ સયમ છે, તે પ્રકારના કથનનું તાત્પર્ય એ છે કે ગાઁ અવદ્યની અનુમતિના વિનાશ કરાવી નાખે છે તેથી પહેલાં જે પાપમાં અનુમતિના અવિનાશવડે આત્મામાં કર્મોનું ઉપાદાન થતું હતું, તે ઉપાદાન હવે ગાઁવડે પાપની અનુમતિને વિનાશ થવાથી થતું નથી. તેથી તેની મારફત કર્મીના અનુપાદાન થવાના હેતુભૂત હોવાથી તે ગોં સયમરૂપ છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે, તે ગહું માત્ર સંયમની જ જનક છે એટલું જ નહીં પશુ તે રાગદ્વેષ વગેરેને પણ આત્માથી દૂર કરે છે, એ જ વાત સૂત્રકારે—“ હા વિચળ સવ્વ શેષ વિગેર્ ” આ સૂત્રપાઠવર્ડ સૂત્રકારે કહ્યું છે કે ગાઁ તમામ દોષોને – રાગદ્વેષ વગેરેને તથા પૂર્વપાર્જિત પાપાને નષ્ટ કરી નાખે છે. તે ગોવડે રાગદ્વેષ વગેરેના કેવી રીતે નાશ થાય છે તે હવે સૂત્રકાર બતાવે છે- ‘સત્ર' વાહિય’વળાવ્ ” તે અદ્ય (પાપ) ગોં; સમસ્ત મિથ્યાત્વને જ્ઞ રિજ્ઞાથી જાણીને અને પ્રત્યખ્યાન પરિજ્ઞાથી તેના પરિત્યાગ કરીને રાગદ્વેષ વગેરેને નાશ કરી નાખે છે. “ q ́ વુ णे आया 64 શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ સંજે રાત્તેિ મવરૂઆમ બનવાથી નહીં કર્યા પછી અમારો આત્મા સંયમમાં સ્થિરતાવાળ બની જાય છે–એટલે કે સંયમરૂપ ફળના ઉત્પાદનમાં સન્નિહિત થઈ જાય છે. અથવા આત્મારૂપ સંયમ ઉપહિત (પ્રાસ) થઈ જાય છે. “g રહ્યું છે સાચા સંગમે ઉગ્રવિણ મવરૂ” અવદ્ય (પાપ) ની ગહ કર્યા પછી અમારો આત્મા સંયમમાં ઉપ્રસ્થિત થઈ જાય છે. એટલે કે અતિશય દઢરૂપે તેમાં સ્થિર થઈ જાય છેઆ પ્રકારનાં સ્થવિર ભગવંતેનાં વચને સાંભળીને રે વારણિયપુ બારે ” તે કાલાસ્યવેષિક પુત્ર અણગાર “પં” સંબદ્ધ થઈ ગયા-અજ્ઞાનથી રહિત બની ગયા–તે તે વિષયોના જ્ઞાનથી યુક્ત બની ગયા “થેરે મતે વંત છiણરૂ, વિત્ત મં7િ ga વાસી” સંબદ્ધ થયા પછી તેમણે સ્થવિર ભગતને વંદણ કરી, નમસ્કાર કર્યા. વંદણ નામ સ્કાર કરીને તેમણે સ્થવિર ભગવંતેને કહ્યું-“અરે ! હે ભગવંતે ! “ | ત્તિ જ ચા ” આ પદેને આ પ્રકારને અર્થ “gવ” પહેલાં કદિ પણ “અન્નાનયા” અજ્ઞાનને કારણે (આ પદેનું સ્વરૂપ નહીં સમજી શકવાથી) મવાયા” નહીં સાંભળવાથી (આ પ્રકારનો અર્થ પહેલાં કેઈની પાસે નહીં સાંભળવાથી) “વોફિયાણ” મહાવીર પ્રભુના ધર્મની અપ્રાણિરૂપ અબોધિ હોવાને કારણે અથવા ઔત્પત્તિકી આદિ બુદ્ધિનો અભાવ હોવાથી, પ્રબંધને અભાવ હોવાને કારણે, “અળમિાતથા વિસ્તૃત બેધના અભાવને કારણે અ”િ પ્રત્યક્ષરૂપે જે ન હતું, “સુચાળે ” અન્યને મુખે કદી સાંભળ્યું ન હતું, “અસુવાળ” દર્શન અને શ્રવણના અભાવે અનુભવજન્ય સંસ્કાર ન હોવાથી મેં તેનું કદી પણ સ્મરણ કર્યું ન હતું, “અવિનાયા” વિશિષ્ટ બોધને વિષય તેમને બનાવ્યાં ન હતાં, “અવોrai” સદ્ગુરુઓને પૂછીને પ્રશ્નોત્તરપૂર્વક કદી પણ તેમનું વિશિષ્ટ સ્પષ્ટીકરણ કર્યું ન હતું, “ વોરિઝળા” કદી પણ તે પદને નિશ્ચય કર્યો ન હતો, “શનિસન્તા ” અમારા પ્રમાદને કારણે ગુરુજનેએ તે પદનો અર્થ “શિષ્ય સારી રીતે સમજી શકે તે આશયથી ” મેટા મેટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે અમને સમજાવ્યું ન હતું, તેથી “બgવઘારિયા ” હું હજી સુધી તે પદને અર્થને મારા નિશ્ચય જ્ઞાનના વિષયભૂત બનાવી શક્યો ન હતો “યમ ળો નહિ” આપે આ પદના જે અર્થનું આજે મારી સમક્ષ પ્રતિપાદન કર્યું છે, તે અર્થને આ પહેલાં કદી પણ હું મારી શ્રદ્ધાના વિષયરૂપ બનાવી શક્યો ન હતા, કારણ કે આ પદેને “ આ પ્રમાણે જ અર્થ થાય છે” એવી ધારણા રૂપ શ્રદ્ધા મેં પહેલાં કદી પણ કરી ન હતી. શ્રદ્ધા ન હોવાને કારણે આ પદને આ અર્થ મારી પ્રતીતિના વિષયભૂત પણ બની શક્યો ન હતો. અથવા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ હેતુઓ વડે નિર્ણત કરીને મેં તેમાં વિશ્વાસ મૂક્યો નહીં, “જો રો” અને મેં તેને મારી રૂચિના વિષયરૂપ પણ બનાવ્યું નહીં. પરંતુ “ઘળ મ! હે ભગવતે ! “સેસિ ઘચા નાળચાણ, વારાણ, ઘોષ, મિr ” આપે જે સામાયિક વગેરે પદના અર્થોનું વાસ્તવિકરૂપે પ્રતિપાદન કર્યું છે, તેને લીધે હવે મને આ પદેના - સામાયિકથી લઈને વ્યુત્સર્ગના અર્થ પર્યન્તન પદેના અર્થનું સારી રીતે જ્ઞાન થયું છે-નિશ્ચિત રીતે તેના સ્વરૂપની મને સમજણ પડી છે તે કારણે, તથા મેં તે વિષયનું પ્રત્યક્ષ શ્રવણું કર્યું હોવાને કારણે, મહાવીરના શાસનમાં જૈનધર્મના પાંચ મહાવ્રતરૂ૫ ધર્મની અવાણિરૂપ બોધિની પ્રાપ્તિ મને થઈ જવાને કારણે, તથા હવે વિશિષ્ટ બોધની મારામાં જાગૃતિ થઈ જવાને કારણે, “ શિક્ષા ” આ પદને મેં પ્રત્યક્ષ જોયાં છે (તેમનાં વાસ્તવિક અર્થનાં દર્શન કર્યા છે, અને આપનાં મુખેથી મેં તેમને અર્થ સારી રીતે શ્રવણ કર્યો છે, આપની પાસે તેનું શ્રવણ કર્યા પછી અનભવજન્ય સંસ્કારને કારણે મેં વારંવાર તેમને મારાં સ્મરણ જ્ઞાનને વિષય બનાવેલ છે, તેથી તેમનું વિશિષ્ટ જ્ઞાન (બંધ) મને મળી ગયું છે, કારણ કે ગુરુ સમાન આપ ભગવંતેએ વિશિષ્ટરૂપે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે કે આત્માથી ભિન્ન એવાં જે શરીરાદિક પદાર્થો છે તેમની સાથે તેમને કોઈ પણ પ્રકારને સંબંધ નથી, પણ આત્માની સાથે જ તેમને યથાર્થરૂપે સંબંધ છે. એવું આપે તેમના વિષયમાં જે પ્રતિપાદન કર્યું છે તે કારણે, તથા શિષ્યોને તેને અનાયાસે બંધ થાય તે હેતુથી દયાસાગર આપ ગુરુતુલ્ય ભગવંતે એ વિશાલ અહં પ્રવચનને સાર ગ્રહણ કરીને અમારા જેવા શિષ્યોને સમજાવ્યો છે તે કારણે મેં તેને મારા અંતઃકરણમાં ઘણું જ સારી રીતે નિશ્ચિતરૂપે ધારણ કરેલ છે એટલે કે સ્થાયીરૂપે સ્થાન દીધું છે એવા આ સામાયિક વગેરે પદેને બgવમg » આ અર્થ કે જેને આપે હમણા જ આત્મારૂપે પ્રતિપાદિત કર્યો છે, તેને હું “સદ્દમિ” મારી શ્રદ્ધાને વિષય બનાવું છું એટલે કે આપની મારફત પ્રતિપાદિત સામાયિક વગેરે પદોને આત્મરૂપ અર્થ પર હું મારી સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરું છું. “રિયામ” હું એની પ્રતીતિ કરું છું, “રોનિ અને તેમાં મારી રુચિ જાહેર કરૂં છું. “gaમે રે કહે તુદ થતા હે ભગવન્તો ! આપે જે રીતે આત્માર્થસૂચક આ સામાયિક વગેરે પદોનું પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદન જ એ પદોને વાસ્તવિક અર્થ બતાવનારું છે. આ પ્રકારના કાલાસ્થષિકપુત્ર અણગારનાં હાદિક વચનો સાંભળીને તે સ્થવિર ભગવંતે એ તેમને કહ્યું કે હે આર્ય ! અમે જે કહ્યું તેમાં “સંક”િ આપ સંપૂર્ણ રીતે શ્રદ્ધા રાખે “વત્તાહિ અજ્ઞો” હે આયઆપ તેની સારી રીતે પ્રતીતિ કરે “ોહિ અરજો ” તે વિષે ઊંડો વિચાર કરીને તેમાં રુચિ જમાવે. કહેવાનું તાત્પર્ય એ છે કે અમે જે પ્રકારે સામાયિક વગેરે પના અર્થનું આત્મરૂપ અર્થમાં પ્રતિપાદન કર્યું છે, તે અર્થ જ સાચો છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ તેમને બીજે કઈ પણ અર્થ નથી–એવી તમે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખે ત્યાર બાદ “તે જાઢારિયા રે ? તે કાલાસ્યવેષિકપુત્ર અણગારે “થેરે મા વં નમંણ” સ્થવિર ભગવંતને વંદણું નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેમણે પિતાની જે હાર્દિકે ઈચ્છા હતી તે તેમની આગળ પ્રકટ કરી–“રૂછામિ મતે ! કુદમ ગંતિ જાવ જમાવ્યો ધમાકો પંચમહaફથં દિશામળ વારંવકિનારા નં વિરિત '' હે ભગવો ! આપની સમક્ષ દીક્ષા અંગીકાર કરીને રહેવા માગું છું. અત્યાર સુધી હું ચાર મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરતું હતું, હવે હું આપની સમક્ષ પ્રતિકમણ સહિત પાંચ મહાવ્રતરૂપ ધર્મને સ્વીકાર કરવા ઈચ્છું છું. તેમની આ પ્રકારની હાર્દિકે ઈચ્છા સાંભળીને સ્થવિર ભગવતેએ તેમને કહ્યું કે “મા નુ રેવાળુવા ! મા ઉચિંધું ” હે દેવાનુપ્રિય ! આપને જેનાથી સુખ ઉપજે તે કરે. પણ આત્મકલ્યાણમાં વિલંબ કરે જોઈએ નહીં ” સ્થવિર ભગવતેનાં એ વચનો સાંભળીને તે કાલાસ્યષિકપુત્ર અણગારે તેમને વંદણું કરી, નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને ચાતુર્યામ ધર્મને પરિત્યાગ કરીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ તે કાલાસ્થષિપુત્ર અણ ગારે અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. તેમણે મુક્તિરૂપ પ્રજાનની સિદ્ધિને માટે એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાને માટે નગ્નભાવ, મુંઠભાવ, સ્નાન ત્યાગ, દંતધાવનને ત્યાગ, છત્ર ધારણુને ત્યાગ, પગમાં મોજાં, ડાં પહેરવાને ત્યાગ, ભૂમિપર શયન, કેશકુંચન, બ્રહ્મચર્ય પાલન, વિશુદ્ધ ભિક્ષાની જ પ્રાપ્તિ, લાભાલાભમાં સંતોષ, પરીષહ અને ઉપસર્ગો પર વિજય વગેરે સહન કર્યું અને તેમણે તે અર્થની સિદ્ધિ કરી એટલે કે અંતિમ ઉછવાસ નિવાસે તેઓ સિદ્ધ થઈ ગયા, બુદ્ધ થયા, મુક્ત થયા, પરિનિવૃત થયા અને તમામ હને અંત કરનાર બની ગયા. એ સૂ૦ ૫ છે | કલાયેષિકપુત્ર અણુગાર પ્રકરણ સમાસ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ અપ્રત્યાખ્યાન કે સ્વરૂપકાનિરૂપણ અપ્રત્યાખ્યાન આદિ પ્રકરણ કાલાસ્યવેષિકપુત્ર અણગાર પ્રત્યાખ્યાન ક્રિયાથી સિદ્ધપદ પામ્યાં એ વાત તા હમણાં જ પ્રકટ કરવામાં આવી છે. ને પ્રત્યાખ્યાનની વિપરીત અપ્રત્યાખ્યાન ક્રિયા છે, તે અપ્રત્યાખ્યાન ક્રિયાનું નિરૂપણ કરવાને માટે હવે સૂત્રકાર સૂત્ર કહે છે-“ મતે ! ત્તિ મળવું જોયમે !” ઇત્યાદિ. સૂત્રાર્થ—( અ ંતે ઉત્તિ મળવું જોયને !) હે ભગવન્ ! એવું કહીને ભગવાન ગૌતમે ( સમળ' અળવ ) શ્રમણ ભગવાન ( મહાવીર') મહાવીરને (વં) વંદણા કરી (નમંત્તક્ ) નમસ્કાર કર્યાં. ( ત્રિજ્ઞાનસત્તા) વઢ્ઢા નસ્કાર કરીને (વ' વચાતી) તેમણે ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું (તે મૂળ અંતે ! सेस्सि य त यस् य किबणस्स य खत्तियरस य सम चैव अप्पच्चकखाण किरिया જ્ઞ૬) હે ભગવન્! શ્રેષ્ઠિની, દરિદ્રીની, પણુની અને ક્ષત્રિય-રાજાની અપ્રત્યાખ્યાન ક્રિયા શું એકસરખી હાય છે! ('તા જોયના ! મેટ્રિયન્ન નાવ અચલાન જિરિયા (7) હા, ગૌતમ ! શ્રેષ્ઠીથી લઈ ને રાજા સુધીની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હાય છે. (સે ટ્રેનું મંઢે !) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે શ્રેષ્ઠીથી લઇને રાજા સુધીની અપ્રત્યાખ્યાન ક્રિયા એક સરખી હોય છે? (નોયમા ! વિક` વધુ૪) હે ગૌતમ ! હું અવિરતિ ભાવની અપેક્ષાએ એવું કહુ છુ. ( લે તેટ્લે જોચમા ! હવ વુન્નર, નૈત્રિચણ તનુચત્ત ચNT) શ્રેષ્ઠી (શેઠ) થી લઈને રાજા સુધીની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હાય છે. ટીકા-“ મને ત્તિ ” હે ભગવન્ ! આ રીતે સાધીને, ૮. માવ' નોચમે” ભગવાન ગૌતમે “ક્ષમળ' મળવ` મહાવીર' '' શ્રમણ ભગવાન મહાવીરને “ વવદ્ રમસદ્ ’વંદા કરી અને નમસ્કાર કર્યો, “ ૬ત્તા નમંત્તિત્તા ” વંદણા નમસ્કાર કરીને “ વ વચારી ” આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો-“ૐ મૂળ મંતે ! ” હે ભગવન્ ! “ સેન્ટ્રિયલ ” જેનું મસ્તક લક્ષ્મીદેવીની કૃપાદૃષ્ટિથી પ્રત્યક્ષ લક્ષ્યમાન-લક્ષદ્રવિણરાશીથી રચિત સુવણ મુગટથી શેાલી રહ્યું છે એવા નગરના મુખ્ય વ્યાપારી–નગરશેઠની તથા ‘તળુચÆ ” તનુકની-પૂર્વના પાપકને કારણે જે લક્ષ્મીથી રહિત દરિદ્ર સ્થિતિમાં મૂકાયેલ છે તેની “ દિવસ ” કસની (ધન હોવા છતાં પણ જે વ્યક્તિ તેના દાનધર્માદિમાં સદુપયોગ કરતા નથી તેની ) તથા “વૃત્તિયજ્ઞ ’ ” ક્ષત્રિયની ( રાજાની ) “ સમ વેવ અન્વ་જ્ઞાન किरिया कज्जइ અપ્રત્યાખ્યાન ક્રિયા શું એકસરખી હૈાય છે! ભગવાન મહાવીર સ્વામી તેના આ પ્રમાણે જવાખ આપે છે—‘ફ્તા નોયમા ! ” હા, ગૌતમ ! સેત્રિયમ્ભ ચ નાવ વવવવાળજિરિયા જ્ઞદ્ર્ ” શ્રેષ્ઠીની, દરિદ્રની, કંજુસની (: 61 ,, 66 cr "" 66 ܕܪ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ અને ક્ષત્રિયની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી જ હોય છે. ત્યારે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “હે ળ મરે! ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે તે બધાની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હોય છે? ઉત્તર--“ોચમા ! વિવું પડુદા” હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ “રે તેનાં ગોચમા ! પુરૂ” હું એવું કહું છું કે “સેલ્સિ ચ તજુથ જ કાર શ્રેષ્ઠીની, દરિદ્રની, કૃપણની અને ક્ષત્રિયની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હોય છે. તાત્પર્ય એ છે કે ભલે શેઠ હોય કે ભલે ગરીબ હોય, ભલે કૃપણ હોય કે ભલે રાજા હેય પણ જે તેઓ અવિરતિ હોય તો તે બધાની અપ્રત્યાખ્યાન ક્રિયા સરખી જ હોય છે. તેમની તે ક્રિયામાં કઈ પણ જાતને ભેદ હેતે નથી સૂ૦ ૬ આધાકર્મક સ્વરૂપ કા નિરૂપણ પ્રશ્ન--(સે ળળ જાવાનુવાદ) હે ભગવન્! શા કારણે તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે? ઉત્તર--( જોયા ! આ બંને મુંનમાળે મળે નિજ આવા ધર્મ જામ) હે ગૌતમ! આધાકર્મી આહારને ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પિતાના આત્મધર્મનું ઉલ્લંઘન કરે છે. (કાચા ઘH) પિતાના આત્મધર્મનું ( મોળ) ઉલ્લંઘન કરતે તે શ્રમણ નિગ્રંથ (પુવીચારો જાજવંaફ) પૃથ્વીકાયિક જીવોની દયા પાળતું નથી. (નાર તતwાયં બાવલ) યાવત્ તે ત્રસકાય પર્યંતના જીવોની દયા પણ પાળતું નથી. (જે સિં ૧ | નવા સીશ માદા બાણા) તથા તે જે જીવોનાં શરીરને ખાય છે (તે રિ ની નાવાટ્ટ) તે જીની પણ તે દરકાર કરતા નથી. (તે તેના જીવન ! ઘઉં કુદર) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે (ગઠ્ઠા ને भुजमाणे समणे निग्गंथे आउय पज्जाओ सत्तकम्मपगडीओ आव अणुपरियहइ) આયાકર્મી આહાર લેનાર શ્રમણ નિર્ચથ આયુષ્યકર્મ સિવાયની સાત કર્મ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-(સે ળાં લાલપુવરિષદ૨) હે ભગવન્! શા કારણે તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે? ઉત્તર--( વોચમા ! શી જ મુંનમાળે મળે નિરાશે આચાર વર્ષ અમg) હે ગૌતમ ! આધાકર્મી આહારને ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પિતાના આત્મધર્મનું ઉલ્લંઘન કરે છે. (કાયા ઘમ્મ) પિતાના આત્મધર્મનું (રૂમમા) ઉલ્લંઘન કરે તે શ્રમણ નિગ્રંથ (પુરવીવારુાં જાવવ) પૃથ્વીકાયિક જીવની દયા પાળતું નથી. (નાર રસાયં બાણ) યાવત તે ત્રસકાય પર્ય તના જીવોની દયા પણ પાળતું નથી. (જે હિં જ ર નું નીવાળ સરીર માહાર બા) તથા તે જે જીનાં શરીરને ખાય છે (તે શિ વિષે જાવટ્ટ) તે જીની પણ તે દરકાર કરતા નથી. (સે તેના કોચ ! ગુદા) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે (માપ of भुजमाणे समणे निग्गंथे आउय बजाओ सत्तकम्मपगडीओ आव अणुपरियइ) આધાકમ આહાર લેનાર શ્રમણ નિથિ આયુષકર્મ સિવાયની સાત કમ– પ્રકૃતિને ગાઢતર બંધ બાંધે છે અને (વાવ) તે સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. (ામુળિ = of મતે ! મુંકમાણે તમને નિજાથે $િ વંધ, નાવ વવવિજ) હે ભગવન્ ! પ્રાસુક એષણીય (સૂજતા) આહારને ઉપયોગ કરનાર શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? (ચાવ7 ) શેને ઉપચય કરે છે? (ચાયત્ત પદથી અહીં “ શું કરે છે અને શેને ચય કરે છે?” આ બે પ્રશ્નો ગ્રહણ કરાયા છે) (गोयमा फासुएसणिज्ज णं भुजमाणे समणे निग्गथे आउयवज्जाओ સન્મgrણી ઘચિધા દ્વારા સિધિદ્વાગો ) હે ગૌતમ ! પ્રાસુક એષણીય આહારને ઉપયોગ કરનાર શ્રમણ નિગ્રંથ, આયુષ્ય કર્મ સિવાયની સાત કર્મપ્રકૃતિને પહેલાં તેણે ગાઢ બંધનથી બાંધી હતી તેમને શિથિલ બંધનવાળી કરી નાખે છે. ( યુ ) તે સંવૃત અણગારના જે હોય છે. (નવર) પણ તેનામાં એ વિશેષતા હોય છે કે (ગાય ૪ ન જન્મ વૈષg, સિર ને રંપ) તે આયુષકર્મ બંધ કયારેક બાંધે છે અને ક્યારેક નથી બાંધતે. (તહેવ ડાઘ ાથ) “તે સંસારને પાર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ' '' 66 ,, (ર 66 ટીકા — જ્ઞાાન મુજ્ઞમળે ” સાધુને નિમિત્તે છ કાયના જીવાના વિનાશવાળા જે આહાર વગેરે તૈયાર કરાય છે તે આહારતે આધા ક દોષથી દૂષિત ગણવામાં આવે છે. બાષાચર્મ ત્તિ બાષામેં ” આ પ્રમાણે તેની વ્યુત્પત્તિ થાય છે—સાધુઓને નિમિત્તે છ કાયના જીવાની વિરાધના કરીને તૈયાર કરેલા આહારને માટે આ શબ્દ પ્રયોગ થાય છે, અથવા-“ આધા ર્મતિ આવાજ ” સાધુને નિમિત્તે સચેત વસ્તુને અચેત કરવી, અચેત વસ્તુને રાંધવી, ઉપાશ્રયાદિક, બનાવરાવવા, વસ્ત્રાદિ વણાવવા, એ બધાંને “આધા કમ ” કહે છે. આવા આધાકમ દોષથી દૂષિત આહારના ઉપભોગ કરનાર “સમળે નિથે ” શ્રમણ નિગ્રંથ “ વિધરૂ ” પ્રકૃતિ બંધની અપેક્ષાએ અથવા પૃષ્ટાવસ્થાની અપેક્ષાએ કેવા કના મધ બાંધે છે ? વિ પદ્મદ્ ” સ્થિતિબંધની અપેક્ષાએ અથવા વૃદ્ધાવસ્થાની અપેક્ષાએ શુ કરે છે? “ વિપાર્ અનુભાગમ ધની ટીકા- આામળ મુજ્ઞમાળે ” સાધુને નિમિત્તે છ કાયના જીવાના વિનાશવાળા જે આહાર વગેરે તૈયાર કરાય છે તે આહારતે આધા ક દોષથી કૃષિત ગણવામાં આવે છે. આાપાચ ર્મતિ બાધામ ” આ પ્રમાણે તેની વ્યુત્પત્તિ થાય છે–સાધુએને નિમિત્તે છ કાયના જીવાની વિરાધના કરીને તૈયાર કરેલા આહારને માટે આ શબ્દ પ્રયાગ થાય છે, અથવા- બધા જર્મ કૃત્તિ આધામ ” સાધુને નિમિત્તે સચેત વસ્તુને અચેત કરવી, અચેત વસ્તુને રાંધવી, ઉપાશ્રયાક્રિક, બનાવરાવવા, વસ્રાપ્તિ વણાવવા, એ બધાંને આધા કેમ ? કહે છે. આવા આધાકમ દોષથી દૂષિત આહારના ઉપભોગ કરનાર “ સમળે નિશંથે ” શ્રમણ નિગ્રંથ “ વિષર્ ” પ્રકૃતિ ખ ંધની અપેક્ષાએ અથવા પૃષ્ટાવસ્થાની અપેક્ષાએ કેવા કત્તા મધ ખાંધે છે? “ăિ પદ્મરેડ્ ” સ્થિતિબંધની અપેક્ષાએ અથવા વૃદ્ધાવસ્થાની અપેક્ષાએ શુ કરે છે? “ત્રિ વિપાર્ અનુભાગમધની અપેક્ષાએ અથવા નિધત્તકરણની અપેક્ષાએ શેના ચય કરે છે ? “ વિશ્વના ’ પ્રદેશમધની અપેક્ષાએ અથવા નિકાયની અપેક્ષાએ શેના ઉપચય કરે છે? આ પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના ભગવાન મહાવીર આ પ્રમાણે ઉત્તર આપે છે. “ોચમા! હે ગૌતમ! “ જિસ્મ' નું મુગમાળે ” આધાકમ દોષથી દૂષિત આહારાદિનો ઉપલેાગ કરનાર “ સમળે નિશંથે ” શ્રમણ નિગ્રંથ “ Æવનાઓ સામñટીત્રો' આયુષ્યકમ સિવાયની સાત કમ પ્રકૃતિયા કે જેમને તેણે પહેલાં “ સિથિંગળઢાઓ ” શિથિલ ખધનથી ખાંધી હતી “ નિયમ ધળ દ્ધાઓ ” તેમને તે દૃઢ ખધનથી બાંધેલી કરે છે. તાત્પય એ છે કે આધાકમિ ક આહાર વગેરેના ઉપયાગ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યક સિવાયની જે સાત કમપ્રકૃતિયા પહેલાં શિથિલ ખંધવાળી હતી તેમને દૃઢ ખ'ધનવાળી કરે છે. “નાવ અનુચિ ” (ચાય૬) તે સ’સારમાં જન્મમરણુ સહિત વારંવાર પરિભ્રમણ કર્યા કરે છે. અહીં “ ‘આવ’’(ચાવ=પર્યંત) ,, ,, 66 ચાહ --... શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ પદવડે નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-“દૃાાટિયાગો કાઠિયાગો पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाआ बहुपएसग्गाओ पकरेइ, आउय च ण कम्म सिय बधइ, सिय नो बधइ, असायावेयणिज्ज च ण कम्मं भुज्जो भुज्जा उवचिणाइ, अणाइयं च ण अणवयग्गं दीहमद्धं चाउरत સંસારતા” આ પાઠનું તાત્પર્ય આ પ્રમાણે છે-હસ્વકાળની સ્થિતિવાળી કર્મ– પ્રકૃતિને તે દીર્ઘકાલની સ્થિતિવાળી બનાવે છે. મંદ અનુભાગવાળી કર્મ– પ્રકૃતિને તે તીવ્ર અનુભાગવાળી બનાવે છે. અલ્પ પ્રદેશવાળી કર્મપ્રકૃતિને તે બહુ પ્રદેશવાળી બનાવે છે તે આયુષ્યકર્મને બંધ બાંધે પણ છે અને નથી પણ બાંધતે. તે વારંવાર અસાતવેદનીય કમને ઉપચય કરે છે, તથા અનાદિ અનંત અને દીર્ઘ માર્ગવાળા, ચાર ગતિરૂપ સંસારરૂપી વનમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ બધાં પદની વ્યાખ્યા “સંવૃતાનપ્રકરણમાં” (પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકના ૨૮માં સૂત્રમાં) કરી છે તે ત્યાંથી વાંચી લેવી. “સે છે કાર અgવરિચ” હે ભગવન ! તે શ્રમણ નિગ્રંથ શા કારણે પૂર્વોક્ત વિશે પણવાળા સંસાર વનમાં પરિભ્રમણ કર્યા કરે છે? ઉત્તર–ગા મુઝમાળે” આધાર્મિક આહારાદિનું સેવન કરનાર “તમને નિષથે ” શ્રમણ નિગ્રંથ “આયા પર અરૂમ” આત્માના ધમનું ઉલ્લંઘન કરે છે, એટલે કે મૃતચારિત્રરૂપ જે આત્માને ધર્મ છે તેનું આવી સ્થિતિમાં તે પાલન કરી શકતું નથી. “સાચા ધર્મ ગફુરક્રમમાળે” તથા પિતાના ચારિત્રાત્મક ધર્મનું ઉલ્લંઘન (પરિત્યાગ) કરનાર તે શ્રમણ નિગ્રંથ “વિજાફરો” પૃથ્વીકાયિક જીની “જાવવ” અનુકંપા કરતે નથી–દયા પાળતો નથી. “ જાવ તરશાશં નાવલ” તથા ત્રસકાય સુધીના ની પણ તે રક્ષા કરતું નથી. અહીં “જાવા પદથી અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયને ગ્રહણ કરવામાં આવ્યા છે. આધામિક આહાર વગેરેને ઉપયોગ કરનાર શ્રમણ નિર્ચથ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના જે છ કાયના જીવો છે તેમની અનુકંપ કરતો નથી, એટલે કે તેમનું રક્ષણ કરતા નથી પણ વિરાધના કરે છે. “જે લઉં કે ચ ાં નવા ” જે જીના “રાછું” શરીરનું આહારરૂપે નિર્માણ થયું છે તેનું તે આધાર્મિક આહાર કરનાર શ્રમણ નિયથ પિતાના આહારરૂપે ગ્રહણ કરે છે “તે વિ વીવે નાવઉa” એ જીવે પર પણ તે દયા કરતું નથી. એટલે કે તેના મનમાં એ દયાભાવ ઉત્પન્ન થતું નથી કે અરેરે ! આ ગૃહસ્થોએ મારે નિમિત્તે આ પૃથ્વી કાય છે કાયના જીવોની વિરાધના કરી છે. “શે તે જોવા ! પર્વ યુદશરૂ હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “મ i si સંભાળે” આધાકમ છેષથી દૂષિત આહારને ઉપગ કરનાર “તમે રિશ્રમણ નિગ્રંથ “શ. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઇનામો સત્તાની કાર બyપરિચક્ર” આયુષ્યકર્મ સિવાયની સાત કમ પ્રકૃતિને દઢતર બંધવાળી બનાવે છે, (ચાર) તે સંસારકાંતાર (અટવી) માં વારંવાર જન્મ—મરણવડે પરિભ્રમણ કરે છે. અહીં “ચાપ ” પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-“તે હસ્તકાળની સ્થિતિવાળી પ્રકૃતિને દીર્ઘકાળની સ્થિતિવાળી બનાવે છે, મંદ અનુભાગવાળી કર્મપ્રકૃતિને તીવ્ર અનુભાગવાળી કરે છે, અલ્પ પ્રદેશવાળી કમ પ્રકૃતિને બહુ પ્રદેશવાળી બનાવે છે, તે આયુષ્યકમનો બંધ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતે, તે અશાતા વેદનીયન વારંવાર ઉપચય કરે છે અને અનાદિ, અનન્ત, દીર્ઘ માર્ગ વાળી, ચાર ગતિરૂપ સંસાર અટવીમાં વારંવાર ભટક્યા કરે છે. “પુરિયા એટલે વારંવાર પરિભ્રમણ કરે છે. આધા કર્મથી વિપરીત અર્થવાળે શબ્દ પ્રાસુક એષણાય છે. તેથી “આધાકમ” સૂત્રનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર “ પ્રસુક એષણીય” સૂત્રનું નિરૂપણ કરે છે-“fig varma ન મરે એ પ્રાસુક એટલે અચેત અને એષણાય એટલે આધાક વગેરે તમામ દોષોથી રહિતનિર્દોષ-એવા આહારને “મુંનમાળે ” ઉપભેગ કરનાર “મને નિરાશે ” શ્રમણ નિર્ચ થ “ધરૂ નાવ લાવનારૂ” કેવી (કેટલી) કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે? ચાવવું તે કમપ્રકૃતિને ઉપચય કરે છે ? અહીં “ચાવ” પદથી “જિં કરિ , ઇિ વિનોર” એ બે પ્રશ્નો ગ્રહણ કરાયા છે. ગૌતમ સ્વામીના ઉપલા પ્રશ્નનું તાત્પર્ય એ છે કે પ્રાસુક એષણીય આહારદિને ઉપભંગ કરનાર શ્રમણ નિર્ચ થ કેટલી કમ પ્રકૃતિનો બંધ કરે છે? તેમને કેવી રીતે કરે છે? તેમાંથી કેને ચય કરે છે? અને કોને ઉપચય કરે છે? તેને ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે ઉત્તર આપે છે– “ોજા! " હે ગૌતમ! “wiાળિ સુંવાળ” પ્રાસુક એષછણીય આહાર વગેરેનો ઉપગ કરનાર “મળે છે કે શ્રમણ મિથ, * ભાષચવાનો સત્તશHrs” આયુષ્યકર્મ સિવાયની સાત કર્મપ્રક તિયે કે જેમને પહેલાં તેણે ગાઢ બંધનથી બાંધી હતી તેમને હવે શિથિલ બંધનવાળી બનાવે છે. આ વિષયમાં પહેલા શતકના પહેલા ઉદ્દેશકના ૨૮ માં સૂત્રમાં સંવૃત અણગાર વિષે જે વર્ણન કર્યું છે તે પ્રાસુક એષણાય. આહારાદિનો ઉપગ કરનાર શ્રમણ નિગ્રથને લાગુ પડે છે, એ જ વાત સૂત્રકારે “હા સંહે ” સૂત્રવડે સમજાવી છે. “ના” પરંતુ આયુષ્યબંધની અપેક્ષાએ તેનામાં જે વિશિષ્ટતા છે તે માત્ર ૬ of જન્મ રિવંધ, ફિર નો વધ” આ સૂત્રપાઠ વડે પ્રકટ કરી છે, તેમાં બતાવ્યું છે કે આયુષ્યકર્મને બંધ તે કયારેક બાંધે છે અને કયારેક નથી પણ બાંધતે, જે તે આયુષ્યને બંધ બાંધે તે દેવાદિ શુભ આયુષ્યનો જ બંધ બાંધે છે. અન્ય અશુભ આયુષ્યને બંધ બાંધને નથી. “યં ત નવ વીચ” બાકીનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ ,, '' “ સંસારને પાર કરી જાય છે” ત્યાં સુધીનું તમામ કથન સંવૃત અણુગારના કથન પ્રમાણે જ સમજવું. ‘ વીચર્ ' એટલે સ'સારને પાર કરી જાય છે. 'સે મેળવ્હેન નામ વીચરૂ ? ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે તે સ ંસારરૂપી કાંતારને ઓળંગી જાય છે? તેના જવાબ આપતાં મહાવીરપ્રભુ કહે છે કે “ ગોયમા! હે ગૌતમ ! “ फासुएस णिज्जं ” અચેત નિર્દોષ આહાર વગેરેના “મુલમાળે ” ઉપયાગ કરનાર “ સમળે નિગ્રંથ ’ શ્રમણ નિગ્રંથ લાચાર ધમ્મ ” આત્માના ધમનું-શ્રુત ચારિત્રરૂપ ધનું– “ નો અન” ઉલ્લંધન કરતા નથી. “ બચાત્ ધર્મ અળમિમાળે ” આત્માના ધમ નું—શ્રુતચારિત્રરૂપ ધર્મનું-ઉલ્લંધન ન કરનાર શ્રમણ નિગ્રંથ “પુરુવિજ્ઞાિ અવળત્તિ ” પૃથ્વીકાયની અનુકંપા (દયા) રાખે છે. “લાવ તસનાથ અવ વર્ ” થાવત્ છે ત્રસકાય સુધીના જીવેાની અનુકપા રાખે છે. અહીં “ચાવત” પદથી અવ્કાય, તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાયને ગ્રહણ કરવામાં આવેલછે. “નેસિપિ ચ ન' નીવાળ' સરોરૂં આજ્ઞાારૂં' તથા-તે શ્રમણ નિગ્રથ જે જીવેાનાં શરીરના આહાર કરે છે “તે વિનીને અન્નક્'' તે જીવા પણ ચાલાવ રાખે છે. હે ગૌતમ ! “ સે મેળઅેળવાય વી ” તે કારણે મેં એવું કહ્યું છે કે પ્રાસુક નિર્દોષ આહારાદિના ઉપયાગ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યકમ સિવાયની સાત કે પ્રકૃતિયાના ખધ ખાંધતા નથી. અને જે કમ પ્રકૃતિયાના ખધ પહેલાં બાંધેલા હાય છે, જેમની દીર્ઘકાલની સ્થિતિ હોય છે, જેમના તીવ્ર અનુભાગ હાય છે, એવી કમપ્રકૃતિયાને તે અલ્પકાળની સ્થિતિવાળી અને મંદ અનુભાગવાળી મનાવે છે. અને બહુપ્રદેશવાળી કમ પ્રકૃતિયાને તે અપપ્રદેશવાળી બનાવે છે. આ રીતે તે સ સારકાંતારને ઓળંગી જીય છે. આ સૂત્રનું તાત્પર્ય એ છે કે આધાકર્મિક આહાર વગેરેના ઉપભાગ કરનાર શ્રમણુ નિગ્ર ંથ આયુષ્ય સિવાયની સાત કપ્રકૃતિને બંધ બાંધે છે પરન્તુ પ્રાસુક નિર્દોષ આહાર વગેરેને! ઉપલેાગ કરનાર શ્રમણુ નિગ્રંથ આયુષ્યક સિવાયની સાત ક`પ્રકૃતિયાના ખંધ બાંધતા નથી. આધામિઁક આહારાદ્ધિ કરનાર શ્રમણનિગ્રંથ જે કમ પ્રકૃતિયાના બંધ બાંધ્યા હાય છે તે ક પ્રકૃતિયાને તે ની સ્થિતિવાળી, તીવ્રતર અનુભાગવાળી અને અહુતર પ્રદેશવાળી બનાવે છે, પરન્તુ પ્રાસુક નિર્દેષિ આહાર આદિનો ઉપયેગ કરનાર શ્રમણ નિ ́થ પહેલાં જે ક પ્રકૃતિયોના બંધ બાંધેલા હોય છે તેમને તે; અલ્પકાળની સ્થિતિવાળી મંદંતર અનુભાગવાળી અને અલ્પતર પ્રદેશવાળી બનાવે છે. ܕܕ આ રીતે બન્ને પ્રકારના શ્રમણ નિગ્રંથોના વિષયમાં જે ચાર પ્રશ્નો કર્યાં છે તેના ઉત્તરો આપ્યા છે. સૂત્રની શરૂઆતમાં આધાકર્મિક આહારાદિ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રથને અનુલક્ષીને ચાર પ્રશ્નો પૂછ્યા છે, અને તેમના ઉત્તરા આપ્યા છે—‹ િવષર્ ” આ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે મળ્યેા છે આયુષ્ય કર્મ સિવાયની સાતકપ્રકૃતિયોના બંધ ખાંધે છે, “ વિરૂ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે મળ્યો છે-“ અલ્પકાળની સ્થિતિવાળી ક`પ્રકૃતિયોને ,, આ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ દી કાળની સ્થિતિવાળી અનાવે છે, મદ અનુભાગવાળી કર્મ પ્રકૃતિયાને તીક્ષ અનુભાગવાળી મનાવે છે, અલ્પ પ્રદેશવાળી કમ પ્રકૃતિયા બહુ પ્રદેશવાળી બનાવે છે તથા પ્રાસુક નિર્દોષ આહારાદિ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યકા બધ બાંધે પણ છે અને નથી પણ મધતા, તથા પહેલાં તેણે જે પ્રકૃ તિયાના ગાઢ બ ંધ માંધ્યો હતેા તે કમ પ્રકૃતિયાને શિથિલ મધવાળી ખનાવે છે, દીર્ઘ કાળસ્થિતિવાળી કમ પ્રકૃતિયોને તે હસ્વની સ્થિતિવાળી મનાવે છે, તીવ્ર અનુભાગવાળી ક`પ્રકૃતિયોને તે મંદ અનુભાગવાળી બનાવે છે, અને બહુ પ્રદેશવાળી કમ પ્રકૃતિયાને તે અલ્પ પ્રદેશવાળી મનાવે છે આ સિવાયનું તમામ વક્તવ્ય સંવૃત અણુગારના પ્રકરણમાં ખતાવ્યા પ્રમાણે જ સમજવું, આધાકર્મિક આહાર વગેરે કરનાર શ્રમણ નિગ્રંથનું વક્તવ્ય અસવૃત અણુગાર પ્રમાણે સમજવું | સૂ॰ ૭ ૫ ભાગળના સૂત્રમાં જીવાની અનુક‘પાવાળા શ્રમણ નિગ્રંથો સ‘સારને તરી જાય છે, એ વાત પ્રકટ કરવામાં આવી છે. તેમનું સંસારને તરી જવાનું કા કર્મોના અસ્થિર થવાના કારણે એટલે કે-કર્માના નાશ-પરિવર્તન થવાથી જ સભવી શકે છે. તેનેા ખ્યાલ રાખીને સૂત્રકાર અસ્થિરના વિષયમાં સૂત્ર કહે છે. પરિવર્તન કે સ્વરૂપ કા નિરૂપણ “ સે મૂળ અંતે ! થિરે પહાદુર ” ઇત્યાદિ. સૂત્રા —( મતે ! ) હે ભગવન્ ! ( થિરે પોટ્ટ૬) જે પદાર્થ અસ્થિર હાય છે તે શુ'પલટતા ( પરિવર્તન પામતા) રહે છે ? ( નો ધરે પહોટ્ટT ) શુ સ્થિર પદાર્થ પલટતા નથી ? ( થરે મઙ્ગટ્ટુ) જે પદાર્થ અસ્થિર હોય છે તે શુ` ભાંગી જાય છે ? (નો ચિત્તે મન્નરૂ) શુ સ્થિર પદાર્થ ભાંગતો નથી ? ( સાસણ વાહણ્વાચિત્ત અસાણચં) શુ ખાલક શાશ્વત છે અને માલકપણું અશાશ્ર્વત છે? ( લાલણ પfgy, મંદિયત્ત બન્નાથ) શુ પડિત શાશ્વત છે ? અને પડિતપણું અશાશ્વત છે ? (તા નોયમા ! ચિરે પહોદર, નવપંક્રિયÎ અલાલચ ) હા, ગૌતમ ! અસ્થિર પદાથ પલટતા રહે છે, ( ચાવવ) પ'ડિત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ પણું અશાશ્વત છે. (૨૨ મં! સેવં કં! ત્તિ નાર વિદg ) હે ભગવન! આપના કહેવા પ્રમાણે જ બધુય છે. હે ભગવન ! એ પ્રમાણે જ છે. એવું કહીને (ચાર) ગૌતમસ્વામી પિતાને સ્થાને ગયા. ટીકાઈ–“રે પૂળ મં?” હે ભગવન! જે “એ” અદિયર હોય છે એટલે કે જે પદાર્થ હંમેશા એકસરખી સ્થિતિમાં રહેતું નથી તે પદાર્થને અસ્થિર કહે છે. એવા લેક્ટ (માટીનું ઢેફ) વગેરે પદાર્થો “ોદ” શું બદલાતા પરિવર્તન પામતાં રહે છે? પહેલાંની અવસ્થાને છેડીને બીજી અવસ્થાને પામતાં રહે છે? અહીં આત્માની અપેક્ષાએ અસ્થિર પદાર્થ કર્મ છે. તે કર્મો પ્રત્યેક સમયે જીવ પ્રદેશમાંથી જૂદાં પડતાં રહે છે. એને જ કર્મની અસ્થિરતા કહે છે. એટલા માટે જ કર્મ બદલતું રહે છે એવું કહ્યું છે. તાત્પર્ય એ છે કે કર્મો, બધ, ઉદય, નિર્જરા વગેરે પરિણામોથી આક્રાન્ત થતું રહે છે, તેને જ કર્મનું પરિવર્તન કહે છે. “વો: િvો” સ્થિર પદાર્થના સ્વરૂપમાં પરિ. વર્તન થતું નથી, જેમકે શિલા વગેરે પદાર્થો પિતાના સ્વરૂપને કદી પણ બદલતાં નથી, અહીં આત્માની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે. તેમાં સ્થિર પદાર્થ જીવ છે, કારણ કે કર્મોનો ક્ષય થવા છતાં પણ જીવ પિતાના નિજ વરૂપમાં જ સ્થિર રહે છે, એવું ક્યારે ય પણ બનતું નથી કે જીવ અવરૂપે પરિવર્તન પામતે હેય. મેક્ષાવસ્થામાં પણ તેના ચેતનરૂપ સ્વભાવને અપાય (નાશ) થતો નથી. તથા “અસ્થિર મગજ” એવું જે કહ્યું તેનો ભાવાર્થ એ છે કે અસ્થિર સ્વભાવવાળા તૃણાદિક પદાર્થો જેવી રીતે તૂટી જાય છે, એવી રીતે જીવાત્માની સાથે લાગેલાં અસ્થિર સ્વભાવવાળાં કર્મો પણ તૂટી જાય છે–એટલે કે જીવાત્માથી અલગ થઈ જાય છે-નાશ પામી જાય છે. “જો થિર મારુ” એટલે કે સ્થિર સ્વભાવવાળી વસ્તુઓ કદી પણું ભાંગતી નથીસર્વથા નાશ પામતી નથી. જેમકે લેહશલાકા વગેરે રિશ્વર સ્વભાવવાળાં પદા ને કદી પણ સર્વથા નાશ થતું નથી. અહીં આત્માની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો તે (જીવ) શાશ્વત હોવાથી કદી પણ નાશ પામતું નથી. જીવનું લક્ષણ ચેતના છે, ત્રણે કાળમાં એવો સમય આવ્યો નથી, આવતા નથી અને આવશે પણ નહીં કે જ્યારે જીવ ચેતના લક્ષણથી રહિત હોય. તેમાં જે કાંઈ પરિવર્તન થતું રહે છે. તે પર્યાયની દૃષ્ટિએ થતું રહે છે સ્યાદ્વાદ સિદ્ધાન્તને એક અટલ નિયમ છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કઈ પણ વસ્તુમાં કઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી, જે કાંઈ પરિવર્તન થાય છે તે પર્યાયની અપેક્ષાએ જ થાય છે. તે જ કારણે અહીં પ્રત્યેક પદાર્થને પરિણામી નિત્ય માનવામાં આવેલ છે અપરિણમી નિત્ય માનવામાં આવેલ નથી. તેથી નર, દેવ વગેરે પર્યાની અપેક્ષાએ જીવ વિનાશી હોવા છતાં દ્રવ્યની અપેક્ષાએ તો તે શાશ્વત જ છે. જે આ સિદ્ધાન્તને માનવામાં ન આવે તે મોક્ષને માટે પ્રયત્ન કોણ કરે? કોઈપણ મોક્ષને માટે પ્રયત્ન જ ન કરે, હવે સૂત્રકાર શાશ્વત અને અશાશ્વતના વિષયમાં સૂત્રનું કથન કરે છે-સાના વાઇg” બાલક શાશ્વત છે, વ્યવહારનયની અપેક્ષાએ બાલક શબ્દનો અર્થ શિશુ થાય છે અને નિશ્ચયનયની અપેક્ષા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ બાલક શબ્દનો અર્થ અસંયત જીવ થાય છે. તે અસંતરૂપ બાલક જીવ દ્રવ્ય રૂપે શાશ્વત (નિત્ય) જ. અને તેમાં રહેલું બાલકપણું-અસંતપણે નિશ્ચયનથી અને વ્યવહારનયથી પર્યાયરૂપ હોવાને કારણે અશાશ્વત છે “ખાતર પંદિ વંચિત્ત મારચંપંડિત શાશ્વત છે અને પંડિતપણું અશાશ્વત છે. વ્યવહારનયથી પંડિત શબ્દનો અર્થ શાસ્ત્રવેત્તા થાય છે, અને નિશ્ચયનયની અપેક્ષાએ સંયત જીવને પંડિત કહે છે. વ્યવહારનયની અપેક્ષાએ પંડિતત્વને અર્થશાસ્ત્રજ્ઞપણું થાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ તેને અર્થ સંયતપણે થાય છે તે સંતપણું પર્યાયરૂપ હોવાને કારણે અશાશ્વત છે, તે બધા પ્રશ્નોને ઉત્તર આપતાં મહાવીરપ્રભુ કહે છે કે–“દંતા જોયગથિરે પોર, ઊંચાં શાસહા, ગૌતમ ! અસ્થિર પદાર્થો પરિવર્તન પામતા રહે છે, (રાવ) પંડિતપણું અશાશ્વત છે. “ચા ” પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે-“ સ્થિર પદાર્થો પલટાતા નથી, અસ્થિર પદાર્થો ભાંગી જાય છે, સ્થિર પદાર્થો ભાંગતા નથી, બાલક શાશ્વત છે, બાલકપણું અશાશ્વત છે, પંડિત શાશ્વત છે.” આ પદને અર્થ પ્રશ્નનસૂત્રના અર્થ પ્રમાણે જ સમજ. રેવં મંતે! મરે! ત્તિ રાવ વિ ” હે ભગવન ? આપ દેવાનું. પ્રિયે જે કહ્યું તે સત્ય જ છે, હે ભગવન ! તે વાત તદ્દન સાચી જ છે, કારણ કે આમ વાક્યમાં શંકાને સ્થાન જ હોતું નથી. એવું કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદણ કરી, નમસ્કાર કર્યા વંદણ નમસ્કાર કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા તેઓ પિતાને સ્થાને ગયા. એ સૂ૦ ૮ છે ઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના પહેલા શતકનો નવમો ઉદ્દેશક સમાપ્ત ૧-લા દશવે ઉદેશેકી અવતરણિકા દશમો ઉદ્દેશકનો પ્રારંભ દસમા ઉદ્દેશામાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું ટૂંકાણમાં વર્ણન કરવામાં આવે છે અન્ય તીર્થિકોનું વક્તવ્ય તેમાં ચલમાન છે તે ચલિત થતું નથી એવું કથન બે પરમાણુઓને પરસ્પરમાં સંગ થતું નથી, કારણ કે પરમાણુઓ અતિ સૂક્ષમ હોવાથી બે પરમાણુઓમાં સ્નેહકાયને અભાવ રહે છે. પણ ત્રણ ચાર, પાંચ વગેરે પરમાણુઓને પરસ્પરમાં સંયોગ થાય છે. કારણ કે ત્રણ ચાર વગેરે પરમાણુઓને જયારે સંગ થાય છે ત્યારે તેમનામાં સ્નેહકાયને ઉદ્દભવ થાય છે. તે ત્રણ પરમાણુઓ ભેદતાં ૧-ભાગમાં વહેંચાઈ જાય છે. ત્રણ પરમાણુઓના ત્રણ ભાગ કરવાથી એક એક પરમાણુ રહે છે. એ જ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ચાર પરમાણુઓને વિભાગ કરવામાં આવે તો તેમના બે બેના વિભાગ થાય છે અથવા તો એક એકના ચાર ભાગ થાય છે. પરમાણુ મિલિત અવસ્થામાં દુઃખરૂપે પરિણમે છે. દુઃખ જે છે તે કર્મ છે. તે શાશ્વત છે. તેમાં ચય અને અપચય થાય છે. ઉચ્ચારણના પહેલાંની ભાષા જ ભાષા છે બોલાતી ભાષા; ભાષા નથી. અથવા ભાષણ કર્યા પછીની ભાષા; ભાષા છે. તે ભાષા અભાષકની ભાષા હોય છે, બેલનારની ભાષા; ભાષા હોતી નથી. ઉત્પત્તિના પહેલાં ક્રિયા દુઃખરૂપ છે, કરાતી ક્રિયા દુઃખરૂપ હેતી નથી. ક્રિયાસમયને વ્યતિકમ થતાં કરાયેલી કિયા દુઃખરૂપ છે. તે કિયા કરનારને દુઃખરૂપ છે, નહીં કરનારને દુઃખરૂપ નથી. અકૃત્ય દુઃખ છે. અસ્પૃશ્ય દુઃખ છે. અક્રિયમાણું, કૃત દુખ છે. કર્મ નહીં કરવાથી પ્રાણ. ભૂત, જીવ અને સર્વ વેદના ભોગવે છે. કેમ કરીને વેદના ભગવતા નથી એવી પરતીયિકોની માન્યતા છે. તે વિષયમાં મહાવીર પ્રભુનું વક્તવ્ય. અન્ય મતમાં રહેલ અસત્યપણાનું પ્રતિપાદન જે ચલમાન છે તે ચલિત થઈ ચૂકયું એવું કથન. બે પરમાણુઓને પણ પર પરમાં સંગ થઈ શકે છે, કારણ કે એક એક પરમાણુમાં પણ નેહકાયને સદ્ભાવ રહે છે, ત્રણ વગેરે અણુઓના સંગને તેમણે પણ સ્વીકાર કર્યો છે સવેગ પામેલાં બે અણુઓના બે ટુકડા કરવાથી એક એક અણુ જૂદું પડે છે. સંગ પામેલા ત્રણ પરમાણુઓના બે વિભાગ કરવાથી શાશા ને બે ભાગ થતા નથી પણ એક વિભાગ એક પરમાણુવાળ બને છે. પણ તેના ત્રણ ટુકડા કરવાથી એક એક પરમાણવાળા ત્રણ વિભાગ થાય છે. એ જ પ્રમાણે સંગ પામેલા ચાર પરમાણુના બે ટુકડા કરવાથી બે બે પ્રદેશવાળા કન્ધ થતા નથી પણ એક સ્કન્ધ એક પ્રદેશવાળે અને બીજે કંધ ત્રણ પ્રદેશવાળો થાય છે. પાંચ પરમાણુઓ સ્કન્ધ દુઃખ-કમરૂપે પરિણમતે નથી. કમ અશાશ્વત હોય છે, શાશ્વત હોતું નથી. ભાષણની પહેલાની ભાષા ભાષા હોતી નથી. જે બોલવામાં આવે છે એજ ભાષા હોય છે. ભાષણ પછીની ભાષા પણ ભાષા નથી. બોલનારની ભાષા જ ભાષા કહેવાય છે. નહી બેલનારની ભાષા; ભાષા કહેવાતી નથી. ભાષાની જેમ જ કિયા વિષે પણ સમજવું, કૃત્ય દુઃખ છે. પૃશ્ય દુઃખ છે. ક્રિયમાણ કૃત દુઃખ છે. કર્મ કરીને પ્રાણ, ભૂત, જીવ, સરવ વેદના ભોગવે છે. અકૃત્ય, અસ્પૃશ્ય, અક્રિયમાણ કૃત દુઃખ નથી, કર્મ નહીં કરી કરીને પ્રાણ, ભૂત, જીવ, સર્વ વેદના ભેગવતા નથી. આ કારણે અન્ય તીર્થિકોને મત અસત્ય છે, તથા–અન્ય તીથિકોની બીજી એક એવી માન્યતા છે કે એક જીવ એક જ સમયે ઈર્યાપથિકી સામ્પરાયિકી એ બે કિયાએ એક સાથે કરે છે. તેમની તે માન્યતા પણ અસત્ય છે, કારણ કે તે બે કિયાએ પરસ્પર વિરોધી સ્વભાવવાળી છે. ઈપથિકી ક્રિયા કષાયના ઉદયને અભાવ હોય ત્યારે જ થાય છે. પરંતુ સામ્પાયિકી કિયા તે કષાયને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉદય હોય ત્યારે જ થાય છે. તેથી એક જ સમયે જીવ બે ક્રિયા કરવાને સમર્થ હોતો નથી એ ભગવાનને મત છે. નરકમાં વિરહકાળ કેટલો છે? એ પ્રશ્ન. ઉત્તર-૧૨ મુહૂર્ત છે. અહીં પ્રજ્ઞાપનાનું છઠું વ્યુત્કાન્તિપદ જાણવું જોઈએ. “સેવં મં” ઈત્યાદિ કથનવડે ગૌતમનું અનુમંદન. ઉદ્દેશકની સમાપ્તિ. અને પહેલા શતકની પણ સમાપ્તિ. નવમા ઉદ્દેશકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર દસમા ઉદ્દેશકનું નિરૂપણ કરે છે. નવમા ઉદ્દેશકને અંતે “કર્મ અસ્થિર હેય છે” એવું વર્ણન કરવામાં આવ્યું છે. કર્માદિના વિષયમાં પરતીર્થિકો એથી વિરૂદ્ધ પ્રરૂપણું કરે છે, તેથી તેમના મતનું ખંડન કરવાને માટે તથા પહેલા શતકની શરૂઆતની દ્વાર ગાથામાં “ વઢorr ” એવું જે દશમાં દ્વારરૂપે કહેલું છે તેનું પ્રતિપાદન કરવાના આશયથી આ દસમાં ઉદ્દેશકની શરૂઆત કરવામાં આવી છે. અન્યયુથિકોંકે મત કા નિરૂપણ “અન્ન ચિચાાં મં! પત્ર સાવરકર ” ઈત્યાદિ. સૂત્રાર્થ–(મેતે !) હે ભગવન ! (અજરૂરિયાળું) અન્ય તીર્થિકો (g મારૂતિ ) આ પ્રમાણે કહે છે (નાર પર્વ તિ) (ચારજૂ ) આ પ્રમાણે પ્રરૂપણ કરે છે કે (૨૪મા અવઝિણ) જે ચાલી રહ્યું છે તેને ચલિત (ચાલી ચૂકયું) કહી શકાય નહીં (નાર નિરિકામાં અનિરિકાન્ન) (ચાર) જેની નિજ રા થઈ રહી છે તેને નિજીણું કહી શકાય નહીં. (જો પદમાગુવોઢા જયો ન સાત્તિ) બે પરમાણુ પુદ્ગલ; એક સ્કંધરૂપે પરિણમતા નથી, (હું પામg Tછા નથિ દિવાણ) બે પરમાણુ યુદ્ધ માં સ્નેહકા)નો અભાવ હોય છે. ( ર ર પ્રભાશુપાહિ gયો નgoiતિ ) તેથી બે પરમાણુ પુદ્ગલે એક સ્કંધરૂપે પરિણમતા નથી. (તિળિખ થigોરાણા ઘાયજો વારિ) ત્રણ પરમાણુ પુલે એક કંધરૂપે પરિણમે છે. ( ) કયા કારણથી (તિor vમાપુરા પ્રથમ સાતિ) ત્રણ પરમાણુ યુદ્ધ એક સ્કધ રૂપે પરિણમે છે? (તિ પરમાણુ હા અસ્થિ વિદ્યાઘ) તે ત્રણ પુરમાણુ યુદ્ધમાં સનેહકાયનો સદૂભાવ હોવાથી (ત રિજિન પરમાણુ gયકો સાર્વતિ) તે ત્રણ પરમાણુ પુલ સ્કંધરૂપે પરિણમે છે. (તે મિગHIT સુદાં વિ, ઉતા વિ નંતિ ) જે તે સ્કધના વિભાગ કરવામાં આવે તે તેના બે વિભાગ પણ થઈ શકે છે અને ત્રણ વિભાગ પણ થઈ શકે છે. ( कज्जमाणा एगयो दिवढे परमाणुपोग्गले भवइ, एगयओ वि दिवढे परमाणु જોજે મવદ્ ) જ્યારે તેના બે ભાગ કરવામાં આવે છે ત્યારે ત્યારે ના-ના ના બે ભાગ થાય છે. એટલે કે ૧ પરમાણુને એક ભાગ અને ૧ પરમા ને બીજો ભાગ થાય છે. (રિણા માળા સિકિા પરમાણુ જોવા મયંતિ) જે તેના ત્રણ ભાગ કરવામાં આવે તે ત્રણે પરમાણુ પૂલે જુદા પડીને એક એક પરમાનો પ્રત્યેક ભાગ બને છે, ( ૫ ૬ વત્તારિ૦ ) એજ પ્રમાણે (યાવતુ) ચોર પરમાણુ યુદ્ધના વિષયમાં પણ સમજવું. ( વર્ષ પરમાણુવોકહા જો કાતિ) પાંચ પરમાણુ યુદ્ધ એક સ્કંધરૂપે પરિણમે છે. (શાળિજ્ઞા તુવરાત્તાપ જીવંતિ) અને સ્કંધરૂપે પરિણમીને તેઓ દુઃખરૂપ-કરૂપ થઈ જાય છે. ( વિ # તેનારણ રચા માં રવરિશ ) દુઃખરૂપ તે કર્મ સર્વદા શાશ્વત રહે છે, અને તે સારી રીતે ઉપચય અને અપચય પામ્યા કરે છે. ( પુકિંગ મસા મારા, માસિકનમા મારા માતા) બાલ્યા પહેલાં ભાષા; ભાષા છે. બોલતી વખતે ભાષા અભાષા છે. (માતામચરિd ૨ મારિયા મારા) ભાષાના સમયનું ઉલ્લંઘન કરનારી ૨ના ત્રણ સૂચક ભાગવત વિષય, ધરૂપ અરૂપ-કમ ) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ બેલવામાં આવેલી ભાષા; ભાષા છે. (કા કા કુવા માસા માતા, માસિરાमाणी भासा अभासा, भासासमयविइक्कंतं च णं भासिया भासा, सा किं भास મા માગો માણ) જે બોલ્યા પહેલાં ભાષા; ભાષા હોય, બોલતી વખતની ભાષા; અભાષા હોય અને બોલવાના સમયનું ઉલ્લંઘન કરનારી એવી બેલાયેલી ભાષા; ભાષા હોય તો તે ભાષા કેની છે-શું બેલતાની તે ભાષા છે કે નહીં બલતાની તે ભાષા છે ? (અમારો i am માર, નો સા માણસો માસ) અભાષમાનની–નહીં બોલનારની–તે ભાષા છે, પરંતુ ભાષામાનની –બેલતાની તે ભાષા નથી. (જુટિંગ ઋરિયા ફુરણા, માળી શિયા અટુલ્લા) કર્યા પહેલાં કિયા દુઃખ-દુઃખહેતુ છે, જે ક્રિયા કરવામાં આવી રહી હોય છે તે દુઃખ-દુઃખહેતુ નથી. (વિરિયા સમચવાd or er fઇચિા ) તથા પહેલાં કરાયેલી ક્રિયા દુઃખ-દુ:ખહેતુ છે. (પુષ્ય શિરિચા દુat, - माणी किरिया अदुक्खा, किरिया समयवीइकंत च णे कडा किरिया दुक्खा સા ફ્રિ વારો ટુવા, કાળ સુરક્ષા) કર્યા પહેલાંની ક્રિયા દુઃખહેત હોય, કરાતી ક્રિયા દુઃખહેતુ ન હોય અને કરાયેલી ક્રિયા દુખહેતું હોય, તે તે કિયા કરણકાલમાં કરનાર વ્યક્તિના દુખની હેતુભૂત હોય છે કે નહીં કરનારના દુખની હેતુભૂત હોય છે? (નો વસ્તુ માં જાણો કુવા, સેવં વર્ષ રિયા ) તે કરનારને દુઃખની હેતુભૂત થતી નથી–પણ અક્રિયમાણુ હોય ત્યારે કરવાને સમયે ન કરાતી ક્રિયા નહીં કરનારને દુખની હેતુભૂત થાય છે. (તે કરણથી દુઃખહેતુ નથી પણ અકરણથી દુઃખહેતુ છે. (શિરચે તુરં, પૂર્વ दुक्खं, अकज्जमाणकडं दुक्ख, अक? अक? पाणभूयजीवसत्ता वेयणं वेदेति ) અકૃત્ય દુખ છે, અસ્પૃશ્ય દુઃખ છે. અક્રિયમાણ કૃત દુઃખ છે, તેથી કર્મ નહીં કરીને પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વેદના ભોગવે છે, એવું અન્ય તીર્થિકોનું કહેવું છે. (તે જ મતે !) તે હે ભગવન્! એ કેવી રીતે સંભવી શકે-શું તેમનું તે મંતવ્ય સત્ય છે ? ટકાઈ–“૩૪૩ચિય” અન્ય તીર્થિકો અન્ય મતવાદીઓ “મને ” હે ભગવન્! “gવમાર્વતિ” આ પ્રમાણે કહે છે. અહીં જે “ચાવ” પદ મૂકયું છે તેની મારફત “મારૂતિ પરિ ” એ બે પદ ગ્રહણ કરવામાં આવ્યાં છે. તેઓ શું કહે છે તે સૂત્રકાર બતાવે છે-“ga વજું વસ્ત્રમાણે જિજે ચાલી રહ્યું છે તે અચલિત છે “વાવ નિરિશ્નમાળે ળિ િળે” (યાવતું) જેની નિર્જરા થઈ રહી છે તે અનિઈ છે. તાત્પર્ય એ છે કે જે કર્મ વર્તમાનકાળે આત્મામાંથી ચાલી રહ્યું છે તેને ચાલી ચૂકયુ કહી શકાય નહીં, કારણ કે વર્તમાનમાં ચાલી રહેલા કમને ચાલી ચૂકેલા કર્મના કાર્યનું નિષ્પાદન કરવાને અસમર્થ માનવામાં આવે છે, તથા “ વઢ7 ” ચાલી રહ્યું છે” વર્તમાનકાળનો નિર્દેશ કરે છે. અને “ઘટિતમ્” “ ચાલી ચૂકયું છે? તેની મારફત ભૂતકાળને નિર્દેશ થાય છે. “વત્ ”માં “ર” ધાતુને વર્તમાનકાળને ““ રાતૃ ” પ્રત્યય લાગ્યો છે. અને ““ઉદ્ધતમ્ ” માં ભૂતકાળનો ” પ્રત્યય લાગે છે. આ રીતે “શ” અને “ ” પ્રત્યે અનુક્રમે વર્તમાન અને ભૂતકાળના નિર્દેશક હોવાથી વર્તમાનનો ભૂતકાળરૂપે વ્યવહાર સંભવી શકે જ નહી. તેથી અન્ય તીર્થિકો “ જન્ જ જસ્ટિરમ્ ” એવું માનતા નથી. “નાક વિજ્ઞાિમાને નિષિા ” (યાવત્ ) જેની નિજ રા થઈ રહી છે તે અનિર્જીણું છે-તેની નિર્જરા થઈ ચૂકી એવું કહી શકાય નહીં અહીં “ચા” પદથી “કીરિઝમાળે મનુષી િ૨, રેહાના શરૂ ૩, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ જમાને છે , ઝિકઝમાળે ગરિકો , મિઝમાળે ગઈક ૬, કન્ન જે કહે છે, નિષમાળે કમકે ૮” આ પાઠને સંગ્રહ કરે છે. તેનું તાત્પર્ય એ છે કે અન્યતીથિકો જેવી રીતે ચલિત કર્મને ચલિત માનતા નથી, એ જ પ્રમાણે ઉદીર્યમાણ કમને ઉદણું માનતા નથી, વેદ્યમાન કર્મને વેદિત માનતા નથી, પ્રહાયમાણ કર્મને પ્રહણ માનતા નથી, છિદ્યમાન કર્મને છિન્ન માનતા નથી, ભિઘમાન કર્મને ભિન્ન માનતા નથી, દહામાન કમને દિધ માનતા નથી, પ્રિયમાણ કર્મને મૃત માનતા નથી અને નિયમાણ કર્મને નિમાણ માનતા નથી, કારણ કે એ બધામાં વર્તમાન અને ભૂતકાળનો નિર્દેશ થયો છે. વર્તમાન સમયમાં ભૂતકાલિક કાર્યની અસંભવતાને કારણે વર્તમાનકાળ અને ભૂતકાળ એ બન્નેને એક સમયાવચ્છેદન નિદેશ કે અસંગત લાગે છે, તેથી તેઓ એવા નિર્દેશને માનતા નથી. તેઓ તે “હ છે અરકિg જાગ વિજ્ઞાનને લજ્ઞિ ” એવું જ માને છે. તથા તેમની બીજી માન્યતાઓ કયી કયી છે તે સૂત્રકાર “ પરમાણુ પા ” ઈત્યાદિ સૂત્રે વડે પ્રકટ કરે છે–“ો વધુ પાણી પાવો – સાહતિ” બે પરમાણુ યુદ્ધ એક સંધરૂપે પરિણમતા નથી. તે બાબતમાં તેમની માન્યતા એવી છે કે બે પરમાણુ મળીને બે આસુવાળે (દ્વયણુક) સ્કંધ બનાવી શકતા નથી કારણ કે તેઓ અત્યંત સૂક્ષમ હોય છે. તેથી સ્કંધરૂપે પરિણમવા માટે કારણરૂપ નેહરુણને તેમનામાં સદ્ભાવ હેત નથી. એ જ વાત સૂત્રકારે “વો કારોત્રા grશો રાતિ” આ સૂત્રવડે શંકા રૂપે ઉપસ્થિત કરીને “રાષ્ટ્ર રાજારા નરિા વિશg” આ સૂત્રવડે પ્રતિપક્ષીઓ તરફથી તેને ઉત્તર આપ્યો છે બે પરમાણુ યુદ્ધ શા કારણે સંગ પામીને એક સ્કપરૂપ બનતાં નથી ? તે આ પ્રમાણે પ્રતિપક્ષીઓએ ઉત્તર આપ્યો છે–એ પરમાણુ સૂમ હોય છે. સૂક્ષમ હોવાને લીધે તેમનામાં નેહપર્યાય રાશિ હોતી નથી. તે કારણે તે પરમાણુ પેસ્ટ ઉમેચ ર મીતિ” બે પરમાણુ પુદ્ગલે પરસ્પર મળી જઈને એક સ્કે ધરૂપ પર્યાયને ઉત્પન્ન કરી શકતાં નથી. “વિક્ષત્વા પા” એવું સિદ્ધાંતનુ વચન છે. નિષ્પ સાથે સ્નિગ્ધ, નિષ્પરૂક્ષને અને રક્ષણક્ષને પરસ્પરમાં બંધ થઈ જાય છે. તેથી બંધ થવાને માટે સ્નિગ્ધ રૂક્ષ ગુણ સાપેક્ષ હોય છે. અહીં બે પરમાણુ સૂક્ષમ હેય છે, તેથી તેમનામાં સ્નેહ-ચિકાશ રહેતી નથી. તે કારણે તેમને પરસ્પરમાં સંગ થતું નથી. તથા “સિદ્િ માળોછા થશો જાનંતિ” ત્રણ પરમાણુપુલે અરસપરસમાં મળીને એક વ્યણુકરૂપ સ્કંધપર્યાયને ઉત્પન્ન કરે છે, કારણ કે જ્યારે તેઓને પરસ્પરમાં સાગ થાય છે ત્યારે તેમનામાં સ્થૂલતા આવી જાય છે, તે કારણે તેમનામાં સનેહકાય આવી જવાથી તેમને પરસ્પરમાં સંગ થઈ જાય છે. એ જ વાત સૂત્રકારે “જ્ઞા તિ િવભાઇ વરાછા ઘાચો સાતિ” આ સૂત્રપાઠ વડે શંકારૂપે રજુ કરીને “રિસ્ટ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ સિદા તા તિાિ પરમાણુ પોતાના ઘરચો તિ” આ સૂત્રપાઠ વડે તેને ઉત્તર આપે છે. ત્રણ પરમાર્થપુદ્ગલે પરસ્પરમાં મળી જઈને જે સ્કંધ પર્યાયમાં પરિણમે છે તેનું કારણ એ છે કે તેમનામાં નેહકાયનો સદ્દભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રણ પરમાણુઓમાં સ્થલતા હોવાને લીધે તેમનામાં નેહકાય હોય છે, તે નેહકાયની સહાયતાથી તે ત્રણ ચાર વગેરે પરમાણુઓ મળી જઈને ધરૂપે પરિણમે છે, “તે મિષમાળr in વિ રિક્ષા વિ નેતિ” સ્કંધરૂપે પરિણમેલાં તે ત્રણ પરમાણુપુને જ્યારે જુદા કરવામાં આવે છે ત્યારે તેમના બે ભાગ પણ થઈ શકે છે અને ત્રણ ભાગ પણ થઈ શકે છે, “સુહા જમાના ઘાવો વિશે પCHITોવાહે મા, gો ફિ નિ વક્ર છે મજ્યારે તે સંયુક્ત પરમાણુઓના બે વિભાગ કરવામાં આવે છે ત્યારે –લા પરમાણુ યુદ્ધલના બે વિભાગ થાય છે. “તિ વિ વાગ્નમાળા તિuિળ પ૨મામઢા મયંતિ ” જે તે સંહત (કંધરૂપે પરિણમેલા) ત્રણ પરમાણુ બુદ્ધના ત્રણ વિભાગ કરવામાં આવે તે એક એક પરમાણુ પુલવાળા તેમના ત્રણ વિભાગ થાય છે. “g Sાવ જા”િ એજ પ્રમાણે (યાવત) ચાર પગમણુ પુલોના વિષયમાં પણ જાણવું અહીં “ચાવત ” પ૮થી ‘’ ૪થા ગચાળ પમgrgઢાનાં ૩Tઢા તથા તુઃ રાજ પુર્મોન એન વાચ” એવું સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે ત્રણ પરમાણુ યુદ્ધલાના આલાપકે કહેવામાં આવ્યા છે એવી જ રીતે ચાર પરમાણુ યુદ્ધના આલાપ પણ બનાવી લેવા જોઈએ, તે આલાપક આ પ્રમાણે બનશે—“જારિ રામાનુજા gયો સતિ ( gr चत्तारि परमाणुपागाला एगवओं स हणति ? चउण्हं परम णु पोगालाणं अथि सिणेहकाए तम्हा चत्तारि परमाणुयोग्गला एगयओ साहणति । ते भिज्जमाणा दुहावि चउद्दा वि कजाति, दुहा कज्जमाणा एगयओ दो परमाणुशोग्नला भवति, एगयओ वि देा परमाणु पोग्गला भवति । चउहा 7માળા વરિ પરyપાટા મવતિ ” આ આલાપ ને ભાવાર્થ આ પ્રમાણે છે ચાર પરમાણુપુલ પરસ્પરમાં સંયોગ પામીને એક સ્કંધરૂપ પર્યાયમાં પરિણમે છે. તેમ બનવાનું કારણ એ છે કે તેમનામાં નેહકાયને સદૂભાવ હોય છે. કારણ કે જ્યારે તેઓ પરસ્પરમાં સંયોગ પામે છે ત્યારે તેમનામાં સ્થલતા આવી જાય છે. આ રીતે સંગ પામેલાં તે પરમાણુપુદ્ધલેના જે વિભાગ કરવામાં આવે તે બે વિભાગ કરવામાં આવે તે બે વિભાગ પણ થઈ શકે છે અને ચાર વિભાગ પણ થઈ શકે છે. ને તેના બે વિભાગ કરવામાં આવે તો પ્રત્યેક વિભાગ બે બે પરમાણુ પદ્રનો બને છે; અને જે ચાર વિભાગ કરવામાં આવે તે પ્રત્યેક ભાગ એક એક પરમાણુ પુલ બને છે. તથા “વંજ માગુમા ” જ્યારે પાંચ પરમાણુ પુલ પરસ્પર સાથે મળીને એક સ્કંધરૂપ પર્યાયમાં પરિણમે છે ત્યારે તેની તે કંધરૂપ પર્યાય દુઃખરૂપે પરિણમે છે. એજ વાત સૂત્રકારે “gો સાળિ સુરાત્તા પતિ આ સૂત્રપાઠ વડે સમજાવી છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ ,, सासए "" અહી જે “ જુલત્તાÇ îતિ ’” એવું કહેવામાં આવ્યું તેનું તાત્પર્ય એ છે કે તે પાંચ પરમાણુ પુલ એકત્ર થઇને કમરૂપે પરિણમે છે. અહીં જે દુઃખને કમરૂપ કહેવામાં આવ્યું છે તે કાર્યમાં કારણના ઉપચારની અપેક્ષાએ કહેલ છે, કારણ કે ક; દુ:ખ દેનાર હાવાથી દુઃખનું કારણ ગણાય છે. અને દુઃખ તેનું કાર્ય ગણાય છે. તેથી કારૂપ દુઃખમાં ક રૂપ કારણના ઉપચારની અપેક્ષાએ તેને અહીં સ્વયં ક રૂપ કહેલ છે. ટુŘવિ ચ ન સે તે દુઃખરૂપ ક શાશ્વત છે. સા સમિય” સદા સમિત (પરિમાણુ સહિત) છે. “ ચિન્નર નવનTM ” તેમાં સદા ઉપચય અને અપચય થયા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ પરમાણુ મળી જઈને ક રૂપે પરિણમે છે. તે કમ પ્રવાહરૂપે નિત્ય હેાવા છતાં પણ સદા ચય અને અપચય પામ્યા કરે છે. ચય એટલે વૃદ્ધિ અને અપચય એટલે હ્રાસ. (હાનિ) ‘સૂચા સમિયંક પદ એ બતાવે છે કે કર્મીમાં જે ચય અને અપચય થ!ય છે તે પ્રમાણસહિત (આપ) થાય છે તેના વિષયમાં ગુણુહાનીનું પ્રકરણ જોઇ લેવું. ભાષા હવે સૂત્રકાર ભાષાના વિષયમાં સૂત્ર કહે છે-“પુત્રિ માતા માત્તા” ભાષણ કર્યો પહેલાંના સમયને માટે અહીં “પૂર્વ” શબ્દ વપરાયા છે. એટલે કે મેલ્યા પહેલાંની ભાષાને જ ભાષા કહે છે–તાત્પર્ય એ છે કે ખેાલ્યા પહેલાં જે શબ્દના અણુએની ઘેાકડી (પૂંજરૂપે) થાય છે તેને ભાષા કહે છે. કારણ કે તે વક્ષ્યમાણુ ભાષાની કારણરૂપ હોય છે. “ માણિજ્ઞમાળી મસા અમારા "" તથા જે ભાષા ઓલવામાં આવી રહી હાય છે તે ભાષાને ભાષા કહી શકાય નહીં, કારણ કે વત માન સમય અતિસૂક્ષ્મ હોય છે, તે કારણે તે વ્યવહારમાં અનુ પંચાગી હાય છે. “ માસા સમચરીત ચળ` માહિયા માલા ” ખેલવાના સમય પસાર થઈ ગયા પછી, એટલે કે ખાલી ચૂકવ્યા પછીની ભાષા; છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે ભાષા મુખમાંથી નીકળી ચૂકે છે ત્યારે જ સાંભળનારને પદાર્થ સંબધી જ્ઞાન થાય છે-તે કારણે જે ભાષા ખેલાઈ ચૂકી છે તેને ભાષા કહેવાય છે. जा सा पुत्रि भासा भासा, भासिज्झमाणी માસા અમાલા, માતા સમયનીત જન`માસા માસા માત્તા” જો એલ્યા પહેલાંની ભાષાને ભાષા કહેવાતી હોય, વમાનમાં ખેલાતી ભાષાને ભાષા કહેવાતી ન હાય, અને બેલવામાં આવી ચૂકેલી આવતી હાય તે એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે “સા सओ भासा તે ખેલનાર વ્યક્તિની ભાષા છે કે નહીં ખેલનાર વ્યક્તિની ભાષા છે ? ઉત્તર- ( માસા નં સામાન્ના) તે નહીં ખેલનારની ભાષા છે. કહેવાનું તાત્પ એ છે કે ભાષણના પહેલાં અને ભાષણની પછી અને એધ થવાને કારણે તે નહી ખેલનારની ભાષા છે.“ ન વધુ સા માસમા ” ખેલનાર વ્યક્તિની તે ભાષા નથી. કારણ કે જે ભાષા ખેલવામાં આવી રહી છે તેમાં ભાષાપણાને સ્વીકાર કરવામાં આવ્યે નથી. તેનું કારણ એ છે કે તેની મારફત શ્રોતાને અને ખાધ થતા નથી. મુખમાંથી પૂર્ણ રૂપે ,, भासा શ્રી ભગવતી સૂત્ર : ૨ ભાષાને ભાષા કહેવામાં માસકો મારા ગમા ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાષા નીકળી ચૂકવ્યા પછી જ શ્રોતાને અના એધ થાય છે. તેથી જે ભાષા ખેલવામાં આવી રહી છે તેને ભાષા ગણતા નથી, હવે સૂત્રકાર ક્રિયાના વિષયમાં નિરૂપણ કરે છે— 66 66 66 ,, 66 ' પુત્રિ વિરિયા ટુવા ” અહી ક્રિયા પદ્મ વડે કાયિકી ક્રિયા લેવામાં આવી છે. જ્યા સુધી ક્રિયા કરવામાં આવી રહી નથી ત્યાં સુધી તે ક્રિયા દુઃખ-દુઃખહેતુ હાય છે, कज्जमाणा किरिया अदुक्खा ” જે ક્રિયા કરવામાં આવી ખેહી છે તે દુઃખ દુ:ખની હેતુરૂપ હોતી નથી. તથા किरिया समय વસંત વ ળ વડા શિરિયા ટુવા ' ક્રિયા કરવાના સમય જ્યારે પસાર થઈ જાય છે ત્યારે ઍટલે કે ક્રિયા કરવાના સમય પછી કરવામાં આવેલી ક્રિયા દુઃખ-દુઃખહેતુ હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રિયા કર્યા પહેલાં અને કર્યા પછી દુ:ખહેતુરૂપ હેાય છે પણ વતમાન સમયમાં જે ક્રિયા કરવામાં આવે છે તે દુ:ખહેતુ હોતી નથી. પણ પૂછે છે-“ જ્ઞા મા પુ‰િ જિરિયા ” જો કર્યાં પહેલાંની ક્રિયા દુઃખહેતુ હાય, “ ગમાળી જિાિ બટુदुक्खा क्खा ” અને વમાનમાં કરાતી ક્રિયા દુઃખહેતુ ન હાય, વિવિયા સમય નિત ન' લા દુધલા ” તથા જે ક્રિયાના કાળ પસાર થઈ ગયા છે. એવી કરવામાં આવેલી ક્રિયા દુઃખહેતુ હોય તે ( અભ્યાસ ન હોવાને કારણે પૂર્વકાળમાં ક્રિયા દુ:ખજનક હાય છે, અને અભ્યાસ થઈ ગયા પછી વર્તમાન કાળમાં તેજ ક્રિયા દુઃખ પ્રયોજક થતી નથી. પરન્તુ કૃત ક્રિયા દુઃખદાયી હાય છે, કારણ કે ક્રિયા કર્યાં બાદ પશ્ચાત્તાપ વગેરે થાય છે, અથવા પરિશ્રમ વગેરે થાય છે. તે કારણે તે ક્રિયા દુઃખના હેતુરૂપ અની જાય છે. ) सा किं कर નો તુલા, અજાઓ સુજ્ઞા ” કરણુકાળમાં કરનાર વ્યક્તિને હાય છે કે નહી કરનાર વ્યક્તિને દુઃખની હેતુરૂપ હાય છે ? ઉત્તર-‘અળસ્રોળ સા યુદ્ધા નો સજી સા રળકો 11 નહીં કરનારને તે દુઃખના હેતુરૂપ થાય છે, કરનારને દુઃખની હેતુરૂપ થતી નથી, કારણ કે જ્યાં સુધી તે ક્રિયા કરવામાં આવતી નથી ત્યાં સુધી તે દુ:ખજનક 66 દુઃખના હેતુરૂપ क्खा છે એ માન્યતા સ્વીકારવામાં આવેલ છે. કરવાને સમયે કરવામાં આવતી ક્રિયા કરનાર વ્યક્તિને અભ્યાસ હોવાને કારણે દુ:ખજનક થતી નથી. “સેવં વત્તબ્ધ લિયા ” અક્રિયમાણુત્વ હોય ત્યારે—એટલે કે કરવાને સમયે નહી' કરાતી ક્રિયા નહી કરનારને તે દુઃખરૂપ થતી નથી એ પ્રમાણે કહી શકાય છે. આ પ્રમાણે અન્યતીથિકાની માન્યતા છે. આ ઉપરાંત મીજી પણ કેટલીક માન્યતાએ તેમની આ પ્રમાણે છે. કે “ જવું યુવું” દુઃખ અકૃત્ય-ક્રિયા વિના-હાય છે. તાત્પર્ય એ છે દુઃખ; ભવિષ્યકાળની અપેક્ષાએ જીવા વડે અનિષ્પાદ્ય હાય છે. અહી' દુઃખ એટલે અસાતારૂપ-સુખાભાવરૂપ-પ્રતિકૂલ વેદનીય દુઃખ ગ્રહેણ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ કરવું. કઈ પણ જીવ એવું ઈચ્છતો નથી કે મને દુઃખ ઉપજે. પરન્તુ તેને દુખ તે ઉપજે છે જ. તેથી તે દુઃખ સ્વભાવથી જ ઉપજે છે, અને તે કારણે જ તે અકૃત્ય છે. અથવા-અહીં “ દુઃખ” પદ વડે દુઃખના કારણ રૂપ “ક” ” ને જ દુ:ખ સમજવું જોઈએ. “ મજુર્વ સુકā” દુઃખ અસ્પૃશ્ય છે. એટલે કે દુઃખ અકૃત્ય હોવાથી અસ્પૃશ્ય–અબંધનીય છે. “લજનમાળ વાં ) વર્તમાનકાળમાં જે કરવામાં આવી રહ્યું છે તે કિયમાણ છે તથા ભૂતકાળમાં જે કરવામાં આવી ગયું છે તે કૃત છે. “દુઃખ કિયમાણ પણ નથી, અને કૃત પણ નથી. તેથી તે અક્રિયમાણ કૃત છે ” ત્રણે કાળમાં જીવને કર્મ નો બ ધ બાંધવો પડતો નથી. તેથી કર્મ નહીં કરવા છતાં પણ “પાળ મૂચ નીક સત્તા” પ્રાણ, ભૂત, જીવ અને સ “વેavi વેતિ” વેદના ભોગવતા રહે છે. આ જાતનું તમામ કથન સ્વભાવવાદીઓનું છે. તેઓ એવું કહે છે કે જે સુખ દુખ વગેરે પ્રાણ, ભૂત, વગેરેને ભોગવવા પડે છે તે તેમનાં કર્મોના ફળરૂપ હતા નથી, કારણ કે કોઈ પણ પ્રાણી, ભૂત વગેરે મારફત કર્મોને બંધ બંધાતો જ નથી. તેથી જે કંઈ થાય છે તે સ્વભાવથી જ થયા કરે છે. એ વાત “તિ વિચા” આ સૂત્રપાઠ વડે બતાવવામાં આવી છે. લેકમાં જે કંઈ સુખ દુઃખ વગેરે ભેગવવા પડે છે તે બીજા કેઈ કારણને લીધે ભેગવવા પડતા નથી પણ સ્વાભાવિક જ હોય છે. આ વાતને સમજા. વવાને માટે “વતતોથિત” ઈત્યાદિ પડ્યો છે. તેમની મારફત એ વાત સમજાવવામાં આવી છે કે જીવોને અનેક પ્રકારનાં જે સુખ દુઃખ અબુદ્ધિપૂર્વક (વિના વિચાર્યું) ભેગવવા પડતા હોય છે તે નિષ્કારણ જ હોય છે, કારણ હોતાં નથી. એટલે કે તેની પાછળ કેઈ કારણ હતું નથી પણ તે સ્વભાવિક જ હોય છે જેવી રીતે કાંટામાં તીણતા, પિપટમાં લીલાશ, મેરમાં વિચિત્રતા, એ બધાંનું કઈ ચેકકસ કારણ નથી–પરંતુ સ્વભાવથી જ તે હોય છે, એવી જ રીતે સુખદુઃખાદિ ભાવ પણ કઈ કારણને લીધે ઉપજતાં નથી પણ સ્વભાવથી જ ઉપ જ્યા કરે છે. વળી જેવી રીતે પતંગ વગેરેનું આકાસ માં ઉયન, અને માછલિમાં પાણીનું સંચરણ કઈ ખાસ કારણોને લીધે થતું નથી પણ સ્વભાવથી જ થયા કરે છે, એવી જ રીતે સુખદુઃખાદિ ભાવ પણ સ્વભાવથી જ થયા કરે છે. કહ્યું પણ છે– " स्वभावेन प्रवर्तन्ते सुखदुःखादया ह्यमी। यथा स्वभावतो लोके हंसादीनां हि शुक्लता॥" ઉપર મુજબને સ્વભાવવાદિને મત છે. તે વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“રે મેયં અંતે ga” હે ભગવન્! સ્વભાવવાદી વગેરેનું પૂર્વોક્ત જે મન્તવ્ય છે તે શું સાચું છે? | સૂ–૧ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વમતકે સ્વરૂપમાનિરૂપણ આ પ્રશ્નને જવાબ આપતાં મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને શું કહે છે તે આ સૂત્રમાં બતાવ્યું છે. આ સૂત્ર વડે મહાવીર પ્રભુ અન્ય મતવાદીઓના મતનું ખંડન કરીને પોતાના મતની પ્રરૂપણું કરે છે– જોયા! જ ન તે ગથિયા” ઈ. સૂત્રાર્થ–ોચમા ! હે ગૌતમ! (of સે ઝાટરિયા) તે અન્યતી. થિકે (gવે બાફવંતિ) જે એવું કહે છે કે (કાવ થi વેતિ કૃતિ વત્તધ રિચા) (ચા ) “ જીવ વેદનાને ભેગવે ને તે સ્વાભાવિક છે ” ત્યાં સુધીનું તેમનું (જે તે પ્રમાણુ) જે બધું કથન છે-જે માન્યતા છે (fપછી તે વાસુ ) તે મિથ્યા છે તેઓ જે કહે છે તે સત્ય નથી. (અહં જોયા ! પર' ગણવામ) હે ગૌતમ! હું તે એવું કહું છું કે ( રજુ ચાખે નિમાબે રિળેિ ) જે ચાલી રહ્યું છે તે ચાલી ચૂક્યું છે (વા) જેની નિર્જરા થઈ રહી છે તે કર્મ નિર્ણ થઈ ચૂકયું છે. તો પશુપોમાહા જયશો નgિriત્તિ) બે પરમાણુ પુલ પરસ્પર સાથે સંયોગ પામીને એક સ્કંધપર્યાય રૂપે પરિણમે છે. ( વ પરમાણુવા - ચમો સાળંતિ?) શા કારણે બે પરમાણુપુલ મળીને એક કંધપર્યાયરૂપે પરિણમે છે? ઉત્તર- (કો ઘરમજુવોrછા અસ્થિ સિહાણ) તે બે પરમાણુ યુદ્ધમાં પણ નેહકાયને સદ્ભાવ હોય છે. તો પરમાણુજારા UTTો સાત્તિ) તે કારણે તે બે પરમાણુ યુદ્ધ પણ સ્કષપર્યાયરૂપે પરિણામે છે. (તે મિન્નાના જાતિ) જે તેમના વિભાગ કરવામાં આવે તે બે વિભાગ થાય છે. (દુ =મારા પરમાવો છે gય પરમાણુવોwછે મા ) તેમને એક ભાગ પરમાણુને એને બીજો ભાગ પણ એક પરમાણને થાય છે. (તિuિr vમાજુવોr priયો સાdia) ત્રણ પરમાણુ પુવલે પરસ્પર સાથે સગ પામીને સ્કંધપર્યાય રૂપે પરિણામે છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ન્હા સિનિ પરમાણુ સાતિ?) શા કારણે ત્રણ પરમાણુ પુદ્ગલે સ્કંધપર્યાય રૂપે પરિણમે છે. (ડ્યુિં પરમાણુIRા મરિય સિનેહવા) ત્રણ પરમાણુ યુદ્રમાં સનેહકાયને સદ્ભાવ હોય છે. ( તા તિાિ પરમાણુ વાહા જયો સતિ ) તે કારણે ત્રણ પરમાણુ પુલે પરસ્પર સાથે મળીને એક સ્કંધપર્યાયરૂપે પરિણામે છે. (તે મિઝમા દુા વિ તિરા વિ નંતિ) જયારે તે ત્રણ પરમાણુ યુદ્વના વિભાગ કરવામાં આવે છે. ત્યારે તેમના બે વિભાગ પણ પડે છે અને ત્રણ વિભાગ પણ પડે છે. (સુ જમાના pજારો ઘરમgવો છે, જાણો સુપતિ રંધે મવ) તેમના બે ભાગ આ પ્રમાણે બને છે એક ભાગ પરમાણુ પુદ્ગલને બને છે અને બીજો ભાગ બે પ્રદેશી કંધરૂપ બને છે. (તિહા જમાના તિfor grHITY&ા અવંતિ) જ્યારે તેમના ત્રણ વિભાગ કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક વિભાગ ૧,૧ પરમાણુ પુદ્ગલને બને છે (પૂર્વ જરૂરિ) ચાર પરમાણુ પુલના વિષયમાં પણ એમ જ સમજવું. ( વંર પરમાણુમાર છારો સાતિ) પાંચ પરમાણુ યુદ્ધ પણ પરસ્પર સાથે મળીને એક સ્કંધરૂપ પર્યાયરૂપે પરિણમે છે. (ઇનચ નાળિત્તા વાંધત્તાણ નંતિ) એટલે કે પાંચ પરમાણુ પુલ પણ પરસ્પરની સાથે ભેગા મળી જાય છે અને એ રીતે તેઓ એક સ્કંધપર્યાયને ઉત્પન્ન કરે છે. (વધે ર વાસણ) આ સ્કંધ પર્યાય શાશ્વત નથી પણ અશાશ્વત છે. (સયા મિર્ચ કાચિંડ ૧ લાવનગર ) તે પર્યાય સદા પરિમાણ રૂપે છે અને ઉપચય તથા અપચય રૂપે બન્યા કરે છે. ( gવ માતા અમારા) બાલ્યા પહેલાંની ભાષાભાષા નથી પણ અભાષા छे. (भासिज्जमाणी भासा भासा भासा समय वीइक्कंतवणं भासिया भासा अभासा) ભાષાને સમય ઓળંગી ગયેલી ભાષા એટલે કે બેલવામાં આવી ચૂકેલી ભાષા, ભાષા નથી, ભાષા છે ઉપર્યુકત મહાવીર પ્રભુને અભિપ્રાય જાણીને તેમને પૂછવામાં આવ્યું છે કે (a f$ માગો માસા, મામો માણા) જે છેલ્યા પહેલાંની ભાષા અભાષા હોય, અને જે ભાષા બોલવામાં આવી રહી છે તેને જ ભાષા ગણવામાં આવતી હોય, તથા બલવામાં આવી ચૂકેલી ભાષાને અભાષા કહેવામાં આવતી હોય તે તે બેલનારની ભાષા છે કે નહીં બોલનારની ભાષા છે. મારો માણt) તે બેલનારાની ભાષા છે. ( નો હુ ના જમાના માતા) નહીં બેલનારની ભાષા નથી. (પુર વિશ્વરિય શકુવા, કદ્દા માસા, તામાળિયા) કર્યા પહેલાની ક્રિયા દુઃખના હેતુરૂપ હોતી નથી. ભાષાની જેમ જ ક્રિયાના વિષયમાં પણ સમજવું ( વિડિયા વિ લાવ જો યા ટુવા, નોuહુ અળગો ટુવા હે વત્તર સિરા) ક્રિયા પણ (યાવત્ , ) કરનારને જ દુઃખ ની હેતુભૂત હોય છે. નહી કરનારને તે દુઃખની હેતુભૂત થતી નથી, એમજ કહેવું જોઈએ. ( વિષે તુવણં, ) સુકવું, જ્ઞમાળવ૬ ટુર્ણ, ૪ ૪ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ મૂવીજસત્તા રે વેતિ તિવત્તત્રં રિચા) દુઃખ કિયાજ જહેય છે. દુઃખ પૃસ્ય જ હોય છે. દુખ ક્રિયમાણકૃત હોય છે. પ્રાણ, ભૂત, જીવ અને સત્વ, ક્રિયા કરીને જ વેદના ભગવ્યા કરે છે એમ કહેવું જોઈએ. સૂ-રા ટકાથે“ ! ” હે ગૌતમ ! “mi કન્નથિયા” અન્યતીથિકે અન્ય મતવાદીઓ “ઇ બારૂદ્ધતિ ” એવું જે સામાન્ય રૂપે કથન કરે છે “ માતંતે” એવું જે વિશેષરૂપે કથન કરે છે, “gવં પ્રજ્ઞાચરિત” એવી જે પ્રજ્ઞાપના કરે છે, (વનિત) એવી જે પ્રરૂપણ કરે છે, (અહીં યાવત્ પદથી સ્વભાવવાદીઓના મતનું પ્રતિપાદન કરનાર પૂર્વોક્ત તમામ પાઠ ગ્રહણ કરાય છે) તે પાઠ ક્યાં સુધી ગ્રહણ કરવાનો છે તે બતાવવાને “રેય તિ” સુધી તે પાઠ ગ્રહણ કરે એમ સૂત્રકારે કહ્યું છે, એટલે કે પહેલા સૂત્રમાં સ્વભાવવાદીઓ એ પિતાને પૂર્ણ મત પ્રકટ કર્યો છે. અહીં “યાવત્ ” પદ વડે એમ કહ્યું છે. (વેચળ વેતિ ) સુધીના તે પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરો. તેમાં તેમણે બતાવ્યું છે કે પ્રાણ, ભૂત, જીવ, અને સત્ત, એ સૌ સ્વભાવથી જ વેદના ભેગવતા રહે છે. “ને તે ” તેમણે એવું જે કહ્યું છે તે “મિચ્છા છે gવભાછું” મિથ્યા કહ્યું છે. તેમનું તે કથન સાચું નથી. “ગ પુળોચના ! gવં , માણેમિ, પૂમિ, પૂમિ ” હે ગૌતમ! હું તે એવું કહું છું (યાવત) પ્રપણું કરું છું કે જે ચાલી રહ્યું છે તે ચાલી ચૂકયું, (યાવત) જેની નિર્જરા થઈ રહી છે તે નિર્જીણ થઈ ચૂકયું, અહીં “યાવતુ” પરથી " उदीयमाणमुदीरितम्, वेद्यमान बेदितम् , प्रहियमाणं प्रहीणं छिद्यमानं छिन्नम् , મિમા fમ, રામાનં , ઝિયમનું મૃતમ્” આ પાઠને સંગ્રહ કરાયે છે. પરતીર્થિકને મત કેવી રીતે મિથ્યા છે તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે જે ચાલતી વસ્તુને પ્રથમ સમયે ચાલી ચૂકેલી માનવામાં ન આવે તે તેને બીજા સમયમાં પણ અચલ જ માનવી પડશે. આ રીતે તે તે કદી પણ ચલિત થશે જ નહીં. પરંતુ અંતિમ સમયે “ચલિત થઈ ચૂકી ” એ જે વ્યવહાર થતો જોવામાં આવે છે તેથી એ વાત સિદ્ધ થાય છે કે તે વસ્તુ પ્રથમ સમયથી શરૂ કરીને અન્તિમ સમય સુધી ચલિત થતી રહે છે. “તાતારું થિર ચિરં શા પશ્ચાત્ત નારાષ્યિતિ” આ ન્યાયાનુસાર એમ જ માનવું જોઈએ કે પ્રથમ સમયથી લઈને જ વસ્તુમાં (ચલિત) એવો વ્યવહાર થવા માંડે છે. જે પ્રથમથી જ એ વ્યવહાર થઈ શકતો ન હોય તે અન્તિમ સમયે પણ પ્રદેશ (વ્યવહાર) ને માનવામાં ન આવે તે જેટલી ક્રિયાઓ છે તે બધી નિરર્થક જ બની જશે. માટે વર્તમાનની વિવક્ષાની અપેક્ષાએ પણ વસ્તુમાં અતીતતા (ભૂતકાલીનતા) વિરૂદ્ધ પડતી નથી. જે વર્તમાન ક્ષણે વસ્તુ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયેલી પૂર્વલણોની અપેક્ષાએ એજ વસ્તુ ચલિત છે. તે પ્રકારને વ્યવહાર કરવામાં કઈ જાતની મુશ્કેલી છે જ નહીં. આ આખાય વિષયનું “ વઢમાળે વઢિ” સૂત્રમાં વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી અધિક વિસ્તાર થવાના ભયથી તેનું ફરીથી અહીં પ્રતિપાદન કર્યું નથી. પરતારિકેની જે એવી માન્યતા છે કે (બે પરમાણુ યુદલે પરસ્પર સાથે મળીને એક અપર્યાય રૂપે પરિણમતા નથી કારણ કે તેઓ અતિ સૂક્ષમ હોય છેતે કારણે તેમનામાં સ્નેહ (ચીકાશ) ને અભાવ હોય છે, તેમની તે માન્યતાનું ખંડન કરવાને માટે સૂત્રકારે “ો ઘરમાંgiriા” ઈત્યાદિ સૂત્રનું કથન કર્યું છે. તેમાં આ પ્રમાણે કહ્યું છે-જે એક પરમાણુમાં નેહગુણ (ચિકાશ, ન હોય તે તે સ્નેહગુણ પરમાણુ સમૂહમાં કેવી રીતે સંભવી શકે ? જેવી રીતે એક રેતીના કણમાંથી જે તેલને અંશ નીકળી શકતે નથી તે તેમના સમુદાયમાંથી પણ તેની પ્રાપ્તિ થતી નથી, જ્યારે એક તલને દાણામાં સ્નેહગુણ રહેલ હોય છે તે તેના સમુદાયમાં પણ નેહગુણ રહેલું હોય છે. આ પ્રકારને સિદ્ધાંત છે હવે તે એક પરમાણુમાં નેહગુણને અભાવ હોય તે સંગ પામેલા પરમાણુ સમુદાયમાં પ નેહગુણ કેવી રીતે સંભવી શકે ? કદી પણ સંભવી શકે નહીં. જે એમ થતું હોય તે પરમાણુ સમુદાયના સગથી સ્કંધની જે ઉત્પત્તિ થાય છે તે કદી પણ થઈ શકે નહીં. આ કારણે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે “સા પાછુપાઈ gયવો સાતિ” બે પરમાણુ પુલે એકરૂપે મળી જાય છે. એક રૂપે મળવું તેનું નામ જ સકન્દની ઉત્પત્તિ છે. તે બન્નેને સંઘાતક (સંગ) સંઘાતના કારણરૂપ નેહગુણના સદ્દભાવ વિના સંભવી શકતા નથી. તેથી એમ માનવું જોઈએ કે તે બે પુલ પરમાણુઓમાં સ્નેહગુણ અવશ્ય હોય છે. અને તે નેહગુણ તે પસ્માણુઓના સાગથી ત્યાં પ્રકટ થઈ ગયે એવું પણ નથી. તે ગુણ પ્રત્યેક પરમાણુમાં પહેલેથી જ મેજૂદ હતો. “ તો ઘરમાણુ પાછા જાગો જાતિ” શા કારણે બે પરમાણુ યુદ્રલે પરસ્પર સાથે સંગ પામીને સ્કધપર્યાયને ઉત્પન્ન કરે છે? આ પ્રકારના ગૌતમના પ્રશ્નનો જવાબ આપતાં પ્રભુ કહે છે “રાષ્ટ્ર પરમાણુવાટાઇ અસ્થિ સહવા” તે બે પરમાણુમાં સ્નેહકાયને સદૂભાવ હોય છે “તા” તેથી “ો પરમાણુ વોના જુના સાળંતિ” બે પરમાણુ યુદ્ધ ચીકાશ હોવાને કારણે એક શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧ર૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ બીજા સાથે ચાટી જાય છે ત્રણ પરમાણુ કે ચાર પરમાણુને જ સગ થાય છે એવું નથી. બે પરમાણુ સ્નેહકાય મેજૂદ હોય છે એ વાતનું તે અન્ય તીથિકના આ કથન વડે પણ સમર્થન થાય છે-કે ત્રણ પુદ્ગલ પર માણુ એક બીજા સાથે ચોંટી જાય છે અને જ્યારે તેમના વિભાગ કરવામાં આવે છે ત્યારે લા-૧ પરમાણુના બે વિભાગ અથવા ૧-૧ પરમાણુના ત્રણ વિભાગ થાય છે” કહેવાનું તાત્પર્ય એ છે કે જે બે પરમાણુઓમાં નેહરુણ (ચીકાશ) ન હોય તે ત્રણ પુલ પરમાણુઓ વાળા સ્કલ્પના ૧-૧ પર માણુના બે વિભાગ અને ૧-૧ પરમાણુના ત્રણ વિભાગ કેવી રીતે બની શકે ? તેથી તેમની એ માન્યતા વડે પણ આ વાત સિદ્ધ થાય છે કે બે પરમાણમાં નેહગુણ હોય છે, નહીં તે ત્રણ પરમાણુના સંગથી ઉત્પન્ન થયેલ સ્કંધમાંથી ૧-૧ ના બે વિભાગ બની શકત નહીં. એજ કથન વડે એ વાત પણ સાબિત થઈ જાય છે કે જે ના દેઢ પુદ્ગલ પરમાણુઓનું એક બીજા સાથે ચાટી જવાનું તમે સ્વીકારતા હો તે એ વાત પણ તમારે સ્વીકારવી જ પડશે કે એક પુદ્ગલ પરમાણુમાં પણ નેહગુણ હોય છે, આ પ્રમાણે જ્યારે એક પરમાણુ પુલમાં પણ સ્નેહગુણ હોવાનું પ્રમાણ મળે છે ત્યારે એ વાત કેવી રીતે સંગત માની શકાય કે બે પરમાણુ યુદ્ધમાં નેહગુણને અભાવ હોવાથી તેમને સંઘાત–સંગ થતો નથી? ઉપરોક્ત પ્રમાણને આધારે તે એમ જ માનવું પડશે કે બે પરમાણુ યુદ્ધને સંઘાત (સગ) પણ થઈ શકે છે. વળી અન્ય તીર્થિકે એવું જે કહે છે કે ત્રણ પરમાણુના સંઘાતથી બનેલ કલ્પને ૧પ-૧ પરમાણુના બે વિભાગ પડે છે, તે વાત પણ સાચી નથી. કારણ કે જે પરમાણુનું અધિકરણ કરવામાં આવે તે તેમાં પરમાણુ પણના અભાવને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. એટલે કે એક પરમાણુના બે ભાગ પણ થતા નથી અને અનેક ભાગ પણ થતા નથી. પરમાણુ દ્રયના જ ભાગ સંભવી શકે છે. તે કારણે જ સૂત્રકાર કહે છે કે “તે મિરઝમાળ સુઈ જાતિ? સાયેગ પામેલા બે પરમાણુ જ્યારે જૂદા થાય છે ત્યારે એક, એક પરમાણુ વાળા બે વિભાગ થાય છે. એજ વાત સૂત્રકારે “સુ કામ ચરો માજીવો મારૂ” આ સૂત્રપાઠ વડે પ્રકટ કરી છે. આ કથન વડે સૂત્રકારે એ વાત સ્પષ્ટ કરી છે કે સ્નેહકાયને કારણે એક બીજા સાથે સંયેગ પામીને એક સ્કધરૂપે પરિણમેલ બે પરમાણુપુલનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે તેમાંના એક એક પરમાણુના બે ભાગ પડી જાય છે. આ બાબતમાં વિપક્ષીઓનું જે મંત. વ્ય આગળ બતાવ્યું છે કે ત્રણ પરમાણુ યુદ્ધથી બનેલ સ્કન્ધનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે ૧-૧ પરમાણુના બે વિભાગ પડી જાય છે તેમનું આ કથન વિચારવામાં આવે તે અયુક્ત લાગે છે. કારણ કે પરમાણુમાં અપાશું સંભવતું નથી. જે એક પરમાણુના બે ભાગ થઈ શકતા હતા તે જ અર્ધપણું સંભવી શકત. પરંતુ એક પરમાણુના બે ભાગ થતા જ નથી, જે પરમાણુના બે અથવા અનેક ભાગ માનવામાં આવે તે પરમાણુમાં પર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧ર૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ,, ,, માણુત્વપણાના જ નાશ થાય છે. આ રીતે સ્નેહકાયના સદ્ભાવે એ પરમાણુ એના સચેાગનું અને તેમના વિભાગાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ત્રણ પરમાણુએના સઘાતનું અને તેમના વિભાગનું નિરૂપણ કરવા માટે કહે છે કે “તિગ્નિ પરમાણુોમાસા ાયો સાત્તિ ” ત્રણુ પરમાણુઓમાંના પ્રત્યેક પરમાણુના પરસ્પરમાં વિલક્ષણ સંચાગ થવાથી તેઓ એક સ્કન્ધરૂપે પરિણમે છે. તે ત્રણ પરમાણુ પુદ્ગલેાનું શા કારણે સચેાજન થાય છે તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે-“ તિળ વમાનુવાચાળ સ્થિઊિગેન્દ્રાળુ ” ત્રણ પરમાણુ યુદ્ધàાના સયાગનું કારણ સ્નેહકાય છે. तम्हा तिण्णि परमाणुपोग्गला एगयओ साहणंति ” તે કારણે તે ત્રણ પરમાણુ પુલે એક સ્કંધરૂપે પરિણમે છે, “ મિન્ગમાળા કુદ્દા વિવિા વિ ંતિ'' જો તે ત્રણ પર માણુ જન્ય સ્કન્ધનું વિભાજન કરવામાં આવે તે તેમના ભાગ એ રીતે પશુ પડે છે અને ત્રણ રીતે પણ પડે છે. એટલે કે તેમના બે વિભાગ પણ પડે છે અને ત્રણ વિભાગ પણ પડે છે. “દુદ્દા ગમાળા પ્રાયોરમાનુવો છે, હાચો સુવર્ણત્તિ પરમાણુવેઢે ” જ્યારે તેમના એક વિભાગ કરવામાં આવે છે ત્યારે એક વિભાગ એક પરમાણુ વાળા અને અે અને બીજો વિભાગ દ્વિદેશી સ્કધરૂપ બને છે. પરંતુ ૧૫-૧૫ પરમાણુના બે ભાગ બનતા નથી. અને જ્યારે તેનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક ભાગ એક પરમાણુને! અને છે. તાત્પર્ય એ છે કે જો તે સ્કન્ધના ત્રણ ભાગ કરવામાં આવે તે દરેક ભાગમાં એક એક પરમાણુ ભિન્ન રૂપે રહે છે. “ લાવ વત્તરિ ” એજ પ્રમાણે ચાર પરમાણુ યુદ્લાની ખાખતમાં પણ સમજવું, તેનું વર્ણન અન્યયૂથિકાલાપની વ્યાખ્યામાં આપવામાં આવ્યુ છે તે ત્યાંથી સમજી લેવું, ચાર પરમાણુએના સ્નેહકાયને કારણે સઘાત થવાથી તેઓ એક સ્ક'ધ રૂપે પરિણમે છે. જ્યારે તેમના વિભાગ કરવામાં આવે છે ત્યારે એ રીતે વિભાગ થાય છે, એક પ્રકારના વિભાગમાં ફક્ત એક જ પરમાણુ હાય છે. અને ખીજા પ્રકારના વિભાગમાં ત્રિપ્રદેશી કન્ય હેાય છે. પંન્ન પરમાણુ પોશછા યનો સાળત્તિ ” પાંચ પરમાણુ પુāાના સ્નેહકાયને કારણે સયેાગ થઇને તેઓ એક સ્કન્ધરૂપે પરિણમે છે. એજ વાત एगयओ साहमित्ता धत्ताए कज्जति આ સૂત્રપાઠ વડે દર્શાવવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે પાંચ પરમાણુ પુદ્ગલા એક ખીજા સાથે મળી જઇને સ્કન્ધરૂપે પરિણમે છે. “ વધે વ ચ ળે છે અલસર્ ” પરમાણુએ એક બીજા સાથે મળી જઈને જે સ્કન્ધ બને છે તે સ્કન્ધ પરમાણુઓની જેમ નિત્ય છે તે નથી પણુ અનિ t "" શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ ત્ય (અશાવત) હોય છે. કારણ કે તેની ઉત્પત્તિ અને વિનાશ પ્રત્યક્ષ અનુભવી શકાય છે, “સયા નિચ કારિઝરુ ૨ અવનિકા ” તે સ્કન્ધ પર્યાય સર્વદા–બધા સમયે-નિયમથી જ અનિત્ય હોવાને કારણે ચય અને અપચય પામ્યા કરે છે. અન્ય તીર્થિકનું “વંશ પરમાણુ પુસ્ત્રાઃ સંતા વર્ષના મવત્તિ” પાંચ પરમાણુ પુદ્ગલેનું સાજન થઈને તેઓ કરૂપે પરિણામે છે” આ કથન પણ ગ્ય નથી. કારણ કે કર્મરૂપ પર્યાયની ઉત્પત્તિ અનંત પરમાણુ યુદ્ધના સંગ થીજ થાય છે. તેથી તે અનંત કંધરૂપ હોય છે. પાંચ પરમાણુના સંગથી જે પર્યાયરૂપ સ્કંધ ઉત્પન્ન થાય છે તે તે કેવળ સ્કંધરૂપ જ હોય છે. કર્મ જીવના સ્વભાવને ઢાંકે છે. એટલેકે કમને એ સ્વભાવ હોય છે કે તે આત્માના જ્ઞાનાદિક ગુણેને ઢાંકી દે છે. જીવન જ્ઞાનાદિક ગુણોનું આવરણ કરવું એટલે જીવનું આવરણ કરવું. કારણ કે ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ ભેદ મનાતું નથી. એજ વાત બતાવવાને માટે સૂત્રકારે કહયું છે કે “ર્મ જીવાવરણમામિળ્યતે” આ રીતે જ્યારે કર્મને સ્વભાવ જ જીવને આવરણ કરવાનું છે ત્યારે અસંખ્યાત પ્રદેશવાળા જીવનું પાંચ પ્રદેશ વાળું કર્મ કેવી રીતે આવરણ બની શકે ! તથા કર્મને જે શાશ્વત કહે છે, તે પણ સંગત નથી. જે કર્મને શાશ્વત માનવામાં આવે તે તેની જે ક્ષેપ શમ વગેરે અવસ્થામાં હોય છે તે હોઈ શકે નહીં તેમને અભાવજ માન પડે. અને તેને જે અભાવ હોય તે જ્ઞાનાદિકની ઉત્પત્તિને પણ અભાવ જ માનવે પડશે, કારણ કે કર્મના ક્ષપશમ વગેરેથીજ જ્ઞાનાદિ પ્રકટ થાય છે. તથા જ્ઞાનાદિકમાં જે હાનિ અને વૃદ્ધિ કર્મના ક્ષયોપશમથી થયા કરે છે. તે પણ થઈ શકે નહીં તેમને પણ અભાવ માનવો પડે. પરંતું એવું તે બનતું નથી. જ્ઞાનાદિકની હાનિ અને વૃદ્ધિ લેકમાં સ્પષ્ટરૂપે જોવામાં આવે છે. તથા એવું જે કહ્યું છે કે 'કર્મ સદા ચય અને અપચય પામ્યા કરે છે.” એ વાત તે કર્મની એકાન્તતઃ શાશ્વત દશામાં બની શકતી જ નથી, કારણ કે જે પદાર્થ એકાન્તતઃ નિત્ય હોય છે તેમાં ચય અપચય થતાં નથી જેમ કે આકાશ એકાન્તતઃ નિત્ય છે. તે તેમાં ચય અને અપચય કદી પણ થતાં નથી આ રીતે વિચાર કરવામાં આવે તે કર્મમાં એકાન્તઃ શાશ્વતતા સંભવતી નથી, પણ તેમાં અશાશ્વતતા જ સંભવે છે. આ રીતે કર્મમાં આશાશ્વતતા માનવામાં આવે તો જ તેમાં ચય અને અપચય થવાનું સંભવી શકે છે. હવે અન્યતીથિકનું ભાષાના સંબંધમાં જે મંતવ્ય છે તેનું ખંડન કરવામાં આવે છે. “gવ માતા માલા, માસિકનમfમમા” તેઓ કહે છે કે ભાષણના પહેલાંની જે ભાષા છે તેને જ ભાષા કહેવાય છે. બેલવામાં આવતી ભાષા, ભાષા નથી. તે તેમના મતનું “પુવિ માતા જમાના” ઈત્યાદિ સૂત્રે વડે ખંડન કરવમાં આવ્યું છે કે ભાષણથી પહેલા ભાષામાં ભાષાપણું હતું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩) Page #145 -------------------------------------------------------------------------- ________________ "" નથી- કારણ કે ભાષણ પહેલાં ભાષામાં ભાષાત્પત્તિનેાજ અભાવ રહે છે. તેથી તે અભાષા છે. અભાષામાં જે ન્ શબ્દ છે તે અભાવાથૅક છે. તેની મારફત એ વાત દર્શાવવામાં આવી છે કે આણ્યા પહેલાંની ભાષામાં ભાષા પહેાતું નથી. તેથી ભાષણથી પહેલાંના સમયની ભાષામાં અન્ય તીથિ કાએ જે ભાષાપણું બતાવ્યુ છે તેનું નિરાકરણ થઈ જાય છે. કદાચ અહીં કાઈ ને એવી શંકા થાય કે ઉચ્ચારણ પહેલાની ભાષાને જો ભાષા ન કહેવાય! તા ભાષા કાને કહેવાય ? તે શંકાના સમાધાન માટે સૂત્રકાર કહે છે કે “ માણિજ્ઞમાળી મારા; મારા ’ઉચ્ચારણ સમયે જે વર્તમાન કાળની ઉચ્ચારાતી ભાષા છે તેને જ ભાષા કહે છે. એજ પ્રમાણે ‘“ માલાસમચતંત્ર માચિયા માણા સમાના ભાષાના સમય વ્યતીત થઈ ગયા પછી ખેલવામાં આવેલી ભાષા પણ અભાષા છે. ભાષા નથી. તેનું તાત્પય એ છે કે ઉચ્ચારણુ કર્યાં પછીના કાળે ખેલાયેલી ભાષા પશુ ભાષા કહેવાતી નથી. પ્રતિક્ષી એવુ જે કથન કરે છે કે વર્તમાન કાળ અતિ સૂક્ષ્મ હાવાથી વ્યવહારમાં અનુપયેાગી હાય છે. એટલે કે વ્યવહારનું અગ ખનતા નથી, તે કારણે વર્તમાન કાળની ભાષા; ભાષા નથી તેમનુ તે કથન પણ ચગ્ય નથી. કારણ કે વર્તીમાન સમય જ વિદ્યમાન હોવાથી વ્યવહારના પ્રયાજક હાય છે જ્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળના સમય તે અસત રૂપ હોય છે તે કારણે તે વ્યવહારમાં અનુપયેાગી રહ્યા કરે છે. તથા પ્રતિપક્ષીએ પહેલાં એવું જે કહ્યું છે કે “ ક્ષમાનો આલા' નહી ખેલનારની ભાષા, ભાષા કહેવાય છે તેા તેમની તે માન્યતાનું ખંડન કરવા માટે સૂત્રકાર કહે છે કે “ માલાળો ન માત્તા, ન વહુ ના ગમાત્રમોમા ” વર્તમાનકાળે જે પુરુષ ઉચ્ચારણ કરી રહ્યો હાય છે એજ પુરુષની ભાષાને ભાષા કહેવાય છે, ઉચ્ચારણ પહેલાની કે ઉચ્ચારણ પછીની ભાષાને ભાષા કહેવાતી નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પુરુષે નહીં ઉચ્ચારેલી ભાષાને ભાષા કહેતા નથી વળી પ્રતિપક્ષીએ એવું જે કહ્યું છે કે ભાષાના સમય વ્યતીત થયા પછી ખેલાયેલી ભાષાને ભાષા કહેવાય તે કથન પણ ખરાખર નથી કારણ કે પ્રતિક્ષીએ જ્યારે ભાષ્યમાણુ ( માલતી) ભાષાને ભાષારૂપે સ્વીકારી જ નથી ત્યારે સમચવીગત જ્ન ” તા આ અભિલાપના અભાવને જ પ્રસંગ આવે છે. એટલે કે આ પ્રકારના અભિલાપજ ખેલી શકાય નહી. કારણકે વર્તમાન કાળની ભાષાને જો ભાષારૂપે સ્વીકારી નથી તે ભૂતકાળની ભાષારૂપે કેવી રીતે સ્વીકારી શકાય ! તેથી આ સૂત્રને અભિલાપ જ થઈ શકે નહીં'. તથા ભૂતકાળની ભાષા પૂર્ણરૂપે ખેલાયેલીભાષા પ્રતિપાદ્ય-શ્રોતાને માટે—અભિધેય-વાચ્યપદાર્થ માં પ્રત્યયાત્પાદક થાય છે, એટલે કે પૂર્ણરૂપે ખેલાયેલી ભાષા સાંભળવાથી સાંભળનાર વ્યક્તિને તેના વાચ્ચા સમજાય છે-તેથી ખાધ કરાવનાર હાવાથી ભૂતકાળની ભાષાને ભાષા કહેવો તે પશુ ચગ્ય નથી. કારણ કે તેમાં જેપ્રત્ય << भासा શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ , ,, ચેત્પાદકત્વ હેતુ આપવામાં આવેલ છે તે તેના સાધ્યના અભાવમાં પણ રહે છે, અનૈકાન્તિક છે સાધ્યના અભાવમાં પણ રહેનાર હેતુને અનૈકાન્તિક હેતુ માનવામાં આવે છે. તે આ પ્રમાણે-સાંભળનારને-પ્રતિપાદ્યને વિષય ( વસ્તુ ) સંબંધી જે જ્ઞાન અપાય છે તેના પ્રત્યેની હેતુતા તેા કર વગેરેની ચેષ્ટાએમાં પણ આવે છે, કારણ કે પ્રતિપાદ્ય પુરુષ (સાંભનાર ) તેમની ચેષ્ટાએ વડે પણ વાચ્યા ને સમજી શકે છે. તેથી “સમયચત્તિાન્તે સતિ માવિતા માવા માવા પ્રત્યયોવાસ્ત્યાત્ ' તે હેતુ વગેરેની ચેષ્ટાઓમાં પણ ચાલ્યા ગયા હાવાથી ત્યાં ભાષાપણાના અભાવે અનૈકાન્તિક હેતુ થઇ જાય છે. તથા અભાષકની ભાષાને ભાષા કહેવી તે પણ સંગત નથી. કારણ કે જો આ જાતની માન્યતાને સ્વીકારવામાં આવે તે! સિદ્ધ થવા અને અચેતન પઢા માં પણ ભાષાની પ્રાપ્તિ થવાને પ્રસગ ઉદ્ભવે છે. એજ રીતે ક્રિયા પણ વમાનકા ળમાં જ યુક્ત છે. એ આશયથી સૂત્રકારે કહ્યું છે કે-‘ પુદ્રિ જિયિાગતુ क्खा પૂર્વાંકાળે કરવામાં આવેલી ક્રિયા દુઃખના હેતુરૂપ થતી નથી, “ जहा માસા તથા માળિવા ” જેવી રીતે વર્તમાન કાળની ભાષા ભાષારૂપ હોય છે એજ રીતે વમાનકાળની ક્રિયા જ સુખ દુઃખ વગેરેના કારણરૂપ હોય છે. પૂર્ણાંકાળની કે પરકાળની ક્રિયા સુખદુઃખાતિના કારણરૂપ હાતી નથી “ જિરિયા વિનાય મળો સુવા નો લહુ સા રળો તુલા ” ક્રિયા કરનારને જ દુ:ખદેનારી હાય છે, નહીં કરનારને, દુઃખદાયક હાતી નથી કારણ કે લેાકમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો એ વાત માની લેવામાં આવે કે નહીં કરનારને માટે ક્રિયા દુઃખની જનક છે, તે તે વાતની પ્રતીતિ થઈ શકતી નથી. લેકમાં એવું સ્પષ્ટ જોવામાં આવે છે કે ક્રિયા; કરવાને સમયે જ સુખ દુ:ખની જનક હાય છે. જો પૂર્વકાળે અથવા પરકાળે ક્રિયાના જ અભાવ થઈ ચૂકયા હાય તા તે સુખદુઃખાદિની જનક કેવી રીતે બની શકે ? અભાવ કાઈ પણ કાના જનક ખની શકતા નથી, જો અભાવમાં કાર્યંજનકતા માની લેવામાં આવે તે અભાવ તે સત્ર સદા મેાજૂદ હાય છે, તેા પછી સઘળી જગ્યાએ સઘળાં કાર્યની ઉત્પત્તિ થયા કરવી જોઈએ ! પછી તે ઘટ વગેરેના નિર્માણને માટે ઈંડ વગેરે કારણેાના ઉપયેગ કરવાની આવશ્યકતા શી છે? મેાક્ષને માટે સયમ વગેરેની પણ શી આવશ્યકતા રહે ? તેથી એ વાત માનવી જ પડશે કે પૂર્વાંકાળની તથા પરકાળની ક્રિયા સુખદુઃખ વગેરેની જનક હાતી નથી. ફક્ત વર્તમાન કાળે કરાતી ક્રિયા જ સુખદુઃખ વગેરેની જનક અને છે. “ સૂત્ર' પત્તવ સિયા ” આ રીતે એવું કહી શકાય કે ક્રિયા કરનારને જ ક્રિયા દુઃખ જનક થાય છે, નહીં કરનારને દુઃખજનક થતી નથી, અહીં ક્રિયાના વિષયમાં એવું જે કહેવામાં આયુ છે કે વર્તમાનકા છાની જ ક્રિયા; કરનાર વ્યક્તિને સુખદુઃખ વગેરૈની જનક થાય છે—ભૂત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યતકાળની ક્રિયા સુખદુ:ખ વગેરેની જનક થતી નથી અને તે કરનારને જ સુખદુ:ખ વગેરેની જનક થતી નથી—તે તે વિષે કાઇ તટસ્થ શિષ્ય એવી શકા કરી શકે કે છ દિવસ પહેલાં અથવા તેના કરતાં પણ આગળ અન કરનાર મનુષ્યને અન રૂપ કરાયેલી તે ક્રિયા દુ:ખ જનક થવી જોઈએ નહીં. પરંતુ વ્યવહારમાં તેા એવુ જોવા મળે છે કે પૂર્વે કરવામાં આવેલી તે ક્રિયા વતમાન સમયે દુઃખ જનક થાય છે જ્યારે કાઈ માણુસ પર હત્યારૂપ ક્રિયા કરવાના આરોપ સાબિત થાય છે ત્યારે વર્ષો પહેલાં તેણે કરેલી હત્યાના ફળરૂપે તેને ફાંસી વગેરે દુ:ખજનક ફળ ભાગવવા પડે છે. એજ પ્રમાણે આવેશમાં આવી જઈ ને કાઈની હત્યા કરવા માટે હાથમાં તલવાર લઈને ધસી જતા માણુસને કાઇ પાલિસ પકડી લે તેા તેને એજ સજા લાગવવી પડે છે કે જે હત્યા કરનાર ભાગવે છે. આ દૃષ્ટાંતા વડે એ સિદ્ધ થાય છે કે વતુ. માન સમયે હત્યારૂપ ક્રિયા નહીં કરવા છતાં પણ ભવિષ્યમાં થનારી તે ક્રિયાએ તે ક્રિયા કરવાની ઇચ્છાવાળી વ્યક્તિને વમાન સમયે જ તેનું ફળ દઈ દીધું, તથા જે મનુષ્યે વર્તીમાન સમયે કાઇની હત્યા કરી હાય છે તે મનુષ્યને વમાન સમયે જ તેનું ફળ ભેળવવું પડે છે એવું પણ જોવામાં આવતુ' નથી. સામાન્ય રીતે, ક્રિયાનું ફળ તેને ભવિષ્યમાં જ મળે છે તેથી એ વાત કેવી રીતે માની શકાય કે વર્તમાનકાળની ક્રિયા જ સુખદુઃખાદિ રૂપ ફળ દે છે, ભૂત અને ભવિષ્યકાળની ક્રિયા નહીં. સમાધાન—સિદ્ધાંતની એ માન્યતા છે કે પ્રત્યેક કમ પેાતાની અખાધા સ્થિતિ પછી જ ફળ આપે છે. શુભાશુભ કર્મોના અધ મન, વચન અને કાયાની શુભ અને અશુભ પ્રવૃત્તિ પર આધાર રાખે છે. કાય સ ંબધી ક્રિયા જીવેા મારક્ત જેવી કરાશે તે પ્રમાણે કમના ખધ બંધાશે, અંધ અંધાયા પછી તે કમ એજ સમયે ઉદયમાં આવે છે એવેા નિયમ નથી. અખાક્ષાકાળ વ્યતીત થયા પછી કમ ઉદયમાં આવશે જ. તેથી જે જીવે ભૂતાકાળમાં હિંસા વગેરે ક્રિયા કરી છે, તે જીવનું તે ક્રિયા કરતી વખતે જેવું આત્મ પરિણામ રહ્યું તે પ્રમાણે તેને કર્મીના બધ પડયો અને તેણે ઉદયમાં આવતાં સુખ દુઃખાદિ રૂપ ફળ દીધું. આ રીતે કમ'ની ઉદયમાં આવવા રૂપ જે ક્રિયા છે તેનાથી જ જીવને સુખદુઃખાદિ રૂપ ફળ મળે છે. કમનું ઉદ્દયમાં આવવુ એજ વર્તમાનકાળની ક્રિયા છે. આ કથન વડે એ વાત સ્પષ્ટ જણાય છે કે જીવે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ પહેલાં-ભૂતકાળમાં હિંસા રૂપ ક્રિયા કરી હોય તે જ્યારે તે હિંસા જન્ય કર્મ ઉદયમાં આવશે ત્યારે જ જીવને તેનું ફળ ભોગવવું પડશે, જ્યારે તેનું ફળ તેને મળે છે તે સમયને તેને વર્તમાનકાળ કહે છે. તેના પહેલાને સમય ભૂતકાળ ગણાય છે. એ જ પ્રમાણે ભવિષ્યમાં જીવની મારફત થનારી ક્રિયાના વિષયમાં સમજવું, તેથી આ દૃષ્ટિબિંદુથી વિચાર કરીને ભૂતકાળ અને ભવિષ્યકાળની ક્રિયાને નિરર્થક બતાવી છે અને વર્તમાનકાળની ક્રિયાને સાર્થક કહી છે હવે સૂત્રકાર દુઃખના વિષયમાં કહે છે-“દિવં દુવં” વર્તમાનકાળની અપેક્ષાએ ક્રિયા વડે સંપાદ્યમાન જ દુઃખ હોય છે. ક્રિયા વિના સ્વભાવથી દુઃખ હેતું નથી. એટલે કે વર્તમાનકાળમાં જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાથી જ દુખ ઉદ્ભવે છે. તેથી દુઃખ ક્રિયાજન્ય ગણાય છે, તે વાત સિદ્ધ થાય છે. સ્વભાવવાદીઓનું એવું કથન છે કે “દુઃખ સ્વાભાવિક જ હોય છે તેમનું તે કથન સંગત નથી. કેઈ વસ્તુ સુખરૂપ છે કે દુઃખરૂપ છે તેને નિર્ણય અન્તરાત્મામાં વેદન કર્યા વિના થતા નથી. તેથી “કલ ટુહમ્” દુઃખ વેદનથી જ જાણી શકાય છે, વેદન, વગર જાણી શકાતું નથી. “ STમા દઉં ટુર” દુઃખ ક્રિયમાણુ કૃત છે, અક્રિયમાણ કૃત નથી. “ આ ક્રિયમાણ કૃત દુઃખને કરીને પ્રાણ, ભૂત, જીવ અને સર્વ વેદના ભગવે છે. તાત્પર્ય એ છે કે જીવ ક્રિયમાણ કૃત દુઃખને વારંવાર કરીને, ફરી ફરીને દુઃખને અનુભવ કર્યા કરે છે. “રૂતિ વ fણા” એ પ્રમાણે કહી શકાય છે. આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે-પૂર્વ પક્ષ રૂપ અન્યતીથિકાએ જે કહ્યું છે તે બધું મિથ્યા જ છે. જેમ કે-વર્તમાનકાળે ચલાયમાન કમને જે પ્રથમ સમયે ચલિત માનવામાં ન આવે તે બીજા વગેરે સમયે પણ તેને અચલિત જ માનવું પડે. તેથી તે કદી પણ ચલિત થાય જ નહીં. તેથી વર્તમાનમાં પણ વિવક્ષાથી અતીતતા વિરુદ્ધ હોતી નથી. આ વિષયનું “ઇમાળે રજિ” સૂત્રમાં વિસ્તારથી સ્પષ્ટીકરણ કર્યું છે. તેથી અહીં તેનું ફરીથી પિષ્ટપેષણ કરવું મેગ્ય નથી. તથા પહેલાં એવું જે કહેવામાં આવ્યું છે કે ચલાયમાન કર્મ ચલિતનું કાર્ય સંપાદન કરવાને અસમર્થ હોય છે, તેથી ચલાયમાનને ચલિત માની શકાય નહીં, તે તે કથન પણ યુક્તિયુક્ત લાગતું નથી, કારણકે પ્રતિક્ષણે ઉત્પાદ્યમાન સ્થાસકેશકુશલ વગેરે ઘટની જે પૂર્વ અવસ્થાઓ છે તે અવસ્થાની પૂર્ણ રૂપે સમાપ્તિ થાય ત્યારે જ ઘટપર્યાયની પૂર્ણ પ્રાદુર્ભુતિ (નિર્માણ) તેની અન્તક્ષણે થાય છે એ એક નિશ્ચિત વાત છે, તે અવસ્થાઓ ઉત્પન્ન થાય ત્યારે અન્તક્ષણે ઉત્પન્ન થનારે ઘટ જે પ્રારંભકાળે પિતાનું કાર્ય ન કરે તે તે કેઈ આક્ષેપને પાત્ર વાત નથી. કારણ કે તે સમયે તે અસત્ છે-પૂર્ણરૂપે તેનું નિર્માણ થયું નથી. કાર્ય તે તે ત્યારે જ કરશે કે જ્યારે પૂર્ણરૂપે તેનું નિર્માણ થશે, એ જ પ્રમાણે પ્રથમ સમયનું ચલિત કર્મ પિતાના અન્ત સમયનું ચલિત કાર્ય ન કરે તે તેમાં શું દેષ છે ? એ તે કારણોને સ્વભાવ છે કે તેઓ પિત પિતાનું કાર્ય કર્યા કરે. તાત્પર્ય એ છે કે જેવી રીતે પ્રથમ સમયવર્તી ઘટ પિતાનું અત્ત સમયવતી કાર્ય કરતો નથી છતાં પણ તેને ઘટ જ કહેવાય છે અઘટ કહેવાતું નથી, એજ પ્રમાણે પ્રથમ ક્ષણવતી ચલિત કર્મ પિતાનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ અન્તક્ષણવર્તી ચલિત કાર્ય ન કરવા છતાં અચલિત કહેવાતું નથી, ચલિત જ કહેવાય છે. તેથી ચલાયમાન કર્મને પ્રથમ ક્ષણની અપેક્ષાએ ચલિત માનીને જે તેમાં અન્ત ક્ષણવતી ચલિતના સંપાદનની ક્ષમતા પ્રથમ સમયે ન હોય તેમાં કેઈ આક્ષેપ જેવું નથી, એ તે બરાબર જ છે કે પ્રથમ ક્ષણવતી તે ચલાયમાનરૂપ ચલિત પૂર્ણરૂપે ચલિત ન હોવાથી તે સમયે ચલિતનું અન્ય ક્ષણવર્તી કાર્ય નહીં કરે. કારણ કે જુદાં જુદાં કાર્યોનું થવું તે કારણેની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર આધાર રાખે છે. તથા–એવું જે અન્યમતિઓનું કહેવું“ બે પરમાણુ સૂક્ષ્મ હોવાથી તેમનામાં સ્નેહકાય ને અભાવ હોય છે તેથી તેઓ એક બીજા સાથે સજન પામતા નથી” આ કથન પણ બરાબર નથી. એક પરમાણુમાં પણ સ્નેહગુણને સદ્ભાવ માનવામાં આવ્યું છે. આ વાત જૈનસિદ્ધાત જ માને છે. એવું નથી કારણ કે પરતીથિકે પણ કહે છે કે સંજન પામેલ ત્રણ પરમાણુઓના સ્કંધનું વિભાજન કરવાથી ૧-૧ પરમાણુના બે વિભાગ થાય છે. આ રીતે તેમની માન્યતા પ્રમાણે એક અને અર્થે પરમાણુ એક બીજા સાથે મળી જાય છે, તો તેમની માન્યતા વડે જ એ વાત સિદ્ધ થાય છે કે એક પરમાણુમાં પણ સ્નેહગુણ હોય છે. જે સ્નેહગુણ ન હતા તે તેમને સંગ કઈ પણ રીતે થાત નહીં “રિજિન પરમાણુમાત્રા જયો giર તે મિકઝમાળા કુ વિ છન્નતિ, કુI #મrn grગ વિવઢત્તિ ” આ કથન પ્રમાણે સાઈ પરમાણુઓનું એક બીજા સાથે સંજન પામવાનું સ્વીકારવામાં આવ્યું છે. તે પછી બે પરમાણુ પુલનું નેહકાયને અભાવે સજન થતું નથી એ કથન કેવી રીતે સાચું ગણી શકાય? આ તે પોતાની માતાને વધ્યા કહેવા જેવું લાગે છે! વિપક્ષીએ ૧-૧ પરમાણુપુલની જે વાત કહી છે તેને જૈન સિદ્ધાંત સ્વીકાર કરતું નથી. અહીં તે તેમની માન્યતાને આધાર લઈને પરમાણુમાં રહેલ નેહ ગુણ (ચીકાશ) સિદ્ધ કરવા માટે તેમની માન્યતા પ્રગટ કરવામાં આવેલ છે. જૈન સિદ્ધાંતની માન્યતા તો એવી છે કે પરમાણુના વિભાગ પડી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી. કારણ કે પરમાણું એવી નાનામાંનાની વસ્તુ છે કે તેના વિભાગ પડી શકે જ નહીં. જે પરમાણુના પણ વિભાગ થતા હોય તે વિભાજ્ય વસ્તુને પરમાણુ કહેવાને બદલે સ્કંધ જ કહેવાશે તથા, ઘર ઘરમાણુપુછાઃ સંહતાઃ ક્રતા અવંતિ” પરતીથિકનું આ કથન પણ સંગત લાગતું નથી. કારણ કે પાંચ પરમાણુઓના સંજનથી કર્મરૂપ સ્કંધ બનશે તે તે પાંચ જ પ્રદેશવાળે બનશે– અનંત પ્રદેશવાળો નહીં બને તે તે અસંખ્યાતપ્રદેશી જીવનું આવરણ કેવી રીતે કરી શકે ? તાત્પર્ય એ છે કે જીવનું આવરણ કરવાને સ્વભાવ કર્મોમાં હેય છે. અને તે કર્મનું અનંત પરમાણુઓ વડે નિર્માણ થયું હોય છે. તેથી તેઓ એક સ્કંધરૂપ હેતાં નથી પણ અનંત સ્કંધરૂપ હોય છે, ત્યારે જ તેઓ અસંખ્યાત પ્રદેશ વાળા જીવનું આવરણ કરી શકે છે તેથી ? પાંચ પરમાણુ યુદ્દલ એક બીજા સાથે સંજન પામીને કમરૂપે પરિણમે છે ” એ કથન સુસંગત નથી. તથા-" કર્મ શાશ્વત જ છે એ કથન પણ યોગ્ય નથી. કારણ કે એકાન્ત નિત્યતામાં કિયાને અભાવના હોવાથી કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. કર્મને જે એકાન્ત– શાશ્વત માનવામાં આવે તે તેની ક્ષપશમ આદિરૂપ જે વિવિધ અવસ્થાઓ હોય છે તે કેવી રીતે સંભવી શકે? અને તેના અભાવે તે જ્ઞાનાદિક ગુણેમાં હાનિ અને વૃદ્ધિને પણ અભાવ માનવાને પ્રસંગ ઉત્પન્ન થશે જ્ઞાનાદિક ગુણેમાં હાનિ અને વૃદ્ધિ થતી તે પ્રત્યક્ષ જણાય છે. મદિરાનું સેવન કરનાર વ્યકિતના જ્ઞાનાદિક ગુણોની હાનિ થતી જોવામાં આવે છે અને ઘી વગેરે સેવન કરનારને જ્ઞાનાદિક ગુણોની વૃદ્ધિ થતી દેખાય છે. અહીં એવી શંકા અસ્થાને છે કે મદિરાના વગેરે સેવનથી જ્ઞાનની હાનિ અને ઘી વગેરેના સેવનથી જ્ઞાનની વૃદ્ધિ થતી જણાતી હોય તે પછી જ્ઞાનાવરણીય વગેરે કર્મોના પશમની શી આવશ્યકતા છે? કારણ કે મદિરા વગેરે અભક્ષ્ય પદાર્થોનું સેવન એજ વ્યકિત કરશે કે જેને હેય અને ઉપાદેયને વિવેક નથી. જેને હેય અને ઉપાદેયનું ભાન હશે તે તે તેમનું સેવન નહીં કરે પરંતુ ભક્ષ્ય, પવિત્ર પદાર્થોનું જ સેવન કરશે. વૃતાદિક પદાર્થો સાત્વિક ગણાય છે અને મદ્યાદિક પદાર્થો તામસ ગણાય છે. તેથી જે આત્માની અંદર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ હેય અને ઉપાદેયને વિવેક જેટલા પ્રમાણમાં રહેલા હેાય છે તેટલા પ્રમાણમાં તે આત્મા જ્ઞાનાવરણીય વગેરે કર્માંના ક્ષયાપશમથી યુકત હોય છે અને જેટલા પ્રમાણમાં તે હેચે પાદેયના વિવેકથી રહિત હાય છે. એટલા જ પ્રમાણમાં તે જ્ઞાનાવરણીય વગેરે કર્મોના ઉધ્યથી યુકત હોય છે. આ કથનને સાંશ એ છે કે જે આત્મામાં જ્ઞાનાવરણીય વગેરેકના જેટલા પ્રમાણમાં ક્ષયેશમ વગેરે થયેલ હાય છે. તે આત્મા એટલા જ્ઞાનના ઉત્કર્ષ (વૃદ્ધિ) વાળા હાય છે. અને જે આત્મામાં જ્ઞાના-વરણીય વગેરે કા જેટલા ઉદય થયેલ હાય છે તેટલે તે આત્મા જ્ઞાનની મંદતા વાળા હોય છે. તેથી જે કર્મને શાશ્વત (નિત્ય) માનવામાં આવે તેા જ્ઞાનાવરણીય કમના ક્ષયેપશમને કારણે જ્ઞાનમાં જે હીનતા અને વૃદ્ધિ થાય છે તે થઇ શકે જ નહી પણ જ્ઞાનમાં હીનતા અને વૃદ્ધિ થયા કરે છે. તેથી એ વાત સમજી શકાય છે કે કમ એકાન્ત થી શાશ્ર્વત નથી તથા ” કર્મોના સદા ઉપચય અને અપચય થતા રહે છે કથનને પણ સાચું માની શકાય નહી. કારણ કે અન્ય તીથિકાએ કને એકાન્તતઃ શાશ્ર્વત માનેલું છે. શાશ્વત પદાર્થોમાં ઉપચય અને અપચય સભવી શકતા નથી. જો તેને ઉપચય અને અપચયથી યુક્ત માનવામાં આવે તો તેમનામાં નિશ્ચે શાશ્વતતા માનવી જોઈએ નહી, કારણ કે આ માન્યતા પ્રમાણે તેને પરિણામી નિત્ય માનવું પડશે. પર`તુ વિપક્ષીએ તેને એવું માનેલ નથી. તેથી નક્કીરૂપે શાશ્વત કર્મોંમાં સંભવિતતા ન હોવાને લીધે તેમનું તે કથન પણ ખરાખર નથી. ઉપચય અને અપચયની તથા— !—વિપક્ષીઓનુ ભાષાના હેતુરૂપ હાવાથી મેલ્યા પહેલાંની ભાષા ભાષારૂપ છે” એ કથન પણ સંગત લાગતું નથી, કારણ ભાષાની ઉત્પત્તિ તો ઉચ્ચારણ કરવાથી જ થાય છે ઉચ્ચારણ કર્યાં પહેલાં તો ભાષાનું અસ્તિત્વ જ નથી, અને ભાષણુ ( ઉચ્ચારણ ) કર્યાં પહેલાં “ આ ભાષા છે” એમ કહેવાતું પણ નથી. તેમજ આ પ્રાકારનું કથન લેાકવિરૂદ્ધ પણ છે. તથા ". ભાષ્યમાણુ ભાષા) ( વર્તમાન સમયે ઉચ્ચારવામાં આવતી ) ભાષા નથી; અભાષા છે કારણ કે વર્તમાન સમય વ્યવહારનું અંગ હોતો નથી ” આ કથન પણ સાચુ' નથી, કારણ કે વર્તમાન સમય જ અસ્તિત્વ વાળા હોવાથી વ્યહારમાં ઉપયાગી છે ભૂતકાળ અને ભવિષ્યકાળ તો વિનાશી અને અનુપન્ન શ્રી ભગવતી સૂત્ર : ૨ '' ૧૩૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ હોવાને કારણે મોજુદ હોતા નથી, તેથી તે બંને કાળ વ્યવહારના અંગરૂપ પણ હોતા નથી. તથા “ ભાષાને સમય વ્યતીત થયા પછીની ભાષા; ભાષા છે, અભાષા નથી” આ કથન પણ ચગ્ય નથી. કારણ કે જે ભાગમાણ (બોલાતી) ભાષાને જ ભાષા રૂપે સ્વીકારવામાં ન આવતી હોય તો “માવત સમરથતિકાન્ત” ઈત્યાદિ અભિલાપ બની શકે જ નહીં જે ભાષા હોય તે તેને સમય વ્યતીત થવાને પ્રસંગ આવે–પણ ભાષાને જ અભાવ હોય તો તેને સમય વ્યતીત થવાની વાત જ ક્યાંથી ઉદ્દભવે ? તેથી આ પ્રકારને અભિલાપ જ બની શકે નહીં. તથા સમય વ્યતીત થઈ ગયા પછીની ભાષાને પ્રતિપાદિત કરવા માટે “પ્રતિય શમિ પ્રત્યચોરવાજાર” આવો જે હેતુ બતાવે છે તે પણ અનેકાન્તિક છે કારણ કે કર વગેરેના હાવ ભાવમાં પણ અભિધેય પ્રતિપાદનતા છે પણ તેમાં ભાષાત્વ નથી. તથા “અભાષકની ભાષા ભાષા છે ” આ કથન પણ ગ્ય નથી, કારણ કે એવું માનવામાં આવે તે સિદ્ધ અને અચેતનમાં પણ ભાષાની પ્રાપ્તિ થવાને પ્રસંગ ઉદ્દભવશે. એ જ પ્રમાણે ક્રિયા પણ વર્તમાન કાળમાં જ યુકત છેકારણ કે વર્તમાન કાળ જ સદ્ધપ છે- અસ્તિત્વવાળો છે. તથા અભ્યાસ અનભ્યાસ વગેરે કારણ કહેવામાં આવેલ છે તે પણ યોગ્ય નથી, કારણ કે અભ્યાસ વગેરે નહીં હોવા છતાં પણ કોઈ કિયા સુખરૂપ જ લાગે છે. તથા એવું જે કહ્યું છે કે નહીં કરવાથી ક્રિયા દુખરૂપ લાગે છે, તે કથનની પણ પ્રતીતિ થતી નથી. કારણ કે કરતી વખતે જ ક્રિયા સુખરૂપ કે દુઃખરૂપ લાગે છે -પહેલાં કે પછી નહી... કારણ કે તે ક્રિયાને પૂર્વકાળે અને પછીના કાળે અભાવ જ રહે છે. તથા યદચ્છાવાદીઓ (નિયતિવાદીઓ)નું “વિવું વરવું” ઈત્યાદિ કથન પણ અસત્ય જ છે, કારણ કે કર્યા વિના જ જે કમ સુખ દુખ રૂપ થવા માંડે તે અનેક પ્રકારનાં જે ઐહિક અને પારલૌકિક અનુષ્ઠાને કરવામાં આવે છે તે વ્યર્થ જ જાય? એવું તે બનતું નથી. નિયતિવાદીઓ પણ અનુષ્ઠાનમાં માને છે “અત્યમ્ ”. આ પ્રકાની સ્વભાવવાદીઓની માન્યતા પણ સાચી નથી. કારણ કે કાંટા વગેરેમાં રહેલી તીણુતાની જેમ તમામ વસ્તુઓ વિના કર્યો બની જતી હોય તે અનેક પ્રકારના ઐહિક અને પારલીકિક કમનો અભાવ જ માનવે પડશે પરંતુ એવું બનતું નથી. અન્ય મતવાદી ઓએ પણ કેટલાક પારલૌકિક કર્માદિકના અનુષ્ઠાન કરવાનું સ્વીકાર્યું છે. તેથી એમ જ માનવું પડશે કે અન્ય મતવાદિઓએ જે કહ્યું છે તે તેમના અજ્ઞાનને કારણે કહ્યું છે. અન્ય યુથિકે (અન્ય તીર્થિકે)ના વિર્ભાગજ્ઞાનમાં ચાર ભાંગા (વિભાગ) થાય છે, તે ચાર ભાગ આ પ્રમાણે થાય છે.– (૧) સદૂભૂતમાં અભૂત, (૨) અભૂતમાં સદભૂત, (૩) સદ્દભૂતમાં સદભૂત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ અને (૪) અસત્કૃતમાં અસદ્ભૂત તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- સદ્ભૂત પરમાણુમાં અસભૂત--અર્ધો પરમાણુનું ચાટી જવું-એ માન્યતા ધરાવવી આ પહેલા ભાંગા છે. વ્યાપક આત્મામાં સદ્ભૂત ચૈતન્ય છે એમ માનવું તે બીજે ભાંગે છે. આત્માને વ્યાપક માનવે તે અસદૂભૂત છે. કારણ કે આત્મા પાત પેાતાના પ્રાપ્ત શરીરની ખરાખર મનાય છે વ્યાપક મનાતા નથીસદ્ભૂત પરમાણુમાં નિષ્પ્રદેશત્વ માનવું તે સદૂભૂતમાં સદ્ભૂત નામને ત્રીજો ભાંગા છે. વ્યાપક અત્મામાં અસદ્ભૂત કતૃત્વ માનવું તે ચેાથા ભાંગે છે, આ રીતે અન્યતીથિકા મત અજ્ઞાનમૂલક છે, એમ જાણીને ભગવાનનાં વચનામાં શ્રદ્ધા રાખવી. અહીં જે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ શબ્દના પ્રયાગ કરાયા છે તેના અથ આ પ્રમાણે સમજવા. એ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળા જીવા; પ્રાણ શબ્દથી ગ્રહણ કરાયાં છે. વનસ્પતિના જીવા, ભૂત શબ્દથી, પચેન્દ્રિય જીવે; જીવ શબ્દથી અને ખાકીના પૂથ્વીકાય અખાય તેજકાય અને વાયુકાયના જીવા સત્વ શબ્દથી ગૃહણુ કરાયાં છે એમ સમજવુ. ઘાસ, રા અન્યતીર્થિકો કે ક્રિયા કે વિષય મેં પ્રશ્નોત્તર કા નિરૂપણ પુરતીથિકાના ક્રિયા વિષે પ્રશ્નોત્તર— '' લજ્જા હથિયાળ અંતે ! વં અવંતિ' ઇત્યાદિ. સૂત્રા—( મતે ! હે ભગત્રન! (બન્નઽસ્થિવાળોત્ર. આયંતિ) અન્ય તીથિકા એવું કહે છે કે (જ્ઞાનવ' વહુ તે લીયે ોળ સમળ કો જિરિયાકો વારે'તિ) એક જીવ એક સમયે એ ક્રિયાઓ કરે છે. (સંજ્ઞા ) તે એ ક્રિયાએ આ પ્રમાણે છે- દૈયિાવ ૬ સ'પાપ' ૪) (૧) ઇર્ષ્યાપથિકી અને (૨) સાંપરાયિકી જીવ આ મને ક્રિયાઓ કરે છે, ( ઊઁ સમય. રિયાનવિરેફ) જ્યારે જીવ ઇર્યાપથિકી ક્રિયા કરતા હાય છે ત્યારે તું સમય સાચ્ વરેs) સાંપરાયિકી ક્રિયા પણ કરતા હોય છે. (જ્ઞ' સમય સાથ વક્ત' સમય ાિરિય વરે, ) જે સમયે જીવ સાંપરાયિકી ક્રિયા કરતા હાય છે તે સમયે ઇર્ષ્યાપથિકી ક્રિયા પણ કરતા હાય છે, ( યિાાિ પદ્મરળચાન્ સેવાચં વરે, સંવાચા પણચારિયા વરે૬) ઇર્ષ્યાપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી ક્રિયા કરે છે સાંપરાયિકી ક્રિયા કરવાથી ઇર્યાપથિકીક્રિયા કરે છે. (વૅ વહુ ને નીચે ોમાં સમાંતો જિયિામો વર્ડ) આ રીતે એક જીવ એક સમયે એક્રિયાએ કરે છે-(તા ના યિાવ જ સવાÄ ૨) એક ર્યાપથિકી ક્રિયા અને બીજી સાંપરાયિકી ક્રિયા. ( સે મેય અંતે ! શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ જ્ઞ') તા હે ભગવન્ ! તેમનું તે કથન સાચુ` છે? ( નોયમા !) હે ગૌતમ ! (નં ન તે અન્નઽસ્થિથા ઃ બારૂતિ ) તે અન્ય તીથિકા એવું જે કહે છે, (ત્રં ચૈત્ર લાવને તેણં શાતંતુ) ( ચાસ) તેમણે એવુ જે કહ્યું છે ( મિચ્છા તે વ' બાપુ ) તે તેમણે મિથ્યા કહ્યું છે-તે સાચું નથી. ( અ ં પુળ નોચમાં ! વ" જાવામિ) હે ગૌતમ! હું એવું કહું છું' કે ( વ` ઘજી-શે લીવે સમયે જ ફ્રિરિય' રેક્) એક જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે. ( પ્રથમય તત્તવ્વચાÇ ખેચત્ર નાવ દ્યા ના સાંવરાચ વા) તે વાત સ્વસમય વક્તવ્યતાથી ( સ્વ સિદ્ધાંતથી ) જા ણવી જોઈએ કે જીવ એક સમયે ઈયાઁપથિકી અથવા સાંપરાયિકી એ બે માંથી એક જ ક્રિયા કરે છે, ટીકા —-“ અન્નયિાળ અંતે ! ” હે ભગવત્ અન્ય મતવાદીએ આ પ્રમાણે કહે છે, ( અહીં નાવ (ચાવ=પર્યન્ત ) પદ વડે “ વ` માન્ત, વ પ્રશાન્તિ, પણ પાયન્તિ) આ ક્રિયાપદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. ) તે શું કહે છે તે સૂત્રકારે “વ વહુ ને નીવે ઇત્યાદિ સૂત્રપાઠ વડે ખતાવ્યું છે. એક જીવ ( ìળ સમાં) એક સમયે ‘- રો જિરિયાઓ રેત્તિ ’ એ ક્રિયાઓ કરે છે. તે એ ક્રિયાઓ ( તું ગદ્દા) આ પ્રમાણે છે—“ યિાવિ ૬ સંવાચ ૨” એક ઈર્યાપથિકી ક્રિયા અને ખીજી સાંપરાયિકી ક્રિયા. ઇર્યો એટલે ગમન. તે ગમનને માટેના જે માર્ગ હાય છે તેને ઇર્ષ્યાપથ કહે છે. તેમાં જે ક્રિયા થાય છે તે ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહે છે, એટલે કે ગમ નાગમન કરતી વખતે કાયયેાગને કારણે જે કમ બધ થાય છે તેને ઈર્ષ્યાપથિકી ક્રિયા કહે છે, સંપરાય એટલે કષાય. જેના કારણે જીવ સ`સારમાં પરિભ્રમણ કર્યા કરે છે તેનું નામ સપરાય ( કષાય ) છે. તે કષાયને લીધે જે ક્રિયા થાય છે તે ક્રિયાને સાંપરાયકી ક્રિયા કહે છે, એટલે કે કષાયને કારણે જે કબ થાય છે તેને સાંપરાયિકી ક્રિયા કહે છે “ શૅ સમરું ” જે સમયે જીવ “ રિયા वहिय • ઇર્યોપથિકી ક્રિયા કરે છે “ તું મયં '' એજ સમયે “ સંવાË પદ્મૐ” તે સાંપરાયિકી ક્રિયા પણ કરે છે, તથા “નું સમર્થ સંવાË વરેફ ’ જે સમયે જીવ સાંપરાયિકી ક્રિયા કરે છે. “ તે સમય ફરિયાચં વરેફ ” તે સમયે ઈયોપથિકી ક્રિયા પણ કરે છે. “ Ëરિયાવહિયાણ પરણ્યાણ સાંવરાÄ વર્ ’ ” ઇર્ષ્યાપથિકી ક્રિયા કરી લેવાથી જીવ ‘સાંવરાË વજ્રરેક્ ’' સાંપરાયિકી ક્રિયા કરે છે,અને ‘ સાચા વાળચા રિયાદ્ધિ પત્તેર્ ” સાંપાયિકી ક્રિયા કરી લેવાથી ઇર્ષ્યાપથિકી ક્રિયા કરે છે. “ વહુ તો નીચે ત્તેનું સમાં ઢો શિયાળો રે ત્તિ ” આ રીતે એક જીવ એક સમયે એ ક્રિયાએ કરે છે-“ હું બહા ” તે એ ક્રિયાએ આ પ્રમાણે '' ' 66 'ईरियावहिय' च संपराइय' च " શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ એક ઈપથિકી અને બીજી સાંપરાયિકી રે એવું મને ! gવં ગુરૂ?” તે હે ભગવન્! તેઓ એમ કેવી રીતે કહે છે?-શું તેમની માન્યતા સાચી છે? તેને જવાબ આપતા ભગવાન કહે છે કે “જોયા” હે ગૌતમ! “s i તે અન્નથિયા જયંતિ ક” તે અન્ય તીથિકે એવું જે કહે છે, એવું જે ભાષણ કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે, એવી જે પ્રરૂપણ કરે છે, “i a =ાવ” અહીં “જાત્રા પદથી અન્ય મતવાદીઓને “એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે” ઈત્યાદિ તમામ પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે, “જે તે પ્રવાહંદુ” અને એવું જે તેમણે કહ્યું છે “મિરઝા તે gવમré” તે તેમણે જૂહું કહ્યું છે–તેમની તે માન્યતા ભૂલ ભરેલી છે. “હું ન જોયમા ! ” હે ગૌતમ ! હું તે “ આ વામિ” એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું અને એવી પ્રરૂપણ કરું છું કે “ઘવ હજુ જે નોરે” એક જીવ “gmoi સમgoi” એક સમયે “g ચિં વરુ” એક ક્રિયા જ કરે છે. “ સાચવત્તદત્તયા બેય ચં” તે વાત સ્વસમય (સ્વ સિદ્ધાંત) ના વક્તવ્યને આધારે સમજવી જોઈએ, તે સ્વસમયની વક્તવ્યતા આ પ્રમાણે છે " ईरियाबहिय वा सांपराइयवा ज समय इरियावहिय' पकरेइ, तं समय સંપરાફર્થ ન ઘરે” ઈત્યાદિ જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે, કાં તો તે ઇર્યાપથિકી ક્રિયા કરે છે અથવા તો સાંપરાયિકી ક્રિયા કરે છે. જે સમયે તે ઈપથિકી ક્રિયા કરતે હોય છે તે સમયે તે સાંપરાયિકી ક્રિયા કરતો નથી. જે સમયે તે સાંપરાયિકી ક્રિયા કરતું હોય છે તે સમયે તે ઈપથિકી કિયા કરતું નથી. ઇર્યાપથિકી ક્રિયા કરી લેવાથી તે સાંપરાયિકી ક્રિયા કરતો નથી અને સાંપરાયિકી કિયા કરી લેવાથી છવ; ઇર્યાપથિકી કિયા કરતો નથી. આ રીતે એક જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે અન્ય તીથિકના આ ચિંધ્યા મતનું નિરસન આ રીતે કરી શકાય. ઈપર્થિકી ક્રિયા માત્ર કાયસેગ ને કારણે જ ઉત્પન્ન થાય છે, તે કષાયને કારણે ઉત્પન્ન થતી નથી, કાયયોગ રૂપ જે કારણે છે તે કષાયરૂપ હેતું નથી, પણ તે તે કષાયથી ભિન્ન જ હોય છે. તેથી ઈર્યાપથિકી ક્રિયા અકષાયે દ્વવ (વિના કષાયે ઉત્પન્ન થનારી હોય છે. પણ સાંપરાયિકી કિયા કષાયરૂપ દોષથી ઉદ્ભવતી હોય છે. કષાયે સંસારમાં પરિભ્રમણના કારણરૂપ છે. કષાયનું નામ જ સાંપરાય છે, એ સાંપરાયરૂપ કષાયોથી જે ક્રિયા ઉત્પન્ન થાય છે, તે ક્રિયાને સાંપરાવિકી ક્રિયા કહે છે, આ રીતે એક ક્રિયા કષાયથી ઉત્પન્ન થાય છે અને બીજી ક્રિયા કષાયથી ઉત્પન્ન થતી નથી, આ પ્રકારની એક બીજાથી વિરૂદ્ધ ક્રિયાઓ એક જ સમયે એક પુરુષ મારફત કેવી રીતે કરી શકાય ? કહેવાનો હેતુ એ છે કે એક જ સમયે એક જીવવડે તે બંને ક્રિયાઓનું સંપાદન થવું કોઈપણ રીતે સંભવિત નથી, તેથી તે બંને કિયાએ એક જીવ એકજ સમયે કરે છે” એવી પરતીથિની માન્યતા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ મિથ્યા છે, કારણ કે એક જ સમયે પરસ્પરથી વિરૂદ્ધ એવી બે કિયાઓનું એક પુરુષ વડે સંપાદન થવું અશક્ય છે. જેમ કે જઈ રહેલે દેવદત્ત ઉભો છે” એ કથન કોઈને પણ સત્ય નહીં લાગે, કારણ કે જવાની ક્રિયા અને ઉભા રહેવાની ક્રિયા પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ છે. તે તે બને કિયા એક જ પુરુષ વડે એક જ સમયે સંભવી શકતી નથી. એ જ પ્રમાણે કષાયજનિત અને કષાય રહિત એ બે કિયા (સાંપરાયિકી અને ઈર્યાપથિકી) પરસ્પર વિરૂદ્ધ હોવાને કારણે એક જીવ વડે એક જ સમયે સંભવી શકતી નથી. તેથી તે બે ક્રિયાએ એક જ સાથે થાય છે, એવી માન્યતા મિથ્યા સમજવી. સૂ-૩ / ઉત્પાતવિરહ કાનિરૂપણ ઉપપાત વિરહ આગળના પ્રકરણમાં ક્રિયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેઓ કિયાવાળા હોય છે તેમનો ઉપપાત (જન્મ) હોય છે. આ રીતે ક્રિયાનું નિરૂપણ કરતી વખતે ક્રિયામૂલક ઉપપાતનું મરણ થઈ આવે છે. અને ઉપપત’નું સ્મરણ થતાં તેના પ્રતિપક્ષી ઉપપાત, વિરહનું સ્મરણ થઈ આવે છે. તેથી હવે સૂત્રકાર ઉપાપત વિરહનું નિરૂપણ કરે છે. નિરર્ફે મને ! જેવાં ૪” ઈત્યાદિ. સૂત્રાર્થ-(મતે! ) હે ભગવન્! (નિયoi દેવાર્થ શા) નરકગતિ કેટલા કાળ સુધી ( વવવાgi far Tumત્તા?) ઉપપાત વિરહિત કહી છે. (mયમાં !) હે ગૌતમ! (Gહvi u સમયે ) ઓછામાં ઓછી એક સમય અને (૩ોdf વાણEqત્તા) વધારેમાં વધારે બાર મુહુર્ત સુધી નરકગતિને ઉપાશ્રી વિરહિત કહેલ છે. (gવું વતી માળિયદä નિરવલં) આ રીતે આખું વ્યન્દિન્તક પદ કહેવું. (રેવં કંસે ! મહે! રિ જ્ઞાવ વિહાફ) હે ભગવાન્ આપનું કહેવું સાચુ છે. હે ભગવાન્ આપના કહેવા પ્રમાણે જ બધું બરાબર છે. આ પ્રમાણે કહીને ભગવાનને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી સંયમ અને તપથી પોતાના આત્માને ભવિત કરતા પોતાને સ્થાને બેસી ગયા, ટીકાનો અર્થ સૂત્રર્થ પ્રમાણે જ છે. નરકગતિ ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે ૧૨ મુહૂર્ત સુધી ઉપપાતથી વિરહિત રહે છે. તેથી વધારે સમય તે ઉપપાતથી વિરહિત રહેતી નથી. જેના ઉપપાતન વ્યુત્કાતિ કહે છે આ વિષ વ્યુત્કાન્તિપદ” નામનું પ્રકરણ છે. તે વ્યુત્કાન્તિપદ પ્રજ્ઞાપના સૂત્રનું છડુ પઢ છે, તેની વિશેષ માહિતી પ્રજ્ઞાપના સૂત્રમાંથી મેળવી લેવી છે સૂ ૪ uઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના પહેલા શતકને નવમે ઉદ્દેશક સમાપ્ત ૧લા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ પહલે ઉદેશા કી અવતરણિકા પહેલા શતકને પહેલે ઉદ્દેશકનો પ્રારંભ આ બીજા શતકમાં “કમાણ ઘ વ ” ઈત્યાદિ ગાથા વડે કહેલા દસ ઉદ્દેશક છે. તેમાંના પહેલા ઉદ્દેશકમાં-નીચેના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પૃથિવીકાય વગેરે એકેન્દ્રિય છે શ્વાસ વગેરે લે છે કે નહી ? હા, લે છે તેઓ શ્વાસ વગેરેમાં શું લે છે ? તેઓ વાયુનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. તે પરમાણુઓમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે એવું પ્રતિપાદન, અને પ્રજ્ઞાપના સૂત્રમાંથી તેનું પ્રમાણ. સંક્ષિપ્તમાં નારકેનું વર્ણન. છએ દિશાઓમાં શ્વાસોચ્છવાસ વગણાનું આકર્ષણ થાય છે એવું નિરૂપણ. વાયુકાયિક છે શ્વાસ વગેરે લે છે કે નથી લેતા ? હા, લે છે. વાયુકાયિક જી વાયુકાયમાંથી નીકળીને વાયુકાયિકમાં જ ઉત્પન્ન થાય છે એ વિષે વિચાર વાયુકાય જીનું મરણ કેવી રીતે થાય છે? આઘાતથી તેમનું મરણ થાય છે વાયુકાયિક જીનાં શરીર અને અશરીરનું પ્રતિપાદન. વાયુકાય જીવોને ચાર શરીર હોય છે એવું કથન. સકર્મક મૃતાદી અણુગારના વરૂપનું કથન, પ્રાણ, ભૂત, જીવ સત્વ, વિજ્ઞ અને વેત્તાના સ્વરૂપનું કથન, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પારંગત પરંપરાગત વગેરેના સ્વરૂપનું કથન, આર્ય શ્રી સ્જદકનું ચરિત્ર વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથના કંદને પ્રશ્નને લેક સાન્ત (અન સહિત) છે કે અનંત છે? કયા મરણથી મરતો જીવ સંસાર વધારે છે અને કયા મરણથી મરતે જીવ સંસાર ઘટાડે છે ! સ્કંદકના મનમાં સંશય થવાથી તે મૌન રહે છે. શ્રી મહાવીર સ્વામીના આગમનના ખબર સાંભળીને સ્કંદકનું તેમની પાસે ગમન સ્કંદકના મહાવીર પ્રભુને પ્રશ્રને અને પ્રભુના ઉત્તરે, સ્કંદકની અશ્રુત દેવલેકમાં ઉત્પત્તિ અને મહાવિદેહમાંથી મિક્ષગમન, તેનું પ્રતિપાદન. प्रथमं शतकं प्रोच्य पश्चमाङ्गस्य यत्नतः । द्वितीयशतकं तस्य विवृणोमि यथामति ॥ १।! પાંચમાં અંગના પ્રથમ શતકનું શાન્તિપૂર્વક વિવેચન કરી ને હવે હું તેને બીજા શતકનું મારી બુદ્ધિ પ્રમાણે વિવરણ કરૂં છું. બીજા શતકના ઉદ્દેશકોના સંગ્રહને માટે સૂત્રકારે “કાણ” વગેરે ગાથાઓ કહી છે. असासखंदए वि य समुग्घाय पुढविदिय अन्नउत्थि भासा य । देवा य चमरचंचा समयखित्तऽस्थिकाय बीयसए ॥ १ ॥ આ ગાથાને અર્થ આ પ્રમાણે છે “વીeg” આ બીજા શતકમાં આ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે દસઉદ્દેશક છે (૧) ઉચશ્વાસ, છંદક, (૨) સમુદ્દઘાત (૩) પૃથિવી, (૪) ઈન્દ્ર, (૫) અન્યમૂથિક, (૬) ભાષા, (૭) દેવ, (૮) ચમચંચા, (૯) સમયક્ષેત્ર અને (૧૦) અસ્તિકાય. તે ઉદ્દેશકેમાં નીચે પ્રમાણેના વિષ નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે–પહેલા ઉદ્દેશમાં શ્વાસોચ્છુવાસ વિષે અને સ્કંદકઅણગાર વિષે, બીજા ઉદ્દેશકમાં સમુદ્યાત વિષે, ત્રીજામાં પૃથ્વીના વિષયમાં, ચેથા ઉદ્દેશકમાં ઈન્દ્રના વિષયમાં, પાંચમાં ઉદ્દેશકમાં અન્ય તીથિકેના વિષયમાં છઠ્ઠા ઉદ્દેશકમાં ભાષાના વિષયમાં, સાતમાં ઉદ્દેશકમાં દેવ વિષે આઠમાં ઉદ્દેશકમાં ચમચંચા નામની રાજધાનીના વિષે નવમાં ઉદ્દેશકમાં સમય ક્ષેત્રના સ્વરૂપ વિષે અને દસમાં ઉદ્દેશકમાં અસ્તિકાયના વિષયનું વિવેચન કરવામાં આવ્યું છે. ઉચ્છવાસનિશ્વાસ કે સ્વરૂપના નિરૂપણ પહેલા શતકનું વિવરણ પૂરું થયું. હવે બીજા શતકનું વિવેચન શરૂ થાય છે. તેમાં બીજા શતકના પહેલા ઉદ્દેશકનું વર્ણન કરવામાં આવે છે. તેને આગળના ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ છે. પહેલા શતકના છેલ્લા ઉદ્દેશકના અન્તિમ ભાગમાં છાના ઉપપાત વિરહનું પ્રતિપાદન કર્યું છે. અને આ ઉદ્દેશકમાં જીવેનાં ઉચલ્ડ્રવાસ વગેરેનું પ્રતિપાદન કરાયું છે. આ બીજા શતકના ઉદેશકને આ પ્રકારને સંબંધ આગળના ઉદ્દેશક સાથે છે. તેનું પ્રથમ સૂત્ર “તે વન ઈત્યાદિ છે. સૂત્રાર્થ—(તેનું જે તે સમer) તે કાળે અને તે સમયે (જિદે ગામે નય થા) રાજગહ નામનું નગર હતું ( વળો ) તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીની માફક છે. (સામી સમો) તે નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. (રિસા વિચા) તેમની દેશના સાંભળવાને માટે પરિષદ નીકળી (વો ત્રિો) પ્રભુએ ધર્મોપદેશ આપે. (ારા પાયા) તે સાંભળીને પરિષદ પાછી ગઈ. (તેનું જાહેર સેfસમur) તે કાળે અને તે સમયે (સમજણ મraો માવા) શ્રમણ ભગવાન મહાવીરના (ગદ્દે તેવાસી) મોટા અન્તવાસી શિષ્ય (કાવ ઘgવાસમrછે) (ચાર) પપાસના કરીને (ઘણં વાવ) આપ્રમાણે બોલ્યા. (जे इमे भंते ! बेइंदिया इंदिया, चारिदियो जीवा एएसि णं आणाम वा શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ વાળો ઘા ના ના નીલા ઘા નાનામો, વાસામો) હે ભગવન હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિક અને પચેન્દ્રિય છે જે શ્વાસ અંદર ગ્રહણ કરે છે. અને જે ઉશ્વાસ બહાર કાઢે છે તે તે અમે જાણીયે છીએ અને જોઈએ છીએ. પણ ( રૂપે પુરવાર કાર વારાફુચા રિચા નીવા) પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના જે એકેન્દ્રિય છે તેમના (ા પ રિ નં શાળા વા વાળા વા કરતારં વા નીરાહે ર વાળા ન પાસામો) બાહ્યાભ્યન્તર શ્વાસ અને ઉછૂવાસ વિષે અમે કંઈ પણ જાણતા નથી કે તેને જોતા પણ નથી. ( [ મતે જીત્રા બાળમંતિ વા વાળમંતિ વા ક્ષitત વાનિયંતિ વા?) તે હે ભગવદ્ ! તે જીવ શું શ્વાસ ગ્રહણ કરે છે અને ઉશ્વાસ બહાર કાઢે છે ! (હંતા મા !) હા, ગૌતમ! (પ રિ નં જીવા આમંતિ વા વાળમંતિ , વર્ણવંતિ વા વસંત વાં) તે જીવે પણ અંદર શ્વાસ લે છે. અંદર શ્વાસ છેડે છે, બહારથી શ્વાસ ગ્રહણ કરે છે અને નિઃશ્વાસને બહાર કાઢે છે. ટીકાઈ—“તે હે તેof સમgi” કાલ પદવડે અહી અવસર્પિણીને ચોથે આરે લેવામાં આવ્યું છે. અને “સમય” પદથી શ્રેણિક રાજાને શાસન સમય લેવામાં આવ્યું છે. એટલે કે અવસર્પિણીના ચોથા આરામાં શ્રેણિક રાજાના શાસન સમયે “રાધેિ જાણં થા” રાજગૃહ નામનું નગર હતું. “વો સામી સમોઢે” તે નગરનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપા નગરી ની માફક સમજવું, એ વાત “avor ” પદથી સૂત્રકારે બતાવી છે. તે નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. “પરિક્ષા નિયા” તારમાથી લોકોની પરિષદ પ્રભુને ઉપદેશ સાંભળવા માટે પ્રભુ પાસે જવા ઉપડી. “ઘણો ૬િ ” પ્રભુએ તેમને ધર્મોપદેશ દીધું. “પરિક્ષા જવા ધર્મોપદેશ સાંભળીને પરિષદ ત્યાંથી પાછી ફરી. “તેલં વહેલું તેનું નgor” આ પદે વડે અહીં ” સભા વિસર્જન થયા પછીનો કાળ અને ઉછુવાસ નિઃશ્વાસ વગેરેના પ્રશ્નો પૂછવા ને સમય” લેવામાં આવ્યા છે. “તમારા માગ માવઠ્ઠ નેટ્રે તેવા ” એટલે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી. “વજુવાનમાળે ” માં જે “ના” (ાવ7 ) પદ છે તેના વડે પહેલા શતકના પહેલા ઉદ્દેશકનો સાતમાં અને આઠમાં સૂત્રમાન“કાચ ” પદથી શરૂ કરીને “વંઝરિ ” સુધીને પાઠ ગ્રહણ કરાવે છે તેમ સમજવું. વંદણ નમસ્કાર વગેરે કરીને પ્રભુને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક “ gવં વાણી” આ પ્રમાણે પૂછયું છે “ ને જે મરે ! હે ભગવન! આ જે “ફુરિયા ” બે ઈન્દ્રિયવાળા “તેદિશા” ત્રણ ઈન્દ્રિયવાળા, “ વારિ ” ચાર ઈન્દ્રિયવાળા અને “ifજંલિયા” પાંચ ઈન્દ્રિયવાળા “ જવા” જીવે છે, “gg સિ ” તેમને “મા” અદ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ રનો “ જા” અને “ઘોર્મ વા” બહારને જે “વફાઉં વા નીતાસં યા” ઉચ્છવાસ અને નિઃશ્વાસ છે. “નાનામો સામો” તેને તે સમજીયે છીએ અને જોઈ શકીએ છીએ. પણ “જો મે પુત્રવીરૂણા ગાય વાછરૂારા રિચા નીલા” પૃથ્વીકાયથી લઈને વનસ્પતિ કાય સુધીને જે એકેન્દ્રિય જીવે છે. (અહીં” યાવ” પદથી અપૂકાય, તેજસ્કાય અને વાયુકાયના ગ્રહણ કરવા જોઈએ “ સિ કાળા વા પામ વા” તેમના બાહ્ય આત્યંતર. “ સર વા નીસારં વા ૪ ગાળાનો જ નામો” ઉચ્છવાસ નિવાસન અમે જાણતા નથી અને અમે જોતા નથી. તાત્પર્ય એ છે કે શ્રીન્દ્રિય સુધીના જીવોના બાહ્યાભ્યત્ર વાચ્છવાસને અનુભવથી જાણું શકાય છે અને દેખી શકાય છે. પણ પૃથ્વીકાયિક અકેન્દ્રિય જીથી શરૂ કરીને વનસ્પતિ કાયિક સુધીના અકેન્દ્રિય જીવોના બાહ્યાભ્યન્તર શ્વસેવાસ અનુભવથી જાણી શકાતા નથી અને દેખી. પણ શકાતો નથી. “g go મતે ! કીયા” તે હે ભગવન તે પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય છે “ બાળમંતિ ના જળમંતિ જા?” શું શ્વાસ અંદર લે છે અને બહાર છેડે છે? “વલંત વા નીતિ ના ?” શું બહારથી શ્વાસમાં હવા લઈ તેને નિઃશ્વાસ રૂપે બહાર કાઢે છે? પ્રશ્નને ભાવાર્થ આ પ્રમાણે છે એકેન્દ્રિય જીવો વસેછવાસ લે છે કે નહીં ? આ જાતની શંકાનુ કારણ એ છે કે એકેન્દ્રિય જીના શ્વાસોચ્છુવાસ પ્રત્યક્ષ જોઈ શકાતું નથી, પણ તેમનામાં ચૈતન્ય તે હોય છે. અને તેથી આ જાતની શંકા સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. ભગવાન તેને આ પ્રમાણે જવાબ આપે છે “હંતા જોયાહા, ગૌતમ! “g વિ # જીવા” તે બધાં એકેન્દ્રિય જીવો પણ “ભાનનંતિ ના પાળાનંતિ વા” બાહ્યાભ્યતર શ્વાસ લે છે અને “રારિ વા વીનંતિ =” બાહ્યાભ્યતર નિ:શ્વાસ છેડે છે. જેવી રીતે ચિતન્યયુકત મનુષ્ય શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે તેવી જ રીતે ચિતન્યયુકત એકેન્દ્રિય જીવો પણ શ્વાસ લેવાની અને નિઃશ્વાસ કાઢવાની ક્રિયા કરે છે. આગમાં શાસ્ત્રોમાં પૃથિવીકાયિક વગેરે એકેન્દ્રિય જ કહેવામાં આવેલ છે. તેઓ શ્વાસોઅછુવાસ લે છે કે નહીં, એવી જે શંકા ઉદ્દભવી છે તેનું કારણ એ છે કે મનુષ્ય વગેરે માં જેવી રીતે શ્વા છુવાસની ક્રિયા પ્રત્યક્ષ જોઈ શકાય છે. તેવી રીતે એકેન્દ્રિય જીવમાં તે કિયા પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. તેથી તે પ્રકારની શંકા અસ્થાને નથી જે આ બાબતમાં એવી દલીલ કરવામાં આવે કે આગામોમાં તેમને જીવ પ્રતિપાદિત કર્યા છે તો તે વાત માનવી જ જોઈએ કે તેઓ વાસોશ્વાસ લે છે. તેમાંથી શંકાને માટે અવકાશ જ નથી. તે તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય કેટલાક જી (દેડકાં વગેરે) ઘણા સમય સુધી શ્વાસ લેતાં નથી. તે શું પૃથિવીકાય વગેરે છે તે પ્રકારના છે? કે મનુષ્ય વગેરેની જેમ વસોચ્છવાસથી યુક્ત છે ? એ પ્રકારની શંકા થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ તથા ઘણા લાંબા સમય સુધી વાસેપ્શવાસ નહીં લેનારા છે પણ કઈક સમયે તે શ્વાસે છૂવાસ લેતાં જોવામાં આવે છે. પણ એકેન્દ્રિય છે તે શ્વાસે શ્વાસ લેતાં કદી પણ લેવામાં આવતા નથી. તેથી તેજી વાસેપ્શવાસ ગ્રહણ કરે છે કે નથી કરતા ? એવી શંકા અનુચિત નથી. તે શકાના સમાધાનમાં આ સૂત્ર વડે તેઓ શ્વાસોચ્છવાસ વગેરે લે છે એમ કહેવામાં આવ્યું છે.-૧u ઉછુવાસ નિઃશ્વાસનો અધિકાર ચાલતો હોવાથી જીવાદિક સમુચ્ચય દંડક અને વીસ દંડકરૂપ પચીશ પદોમાં ઉછુવાસ નિઃશ્વાસનો નિર્ણય કરવાને માટે ગૌમત સ્વામી પ્રશ્ન પૂછે છે કે – of મેતે તુ નવા કાળમંતિ વા વંતિ વ ” ઈત્યાદિ. સૂત્રાર્થ- oi મતે ! | g જીવા) હે ભગવન્! તે કઈજાતના દ્રવ્યને ( રાજમંત્તિ વા વાળમંત્તિ વા કરતસંતિ વા નીરાંતિ વા?) બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે ગ્રહણ કરે છે, અને કઈ જાતના દ્રવ્યોને બાહ્યાભ્યન્તર નિવાસ રૂપ છોડે છે! (નોરમા !) હે ગૌતમ ! (શ્વમi viaggfસારું ગાડું) દ્રવ્યની અપેક્ષાએ અનંત પ્રદેશ દ્રવ્યને (વેત્તો માંગવાસોઢાજું) ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થયેલાં દ્રવ્યને, (જો અન્નચર હાડું) કાળની અપેક્ષાએ કઈ પણ જાતની સ્થિતિવાળાં દ્રવ્યોને, (માવી જળમંત્તારું, સંધતા, રમંતાડું, છારમંતાડું ) ભાવની અપેક્ષાએ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળા દ્રવ્યને (બાબત વા વાળમંતિ ) તેઓ બાહ્યાભ્યન્તર શ્વાસરૂપે લે છે (ારસંતિ વા નીસર ગા) અને એવા જ દ્રવ્યને બાહ્યાભ્યન્તર નિઃશ્વાસ રૂપે છેડે છે. (ારું મારો વાળમંતારું ગાનંતિ વા વાળખંતિ વા ક્ષતિ ના વિસંતિ વા) હે ભગવન! તે જીવો ભાવની અપેક્ષાએ જે વર્ણવાળા દ્રવ્યોને બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે લે છે તથા બાહ્યાભ્યન્તર નિઃશ્વાસ રૂપ છોડે છે, (ताई कि एगवण्णाइं आणमंति वा पाणभंति वा, ऊससंति वा नीससंति वा તે દ્રવ્ય શું એક વર્ણવાળાં હોય છે! (બારમો વાવો ગાય નિ જવું વંવિલં) હે ગૌતમ! અહીં આહારગામ ગ્રહણ કરે જોઈએ અને જો ત્રણ ચાર અને પાંચ દિશાઓમાંથી શ્વાસ અને નિઃશ્વાસના પુદ્ગલેને ઝડણ કરે છે ત્યાં સુધી પાઠ ગ્રહણ કર જોઈએ, ( i મતે ! ને બાળમંતિ વા વાળતિ વા કરતસંતિ વા નીરવંતિ વા) હે ભગવન્! નારક જી કઈ જાતના દ્રવ્યોને બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે લે છે. અને ક્યા પ્રકારના દ્રવ્યને બાહ્યાભ્યન્તર નિવાસ રૂપ છેડે છે! (સં રેલ વાવ નિયમ છ બાળમંતિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ વા વાળમંતિ ઘા, વસતિ વા, નીરાંતિ વ) હે ગૌતમ! આ વિષયમાં પણ આગળ મુજબ જ સમજવું છ દિશાઓમાંથી તેઓ બાહ્યાભ્યન્તર શ્રવાસ નિઃશ્વાસના પુદ્ગલેને ગ્રહણ કરે છે ત્યા સુધીનું કથન આગળ મુજબ જ સમજવું. (ા પવિયા રાઘાચ નિદવાઘાચા માળિયારા તેના નિચમાં દિલિ) સામાન્ય છે અને એ કેન્દ્રિય જી વિષે એવું કહેવું જોઈએ કે જે કઈ વ્યાઘાત નડતે નહોય તે તેઓ બધી દિશાઓમાંથી વાસ નિશ્વાસના પુદ્ગલને ગ્રહણ કરે છે, પણ જે વ્યાઘાત નડતો હોય તે છએ દિશાઓમાંથી વાસ નિઃશ્વાસના પુદ્ગલેને ગ્રહણ કરી શકતા નથી, પણ કઈ વખત ત્રણ દિશાઓમાંથી, તે કઈ વખત ચાર દિશાઓમાંથી અને કોઈ વખત પાંચ દિશાઓમાંથી શ્વાસ નિવાસના પુદ્ગલેને ગ્રહણ કરે છે, બાકીના તમામ જીવે છે એ દિશામાંથી વાસ નિઃશ્વાસના પુદ્ગલેને ગ્રહણ કરે છે. ટીકાર્યું—“વિંદ of મતે” અહીં “” પદ સામાન્યનું નિર્દેશક છે. તેથી અહીં તેનો અર્થ” કઈ જાતનાં દ્રવ્યોને એ થાય છે. “g વીજા” પૃથિ વિકાયથી લઈને વનસ્પતિ સુધીના એકેન્દ્રિય છે “કાળમંત વા વાળમંતિ વા, ૩ણવંતિ વા, નિરક્ષર ઘા” બાહ્યાભ્યન્તર શ્વાસમાં ગ્રહણ કરે છે. અને છેડે છે! પ્રશ્નને ભાવાર્થ એ છે કે એકેન્દ્રિય જીવે વાસેપ્શવાસમાં કઈ જાતનાં દ્રવ્યોને ગ્રહણ કરે છે! ભગવાન મહાવીર સ્વામી તેને આ પ્રમાણે ઉત્તર આપે છે “જો !” હે ગૌતમ ! “વળoi in સિવારું ધ્યારું” એકેન્દ્રિય જે દ્રવ્યની અપેક્ષાએ અનંત પ્રદેશવાળાં દ્રવ્યોને શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે, “ત્તો” ક્ષેત્રની અપેક્ષાએ “કાંsanલોઢારું” આકાશના અસંખ્યાત પ્રદેશોમાં રહેલા દ્રવ્યને ગ્રહણ કરે છે. અહીં “પ્રદેશ” શબ્દ વડે આકાશનાં પ્રદેશે ગ્રહણ કરાયા છે. “જાજી ” કાળની અપેક્ષા એ “અન્નાઈડરું” એક, બે વગેરે સમયરૂપ સ્થિતિવાળાં દ્રવ્યોમાંથી કઈ પણ એક સ્થિતિવાળાં દ્રવ્યોને ગ્રહણ કરે છે. “મારો ” ભાવની અપેક્ષાએ “ વાળા કૃણાદિ વર્ણવાળાં, “અંતાણું” સુરભિ વગેરે ગંધવાળાં, “મારું” તિકત (તીખો) વગેરે રસવાળાં, “ સિતારૂં” કઠેર વગેરે સ્પર્શવાળાં દ્રવ્યને “આમંત્તિ વા વાળમંતિ વા, વસંતિ વા, નીરવંત્તિ વા” આભ્યન્તર શ્વાસરૂપે લે છે. બહાર શ્વાસ રૂપે લે છે. અંદર નિઃશ્વાસ રૂપે છેડે છે, બહાર નિઃશ્વાસ રૂપે છડે છે, હે ભગવદ્ “માવો નાસ” ભાવની અપેક્ષાએ વર્ણવાળાં જે દ્રવ્યોને તે “ સામંત ના વાળમંતિ વા, વસતિ વા” ની સંતિ વા” બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને ભાદ્યાભ્યન્તર નિઃશ્વાસ રૂપે છેડે છે “તારું gari સામંત , મંત્તિ ના રાસતિ વા નીતિ વાતે દ્રવ્યો શું એક વર્ષ વાળા હોય છે? તાત્યર્ય એ છે કે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવે ભાવની અપે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ पि " ,, ક્ષાએ વર્ણ યુકત જે દ્રબ્યાને શ્વાસેાચ્છ્વાસમાં ગ્રહણ કરે છે અને છેડે છે તે દ્રબ્યા શુ એક જ વર્ણવાળા હાય છે અથવા બે, ત્રણ, પાંચ વગેરે વણુ વાળા હાય છે? તે પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે જવામ આપે છે. “ ગાળો મેચનો નાય તિ ૨૩ પં િહે ગૌતમ ! અહીં આહારગમના વિષયમાં કહેલ આલાપક ગ્રહણ કરવા જોઇએ. અને ત્રણ, ચાર, અને પાંચ દિશાના દ્રબ્યાને તેઓ ગ્રહણ કરે છે એમ સમજવું એટલે કે છ દિશામાંની ત્રણ, ચાર કે પાંચ દિશાઓમાં રહેલાં દ્રન્યાને તે જીવેા શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે. અને છેડે છે. આ ઉત્તરસૂત્રનું એવું તાત્પર્ય છે કે પ્રજ્ઞાપના સૂત્રના ૨૮માં આહાર પટ્ટમાં કહેલા આહારગમ નામના જે આલાપક છે તે અહીં કહેવા જોઇએ. પણ તે આલાપક અને આ આલાપકમાં એટલા જ તફાવત છે કે ત્યાં આહાર વિષે જે સૂત્રેા કહેલાં છે એજ સૂત્ર અહીં શ્વાસેરાસ વિષે કહેવા જોઇએ જેમ કે “ પાવન્નાર, તુવન્નારૂં ત્તિવન્નારૂં, નાવ ચન્નારૂં વિ, जाईं वन्नओ कालाई ताई किं एकगुणकाला जाव अनंत गुणकालाई ભાવની અપેક્ષાએ તે જીવા જે દ્રબ્યાને શ્વાસેાસ રૂપે તે દ્રવ્યેાં એક જ વર્ણવાળાં હતાં નથી, પણ એક વણુ વાળાં એ વર્ણવાળા પણ હાય છે, ત્રણ વર્ણવાળાં પણ હાય છે, ચાર વણુ વાળાં પણ હાય છે અને પાંચ વણુ વાળાં પણ હાય છે. તથા જે કાળા વણુના દ્રજ્ગ્યા તે જીવા વડે શ્વાસેાવાસ રૂપે ગ્રહણ કરાય છે તે ચૈા એક ગણા, બે ગણુા ત્રણ ગણુા, અને અનંતગણુા (પત ) કાળાં પણ હોય છે. એજ પ્રમાણે ગંધ, રસ વગેરેના વિષયમાં પણ સમજવું આ રીતે પૃથ્વીકાય વગેરે જીવેામાં શ્વાસોચ્છ્વાસના વિષયમાં જાણી લઇને હવે નારક વેાના શ્વાસે શ્ર્વાસના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- નું મંતે ! ના आणमंति वा पाणमंति वा, उत्ससंति वा नीससंति वा હે ભગવન્ નારકજીવ કઈ જાતનાં દ્રવ્યાને શ્વાસેશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે ? ઉત્તર-ત ચેવ નાવ છિિત્ત બાળમતિયાવાળમતિ વા, उपसंति वा નીલસંતિ વા’’ હે ગૌતમ ! પૃથિવી વગેરે એકેન્દ્રિય જીવાના શ્વાસોચ્છ્વાસના વિષયમાં કહ્યા પ્રમાણે જ નારકાના વિષયમાં પણ સમજવુ એટલે કે નારકીના પણ दब्वओ अनंतपएसियाई दव्त्राई " દ્રવ્યની અપેક્ષાએ અનત પ્રદેશવાળા દ્રાને શ્વાસોચ્છ્વાસમાં ગ્રહણુ કરે છે અને છેડે છે, ઇત્યાદિ આલાપક અહી' કહેવા જોઈએ. કયાં સુધી ને આલાપક કહેવા જોઈએ ? તે તેના સમાધાન માટે કહ્યું છે કે “ નો ઇäિ” નારક જીવા છ દિશામાંથી શ્વાસે ચ્છવાસમાં ગ્રહણ કરવા યાગ્ય દ્રવ્યાને ગ્રહણ કરે છે. ” ત્યાં સુધી તે અવા પક કહેવા. “ નીવાìવિયા વાધાય નિત્રાવાયાય માળિચના "" સામાન્ય જીવા અને એકેન્દ્રિય જીવે વ્યાઘાત વાળાં અને વ્યાઘાતવિનાના કહેવા જોઇએ ' જીવે ' શ્રી ભગવતી સૂત્ર : ૨ ܕܕ ગ્રહણ કરે છે પશુ હાય છે, ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી ક્યાં છે ત્યાઘાતવાળાં છે અને કયાં છે વ્યાઘાત વિનાના છે તે સૂત્રમાં જ બતાવ્યું છે. જે અલકાત્મક એલેક રૂપ વ્યાઘાત નડતે ન હોય તે જીવો છએ દિશાઓમાંથી શ્વાચ્છાસને ચગ્ય પદ્રલેને ગ્રહણ કરે છે એ નિયમ છે. પણ જો અલેક રૂપ વ્યાઘાત થતા હોય તે તેઓ કયારેક ત્રણ દિશાઓમાંથી. કયારેક ચાર દિશાઓમાંથી અને કયારેક પાંચ દિશાઓમાંથી શ્વાસને ગ્ય પુલે ગ્રહણ કરે છે. તથા એકેન્દ્રિય એના વિષે આ પ્રમાણે સમજવું “પુઢાપુરા મતે ! રૂર્તિ બાળતિ પામતિ જસવંતિ नीससंति ? गोयमा ! निव्वाघाएणं छाइसिं वाघायं पडुच सिय तिदिसिं च उदिसिं ઉત્તર પિંિ ” હે ભગવન્! પૃથિવીકાયના જી કેટલી દિશાઓમાંથી શ્વાસોચ્છવાસને એગ્ય પુલને ગ્રહણ કરે છે? હે ગૌતમ! જે વ્યાઘાત થતા ન હોય તે નિયતથી જ છએ દિશાઓમાંથી તેઓ શ્વાસો ઉછુવાસને ગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે, પણ જે એકરૂપ વ્યાઘાત નડતું હોય તે જે જે દિશાઓમાં વ્યાઘાત નડતે હેય તે તે દિશાએ સિવાયની બાકીની દિશાઓ. માંથી શ્વાસોચ્છુવાસને ચાગ્ય પુદ્ર ગ્રહણ કરે છે. આ રીતે કયારેક ત્રણ દિશામાંથી, કયારેક ચાર દિશામાંથી અને કયારેક પાંચ દિશામાંથી શ્વાસોચ્છવાસ ને એગ્ય મુદ્ર ગ્રહણ કરે છે, આ પ્રમાણે જ અપૂકાયથી લઈ વનસ્પતિ કાય સુધીના એકેન્દ્રિય જીના વિષયમાં પણ સમજવું. જે વ્યાઘાત નડતો ન હોય તે છએ દિશાઓમાંથી અને જે વ્યાઘાત નડતું હોય તે કયારેક ત્રણ દિશામાંથી, ક્યારેક ચાર દિશામાંથી અને કયારેક પાંચ દિશામાંથી તેઓ શ્વાસવાસને પુક્લ પરમાણુઓને ગ્રહણ કરે છે. તે પૃથિકાય વગેરેના જી લેકના અન્તમાં પણ રહે છે, તેથી ત્રણ વગેરે દિશાઓમાંથી શ્વાસોવાસને યોગ્ય પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરવામાં તેમને અડચણ પડે છે. રેલા નિચમા છત્તિ ” એકેન્દ્રિયો સિવાયના નારકી વગેરે ત્રસ જીવે છએ દિશામાંથી શ્વાસોચ્છવાસને યોગ્ય પુલ પરમાણુઓને ગ્રહણ કરે છે એવો નિયમ છે, કારણ કે ત્રસ છે. ત્રસ નાડીની અંદર જ રહે છે. તેથી છએ દિશાઓમાંથી શ્વાસોચ્છવાસ યોગ્ય પુલ પરપણુએ મેળવી શકે છાસૂરા આગળના પ્રકરણમાં એકેન્દ્રિય જીવોના શ્વાસોચ્છવાસનું વર્ણન કરવામાં આવ્યું. વાયુકાય જેની ગણતરી પણ એકેન્દ્રિય જીવમાં જ થાય છે. તો તે અને વાયુ જ શું શ્વાસ નિઃશ્વાસ રૂપ હોય છે કે પૃથિવીકાય વગેરે જીની જેમ કેઈ અન્ય પદાર્થ તેમના શ્વાસ નિઃશ્વાસમાં ગ્રહણ થાય છે? તે જાણવા માટે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ,‘વાઉજાણ્નં મંતે ! ” ઈત્યાદિ ! बा पाणमइ वा, સૂત્રા ( વાઙાત્ જં મને ! વાયુા ચેવ બાળમજૂ લસદ્ વા નીસરૂ વા ? ) હું ભગવન્ વાયુકાયના જીવે શું વાયુકાયાને જ શ્વાસેાવાસ રૂપે ગ્રહણ કરે છે? ( દંતા શોચમા ! ) હા, ગૌતમ ? ( વાકાર્_vi નાવ નીરરૂ વા) વાયુકાયિક જીવા વાયુકાયાને જ શ્વાસેાચ્છ્વાસ રૂપે મહચ કરે છે ( વાલાર્ ન મંતે! વાસાણ ચેવ ગળેાલચનફસ ઘુત્તો છાત્તા ઉદ્દાત્તા મુક્કો મુન્નો જ્વાચાર ) હે ભગવન્? શુ' વાયુકાયિક જીવે: હજારો વખત વાયુાયિકામાંથી મરીને વાયુકાચાની પર્યાયમાં જ શું ફરીથી વાર વાર ઉત્પન્ન થાય છે! (હૂઁત્તા! જોથમ ! ) હા, ગૌતમ ! (જ્ઞાનપરચા ) વાયુકાયિક જીવા હજારાવખત મરીને ફરીથી વાયુકાયાની પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે. (સેમંતે ! પુિદ્દે દ્દારૂ પુત્રે જાર્ ?) હે ભગવન્ ! તે વાયુકાયિક જીવા સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ર અને ઉભયકાય શસ્ત્રને આઘાત પહોંચવાથી મરે છે કે વિના આધાતે મરે છે” (નોચમા! પુદ્દે ઉદ્દાતૢ નો અવુકેજ્ઞાË) તે સ્વકાય વગેરે શસ્ત્રોને આઘાત પહેાંચવાથી મરે છે,આઘાત પહેાંચ્યા વિના મરતા નથી ( તે મà! મિસરી નિયમ, સસરીી નિશ્ર્વમરૂ,) હે ભગવન્ ! વાયુકાયિક જીવા જ્યારે મરીને અન્ય ગતિમાં જાય છે ત્યારે શરીર સહિત જાય છે કે શરીર રહિત જાય છે! (નોયમાં !) હે ગૌતમ! (સિચ સરીત નિન્દહમદ્ ઘિય ત્તત્તી નિલમTM) તે શરીર સહિત પણ જાય છે અને શરીર રહિત પશુ જાય છે. (લે દ્વેગ અંતે ! ત્રં પુનર્ નિય સીડી નિલમફ સિય સરીરી નિલમ) હે ભગવન્! શા કારણે આપ એવું કહેા છે કે તેએ શરીર સહિત પણ જાય છે અને શરીર રહિત થઇને પણ જાય છે ! ( નોયમાં ! ) હે ગૌતમ! ( વાઙજાચરણ નું વારિસરીયા પળત્તા ) વાયુકાયિક થવાનાં ચાર શરીર કહ્યાં છે. ત`ના) તે આ પ્રકારે છે ( બોરાહિદ્, વેન્નિ, તૈયા, H ) ઔદ્રારિક, અને વૈક્રિય, તેજસ અને કાણુ, લોહિયયેન્દ્રિ ચારૂ વિઘ્નનાચ તે ત્રર્ણનું નિમT ) ઔદ્યારિક વૈક્રિય, એ એ શરીરને છેાડી તથા તૈજસ અને ક્રાણુએ એ શરીરને સાથે લઇને તે બીજી ગતિમાં જાય છે ( સે સેનદે ળ નોયમાં ! વુન્નરૂ સિય સસરી નિલમર્ સિય અન્નરીત નિલમય) હે ગૌતમ! તે કારણે એવું કહેવામાં આવ્યું છે કેતેએ શરીર સહિત પણ અન્ય ગતિમા જાય છે અને શરીર રહિત પણુ જાય છે. ટીકા "" વાયુકાય કે આન-પ્રાણ કાનિરૂપણ ' વાયુા નં. મતે ! હે ભગવન્ ? વાયુકાયિક જીવા वायुकाए चेव आणमइ वा पाणमइ वा उत्ससइ वा नीससइ वा શ્રી ભગવતી સૂત્ર : ૨ ܕܕ ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ પિતાના સજાતીય વાયુકાયિકને જ શ્વાસાદિ રૂપે ગ્રહણ કરે છે? આ પ્રકારના ગૌતમ સ્વામીના પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે “gat જોયા” હા, ગૌતમ ! “વારૂણ નાવ નીરસ વા વાયુકાયિક જીવે સજાતીય વાયુકાને જ શ્વાસાદિક રૂપે ગ્રહણ કરે છે. શંકા–જે શ્વાસોચ્છવાસ વગેરે વાયુરૂપ હોય છે તે તે વાયુને પણ બીજા વાયુની આવશ્યક્તા પડશે, અને બીજા વાયુને પણ કેઈ ત્રીજા વાયુની જરૂર પડશે, આ રીતે તે અહીં અનવસ્થા દોષને પ્રસંગ ઉભે થશે. શંકાકારની શંકા એવા પ્રકારની છે કે પૃથિવી વગેરે જીવે પોત પૃથિવી વગેરે રૂપ હોય છે, અને તેમને જે શ્વાસેઙ્ગવાસ હોય છે તે વાયુ રૂપ હોય છે, પણ વાયુકાયિકમાં એવું નથી, વાયુકાયિકે સ્વયં વાયુ રૂપ હોય છે અને તેમને શ્વાસોચ્છુવાસ પણ વાયુ રૂપ જ હોય છે. આ રીતે જે વાયુકાયિક અને જીવવા માટે અન્ય વાયુની જરૂર પડે તે બીજા વાયુકાને પણ વાયુની આવશ્યકતા રહેતી હશે. આ પ્રમાણે માનવામાં આવે તે શ્વાસે છૂવાસરૂપ વાયુને કયાંયે પણ અન્તજ નહીં આવે જે તેને કેઈપણ સ્થાને અન્ત માની લેવામાં આવે તો એમ શા માટે માનવું કે પ્રથમ વાયુકાયિક જીવોને શ્વાસોચ્છવાસની આવશ્યકતાજ હોતી નથી. સમાધાન–આ પ્રમાણેનું કથન મેગ્ય નથી, કારણ કે કઈ પણ જીવન જીવવા માટે શ્વાસોચ્છવાસની જરૂર પડે જ છે નિર્જીવને પડતી નથી. વાયુકાયિકે પણ જીવ જ હોય છે તેથી તેમને શ્વાસ અને નિ:શ્વાસની આવશ્યકતા પડે છે. પરંતુ શ્વાસોશ્વાસ રૂપ વાયુને તેની આવશ્યક્તા રહેતી નથી કારણ કે તે તે અચિત્ત જીવ રહિત હોય છે. તેથી અહીં અનવસ્થા દષની સંભાવના રહેતી નથી. શંકા–જે જીવને જ શ્વાસેવાસની જરૂર પડતી હોય તે જે સિદ્ધ પદ ને પામેલાં જીવે છે તેમને પણ તેની આવશ્યક્તા હોવી જ જોઈએ નહીં તે શ્વાસોચ્છવાસના વાયુની જેમ તેમને પણ નિજીવાજ માનવા પડશે ? સમાધાન-આ જાતની શંકા અસ્થાને છે, કારણ કે અહીં જે વાત ચાલી રહી છે તે સંસારી જીવોની અપેક્ષાઓ ચાલી રહી છે. પૃથિવી, પાણું વગેરે છે સંસારી ગણાય છે. જે સંસારી જ હોય છે તેમને ૪ થી ૬ પર્યારિઓ શ્રી ભગવતી સૂત્ર : ૨ ઉપર Page #167 -------------------------------------------------------------------------- ________________ સંભવે છે. સિદ્ધ છે સંસારી નથી પણ મુક્ત છે વળી શરીરેથી રહિત છે તેથી તેમને શ્વાસોચ્છવાસની આવશ્યકતા રહેતી નથી. કર્મોને બિલકુલ અભાવ હોય ત્યારે જ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. નામ કર્મને એક ભેદ પર્યાપ્તિ નામકર્મ છે. તેને ઉદય થાય ત્યારે જ જીવ પર્યાપ્તક કહેવાય છે. સિદ્ધોને નામ કમનો જ અભાવ હોવાથી પર્યાપ્તિ નામ કમને પણ અભાવ જ હોય છે. તેથી તેઓ પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થાએથી રહિત થઈ જાય છે, તેમનામાં તે એકલી શુદ્ધ ચેતના જ રહે છે. શંકા–જે સંસારી જીને જ શ્વાસોચ્છવાસની આવશ્યકતા રહેતી હોય તે વિગ્રહગતિમાં રહેલા અને આવશ્યકતા કહી નથી. તેઓ પણ સંસારી જીવે જ છે. વિગ્રહગતિમાં રહેલા જીવોને એટલે કે અપર્યાપક જીવમાં દસ પ્રાણામાંથી સાત પ્રાણનું અસ્તિત્વ કહ્યું છે. મનબલ, વચનબલ અને શ્વાસેચ્છવાસ એ ત્રણે પ્રાણે અપર્યાપ્તાવસ્થામાં અને હોતા નથી એવું કહેલ છે. તે જ રીતે વિગ્રહગતિ સમાપન્ન જીવ શ્વાસોચ્છવાસને અભાવે અજીવ કહેવાતો નથી એજ પ્રમાણે જેમની શ્વાસોચ્છવાસની ક્રિયા જોવામાં આવતી નથી એવા વાયુકાયિકાદિ જીને શ્વાસો છૂવાસના અભાવે પણ છે જ કહેવાય છે છતાં પણ તેમનામાં (વાયુકાયિકમાં) શ્વાચ્છવાસને સફૂભાવ માનવાની આવશ્યકતા શી છે? સમાધાન-આવી શંકા પણ ઉચિત નથી. કારણ કે જીવની અપર્યાપ્તાવસ્થા પણ ત્રણ સમય પર્યત જ રહે છે. ત્યાર બાદ તે પર્યાપ્તક અવસ્થા જ બની જાય છે. કાળના સૂક્ષમમાં સૂક્ષમ અંશને સમય કહે છે. વ્યવહારમાં પણ એવું જોવામાં આવે છે કે સામાન્યમાં સામાન્ય પ્રાણું પણ પિતાની શ્વાસોશૂવાસની ક્રિયાને કેટલાક સમય સુધી રૂંધી શકે છે તેથી કરીને તેઓ નિજીવ બની જતાં નથી. અહીં તે એમ કહેવામાં આવ્યું છે કે પર્યાપ્તક અવસ્થાવાળા શ્વાસQવાસની ક્રિયાને અવશ્ય સદ્ભાવ હોય છે. તેને અભાવ હોય તે તે જીવને પર્યાપક જ માની શકાય નહીં અથવા- આ જે શ્વાસે છૂવાસ રૂપ વાયુ છે તે વાયુરૂપ હોવા છતે પણ વાયુકાયિક જીવના જે ઔદારિક, વિક્રિય શરીરો હોય છે તે રૂપે તે હેતે નથી. કારણ કે આના પ્રાણ નામના વાયુના જે પુલે છે તેઓ દારિક વૈકિય શરીરનાં પુદ્ગલે કરતાં અનેક ગણું પ્રદેશવાળા હોવાને કારણે સૂકમ હોય છે. તેથી તેમાં ચૈતન્યવાળા વાયુના શરીરને સમાવેશ થઈ શકતો નથી. આ રીતે અહીં અનવસથી દેષ લાગતો નથી કહેવાનો આશય એ છે કે શ્વાસ નિશ્વાસ રૂ૫ વાયુ અચેતન હોય છે. તેથી તેને શ્વાસ નિશ્વાસની જરૂર પડતી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ નથી અહી અનવસ્થા દોષને સભવ રહેતા નથી. tr વાસાÇાં અંતે ! ” હે ભગવન્! વાયુકાયિકા वाउकाए चेव अणेનસચનમ્ન સ્વત્તોાત્તા કાત્તા તથેય મુક્કોર પદ્મવાર્ ? ’’. વાયુકાયમાં જ લાખા વખત મરીને ત્યાં જ શુ વાર વાર જન્મ લે છે ? વાયુકાયનું વકતવ્ય ચાલતું હાવાથી વાયુાયકાના વિષયમાંજ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નહિતર તેા આ પ્રશ્ન પૃથિવીકાયિક વગેરે ને પશુ લાગુ પાડી શકાય છે. કારણ કે પૃથિવીકાયિક વગેરે જીવાની પણ મરી મરીને પૃથિવીકાયિક વગેરેમાં જ ઉત્પત્તિ થાય છે. તે તમામ પૃથિવીકાયિકની કાર્યાસ્થતિ અસંખ્યાત રૂપે તથા વનસ્પતિની અપેક્ષાએ અનંત રૂપે પ્રતિપાદિત કરવામાં આવી છે. કહ્યું પણ છે. ભાવાર્થ-પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુકાયના જીવાની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ પ્રમાણુ હેાય છે. તથા વનસ્પતિકાયના જીવાની કાયસ્થિતિ અનંત અવસર્પિણી કાળ પ્રમાણે હેય છે. ,, ગૌતમ સ્વામીના તે પ્રશ્નના મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે. ફ્તા નોયમા ! जाव पच्चायाइ હા, ગૌતમ ! વાયુકાયના જીવા લાખા વખત મરીને વાયુકાયમાં જ ફરી ફરીને જન્મ લે છે. અહીં (યાવત,) પદ્મથી arrare. वाक चेव अणेगस्यसहस्स खुत्तो उदाइत्ता उदाइत्ता तत्थेत्र भुज्जोर પાઠ ગ્રહણ કરાયે છે. 66 ,' પ્રશ્ન-“ તે મળે ! ăિ જુદું રૂ” હે ભગવન્ તે વાયુકાયિક જીવા શુ પેાતાના શરીર રૂપ શસ્ત્રથી, પરકાય રૂપ શસ્ત્રથી અથવા બન્ને કાય રૂપ શસ્ત્રથી હણાઈને મરે છે! કે ‘નવુદ્દે દ્દારૂ" સ્વકાય વગેરે શસ્ત્રથી આઘાત પામીને મરે છે ? ઉત્તર- પોયમા! પુરે કાર, નો અપુò ઉદ્દા” હે ગૌતમ ! વાયુકાયિક જીવા સ્વકાય વગેરે શસ્ત્રના આઘાત પામવાથી જ મરે છે આઘાત પામ્યા વિના મરતા નથી. ” વાયુકાયિક જીવે સ્વકાય, પરકાય અથવા બન્ને કાયરૂપ શસ્રના સપક થી આઘાત પામીને જ મરે છે” આ કથન સેાપક્રમઆયુષ્યની અપેક્ષાએ કરાયુ' છે. પરંતુ નિરુપક્રમ આયુષ્યની અપેક્ષાએ તેા અન્ય પ્રકારે પણ તેનુ મરણ સભવે છે. પ્રશ્ન- “ તે અંતે ! િસત્તરીરી નિલમર્ અસરીરી નિભ્રમર્ ?'' હે ભગવન્ તે વાયુકાયિક જીવ જ્યારે મરીને ખીજી ગતિમાં જાય છે ત્યારે શું તે શરીર સહિત જાય છે કે શરીર રહિત જાય છે ? ઉત્તર-ચિ નથીી નિલમર્ ” સિય અસરીરી નિલમર્ ' હે ગૌતમ કાઇ અપેક્ષાએ તે શરીરને સાથે પણ લઈ જાય છે, અને કાઈ અપેક્ષાએ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ શરીરને સાથે નથી પણ લઈ જતા પ્રશ્ન-“ સે મેળઢેળ મતે ! વુન્નરૂ ” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે વાયુકાયિક જીવા શરીર સહિત પશુ પરગતિમાં જાય છે અને શરીર રહિત પણ પરગતિમાં જાય છે ? ઉત્તર- નોચમાં ! વાજાચસાં ચત્તારિસોરા પન્નત્તા ” હે ગૌતમ ! વાયુકાયિક જીવામાં ચાર શરીર કહ્યાં છે. જે આ પ્રમાણે છે. ,, "" · બો]હિત્ ” ઔદારિક, “ વેઉન્નિ” વૈક્રિય, “તેચ” તેજસ, અને “R” કાČણુ વાયુકાયિક જીવા “ બોરાજિયનેઽન્દ્રિયારૂં નિપ્પજ્ઞાચ '' ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને જ અન્યગતિમાં જાય છે પરંતુ તેચચ મËિ નિષ મર્ઝ ” તેજસ અને કાણુ શરીર, અન્ય ગતિમાં છે. કારણ કે તે અન્ને શરીર પ્રત્યાઘાતથી રહિત હાય છે. ‘તે તેળદ્રુાં વોચમાં! ' કન્નરૂ સિય ક્ષસીી નિવલમદ્દ બ્રિચ બલરીરી નિલમ” હે ગૌતમ ! આરીતે વાયુકાયિક જીવા તૈજસ અને કામ`ણુ શરીરની અપેક્ષાએ શરીર સહિત અન્ય ગતિમાં જાય છે અને ઔદારિક અને વૈક્રિય શરીરની અપેક્ષાએ શરીર રહિત થઇને અન્ય ગતિમાં જાય છે સૂ ૩।। મૃતાદિ અનગાર કે સ્વરૂપ કા નિરૂપણ મૃતાદી અણુગારનુ પ્રકરણ વાયુકાયિક જીવાની ફરી ફરીને વાયુકાયિકામાં જ ઉત્પત્તિ થાય છે એવું આગળનાં પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. હવે આ પ્રકરણમાં એ બતાવવામાં આવે છે કે કોઈ કોઈ મુનિ પણુ સ‘સારભ્રમણની અપેક્ષાએ ફરી ફરીને ત્યાંને ત્યાજ ઉત્પન્ન થાય છે. “ મારૂં નં અંતે ! નિયંà” ઇત્યાદિ ,, સૂત્રા—( મહાન મંતે ! હે ભગવન્ ! પ્રાસુક આહાર લેનાર (નિયં કે ) નિગ્રન્થ, કે જેણે ( નો નિશ્ર્વમવે) પોતાના ભવનેા નિધ કર્યાં નથી. ( નોનિરુદ્ધમવચે) સંસારના પ્રપંચના નિરોધ કર્યો નથી, ( નો પીળસંસારે ) જેને સંસાર ક્ષીણ થયેા નથી, ( ો પીળસલાવેયનિને) જેના સ'સાર વેદનીયને નાશ થયા નથી, ( જો વોચ્છિન્નસંસાવેયનિક્કે ) જેના સંસારનું છેદન થયું નથી. (નો નિટ્રિયઢે) જે કૃતાર્થ થયા નથી, જો નિટ્રિયટ્ટ હર્ બિન્ને જેનું કાર્ય સમાપ્ત થયેલા કાની જેમ પૂરૂ થયેલ નથી, એટલે કે જે કૃતકત્ય થયા નથી શુ ( પુનવિ ) ફરીથી પણ (Ëત્ય હવ આĐરૂ ) આતિય ચ, મનુષ્ય વગેરે ગતિરૂપ સંસારને પ્રાપ્ત કરે છે. ? ( 'જ્ઞાનોચના!) હા, ગૌતમ ! (માતૢ નું નિય ́ટે નાવ પુનવિથથ પૂર્વોકત વિશેષણા વાળા પ્રાસુક આહાર લેનાર નિગ્રંથ મનુષ્ય ગતિરૂપ સ`સારને વારવાર પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ વગTTE ) અણુગારતિય ચ, ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા—દ્ધ મારૂં નં મતે! અચિત્ત વસ્તુનેમૃત કહે છે તે મૃતરૂપ અચિત્ત વસ્તુના આહાર લેનારને મૃતાદી કહે છે, એટલે કે પ્રારુક ભાજી તથા ઉપલક્ષણથી એષણીય વસ્તુના આહાર કરનાર તે ... વળીયારી નિય' કે ' નિગ્રંથ અણુગાર પણ શું તિય ચ મનુષ્યાદિ વગેરે ગતિરૂપ સંસારને ફ્રી ફ્રીને પ્રાપ્ત કરે છે? એટલે કે કઇ પરિસ્થિતિમાં તે નિગ્રંથ સંસારને ફરી ફ્રીને પ્રાપ્ત કરે છે તે સૂત્રકાર નીચેના સૂત્ર વડે સ્પષ્ટ કરે છે “ નો નિર્દેમને ” ઈત્યાદિ જે જે મૃતાઢી શ્રમણ નિગ્ર^થનાં વિશેષણે આ સૂત્રમાં બતાવ્યાં છે, તે વિશેષણાથી યુકત શ્રમણ નિગ્રંથના સસારના અંત આવતા નથી. કહેવાનુ તાત્પર્ય એ છે કે તે વિશેષણ્ણા વાળા શ્રમણ નિ થ પ્રાસુક આહારના ઉપ ભાગ કરવા છતાં પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે તે વિશેષણાનું સ્પષ્ટી કરણ કરવામાં આવે છે. “ નો નિન્દ્વમવે ' તે મૃતાદી શ્રમણ નિગ્રંથો અનેિરુદ્ધ ભવ વાળા હાય ચરમભવ વાળા ન હેાય એટલે કે જેણે પેાતાના આાગામી ભવના અંત કર્યાં નહેાય તે અવશ્ય મચ્છુ પામીને આ સસારમાં ફરી જન્મ ધારણ કરે છે, તે સ'સારને તરશે નહિ. અહી જો એવી શંકા સેવવામાં આવે કે જે મૃતાદી શ્રમણ નિથ પેાતાના આગામી ભવને નિધ કર્યો નથી. તે બે ભવ કરીને પણ મુકિત પ્રાપ્ત કરી શકે છે, તે તેને કેવી રીતે સંસારમાં જન્મ લેનારા માની શકાય! તે શંકાનું નિવારણ કરવા માટે સૂત્રકાર કહે છે કે “ નો નિશ્ર્વમવવરે ” જેણે ભવપ્રપંચના ભવિસ્તારને નિરાધ કર્યો નથી એવેા શ્રમણ નિષ્ર થ વારંવાર સંસારમાં જન્મ ધારણ કરે છે અહીં બે ભવ કરીને મેાક્ષ જનારનું વર્ણન કર્યું નથી. અહી તે એવા મૃતાઢી શ્રમણ નિગ્રથના ઉલ્લેખ કર્યો છે કે જેને બે ભવ કર્યો પછી પણ અનેક ભવ કરવાના બાકી છે. મૃતાદી અણગાર દેવ અને મનુષ્યભવની અપેક્ષાએ પણ અનિરુદ્ધ ભવ વિસ્તાર વાળા હાઈ શકે છે. પણ અહી' એવા શ્રમણ નિગ્રંથ ની વાત કરવામાં આવી નથી પણ અહી તેનો પીળસંસારે ” જેનું ચતુગતિરૂપ સૉંસારમાં પરિભ્રમણ કરવાનું મહીણ (ક્ષી) થયુ નથી એવા મૃતાઢી શ્રમણ નિગ્રંથ સ’સારમાં વારવાર ભ્રમણ કરે છે એમ કહેવામાં અવ્યુ છે તેનું તાત્પર્ય એ છે કે જે શ્રમણ નિ"થ હોવા છતા દ્રવ્યલિંગી છે ભાવ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ લિંગી નથી એને આ કથન લાગુ પડે છે. એ જ કારણે નો જળસંસારવેળિજો ” જેને સંસાર વેદનીય કર્મ ક્ષીણ થયા નથી એ શ્રમણ નિગ્રંથને ઉપરનું કથન લાગુ પડે છે, સંસાર વિધર્મી વાળો સાધુ ગતિમાં એક એક વાર પણ જઈ શકતા હોય છે તે તેનું નિરાકરણ કરવા માટે “નો રોઇન સંસારે” વિષેશણુ મૂકયું છે એટલે કે જેને ચારે ગતિમાં અનેક વાર પરિભ્ર. મણ કરવાનું હજી બાકી છે. અને તે કારણે “ ને વોરિવજવંતાળ ” જેના ચારે ગતિમાં ભ્રમણ કરાવનાર કર્મોને હજી ક્ષય થયે નથી, અને એજ કારણે “નો નિષ્ક્રિય ” જેનું મેક્ષરૂપ પ્રયજન હજી સુધી પૂર્ણ થઈ શકયું નથી, અને તેથી, જે “ો નિQિચટૂ વાળને ઈચ્છિત અર્થની મોક્ષની પ્રાપ્તિ કરી શ નથી એટલે કે જે કૃતાર્થ થયે નથી, એવા મૃતાદી નિગ્રંથ અણુગાર શું “પુનાવિ ” ફરી ફરીને આ અનાદિ સંસારમાં “રથ€” નરકાદિ ગતિરૂપ ભવને પ્રાપ્ત કરે છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે અચિત્ત અથવા એષણીય આહારને ઉપભેગ કરનાર શ્રમણ નિગ્રંથ જે ફક્ત વિશેષણોથી યુકત હોય તો તે સંસારમાં વારંવાર જન્મ લઈને જન્મમરણના દુઃખો ભેગવશે કે તેનો સંસારમાંથી છુટકારે થઈ જશે ? ગૌતમ સ્વામીના એ પ્રશ્નનો જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “હંતા જોયમાં ! હા, ગૌતમ! અહીં “તા” પદ સ્વીકારના અર્થમાં વપરાયું છે “મા નં નિકે મૃતાદી નિગ્રંથ કે જે નિરુદ્ધભવ વાળે નથી, નિરૂદ્ધભવ પ્રપંચ વાળો નથી, પ્રહણ સંસારવાળ નથી, પ્રહણ સંસાર વેદનીય કર્મ વાળ નથી, સંસાર ના અંત વાળો નથી, અંત કરેલા સંસાર વેદનીય કર્મ વાળે નથી, જે કૃતાર્થ થયેલ નથી, જે કૃત કૃત્ય થયેલ નથી. જેનું કાર્ય સમાપ્ત થયેલા કાર્યની જેમ પૂરું થયેલ નથી તે “પુળાવિ ફરીથી પણ વારંવાર “ફથયં” નરકાદિ ગતિરૂપ સંસારને “દુર્વા બાજીરૂ પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનિરુદ્ધ ભવાદિ વિશેષણોથી યુક્ત નિગ્રંથ વારંવાર ચતુતિરૂપ સંસારમાં જન્મ મરણ પામ્યા કરે છે . સૂકા જીવ, પ્રાણ, ભૂત આદિ કે સ્વરૂપમાનિરૂપણ સંસાર ચક્રની મધ્યમાં રહેલા મુનિના જીવને પ્રાણ, ભૂત વગેરે છે નામે જુદા જુદા સમયે કે એક જ સમયે શું વર્ણવી શકાય છે? આ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નના ઉત્તર જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને “ à નં અંતે ” ઇત્યાદિ પદ્મથી પૂછે છે. સૂત્રા –( મેળ અને વિત્તિ વત્તયં ણિયા ) હે ભગવન્ તે નિ ́થ મુનિના જીવને કયા શબ્દથી વર્ણવી શકાય છે ! ( નોચના ! પાળેત્તિ યત્તત્રં રિચા) તે નિયથ મુનિ જીવને ‘“પ્રાણ” સંજ્ઞાથી વર્ણવી શકાય છે, ( મૂ ત્તિ ત્તવ સિયા) “ભૂત' શબ્દથી પણ ઓળખી શકાય છે, ( સત્તે ત્તિ વત્તયં સિચા ) ‘સત્ય” શબ્દથી પણ એળખી શકાય છે. ( વિષ્ણુ ત્તિ વત્તત્રં સિયા ) ત્રિજ્ઞ” શબ્દથી પણ ઓળખી શકાય છે, ( વેચોત્તિ વત્ત સિયા ) “ àવ ” શબ્દથી પણ ઓળખી શકાય છે. (વાળે મૂ, લીયે, સત્ત, વિષ્ણુ વેફેત્તિ વત્તવું લિયા ” તેને પ્રાણુ, ભૂત જીવ, સત્ય, વિજ્ઞ અને વેદ, એ બધા શબ્દોથી ઓળખી શકાય છે (સળòળ મતે !, વુરૂ) હે ભગવન્ ! આપ શા કારણે એવુ કહા છે કે (à નં પાળેત્તિ વત્તત્રં શિયા નાવનેયો ત્તિ વત્તન્ય પ્રિયા) તે મુનિને “પ્રાણ” ભૂત, જીવ, સત્વ વગેરેથી એળખી શકાય છે, ( गोयमा ! जम्हा आणमइ वा पाणमइ वा उस्सस वा णीखसइ वा तम्हा पाणेत्ति વત્તયં ણિયા) જે કારણે તે મુનિના જીવ માઘાભ્યન્તર શ્વાસ અને નિશ્વાસને ગ્રહણ કરે છે અને છેડે છે તે કારણે તેને “પ્રાણ” શબ્દથી ઓળખી શકાય છે (જ્ઞદ્દા મૂ, મર, મલ્લિક્ ચ સદ્દા મૂ ત્તિ વત્તત્રં રિચા) જે કારણે તેની ઉત્પત્તિ થઇ હતી, થાય છે અને થશે તે કારણે તેને “ભૂત ’ શબ્દથી ઓળખી શકાય છે. ( નન્હા નીવેનીવફ નીવત્ત બાવચં૬ાં ૩૧ લીક્સમ્હાલીયેત્તિ રૂત્તવ પ્રિયા ) જે કારણે તેણે ભૂતકાળમાં છત્રના ધને પ્રાપ્ત કર્યાં હતા, વર્તમાનમાં જીવે છે જીવવ આયુષ્ય કર્માંના તે અનુભવ કરે છે, અને ભવિષ્યમાં પણ જીવશે, તે કારણે તેને માટે જીવ’ શબ્દ વાપરી શકાય છે. ( ના સત્ત સુમાસુમેટુિં મેર્િંસારત્તે ત્તિ વસવ્વ સિયા) જે કારણે તે શુભ અતે અશુભ કર્મો વડે અદ્ધ છે તે કારણે “સત્વ” શબ્દથી ઓળખી શકાય છે. (જ્ઞ ્ાત્તિત્ત ઋજુ સાય. અવિદુરે છે નાગર, તન્હા વિષ્ણુ ત્તિ ત્તવલિયા) જે કારણે તે તીખા, કડવા, તુર ખાટા, અને મીઠા રસ જાણે છે તે કારણે તેને વિજ્ઞ” કહેવામાં આવે છે. (નન્હા વેરીીય મુદ્દતુવણં ત ્ા વેઢે ત્તિ વત્તત્રં ત્તિયા ) જે કારણે સુખ દુઃખ વેદન કરે છે. તે કારણે તેને “વેદ” કહેવામાં આવે છે. ** 6 ટીકા-સેળ મતે !” હે ભગવન્ ! તે મુનિજીવને (ગ્નિ ત્તિ વસન્ત્ર ત્તિયા) કયા શબ્દથી એળખાવી શકાય છે. ૮. નોયમા ! ”હું ગૌતમ! “ વામેત્તિ વત્તત્રં ત્તિયા ’ તેને “પ્રાણ” કહી શકાય છે. જ્યારે શ્વાસેાવાસ વગેરે યુક્ત પણાની વાત કહેવામાં આવતી હાય ત્યારે નિગ્ર થજીવને માટે “પ્રાણ” શબ્દના પ્રયોગ કરી શકાય છે કારણ કે તે પ્રાણનક્રિયા વગેરે યુક્ત હાવાને કારણે “પ્રાણ” નામ તેને માટે અથ - યુક્ત જણાય છે. મૂત્તિ વૃત્તબ્ધ લિચા’” તેને “ભૂત” પણુ કહી શકાય છે 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ જ્યારે થવું વગેરે ધર્માંથી યુક્ત પણાની વિવક્ષા કરવામાં આવતી હાય ત્યારે “ભૂત” નામ અયુક્ત ( સાક ) લાગે છે માટે તે સમયે “ભૂત” શબ્દના ઉપયોગ કરી શકાય છે. નીચે ત્તિ વૃત્તબ્ધ વિચાર તેને ‘ જીવ” પણ કહી શકાય છે. જ્યારે ઉપયેગ આદિ ધર્મથી યુક્ત વિક્ષા કરવામાં આવતી હાય ત્યારે તેને માટે જીવ” શબ્દને પણ ઉપયોગ કરી શકાય છે. “મત્તે ત્તિ ત્તવું વિચા’તેને “સત્ત્વ” પણ કહેવાય છે, જ્યારે શુભ અશુભ કમથી યુક્ત પણાની વિક્ષા કરાતી હૈાય ત્યારે સત્વ” નામથી પણ તેને ઓળખી શકાય છે. विष्णु वित्तव्वं सिया " જ્યારે કડવેા, ખાટા, મધુર વગેરે રસેાના આસ્વાદન કરવારૂપ ધર્મની વિવક્ષા કરવામાં આવતી હોય ત્યારે તેને માટે વિજ્ઞ” શબ્દના પ્રયોગ પણ કરી શકાય છે. ડ बेयोत्ति वसण्वं सिया " જ્યારે સુખદુ:ખ વગેરેના અનુભવ કરવારૂપ ધર્મની વિવક્ષા કરવામાં આવતી હાય ત્યારે તેને માટે “વેદ” શબ્દના પ્રયાગ પણ કરી શકાય છે. આ પાળે, મૂળ, નીચે, સત્ત, વિષ્ણુ લેફેત્તિ ત્તવું વિચTM '' અને જયારે શ્વાસે શ્ર્વાસ વગેરે ધર્માંથી યુક્ત પણની એક સાથે વવક્ષા કરાતી હોય છે ત્યારે તે શ્રમણ્ નિમય જીવને માટે પ્રાણ, ભૂત, જીવ, સત્વ, ત્રિજ્ઞ અને વેદ એ છએ શબ્દેને પ્રયાગ થઈ શકે છે. આ નિગમન ( સમાપ્તિ) વાકય છે. તેનું કારણ જાણવાના આશયથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “સે રૃાં અંતે ! વં યુવકૢ તે નં વાળત્તિ વત્તવ્' સિયા, નાવ ચેયોત્તિ વૃત્તબંદિયા !’’'હે ભગવન્! આપ શા કારણે એવું કહે છા કે તે શ્રમણ નિશ્ચયને પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, વિજ્ઞ, અને વેદ કહી શકાય છે? તેના ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે. નોયના ! '' હે ગૌતમ! “ન ્” જે કારણે બાળમર્ થા પાળ मइ वा શ્રમણ નિગ્ર થ જીવ આભ્યન્તર શ્વાસને ગ્રહણ કરે છે અને છેડે છે ,, 66 ઉŔસદ્ વા નીસસરૂ વા” ખાહ્ય શ્વાસને ગ્રહણ કરે છે અને છેડે છે, તÇા પાળે સિવરાવ્યું ચિચા ” તે કારણે તેને માટે “પ્રાણ” શબ્દ કહેવામાં આવે છે 66 'જ્ઞા મૂળ મર્ચે મંવિશ્ર્વ ચત્તા મૂત્તિ વત્તત્રં ત્તિયા ” જે કારણે ભૂતકાળમાં તેનું શરીર ઉત્પન્ન થયું વર્તમાન કાળે ઉત્પન્ન થાય છે. અને ભવિષ્ય કાળે પણ તે ઉત્પન્ન થશે, તે કારણે ઉત્પત્તિરૂપ ધર્મની અપેક્ષાએ તેને ભૂત” પણ કહી શકાય છે. “ સમ્હા લીધે ” અનાદિ હેવાને કારણે ભૂતકાળમાં તેણે જે કારણે જીવના ધર્મોને પ્રાપ્ત કર્યા હતા, વમાન કાળે પણ તે “ઝીક્ ’’ જીવના ધર્મવાળા છે- “ નોમાં બાગ્યે આ મ` ગોવર્' તથા ઉપયોગ લક્ષણ રૂપ જીવત્વને તથા જે વમાન દેહમાં જીવને રહેવાનું કારણ અનેલ છે તે પૂર્વ બદ્ધ આયુષ્ક કમ ના અનુભવ કરી રહ્યો છે “સમ્હા નવેત્તિ વસન્ત્ર લિયા '’ તે કારણે તેને “જી” પણ કહી શકાય છે. “નફાને મુદ્દામુમૈહિં જે કારણે તે શુભાશુભ કર્મોમાં આસક્ત રહે છે. तन्हा सत्तेत वतव्य' વિચા” તે કારણે તેને “સત્વ” પણ કહેવામાં આવે છે “નન્હા તિાજ્જુ "" 66 ', 66 સાચ વિશ્વમદુરે રહે ગાળ ' જે કારણે તે તીખા, કડવા, તુરી, ખાટા અને મીઠા રસ જાણે છે એટલે કે તેનું આસ્વાદન કરે છે तम्हा विष्णु ति वत्तव्वंશિયા ” તે કારણે તેને “વિ” કહી શકાયછે. जम्हा वेदेत्ति सुहदुक्खं " જે કારણે તે સુખ અતે દુઃખનું વેદન કરે છે સદ્દાનેોત્તિ વત્તવં સિયા ’ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ કારણે તેને “વેદ” પણ કહી શકાય છે. " से तेणट्टेणं पाणेत्ति वत्तव्वं सियाલાય નેયોત્તિ વત્તવં રિચા” હે ગૌતમ ! તે કારણે નિગ્રંથ જીવને પ્રાણથી લઈને વેદ સુધીના શબ્દો વડે ઓળખાવી શકાય છે. ! સૂ પા આગળ એવુ· પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે શ્રમણ નિગ્રંથ પ્રાસુક આહાર ગ્રહણ કરનાર છે, પણુ અનિરુદ્ધ ભવપ્રચ`ચ આદિ વિશેષણા વાળા ડાય છે તેને પણ ચતુતિરૂપ સંસારમાં વારવાર ભ્રમણ કરવુ પડે છે. હવે એ બતાવામાં આવે છે કે જે શ્રમણ નિગ્રંથ પ્રાસુક આહારના ઉપયાગ કરતા હાય અને નિરુદ્ધ ભવપ્રપંચ વગેરે વિશેષણા વાળા હોય તેની કેવી ગતિ થાય છે ! “મારૂં કાં અંતે ! ” સૂત્રા- ( મળે ! નિરુદ્ધમયે નિદ્ધમયવ્ચે નાવ નિચિત્રુનિને માફ્ળ નિયં૩) ભગવન્ ! જેણે પોતાના આગામી ભવના નિરાય કરી નાંખ્યા છે, પેાતાના ભવવિસ્તારને નિરાધ કર્યાં છે, યાવત્ જેનું કા સ ંપૂર્ણ થયેલા કાની જેમ પૂર્ણ થઈ ગયેલુ છે ( એટલે એવા કે જે કૃતકૃત્ય થઇ ગયેલ છે) એવા મૃતાદી શ્રમણુનિ થ શું ( કુળવિ થë öનો છTM ?) ક્રીથી મનુષ્ય વગેરે ચાર ગતિ વાળા સ'સારને પ્રાપ્ત કરતા નથી ? ( ëતા જોચમા!) હા ગૌતમ ! ( મારૂં નં નિયંò જ્ઞાન પુળવિ સ્થથં વં નો આચ્છર ) નિરુદ્ધ ભવ વગેરે વિશેષણા વાળા મૃતાઢી શ્રમણ નિગ્રંથ મનુષ્ય વગેરે ચતુતિરૂપ સ'સારમાં ફરી જન્મ લેતેા નથી. ( ત્તે મંતે ! řિ વત્તવત્તિયા ?) હે ભગવન્ આત્મકલ્યાણ કરનાર તે શ્રમણ નિથને કયાં કયાં નામે એળખી શકાય ! ( ગોચના ! ) હે ગૌતમ ! (સિદ્ધેત્તિ ત્તત્રંશિયા) પૂર્વોક્ત વિશેષાવાળા તે શ્રમણ નિગ્ર ́થને “સિદ્ધ” નામથી કહી શકાય છે, ( યુદ્ધૃત્તિ વત્તત્રં ત્તિયા) “બુદ્ધ” પણ કહી શકાય છે, (મુત્તેત્તિ વત્ત∞ લિયા ) મુક્ત પણ કહી શકાય છે, પારવણ ત્તિ વત્તત્રં ત્તિયા) પારંગત પણ કહી શકાય છે ( પર્વનqfત્ત વતબ્ધ ઊઁચા) પરપરાગત” પણ કહી શકાય છે,( હ્રદ્ધે, વુદ્દે,મુત્તે,પરિનિમ્બુડે, અંતર્જ્ડ, સતુલવવત્તિ વત્તત્રં સિયા) સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરિનિશ્ર્વત, અંતકૃત અને સ॰ દુઃખ પ્રહીણ, પણ કહી શકાય છે. (તેત્રં મતે ! सेवं भंते ! भगवं गोयमे समणं भगव महावीर वंदइ नमसइ वदित्ता नमसित्ता ગમન તવષા થવાળું આવેમાળે વિ) હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે હે ભગવન્! આપની વાત સાચી છે. આ પ્રમાણે કહીને ભગવન્ 66 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ܝܙ ܕܕ ૧૬૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ગૌતમે ભગવાન મહાવીરને વંદા કરી નમસ્કાર કર્યો વંદા નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી પેાતાના આત્માને ભવિત કરતા વિચારવા લાગ્યા, એટલે કે પેાતાને સ્થાને ગયા. ॥ સૂ. ૬૫ ( ટીકા-મારૂં અંતે ! નિયંકે ” હું ભગવન્ ? મૃતાદી નિગ્રંથ અચિત્ત વસ્તુના આહાર કરનાર શ્રમણ નિગ્રંથ કે જેણે ( નિયમને ) પોતાના આગામી ભવના નિરોધ કર્યો છે એટલે કે જે ચરમભવને પામેલા છે, નિષ્ક્રમવયંચે જેને ભવના વિસ્તાર પ્રાપ્ત કરવાનું ખાકી રહેલ નથી, ( વદ્દીળસંસારે ) જેણે ચતુર્થાંતિરૂપ સંસારમાં ભ્રમણુ કરવાનું દૂર કરી નાખ્યુ છે. ( વદ્દીનસત્તાવળિÄ ) જેના સ’સારવેદ્ય કમ નષ્ટ થઈ ચૂકયાં છે, ( વોચ્છિન્નસંસારે) ચતુ་તિરૂપ સંસારમાં ગમન કરાવનાર કમના મધ જેને તૂટી ગયે છે, “વોøિાસસાવેયને ” જેના સસાર વેદનીય કમ ના સથા નાશ થઈ ગયા છે એટલે કે અનુબંધના છેદનને લીધે જેણે ચારગતિરૂપ સ’સારમાં ભ્રમણ કરાવનાર વેદ્ય કર્મોના નાશ કરી નાખ્યા છે, (નિટ્વિયઢું) જેણે પેાતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે, ( નિયિવૃળિક્ને ) તથા જે કૃતકૃત્ય થઈ ગયેલ છે એવા તે મૃતાદી અણુગાર ( સ્થથૅ) ચતુતિ ભ્રમણુરૂપ સંસારને શું (નો પુનિ બાજીર) ફરીથી પ્રાપ્ત કરતા નથી? એટલે કે એવા શ્રમણ નિગ્રંથ શું સસારમાં ફરીથી જન્મ મરણ પામતા નથી; તેના ઉત્તર પ્રભુ આ પ્રમાણે આપે છે. “નોયમા!” હે ગૌતમ ! “મકારૂં ન નિà” એવા મૃતાદી નિગ્રંથ (નાવ નો પુનઃવિત્યરું દળ બનકર ) ક્રીથી આ ચાર ગતિવાળા સ`સારમાં જન્મ લેતા નથી. એટલે કે તે સિદ્ધપદ પામે છે. તે શ્રમણ નિગ્રંથને કયાં કયાં નામે ઓળખવામાં આવે છે તે જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( સે ં અંતે! વિશ—'ન્નિયા) હે ભગવન્! પૂોક્ત વિશેષણાવાળા તે શ્રમણ નિગ્રંથને કયાં કયાં નામે ઓળખવામાં આવે છે ! ઉત્તર- (પોયમા !) હું ગૌતમ ! ( દ્ઘિર્દે,ત્તિ ત્તવ પ્રિયા ) તેમને માટે સિદ્ધ પદના પ્રયાગ કરી શકાય છે કારણ કે તેમણે તેમનાં તમામ કાર્યો સિદ્ધ કરી લીધાં હાય છે. યુદ્ઘત્તિ વત્તવન્નિયા) વિમળ કેવળજ્ઞાન વડે તેએ સમસ્ત લાક અને અલાકના જ્ઞાતા અને દ્રષ્ટા બની જાય છે તેથી તેમને “બુદ્ધ” પણુ કહી શકાય છે. ( મુત્તત્તિ વાલમિયા ) જ્ઞાનાવરણીય વગેરે આઠ કોના ક્ષય થઇ જવાને કારણે તેમને “મુક્ત” પણ કહી શકાય છે. રક્ત્ત વત્તવ લિયા ) તેમણે સંસારને પાર કર્યા હાય છે- સ`સાર સાગરને તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ તરી ગયા હોય છે તેથી તેમને માટે “પારગત” શબ્દનો પ્રયોગ પણ કરી શકાય છે. જો કે તે મુનિ હજી સંસાર સાગરને તરી ગયા નથી, છતાં પણ તેમને માટે “પારગત” શબ્દને જે પ્રયોગ કરવામાં આવે છે તે આગળ પાસ થનારી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ ચૂકી એવું માનીને કરવામાં આવેલ છે. (ાર વત્તાવ સિયા) તેમને “પરંપરાગત” કહેવાનું કારણ એ છે કે તેમણે જે સંસારરૂપી સમુદ્રને પાર કરીને મોક્ષની પ્રાપ્તિ કરી છે તે મિથ્યાત્વ વગેરે ગુણસ્થાની અથવા મનુષ્ય વગેરે સુગતિની પરંપરાથી પ્રાપ્ત કરેલ છે અથવા કર્મ જાળથી દૂર રહેવાની મુક્ત પુરુષોની જે પરંપરા છે તે પરંપરાને અનુસરીને જ તેઓ કર્મજાળથી દૂર રહ્યા છે. તેથી તેમને “માટે પરંપરાગત ને પણ પ્રયોગ કરી શકાય છે. હવે કથિત અર્થની સમાપ્તિ કરવાને માટે સૂત્રકાર કહે છે કે ( સિદ્ધ, વુ, મુત્ત, પરિવુિડે, તજ, સંતુષણ પીળત્તિ વત્તત્રં સિયા) નિરુદ્ધ ભવ વગેરે વિશેષણવાળે તે શ્રમણ નિગ્રંથ જીવ, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત, અન્તકૃત અને સર્વ દુઃખ પહીણ વગેરે શબ્દ ને પ્રયોગ પણ તેમને માટે કરી શકાય છે. હવે પ્રકરણને ઉપસંહાર કરવાના આશયથી ગૌતમ સ્વામી કહે છે (સેવ મંતે તે મને.) હે ભગવન્! આપ દેવાનુપ્રિયે પૃથિવ્યાદિક એકેન્દ્રિયથી લઈનેશ્રમણ નિગ્રંથ સુધીના જીના વિષયમાં જે કહ્યું તે યથાર્થ જ છે. તે સર્વથા સત્ય જ છે. એ પ્રમાણે કહીને (મજવું જો) ભગવન ગૌતમ ( માવં ભાવી વં નમંaz) શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી,નમસ્કાર કર્યા વંદણા નમસ્કાર કરીને (લંગને તાણા) સંયમ અને તપથી ( મળે ) પિતાના આત્માને ભાવિત કરતા (વિદર) વિચારવા લાગ્યા. એટલે પિતાને આસને જઈને બેસી ગયા. સૂદ કન્ડનકે ચારિત્રકા નિરૂપણ આર્ય શ્રી સ્કન્દકનું પ્રકરણ આગળના પ્રકરણમાં સંત જીવની અપેક્ષાએ સંસારની વૃદ્ધિ, હાનિ તથા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધત્વ– સંસારને સર્વથા ક્ષય- એ વિષયનું કથન કરવામાં આવ્યું છે. હવે એજ વિષયનું તથા તેમના કરતાં ભિન્ન વિષયનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર સ્કન્દમુનિનું ચરિત્ર કહે છે “તેf #ા ” ઈત્યાદિ સૂત્રાર્થ –(તે જાહેoi તે સમgi) તે કાળે અને તે સમયે (મળેમા મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીર (ાાિળો નવરામો) રાજગૃહ નગરના (કુરિસ્ટાચો વાગો) ગુણશિલ ચૈત્યમાંથી (ઉદ્યાનમાંથી) જિનિ સ્વમ) નીકળ્યા. (નમિત્તા) ત્યાંથી નીકળીને (વફિયા) બહારના (1ળવવા વિના) પ્રદેશોમાં તેઓ વિચારવા લાગ્યા. (તે જેનતે સમgi) તે કાળે અને તે સમયે ( ટા નામં નરી ફોસ્થા) કોંગલા નામની નગરી હતી. (avorો) વર્ણન ચંપાનગરી પ્રમાણે જ સમજવું (તરે વ સ્ત્રાણ તારી )તે કૃત ગલા નગરીની ( વક્રિયા) બહાર (ઉત્તરપુ િિિરમાણ), ઈશાન ખુણામાં ( જીત્તપછાત જા રે દૃોરથી) છત્ર પલાશક નામનું ચૈત્ય ઉદ્યાન હતું (વઘારો) તેનું વર્ણન પૂર્ણભદ્રના ચૈત્ય પ્રમાણે જ સમજવું (તi સમvi મજા મgવીરે ઉપનારંવારેનાવ સમોસાળ પરિક્ષા નિWા) વિહાર કરતાં કરતાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન યુક્ત શ્રમણ ભગવાન મહાવીર તે છત્રપલાશક ચૈત્યમાં ( ઉદ્યાનમાં) પધાર્યા. (યાવતું) સમવસરણ રચાયું, તેમને ઉપદેશ સાંભળવા માટે પરિષદ નીકળી વગેરે સૂત્રપાઠ ગ્રહણ કર. (તીરે ચંઢા ચરણ કરાશે) તે કૃતંગલા નગરીથી બહુ દૂર પણ નહીં અને નજીક પણ નહી એવે સ્થાને (નાવથી નામ નથરી દોથા) શ્રાવસ્તી નામની નગરી હતી. (વઘઇ) તેનું વર્ણન પણ ચંપાનગરી જેવું જ સમજવું. (તળ છi સાવથી નગરી भालस्स अतेवासी खंदए णाम कच्चायणस्स गोत्ते परिब्वायगे परिवसइ) ते શ્રાવસ્તી નગરીમાં ગર્દભાગ નામના પરિવ્રાજકને શિષ્ય &દક નામને પરિ. ત્રાજક રહેતો હતો તે કાત્યાયન ગેત્ર હતો. (વિવેક, જમકુવેર, સામવેર, अहव्वणवेयाणं इतिहासपंचमाण निघंटु छट्ठाण चउण्ह वेयाण स'गोवंगाण सरहस्सा ण सारए, वारए, धारए, पारए, सडंगवी, सद्वितंतविसारए, संखाणे सिक्खाकणे, घागरणे छौंदे, निरुत्त जोइसामयणे अन्नेसु बहूसु बभण्णएसु परिव्वायाएसु नयेसु કુરિનિફ્રિ વાર્ષિ યુરિયા) તે ઋગ્વદ, સમાવેદ, અને યજુર્વેદ અને અથર્વવેદ એ ચારે વેદોને જાણકાર હતા. સાથે સાથે ઈતિહાસ પુરાણોને પણ તે જાણકાર હતો. તે નિઘંટુને પણ જાણકાર હતા. ઈતિહાસ નિઘંટુ સહિત ચારે વેદને તે જાણકાર હતું એટલું જ નહીં પણ તે અંગ ઉપાંગ સહિત અને રહસ્ય સહિત ચારે વેદને વિશિષ્ટરૂપે જ્ઞાતા હતે, મારક હો વારક હતું, અને ધારક હતું. તેથી એવું લાગતું કે તેણે જાણે કે ચારે વેદને કંઠસ્થ કરી લીધા છે. આ રીતે વેદના વિષયમાં તે સંપૂર્ણજ્ઞાન ધરાવતું હતું, વેદનાં છએ અંગેનો તે વેત્તા (જ્ઞાન) હતું. તે ષષ્ઠિતંત્રને પણ નિષ્ણાત હતો. ગણિત શાસ્ત્ર, શિક્ષણ શાસ, આચાર શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, વ્યુત્પત્તિ શાસ્ત્ર, તિષ શાસ્ત્ર તથા બીજા પણ અનેક બ્રાહ્મણ શાસ્ત્રોને તે વિશારદ હસ્તે પરિવ્રાજક સંબંધ નીતિમાં તે ઘણે જ ચતુર હતા (તાથ of સાવથી ગરીe fપ&િણ નિચ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ ( પૈસાહિપ્સત્રણ) હવે એજ શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક, પિં’ગલક નામના એક નિગ્રથ રહેતા હતા, (તળ`સે વિ'છત્ નામ નિચે વેત્તાહિક્ સવર્ ) ભગવાનની માતાનું નામ વિશાલા હતું. વિશાલાના પુત્ર હોવાથી તેમને માટે અહીં વૈશાલિક શખ્સના પ્રયાગ થયા છે. વૈશાલિક શ્રાવક” એટલે ભગવાન મહાવીરનાં વચનામાં શ્રદ્ધા રાખનાર તે પિગલક નિગ્રંથ ( અન્નયા યાË) એક દિવસ ( બળેવ રાયનસનોને અંતેળવવાનજીક્) જ્યાં કાત્યાયન ગોત્રીય કદક પરિવ્રાજક વિરાજતા હતા ત્યાં ગયા. ( હાદિત્તા ) ત્યાં જઇને ચળÆોત્ત ઘા ળમવું, પુષ્કર ) તેમણે તા કાત્યયન ગાત્રીય સ્કન્દકને આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા ( માળા! જિન્ન છતે હોર્ બળતે કોર્) હું માગધ! લીક અન્ત સહિત છે કે અન્ત રહિત છે. ( સ તેલીને બળ તે છીને જીવ અન્ત યુક્ત છે કે અન્ત સહિત છે. (સ જતા લિગ્નિ, ગળતા સિદ્ધિ) સિદ્ધિ અંત સહિત છે કે અંત રહિત છે. ( વેળ વા મળે છાં મમાળે લીવેવ૪૬ ના હાચર્વા) કયા મરણુથી મરતા જીવને! સૌંસાર વધે છે, અને કયા ક્યા મરણથી મરતાં જીવના સંસાર ઘટે છે. ( વ યુમાળે હ્તાય તાવ આયવહિં ) મે' આપને જે આ પ્રશ્નો પૂછ્યા છે તેના તમે જવાખ આપે, (तएण से खंदर कच्चायणस्सगोत्ते वेखालियसाबरण पिंगलएणं निय' ठेण ंફળમ લેવું પુષ્ઠિ સમાળે ) જ્યારે ભગવાન મહાવીરના વચનામાં શ્રદ્ધા રાખનાર પિંગલક નિગ્ન થવડે કાત્યાયન ગાત્રીય સ્કન્દકને આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે ( સિંિષ વિતિનિષ્ઠિ, મેલમાવને, જુલસમાજને ) તે સ્કન્દ્રક પરિવ્રાજક શકાયુક્ત, કાંક્ષાયુક્ત, અને વિચિકિત્સાયુક્ત થઈ ગયા અને તેઓ ભેદ તથા કલુષભાવને પામ્યા. (વેજ્ઞાઢિચમાવચરસવિહÆ નિયમ્સ મોરૢ િિવવિ અવાક નો સંચારૢ ) તેએ મહાવીરના ઉપાસક પિંગલક નિગ્રથના પ્રશ્નોના ઉત્તર આપી શકયા નહી ( તુસિળીÇ સંવિદ્યુર્ ) તેથી તેઓ ચુપ જ રહ્યા. ( સળં સેવેલાયિલાવણ્ વિષ્ણુનિય૩૨ાયણ ગોત્ત પંચ યો િતëવિ ગમવુંવું પુછે) તેમને ચુપચાપ રહેલા જોઈને વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથે કાત્યાયન ગેાત્રીય તે સ્કન્દ ને બીજી વાર પણ એજ પ્રશ્નો પૂછ્યા અને ત્રીજી વાર પણ એજ પૂશ્નો પૂછ્યાં કે(મળદ્દા ! किस अवे लोए जाव केण वा मरणेण मरमाणे जीवे वड्ढइ वा हायइ वा ) હું માગધ ! લેક અન્ત સહિત છે કે અંતરહિત છે. ત્યાંથી શરૂ કરીને કયા મરણથી મરીને જીવ સંસાર વધારે છે અને કયા મરણથી મરીને સ ́સાર ઘટાડે છે, ત્યાં સુધીના પ્રશ્નો પૂછ્યા (વં પુષમાળે સાવ તાવ લાચવજ્ઞાહિ) હું સ્કન્દક! મારા આ પ્રશ્નોના તમે ઉત્તર આપે. (તળસે૨ાવળÆ गोते द वेसालियावरण पिंगलेण नियंठेण दोच्चपि तच्चपि इणमक्खेवं पुच्छिए समाणे संकिए, कंखिए वितिगिच्छिए, भेदसमावन्ने, णो वेसालियसावयस्स पिंगलस्स यिठस्स किंचि वि पामोक्खं अक्खाइ उ णो संचाइ तुसणीए संचिट्ठइ ) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ આ રીતે શાલિક શ્રાવક નિગ્રંથ વડે બે વાર અને ત્રણ વાર પૂછવા છતાં પણ કાત્યાયન ગેત્રીય આંદક તેમના પ્રશ્નોના ઉત્તર આપી શકે નહીં. પણ શંકિત, કાંક્ષિત, વિચિકિત્સાયુક્ત જ બની ગયાં, અને ભેદસમાપન્ન થઈને કલુષભાવ યુક્ત થયા. તથા ચુપચાપ બેસી રહ્યા. ( ટકર્થ--તેજ કાઢે તે સમgr) તે કાળે અને તે સમયે તમને મજાવં મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીર (ાયજિલ્લાના નામો) રાજગૃહ નગરના (જુરિટાયો યા) ગુણશિલક મૈત્યમાંથી ( ઉદ્યાનમાંથી) (vsજિગતમ) નીકળ્યા. (ફિનિમિત્તા) ત્યાંથી નીકળીને (ચિ શખવવા વિ૬) તેઓ બહારના પ્રદેશમાં વિહાર કરવા લાગ્યા. તેનું શાસે તેનું સમgi) તે કાળે અને તે સમયે ( %ચંઢા નામે નયન ઘોઘા) કૃદંગલા નામની નગરી હતી. (જો ) ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપા નગરીના જેવું જ તેનું વર્ણન સમજવું (તણે ચાઠાણ નથી વણિ રત્તરપુરરિથમે પિરિમાણ છત્તપરા ના રે હોથ) તે કૃતંગલા નગરીની બહાર ઈશાન કોણમાં છત્રપલાશક નામનું ચિત્ય (ઉદ્યાન) હતું.(વળો ) પપાતિક સૂત્રમાં વર્ણ વેલા પૂર્ણભદ્ર ચિત્યના (ઉદ્યાન) જેવું જ તેનું વર્ણન સમજવું (RM તમને માત્ર મહાવીર વછviા હિંસળધરે ગાવ સમોસાઈ ) આ વિષયનું વર્ણન પહેલા શતકના પહેલા ઉદ્દેશકના પાંચમાં સૂત્રમાંથી વાંચી લેવું વિહાર કરતાં કરતાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનથી યુક્ત શ્રમણ ભગવાન મહાવીર તે રમૈત્યમાં (ઉદ્યાનમાં) પધાર્યા તેમને ઉપદેશ સાંભળવા પરિષદ નીકળી ઈત્યાદિ વર્ણન અહીં સમજી લેવું (તીરે ચંઢાપ નથી) તે કૃતંગલા નગરીથી (ગફૂરણામો) અતિશય દૂર પણ નહીં અને અતિશય નજીક પણ નહીં એવા સ્થળે (સાવથી Rા નથી થા) શ્રાવતી નામની નગરી હતી. (વUrો) તેનું વર્ણન પણ ચંપાનગરીના વર્ણન પ્રમાણે જ સમજવું ( તથ સાવથી નગરી મારુલ્સ તે જારી રહg Mામ દવારા તત્તે દિશાચ રિવરફ) તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલને શિષ્ય, કાત્યાયન ગોત્રી સ્કન્દક નામને પરિવ્રાજક રહેતો હતે. હવે સૂત્રકાર સ્કન્દકની વિદ્વતાની વાત કરે છે તે કન્ટક પરિવ્રાજક (વિવેક, Rigવેચ, , અફવા ) કાચા પ્રધાન ત્રસ્વેદને, મંત્ર પ્રધાન યજવેંદને, ગીત પ્રધાન સામવેદને અને કિયા પ્રધાન અથર્વવેદને જ્ઞાતા હતા. આ રીતે તે ચારે વેદને જાણકાર હતે (રિવંવFIT') પાંચમે ઈતિહાસ અને (નિઘંટુટ્ટા ) નિઘંટુ-વૈદિક શબ્દકોશ પણ તે જાણતા હતા. આ રીતે તે (સંભોવાનું સરળ) શિક્ષા, ક૯૫, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, અને વ્યુત્પત્તિ રૂપ છ અંગવાળા, તથા અંગેના અર્થને વિસ્તાર રૂપ ઉપાંગેવાળા (સાહૂણા) તથા ગૂઢ રહસ્યવાળા, (વાણું વેચાણ') તે ચારે વેદને (તારા) સ્મારક હતો એટલે કે ભૂલી ગયેલાને તેનું સ્મરણ કરાવનાર હતે. (વારણ) અશુદ્ધ પાઠ વગેરેનું ઉચ્ચારણ કરતાં અન્ય જનને વારનાર(રાકનાર) હિતે. (ધારણ) ભણેલા વેદને ધારણ કરનાર હોવાથી તેને ધારક હતે આ પદને એ અર્થ ઘટાવી શકાય કે બધા વેદે સ્કન્દક પરિવાજ કે જાણે કે કંઠસ્થજ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ કરી લીધા હતા. “ારણે વેદ વિષયક જ્ઞાનમાં તે પારંગત હતું (હેરવી) વેદના છએ અંગને તે વિશેષ રૂપે જ્ઞાતા હતે. (દ્રિવંતવિવારણ) કપિલદર્શન–સાંખ્ય દર્શનને તે વિશારદ હતે. (સંજ્ઞા) સંખ્યા પ્રધાન ગણિતશાસ્ત્રને પણ તે નિષ્ણાત હત (સિવા ૪) જેના વડે વેદને અર્થ શીખવામાં આવે છે તે “શિક્ષાશાસ્ત્ર અને વેદકથિત આચારનું નિરૂપક જે કપ શાસ્ત્ર છે તેમાં પણ તેવિશારદ હસ્તે (કારો) વ્યાકરણ શાસ્ત્રમાં, (૪) છંદ શાસ્ત્રમાં, (નિ) વ્યુત્પત્તિ શાસ્ત્રમા, (નોરતામથળે) તિષ શાસ્ત્રમાં તથા (બ, વહૂદુ વFggggg) બીજાં પણ અનેક બ્રાહ્મણ શાસ્ત્રોમાં (મનુસ્મૃતિ,) યાજ્ઞવલયાદિ સ્મૃતિ, આરણ્યક વગેરે બ્રાહ્મણ શાસ્ત્રોમાં તથા (પરિનિવાસુ નકુ) પરિવ્રાજક સંબંધી શાસ્ત્રોમાં પણ (સુનિટ્ટિ ચાવિ હોવા) તે ઘણે જ નિષ્ણાત હતે. (of Rાવથ નચરી) હવે એ શ્રાવતી નગરીમાં (fr૪ ના નિચ8) પિંગલક નામને એક અણુગાર રહેતું હતું. તે અણગાર (વેસારું સાણ) વૈશાલિકના શ્રાવક હતા એટલે કે ભગવાન મહાવીરપ્રભુના શ્રાવક-ઉપદેશ શ્રવણ કરનાર હતા. વિશાલા, મહાવીર સ્વામીની માતાનું નામ હતું તેથી વિશાલાના પુત્ર હોવાથી તેઓ વૈશાલિક કહેવાતા પિંગલક નિગ્રંથ,ભગવાન મહાવીરના ઉપાસક હતા તેમને મહાવીર પ્રભુને ઉપદેશ સાંભળવું ગમતું હતું તેથી તેમને વૈશાલિક શ્રાવક કહેવામાં આવેલ છે. શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે બોતિ વિનવાવી જ ઃ શ્રાવ જિનેન્દ્ર ભગવાનને ઉપદેશ શ્રવણ કરનારને શ્રાવક કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે શ્રાવતી નગરીમાં તે સમયે વેદ, વેદાંગ વગેરે વિષનું જ્ઞાન ધરાવનાર સ્કદક નામને એક પરિવ્રાજક રહેતો હતો, એજ નગરમાં તે સમયે પિંગલક નામને એક શ્રમણ નિગ્રંથ પણ રહેતું હતું. બાહ્યાભ્યન્તર પરિગ્રહથી રહિત જૈન ધર્માનુયાયી મુનિને શ્રમણ નિગ્રંથ કહે છે. (તણ નં રે ઉર્જાસ્ટणामं नियंठे वेसालियसावए अन्नया कयाई जेणेव खदए कच्चायणस्स गोत्ते तेणेव કાઝરુ) એક દિવસ તે વૈશાલિક શ્રાવક (મહાવીરના ઉપાસક) પિંગલક અણગાર જ્યાં કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજક રહેતું હતું ત્યાં ગયા (વાછરા) ત્યાં જઈને તેમણે તેને (રૂમવેત્ર) આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા (જાનg) હે માગધ! મગધ દેશમાં જન્મેલા હે કન્ટક ( િણ છે જો બને હો ) આ લેક અન્ત સહિત છે કે અન્ત રહિત છે. એટલે કે આ લોકનો કદી નાશ થાય છે કે નથી થતે તથા (૩ અંતે નીચે જતે ) જીવ અન્ત સહિત છે કે અન્ત રહિત છે. ( તા રિદ્ધિ જનતા વિ?િ) સિદ્ધિ-સિદ્ધિ અંતસહિત છે કે અંત રહિત છે. (ત તે સિદ્ધ જગતે સિક) સિદ્ધ એ તસહિત છે? કે અંતરહિત છે ? (ા ના મળે મામા નીચે વર ના ઠ્ઠા વા) જીવ કથા મરણથી પોતાના સંસારના વધારાથી વધે છે અને ક્યા મરણથી પિતાના સંસારની હાનિથી ઘટે છે. કહેવાનું પ્રયજન એ છે કે જીવમાં તે વૃદ્ધિ પણ થતી નથી અને હાનિ હૃાસ પણ થતી નથી. પણ સંસારના વર્ધનથી જીવની વૃદ્ધિ એને સંસારની હાનિથી જીવની હાનિ અહીં માની લેવામાં આવી છે. તેથી આ પ્રશ્નોને આ પ્રમાણે ભાવાર્થ ઘટાવી શકાય કેવા પ્રકારના મરણથી જીવ સંસારમાં વારંવાર પરિબ્રણ કરે છે. અને કેવા પ્રકારના મરણથી જીવ પિતાના સંસારમાં પરિભ્રમણની સ્થિતિને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ નાશ કરી નાખે છે? આ પ્રકારના પાંચ પ્રશ્નો છે (પૂર્વ કુમળે) જ્યારે વૈશાલિક શ્રાવક પિંગલકે આ પ્રમાણે પૂછયું અને કહ્યું કે (gવં તાજar) મારા આ પ્રશ્નોના તમે પહેલાં જવાબ આપે પછી હું બીજા પ્રશ્નો પણ પૂછીશ. (ત નં રે રવં ચત જયારે કાત્યાયન ગેત્રીય તે કન્ટક પરિવ્રાજકને (fing નિયાં વેરાસ્ટિકરાવvi ફળમાં પુષ્ઠિર સમાળ) વિશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથ વડે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે (લં) તેના મનમાં શંકા ઉદ્ભવી કે પિંગલક મુનિએ જે પ્રશ્નો પૂછયા છે તેને અમુક રીતે જવાબ આપી શકાય કે બીજી કઈ રીતે જવાબ આપી શકાય ? તેના મનની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ આથી તે પ્રશ્નોને કયે જવાબ આપ તેને નિર્ણય તે કરી શકયા નહીં (સંવિા) તેઓ કાંક્ષાયુક્ત થઈ ગયા તેમને મનમાં એવું થયું કે આ રીતે તે પ્રશ્નોના જવાબ આપું તે પણ ઠીક નહીં લાગે અને તે સિવાયની કોઈ બીજી રીતે પણ યોગ્ય જવાબ આપી શકાય તેમ નથી તે પ્રશ્નોના સાચે સાચા ઉત્તર ક્યા હશે તે જાણવાની આકાંક્ષા તેમના મનમાં જન્મી. (વિતિિિરઝ) તેમનું મન વિચિત્સાથી યુક્ત થઈગયું હું આ પિંગલક નિર્ચથને આ પ્રકારને ઉત્તર આપીશ તે તેને તેમાં શ્રદ્ધા રહેશે કે નહીં રહે એવા પ્રકારની આશંકા તેમના મનમાં ઉત્પન્ન થઈ. (મેરાવજો) તેમની મતિ મૂઝાઈ ગઈ તે પ્રશ્નોને શું જવાબ આપ તેની સમજણ ન પડવાથી તેઓ વિમાસણમાં પડી ગયા. (જુમાવજો ) જ્યારે તે પ્રશ્નોને નિર્ણય તેઓ કરી શક્યા નહીં ત્યારે તેઓ પિતાના મનમાં શરમ અનુભવવા લાગ્યા તેમના મનમાં કલુષતા આવી ગઈ તેથી તેઓ (बेसालियसावयस्स पिगलयस्स नियंठस्स किंचि वि पमोक्खं अक्खाइ उपो. સંg) વૈશાલિક શ્રાવક (મહાવીરના ઉપાસક) પિંગલક નિગ્રંથના એ પ્રશ્નોને બિલકુલ જવાબ આપી શક્યા નહીં અને તેથી તેઓ (તુલિનોર સંક્ષિટુ) ચુપચાપ બેસી જ રહ્યા. | (agri fing fકે વેરાસ્ત્રિ સીવણ ) જ્યારે તે મહાવીરના ઉપાસક પિંગલક નિગ્રંથ તેમને ચુપચાપ બેઠેલા જોયા ત્યારે તેમણે (વળ જત્ત ચંચં) કાત્યાયન ગેત્રીય સ્કન્દક પરિવ્રાજકને (યોતિ ) બીજી અને (તાવ) ત્રીજી વખત પણ (મકવે) એજ પ્રો ( પૂછે) પૂગ્યા કે (મી !) હે માગધ! (હે સ્કન્દક) ( િસ તે જો જ્ઞાવ ના मरणेणं मरमाणे जीवे वह वा हायइ वा एतावताव आइक्खाह) ar અન્ત સહિત છે કે અન્ત રહિત છે, ત્યાંથી શરૂ કરીને કેવા પ્રકારના મરણથી મરીને જીવ સંસાર વધારે છે અને કેવા પ્રકારના મરણથી મરીને જીવ સંસાર ઘટાડે છે. ત્યાં સુધીના મારા પ્રશ્નોના તમે ઉત્તર આપો.બીજી વાર તથા ત્રીજી વાર એ પ્રશ્નોના જવાબ આપવાનું જ્યારે પિંગલક નિગ્રંથ વડે કાત્યાયન ગોત્રી સ્કન્દક પરિવ્રાજકને કહેવામાં આવ્યું ત્યારે તે સ્કન્દક પરિવ્રાજક શંકિત, કાંક્ષિત, વગેરે સ્થિતિવાળા થઈ જવાને કારણે તે પ્રશ્નોના ઉત્તર આપી શકવાને અસમર્થ બન્યા. તેને પરિણામે પ્રશ્નોના ઉત્તર નહીં આપતાં મૌન જ રહેવાનું તેમને એગ્ય લાગ્યું. તેથી તેઓ ચુપ ચાપ બેસી જ રહ્યા. છે સૂ. ૭ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ “ag સાવથી ઈત્યાદિ. સૂત્રાર્થ–(ત) ત્યાર બાદ (સાવરથી નહી) શ્રાવસ્તી નગરીમાં ( લિંગાલા જ્ઞાવ વસુ) શૃંગાટકમાં- જ્યાં ત્રણ માળે મળતાં હોય, ચાર માગે મળમાં હોય, એવી રીતે અનેક પ્રકારના માર્ગોમાં (મહુવા નાલંમર. થી નાબૂદેવા) લેકેને માટે સમુદાય એકઠો થઈ ગયે અને લેકે ભગવાનના આગમનની વાત કરવા લાગ્યા. (જ્ઞાવ પરિસ નિરજી) લેકની પરિષદ પ્રભુને ઉપદેશ સાંભળવાને નીકળી ઈત્યાદિ તમામ સૂત્રપાઠ અહીં ગ્રહણ કર (તળ) ત્યાર બાદ ( પચચાણ જોરરસ તસ રસ વહુનારૂ બ તિર gયમ તો નિરમ) અનેક માણસ પાસેથી ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને અને તેને પોતાના હૃદયમાં ધારણ કરીને તે કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજકના મનમાં () આ (gવારે) પ્રકાર (ગ0િg) આધ્યાત્મિક, (ચિંતિ) ચિક્તિત, (gિg) કલ્પિત, (પથિg) પ્રાર્થિત, (મળોmg) મને ગત (સાબે) સંકલપ (સYcqવિસ્થા ) ઉત્પન્ન થયે- કે (एवं खलु समणे भगव महावीरे कय गलाए नयरीए बहिया छत्तपलासए चेइए સંગને તરણા કરવા માવે મને વિદા) શ્રમણ ભગવાન મહાવીર, કૃદંગલા નગરીની બહાર છત્રપલાશક નામનું જે ચૈત્ય (ઉદ્યાન) છે તેમાં સંયમ અને તપથી પોતાના આત્માને ભવિત કરતા બિરાજે છે. ( છાનિ [ સમમાં ભઠ્ઠાવી વૈવામિ, નમંft) તેમની પાસે હું જઉં અને તેમને વંદન નમસ્કાર કરૂં ( ) એમાં જ મારું શ્રેય છે ( સમાં મળવુંમહાવીર જૈવિરા નહિંતા) શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને (કartત્તા સમાનત્તા) તેમનો સત્કાર તથા સન્માન કરીને તથા (રાળમારું સેવ રેડ્યું ઘgવાણિત્તા) કલ્યાણ સ્વરૂપ, મંગળસ્વરૂપ, ધર્મદેવ સ્વરૂપ, ચૈત્ય (જ્ઞાન) સ્વરૂપ, મહાવીર પ્રભુની પથું પાસના કરીને (સુમારું = f gયારહયારું દૃારું ઘેરું પરિણારૂં) આ પ્રકારના અર્થો, હેતુઓ, પ્રશ્નો (વારા વાવાઝું) કારણે, અને વ્યાકરણ, વિષે (છિન્ના) તેમને પૂછું. ( ર ) આ પ્રમાણે મનમાં વિચાર કર્યો, ( સંદે) એ પ્રમાણે સંકલ્પ કર્યો. (સંરેફ્રિજ્ઞા) એ વિચાર કરીને (નેગેડ ઘઢિવાચવા તેણેવ વાછર) જ્યાં પરિવ્રાજકે રહેતા હતા તેમમાં તેઓ ગયા. (૩વારિકા) ત્યાં જઈને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ (તિ જ ઊંચા વળિયું ચિં ચ મિસિંઘ જ દેશાિં જ) તેમણે ત્યાંથી ત્રિદંડ, કમંડળ, રુદ્રાક્ષની માળા, કરોટિકા (માટીનું પાત્ર વિશેષ) વૃષિકા આસન કેશરિકા, (મોઢું સાફ કરવા માટે રૂમાલ) ( ઇvળાથે ૪ ) પણ નાલક-ત્રિકાઠિકા, (કુનર્ચ ૨) અંકુશક વૃક્ષો પરથી પાંદડાઓને એકઠા કરવા માટેનું અંકુશના આકારનું સાધન, (વિત્તિ ) પવિત્રક અંગૂઠી, (ત્તિ ૨) ગણેત્રિકા, (છત્તાં જ) છત્ર (વાળાકો ) પગરખાં (T૪થા ૨) પાદુકાઓ, ધારરત્તાનો ) અને ગરિક વગેરે ધાતુઓ વડે રંગેલાં વસ્ત્રો ( ) લીધાં. (જેન્તિા ) તે બધી વસ્તુઓ લઈને (ડ્યિા વાવાળો) પરિવ્રાજકના મઠમાંથી (ફિનિક્લ) તેઓ બહાર નીકળ્યા, ( વનિરણમિત્ત) બહાર નીકળીને (fહંસ, કુંદિય, વય, જોરિ, મિહિર, રિણ, જીય, અત્તર, પવિત્તા, જત્તિય ) ત્રિદંડ, કમંડળ, રુદ્રાક્ષની માળા કરેટિકા, વૃષિકા, કેશારિકા, ત્રિકાષ્ઠિકા, અંકુશક, અંગૂઠી અને ગત્રિકાને હાથમાં ગ્રહણ કરીને (છત્તીવાળસંકુ) છત્રી ઉઘાડીને અને પગરખાં પહેરીને (ધાર રહિ ) ગૅરિક ધાતુથી રંગેલાં વસ્ત્રો પહેરીને તે સ્જદક ( સાવથી નગરી મáમણેf નિrછ ) શ્રાવસ્તી નગરીના મધ્યના માર્ગેથી નીકળ્યા. (નિરિજીત્ત) ત્યાંથી નીકળીને (નેવ ચંપા નચર, નેત્ર જીત્તપાસT , ળવ મને મજાવું મારે તેવ પાથ જમા) જ્યાં કૃદંગલા નગરી હતી અને જ્યાં છત્રપલાશક નામનું ચૈત્ય હતું તેઐ ત્યમાં (ઉદ્યાનમાં) શ્રમણ ભગવાન મહાવીર બરાજતા હતા, તે તરફ જવાને માટે રવાના થયા. ટીકાર્થ– ( તા બં સાવથી નર) જ્યારે સ્કન્દક પરિવ્રાજકને વિશાલિક શ્રાવક મહાવીરના ઉપાસક પિંગલક નિJથે પાંચ પ્રશ્નો પૂછયા અને તે પ્રશ્નો ત્રણ વખત પૂછવા છતાં પણ તેઓ તેને ઉત્તર આપી શક્યા નહીં ત્યારે તે પ્રશ્નોના યથાર્થ ઉત્તર જાણવાની જિજ્ઞાસા તેમના સ્કન્દકના મનમાં જાગી અને તે સમયે યોગ પણ એવું બન્યું કે શ્રમણ ભગવાન મહાવીરનું એજ સમયે શ્રાવસ્તી નગરીમાં શુભાગમન થયું. લેકેને મુખેથી પ્રભુના આગમનના સમાચાર સાંભળીને સ્કન્દકે પિતના સૌભાગ્યની પ્રશંસા કરી અને તે પ્રશ્નોના યથાર્થ ઉત્તર જાણવાની ઈચ્છાથી તે સ્કન્દક પરિવ્રાજક ભગવાન મહાવીરની પાસે જાય છે. આ પ્રસંગનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પિંગલક નિગ્રંથના પાંચ પ્રશ્નોથી શંકિત કાંક્ષિત વગેરે મને ભાવથી યુક્ત બનેલા તે સ્કન્દકને મહાવીર પ્રભુના આગમનમાં સમાચાર કેવી રીતે મળ્યાં તે સૂત્રકાર બતાવે છે. સિંgram જાવ પન્ન” શ્રાવતી નગરીના શૃંગાટક શિંગોડાના આકારના વગેરે અનેક માર્ગો પર ત્રણ માર્ગો મળતા હોય તે સ્થાને, ચાર માર્ગો મળતા હોય તે સ્થાને, અનેક માર્ગો મળતા હોય તે સ્થાને, રાજમાર્ગ પર અને સામાન્ય માર્ગ પર “મહાન સંભ રૂ” માણસની ઠઠ જામી હતી, અને “કાલૂરૂ વ ” તે જન સમૂહ ભગવાન મહાવીરના આગમનની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ ' ' ?? વાત કરી રહ્યો હતા જ્ઞાન પદથી અહી` પરિષદ નીકળી ભગવાને ધર્મોપદેશ દીધા ઈત્યાદૂિ પાડે ગ્રહણ કરવા આ વિષયનું વિશેષ વણ્ન ઔપપાતિક સૂત્રના પૂર્વાનાં ૩૮ માં સૂત્રની મારા વડે લખાયલી પીયૂષવિણી ટીકામાંથી વાંચી લેવું “ સપ્ન... ” પરિષદ વિસર્જન થયા પછી बहुजणस्स अतिए एयमट्ठ - સોચા ' જ્યારે તેણે ઘણા લાકને મુખેથી ભગવાન મહાવીરના આગમનનાં સમાચાર સાંભળ્યા અને જ્યારે તેને હૃદયમાં ધારણ કર્યા ત્યારે ‘ कच्चायणस्स गोतरस तस्स खंदयस्स કાત્યાયન ગોત્રીય તે સ્કન્દકના મનમાં આ પ્રકા સંકલ્પ समुज्जित्था ઉત્પન્ન થયા તે સ'કલ્પ કેવા પ્રકારનેા હતેા તે સૂત્રકારે નીચેના વિશેષણા દ્વારા બતાવ્યું છે ‘લાસ્થિ’” એટલે કે અંકુશ ની માફક આત્મગત વિચારરૂપ હાવાથી તે સ`કલ્પ આઘ્યાત્મિક હતા ચિંતિત્ ’ એટલે કે લેક અન્તસહિત છે કે રહિત છે ઈત્યાદિ પ્રશ્નોત્તર રૂપ હોવાને કારણે દ્વિપત્રની જેમ (અંકુરમાંથી જે એ કુમળી પાંદડીએ ફૂટે છે તેને દ્વિપત્ર કહે છે) ચિન્તિત હતા “દક્િ” કલ્પિત હતા. એટલેકે હુ. ભગવાનને લાક અન્તસહિત છે કે અન્ત રહિત છે એ વાત પૂછીશ ઇત્યાદ્રિ કલ્પના રૂપ વિચારેશમા તે સ‘કલ્પ પરિણત થયેલ હાવાથી પલ્લવિત થયેા હાય તેમ કલ્પિત હતા Đી” અભિલાષા રૂપ હતેા એટલેકે તે વિચારને મનમાં ઇષ્ટરૂપે સ્વીકાર્યાં હતા તેથી પુષ્યયુક્ત લતાની જેમ પ્રાર્થિત હતા તથા તે સંકલ્પ હજી સુધી કાઈની પાસે પણ પ્રકટ કર્યાં ન હતા. તે કારણે તે મનેાગત હતા. પછી તેમણે મનમાં એવે દૃઢ નિશ્ચય કર્યું કે ભગવાનની પાસે જઈને આ પ્રશ્નોના યથાર્થ ઉત્તર પૂછીશ. જેમ લતાને ફળ આવે છે તેમ તે પ્રશ્નોના ઉત્તર જાણુવારૂપ ફળની પ્રાપ્તિ માટે તેએ આતુર થયા હતા. "" સ્કન્દ્રક પરિવ્રાજકના મનમાં આ પ્રમાણે વિચાર થયો . હજી સમળેand Heart anorए नयरीए बहिया छत्तपलासर चेइए संजमेण तवसा अप्पाण મવેમાળે વિરૂ ’’ અત્યારે શ્રમણ ભગવાન મહાવીર કૃતગલા નગરીની બહાર આવેલા છત્રપલાશક ઉદ્યાનમાં તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા બિરાજમાન છે. તેા ખરે ખર મારા સદ્ભાગ્યે આ સુંદર અવસર પ્રાપ્ત થયા છે “ ત નામિ ’' તે હું તેમની પાસે જ ત્યાં જઇને પહેલાં તે " समण भगवं महावीरं वदामि नम॑सामि " શ્રમણ ભગવાન વહાવીરને વંદન નમસ્કાર કરૂં. " समण भगवं महावीर वंदित्ता नमः सित्ता " શ્રમણ ભગવાન મહાવીરને વન નમસ્કાર કરીને, સરિત્તા સમ્માનિત્તા ” તેમના સત્કાર કરીને તથા સન્માન કરીને, તથા “ દ્દા મારું મૃત્રય ચેચ વજ્જુवासित्ता " કલ્યાણ સ્વરૂપ મંગળ સ્વરૂપ ધન્ય સ્વરૂપ ચૈત્ય જ્ઞાન સ્વરૂપ શ્રી મહાવીર પ્રભુની પ`પાસના (સેવા) કરીને “ મારૂં ચળ ચાદ્દવાનું ” તેમને આ પ્રકારના એટલે કે લેાકની સાન્તતા અનન્તતા વગેરે રૂપ “ છટ્ઠારૂં ’’ અર્થા, ‘ હેયારૂં ’’ હેતુઓ, पासिणाई પ્રશ્નો, રનારૂ’” અને વ્યાકરણેા વગેરે 66 66 '' વ વ્હારળારૂ' '' કારણેા વૃદ્ધિત્તણ્ ” પૂછ સેય હજી મે ” એમાં 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ܙܕ 66 ૧૭૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ જ મારૂં શ્રેય છે. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી, હવે “It » વગેરેના અર્થ સમજાવવામાં આવે છે “મારું” લેકની અન્ત સહિતતા કે અન્ત રહિતતા વગેરે રૂપ સામાન્ય અર્થ “હે ચારૂં” અન્વય, વ્યતિરેક રૂપ હેતુઓથી સમજી શકાય તેમ હોવાથી તે લેકાદિકેની સાન્તતા કે અનન્તતા રૂપ હેતુઓ. “ જાતિળાજું ” પ્રશ્નોને વિષયભૂત હોવાને કારણે લેક વગેરેની સાન્તતા અથવા અનન્ત રૂપ તે પ્રશ્નો. “ર ” ઉત્પત્તિના વિષય રૂપ હોવાથી તે લેક વગેરેની સાન્તતા અથવા અનન્તતા રૂપ કારણે. “ વાર” અને વ્યાક્રિયમાણ હોવાથી લોકની સાન્તતા રૂપ વ્યાકરણે તાત્પર્ય એ છે કે તે પાંચે પ્રશ્નોના ઉત્તર, ભગવાન મહાવીર સ્વામી પાસેથી જ મારે સમજવા જોઈએ એ વિચાર સ્કન્દકના મનમાં ઉદ્ભવ્ય “ત્તિ વ ા સંપર્ફે ” આ કારણે તેણે ભગવાન મહાવીરને વંદન વગેરે કરવાને સંકલ્પ કર્યો. સંહિત્તા” એવો સંકલ્પ કરીને તેઓ “કેળવ પરિવાયાવર તેને ૩વાદ” જયાં પરિવ્રાજકનો મઠ હતો ત્યાં ગયા. “વા છત્તા” ત્યાં જઈને તેમણે ત્યાંથી “તિરંવું” ત્રિદંડ પરિવ્રાજકને (ધારણ કરવાને ખાસ પ્રકારને દંડ) “પુષિ” કમંડળ, “ ળિચં?” રુદ્રાક્ષની માળા, “રવિ ” માટીનું પાત્ર “મિતિ વિજ” આસન, “ચિં ર” મેટું વગેરેને સાફ કરવા માટે કપડાને કકડે, “ર” ત્રિકાબ્દિકા, “” વૃક્ષોનાં પાંદડા નીચે પાડવા માટેનું અંકુશના આકારનું સાધન, “પવિત્ત ” અંગૂઠી, “ત્તિ ” ગણેત્રિકા કાંડે પહેરવાનું ઉપકરણ, “છત્ત ર” છત્ર, “વાગો ? પગરખા, “ પાઉચાળો” પાદુકાઓ, પાવર ગરિક વગેરે ધાતુઓથી રંગેલાં વસ્ત્રો વગેરે વસ્તુઓ “જેogફુ” લીધી. “ જેgિzત્તા ” તે વસ્તુઓ લઈને રિલાયાવતા વહિનિવ” તેઓ પરિવ્રાજકના મઠમાંથી બહાર નીકળ્યા. વિનિમિત્તા” તે મઠમાંથી બહાર નીકળીને તેમણે “તિરં દિય कंचणिय करोडिय भिसिय केसरिय छण्णालय, अंकुसय पवित्तय गणेत्तिय हत्थगए" ત્રિદંડ, કમંડળ, રુદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિકા, કેશરીક ષણનાલક વિકાષ્ઠકા અંકુશ, પવિત્રિક (અંગૂઠી) અને ગણેત્રિકને હાથમાં ગ્રહણ કર્યા. તથા છત્ર માથે ઓઢીને અને પગમાં જેડા પહેરીને “પાવાવયિિહ” અને ધાતુરકતથી રંગેલાં વસ્ત્રોને (ભગવા વસ્ત્રોને) શરીર પર ધારણ કરીને સ્કન્દક પરિવ્રાજક “નાવસ્થી નg” શ્રાવતી નગરીના “મરું મvi ” મધ્યના માર્ગે થઈને “નિરાકરુ? નીકળ્યો. “ નિરિત્તા” ત્યાંથી નીકળીને “વ થયા નથી ? જયાં કૃદંગલા નગરી હતી, “બેર ઇત્તાના રૂણ” તે નગરીની બહાર છત્ર પલાશક નામનું ચૈત્ય ( ઉદ્યાન) હતું, “ નેગેર સમજું મળવું જણાવી?” એને તે ચિત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા, “તૈદેવ પર્દી રથ મળા” તે તરફ જવાને તેમણે નિશ્ચય કર્યો એટલે કે તે તરફ જવાને માટે રવાના થયા. સૂ ૮ ! શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ હવે આ તરફ ભગવાનની પાસે શું બન્યું તેનું સૂત્રકાર વર્ણન કરે છે. સૂત્રા—( પોયમારૂ ) હે ગૌતમ ! આ પ્રમાણે સ ંબોધન કરીને (સમળે મળવ' મહાવીરે ) શ્રમણ ભગવાન મહાવીરે ( મન ગોયમ વ વાસી) ભગ વાન ગૌતમને આ પ્રમાણે કહ્યું-( નોયમા !) હે ગૌતમ ! (ઘુઘ્નસંતÄ નાં મૃત્તિ) તું આજે તારા ભૂતકાળના સંબધીને જોઈશ. ( અંતે ! i ) હે ભગવન્ ! કયા મારા પૂર્વ સંધીને હું... જોઇશ ? પ્રભુએ કહ્યું-(વ્ ́ નામ ) સ્કન્દકને તું જોઇશ. ( તે જાહેવા દ્વા, વષ્ઠિરેળ ના) હે પ્રભુ ! હું તેને કયાં, કેવી રીતે અને કેટલા સમય પછી જોઈશ ? ( 'હજુ ગોયમાં ! ) ત્યારે પ્રભુએ કહ્યું હે ગૌતમ ! (તેનં ાઢેળ તેનું સમળે સાવથી નામ નચરી હોથા ) તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. (વળા) તેનું વણુન ચપાનગરી પ્રમાણે સમજવું (તત્યનું સાવથીર્નચરીપ્ ) તે શ્રાવસ્તી નગરીમાં (માહરણ અ ંતેવાસી હ્રાચાયળસોત્તે) ગભાલના શિષ્ય કાત્યાયન ગેાત્રી ( લવણ નામ પરિવાયત્ વિસર્) સ્કંદક નામના પરિવ્રાજક રહે છે. (તં ચૈત્ર જ્ઞાન નેળેવ મમં અત્તિપ તેળેવ પારસ્થ નમળા) આ વિષયનું સમસ્ત વધુન આગળ કહ્યા પ્રમાણે જ સમજવું. તે કન્હક પરિવ્રાજક મારી પાસે આવવા માટે રવાના થઈ ચૂકયો છે. ( તે નંબરૃદ્વદુસંત્તે શ્રદ્ધાળવત્તિયન્તે અંતરાવ વદૃદ્દ) હવે તે આ સ્થાનથી બહુ દૂર નથી. ઘણેા જ નજીક આવી ગયા છે-રસ્તાની વચ્ચે જ છે. (પોયમા!) હે ગૌતમ ! (અજ્ઞેય ખં મુશ્રુત્તિ) તું હમણા જ તેને જોઇશ ( મંત્તે ત્તિ માવજ નોયમે સમાં મળ્યું માતર' નવ સમર્) હું ભગવન્ ! એવુ સખાધન કરીને ભગવાન મહાવીરને વદન નમસ્કાર કર્યા. ( વિજ્ઞાનમંણિત્તાત્ર વયાસી) વંદન નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-(દૂ। મતે ! વણ ચચળÆ ગોરો વેવાણુષિપાળ ગતિ મુંડે મવિત્તા બામો બળારિય વવત્ત ?) હે ભગવન્! શુ તે કાત્યાયન ગેાત્રીય સ્કન્દક આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા ગ્રહણ કરીને, અગારાવસ્થાના ત્યાગ કરી અણુગારાવસ્થા ધારણ કરવાને સમર્થ છે ? ( દંતા પમૂ) હા, ગૌતમ ! તે સમર્થ છે. (જ્ઞાવ' ૨ નું સમળે મા મહાવીરે મત્ત-ओ गोयमस्स एयम परिकहेइ, तावं च णं से खदए कच्चायणस्स गोते तं देसं કુન્ત્ર C ) શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને આ વાત કરતા હતા ત્યારે જ કાત્યાયન ગોત્રી સ્કન્દક પરિવ્રાજક ત્યાં આવી પહોંચે. ટીકા--“ શોચમારૂં ” હે ગૌતમ ! એવુ સખાધન કરીને “સમાં સવ' મહાવીરે ” શ્રમણ ભગવાન મહાવીરે “ માત્ર નોયમ ” ભગવાન ગૌતમને “ ' વચારી ” આ પ્રમાણે કહ્યું- ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ _" ( યારે તે સ્કન્દ્રક પરિવ્રાજક પેાતાની બધી સામગ્રીઓને સાથે લઇને કૃતગલા નગરીમાંથી ભગવાન મહાવીર પાસે આવવા માટે ઉપડો ત્યારે) ભગવાન મહાવીરે ગૌતમને “હું ગૌતમ !'' એવુ' સોધન કરીને શું કહ્યું તે સૂત્રકાર બતાવે છે‘રૂત્તિ નાં પોયમા ! પુત્રä Ë” હે ગૌતમ ! તું તારા કોઈ પૂર્વ પરિચિત સ’ખ`ધીને જોઈશ-ગૃહસ્થાવસ્થામાં જેની સાથે પરિચય કે મિત્રતા થઇ ડ્રાય એવી વ્યક્તિને જોઈશ. આ પ્રકારના અતિક ત અને આકસ્મિક વચના મહાવીરસ્વામીને મુખેથી સાંભળીને આશ્ચય ચક્તિ થયેલા ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને પૂછ્યુ “ નં અંતે '' હે ભગવાન્ હું કયા પૂ`પરિચિતને જોઇશ ત્યારે ભગવાને કહ્યું કે “વયં સામ” કદને જોશે ત્યારેફરીથી પ્રભુને ગૌતમસ્વામીએ કહ્યું કે “ સેઢે વાદ્યા વરેિવા ” હે ભગવાન ! હું તેને કયાં જોઈશ ? કેવી રીતે જઇશ ? મારી આંખેાથી જોઈશ-અથવા તા મારા કાને સાંભળીશ? હું તેને કેટલા સમય પછી જોઈશ ? ત્યારે ભગવાને કહ્યું “વ' હ્યુજી નોચમાં !” હે ગૌતમ ! સાંભળ, વાત આ પ્રમાણે છે તેŕ નાયેળ તેાં સમાં ” તે કાળે અને તે સમયે “ સાથી નામ નચરી હોસ્થા શ્રાવસ્તી નામે નગરી હતી. ( અહીં ભૂતકાળના પ્રયાગ થયા હાવા છતાં વવર્તમાનકાળ ગ્રહણુ કરવાના છે-એટલે કે આ કાળે અને આ સમયે શ્રાવસ્તી નામની નગરી છે. વાલો ” તેનું વર્ણન ચ'પાનગરીના વન પ્રમાણે જ સમજવુ' એટલે કે શ્રાવસ્તી નગરી ચપાનગરીના જેવી છે, ‘સ્થળ સાથીદ્ નચરઔર્ ” તે શ્રાવસ્તી નગરીમાં માલ્ટ્સ ' ગઈ ભાલ નામના પરિત્રાજકના “ લેવાલી ” શિષ્ય ‘‘સંપ નામ રિવાયત્યાળાનો-તે મિક્’’ કાત્યાયન ગેાત્રના સ્કક નામના પરિવ્રાજક રહે છે તે કાત્યાયન ગોત્રના છે અને તેનું નામ સ્કન્ધક છે. તે સ્કન્દ્રક પરિવ્રાજક છે. તેં ચેક ” અહીં સ્કન્દક પરિવ્રાજકનું વર્ણન સૂત્ર ૭ પ્રમાણે જ કરાયું છે તેમ સમજવું. “ના” પદ્મ થી શરૂ કરીને “ નેળેવ તવજ્રાસહ્ ગ્રહણ કરવા. 44 ' એ ખતાવે છે કે रिउव्वेय, जजुव्वे य ચૈ ” સુધીના સમસ્ત સૂત્રપાઠ અહીં ,, " जेणेव ममं अतिए तेणेव पहारेत्थ गमणाए ,, આ રીતે તે કઈંક પરિ ત્રાજક તેના મઠમાંથી મારી પાસે આવવા માટે ઉપડી ચુકયો છે. अदूरागए बहुसंपत्ते, अद्वाणपडिवन्ने अतरापहे वह આ પ્રમાણે છે-“ દૂરે આવતઃ ” તે નજીકમાં જ અક્રૂરતા અવધિસ્થાનની અપેક્ષાએ પણ સંભવી શકે અપેક્ષાએ બે ગાઉ વગેરેનું અંતર પણ સભવી શકે ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૨ ܙܕ મૈં નં આપદાનું સ્પષ્ટીકરણ આવી પહોંચ્યા છે. તે છે અથવા દૂરના માની છે. તે તેનું નિરાકરણ ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે કહ્યું છે કે “ggi” તે અત્યન્ત નજીકને માર્ગે આવી ગયા છે, અહીં એમ માનવાને કારણ ન રહે કે તે કઈ નજીકન ઉદ્યાન વગેરેમાં વિશ્રામ લઈ રહ્યો છે, તે બતાવવા માટે કહ્યું કે “અઠ્ઠા દિવને” તે હજી રસ્તા પર ચાલી રહેલ છે-વિશ્રામ વગેરે માટે કોઈ બાગ વગેરેમાં ગયેલ નથી અને તેથી તે “સંતરા વદ” રસ્તામાં જ છે. કહેવાનું પ્રયોજન એ છે કે તે સ્કન્દક નિરંતર પંથ કાપીને આ જગ્યાની સમીપે આવી ચૂક્યો છે. તેથી હે ગૌતમ! તું તેને અને માં છરિ ?? હમણાં જ જોઈ શકીશ. એટલે કે હે ગૌતમ! તું તારા પૂર્વપરિચિત સ્કંદકને ડી જ વારમાં પ્રત્યક્ષ નિહાળીશ. “મંતે તિ મજાવું મે તમi મા મીર જં નમંતરૂ” હે ભગવદ્ ! એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી, નમસ્કાર કર્યા “ફિત્તા નમંfair pવં વાણી” વંદન નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું " भंते ! खंदए कच्चायणस्स गोत देवाणुप्पियाणं अतिए मुंडे भवित्ता अगाराओ અTIFર દૂor ” હે ભગવન્! કાત્યાયન ગોત્રી સ્કંદક પરિવ્રાજક શું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, (દીક્ષા અંગીકાર કરીને) ગૃહસ્થા વસ્થાનો ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરવાને માટે શક્તિમાન છે ? હે ભગવાન ! આપની સમક્ષ જે કંઇક આવી રહ્યો છે તેનામાં ઘર છોડીને આપની પાસે દીક્ષા અંગીકાર કરવાની ચેગ્યતા છે ખરી? ગૌતમની એ પ્રકારની જિજ્ઞાસા જાણીને ભગવાન મહાવીરે આ પ્રમાણે જવાબ આપે-“દંતા ઉમૂ” હા, ગૌતમ! તે કંઇક મારી પાસે દીક્ષા લેવાને સમર્થ છે. “જાવં જ નં મળે મ માવીને મનવમો ગરમ શ્વમ પરિરૂ' જ્યારે શ્રમણ ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહી રહ્યા હતા “ તાવ જ બં” એસમયે જ “હે વિંર વાળા વોરે” કાત્યાયન ગાત્રવાળે તે સ્કન્દક “તં ઉં છુä શાળજી” એ સ્થાને શીઘ આવી પહોંચે. તાત્પર્ય એ છે કે જ્યારે ગૌતમસ્વામી ભગવાન મહાવીરને સકન્દક પરિવ્રાજકમાં દીક્ષા લેવાનું સામર્થ્ય છે કે નહીં એવું પૂછી રહ્યા હતા અને જ્યારે મહાવીર પ્રભુ ગૌતમને એવો જવાબ આપી રહ્યા હતા કે “હા, તેનામાં દીક્ષા લેવાનું સામર્થ્ય રહેલું છે. બરાબર એજ વખત કુન્દકે ભગવાન બિરાજતા હતા તે સ્થાનમાં પ્રવેશ કર્યો છે સૂલા ત્યારબાદ શું બન્યું તે સૂત્રકાર કહે છે-“તi મારવું જોને ' ઇત્યાદિ સૂવાથ-( તi) ત્યારપછી (માવે શો) ભગવાન ગૌતમ ( - થઇ જોરાં હો કાત્યાયન ગાત્રવાળા તે સ્કન્દકને (શા જ નિરા) નજીકમાં આવી પહેલા જાણ (facળમેવ અનુર) પિતાને આસનથી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ તુરત જ ઉડ્યા (મુદ્દિત્તા) ઉઠીને ( વિમેવ) તુરત જ (પરવુવ8 ) તેની સામે ગયા. (qવા છિરા નેવ વાઘ ચોરો સેવ રવીTછ) જ્યાં કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજક હતું ત્યાં સુધી તેઓ ગયા (વાઇિત્તા જાળe mોત સ્વાર્થ પ્રર્વ વયાસી) ત્યાં જઈને તેમણે કાત્યાયન મૈત્રી સકન્દકને આ પ્રમાણે કહ્યું (äર સાથે) હે સ્કન્દક તમારું સ્વાગત હે ( યા તુસાચં) હે સ્કન્દક તમારૂ સુસ્વાગત છે (વંયા ! અનુરાજ ) હે સ્ક-દક તમારું આગમન અન્વાગત હો તમારૂં અહીં આગમન થવાનું ઉચિત જ થયું છે તેથી જરૂર કલ્યાણ થાઓ (વંચા સાથે અનુરાવું ) હે સ્કન્દક તમારું સ્વાગત અને અન્વાગત છે (વંચા ! ) હે સ્કન્દક (જૂi तुम खंदया सावत्थीए नयरीए पिंगलएणं नियंठेणं वेसालिय सावएणे इणमक्खेवंચ્છિ) તમને શ્રાવસ્તી નગરીમાં શાલિક શ્રાવક પિંગલક નિગ્રંથે આ પ્રકારના પ્રશ્નો પૂછયા હતા કે (માનદ્દા) હે મગધ (fજ રીતે હોઇ, વાતે જોવ?) લેક અન્ત સહિત છે. કે અન્ત રહિત છે. (સં વિ તેવ હૃદમા ) ઈત્યાદિ જે પ્રશ્નો તમને પૂછયા હતા, તેને જવાબ નહીં જાણવાને કારણે તમે શું તિ વગેરે મનોભાવથી યુક્ત બનીને અહીં બને તેટલી ઊતાવળથી આવ્યા છે. ( áયા ! ન સમ?) હે અદક! કહે તે વાત સાચી છે ને ? (ત્તા મરિય) હા, ગૌતમ ! એ વાત ખરેખર સાચી છે (તા તે તૈg શ્વાચસ્પોરો મવં જોમ ā વરાસી ) ત્યાર બાદ કાત્યાયન ગોત્રવાળા તે સ્કન્દકે ભગવાન ગૌતમને આ પ્રમાણે પૂછ્યું (જે છે તે si વચન ! તદ્દાને બાળી તવણી ) હે ગૌતમ ! આટલે બધે જ્ઞાની અથવા તપસ્વી પુરુષ કોણ છે કે તેને oi તર જ મમ તાવ રસકે ધ્રુવં - વસ્ત્રાપુ) જેણે મારા ગુપ્ત અર્થને (વિચારેને અત્યારે ને અત્યારે જ જાણીને તમારી સમક્ષ એટલી બધી સ્પષ્ટતા પૂર્વક પ્રકટ કર્યો છે કે( તનંકાળાતિ) જેથી તમે તે વાતને મારા મને ગત વિચારને જાણી શક્યા છે? (તpi સે મળવું જોયમે હં વાચબા જોરૂં પર્વ વયાસી) ત્યારે ભગવાન ગૌતમે કાત્યાયન ગોત્રી તે સ્કંદકને આ પ્રમાણે કહ્યું (ઘર્ષ ચંદુ ચંદ્રા!) હે સ્જદક સાંભળો, વાત આ પ્રમાણે છે (મમ ઘ-મારિ ધમ્મોવાણા સમभगवं महावीरे उप्पण्णनाण दसणधरे अरहो जिणे केवली तीयपडुप्पन्नमणागय बिया. rg સોનૂ સર્વારિણી) મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર છે. તેઓ ઉત્પન્ન કેવલજ્ઞાનદશનના ધારક છે, અરિહંત છે, જિન છે, કેવલી છે. તેઓ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના વિષયને હસ્તામલકની જેમ (હાથમાં રહેલા અમળાની જેમ) જાણી શકે છે, અને સર્વદશી છે (i. મમ ઇસ કે તવ તાવ ઉસકે હૃવું કરવા') તેમણે જ તમારા આ ગૂઢ, મનોગત અર્થ (વિચારો પ્રશ્નો) મને યથાર્થ રૂપે કહ્યા છે. ( કયા મહું. કાળામિ વંચા) હે સ્કંદ તેથી જ હું તમારા તે ગુપ્ત પ્રશ્નો જાણું છું. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ (તાં તે તંત્ર પાચળણ પોતે માત્ર શોચમે ' વાસી) ગૌતમની પાંસેથી તે વાત જાણીને કાત્યાયન ગેાત્રીય સ્કંદકે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું ( गच्छामो णं गोयमा ! तव धम्मायरियां समणं भगवं महावीर वंदामो नमसामो जाव વસ્તુવારાનો) હે ગૌતમ ! ચાલે. તમારા ધર્માચાય ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીરને આપણે વંદન કરીએ નમસ્કાર કરીએ અને યાવત તેમની પયુ પાસના કરીએ. ( બાસુન્દ્` લેવાનુલ્વિયા) ત્યારે ગૌતમે જવાબ આપ્યા હૈ દેવાનુપ્રિય ! આપને જેમ સુખ ઉપજે તેમ કરે. (ના પવિત્રંષે રે) પરંતુ વિલ`ખ ન કરો. (तएण से भगवं गोयमे खंदएणं कच्चायणस्स गोत्तेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे સેવ વહારેસ્ટ અમળા) ત્યાર બાદ ભગવાન ગૌતમકાત્યાયન ગેાત્રાળા સ્ક'કને સાથે લઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા તે તરફ જવા લાગ્યા. ટીકા- ́ સાં માઁ નોચમે સ્વસ્થ વાયરલ પોસ' પૂરાયં જ્ઞાનિસ્તા દ્ધિવાનેવ ામુ, ” આ સૂત્રપાઠના અ` સૂત્રામાં જ ખતાવી દીધા છે. અહીં કાઇને કદાચ એવી શ`કા થાય કે ગૌતમસ્વામી તે સયત હતા અને કન્દ્રક પરિવ્રાજક તેા અસયત હતા તે આ રીતે અસયતનું સન્માન કરવાનેસયતને ઉભા થઈને સામે જવું પડે તે વાત ઉચિત લાગતી નથી એમ કરવાથી સમ્યગ્દશનમાં અતિચાર (મિથ્યાત્વના દોષ) લાગે છે. પણ અહીં તે પ્રકારની આશકા અસ્થાને છે. કારણ કે ગૌતમસ્વામીએ એવું જે કર્યું તે આગમવ્યવહારી હાવાને કારણે કર્યું છે કહેવાના ભવા એ છે કે ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને મુખે એ વાત સાંભળી હતી કે સ્કન્દક આગાર અવસ્થાને ત્યાગ કરીને અણુગાર અવસ્થા અગીકાર કરશે. તેથી તેમના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થવાથી અને તેની તે અવસ્થા તરફ પ્રમાદ ઉદ્દભવવાથી. તથા મહાવીર પ્રભુના જ્ઞાના તિશયને પ્રકટ કરવાના ઉદ્દેશથી, પ્રભુ વડે સ્ક ંદકના વિષે જે ગુપ્ત વાત પેતાની પાસે પ્રકટ કરવામાં આવી હતી તે વાત સ્કન્દકને કહીને પ્રભુ પ્રત્યે તેનામાં માનની લાગણી જાગૃત કરવા માટે ગૌતમસ્વામી સ્કન્દકની સામે જાય તેમાં દોષ अट्ठित्ता જેવું કંઇ લાગતું નથી. તેથી '; ઉઠીને पच्चुव गच्छ इ ગૌતમસ્વામી સ્કન્દકની પાસે ગયા, “ વજ્જુનચ્છિત્તા ’સ્કંદકની પાસે જઇને તેમણે “ લક્ષ્ય જન્તાચળÆળોત્ત' યાસી ’’ કાત્યાયન ગોત્રના તે સ્કન્દક ને 39 66 46 આ પ્રમાણે કહ્યું. “વસ્થા ” હું સ્કન્દફ પધારી “ સાચું ” તમારૂ સ્વાગત હા કારણ કે ભગવાન મહાવીરની પાસેનું તમારૂં આગમન તમારે માટે કલ્યાણકારી જ નીવડશે તમે અહી પધાર્યા. તે ઘણુ સારૂ કર્યું. સુન્નાયા ’ હું સ્કન્દક ! તમારૂં અહીં જે આગમન થયું છે તે ઘણુ જ ખુશ થવા જેવું બન્યું છે કારણ કે તમે અહીં આવ્યા તેથી તમારા પ્રશ્નોના યથાર્થ જવાખ તમને મળશે. પ્રશ્નોના નિય કરવાના હેતુ રૂપ હોવાથી તમારૂ આગમન શાભાસ્પદ બન્યું છે. હુ ગુરાય અંચા ” હે સ્કન્દક ! તમે અહી આવ્યા શ્રી ભગવતી સૂત્ર : ૨ 66 ܕܐ ૧૭૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ 66 તે ઠીક જ થયું છે. કારણ કે અહી` આવવાથી તમારૂ કલ્યાણ ઘણી જ ઝડપથી થવાનું છે. “ સાચમાચં વંચા ! '' હું સ્કન્દક! તમારૂં આગમન શેશભા રૂપ અને અનુરૂપ ( ઉચિત) બન્યું છે. કારણ તે આગમન તમેાને શાશ્વત સુખ અપાવનાર નીવડવાનું છે. હવે ગૌતમસ્વામી સ્કન્દકને પિંગલક નિગ્રંથે પૂછેલા પ્રશ્નો અને તેમના જવાબે આપવાની તેમની અસમતા ના વિષયમાં આ પ્રમાણે પૂછે છે કે જૂળ તુમ વા! સાથોર્નચરૌદ્રજીનું નામ નિચંટેનું વેસાહિયતાવાં ગમવયં પુષ્કર ” હું સ્કન્દક ! શ્રાવસ્તી નગરીમાં રહેતા મહાવીરના અનુયાયી પિંગલક નિત્ર થૈ તમને આ પ્રમાણે પ્રશ્નો પૂછયા હતા મા! ” હે માગધ ! (મગધ દેશ નિવાસી હૈ સ્કંદક !) ‹ * અ અંતે સ્રો અનંતે હોર્ ?” લેાક સાન્ત (અન્ત સહિત-અન્તવાળા ) છે કે અનન્ત (અતરહિત-ર -અન્ત વગરના) છે ! “ તં ચેવ ” આ પદવડે એમ બતાવવામાં આવ્યું છે કે પિંગલક નિગ્રન્થવડે સ્કન્દકને પૂછાયેલા સઘળા પ્રશ્નો અહી ગ્રહણ કરવા જોઈએ જે પાઠ આ પ્રમાણે શુ' જીવ અન્તસહિત છે કે અન્તરહિત છે ? સિદ્ધિ સાન્ત છે કે સિદ્ધિ અનન્ત છે? સિદ્ધ સાન્ત છે ? કે સિદ્ધ અનન્ત છે ? કયા મરણેથી મરવાથી જીવ સ'સાર વધારે છે અને કયા મરણથી મરવાથી જીવ સંસાર ઘટાડે છે? આ પ્રશ્નોના ઉત્તર વિષે તમારા મનમાં શ’કા, કંખા વગેરે ઉદ્ભવવાથી તેના યથા ઉત્તર જાણવાને માટે “ Àળેવ ૐ'' જ્યાં ભગવાન મહાવીર સ્વામીનું સમવસરણ છે ‘તેનેવ” ત્યાં આગળજ વું બાળ” તમે આવ્યા છે. से णूणं खदया! अटूट्ठे सम ” હું સ્કન્દ ! કહે! મારી વાત સાચી છે કે નહીં? ત્યારે કદકે તેમને કહ્યું, “Ëતા અસ્થિ” હે ગૌતમ ! તમારી વાત તદ્ન સાચી છે. ‘“ તા ” પદ અહિં સ્વીકારના અર્થમાં વપરાયું છે. તેથી એ વાત નકકી થાય છે કે ગૌતમની વાત સાચી છે તેમ સ્કન્દક સ્વીકારે છે આ રીતે ગૌતમ વડે પોતાની હૃદયગત વાત સાંભળીને સ્કન્દકના આશ્ચયના પાર ન રહ્યો. તે બોલી ઉઠયા છે. છેલ્લે ાં નોયમા ! તફાવે નાની વાસુપરસ્ત્રી ” ગૌતમ ! એવા જ્ઞાની અથવા તપરવી કાણુ છે કે “ ને નં તવ ઘણ અચ્છે મમ તાવ સક્કે ફ્ળ્વ અજ્ઞા' જેમણે તમારી પાંસે મારા આ ગુપ્ત અ (પ્રશ્નો) ને આટલી બધી ઝડપથી પ્રકટ કર્યા છે ? લ્યે તઃ કૃતિ રક્ષ્ય સફ (શુપ્ત એટલે કે છુપા) સ્કન્દકે પેાતાના વિચારા કોઇની પાસે પ્રકટ કર્યાં ન હતા. હજી તે વિચારા ને તેમણે મનમાં જ રાખેલાં હતાં, સ્કન્દકના પ્રશ્નાને ભાવાથ ' (C '' આ પ્રમાણે છે હે ગૌતમ ! એવા જ્ઞાની અથવા તપસ્વી કાણુ છે કે જેણે મારા મનેાગત વિચારાને જાણીને તમારી પાંસે પ્રકટ કર્યો છે. જેથી તમે પણ મારા મનેાગત વિચારોને ખરાખર જાણી ગયા છે ? કન્દકના આ પ્રકારના પ્રશ્ન સાંભળીને ગૌતમસ્વામીએ તેને કહ્યું, હે સન્તક ! મારા ધર્મોચા, 66 ,, मम मा 'समणे भगवं ,, महावीरे શ્રમણ ભગવાન મહાવીર અહીં ( શ્રી ભગવતી સૂત્ર : ૨ ܙܕ ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ બિરાજમાન છે. “ ૩qનાવંત્તરે તેઓ ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાન અને દર્શનના ધારક છે (ગા) તેઓ અહત છે. એટલે કે તેઓ ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક એ માટે છે કે તેઓ તેને માટે એગ્ય છે ળેિ” તેઓ જિન છે. કારણ કે તેમણે રાગદ્વેષ વગેરેને જીતી લીધાં છે. જેવી છે તેઓ કેવળી છે કેવળજ્ઞાની છે. તેથી તેઓ પુuTવિચાળણ” ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની બધી વાતે જાણે છે. (ત્રિકાબળજ્ઞાની પણ એક દૃષ્ટિએ તે એવા જ હોય છે પણ અહી ત્રિકાળજ્ઞાનની વાત નથી એ બતાવવા માટે “સર્વાઇપૂ” તથા “સખ્વારિણી '' વિશેષણને પ્રયોગ કર્યો છે “સબૂ” તેઓ સર્વજ્ઞ છે ત્રિકાળ સંબંધી તમામ રૂપી અને અરૂપી પદાર્થોનું યથાર્થ જ્ઞાન ધરાવે છે. તથા “ રિસી” સર્વદશી છે હાથમાં રહેલાં મક્તા ફળની જેમ તમામ પદાર્થોને જોઈ શકતા હોવાથી તેઓ સર્વદશી છે. “ને મમ પણ કરે તવતાવ રદ્દ કહ્યા” એવા તે ભગવાને આપના તે રહસ્યકત (ગુપ્ત) વિચારો મારી પાસે તુરત જ પ્રકટ કર્યો છે એટલે કે પિંગલક નિર્ગથે તમને જ્યારે પ્રશ્નો કર્યા, અને તમે તમારા મનમાં જે વિચાર કર્યો તે ત્યારે જ દર્પણમાં જેમ પ્રતિબિંબ દેખાય તેમ તેમના જ્ઞાનમાં સ્પષ્ટ રીતે દેખાયા એજ વાત “” પર બતાવે છે. તે સ્ક-દક ! તેમની પાસેથી હું તે જાણું શક છું તાત્પર્ય એ છે કે હે સ્કન્દક ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, અહંત, જિન, કેવલી ભગવાન મહાવીર છે. તેઓ કેવળ જ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત છે. તેઓ તમારા મનની વાત પણ જાણે શકે છે, તેમણે મને એ બધી વાત કહી છે. તેથી જ હું તમારા મને ગત પ્રશ્નો જાણી શક્યો છું. “તi”ગૌતમની તે પ્રકારની વાત સાંભળીને “રે હં જવાચા જોરે કાત્યાયન ગેત્રી સ્કન્દકે “મારં ગાય પર્વ વાણી” ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું “છાનો of નો મા ” હે ગૌતમ ચાલે “ તન્ન धम्मायरिय धम्मोवएसय समणं भगव महावीर वदामो नमंसामो जाव पज्जुवाસામો ” તમારા ધર્માચાર્ય ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીર પાસે આપણે જઈએ અને તેમને વંદન નમસ્કાર કરિએ અને ત્રણ પ્રકારે (કાયિક, વાચિક અને માનસિક) એ ત્રણ પ્રકારે તેમની પયું પાસના કરિએ. અહીં જાવ (ચાર) પદથી “તિવિહાર-વાણ, વાચા, મારિચાર ઝુવાસણા” આ સૂત્ર પાઠ ગ્રહણ કરવાનું છે એટલે કે મન, વચન અને કાયાથી આપણે ભગવાન મહાવીરની પર્યાપાસનાં (સેવા) કરીએ એ સ્કન્દકને આશય પ્રકટ થયે છે સ્કન્દકની એવી હાર્દિક ઈચ્છા જાણીને તમે તેમને કહ્યું “જાણુ વિશુદિયા” હે દેવાનુપ્રિય ! આપને જેમ સુખ ઉપજે તેમ કરે. “ મા વહિવું હુ” સારા કામમાં વિલંબ કરવો નહીં. “તપvi રે માવે મોયને - બિરસ ગોળ સદ્ધિ મેળેવ સમજે માવે મહાવીરે તેવ પટ્ટાથ મળા” આ પ્રમાણે કહીને, ભગવાન ગૌતમ પોતે જ કાત્યાયન ગેત્રીય કન્ડકને સાથે લઈને શ્રમણ ભગવાન મહાવીર જ્યાં વિરાજતા હતા ત્યાં જવા ઉપડ્યા સૂ. ૧૦ મા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ “તે જાહેoi” ઈત્યાદિ. સૂત્રાર્થ--તેf #i ai aNavi) તે કાળે અને તે સમયે (સમળે મળવું મgવી વિચદમો ચાવિ દોથા) શ્રમણ ભગવાન મહાવીર, વ્યાવૃત્ત ભેજી હતા–એષણીય આહાર-વિશુદ્ધ આહાર-કરનાર હતા. (ત સમરસ માવો महावीरस्स वियदृभोइस्स सरोरयं ओरालं सिंगारं कल्लाणं सिवं धन्न मंगल सस्सिरीयं अणंलं कियभूसियं लक्खणवंजणगुणोववेयं सिरोए अईव अईव उव મેમો નિg) વ્યાવૃત્ત ભેજી તે શ્રમણ ભગવાન મહાવીરનું શરીર ઉદાર આભૂષણ વગેરે શૃંગારથી રહિત હોવા છતાં પણ શૃંગારથી યુક્ત હોય તેવું, કલ્યાણ સ્વરૂપ, શિવરૂપ, મંગળરૂપ અતિશય સુંદર, સમસ્ત લક્ષણોથી, વ્યંજનેવી અને ગુણેથી યુક્ત હતું. ભગવાનનું શરીર કુદરતી સૌંદર્યથી અતિશય શોભાયમાન લાગતું હતું (તા રે વં ચારણ શોરો સમાન भगवओ महावीरस्स वियहभोइस सरीरयं ओरालं जाव अईव अईव उयसोभेमाणं. TIR) ત્યાર બાદ કાત્યાયન ગેત્રના તે સ્કન્દકે વ્યાવૃત્ત ભેજી શ્રમણ ભગવાન મહાવીરનું ઉદાર યાવતુ અતીય શોભાયમાન શરીર જોયું. (પાસિT) તે શરીર જોઈને (હૃદત વિત્તમiie) તેના મનમાં ઘણે હર્ષ થયે, તેને સંતોષ થયે અને તેના આનંદનો પાર ન રહ્યો (વફમળે, પરમોમrrક્ષિ) સિવિલvમાચિા નેગેવ તમને મનવમારે તેને સવ ) તેના મનમાં તેમના પ્રત્યે ઘણે જ ઉત્કટ પ્રેમ જાગ્યું. તેનું મન ઘણું જ સુંદર બની ગયું. આનંદથી તેનું હૃદય નાચી ઉઠયું. આ રીતે અત્યંત હર્ષ સાથે તે ભગવાન મહાવીર જ્યાં વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. (૩વાછિત્તાતમાં માવે માવીર તિવૃત્તો ગાયાદિ વાહ રે) ત્યાં જઈને તેમણે ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણ પૂર્વક વંદન નમસ્કાર કર્યા, (કારપsgવાતફ) અને યાવત્ પય્ પાસના કરી. (ચંદ્રયારૂ મળે માર્ધ મહાવીરે ચં#ચારતોરાં વં વાસી) હે સ્કન્દક ! એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે કાત્યાનગોત્રી તે સ્કન્દકને આ પ્રમાણે કહ્યું ટીકા–“તેof oi તેoi તમgi” તે કાળે અને તે સમયે “મળે મન મહાવીરે ?” શ્રમણ ભગવાન મહાવીર “વરમોરૈયાવિ હોય” વ્યાવૃત્તભેજી હતા. વ્યવૃત્તભેજની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે “ચાકૃR. મુક્ત કૃતિ દવારોની ?' એષણીય (એષણ સમિતિ યુક્ત) આહારને વ્યાવૃત્ત આહાર કહેવાય છે. તે વ્યાવૃત્ત યાને નિર્દોષ આહારનું ગ્રહણ કરનારને વ્યાવૃત્ત જી કહે છે એટલે કે પ્રાસુક ( વિશુદ્ધ) આહાર લેનારને વ્યાવૃત્તભેજી કહે છે. “agi મારો વીરસ વિથ મોza” વિશુદ્ધ આહાર કરનાર તે શ્રમણ ભગવાન મહાવીરનું “સાચે ” શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ लक्खण શરીર કોરું' ( ઉદાર સૌથી સુ ંદર ) હતું. “ સિંગાર છ શ્’ગારથી યુક્ત શરીર જેવું સુંદર લાગે છે. તેવું સુંદર ભગવાનનું શરીર લાગતું હતું. એટલે ભગવાનનુ' શરીર એટલું બધું શાભાયમાન હતું કે આભૂષણૢા વગેરે શૃંગાર વિના પણ તે અતિશય સુંદર હતું, “ દકાનું ” ભગવાન પોતે જ કલ્યાણ સ્વરૂપ હાય છે. તેથી તેમનુ શરીર કલ્યાણુ સ્વરૂપ હતું. “ Øä » ભગવાન છકાયના જીવાની રક્ષા કરનાર હતા. તેથી તેમનુ શરીર દરેક જીવન માટે નિરુપદ્રવ રૂપ હતું. “ ધન્ન ”પ્રશસ્ત હાવાને લીધે તે શરીર ધન્યરૂપ હતું. % માજી ' શિવસુખદાતા હૈાવાથી અથવા પાપાનુ નાશકર્તો હાવાથી ભગવાનનું શરીર મંગલરૂપ હતું “ fત્તરીય '' અલૌકિક શૈાભાવાળું હાવાથી ભગવાનનુ' શરીર લેાકેાત્તર ( અપાર્થિવ) શૈભા-વાળું હતું. अलंकिय विभू વિચ' ” શરીરની શેાભા અલંકારાથી વધે છે. પણુ ભગવાનના શરીરની શેટલાં તા અલકારા ધારણ કર્યા વિનાપણ અતિશય સુ ંદર લાગતી હતી. યંજ્ઞળળોયયેય છે. સામુદ્રિક લક્ષણાથી (હાથ પગ આદિનાં શાઓક્ત શુભ લક્ષણાથી ( તલ મષા વગેરે રૂપ શુભ વ્યંજના તથા ઔદાય અને ગાભી વગેરે ગુણેાથી યુક્ત ભગવાનનું શરીર હતું. સિરી અન્ન બ્ર 7સેમેમાળે વિદ્યુ તેકારણે ભગવાનનું શરીર અતિશય શાભાયમાન લાગતુ ३. तसे खंदकच्चायणस्स गोत्ते समणस्स भगवओ महावीरस्स वियह भोइस्स કાત્યાયન ગેાત્રના સ્કન્દકે વિશુદ્ધ આહાર લેનાર શ્રમણ ભગવાન મહાવીરના “ બોપરું નાવ વ વ ોમેમાાં પાર‡'' ઉદાર વગેરે પૂર્વોક્ત અત્યંત સુંદર શરીરનાં દર્શન કર્યાં કહેવાનું પ્રયાજન એ છે કે સ્કન્દકે ભગવાન મહાવીરના ઉદાર, શૃગાર રૂપ, કલ્યાણુ રૂપ, શિવસ્વરૂપ, ધન્ય રૂપ, મંગલ રૂપ, સશ્રીક, અનલ કૃતવિભૂષિત ( વિના અલંકારે પણ અલકારોથી શે।ભાયમાન હાય તેવું) તથા શુભ લક્ષણૢા, વ્યંજન અને ગુણુાથી યુક્ત શરીરને જોયું. ‘“ણિત્તા” ભગવાનનું સૌ’* યુક્ત શરીર જોઇને સ્કન્દકને હદુ તુટ્ટુ વિત્તમાનવિ” ઘણા હ થયા, અતિશય સંતેષ થયે અને તેના આનંદના પાર ન રહ્યો. (અથવા હુષ્ટ એટલે વિસ્મિત અને તુષ્ટ એટલે સંતુષ્ટ ચિત્તવાળા “મંત્રિત્ ’’ ભગવાનની મુખાકૃતિ, સૌ વગેરે જોઇને તે ઘણા જ આનંદિત થયા વીમળે ?” તેને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત પ્રીતિ જાગી . એટલે કે ભ ગવાનનુ. શારીરિક સૌંદર્ય તથા ગુણ વગેરે જોઈને તે ઘણો જ ખુશી થયો. “મોમÉિÇ ” તેનુ મન ચંચલતાનો પરિત્યાગ કરીને ભગવાનની અંદર જ લીન થઈ ગયુ. તેથી તે સૌમ્યભાવથી યુકત બની ગયો. તેને તે વખતે શ્રી ભગવતી સૂત્ર : ૨ (6 ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ' કોઈ પણ પ્રકારની ચીન્તા રહી નહીં સિવસવિસqમાળચિત્ ” તેના હૃદયમાં એટલે બધે આનંદ થયેા કે આન ંદથી તેનું હૃદય નાચી ઉઠયું. આ રીતે મનમા અતિશય આનંદ અને ઉલ્લાસ સાથે (નેળેય સમળે સાયં મહાવીરે તેળવ સવા છ ) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ખીરાજતા હતા ત્યાં તે પહોંચી ગયા. ( વનચ્છિત્તા ) ત્યાં જઇને તેણે “સમળ માત્ર મહાવીર ) શ્રમણુ ભગવાન મહાવીરની ( તિ પુત્તો) ત્રણ વાર બાફળ' ચાળિ ફ્ ગાર પન્નુવાસરૂ ) પ્રદક્ષિણાપૂર્વક વંદનમસ્કાર કરીને યાવત્ મન વચન અને કાયરૂપ ત્રણે પ્રકારે પ પાસના ( સેવા કરી ત્યાર બાદ (વચાર ) હું સ્કન્દ્રક ! એવું સ`ખાધન કરીને ( સમળે મળવ' મહાવીરે)શ્રમણ ભગવાન મહા વીરે ( પંચ જવાયળસત્તત્રં ચાલી ” કાત્યાયન ગાત્રી કન્દક પરિવ્રાજકને આપ્રમાણે કહ્યું । સૂ-૧૧ ।। “ સે સ્થૂળ તુમ ટ્યા '' ઇત્યાદિ । સૂત્રા --( સે શૂળ તુમ થયા !) કે સ્કન્દક ! (સાવથીવ નવરી નિચે ન્ વિંશજ્ઞ વેલજિયસાત્ર શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવકભગવાન મહાવીરના ઉપાસક–પિંગલક નિગ્રન્થે તમને ( ફ્ળ અચ્છેર' પુષ્ઠિ ) આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા કે-( મજ્જા) હું માગધ ! “ મગધદેશમાં જન્મેલા હે સ્કન્દ ! ” (fસ મન્તાદુ અનંતે છો ? ) લેક અન્ત સહિત છે કે અન્ત રહિત છે ? ઈત્યાદિ પ્રશ્નો તેમણે પૂછ્યા હતા. ( Ë તે એક ગાય નેળેવ મમં ગ તિક્તેળવવમાપ્ ) તે પ્રશ્નો સાંભળીને તમારા મનમાં શંકા કાંક્ષા વગેરે ઉત્પન્ન થવાથી તમે તેના ઉત્તર જાણવા માટે મારી પાસે આવ્યા છે . ( તે મૂળ શ્યા! અયમટે સમટ્ટુ) હે સ્કન્દક! કહે તે વાત સાચી છે ? (તા અસ્થિ) સ્કન્દકે જવાખ આપ્યા, “ હા, આપની વાત સાચી છે. (નેવિચ તેવા ! બચમેયાદવે બાસ્થિર, પિત્તિલ, પચિ, વિદ્, મળોગણ, સંગ્વે સમુધ્વન્નિસ્થા ) તથા હે સ્કન્દ ! તમને આ પ્રકારના આધ્યાત્મિક ચિન્તિત, પ્રાર્થિત, કલ્પિત. મનેાગત સકલ્પ ઉત્પન્ન થયા છે, (ત્તિ અ ંતે હોર્ બળતે સ્રોપ્ તપ્ત વિચ નું લયમટ્ટુ) કે લેાક અન્તસહિત છે કે અન્ત રહિત છે ? ઈત્યાદિ. તે તે પ્રશ્નોના આ પ્રમાણે અર્થ થાય છે—( i ઘજી મદ્ સંચા! ચવિષે હોદ્ વન્નત્તે) હું સ્કન્દક ! મેં ચાર પ્રકારના લાક વર્ણવ્યા છે—(ત જ્ઞદ્દા) તે ચાર પ્રકારો આ પ્રમાણે-દ્દો, હેત્તો, દારુઓ, આવો ) (૧) દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ. (૩) કાળની અપેક્ષાએ અને (૪) ભાવની અપેક્ષાએ. (૧મો નં ો હોર્ સ અંતે, વૅસ્તો ન હો असंखेज्जाओ जोयण कोडाकोडीओ आयाम विक्खंभेण, असंखेज्जाओ जोयण શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ જોડાજોડીઓ વિણવર્ગ વાગો) દ્રવ્યની અપેક્ષાએ લેાક એક છે અને તે અંત સહિત છે. ક્ષેત્રની દૃષ્ટિએ તે લેાક લંબાઈ અને પહેાળાઇની અપે ક્ષાએ અસખ્યાત કાડા કોડી ચેાજન લાંખે પહેાળે છે. અને પિરિધની અપે ક્ષાએ તે અસંખ્યાત ચેાજન કાડાકેાડી પિરિધિવાળા છે. ( અસ્થિ પુળ ૪ અંતે ) અને વળી તે અન્ત સહિત છે. ( હ્રાજગો । જો ન થાર્ નકારી, न ચારૂ ન મંત્રિસજ્જ ) કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ભૂતકાળમાં કાઈ પણ એવા સમય ન હતા કે જ્યારે તેનું અસ્તિત્વ ન હોય, વર્તમાનકાળમાં પણ કાઈ એવા સમય જોવામાં આવતા નથી કે જ્યારે તેનું અસ્તિત્વ ન હેાય, અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ ન હોય એવા સમય આવશે નહી. ( વિંતુ ચ, મર્ચ, વિસર્ ચ ) પરંતુ તે લેાકનું અસ્તિત્વ ભૂતકા ળમાં હતું. વર્તમાનકાળે છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. ( ધ્રુવે, નિયત્, સાસણ, અવ, વિદ્, અરૃિ, નિચ્ચે, સ્થિ પુળ તે તે) આ રીતે કાળની અપેક્ષાએ વિચારવામાં આવે તે લેાક ધ્રુવ છે, નિયત છે, શાશ્ર્વત છે, અક્ષય છે, અવ્યય છે અને નિત્ય છે. તેથી તેનો અંત નથી. (માયો છું लोए अनंता वण्णपज्जवा, अणता गंध पज्जवा, अनंता रसपज्जवा, अनंता फास पज्जवा, अनंता गरुयलहुय पज्जवा, अणंता अगुरुलहुय पज्जवा, नत्थि पुण से તે) અને ભાવની અપેક્ષાએ લેાક અનંત વર્ણ પર્યાયરૂપ છે, અન ́ત ગધ પર્યાયરૂપ છે, અનંત રસપર્યાયરૂપ છે, અનંત સ્પપર્યાયરૂપ છે, અનંત સસ્થાનપર્યાયરૂપ છે, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ છે, તથા અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તથા અંતરહિત છે. આ રીતે (તે સ્તં ચા ! સુત્રો હોદ્ છ મતે, કારો હોઇ, અજંતે, માત્રએ હોર્ તે ) ડેસ્કન્દૂક ! દ્રવ્યની અપેક્ષાએ લેાક સાન્ત (અન્તયુક્ત) છે, ક્ષેત્રની અપેક્ષાએ લેાક સાન્ત ( અન્તસહિત ) છે. પણ કાળની અપેક્ષાએ લેક અનત ( અત રહિત) છે અને ભાવની અપેક્ષાએ પણ લાક અંત રહિત છે, ( जे त्रिय ते खंद्या ! जात्र स अते जीवे, अनंते जीवे, तस्सवि य णं अयं અ) હું સ્કન્દક ! તમને જીવના વિષયમાં “ જીવ અંત સહિત છે કે અ'ત રહિત છે! ” એવી જે શ`કા ઉદ્દભવી છે તેનું સમાધાન આ પ્રમાણે છે( एवं खलु जाव दव्वओ णं एगे जीवे स अते, खेत्तओ णं जीवे असंखेज्ज વર્ણસ, સંવે સોચાઢે, યિ પુળ સે અંતે) દ્રવ્યની અપેક્ષાએ જીવ એક છે અને તે અન્તસહિત ( સાન્ત) છે, ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસ’ખ્યાત પ્રદેશી છે અને અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે. તેથી તે ક્ષેત્રની અપેક્ષાએ પણ અન્તસહિત છે. ( હ્રામો ગં લીવે ન યાર્ન મારી નાક નિચ્ચે નથ્વિ પુળ છે તે) કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ભૂતકાળમાં કાઇ એવા સમય ન હતા કે જ્યારે જીવનું અસ્તિત્વ ન હાય શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી શરૂ કરીને તે નિત્ય છે તે અંતરહિત છે ત્યાં સુધીને સૂત્રપાઠ ગ્રહણ કરો. “આગળ લેકને કાળની અપેક્ષાએ અંતરહિત પ્રતિપાદિત કરવા માટે જે સૂત્રપાઠ આપે છે તે અહીં ગ્રહણ કરે.” માવો i વીવે અviતા બનાવવા, બતાવંતળપsઝા, લviતા જાણિતા જવા, જતા રસ્ત્ર કરવા, Rથિ રે તે) ભાવની અપેક્ષાએ જીવ અનંત જ્ઞાન પર્યાયરૂપે છે, અનંત દર્શનપર્યાયરૂપ છે, અનંત ચારિત્રપર્યાયરૂપ છે, અનંત અગુરુલઘુપર્યાયરૂપ છે. અને તેથી ભાવની અપેક્ષાએ તે અંતસહિત નથી પણ અંતરહિત જ છે. (से तं दव्वओ जीवे स अते, खेत्तमो जीवे स अते, कालओ जीवे अणवे, મા ની ગળતે ) આ રીતે દ્રવ્યની અપેક્ષાએ જીવ સાન્ત (અન્ત સહિત છે, ક્ષેત્રની અપેક્ષાએ પણ જીવ સાન્ત (અન્ત સહિત) છે. પણ કાળની અપેક્ષાએ જીવ અનંત છે અને ભાવની અપેક્ષાએ પણ જીવ અનંત અંત રહિત” છે. (૨) (ને વિ ચ તે વંચા પુરા નાવ મંતા દ્ધિ, બંતા સિદ્ધી. તરણ વિ yi રે હે સ્કન્દક! સિદ્ધિના વિષયમાં તમને એવી શંકા ઉદ્દભવી છે કે “સિદ્ધિ સાન્ત છે કે અનંત છે તેનું સમાધાન આ પ્રમાણે છે (મg áરયા ! પર્વ ઉજ્જુ ચરિવહ સિદ્ધી પuત્તા) હે સ્કન્દક! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે. “સંagr”તે પ્રકારો આ પ્રમાણે છે- (રત્રમો, વેગો, જાઢો, માવો) (1) દ્રવ્યની અપેક્ષાએ (૨) ક્ષેત્રની અપેક્ષાએ (૩) કાળની અપેક્ષાએ અને (૪) ભાવની અપેક્ષાએ (રાગો ઇ વિઠ્ઠી સ તા) દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધિ એક છે અને તે અન્ત સહિત છે. (ત્તમો સિદ્ધી પૂજાयालीसं जोयणसयसहस्साई आयामविक्खंभेणं, एगा जोयणकोडी बायालीसं च जोयणसयसहस्साई तीस च जोयणसहस्साई दोणि य अउणापण्गजोयणसए किंधि વિખેરાપિ પરિવે પvyત્તા) ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધિની લંબાઈ અને પહોળાઈ ૪૫ લાખ જનની છે, અને તેની પરિઘ (પરિમિતિ) એક કરોડ બેતાળીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણપચાસ યેાજનાથી કાંઈક વધારે છે. (અસ્થિ પુળ ) આ દષ્ટિએ વિચારવામાં આવે તે સિદ્ધિ અંત સહિત છે. (ાઢયો vi fuઢી ને ચારૂ ર મારી કાર વિ) “કાળની અપેક્ષાએ ભૂતકાળમાં કદી પણ સિદ્ધિ નું અસ્તિત્વ ન હોય એવું બન્યું નથી” ત્યાંથી શરૂ કરીને તે નિત્ય છે” ત્યાં સુધી પાઠ ગ્રહણ કરે. (માવો નg સોયરસ તણું માચિડ્યા ) ભાવની અપેક્ષાએ સિદ્ધિના વિષયમાં લેકની જેમ જ સમજવું. આ રીતે (દિવસો સિદ્ધિ સયંતા, ત્તો સિદ્ધી સતા, શાસ્ત્રો રોકાતા, માવો સિદ્ધી શાંતા) દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધિ અંત સહિત છે. ક્ષેત્રની અપેક્ષાએ પણ સિદ્ધિ અંત સહિત છે અને ભાવની અપેક્ષાએ પણ સિદ્ધિ અંત ૨હિત છે. ( જે કિ ર તે વંચા જાવ %િ સૉતે સિદ્ધ તં વેવजाव दवओ णं एगे सिद्ध सते, खेत्तओणं सिद्धे असंखेज्जपएसिए, असंखे શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ કાપો, થિ તે) તથા હે સ્કન્દક તમને સિદ્ધ સાન્ત (અન્ત સહિત) છે કે અનંત (અંત રહિત) એવી જે શંકા છે. તેનું સમાધાન આ પ્રમાણે છે–અહીં બધું આગળ કહ્યા પ્રમાણે જ સમજવાનું છે દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધ એક છે તે અંત સહિત છે. ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ અસં ખ્યાત પ્રદેશવાળા છે અને અસંખ્યાત પ્રદેશાવગાહી છે એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ પણ તેઓ અંત સહિત છે. (વાયો છે સિદ્ધ સાહિર ન0િ gm રે તે) કાળની અપેક્ષાએ સિદ્ધ સાદિ (આદિ યુક્ત) હોય છે પણ ત્યાર બાદ તેઓ અવસાન રહિત થઈ જાય છે. આ રીતે તેઓ અન્ત રહિત છે તાત્પર્ય એ છે કે સાદિ અનંત છે ( માવો છi fણ મiતાળાજીવજ્ઞાા , બંતા રંgrisઝવા, શળતા અનુસુદ પન્નવા, નાથ પુખ છે તે) અને ભાવની અપેક્ષાએ સિદ્ધ અનંત જ્ઞાન પર્યાય રૂપ છે. અનંત દર્શન પર્યાય રૂ૫ છે. અનંત અગુરુલઘુ પર્યાય રૂપ છે. તથા તેમને અંત હોતો નથી (जे वि य ते खंदया ! इमेयारूवे अज्झथिए, चितिए जाव समुपन्जित्था केण માન મરમાણે ગોવે વા વા ફાયરૂ વાત નિ ચ ni ચમત્) હે સ્કન્દક! તમારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત (યાવતુ) મને ગત સંકલ્પ ઉત્પન્ન થયે છે કે કયા પ્રકારના મરણથી મરીને જીવ પિતાને સંસાર વધારે છે. અને કયા પ્રકારના મરણથી મરીને જીવ પિતાને સંસાર ઘટાડે ?-તેનું પણ આ પ્રમાણે સમાધાન છે-(પર્વ વહુ વિચા) હે સ્કન્દક ! ( #g દુવિધે ) મેં બે પ્રકારનાં મરણ કહ્યાં છે, ( તંs1) તે પ્રકારો આ પ્રમાણે છે-(વામ ચ itવચાળે ૨) (૧) બાલમરણ અને (૨) પંડિત મરણ (સે f તં વાટમળે ?) બાલમરણ એટલે શું? ઉત્તર-(વાઇમળે કુવાઝરવિ va) બાલમરણ બાર પ્રકારનાં કહ્યાં છે-( 1 ) તે પ્રકારો આ પ્રમાણે છે ( માળે, વળે, તોડ્યું છે, તમામળે, નિરિવા, તાપને, જીવે, ગઢાસે, વિરમFaછે, થોura, વાળ,દ્વિષ્ટ્રિ) (૧) વલયમરણ-તરફડી તરફડીને થતું મરણ (૨) શાર્તામરણ–પરાધીનતા પૂર્વક થતું મરણ, (૩) અન્તઃશલ્ય વિણ શરીરમાં શસ્ત્રાદિ પસી જવાથી થતું મરણ (૪) તદ્દભવમરણ-જે પર્યાયમાં રહેલા હોય તે પર્યયને છેડીને ફરીથી એ જ પર્યાયમાં જન્મ ધારણ કરે પડે તેવું મરણ. (૫) ગિરિપતન– પહાડ પરથી પડી જવાથી થતું મરણ (૬) તરુપતન-વૃક્ષપરથી પડી જવાથી થતું મરણ, (૭) જળપ્રવેશ–પાણીમાં ડૂબી જવાથી થતું મરણ (૮) જવલન મરણ–આગથી બળીને થતું મરણ, (૯) વિષભક્ષણથી મરણઝેર ખાવાથી થતું મરણ, (૧૦) શસ્ત્રો પપાત-શસ્ત્રને ઘા વાગવાથી થતું મરણ, (૧૧) વૈહાયસગળે ફસે ખાઈને થતું મરણ અને (૧૨) ગૃઘસ્કૃષ્ટ મરણ–ગીધ વગેરે પક્ષીઓ કે જાનવર દ્વારા ફાડી ખાવાથી થતું મરણ. (જે તે વંચા ! દુવાઢીવાળ શ્રી ભગવતી સૂત્ર : ૨ १८४ Page #199 -------------------------------------------------------------------------- ________________ बालमरणेणं मरमाणे जीवे अणंतेहिं नेरइयभवग्गणेहिं अण्पाणं संजोएइ) આ રીતે બાર પ્રકારના બાલ મરણથી મરતે જીવ પિતાને અનંત નારક ભવથી યુક્ત કરે છે, (ત્તિરિય મનુ રેવ મવહિં અgo સંશોરૂ) તિર્યચ, મનુષ્ય અને દેવના ભવ ગ્રહણથી પિતાને યુક્ત કરે છે (બાફર્ચ ૨ of Iળવવા સીમ જાફરંતરંવારતા' અyપરિચક્ર) તેમજ અનાદિ. અનંત, દીર્ધ માર્ગવાળા, ચાર ગતિરૂપ સંસાર કાંતારમાં ( સંસાર રૂપી વનમાં ) વારંવાર પરિભ્રમણ કરે છે. (તે રં વાઢાળ મરમાળ નીવે વરૂ) આ રીતે બાલ મરણથી મરતે જીવ પિતાને સંસાર વધવાથી વધે છે. એટલે કે બાલમરણથી મરતા જીવને સંસારમાં વારં વાર પરિભ્રમણ કરવું પડે છે. (રેરાં કામ ) બાલમરણનું ઉપર કહ્યા પ્રમાણેનું સ્વરૂપ છે. (સે %િ સં પંહિચમ) પંડિત મરણનું કેવું સ્વરૂપ છે ! ઉત્તર-(હિમાસુવિ પurn’) પંડિત મરણના બે પ્રકાર કહ્યાં છે. (ત ક) તે પ્રકારો આ પ્રમાણે છે Tગોવામળે ય મત્તાત્રાને ૨) (૧) પાદપપગમન અને (૨) ભક્ત પ્રત્યાખ્યાન (f Trોવામળે) પાદપપગમન એટલે શું? (grગોવાળે સુવિ Hvo) પાદપયગમન મરણના બે પ્રકાર છે. (તં ગા) તે પ્રકારે આ પ્રમાણે છે (નરહરિમે ચ નિહાજે ) (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ. (નિરમાં શાહિને) નિયમથી જ પાદપે પગમનના આ બને પ્રકારના પ્રતિકર્મથી રહિત હોય છે, (સે જિં તં મતવાવાળે?) ભક્તપ્રત્યાખ્યાનનું કેવું સ્વરૂપ છે? ઉત્તર (મ- ત હાળે દુવિદે વળ) ભક્તપ્રત્યાખ્યાનના બે પ્રકાર કહ્યા છે (તું રહ) તે આ પ્રમાણે છે. (નહાનિ ૨ મનોહારિ ૨) (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ. (નિયમ સહિ મે) ભક્તપ્રત્યાખ્યાનના આ બે પ્રકાર પણ પ્રતિકર્મ થી સહિત હોય છે. (સે રાં મત્તવદત્તાવાળે) ભક્ત પ્રત્યાખ્યાનનું આ પ્રકારનું સ્વરૂપ હોય છે, ( इच्चेतेण खंदया ! दुविहेणं पंडियमरणेणं मरमाणे जीवे अणंतेहिं ने रयह મ ળે િમgif" વિનંગ , કાવ થીરૂવરૂ) હે સ્કન્દક ! એ બન્ને પ્રકારના પંડિત મરણથી મરતે જીવ અનંત નારક, મનુષ્ય, તિર્યચ, અને દેવ ભવગ્રહણથી પિતાની જાતને મુક્ત કરતું નથી. અને અનાદિ, અનંત દીર્ઘમાર્ગવાળા ચાર ગતિરૂપ સંસારકાંતારને તે ઓળંગી જાય છે. (તે સં પંહિયારા મામા લીવે ડ્રાચ, તે જં વરિયમ ) આ રીતે પંડિતમરણથી મરતો જીવ પિતાનો સંસાર ઘટાડે છે પંડિત મરણનું આ જાતનું સ્વરૂપ છે. ( gyi વંચા સુવિણં મળેof મામા Hવે વઢફ ફૂાર વા) હે સ્કન્દક ! આ રીતે બે પ્રકારનાં મરણેથી મરણ પામતે જીવ પિતાને સંસાર વધી જવાથી વધે છે અને પિતાને સંસાર ઘટી જવાથી ઘટે છે. એટલે કે પંડિત મરણથી મરનાર જીવને સંસાર ઘટે છે પણ બાલ મરણથી મરનાર જીવને સંસાર વધે છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્યું—“ જૂoi તુમ યાહે સકન્દક ! તમને “સાવરથી નચરણ” શ્રાવસ્તી નગરીમાં “વેલાસ્ટિચ સાવો” મારા અનુયાયી (ભગવાનની માતાનું નામ વિશાલા હતું. ) વિશાલાને પુત્ર વૈશાલિક કહેવાય. અહી મહાવીર સ્વામી માટે વૈશાલિ શબ્દ વાપર્યો છે. અને પિંગલક તેમને અનુ. યાયી હોવાથી તેને માટે વૈશાલિક શ્રાવક વિશેષણ વાપર્યું છે) “પિંગાઢ રિટેન ” પિંગલક નિગ્રંથ “રૂ સર્વ પુજીિઆ પ્રમાણે પ્રશ્નો પૂછયા છે કે “મા ” હે માગધ! ( મગધ દેશત્પન્ન સ્કન્દક !) “ ૪િ સ તે ટોણ તે રોલેક સાન્ત (અંતસહિત) છે કે અનન્ત-અન્ત રહિત છે? “હવે તે રવ નાવ નેવ + અંતર દૃઢવમા” એજ પ્રમાણે જીવ, સિદ્ધિ, સિદ્ધ, અને મરણના વિષયમાં તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારે તમારા મનમાં શંક, કાંક્ષા વગેરે ઉત્પન્ન થયાં “રે પૂor વંચા મચમ સમ” હે સ્કન્દક ! કહે, મારી વાત સાચી છે ? “દંતા શરિયમ હા પ્રભો ! અપની વાત સાચી છે. અને તેને યથાર્થ ઉત્તર જાણવાને માટે જ હું આપની પાસે આવ્યો છું. સ્કન્દકની તે વાત સાંભળીને મહાવીર પ્રભુએ તેને કહ્યું- “ઘયા ! ” હે સ્કન્દક! “તે” તમને “જે વિ” પિંગલક નિર્ચ થે જે પ્રશ્નો પૂછયાં છે તેને લીધે “અમેગાવે” આ પ્રકારને “ ગથિg” આધ્યાત્મિક, વિંતિ” ચિન્તિત, પરિસ્થા” પ્રાર્થિત, “#gિg” કલ્પિત નો ” મનોગત “સ ” સંકલ્પ “સમુન્નજિલ્લામાં ઉત્પન્ન થયે છે કે “ િસ તે જો તે ઢોણ?” લેક અંતસહિત છે કે અન્તરહિત છે? તે “તરણ વિ ચ અંગ ઉvor?” તેને આ રીતે અર્થ કરવામાં આ બે છે-“હા” હે સ્કન્દક ! “મg જટિવ સ્ટોર પUરો” મેં લેકની ચાર પ્રકારે પ્રરૂપણ કરી છે. (ત ) તે આ પ્રમાણે છે “વો વેરો લોકો માવો” (૧) દ્રવ્યની (૨) ક્ષેત્રની, (૩) કાળની અને (૪) ભાવની અપેક્ષાએ મેં આરીતે ચાર પ્રકારે લેકની પ્રરૂપણ કરી છે. “વો i gm રોણ તે દ્રવ્યની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે લેક એક છે અને તે અંતસહિત છે. કહેવાનું પ્રજન એવું છે કે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ, એ છ ભેદની અપેક્ષાએ દ્રવ્યના છ પ્રકાર કહ્યા છે તેમાંથી કાળદ્રવ્ય સિવાયના પાંચદ્રવ્યો બહુ પ્રદેશી હોવાને કારણે તેમને અસ્તિકાય કહેવામાં આવેલ છે. જેટલા આકાશમાં તેદ્રને સહભાવ (અસ્તિત્વ) છે તેટલા ભાગને લક કહે છે. જ્યાં માત્ર આકાશદ્રવ્યજ છે તેને અલેક કહેવામાં આવેલ છે. લેક પંચાસ્તિકાયરૂપ એક દ્રવ્ય છે. તેથી પંચાસ્તિકાયરૂપ એક દ્રવ્યત્વની દષ્ટિએ લેક એક છે, એમ કહ્યું છે. તથા તે સાન્ત (અન્તસહિત) છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-પંચાસ્તિકાયરૂપ એક દ્રવ્યપણું લોકાન્ત સુધીજ છે–તેનાથી આગળ નથી, કારણ કે આગળ આકાશ દ્રવ્ય સિવાય બીજું કઈપણ દ્રવ્ય નથી આ રીતે લેક ને અને આ પંચાસ્તિકાય રૂપ લેકને વિરામ હોવાથી તે લેક સાન્ત (અન્ત સહિત) છે ક્ષેત્રની અપેક્ષાએ લેકની લંબાઈ તથા પહેલાઈ અસંખ્યાત કેડા, કડી, જનની કહી છે. તથા તેની પરિધિ (ઘેરા) પણ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ ' ,, અસખ્યાત કાડા, કાડી ચેાજનની કહી છે. આ રીતે વિચાર કરતાં તે વાત સિદ્ધ થાય છે કે દ્રવ્યની તથા ક્ષેત્રની અપેક્ષાએ લેાક સાન્ત ( અંત સહિત ) છે. ક્ષેત્રની અપેક્ષાએ લેાકને અસંખ્યાત કાડા, કેડી ચેાજન લખે તથા પહેાળા કહ્યો છે. અને તેમાં જ જીવાદિક દ્રવ્ય રહે છે. તેના પિષિ ( ઘેરાવે ) પણુ એટલેા જ છે. આ બધું હાવા છતાં પણ તે મર્યાદા સહિત હોવાથી તેને સાન્ત (અંત યુક્ત) કહ્યો છે. “ ાજો ન જોહ્ ન ચાક્ ન બાસી ન ચાર્ સમ, નાર્ જ્ઞ મવિસર્ '' કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ભૂતકાળમાં કાઇ એવા સમય ન હતેા કે જ્યારે તેનું અસ્તિત્વ ન હાય, વર્તુમાન કાળે પણુ કાઈ એવા સમય હતેા નથી કે જ્યારે લેકનું અસ્તિત્વ ન હાય, ભવિષ્યમાં પણ કાઈ એવે! સમય નહીં હૈાય કે જ્યારે લેાકનું અસ્તિત્વજ ન હોય. પણ ભૂતકાળમાં લેાકનુ અસ્તિત્વ હતું, વર્તમાન કાળે છે અને વિ ષ્યમાં પણ રહેશે જ ત્રણે કાળામાં લેાકનું અસ્તિત્વ હોય છે. એટલે કે લેક હતા, લેાક છે અને લેાક હશે. એજ વાતનું સૂત્રકાર હવે હકાર વાચક વાકયા વડે પ્રતિપાદન કરે છે “ મવિનુ, મવદ્, મલ્લિફ્ ” કાળની અપેક્ષાએ લેાકના અસ્તિત્વને વિચાર કરવામાં આવે તે તે પહેલાં હતેા, હાલમાં છે, અને ભિવષ્યમાં પણ રહેશે. તેથી આ લેક ધ્રુવે ” અચલ હેવાને કારણે ધ્રુવ છે ધ્રુવ હાવા છતાં પણ તે કદાચ અનિયત સ્વરૂપ વાળા સભી શકે છે તે આશ'કાનું નિવારણ કરવા માટે સૂત્રકારે તેને “નિયર્ ” નિયત કહેલ છે લેાક એક સ્વરૂપ વાળા હોવાથી નિયત છે. “ સાક્ષર્ ” તે શાશ્વત છે સદા તેનું અસ્તિત્વ રહે છે. કોઇ પણ ક્ષણ એવી નથી હાતી કે જ્યારે તેનું અસ્તિત્વ ન હોય. પ્રતિક્ષણે પદાર્થના સદ્ભાવ (અસ્તિત્વ) નિયત કાળની અપેક્ષાએ પણ માની શકાય છે. પણ લેાકની ખાખતમાં એવું નથી. તે તે “ ( અવિનાશી ) છે. કોઈ પણ કાળે તેનેા ક્ષય થતા નથી. અહુતર ( ઘણા ) પ્રદેશેાની અપેક્ષાએ પણ પદાર્થીને અક્ષય માની શકાય છે, પણ આ લેાક એવા નથી પણ આ લેાક તા અન્યય છે. એટલે કે તેના તમામ પ્રદેશે વ્યય રહિત હાય છે. તેમાં વધારા કે ઘટાડા થતા નથી તેના પ્રદેશમાં પણ દ્રવ્યરૂપે અવ્યય પણું સંભવી શકે છે. પણ લાકમાં તે પ્રકારનું અવ્યય પણુ' નથી પણુ લેાકની જે અનંત પર્યાયેા છે તે સદા કાળ તેમાં અનત રૂપે અવસ્થિત મેાજુદ રહે છે. તેથી પર્યાયની અવસ્થિતિની અપેક્ષાએ લાક “ તૃપ્ ” અવસ્થિત છે. કહેવાનું તાત્પ એ છે કે કાળની અપેક્ષાએ લેક “ નિન્ગે” નિત્ય છે, હંમેશાં એક સરખી સ્થિતિ વાળા છે. “સ્થિપુળ ને અંતે ” કાળની અપેક્ષાએ લેાક સાન્ત ( અંત સહિત ) નથી પણ અન`ત ( અંત રહિત) છે. કારણ કે કાળની અપેક્ષાએ આ લાક ભૂત કાળમાં હતા, વર્તમાન કાળે પણ છે અને ભવિષ્યકાળે પણ રહેશે, તથા આ લેક ધ્રુવ છે, શાશ્વત છે, નિત્ય છે, અક્ષય છે, $6 अक्खए અક્ષય 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ܕܕ ܕܕ ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ અવ્યય છે અવસ્થિત છે. આ દૃષ્ટિએ વિચારવામાં આવે તે કાળની અપેક્ષાએ આ ઢાકેને કદી પણ નાશ થતા નથી અવું સિદ્ધ થાય છે. “માવામો ન હોઇ અનંતા વવજ્ઞવા ” ભાવની અપેક્ષાએ લેાક અનંત વણુ પર્યાય રૂપ છે એક ગુણુ કાળત્વ વગેરે વણુ વિશેષ છે. એટલે કે વર્ણ પર્યાય છે. ભાવની અપેક્ષાએ એક ગુણુ કાળત્વ વગેરે પર્યાયાથી લઈને અનંત વણુ પ ર્યાય રૂપ આ લાક છે. તથા “ લળતા રાંધવાવાળતા સંપન્નવા अनंता फास मज्जवा ” એજ પ્રમાણે ભાવની અપેક્ષાએ આ લેાક અનંત રસપર્યાય રૂપ અનંત ગ ંધ પર્યાયરૂપ અને અનંત સ્પ પર્યાય રૂપ છે. “ અનંતા संठाणपज्जवा, अनंता गुरुयलहुय पज्जवा, अनंता अगुरुयल हुय पज्जवा " ભાવની અપેક્ષાએ આ લાકસસ્થાનની અનેક પર્યાય રૂપ છે, ગુરુ લઘુ ગુણ્ણાની અનત પર્યાયા રૂપ છે અને અગુરુ લઘુ ગુણુની અનંત પર્યાય રૂપ પણ છે. ગુરુ લઘુ ગુણુ ખાદર (સ્થૂળ ) સ્ક ંધામાં રહે છે. અને અગુરુ લઘુ ગુણુ પરમાણુઓમાં, સૂક્ષ્મ સ્કંધામાં, અને અમૂત્ત દ્રવ્યેામાં રહેલેા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવમાં દ્રવ્યમાં રહેલાં રૂપ, રસ ગંધ, સ્પર્શ, સંસ્થાન વગેરેને સમાવેશ થાય છે. તેથી જ્યારે ભાવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે ત્યારેતે રૂપ, રસ વગેરેની દૃષ્ટિએજ વિચારકરવામાં આવે છે, એમ સમજવું. રૂપ, રસ વગેરે ગુણ્ણા એકજ પર્યાયવાળા હાતા નથી, પણ જેમ દ્રવ્યમાં અનંત પર્યાય હાય છે તેમ ગુણામાં પણ અન ત પર્યાયેા હોય છે. ગુણામાં જે વૃદ્ધિ અથવા તે હાનિ થાય છે તેનેજ ગુણપર્યાય કહે છે. ગૃજન પર્યાય દ્રવ્યમાં હાય છે. અને અથ પર્યાય ગુણમાં હોય છે. એજ અથ પર્યાયની અપેક્ષાએ ષટ, (૭) સ્થાન પતિત હાનિવૃદ્ધિ થતી રહે છે. આગમ ગ્રંથમાં આ વિષયને ઘણી સારી રીતે સ્પષ્ટતા પૂર્ણાંક સમજાવામાં આવ્યા છે. ગુણ પર્યાયનું બીજુ નામ ગુણાંશ કહેલુ છે. આ રીતે ભાવની અપેક્ષાએ લેાક રૂપરસ ગ ંધ સ્પર્શ વગેરે અનંત પર્યાય રૂપ હોય છે. એજ પ્રમાણે દ્રવ્યગત સસ્થાન પણ પ્રત્યેક દ્રશ્યમાં અન ંત પર્યાયવાળુ હાય છે. તેથી ભાવની અપેક્ષાએ જોઇએ ત! સસ્થાનની દૃષ્ટિએ પણુ લાક અનંત છે. અગુરુલઘુ શુ અમૂત્ત (અરૂપી ) કૈામાં, પરમાણુઓમાં અને સૂક્ષ્મ સ્કંધામાં હાય છે. તે અગુરુલઘુગુણુ પણ અનંત પર્યાય વાળા હાય છે. ગુરુલઘુગુણુ ખાદર (સ્થૂળ) સ્કામાં હોય છે. ગુરુલઘુગુણ પણ અનંત પર્યા વાળા હોય છે. આ રીતે ભાવની અપેક્ષાએ લાકના કી પણ નાશ થતો નથી. તેથી ભાવની અપેક્ષાએ લાકને અનંત ( અંત રહિત ) કહ્યો છે. એજ વાત નસ્થિ છુળ છે અંતે ” આ સૂત્રપાઠ વડે વ્યક્ત કરવામાં આવી છે. હવે આ વિષયના ઉપસંહાર કરતાં ભગવાન મહાવીર સ્કન્દને કહે છે કે તે ત્ત' खंदया ! दव्त्रओ लोए स अंते, खेत्तओ लोए स अंते, कालओ लोए अनंते, માનો હોર્ બળતે ” હું સ્કન્દક! આ રીતે વિચાર કરતાં દ્રવ્યની અપેક્ષાએ લાક સાન્ત ( અંતયુક્ત) છે, ક્ષેત્રની અપેક્ષાએ પણ લેક સાન્ત છે. પણ કાળની અપેક્ષાએ લેાક અનત (અંતરહિત ) છે, અને ભાવની અપેક્ષાએ પણ લાક અનત છે. આ પ્રકારના તમારા પહેલા પ્રશ્નના ઉત્તર છે. લાક વિષેના પહેલા પ્રશ્નના ઉત્તર આપીને હવે શ્રમણ ભગવાન મહા– શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ વીર સ્કન્દકે પૂછેલા જીવ વિષેના બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે , ને તે જ તે વંચા ! = = = ચિંતે ઉતે જીવે” હે સ્કન્દક ! તમારા મનમાં જવના વિષયમાં આ પ્રકારની શકી ઉદ્ભવેલ છે કે “જીવ અન્ત સહિત છે કે અન્ત સહિત ?” “તરણ વિ ચ કામ ” તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“ઘઉં રજુ ના' હે ઔદક ! મેં જીવના ચાર પ્રકાર પ્રરૂયા છે. (ત્ત ) તે આ પ્રમાણે છે-(૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ આ ચારેની અપેક્ષાએ જીવની સાન્તતા અને અનંતતાને વિચાર કરે જોઈએ. “દવસો જે જે જીવે છે તે” દ્રવ્યની અપેક્ષાએ એક જીવ સાન્તઅન્ત સહિત–છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં દ્રવ્યની અપેક્ષાએ તથા એક જીવની અપેક્ષાએ જીવને સાન્ત (અન્ત સહિત) કહેલ છે. કારણ કે એક પછી જ્યારે બેને વિચાર કરવામાં આવે છે ત્યારે એક સખ્યા સાન્ત (અન્ત સહિત) બની જાય છે. આમ તે સિદ્ધાંતમાં જીવ રાશિને અક્ષય, અનંત માનવામાં આવેલ છે. પરંતુ અહીં એ રીતે વિચાર કરવામાં આવ્યું નથી. અહીં તે એક જીવની અપેક્ષાએ જ વિચાર કરવામાં આવ્યો છે, કારણ કે એક જીવ સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ એક જીવને સાન્ત (અંત યુક્ત) કહેલ છે. ક્ષેત્રની અપેક્ષાએ પણ જીવ સાન્ત (અન્ત સહિત) છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે જીવ અખ્યાત પ્રદેશ વાળો છે એટલે કે એક જીવના અસંખ્યાત પ્રદેશ હોય છે. તેથી તે કાકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના વાળે છે. અહીં કદાચ એવી આશંકા સેવવામાં આવે કે લબ્ધ પર્યા. મક નિદિયે જીવ, કે જે અસંખ્યાત પ્રદેશ હોય છે, તેની જઘન્ય ઓછામાં એ છી) અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ હોય છે તો તે કેવી રીતે લોકાકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના વાળ હોઈ શકે? તેનું સમાધાન આ પ્રમાણે છે એક જીવ લેકાકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના વાળ હોય છે” આ કથન સામાન્ય જીવને અનુલક્ષીને કરાયું છે. કહેવાને ભાવાર્થ એ છે કે આત્માનું પરિમાણ આકાશની જેમ વ્યાપક પણ માનવામાં આવ્યું નથી, અને પરમાણુની જેમ અણુ રૂપ પણ માનવામાં આવ્યું નથી. પણ જે જીવને તેના કર્મ અનુસાર જે શરીરની પ્રાપ્તિ થાય છે તે શરીર પ્રમાણ આત્મા બની જાય છે એટલે કે મધ્યમ પરિમાણ માનવામાં આવે છે. તે પ્રમાણમાં પ્રદેશોની સંખ્યા ન્યૂન અધિક થતી નથી– તે તો સઘળા જીમાં બરાબર જ રહે છે પણ અવગાહના (લંબાઈ પહોળાઈ વગેરે માં ફેર પડે છે તેથી સિદ્ધાંતકાએ એવું કહ્યું છે કે એક જીવનું આધાર ક્ષેત્ર કાકાશના શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધીનું હોઈ શકે છે. કાકાશને પ્રદેશનું પરિમાણ અસંખ્યાત છે અને તે અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ કહેલા છે. તેથી કાકાશના એવા અસંખ્યાત ભાગોની કલ્પના કરી શકાય છે કે જે અંગૂલના અસંખ્યય ભાગ પ્રમાણ હોય. એવડે ના એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે તેવા એક ભાગમાં પણ કેઈ એક જીવ રહી શકે છે, એને એવા બે ભાગોમાં પણ એક જીવ રહી શકે છે આ રીતે એક એક ભાગ વધતાં વધતાં છેવટે સર્વલેકમાં પણ એક જીવ રહી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક જીવ દ્રવ્યનું ઓછામાં ઓછું આધાર ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે અને તે આધાર ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી કાકાશના એક અસંખ્યાતમાં ભાગ રૂપ પણ હોય છે. તથા એક જીવ દ્રવ્યનું વધારેમાં વધારે આધારક્ષેત્ર સંપૂર્ણ લેકાકાશ પણ હોય છે. આ કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે લબ્ધ પર્યાપક નિદિયા જીવની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના પ્રમાણે જ જે તેનું આધારક્ષેત્ર હશે તે પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હશે. પરંતુ તે અસંખ્યાત પ્રદેશી કાકાશના અસંખ્યાતમાં ભાગ રૂપે જ કહેવાશે. આ રીતે જીવ લેકના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહના વાળ છે, એ કથનમાં કઈ પણ પ્રકારનો દેષ જણાતે નથી. રથ પુના જે તે ક્ષેત્રની અપેક્ષાએ જીવ સાત (અન્ન યુક્ત) છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ એક જીવદ્રવ્ય સાન્ત (અત સહિત છે, અને ક્ષેત્રની અપેક્ષાએ પણ એક જીદ્રવ્ય અન્ન યુક્ત છે. “૪ો નીવે ન ચારૂ નાની નાવ ઉનને '' કાળની એપક્ષાએ જીવની સાન્તતા અનંતતાને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે જીવ અનંત (અંત રહિત) છે એવું સિદ્ધ થાય છે, કારણ કે ત્રણે કાળમાંથી એ. કઈ પણ કાળ નથી કે જ્યારે તેનું અસ્તિત્વ ન હાય-ભૂતકાળમાં જીવ ન હતા એવું કહી શકાય તેમ નથી, વર્તમાન કાળમાં જીવ નથી એવું પણ કહી શકાતું નથી, અને ભવિષ્ય કાળમાં જીવ નહીં હોય એવું પણ માની શકાતું નથી. તેથી એમજ માનવું પડશે કે ભૂતકાળમાં જીવ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે ત્રણે કાળમાં જીવનું અસ્તિત્વ હોય છે. કારણ કે જીવ ધવ, શાશ્વત, નિત્ય વગેરે સ્વભાવ વાળે છે ( ના પુળ રે રે ) તેથી સિદ્ધ થાય છે કે કાળની અપેક્ષાએ જીવ સાઃ અંત રહિત–છે. “માઘ of શiા બાપ નવા ભાવની અપેક્ષાએ જીવની અંત સહિતતા કે એ તરહિતતા ને વિચાર કરવામાં આવે તે જીવને અનન્ત અંતરહિત સાબિત કરી શકાય છે. કારણ કે જીવદ્રવ્ય અનંત જ્ઞાન પર્યાય રૂપ છે. જ્ઞાનની પર્યાની કલ્પના કેવલી ભગવાનના કેવળ શાન થી જ થઈ શકે છે. તે જ્ઞાન પર્યાયે અવિભાગ પરિ છેદ રૂપ હોય છે તેથી ભાવની અપેક્ષાએ જીવને અનંત જ્ઞાન પર્યાય કહ્યો છે. ગત તળપંઝવા” જીવદ્રવ્ય અનંત દર્શન ગુણ પર્યાય રૂ૫ છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ કારણ કે દર્શન ગુણની પણ અનંત પર્યાયે હોય છે “ માંતા પિત્તપન્નવા” જીવ અનંત ચારિત્ર પર્યાય રૂપ છે, કારણ કે ચારિત્ર ગુણની પણ અનંત પર્યાય હોય છે. “અiતા કુરકુર પડવાજીવ અનંત અગુરુ લઘુ પર્યા. વરૂપ છે. ઔદારિક શરીરની અપેક્ષાએ અનત ગુરુ લઘુ પર્યાય રૂપ છે તથા કાર્માણ શરીર અને જીવના સ્વરૂપની અપેક્ષાએ અનંત અગુરુ લઘુ પર્યાય રૂપ છે. કુળ અને આ રીતે ભાવની અપેક્ષાએ જીવ અંત રહિત છે, હવે જીવની સાન્તતા અને અનંતતા વિશેના સમસ્ત કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે “ વો કરે ૪ અંતે, રામો ની ર શો, જાઢયો ગીવે તે મા બીવે તે ” દ્રવ્યની અપેક્ષાએ એક જીવ સાત્ત અંતયુક્ત છે; ક્ષેત્રની અપેક્ષાએ પણ તે સાત છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ જીવ અનંત “ અંતરહિત છે કહેવાનું પ્રયોજન એ છે કે જીવની જ્ઞાન, દર્શન અને ચારિત્રપર્યાય અને તરૂપ છે તેમને કોઈ પણ અવસ્થામાં અંત સંભવનો નથી, તેથી જે ભાવની અપેક્ષાએ જીવ અનંત જ્ઞાન, દર્શન વગેરે પર્યાયરૂપ હોય તે તેને અર્થ જ એ થાય છે કે ભાવની અપેક્ષાએ જીવ અનંત એ ત રહિત છે આ રીતે બીજા પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું છે. “ને વિ ચ તે વંચા પુર” હે સ્કન્દ ! તમારે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–“ સિદ્ધિ સાન્ત (અન્ત સહિત) છે કે અનંત (અંતરહિત) છે?” તેનું સમાધાન આ પ્રમાણે છે-“ હવે હુ મા વંચા ! દિવા સિદ્ધ gUUત્તા ” હે સ્કન્દક! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે. (રં ગ ) તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-“દવ ત કો, વાટો. મારો” (૧) દ્રવ્યની, (૨) ક્ષેત્રની, (૩) કાળની અને (૪) ભાવની અપેક્ષાએ સિદ્ધિની અંતસહિતતા અને આ તરહિતતાને વિચાર કરવો જોઈએ. “ રવો giા સિદ્ધી સ ચંતા ” દ્રવ્યની અપેક્ષાએ ક્ષિદ્ધિ એક છે. અને તે એક હોવાને કારણે જ અંત સહિત છે. ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધિની લંબાઈ પહોળાઈ ૪૫ લાખ પેજન પ્રમાણ છે. તેની પરિધિ (ઘેરા) એક કરોડ બેંતાળીશ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાશ (૧૪૨૩૦૨૪૯) જનથી પણ ડી વધારે છે. જે વાસ્તવિક દષ્ટિએ સિદ્ધિને વિચાર કરવામાં આવે તે તે સકળ કમના ક્ષયરૂપ જ છે, અથવા જેટલા આકાશરૂપ સ્થાનમાં સિદ્ધ ભગવતે વસે છે તે સ્થાનને સિદ્ધિ કહે છે. પણ અહીં “ સિદ્ધિ ” પદ વડે ઈષત્પાારા સિદ્ધ શિલા–પૃથ્વી જ ગ્રહણ કરવામાં આવેલ છે; કારણ કે તે સિદ્ધોના આધારભૂત આકાશરૂપ સ્થાનની પાસે આવેલી છે. “અસ્થિ પુન રે અંતે ” તેથી તે એ તવાળી (સાન્ત) છે આ રીતે દ્રવ્યથીસિદ્ધિ અને ક્ષેત્રથીસિદ્ધિ અન્ત યુક્ત છે. વાઢો [ સિદ્ધી ન ચારૂ ર ાણી” કાળની અપેક્ષાએ સિદ્ધિની સાન્તતા અને અનંતતાને વિચાર કરવામાં આવે તે તેની અનંતતા જ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ ન પ્રમાણ છે. તેની પિરિધ ( ઘેરાવા ) એક કરોડ બે તાળીશ લાખ ત્રીસ હજાર ખસે એગણુષચાશ (૧૪૨૩૦૨૪૯) ચેાજનથી પણ થાડી વધારે છે. જે વાસ્તવિક દૃષ્ટિએ સિદ્ધિને વિચાર કરવામાં આવે તે તે સકળ કર્મીના ક્ષયરૂપ જ છે, અથવા જેટલા આકાશરૂપ સ્થાનમાં સિદ્ધ ભગવંતા વસે છે તે સ્થાનને સિદ્ધિ કહે છે. પણ અહીં “ સિદ્ધિ ” પદ વડે ઇષાભારા સિદ્ધ શિલા—પૃથ્વી જ ગ્રહણ કરવામાં અવેલ છે; કારણ કે તે સિદ્ધોના અધારભૂત આકાશરૂપ સ્થાનની પાસે આવેલી છે. “ સ્થિ પુળ સે અંતે” તેથી તે અંતવાળી ( સાન્ત) છે આ રીતે દ્રવ્યથીસિદ્ધિ અને ક્ષેત્રથીસિદ્ધિ અન્ત યુક્ત છે. ૮ હ્રાહકો ન સિદ્દી ન ચાર્ન બન્ની ” કાળની અપેક્ષાએ સિદ્ધિની સાતતા અને અનંતતાના વિચાર કરવમાં આવે તે તેની અનંતતા જ સાબિત થાય છે કારણ કે ભૂતળમાં એવા કોઈ પણ સમય ન હતા કે જ્યારે તેનું અરિતત્વ ન હોય जाव न कयाइ न भवइ, न कयाइ न भविરજ્ઞરૂ, ત્રિમુ ચ, મવરૂ ચ, અત્રિÇરૂચ, યુવા, નિચા, સાપ્તા, વચા, અચા, અવટ્રિયા વિશ્વા ” કાળની અપેક્ષાએ ભૂતકાળમાં સિદ્ધિનું અસ્તિત્વ હતું, વર્તમાન કાળમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કારણ કે તે ધ્રુવ નિયત શાશ્વત, અક્ષય, અન્યય, અવસ્થિત અને નિત્ય છે. “ માવો ચ ના હોયજ્ઞ સહા માળિયા !' ભાવની અપેક્ષાએ લેાકની અનંતતા જે રીતે સાબિત કરવામાં આવી છે, એજ રીતે સિદ્ધિની પણ અનંતતાનું પ્રતિપાદન કરી શકાય છે. આ રીતે ભાવની અપેક્ષાએ સિદ્ધિ અનંત વણુ, ગંધ, રસ, સ્પ અને સ્થાન પર્યાયરૂપ છે; તે અનત ગુરુલઘુપર્યાયરૂપ છે, અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તેને કદી અંત નથી. આ રીતે “ નો બિટ્ટી સ ાંતા, ક્ષેત્તો લિગ્ની ણ થતા ” ડૂબ્યની અને ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધિ અન્તયુક્ત ( સાન્ત ) છે. પશુ “ હાજો સિદ્ધી અનંતા, મારો સિદ્ઘો બળતા ” અને ભાવની અપેક્ષાએ સિદ્ધિ અનત છે. હું સ્કન્દ ! તમારા ત્રીજા પ્રશ્નોના સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે.-દ્રવ્ય અને કાળની અપેક્ષાએ સિદ્ધિ સાન્ત છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ સિદ્ધિ અનત ( અન્તરહિત ) છે. આ રીતે ત્રીજા પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું છે. કાળ “ ≠નિ ચ તે અંત્યા ! ના f બળ'ને feઢે ' હું સ્કન્દૂક ! તમારા મનમાં એવી શકાકાંક્ષા વગેરે ઉદ્ભવેલ છે કે “સિદ્દ” સાન્ત (અન્ત યુક્ત) છે કે અનંત (અંત રહિત) છે ? ” તે તેનું સમાધાન આ પ્રમાણે છે-ડે સ્કન્દક ! દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપે. ક્ષાએ એમ ચાર પ્રકારે મેં સિદ્ધની પ્રરૂપણા કરી છે. “ સ્વ્વો ` ને વિષેસંતે '' દ્રવ્યની અપેક્ષાએ એક સિદ્ધ સાન્ત અન્ત સહિત છે. એટલે કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ એક સિદ્ધની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સિદ્ધ સાન્ત છે. “વેરો fiદ્ધ સંવેagoત્તિ” ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ અસંખ્યાત પ્રદેશવાળા છે. તથા “સકાપuોઢે” તે આકાશના અસંખ્યાત પ્રદેશ માં અવગાહના વાળા છે. જેની અવગાહના આકાશના અસંખ્યાત પ્રદેશમાં હોય છે તેને અસંખ્યાત પ્રદેશાવગાઢ કહેવામાં આવે છે. “અસ્થિ gી સ તે” તેથી ક્ષેત્રની અપેક્ષ એ સિદ્ધ સાઃ અન્ત સહિત છે. “શાસ્ત્રો ( શિવે મારા સપના સર કાળની અપેક્ષાએ સિદ્ધ સાદિ અનંત છે એટલે કે આદિ સહિત છે અને અંત રહિત છે. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધનો જીવ આદિ સહિત છે તથા અનેક સિદ્ધોની અપેક્ષાએ સિદ્ધિ ના જી અપર્યસિત અનાદિ અનંત છે. સિદ્ધિ સંપૂર્ણ કર્મોનો ક્ષય રૂપ હોય છે. તે સિદ્ધિની ઉત્પત્તિ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે રૂપ કારણેની પૂર્ણતાથી થાય છે. તેથી તે સિદ્ધિથી યુક્ત જે જીવ છે તે સિદ્ધ કહેવાય છે સિદ્ધ જીવની અપેક્ષાએ સાદિ (આદિથી યુક્ત) અને અનંત મનાય છે પરંતુ ઘણું જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. “નથિ પુજા રે તે” પણ તે સિદ્ધ જીવને અંત હોતા નથી. કારણ કે તેનું અસ્તિત્વ સદા કાળ રહે છે. માટે અનંત છે (સંત રહિત) છે “મારો vi લિ સત્તા જાળવવામાં ભાવની અપેક્ષાએ જીવ અનંત જ્ઞાન પર્યાય રૂપ હોય છે–તાત્પર્ય એ છે કે જ્ઞાનની પર્યાયે અનંત હોય છે-અને જ્ઞાન જીવનું નિજ સ્વરૂપ છે. તેથી જ્ઞાન રૂપ હોવાને કારણે સિદ્ધ જીવ પણ અનંત (અંત. રહિત) હોય છે કvia ઢસળવવા” જેમ જ્ઞાનની પર્યાયે અનંત હોય છે તેમ સિદ્ધને દર્શનની પર્યાયે પણ અનંત હોય છે. “અનંતા મુસદુવાગવા” અને અગુરુ લઘુ ગુણની પર્યાયે પણ અનંત હોય છે- જીવના સ્વરૂપને અનુલક્ષીને અહીં અગુરુ લઘુ પર્યાયે સમજવી. તેથી “ pm છે ? ” ભાવની અપેક્ષાએ સિદ્ધજીવને કદી પણ અંત હોતા નથી તે અતરહિત હોય છે. હવે આ કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે “રે સં વાવશો નં હિ તે, વેર જે સિદ્ ર તે ” દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ અંત સહિત છે, પણ “વાજો સિદ્ધ કરે, માશો fu fસે ” કાળ અને ભાવની અપેક્ષાએ સિદ્ધ અંતસહિત છે. આ પ્રમાણે ચોથા પ્રશ્નનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, તે સ્કન્દક ! લેક વગેરે પદાર્થો દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ સાન્ત (અંત સહિત) છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ અનંત (અંત રહિત) છે આ રીતે લોકથી શરૂ કરીને સિદ્ધ સુધીની સાન્તતા અને અનંતતાની બાબતના પ્રશ્નોનું સમાધાન કરીને હવે ભગવાન મરણ વિષયના પ્રશ્નનું સમાધાન કરે છે. “ વિ જ તે ચંદ્રા! જુવારે કથિ વિંતિ જ્ઞાન કુન્નિસ્થા” હે સ્કન્દક ! તમને આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, (યાવતુ) મને ગત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે “ જોવે જેના ના મળે મામાને વઢ ઘા ફાયર વા” કેવા પ્રકારના મરણે મરવાથી જીવ પિતાનો સંસાર વધારે છે, અને કેવા પ્રકારના મરણે મરવાથી જીવ પિતાને સંસાર ઘટાડે છે? “ તરણ વિ ૨ નં અમદે” તે તમારા તે પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. “ ઘઉં વસ્તુ રઘંચા ! મણ દુવિદ્ મળે પur ” હે સ્કન્દક ! મેં બે પ્રકારનાં મરણ કહ્યાં છે. (ત્ત ) તે બે પ્રકારો આ પ્રમાણે છે-“વામને જ પંહિચમળે ચ” (૧) બાલમરણ અને (૨) પંડિતમરણ ત્યારે સ્કન્દકે મહાવીર પ્રભુને પૂછયું કે “રે ફ્રિ નં ઘાટમળે?” હે ભગવન બાલમરણનું સ્વરૂપ કેવું હોય છે? આ પ્રમાણે સ્કન્દકની જિજ્ઞાસા જાણુને પ્રભુ તેને કહે કે “વાસમળે ટુવાટવિ પumત્તે ” હે કબ્દક! બાલમરણનાં બાર પ્રકાર કહ્યાં છે. (તે તે પ્રકારે આ પ્રમાણે છે. ૧ “ચઢીમર બાલમરણ (વસ્ત્રમાં ) જ્યારે ઘણી જ ભૂખ, તરસ વગેરેથી તરફડીને જીવ મરણ પામે છે ત્યારે તે મરણને વલયમરણ કહે છે. અથવા સંયમથી ભ્રષ્ટ થયેલા માણસના મરણને પણ વલયમરણ કહે છે. ૨ “વદમન” વશાનંમરણ-સળગતા દીવાથી આકર્ષાઈને જેવી રીતે પતંગિયાં મરે છે તેવી રીતે ઈન્દ્રિયોના ગુલામ બનીને દુઃખિત થયેલા જીવનું જે મરણ થાય છે તેને “વશારૂંમરણ” કહે છે. ૩ “ચંતોમર” અન્તઃશલ્ય મરણ આત્મામાં પ્રવેશેલ માયા વગેરે શલ્ય ન નીકળવાને કારણે જે મરણ થાય છે–એટલે કે માયા વગેરે અને પરિત્યાગ કર્યા વિના જે મરણ થાય છે તેને અન્તઃ શલ્ય મરણ કહે છે. ૪ “તમવાળ” તદ્દભવ મરણ મનુષ્ય વગેરે પર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવનું બીજે ભવે તેજ પર્યાયને આયુષ્ય બંધ બાંધીને જે મરણ થાય છે તે મરણ ને તદુભવ મરણ કહે છે. એટલે કે જે પર્યાયમાં જીવ જન્મ પામ્યું હોય તે પર્યાયમાંથી મરીને ફરીથી પાછે તે જ પર્યાયમાં ઉત્પન્ન થતું હોય તે તેના મરણને તદ્દભવ મરણ કહે છે. જેમ કે કઈ જીવ મનુષ્ય પર્યાયને છેડીને ફરીથી પાછો મનુષ્ય પર્યાયમાં જ જન્મ ધારણ કરે તે તેના મરણને તભવ મરણ કહે છે તદ્દભવ મરણની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે- “તમે મવાય મ ” એજ પ્રમાણે કઈ જીવ તિર્થં ચ નિમાં જન્મ ધારણ કરીને ત્યાંથી મરીને ફરીથી તિર્યંચ નિમાં જન્મ ધારણ કરે તે તેના મરણને તદ્દભવ મરણ કહે છે. તે તદ્દભવ મરણ મનુષ્ય ગતિના જીવમાં જ સંભવે છે–દેવ અને નારક ગતિના જેમાં તે મરણ સંભવતું નથી, કારણ કે સિદ્ધાંતમાં, એવું કહ્યું છે કે દેવ મરીને દેવ થતું નથી અને નારક જીવ મરીને નારક ભવમો જન્મ લેતે નથી. ૫ “જિરિngછે “ગિરિપતન પર્વત પરથી નીચે પડવાથી થતા મરણને ગિરિપતન મરણ કહે છે. ૬ “તપણે” વૃક્ષ પરથી પડી જવાથી જે મરણ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ 66 "C થાય છે તેને વૃક્ષ પતન મરણ કહે છે. ૭ “ જ્ઞવૅસે જવાથી જે મરણ થાય છે તેને જળ પ્રવેશ મરણુ કહે છે. અગ્નિમાં કૂદી પડી ને ખળી માથી જે મરણ થાય છે મરણ કહે છે. વિષમળે ?-વિષ ખાવાથી જે મરણ ભક્ષણ મરણ કહે છે. ૧૦ “ કયોવાળે ’ તલવાર વગેરે શસ્ત્રોના ઘાથી જે મરણ થાય છે તેને શસ્રાવપાટન મરણ કહે છે. ૧૧ વેદ્દાચરે ” ગળે ફાંસ ખાઈ ને જે મરણુ ઉપજાવવામાં આવે છે તેને વૈહાયસ મરણુ કહે છે. ૧૨ નિર્દેવિટ્ટે ” ગીધ વગેરે માંસાહારી પક્ષીઓ વડે ફાડી ખવાવાથી જે મચ્છુ થાય છે તેને ગૃદ્ધપૃષ્ટ મરણુ કહે છે. અથવા- હાથી, ઉંટ, વગેરે પ્રાણી એના પગ તળે ચગદાઇ જવાથી જે મરણ થાય છે તેને ગૃદ્ધુપૃષ્ટ મરણુ કહે છે, અથવા માંસાહારી શિયાળ વગેરે જાનવરા વડે ભક્ષિત થવાને કારણે જે મરણ થાય છે તેને ગૃદ્ધપૃષ્ટ મરણ કહે છે. અથવા ગીધ વગેરે પક્ષીઓ વડે પૃષ્ટ ભાગનું ભક્ષણ થઈ જવાને કારણે જે મરણ થાય છે તેને ગૃપૃષ્ટ મરણ કહે છે. “દિરમાસમયિાદી સતત્વેત' આ પદોના આ પ્રમાણે અથ થાય છે– હાથીના ભવમાં, ઊંટના ભવમાં, અથવા ગધેડા વગેરેના ભવમાં વિદ્યમાન જીવના શરીરને ગીધા વડે ફાડી ખાવામાં આવ્યુ હોય તેા તેમના તે મરણને પણ ગૃદ્ધત્કૃષ્ટ મરણ કહે છે. ” 99 શ્રી ભગવતી સૂત્ર : ૨ 66 પાણીમાં ડૂબી जलणपवे से "" " इच्चे तेण खंड्या ! दुवालसविण बालमरणेणं मरमाणे जीवे अनंतेहिं નેથમવાળું બન્બાળ સંગોલ્ફ ” હું સ્કન્દક ! આ ખાર પ્રકારનાં ખાલમરણેાથી મરતા જીવ પેાતાની જાતને અનંત નારક જીવાના ભવગ્રહણથી યુક્ત કરે છે. એટલે કે એવા જીવાને અનત નારક ભવાની પ્રાપ્તિ થાય છે. આ રીતે તેના સ`સાર વધી જવાથી તે જીવની વૃદ્ધિ થાય છે એમ કહેવામાં આવ્યું છે. ' તિષિ-મળુચ-વ-બાÄળ અળવુાં ટીમનું સાગરત-સંજ્ઞાकतार अणुपरिय આ પ્રમાણે ખાર પ્રકારનાં ખાલ મરણથી મરતા જીવ તિય "ચ, મનુષ્ય અને દેવના અનંત ભવેામાં જન્મ મરણ કરતા રહે છે, એટલે કે તે અનાદિ, અનંત અને દી' મા વાળા ચાર ગતિ રૂપ સંસાર કાંતારમાં વાર' વાર પરિભ્રમણુર્યા કરે છે. આ રીતે તે જીવના સસાર વધતા રહે છે. “ સે સ. મમાળે ચટ્ટુરૂ ” આ રીતે સ’સારના વધવાને જીવનું વધવું કહેવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માર પ્રકારનાં ખાલમરણથી મરતા જીવ પેાતાના સ’સારની વૃદ્ધિ કરે છે. “ àત્ત વાહમને ” આ પ્રમાણે માલમરણનું વર્ણન કરવામાં આવ્યુ છે. તેને જવલન પ્રવેશ થાય છે તેને વિષ '' પ્રશ્ન- “ હું ત’વંક્રિયમને પડિત મરણ એટલે શુ? 39 ઉત્તર- પંચિયનરને દુવિષે વળત્તે ' પડિત મરણુ એ પ્રકારનાં કહ્યાં છે. તત્વ અને અતત્વના વિવેકથી રહિત જીવનું જે મરણુ હાય છે તેને ખાલમરણ કહે છે, અને તત્વ અને અતત્વના વિવેકથી યુક્ત જીવનું જે મરણુ હાય છે. ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ તેને પંડિત મરણ કહે છે. પંડિત મરણના આ પ્રમાણે બે પ્રકાર છે- (૧) પાદપપગમન અને (૨) ભક્તપ્રત્યાખ્યાન પાદપેપગમન મરણના બે ભેદ છે– (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ તે બને ભેદમાં પ્રતિકર્મ થતું નથી. તે કથનનું સ્પષ્ટીકરણ નીચે મુજબ છે પાદપ એટલે વૃક્ષ પાદપપગમન મરણમાં મુનિ તૂટી પડેલા વૃક્ષની જેમ જે નિષ્ક્રિય રૂપે રહે છે. જેવી રીતે જડમૂળમાંથીઉખડી પડેલું વૃક્ષ જે સ્થાને પડયું હોય તે સ્થાને એક જ સ્થિતિમાં પડયું રહે છે–સ્થાન સમ હોય કે વિષમ હોય છતાં પડતી વખતે જે સ્થિતિમાં વૃક્ષ પડયું હોય એ જ સ્થિતિમાં પડયું રહે છે. એ જ પ્રમાણે સમ અથવા વિષમ સ્થાનમાં રહેલે મુનિ જે મરણમાં જીવને અન્ત આવે ત્યાં સુધી નિષ્ક્રિય દશામાંજ પડયા રહે છે. તે મરણને પાદપોપગમન પંડિતમરણ કહે છે. આ પાદપપગમન મરણ ચારે પ્રકારના આહારના પરિત્યાગથી થાય છે, તેમાં સેવા કરવામાં આવતી નથી કારણ કે તે નિયમથી જ સેવાથી રહિત હોય છે. તેના નિહરિમ અને અનિહરિમ એવા જે બે ભેદ કહ્યા છે તે ભેદનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- જે મરણ નિહરથી થાય છે તેને નિહરિમ મરણ કહે છે નિહર” એટલે બહાર કાઢવું તે જે સાધુ ઉપાશ્રય વગેરેમાં મરણ પામે છે, અને પછી તેના મૃતશરીરને શ્રાવકે વડે બહાર કાઢવામાં આવે છે, તે સાધુના મરણને નિહરિમ પાદપપગમન મરણ કહે છે. આ રીતે મરણ પામતાં સાધુના શબને બહાર કાઢવામાં આવે છે તેથી તેને મરણને નિર્ધારિમ કહે છે. પણ જે સાધુ પ્રથમ થી જ ઉપાશ્રમ વગેરે છેડી ને વનમાં પહાડ ઉપર જઈને પાદપપગમન મરણથી વનમાં કે પહાડ ઉપર મરણ પામે છે તેના શબને બહાર કાઢવાની જરૂર રહેતી નથી. એ પ્રકારના મરણને “અનિહરિમ મરણ” કહે છે. આ બંને પ્રકારનાં મરણ સાધુઓ દ્વારા કરવામાં આવતી સેવાથી રહિત હોય છે. “તે ? વગોવામળે ” પાદપપગમન મરણનું આ પ્રકારનું સ્વરૂપ છે, પ્રશ્ન-“રે મત્ત ચરવાળે” ભક્તપ્રત્યાખ્યાન મરણનું કેવું સ્વરૂપ છે? ઉત્તર–ભક્તપ્રત્યાખ્યાનનાં પણ બે પ્રકાર કહ્યાં છે. (૧) નિહરિમ અને (૨) અનિહરિમ તે ભક્તપ્રત્યાખ્યાન મરણ પાદપેપગમન મરણની જેમ પ્રતિકમથી રહિત હોતું નથી. પ૧ “નિરમાં સકિ” તે નિયમથી પ્રતિકર્મથી યુક્ત જ હોય છે. “તે સં મત્તાકલ્લાને ” આ પ્રકારનું ભક્તપ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. "इच्चेतेणं खंदया ! दुविहेणं मरणेणं मरमाणे जीवे अणंतेहि नेरयमનાહિં જાળ વિસંગો” હે સ્કન્દક ! જે જીવ આ બે પ્રકારના પંડિત મરણથી પિતાના શરીરને પરિત્યાગ કરે છે તે અનંત નારક ભવથી પિતાની જાતને રહિત બનાવે છે એટલે કે તે પ્રકારને સાધુ મરણ પામીને નરક ગતિમાં ઉત્પન્ન થતું નથી. “તિરિયમપુરમવા ગરવા વિસંગો” શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ ,, tr વળી તે અનંત તિય ઇંચ ભવેાથી, અનન્ત મનુષ્ય ભવાથી અને અનન્ત દેવ ભવાથી પણ પાતાની જાતને રહિત બનાવે છે. એટલે કે તેને તિચ મનુષ્ય અને દેવેમાં પણ જન્મ લેવા પડતાં નથી. આ રીતે તે “ગળાચ ન બળવ दग्र्ग दीहमद्धं चाउरंतसंखारकंतारं અનાદિ, અનંત, દીઘ મા વાળા અને ચારગતિવાળા સ’સારરૂપી વનને “ વયર્ ” આળગી જાય છે, એટલે કે માક્ષપદને પ્રાપ્ત કરે છે. મૈં સઁ મમાળે ચડ્ ” આ પ્રમાણે મરતાં જીવ સ'સારને ઘટાડવાથી ઘટે છે. એટલે કે પ ંડિત મરણથી મરણુ પામનાર જીવના સંસાર ઘટે છે- સંસારમાં પરિભ્રમણ કરવાને અન્ત આવી જાય છે. કહેવાનું તાપ એવું છે કે કને કારણે જ જીવને સ’સારમાં ભ્રમણ કરવું પડે છે. કના સંબંધ વિના જીવને સંસારમાં રહેવું પડતું નથી. કના સ બધથી જીવ ભારેકી અને છે. જેવી રીતે વજનદાર વસ્તુ પાણીમાં ડૂબેલી રહે છે તેમ કના સખ ધથી ભારેકમી ખનેલા જીવને સંસારસાગરમાં લાંખા કાળ ડૂબેલા રહેવુ પડે છે. વજનદાર ચીજને હલકી ચીજ કરતાં ભારે માનવામાં આવે છે-તે કારણે સંસારને પાર પામનારા જીવ કરતાં સંસારમાં પડેલા જીવને કર્માંબધને કારણે ભારે કમી માનવામાં આવે છે, પણ કખ ધથી રહિત થયેલા જીવને વજન વિનાના હાવાથી હળુકી માનવામાં આવે છે. આ પ્રકારે સૂત્રકારે જીવના સંસારની વૃદ્ધિને જીવની વૃદ્ધિ કહી છે અને જીવના સૌંસારની હાનિને જીવના ઘટાડા કહ્યો છે જીવના સંસારની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને ઘટાડા કેવી રીતે થાય છે, આ સૂત્રમાં સૂત્રકારે સમજાવ્યું છે. 66 ને સઁપડિયમને” પંડિતમરણનું આ પ્રકારનું સ્વરૂપ છે. આ કથનને ઉપસ'હાર કરતાં મહાવીર પ્રભુ સ્કન્દકને કહે છે કે- “ ષળવા! દુવિ ફ્રેળ મળેળ, મરમાને લીધે વર્ડ્ઝર્વા ફ્ાયરૂ વા ” હે કન્તક ! તે એ પ્રકારનાં મરણામાંથી ખાલમરણથી મરતા જીવ અનાદિ, અનત, દી માવાળા આ સંસારરૂપી વનમાં અનંત વાર નરક વગેરે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. એનું નામ જ જીવતું ( અથવા જીવના 'સારનું વધવું છે. પણ પતિમરણથી મરતા જીવ પૂર્વકત વિશેષશેાવાળા સ ́સારરૂપી વનને આળગી જાય છે. એનું નામ જ જીવનું “ અથવા જીવના સંસારનું ” ઘટવું છે. આ પ્રમાણે ભગવાને સ્કન્દ્રક પરિવ્રાજકના પાંચ પ્રશ્નનાના ઉત્તર આપ્યા ૫સૂ. ૧૨ ॥ ત્યાં સે વ ” ઈત્યાદિ 66 સૂત્રા—( સ્થળ છે લા પાચળલ નોત્તે સંયુદ્ધ) પાતે પૂછેલા પ્રશ્નાના યથાર્થ ઉત્તર મળવાથી કાત્યાયન ગેાત્રી સ્કન્દ્વક સમુદ્ધ થયા, તેમને ખાધની પ્રાપ્તિ થઈ. તેથી તેમણે ( સમળ સમાવી; વવવ નમસદ ) શ્રમણુ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને વંદન કરી, નમસ્કાર કર્યો. (વંહિત્તા મંરિરા વં વાણી) વંદન નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-(રૂછામિ of મેતે ! તુદમ ગંતિ જસ્ટિાન્નત્ત ધર્મ નિમિત્તા) હે ભગવાન! હું આપની પાસેથી કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. (બાસુદ્દે વાળુપિયા મા દિપૈ દ) હે દેવાનુપ્રિય! આપને જેમ સુખ ઉપજે તેમ કરે પરંતુ શુભ કાર્યમાં ઢીલ કરશે નહીં. (ત તમને અવં મારે વંચશ્ન વાચનસ જોત્તર તીરે મ મચાણ પરિસાણ વધ્વં જ ) ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે કાત્યાયન ગેત્રી સ્કન્દકને તથા ત્યાં ઉપસ્થિત ઘણી જ મોટી પરિષદને ધર્મને ઉપદેશ આપે. (ઘા માળિયા) અહીં ધર્મકથા કહેવી જોઈએ તે ધર્મકથાનું વર્ણન ઔપપાતિક સૂત્રના પૂર્વાધના છપ્પનમાં સૂત્રમાંથી વાંચી લેવું. (ત સે વા વાયરસ જોજો समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हतुद्र जाव हियए દ્વાઈ વર) શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને મુખેથી ધર્મકથા સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને કાત્યાયન ગેત્રી સ્કન્દકને ઘણું જ હર્ષ થયે, ઘણે જ સંતોષ થયે, (યાવતુ) તેનું મન આનંદથી નાચી ઉઠયું, અને તે પિતાની ઉથાનશકિતથી ઉભા થયા. (૩દ્રિત્તા રમાં માવે મહાવીર તિવર્ચ્યુરો આચાળિપચાMિ ; વારિત્તા વરૂ નમંતરૂ ચંદ્રિત્તા નસિરા) ઉઠીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને (gવં વાસી) તેમણે ભગવાનને આ પ્રમાણે કહ્યું.-(સરામિ મતે ! friધું વાવાળ વત્તિયામિ મતે ! ળિથે પવનં) હે ભગવન! આ નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું, હે ભગવાન ! હું આ નિગ્રંથપ્રવચન પ્રત્યે પ્રીતિ ધરાવું છું, (સેf of મેતે નિર્થ પાવચT') હે ભગવાન! મને આ નિગ્રંથ પ્રવચન રુચે છે, (અદમ of મં! થિં પાવચ) હે ભગવન હું આ નિર્ગથે પ્રવચનને સ્વીકાર કરું છું. “વર્ગ મંતે ! તમે મને ! ગતિ મં?” હે ભગવન ! આ નિર્ગય પ્રવચન સાચું છે, હે ભગવન ? આ નિગ્રંથ પ્રવચન યથાર્થ છે, હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન અવિતથ (સત્ય) છે. તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી “કાસમેચ મતે! હે ભગવાન આ નિર્ચ થ પ્રવચન સર્વથા અસંદિગ્ધ સ્પષ્ટ છે. “છિદં મરે! ” હે ભગવાન આ નિગ્રંથ પ્રવચન ઈચ્છવા ગ્ય છે, “છિદં મતે હે ભગવન ! આ નિગ્રંથ પ્રવચન અત્યંત ઈચ્છવા ગ્ય છે. “ફરિઝરવિિ િમતે ! હે ભગવાન આ નિન્ય પ્રવચન ઈસિત પ્રતીસિત ઈચ્છિત તથા વિશેષ ઈચ્છિત છે. (સે કાં રચત્તિ) આપના કહેવા પ્રમાણે જ તે નિથ પ્રવચન છે. આ પ્રમાણે ( ) કહીને સકંદકે (તમાં અર્વ માવતર વંડુ રાષ્ટ્ર) શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી, નમસ્કાર કર્યા. (વંરિરા નમંત્તિ) વંદન નમસ્કાર કરીને તેઓ (ઉત્તરપુરસ્થિમં હિતિમા નવમરૂ) ઉત્તર અને પૂર્વદિશા વચ્ચેના ખૂણામાં-ઈશાન ખૂણામાં–ગયા. (શવમિત્તા તિર, દિવે પણ, જવ ધાવત્તાશો giતે પહે) ત્યાં જઈને તેમણે તેમના ત્રિદંડ, કમંડળ અને આગળ જણાવેલી ભગવા વસ્ત્રો સુધીની બધી વસ્તુઓ એકાંતમાં મૂકી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ દીધી, (દત્તા) તે વસ્તુઓને એકાંતમાં મૂકીને (ઝેળેવ તમને મળવું મહાવીરે તેને સવાછ ) તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બીરાજતા હતા ત્યાં ગયા. (જ્ઞાાછિત્તા સમજુ માં મહાવીર” તિરહુત્તો ગાયાપિચાર્જિ જેરૂ રિજ્ઞા વંફ નમંaz) ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા (વંહિતા નમંત્તિ ) વંદન નમસ્કાર કરીને (gઉં વારી) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું (લરિ. મં! ઢો, સ્ટિૉ મતે કોણ, શાર્જિતજિળ મંતે ! સ્ટોપ) હે ભગવાન! આ લેક જરા અને મરણથી બળી રહ્યો છે–સળગી રહ્યો છે. હે ભગવાન! આ લોક તે બનેથી પ્રજવલિત થઈ રહ્યો છે એટલે કે અત્યંત બળી રહ્યો છે હે ભગવન ! આ લેક ચોમેરથી જરા મરણથી આદીત પ્રદીપ્ત (જવલિત પ્રજવલિત થઈ રહ્યો છે. અહીં એક દષ્ટાંત આપે છે–(ફે જહાળામણ વેર હાવગારંહિ ાિયાજમie) જેવી રીતે કઈ ગૃહસ્થના મકાનમાં આગ લાગે ત્યારે તે તેને તે તરથ બqમારે મોરઢપુરા મંજે મારુ ચ સાચા પ્રાંતમંત મવમ) પિતાના ઘરમાંથી ઓછા વજનને પણ કીમતિ સામાન લઈને કેઈ સુરક્ષિત-થાનમાં ચાલ્યા જાય છે. કારણ કે તેના મનમાં વિચાર આવે છે કે (નથgિ સમાને પછાપુરા હિચાg સુહાપ ના નિરસાદ, માણુમિત્તા વિર૬) જે આ સળગતાં ઘરમાંથી હું એાછા વજનવાળી પણ ભારે કીમતી વસ્તુ બહાર કાઢીશ, તો તે વસ્તુઓ, ભવિષ્યમાં મારે માટે હિતકારક, સુખકારક ક્ષેમકારક, અને અસ્પૃદય (ભાગ્યેાદય) કારક થઈ પડશે. તથા મારી ભાવી પેઢી માટે તે ઉપયેગી થઈ પડશે. આ જાતને વિચાર કરીને તે બનતે પ્રયત્ન કરીને કીંમતી વસ્તુઓને બળતા ઘરમાંથી બહાર કાઢી લે છે. (gવમેવ વાળુqિચા ! મા વિ કાચા મરે , , વિઇ, મg, મામે, થે, સાહિg, સંમg, કાજુમg, , મંડાણમા) એજ પ્રમાણે હે ભગવન મારે આત્મા પણ એક એવી વસ્તુ છે કે જે મને ઈષ્ટ (ગમતી વસ્તુ) છે. કાંત છે. પ્રિય છે, મનોજ્ઞ છે, મનેમ છે, સ્થિરરૂપ છે. વિશ્વાસ યુક્ત છે, સંમત છે, અનુમત છે, બહુમત છે, અને આભૂષણોથી ભરપૂર કરંડિયા સમાન છે. (માसीयं, माण उण्ह, माणं खुहो, माण पिवासा, माणं चोरा, मोण वाला, माण दंसा, माण मसया, माण वाइयपित्तियसेभिय-सन्निवाइय-विविहा रोगायका પરોવરમાતુ) તેથી તેને ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે મુશ્કેલીઓ સહન કરવી ન પડે તે માટે ચાર તેને દુઃખ ન કરે તે માટે, વ્યાલ–સર્પ તેને કષ્ટ ન પહોંચાડે તે માટે, ડાંસ તથા મચ્છર તેને કરડે નહીં તે માટે, વાત, પિત્ત, કફ અને સન્નિપાતના રોગો અને અતંક તેને પડી શકે નહીં તે માટે, તથા પરીષહ અને ઉપસર્ગ તેની પાસે આવી પણ ન શકે તે માટે (ત્તિ દ ર નિત્યકિ સમા) મારા મનમાં એવો વિચાર આવ્યું છે કે તેને પૂર્વોક્ત વિદનેમાંથી બચાવીને જન્મ, જરા અને મરણ રૂપી દુઃખના અગ્નિમાં બળતા સંસારરૂપી ઘરમાંથી બહાર કાઢી લઉં. તે તે મારે માટે (Gરોચસ હિચાણ) પરલેકમાં હિતકારક, (અ) સુખકારક, (માપ) ક્ષેમકારક, ( વિરેચના ) કલ્યાણ કારક નિવડશે અને (કમિત્તig) પરંપરા પણ કલ્યાણ કારક (અવિરત ) થશે (તે છામિ of સેવાવિયા ! સવ પૂજાવિર્ષ) તે હે દેવાનુપ્રિય ! આપ પિતે જ મને દીક્ષા આપે એવી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ મારી ઇચ્છા છે. ( સચનેત્ર મુંદ્યાવિ.) આપ જાતે જ આપના હાથથી મને મુંડિત કરા-દીક્ષા પ્રદાન કરા, ( સયમેવ સેફાનિક) આપ જાતે જ મને પ્રતિલેખના વગેરે ધ ક્રિયાએ શિખવા, (સચમેન ણિાત્રિક' ). આપ પાતે જ મને સૂત્ર અને તેમના અર્થ ભણાવા, તથા ( सयमेव आयारगोयर' विषयવેનચચરરન નાયામા વત્તિય ધમાલિક) આપ પોતે જ મને આચાર (જ્ઞાનાદિ પાંચ આચાર ) અને ગેચર (ભિક્ષાચર્યાં ) તથા વિનયવાળા અને વિનય થી પ્રાપ્ત થતાં ફળવાળાં ચરણુ-વ્રતાદિ ( ચરણસિત્તેરી, ) અને કરણ ( વિદ્યવિશુદ્ધિ ), વગેરે કરણ (સિત્તેરી ) અને યાત્રા ( સયમ યાત્રા )અને માત્રા (આહારાદિકની માત્રા) વાળા ધર્મના ઉપદેશ આપે। (તળ સમનેમળવો મહાવીરે ) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે (લૂંટ્યું ખ્વાચĂોર્સસચમેવ પન્નાવરૂ જ્ઞાન ધર્મમાવર) કાત્યાયન ગેાત્રી સ્કંદકને પેાતાને હાથે જ દીક્ષા આપી અને ( સ્ક ઢકે ઉપરાક્ત જેવી, ઇચ્છા દર્શાવી હતી તે પ્રકારના ) ધર્મોપદેશ આપ્યા. તેઉપદેશ વડે ભગવાન મહાવીરે તેને સમજાવ્યુ કે ( Fવાજીવિયા ! મંતવ્ય ) હૈ દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવુ' જોઈએ. ( વ વિક્રિયન્ત્ર') આ પ્રમાણે ઉભા રહેવુ' જોઈ એ, ( વૅ નિન્નીચ~') આ રીતે એસવુ જોઇએ, ( વ તુટ્રિયö) આ રીતે પડખું ફેરવવુ જોઇઅ, ( Ë મુક્ત્તિચહ્ન ) આ રીતે આહાર કરવા જોઈ એ, ( ણં આસિયન્ત્ર) આ પ્રમાણે ખેલવુ જોઇએ, ( Ö સત્રાÇ ટ્રાય) આવી રીતે પોતાની આત્મશક્તિથી ઉડીને-પ્રમાદ નિદ્રાના પરિત્યાગ કરીને સમજી વિચારીને ( વળેર્ફેિ ) પ્રણીએ પ્રત્યે, (મૂર્ત્તિ ) ભૂતા, પ્રત્યે, ( નીતૢિ ) જીવે પ્રત્યે અને (ufö) સત્વે પ્રત્યે (સંગમેનસંમિચવ્યું ) સયમપૂર્ણાંક વર્તવુ જોઈએ, તમારી કેાઈ પ્રવૃત્તિથી તેમની લાગણી ન દુખાય, તેમની હિંસા ન થાય વગેરે ધ્યાનમાં રાખવુ જોઇએ, ( વિ ૬ નં કે જો ષિ વિષમાચવ.) આ ખાખતમા જરા પણુ પ્રમાદ કરવા नहीं. तरण से खंदर कच्चायणस्सगोत्ते समणस्स भगवओ महावीरस्स इमं ચારૂં ધર્મિય ઉત્રË સક્ષ્મ સંવહિ જ્) ત્યારે તે કાત્યાયન ગેાત્રી કદકે શ્રમણુ ભગવાન મહાવીરના તે પ્રકારના ધર્મોપદેશ સારી રીતે ગ્રહણ કર્યાં. (સમાનાર્ ) શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે હવે તે સ્કંદક મુનિ ( સર્જાØ૬ ) તે પ્રમાણે ચાલવા લાગ્યા, (ત ્ વિદ્રરૂ) તે પ્રમાણે ઉંઠવા લાગ્યા, ( તર્ફે નિસીચરૂ ) તે પ્રમાણે બેસવા લાગ્યા, (તર્ફે સુચટ્ટકૢ, તદ્દ મુના,સદ્ માસક્) તે પ્રમાણે પડખુ ફેરવવા લાગ્યા, તે પ્રમાણે આહાર કરવા લાગ્યા તે પ્રમાણે ખેલવા લાગ્યા, ( ત ્ છુટ્ટાહ્ છટ્ઠાચ વાળäિ, મૂળ, ની,િ સોહિંસલમેળ' સનમર્ ) અને તે પ્રમાણે પ્રમાદ રહિત મનીને સમજી વિચારીને ભૂત પ્રત્યે પ્રાણીઓ પ્રત્યે, જીવા પ્રત્યે અને સત્ત્વા પ્રત્યે સંયમ પૂર્વકનું વન રાખવા લાગ્યા. એટલે કે એ જીવાને દુઃખ ન થાય એ રીતે યતનાપૂર્વક સૌંયમી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવવા લાગ્યા ( સ ર બ બટું નો પાવરૂ ) આ બાબતમાં તેઓ બિલકુલ પ્રમાદ કરતા નહીં, (તUT તે ઘંઘ રવાયરસ જોજો મળવારે ગg) આ રીતે કાત્યાયન ગોત્રી તે સ્કંદક અણગાર બની ગયા. (રિચા સમિg, भास'समिए एसणासमिए, आयाणभंडमत्तनिक्खेवणासमिए, उच्चारपासवण લેનાલંવાદ્દિાવળિયામિણ) તેઓ ( ૧ ) ઈર્ષાસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણ સમિતિ (૪) આદાન ભાંડ-માત્ર નિક્ષેપણ સમિતિ (૫) ઉચ્ચાર–ખેલ-જલ શિધાનક પરિષ્ઠાપનિકા સમિતિ નું યથાર્થ પાલન કરવા લાગ્યા. (મનમિષ, વયમિg, સમા, માજુ, વચનુ? વાંચT) તેઓ મનની ક્રિયામાં સાવધાન હોવાથી મનઃ સમિતિ થઈ ગયા, વચનની ક્રિયામાં સાવધાન હોવાથી વચન સમિત થઈ ગયા, અને કાયાની ક્રિયામાં સાવધાન રહેવાથી કાય સમિતિ થઈ ગયા. મન, વચન અને કાયા પર કાબૂ રાખવાને કારણે તેઓ મને ગુણિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિથી યુક્ત બની ગયા. (જો, કુત્તિરિ, કુત્તવમથારી, વા, અન્ન , અને, ઘંતિ, વને, નિરંરિણ, सोहिए, अणियाणे, अप्पुस्सुए, अबहिल्लेसे सुसामण्णरए दते इणमेव णिगंथं પાવર પુર જાવું વિ) તથા તેઓ જીની રક્ષા કરનારા હોવાથી ગુપ્ત, પિતાની પાંચે ઈન્દ્રિયોને કાબૂમાં રાખતા હોવાથી ગુપ્તેન્દ્રિય અને નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી ગુસબ્રહ્મચારી બન્યા. તેઓ “ના”—સાચા ત્યાગી બન્યા. (શ્રq) સરળ સ્વભાવના બન્યા તેમણે તેમના જીવનને “ધન્ય” સાર્થક બનાવ્યું “સંતિવને ” તેઓ ક્ષમા અને શાન્તિથી યુક્ત જિતેન્દ્રિય “ધિત” આત્મ શુદ્ધિ વાળા, “અને અનિયાણ નિયાણથી રહિત બન્યા. “agggતેઓ કુતૂહલવૃત્તિ થી રહિત બન્યા. બહિસ્કેલે તેઓ અસંયમી વૃત્તિથી તદ્ન રહિત થયા. “સુરમUOT” મન, વચન અને કાયના ગથી તેઓ શ્રમણ ધર્મમાં લીન થયા, “ રે ) તેમણે ક્રોધાદિ કષા પર વિજ્ય મેળવી લીધે, આ રીતે નિર્દોષ નિગ્રંથઅણગાર બનીને, સ્કંદક મુનિ જિનેશ્વર ભગવાને કહેલ વિન્ય પ્રવચનનું પાલન કરતા કરતા વિહરવા લાગ્યા. ટીકાર્થ– W T રે રંg દત્તાચાર જોરે” લેક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, અને મરણની સાન્તતા (અખ્ત યુક્તતા) અને અનંતતાના વિષયમાં કાત્યાયન ગોત્રી સ્કંદક ભગવાન મહાવીર વડે યથાર્થ ઉત્તર મળવાથી ભગવાન મહાવીર ઉપર તેમને સાચી શ્રદ્ધા ઉપન્ન થઈ, અને તેઓ તે વિષયના યથાર્થ જ્ઞાની બન્યા. આ રીતે ભગવાન મહાવીરમાં તેમને શ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેમણે “સમાં મા મહાવીર વં” શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કર્યો. “વંદિત્તા નમંતિજ્ઞા પુર્વ વિચારી” વંદન નમસ્કાર કરીને તેમણે પ્રભુને આ પ્રમાણે વિનંતિ કરી. “રૂછામિ ગં મંતે ! તુ મંરિણ ઝિન્નત્ત ધમૅ નિમિત્તા” હે ભગવન હું આપને મુખેથી કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવા માગું છું આ પ્રકારની કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવાની તેમની જિજ્ઞાસા જોઈને ભગવાન મહાવીરે તેમને કહ્યું- “કg[હું વિા” હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો “ મા દિવં. ” શુભ કામમાં વિલંબ કરે જોઈએ નહીં– “તપ” સમને માનવ મહાવીરે ?” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે “યંદ્રચાર દરવાજા રરર ” કાત્યાયન ગાત્રી સ્કન્દક તથા “તીરે ૨ મ માસ્ટચાણ” ત્યાં ભેગી થયેલી ઘણું જ મટી સભાને “ધર્મ પરિવર” શ્રુત ચારિત્ર રૂપ ધમને ઉપદેશ દીધે“ધHવઠ્ઠા માળવવા ” અહીં ધર્મ કથા કહેવી જોઈએ, તે ધર્મકથા કઈ? “થિ ઢો ગથિ અઢોણ” ઈત્યાદિ રૂપ ધર્મકથા ઔપપાતિક સૂચના પૂર્વાર્ધમાં છપ્પનમાં સૂત્રથી જિજ્ઞાસુઓએ તે ધર્મકથા વાંચી લેવી. “તા રે ઘંટ વાયા નોરો સમજણ भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हतुद्ध जाव हियए" કાત્યાયન ગેત્રીય સ્કંદ પરિવ્રાજકે જ્યારે તે ધર્મકથા શ્રમણ ભગવાન મહાવરને મુખેથી એકચિત્તે સાંભળી અને હદયમાં અવધારણ કરી ત્યારે તેમને ઘણે હર્ષ થયા, અને તેમને ઘણે સંતોષ થયો. ( હષ્ટ તુષ્ટ એટલે અતિશય દુષ્ટ અથવા હષ્ટ એટલે હષિત અને તુષ્ટ એટલે ધર્મકથા સાંભળીને સંતોષ પામેલ ) તેમના ઉલાસનો પાર ન રહ્યો, “કામ” ભગવાનની અમૃત જેવી વાણી સાંભળીને તેમનું મન પ્રસન્ન થયું, તેમનું મન “ઘમરોમારિણg” પ્રસન્નતાથી ભરાઈ ગયુ એટલે કે ભક્તિ ભાવથી પૂર્ણ મનવાળા સ્કન્દક પરિવ્રાજકનું હૃદય “રિસંવવિવાgિ ” ભગવાનને ધર્મોપદેશ સાંભળીને હર્ષોલ્લાસથી નાચી ઉઠયું. એજ સમયે “વા ઉદ્દે”તેઓ પિતાની ઉત્થાનશક્તિથી ઉઠયા. “ફ્રિજ્ઞા” અને ઉઠીને સમાં માવે માવતરં” તેમણે શ્રમણ ભગવાન મહાવીરને જિ ” ત્રણ વાર “ચાળિયાણિor' જે રિજ્ઞા વં નમંત” આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા. “વંરિરા રમણિરા - જઘાણી” વંદન નમસ્કાર કરીને તેમણે ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું સામિ મતે ! નાથ gવચ” હે ભગવાન્ ! આ નિર્ગથે પ્રવચન જ યથાર્થ છે, તે કારણે મને તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. શ્રદ્ધા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એ છે કે આપ જેવા કેવલી ભગવાન તેની પ્રરૂપણું કરનાર છે તેથી તે અવશ્ય ગ્રહણ કરવા ચોગ્ય છે એવી શ્રદ્ધા મારા મનમાં ઉત્પન્નથઈ છે તેથી આ નિગ્રંથ પ્રવચનમાં હું અતૂટ શ્રદ્ધા યુક્ત બની ગયો છું. “પત્તિચાર બં મતે ! નિર્થિ પર ” હે ભગવાન ! લેક વગેરેનું સ્વરૂપ આપે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદિત કર્યા પ્રમાણે જ છે એવી પ્રતીતિ મને થઈ ગઈ છે. તેથી નિગ્રંથ પ્રવચન પર મારી પ્રીતિ–વિશ્વાસ વ્યક્ત કરું છું “g of મંતે! fiજાવથi ” જેમ અમૃત દરેક જીવને રુચિ કારક થઈ પડે છે તેમ આ નિગ્રંથ પ્રવચન શ્રવણ કરવાની મારી રુચિ પણ વધતી જ જાય છે. “કદમમિ નું તે ! ળિથે વાતચci” તેથી હે ભગવાન! આજથી હું આ નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરું છું “ gવમેરે મને! હે ભગવાન આપે જે ત ને ઉપદેશ આપે છે તે યથાર્થ જ છે, તેવું તે ! આપે જે તનું પ્રતિ પાદન કર્યું છે, તે અક્ષર અક્ષર સત્ય છે તેમાં કઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી. “વિત ! ” હે ભગવન્! આપે જે કહ્યું છે. તે સત્ય જ છે “કાંદ્ધિમે મંતે ! ” હે ભગવન્! આપની વાત સંદેહ રહિત છે તેમાં શંકાને માટે બિલકુલ અવકાશ જ નથી તે સર્વ પ્રકારે શંકા રહિત જ છે “ફૂઝિયમે મેતે !” હે ભગવન! આપનાં વચન ઈચ્છવા ગ્ય છે–આપના વચન સાંભળવાની અભિલાષા મને થાય કરે છે. “ઘફિઝિયમે મેતે ! ” હે ભગવદ્ આપનાં વચને અતિશય ઈષ્ટ છે. “છિિિચમે મંતે !” હે ભગવાન! આપનાં વચન ઈષ્ટ અને પ્રતીષ્ટ છે. “તે સદં તમં વહ” આપે જે કહ્યું તે સર્વ પ્રકારે યથાર્થ જે છે, “ર ” આ પ્રમાણે કહીને સ્કન્દકે “તમi માં ભાવ વંફ નમહડ્ડ” શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. “ચંદ્રિત્તા નમંfસત્તા” વંદન નમસ્કાર કરીને તેઓ “રત્તરપુરિથમં વિનિમાયં અવમરૂ) ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેના ખૂણામાં (ઈશાન ખૂણામાં) ગયા. (ગવવામિત્તા ) ત્યાં જઈને તેમણે fi૪ ૨, રિજે , વાવ પાવરza geતે હે” તેમના ત્રિદંડ, કમંડલ ગરિક વગેરે ધાતુથી રંગેલાં વસ્ત્રો (ભગવાં કપડાં) વગેરે વસ્તુઓ એકાન્તમાં મૂકી દીધી. કહેવાને ભાવાર્થ એ છે કે સ્કન્દકે પરિવ્રાજક તરીકેના જે જે ચિહ્નો હતાં. તેને પરિત્યાગ કર્યો. “geત્તા” તે બધી વસ્તુઓને એકાન્ત સ્થાનમાં મૂકીને દેરા સહિત મુખવસ્ત્રિકા (મુહપત્તી,) રજોહરણ, ચલપટ્ટક, પછેડી, વગેરે મુનિવેષ ધારણ કરીને “કેળવ સમો મન મહાવીરે” જયાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા “તેણેવ ઉનાદજી” ત્યાં આવ્યા. “ વાઇિત્તા” ત્યાં આવીને તેમણે “ નમ મ જણાવી શ્રમણ ભગવાન મહાવીરની “તિgત્તો” ત્રણ વાર “ગાયાફિf gયાMિ ” આદક્ષિણ પ્રદક્ષિણા “ વરૂ” કરી. (પિત્તા) ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણું કરીને (વંર નર્મસ) તેમણે ભગવાન મહાવીરને વંદન કરી નમસ્કાર કર્યા “ચંદ્રિત્તા મંપિત્તા gવં વાણી” વંદન નમસ્કાર કરીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યુ “બાસ્ટિvi મંતે રા' હે ભગવન! આ લેક ચારે તરફથી સળગી રહ્યો છે. એટલે કે આ આખાય જીવ લેક મે. રથી બળી રહ્યો છે. “પસ્ટિૉ મતે! ઢો” હે ભગવન્! આ જીવલેક સામાન્ય રૂપે જ સળગી રહ્યું છે એવું નથી પણ તે તે ખૂબ જ અધિક પ્રમાણમાં પ્રજવલિત હોય એવું લાગે છે. “' ગાદ્રિત્તાઝિરોળ મરે ” શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ હે ભગવન્! આ જીવલોકમાં એવું કેઈ પણ સ્થાન નથી કે જે આદીત થઈ રહ્યું ન હોય. તેને સળગાવનાર આ વસ્તુઓ છે- “ગરણ મળે ” તેનું કારણ જરા અને મરણ છે. વૃદ્ધાવસ્થાને જરા કહે છે. અને એક પર્યા યમાંથી બીજી પર્યાયમાં ઉત્પન્ન થવું તેનું નામ મરણ છે. એટલે કે જે ગતિમાં જન્મ થયેલ હોય તે ગતિનું આયુષ્ય પૂરું થતા પ્રાણત્યાગ રૂપ જે અવસ્થા આવે છે તેને મરણ કહે છે, જરા અને મરણ એ બંને પ્રદીપ્ત અગ્નિસમાન છે. જેવી રીતે અગ્નિથી બની ગયેલી વ્યક્તિને અત્યંત કષ્ટ થાય છે એવી જ રીતે જરા અને મરણ પણ જીવને મહાદુઃખ રૂપ થઈ પડે છે. આ રીતે અગ્નિ જેવી રીતે અતિશય કષ્ટ કારક છે તેવી જ રીતે જરા, મરણ પણ અતિશય કષ્ટ કારક છે. બનેમાં કષ્ટકારકતાની સમાનતા હોવાથી જરામરણને પ્રદીપ્ત અગ્નિની ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે અગ્નિથી ઘર વગેરે બળી જાય છે, એજ રીતે જરા અને મરણથી આ જીવલેક રાત દિવસ અતિશય રૂપે બળતું રહે છે. જેવી રીતે અગ્નિથી સળગતા ઘરનું રક્ષણ કરવાને માટે હાથમાં પાછું લઈને અગ્નિને બુઝાવનાર કેઈ વીર પુરુષની જરૂર પડે છે તેવી જ રીતે જરામરણ રૂપ અગ્નિથી અવિરતપણે સળગી રહેલા જીવની રક્ષા માટે આપના સિવાય કઈ પણ એ વીર નથી કે જે સમર્થ હોય આપજ એવા વીર છે કે જે જરામરણ રૂપ અગ્નિથી અમારું રક્ષણ કરવાને સમર્થ છે. તેથી હે નાથ ! જરા અને મરણરૂપ અગ્નિથી બચવાને માટે હું આપને શરણે આવ્યો છું આપ આપના સદુપદેશ રૂ૫ વચનનામૃતનું પાન કરાવીને આ સંસાર રૂપી વનમાંથી મને પાર ઉતારે એજ વાતની પુષ્ટિ માટે સ્કન્દક એક દષ્ટાંત આપે છે-(સે નાણામણ જાણાવ) જેમ કે કોઈ એક ગાથાપતિ ધનિક (ગૃહ) છે. (શTiffણ ક્ષિામાનંતિ) તેના ઘરમાં આગ લાગે છે. તે (છે ત€ મં? મવા કપમારે મોrg) તેના ઘરમાં જે ઉપકરણે વજનમાં હલકાં પણ મૂલ્યવાન હોય છે તે ઉપકર ને (મણિ રત્નાદિ રૂપ વજનમાં હલકાં પણ ભારે મૂલ્યવાળાં) લઈને (ાયા હતમાં અવમરૂ) તે કઈ સુરક્ષિત સ્થાને ચાલ્યા જાય છે. મકાનને આગ લાગે ત્યારે વજનદાર, કીમતી વસ્તુઓને બહાર કાઢવામાં ઘણું મુશ્કેલી પડે છે. તેથી ડાહ્યો માણસ વજનદાર કીમતી વસ્તુઓને બહાર કાઢવાને બદલે વજનમાં હલકી પણ ઘણી મૂલ્યવાન હોય એવી વસ્તુઓને જ બની શકે તેટલી ઝડપથી ઉપાડી ને બળતાં ઘરમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે તેમાં જ તેનું શ્રેય રહેલું છે. જે આમ કરવામાં તે મેડું કરે તે તે મૂલ્યવાન વસ્તુઓને બચાવવાનું પણ મુશ્કેલ થઈ પડે છે, અને કયારેક તે તે વસ્તુ બહાર કાઢવા જનારને પિતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે. તેથી બુદ્ધિમાન માણસ; હલકા વજનની, સારભૂત, અને મૂલ્યવાન રત્નાદિક વસ્તુઓ ને જ તદ્દન સુરક્ષિત સ્થાને લઈ જાય છે. કારણ કે તે એ વિચાર કરે છે કે (ાર વિસ્થારિ સાથે) બળતા ઘરમાંથી બહાર કાઢવામાં આવતી આ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઓછા વજનની પણ ભારે મૂલ્યની વસ્તુઓ (પછી પુરાણ ) હવે પછીના સમયમાં મને (ચાર) હિતકારક, (સુ) સુખકારક, (માફ) કલ્યાણ કારક, (નિયા ) અને ભાગ્યોદય કારક બનશે, (બાજુનિયા) અને મારી ભાવી પેઢીને માટે પણ ઉપગી (મવિરપટ્ટ) થઈ પડશે. આ રીતે વિચાર કરીને, તે ગૃહસ્થ પિતાના સળગતા મકાનમાંથી ઘણા ઓછા વજનની પણ કીમતી વસ્તુઓ (રત્ન, મણિ વગેરે) લઈને સુરક્ષિત સ્થાનમાં જઈને રહે છે. આ પ્રમાણે દૃષ્ટાંત આપીને હવે સ્કન્દક પિતાની સરખામણું પણ તે ગૃહસ્થની સાથે કરતાં કહે છે. કે ( મેર) એજ પ્રમાણે, (વાઇrfજા ). હે દેવાણુપ્રિય મારી પાસે પણ આત્મા રૂપી રત્ન મોજુદ છે. જેવી રીતે પિલા ગૃહસ્થ એવો વિચાર કર્યો કે ઓછા ભાર વાળી પણ કીમતી વસ્તુને જે સળગતા ઘરમાંથી બહાર કાઢી લેવામાં આવશે તે તે પોતાને માટે ઉપયોગી, તથા કલ્યાણકારી થઈ પડશે, એવી જ રીતે મારી પાસે પણ એક રત્ન મેજૂદ છે કે જેની પણ બળતા ઘરમાંથી રક્ષા કરવા લાયક વસ્તુની જેમ-રક્ષા કરવાની જરૂર છે. એજ વાત આ રીતે પ્રગટ કરવામાં આવી છે- (મક વિ ભાયાને મં) હે ભગવાન મારે આત્મા પણ એક અતિશય કીમતી વસ્તુ છે. તે એક ભાંડ (પાત્ર) ના સમાન છે. (૨) તે મારે માટે વાંછિત–અર્થને પૂરક હોવાથી ઈષ્ટ રૂપ છે, (તે) તે હિતની પ્રાપ્તિ કરનાર હોવાથી કાન્ત છે, (વિ) તે અવ્યાબાધ સુખ દેનાર હોવાથી મને પ્રિય છે, (મgom) તે શુભગતિ અપાવનાર હોવાથી મનેઝ છે, (મારે) અક્ષય સુખનો દાતા હેવાથી મનેમ છે, (થેકને ) અવિનાશી હોવાથી સ્થિરરૂપ છે, (વેક્ષife) મોક્ષની પ્રાપ્તિ માટે વિશ્વાસ પાત્ર હોવાથી વૈશ્યાસિક છે. (સં૫) તેની મારફત કરાયેલાં કાર્યો સાથે સમંત હોવાથી સંમત છે, (ાજુમe(વિપરીત આચરણ કરવા છતાં પણ માનનીય હેવાથી–અનુકૂલ પ્રવૃત્તિ ન કરવા છતાં પણ માન્ય હોવાથી અનુમત છે.) (વઘુમg ) તમામ આત્મવાદી સિદ્ધાંતકારે વડે સ્વીકૃત કરાયેલ હોવાથી બહુમત છે. (મંડલવરમાણે) આભરણે (ઘરેણાં) થી ભરેલા કરંડિયા સમાન અથવા કીમતી વસ્તુથી ભરેલી પિટી જેવો છે. અહીં કે એવી શંકા કરે કે આત્માને ભાંડ ( વાસણ) સાથે સરખાવ તે એગ્ય નથી, ઉપરોક્ત કથનમાં દોષ જણાય છે કારણ કે આત્માને નિત્ય માનવામાં આવેલ છે, જ્યારે ભાંડ (વાસણ) ની અનિત્યતા તે પ્રત્યક્ષ અનુભવી શકાય છે. માટે આ ઉપમા બરાબર જણાતી નથી. આ રીતે જે આત્માને ભાંડ-પાત્રની સાથે સરખાવવામાં આવે તે આત્માને પણ અનિત્ય માનવે પડશે. તે પછી મોક્ષની પ્રાપ્તિ કોને થશે? આ જાતની શંકાનું નિવારણ કરવા માટે આત્મામાં નિત્યપણાનું પ્રતિપાદન કરવા માટે કહ્યું છે કે ( મા શી) મારા આ આત્માને ઠંડી કષ્ટ ન પહોંચાડે ( માળે ૩૬) તેને ગરમી કષ્ટ ન પહોંચાડે, ( માળે યુ ) તેને સુધા સહન કરવી ન પડે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ (મા વિરાણા) તેને તૃષા સહન કરવી ન પડે, (મા વોરા) તેને ચારે વડે પીડા સહન કરવી ન પડે, (મા વાત્રી) તેને વાપદ, સર્પ વગેરે પીડા ન પહોંચાડે, (vvi gr) તેને ડાંસ પીડા ન પહોંચાડે, (મા મરચા) મછરે તેને પીડા ન પહોંચાડે, (માdi વારૂ પિત્તિ વૅમિર સન્નિવાર). તેને વાત, પિત્ત કે કફના વિકારથી ઉત્પન્ન થતા રેગે તથા વાત, પિત્ત અને કફ એ ત્રણને એક સાથે વિકાર થવાથી થતા સન્નિપાત વગેરે રોગ સહન કરવા ન પડે, (વિવિઠ્ઠ રચંઝા) લાંબે સમયે પ્રાણ હરનારા અનેક પ્રકારના તાવ વગેરે રોગ તથા ટૂંકા સમયમાં જ પ્રાણ હરનારા હદયશૂલ વગેરે તેને સહન કરવા ન પડે, (પરસોતવIT) બાવીસ પ્રકારના પરીષહ અને દેવા મનુષ્ય વગેરે કૃત ઉપદ્રવ રૂપ ઉપસર્ગ અથવા વિદન કારક હોવાથી પરીષહરૂપ ઉપસર્ગ– (મા સંતુ) તેને પીડા ન પહોંચાડે- ઠંડી વગેરેના કટે મારા આત્માને પીડા ન પહોંચાડે– (f) એમ સમજીને મેં મારા આત્માનું ઘણું સારી રીતે રક્ષણ કર્યું છે. શા માટે તેનું રક્ષણ કર્યું છે? તે તેનું સ્પષ્ટીકરણ કરવાને માટે કંઇક કહે છે કે (gણ એ નિશિg સમાજે) જરા, મરણ વગેરે રૂપ અગ્નિથી સળગતા આ સંસાર રૂપી ઘરમાંથી બહાર કાઢવામાં આવેલે આ આત્મા (પોયરા) પરલોકમાં (ચિત્ત) મારા હિતને માટે, (તા) સુખને માટે, ( g) કલ્યાણને માટે (નિયાણ) અભ્યદયને માટે અને (રાજુમિત્ત) આનુગમિતાને માટે-એટલે કે પર ભવમાં સુખને માટે (મવિરહ્મરૂ) ઉપયોગી થઈ પડશે. ( દૃછામિ - Rવાણુવિચા) તેથી હે દેવાનુપ્રિય! મારી એવી ઈચ્છા છે કે હું આપને વિનંતિ કરું છું કે (મેર પદગાવિષ) આપ પિતે જ મને દીક્ષા આપે આપ જાતે જ મને દેરા સહિત મુહપત્તિ રજોહરણ વગેરે રૂપ મુનિવેષ ધારણ કરા. (સચવ મુરાવિ૬) આપ પોતે જ મને મુંડિત કરે મારા કેશન લોચ કરે (તથા દાવિ ) આપ પ્રતિલેખેના વગેરે ક્રિયા ઓ શીખવાડે (સરોવ સિવાય) આપ તેિજ મને ગ્રહણશિક્ષા તથા આસેવના શિક્ષા પ્રદાન કરે. તથા (ચોર આચાચર શ્રુતજ્ઞાનાદિ સંબંધી અનુષ્ઠાન- કાલાધ્યયન વગેરે આચાર, તથા ભિક્ષાટન રૂપ ગેચરી વગેરે આ પની પાસે જ હું શીખવા માગું છું તથા વિજાફરાળગાવામાયા વત્તિયે ધર્મામાજિas) વિનય- ગુરુ શુશ્રષા રૂપ વિનય, વિનાયક-કર્મક્ષયાદિ રૂપ વિનયજન્ય ફળ, વ્રત વગેરે ચરણ, પિંડવિશુદ્ધિ વગેરે કરણ, સંયમના નિર્વાહને માટે જ ગ્રહણ કરવાના આહારની માત્ર વગેરે વિષયને જેમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ સમાવેશ થતો હોય એવા ધર્મને આપ પોતે જ મને ઉપદેશ આપે એવી મારી ઈચ્છા છે. આ રીતે જ્યારે ભગવાન મહાવીરે સ્કન્દકને પ્રવજ્યા દીક્ષા ગ્રહણ કરવાનો ઉત્સાહ જોયે અને તેનું પાલન કરવાનું તેમનું સામર્થે પોતાના કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી જાણું લીધું, ત્યારે ભગવાને પોતેજ તેને દીક્ષા આપી. હવે એજ વાતનું સ્પષ્ટીકરણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે (79) સ્કદકની ઉપરોક્ત વિનંતિ સાંભળીને (સમળે માવ માવી) શ્રમણ ભગવાન મહાવીરે (રયં વાચનસોત્ત) કાત્યાયન ગોત્રીય સ્કન્દકને (સથવ વાવેફ) પોતાના હાથે જ દીક્ષા આપી (નાઘ ધબ્બે કાવ) અને ઉપરોક્ત જે પ્રકારની ઈચ્છા તેમણે પ્રકટ કરી હતી તે રીતે મુનિધર્મ તેમને સમજાવ્યો, હવે સૂત્રકાર એ બતાવે છે કે ભગવાન મહાવીરે સ્કન્દકને મુનિધર્મ કેવી રીતે સમજાવ્યો. (ાવે તેવાણુજિયા તર) હે દેવાનું પ્રિય, સ્કન્દક આ પ્રમાણે ચાલવું જોઈએ તાત્પર્ય એ છે કે મુનિએ, મુનિ ધર્મનું પાલન કરવાને માટે જે માગે ચાલવાનું હોય તે માગે બરાબર સામે નજર નાખીને ચાલવું જોઈએ આ પ્રમાણે સાવધાની રાખવાથી જીવની હિંસા થતી નથી આ પ્રમાણે ચાલનાર સાધુ ઈર્યાસમિતિનું પાલન કરનાર ગણાય છે. મુનિ ધર્મનું નિર્દોષપણે પાલન કરવા માટે ઈર્યાસમિતિનું પાલન કરવું આવશ્યક ગણાય છે. એમ કરવાથી અન્ય જીના પ્રાણનું રક્ષણ થાય છે એટલું જ નહીં પણ અહિંસારૂપ મહાવ્રતનું પણ સારી રીતે પાલન થાય છે | (gવં રિદ્રિયવં) હે દેવાનુપ્રિય ! જે જગ્યાએ ઘણુ માણસોની અવર જવર થતી હોય એવી જગ્યામાં, સંયમના પાલનમાં કઈ મુશ્કેલી ન પડે, તથા પિતાના તરફથી અન્ય જીને કેઈ જાતની મુશ્કેલી ન પડે, એ રીતે ઉભા રહેવું જોઈએ. ( નિરરૂચ) મુનિની એ ફરજ છે કે જ્યાં તે બેસવા માગતા હોય તે જગ્યાને પહેલાં રજોહરણથી સાફ કરવી જોઈએ, ત્યારપછી ત્યાં બેસવું જોઈએ, ( gધે તક્રિયવં) પડખું બદલતી વખતે પણ મુનિએ સાવધાની રાખવી જોઈએ-સૂતી વખતે પડખું બદલવાની જરૂર પડે ત્યારે મુનિએ જે બાજુ પડખું બદલવું હોય તે ભાગને રજોહરણથી સાફ કરીને પડખું ફેરવવું જોઈએ, (gવ મુનિવરચં) આ પ્રમાણે ભોજન કરવું જોઈએ મૂનિ એ નિર્દોષ આહાર ગ્રહણ કરે જોઈએ-આહાર સંબધી દેશે રાખીને આહાર લે જોઈએ (પર્વ મારિચા) બેલતી વખતે ભાષા સમિતિનું પાલક કરવું જોઈએ. સાધુએ સાવદ્ય (દેષ યુક્ત) ભાષાને સદા પરિત્યાગ કરવે જોઈએ હિત, મિત વચને જ બોલવા જોઈએ. " (gવં ઉદ્ગા ફૂા) પિતાની આત્મ શક્તિથી ઉઠીને-એટલે કે પ્રમાદ તથા નિદ્રાને ત્યાગ કરીને, સાવચેતી પૂર્વક-વિવેકયુક્ત થઈને (ા, મઉિં, જ્ઞોટું ) મુનિએ પ્રાણ, ભૂત, જીવ અને સની યતના પૂર્વક રક્ષા કરવી જોઈએ. એજ વાત (સંકળ સંમિચ4) આ સૂત્ર પાઠ. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ વડે સમજાવવામાં આવી છે. (પ્રાણ) પદથી દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુર રિન્દ્રિય જ ગ્રહણ કરવામાં આવ્યા છે. (ભૂત) પદથી વનસ્પતિકાયના જી ગ્રહણ કરાયા છે. (જીવ) પદથી પંચેન્દ્રિય છે અને સત્વ) પદથી પૃથિવીકાય, અકાય, તેજસકાય અને વાયુકાયના જ ગ્રહણ કરવામાં આવ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંયમી સાધુની પ્રત્યેક પ્રવૃત્તિ એવી હેવી જોઈએ કે જેનાથી જીવેની વિરાધના ન થાય. (રિફં ૨ of 1 mો િિ વ qમારૂa') આ પ્રાણ વગેરેના રક્ષણ રૂપ પ્રજનમાં ( સંયમમાં) બિલકુલ પ્રમાદ કરવો જોઈએ નહીં. ભગવાન મહાવીર સ્કન્દક અણગારને સમજાવે છે કે હે સ્કન્દક ! જે શ્રુતચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવાને મેં તમને ઉપદેશ આપે છે, તેના પાલનમાં તમારે બિલકુલ પ્રમાદ સેવ નહીં. (ત સે વા વાયાસ જોજો ! આ રીતે જ્યારે ભગવાન મહાવીરે કાત્યાયન ગેત્રી સ્કંદકને અણગાર-ધર્મનું વરૂપ સમજાવ્યું ત્યારે તેમણે (કમળ માનવમો મહાવીરલ રૂમ થાવું ) શ્રમણ ભગવાન મહાવીરને તે પ્રકારના (મિચં) ધાર્મિક-ચારિત્ર પાલનરૂપ (૩વર્સ) ઉપદેશને (સમું વહિવત્ત) ઘણી સારી રીતે સ્વીકારી લીધે એટલે કે સંયમ ધારણ કર્યો અને નિરંથ ધર્મનું યક્ત રીતે પાલન કરવા માંડયું. હવે સૂત્રકાર એ બતાવે છે કે સંયમ અંગીકાર કર્યા પછી અન્દક અણગારે શું કર્યું? ( તમનrg ત ારજી ) હવે તે સ્કન્દક પ્રભુની આજ્ઞાનુસાર ઈર્યાસમિતિનું પાલન કરીને અવર જવર કરવા લાગ્યા. (ત વિર) સંયમમાં તથા પ્રવચનમાં વિરાધના ન થાય તે રીતે ઉભા રહેવા લાગ્યા. (ત નિર્ણય) બેસતી વખતે કેવી રીતે બેસવું, એ બાબતમાં પ્રભુએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે હવે પ્રમાર્જના કરીને (રહરણથી બેસવાની જગ્યા સાફ કરીને) યતના પૂર્વક બેસવા લાગ્યા. (તસુચક્રૂફ) પ્રભુની આજ્ઞાનુસાર યતનાપૂર્વક પtખ કેરવવા લાગ્યા એટલે કે પડખુ ફેરવતાં પહેલાં તે જગ્યાનું તથા તે. પડખાનું પ્રમાર્જન ( પૂજી લેવાની ક્રિયા) કરતા હતા. (તહું મું) ભગવાનની આજ્ઞાનુસાર નિર્દોષ-પ્રાસુક-અહાર ગ્રહણ કરવા લાગ્યા એટલે કે અંગાર દેષ અને ધૂમાદિ દેષથી રહિત આહાર ગ્રહણ કરવા લાગ્યા. (તદ માણ) સાવદ્ય વચનને ત્યાગ કરીને નિર્વઘ (દેષ રહિત) વચન બોલવા લાગ્યા.--ભાષાસમિતિનું પાલન કરવા લાગ્યા (તદ્દ ઉઠ્ઠાણ દ્વારા) તથા પોતાની આત્મશક્તિથી ઉઠીનેપ્રમાદ નિદ્રાને ત્યાગ કરીને, સાવધાની પૂર્વક ( હિં, મૂર્દૂિ ઝી, સત્ત, સંમેvi) પ્રાણ, ભૂત, જીવ અને સોની રક્ષા થાય એવી રીતે વર્તવા લાગ્યા. એટલે કે તેઓ યતના પૂર્વક જીની રક્ષા કરવા લાગ્યા. રિપં ળો પાથરૂ) આ અર્થમાં (સંયમનું પાલન કરવા રૂપ પિતાના કર્તવ્યમાં) તેઓ બિલકુલ પ્રમાદ કરતા નહીં. (તળ રે હંg ગાયનસ શો) આ રીતે કાત્યાયન ગોત્રી કુંદક સાચા અર્થમાં અણુગાર બન્યા એટલે કે ભગવાનને ઉપદેશ સાંભળીને તેમણે પ્રરૂપેલ ધર્મનું આચરણ કરતાં કરતાં દ્રવ્ય અને ભાવે અણગાર થઈ ગયા. તેઓ કેવા અણગાર થઈ ગયા ? તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે-($રિવામિg ) તેઓ ઈર્યાસમિતિ યુક્ત બન્યા. રાગ દ્વેષથી રહિત બનીને યતના પૂર્વક ગમન કરવું. તેનું નામ (ઈર્યા) છે. એટલે કે જ્યારે સૂર્યનાં તેજસ્વી કિરણથી માગ સારી રીતે પ્રકાશિક થઈ ગયે હેય, ચારે દિશાઓમાં પ્રકાશ ફેલા હેય શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વસ્તુને આંખે વડે જોવામાં કઈ પણ પ્રકારની મુશ્કેલી નડતી ન હોય, બંને આંખેથી વસ્તુનું બરાબર નિરીક્ષણ કરી શકાતું હોય, તથા ઝાકળ વગેરેથી રહિત એવો માર્ગ છે જે મનુષ્યના અવર જવરથી, રથ ચક્રના સંચારથી, અને અશ્વ વગેરે પ્રાણીઓના પગની ખરીથી ચેક (અચિત્ત) થઈ ચુકયે હોય, એવા પ્રાસુક (દેષ રહિતી માર્ગ પર ગાડાની દૂસરી પ્રમાણ ભૂમિને જોઈને, ધીમે ધીમે, શરીરને આમ તેમ ડોલાવ્યા વિના મુનિનું જે ગમન થાય છે તેને ઈર્યા કહે છે. તે ઈર્યાથી જે સમિત(યુક્ત ) હોય છે, તેને ઇસમિત અથવા ઈર્યાસમિત વાળ કહે છે. તે કન્ડક અણગાર તે પ્રકારની ઈર્યાસમિતિ વાળા થઈ ગયા. (માતામિણ) કર્કશ પણું વગેરે રહિત, હિત, મિત, મૃદુ વાણું બેલનારને ભાષાસમિતિથી યુક્ત કહેવામાં આવે છે. સ્કન્દક અણગાર ભાષાસમિતિથી પણ યુક્ત બન્યા(garસમિg ) વિશુદ્ધ ભિક્ષાને “એષણ” કહે છે. તે એષણાના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે– (૧) ગષણ, (૨) ગ્રહëષણ, અને (૩) પરિભાષણ. આ એષણાથી જે યુક્ત હોય છે એટલે કે તેનું જે બરાબર પાલન કરે છે તેને એષણ સમિત કહે છે. સ્કન્દક અણગાર એષણા સમિતિથી યુક્ત બની ગયા– વાળમમત્તનિવામિણ ) ભાંડ એટલે પાત્ર અને માત્ર એટલે વસ્ત્રાદિ રૂપ ઉપકરણે. પાત્ર અને વસ્ત્રાદિ રૂપ ઉપકરણને મૂકતી વખતે તથા લેતી વખતે યતના પૂર્વક જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એટલે કે તેમને જે સ્થાને મૂકવા હોય તે સ્થાનને પહેલાં રજોહરણથી પંજવાની અને જે ઉપકરણને ઉઠાવવાનું હોય તેને ઉઠાવતાં પહેલાં તેની પ્રમાર્જના કરવાની ક્રિયાને આદાનભાંડમાત્ર નિક્ષેપણું સમિતિ કહે છે. તે સમિતિથી જે યુક્ત હોય છે તેને આદાનભાંડમાત્ર નિક્ષેપણું સમિતિ કહે છે, સ્કન્દક અણગાર આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિતિથી યુક્ત બન્યા. તાત્પર્ય એ છે કે કન્ટક મુનિ કેઈ પણ ધર્મોપકરણને મૂકતાં કે ઉપાડતાં પહેલાં તેની સારી રીતે પ્રતિલેખના અને પ્રમાર્જના કરી લેતા હતા (કારપાસવજી નરસિંવારિદ્રાવળિયામિg) (કરાર) એટલે માળ, ઝાડે. (સવા) એટલે મૂત્ર (પેશાબ,) (૪) કફ, (૪૪) એટલે શરીરને મેલ, ( વાળ ) એટલે નાકમાંથી નીકળતે ચીકણે પદાર્થ (શેડા,) એ બધી વસ્તુઓ પરડવાની ક્રિયા યતનાપૂર્વક કરવી તેનું નામ ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ શિંઘાણ-પરિષ્ઠાપનિકા સમિતિ છે તે સમિતિથી યુક્ત મુનિને ઉચારપ્રસવણ ખેલ જલ શિધાણુ પરિષ્ટાનિકા સમિત કહે છે. સ્કન્દક અણગાર તે સમિતિથી પણ યુક્ત બની ગયા. (મળરમિe) ત્યાર બાદ તેઓ મન સમિત બની ગયા. એટલે કે નિરવ (દેષ રહિત) મનની પ્રવૃત્તિવાળા બની ગયા-અશુભ મનગને પરિત્યાગ કરીને તેઓ શુભમનેયેગવાળા બની ગયા. ( ) તેઓ વચન સમિત બની ગયા. એટલે કે અસત્ય, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ કશ સાવદ્ય ( દોષ યુકત ) વગેરે દોષોથી રહિત વચને ખેલવા લાગ્યા. હિત, મિત, અને પ્રિય સત્યવચન રૂપ યાગથી યુક્ત બની ગયા. ( યજ્ઞમિ ) કાય એટલે શરીર, તેએ કાયસમિત ખની ગયા. એટલે કે પેાતાના શરીરની ક્રિયાએ અથવા પેાતાનાં અગેાના હલનચલન એવી રીતે કરવા લાગ્યા કે જેથી કાઇ પણ વિરાધના ન થાય તેનું ધ્યાન રાખતા થઇ ગયા. ( મનુત્તે ) તેમણે પેાતાના મનને પૂરે પૂરૂ વશ કરી લીધું. તેઓ મનના સયમથી યુકત થઈ ગયા મનાયેગથી જે કમ રૂપ રજના પ્રવેશ થતા હતા તેના તેમણે નિરોધ કરી લીધે. એટલે કે અશુભ મનાયેાગને (માનસિક પ્રવૃત્તિને) તેમણે શેકી દીધા એ રીતે તેએ મનેગુપ્તિથી યુકત બની ગયા. મનેગુપ્તિના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે- આત્ત રૌદ્રધ્યાન વાળી તમામ ઇચ્છાઓને ત્યાગ કરવા તે પહેલી મનેગુપ્તિ છે. શાસ્ત્રમાળ અનુસરનારી અને પરલોકને સુધાર નારી તથા ધ્યાનના અનુબંધવાળી, એવી જે મધ્યસ્થ ભાવવાળી વૃત્તિ હાય તેને ખીજી મને ગુપ્તિ કહે છે. કુશલ અને અકુશલ મનેવૃત્તિના નિરાધ પૂર્વક, લાંખા અભ્યાસથી અને ચેગ વડે પ્રાપ્ત થયેલી અવસ્થા વિશેષથી આત્મ સ્વરૂપમાં જેમ રમણતા થાય છે તે મને ગુપ્ત છે, કહ્યું પણ છે કે— ( विमुक्त कल्पनाजाल, समत्वे सुप्रतिष्ठितम् ) બ્રહ્મારામ મનસ્તો, મનોનુસિાહત) ।। મનાગુપ્તિ આ પ્રમાણે ત્રણ પ્રકારની કહી છે-એક મનાગુપ્તિ એવી છે કે જેમાં કલ્પનાઆના તદ્દન અભાવ રહે છે-કઈ પણુ પ્રકારની કલ્પના મનમ ઉદ્દભવતીજ નથી. જેમાં મન મધ્યસ્થવૃત્તિવાળું બની જાય છે એવી ખીજા પ્રકારની મનાગુપ્તિ છે. ત્રીજી મનેગુપ્તિ એવા પ્રકારની છે કે જેમાં મન; આત્મારૂપી ખગીચામાં રમણ કર્યા કરે છે અટલે કે આત્મ ૢ પના ચિન્તનમાંજ લીન થઇ જાય છે. ( વચનુત્તે ) પેાતાની વાણીના સંયમને કારણે તેએ વચનપ્ત ( વચનગુપ્તિથી યુકત ) ખની ગયા. તથા ( હ્રાયનુì) કાયા સંબધી અવર જવર, પ્રચલન, સ્પન્દન વગેરે રૂપ ક્રિયાથી રક્ષિત હાવાને કારણે એટલે કે કાયિકી ક્રિયાયતનાપૂર્વક કરતા હેાવાથી તેઓ કાયગુપ્તિથી યુકત બની ગયા. કાયગુપ્તિ એ પ્રકારની હાય છે-તેને એક પ્રકાર એવેા છે કે જેમાં કાયાની ચેષ્ટા ( પ્રવૃત્તિ ) ના નિધ કરવામાં આવે છે, અને બીજો પ્રકાર એવા છે કે જેમાં ઓગમ અનુસાર પ્રવૃત્તિ કરવાના નિયમ કરવામાં આવે છે. એટલે કે મુનિ કાર્યાત્સગ (વ્હાઇFT) કરતી વખતે પરીષહ અને ઉપસર્ગ આવી પડવા છતાં પણ પેાતાના શરીરને નિશ્ચલ રાખે છે તે વખત તેએ કાયાથી કાઇ પણ પ્રકારની ક્રિયા કરતા નથી. આ કાયગુપ્તિને પહેલેા પ્રકાર થયા, કાયષિના ખીજો પ્રકાર આ પ્રમાણે છે–તેમાં સિદ્ધાંત પ્રમાણે આજ્ઞાનુસાર શારીરિક ક્રિયાએ કરવાની હાય છે. પોતાની ઇચ્છા મુજબ કાયકી ક્રિયાની સ્વતંત્ર પ્રવૃત્તિ મુનિ કરતા નથી. જેમ કે જ્યારે સાધુ ગૌચરી માટે નીકળે, શયન વગેરે ક્રિયા કરે ત્યારે તેણે ગુરુની આજ્ઞા લેવી પડે છે, એવી શાસ્ત્રાજ્ઞા છે. અને કોઈ પણ ઉપકરણ ગ્રહણ કરતી વખતે અથવા કાઇ જગ્યાએ એસતી વખતે તે જગ્યાનું અને ઉપકરણનુ પટ્વેવણ (પ્રતિલેખના) તથા પ્રમાર્જન શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ કરવું પડે છે. આ રીતે ખીજા પ્રકારની કાયક્રુપ્તિના પાલન માટે સાધુ પેાતાના ગુરુની કે વડિલ મુનિની આજ્ઞાનુસાર શયન, આસન, નિક્ષેપ, આદાન વગેરે ક્રિયાઓ કરે છે અને પેાતાની સ્વતંત્ર પ્રવૃત્તિઓના પરિત્યાગ કરે છે. આ રીતે કાયગુપ્તિના બીજો પ્રકાર નિયમ સહિતની કાયાની પ્રવૃત્તિને સમજવેા કહ્યું પણ છે— उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, काय गुप्तिर्निर्गंधते ॥ १ ॥ शयनासन निक्षेपादानसंक्रमणेषु च । स्थानेषु चेष्टा नियमः कायगुप्तिस्तु साऽपरा ॥ २ ॥ ભાવા -કાર્યાન્સંગ કરતી વખતે કોઇપણ પ્રકારના ઉપસર્ગ આવવા છતાં પણ જો મુનિ પેાતાના શરીરને સ્થિર રાખે કાઉસગ્ગમાં સ્થિરતા રાખે, તેા તે પહેલા પ્રકારની કાયગુપ્તિથી યુકત ગણાય છે. ખીજા પ્રકારની કાયગુપ્તિ એ છે કે જેમાં શયન, આસન નિક્ષેપ વગેરે ક્રિયાએમાં શરીરની પ્રવૃત્તિએ નિયમન કરવામાં આવે છે-પ્રતિલેખના, પ્રમાજના, ગુરુઆજ્ઞા વગેરે રૂપ નિયમન કરવામાં આવે છે. સ્કન્દ અણુગાર પણ પૂર્વકિત મનેાગ્રુતિ વગેરેથી યુકત થવાથી ( ત્તે ) ગુપ્તિએથી યુક્ત બની ગયા. ( ક્રુત્તિનિટ) તેએ ગુપ્તેન્દ્રિય બની ગયા. એટલે કે તેમણે પોતાની બધી ઇન્દ્રિઓને પોત પોતાના વિષચેથી નિવૃત્ત કરી દીધી. ( રુત્તમચરી ) જીવન પર્યન્ત અશ્રાને પરિત્યાગ કરવાથી તેઓ ગુપ્તબ્રહ્મચારી બની ગયા. ( Ě ) બિલકુલ નિઃસ*ગ-અર્સ ગ થઇ ગયા, ( નૂ) દોરીના જેવા સરળ થઈ ગયા. એટલે કે તેમણે જીવન માંથી વક્રતાને બિલકુલ પિરત્યાગ કરી દીધા. અથવા સયમને લજજા કહે છે. તેઓ સંયમી બની ગયા એવા અર્થ પણ થઈ શકે છે. “ ધન્ને ” તેમણે ધર્માંરૂપ ધન પ્રાપ્ત કરી લીધુ, ત્યંતિલમે ) શકિત શાળી હોવા છતાં પશુ ક્ષમાશીલ બન્યા. પેાતે કિતસ'પન્ન હોવા છતાં પણ સહનશીલ અનવું, તેનું નામ ક્ષાંતિક્ષમ છે. સ્કન્દક અણુગાર પાતે વિશિષ્ટ શક્તિ શાળી હાવા છતાં પણ આવી પડતાં દુઃખા અને ઉપસગેમાંને શાન્તિ પૂર્વક સહન કરતા હતા. તેથી તેમને ક્ષાંતિક્ષમ કહ્યા છે. ( ક્ષાયા ક્ષમતે રૂત્તિ ક્ષાંતિક્ષનઃ) આ વ્યુત્પત્તિ પ્રમાણે નિષ્ફળતાને કારણે બીજા લેાકેાના અપરાધાને માફ કરનાર વ્યકિતને ક્ષાંતિક્ષમ કહી શકાય નહીં. આગળ કૅન્દકને “ ગુપ્તેન્દ્રિય ” કહેવામા અવ્યા છે. ઈન્દ્રિયાના વિકારાને છુપાવવાથી પણ ગુપ્તેન્દ્રિય પશુ સંભવી શકે છે. પણ સ્કન્દકના ગુપ્તેન્દ્રિયપણાના વિષયમાં એવી આશકા કેઈને પણ ન થાય તે માટે તેમને (ન્નિ િ) જિતેન્દ્રિય કહ્યા છે. આ પદ એ બતાવે છે કે ઇન્દ્રિયાથી ઉત્પન્ન થતા વિકારાના અભાવને કારણે તેમનામાં ઇન્દ્રિયોને વશ રાખવાનું સામર્થ્ય હતું. ( ત્તેહિક્) સ્કન્દ અણુગાર મહાવ્રતામાં નિર્દેષ હતા એટલે કે અતિચારોથી રહિત મહાવ્રતાનું પાલન કરનાર હતા. અથવા ત્યાગ અને વૈરાગ્યના ગુણાથી સુગેાભિત હતા. ( અળિયાને ) મહાવ્રતાની આરાધના કરવા છતાં પણ તેએ આલેક કે પરલેાકના સુખની ઇચ્છા વગરના હતા. એટલે કે તેએ નિયાણાથી રહિત હતા. ( નિતાં ટ્રીયતે નિયàકૃતિ નિવાનમ્ ) નિદાનની આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. એટલેકે-આત્મારૂપી ભૂમિમાં ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ થયેલ કુશલ કમ રૂપ કલ્પવૃક્ષ કે જે સમ્યકત્વ રૂપ અંકુર વાળું હોય છે, તથા જે અનેક પ્રકારની નિળ ભાવનાએ રૂપી જળ વડે સિ ંચિત થઈ ને આત્મારૂપી ભૂમિમાં વૃદ્ધિ પામતું હોય છે તથા ધ્યાનરૂપી ક્રિયા જ જેનાં વાદળાં છે તથા અખંડ તપ અને સયમ રૂપ અનુષ્ઠાના જ જેનાં સુદર પુષ્પા ડાય છે, અને મેક્ષ રૂપી ફળથી જે અત્ય'ત શાભાયમાન હૈાય છે, તેવા કુશલ કમ રૂપ કલ્પવૃક્ષને ચકવિત વગેરે પઢવીની પ્રાપ્તિ રૂપ આલાકના સુખ અને ઇંદ્ર વગેરે પદવીની પ્રાપ્તિરૂપ પરàાકના સુખની અભિલાષારૂપ તીક્ષ્ણ ધારવાળી નિયાણા રૂપી કુહાડીથી છેદી નાખવામાં આવે છે. તાત્પ એ છે કે નિમણુ કરવાથી મેક્ષપ્રાપ્તિ દૂર ઠેલાય છે અને જીવને સ'સારમાં વાર'વાર પરિભ્રમણુ કરવું પડે છે સ્કન્દક અણુગાર આ પ્રકારના નિયાણાથી રહિત હતા. તેએ આલેક અને પરલેાકના સુખની લાલસાથી રહિત હતા (ઍવુZq)કાઇપણ પદ્મા નું સેવન કરવાની કે અવલેાકન કરવાની ઉત્કંઠાથી તેએ રહિત હતા. અહિ તે” સયમ વગેરે અનુષ્ઠાનના પરિપાલનમાં અત્યંત લીન ખની જવાથી એક ક્ષણમાત્ર પણ તેમની ચિત્તવૃત્તિ અસંયમ ભાવ તરફ વળતી ન હતી એટલે કે તેમની મનેવૃત્તિ અસંયમ ભાવ તરફ સ્વપ્નમાં પણ જતી ન હતી. “ મુસામળત્ '' તેઓ શુદ્ધ સાધુ ધર્મનું પાલન કરવામાં સદા તત્પર રહેતા હતા. તાપ કે પેાતાના પ્રાણની પણ પરવા કર્યા વગર તેએ સાધુધનું ઉત્કટ રીતે પાલન કરતા હતા. ‘ તે ’’ક્રોધાદિ કષાયને તેમણે બિલકુલ દબાવી દીધા હતા. અથવા- (વૃંતે) પદની છાયા (āચન્ત) પણ થાય છે. તેથી એ અ પણ ઘટાવી શકાય-કે તેમણે રાગદ્વેષ બન્નેના અન્ત નાશ કરી નાખ્યા હતા. આ રીતે સાધુના ગુણાથી યુકત બનેલા હોવાથી સ્કન્દક અણુગાર ‘“મેવ” જિનાકત “ નાથ વાયાં પુરો ચાર ત્રિ' (જેવી રીતે માથી અજાણુ વ્યકિત માગ જાણનારને આગળ રાખીને તેની પાછળ જાય છે તેવી રીતે નિગ્રંથ પ્રવચનને આગળ કરીને (નિત્ર 'થ પ્રવચનને) અનુસરીને ભગવાનની સાથે વિચરવા લાગ્યા. ॥ સૂ. ૧૩ ૫ તમામ સ્કન્દકની દીક્ષા થઈ ગયા પછી ભગવાન મહાવીરે દેવેદેશમાં વિહાર શરૂ કર્યાં અને સ્કન્દકે તપસ્યા કરવા માંડી, એ વાત સૂત્રકાર નીચેના સૂત્ર વડે બતાવે છેતરાં સમળે મળવું 'મહાવીરે ઈત્યાદિ સૂત્રાતાં સમળે મળયા માવારે) ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે ( ચટાકો નચરીયો ) કૃતગલા નગરીના ( ઇત્તવજાવચાઓ વદ્યાઓ ) છત્રપલાશક નામના ચૈત્યમાંથી (ઉદ્યાન માંથી ) ( દૈિનિશ્ર્વમTM) બહાર નીકળ્યા ( વિહાર કર્યાં ) ( ઇિનિવમિત્તા ) ત્યાંથી નીકળીને ( વિદ્યા જ્ઞળાચત્રિાર્ વિરૢ ) તેએ જનપદમાં વિહાર કરવા લાગ્યા. (જ્ઞ ં સે લવ નારે ) - શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સ્કન્દર અણગારે ( સમાણ માગો માસ) શ્રમણ ભગવાન મહાવીરના (ત વાળ થેરળ તા) તથા પ્રકારના વિરેની પાસે (રામારૂચમારૂચારૂં પ્રવાસ અંતરું અજ્ઞરૂ ) સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું (ફિન્નિત્તા) અધ્યયન કરીને (ગેર સમજુ મા માવીને તેને વાદરૂ) જય શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં ગયા. (કાછિત્તા) ત્યાં જઈને (સમાં મma મીરં વં નમ) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. (વંરિરા નમંત્તિgણે રચાર્ષી) વંદન નમસ્કાર કરીને તેમણે ભગવાનને આ પ્રમાણે કહ્યું (इच्छामि णं भंते ! तुम्भेहिं अब्भण्णाए समाणे मासिय भिक्खुपडिम उवसंપત્તિt of વિપિન્ના) હે ભગવન્! જે આપની આજ્ઞા હેય તે મહિનાની ભિક્ષુપ્રતિમા અંગીકાર કરીને વિચરવાની મારી ઈચ્છા છે. (બહુવાકુરિવયા) ત્યારે મહાવીર ભગવાને તેમને કહ્યું તમને જેમ સુખ ઉપજે તેમ કરે. (માં પરિવંધું રે) પરંતુ વિલમ્બ કરશે નહીં (તાજી રે ૪ अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुन्नाए समाणे हदे जाव नमसित्ता માહિ મિહિર વારંવકિof faહાર) ત્યારબાદ સ્કન્દક અણગારે ભગવાન મહાવીરની આજ્ઞા લઈને માસિક ભિક્ષુપ્રતિમા અંગીકાર કરી અને પ્રભુને વંદન નમસ્કાર કરીને વિચારવા લાગ્યા. (તoi તે હરણ . मासिय भिक्खुपडिम अहासुतं, अहाकप्प, अहामग्ग अहातच्च', अहासम्म વાળ વાણે) ત્યારબાદ તે સ્કંદક અણગારે માસિક ભિક્ષુપ્રતિમાનું સૂત્રોનુસાર, કલ્પાનુસાર, માર્ગાનુસાર અને સત્યતાપૂર્વક ઘણી જ સારી રીતે કાયાથી આરાધન કર્યું,” વાર” તેનું પાલન કર્યું, (તો) શોધન કર્યું, ( તીર્, પૂરંદ્, , કશુપા, ગાળા માટે તેને સમાપ્ત કર્યું તેને પૂર્ણ કર્યું, તેનું કીર્તન કર્યું, તેનું અનુપાલન કર્યું અને આજ્ઞાનુસાર તેની આરાધના કરી. ( જો સત્તા જાવ સારસ્તા નેત્ર તમને મજા. મહાવીરે તેને કવાછરુ) ત્યાર બાદ માસિક ભિક્ષપ્રતિમાનું કાયાથી સારી રીતે આચરણ કરીને યાવતુ ઉપરોકત આરાધના સુધીની વિધિ પૂરી કરીને તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા- (વવાfછar ) ત્યાં આવીને “મi મયં મહાવીર સાવ નમંપિત્તાં ઘરથાઊં ” શ્રમણ ભગવાન મહાવીરને વિધિ પૂર્વક વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હૃછામિ ાં મંતે ! તુદર્દ ગામgoriણ સમાને તો મારાં મિતુંહિY ૩imવિના જે વિરિત્તાહે ભગવન ! જે આપની આજ્ઞા હોય તે હું દ્વિમાસિક (બે માસની) ભિક્ષુપ્રતિમા અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. “મહાકુ સેવાનુબિયા ! મા પવિંધ' ” હે દેવાનુપ્રિય! શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ તમને સુખ ઉપજે તેમ કરે પરંતુ આવા શુભ કાર્યમાં વિલંબ કરશે નહીં. “ a gવું તેનાર” ત્યાર બાદ ભગવાનની આજ્ઞા લઈને સ્કન્દક અણગારે દ્વિમાસિક ભિક્ષુપ્રતિમા અંગીક્રર કરી. માસિક ભિક્ષુ પ્રતિમાના પાલનમાં જે વર્ણન ઉપર કરવામાં આવ્યું છે તેવું વર્ણન દ્વિમાસિક ભિક્ષ પ્રતિમાના પાલનમાં પણ અક્ષરશઃ સમજી લેવું. એજ રીતે સ્ક-દક અણગારે ત્રિમાસિક “રજ્ઞાતિ ” ચાર માસિક, વરમાણિાં પાંચ માસિક “SH”િ છમાસિક “સત્તાસિયં ” સાત માસિક, તથા ” પતમાં સત્તા વિશે પહેલી-એટલે કે આઠમી સાત ત્રિદિવસની, તરવું સત્તારૂં વિબીજી એટલે કે નવમી સાત દિવસ રાતની, તન્ન સત્તારૂં ચિં ' ત્રીજી એટલે કે દસમી સાત રાત્રિ દિવસની, “અહો ” ચોથી-એટલે કે અગિયારમી એક દિવસ રાત્રિની, “gingયં ” પાંચમી એટલે કે બારમી એક રાત્રિની, આ પ્રમાણે બારે ભિક્ષુ પ્રતિમાનું આરાધન કર્યું. “ તpi R ણ અTI giાં “ મિjarat કાકુજં વાવ બr” ત્યાર બાદ એક રાત્રિની બારમી ભિક્ષુપ્રતિમાનું સૂત્રોનુસાર આરાધન કરીને સ્કન્દક અણગાર “સેવ સમળે માથીરે તેના કરાર” જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા “ samકિar” ત્યાં આવીને તેમણે “સમ માં માથાં વંદુ નબંર શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. “વરિત નસિત્તા 4 વાતો” વંદન નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-(રૂછાણિ નં અંતે ! સુરમે અદમણુજા નાળે ગુના જરૂર તારા વનિત્તા જે રિત્તિ) હે ભગવાન ! જે આપ આજ્ઞા આપે તે હવે ગુણરત્ન સંવત્સર નામનું તપ કરવાની મારી ઇચ્છા છે. ભગવાને કહ્યું-(ગદ્દ સુદં વાણુવિચા) હે દેવાણુપ્રિય! આપને સુખ ઉપજે તેમ કર (મા પધં ) પરંતુ શુભકાર્યમાં વિલમ્બ કરે નહીં. ( तएण से खंदए अणगारे समणेण भगवया महावीरेण' अब्भणुण्णाए सम णेTળાવ સંવરજી તવો વસંન્નિા ' વિઠ્ઠર) આ રીતે શ્રમણ ભગ વાન મહાવીરની આજ્ઞા લઈને સ્કન્દક અણગારે ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા માંડી (ત ના ) તે તપની વિધિ આ પ્રમાણે છે-(૪ मासं चस्थं चउत्थेणं अणिक्खित्तेणं तवोकम्मेणं दिया ठाणुक्कुडुए सूगभिमुहे, મચાવનમ્મી માથામાને રારિ વીસળજું સવારે ) પહેલા મહિનામાં નિરંતર (એક પણ દિવસ છેડયા સિવાય) એકાન્તર ઉપવાસ કરવા. દિવસે ઉભડક આસને બેસીને. સૂર્યની તરફ મુખરાખીને તડકાવાળી જમીનમાં આતાપના લેવી. તાપ સહન કરે અને રાત્રે વસ્ત્ર ઓઢયા વિના વીરાસને બેસવું. (gવે તો માઉં છM ગણિજિaો હિયા રાજુ ભૂમિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગાથારામની જાય ત્ત વીસ ૨) એજ પ્રમાણે બીજા મહિનામાં નિરંતર છટ્ટને પારણે છ૪ કરે. દિવસે ઉભડક આસને સૂર્યની તરફ મુખ રાખીને તડકે વેઠે અને રાત્રે ઓઢયા વિના વીરાસન કરે (gવં તદવં मास अट्टमेण, चउत्थ मास दसम दसमेण, पंचम मास वारसम बारसमेण, મા રસ, તત્તમ માસ સોઢસમં–સોમાં ) ત્રીજા મહિનામાં નિરંતર અઠ્ઠમ (ત્રણ ઉપવાસને) પારણે અફ્રેમ કરવા જોઈએ. અને બાકીની તમામ વિધિ પહેલા અને બીજા માસનાં વિધિ પ્રમાણે જ સમજવી ચોથા મહિનામાં નિરંતર ચાર ઉપવાસને પારણે ચાર ઉપવાસ કરવા જોઈએ અને બાકીની વિધિ પહેલા માસ પ્રમાણે જ સમજવી. પાંચમે મહિને પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ કરવા અને બાકીની સઘળી વિધિ આગળ પ્રમાણે જ સમજવી. છટ્ઠ મહિને છ ઉપવાને પારણે છે ઉપવાસ કરવા અને બાકીની તમામ વિધિ પહેલા માસ પ્રમાણે જ સમજવી સાતમે મહિને સાત ઉપવાસને પારણે સાત ઉપવાસ કરવા, દિવસ અને રાત્રે કરવાની બીજી વિધિ આગળ મુજબજ સમજવી. (મન માર મારતમં કરારમે) આઠમે મહિને આઠ ઉપવાસને પારણે આઠ ઉપવાસ કરવા. બાકીની વિધિ આગળ મુજબ સમજવી. (નવમં મારે વીસરૂમ વીસરૂi ) નવમે મહિને નવ ઉપ વાસને પારણે નવ ઉપવાસ કરવા. બાકીની વિધિ આગળ મુજબ જ કરવી (રામં મારં વારી મં–રાવીનમેળ ) દસમે મહિને દસ ઉપવાસને પારણે દસ ઉપવાસ કરવા બાકીની વિધિ આગળ મુજબ જ સમજવી. (૪#THE માં વીસરૂમં વીસ ) અગિયારમે મહિને અગિયાર ઉપવાસને પારણે અગિયાર ઉપવાસ કરવા. બાકીની બધી વિધિ આગળ મુજબ સમજવી, (વારસE મા વીરરૂમેં હેવી મે) બારમે મહિને બાર ઉપવાસને પારણે બાર ઉપવાસ કરવા. બાકીની બધી વિધિ આગળ પ્રમાણે જ કરવી. (તેરમું મi apવી ગંગp વી મેળ) તેરમે માસે તેર ઉપવાસને પારણે તેર ઉપવાસ કરવા. બાકીની બધી વિધિ પહેલા માસ પ્રમાણે જ કરવી. (રસ માતંતી તીસરૂમે') ચૌદમે મહિને ચૌદ ઉપવાસને પારણે ચૌદ ઉપવાસ કરવા. બાકીની તમામ વિધિ પહેલા માસ મુજબજ સમજવી (wાસમ મા રીસરૂમ વીસરૂમેઇ) પંદરમે મહિને પંદર ઉપવાસ ને પારણે પંદર ઉપવાસ કરવા બાકીની વિધિ આગળ કહ્યા પ્રમાણે સમજવી. (સોર જાર વોરરૂ-વોત્તીરૂi) સેળમે મહિને સેળ ઉપર્વને પારણે સોળ ઉપવાસ કરવા બાકીની વિધિ આગળ કહ્યા પ્રમાણે જ કરવી. (શનિक्खित्तेग तबोकम्मेण दिया ठाणुक कुडिए सूराभिमुहे आयावणभूमिए आयावेमाणे ૧૪ : સાં અવાજ) ત્રીજાથી લઈને સેળમાં માસ સુધી દિવસ અને રાત્રિ સંબંધ કર્તવ્ય વિધિ પહેલા અને બીજા માસની જે વિધિ બતાવી છે તે પ્રમાણે જ છે. એજ વાત સૂત્રકારે આ સૂત્રપાઠ વડે બતાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રીજા મહિનાથી સેળમાં મહિના સુધી દિવસે સૂર્યની સામે મુખ રાખીને ઉભડક આસને તડકામાં બેસીને તડકે સહન કરે અને રાત્રે વસ્ત્ર ઓઢયા વિના વીરાસને બેસી ને ઠંડી સહન કરવી. (ત સે ચંદ્ર अणगारे गुणरयण संवच्छर तवोकम्म अहासुत, अहाकप्प जाव आराहेत्ता ) આ રીતે સ્કન્દક અણગારે ગુણરતન સંવત્સર નામના તપની સૂત્રાનુસાર, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ કાનુસાર ( યાવત્ ) આરાધના કરી ( અહીં ) ( ચાવતુ ) પદ વડે પહેલી ભિક્ષુ પ્રતિમામા આવતા તમામ પાઠ આરાધના કરી ત્યાં સુધીને પાઠ ગ્રહણુ કરવાના છે. આરાધના કરીને તેઓ ( લેજેય સમળે મળવા મહારે સેળય વાળજીરૂ ) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા ( જીવાનચ્છિત્તા સમળ' મનવ મહાવીર' વાર્ નમ્મત્તરૂ ) ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરનેવંદ્યુત નમસ્કાર કર્યો. “વંત્તા સમંમિરા ” વંદન નમસ્કાર કરીને દ્િવસ્થ છે:દુમ-સમ-યુવાસેલિં, મસદમાસલમહૈિં વિવિસેન્દ્િતવોસ્મેર્િં અપ્પાળ માથેમાળે વિટ્ટુ) અનેક ઉપવાસ, છઠ્ઠ, અહમ, દેશમ ( ચાર ઉપવાસ, ) અને દ્વાદશમ ( પાંચ ઉપવાસ ) રૂપ તપસ્યાથી અને માસ ખમણુ તથા અમાસ ખમણ વગેરે વિવિધ પ્રકારની તપસ્યાએથી પેાતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ( તહાં સે ચક્રૂ અળવારે સેળ કરાòળ', વિકàળ, યત્તળ, વદ્વિા, છાખળ, સિવેળ, ધÀળ, મંગšળ', 'સચ્લિીપળ', રોળ, ત્તળ, ઉત્તમેળ', ટ્વારેળ', માનુમાલેળ' તો મેળ) ત્યાર ખાદ તે ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવરૂપ ધન્યરૂપ, મંગલરૂપ, શાભાયુક્ત, ઉગ્ર ઉદાત્ત, ઉજ્જવલ ઉત્તમ, ઉદાર અને મહાપ્રભાવશાળી તપ થીસ્કન્દક અણુગારનું (સુ, જીલે, નિમંત્તે, ટ્રિચÆાવળન્દ્રે વિષ્ટિનિટિયા મુદ્‚જિલ્લે, ધનિસંતદ્નાર્ ચાવિદ્દોત્થા) શરીર સુકાઈ ગયું, રૂક્ષ થઈ ગયું ( લૂખું સુકું થઈ ગયું ) તેમનું શરીર સથા માંસ રહિત અન! ગયું, શરીરમાં ફક્ત હાંડકાં અને ચામડી જ રહી. ચાલતી વખતે તેમના શરીરનાં હાડકા એક બીજા સાથે ઘસાઈને ( કટ કટ ) અવાજ કરવા લાગ્યાં તેઓનું શરીર ઘણું જ કૃશ થઈ ગયુ. તેમના તે કૃશ શરીરની નસે પણ દેખાવા લાગી. (લીથૅનીવેળા જીરૂ ) તેઓ પોતાના આત્મખળથી જ ચાલતા હતા, શરીર ખળથી નહીં. ( લીવનીવેન ચિત્રુરૂ) તેઓ પેાતાના આત્મબળથી જ બેસતા, હતા ( આણં માસિત્તા વિશિષ્ટાફ) ભાષા ખેલીને પણ થાકી જતા. મારુંમાસમાને નિહાર્ માસ માલિÇામિ ત્તિ નિરાTM) ભાષા ખેાલતાં ખેલતાં પણ થાકી જતા. મારે ખેલવું પડશે-એવા વિચાર આવવાથી પણ તેઓ થાકી જતા તથા (સે નટ્ટાનામર્દુલઢિયાવા, પન્નાદિયાદ્ વા, તિરુણકિયાજ્ઞચા, 'ઇદુલહિયા વા) જેવી રીતે લાકડાંથી, પાંદડાંથી તલની સિંગાથી એવડીના સાંઠાથી, ( મૅકવસહિયારૂં વા) વાસણાથી, ( રૂંગાલવહિયારૂ વા )અથવા કાલસાથી ભરેલું કોઇ ગાડું હાય. (ઉર્ફે ટ્વિગ્ગા તુા સનાળી સતરૂં ૐ, સત્તર્ વિદ્યુ ) અને જ્યારે ઉપરોક્ત વસ્તુએ ઘણાજ તાપને લીધે ઘણીજ શુષ્ક થઇ જાય છે તેવી વસ્તુઓથી ભરેલું ગાડું ચાલતી વખતે ( ખટ, ખટ ) અવાજ કરતુ ચાલે છે, અને જ્યારે તે ગાડું ઉભું રહે છે ત્યારે પણ ( ખટ, ખટ અવાજ થાય છે. ( મેવ) એજ પ્રમાણે (સંપવિ નારે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ સારું છે, સદ્ વિરૂ) જ્યારે સ્કન્દક અણગાર ચાલતા ત્યારે તેમના હાડકાં એક બીજા સાથે ઘસાવાથી તેમાંથી (ખટ, ખટ) એ અવાજ તે હતે તેમનું શરીર હાડકાના માળખા જેવું બની જવાને કારણે એવું બનતું હતું (૩ના તવેનું કવવિ “સોળ કુવાસળવિવ માસસિરઝom) આ રીતે જે કે તેમનું શરીર કૃશતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું–એટલે કે માંસ અને શેણિત (લેહી) થી બિલકુલ વિહીન બની ગયું હતું-તે પણ તપના પ્રભાવથી તેમનું આત્મબળ વધારે પ્રદીપ્ત થયું હતું. તેથી તેઓ રાખની નીચે ઢંકાયેલા અગ્નિ જેવા દેદીપ્યમાન હતા. (તળ તેuri તરતૈયલિg ma ગવ વાસામમા વિરૂ) આ સૂત્ર પાઠ વડે ઉપરોક્ત વાત જ પ્રકટ કરવામાં આવી છે. એટલે કે તેઓ તપથી અને તેથી તથા તપતા તેજથી અતિશય શોભાયમાન લાગતા હતા. એ સૂટ ૧૪ છે ટીકાર્થ—-“ તાળ સમળે માવં મહાવીરે” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે “યંગ શો નય કો ” કૃદંગલા નગરીને “છત્તાત્રાના વેટ્ટ ચાવો” છત્રપલાશક મૈત્યમાંથી (બગીચા) માંથી (ઘનિવમ) વિહાર કર્યો. & geનિમિત્તા ” ત્યાંથી વિહાર કરીને “વહat 1ળવથરિણા વિદ્યા '' બહારના પ્રદેશોમાં વિચરવા લાગ્યા. “તાળાં રે ચંદ્ર અને રે” ત્યાર બાદ દક અણગાર “તારવા જેરા ગતિ” તથા પ્રકારના સ્થવિરેની પાસે સામફથમાફડું પારકું ” સામાયિક આદિ અગિયાર અંગોનો “” અભ્યાસ કરવા લાગ્યા. “પિન્ના ” તેને અભ્યાસ કરીને “વ સમળે માવં મારે” જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા તેત્ર વાત ” ત્યાં આવ્યા. (૩રાત્તિ ) ત્યાં આવીને “સમi. મળવું મહાવીર ઘંવર મં તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. “વંહિતા નહિ દઉં વારી અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું શંકા-અહીં કેઈને આ પ્રકારની શંકા ઉદૂભવે કે સ્કન્દક અણગારે અગિયાર અંગોને અભ્યાસ કર્યો. ” આ કથન મુજબ તે એમ જ માનવું પડે કે અગિયાર અંગની રચના સ્કક અણગારની પહેલાં જ થઈ ગઈ હશે. જે એવું ન બન્યું હોત તો તેમણે કેવી રીતે તે અંગેનો અભ્યાસ કર્યો હિત ? જે એ વાત સિદ્ધ થાય તે આ પાંચમાં અંગરૂપ ભગવતીસૂત્રમાં તેમનું જે જીવન ચરિત્ર વર્ણવ્યું છે તે સુસંગત લાગતું નથી કારણ કે પહેલાં બનેલાં અગિયાર અંગેની રચના વખતે તે સ્કક અણુગાર હતા જ નહીંતેઓ અણગાર તે ત્યારપછીજ બન્યા હતા. તેથી આ વાતમાં વિરોધાભાસ જણાય છે. તે તે શંકાનું આ પ્રમાણે સમાધાન કરી શકાય છે-ભગવાન મહાવીરના શાસનમાં નવ વાચનાઓ હતાં. તે બધી વાચનાઓ માં અંદથરિત્રના પહેલાં જે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ સ્કન્દ,ચરિત્રની ઉત્પત્તિ પછી ભગવાન સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય જંબુસ્વામીને સંબોધીને આ પ્રસ્તુત વાચનામાં સ્કન્દકના ચરિત્રની પ્રરૂપણ કરી છે. આ રીતે તેમાં વિરોધાભાસ જેવું કંઈ રહેતું નથી. સ્કન્દકે ભગવાનને શું કહ્યું ? સૂત્રકાર તે બતાવે છે-“છમિ મંત ! તુહિં અમgoore સનાળે માસિ મિgવ વર્ષવનિત્તાઇ વિકિરણ” હે ભગવન્ ! જો આપની આજ્ઞા હોય તે માસિક ભિક્ષુ પ્રતિમાની આરાધના કરવાની મારી ઇચ્છા છે. ત્યારે ભગવાન મહાવીરે તેમને જવાબ આપે- “ સુિ રેવાનુfપચા! માં વિંધે ” તમારી ઇચ્છા પ્રમાણે સુખેથી કરે પરંતુ શુભ કાર્યમાં વિલંબ કરે નહીં. “ત તે વંશા મારે” ત્યારે તે સકન્દક અણગારને “અદમણુન્નાઇ સમાને ” “તમનમાયા મહાવીરે ” શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મળવાથી “ જાવ મંપિત્તા ” ઘણે હર્ષ તથા સંતેષ પામ્યા અને તેઓએ ભગવાન મહાવીર ને વંદન નમસ્કાર કર્યો. વંદન નમસ્કાર કરીને “મા િfમgવણિમે વાંનિત્તા વિરૂ” તેમણે માસિય ભિક્ષુપ્રતિમાની આરાધના કરવા માંડી આ પહેલી ભિક્ષુપ્રતિમા એક માસમાં પૂર્ણ થાય છે. તેની આરાધના કરનાર શિક્ષ અમુક પ્રકારના અભિગ્રહનું પાલન કરે છે.તેની આરાધના ગ૭ની બહાર રહીને કરાય છે. તેની આરાધના કરનાર એક માસ સુધી દરરોજ એક દત્તિ આહારની અને દક્તિ પાણીની લે છે. દક્તિ એટલે ધારાવલી તૂટયા વિના જેટલું વહોરાવવામાં આવે તેટલા ભાગને એક દત્તિ કહેવાય છે. કહ્યું પણ છે "गच्छा वि णिक्वमित्ता, पडिवज्जइ मासियं महापडिमं॥ दत्तेग भोयणस्स य, पाणस्स वि एग जा मासं ॥ १ ॥ આ ગાથા વડે ઉપરોક્ત વાત જ સમજાવવામાં આવી છે. દશાશ્રુતસ્ક ધ સૂત્રના સાતમાં અધ્યયનના ત્રીજા સૂત્રથી લઈને બાવીસમાં સૂત્ર સુધીમાં તેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. તે જિજ્ઞાસુઓએ ત્યાંથી વાંચી લેવું. તે સૂત્રોની વ્યાખ્યા પણ તેમાંજ આપેલી મુનિહર્ષિણી નામની ટીકામાંથી વાંચી લેવી શંકા–ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન તે વિશિષ્ટ શ્રુતજ્ઞાન વાળા જ કરી શકે છે. એવું સિદ્ધાંતમાં કહ્યું છે જેમ કે – "गच्छे च्चिय निम्माओ, जा पुन्या दसभवे असंपुण्णा । नवमस्स तइय वत्थू , होइ जहष्णो सुयाहिगमो” ॥ १ ॥ ભિક્ષુપ્રતિમાની આરાધના એજ મુનિ કરી શકે છે કે જે ગચ્છમાં કુશલ હેય, જે વધારેમાં વધારે દસ પૂર્વથી કંઇક ઓછા જ્ઞાનને ધારી હોય અને ઓછામાં ઓછો નવમાં પૂર્વની ત્રીજી વસ્તુને (વલ્થને ) જ્ઞાતા હોય. જ્યારે સ્કન્દક અણગાર તે પૂર્વના ધારક ન હતા તેઓ તે અગિયાર અંગના જ પાઠી (ધારક) હતા. તો આ પ્રકારના વિશિષ્ટ તપની આરાધના કરવાને અધિકાર તેમને કેવી રીતે હોઈ શકે? ઉત્તર–શાસ્ત્રનો એ નિયમ બીજી વ્યક્તિઓને માટે છે પણ સ્કન્દક અણગારને તે નિયમ લાગુ પાડી શકાય નહીં, કારણ કે તેમણે સાક્ષાત્ સર્વજ્ઞ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુની આજ્ઞા લઈને ભિક્ષપ્રતિમાનું આરાધન કર્યું હતું. તેથી તે કથનમાં કઈ શંકા રહેતી નથી. કારણ કે સર્વજ્ઞ ભગવાન જે કંઈ કહે છે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને જોઈને જ કહે છે. “ર છે ચંખ કરે” ત્યાર બાદ સ્કન્દક અણગારે “મrfaમિરહિમ ” માસિક ભિક્ષુપ્રતિમાનું “કાકુત્ત” સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે, “જલ્લામાં ” સમ્યગું દર્શન સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર રૂપ મોક્ષમાર્ગનુસાર અથવા પિતાના ક્ષપશમ ભાવ અનુસાર “ક ત” તત્ત્વ અનુસાર અથવા સત્યને અનુસરીને, “બહારË ” સમભાવ અનુસાર અથવા કર્મનિર્જરાની ભાવના અનુસાર, “TUM ” પિતાના શરીરથી નહીં કે માત્ર અભિલાષાથી જ-“ જાણેસ્પર્શ કર્યો–એટલે કે એક માસ સુધી વિધિ સહિત તેની આરાધના કરી. જે યતના પૂર્વક આરાધના કરવાને કારણે તેમણે સારી રીતે તેનું પાલન કર્યું. “રોય” તેમાં કઈ પણ પ્રકારના અતિચાર (દેષ) રૂપ મેલ લાગી ન જાય તેની કાળજી રાખવાને કારણે અથવા જે અતિચારરૂપ મેલ લાગે છે તેને સાફ કરવાને કારણે તેમણે તેને શેધિત કર્યું-શુદ્ધ કર્યું. અથવા-“સર”ની છાયા “શોમતિ” પણ થઈ શકે છે. જે એ દૃષ્ટિએ તેના અર્થને વિચાર કરવામાં આવે તે તેને અર્થ આ પ્રમાણે પણ ઘટાવી શકાય કે પારણાને દિવસે ગુરુ વગેરે મારફત અપાયેલું વધેલું ભોજન કરવાથી તેમણે તપસ્યાની શોભામાં અભિવૃદ્ધિ કરી. “તારે?” તપની સમયમર્યાદા પૂરી થયા પછી પણ થોડા સમય સુધી તેમણે તેનું પાલન કર્યા કર્યું. તે કારણે જાણે કે તેઓ તેને તરી ગયા એટલે તેમણે ભિક્ષુપ્રતિમાને સમાપ્ત કરી. ( પૂરુ) તપની અવધિ પૂર્ણ થઈ જવા છતાં પણ તપસ્યા સંબંધી કાર્યોના પરિમાણની તેઓ પૂર્તિ કરતા રહ્યા, તે કારણે તેમણે તે પૂરી કરી, (હિ) જ્યારે પારણને દિવસ આવ્યું ત્યારે તેમણે ગુરૂની પાસે જઈને એવું કહ્યું કે મેં આ પ્રકારને અભિગ્રહ લીધે હતો, અને મેં આ ભિક્ષુપ્રતિમામાં તે અભિમનું સારી રીતે પાલન કર્યું છે, તે કારણે ભિક્ષુપ્રતિમાનું બરાબર પાલન કર્યું છે, એ પ્રમાણે તેનું કીર્તન ગુણગાન કર્યું “ ભિક્ષુપ્રતિમાની સમાપ્તિ થયા પછી પણ તેઓ તેની અનુમોદના કર્યા કરતા. આ પ્રમાણે સ્કન્દક અણગારે પહેલી ભિક્ષુ પ્રતિમાનું “માના મા " પ્રભુની આજ્ઞા અનુસાર આરાધન કર્યું. ર વાઘા પારિત્તા ” આ રીતે પહેલી ભિક્ષુપ્રતિમાનું પિત ની કાયાથી બરાબર આરાધના કરીને “નાવ બાત” તેનું પાલન કરીને, તેને શોધિત અથવા શોભિત કરીને, તીરિત કરીને, પૂરિત કરીને, કીર્તિત કરીને, અનુ પાલિત કરીને અને ભગવાનની આજ્ઞાનુસાર આરાધના કરીને “રેવ સમજે. મળવું મારે ” જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, તેને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ k 6. उत्रागच्छ ” ત્યાં ગયા. ત્રાજ્જિતા ” ત્યાં જઈને તેમણે “ સમળ' મથ महावीर वंदइ नमसइ શ્રમણ્ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યાં. “યંત્રિત્તા નર્મસિન્ના’વંદન નમસ્કાર કરીને તેમણે તેમને “ યાસી '' આ પ્રમાણે કહ્યું-“ર્ચ્છામિળ અંતે ! '' હે ભગવન્! મારી એવી ઇચ્છા છે કે તુમેરૂં ગમનુળા સમાળે ” આપનીએ આજ્ઞા હોય તે ો માચિયું. મિવુત્તિમં વર્ણ વિજ્ઞત્તાન' વિત્તિ' એ માસની અવધિવાળી ભિક્ષુ પ્રતિમાની આરાધના કરૂ' ત્યારે ભગવાને સ્કન્દક અણુગારને કહ્યું- બામુદ્દે ન पिया मा परिबंध करेह " હૈ દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો શુભ કાર્યોમાં વિલંબ કરવા નહી, ‘તે એવ આ ત્રીજી ભિક્ષુપ્રતિમાના વિષયમાં પણ તમામ સૂત્ર પાઠ પહેલી ભિક્ષુપ્રતિમા પ્રમાણે જ સમજી લેવે, પણ તેમાં આ પ્રમાણે વિશેષતા છે-પહેલી ભિક્ષુપ્રતિમામાં દરરોજ આહાર અને પાણીની એક એક દાત ગ્રહણ કરાય છે જ્યારે બીજી ભિક્ષુપ્રતિમામાં આહાર અને પાણીની એ બે દાત મણ કરવામાં આવે છે આહારની એ દત્તિયા બે માસ સુધી દરરાજ લેવામાં આવે છે. બાકીનું સમસ્ત કથન પહેલી ભિક્ષુપ્રતિમા પ્રમાણે જ સમજવું. એ જ પ્રમાણે “ તેલિયં, ચા-નાસિયં, વધમાલિય, ઇમ્માનિત્ય, સત્તમાલિયં” ત્રૈમાસિક ચતુર્માસિક, પંચમાસિક, છમાસિક, અને સપ્તમાસિક પ્રતિમાએના દ્વિષયમાં પણ સમજવું. તેમાં વિશિષ્ટતા આ પ્રમાણે છે–ત્રૈમાસિક ભિક્ષુપ્રતિમામાં આહાર અને પાણીની ત્રણુ ત્રણ દત્તિયે લેવાય છે, ચતુર્માસિક ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની ચાર ચાર વ્રુત્તિયેા લેવાય છે. પાંચ માસ ચાલતી પાંચમી ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની પાંચ પાંચ દત્તિયા લેવાય છે, છ માસની અવિધવાળી છઠ્ઠી ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની છ છ દત્તિયા લેવાય છે, સાત માસની અવધિવાળી સાતમી ભિક્ષુ પ્રતિમામાં આહાર અને પાણીની સાત સાત દત્તિયા લેવાય છે. બાકીનું સમસ્ત કથન આ પ્રતિમાએમાં પણ પહેલી પ્રતિમા પ્રમાણેજ સમજવું. ત્યાર ખાદ આઠમી ભિક્ષુપ્રતિમા આવે છે. તેને “ प्रथमा ” શબ્દથી ઓળખવામાં આવે છે. નવમી પ્રતિમાને “ વ્રુતીયા” શબ્દથી અને દસમી પ્રતિમાને તૃોથા ” શબ્દથી ઓળખવામાં આવે છે તે ત્રણ પ્રતિમાઓની આરાધના કરવાની અષિ સાત સાત દિનરાતની છે. એજ વાત વઢમ સત્તरादियं સૂત્ર દ્વારા સમજાવવામાં આવેલ છે. આઠમી નવમી અને દસમી પ્રતિમાએમાંથી જે પહેલી ભિક્ષુપ્રતિમા છે તેનું, એટલે કે આઠમી પ્રતિમાનું સાત દિનરાત આરાધન કરવું પડે છે. તે સાત દિનરાતની અવધિવાળી ભિક્ષુ પ્રતિમાનું પણ સ્કન્દક અણુગારે આરાધન કર્યું એજ પ્રમાણે ખીજી પ્રતિમા, એટલે કે નવમી ભિક્ષુ પ્રતિમા કે જેની આરાધના સાત દિનરાત કરવી પડે છે, ,, 4< શ્રી ભગવતી સૂત્ર : ૨ "" 6: ૨૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ અને ત્રીજી પ્રતિમા, એટલે કે દસમી ભિક્ષુ પ્રતિમા કે જેની આરાધના પણ સાત દિનરાત કરવો પડે છે, તેનું પણ સ્કન્દક અણગારે વિધિ પૂર્વક “નાજ્ઞયા ગારધો માત” શાસ્ત્રજ્ઞા પ્રમાણે આરાધન કર્યું. આ ત્રણ પ્રતિમામાની પહેલી ( આઠમી ભિક્ષુપ્રતિમા ) નું આરાધન કરનારે ચાર પ્રકારના અહારને ત્યાગ કરીને એકાન્તર ઉપવાસ કરવા જોઈએ. ગામની બહાર કાન્સર્ગ કરવો જોઈએ. ઉત્તાનક, પાર્થિક અને નૈષધિક, એ ત્રણમાંના કોઈ પણ એક આસને બેસવું જોઈએ સૂવે ત્યારે ચત્તા અથવા એક પડખે સૂવે. બેસે ત્યારે નૈષધિક આસને બેસે “નિષ” એ બેસવાની એક રીત છે. તે દ્વારા બનતાં આસ નને નૈષધિક કહે છે. તે નિષદ્યા પાંચ પ્રકારની કહી છે-(૧) સમપાદપુત, (૨) નિષધિકા, (૩) હક્તિશુંડિકા, (૪) પર્યકા અને (૫) અર્ધપર્યકા. જે પાસનમાં બન્ને પગ અને પુત ( કુલા) બેસવાની ભૂમિને સ્પર્શ છે, તે આસનને (સમપાદપુત નિષઘા) કહે છે. જે આસનમાં ગાયની જેમ બેસવું પડે છે તે આસનને ”જોનિવૃશ્ચિા ' કહે છે. જે નિષદ્યામાં બને પગ અને બને પુતથી સમાન બેસીને એક પગને હાથીની સૂંઢની જેમ લંબાવીને બેસવામાં આવે છે તે આસનને (હસ્તિ શુંડિકા) કહે છે પદ્માસને બેસવાની રીતને (પર્ય કાનિષદ્યા) કહે છે. જે આસનમાં એક પગને બીજા પગ પર રાખીને બેસવામાં આવે છે તે આસનને “અર્ધ પર્યકા નિષદ્યા” કહે છે. - નવમી ભિક્ષુ પ્રતિમામાં પણ ચાર પ્રકારના આહારનો પરિત્યાગ કરીને એકાન્તર ઉપવાસ કરવા પડે છે જેમાં આસનની જ વિશિષ્ટતા હોય છે. તેમાં (૧) દંડાસન, (૨) લગંડાસન અને (૩) ઉકુટુકાસન એ ત્રણ આસને હોય છે. જે આસનમાં પગના અગ્રભાગ આદિને ફેલાવીને દંડની જેમ પડી જવાય છે તે આસનને દંડાસન કહે છે. “લગંડ '' એટલે વકકાષ્ઠ લગડા સનમાં મસ્તક અને એડી આદિ ભાગ ભૂમિને સ્પર્શે છે પણ પીઠનો ભાગ ભૂમિને સ્પર્શતું નથી. જે આસનમાં બેસતી વખતે પુત “ કુલા ' જમીનથી અદ્ધર જ રહે છે તે આસનને ઉકુટુકાસન કહે છે. દસમી ભિક્ષુપ્રતિમામાં પણ પહેલી બે-આઠમી અને નવમી-પ્રતિમા પ્રમાણે જ સાત દિનરાતની તપસ્યા કરાય છે. પણ દસમી પ્રતિમામાં આ ત્રણ આસને થાય છે-(૧) વીરાસન, (૨) ગોહિકાસન અને (૩)આમ્રકુન્શાસન, ખુરશી પર બેઠેલા માણસની નીચેથી ખુરશીને ખસેડી લેવામાં આવે છતાં પણ ખુરશી પર બેઠા હોય એજ રીતે જે આસનમાં બેસવામાં આવે છે તે આસનને વીરાસન કહે છે. તેને વીરાસન કહેવાનું કારણ એ છે કે તે આસન વીર પુરુષો દ્વારા આચરણીય છે. ગાયને દોહતી વખતે જે રીતે દેહ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ નાર વ્યક્તિ બેસે છે તેવી રીતે જે આસનમાં બેસવું પડે છે તે આસમ્રન ગતિકાસન કહે છે. તે આસનમાં બન્ને પગના અગ્રભાગ પર બેસવું પડે છે. સમસ્ત શરીરને સંકુચિત કરીને જે આસનમાં બેસાય છે તે આસનને આને કુન્શાસન કહે છે. આઠમી, નવમી, અને દસમી ભિક્ષુપ્રતિમામાં જે આસને દર્શાવ્યા છે તેમાંના કેઈ પણ એક આસને આરાધકે બેસવું. જોઈએ, હવે સૂત્રકાર અગિયારમી ભિક્ષુપ્રતિમાનું કથન કરે છે-“મોરિણ” અગિયારમી ભિક્ષુપ્રતિમાને “ મહોત્રન્સિવા” નામથી ઓળખવામાં આવે છે. સ્કન્દક અણગારે તે અગિયારમી ભિક્ષુપ્રતિમાનું વિધિપૂર્વક આરાધન કર્યું આ પ્રતિ. માની આરાધના કરનારે ગામની બહાર જઈને કાર્યોત્સર્ગ કરવો પડે છે અને ચાર પ્રકારના આહારના પરિત્યાગ પૂર્વક ષષ્ઠભક્તની તપસ્યા કરવી પડે છે, એટલે કે છઠ્ઠ કરવો પડે છે કાયાત્સર્ગ કરતી વખતે બંને પગ એક બીજા સાથે સ્પર્શે તેમ ઉભા રહેવું પડે છે. અને બંને હાથ લટકતાં રહે છે. હવે સૂત્રકાર બારમી ભિક્ષુપ્રતિમાનું વર્ણન કરતાં કહે છે-(pdf) એક જ રાત્રિમાં જેની આરાધના થાય છે તે બારમી ભિક્ષુપ્રતિમાનું સ્કન્દક અણગાર વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યા બારમી ભિક્ષુપ્રતિમાની વિધિ આ પ્રમાણે છે. અગિયારમી પ્રતિમાનું આરાધન કર્યા પછી અઠ્ઠમ કરીને-ત્રણ ઉપવાસ કરીનેગામની બહાર, સ્મશાન આદિ નિર્જન જગ્યામાં જઈને રાત્રિભર કાર્યોત્સર્ગ કરીને આ પ્રતિમાની આરાધના કરાય છે તે પ્રતિમાના આરાધકે નીચે દર્શાવ્યા પ્રમાણે ઉભા રહીને કાર્યોત્સર્ગ કરે પડે છે-શરીરને આગલે ભાગ સહેજ મુકેલ હોય છે, આંખે અનિમિષ (અપલક) રહે છે, અને પગ એક બીજા સાથે જોડાયેલા અને બંને હાથ લટકતાં રહે છે. નજર કેઈ એક પુલ પર સ્થિર કરાય છે. આ અવસ્થામાં મનુષ્ય દેવ અને તિર્યકરો દ્વારા જે ઉપસર્ગો થાય છે તન મન, વચન અને કાયાની એકાગ્રતા રાખીને સહન કરે છે. સ્કન્દક અણગારે તે બારમી ભિક્ષુપ્રતિમાનું વિધિપૂર્વક આરાધન કર્યું. આ રીતે ઔદક અણગારે (ારૂ મિgsK) એક રાતની અવધિવાળી બારમી ભિક્ષપ્રતિમાનું ( કુરં) સૂત્રમાં તેની આરાધનાની જે વિધિ બતાવી છે તે પ્રમાણે (માતા) યાવત્ આરાધન કરીને તેણે તમને માર્ચ મઠ્ઠાવીરે તેર સવાછ ) ત્યાર પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા ત્યાં તેઓ ગયા. (૩arifછત્તા) ત્યાં જઈને (aai માવં માવીર વંફ નમંરડું) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું નમસ્કાર કર્યો, ( વંહિતા નસિરા) વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે વિનતિ કરી- (રૂછમિ જે મતે) હે ભદન્ત ! મારી એવી ઈચ્છા છે કે (તુ મેહું મgmIT સાથે) આપની આજ્ઞા પ્રાપ્ત કરીને (rr[ સંવરજી તવો ) ગુણરત્ન સંવત્સર નામના તપની આરાધના કરૂં. એટલે કે હું ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા માગું છું. (rat સવ') ની સંસ્કૃત છાયા (મુળયને લવણ). શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેને અર્થ આ પ્રમાણે થાય છે—( ગુનામાં મનિર્ઝન વિશેષાળાં ચન संवत्सरेण सत्रिभागवर्षेण यस्मिन् तपा विशेषे भवति तत् गुणरचन मत्सर પૂર્ણાંક એક તૃત્યાંશ વર્ષ સુધી-એટલે કે ૧૬ માસ સુધી જે તપની આરાધના કરીને કમનિરા રૂપ ગુણાની રચના ( ઉત્પત્તિ ) થાય છે, તે તપનું નામ ગુણુરચના સંવત્સર છે. જો ( જુન' સંત્રસજ્જ.) એ છાયા રાખવામા આવે તે તેના અર્થ આ પ્રમાણે થાય છે- જુના નિલા વિશેષ ય ર ાનિ /સ્મન્હ્રશુળરહ્નઃ ) નિરાવિશેષ ગુણરૂપ રત્ન જેમાં હાય તેને ગુણરત્ન કહે છે. (गुणरत्नश्चासौ संवत्सरश्वति गुणरत्नसंवत्सरः गुणरत्नसंवत्सरो विद्यते यत्र तपोविशेषे તત્ શુઇ રહ્નસંવભરમ્ ) તે ગુણરત્ન રૂપ જે સંવત્સર છે તેને ગુણરત્ન સવત્સર કહે છે. જે તપમાં ગુણરત્ન સંવત્સરનું અસ્તિત્વ હોય છે તે તપને ગુણુન સંવત્સર તપ કરે છેકહેવાનું તાત્પ એ છે કે જે તપની આરાધનામાં આખુ’ વ કર્મોની નિરા રૂપ ગુણરત્નથી યુક્ત વ્યતીત થાય છે, તે તપનું નામ ગુણરત્ન સંવત્સર છે. આ ગુણુન સવત્સર તપની આરાધના કરવા માટે જ્યારે સ્કન્દ્વક અણુગારે મહાવીર પ્રભુની આજ્ઞા મગી ત્યારે પ્રભુએ કહ્યું (હામુદ્દ દેવાવિયા મા ચિંધ રે ) હે દેવાનુપ્રિય ! તમને સુખ ઉપજે તેમ કરા પણ શુભકાર્યમાં વિલંભ કરવા જોઈ એ નહી આ રીતે મહાવીર પ્રભુની અનુજ્ઞા મેળવીને સ્કન્દક અણુગારે તે ગુણરત્ન સંવત્સર તપને અંગીકાર કર્યું. એજ વાત સૂત્રકાર હવે પછીના સૂત્રમાં કહે છે (સળ' નવ અળરે समणेग भगवया महावोरेण' अब्भणुण्णाए समाणे जाव नमसित्ता गुणरयणसंवજીતન્ત્રોમ` ૩સંન્નિત્તા વિરૂ ) જ્યારે શ્રમણ ભગવાને સ્કન્દક અણુગારને તે ગુણરત્ન સવસર તપની આરાધના કરવાની રજા આપી ત્યારે સ્કન્દકને ઘણા સંતેાષ થયેા. ચિત્તની પ્રસન્નતા અને મનના આનંદ સહિત તે તપના સ્વીકાર કર્યાં. ભગવાન મહાવીરને વણા નમસ્કાર કરીને તેઓ ત્યાંથી વિદાય થયા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા લાગ્યા હવે તે ગુણરત્ન સવસર તપની વિધિ સૂત્રકાર બતાવે છે( સંઽહા) તેની વિધિ આ પ્રમાણે છે. ( ૧૪મ' માસ સ્વસ્થ ત્યેળ સાબિતિત્રસેન સોમેન' વિચા ठाणुक्कुडुए सूराभिमुद्दे आचावणभूमिए आयावेमाणे, रत्तिं वीरासणेण अत्राउडेण य ) પહેલે મહિને નિરંતર એકાન્તર ઉપવાસ કરવા જોઇએ-એટલે કે ઉપવાસને પારણે ઉપવાસ કરવા જોઇએ. આ રીતે પડેલે માહુને પંદર ઉપવાસ અને પંદર પારણાં થાય છે. ઉપવાસ અને પારણાને દિવસે આરાધક સાધુએ ટાળુદુલ '' ઉત્કટ્ઠકાસને ( ઉભડક આસને-પત્રના અગ્રભાગને આધારે ) સૂર્ય'ની તરફ મુખ રાખીને તડકા વાળી ભૂમિમાં સૂર્યના તાપ સહન કરવા જોઈ એ તે તડકાવાળી જગ્યા પહેકેથી જ નિયત કરવામાં આવેલી હાય છે. તે ભૂમિની પ્રત્યુપેક્ષણા પ્રમાના કરીને જ ત્યાં તાપમાં બેસવામાં આવે છે. 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ આ રીતે તે આખા દિવસ વ્યતીત કરે છે અને રાત્રે શરીર ખૂલ્લુક રાખીને વીરાસને બેસે છે. “ વાઙેળ ” પદ્મ દ્વારા એ દર્શાવવામાં આવ્યુ` છે કે આરાધક મુનિ દ્વારા સહિતની મુહપત્તિ, રજોહરણુ અને ચેાલપટ્ટક સિવાય કાઇ પણુ વ કપડુ પેાતાના શરીરપર રાખી શકતે નથી. વ ોરૂં માલ” ખીન્ને માસ પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ તેણે વ્યતીત કરવા પડે છે. પશુ ખીજા માસ દરમિયાન તેણે છઠ ( એ ઉપવાસ ) ને પારણે છઠ કરવા જોઇએ. આ રીતે વીસ દિવસ ઉપવાસના અને દસ દિવસ પારણાંના આવે છે. “ ' સખ્યું ' આ વિધિ પ્રમાણેજ ત્રીજો માસ પણ વ્યતીત કરવા જોઈ એ. પણ ત્રીજા માસ દરમિયાન અઠ્ઠમને પારણે અઠ્ઠમ ( ( ત્રણ ઉપવાસને પારણે ત્રણ ઉપવાસ ) કરવા જોઇએ. આ રીતે ત્રીજે મહિને ચાવીસ દિવસ તપસ્યાના અને આઠ દિવસ પારણાંના આવે છે. ( ચરણ્ય માલ' સમેળ' ) ચેાથા મહિને પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ વ્યતીત કરવા જોઇએ. પણ ચોથા મહિનામાં ચાર ઉપવાસને પારણે ચાર ઉપવાસ કરવા જોઈ એ ચેાથા મહિનામાં ઉપાસના ૨૪ દિવસ અને પારણાંના ૬ દિવસ આવે છે. ( પંચમ' માસ' વારસમ વારણ મેળ' પાંચમાં મહિનામાં પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ કરવા જોઈએ, ખાકીની ખધી વિધિ આગળ કહ્યા પ્રમાણે સમજવી, તેમાં તપસ્યાના દિવસ પચીસ અને પારણાના દિવસ પાંચ આવે છે. ( છુટું માસ' ચલમ' ૨૩સમેળ ) છઠ્ઠું . મહિને છ ઉપવાસને પારણે છ ઉપવાસ કરવા જોઇએ. આ રીતે તપસ્યાના ચાવીસ દિવસ અને પારણાંના ચાર દિવસ આવે છે. ( ત્તમ' માસ સોજીસમ - સોઇલમેળ') સાતમાં મહિના દરમિયાન સાત ઉપવાસને પારણે સાત ઉપવાસ કરવા પડે છે. બાકીની બધી વિધિ આગળ કહ્યા પ્રમાણે જ સમજવી સાતમાં મહિનામાં તપસ્યાના દિવસે ૨૧ આવે છે અને પારણાંના દિવસે ૩ આવે છે. (કુમ' માસ' ગટ્ટાલમ' ટ્વાસમેળ) આઠમાં મહિના દરમિયાન આઠ ઉપવાસને પારણે આઠ ઉપવાસ કરવા પડે છે. આ મહિનામાં તપસ્યાના ૨૪ દિવસ આવે છે અને પારણાના ત્રણ દિવસ આવે છે. બાકીની બધી વિધિ પહેલા માસ પ્રમાણે જ છે, (નવમ' માસ' વીસન થી મેળ) નવમાં મહિને નવ ઉપવાસને પારણે નવ ઉપવાસ કરવા પડે છે. બાકીની સમસ્ત વિધિ પહેલા મહિના જેવીજ છે. આ માસમાં તપસ્યાના ૨૭ સત્યાવીશ દિવસે અને પારણાંના ત્રણ દિવસે આવે છે, ( સમ' માસ' ચાવીસમ વાવીસમેન) દસમાં મહિના દરમિયાન દસ ઉપવાસને પારણે દસ ઉપવાસ કરવા પડે છે. બાકીની વિધિ આગળ મુજબ હૈાય છે. આ માસમાં તપસ્યાના દિવસ ૩૦ તીસ અને પારણાના દિવસ ત્રણ આવે છે. ( સિમ'માલ' ૨૩વીસરૂમ' ચવીäમેળ') અગિયામાં મહિને અગિયાર ઉપવાસને પારણે અગિયાર ઉપવાસ કરાય છે. તે માસમાં ઉપવાસના દિવસે તેત્રીસ અને પારણાંના સેિ ત્રણુ આવે છે.( વારલમ' માલ' ઇક્વીલાં અવ્વીસમેન') ખારમાં માસ દરમિયાન ખાર ઉપવાસને પારણે ખાર ઉપવાસ કરવા પડે છે. તે માસમાં તપસ્યાના દિવસ ચાવીસ અને પાર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ણના દિવસે બે આવે છે, ( તેરસ મા વીરરૂમ અવાજે) તેરમાં મહિનામાં તેર ઉપવાસને પારણે તેર ઉપવાસ કરવા જોઈએ આ માસમાં તપસ્યાના દિવસે ૨૬ છવીસ અને પારણાંના દિવસ બે આવે છે. ( Raman જાવંતીનg તીવમેળ') ચૌદમાં મહિને ચૌદ ઉપવાસને પારણે ચૌદ ઉપવાસ કરવા પડે છે. આ મહિનામાં તપસ્યાના ૨૮અઠયાવીસ અને પારણના ૨ બે દિવસ આવે છે, (qvDરસમં મારં વીરરૂમ વત્તવમેળ ) પંદરમાં મહિને પંદર ઉપવાસને પારણે પંદર ઉપવાસ કરવા પડે છે, તે માસમાં તપસ્યાના ૩૦ તીસ અને પારણાના ૨ બે દિવસ આવે છે, (ઘોરણમ માd વોરરૂમ વોરીયરમેન) સેળમે મહિને સોળ ઉપરાને પારણે સેળ ઉપવાસ કરવા પડે છે, તે મહિનામાં તપ સ્થાના ૩૨ બત્રીસ અને પારણાંના ૨ બે દિવસ આવે છે. તે બધા ઉપવાસ (શનિજિલ) નિરંતર-આંતરે પાડ્યા વિના કરવા જોઈએ. આ પ્રકારની ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવા સ્કન્દક મુનિ પિતાને સમય પસાર કરતા હતા. દિવસે તેઓ ઉભડક આસને બેસીને સૂર્યની તરફ મુખ રાખીને આતાપન ભૂમિમાં (તડકા વાળી જગ્યામાં) આતાપના લેતા હતા અને રાત્રે વીરાસને બેસતા હતા. સર૬મુહપત્તિ, રજોહરણ અને ચલપટ્ટક સિવાય બીજું કઈ પણ વસ્ત્ર રાખતા નહીં. આ રીતે (તરંજ રે રા રે) તે સર્જક અણગાર ( ગુજરાતંવરએ તવોમં) ગુણરત્ન સંવત્સર તપની (કgrgz) સૂત્રની આજ્ઞાનુસાર (મઉં) કલ્પ પ્રમાણે (કાવ માહાત્તા) આરાધના કરીને તેને મળે માવે મલ્હાવીરે તેને વાપરછ) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં આવ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્કન્દક અણગારે ગુણરત્નસંવત્સર તપની આરાધના ભગવાનની આજ્ઞાનુસાર, સૂવાનુસાર આદિ મયદાનું પાલન કરીને કરી. અને આરાધના પૂરી કરીને તેઓ મહાવીર પ્રભુની પાસે આવ્યા. આ ગુણરત્ન સંવત્સર તપની આરાધના ઉપરોક્ત વિધિથી કરવામાં આવે છે. તેમાં પ્રત્યેક માસના ઉપવાસ અને પારણાના દિવસની સંખ્યા નીચે પ્રમાણે છે (૧) પહેલા માસમાં એકાન્તર ઉપવાસના દિવસે ૧૫ પંદર હોય છે અને પારણાના દિવસ પણ ૧૫ પંદર હોય છે. (૨) બીજા માસમાં ૨-૨ બે-બે ઉપવાસની તપસ્યાના ૨૦ વીસ દિવસ, અને ૧૦ દસ દિવસ પારણાના હોય છે. (૩) ત્રીજા માસમાં ૩-૩ ત્રણ ત્રણ ઉપવાસની તપસ્યાના ૨૪ વીસ દિવસ અને પારણાના આઠ ૮ દિવસ હોય છે (૪) ચોથા માસમાં ૪-૪ ચાર–ચાર ઉપવાસની તપસ્યાના ૨૪ ચોવીસ દિવસ, અને પારણાના ૬ છ દિવસ હોય છે. (૫) પાંચમાં માસમાં ૫-૫ પાંચ-પાંચ ઉપવાસની તપસ્યા થવાથી ૨૫ પચીસ દિવસો તપસ્યાના અને પાંચ દિવસ પારણા ના હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૫. Page #240 -------------------------------------------------------------------------- ________________ (૬) છઠ્ઠા માસમાં ૬-૬ છ-છ ઉપવાસની તપસ્યાના ૨૪ ગ્રેવીસ દિવસ અને પારણાના ૪ ચારદિવસ હોય છે. (૭) સાતમાં માસમાં ૭-૭ સાત-સાત દિવસના ઉપવાસની તપસ્યાના ૨૧ એકવીસ દિવસ અને પારણાના ૩ ત્રણ દિવસ હોય છે. (૮) આઠમાં માસમાં ૮-૮ આઠ-આઠ દિવસના ઉપવાસની તપસ્યાના ૨૪ ચોવીશ દિવસ અને પારણાના ૩ દિવસ હોય છે. (૯) નવમાં માસમાં ૯-૯ નવ-નવ દિવસના ઉપવાસની તપસ્યાના ૨૭ સત્યાવીસ દિવસ અને પારણાના ૩ ત્રણ દિવસ હોય છે. (૧૦) દસમાં માસમાં ૧૦-૧૦ દસ-દસ ઉપવાસની તપસ્યાના ૩૦ તીસ દિવસ અને પારણાના ૩ ત્રણ દિસ હોય છે. (૧૧) અગિયારમાં માસમાં ૧૧-૧૧ અગ્યાર -અગ્યાર દિવના ઉપવાસની તપસ્યાને ૨૩ તેત્રીસ દિવસો અને પારણાના ૩ ત્રણ દિવસ હોય છે, (૧૨) બારમાં માસમાં ૧૨-૧૨ બાર બાર દિવસના ઉપવાસની તપયાના ૨૪ વીસ દિવસ અને પારણાને ૨ બે દિવસ હોય છે (૧૩) તેરમે મહિને ૧૩-૧૩ તેર-તેર દિવસના ઉપવાસની તપસ્યાના ૨૬ છવીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે. (૧૪) ચૌદમાં માંસમાં ૧૪-૧૪ ચૌદ-ચૌદ દિવસના ઉપવાસની તપ સ્થાના ૨૮ અઠયાવીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે. ( ૧૫ ) પંદરમાં માસમાં ૧૫-૧૫ પંદર-પંદર દિવસના ઉપવાસની તપસ્યાના ૩૦ તીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે, (૧૬) સેળમાં માસમાં ૧૬-૧૬ સેળ-સેળ દિવના ઉપવાસની તપસ્યાના ૩૨ બત્રીસ દિવસ અને પારણના ૨ બે દિવસ હોય છે, આ રીતે તપસ્યાના ૪૦૭ ચારસે સાત દિવસ અને પારણાના ૭૩ તેતેર દિવસો મને ળીને કુલ ૪૮૦ચારસેએંસી દિવસો થાય છે, તેને ૩૦ત્રીસ વડે ભાગવાથી ૧૬ સોળ માસ આવે છે આ તપ સેળ માસમાં પૂરૂ થાય છેઅહીં-કઈ એવી શંકા ઉઠાવે કે મહિનાના દિવસે ૩૦ જ હોય છે છતાં અહીં ૩૨ અને તેત્રીસ દિવસ પણ બતાવ્યા છે તથા કઈ કઈ માસમાં તપસ્યાના દિવસે ૩૦ થી ઓછા પણ બતાવ્યા છે તે તે પ્રમાણને એક એક માસની તપસ્યાનું પ્રમાણ કેવી રીતે ગણી શકાય ! તે તે શંકાનો ખુલાસે આ પ્રમાણે આપી શકાય-જે માસમાં અહમ આદિતપસ્યાના દિનેનું પ્રમાણ પૂરૂં થતું ન હોય, તે મહિનામાં પછીના માસના ખૂટતા દિવસે લઈને તે પ્રમાણ પૂરું કરવું જોઈએ. જે માસમાં તપસ્યાના અધિક દિવસો આવતા હોય તે માસના એટલા દિવસોને પછીના માસમાં શામિલ કરી લેવા જોઈએ. આ પ્રકારનું ગુણરત્ન સંવત્સર તપ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ તે ગુણરત્ન સંવત્સર તપ પૂરૂ કરીને સ્કન્દક અણુગાર શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. (કવાનચ્છિતા) ત્યાં આવીને તેમણે (સમળ માત્ર માઁ" થી. યંત્ નમસરૂ ) શ્રમણુ ભગવાન ! મહાવીરને વંદણા નમસ્કાર કર્યો. ( જ્ઞા નમંત્તિત્તા ) વંધ્રુણા કરીને તેઓ (દું પ૫છદ્રુદુમલમપુરા હિં અનેક ઉપવાસેાથી, અનેક છઠથી, અનેક અઠ્ઠમેથી, અનેક ચેલાએથી ( ચાર ઉપવાસાથી ) અનેક પંચાલા ( પાંચ ઉપવાસે ) થી, અનેક માસ ખમણેાથી તથા અનેક અમાસખમણેાથી પોતાના આત્માને ભાવિત કરતા રહ્યા. આ પ્રકારનાં તપ કરતાં કરતાં સ્કન્દક અણુગારની શારીરિક સ્થિતિ કેવી થઈ ગઈ તે હવે સૂત્રકાર બતાવે છે (તળ છે સંઘ બારે તેનાહે, વિકàળ', યજ્ઞેળ', fir', @ાળેળ', સિવેળ', ધર્મોળ, મહેળ', સમ્નિરીળ, કોન', ઉત્તળ, ઉત્તમેળ', વારેન' માનુમાલેળ' તો મેળ) કન્નક અજુગાર તે ઉદાર, વિપુલ, પ્રહત્ત પ્રગૃહીત કલ્યાણકારી, શિવરૂપ, ધન્યરૂથ, મગળરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉદાત્ત, સુંદર, ઉદાર અને અતિશય પ્રભાવશાળી તપથી ( મુઅે જીહ્લે ) શરીરે શુષ્ક તથા રુક્ષ થઈ ગયા ( નિર્માંણે ) તેમનું શરીર મસ રહિત થઈ ગયું. ( દુચશ્માવઢે ) અને હાડ અને ચામડીના માળખા જેવું દેખાવા લાગ્યું. હવે ( ઉદાર ) આદિ વિશેષાની સાČકતા ખતાવવામાં આવે છે સ્કન્દક અણગારે આલેાક કે પરàાકની કાઈ પણ પ્રકારની આકાંક્ષાથી પ્રેરાઈ ને તે તપ કર્યું ન હતું આ રીતે નિઃસ્વાર્થ ભાવે થયેલુ હાવાને કારણે તેને માટે યેાજવામાં આવેલુ ( ઉદાર ) વિશેષણ સાક છે. તે તપ સામાન્ય ન હતું. લગાતાર અનેક વર્ષો સુધી તેની આરાધના કરી હતી તે કારણે તે ( વિકવ્હેન ) વિપુલ–વિસ્તૃત હતું. કોઈ કોઈ વિપુલ તપ એવું હેાય છે કે જેમાં ગુરુમહારાજની અનુમતિ મળી હોતી નથી, અથવા જેના પ્રારંભ કરવામાં વિશેષ પ્રયત્નની જરૂર રહેતી નથી. પશુ સ્કન્દક અણુગારનું તપ એવું ન હતું. તે તપ તા ( ચત્ત') ગુરુમહારાજ દ્વારા દેવામાં આવેલુ હતુ અને વિશેષ પ્રયત્ન દ્વારા સાધ્ય હતુ. અથવા ( યજ્ઞેળ) ની સંસ્કૃત છાયા (વત્સેન ) પણ થાય છે. તે તપ પ્રમાદથી રહિત થઈને પ્રયત્ન પૂર્વક કરવામાં આવ્યું હતુ, એવું તેનું તાત્પ છે. તે તપ ગુરુદ્વારા દેવામાં આવેલું હોવા છતાં સામાન્ય રીતે ગૃહીત થયેલુ પણ હાઇ શકે છે, પણ સ્કન્દ્વક અણુગારનું તપ એવું ન હતુ, સ્કન્દક અણુગારે તે તપના ( વાળિ...) બહુ માન સહિત ગુરુમહારાજ પાસે સ્વીકાર કરેલા હતા. ગુરુમહારાજની સમક્ષ અગીકૃત કરાયેલું તપ આલાક તથા પરલેાકની આકાંક્ષા પરિપૂર્ણ કરવાને માટે પણ કરાયું હેાય છે, પણ સ્કન્દ્વક અણુગારે એવાં કોઈ નિમિત્તથી આ તપની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ આરાધના આરાધના કરી ન હતી, તેથી તેમનું તપ (ōાળેળ' ) કલ્યાણરૂપ–નીરોગી તાના કારણરૂપ હતું, માટે જ તેને કલ્યાણકારી કહ્યું છે જે વસ્તુ નીગીતાના કારણરૂપ હાય છે તે લેાક સંબંધી નીરોગીતા અને પારલૌકિક નીરગીતાના કારણુ રૂપ હોય છે, પણ સ્કન્દકનું તપ એ પ્રકારનું ન હતુ, તે તે સમસ્ત દુઃ ખાનું અન્તકારક હોવાથી ( fuલેળ' ) શિવસ્વરૂપ હતુ, તે સામાન્ય રૂપે સમસ્ત દુ:ખાનું અંતકારક પણ હાઇ શકે છે, પણ સ્કન્દ્વક અણુગારનું તપ તે પ્રકારનું ન હતું પણ તે ( ધમ્મેન) શ્રુતચારિત્રરૂપ ધનની પ્રાપ્તિ કરા વનાર હાવાથી ( ધન્ય ) હતું, પાપાનું ઉપશમન કરવાના કારણભૂત હોવાથી તે (મંગòન'). ‘મંગળસ્વરૂપ' હતું, સમ્યક આરાધનાથી શેશભાયમાન હાવાથી તે તપઃકમ સમ્નિરીવળ' ) ( સ ક ) હતુ, આ તપઃકમ કરતી વખતે સ્કન્દક અણુગારનાં પરિણામ તેની આરાધના કરવામાં ઉત્તરાત્તર વૃદ્ધિ પામતાં રહેતાં હતા, તેથી તે તપઃક ( પુોળ' ) ઉદગ્ર–ઉન્નત હતુ, તેની આરાધનામા ઉચ્ચ પરિણામેાની સ્થિરતા હેાવાથી તે ( ત્તેન`) ઉદાત્ત હતુ. આ તપની કરતાં પરિણામામાં કાઈ પણ પ્રકારની મલિનતા પ્રવેશવાથી તે ( ત્તમેળ`) ઉત્તમ હતું. તે તપમાં નિસ્પૃહતાની પરાકાષ્ઠતા હાવાથી તે ( ઇરાòળ' ) ઉદાર હતું. તે તપ સામાન્ય પ્રભાવવાળું નહતું પણ ( માળુ માવેગં અલૌકિક પ્રભાવનું જનક હતુ. આ પ્રકારની તપસ્યા નિરંતર કર્યા કરવાથી સ્કન્દક અણુગારનું શરીર લેાહીથી રહિત થઈ ગયું હતુ. તેથી તે કાષ્ઠ જેવું શુષ્ક લાગતુ હતું. ભૂખના પ્રભાવથી તે તદ્દન રુક્ષ થઇ ગયું હતું. ( નિમ્ન'તે ) આવશ્યક આહારને અભાવે તેમનું શરીર માંસરહિત થઇ ગયું હતુ. જ્યારે માણસના શરીરમાં માંસ અને રક્ત રહેતાં નથી ત્યારે તે શરીર હાડચામના માળખાં જેવું થઇ જાય છે. આવે માણસ જ્યારે હલનચલન કરે છે ત્યારે તેના હાડકાંના ઘણથી જે અવાજ થાય છે તેને કિટિકિટકા’’ કહે છે. સ્કન્દક મુનિનાં હાડકાં પણ ઉઠતાં, બેસતાં તથા ચાલતાં કટકિટના અવાજ કરતાં હતાં. જ્યારે સ્કન્દક અણુગારનું શરીર લગભગ માંસ અને રક્તથી રહિત થઈ ગયું ત્યારે “ અતૃિત્વમ્ભાવળદે ” તે શરીર ફક્ત ચામડીથી મઢયું હાય એવું લાગતું હતુ. તેથી તે અસ્થિનાં બંધન છૂટાં પડી ગયાં નહીં, અને તે એક ખીજાથી અલગ પડી ગયાં નહીં, જેમ પટ્ટીની મદદથી કઈ વસ્તુને ખીજી વસ્તુ સાથે ખાંધી રાખવામાં આવે છે તેમ સ્કન્દક મુનિનાં અસ્થિ ચામડીરૂપી પટ્ટી વડે જોડાયેલાં રહ્યાં. એજ વાત સૂત્રકારે (ટ્રિયમ્ભાવળદે ) પત્ર દ્વારા ખતાવી છે. આ કારણે શરીરનું હલન ચલન કરતી વખતે તેમના હાડકાંના ઘણુથી ખટ-ખટ અવાજ નીકળતા હતા (fત્તે) તેમની શારીરિક શક્તિના ,, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ બિલકુલ હાસ થઈ ગયું હતું તેથી તેઓ અતિશય દુર્બળ થઈ ગયા હતા. (પffજતા ) તેમના માંસ રહિત શરીરમાંથી તેમની નસે સ્પષ્ટ દેખાતી હતી કઠિનમાં કઠિન તપસ્યાને કારણે તેમના શરીરની જે એવી હાલત થઈ ગઈ હતી, તે એવા શરીરે તેઓ ઉત્થાન આદિ કિયાએ કેવી રીતે કરતા હશે? તે આ શંકાના નિવારણ માટે સૂત્રકાર કહે છે કે-(વીર્ય નીવેf જરૂ) કવિ વીરેન જછતિ ! તેઓ શારીરના બળથી ચાલતા નહીં પણ તેમના આત્મબળથી જ ચાલતા હતા. અહીં પહેલે (જીવ) શબ્દ આત્માને વાચક છે અને બીજો (જીવ) શબ્દ શારીરિક બળને વાચક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ આત્મબળથી જ ગમનાદિ કિયા કરતા હતા, શારીરિક બળથી નહી. શારીરિક બળ ન હોવા છતાં તેઓ આત્મબળથી જ ચલનાદિ કિયા કરતા હતા. (વીવં જીવેન વિટ્ટર) એજ પ્રમાણે તેઓ આત્મબળથી ઉભા રહેતા હતા, શરીરબળથી નહીં (માાં માણિત્તા વિશિષ્ટ, મારૂં માણ માળે નિષ્ઠા, મોસં મણિરામિનિ બસ્ટારુ ) આ પદે દ્વારા સૂત્રકાર એ દર્શાવવા માગે છે કે ત્રણે કાળમાં તેમને બોલવાની રુચિ થતી નહીં, પણ બોલ વાનો પ્રસંગ આવે તે ગ્લાનિ જ થતી હતી. સ્કન્દક અણગારની શારીરિક હાલત કેવી થઈ ગઈ હતી તેનું સૂત્રકાર દષ્ટાન્ત દ્વારા સ્પષ્ટીકરણ કરે છે (સે કામg wifચારૂવા) લાકડાંથી ભરેલી કઈ ગાડી હોય, (ત્તરરિચાર તા) પાંદડાના સમૂહથી ખીચે ખીચ ભરેલી કઈ ગાડી હોય, (તિનnfજા વા) તલની શિંગોથી ભરેલી કઈ ગાડી હોય, (મં સહિયારૂ વ) માટીનાં વાસણથી ભરેલી કઈ ગાડી હોય, (ઇંટરાિરુ ત્રા) કેલસા થી ભરેલી કઈ ગાડી હેય, (પલસાણિયા વા) એરંડાનાં કાસ્ટથી ભરેલી કઈ ગાડી હેય, (૩ ) અને તે સૂર્યના તાપથી સૂકાઈ ગયેલી હોય, (સુશા તમાળા) એ રીતે સૂકાઈ જવાને લીધે જેમ તે (સણ ૪૨ ) ખટ-ખટ અવાજ કરતી ચાલે છે. (તસ૬ વિંફ) અને તેને ચાલતી અટકા વીએ ત્યારે ખટખટ અવાજ કરતી ઉભી રહે છે, એ જ પ્રમાણે હલન ચલન કરતી વખતે સ્કન્દક અણગારનાં હાડકાં પણ એક બીજા સાથે ઘસાવાથી ખટખટ અવાજ થતું હતું. સ્કન્દક અણુગાર (કવિ તવેળા) તપથી ઉપચિત (પુષ્ટ) હતા, પણ (વરણ સરોજિં ) પણ માંસ અને રક્તથી અપચિત (ક્ષીણ) હતા. (તુચાળે વિવ માતાહિક ) પણ તેઓ રાખની નીચે ઢંકાયેલા અગ્નિની જેમ (તેરે તi) તપ અને તેજની શ્રીથી (કાતિથી) (ાવ ગવ વોના વિ) અતિશય શુભતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ રાખથી અગ્નિ બહારથી જોતાં તે તેજહીન લાગે છે પણ અંદરથી તે તેજથી સળગતે રહે છે, તેમ કર્દક અણગારનું શરીર માંસ અને શેણિતથી રહિત હોવાને કારણે બહારથી તે નિસ્તેજ લાગતું હતું પણ તેમને આત્મા તે શુભ ધ્યાન અને તપથી દેદીપ્યમાન હતે આ સૂ ૧૪ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારના અનેક અતિ વિલક્ષણ તપ કર્યાં પછી સ્કન્દ્વક અણુગારે શું કર્યું” તે હવે સૂત્રકાર કહે છે ‘સેળ જાહેળ યાત્િ’ ' '' સૂત્રાર્થ: ( તેન વાઢેળ તેનું સમાં ) તે કાળે અને તે સમયે (બિંદું નચરે ) રાજગૃહ નામે નગર હતું. ( સમોસરળ) ત્યાં મહાવીર પ્રભુ પ્રધાર્યાં ત્યાં સમેાસરણ રચાયું. (જ્ઞાન પરત્તા કયા ) ( પરિષદ ધમ કથા નીકળી ત્યાંથી શરૂ કરીને ( ધર્મકથા સાંભળીને સભા વિસર્જન થઈ) ત્યાં સુધીનું કથન આગળ પ્રમાણે સમજવું. (તળ તરસ સંચરસ બળરસ ,, ત્યાર બાદ તે સ્કન્દક અણુગારને બાચા ારૂં'' એક વખત पूव्वरसावरतकालસમરુંત્તિ” રાત્રિના છેલ્લા પ્રહરે “ધર્મજ્ઞચિંગમાÆ ” ધર્મ જાગરણ કરતી વખતે ( મેચાને કાસ્થિ, વિત્તિવ્ નાથ સમુજ્ઞિસ્થા) આ પ્રકારના આધ્યાત્મિ, ચિંતિત મનેાગત સંકલ્પ થયેા ( અહી· મનેાગત પન્તના વિશેષણા આગળ પ્રમાણે સમજવા ) (વ' વહુ અ મેળ' ચાર વેળ' ગોરાદેન' આવ જિલે ધર્મનિયંત્તર્નાર્ ) આ પ્રકારનું ઉદાર તપ કરવાથી હું દુખળ થઈ ગયા છું, મારા શરીરની નસે બહાર સ્પષ્ટ દેખાય છે. (લવ નીવેળ ગચ્છામિ ) હું. શરીરબળથી નહી પણ આત્મબળથી ચાલુ છું, (નોત્ર'નોવેગ વિદ્યામિ ) આત્મબળથી જ સ્થિર રહું છું, ( જ્ઞાન શિમિ) ખેલતાં પણ ગ્લાનિ અનુભવું છું'. (નાગામેત્ર વિસર્ગચ્છામિ સસ ંવિદનિ ) હુ જ્યારે ચાલું છું ત્યારે મારાં હાડકાંના ઘર્ષણથી ખટ-ખટ અવાજ થાય છે, એસતી વખતે પણ ખટ ખટ અવાજ થાય છે. ( ત' સ્થિ તા મે ટ્રાને ) છતાં પણ હજી મારામાં ઉત્થાન શક્તિ છે. ( મ્મે' ચઢે, વહિ પુસિTMાર. પક્રમે ) કમ છે, ખળ છે વીય છે અને પુરુષકાર પરાક્રમ છે (તજ્ઞાવતા મે અસ્થિ કટ્ટાળે, મેં, વજે, વીર, પુસિામે ) તે જ્યાં સુધી મારામાં ઉત્થાન શક્તિ, ખળ, વી અને પુરુષાર્થં પરાક્રમ મેાજુદ છે, ( ગાય धम्मार धम्मोवदेसए सुहत्थी समणे भगव महावीरे जिणे विहरइ ) જ્યાંસુધી પુરુષોમાં ગન્ધહસ્તી સમાન મારા ધર્મોથાય ધર્મોપદેશક, જિને શ્વર શ્રમણ ભગવાન મહાવીર વિદ્યમાન છે, (ત્તાત્રતા ને સેવ હાકલ્પમાયાળ ચળી ) ત્યાં સુધી મારૂ શ્રેય છે, તે આવતી કાલે રાત્રિ પૂરી થાય શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ ગુજુવઢવમસ્યુઝિયમિ મા પદુરે જમા ) અને કમળાને તથા હરિણોનાં નેત્રને વિકસાવનાર સૂર્યને પ્રકાશ ફેલાઈ જાય, (૪ત્તા તોયgriણે) લાલ અશોકવૃક્ષના જેવા પ્રકાશ વાળા, ( મુસુમુરારિ ) કિંશુક પલાશ ખાખરાનું પુષ્ટ, પોપટના મુખ્ય સમાન, અને ચઠીના અર્ધભાગ સમાન લાલ રંગને, (મારવો) સરોવર આદિમાં કમલ વૃન્દોને વિકસિત કરનાર, (સરિMિ) એક હજાર કિરણ વાળ, (વિન ચર) દિવસ કરનારે (તેરસt s&તે તૂરે ટ્ટિયમ) તેજથી દેદીપ્યમાન સૂર્ય જ્યારે ઉદય પામશે ત્યારે (સમજ માત્ર મહાવીર વૈરિત્તા જાવ સુવાસિત્ત) હે શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈને તેમને વંદણા નમસ્કાર કરીશ. વંદણું નમસ્કાર કરીને તેમની પર્યપાસના પર્યન્તની વિધિ કરીને (સમi મારા મઠ્ઠાવીરેનાં કામણુન્ના સાથે) હુ શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈશ. આજ્ઞા લઈને (સયમેવ ) મારી જાતે જ (ઉમરગારું કાવેરા) પાંચ મહાવ્રત અંગીકાર કરીશ (૪માં સમીકો ચ મેરા) અને સાધુ સાધ્વીઓને ખમત–ખમાસણ કરીશ. ખમત ખમાસણા કરીને તથા કરાવીને (તાહિં થેરે કાર્દૂિ સદ્ધિ) સંથારો કરનારા સાધુઓને જે સહાયતા કરે છે તેવા સ્થવિરેની સાથે (વિરું વાદ્ય ) વિપુલ પર્વત પર વિપુલાચલ પર (નિર્ચ સાથે) ધીરે ધીરે (દુહા ) ચઢીશ. ત્યાં ચડીને (મેષણ સંનિજાનં) મેઘના સમૂહ જેવા વર્ણ વાળા, (રેસિવાd) દેવના નિવાસ સ્થાન વાળા ( ગુઢવીણિરાપટ્ટ ) પૃથ્વીશિલાપટ્ટકની પ્રતિલેખના કરીશ. ( હિસ્ટ્રેણિત્તા) તેની પ્રતિલેખના કરીને તેના ઉપર (મસંથારિયં સંરિરા ) દર્ભને સંથારો બિછાવીશ (મસંથારોzયરલ ) તે દર્ભના સંથારા પર ઉભા રહીને (સંસ્ટેળા ઘોષના સિરસ્ત ) હું ધણા આદર ભાવ સહિત સંલ્લેખના (સંથાર ) અંગીકાર કરીશ. (મત્તપાપડિયાવિચાર ) ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીશ. (ગોવા) હું પાદપપગમન સંથારે કરીશ. ( જસ્ટિં બળવત્તાન વિત્તિ ) એ સ્થિતિમાં રહેલે હું મારા મરણની આકાંક્ષા નહીં કરું. (ત્તિ ) આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને સ્કન્દક અણગારે (ાથે સંઘેરુ) ઉપર જણાવ્યા પ્રમાણે સંકલ્પ કર્યો. (સં. ત્તિ) આ પ્રકારને સંકલ્પ કરીને ( × giacવમાચાg સમજણ ના અંતે) જ્યારે પ્રાતકાળ થયે, જ્યારે સૂર્યને પ્રકાશ ફેલાયે-અહીં સૂર્યને પ્રકાશ ફેલાય ત્યાં સુધીનું કથન ઉપર મુજબ ગ્રહણ કરવાનું છે–ત્યારે સ્કન્દક અણગાર (સેવ સમળે માવં મારે) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા (સેળેજ કાર વજુવાર) ત્યાં આવ્યા. ત્યાં આવીને વંદણાથી પર્યું પાસના પર્યન્તની ક્રિયા કરી. (ા વમળ મા મારે વૈરાં અTI w ચાલી) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે કંદક અણગારને આ પ્રમાણે કહ્યું હે સ્કન્દક! (સે હંરચા પુરાવાઝમચરિ) રાત્રિના છેલ્લા પ્રહરે (ધમકારિ જ્ઞાનમાળા) ધર્મજાગરણ કરતી વખતે તમને (મેથાને બગથિઈ જાવ મુકિતથા) આ પ્રકારને આધ્યાત્મિક, મનોગત સંક૬૫ ઉત્પન્ન થયે છે કે (ઘઉં વહુ કરું છુi gયાહવેoi તi si વિકve શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ રં વેવ ના #ારું ગવરમાર વિરિત્ત) હું આ પ્રકારના પૂર્વોક્ત ઉદાર, વિપુલ આદિ વિશેષણવાળા તપથી ઘણે જ દુર્બળ થઈ ગયો છું.-અહીં સમગ્ર આગળ કહ્યા પ્રમાણે સ્કન્દકના સંકલ્પનું વર્ણન કરવાનું છે-મરણની અપેક્ષા રાખ્યા વિના હું પાદપપગમન સંથારો કરૂં ત્યાં સુધીનું પૂર્વોક્ત કથન અહીં સમજી લેવું તેમાં જ મારું કલ્યાણ છે, (ત્તિ જ પ સંદે-સંહિત્તા વાણું scજમાચાર વાર કરું નેવ મં યંતિ તેને રામાપણ) આ પ્રકારને સંકલ્પ કરીને પ્રાતઃકાળ થતાં જ અને સૂર્યને પ્રકાશ ફેલાતાંજ તમે જલ્દી મારી પાસે આવ્યા છે– ( જૂi વંચા ! અ સ ) હે સ્કન્દક! મારી વાત સાચી છે ને? ત્યારે સ્કન્દકે કહ્યું- (દંતા અથિ) હે ભદન્ત ! આપની વાત સાચી છે. (કામુઠું રેવાનુwયા મા પરિધ ) ભગવાન મહાવીરે તેમને કહ્યું છે દેવાનુપ્રિય ! તમને રુચેતેમ કરે. શુભ કાર્યમાં વિલંબ કરે જોઈએ નહીં સૂપા. ટીકાઈ–વિવેચન-“ તે જો તે તમgi” તે કાળે અને તે સમયે “જિદ્દે ” રાજગૃહ નગરમાં “ ર” ભગવાન મહાવીરનું આગમન થયું, ત્યાંથી શરૂ કરીને “કવિ પરિક્ષા પરિચા ” સભા વિસર્જિત થઈ ત્યાં સુધીનું કથન અહીં આગળ મુજબ ગ્રહણ કરવું “તof ” જ્યારે સભા વિસર્જિત થઈ ત્યાર બાદ “તરણ વંચાણ કળારણ” તે સ્કન્ધક અણગારને “સUTયા ચા ” કે એક સમયે “પુદરત્તાવાત્તાત્રામ. ચંસિ ” રાત્રિના પાછલા ભાગે ( મધ્ય રાત્રિ પછી ) “ઘHજાતચિંકારાબરણ” ધર્મજાગરણ કરતા આ પ્રકારને મને ગત વિચાર ઉત્પન્ન થયા. (રાત્રિના આગલા ભાગને પૂર્વરાત્રિ અને પાછલા ભાગને અપરાત્રિ કહે છે. પૂર્વરાત્ર અને અપરણાત્ર રૂપ જે કાળ સમય છે તેને “પૂર્વશાત્રાવરાત્ર સમર ” કહે છે. તે સમયે–એટલે કે મધ્યરાત્રે અથવા પાછલી રાત્રે ધર્મને નિમિત્તે જે જાગરણ કરાય છે તેને ધર્મ જાગરણ કહે છે) આ પ્રકારનું ધર્મ જાગરણ કરતા સ્કન્દક અણગારને “રયા શથિ નિંતિ કવ તકિનાથ' આ પ્રકારને આધ્યામિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે. હવે આધ્યાત્મિક આદિ વિશેષણોની સાર્થકતા બતાવવામાં આવે છે-સ્કન્દક અણગારે જ્યારે એ વિચાર કર્યો કે હું ઉપવાસના પ્રત્યાખ્યાન લઈશ” ત્યારે તે વિચાર અંકુરની જેમ તેમના આત્મામાં ઉત્પન્ન થયું હતું, તે વિચાર આત્મગત હોવાથી તેને માટે આધ્યાત્મિક વિશેષણ ચગ્ય છે. પાછ. ળથી તે વિચાર વારંવાર આવવા લાગ્યો. તેથી દ્વિપત્રિતની જેમ એજ વિચાર ચિંતિત-સમરણરૂપ કહેવાય. ભગવાનની આજ્ઞાપૂર્વક હું ઉપાસના પ્રત્યાખ્યાન કરીશ એ આ રીતે તે વિચાર ભગવાનની આજ્ઞા લઈને પ્રત્યાખ્યાન કરવાની ઈચ્છારૂપ વિશેષતા વાળો બની જવાથી પલ્લવિત થયું હોય એ બનાવથી તેને કહિપત વિશેષણ લગાડયું છે “ઉપવાસના પ્રત્યાખ્યાન માટે હું ભગવાનની સમક્ષ પ્રાર્થના કરીશ” આ પ્રકારને વિચાર વધારે વિશિષ્ટતાવાળે બનવાથી તેને પ્રાર્થિત વિશેષણ લગાડવામાં આવ્યું છે. તથા “ આ ઉપવાસના શ્રી ભગવતી સૂત્ર : ૨ ર૩ર Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન શાશ્વત સિદ્ધિપદ અપાવનાર છે તે પ્રકારની દઢ શ્રદ્ધાથી યુક્ત હોવાને કારણે તથા તે વિચાર હજી કેઈની સમક્ષ પ્રકટ કરવામાં આવ્યો ન હતું તેથી તેને મનોગત કહેવામાં આવેલ છે. આ પ્રકારને વિચાર આવવાનું કારણ શું હતું? સૂત્રકાર હવે તેનું કારણ બતાવે છે-“ અત્ રૂમેf gવાવેoi કોroi નાવ જિસે ધમનિસંતાં કાપસ્કન્દક અણગારે જ્યારે જોયું કે આ પ્રકારના ઉદાર આદિ પૂર્વોક્ત વિશેષણો વાળા તપથી મારું શરીર દુર્બળ થઈ પયું છે. શરીરની બધી નસેને સમૂહ બહારથી પૂરે પૂરો દેખાવા લાગે છે. “બીવે બીન જરછામિ ” મારૂં શારીરિક બળ ક્ષીણ થઈ ગયું છે પણ હું આત્માના બળથી ચાલું છું. “ જીવં ની વિટ્ટf ” આત્માના બળથી જ સ્થિર રહી શકે છું. એટલે કે શારીરિક બળથી શરીરનું હલનચલન આદિ થતું નથી. “ગાવ નિરામિ” બોલતાં બોલતાં પણ લાનિ યુક્ત થઈ જાઉં છું. “બેલિવું પડશે ” એવા વિચારથી પણ મનમાં ગ્લાનિ અનુભવું છું. અને સૂકાં કાષ્ટ, સૂકાં પાન, સૂકી તલ શિગે, કે માટીનાં વાસણોથી ભરેલી ગાડી જેમ ખટ-ખટ અવાજ કરતી ચાલે છે કે ખટ-ખટ અવાજ કરતી ઉભી રહે છે “gવાવ ગë”િ એજ પ્રમાણે મારા શરીરમાં પણ માત્ર હાડકાં જ હેવાને કારણે સદં છાજિ” હું ખટ-ખટ અવાજ કરતે ચાલું છું –( હાડકાંના ઘર્ષણથી તે અવાજ થતા હોય છે.) “સ વિ”િ અતે ઉઠતાં તથા બેસતાં પણ ખટ-ખટ અવાજ થાય છે. આ રીતે હું શારી રિક રીતે નિર્બળ થઈ ગયું છું, મારામાં શારીરિક શક્તિ તો બિલકુલ રહી જ નથી. છતાં પણ ઉત્થાન આદિ કર્મ કરવા જેટલી શક્તિ તે હજી પણ બાકી રહી હતી તે બતાવવાનું સૂત્રકાર કહે છે-“d ગરિક તને દૂછે” સકન્દક અણગાર વિચાર કરે છે કે હજી પણ મારામાં ઉત્થાન છે, “મે, , વિgિ, કુરિવાજા ” કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષાર્થ પરાક્રમ પણ છે. તે કાર સામે શરિથ સાથે, , જે, વિgિ, કુરિસર ઘર ” જ્યાં સુધી મારામાં ઉત્થાન કર્મ, બળ વીર્ય અને પુરુષાર્થ પરાક્રમ મોજુદ છે અને “નાવ ચ ને ધમાચરિયે ધોવા” જ્યાં સુધી મારા ધર્માચાર્યો, ધર્મોપદેશક, “તમે મન માવજે” જિનેન્દ્ર ભગવાન, ગબ્ધહ સ્તી સમાન, શ્રમણ ભગવાન મહાવીર વિદ્યમાન છે. “તાવતા શેચં” ત્યાં સુધીમાં આ પ્રમાણે કરવામાં જ મારું કલ્યાણ છે-“રું” આવતી કાલે, જ્યારે “Taqમાચાઇ રળી પ્રાતઃ કાળ થાય (રાત્રિના અંધકારની જગ્યાએ પ્રકાશ ફેલાય) “કસ્તુ નઇ #ોમસુમિસ્ટિય”િ જ્યારે કમળ પત્ર વિકસી જાય અને કમલ નામના હરણના બને કેમલ નયને જ્યારે વિકસિત થાય, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ 66 સિય-મુખ્યમુદ્-ગુંગધ્રાયલ 66 ,, "" શ્રમણ ભગવાન મહા ,, जाव पज्जुवासित्ता 66 अहापंडुरे' ” રાત્રિ પૂરી થઇને જ્યારે તે પાસે ” લાલ અશોકના જેવા પ્રકાશથી યુક્ત, રિલે ” કિંશુક-પલાશપુષ્પ, શુકમુખ ( પોપટનું મુખ ) અને ચણેાઠીના અ ભાગનાં જેવા લાલ, “ મજ્જાસંદોન્નૂÇ ” સરોવરમાં રહેલાં કમલવૃન્દને વિકસાવનાર “ સસnમ્નિ ” હજાર કિરણેા વાળા, “ વિળયરે ” દિવસ કરનારા, “સેચને અંતે ” તેજથી પ્રકાશિત એવા “ રૂપે સ્થિ‚ ” સૂર્ય જ્યારે ઉદય પામશે ત્યારે-એટલે કે રાત્રિ વ્યતીત થઇ ગયા પછી જ્યારે સૂર્ય પ્રકાશવા લાગશે ત્યારે ' સમળ' સવ મહાવીર લૈંત્તિા વીરને વંદણા કરીને “ નર્મબ્રિજ્ઞા ’ નમસ્કાર કરીને અને સેવા શુશ્રુષા દ્વારા-વિનય દ્વારા તેમની પયુ પાસના કરીને “ સમનેાં આવા મહાવીરેન’’ તે શ્રમણ ભગવાન મહાવીર પાસે પાદપેાપગમન સથા કરવાની રજા માગીશ, अन्भणुनाए ” તેઓ તે માટે અનુમતિ આપે તે “લયમેવ પંચ મારૂં આરોવેત્તા” મારી જાતે પાંચ મહાવ્રતા અંગીકાર કરીને સમળા ચ સમળીએચ દ્વ્રામેત્તા” સાધુ તથા સાધ્વીએની સાથે ક્ષમાપના કરીને સહાવેર્દિ થવું સદ્ધિ યાહૂઁ ” સંથારો કરનારા સાધુને સહાયરૂપ થાય એવા સ્થવિરાની સાથે “ વિરું પન્વય ” વિપુલાચલ પર્વત ઉપર “ સળિય^ રળિય દુત્તિ ” ધીમે ધીમે ચઢીશ. “ પુત્રીબ્રિજાવટ્ટથ મેળસંનિવાસ સેવકૃત્તિવાચ ’” ત્યાં ચડીને કાળા મેઘના જેવા શ્યામ વર્ણવાળા અને જેના પર દેવાના સમાગમ થાય છે એવા સુદર પૃથ્વીશિલાપકની “ ટ્વિòત્ત્તિા ’’ પ્રતિલેખના કરીને રૂમ સંથાન” તેના ઉપર દર્ભના સંસ્તારક બિછાવીશ. “ ગ્રંથત્તિા છ સસ્તારક બિછાવીને "भसंथारो यस संलेहणा झोसणा झूसियस्स ” તેના પર બેસીશ. અને રાગદ્વેષથી રહિત બનીને શરીર અને કષાયને ક્ષીણુ કરનારી સલ્લેખના ( સંથારો ) આદર સહિત અગીકાર કરીશ. . મત્તવાળદિયા.-વિચહ્ન ” ચારે પ્રકારના આહારના જીવન પર્યન્ત ત્યાગ કરવાના પ્રત્યાખ્યાન કરીશ. આ રીતે “ હારું ગવર્જવમાસ ’ હું અને મારા જીવન અને મરણુની આશંસા રાખ્યા વિના “ પાત્રોનચરલ ” પાદપાપગમન સંથારા કાર કરૂ' તા તેમાં મારૂ કલ્યાણુ છે. “ ત્તિનું ” ધર્મ જાગરણ કરતી વખતે સ્કન્દક અણુગારે મનમાં એ પ્રમાણે નિશ્ચય કરીને સદ્દે ’” પૂર્વોક્ત સ’ક૯૫ કર્યાં. “ સંòત્તિ ” એવા સંકલ્પ કરીને “ ૭ પાડવમાયાર્ ચીર્ ” ખીજે દિવસે જ્યારે રાત્રિ પસાર થઇ અને પ્રાતઃ કાળ થયા, નાવ નહંતે ’ જ્યારે સૂર્ય પોતાને પ્રકાશ ફેલાવવા લાગ્યા ત્યારે “ મેળેવ માત્ર મહાવીરે तेणेव जाव पज्जुवासइ ” તેઓ જ્યાં ભગવાન મહાવીર પ્રભુ વિરાજમાન હતા ત્યાં ગયા. અને ત્યાં જઇને નમસ્કારથી પર્યું`પાસના પન્તની વિધિ કરી. સ્કન્દ્વક અણુગાર જ્યારે ભગવાનની પયુ પાસના કરી રહ્યા હતા ત્યારે ભગવાને તેમને જે વચના કહ્યા સૂત્રકાર પ્રકટ કરે છે- “ સમળે માર્ગ મહાવીને ” શ્રમણ ભગવાન મહાવીરે ત્યારે કુંવાર ” હું સ્કન્દ્રક ! એવું સ ાધન કરીને ચોળા` ''સ્કન્દક અણુગારને ત્ત્વ' યચાલી ” 66 ગી ,, ઃઃ થશે તથા પ્રકાશયુક્ત (C શ્રી ભગવતી સૂત્ર : ૨ << (( रत्तासोय ૨૩૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહ્યું “રે જૂoi તર વંચા !” હે કબ્દક ! તમને “gઇવરવાવાઝનયંતિ” પૂર્વ અને અપરાત્રિના સમયે “ધકારિવં જાનમાળા” ધર્મજાગરણ કરતી વખતે “યારે માથિ નવ સમુનિથા” એ આધ્યત્મિક, ચિતિત, કલ્પિત. પ્રાર્થિત, મને ગત વિચાર થયું હતું કે “एवं खलु अह एयारूवेणं तवेणं ओरालेणं विउलेणं तं चेच जाव कालं अणवक માનસ વિરિરા” હું આ પ્રકારના ઉદાર, વિપુલ આદિ વિશેષણોથી યુક્ત તપથી દુર્બળ થઈ ગયે છું. ત્યાંથી શરૂ કરીને જે હું મરણની આ કક્ષા રાખ્યા વિના પાદપેપગમન સંથારો કરૂં તે તેથી મારું કલ્યાણ થશે સુધી સૂત્રપાઠ આગળ પ્રમાણે સમજી લે. “ રિા ” તે તમે તમારા મનમાં એ નિશ્ચય કરીને “ર્વ સંપત્તિ ” એ પ્રકારનો સંકલ્પ કર્યો છે. (Rદિશા એ સંકલ્પ કરીને “ શરું પાઘમાયાણ ના ગઢને નેવ મમ રિ તેર રૂમા” પ્રાતઃકાળ થતાં અને સૂર્યને પ્રકાશ ફેલાવતા જ તમે શીઘા મારી પાસે આવ્યા છે. “તે pot અરે તમ ” તે કહે, હે સ્કન્દક ! તે વાત સાચી છે ને ? પ્રભુનું એવું કથન સાંભળીને સ્કન્દક અણુગારે કહ્યું, “હંતા ગથિ” હા, ભદન્ત ! આપનું કથન સર્વથા સત્ય છે. ત્યારે પ્રભુએ સ્કન્દક અણગારને કહ્યું, “મહાકુ વાસ્તુવિચા! મા ઉવિંધે ” હે દેવાનુપ્રિય! તમને જે રીતે સુખ ઉપજે તેમ કરે. આ શુભ કાર્યમાં વિલંબ કરવો જોઈએ નહીં. એટલે કે તમે પાદપપગમન સંથારે કરવાને જે નિર્ણય કર્યો છે તે નિર્ણય અમલમાં મૂકીને તમારું કલ્યાણ કરે છે સૂ. ૧૫ તીર્થકર ભગવાન પાસેથી સંથારે કરવાની અનુજ્ઞા પ્રાપ્ત કરીને સ્કન્દક અણુગારે શું કર્યું તે સૂત્રકાર કહે છે-“તti ” ઈત્યાદિ સૂત્રાર્થ—(ત ) ત્યાર બાદ તેણે હંg aખારેતે સ્કન્દક અણુગાર (મરચા મહાવીરેf) ભગવાન મહાવીરની (અદમપુત્રા સમાજે) અનુ મતિ મેળવીને (હૃદ તુરૃ વાવ હિચા) અતિશય હર્ષ પામ્યા, અતિશય સંતુષ્ટ થયા અને તેમનું હૃદય પ્રફુલિત થયું. (ટ્રાર ડ) પછી તેઓ તેમની ઉત્થાન શક્તિથી ઉઠયા. (૩દ્રિત્તા મળે મા મલ્હાવીર') ઉઠીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને (તિરસ્કુત્તો ગાયાળિયાહાં રે નિત્તા વં નમંa ) પ્રદક્ષિણ પૂર્વક વંદણું કરી નમસ્કાર કર્યો ( વંફિત્તા નમંતિત્તા) વંદ નમસ્કાર કરીને (ચમેલ) પોતાની જાતે જ ( પંજમાઇચારું બારો) પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. (સાવિત્તા) પાંચ મહાવ્રત અંગીકાર કરીને (સમળા ચ સનળીઓ ચ સામે) તેમણે સાધુ અને સાધ્વીએને ખમતખામણુ કર્યા. (વામિત્તા તાડુિં શેરદ્ધિ કાર્દિ ઢિં) ત્યાર બાદ સંથારે કરનાર સાધુઓને સહાયરૂપ થાય એવા સ્થવિરોની સાથે વિશ્વ પદવયં) વિપુલાચલ પર્વત પર (ચિં ચં દુદ્દે) ધીમે ધીમે આરોહણ કર્યું. (તુતિ) તેના ઉપર આરહણ કરીને તેમાં દુષળલનિri શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવસંનિયાય' પુથ્વીસિજાવટ્ટય ્િક્ ) તેમણે મેઘના જેવા કાળા વણુ વાળા તથા દેશના સમાગમ વાળા પૃથ્વીશિલાપટ્ટકની પ્રતિલેખના કરી ( ઉત્તેસ્સિા કચોરવાસકળમૂમિ પણિહેફે ) તેની પ્રતિલેખના કર્યા પછી તેમણે ઉચ્ચાર પ્રસ્રવણુ ભૂમિની પ્રતિલેખના કરી. ( હિહેત્તા ) તેની પ્રતિલેખના કરીને તેમણે (મસંથારાં સંધરફ) પૃથ્વીશિલાપટ્ટક પર દર્ભના સથારે બિછાવ્યો (સંક્ત્તિા પુસ્થામિમુદ્દે સંવહિયંત્તિTM) સ`થારા બિછાવીને તેઓ તેના પર પૂર્વદિશામાં મુખ રાખીને પ ́કાસને બેસી ગયા. ( ચઢ઼રિદ્ધિ સનફ" સિલા વૃત્તિય-મક્ષ અહિં ટુવ' નચી) પકાસને એસીને દસ નખ સહિત ખન્ને હાથેાને અંજલિરૂપે જોડીને, તેમને મસ્તક પર ગાઠવીને તેએ આ પ્રમાણે ખેલ્યા-( જ્ઞમોત્થળ ાિાં મયતાનું જ્ઞાન સંપત્તાનું) સિદ્ધ ગતિ પ્રાપ્ત કરનાર અર્હત ભગવાને મારા નમસ્કાર હા. ( અહી સિદ્ધિગતિ પન્તને સમગ્ર પાઠ ગ્રહણ કરવા જોઇએ ) ‘“ મોર્ચ્યુન સમળસ્કમાવો મહાવીરસ્ક લાવ સંવાનિયામÆ ” સિદ્ધિગતિને ભવિષ્યમાં પ્રાપ્તકરનારા શ્રમણ ભગવાન મહાવીરને મારાં નમસ્કાર હૈ. “ ëામિ નું મત્રોત તત્ત્વચ' ' અહી” રહેલા હું ત્યાં વિરાજતા ભગવાન મહાવીરને નમસ્કાર કરૂં છું.(પાસવુ मे भगवं तस्थगए ફ્યંતિ ) ત્યાં વિરાજતા મહાવીર ભગવાન ત્યાં રહ્યા રહ્યા મને નિહાળે. ( ત્તિ ટુ વંકૢ નમસરૂ) આ પ્રમાણે કહીને તેમણે શ્રમણુ ભગવાન મહાવીરને ધ્રુણા કરી, નમસ્કાર કર્યો. ( વૅજ્ઞિાનમંત્તિત્તા) વજ્રણા નમસ્કાર કરીને (વ' વચાલી) આ પ્રમાણે મેલ્યા (પુત્રિ વિમર્ સમસ્ત્ર भगबओ महावीरस्स अंतिए जावज्जीत्राए सब्ब पाणाइवाए पर वक्खाए) मे પહેલાં પણ શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ જીવનપર્યન્ત સમસ્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરેલાં છે. ( ગાય મિચ્છાસળઘરહે વષવવાદ્ઝાયગ્નીવાર) મિથ્યાવાદથી લઇને મિથ્યાદર્શન શલ્ય પન્તના પણું જીવનપર્યન્તના મે પ્રત્યાખ્યાન કરેલાં છે. ( ર્ગાળ િચન' સમળા મળવો મહાવીરન્ન અતિક્ સવ' વાળાવાÇ પચવામિ ) અત્યારે પણ શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ સમસ્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરૂ બ્રુ.-(જ્ઞાવîીવાણુ ) જીવનપયન્ત તે પ્રત્યાખ્યાન કરૂ છું. ( ગાયનીવાÇના મિચ્છાનુંવળનર્જી વામિ) મૃષા વાદથી લઈને મિથ્યા દન શલ્ય પન્તના જીવન પર્યન્ત પ્રત્યાખ્યાન કરૂ છુ ( एवं सव्व असणं-पाणं- ख इमं - साइयं चउव्विहंपि आहार जावज्जोवाए पच्चરણામિ) એજ પ્રમાણે સમસ્ત અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય, એ ચારે પ્રકારના આહારનું પણું જીવનપર્યન્ત પ્રત્યાખ્યાન કરૂં છું. (ૐ વિશ્ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ભક્તપાન णं इमं सरीरं इट्ठ कंत पिय जाव मा फुतु त्ति कट्टु एयं पिणं चरमेहिं ઝસાસરીમાત્તેન્દ્િવોસિરામિ ) આ મારૂં શરીર કે જે પહેલાં મને ઈષ્ટ હતુ, કાન્ત હતુ. પ્રિય હતું. અને કોઇ પ્રકારના પરીષહ અને ઉપસગ તેને પીડા પહોંચાડી ન શકે એવી ભાવનાથી હું જે શરીરની રક્ષા કરતા હતા હવે ચરમ ઉચ્છ્વાસ નિઃશ્વાસે લેતી વખતે એટલે કે મરણ કાળે તેને પણ હુ ત્યાગ કરૂ છું. (ત્તિ Ě ) આ પ્રમાણે વિચાર કરીને સ્કન્દક અણુગારે ( સંચેતના ધ્રુત્રના ક્રૂત્તિ" ) કાયા અને કષાયાને ક્ષીણુ કરનારી સલેખના ( સંથારે ) આદરપૂર્વક ધારણ કર્યાં. ( મત્તવાળવહિયારૂત્રિવણ ) ચારે પ્રકારના આહારના પ્રત્યાખ્યાન કર્યાં. ( પાોવચ. જારું બળવલમાને નિર્ ) પાપાપગમન સ ́થારામાં સ્થિર થઈ ગયા. અને મરણની આકાંક્ષા કે જીવનની આકાંક્ષાથી રહિત અની ગયા. ( તાં તે સંર્ બળવારે સમસ भगवओ महावीरस्म तहारूवाणं थेराणं अंतिए समाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जित्ता बहुपडिपुण्णाई दुवालसवासाई सामण्णपरियागं tsનિશા ) આ રીતે તે સ્કન્દક અણુગારે શ્રમણ ભગવાન મહાવીરના એવા સ્થવિરાની પાસે સામાયિક આદિ અગિયાર અંગેનું સારી રીતે અધ્યયન કર્યું અને પૂરાં ખાર વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને (મસિયા સંIC ) એક માસના સંથારાથી ( બાળ સૂચિત્તા) પોતાને યુક્ત કરીને ( કું મરાફ' બળસળાવ્ છે?) સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને-એટલે કે ૨૯ ઉપવાસે પૂરા કરીને ( આરોયદિ તે ) આલેચના તથા પ્રતિક્રમણ કરીને ( સમાવિત્ત ) સમાધિ પ્રાપ્ત કરીને (બાજીપુથ્વીત જામ્બા ) ક્રમશઃ કાળ. ધર્મ પામ્યા-મરણ પામ્યા ॥ સૂ-૧૬ ॥ 66 ' ટીકા - સફ્ળ ને સંતુ બળવારે લમાં મળવા માગોરેળ ન જીન્નાહ્ લમાળે ” જ્યારે સ્કન્ડક અણુગારને શ્રમણ ભગત્રાન મહાવીરે સથા કરવાની અનુજ્ઞા આપી ત્યારે તેમને મનમાં ઘણુંા જ હ થયા, તેમના ચિત્તમાં અવણુંનીય સ ંતાષ થયા, અને તેમનું હૃદય આનંદોલ્લાસથી પરિપૂણુ થઇ ગયુ એજ વખતે “ ટ્વાર્ ઉર્ફે '' તેઓ તેમની ઉત્થાનશક્તિથી ઉડ્યા, અને "6 उता ” ઉઠીને “ સબળ માપ મહાવીર' તિવ્રુત્તો ગાયાળિયાદ્દિન રેફ ' તેમણે ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્ણાંક શ્રમણ ભગવાન મહાવીરને “ વૃંદ્દ નમઁલક્ વંદણા નમસ્કાર કર્યો, “ વૃત્તિા નશ્વિત્તા ” વણા નમસ્કાર કરીને સયમેન્ પંચમચા, બોવેર્ ” પોતાની જાતે જ તેમના પાંચ મહાવ્રતા અ’ગીકાર કર્યા “ નોવિજ્ઞા” પાંચ મહાવ્રતાને સ્વીકાર કરીને તેમણે “ સમળા ચૂ समणीओ य खामेइ " શ્રમણ અને શ્રમણિયેાથી ( સાધુ સાધ્વીને ) ખમતખામાં કર્યો, “ જ્ઞામિત્તા ’ખમતખામણાં કરીને “ તાદ્શેર્િં જ્ઞાિ સદ્ધિ વિદ્ધ ન્વય સળિયં સળિય પુરૂં, ” જે સ્થવિરે સલેખના (સંથારા) ની વિધિ કરાવવામાં કુશળ હતા એવા સ્થવિરેશને સાથે લઈને ધીમે ધીમે * 23 શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ યતનાપૂર્વક, તેમણે વિપુલાચલ પર્વત પર આરોહણ કર્યું. ત્યાં જઈને “મેઘાસાિચ વિઝિવાચં પુઢવીલિસ્ત્રાવ પરિજે” કાળા મેઘના જેવા શ્યામ વર્ણવાળા, અને જેની સુંદરતાને કારણે દેવે પણ આકર્ષાઈને ત્યાં આવતા હતા એવા પૃથ્વીશિલાપકની તેમણે પ્રતિલેખના કરી. “દિદ્દિત્તા” તેની પ્રતિલેખના કરીને “વરઘાપાનવ િક્રિ ” ઉચ્ચાર પ્રસવણને યોગ્ય ભૂમિની પ્રતિલેખના કરી, “ક્રિપ્રિન્ના” તેની પ્રતિલેખના કરીને “ રમસંથાર સંઘ” દર્ભને સંથારો બિછાવ્ય. સંથારિત્તા સંથારો બિછાવીને તેના પર “પુરથામિકુ” પૂર્વ દિશા તરફ્ફ મુખ કરીને “સઢિચંદ નિજો” પદ્માસન કરીને બેસી ગયા એ આસને બેસીને “રયfari રતન સિરસાવત્ત મ0 સંગર્સ્ટ ટુ ઇ વચારી ” તેમણે તેમના બંને હાથ એવી રીતે જોડયા કે એક હાથના નખ બીજા હાથના નખના સ્પર્શ કરે ત્યાર પછી તેમણે પિતાના અંજલિબદ્ધ હસ્તને મસ્તકની પાસેથી જમણી બાજૂથી શરૂ કરીને વંદણ કરવા માટે ત્રણ વાર ઘુમાવ્યા અને ત્યાર બાદ મસ્તક ( લલાટ) ની પાસે અંજલિ રાખીને આ પ્રમાણે બોલ્યા “નgo તાળું માવંતof Hવ સંવત્તા ” સિદ્ધિ ગતિ નામના સ્થાનમાં વિરાજમાન અહંત ભગવંતને મારાં નમસ્કાર હે, “નમોશુof સમાન માગો મને વીસ” શ્રમણ ભગવાન મહાવીરને મારાં નમસ્કાર છે. “ જાવ સંવર જામન” ભગવાન મહાવીરને નમસ્કાર શા માટે કરે છે? તેઓ સિદ્ધિગતિ પ્રાપ્ત કરવાના હોવાથી તેમને નમસ્કાર કરે છે. “વવામિ ગં મળવંત તથા જ” આ સ્થાને રહેલે હું સમોસરણમાં વિરાજમાન શ્રી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને વંદણા કરૂં છું. (પાસ૩ મે મા સરથાણ હવે ) સસરણમાં વિરાજતા ભગવાન મહાવીર તેમની જ્ઞાનદષ્ટિ દ્વારા અહીં રહેલા મને જે “તિ ” એ પ્રમાણે કહીને તે કન્ટક અણગારે “વં નમઃ ” શ્રમણ ભગવાન મહાવીરને ત્યાંથી જ વંદણ નમસ્કાર કર્યા. “વંરિતા સિત્તા પર્વ વચારી ” વંદણું નમસ્કાર કરીને આ પ્રમાણે છેલ્યા. “પુવિ પિ મણ સમબસ મા મહાવોરણ ૩ તિ” મેં પહેલાં ભગવાન મહાવીરની સમક્ષ સ વાઇriફવા પ્રવકણા જ્ઞાવજીવાપ” સમસ્ત પ્રાણાતિપાતને જીવન પર્યન ત્યાગ કર્યો હતે. “ગાવ મિરઝાન્ડે પણ વાવવા” તથા મૃષાવાદથી લઈને મિથ્યાદર્શન શલ્ય પર્યન્તના અઢારે પાપોને મેં જીવનપર્યન્ત ત્યાગ કર્યો હતો. “શૂ િરિ ૩ જ સમજાત મજાનો માવજત આ તિર સજે પાવાd gafજ નાવરીયા;” અત્યારે પણ ભગવાન મહા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ વીરની સાક્ષીએ હું સમસ્ત પ્રાણાતિપાતને જીવનપર્યન્ત ત્યાગ કરૂં છું. નવ મિસળતર્ક દવામિ ” મિથ્યાદર્શન શલ્ય પર્વતના અઢારે પાપસ્થાનને પણ જીવનપર્યન્ત પરિત્યાગ કરૂં છું. “ga ” આ રીતે " सव्व असणं, पाणं खाइमं साइमं चउबि पि आहार पच्चकवामि जाव વાણ” સમસ્ત અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય, એ ચારે પ્રકારના આહા. ને જીવનપર્યન્ત ત્યાગ કરૂં છું. તથા “i પિર જે મેં દૂ શ્રત * જાવ તુમારું આ શરીર કે જેને મેં પહેલાં ઈષ્ટ, કાન્ત, પ્રિય આદિ માન્યું હતું અને તેને કઈ પણ પ્રકારની પીડા સહન કરવી ન પડે તે માટે હું ધ્યાન રાખતું હતું અને તે પ્રકારે તેનું પરિપાલન કરતે હતે. એ શરીરનો પણ “gi પિ ર ાં નહિં કરતા નિસ્સf” ચર્મ ઉચ્છવાસ નિશ્વાસ પર્યન્ત ત્યાગ કરૂં છું-એટલે કે એ શરીરને મેહ પણ છોડું છે. “ત્તિ ” મનમાં એ વિચાર કરીને “સંગ સૂસા સિt” કાયા અને કષાયને ક્ષીણ કરનાર સંથાર કર્યો. “મવાળકિયાપિ ” તેમણે ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો “પાવા” પાદપિયગમન નામને સંથારો કર્યો. એ સ્થિતિમાં તેમણે “ મારું જળવહનrvi વિ ” પિતાના મરણની પણ આકાંક્ષા રાખી નહી. કારણ કે સંથારો કરનાર મુનિ જે પિતાના મરણની કે જીવનની આકાંક્ષા રાખે તે તેને અતિચાર દેષ લાગે છે. તેથી જ અહીં કહ્યું છે કે સ્કન્દક અણગારે પાદપિ ગમન સંથારો કરીને પિતાને મરણની આકાંક્ષા કરી નહી. એ રીતે તેમને પાદપપગમન સંથારે અતિચાર દેષથી રહિત હતે. “તળ રે હરણ અગરે” આ રીતે તે સ્કન્દક અણગારે “ માલ મારો પારીતત તણાવાણં છે અતિ ભગવાન મહાવીરના તે પ્રકારના સ્થવિરે પાસે સામરૂચમાંgયારું સામાયિક આદિ “ દોરારું ” અગિયાર અંગેનું “ગણિનિત્તા ” સારી રીતે અધ્યયન કરીને “વહુપતિરું પૂરાં “ ટુવાવાસારૂં” બાર વર્ષ સુધી સામUરિયાાં વાળ” શ્રમય પર્યાયનું પાલન કર્યું તેનું પાલન કરવું માલિયા હે એક માસના સંથારાથી “બત્તof કૂપિત્તાપિતાની જાતને યુક્ત કરીને–“ ઝુિં મારું મળસખાણ છેરિત્તા” અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને ( ૨૯ ઉપવાસ પૂરા કરીને ) “ બાકોર પાસે ” ગુરૂની સમક્ષ પિતાના અતિચારે ( દે ) નું નિવેદન કરીને અને એ રીતે તેની આલેચના દ્વારા પ્રતિકાન્ત બનીને “માહિ” શાન્ત ચિત્તે “કાજુ gક્રમશઃ “જાઈ જા” કાળધર્મ પામ્યા છે સૂ૦ ૧૬ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ “ To રે ” pદ્યારિ ! સૂત્રાર્થ– (તપvi) ત્યાર બાદ (તે થેરા માવંતો) તે સ્થવિર ભગવંતોએ જાયું કે (ચંદ ') સ્કન્દક અણગાર (વાઢચં નાળિ7) કાળધર્મ પામ્યા છે. તે જાણીને (પનિ વાળારિ ૩ રેંતિ ) તેમણે તેમના પરિનિર્વાણ નિમિત્તે કાયેત્સર્ગ કર્યો. ( #fસત્તા પરાવીવારું નિરિ) કાત્સર્ગ કરીને તેમણે તેમના પાત્ર અને વસ્ત્ર લીધાં. (જટ્ટિા ) તે લઈને તેઓ (વિરામો શ્વાસો) વિપુલાચલ પર્વત ઉપર થી (રજિયંતળિચં) મન્દ ગતિથી (યતના પૂર્વક) (vોતિ) નીચે ઉતર્યો વો હિસા) નીચે ઉતરીને કર અમને અવં મહાવીરે તેને સાતિ ) જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા ત્યાં આવ્યા. (વારિત્તા) ત્યાં આવીને (સમાં મજાવું - વિરં વંર નમંરૂ) શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કર્યા. (પંહિતા નહિan)વંદણા નમસ્કાર કરીને ( પર્વ વારી ) આ પ્રમાણે કહ્યું – (g खलु देवाणुप्पियाणं अंतेवासी खंदए णाम अणगारे पगइ भइए, पगइ विणीए, પર્ કવરે, જરૂરથgોદમાગમાયાટોમે) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિય ના શિષ્ય, સ્કન્દક નામના અણગાર કે જે ભદ્ર, વિનીત અને ઉપશાન્ત પ્રકૃતિવાળા હતા જેનામાં સ્વાભાવિક રીતે જ કોધ, માન, માયા અકલ્પ પ્રમાણ માં જ હતા, (નિયમસંન્ને) જેઓ અત્યંત નિરભિમાની હતા, ( અણીને મા વિળીeજેઓ તપ, સંયમ આદિ અનુષ્ઠાન કરવા માટે સદા તત્પર રહેતા હતા, જેઓ ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા હતા, (તે ન નાજુgિs બમણુન્નાહ ) તેઓ આપ દેવાનુપ્રિયની અનુજ્ઞા લઈને (મેર પંચમધ્યારું બોરોવિજ્ઞા) પિતાની જાતે જ પાંચ મહાવ્રત અંગીકાર કરીને (સમા ર સમળીયો સામેરા ) સાધુ અને સાધ્વીઓને ખમાવીને (લ િસ ) અમારી સાથે વિસરું પદ સં જે નિરવ ના માg/પુત્રી 1 જાણ ) વિપુલાચલ પર્વત પર ગયા હતા. ( અહીં સમસ્ત કથન આગળ લખ્યા પ્રમાણે સમજવું ) તે સ્કન્દક અણગાર ક્રમશઃ કાળધર્મ પામ્યા છે ( મે ૨ રે માયામંag) આ તેમનાં પાત્ર, વસ્ત્ર આદિ ઉપકરણ છે. ત્યારે (મંતે ત્તિ મજાવં જોરશે મા મહાવીર વં નમંત૨) ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર ને “હે ભદન્ત ! ” એવું સંબોધન કરીને વંદણ નમસ્કાર કર્યા. (વંત્તા નમંfસત્તા પર્વ ) વંદણા નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો (ga વહુ લેવાનુfari अंतेवासी खंदए णामं अणगारे कालमासे काल किच्चा कहिं गए, कहिं उबवन्ने ?) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયના શિષ્ય સ્કદક નામના અણગાર કાળ અવસરે કાળધર્મ પામીને કયાં ગયા છે ? કયાં ઉત્પન્ન થયા છે ? ( એટલે કે કઈ ગતિમાં ગયા છે ) ( શો મા !) “હે ગૌતમ !” એ પ્રમાણે સંબોધન કરીને (સમળે મા મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરે (માનવ નો શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ વરાણી) ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું, (va aછુ નો મા!) હે ગૌતમ ! ( મન સેવાની વંg .17 મgT નાવ ૨ of Hu अब्मणुनाए समाणे सयमेव चमहब्बयाई त चेव सव्व अवसे सिय नेयव्य जाव आलोइयपडिको समाहिपत्ते कालमासे कालं किच्चा अच्चुए कप्पे देव તાણ વરને) મારા શિષ્ય સ્કન્દક અણગાર કે જેઓ પ્રકૃતિ ભદ્ર આદિ પૂર્વોક્ત વિશેષણવાળાં હતાં, જેમણે મારી અનુજ્ઞા મેળવીને સ્વયં પાંચ મહાવ્રત ધારણ કરીએ ( અહીં પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવાનું છે. તે કથન કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ ?) આલેચન દ્વારા પ્રતિકાન્ત થઈને, શાન્ત ચિત્તે, કાળધર્મ પામીને અમૃત નામના બારમાં દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા છે. (તથાં સારૂ રેરા રાત્રી સોનમારૂં કિ ઇત્તો) તે દેવલોકમાં દેવેની સ્થિતિ બાવીસ સાગરોપમની કહી છે (તક્ષ્ણ વંતરણ fક વરસ વાવોઉં નાનો મારું રિડું TUTanત્યાં આ સ્કન્દક અગ્રગારની કાળસ્થિતી પણ બાવીસ સાગરોપમની છે (સે મંતે ! રા રે તાયો વિરોચાળો આરવ મવકgm fફરવા ગંતર જ વફા fહેં છિદ્ધિ, હું કવઝિહિર) હે ભદન્ત” તે સ્કન્ડકદેવ દેવલોકમાંથી તેમના આયુને ક્ષય થતા, ભવને ક્ષય થતા, સ્થિતિને ક્ષય થતા, ત્યાંથી અવિને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે? ( જોયા!) હેગૌતમ ! ( (મહાવિરે વોરે સિવિદ્દ, પુનિહિ, ડિર, પરિળિયાફિફ, સ હજ માં ઇદેદિર) તે સ્કન્દક દેવ અય્યત દેવકમાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુઃખેને અંત કરનાર થશે || સૂ૦ ૧૭ | ટીકાર્થ-( તi તે થે વંચં ગળા પાસ્ટર કાળિ) તે સ્થવિરોએ જ્યારે જાણ્યું કે સ્કન્દક અણગાર કાળધર્મ પામ્યા છે, ત્યારે તેમણે (નિ. વિજ્ઞાળવાિં સમાં જતિ ) પરિનિર્વાણ પ્રત્યયવાળે કાર્યોત્સર્ગ કર્યો પરિ. નિર્વાણ એટલે મરણ આ મરણમાં જે શરીરનું પરિષ્ઠાપન થાય છે તેનું નામ પણ પરિનિર્વાણ જ છે આ પરિનિર્વાણ જે કાયોત્સર્ગ કરવામાં કારણ૩૫ હેય છે, તે કાર્યોત્સર્ગને (પરિનિર્વાણ પ્રત્યય કાર્યોત્સર્ગ કહે છે તે કાત્સર્ગનું કારણ મરણ હોય છે, અને તે મરણ પછી કરવામાં આવે છે અથવા (નિઝાળત્તિ વારસ) નું એવું તાત્પર્ય થાય છે કે જેનું નિમિત્ત મરણ છે એવાં વિશિષ્ટ સ્થાનને (પરિનિર્વાણ પ્રત્યય કાયોત્સર્ગ) કહે છે. (૪ ) એ કાર્યોત્સર્ગ કરીને, (પત્તવીકા) સ્કન્દક અણગારનાં પાત્ર, વસ્ત્ર આદિ ઉપકરણ તેમણે લઈ લીધાં. ((gિar) તે ઉપકરણને લઈને (વિવાળો વાગી ળિ સળિયું વોરëતિ) તેઓ વિપુલાચલ પર્વત પરથી ધીરે ધીર-મંદ ગતિ-યતના પૂર્વક નીચે ઉતર્યા. એટલે કે વિપુલાચલ પર્વત પર સ્કન્દક અણગાર મરણ પામ્યા પછી તેમના મૃત શરીરની પરિષ્ઠાપના કરીને, તેઓ તેમનાં ઉપકરણને લઈને ત્યાંથી પાછાં ફર્યા (વોહિતા) ત્યાંથી નીચે પાછા ફરીને તેઓ. (નેગેવ મળે માવે માવીને તેને વાદ) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ "" 66 (6 ,, 66 99 યુક્ત હતા, अल्ली તપ, સયમ 39 66 જ્યાં શ્રીશ્રમણ ભગવાન મહાવીરપ્રભુ વિરાજતા હતા, ત્યાં આવ્યા. “વાનદ્ધિ(1’ ત્યાં આવીને તેમણે . સમાં મળર્ય મહાર્વર્ નમંણદ્' શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કર્યો. “ વૃત્તિા નર્મલિત્તા ” વદણા નમસ્કાર કરીને “ત્ર ચાસી ’ આ પ્રમાણે કહ્યું-“ ત્રં ચત્તુ લેવાનુળિયાળ અંતેવાસી વ नामं अणगारे पगइभइए હે ભદન્ત ! આ દેવાનુપ્રિયના શિષ્ય, સ્કન્દક નામના અણુગાર કે જે સ્વભાવે ભદ્ર હતા, पगइविणीए ” જેઓ સ્વભાવે વિનીત હતા, “ નસંતે ” જેએ સ્વભાવે ઉપશાંતવૃત્તિવાળા હતા' पगइ पयणु ìમાનમાયા. હોદ્દે ) સ્વાભાવિક રીતે જ જેમનામાં ક્રોધ, માન, માયા અને àાભ અતિશય અલ્પ પ્રમાણમાં હતા, મિત્રમસંપન્ને ” સ્વભાવથી જ સુખદ પરિણામવાળા માવ ધથી જેએ આદિની આરાધનામાં જ જેમણે પેાતાનું ખાકીનું भद्दए ' જેએ અતિશય ભદ્રિક પ્રકૃતિવાળા હતા, હતા, એવા “ તેન સ્કન્દૂક અણુગાર 'देवाणु पिएहिं अब्भणुन्नार समोणे " આપ દેવાનુપ્રિયની આજ્ઞા લઈને “ સત્યમેવ પંચમ ચારૂં ” પોતાની જાતે જ પાંચ મહાવ્રતા અગીકાર કરીને समणा य समणीओ य શ્રમણ અને શ્રમણિને ( સાધ્વીએ ) ખમાવીને “ ëર્ફેિ સસ્તું ” અમારી સાથે “ વિત્તું ÇÄ ’ વિપુલાચલ પર્વત પર સળિયો સળિયં ” ધીરે ધીરે આરહણ કરીને " तं चैव निरवसेसं जाव आणुपुत्रीए कालं गए " " जाव अ णुपुव्वोए काल' गए સુધી સૂત્રમાં આવતું સમસ્ત કથન ગ્રહણ કરવું. “ મે ચ સે ાચારમંદ” આ તેમનાં પાત્ર વજ્ર આદિ ઉપકરણ છે. તેમ સ્થવિરાના મુખથી આ પ્રકારનાં વચના સાંભળીને ‘‘ મળવું જોયમે ” ભગવાન ગૌતમે સ્કન્દકનું પારલૌકિક વૃત્તાંત જાણવાની જિજ્ઞાસાથી “ મંàત્તિ ” હે ભદન્ત ! એવું સોધન કરીને, “ સમાં મળયં મહાથી' 'વર્ષ, નમ'સ' શ્રમણ ભગવાન મહાવીને પહેલાં તે વંદણા કરી, નમસ્કાર કર્યાં. “વત્તિા સમન્નિđાવ. વયાસો ” વંદા નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું- ' લજી હૈયાનુળિયાળ અતેવાસી લઘુ નામ અળવારે ” હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયના અંતેવાસી ( શિષ્ય ) 16 (6 99 ** 66 ન્દ્રક અણુગાર “ જાહમારે હારું જિજ્જા ” કાળમાસે-કાળ અવસરે કાળ પામીને-“ જ્ઞાનદ્ ” કાળધર્મ (મરણ) પામીને રૂંન” કયાં ગયા છે ? ( વિંગને ’’ કયાં ઉપન્ન થયા છે ? ત્યારે પ્રભુએ તેમને આ પ્રમાણે જવાબ આપ્યા- “ નોયના ! ” હું ગૌતમ ! मम अंतेवासी खंदए णामं ગળવારે 'મારા અંતેવાસી સ્કન્દૂક અણુગાર, કે જેએ તારૂં મ' ભદ્ર 66 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ જીવન વ્યતીત કર્યું" હતુ, વિનોદુ ” જેએ વિનીત 66 ܕܝ ૨૪૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના હતા. “R of Ng ગરમyજ્ઞાણ સમાજે યમેન્ટ દવારું મારોहेता तं चेव सव्व अवसेसिय नेयव्य जाव आलोइयपडिक्कते समाहिपत्ते વાઇમારે શારું દિવા વઘુ જે રેવત્તા વવવ ” મારી અનુજ્ઞા લઈને પિતાની જાતે જ પાંચ મહાવ્રતો અંગીકાર કરીને ( અહીં બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ ગ્રહણ કરવાનું છે કે કયાં સુધી તે કથન ગ્રહણ કરવાનું છે ? તે સૂત્રકાર કહે છે કે “ આલેચ દ્વારા પ્રતિકાન્ત બનીને શાન્તચિત્ત કાળધર્મ પામ્યા, ત્યાંસૂધી પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું કાળધર્મ પામીને તેઓ અય્યદેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા છે “તું રે અવસિ નેચવું ” આ પ્રમાણે જે કહેલું છે તેથી “સમજાક સમનીકો સારા”થી શરૂ કરીને “ સ િમત્તારું કારણ છેરિત્તા પર્યતને પાઠ ગ્રહણ કરે જઈએ, કહેવાનું તાત્પર્ય એ છે કે વિલક્ષણ તપસ્યાથી યુકત સંયમની આરાધના કરીને સ્કન્દક અણગાર મરીને અચુત દેવલે નામના બારમાં દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા. “ તથi બર્થi Àવામાં થાથી સારો મારું દિક્ guત્તા” તે દેવલેકમાં ગયેલા દેવેનું આયુષ્ય બાવીસ સાગરોપમનું હોય છે. “તન રાયણ વિ ટેવ વાવી તા. જનારું ટિટ્ટ guત્તા” એજ પ્રમાણે ત્યાંનું સ્કન્દક અણગારનું આયુષ્ય પણ બાવીસ સાગરોપમનું સમજવું. ગૌતમસ્વામી તે દેવના વિષયમાં બીજો પ્રશ્ન પૂછે છે-“રે णं भते! खदए देवे ताओ देवलोयाओ आउखएणं भवक्खएणं, ठिइक्खएणं अणे. તર' વચં વત્તા #હિં દિ” હે ભદન્ત ! તે સ્કન્દક દે, તે દેવલોકમાં આય કર્મના દલિકેની નિર્જરા થતાં, દેવભવના કારણરૂપ ગત્યાદિક કર્મોની નિર્જરા થતાં, તથા આયુષ્ક કર્મની સ્થિતિનું વેદન કરી લીધા પછી દેવભવ સંબંધી શરીરને પરિત્યાગ કરીને ક્યાં જશે, કયાં ઉત્પન્ન થશે ? તેને ઉત્તર આપતાં પ્રભુ કહે છે-“નોરમા ! માવિલે વારે રિષિક્ષત્તિ, વૃષ્ણિs, મુરજહિ, પરિનિ નાદિર, સાવલુણાગર્મત' રિ”િ હે ગૌતમ ! તે સ્કન્દક દેવ ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાંથી “સિન્નિહિ” સિદ્ધ પદ પામશે, “વૃત્તિ ?િ કેવળ જ્ઞાનરૂપ આલેકથી લેકાલેકને જાણનાર થશે, “કુરિવ”િ કર્મબંધનથી સર્વથા મુક્ત થઈ જશે, “વરનિ વાણિઃ “ કર્મરૂપ સંતાપના અભાવને લીધે બિલકુલ શીતલ થઈ જશે, અને (સદુવાળમંતfહા” શારીરિક, માનસિક સમસ્ત દુખને અન્ત (અભાવ) કરશે. એ સૂ ૧૬ . ઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના બીજા શતકને પહેલો ઉદ્દેશ સમાપ્ત ૨-૧ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાતકે સ્વરૂપ કા નિરૂપણ બીજા શતકના બીજા ઉદ્દેશકનો પ્રારંભ બીજા શતક ના બીજા ઉદ્દેશકમાં જે જે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે વિષ સંક્ષેપમાં આ પ્રમાણે છે – ગૌતમને પ્રશ્ન સમુદ્રઘાત કેટલા હોય છે ? ઉત્તર:-સમુદ્દઘાત સાત હોય છે (૧) વેદના સમુદ્દઘાત, (ર) કષાય સમુઘાત () મરણ સમુદુઘાત (૪) વૈક્રિય સમુદઘાત ૫) તૈજસ સમુદ્દઘાત (૬) આહારક સમુફઘાત અને (૭) કેવલિ સમુદ્રઘાત આ પ્રકારને પ્રભુ ન ઉત્તર, ભાવિતાત્મા અનગારનું વર્ણન. કયા મરણથી મરતા જીવને સંસાર વધે છે ?” આ પ્રશ્ન પહેલા શતકમાં પૂછવામાં આવ્યું છે અને તેને ઉત્તર આપવામાં આવ્યું છે. તે પ્રશ્ન સાથે આ વાતને પણ સંબંધ છે કે મરણ બે પ્રકારના છે-(૧) મારણાંતિક સમુદ્દઘાતપૂર્વક અને (૨) મારણાંતિક સમુદ્દઘાત વગર, તેથી દ્વારગાથામાં કહેલા સમુઘાતનું સૂત્રકાર નિરૂપણ કરે છે-“મંતે ! સમુઘા ” ઈત્યાદિ સૂત્રાર્થ–(ફvi મને ! સમુદાયા પત્તા ) હે ભગવન સમુદ્રઘાત કેટલા પ્રકારના છે? ( જોયા ! ) હે ગૌતમ ! (સત્તરમુવાચા guત્તા) સમુદુઘાત સાત પ્રકારના કહ્યા છે. (તંગણા) તે પ્રકારે આ પ્રમાણે છે (વેયના મુથાર) વેદના સમુદ્રઘાત ( gવં સમુરઘાચવું કામથિયરમુઘચવજે માળિયa ) આદિના ભેદથી જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં દર્શાવ્યા છે તે પ્રમાણે સાત સમુદ્દઘાત સમજવા. પણ તેમાં આવતા છાઘસ્થિક સમુદ્દઘાતને અહીં સમાવેશ કરે જોઈએ નહીં. (કાવ માળિયા પાચમુવાચ પાયદુવં) એજ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. કષાય સમુદ્દઘાત તથા અલ્પ બહુત કહેવું (अणगारस्स ण भंते ! भावियप्पणो केवलिसमुग्घाए जाव सासयं अणागयद्धं જાઢ નિદ્ર તિ ?) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર કેવલિ સમુઘદ્દાત કરે છે? ( ત્યાંથી શરૂ કરીને ) તે સિદ્ધ શાશ્વત, અનાગતાદ્ધાકાલ સુધી રહે છે ? ( પર્યન્તનું કથન ગ્રહણ કરવું ) . ( સમુદાયuહું નેચવ ) આ પ્રશ્નને જવાબ પ્રજ્ઞાપનાસૂત્રના સમુદ્દઘાત પદમાં દર્શાવ્યા પ્રમાણે સમજવો. ટીકાર્થ “શફળ મરેસમુધાયા પત્તા?” હે ભદન્ત ! સમુદુઘાત કેટલા પ્રકારના કહ્યા છે ? એકજ ભાવથી પ્રબળતાપૂર્વક ઘાત નિર્જરણ કરવું તેનું નામ સમુદુઘાત છે. શંકા – આપ સમદુઘાતનો અર્થ સમજાવતા જે એક જ ભવની વાત કરે છે તે કેને તેની સાથે એકજ ભાવ અહીં સમજવો ? ઉત્તર - જ્યારે આત્મા વેદના આદિ સમુદ્રઘાત વાળા થાય છે ત્યારે તે વેદનાદિને વિષય કરનાર અનુભવ રૂપ જ્ઞાનના આકારે પરિણમે છે. કહેવાનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે જેમ ઘટ (ઘડે) ને જાણનારે આત્મા ઘડાને જાણતી વખતે તે ઘટને જાણે છે- એ જ પ્રમાણે વેદના આદિ સમુઘાત કરનારો આત્મા પણ જ્યાં સુધી વેદના આદિ સમુદ્દઘાત વિષયક જ્ઞાન વાળો નહીં થાય, ત્યાં સુધી તે વેદનાદિ સમુદ્દઘાતને જાણી શકશે નહીં. જે તે તેને જાણશે તે તે વાત નિશ્ચિત છે કે તે તેના વિષેના જ્ઞાનના આકારમાં પરિણત થઈ ગયો છે. ત્યારે જ તે તેને જાણી શકે છે. એ જ પ્રમાણે વેદના આદિના અનુભવ-જ્ઞાનની સાથે આત્માનું જે તદાકાર રૂપે પરિણમન થાય છે તેને જ આત્મા અને વેદના આદિ અનુભવ જ્ઞાનને એકીભાવ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સમુદઘાતમાં આત્મા એકમેક થઈને તેની સાથે સંબંધ રાખનારા કર્મોને આત્મપ્રદેશથી અલગ કરે છે, એનું નામ જ સમુદ્દઘાત છે–એજ સમુદુઘાતને શબ્દાર્થ છે, અને જયારે આત્મા વેદના આદિ સમુઘાતરૂપે પરિણમે છે ત્યારે તે કાલાન્તરે અનુભવવાને યોગ્ય કર્મપ્રદેશને ઉદીરણું દ્વારા ખેંચીને ઉદયમાં લાવે છે-ઉદયમાં લાવીને તેમનું વેદન કરે છે, અને ત્યાર બાદ તેની નિર્ભર કરે છે. એટલે કે આમપ્રદેશોની સાથે સંકિલષ્ટ ( લાગેલાં) તે વેદનીય આદિ કર્મ પ્રદેશની તે આત્મા પરિચાહના કરે છે, એનું નામ જ પ્રબળતા પૂર્વક ઘાત ( નિર્જર) –છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વેદનીય આદિ કર્મના જે પ્રદેશ કાળાન્તરે ઉદયમાં આવવા લાગ્યા હતા, તેમને વેદનીય આદિ સમુદ્દઘાત યુક્ત થયેલે આત્મા ઉદીરણાકરણ રૂપ પ્રબળતા દ્વારા ઉદયમાં લાવીને ખપાવી નાખે છે-દૂર કરી નાખે છે- એ પ્રમાણે તેને દૂર કરવાની અથવા ખપાવવાની ક્રિયાને જ “ પ્રબળતા પૂર્વક ઘાત” કરે છે. આ પ્રમાણે સમુદ્દઘાતને અર્થ સ્પષ્ટ કરીને હવે સૂત્રકાર ગૌતમસ્વામીના પ્રશ્નોને ભગવાન મહાવીરે શો ઉત્તર આપ્યો તે સમજાવે છે (જોયા!) હે ગૌતમ! (સત્તરમુઘાયા વળા ) સમુદ્દઘાત સાત કહ્યા છે. વેદના સમુદૂઘાત આદિના ભેદથી તેના સાત પ્રકાર પડે છે. તેનું પ્રજ્ઞાપના સૂત્રમાં જે વર્ણન કર્યું છે તે અહીં ગ્રહણ કરવાનું છે, એમ સમજાવવા માટે સૂત્રકારે કહ્યું છે કે (ga સાચા છ૩મરથયસમુ વાચક માચિત્ર) છદ્મસ્થક સમુદ્દઘાતને છોડીને આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–(વળ મરે! છાપમfથી સગુણાચા પત્તા ?) હે ભદન્ત ! છાઘસ્થિક સમુદુઘાત કેટલા છે? તે તેને લગતા પ્રકરણને અહીં છોડી દેવાનું છે તે પ્રકરણ અહીં પ્રહણ કરવાનું નથી, કારણ કે છાઘસ્થિક સમુદ્રઘાત છ હોય છે અને અહીં સાત સમુદ્દઘાતનું પ્રકરણ ચાલી રહ્યું છે પ્રજ્ઞાપના સૂત્રમાં સાત સમુદ્દઘાતોનું જે પ્રકરણ છે તે પ્રકરણ જ અહીં સમુદુઘાત પદથી ગ્રહણ કરવાનું છે, છ સમુદ્દઘાતનું વર્ણન કરનાર પ્રકરણ અહીં ગ્રહણ કરવાનું નથી. કારણ કે સમુદ્દઘાત તે સાત છે. (રમુજાચપચં) તે પ્રજ્ઞાપના સૂત્રનું છત્રીસમું પદ છે. તેમાં સમુદ્રઘાતોનું વર્ણન કર્યું છે. તે તે છત્રીસમું પદ અહીં ગ્રહણ કરવાનું છે. તે પદ આ પ્રમાણે છે ( મતે કુવારા ! સત્તત મુવઘાચા પત્ત, તે હારેવનામુઘાણ, સાયણમુઘાર) ઈત્યાદિ ! સમુદ્દઘાત વિષે આ ગાથા પણ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ वेयण कसाय मरणे वेउव्वियतेउयआहारे ॥ केवलिए चेव भवे, जीवमणुस्साण सत्तेव ॥ १ ॥ આ ગાથામાં જણાવ્યા પ્રમાણે જીવપદ અને મનુષ્યપદમાં સાત સમુહૂઘાત હોય છે. નારકાદિ જેમાં તે તે સાતમાંથી યોગ્યતા અનુસાર સમુદઘાતે જ થાય છે, સાતે સમુદ્રઘાત થતા નથી, વેદના સમુદાઘતવાળે જીવ વેદનીય કર્મોનાં પતિને નાશ કરે છે. કષાય સમુદુઘાત વાળે જીવ કષાયનાં પુદ્ગલેને નાશ કરે છે. મારણાન્તિક સમુદ્દઘાતવાળો જીવ આયુષ્કકર્મોના પુલને નાશ કરે છે. વૈક્રિય-સમુદ્રઘાતવાળે જીવ પિતાના આત્મપ્રદેશને શરીરની બહાર કાઢીને તેને એક મેટે, સંખ્યાત જન પ્રમાણુ લાંબે દંડ બનાવે છે, તે દંડની પહોળાઈ તે દંડ બનાવનાર વ્યક્તિના શરીર જેટલી જ હોય છે. દંડ બનાવ્યા પછી તે આત્મા યથાસ્થૂલ વૈકિય શરીર નામ કર્મનાં પુદ્રલે કે જેમને તેણે પહેલેથી બાંધી રાખ્યાં હોય છે, તેમને નષ્ટ કરે છે. અને તેમને નાશ કર્યા પછી તે આત્મા યથાસૂમ વૈક્રિય શરીર નામકર્મનાં પુલેને ગ્રહણ કરે છે. કહ્યું પણ છે- (વેરદવા મુવા સમો, સરગારું ગોચાહું છું ને , અાવા રે જોજે પરિણાહેરૂ મહાસુદુ પામ સારૂતિ) જીવ વૈકિય સમુદુઘાત કરે છે. તે સમુદ્દઘાતમાં તે પિતાના આત્મપ્રદેશોને દંડાકારે સંખ્યાત જન સુધી લંબાવે છે, યથા બાદર પુદ્ગલેની તે પરિશાટના કરે છે અને યથાસૂમ પદ્રલેને તે ગ્રહણ કરે છે એજ પ્રમાણે તિજસ સમુદ્દઘાત અને આહારક સમુદ્દઘાત વિષે પણ સમજવું. તે બધા સમુદ્યામાં આત્મપ્રદેશનું શરીરમાંથી બહાર નિર્ગમન ( નીકળવાની ક્રિયા) થાય છે. તે બધા સમુદ્દઘાતને સમય અન્તર્મુહૂર્તને હોય છે. ફક્ત કેવલિ સમુદ્દઘાતન કાળ આઠ સમયને કહ્યો છે, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય છ શરૂઆતના ત્રણ–એટલે કે વેદનીય, કષાય અને મારાન્તિક–સમુદ્રઘાત કરે છે. વાયુકાયિક છે તથા નારક છેશરૂઆતના ચાર સમુદ્રઘાત કરે છે–એટલે કે પૂર્વોક્ત ત્રણ સમદઘાત અને થે વૈક્રિયસમુદ્દઘાત કરે છે. દેવ અને પંચેન્દ્રિય તિર્યંચ શરૂઆતના પાંચ-પૂર્વોક્ત ચાર અને તૈજસ–સમુદ્દઘાત કરે છે. મનુષ્ય સાતે સાત સમુદુઘાત કરે છે. એકેન્દ્રિયથી લઈને મનુષ્ય પર્યન્તના જે સમુદઘાતે કહ્યા છે તેમાં અલ્પ બહુર્વ બતાવવા માટે સૂત્રકાર કહે છે-(વાવ માળિયા) તેનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયથી લઈને વૈમાનિક દેવે સુધીના જીવનું સમુદુઘાતનું પ્રકરણ પ્રજ્ઞાપના સૂત્રમાં આપેલું છે. તે અહીં તે પ્રકરણમાં આપ્યા પ્રમાણે કથન સમજવું. (સાય સમુપાયા રાણાવદુ) કષાય સમુઘાત તથા અલ્પબહુત્વ કહેવું જોઈએ. સમુદ્રઘાત સાત છે, તેમાંથી વેદના સમુદુઘાતના વિષયમાં આગળ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવ્યું છે. બાકીના છ સમુઘાત નીચે પ્રમાણે છે-કષાય સુમુદ્દઘાત, મારણતિક સમુદ્દઘાત, વૈકિયસમુદ્દઘાત, તૈજસસમુદ્દઘાત, આહારકસમુદ્દઘાત અને કેવલિસમુદ્રઘાત. પ્રજ્ઞાપના સૂત્રમાં છેલ્લું સમુદુઘાતપદ છે–પણ છાઘસ્થિકસમુદ્દઘાત અહી ગ્રહણ કરવાનો નથી એજ પ્રમાણે વૈમાનિક પર્યત સમજી લેવું, તથા અલ્પાબહત્વ પણ પ્રજ્ઞાપના સૂત્રમાંથી જાણી લેવું. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે ( કારણ જે અંતે ! માવિયgણો વઢિનમુઘાણ) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગારને કેવલિ સમુદ્દઘાત થાય છે? તેનું વર્ણન કેવલિસમુઘાત પ્રકરણમાં પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમાં સમુદ્રઘાત પદમાં કર્યું છે. તે તે સમસ્ત વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ તે વર્ણન કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ તે બતાવવા માટે કહેવામાં આવ્યું છે કે (તરિો મવરૃ-તે તથ સિદ્ધ મતિ असरीराजीवघणा णाणसणोवउत्ता णिट्रियट्ठा, णिरया, णिरेयणो वितिमिरा विसुद्धा) આ પાઠથી લઈને (સાસચમMITદ્ધ લાસ્ટ વિકૃતિ ) આ પાઠની સાથે જોડી દેવું જોઈએ. તેથી એ અર્થ થાય છે કે તેઓ સિદ્ધ શાશ્વત અનાગતા દ્વાકાલ પર્યન્ત રહે છે. પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસમાં સમુદ્દઘાત પદમાં સમુહુઘાતે વિષેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે તે તેનું અહીં સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવે છે અહીં સમુદ્દઘાત સાત કહ્યા છે (૧) વેદના સમુદુઘાત, (૨) કષાયસમુ દુઘાત, (૩) મરણ મુદ્દઘાત, (૪) વૈક્રિયસમુદ્રઘાત, (૫) તજસ સમુદ્રઘાત, આહારક સમુદ્દઘાત અને (૭) કેવલિ સમુદ્દઘાત (૧) વેદના સમુદ્રઘાત અસતાવેદનીય કર્મને આધાર લઈને થાય છે (૨) કષાય સમુદ્રઘાત કષાય નામના ચારિત્ર મોહનીય કર્મને આધારે થાય છે. (૩) માર બ્લિક સમુદુઘાત અંતમુહૂર્ત પ્રમાણ આયુ બાકી રહે ત્યારે કરાય છે. તેથી તે અનતમુહૂર્તશેષ આયુકમને આધારે કરાય છે. (૪) વૈક્રિય સમુદૃઘાત, (૫) તૈજસ સમુદુઘાત અને (૬) આહારક સમુદ્દઘાત અનુક્રમે વૈક્રિય શરીર રજસ શરીર અને આહારક શરીર નામકર્મને આધારે કરાય છે. (૭). કેવલિ સમુદ્યાત સતાવેદનીય અને અસતાવેદનીય, શુભનામ અને અશુ ભનામ, ઉચ્ચગોત્ર અને નીચગોત્ર, એ ત્રણ અઘાતિયા કર્મોના આધારે કરાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે વેદના સમુદઘાતમાં રહેલે આમા અસાતા વેદનીય કર્મનાં પુલને નાશ કરે છે. એટલે કે વેદના સમુદઘાત કરતી વખતે વેદનાથી અત્યંત પીડાતે જીવ, જેના પર અનંતાનંત કર્મયુદ્દલે એંટી રહેલાં હોય છે એવા પિતાના આત્મપ્રદેશને બહાર કાઢે છે-તેમને ફેલાવે છે. તે આત્મપ્રદેશે, મુખ, જઠર આદિનાં છિદ્રોને અને કમસ્કંધ આદિના અંતરાલેને ભરી દઈને એટલે કે તે સૌના છિદ્રોમાં અને અંતરાલેમાં વ્યાપીને-લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શરીરમાત્ર વ્યાપી જાય છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ અને ત્યાં તેઓ એક અંતર્મુહૂર્ત સમય સુધી રહે છે. તે અન્તમુહૂતકાળમાં તેઓ ઘણું જ અસાતવેદનીય કર્મ પુદ્ગલેની નિર્જરા કરી નાખે છેઆ ક્રિયાનું નામજ વેદના સમુદ્યાત છે. કષાય સમુદૂઘાતમાં રહેલે આત્મા કષાય નામના ચારિત્રમેહનીય કર્મ પદ્રલેને નાશ કરે છે. એટલે કે જ્યારે કષાયના ઉદયથી જીવ અત્યંત આકુળ-વ્યાકુળ થતે હેય છે, ત્યારે તે પિતાના પ્રદેશને શરીરની બહાર કાઢીને ફેલાવે છે. તે વદન ઉદર આદિના છિદ્રોને તથા કર્મોના અંતરાલે ને તે આત્મપ્રદેશોથી ભરી દઈને લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી જાય છે એ સ્થિતિમાં તે એક અંતમુહૂતકાળ સુધી જ રહે છે. એટલા કાળમાં તે કષાયવેદનીય કર્મના પુલોની નિર્જરા કરી નાખે છે. એજ રીતે મરણસમુદ્દઘાતમાં રહેલો આત્મા આયુકમના પુદ્ગલેને નાશ કરે છે. એટલે કે તે સમુદુઘાત કરતે જીવ પોતે જેટલું આયુષ્ય જોગવવાનું હોય છે તેટલા અણ્યકર્મને ભેગવતા ભેગવતા જ્યારે એક અંતર્મુહૂર્ત પ્રમાણ આયુકમ બાકી રહે ત્યારે પિતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢે છે. અને તે આત્મપ્રદેશથી મુખ, ઉદર આદિનાં છિદ્રોને, તથા કર્મસ્ક આદિના અંતરાલેને ભરી દઈને પોતાના શરીરની અપેક્ષાએ ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ લાંબી અને વધારેમાં વધારે અસંખ્યાત એજન લાંબી એવી એક દિશા સંબંધી જગ્યામાં વ્યાપીને એક અંતમુહૂર્ત કાળ સુધી તે સ્થિતિ રહે છે. એટલા સમયમાં તે આયુકર્મના અનેક પુદ્ગલેને નાશ કરી નાખે છે. તે ક્રિયાનું નામ મરણસમુદ્યાત છે. વૈક્રિયસમુદ્રઘાત કરતે જીવ વિકિય શરીરનામકર્મના પુત્રને નાશ કરે છે. એટલે કે વૈક્રિયસમુદૂઘાત વાળો જીવ પિતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને, તેમને શરીર પ્રમાણે વિષ્ક (પહોળાઈ) અને બાહલ્યવાળા અને સાખ્યાતજન પ્રમાણ લાંબા દંડરૂપ બનાવીને ક્રિય શરીર નામકર્મના પુત્રને નાશ કરે છે. એજ પ્રમાણે તેજસ સમુઘાત અને આહારક સમુદઘાતના વિષયમાં પણ સમજવું. પણ તેમાં નીચે પ્રમાણે વિશેષતા છે–તૈજસ સમુઘાત તેલેશ્યા નિકળવાના સમયે થાય છે અને તેના પ્રભાવથી જીવ તૈજસ નામકર્મનાં પુત્રને નાશ કરે છે. તેથી તે સમુદ્દઘાત તેજસ નામકર્મના વિનાશમાં કારણ ભૂત બને છે (૬) આહારક સમુઘાત કરતો જીવ આહારક શરીર–નામકર્મની નિજર કરે છે. નારક છ શરૂઆતના ચાર સમુદ્દઘાત કરે છે. અસુરકુમાર આદિ સઘળા દેવે શરૂઆતના પાંચ સમુદ્દઘાત કરે છે. વાયુકાયિક સિવાયના એકેન્દ્રિય છે અને વિશ્લેન્દ્રિય જીવે શરૂઆતના ત્રણ સમુદ્દઘાત કરે છે. વાયુકાયિક છ શરૂઆતના ત્રણ અને ચે વેકિય એમ ચાર સમુદ્દઘાત કરે છે. પાંચેન્દ્રિય તિર્યંચે શરૂઆતના પાંચ સમુદ્દઘાત કરે છે. મનુષ્ય સાત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રઘાત કરે છે પ્રજ્ઞાપના સૂત્રમાં દર્શાવેલ માહિતી અહીં સંક્ષિપ્તમાં આપવામાં આવી છે એ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે કયે સમુદઘાત કર્યો જીવ કરે છે, તેને કાળ કેટલું હોય છે, ક્યા કર્મથી સમુદ્દઘાત થાય છે, અને કયા સમુદૂઘાતનું શું ફળ મળે છે છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્ર ની પ્રિયદર્શિની વ્યાખ્યાના બીજા શતકને બીજે ઉદ્દેશ સમાપ્ત થયે. તીસરે ઉઠેશે કી અવતરણિકા બીજા શતકના ત્રીજા ઉદ્દેશકનો પ્રારંભ ત્રીજા ઉદ્દેશકના વિષયોનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે. પ્રશ્ન-પૃથ્વી કેટલી છે? ઉત્તર–પૃથ્વી સાત છે-(૧) રત્નપ્રભાવપૃથ્વી (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમપ્રભા (૭) તમસ્તમપ્રભા પૃથ્વી ગૌતમને પ્રશ્ન-શું સમસ્ત જીવે પહેલાં અનેકવાર નરકમાં ઉત્પન્ન થયા હોય છે? ઉત્તર-હા સમસ્ત છે અનેકવાર નરકમાં ઉત્પન્ન થાય હાય છે. જીવાજીવાભિગમ સૂત્રના બીજા ઉદેશકનો અતિદેશ-ઉદેશકની સમાપ્તિ. બીજા શતકના બીજા ઉદ્દેશકની પૂર્ણાહુતિ કરીને હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ કરે છે. આ ત્રીજા ઉદ્દેશકને બીજા ઉદેશક સાથે આ પ્રકારને સંબંધ છે-બીજા ઉદ્દેશકમાં સમુદ્દઘાતોની નિરૂપણ કરવામાં આવી છે. તે સમુદ્દઘાતમાં એક મારણાન્તિક સમુદ્દઘાત પણ છે મારણાન્તિક સમુદ્દઘાત કરનાર કેટલાક છે નરકમાં (પૃથ્વીઓમાં) ઉત્પન્ન થાય છે. તેથી જીવેની ઉત્તિને સ્થાન રૂપ તે પૃથ્વીઓનું પ્રતિપાદન કરવાનું તથા બીજા શતકની દ્વારગાથામાં પ્રતિપાદિત પૃથ્વીનું નિરૂપણ કરવાનું પ્રસંગે ચિત લાગે છે. તે એ પ્રકારને સંબંધ હોવાથી આ ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ કરવામાં આવ્યું છે. તેનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“જળ અંતે ! ” ઈત્યાદિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૪૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ પૃથિવ્યાદિ કે સ્વરૂપ કા નિરૂપણ સૂત્રાર્થ-( ′′ મતે ! પુઢવીઓ વળત્તાગો ) હે ભદન્ત ! પૃથ્વીએ (નરકા) કેટલી કહી છે ? (નીયામિનમે નેચાળ નો વિત્તિયો સો સો પૈયન્ત્રો ) જીવાભિગમસૂત્રના નારક વિષેના બીજા ઉદ્દેશકમાંથી આ વિષય જાણી લેવા. તેના વિષે. આ દ્વાર ગાથા છે— * पुढवी ओगाहिता निरया संठ णमेव बाहल' । fararपरिकखेव वण्णो गंधो य फासो य ॥ १ ॥ આ ઉદ્દેશકમાં પૃથ્વી વિષે “ પૃથ્વીની અવગાહના કરીને કેટલે દૂર સુધી નારકા રહે છે” તે વિષે, સંસ્થાન વિષે, પૃથ્વીએના વિસ્તાર વિષે, પૃથ્વીઓના વિષ્ણુ’ભ અને પરિક્ષેપ વિષે, વણુ ગંધ અને સ્પર્શી વિષે વર્ણન કર્યું છે ( નાવલિને પાળા ચન્નપુત્રા ) હે ભદન્ત ! સમસ્ત જીવા છું ત્યાં પહેલાં ઉત્પન્ન થઈ ગયા હાય છે ? ( હૈં'તા ગોયમા ! અસરૂં, અનુવા, બળ'તવસ્તુતો પુઢવી ઉર્દૂનો) હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંત વાર સમસ્ત જીવે તે પૃથ્વીઓમાં ઉત્પન્ન થઇ ચુક્યા હોય છે. પૃથ્વી ઉદ્દેશક આ પ્રકારના છે સન્ ટીકા ~(ફળ મંતે ! પુઢવીઓ પળત્તાત્રો) હે ભદ્દન્ત ! નરકા ( પૃથ્વીએ) કેટલી છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે જે પૃથ્વીએ ( નરકેા ) માં નારક જીવા રહે છે એ પૃથ્વીએ કેટલી છે? આ પ્રશ્નના ઉત્તર જાણવા માટે સૂત્રકાર જીવાભિગમસૂત્રના નિર્દેશ કરે છે. ( મિમે નેચિયાનનો વિત્તિઓ ફો લો તૈયવો) જીવાભિગમસૂત્રના ખીજા ઉદ્દેશકમાંથી આ પ્રશ્નના ઉત્તર જાણી લેવા જાઇએ. આ વિષયને સ્પષ્ટ કરનારી સ`ગ્રહગાથા આ પ્રમાણે છે— પુત્રી ઓનાદેશ ઇત્યાદિ. આ સંગ્રહગાથામાં એ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આછ્યું છે કે જીવાભિગમસૂત્રના બીજા ઉદ્દેશકમાં પૃથ્વીએ વિષે વિચાર કરવામાં આન્યા છે, તે પૃથ્વીઓમાં રહેનારા નારક જીવાને વિચાર કરવામાં આન્યા છે, નારક જીવાનાં સંસ્થાનાના વિચાર કરવામાં આવ્યા છે, તથા તે નરકા ( પૃથ્વીએ ) ના સ્વરૂપ આદિનું નિરૂપણુ કરવામાં આવ્યુ છે. તેથી જ જીવાભિગમ સૂત્રના ખીજા ઉદ્દેશકમાંથી નરકે વિષે સમસ્ત વર્ણન વાંચવાનું કહેવામાં આવ્યું છે. પૃથ્વી વિષે અહી એવુ પૂછવામાં આવ્યું છે કે ( મતે !) હે ભદન્ત, ( રૂળ' પુઢીઓ વત્તાઓ?) પૃથ્વીએ કેટલી કહી છે? ત્યારે ભગવાન મહાવીર ગૌતમસ્વામીને ઉત્તર આપે છે કે ( નોચના) હે ગૌતમ! (સત્ત પુન્નીબોન્નાલો) પૃથ્વી સાત કહી છે. (ä ના ) તેમનાં નામ આ પ્રમાણે છે—( ચળqમા ઈત્યાદિ. રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, અને તમસ્તમા પ્રભા. (ૌદ્રિત્તા નિચા ) કેટલી પૃથ્વીને છોડીને નારક જીવા પૃથ્વીના અવશિષ્ઠે ( બાકીના ) ભાગમાં રહે છે ? તેના ઉત્તર આ પ્રમાણે છે–સાત નરકા ( પૃથ્વીએ ) માંથી પહેલી રત્નપ્રભા નામની પૃથ્વી એક લાખ એંશી હજાર ચેાજનના વિસ્તાર વાળી છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ તેમાંના ઉપરને એક હજાર ચેાજન પ્રમાણ ભાગ છેડીને અને એક હજાર પ્રમાણુ નીચેના ભાગ ને છોડીને બાકીની જગ્યામાં ત્રીસ લાખ નરકાવાસ છે. એજ પ્રમાણે શકરાપ્રભા આદિ પૃથ્વીએમાં પણ નીચે પ્રમાણે સમજવું— શરા નામની બીજી પૃથ્વીના વિસ્તાર એક લાખ ખત્રીસ હજાર ચેાજનના છે તેના ઉપરના એક હજાર ચૈાજન પ્રમાણ ભાગ અને નીચેના એક હાર ચેાજન પ્રમાણ ભાગ છેડીને બાકીની જગ્યામાં પચીસ લાખ નરકાવાસ છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી ની ઊંચાઇ એક લાખ અઠયાવીસ હુજાર ચેાજનની છે. તેમાં ઉપર તથા નીચેના એક એક હાર ાજન પ્રમાણ ભાગ છેડીને ખાકીના પંદર લાખ નરકાવાસ છે. ચાથી પંકપ્રભા નામની પૃથ્વીની ઊંચાઈ એક લાખ વીસ બાર ચેાજનની છે. તેના પશુ ઉપરના તથા નીચેને એક એક હજાર ચેાજન પ્રમાણ ભાગ છેાડીને બાકીના ભાગમાં દસ લાખ નરકાવાસ છે. પાંચમી ધૂમપ્રભા નામની પૃથ્વીની ઉંચાઇ એક લાખ અઢાર હજાર ચેાજનની છે. તેના પણ ઉપર તથા નીચેના એક એક હુજાર ચેાજન પ્રમાણ ભાગાને છેડીને બાકીના ભાગમાં ત્રણ લાખ નરકવાસ છે. છઠ્ઠી તમપ્રભા પૃથ્વીની ઊંચાઈ એકલાખ સેાળહજાર યેાજનની છે. તેને પશુ ઉપર તથા નીચેના એક એક હજાર ચેાજનપ્રમાણ ભાગ છેડીને ખાકીની જગ્યામાં ૯૯૯૯ નવણુહજાર નવસેાનવાણુ નરકાવાસ છે. સાતમી તમસ્તમપ્રભા નામની પૃથ્વીની ઊંચાઇ એક લાખ આઠ હજાર ાજનની છે. તેના ઉપર સાડા ખાવન હજાર ( પરા હજાર) અને નીચેના સાડા બાવન હજાર પ્રમાણ ભાગને છેડીને બાકીના ભાગમાં ફક્ત પાંચ જ નરકાવાસ છે, ( સાળમેવ ) સંસ્થાન એટલે આકાર જે નારક જીવાના અવાસ આવલિકા ( પકિત) માં આવેલ છે, તેમના આકાર ગાળ, ત્રિકાણીએ કે ચામ્રૂણીએ હાય છે. તે સિવાયના જે નરકા વાસેા છે તે અનેક આકારવાળા હોય છે. ( વર્લ્ડ') માહુલ્ય એટલે જાડાઇ નરેકાવાસાનું માહત્ય ત્રણ હજાર ચાજનનું હાય છે. તે કેવી રીતે હાય છે ? તા તેના જવાખમાં કહે છે કે-નીચે એક હજાર ચાજન. મધ્યમાં એક હજાર ચૈાજન અને ઉપર એક હજાર ચેાજન. ( નિવત્ત્વમસ્થેિવો). સખ્યાત વિસ્તારવાળા જે નરકાવાસા છે તેમને આયામ ( લંબાઈ ) વિષ્ફભ ( પહેાળાઇ ) અને પરિક્ષેપ ( પરિમિતિ ) સખ્યાત ચેાજન પ્રમાણ છે. તે સિવાયના જે નરકાવાસા છે તેમના આયામ, વિષ્ણુભ અને પરિક્ષેપ ભિન્ન ભિન્ન પ્રમાણમાં છે ( વળો. તૈયો ચ જાણો ૫) નરકાવાસાના વણુ, રસ, ગંધ અને સ્પર્શ અત્યંત અનિષ્ટ હોય છે. ઇત્યાદ્રિ સમસ્ત આ ઉદ્દેશકના અંતભાગ સુધીમાં સમજાવવામાં આવ્યુ છે. (ફ્રિ સજ્યે પાળા થવ પુવા ) અહીં આ પ્રકારના પ્રશ્ન સમજવા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભાપૃથ્વીમાં જે ત્રીસ લાખ નરકાવાસ છે તેમાં સમસ્ત જીવે શું પૂર્વે ઉત્પન્ન થયેલા હોય છે ? તેને ઉત્તર દેતા પ્રભુ ગૌતમસ્વામીને કહે છે (હૃતા જોવમાં!) હા, ગૌતમ ! સમસ્ત જીવે (ગલકું) અનેક વાર (મહુવા) અથવા-ઝotતપુરો) અનંત વાર રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીએમાં પહેલાં ઉત્પન્ન થયા હોય છે કે સૂ. ૧ | ઈતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદશિની વ્યાખ્યાના બીજા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ર-૧ ચૌથે ઉદેશે કી અવતરણિકા બીજા શતકનો ચોથો ઉદ્દેશક પ્રારંભ આ ચોથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વિષયનું સંક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે છે ગૌતમસ્વામીને પ્રશ્ન-ઈન્દ્રિય કેટલી હોય છે ? પ્રભુને ઉત્તર ઈન્દ્રિયે પાંચ છે-શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. પ્રજ્ઞાપના સૂત્રમાં ઈન્દ્રિયેના વિષયમાં જે પહેલે ઉદેશક કહ્યો છે તેને ઉલ્લેખ ઇન્દ્રિયના ભેદે, ઈન્દ્રિયોના આકાર, ઈન્દ્રિયની દીર્ઘતા, ઈન્દ્રિયના વિષયો આદિનું નિરૂપણ–ઉદ્દેશકની સમાપ્તિ. બીજા શતકને ત્રીજો ઉદ્દેશક પૂરો કરીને હવે સૂત્રકાર ચોથા ઉદ્દેશકને પ્રારંભ કરે છે. ત્રીજા ઉદેશક સાથે ચોથા ઉદ્દેશકનો આ પ્રકારનો સંબંધ છે-ત્રીજા ઉદ્દેશકમાં નારક જીનું નિરૂપણ કર્યું છે, તે નારકે પાંચ ઈન્દ્રિય વાળા હોય છે, તેથી ઈન્દ્રિયની પ્રરૂપણાને માટે તથા બીજા શતકની શરૂઆતમાં આવતી દ્વાર ગાથામાં આવતા ઇન્દ્રિય પદનું પ્રતિપાદન કરવા માટે આ ચેશે ઉદ્દેશક શરૂ કર્યો છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે ( રૂ મતે ! ઈત્યાદિ ! સૂત્રાર્થ-(મંતે ) હે ભદન્ત ! ( ફુરિયા પત્તા !) ઇન્દ્રિય કેટલી કહી છે? (Tોચમા) હે ગૌતમ! (iા રિચા પત્તા) ઈન્દ્રિયે પાંચ કહી છે. (રંગ) તે આ પ્રમાણે છે-( પતૃમિ હૃચિ વસો ) પ્રજ્ઞાપના સૂત્રના પહેલા ઉદ્દેશકના પંદરમાં ઈન્દ્રિયપદનું અહીં કથન કરવું જોઈએ, શ્રી ભગવતી સૂત્ર : ૨ ઉપર Page #267 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રયોં કે સ્વરૂપમાનિરૂપણ (ાંટાળા વાદર વોર વાવ જોજો) તથા તેમાં કહ્યા પ્રમાણે ઇન્દ્રિયને આકાર, દીતા આદિનું પણ વર્ણન કરવું જોઈએ. અલેક પર્વતના વિવેચન વાળ સમસ્ત ઇન્દ્રિય ઉદ્દેશક અહીં કહે જોઈએ. ટીકાર્થ–(ફળ મતે ! ફુરિયા પન્ના ) હે ભદન્ત! ઈન્દ્રિયે કેટલી કહી છે? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જેમના દ્વારા જીવને ઓળખવામાં આવે છે, તે જીવની નિશાની રૂપ ઈન્દ્રિયો કેટલી છે? આ પ્રશ્નનો મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે–(જો મા ! રૃરિચા વંશ પત્તા) હે ગૌતમ ! ઇન્દ્રિય પાંચ કહી છે. (રંગ) તે પ્રકારો આ પ્રમાણે છે– (૫afમો ફંવિરાવતો નેચરો) પ્રજ્ઞાપના સૂત્રમાં (ઈન્દ્રિય) નામનું પંદરમું પદ છે, તે પદને પહેલે ઉદ્દેશક વાંચવાથી આ વિષે જાણવા મળશે તે ઉદ્દેશક કયાં સુધી વાંચવે? (તકાળ થા વોહરં જાવ છોળો ફુરિય વરેલો) સંસ્થાન બાહુલ્ય પૃથત્વથી શરૂ કરીને (બસ્ટોવ) સુધીની પચીસ દ્વારેથી યુક્ત બે ગાથાઓ ગ્રહણ કરવી જોઈએ તે બે ગાથાઓ નીચે પ્રમાણે છે. (संठाणं बाहल्लं पोहत्तं कइपएस ओगाढे) (Mાદુ વિક, વિસા ગાનાર શારે I / (अदाय असीय मणी, दुद्धपाणे तेल्ल फाणिय वसा य । (कंबल थूणा थिग्गल दीवोदहि लोग 5 लोय ॥२॥ (ત્તિ રિ૩ લો) આ બે ગાથાઓ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે આ પચીશ દ્વારે વાળી, ઈન્દ્રિયેનું પ્રતિપાદન કરનાર, પ્રજ્ઞાપના સૂત્રના ઈન્દ્રિય નામના પદને પહેલે ઉદ્દેશક છે, તે ઉદ્દેશક અહીં પૂરે પૂરો કહે જોઈએ. તેમ કરવાથી ઇન્દ્રિય વિષેનું સમસ્ત વર્ણન સમજી શકાશે. તે બને ગાથાઓને અર્થ આ પ્રમાણે થાય છે– સTT) દ્વારમાં ઈન્દ્રિના આકારે કેવા હોય છે તે બતાવ્યું છે. જેમકે શ્રોત્રેન્દ્રિય ને આકાર કદંબના પુષ્પ જે, ચક્ષુ ઈન્દ્રિયને આકાર મસૂરની દાળ જેવો અને ચન્દ્રમાં જે ગોળ હોય છે. ઘણેન્દ્રિયને આકાર મુક્તક પુષ્પ જે, રસના ઇન્દ્રિયને આકાર પૂરપી જે છે અને સ્પર્શેન્દ્રિયને કઈ ચેકકસ આકાર હેતે નથી ( બાહુલ્ય દ્વારમાં ) ઈન્દ્રિયેની જાડાઈનું વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણન આ પ્રમાણે છે– જેટલી ઈન્દ્રિયો છે તે બધી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણ જાડી છે. (વોત્તદ્વાર ) માં ઈન્દ્રિયની દીર્ઘતાનું વર્ણન કર્યું છે. તે વર્ણન આ પ્રમાણે છે-ત્ર, ચક્ષુ અને ધ્રાણેન્દ્રિયની દીર્ઘતા એક આંગળના શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે, જીભની દીર્ઘતા નવ આંગળ પ્રમાણ છે, સ્પશે. ન્દ્રિયની દીર્ઘતા પાત પેાતાના શરીરના પ્રમાણ જેટલી હેાય છે. શરીર જેવુ નાનું કે માટુ હોય છે તે પ્રમાણે જ સ્પર્શેન્દ્રિય પણુ નાની મેટી દીઘ તા વાળી હાય છે. ( રૂપસે ) નામના દ્વારમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યુ. છે. કે પાંચે ઇન્દ્રિયે અનંત પ્રદેશોથી નિષ્પન્ન છે. એટલે કે પ્રત્યેક ઇદ્રિયને અસખ્યાત અસખ્યાત આકાશ પ્રદેશ અવગાડ્યા છે અને દરેક ઇંદ્રિયમાં અનંત પુદ્ગલ લાગેલાં છે. ( કોઢ ) દ્વારમાં એ બતાવ્યું છે કે બધી ઈન્દ્રિયો અસખ્યાત પ્રદેશેામાં અવગાઢે છે. ( બાય ) દ્વારમાં એ ખતાવ્યું છે કે અવગાહનાની અપેક્ષાએ સૌથી સૂક્ષ્મ ચક્ષુઈન્દ્રિય છે ચક્ષુ ઈન્દ્રિયથી સખ્યાતગણી અવગાહના શ્રોત્રેન્દ્રિયની હોય છે. શ્રોત્રેન્દ્રિયથી સખ્યાતગણી અવગાહના ઘ્રાણેન્દ્રિયની હાય છે. ઘ્રાણેન્દ્રિયથી અસખ્યાત ગણી અવગાહના વાળી રસનાઇન્દ્રિય છે. અને રસના ઇન્દ્રિય કરતાં સખ્યાત ગણી અવગાહના સ્પર્શેન્દ્રિયની હોય છે. ( છુટ્ટુ) દ્વારમાં એ ખતાવવામાં આવ્યુ` કે કેવળ ચક્ષુઇન્દ્રિય સિવાયની શ્રોત્રાદિક ઇન્દ્રિયા સૃષ્ટ થયેલા (સ્પર્શ પામેલા ) પેાતાના વિષયને પ્રકાશિત કરે છે. ચક્ષુઇન્દ્રિય વિષયના સ્પર્શ કરીને પેાતાના ગ્રાહ્ય વિષયને પ્રકાશિત કરતી નથી કારણ કે ખીજી ઇન્દ્રિયાની જેમ તેને પ્રાપ્યકારી કહેલ નથી, જે ઇન્દ્રિયા પેાતાના વિષયને સ્પર્શ કરીને તેને પ્રકા શિત કરે છે, તે ઇન્દ્રિયાને પ્રાપ્યકારી ગણવામાં આવે છે. સ્પર્શેન્દ્રિય, ઘણેન્દ્રિય, રસનેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારી છે. ( વિટ્ટુ) આ દ્વારમા એવું બતાવવામાં આવ્યું છે. ચક્ષુઈન્દ્રિય સિવાયની ચારે ઇન્દ્રિયમાં જ્યારે પુદ્ગલા આવીને પ્રવેશ કરે છે ત્યારે જ તેઓ પાત પેાતાના વિષયાને ગ્રહણ કરી શકે છે. ચક્ષુઇન્દ્રિયમાં પુદ્ગલેા પ્રવેશતાં નથી કારણ કે તે અપ્રાપ્યકારી છે. ( વિજ્ઞય ) આ દ્વારમાં એ બતાવવામાં આવ્યુ છે કે બધી ઇન્દ્રિયોના વિષય સામાન્ય રીતે આછામાં ઓછે આગળના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને વધારેમાં વધારે શ્રોત્રેન્દ્રિયના વિષય ખાર ચાજન સુધીના છે. જો તેને તે શબ્દરૂપ વિષય શબ્દાન્તરેા દ્વારા કે પ્રતિકૂળ પવન દ્વારા પ્રતિહત થયા ન હોય ત શ્રોત્રેન્દ્રિય ખાર ચૈાજન પર્યંતના શબ્દને ગ્રહણ કરી શકે છે. ચક્ષુઈ ન્દ્રિય એક લાખ ચેાજન કરતા પણ દૂરના વિષયને ગ્રહણ કરી શકે છે. ખાકીની ઈન્દ્રિયા- ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય નવ નવ ચાજન પન્તના વિષયાને ગ્રહણ કરી શકે છે. અનાર ) આ દ્વારમાં એ વાત સમજાવી છે કે સમુદ્લાતથી યુકત અણુગારના નિર્જરા સંબધી જે પુદ્ગલેા હેાય છે તેમને છદ્મસ્થ મનુષ્ય જોઇ શકતા નથી. ( રે ) આ દ્વારમાં એ બતાવવામાં આવ્યું છે કે નિર્જરા સબંધી પુદ્ગલેાને નારક જીવા જાણી શકતા નથી, જોઈ શકતા નથી અને તેમને આહાર પણ કરી શકતા નથી. એ દ્વારપ્રદર્શન ગાથાઓમાં કહેલાં અગિયાર દ્વારાનું વિવેચન ઉપર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ - પ્રમાણે છે. બાકીનાં ખારથી લઈને ચાવીસમાં દ્વાર સુધીનું એટલે કે ( આદર્શ દ્વાર ) થી લઈ ને (લેાકદ્વાર ) સુધીનું વિવેચન વધારે લાંબુ છે. વિસ્તાર થઈ જવાના ભયથી તે દ્વારાનું વિવેચન અહીં આપ્યુ નથી. તે વિવેચન પ્રજ્ઞાપના સૂત્રના પહેલા ઉદ્દેશકના (ઇન્દ્રિયપદ ) માંથી વાંચી લેવું (જ્ઞાન અસ્રોતો) આ પદ્મ દ્વારા સૂત્રકારે પચીસમાં દ્વારના ઉલ્લેખ કર્યો છે. આ દ્વારમા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછ્યું છે કે-( બહોળેળ અંતે ! જા કે, દવા જાણäપુજ્જા ) ઉત્તર ( નોચમાં ! નો ધર્માથાળ' કે, નાય नो आगासत्थिकारण फुडे, आगासस्थिकायस्स देसेण फुडे, आगासत्थिकायस्स परसेहिं फुडे, नो पुढवीकारणं फुडे, जाव नो अद्धासमए णं फुडे, एगे अजीदब्बदेसे अगुरुल हुएहिं अणतेहि अगुरुहुयगुणेहि संजुत्ते सन्वागास अनंत મરૂપે ) તેના અર્થ આ પ્રમાણે છે ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત ! આલેાકાકાશ કયા દ્રવ્યથી અથવા કેટલા અસ્તિકાયાથી પૃષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ ! આલાકાકાશ કાઇ પણ દ્રવ્યથી, કે કાઇ પણ અસ્તિકાયથી ધૃષ્ટ નથી. તે ધર્માસ્તિકાયથી લઇને આકાશાસ્તિકાય પર્યંન્તના કોઇ પણ અસ્તિકાયથી પૃષ્ટ નથી. અહીં જે ( ગાય ) પન્ત પદ આવ્યું છે તેના દ્વારા અધામાં સ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયને ગ્રહણ કરવામાં આવ્યા છે. કહે. વાનું તાસ એ છે કે અલેાકાકાશમાં કેઇ દ્રવ્ય પણ નથી અને કોઈ અસ્તિ કાય પણ નથી. પણ તે અલેાકાકાશ ( વાસથિાયસ વેલે: અે ) આકા શાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે, ( બગાસત્યિહ્રાયલ પúહિં છે) આકાશાસ્તિકાયના પ્રદેશથી ધૃષ્ટ છે. (નો પુત્રીાાં પુદ્દે, બાવનો અહાલમ rvi ૐ) તે અલકાકાશ પૃથ્વીકાયથી પૃષ્ટ નથી, અહ્લાસમય પન્તના પણ આસ્તિકાયાથી પૃષ્ટ નથી. . ભગવાનનું આ પ્રકારનું કથન સાંભળીને ગૌતમ સ્વામીએ પૂછ્યું-હે ભદન્ત ! જો અલેાકાકાશને કાઇ પણ દ્રવ્ય કે અસ્તિકાય સ્પતા નથી તેા તે અલેકાકાશરૂપ પદાર્થ કેવા છે ? તે વિષયનું સ્પષ્ટીકરણ કરવા માટે પ્રભુ તેમને કહે છે કે ( ને અઝીય્રેસે અનુષāર્ફિંગમં અનુજી ચ જુનૈતૢિ સંજીત્તે) તે અલેાકાકાશરૂપ પદાથ એક અજીવ દ્રવ્યના દેશ રૂપ પદાથ છે અને તે અનંત અગુરુલઘુ ગુણેાથી યુક્ત છે. ( સવ્વાનાસ અનંતમા મૂળ ) તથા અનંત ભાગથી ન્યૂન થયેલા સર્વાકાશ રૂપ છે. અહી કેઇ એવા પ્રકાર ની શકા ન કરી શકે કે ( જો અલેાકાકાશ ધર્માસ્તિકાય આદિથી સૃષ્ટ નથી તેા તે કલ્પનાના ઘેાડાના જેવુ અત્યંત અસત્ જ માનવુ' પડે કારણ કે તે અજીવ દ્રવ્ય પ્રદેશરૂપ છે, તથા અનંત અગુરુલઘુ ગુણાથી તે યુક્ત છે. અને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ તેમાં કાકાશને વિરહ (અભાવ હોવાથી તે અનંત ભાગ ન્યુન સર્વકાશ રૂપ છે. ) તે માટે નીચે પ્રમાણે ખુલાસે કર્યો છે–આ અલેકાકાશ આકાશ ના સ્વરૂપ ભૂત છે અને અનંત અગુરુલઘુ ગુણોથી યુક્ત છે. તેથી તે કલ્પનાના ઘોડા જેવું અસત્ રૂપ હોઈ શકે નહીં પણ તે એક સપ (અસ્તિત્વ ધરાવનાર) પદાર્થ રૂપ છે. લોકાકાશની જેમ તે ફક્ત પૃથ્વી આદિ કાર્યો દ્વારા, ધર્માસ્તિકાય આદિ દ્વારા અને સમય દ્વારા સ્પષ્ટ નથી—વ્યા નથી. તે અલ કાકાશ આકાશાસ્તિકાય આદિ દ્વારા પૃષ્ટ કેમ નથી ? ઉત્તરઃ—જે પૃથ્વીકાય આદિ અલોકાકાશમાં હતા તે તેઓ તેને સ્પર્શ કરતા હતા. પણ ત્યાં તો પૃથ્વીકાય આદિ છે જ નહીં–તે તેને સ્પર્શ કોણ કરે! અલેકમાં અલક્તા એ કારણે જ રહેલી છે કે ત્યાં પૃથ્વીકાય આદિ કાય રૂ૫ લેક નથી. જે કારણે ત્યાં લોકોને અભાવ છે તેજ કારણે અલોકમાં લોકાભાવનું સત્ય છે, તેથી લોકાભાવથી વિધી લોકનું ત્યાં અવસ્થાન-અસ્તિત્વ કેવી રીતે માની શકાય ? તેથી જ ત્યાં જે લેકનું અવસ્થાન જ નથી તે લેકને અલકને સ્પર્શ પણ કેવી રીતે સંભવી શકે? જે વસ્તુ જ્યાં મજાદ જ ન હોય ત્યાં તેને સ્પર્શી જ સંભવી શકે નહીં. અવિદ્યમાન વસ્તુને સ્પર્શ કઈ પણ ઠેકાણે દેખે નથી કે સાંભળ્યા નથી, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ દ્વારા અલકનો સ્પર્શ થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશમાં અલકનો અગ્રભાગે સંલગ્ન છે. તે અલકાકાશ એક છે અને આકાશદ્રવ્ય દેશરૂપ હોવાને લીધે તે અજવદ્રવ્યના પ્રદેશરૂપ છે ! ૧ ! જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના બીજા શતકને ચેાથે ઉદ્દેશ સમાપ્ત થયે. અન્ય મતવાદીયોં કે મતકા ખંડનપૂર્વક સ્વમત કા નિઅપણ બીજા શતકનો પાંચમો ઉદેશક પ્રારંભ બીજા શતકના ચોથા ઉદ્દેશકનું નિરૂપણ પૂરૂં કરીને હવે સૂત્રકાર પાંચમા ઉદ્દેશકનું નિરૂપણ કરે છે. ચોથા ઉદ્દેશક સાથે પાંચમાં ઉદ્દેશકને સંબંધ આ પ્રમાણે છે–ચોથા ઉદ્દેશકમાં ઈન્દ્રિયોનું નિરૂપણ કર્યું છે. તે ઇન્દ્રિયે દ્વારા જ વિષય ભેગરૂપ પરિચારણા થઈ શકે છે તેથી તે વિષય ભેગરૂપ પવિચારણાનું નિરૂપણ કરવા માટે તથા બીજા શતકની શરૂઆતમાં આવતી દ્વારગાથામાં (અન્ન સ્થિર) અન્ય યુથિકે ( અન્ય મતવાદીઓ) નું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ પાંચમે ઉદ્દેશક શરૂ કર્યો છે. આ પ્રકારના સંબંધથી શરૂ થતા આ પાંચમાં ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે–(ગM સ્થિય મત્તે !) ઈ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ- ( મંતે ! બન્ન0િાળ પર્વ માફકતંતિ માાંતિ, જાતિ, પતિ) હે ભદન્ત ! અન્ય મતવાદીઓ એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે, એવી પ્રરૂપણ કરે છે ( સંજ્ઞા ) કે ( પરં નિરીકે જાણ સમાને) જ્યારે નિગ્રંથ કાળ પામે છે ત્યારે (૨૪મૂળ તુ agri ) તે દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તે પર્યાયમાં ઉત્પન્ન થયેલ (જે vi) તે ( નો અન્ન, નો બનેહિં તેવા તેવો ) અન્ય દેવને અથવા અન્ય દેવેની દેવીઓને (જ્ઞિક અનિંડિ) પિતાને વશ કરીને (રિચા) વિષયભેગ ભેગવતે નથી, તો નિરિકા વીરોગgિનિય હિનિય રિચાર) અથવા તે પોતાની દેવીઓને વશ કરીને તેમની સાથે વિષયભેગ કરતો નથી. પણ (1ળામે ના વિવિઘ વિશ્વર રિવાજે) તે દેવ પિતાની વૈકિય શક્તિથી પિતાના બે રૂપ બનાવે છે. તેમાનું એક રૂપ દેવનું અને બીજૂ દેવીનું હોય છે. આ રીતે બે સ્વરૂપમાં વિભક્ત થયેલે તે દેવ, દેવીરૂપે વિભક્ત થયેલા પિતાના જ બીજા રૂપની સાથે વિષયભોગ સેવે છે. આ રીતે ( જે વિ જ નું લીવે ઘઉં સમUM તો વેણ રેડ્ડ) એક જ જીવ એક જ સમયે બે વેદને અનુભવ કરે છે (રંગાણા) તે બે વેદ આ પ્રમાણે છે-(ચિદં ર પુરવં ૨) (૧) સ્ત્રીવેદઅને (૨) પુરુષવેદ. (gવું જરૂરથચવશ્વથા નેચવા) આ પ્રમાણેનું અન્ય મતવાદીઓનું વક્તવ્ય છે તેમ સમજવું (કાવ રૂરિયજં જ કુરિવં ૪) સ્ત્રીવેદ પુરુષવેદ પર્યન્તનું (મેચ મતે પર્વ) હે ભદન્ત ! અન્યમતવાદીઓની તે માન્યતા શું સાચી છે? હે (જોગમ!) હે ગૌતમ! (= તે બન્નકથિ gવે શરૂFતિ ગાવ રૂથિએ જ પુનર્ચ ૨) અન્યમતવાદિઓ એવું જે કહે છે કે એકજ જીવ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદને અનુભવ કરે છે (અહીં પ્રશ્નમાંનું સમસ્ત કથન ગ્રહણ કરવાનું) (જે તે પુર્વ મા ) તેમણે એવું જે કહ્યું છે તે (મિ છે તે પુર્વ આહંદુ) તેમણે મિથ્યા (ખાટું) કહ્યું છે. (હું પુ નોચમાં! ઈ મારૂવાર્ષિ, માતામિ, ઉન્નમિ, પૂમિ) હે ગૌતમ ! હું તે એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું અને એવી પ્રરૂપણું કરું છું કે (gā હુ નિયંટે ) કેઈ નિગ્રંથ કાળ પામીને (અજય દેવોરેવત્તા કાવત્તા મારુ ) કઈ એક દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, (મઢિસુ જ્ઞાવ મામા. રૂમ્સ રિદ્રિા ) ભલે તે સામાન્ય દેવલોકમાં ઉત્પન્ન થયે ન હોય, પણ અનેક ઋદ્ધિથી ભરપૂર દેવલોકમાં ઉત્પન્ન થયે હાય, મહા પ્રભાવશાળી દેવલેકમાં ઉત્પન્ન થયે હેય, લાંબા આયુષ્યવાળા અને ઘણે દૂર સુધી જવાની શક્તિથી યુક્ત દેવલોકમાં તે ઉન્ન થયે હોય, (૨ oi ત€ મવમgિar વાજ રિસામો ૩૬નોના મામા નાવ વણિક) ત્યાં ઉપન્ન થયેલા તે દેવની મહાન ઋદ્ધિ હોય, એવું દેદીપ્યમાન સ્વરૂપ હોય કે જે દસે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨પ૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ દિશાઓને પ્રકાશિત કરતું હાય, તથા પ્રત્યેક જોનારને તેના રૂપમાં નવીનતાનાં દર્શન થતાં હાય ( ચે ાં તત્વ અને તેને ગણિતેવાળ લેવીઓ ) એવા તે દેવ ત્યાં અન્ય દેવાને તથા અન્ય દેશની દેવીઓને ( બુમિનુંત્તિયજ્ઞમિત્તુ નિય) પેાતાને વશ કરીને ( યારેક્) તેમની સાથે વિષયભોગ ભગવે છે. (નો ઊપનામેન અવ્વાાં વિવિચ વિવિચ પરિચારૢ) પેાતાના શરીરના વૈક્રિય શક્તિથી દેવ અને દેવીના બે રૂપ બનાવીને તે વિષયસેગ ભાગવતા નથી, (ોવિચનં નીવેîાંસમાં હળ વેચવેચકૢ ) આ રીતે એક જીવ એક સમયે એક જ વેદના અનુભવ કરે છે-(સંજ્ઞા) તે વેઢ આ પ્રમાણે છે ( રૂચિનેય ના પુસિવેચના) વેદ અથવા પુરુષવેદ એક જ જીવ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદના અનુભવ કરતા નથી કારણકે (ૐ સમય સ્થિ વેચચેર્ નો તે સમર્થ પુત્તવેય વેર્ ) જે સમયે તે સ્ત્રીવેદ્યનેા અનુભવ કરે છે તે સમયે તે પુરુષવેદના અનુભવ કરતા નથી, (નં સમય પુતિનેë वेएइ, नो સમચં સ્થિચવેચવે ) અને જ્યારે તે પુરુષવેદનુ વેદન કરતા હાય છે ત્યારે તે સ્ત્રીવેદનુ વેદન કરતા નથી, ( રૂxિચવેચહ્ન ફ્ળ નો પુલિવેચ' વેલ્ફ, પુલનેચરલ ફળ નો કૂસ્થિયનેય વે ) તથા સ્ત્રીવેદના ઉદયથી પુરુષવેદનુ વેદન કરતા નથી અને પુરુષવેદના ઉદયથી સ્ત્રીવેદનુ વેદન કરતા નથી. (વ' વહુને લીધે ોળ સમા હળ વેચ' વે આ રીતે એક જીવ એક સમયે એક જ વેદનુ વેદન કરે છે—( તંના ફસ્થિચમેચ થતા પુસિનેય વા) કાંતા શ્રીવેદન' વેઇન કરે છે કાંતા પુરુષવેદનુ વેદન કરે છે. ( દૂરથી પૃથ્વીનેન' ફ઼િોળ' પુસિ ડ્થ ) સ્રીવેદના ઉદય થતાં સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે ( પુરિતો પુરસવવા પોળ કૃત્યિ ઘેરૂ ) અને પુરુષવેદના ઉડ્ડય થતાં પુરુષ સ્ત્રીના સમાગમ ઇચ્છે છે. આ રીતે (તે ષિ તે અળખળ સ્મૃતિ-તજ્ઞા-થી વા પુલિ' પુરસેવાથી ) સ્ત્રી અને પુરુષ બન્ને જ સ્ત્રીવેદ અને પુરુષવેદના ઉદયમાં એક બીજાની અભિલાષા કરતા હાય છે–સ્રી પુરુષની અને પુરુષ સ્ત્રીની અભિલાષા કરતા હોય છે. ટીકા –ગૌતમસ્વામી મહાવીરસ્વામીને આ પ્રકારને પ્રશ્ન પૂછે છે ( અન્નઽચિયાળા મતે ! ) હે ભદન્ત ! અન્ય મતવાદીએ ( વ ાલ તિ) એવુ કહે છે, ( વ માસ તે) જનસમૂહની વચ્ચે એવુ ભાષણ કરે છે,( વ પદ્મવૃત્તિ) દૃષ્ટાંતાદિ દ્વારા એવું બતાવે છે, ( ' વવેત્તિ ) શાસ્ત્રોમાં એવી પ્રરૂપણા કરે છે ( તંજ્ઞા) કે ( વવજીનિયરું) કાઇ પણ નિગ્રંથ સાધુ ( કાજણ્ ) મૃત્યુ પામીને દેવલાકમાં દેવગતિ પ્રાપ્ત કરે છે. ત્યાં જઈ ને તેં ( ફેનમૂન અવળેળ) દેવરૂપ થયેલા પોતાના શરીરથી. ( સેળ તલ્થ નો अने देवे णो अन्नेसिं देवाण देवीओ अहिजुंजिय अहिजुजिय परियारेइ ) અન્ય દેવાને અને અન્ય દેવીઆને પેાતાને વશ કરીને તેમની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ સાથે વિષયસુખ ભોગવતો નથી. અહીં (અને સેવે, અલ રજાઈ જેવીગો ) એ જે પાઠ આવે છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–તે પિતાનાથી ભિન્ન દેવોની સાથે અને પિતાનાથી ભિન્ન દેવેની દેવીઓ સાથે વિષયસુખ ભોગવતે નથી. અને (જો ૩ નિરિવાબો વીમો મદનિચ બહિર્નાનિ વાિરે) તે પિતાની દેવીઓને વશ કરીને તેમની સાથે પણ વિષયસુખ ભોગવતો નથી તે તે ત્યાં કેવી રીતે વિષયસુખ ભેગવે છે? તે કહે છે-(જ્ઞાનમેર રિટિવ જિદિના પરિવારેફ) તે દેવ પિતાની વૈક્રિયશક્તિ દ્વારા પિતાના જ બે રૂપ બનાવે છે–એક દેવનું રૂપ અને બીજુ દેવીનું રૂપ અને તેની સાથે જ વિષયસુખ ભોગવે છેકહેવાનું તાત્પર્ય એ છે કે દેવલોકમાં ગયેલા તે નિર્ચથજીવ દેવની પાસે અન્ય સામગ્રી તે હોતી નથી. તેથી તે (અgura ) પિતાની જાતે જ-એટલે કે પિતાની ક્રિયાશક્તિથી પિતાના શરીરનાં બે રૂ૫ બનાવે છે–એક દેવનું રૂપ અને બીજું દેવીનું રૂપ. તે દેવનું સ્વરૂપ દેવીરૂપની સાથે વિષયસુખ ભોગવે છે. આ રીતે પોતાનાં જ બે રૂપ બનાવવાને કારણે તે જીવ એક સાથે પુરુષવેદ અને સ્ત્રીવેદને અનુભવ કરે છે. આ રીતે એક જ જીવ એક સમયે બે વેદનું વેદન કરે છે. આ પ્રકારની માન્યતા અન્ય તીથિકે ધરાવે છે. ( પર્વ પર કિચર દવચા નેચવા ) આ પ્રકારની અન્યતીથિકની માન્યતા સમજવી (ઝાવ રિચાં ૧ પુરિસર્ચ ૨) આ પાઠને જોડવા માટે ( 17 ) પરથી સૂચિત થતે પાઠ આ પ્રમાણે છે-(જ્ઞ માં સ્થિર वेएइ, स समय पुरिसवेय वेएइ, ज समय पुरिसवेयं वेएइ, त समयं इत्थियवेय एइ, इत्थीवेयस वेयणाए पुरिसवेर वेएइ, पुरिसवेयस्स वेयणार इथियवेय वेएइ, एवं खलु एगे वि य ण जीवे एगेण समएण दो वेय वेएइ, इथि = પુરિ ) જે સમયે જીવ સ્ત્રીવેદનું વેદન કરતો હોય છે તે સમયે તે પુરુષવેદનું પણ વેદન કરતે હોય છે. જે સમયે જીવ પુરુષવેદનું વેદન કરતા હોય છે તે સમયે તે સ્ત્રીવેદનું પણ વેદન કરતા હોય છે. (૧) પુરુષ વેદના વેદનથી જીવ સ્ત્રીવેદનું વેદન કરે છે અને (૨) સ્ત્રીવેદના વેદનથી જીવ પુરુષવેદનું વેદન કરે છે. આ રીતે જીવ એક સમયે બે વેદનું વેદન કરે છે-(૧) સ્ત્રીવેદનું અને (૨) પુરુષવેદનું જે નિગ્રંથ મરીને દેવગતિમાં ઉત્પન્ન થયે હોય, તેને વિષે પરતીર્થિકે ઉપરોક્ત જે મંતવ્ય ધરાવે છે તે વિષે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પ્રભુને પૂછે છે- હૈ હમે મને ga) હે ભદન્ત ! અન્ય તીથિકનું તેમના વિષેનું તે કથન શું સંભવિત છે ? તેને મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે-( જોયા) હે ગૌતમ ! (તં સ્થિય પર્વ મારફતિ) તે અન્ય તીર્થિકે એવું જે કહે છે (નાર થિયે જ જુવે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૫૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૪) કે એક જ જીવ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદનું વેદન કરે છે. ( અહી ગૌતમના પ્રશ્નમાં આવતું સમગ્ર કથન ગ્રહણ કરવું જોઈએ) ( જે તે gવું થાય) અન્ય મતવાદીઓએ એવું જે કહ્યું છે તે (મિ તે વંકાય). તેમણે મિથ્યા કહેલું છે. એટલે કે તેમનું કથન સાચું નથી. કારણકે તે દેવ જ્યારે સ્ત્રીનું રૂપ ધારણ કરે છે ત્યારે પણ પિતે પુરુષ હોવાથી તે સમયે તેના પુરુષવેદને જ ઉદય સંભવી શકે છે–સ્ત્રીવેદને નહીં. સ્ત્રીવેદનું પરિવર્તન કરવામાં આવે ત્યારે સ્ત્રીવેદને જ ઉદય રહે છે, પુરુષવેદને નહીં, કારણ કે સ્ત્રીવેદ અને પુરુષવેદ એક બીજાથી વિરૂદ્ધ જ હોય છે કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ પિતાના મૂળ શરીરમાં રહેવા છતાં પણ એક સમયે અનેક રૂપ બનાવી શકે છે. એક જ સમયે તે સ્ત્રી અને પુરુષ બની જઈ શકે છે. પણ જ્યારે તેણે પુરુષ અને સ્ત્રી બનનું રૂપ ધારણ કર્યું હોય ત્યારે પણ તે કૃત્રિમ સ્ત્રી રૂપમાં એકલા પુરુષવેદને જ ઉદય હાય છે, કારણકે પુરુષવેદને જેનામાં ઉદય છે એવા જીવનું તે એક રૂપાંતર જ હોય છે. તેથી એક જ સમયે બે વેદોને ઉદય માનવો તે ન્યાયસંગત લાગતું નથી. કારણકે એક જ સમયે એક જ જગ્યાએ બે વેદનો ઉદય થવો શક્ય નથી. જેમની વચ્ચે પરસ્પર વિરોધ હોય છે તેમનું એક જ જગ્યાએ એક જ સમયે અસ્તિત્વ જોવામાં આવતું નથી. જેમકે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય. કુદરતી રીતે જ. સ્ત્રીવેદ અને પુરુષવેદ એક બીજાના વિરોધી હોવાથી એક જ સમયે અને એક જ જગ્યાએ તે બનેનું અસ્તિત્વ સંભવી શકતું નથી. તેથી “એક જ જગ્યાએ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બનેનો ઉદય થાય છે,” એવી પરતીથિકની માન્યતા મિથ્યા છે. આ વિષયને વિસ્તારથી સમજાવવા માટે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે (શ કુળ નોરમા | gવું સારવવામિ, માતામિ, પરામિ, હોમિ) હે ગૌતમ! હું તે એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું, અને એવી પ્રરૂપણા કરું છું કે (gવં વહુ નિયંઠે ૪રપ સમા) નિગ્રંથ સાધુ કાલધર્મ પામીને સામાન્ય દેવલોકમાં ઉત્પન્ન થતો નથી, પણ તે તે (મઢિપુ ના માજુમાવેલુ રાજૂgણ નિદિgતેવો અન્ન તેવોug વવવત્તા મg એવા કેઈ દેવલેકમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં વિશિષ્ટ વિમાન પરિવાર આદિ રૂપ રુદ્ધિ હોય છે. જે દેવલેકે પિતાના અચિત્ય પ્રભાવથી સદા યુક્ત હોય છે અહીં (શાસ્ત્ર ) ( પર્યન્ત) પદ દ્વારા (મગુરૂજતું, મ હુ, માનસેતુ, મારો ) આ પદે ગ્રહણ કરાયાં છે તેમને અર્થ આ પ્રમાણે છે-જે દેવલોક પિતાની વિશિષ્ટ પ્રભાથી સદા ચમકતા રહે છે, જે વિશિષ્ટ બળથી યુક્ત હોય છે. જ વિશાળ કીર્તિને ભંડાર હોય છે, જે વિશિષ્ટ સુખોના ભંડાર હોય છે. તથા દૂર દૂર ગમન કરનારા દેથી જે સદા ભરેલા રહે છે અને જ્યાં રહેનારા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ દેવોની ભરસ્થિતિ એક બે આદિ સાગરોપમની હોય છે. એવા દેવલોકમાંના કોઈ એક દેવલોકમાં તે નિગ્રંથ સાધુને જીવ દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તે દેવની ત્રાદ્ધિ કેવી હોય છે તે બતાવવાને માટે પ્રભુ ગૌતમને કહે છે કે (૨ of 70 જે મવા રઢિા જાવ મgge) ત્યાં તે એવા દેવ બને છે કે જેની વિમાન પરિવાર આદિ રૂપ ઋદ્ધિ ઘણું જ સારી હોય છે, જેની ઘતિ ઘણુ જ વધારે હોય છે, જે વિશિષ્ટ બળસંપન્ન હોય છે, જે વિશિષ્ટ કીતિ અને વિશિષ્ટ સુખસંપન્ન હોય છે, અને જે અચિત્ય પ્રભાવવાળો હોય છે. જેનું વક્ષસ્થળ સદા હારથી શોભતું હોય છે. જેની બને ભુજાઓ વલય અને ત્રુટિત (બાહુ રક્ષક આભૂષણો ) થી વિભૂષિત હોય છે, જેના બને હાથ અંગદ (અભૂષણ વિશેષ) થી સદા વિભૂષિત હોય છે, જેમના ગાલ કુંડળોની કાન્તિથી સદા ચમકતા રહે છે, અને કર્ણપીઠ ( કણુના આભ ષણ) થી જેમના બન્ને કર્ણ સદા વિભૂષિત રહે છે, જેનાં વસ્ત્ર અને અભૂષણ વિવિધ પ્રકારના હોય છે, જેમના મસ્તક પર વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ અને મુગટ રહે છે, માંગલિક અને શ્રેષ્ઠ વસ્ત્રોને જે સદા ધારણ કરે છે કલ્યાણકારી પુષ્પમાળાઓથી તથા ચન્દન આદિન સુગંધિત લેપથી જેઓ સદા શોભતા હોય છે, જેનું શરીર સદા દેદીપ્યમાન હોય છે, (૪વવUTHI ) પગ સુધી લટકતી અને ઝોલા લેતી વનમાળાથી જે યુક્ત હોય છે, એવું તે દેવ પિતાના દિવ્ય વર્ણથી દિવ્યગંધથી-દેવસંબંધી સુરભિગંધથી, દિવ્ય આકારથી, દિવ્ય સ્પર્શથી–સુકુમાર આદિરૂપ સ્પર્શથી દિવ્ય સંઘાતથી, દિવ્ય સંહનનથી, દિવ્ય સંરથાનથી, વિમાન પરિવાર આદિરૂપ દિવ્ય અદ્ધિથી, દિવ્ય હુતિથી-શારીરિક દીતિથી, દિવ્ય વિમાનના પ્રભાવથી દિવ્ય શરીર સૌંદર્યથી, શરીરે પહેરેલાં રત્નાદિની દિવ્ય કાન્તિથી, તથા શરીરની કાંતિ અને દેહ સૌદર્યથી (ાર વિના) દસે દિશાઓને (પૂર્વાદિ ચાર દિશા, અગ્નિ આદિ ચાર ખૂણા, તથા ઉપરની અને નીચેની દિશાઓ) (૩ માળે) પ્રકાશિત કરતા (મામાણે) પ્રભાયુક્ત કરતા, (નાવ વણિક) જેનારના ચિત્તને પ્રસન્ન કરતા-તેમનું રૂપ એટલું બધું મનોશ હોય છે કે તેમને જોનારની આંખ તેમનું રૂપ જોતાં તૃપ્તિજ અનુભવતી નથી. તેઓ જેનારની નજરે ક્ષણે ભો નવીન રૂપ ધારણ કરતા હોય એવું લાગે છે. (તે બં સરળ અને રે અનૈહિ વાળ તેવી મિઝુનિય મજુનિચ પરિચ) ઉપરોક્ત સમૃદ્ધિ આદિથી યુક્ત દેવલોકમાંના કેઈ પણ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલે તે દેવ, અન્ય દેવોને તથા અન્ય દેવની દેવીઓને વારં વાર પિતાને વશ કરીને તેમની સાથે વિષયસુખ ભોગવે છે. તથા (અગિરિરથમ તેવો અનિંનિર મિનિ રિચારૂ) પિતાની દેવીઓને વશ કરીને વારં વાર તેમની સાથે વિષયસુખ ભેગવે છે. (અવળાવ લg ) પિતે જ પોતાની જાતને ( વિકરિનાં વિદિવય ) વૈકિય શક્તિથી દેવ અને દેવી રૂપે ઉત્પન્ન કરીને ( નો પરિચારૂ ) વિષયસુખ ભોગવતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે( 1 કિ ૨ ૬ નવે) એક જીવ ( gi' સમM) એક સમયે (ા રેચ વે) એક જ વેદનું વેદન કરે છે. (સંહા-થિયરો વા કુરિચ તા). કાંતે તે સ્ત્રીવેદનું વેદન કરે છે, કાંતે પુરુષવેદનું વેદન કરે છે અને વેદનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ એક જ સમયે એક સાથે વેદન કરતા નથી. કારણ કે (ૐ સમય દૃસ્થિયનેચં વૈ ) જે સમયે તે સ્ત્રીવેદનું વેદન કરતા હાય (નો ત' સમય પુલિયેય' નેપ્ ) તે સમયે તે પુરુષવેદનું વેદન કરતા નથી, (ન' સમય પુરવેચ ́વદ્ તે સમય' નો સ્થિત્રેય. વૈરૂ ) જ્યારે તે પુરુષવેદનું વેદન કરતા હોય છે ત્યારે તે સ્ત્રીવેદનું વેદન કરતા નથી. (વિવેચક્ષ સફળ નો પુણિવેલ્ વેવ) સ્ત્રીવેદના ઉદયથી તે પુરુષવેદનું વેદન કરતા નથી અને (પુલિનેચરલ પળ નો સ્થિયનેય વેજ્ડ) પુરુષવેદના ઉદયથી તે સ્ત્રીવેદનું કરતા નથી. ( વ વહુ તો નીને પોળ' સમા હળ વેય' વેğ) આ રીતે એક જીવ એક સમયે એક જ વેદનું વેદન કરે છે. (તજ્ઞા-ફથીચવેચ' વા પુતિનેચ' વા) કાંતા સ્ત્રીવેદનું વેદન કરે છે, કાંતા પુરુષવેદનું વેદન કરે છે. એક જીવ એક જ સમયે એક જ વેદનું વેદન કરે છે, તેનું કારણ શું? તે તેને ખુલાસે આ પ્રમાણે છે- રૂથી થીયેળ ફોન પુપ્તિ પત્થર ) જ્યારે સ્ત્રીમાં સ્ત્રીવેદના ઉદય થાય છે ત્યારે તે સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે, અને (પુરિો પુત્તિવેળ` સફળેળ' સ્થિ પથ્થર્ ) જ્યારે પુરુષમાં પુરુષવેદના ઉદય થાય ત્યારે તે સ્ત્રીની અભિલાષા કરે છે. (વો વિ તે બળમા પથ્થતિ) આ રીતે પોતાના વેદના ઉદય થાય ત્યારે તેઓ બન્ને એક ખીજાની અભિલાષા કરે છે-( ત. જ્ઞદ્દા-ફથી વા પુરિä ) સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે, (વ્રુત્તિન ના દિવ) અને પુરુષ સ્ત્રીની અભિલાષા કરે છે સૂ॰૧ ગર્ભ કે સ્વરૂપ કાનિરૂપણ આ પ્રમાણે અન્યતીથિકાના મતનું ખંડન કરીને હવે સૂત્રકાર ગભ વિષેનું પ્રકરણ શરૂ કરે છે–(પમેળ ) ઇત્યાદિ સૂત્રા ...( ઉર્નનમેળ' અંતે ! ચક્રમે ાિજો નૈષિર્ હોર્ ? ) હે ભદ્દન્ત ! ઉદકગભ કેટલા સમય સુધી ઉઢકગ રૂપે રહે છે ? ( નોયમા નોળ' ય સમય નગ્નોસેળ છમ્માના) હે ગૌતમ ! તે કગર્ભ એામાં આછે. એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધી ઉત્તકગભરૂપે રહે છે, ( तिरिक्खजोणियगभेण भते तिरिक्खजोणियगन्भे ति कालओ केवच्चिर होइ ) હે ભદ્દત ! તિય ચયાનિક ગભ કેટલા સમય સુધી તિ*ચયેાનિક ગભરૂપે રહે છે ? ( ન૬૦ળે અંતો મુજુત્ત જોસેળ અનુસવચ્છારૂં ) હૈ ગૌતમ ! તિય ચેાનિક ગભ આછામાં એછે. એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વર્ષ સુધી તિય ચચાનિક ગરૂપે રહે છે. ( મધુરસી શરુમેળ મતે ! મનુથ્વી જ્ન્મ ત્તિ હાસ્ત્રો કવિ હોદ્દ!) હૈ ભદત ! માનુષીગમ કેટલા સમય શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ સુધી માનુષી ગઈ રૂપે રહે છે. (નોમા ! નખ્ખાં તોમુકુTM ઇન્નોસેનં વારલરવ કરાતૢ) હે ગૌતમ ! માનુષીગલ આછામાં ઓછે. 'તમુહૂત' અને વધારેમાં વધારે ખાર વર્ષ સુધી માનુષી ગર્ભ રૂપે રહે છે. ટીકા –(રામેળ મતે !) કાળાન્તરે જળના જે પુદ્ગલે વરસાદના પાણીરૂપે પરિણામે છે, તે પુāાને ઉદકગ કહે છે. તે તે વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે કે હે ભદન્ત ! તે ઉદ્યગર્ભની કાલસ્થિતિ કેટલી છે? એટલે કે તે ઉદ્યકગભ વધારેમાં વધારે કેટલા સમય સુધી અને ઓછામાં ઓછા કેટલાક સમય સુધી ઉદકગ રૂપે રહે છે ? પ્રશ્નનું તાપ નીચે પ્રમાણે છે-જે જળનાં પુદ્ગલેના પરિણમનથી વરસાદ વરસે છે તે જળનાં પુદ્ગલે જો વરસાદ રૂપે વરસે નહીં તે એછામાં ઓછા કેટલા સમય સુધી વરસતા નથી અને વધારેમાં વધારે કેટલાક સમય સુધી વરસતાં નથી ! ગૌતમના તે પ્રશ્નના મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે (નોયમા ! ) હૈ ગૌતમ ! (નળે ન સમય ) ઉદકગના ફાળ ઓછામાં આછે. એક સમયના અને( ઉજ્જોસેળ ) વધારેમાં વધારે છ માસના છે. છમહિના પછી ઉદ્ઘકગ રૂપે રહેતા નથી, પણ તે વૃષ્ટિરૂપે પરિણમે છે. તે ઉકગલ માગશર, પોષ અને વૈશાખ પર્યંતના મહિનાઓમાં સંધ્યારાગ તથા મેઘાત્પાદ આદિ લક્ષણા વાળો હોય છે. કહ્યું પણ છે (पौषे समार्गशीर्षे सन्ध्यारागोऽम्बुदाः सपरिवेषाः ) ( નાસ્ય" માર્પશીષ શીત, પૌષેઽમિવાત્તઃ ॥ ૧ ॥) તેના આ પ્રમાણે અથ થાય છે— માગશર માસમાં અને પોષ માસમા સંધ્યા કાળે આકાશમાં જે રતાશ દેખાય છે, તથા ચન્દ્રમાની ચારે કાર જે મેઘાથી અંકિત કુંડલાકાર જળચક્રરૂપ પરિવેષ દેખાય છે, માગશર માસમાં જે વધારે ઠંડી પડતી નથી અને પોષમાં જે અતિશય ઠંડી પડે છે, તે બધાને ઉકગભ કહે છે. જો તે ઉદકગભ કોઇ પણ કારણે પ્રતિહત ન થયેા હાય તેા છ મહિના પછી અવશ્ય વરસાદ રૂપે વરસે છે. ઉદકગનું વિશેષ વિવેચન સ્થાનાંગસૂત્રમાં કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુઓએ ત્યાંથી તે વાંચી લેવુ'. (तिरिक्ख जोणियगभेण भंते तिरिक्खजोणियगन्भेत्ति कालओ केवच्चिर હો!) હે ભદન્ત ! તિયગ્યેાનિક જીવેાના ગ` કેટલા સમય સુધી તિય ગ્યાનિક ગભરૂપે રહે છે ? તેના ઉત્તર આપતા પ્રભુ કહે છે (નોચમાં ) ઇત્યદિ હે ગૌતમ ! તિ ચૈનિક જીવાને ગભ આછામાં એછા અંતર્મુહૂત સુધી અને વધારેમાં વધારે આઠ વર્ષ સુધી તિગૂ ગર્ભ રૂપે રહે છે. ત્યાર બાદ તે અવશ્ય જન્મ લે છે. બાકીનું કથન સૂત્રા પ્રમાણે જ સમજવું સૂ. ૨૫ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ કાયભવત્થ કે સ્વઅપ કા નિરૂપણ માનુષી ગર્ભ જે નિયત કાળે જન્મ ન લે તો તે માતાના ઉદરમાં કેટલા કાળ સુધી રહે છે તે સૂત્રકાર બતાવે છે-(ા માથે' મતે !) ઈત્યાદિ) સૂત્રાર્થ–(ાંચમથે મરેવાચમાથે ત્તિ જાગો જેવદત્તર ૬!) હે ભદન્ત! કાયભવસ્થ કેટલા સમય સુધી કાયભવસ્થ રૂપે રહે છે? (નોરમા!) હે ગૌતમ! (Tumi Aતોમુહુર્ત ૪%ોસે વાસં સંવછારું) કાયભવસ્થ ઓછામાં ઓછે અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે વીસ વર્ષ સુધી કાયભવસ્થ રૂપે રહે છે. ટીકાર્થ–માતાના ઉદરમાં રહેલા ગર્ભનું જે શરીર છે તેને કાય કહેવામાં આવે છે. તે કાયરૂપ શરીરમાં જ જે ભવ (જન્મ) થાય છે તેને કાયભવ કહે છે, કાયભવમાં જે રહે છે તે કાયભવસ્થને “છોડ” કહે છે. ગૌતમસ્વામીના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે તે કારભવસ્થ (છોડ) કેટલા સમય સુધી કાર્યભવસ્થ રૂપે રહે છે. ઉત્તર--ગૌતમ ! તે કાયભવસ્થ ઓછામાં ઓછે અંતર્મુહર્ત સુધી અને વધારેમાં વધારે ચોવીશ વર્ષ સુધી કાયભવસ્થ રૂપે રહે છે વીસ વર્ષ આ રીતે કહેવામાં આવ્યા છે–જેમ કે કોઈ એક જીવનું શરીર માતાના ઉદરમાં ગર્ભ રૂપે રહેલું હોય ત્યાર પછી તે જીવ તે શરીર રૂપે માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહે અને ત્યાર બાદ મરીને પિતાના એજ શરીરમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય અને ત્યાં બીજા બાર વર્ષ સુધી રહે આ રીતે કાય ભાવસ્થ (ડ) રૂપે કહેવાનું વધારેમાં વધારે કાળ ૨૪ વર્ષને કહ્યો છે. સૂ. ૩ મનુષ્યાદિ ગર્ભ કે કાલકા નિરૂપણ મપુર ચિ” ઈત્યિાદિ સૂત્રાર્થ– ( TUરતાં વિસતિવિષોળિયવીણ મને નોળિયHg it વરુ શરું સંવિરૂ) હે ભદન્ત! મનુષ્યની સ્ત્રીની નિમાં ગયેલું પુરુષનું, અને પંચેન્દ્રિય તિયની સ્ત્રી (માદા)ની યોનિમાં ગયેલું પંચેન્દ્રિય તિર્યંચનું વીર્ય કેટલા કાળ સુધી તેમની નિમાં રહે છે? (લોચમ! સોળ શ્રતોમુન્ન કોસે વાપમુદ્દત્તા) હે ગૌતમ ! મનુષ્ય સ્ત્રીની નિમાં ગયેલું મનુષ્યનું વિર્ય તથા પચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીની નિમાં ગયેલું પંચેન્દ્રિય તિયચનું વીર્ય ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નિમાં રહે છે. ટીકાર્ય–અર્થ સ્પષ્ટ છે. તાત્પર્ય એ છે કે ગાય આદિ પદ્રિયતિય"ચ જાતિની માદાની નિમાં ગયેલું વીર્ય તથા મનુષ્ય સ્ત્રીની નિમાં ગયેલું વીર્ય ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી જીવની ઉત્પત્તિ કરી શકે છે. ૪ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ જીવ એક ભવમેં કિતને પિતા કે પુત્ર હો શકતા હૈ ? ઇસ વિષ કા નિરૂપણ (ો લીવેળા મતે ” ઇત્યાદિ સૂત્રા-( તે નીચેનું મતે ! ) હે ભદન્ત ! એક જીવ ( એક વાર જન્મ લેવાની અપેક્ષાએ ( વચાળે પુત્તત્તાપ્ર્વં કેટલા જીવાના પુત્ર થઇ શકે છે ? ( નોયમા !) હે ગૌતમ ! એક જીવ એક ભવમાં ઓછામાં ઓછી પારસ વાતોદું વા) એક વ્યકિતના કે એ વ્યકિતને ( તિત્રિા ) કે ત્રણ વ્યકિતઓના (ગ્નોસેન ) વધારેમાં વધારે ( સચપુદુત્તરલ ગોવાળ પુત્તત્તા હૂઁવું લાગચ્છરૂ) શત પૃથકત્વ જીવાના માળેળ ) બાજી ) ( ભેળ ) ( પુત્ર થઈ શકે છે ! પ ! ' ટીકા –ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે-“ ì નોલેળ મતે ! હે ભદ્દન્ત ! એક જી ૧ માળ ''એકભન્ન ગ્રહણુ કરવાથી “ સૂવર્ ચાળ ’ કેટલા જીવાના “ पुत्तत्ताए हब्वं आगच्छइ પુત્રરૂપે હાઈ શકે છે ! અહી જે ( X ) પદ્મ આવ્યું છે તે વાકયાલ’કારમાં આવ્યું છે. ઉત્તર સૂત્રમાં પણ એમ જ સમજવું. હવે ગૌતમના પ્રશ્નના જે ઉત્તર મળ્યો તે સૂત્રકાર સમજાવે છે- “ નોચમાં ! ' હે ગૌતમ ! એક જ જીવ એક ભવમાં હું • સ્તના રોખ્ખું ↑ તિન્દ્" ના નન્નેનું ” આછામાં ઓછે. એક જીવને, અથવા એ જીવના અથવા ત્રણ જીવના પુત્ર અની શકે છે અને “ सयपुत्तस्स जीवाणं पुत्तत्ताए ” વધારેમાં વધારે સાથી નવસા સુધીના જીવાના પુત્ર થઈ શકે છે. હમણા જ એ વાત ખતાવવામાં આવી છે કે ચેાનિમાં પ્રવિષ્ટ મનુષ્યાનું તથા તિય ચાનું વીય વધારેમાં વધારે ખાર મુહૂત પર્યંત સચિત્ત રહી શકે છે, આ પ્રકારની પરિસ્થિતિમાં એક ગાય આદિની સાથે ખસેાથી નવસા સાંઢ સભાગ કરે તે તે સૌનું વી` એટલા સમય સુધી ચેનિમાં સચિત્ત જ યુ રહેશે. તેવીય સમુદાયમાં કાઇ જીવ ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે ઉત્પન્ન થયેલા સ'તાનને તે સઘળા જીવેાનું સંતાન માનવું પડશે. તેથી જ કહ્યું છે કે વધારેમાં વધારે અસેથી નવસા જીવનું તે સંતાન બની શકે છે. અથવાખસાથી નવસા સુધીની સંખ્યાના સાંઢાનું વીય ખાર મુહૂતથી એછા સમયમાં એક નલિકામાં એકત્ર કરીને ગાયની ચેનિમાં નાખવામાં આવે તે તે સ્થિતિમાં ઉત્પન્ન થયેલ તે સંતાન તે ઉપરાક્ત બધા સાંઢાનું સંતાન ગણાય છે. સૂ. પા 61 ળ ઝીવલ્લ ળ' મતે ! ” ઇત્યાદિ ધ સૂત્રાય -( શ્રી ભગવતી સૂત્ર : ૨ 7) લીલનો અંતે ! નૌય મથાળેળ તૈયડ્યા લીવા ૨૬૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ કુત્તા કુદ કરછનિત) હે ભદન્ત ! એક જીવના એક વાર જન્મ લેવાની અપેક્ષા કેટલા પુત્ર ઉત્પન્ન થાય છે? (જોયા!) હે ગૌતમ! (બન્ને) ઓછામાં ઓછા (gો વા, રોવા સિgિo વા) એક જીવનમાં એક વાર જન્મ લેવાની અપેક્ષાએ એક અથવા બે અથવા ત્રણ અને (૩ોળ') વધારેમાં વધારે (સયસ પુ ષીરા પુત્તત્તા સૂવું માન ) બે લાખથી નૌ લાખ સુધીના જીવો પુત્રરૂપે ઉત્પન્ન થતા હોય છે. ( જે ળટ્રેન મતે ga સુકરર કાર ફુદ કાછત્તિ) હે ભદન્ત ! આપ એવું શા કારણે કહે છે કે એક જીવના એક વાર જન્મ લેવાની અપેક્ષાએ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે બે લાખથી નવ લાખ જી પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે ? (mોચમા !) હે ગૌતમ! (ફથી ચ કોળી મેદુનવત્તી ના સંકો, સમુcuss) સ્ત્રી અને પુરુષની કમત નિમાં મૈથુનવૃત્તિક નામને સંગ ઉત્પન્ન થાય છે. (તે સુકો વિશે સંવિતિ) તેથી તેઓ બને શુક્ર શ્રોણિત રૂપ નેહને સંબંધિત કરે છે. (તબ્ધ નહomi પો. वा दो वा तिण्णि वा, उक्कोसेण सयसहस्सपुहत्त जीवाण पुत्तचाए हव्व કાજી) તે સંગ પામેલાં રજ અને વીર્યમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ છે અને વધારેમાં વધારે બે લાખ છ પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. (તે તેનું જ્ઞાવ હૃદ4 Tછ ) તે કારણે મેં એવું કહ્યું છે. ટીકાથ–-( નવા ' મને !) હે ભદન્ત ! એક જીવ ( વીવ અવાજે) એક જીવરૂપ માતાના ગર્ભમાં ભવગ્રહણ કરેતે અર્થાત્ એક જ વાર જન્મ ધારણ કરે તે (વફાળું પુત્તત્તા વાછંતિ) કેટલા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-એક જીવના એક ભવગ્રહણમાં કેટલા છ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-(વા !) હે ગૌતમ!(som" vો વા વા તિળિયા) એક જીવના ભવગ્રહણમાં ઓછામાં ઓછા એક, અથવા બે, અથવા ત્રણ જીવ એક સાથે પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે, (૩ોr') અને વધારેમાં વધારે (ચરણ પુત્ત જીવા પુત્તર ધ્રુવં માર) બે લાખથી નવ લાખ છે એક સાથે પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. સૈદ્ધાંતિક પરિભાષા અનુસાર બે થી નવ. સુધીની સંખ્યાને (પૃથકત્વ) કહે છે. તેથી સૂત્રને અર્થ બતાવતાં ( જયાર )એ પદ મૂકવામાં આવેલ છે, માટે બેથી નવ લાખ લખ્યા છે. આ રીતે એક જીવ એક ભવગ્રહણ કરે ત્યારે બે લાખથી નવ લાખ સુધીના છે એક સાથે પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. આ વાત મસ્યાદિક જમાં જોવા મળે છે–એક જ વારના સંગથી બેથી નવ લાખ જી ગર્ભમાં ઉત્પન્ન થાય છે અને એટલાં જ જન્મ પામે છે. તેથી જ એવું કહ્યું છે કે “એક જ જીવના એકવાર ના ભવગ્રણથી લક્ષ પૃથકત્વ (બે થી નવલાખ) પુત્ર ઉત્પન્ન થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ એક વારના સંગ થી મનુષ્ય સ્ત્રીની પેનીમાં જોકે બે લાખથી નવલાખ જ તેના ગર્ભમાં ઉત્પન્ન થાય છે પણ તે બધાં જન્મ લેતાં નથી. પરંતુ મસ્યાદિ માં જેટલા છે એક સાથે ગર્ભમાં ઉત્પન્ન થાય છે તેટલા તમામ જી જન્મ લે છે. હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે-“(તે જેમાં મ?! gવં યુદત્ત, જ્ઞાવ દૂર્વ બાજી” હે ભદન્ત ! આપ એવું શા કારણે કહે છે કે એક જીવના એક વારના ભવગ્રહણથી ઓછામાં ઓછા એક, બે, અથવા ત્રણ જીવ પુત્ર રૂપે ઉત્પન્ન થઈ શકે છે અને વધારેમાં વધારે લક્ષ–પૃથકૃત્વ જી પુત્ર રૂપે ઉત્પન્ન થઈ શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-(જોરHI) હે ગૌતમ! (સુધીર પુરિત ૨ મેહાણ મેદુપત્તિ નામ કોણ સમુq7) સ્ત્રી અને પુરુષના કર્મકૃત નિમાં મૈથુનવૃત્તિક નામને સંગ ઉત્પન્ન થાય છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે–મૈથુન ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનાર અથવા મિથુન કિયાના હેતુરૂપ રસી અને પુરુષને સંગ જયારે કર્મકૃત નિમાં થાય છે, ત્યારે જ જઘન્ય અને ઉત્કૃષ્ટ ની અપેક્ષાએ પૂર્વોક્ત પ્રમાણમાં દર્શાવ્યા મુજબ સંતાને ઉત્પન્ન થાય છે. (રૂસ્થg પુસણ) ને (મેદુવત્તિ નામ સંનો સમુદgs) સાથે સંબંધ છે. એટલે કે સ્ત્રી અને પુરુષમાં મૈથુન વૃત્તિક નામને સંગ ઉત્પન્ન થાય છે. તેમને તે સોગ કયાં ઉત્પન્ન થાય છે તે બતાવવા માટે કહ્યું છે (જમજા કોળિg) કે તે સંગ કર્મકૃત નિમાં ઉત્પન્ન થાય છે. નામકર્મ દ્વારા નિર્મિત જે નિ છે તેને કર્મકૃત યોનિ કહે છે. તે મિથુન વૃત્તિક નામને સંયોગ ઉત્પન્ન થતા ( ટુ સિનેહ સંવિત્તિ ) તે બને સંભંગ કરીને પિતાના શુક્ર અને શેણિત રૂપ સ્નેહને પરસ્પર એકત્ર કરે છે. (તરથ i =હુને જે કાં તો વા તિuિr વા) તેમાં ઓછામાં ઓછા એક, અથવા બે અથવા ત્રણ સંતાન એક સાથે ઉત્પન્ન થાય છે. અને વધારેમાં વધારે (સયતપુર નવા પુત્તત્તાપ દુવં કાનજી ) બે લાખથી નવ લાખ જીવો એક સાથે સંતાનરૂપે ઉત્પન્ન થઈ શકે છે. તેણે તેનટ્ટુ ગાત્ર દવે આદર) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે એક સાથે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ જીવો અને વધારેમાં વધારે બે લાખથી નવ લાખ જીવો પુત્રરૂપે ઉત્પન્ન થઈ શકે છે. સૂ૬ / શ્રી ભગવતી સૂત્ર : ૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ મિથુન સેવાસે અસંયમકે કારણ કા નિરૂપણ મથુન અસંયમનું જ કારણ છે, એ વાત દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે-(દુળ મંતે) રૂલ્યારિ સૂત્રાર્થ – (મરે ! મેળવે તેવમળ શેરિસ અલંગને ઝરૂ!) હે ભદન્ત ! મૈથુનકર્મનું સેવન કરનાર વ્યક્તિને અસંયમ કેવા પ્રકારનો હોય છે? આ વાતના સ્પષ્ટીકરણ માટે એક દૃષ્ટાંત આપે છે-( જોયા !) હે ગૌતમ! (સે ગઠ્ઠારામા વૈપુરિસે) જેવી રીતે કે પુરુષ (તત્તi #) તત્પ સુવર્ણની સળી વડે ( નાસ્ત્રિયં વા નૂરનાઝિર્ચ વા) રૂની નલિકાને અથવા ભૂસાની નલિકાના (સમયે જ્ઞા) નાશ કરી નાખે છે, (જોયા ) હે ગૌતમ! બરાબર (રિસા અતંરમે) એબે જ અસંયમ (મે સેવ માખણ લગ૬) મૈથુન કમનું સેવન કરનાર વ્યક્તિને થાય છે. (સેવ મંતે ! વાવ વિરુ) હે ભદન્ત! આપ દેવાનુપ્રિયે કહ્યા પ્રમાણે જ બને છે. આપનું કથન તન સત્ય છે. એવું કહીને ગૌતમસ્વામી પોતાને સ્થાને જઈને બેસી ગયા. ટીકાઈ–(ફૂપે મંતે ! તેના પિતા અવનને જન્નરૂ) હે પ્રભુ ! જે વ્યક્તિ આ મૈથુનકર્મમાં પ્રવૃત્ત થાય છે તેમને કેવા પ્રકારને અસંયમ દેષ લાગે છે? ગૌતમસ્વામીના આવા પ્રશ્નનું કારણ એ છે કેમૈથુનકર્મ પણ અસંયમને કારણરૂપ હોય છે. તેથી મૈથુનકર્મ સંબંધી અસં. યમને જાણવાને માટે ઉપરને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. તેને જવાબ આપ. તા મહાવીર પ્રભુ ગૌતમને સમજાવે છે કે હે ગૌતમ! જે વ્યક્તિ મૈથુન કર્મ નું સેવન કરે છે તેમને પ્રાણાતિપાત રૂપ અસંયમ “પાપ” લાગે છે. એજ વાતને સ્પષ્ટ કરવા માટે ભગવાન નીચેનું દષ્ટાન્ત આપે છે-(સે ના નામ જે પુરિ જયનાઢિ વૂડના૪િ વા તi Mer સમિણે ગા) જેમ કોઈ પુરુષ રૂ અથવા ભૂસાથી ભરેલી વાંસની પિલી નળીમાં અત્યંત તપાવેલી સળી નાખે તે જેમ નળીમાં રહેલ રૂ અથવા ભૂસાનો બિલકુલ નાશ થઈ જાય છે, એ જ પ્રમાણે એનિમાં રહેલાં જીવોને મૈથુન સેવન કરનાર નાશ કરી નાખે છે. નિગત જીવો પંચેન્દ્રિય હોય છે. (ાણ વોચમા ! મેળ સેવમળ અને કરુ) હે ગૌતમ! મિથુનકર્મમાં આસકત જીવો તે પ્રકારને અસંયમ સેવે છે. (રેવ મંતે ! રે રે!) હે દેવાનુપ્રિય આપની વાત તદ્દન સાચી છે. એમ કહીને ભગવાન મહાવીરને વંદણ નમ: સ્કાર કરીને (જ્ઞાવિ) ગૌતમ સ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતાં વિહરવા લાગ્યા છે સૂ ૭ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ તૃહિડકા નગરનિવાસી શ્રાવકો કા વર્ણન પહેલાં માણસની અને તિર્યક પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવી ગયું છે હવે સૂત્રકાર દેવોની ઉત્પત્તિનું પ્રતિપાદન કરવા માટે તંગિકા નગરીના શ્રાવકોનું વર્ણન કરે છે-( તળે મળે ) ઈત્યાદિ સૂત્રાર્થ–(તા” ત્યાર બાદ (તમને મજાવ મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરે ( frો નraો) રાજગૃહ નગરીના (કુરિસ્ટાબો ચાલો) ગુણશીલ નામના ચૈત્યમાંથી (નિવમરૂ) વિહાર કર્યો. (પરિનિમિત્તા) ત્યાંથી નીકળીને (વદિવા ઝળવચકવાર વિર) તેઓ જનપદેમાં વિહાર કરવા લાગ્યા. (તેજી શાહે તેનું સમM') તે કાળે અને તે સમયે (તુનિયા નામં નારી સ્થા) તંગિકા નામે એક નગરી હતી. (asળો) તેનું વર્ણન ચંપા નગરી પ્રમાણે સમજવું. (તી સુજિયા નગરી વક્રિયા) તે તુંબિકા નગરીની બહાર (ઉત્તરપુથિમે ટિણીમા) ઇશાન ખૂણામાં (પુસT નાનું જે હોથા) પુષ્પતિક નામનું ચૌલ્ય હતું. (વા) તેનું વર્ણન પૂર્ણભદ્રક મૈત્ય પ્રમાણે સમજવું. (ત સુવિચાર ની) તે તંગિકા નગરીમાં ( સમોવાસયા પરિવનંતિ ) અનેક શ્રમણોપાસક “શ્રાવક ” રહેતા હતા. (રા,ત્તિ ) તેઓ રુદ્ધિથી પરિપૂર્ણ અને ઔદાર્ય આદિ ગુણેથી દીપ્ત હતા. ( જિરિયવિષ૪મવાર સળગાવીરૂon ) જેમને રહેવાનાં અનેક વિસ્તૃત મકાને હતાં, પલંગ આદિરૂપ શયનની સામગ્રીઓથી, પઠક આદિ રૂપ આસનેથી, રથાદિ રૂપ યાનેથી અને ગજ, અશ્વ આદિરૂપ વાહનેથી તે શ્રાવકો યુક્ત હતા. ( રાધાદુન્નાથજરચા) તેમની પાસે ધનની ન્યૂનતા ન હતી, સોના ચાંદીથી તેમના ભંડાર ભરેલા હતા. (ભાગોનોriાવત્તા) તેઓ આગ પ્રગથી યુક્ત હતા. (વિદ વિકસ્ટમરૂપ) તેમના કુંટુંબના માણસોએ જમી લીધા પછી પણ તેમના ભેજનાલયમાં ખાદ્ય અને પિય પદાર્થો ઘણું મોટા પ્રમાણમાં પડ્યા રહેતાં હતાં. (વહુ સારીજનહિવત્રથમૂા ) તેમને ત્યાં અનેક દાસ, દાસી, ગાય, ભેંસ, પાડા અને ઘેટાં હતાં. ( વહુનના મામૂયા ) અનેક મનુષ્ય પણ તેમને પરાજય કરી શકતા નહીં. (મિલાપ ની જીવા) જીવ અને અજીવના સ્વરૂપના તેઓ ઘણું જાણકાર હતા. (૩ર૪youપાવા” પુણ્ય અને પાપનું તેઓ અતિશય ધ્યાન રાખતા હતા. (તસવ, સંવર, નિઝા, વિચિા, આહિર, વંધ માણ પુના) અસ્ત્ર, બંધ, સંવર, નિર્જરા, કિયા, અધિકરણ, બંધ તથા મોક્ષનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૬૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ તેઓ બરાબર જાણતા હતા (અન્ના દેવાસુરસાગારकिन्नरकिंपुरिसगरुलंगधन्वमहारगाइएहिं देवगणेहि निग्गथाओ पावयणाओ अणति. કોમnિs ) કોઈ પણ કાર્ય સાધવા માટે તેઓ દેવેની સહાયતા ઈચ્છતા નહીં નિગ્રંથ પ્રવચનથી તેમને ચલાયમાન કરવાને દેવે સમર્થ ન હતા, અસુરો, નાગકુમારો પણ સમર્થ ન હતા, ગરુડો સમર્થ ન હતા, રાક્ષસે સમર્થ ન હતા, કિન્નર સમર્થ ન હતા, કિપરૂ સમર્થ ન હતા, ગંધર્વ સમર્થ ન હતા, અને મહોરગ આદિ દેવગણ પણ સમર્થ ન હતા. (जिग्गथे पावयणे निस्स किया, निक्कंखया, निव्यितिगिच्छि या लट्ठा, गहियट्टा, પુછિયા, મિચટ્ટા, વિનિચિઠ્ઠા, કૃિમિંગોનાપુરાતત્તા ) નિન્ય પ્રવચનમાં તેઓ શંકા રહિત હતા, કાંક્ષા રહિત હતા, અને વિચિકિત્સા રહિત હતા. તેઓ શાસ્ત્રાર્થથી સારી રીતે પરિચિત હતા. શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત અર્થ તેમના અંતઃકરણમાં સદા દૃઢતાથી વસતે હતે. જે શાસ્ત્ર પ્રતિપાદિત અર્થમાં તેમને સંદેહ ઉત્પન્ન થતે તે તેઓ જ્ઞાની લેકને પૂછીને પોતાના સંદેહનું નિવારણ કરતા. તેથી તેમણે શાસ્ત્રાર્થને સારી રીતે સમજી લીધે હતે. શાસ્ત્રપ્રતિપાદિત અર્થનું શું રહસ્ય છે તે તેમણે કઈ પણ જાતને સંદેહ રાખ્યા વિના નિશ્ચિત કરી લીધું હતું. તેમના હાડે હાડમાં તથા નસે નસમાં નિગ્રંથ પ્રવચન પ્રત્યે અનુરાગ વ્યાપેલે હતે. (મારા Miાથે પળે , અાં જ તેણે બળદ્દે) તેઓ કહ્યા કરતા હતા કે હે આયુ માને ! આ નિગ્રંથ પ્રવચન જ મેક્ષ અપાવનાર છે. તેથી તેજ સારભૂત છે, તે સિવાયનાં બધાં પ્રવચને કુપ્રવચને છે અને અસારભૂત-સારરહિત-છે.(કરિય વઢgr) તેમના અંતઃકરણ સ્ફટિક મણિયાની માફક શુદ્ધ રહેતા હતા એટલે કે તેઓ પાપરહિત અંત:કરણવાળા હતા “બTચલુવારા” તેમના મકાનનાં દ્વાર દાન પુણ્ય માટે સદા ઉઘાડાં રહેતાં હતાં. “નિયત્તતે રાષgવેરા” દરેક ઘરમાં તથા અંતઃપુરમાં કઈ પણ જાતની રેક ટેક વિના તેમને પ્રવેશ કરવા દેવામાં આવતું હતું. ( વહિં તીવ્રચTળમાપરવાળવવાહિં) તેઓ ઘણા પ્રકારના શીલવ્રત, ગુણવત, વિરમણું, પ્રત્યાખ્યાને અને પૌષધપવાસ કરતા હતા. (જામુદિપુom જાતિનું પરિપુvi વાત સન્મ આબુવાલા ) તેઓ ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમની તિથિયોના પૌષધે કરતા હતા. ( તમને णिगथे फासुरसणिज्जेणंअसणपाणखाइमसाइमेणं वत्यपडिगगहकंबलपायपुच्छणे णं पीठफलगसेज्जासंथारएणं ओसहभेसज्जेणं पडिलाभेमाणा अहापडिग्गहिएहिं તહિં જ મામાના વિદતિ ) તથા તેઓ શ્રમણ નિગ્રંથને નિર્દેશ એષણીય અશન પાન, ખાદ્ય, સ્વાદ્ય આદિ ચાર પ્રકારને અહાર, વરુ, પાત્ર કમ્બલ, પોંછન, પીઠ, ફલક, શય્યા, સસતારક, ઔષધે અને ભષ વહેરાવતા હતા. અને પિતે ગ્રહણ કરેલાં તપાકર્મ દ્વારા પિતાના આત્માને ભાવિત કરતા હતા. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૭) Page #285 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-(ત ) ત્યાર બાદ તેમણે મ માવી) શ્રમણ ભગવાન મહાવીર (ાજિહાજો નવરાગો) “ રાજગૃહ નગરના” (કુતિષ્ઠાનો યા) ગુણશીલ ચૈત્યમાંથી (નિશ્વમરૂ) નીકળ્યા (નિવમિત્તા) ત્યાંથી નીકળીને (વા) બહારના “કના વિણા વિસ” પ્રદેશમાં વિહાર કરવા લાગ્યા. “ શાહે તેણં નમgi” તે કાળે અને તે સમયે “તૂનિયા જા રહી ” તંગિકા નામની એક નગરી હતી “વUOT ” તે નગરી નું સમગ્ર વર્ણન ચંપાનગરી જેવું જ સમજવું. “તીર્થ સુજિયા નથરિ હિરા” તે તુંગિક નગરીની બહાર “પુસ્ત્રિ રિલીમાણ” ઈશાન કેણમાં (ઉત્તર અને પૂર્વ વચ્ચેના ખૂણે ) “પુત્તિ નામ રૂપ તથા ” પુષ્પતિક નામનું રૌત્ય (યક્ષાયતન ) હતું “aun” ઔપાતિક સૂત્રમાં પૂર્ણભદ્રક મૈત્યનું જેવું વર્ણન કર્યું છે તેવું તેનું વર્ણન સમજવું. “તરથ ફુનિયા નચરી” તે તંગિકા નગરીમાં “ સમાચાર પરિવતિ” અનેક શ્રમણોપાસકે (શ્રાવકે ) રહેતા. હતા. તે શ્રાવકે કેવા હતા તે બતાવવા સૂત્રકાર કહે છે–તેઓ મહાન હતા અથવા ધન, ધાન્ય આદિ રુદ્ધિથી યુક્ત હતા. “ વિત્તા ” દીપ્ત હતા. ઔદાર્ય આદિ ગુણોથી વિખ્યાત હતા. અથવા તેઓ પિતાના ધર્મના બહુમાનથી ગર્વિત – ગૌરવ યુક્ત-હતા “વિસ્થિomવિકસ્ટમવાળાનવાઝુ ફા” તેમનાં રહેવાના અનેક મકાને વિરતૃત, મોટા અને વિશાળ હતાં. તે મકાને પલંગ આદિ શયનની સામગ્રીથી પીઠન આદિ આસનેથી, રથાદિ યાનેથી અને ગજ, અશ્વ આદિ વાહનેથી ચુત હતાં. “વધળવાચકવરીચાઓ તેમની પાસે ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્યરૂપ બહુ જ ધન હતું. તેમજ સુવર્ણ તથા રજત પણ મોટા પ્રમાણમાં હતું. “કાજામીજીસંઘવત્તા ” આયેગ-લાભને માટે માલની નીતિપૂર્વક ખરીદી કરવામાં અને “પ્રાગ”—લાભ થાય ત્યારે તેને નીતિર્વક વેચવામાં તેઓ કુશલ હતા. એટલે કે તેઓ નીતિપૂર્વક દ્રવ્યોપાર્જન કરતા હતા. “વિરટ્રિવિકસ્ટમરવા” આ પદ દ્વારા એમ બતાવવામાં આવ્યું છે કે તેઓ અતિશય દયાળુ હતા. કારણ કે તેમના ભેજનાલયમાં એટલી બધી ભેજનસામગ્રી રંધાતી હતી કે તેમના પરિજનોએ ભોજન કર્યા પછી પણ ઘણી જ ખાદ્ય સામગ્રી પડી રહેતી. તે વધેલું અન્ન દીન, અનાથ આદિ જનોને વહેંચી દેવામાં આવતું હતું. “જદુરાણીવાસમઢિયામા” તેમને ત્યાં અનેક દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેટાં અને ઘેટીઓ હતાં. તે શ્રમણોપાસકે એટલા બધા ભાગ્યશાળી હતા કે “દુષણરૂ અમૂચા” એકતો શું પણ અનેક માણસો મળીને પણ તેમને પરાભવ કરી શક્તા નહીં -કઈ તેમનો તિરસ્કાર કરી શકતું નથી. એટલે કે તેઓ શક્તિશાળી અને માનનીય હતા. અનેક માણસો દ્વારા પણ અપરિભૂત (અજેય) હતા. ઉપર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૭૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ ,, 31 ક્ત-“ લઠ્ઠા, દ્વિત્તા, અપરિમૂયા ’-ત્રણ વિશેષણા તેમનામાં પ્રદીપના દૃષ્ટાન્તની સાર્થકતા બતાવે છે જેમ તેલ, વાટ અને યાતિથી યુક્ત દીવા કાઈ નિર્ભ્રાત જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવે તે ત્યાં તે સારી રીતે પ્રકાશ આપ્યા કરે છે, એજ રીતે શ્રમણાપાસક પણ પોતાની તેલ અને વાટ સમાન રુદ્ધિ વડે તથા દીવાની જ્યેાતી સમાન ઉદારતા, ગંભીરતા આદિરૂપ દીપ્તિ વડે યુક્ત હતા. તથા તે નિર્વાંતસ્થાનના પ્રતિનિધિરૂપ સદાચારથી મર્યાદાનું સદા પાલન કરતા હતા. એજ તેમની અપરિભૂતતા ( અજેયતા ) હતી. તેનાથી પણ તેઓ યુક્ત હતા. તેથી આઢયતા, (ઋદ્ધિ) દીપ્તિ અને અપરિભૂતતા, એ ત્રણે માં રહેનાર હેતુતાવચ્છેદક ધમ એક છે ” તેથી “તૃળઽમનિ ” ન્યાયે પ્રત્યક્ષ અનુમાન અને આગમશબ્દોમાં પ્રમાણતાની જેમ પ્રત્યેક આથતા આદિને હેતુ માનવા જોઇએ નહીં. જેવી રીતે તેલ, વાટ અને જ્યાતિથી યુક્ત દીવા નિર્વાત સ્થાનમા સુરક્ષિત મળ્યા કરે છે અને પ્રકાશ આપે છે એજ રીતે શ્રમણાપાસકે પણ આચ, દીપ્ત અને અપરિભૂત હાવાથી ખૂબ શેલતા હતા. તે શ્રમણાપાસકા લૌકિક વહેવારમાં જેવા દક્ષ હતા એવા જ ધાર્મિક વિષયામાં પણ તેઓ દક્ષ હતા, એ નીચેનાં સૂત્રો દ્વારા મતાવવામાં આવ્યુ છે-“ મિય નીવાનીયા ’જીવ અને અજીવના યથાર્થ સ્વરૂપના તેએ જ્ઞાતા હતા. ૬ लद्धपुण्णपावा પુણ્ય તથા પાપનું` સ્ત્રરૂપ પણ તેઓ સારી રીતે સમજતા. --સ-ન-ગ-જિરિયા-દ્િવ--બંધ-મોવડલા ” આસ્રવ’ સવર, નિજ રા, ક્રિયા, અધિકરણ, અધ, અને મેાક્ષ, એ તત્ત્વોના વિષયમાં તેઓ નિપુણ હતા. એટલે કે તે તત્ત્વામાં હૈય કયાં કયાં તત્ત્વો છે અને ઉપાદેય તરવાં કયાં કયાં છે તે તેઓ સમતા હતા. જેવી રીતે તળાવ આફ્રિ માં ઝરણાંઓ દ્વારા પાણી આવે છે, એજ પ્રમાણે આત્મારૂપી તળાવમાં આઠ પ્રકારનાં કર્મ રૂપી જળના પ્રવેશ મિથ્યા દર્શન આદિશ્ય ભાવ વડે નિરંતર થયા કરે છે. તેનું નામ જ આસ્રવ છે. તેને કારણે જ મિથ્યાદર્શન, અવિરત, પ્રમાદ, કષાય અને ચેગ ઉદ્દભવે છે. કને જે ઉપાયાથી પ્રવેશતા અટકાવવામાં આવે છે તે ઉપાચાનુ નામ સવર્ છે. સમિતિ, ગુપ્તિ, પરિષહે પર વિજય આદિ કારણેાથી સ`વર થાય છે. જીવના પ્રદેશે!માંથી કર્મો નિરી જવાની—નષ્ટ થઈ જ્વાની–ક્રિયાનુ નામ નિરા છે. ક્રિયા શખ્સ દ્વારા કાયિકી આદિ ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવેલ છે. જેના દ્વારા આત્મા નરકગતિમાં જવાની ચાગ્યતા મેળવે છે તેનુ નામ અધિકરણ છે. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ તે અધિકરણ ના એ પ્રકાર કહ્યા છે. ગાડી, યંત્રઆદિ દ્રવ્યાધિકરણા છે ક્રોધાદિક કષાયે ભાવાધિકરણા છે. જીવને કમ પુદ્ગલેાની સાથે જે સ’મધ છે તેનું નામ મધ ” છે. સમસ્ત કોના આત્મામાંથી ક્ષય થવા તેનું નામ માક્ષ છે. કહેવાનુ તાત્પ એ છે કે કર્મોના અસ્તિત્વમાં જીવની જે અવસ્થા << હતા. आसव " ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૭૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ રહે છે, તે અવસ્થા કર્માના સદતર અભાવ થયાપછી રહેતી નથી. કને સથા ક્ષય થઈ ગયા પછી જીવની અવસ્થા શુદ્ધ સુવર્ણના જેવી નિળ ખની જાય છે. તેથી જીવની તે અવસ્થા સાદિ (આદિ સહિત ) હોવા છતાં પણુ અપ વસિત રહે છે. કારણ કે એ સ્થિતિમાં તેની અંદર અશુદ્ધતા ઉત્પન્ન કરનાર કોઈ પણ શક્તિ જ રહેતી નથી, તેથી જ તે અવસ્થાને સાદ્યપ વસાન રૂપ કહેલ છે. એક સિદ્ધમાં અનંત સિદ્ધોના અવગાહ કાઇ પણ મુશ્કેલી વગર રહે છે તેથી તેને અવ્યાબાધ રૂપ કહેલ છે. જીવની એવી જે અવસ્થા છે તેનું જ નામ મેાક્ષ છે. કહ્યું. પણ છે "C સમસ્ત કર્મના વિપ્રમાક્ષ ( નાશ) થવા એનું નામ જ જીવના મેક્ષ છે. એ અવસ્થામાં જીવ શુદ્ધ રહે છે. જીવની તે અવસ્થા સાદિ હાવા છતા અપર્યવસિત ડાય છે-આદિથી યુક્ત હાતા છતાં અંત રહિત હોય છે. તે અવસ્થામાં જીવ આવ્યાબાધ રૂપે ( કાઇ પણ જાતની ખાધા વિના ) રહે છે તે શ્રાવકા એ આસ્રવ આદિ તત્ત્વાની હૅપાદેયતાના ( ગ્રાહ્ય અગાધુતાના ) જ્ઞાતા હતા. અમદુંના ” તેમના હૃદયમાં એ વાત પર દૃઢ શ્રદ્ધા હતી કે ધર્મના સેવનથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય સિવાય જીવના કોઇ પણ અન્ય સહા થક નથી, તેથી તેઓ દેવાદિકની સહાયતાની ઇચ્છા રાખતા નહીં તે સમજતા હતા કે ધમ સિવાય જીવન કોઈ પણ બીજો સહાયક હાતા નથી અથવા તેઓ સમજતા હતા કે પાતે કરેલાં કર્મોના ફળ જીવે સેગવવા પડે છે. તેથી પાતે કરેલાં કર્મોના વિપાક ભાગવતા તેમના મનમાં દુખલતા આવતી નહી', અને દુખ લતા નહીં આવવાથી કૃતાનું ફળ ભોગવવામાં અન્ય કોઇની પણ મદદની આકાંક્ષા રાખતા નહીં. નિગ્રંથ પ્રવચનમાં એ શ્રાવકાને એટલી દૃઢ શ્રદ્ધા હતી કે “ નિñથાઓ ાવચળામો ક નિગ્રંથ પ્રવચનથી (વાઘુનાગર-નિર્જિવુરિક્ષા બંધનનોના દુ' કાળેદિ') વૈમાનિ કાદિ દેવા, અસુરકુમાશ, નાગકુમારા, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ આ વૃક્ષ વિગેરે ચારે વ્યન્તર વિશેષ છે. ગરુડ–ગરુડનાચિહ્ન વાળા સુવર્ણ કુમાર, ગંધવ અને મહેારગ એ પણ વ્યન્તરવિશેષ છે. ઇત્યાદિ દેવગણ પશુ ( અળક્નનિષ્ના) તેમને રજમાત્ર પણ ચલાયમાન કરવાને સમર્થ નહતા. તે શ્રમણે પાસક ( નિચે પાળે ) નિગ્રંથ પ્રવચનમાં ( નિŘજિયા ) શંકારહિત હતા –તે દ્વારા પ્રતિપાદિત તત્ત્વોમાં તેમને કોઈ પણ પ્રકારના સ ંદેહ થતા નહી. (નિયંત્તિયા ) પર મતને આપનાવવાની ઇચ્છા તેમને સ્વમમાં પણ થતી નહી'. ( નિવૃિત્તિનિશ્ચિયા ) “જૈનધમ માં પ્રતિપાદિત માનુ અનુષ્ઠાન નિષ્ફળ જાય છે, ” એવા ફળ વિશેના સંદેહ તેમના ચિત્તમાં કદી ઉદ્દભવતા નહીં (રુદ્ઘાટ્ટા ) અના શ્રવણને લીધે તેા લખ્યા હતા. ( ચિટ્ટા) અર્થના અવધારણથી તેઓ ગૃહીતા હતા. (વુત્ત્તિત્રુતા જે અર્થમાં તેમને સંદેહ થતા તે અથ જ્ઞાનીને પૂછીને પેાતાના સંદેહનું તે નિર્વાણુ કરતા હતા. તેથી તે પૃષ્ટાથ k ) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ હતા (મિયાણા) પૂછેલા અને તેમને સારી રીતે બંધ થતો હતો તેથી તેઓને અભિગતાર્થ વિશેષણ લગાડ્યું છે. (વિનિરિઝર્ચા) અર્થની અવધારણથી તેઓ પદાર્થોને નિશ્ચય કરતા હતા, તેથી તેઓ વિનિશ્ચિતાર્થ હતા. (અિિકંમરાજરત્તા) અસ્થિ એટલે હાડકાં અને અસ્થિની વચ્ચે રહેલી ધાતુ વિશેષનું નામ મજાજ છે. તેમના અસ્થિમજજા ધર્મના રંગે રંગાયેલા હતા નિર્ણય પ્રવચન પ્રત્યે તેમના આત્મ પ્રદેશોમાં પ્રેમ અને અનુરાગ હતે એટલે કે તેમના આત્મપ્રદેશ પ્રવચનમય જ હતા. તેથી જ તેઓ તેમના પુત્રાદિકને વારંવાર એવું કહ્યા કરતા કે (બચાવ વળ) હે આયુષ્માનો આ નિગ્રંથ પ્રવચન () મોક્ષરૂ૫ અર્થને પ્રાપ્ત કરાવનારું છે. તેથી જ (કચ પદે) તેસારભૂત છે. (તેરે ) આ નિગ્રંથ પ્રવચન સિવાયના બીજાં જે પ્રવચને છે તે કુપ્રવચને છે. તે મેક્ષને પ્રાપ્ત કરાવતા નથી માટે સારરહિત છે. હવે સૂત્રકાર તે શ્રમણે પાસકાના ઔદાર્ય આદિ ગુણોનું વર્ણન કરતાં કહે છે. કે (ઝરિચઢિr) તેમના અત: કરણે સ્ફટિક મણિની માફક શુદ્ધ યાને નિર્મળ એટલે કે પાપ રહિત હતાં “અવંચિહુવા’ તેમના મકાન પુણ્યદાન માટે હમેશાં ઉઘાડા જ રહેતા હતા. (નિરંતે ઘસા ) તેમને આવવા જવામાં કઈને કઈ પણ પ્રકારને સંદેહ ન હતું તેથી રાજાના અંતઃ પુરમાં પણ તેઓ વિના કટેક તેઓ જઈ શકતા હતા. તેઓ કેવી રીતે ધર્મનું આરાધન કરતા, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. (વહિં) અનેક પ્રકારના ( સીસ્ટ જયપુરમા વાવાવાડું ) ધર્માનુષ્ઠાનની આરાધના કરતા હતા. સામાયિક, દેશાવકાશિક, પૌષધ,અને અતિથિ સંવિભાગ રૂપ શીલનું તેઓ પાલન કરતા હતા, પાંચ અણુવ્રતાનું તેઓ પાલન કરતા હતા, ત્રણ ગુણવ્રતાનું તેઓ પાલન કરતાહતા, મિથ્યાત્વના સેવનથી તેઓ સદા દૂર રહેતા હતા, ત્યાજ્ય વસ્તુઓને તેઓ પ્રત્યાખ્યાન લઈને ત્યાગ કરતા હતા. (પષ) એટલે પુષ્ટિ. અહીં પુષ્ટિ શબ્દ શરીરની પુષ્ટિના અર્થમાં વપરાયે નથી પણ ધર્મની પૃષ્ટિ અર્થમાં તેને પ્રયાગ કરી છે. પિષધ કરવાથી શરીરની પુષ્ટિ ભલે થતી ન હોય, પણ ધર્મની પુષ્ટિ તે અવશ્ય થાય છે. તેથી જેના દ્વારા ધર્મની પુષ્ટિ થાય તેને પિષધ કહે છે. પર્વના દિવસે ચારે પ્રકારના આહારના ત્યાગ પૂર્વક પૌષધશાળામાં રહીને આ વ્રત કરાય છે. આ વ્રતવિશેષમાં જે ઉપવાસ-રહેવાનું થાય છે તેને પિષધોપવાસ કહે છે. પિષધપવાસને એ પ્રમાણે વાચ્યાર્થ થાય છે. એ પિષધોપવાસ ક્યારે કરાય છે? “વાકસમુદિgછામાણિળણુચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે પૌષધપવાસ કરવામાં આવે છે. તે શ્રમણોપાસકો “ર” એ પૌષધવ્રતનું તે તિથિઓમાં “ સ”શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૭૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ Tqvi ” પૂર્ણરૂપે “બgvમાળા” પાલન કરતા હતા. “સમને વિંધે Biggsfબન્નેf “ તેઓ શ્રમણ નિર્ચને સદા પ્રાસુક એષણીય (અચિત્ત, નિર્દોષ ) “બસTITણામસામેણં ” અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય તથા “ વથરિમાવાયgછળે ” વસ્ત્ર, પાત્ર, કામળ, ફલક-પાટ, શા-પાથરણું અથવા અઢી હાથની લંબાઈનું આસન વિશેષ સંસ્તારક—શરીર પ્રમાણ શય્યા, તથા “સોમેશi ” ઔષધ ( એક દ્રવ્યમાંથી બનાવેલી દવા) ભૈષજ્ય ( અનેક દ્રવ્યોમાંથી બનાવેલી દવા) “ifમેમાન ” વહેરાવતા હતા. તથા “વહારિવા”િ વિધિ પૂર્વક અંગીકાર કરેલાં “રવાડુિં” તપકર્મ દ્વારા ( છઠ, આઠમ આદિ તપસ્યાઓ દ્વારા) “HIT મારા પિતાના આત્માને ભાવિત કરતા “વિ”િ રહેતા હતા કે સૂ૮ પાર્થાપત્યીયWવીરોંકાવર્ણન “રેવં જાન ” ઈત્યાદિ / સૂવા–(તે સેoi તેનું ” તે કાળે અને તે સમયે “GHT. જિજ” પાર્શ્વનાથ ભગવાનના શિષ્યના શિષ્ય (“થે મારો) વિર ભગવંત (વંડું સળTRાર્દૂિ સદ્ધિ) પાંચ અણગારોની સાથે (સંfgri) લઈને તળેવ તુનિયા ની સેવા પુત્ર રૂ તેવ વારિ) તે તંગિકા નગરીની બહાર આવેલા પુષ્પવતિક ચૈત્યમાં પધાર્યા. તેઓ શું કરતાં કરતાં ત્યાં આવ્યા, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-(કાળુપુટિવ જમાના, માલુમ કુરૂઝમાળા, મુદ્દે મુદ્દે વિરમાળા) ક્રમે ક્રમે વિહાર કરતા, એક ગામથી બીજા ગામ જતા જતા, સુખ પૂર્વક વિહાર કરતા કરતા તેઓ ત્યાં પધાર્યા. તે સ્થવિર ભગવંત (ગારૂ સન્ના) જાતિ સંપન્ન, ( સંપન્ના, ) કુળ સંપન્ન, (૪iામાં) બળ સંપન્ન, (હવતંત્ર ) રૂપસંપન્ન, (વિનયસંપન્ના) વિનયયુક્ત, (જ. જા) જ્ઞાનથી યુક્ત, (હંસારંવઝા ) દર્શન સંપન્ન, (વારિત્તસંપન્ના) ચારિત્રસંપન્ન, (સ્ટગારંવન્ના) લજજા સંપન્ન, (હાઘવ સંપન્ના) લાઘવસંપન્ન,(ગોચરી તેની) એજસ્વી, તેજસ્વી, (વરસી) પ્રતાપી અને (સંસી) કીતિયુક્ત હતા. (નિચોહા) તેમણે કોધને જીતી લીધું હતું. (નિયમાળા) માનને જીતી લીધું હતું, (નિમાયા) માયાને જીતી હતી, (જિયોહા) ભને તેમણે જીતી લીધું હતું (નિશિત) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૭૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાને જીતી લીધી હતી, ( ઊઁચત્રિયા ) ઇન્દ્રિયાને વશ કરી લીધી હતી, (ઝિય પરીન્ના ) અનેપરીષહેા પર વિજય મેળવ્યેા હતેા, ( નીત્રિયાસમળમનિઘ્યમા ) તેએ બધા જીવનની આકાંક્ષાથી અને મરણના ભયથી રહિત હતા ( નાવત્તિયાવળમૂચા) તેઓ કુત્રિકાપણું “ જ્યાં ખત્રી ઉપયેગી વસ્તુઓ મળે તેવી દુકાન સમાન હતા. વકુસુયા વટ્ટુપરિવારા ” તેએ બહુશ્રુત હતા અને મેાટા પરિવાર વાળા હતા. ( વાચ્છિન્ના ) પુષ્પવત ક ઉદ્યાનમાં આવીને ( બાકિ વોટ્સ્રોત્તિત્ત્તિા) શાસ્ત્રની આજ્ઞા મુજબ વનપાલની આજ્ઞા લઈને (સંગમેન સવસા અઘ્યાયં મવેમાળા વિત્તિ) તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. '' पासव .6 ઃ ટીકા-( તેન જાઢેળ તેળ સમાં, તે કાળે અને તે સમયે મિત્રના ” પર્શ્વનાથના શિષ્યના શિષ્ય ‘ થેામાવતે ” સ્થવિર ભગવતસ્થવિર ભગત્રન્તુ એમને કહે છે કે જેઓ સયમયાગથી શિથિલ થતા અન્ય સાધુઓને આલેાક તથા પરલાક વિષયક અપાય અહિત બતાવીને તે સયમચેાગમાં સ્થિર કરે છે.-તે સ્થવિર કે જેઓ “ જ્ઞાતંત્રા ” માતૃવંશ સંબંધી શુદ્ધ જાતિથી યુક્ત હતા, * કુસંપન્ના, ” જેએ પિતા સંધી શુદ્ધવ’શ રૂપ કુળથી યુક્ત હતા' વણસંપન્ના, ” જેઓ માનસિક ખળથી યુક્ત હતા, ૮ વયના ” જેએ શરીર સૌથી તથા સદરક મુહપત્તી આદિ રૂપ સાધુવેષથી યુક્ત હતાં, ૮ વિનચŘપન્ના ’- વિનયથી યુક્ત હતા, ૮ ના વંવન્ના નળસવન્ના ચરિત્તસંપન્ના ” જેઓ સમ્યક્ સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રથી યુક્ત હતા' ૮. જીજ્ઞાસઁવન્ના છાવવસવન્ના ” જેએ સયમ રૂપ , જ્ઞાન લજ્જા થી યુક્ત હતા, અલ્પ ઉપધિરૂપ દ્રવ્ય લાઘવથી તથા નૃદ્ધિ આદિ 66 “ક્રિય ગૌરવ ત્યાગરૂપ ભાવલઘવથી યુક્ત હતા, ઓનંસી ’” મનની સ્થિરતા રૂપ ઓજસથી યુક્ત હતા, “ તેચણી” શારીરિક પ્રભારૂપ તેજથી યુક્ત હતા, “ વચ્’સી” વિશિષ્ટ પ્રભાવરૂપ વસ્ત્રથી યુક્ત હતા અથવા પ્રભાવશાળી વાણીથી યુક્ત હતા, ‘‘નસીઁ ” કીર્તિથી યુક્ત હતા, નિચહ્નોદ્દા ” જેમણે ક્રોધને જીત્યા હતા એટલે કે ઉત્તમ ક્ષમાગુણુને ધારણ કરનાર હતા, માયા” જેમણે માયાને જીતી હતી-એટલે કે ઉત્તમ અજવ ધર્મ થી યુક્ત હતા, “ નિયàા ” જેમણે લાભને જીત્યા હતા એટલે કે તેઓ નિર્વ્યાભી હતા– ઝિયમાળા ” જેમણે માનકષાય પર વિજ્ય મેળવ્યેા હતેા-એટલે કે મા વધમ ને ધારણ કરતા હતા, : નિયનિદ્દા ” જેમણે પ્રમાદ રૂપ નિદ્રાને વશ કરી હતી, નિયત્રિયા '' જેમણે ઇન્દ્રિયા પર વિજય મેળવ્યેા હતેા, “ ક્લિયરીસા ’’ ક્ષુધા આદિ પરીષાને જીત્યા હતા. પરીષહે આવી પડતા જે મુજાતા ન હતા, “ નીત્રિયાસમળમવિમુજા ” જેએ મરણના ભયથી અને જીવનની આકાંક્ષાથી સર્વથા રહિત હતા, ( ગાય અત્તિયાવળમૂયા ) જે કૃત્રિકા પણુ સમાન હતા, જેદુકાનેથી ત્રણે લેાક સંબંધી દરેક વસ્તુ મળી શકે છે તે દુકાનને 66 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ܙܕ (L 66 ૨૦૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ “કુત્રિકાપણ” કહે છે. કુ + ત્રિક + આપણુ = કુત્રિકા પણ. કુ = પૃથ્વી, ત્રિક = ત્રણ, આપણ દુકાન. જેવી રીતે કુત્રિકાપણુમાંથી દરેક ઉપગી ચીજો મળી શકે છે એજ પ્રમાણે એ સ્થવિર ભગવંતા પાસેથી પણ આત્મકલ્યાણ કરવાને દરેક પ્રકારને બેધ મળતું હતું. અહીં “વાવ (પર્યત) પદ દ્વારા નીચેનાં પદ ગ્રહણ કરાયાં છે-ત્તાપ્રધાન તેઓ અનશન આદિ બાર પ્રકારનાં આંતરિક તથા બાહ્ય તપથી યુક્ત હતા, “Tipધાર” સંયમ ગુણોથી યુક્ત હતા. અહીં (ગુણ) પદથી ( સંયમ) ગ્રહણ કરાય છે જે તપ અને સંયમને અહીં ગ્રહણ કરવામાં આવેલ છે તે તપ અને સંયમ મેક્ષના મુખ્ય સાધને ગણાય છે. કથાના પ્રધાન” ચારિત્રની પુષ્ટિ જેના દ્વારા કરાય છે તેને કરશું કહે છે. તે કરણ ઉત્તરગુણરૂપ છે અને પિંડવિશુદ્ધિ આદિ તેના ૭૦ ભેદ છે. જે ભેદે આ પ્રમાણે છે पिंड विसोही ४ समिइ ५ भावणा १२ पडिमा १२ इंदियनिरोहो५ । पडिलेहण २५ गुत्तीओ३ अभिग्गह ४ चेव करणंतु ॥ १॥ આ કરણથી તેઓ યુક્ત હતા–એટલે કે ઉત્તરગુણોના આરાધક હતા. તે કારણે તેઓ ચરણ સંપન્ન હતા. જેના પ્રભાવથી સંસાર રૂપી સમુદ્રને ઓળંગી શકાય છે–એટલે કે ચૌદ ગુણસ્થાનમાં અવસ્થાનરૂપ સંસારને પાર પામી શકાય છે–તેને ચરણ કહે છે. તે ચરણ મૂલગુણરૂપ હોય છે. વ્રતાદિના ભેદથી તેના પણ નીચે પ્રમાણે ૭૦ પ્રકાર કહ્યા છે क्य५ समणधम्म १० संजम १७ वेयावच्चं १० च वंमगुत्तीओ णाणाइतियं ३, तव १२ कोहनिग्गहाई ४ चरणमेयं ।। १।। આ ચરણથી તેઓ યુક્ત હતા. એટલે કે મૂલગુણના આરાધક હતા. રાજmEgEાળા” ઈન્દ્રિયેનું નિયમન કરવું તેનું નામ નિગ્રહ છે. તેમણે ઈદ્રને વશ કરી લીધી હતી. તેથી તેમને નિમહ સંપન્ન કહ્યા છે. (ત્રિય ggબા) પ્રતિલેખના આદિ આવશ્યક ક્રિયાઓ કરવી અથવા તને નિર્ણય કરે તેનું નામ “નિશ્ચય” છે. તેઓ એવા નિશ્ચયવાળા હતા. “મવાળ તેઓ માર્દવથી યુક્ત હતા એટલે કે વિનયભાવવાળા હતા. “ગગાણાના” તેઓ આર્જવગુણથી યુકત હતા એટલે કે કુટિલતા રૂપ પરિણતિથી રહિત હતા. શંકા- જિતક્રિોધ આદિ વિશેષણોથી તેમનામાં માર્દવ આદિ ગુણોનું અસ્તિત્વ હતું તેમ જાણી શકાય છે. તે માવપ્રધાન આદિ વિશેષણની શું ઉપયોગિતા છે? ઉત્તર–શંકા બરાબર છે. પણ જિતક્રોધ આદિ વિશેષણે એ બતાવે છે કે તેઓ ક્રોધાદિના ઉદયને વિફલ કરી નાખતા હતા. એટલે કે ક્રોધાદિકની મૂળમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ર૭૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ સત્તા હોવા છતાં પણ તેમને ઉદય રહિત બનાવી દેતા હતા, તેમની આત્મશક્તિ એટલે બધી પ્રબળ હતી કે તેઓ ક્રોધાદિકને પણ રોકી શકતા હતા. અને માર્દવાદિ ગુણથી તેઓ યુક્ત હતા, એ દ્વારા સૂત્રકાર એમ બતાવે છે કે તેમનામાં ક્રોધાદિકના ઉદયને અભાવ હતો. એટલે કે તેમનામાં કદી પણ ક્રોધાદિકને ઉદય થતું નહીં. “સ્ત્રાઘવqાળા” જે ક્રિયાઓ કરવાની હોય તેમાં દક્ષતા હિાવી તેનું નામ લાઘવ છે. તેઓ તે લાઘવ સંપન્ન હતા. એટલે કે કરવા ગ્ય ક્રિયાઓ (અનુષ્ઠાને) કરવામાં તેઓ કુશલ હતા. “તિવાળા ” તેઓ ક્ષમા ગુણથી યુક્ત હતા. “ મુત્તિwાખા” નિર્લોભતા એટલે મુક્તિ તેઓ તે નિર્લોભતાથી યુક્ત હતા. એજ પ્રમાણે વિદ્યાથી–રોહિણી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાથી, દેવાધિષ્ઠિત મંત્રથી, આગમરૂપ વેદોથી, કુશલાનુષ્ઠાનરૂપ બ્રહ્મચર્યથી, નૈગમ આદિ નથી, અભિગ્રહ આદરૂપ નિયમથી જીવ અજીવ આદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપના કથનરૂપ સત્યથી, અથવા ભાષા સમિતિરૂપ સત્યથી, અંતઃકરણની શુદ્ધિરૂપ શૌચથી, તે સ્થવિર ભગવતે યુકત હતા. તથા “વારપાળા” તેઓ પ્રશસ્ત ભાવથી યુકત હતા. “ નોષિા ” શેધિ પ્રધાન-સંયમની શુદ્ધિથી યુકત હતા એટલે કે નિરતિચાર ચારિત્રના આરાધક હતા. “ળિયા” તેઓ નિદાન બંધથી રહિત હતા, તપસ્યા આદિના ફળરૂપે દેવાદિની ઋદ્ધિ આદિની પ્રાપ્તિની ઈચ્છા રાખવી તેનું નામ નિદાન નિયાણું છે. તેઓ એવા નિયાણાથી રહિત હતા. “કપુરચા ” વિષયમાં ઉત્કંઠારૂપ આતુરતાથી તેઓ રહિત હતા. “અરિક્ષા” સંયમની બહાર તેમની મનોવૃત્તિ રૂપ લેશ્યા જ ન હતી–તેઓ વિશુદ્ધ ભાવલેશ્યાથી યુકત હતા. “સુરામUરયા ” નિરતિચાર ચારિત્રરૂપ શ્રમણ પર્યાયમાં તેઓ રત હતા-એટલે કે તેઓ શુદ્ધ સંયમનું પાલન કરતા હતા. “વિઠ્ઠ વFor” તેઓ નિરવદ્ય પ્રશ્નોત્તર દેનારા હતા. “કુત્તિચાવનમૂના” તેઓ કત્રિકા પણ સમાન હતા. એટલે કે ઉપગી ચીજોની દુકાન જેવા હતા એટલે કે સમસ્ત અર્થને સંપાદન કરનારી લબ્ધિથી તેઓ યુક્ત હતા અથવા સમસ્ત ગુણોથી યુક્ત હતા. “ વહુસુયા” સકલ શ્રતજ્ઞાનના ધારક હતા, ગદરિવાર શિષ્ય અને પ્રશિષ્ય રૂપ મોટા પરિવારવાળા હતા એવા તે સ્થવિર ભગવંત “પંઠુિં બનારસહિં તદ્ધિ” પાંચસો અણગારના સમૂહથી પરિવા” યુક્ત હતા. “અજુપુર્દિવ નરમાળા” તીર્થંકર પરંપરા પ્રમાણે વિચરતા “જામાજુમ ટૂળમાળા ” પગપાળા વિહાર કરીને એક ગામથી બીજે ગામ વિચરતા–વચ્ચેના ગામને છોડયા વિના “સુદું જુદું વિમા” સુખ પૂર્વક થાજન ( ચાર કષ) પ્રમાણુ વિહાર કરતા કરતા “ ના નિવા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૭૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ દ નચરી, નેળેય પૂત્ર ચેપ તેળેવ વાળø'તિ” જ્યાં તુંગિકા નગરી હતી, તે નગ રીની બહાર જયાં પુષ્પવતિક ચૈત્ય હતું ત્યાં આવી પહાંચ્યા, “ જીવાજિત્તા'' ત્યાં આવીને “ જ્ઞાહિલ' એમા એન્નિા ન' સંગમેન' તમન્ના અવાળ भांवेमाणा विहरति " શાસ્ત્રાનુસાર વનપાલની આજ્ઞા લઇ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા ! સૂ, ૯ । ઃઃ 66 તળ સુનિયાર્નચરોÇ ’’ઇત્યાદિ તુંગિકા નગરીમાં આકારના—ત્રણ સ્થાનમાં, ચતુષ્કમળતા હેાય એવા 16 '' ,, 66 उजा સૂત્રા —“ સફળ... ” ત્યાર બાદ " सिंघाडगतिगच उक्कचचर महापहपद्देसु " શ્રૃંગાટક શિંગાડાના વાળા માર્ગમાં, ત્રિક–ત્રણ રસ્તા ભેગા થતા હાય તેવા ચારમા મળતા હોય તેવા સ્થાનમાં, ચત્વર-અનેક મા સ્થાનમાં, મહાપથ-રાજમાર્ગ પર, પથ-સામાન્ય માર્ગ પર, जाव एगदिसा. भिमुद्दा णिज्जयंति " યાવત્ એકદિશામાં બધા જવા લાગ્યા. એટલે કે સ્થવિર ભગવન્ત પુષ્પતિક ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર જ્યારે તુંગિકા નગરી શૂuટક આદિ માર્ગાપર પ્રત્યેક વ્યક્તિના મુખે સાંભળવામાં આવ્યા ત્યારે લેક તુંગિકા નગરીમાંથી તે સ્થવિર ભગવન્તાની પાસે જવા લાગ્યા. તળ ́ ” આ રીતે સ્થળે સ્થળે આ વાતની ખબર ફેલાતા “ તે સમળોવાસા ’ તુંગિકા નગરીના તે શ્રાવકે इमीसे कहाए लट्ठा समाणा આ વાત સાંભળીને વ્રુત્તુઢ્ઢા જ્ઞાન સાવે'તિ ” અતિશય હર્ષ અને સતેષ પામ્યા તેમણે એક બીજાને ખાલાવ્યા ‘રાવિત્તા વ... વચાણી ” ખેલાવીને તે તેમની સાથે આ પ્રમાણે વાતચીત કરવા લાગ્યા.—“ વ વહુ હૈત્રાળુવિયા ! સાયનિ ' હૈ દેવાનુપ્રિયા ! પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય “ થે મનયંત્તા ” સ્થવિર ભગવન્ત k जाइसंपन्ना जाव કે જે જાતિસમ્પન્ન, કુલસમ્પન્ન આદિ ગુણાવાળા છે, ( અહીં આગળના સૂત્રમાં આવતા સ્થવિર ભગવન્તનાં મધાં વિશેષણે ગ્રહણ કરવા ) તેઓ પુષ્પવતિક ચૈત્યમાં આવીને अहा पडिरूव ओग्गह ओग्गिव्हित्ता ण ', શાસ્ત્રાજ્ઞાનુસાર વનપાલની આજ્ઞા લઇને સંગમેન' તવસા અÇાળ મળ્યેમાળા વિક્ ' સયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા ત્યાં વિચરે છે. “ ત વહુ રેવાનુન્દ્રિયા ” તે હે દેવાનુપ્રિચૈ ! “ તદ્દાવાળી થાળ' માત્ર તાળ' નાળનોચહ્ન વિસરચા મદ્દા ’ સ્થવિર ભગવન્તાનાં નામ અને ગેાત્રનું શ્રવણ કરવાથી પણ જીવેાને મહાન ફળની પ્રાપ્તિ થાય છે, તે વિમન પુળ અમિયમળવળનમંત્તળપદવુચ્છળ વસ્તુवासणयाए जाव गणयाए તેમની પાસે જવાથી, તેમને વન્દેના કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમને કુશળ સમાચાર પૂછવાથી, તેમની સેવા કરવાથી અને તેમના ઉપદેશ સાંભળવાથી આત્માનું કલ્યાશુ થઈ જાય તે તેમાં આશ્ચય પામવા જેવું નથી. ‘“તમો ન` રેવાનુણ્વિયા ઘેરે મળયંતે ગામો નમસામો ગાય. પન્નુવાસામો ” તા હૈ દેવાનુપ્રિયા ! ચાલે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ,, ૨૦૯ ܕܕ ' तु गियाए नयfरिए " 95 Page #294 -------------------------------------------------------------------------- ________________ 66 ,, * કરીને ' તસ્થવિર ભગવતે પાસે જઇએ. તેમને વંદા નમસ્કાર કરીએ. ( યાવત ) તેમની પયુ પાસના કરીએ. ચ' જે કૂ વા પરમને વા ાિર્ મુદ્દાÇ Àમાર્ નિક્ષેણવાળુજમિયત્તા મણિર્ ) તે કામ આપ સૌને માટે આ ભવ અને પરભવમાં હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી અને પરલેાકના ભાતા રૂપ બનશે. ( કૃત્તિ ટૂટુ અામળસ બંત્તિ ચમટું હિમુળ'તિ) આ પ્રમાણે વિચાર કરીને તેમણે ખીજાની વાતચીતને માની લીધી. “ દિત્તુળન્ના ’’એક ખીજાની વાતને માન્ય કરીને “ મેળેવ સારૂં નિહારૂં તેળવવાનøત્તિ ” તેઓ પાત પેાતાને ઘેર ગયા. “ વાળછિત્તા ' ઘેર જઈને ચા ” તેમણે સ્નાન કથુ “ ચશિમાં ?” ખલિકમ કર્યું –કાગડા આદિને અન્નાદિ આપ્યાં, “ ચकोउयमंगलपायच्छित्ता " કૌતુક, મગળ અને પ્રાયશ્ચિત્ત કર્યાં એ મધાં કામે મુદ્ધળવેલા મંØાવસ્થા. પિિા ” સભામાં પહેરવા ચૈાગ્ય મંગળકારી વસ્ત્રોને ધારણ કર્યો, “ અવમધામરળાવંયિસરીયા ” થોડા વજ નનાં પણ અધિક મૂલ્યવાળાં આભૂષણાથી શરીરને શણગારીને તેએ “ સર્જતો સર્વાતો ને તો પત્તિનિણમતિ ” પેત પેાતાના ઘરમાંથી બહાર નિકળ્યાં. “ ડિનિŘમિત્તા ’” બહાર નિકળીને ‘ હ્રાયો મિહાતિ ” તેએ એક જગ્યાએ એકત્ર થયા. “ નિાચિત્તા ’’ એકત્ર થઈને “ વાચવાવારેળ ' પગે ચાલીને “ તુનિયા નયરોÇ મળ્યું મોળ...” તુંગિકા નગરીની વચ્ચે થઈ ને “ નિōત્તિ ' નીકળ્યા. “ નિવૃøિત્તા” ત્યાંથી નીકળીને ‘નેગેત્ર પુછ્યું ચે મેળવવા Ø તિ ” જયાં પુષ્પન્નતિક ચૈત્ય હતું ત્યાં આવ્યા. sunજિજ્ઞા ” ત્યાં આવીને “ થેરે મળવતે વંદેળ મનમેળ મિચ્છતિ ' પાંચે અભિગમેાથી યુક્ત થઇને તેઓ બધા તે સ્થવિર ભગવ ંતા પાસે ગયા. “ સંજ્ઞા ” તે પાંચ પ્રકારના અભિગમ નીચે પ્રમાણે છે-“ સચિત્તાળ પુછ્યાન વિવસરળચા ” (૧) પેાતાની પાસેના સચિત્ત દ્રવ્યને દૂર કરવું अचित्ता ण ઢુત્રાળ. આ વિકલળયા ” (૨) અચિત્ત દ્રવ્યેાને પાસે રાખવા. एगसाडि ઘૂળ ઉત્તરામજમેન” (૩) સિબ્યા વિનાના કપડાથી ઉત્તરાસંગ કરવા-એટલે ક્રેયતના પાળવા માટે મુખપર વસ્ત્ર રાખવું. “ ચલુાસે અહિ << tr ઃઃ (૪) સ્થવિર ભગવ ંતાને જોતાવેત બન્ને હાથ જોડવા, અને મળો ચત્તી દળેળ ) (૫) મનને એકાગ્ર કરવું. આ પ્રમાણે પાંચ અભિગમેાથી યુક્ત થઇને તેઓ બધા નૈનેય થામાયતોતેનેવ વા ત્તિ ” જયાં સ્થવિર ભગવતા હતા ત્યાં આવ્યા. 66 उवागच्छित्ता ’ ત્યાં આવીને તેમણે “ત્તિસ્તુસો’ ત્રણ વાર આચાળિયાદ્દિન રેડ્ રિક્ત્તા” પ્રદક્ષિણા પૂર્ણાંક તેમને વંદા નમસ્કાર કર્યો. વંદા નમસ્કાર કરીને “ जाव तिविहाए पज्जुवासणाए વસ્તુવાસંતિ ”ત્રિવિધ પર્યું`પાસનાથી પર્યુ પાસના 66 ટીકા — તળ' ) ત્યાર ખાદ ( દુનિયા દળતિય-૨૩-ચા-૨૩મુદ્-માવહેતુ ) કરવા લાગ્યા | સૂ॰૧ || નđર્ ) તુગિકા નગરીના શિ’ગાડાના આકારના ( લિંગ માગમાં—એટલે કે ત્રિકાણિયા માર્ગોમાં ( ત્રિř) જ્યાં ત્રણ માર્ગો મળતા હોય તેવા સ્થાનમાં, ચતુષ્ક— જ્યાં ચાર માર્ગ મળતા હાય તેત્રા ચાકમાં, ( જ્ઞસ્કર ) શ્રી ભગવતી સૂત્ર : ૨ 66 ', ૨૮૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ જ્યાં અનેક માર્ગ મળતા હોય ત્યાં, (ાતુa) ચાર દ્વારવાળાં સ્થાનમાં એટલે જ્યાં પથિકે વિશ્રામ લે છે એવા સ્થાનમાં, (માથ) રાજમાર્ગમાં (થ) સામાન્ય માર્ગમાં (કાવ સિમિમુદ્દા જિજ્ઞાચંતિ) યાવત્ એક દિશા તરફ મુખ કરીને લેકે ચાલવા માંડ્યાં. કહેવાનું તાત્પર્ય એ છે કે તુંગિક નગરીના સંગાટક આદિ માર્ગો પર કોની ભારે ભીડ જામી હતી. તેઓ પરસ્પરજે વાત કરતા હતા તે સૂત્રકાર છે નીચે પ્રમાણે સૂત્ર દ્વારા કહે છે -(વા ) કોઈ કઈ જગ્યાએ લોકેની ભારે ભીડ હતી અને તેઓ એક બીજા સાથે વાત કરતા હતા. (જળકૂવા) કઈ કઈ જગ્યાએ લેકને સમૂહ એક બીજાને પૂછતે હત (1ળવવા ) કઈ કઈ સ્થળે લેકેને અવ્યક્ત દવનિ આવતું હતું. કઈ કઈ થળે (કાવઢવા ) મનુષ્યને વ્યક્ત નાદ સંભળાતે હતે (વપુષ્પ) કઈ જગ્યાએ પાણીનાં મોજાઓની જેમ મનુષ્યને સમૂહ આવતે હતે, (કપુ૪િથી) કેઈ કઈ જગ્યાએ માણસોને નાને સમૂહ નજરે પડતા હતે, કઈ કઈ જગ્યાએ (seળવાઘ) મનુષ્યને એટલે માટે સમૂહ ચાલતું હતું કે તેમને એક બીજા સાથે ઘસાઈને ચાલવું પડતું હતું. તેમાંના (વાળો) અનેક મનુષ્યો ( કચ્છમUરસ) એક બીજાને (gવમાઘરૂ ) સામાન્ય રીતે આ પ્રમાણે કહેતા હતા, ( મારૂ) કઈ કઈ વિશેષ પ્રમાણમાં એક બીજાને આ પ્રમાણે કહેતા હતા, (પર્વ gur) કઈ કઈ માણસો એક બીજાને વિના પૂછ્યું એવું કહેતા હતા ( pagટ્ટ) અને કઈ કે પૂછવામાં આવે ત્યારે કહેતા હતા કે—(ga 4 વિજુડવા પાસાવિજ્ઞા ઘેરા માતા) હે દેવાનુપ્રિયે! પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય, સ્થવિર ભગવંત (gધ્યાધુપુત્રિ ગ્રામ) ગુરુપરંપરા પ્રમાણે વિહાર કરતા તથા (જામirmrN સૂરમાળા) એક ગામથી બીજે ગામ અનુક્રમે વિચરતા વિચરતા (રમા ) અહીં આવ્યા છે, ( સુ સંવત્તા) અહીં પધાર્યા છે, (દુ સમોસા) અહી સમવસત થયા છે–એટલે કે સાધુને કપે એવા સ્થાનમાં ઉતર્યા છે તે બતાવવા માટે કહે છે-( રૂવ તુજિયાણ નરી વહિં) આ તુંબિકા નગરીની બહાર જે ( ggg gg) પુષ્પવતિક ઉદ્યાન છે તેના (સાહિwવે હું affeત્તા સંખે તારા કપાળું મારેમાળા વિનંતિ) શાસ્ત્રાનુસાર વનપાલની આજ્ઞા લઈ ને સત્તર પ્રકારના સંયમ અને બાર પ્રકારનાં તપથી આત્માને ભાવિત કરતા વિરાજે છે. ( કૃતજ) એ મનમાં નિશ્ચય કરીને લોકે એક દિશા તરફ મુખ કરીને તુંબિકા નગરીમાંથી નીકળે છે-એટલે કે તેમની પાસે જવાને નિશ્ચય કરીને તંગિકા નગરીમાંથી પુષ્પવતિક ઉદ્યાન તરફ જવા માટે રવાના થાય છે. (તાં તે સમોવાણથી) ત્યાર બાદ તે શ્રમણોપાસકે (રૂમીણે હા જી સમાજ ) આ સમાચાર જાણીને ( તુઃ રવે તિ) અતિશય હર્ષ અને સંતોષ પામ્યા. તેઓ આનંદમગ્ન બનીને મનમાં અતિશય તૃપ્તિ પામ્યા. તેમના અંતઃ રણ આનંદથી ઉભરાવા લાગ્યાં, તેમના હૃદય નાચી ઉઠયાં. તેમણે તુરત જ એક બીજાને બોલાવ્યા અને (સવા ) લાવીને (ા વયાસી) એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા–પરં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વપત્યીયસ્થવિરોં કે દર્શનોત્સુક જનસમુહ કા નિરૂપણ पासावच्चिज्जा थेरा भगवता जाइसंपन्ना जाव अहापडिरूव ओग्गह ओग्गिहित्ता ખં સનમેળ તવસા વ્પાળ આવેમાળા વિરતિ ) હૈ દેવાનુપ્રિયે ! પાર્શ્વનાથના પ્રશિષ્ય, સ્થવિર ભગવંતા, જે શુદ્ધમાતૃવંશ રૂપ જાતિથી યુક્ત છે અને કુલ સપન્ન આદિ ગુણાથી યુકત છે ( તે શુષ્ણેા આગળના સૂત્રમાં આપ્યા છે)તેઆ પુષ્પવતિક ચૈત્યમાં આવીને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે વનપાળની રજા લઈને, સંયમ અને તપથી તેમના આત્માને ભાવિત કરતા થકા વિરાજ્યા છે. ( 7` માજીક રહ્યજી દેવાળુયિા) હૈ દેવાણુપ્રિયે ! (તારવાળો થાળ' માતાળ નામ ગોચÆ વિ સવળચાઇ ) આવાં સ્થવિર ભગવંતેાના નામગેાત્રના શ્રવણથી પણ મહાન લની પ્રાપ્તિ થાય છે એટલે કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યુ છે કે એવા સ્થવિર ભગવાના નામ અને ગાત્રનું શ્રવણ કરવાથી પણ જીવાને જન્મ, મરણુ અને જરાના અભાવ થવારૂપ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. તેા ( 5 ) હે મિત્ર ! (અસ્મિમળ વૅન નમંણા-વહિવુળ, વસ્તુવાલળયાર પુન) તેમના સાક્ષાત્ દર્શન કરવાથી, તેમની પાસે જઈને તેમની સ્તુતિ કરવાથી, પાંચે અંગે ઝુકાવીને તેમને નમસ્કાર કરવાથી, તેમને સુખશાતા પૂછવાથી, અને મન વચન અને કાયાના ચેાગેાથી તેમની સેવા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેની તે! વાત જ શી કરવી ? કહેવાનું તાત્પય એ છે કે અભિગમન આફ્રિ દ્વારા જે અદ્વિતીય ફળ પ્રાપ્ત થાય છે તેનું તે વર્ષોંન જ થઇ શકે તેમ નથી – તે તે। અવણનીય છે. ( જ્ઞવાળચાટ્) અહીં ( યાવત ) પદ્મથી ( एगस्स वि आरियल्स धम्मियम्स सुवणयस्स सवणयाए किमंग ! पुण विउलस्स अट्ठस्स સ્માયતીર્થંકર દ્વારા પ્રતિપાદિક ધાર્મિક ( ધમ પ્રયાજક એક પણ ઉપદેશના શ્રવણથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે, તે હું મિત્ર ! જે જીવે તેમના દ્વારા ઉપષ્ટ માક્ષરૂપ અને ગ્રહણ કરી લે છે, તેમની તેા વાત જ શું કરવી ! તે જીવ તે મેાક્ષરૂપ મહાન ફળની પ્રાપ્તિ કરીને સથા કૃતાર્થ જ થઈ જાય છે. ( તં રાચ્છામો ન લેવાનુલ્વિયા) તેા હૈ દેવાણુપ્રિયા ! ચાલા, ( ( થેરે અય તે ગામો નમસામો ગાવવષ્ણુવાસામો ) આપણે અધા સાથે મળીને તેમને વંદા કરીએ, નમસ્કાર કરીએ યાવત્ તેમની પયુ પાસના કરીએ કહેવાનું તાત્પ છે કે—ચાલે તેમને વંદા કરીએ, ગુણુગાન પૂર્વક તેમની સ્તુતિ કરીએ, તેમને પાંચે અગા એંકાવીને નમસ્કાર કરીએ, અભ્યુત્થાન આદિ દ્વારા તેમના સત્કાર કરીએ, કારણ કે તેઓ કલ્યાણુ સ્વરૂપ છે, ‘ કલ્પ ' એટલે મેાક્ષ તે કરેંજ નિત સમસ્ત ઉપાધિચેાથી રહિત હૈાય છે. એ માક્ષરૂપ કલ્યના જીવાને જેમા પ્રાપ્તિ કરાવે છે તેઓ કલ્યાણુરૂપ કહેવાય છે અથવા ગાન, દર્શીન અને * શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રને (કલ્ય) કહે છે. તે જ્ઞાન, દર્શનતપ અને ચારિત્રરૂપ આરોગ્ય દ્વારા જેઓ સંસારના મેહ જાળ રૂપી અગ્નિની જવાળાથી અત્યંત ત્રાસી ઉઠેલા જીની રક્ષા કરે છે–તેમને જીવતદાન દે છે, તેમનું કલ્યાણ કરે છે, એવા જીવને કલ્યાણસ્વરૂપ કહેવાય છે. તે સ્થવિર ભગવંતે મંગળરૂપ છે. (મંma સિંહ) ભવ સંબંધી બંધનને () કહે છે, અથવા આ ભવબંધનજનિતજે દુઃખ છે તેને (૬) કહે છે. તે (૧) ને જે (જાતિ) નાશ કરે છે અથવા સ્વર્ગમેક્ષ જેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે તેનું નામ (Hy) છે. તે (મ)ને આપનાર અથવા ગ્રહણ કરનારને મંગલ કહે છે કૃતચારિત્ર રૂપ ધર્મને ધારક જીવ એ મંગળ સ્વરૂપ હોય છે. એવા મંગળસ્વરૂપ તે સ્થવિર ભગવંતે છે. દેવતા જ દૈવત છે—ધર્મદેવ છે. એવા ધર્મદેવસ્વરૂપે તે સ્થવિર ભગવંતે છે ચેતનને (નિતિ) કહે છે, તે ચિતિ સમ્યગૂજ્ઞાન રૂપ હોય છે (નિતી સંજ્ઞાને) ધાતુમાંથી (ત્રિય જિત) પાણિની વ્યાકરણ અનુસાર ( વિતર્ ) પ્રત્યય લગાડવાથી સ્થિતિ બને છે. તે ચિતિ (જ્ઞાન) સ્વરૂપ જે હોય છે તેને ચૈત્ય કહે છે, એવા ચૈત્યરૂપ તે સ્થવિર ભગવતે છે. અથવા-કલ્યાણકારી હોવાથી તેઓ કલ્યાણ સ્વરૂપ છે, પાપનું ઉપશમન કરાવનાર હોવાથી તેઓ મંગલરૂપ છે, ધર્મદેવ સ્વરૂપ હોવાથી સ્થવિર ભગવંતે દૈવતરૂપ છે, અને પ્રશસ્ત મન હવામાં હેતુભૂત હોવાને કારણે તેઓ ચૈત્યરૂપ છે તેથી તેમની (v=gવાસાનો) પર્થ પાસના કરીએ-વિનયપૂર્વક તેમની સેવા કરીએ. કારણ કે (ચં) તે સ્થવિર ભગવતિની સેવા આપણે માટે ( હિચાણ, સુહાણ, મg, નિસેચાણ, મજુમિયા અવિર૬) હિતકારી, ક્ષેમકારી, સુખકારી, શ્રેયકારી અને આગામી ભવને માટે પણ વિશેષ કલ્યાણ કારી થઈ પડશે. આ પદની વ્યાખ્યા આ ભગવતીસૂત્રમાં સ્કન્દકના પ્રકરણમાં આપવામાં આવી છે, તો તે પ્રકરણમાંથી વાંચી લેવી. (રિા) આ પ્રમાણે વિચાર કરીને તે પ્રમાણે પાસકેએ (AUUUUણ મિત્તે હિકુતિ) સ્થવિર ભગવંતેની પર્ય પાસના કરવા જવાની વાતને પરસ્પર સ્વીકાર કર્યો. (રિફુનિ ) સ્વીકાર કરીને તેઓ (૧ળેવ સારું સારું જિલ્લા તેનેડ કવાછર) પિત પિતાને ઘેર ગયા. (Rવારિછત્તા) ઘેર જઈને “જ્ઞાચા ચઢિા ” તેમણે સ્નાન કર્યું ત્યાર બાદ કાગડા આદિ પક્ષીઓને અન્નાદિ દેવારૂપ બલિકર્મ કર્યું. “ચોવચમારા ચરિત્તા” ત્યાર બાદ મશ આંજવારૂપ કૌતુક કર્યા. મંગળકારક કર્મો કર્યા અને દુઃસ્વપ્ન આદિનું ફળ નષ્ટ કરવાને માટે આવશ્યક પ્રાયશ્ચિત્ત કર્યા. “ગુજારા મંજણા યથારું gamરિદિયા” ત્યાર બાદ તેમણે સભામાં પહેરવા ચોગ્ય સ્વચ્છ તથા માંગલિક કપડાં સારી રીતે ધારણ કર્યા. “ મામલામાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ જીવિચારી ” અને ઓછા વજનવાળા પણ ભારે મૂલ્યવાળા આભૂષણે પહેર્યા. આ પ્રમાણે સજાવટ કરીને તેઓ “aufહંતો સહિંતો જિહિંતો” પિત પિતાને ઘરેથી “afબરમતિ” નીકળ્યા. “પરિણમત્તા ” ઘેરથી નીકળીને “ચો મિત” એક સ્થળે ભેગા થયા. “જાયો બિઝિ” એક જ જગ્યાએ એકત્ર થઈને તેઓ બધા “ વફાવાળ” પગપાળા જ (વાહનમાં બેસીને નહીં) “તું નિવાણ નગરી માઁ માં ” તુંબિકા નગરીની વચ્ચે થઈને “વિજાતિ” નીકળ્યા. “ળિછિત્તા” નગરીની વચ્ચેથી પસાર થઈને “જેનેર કુcવરૂ જેરૂ” જ્યાં પુષ્પતિક ઉદ્યાન હતું “સેળેવ ૩ ૐત્તિ” ત્યાં આવી પહેંચ્યા. “વાઝિર” ત્યાં જઈને “થેરે માવંતે વંaજિળ શમિતાભે મિતિ ” તેઓ પાંચ પ્રકારના અભિગમ પૂર્વક સ્થવિર ભગવંતે પાસે ગયા. વિનયપૂર્વક ગુરુ આદિની પાસે જવાની જે વિધિ શાસ્ત્રો માં બતાવી છે તે વિધિ પ્રમાણે ગુરુની પાસે ગમન કરવું તેનું નામ અભિગમ છે. તેના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે-“સત્તાનું યુવા વિકરાચાર” (૧) સચિત્ત દ્રવ્યને પરિત્યાગ કરવો-સાધુઓનાં દર્શન કરવા જતી વખતે પિતાની પાસે તાબૂલ આદિ વસ્તુઓ રાખવી નહીં. (૨) “ નિરાળસૂરસાનું વિસરાવા” અચિત્ત વસ્ત્રાદિકેને ત્યાગ ન કરવો. (૩) “gસાgિ r વારંવાળાં ” (૩) ભાષાની યતનાને નિમિત્તે શીવ્યા વિનાનો કાપડને કકડે (મુખવસ્ત્રિકા) મેઢા ઉપર રાખે (૫) “વહુવારે બંગgિami ” પૂજ્ય અવિનાં દર્શન થતાં જ બને હાથ જોડવા. (૫) (મારો gmત્તીવાળ) મનને ભક્તિમાં એકાગ્ર કરવું. એટલે કે અનેક વિષયને વિચાર કરવામાંથી મનને વાળી લઈ તેને દર્શન આદિમાં સ્થિર કરવું. આ પ્રમાણે પાંચે અભિગમ પૂર્વક તે શ્રાવક ના થેરે મારો સેવ વાઘત્તિ) જ્યાં સ્થવિર ભગવતે વિરાજતા હતા ત્યાં આવ્યા. “વારિત્તા” ત્યાં આવીને તેમણે તિવવૃત્તો” ત્રણવાર “ચાપ તિ) આદક્ષિણ પ્રદક્ષિણ કર્યા-(હાથ જોડીને જમણું કાનથી શરૂ કરીને ચક્રાકારે લલાટની ઉપર થઈને ડાબા કાન સુધી લઈ જ. આ પ્રમાણે ત્રણ વાર કરવું અને પછી તેને માથા પર ગોઠવવે તેનું નામ આદક્ષિણ પ્રદક્ષિણ છે) “રત્તા” આદક્ષિણ પ્રદક્ષિણ કરીને (નાગ) અહીં (યાવત્ ) પદથી “ચંદ્ર નમંણ વંહિત્તા વમસિ” તેમણે તેમને વંદણા કરી, નમસ્કાર કર્યા. વંદણું નમસ્કાર કરીને “ સિવિહાર vgવારાચાર” મન, વચન અને કાયરૂપ ત્રિવિધ પ્રકારે “ggવાસંતિ” તેમની સેવા કરવા લાગ્યા છે. સૂ. ૧૦ || શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ વિરોં કી ધર્મોપદેશનાકા નિરૂપણ “તા તે ઘા મળતો ઈત્યાદિ સૂત્રાર્થ—“તપ” ત્યાર બાદ “તે થેરા માવંતો” તે સ્થવિર ભગવતેએ “તેહિ મળવારા” તે શ્રમણોપાસકેને બે તીરે ય મહા મહાપાર તે ઘણું મટી સભામાં “જાવના ધ” ચાતુર્યામ ધર્મને-ચાર મહાવતવાળા ધર્મને “પરિતિ” ઉપદેશ દીધા. “જ્ઞાતિ સાક્ષતે ઉપદેશ કેશિસ્વામીના ઉપદેશ મુજબ સમજે. જેવી રીતે કેશિસ્વામીએ ચાર મહાવ્રત રૂપ ધર્મને ઉપદેશ આપ્યો હતો તે પ્રમાણેજ સ્થવિર ભગવંતોએ પણ ઉપદેશ આપ્યું. તે ધર્મકથા કયાં સુધી ગ્રહણ કરવાની છે તે સમજાવવા માટે સૂત્રકાર કહે છે કે જાવ સમોવાસિત્તા જિલ્લામાં શાળા મારા મારૂ” જેઓ આ ચાર મહાવ્રત અને ચાર અણુવતરૂપ ધર્મ અંગીકાર કરીને સાધુ, સાધી, શ્રાવક કે શ્રાવિકા રૂપે રહેશે અને આજ્ઞાનું પાલન કરશે ત્યાં સુધી તે કથા કહી. “વ ઇ જશો આ રીતે ધર્મકથા પૂરી થઈ. “તણ તે સમોવાસા થેરાપં માવંતા અતિ धम्म सोच्चा निसम्म हट्ट तुट जाव हियया तिक्खुत्तो आयाहिण पयाहिणं करे ति" ત્યાર બાદ તે શ્રમણે પાસકે સ્થવિર ભગવંતેની પાસે ધમકથાનું શ્રવણ કરીને તથા તેને પિતાના હૃદયમાં અવધારણ કરીને અતિશય હર્ષ અને સંતોષ પામ્યા. આનંદથી તેમનાં હૃદય પ્રફુલ્લિત થયાં તેમણે તે સ્થવિરભગવતેને ત્રણ વાર વિધિ પૂર્વક આદક્ષિણ પ્રદક્ષિણા કરી. “વાવ તિવિહાણ જગુવારનવાર vyજાતિ” અને ત્રિવિધ (મન, વચન અને કાયાથી) પર્યપાસનાથી તેમની સેવા કરવા લાગ્યા.( uszજાણિત્તા ૪ વઘારી) પપાસના કરીને તેમણે તેમને આ પ્રમાણે પૂછયું-“ ના મતે! %િ ” હે ભદત ! સંયમની આરાધનાનું શું ફળ મળે છે? “તાં મતે ! ” હે ભદન્ત ! તપની આરાધનાનું શું ફળ મળે છે ઉત્તર–“તા તે થે માવંતો તે મળવાનg gવ રચાર ત્યારે તે વિર ભગવતેએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે જવાબ આપે-“સંગ અનો શાશ્વય” હે આર્યો! સંયમ અનાસ્તવ ફળવાળે છે-એટલે કે સંયમની આરાધના કરવાથી કમેને આસ્રવ થતું નથી, “હવે વોરાન ” તપ વ્યવદાન ફળવાળું છે. એટલે કે તપથી આત્મા કર્મરૂપ કાદવથી રહિત બનીને નિર્મળ થઈ જાય છે. “તí તે સમખોરાસા થેરે માવતે વં તારી ત્યાર બાદ તે પ્રમાણે પાસકેએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે ફરીથી પૂછયું-બકરાં મંતે સંજમે ગાષ્ટ્ર તોફાનહે ભદન્ત ! જે સંયમ અનાસવફળવાળે હોય અને તપ વ્યવદાન ફળ વાળું હોય તે “ ઉત્તિરં ન પરે ! રેવા દેવો ૩૩વતિ દે દેવલેકમાં ઉત્પન્ન થાય છે તેનું શું કારણ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ 66 << ઉત્તર-‘તસ્થ ળ' જ્ઞાષ્ટિયપુર થેરેતે સમજોવાલણ્ ય' વચારી” તેઓમાંના કાલિકપુત્ર નામના સ્થવિરે તેમને આ પ્રમાણેજ કહ્યું-“ પુવતવેન લગ્ગો ફેવા ફુવ સ્રોનું સવવજ્ઞત્તિ ” હે આર્ચી ! પૂર્વીકૃત તપના પ્રભાવથી દેવા દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. तत्थ मेहिले नाम थेरे ते समणोवासए एवं वयासीપુસનમેળ અગ્ગો રેવા રેવજ્રોડ્યુ ઇત્રવતિ ” તે સ્થવિરેશમાં એક મેઘિલ નામના સ્થવિર હતા, તેમણે કહ્યું, હે આર્ચી પૂર્વાંસયમના પ્રભાવથી દેવે દેવ લાકમાં ઉત્પન્ન થાય છે. સથળ, બ્રાનિલ નામ થેરે તે સમળોવાલદ્ ચાલી ” તેમાંના આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણાપાસાને આ પ્રમાણે કહ્યું “ મ્પિયાર્ લગ્નો તેવા ફેવરોÇ વવજ્ઞતિ ’” કમ ના પૂરે પૂરા ક્ષય ન થવાથી એટલે કે કમ અવશિષ્ટ રહેવાથી દેવા દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. “ તથળ' હાસને નામ થેરે તે સમળોનાસવ' વચારીી–સળિયાદ્ લગ્નો ! દેવા દેવોડ્યુ થયાંતિ ” તેમાંના કાશ્યપ નામના સ્થવિરે તે શ્રમણેાપાસકાને કહ્યું-હે આર્યા ! સંગથીયુક્ત થવાને કારણે દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે. પુન્નતને, પુન્નસામેળ', જમ્નિયાણ, સળિયાહ્નો ! देवा देवलोएस उवज्जति सच्चे णं एस अट्ठे जो चेत्र णं आय भाववत्तव्वयाए " હું આ ! આ રીતે પૂર્વાંતપના પ્રભાવથી, પૂર્વ સયમના પ્રભાવથી કમ ના પૂરેપૂરે ક્ષય ન થવાને કારણે અને સંગથી યુક્ત થવાને કારણે દેવા દેવેàાકમાં ઉત્પન્ન થાય છે આ વાત સત્ય હાવાથી કહી છે–અમારા એવા મત હાવાને કારણે કહી નથી. એટલે કે એ વાત સાચી છે માટે કહી છે, કલ્પનાથી કહી નથી, “સન તે સમળોવાસના થેરેહિં માવઠું મારૂં ચા વાર્. વાનરળાફ वारिया समाणा हट्ठट्ठा थेरे भगवते वदंति, नमसंति वंदित्ता नर्मसित्ता परिणाइ पुच्छंति ” જ્યારે તે સ્થવિર ભગવંતાએ તે શ્રમણાપાસકાને આ પ્રકારના જવાબ આપ્યા ત્યારે તે ઘણું! હું અને સ ંતેષ પામ્યા. તેમણે સ્થવિર ભગવાને વંદણા કરી અને પાંચે અંગે નમાવીને તેમને નમસ્કાર કરીને તેમણે તેમને ખીજા અનેક પ્રશ્નો પણ પૂછ્યા. (જ્ઞિળાĚ પુષ્ટિકરી) પ્રશ્નો પૂછીને (વાડું લાતિયંતિ) તે પ્રશ્નોના અથ ગ્રહણ કર્યાં (વિન્ના) અથ ગ્રહણ કરીને એટલે કે પોતાના પ્રશ્નોના સમુચિત ઉત્તર મેળવીને ( છટ્ઠાપ ઉરુત્તિ ) તેમની ઉત્થાન શક્તિથી ઉડયા. વ્રુિત્તા થેરે માવંતે શિવઘુન્નો પતિ નર્મસંતિ” ઉઠીને તેમણે સ્થવિર ભગવાને ત્રણ વાર વંધ્રુણા કરી, નમસ્કાર કર્યાં. ( વૈવિત્તા નમત્તિત્તા ) વંદણા નમસ્કાર કરીને ( થાળી મળવતાળ અતિયાઓ ) તે સ્થવિર ભગવાનની પાંસેથી તથા ( પુત્રાઞો ચેટ્ચાઓ) પુષ્પતિક ચૈત્યમાંથી ( જિનિયજ્ઞમંત્તિ ) બહાર નીકળ્યા. (રિનિમિત્તે) ત્યાંથી નીકળીને (શામેલ વિલિ पाउब्भूया तामेव વિનિપરિયા ) જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછાં કર્યાં. ( સળ તે થેરે માવંતો અન્નવા જા') ત્યાર ખાદ તે સ્થવિર - ભગવતાએ કેાઇ એક સમયે (તુ શિયાળો નયરિયાનો પુર્વાવથાગો રેમો પદ્ધિનિTMöતિ) તુંગિકા નગરી ના તે પુષ્પવતિક ચૈત્યમાંથી વિહાર કર્યાં. અને ત્યાથી (કિનિષ્ઠિત્તા ) વિહાર કરીને તેમ ( ચિા નળયયબિાર' વિનંતિ ) બહારના પ્રદેશામાં વિચરવા લાગ્યા 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ ટીકા — તળ તે થે માવંતો ) ત્યાર બાદ તે સ્થવિર ભગવ તાએ ( સેત્તિ સમબોવાસયાળ') તે શ્રમણ્ણા પાસકને (લીલે ચ મટ્ટુ મારુચાવી ર૬) તે વિશાળ પરિષદા ( સભા ) માં ( વાઙનામ ધર્મ પિિત) ચાર મહાર્થરૂપ ધર્મના ઉપદેશ દીધા (નાયેલિસામિલ ) કેશિસ્વામીની ચાર મહાવ્રત કથનરૂપ ધર્માંકથા જેવી છે એવી જ આ સ્થવિર ભગવંતેાની પણ ધમ કથા સમજવી. તે ધમકથામાં નીચે પ્રમાણે ચાર મહાવ્રત કહ્યા છે— "१ सव्वाओ पाणाइवायाओ वेरमण' " સમસ્ત પ્રાણાતિપાતથી વિરકત થવું. ૨ સબ્બાઓ મુસાવાયાનો વેમળ '—સમસ્ત તૃષાવાદથી વિરકત થવુ. “ફ્ સાઓ અળિÇાળાઓ વૈમન' – -સમસ્ત અદત્તાદાનથી કૃિત થવુ. ૪ સગ્ગાએ ાિઓ નેમળ ”—સમસ્ત પરિગ્રહથી વિરકત થવું, અહીં ખાચને મહાનતમાં ગણાવ્યું નથી કારણ કે મૈથુનના પરિગ્રહમાં સમા વેશ કરવામાં આવ્યે છે. ઉપરાકત ધર્મકથા કયાં સુધી ગ્રહણ કરવી ! તેના ખુલાસા નીચેના સૂત્રમાં કર્યાં છે—“ નાવ સમળોવાસિયત્તાણુ વિમાને બળાપ બાજુ મવદ્ ” તે પાઠ ત્યાં સુધી ગ્રહણ કરવાના છે ચાર મહાવ્રત અથવા ચાર અણુવ્રતાને અંગીકાર કરીને જેઓ સાધુ અથવા સાધ્વીપણું. શ્રાવક શ્રાવિકા પણે રહેશે, તેઓ આજ્ઞાના આરાધક ગણાશે, ' ગાય ધમ્મો દિગો ” ધમ કથા પૂરી થઈ. આ કથામાં તે સ્થવિર ભગવંતાએ અણુગારરૂપ ધર્માંનું તથા અગારરૂપ ધર્મનું વણુન કર્યું છે. અહીં સમસ્ત ધકથા કહેવી જોઇએ તે ધર્મ કથા ઔપપાતિક સૂત્રમાં છપ્પન તથા સંતાવનમાં સૂત્રની મારા દ્વારા લખાયેલી પીયૂષર્ષિણી ટીકાની વ્યાખ્યામાં આપવામાં આવેલ છે. તે તે ત્યાંથી વાંચી લેવી. સફ્ળ` સેક્રમળોયલા ચેવાળ'મંત્તિવ્ યાં સોજ્જા આ પ્રમાણે તે શ્રમણેપાસકોએ તે સ્થવિર લગવતા પાસેથી ધકથા સાંભળીને અને તેને ‘“નિશા” તેને પેાતાના હૃદયમાં ધારણ કરી (૬ તુનુ બાય હિચયા) તેમના હૃદયમાં અતિશય હર્ષ અને સંતોષ થયો. હ`ને કારણે તેમનાં હૃદય પ્રફુલ્લિત થયાં ( તિવદ્યુત્તા ) ત્રણ વાર ( યાફિળ પયાળિનેતિ ) તેમણે ત્રણવાર આદક્ષિણ પૂર્ણાંક તેમને વંદણા નમસ્કાર કર્યા. (જ્ઞાવ તિનિાદ્પન્નુન્નાભળાવ્ પનુંવાસંતિ) અને તેમણે તે વિર ભગવ ંતાની ત્રણે પ્રકારે–મન, વચન અને કાયનાં ચાગથી પ`પાસના કરી. અહીં જે ‘ યાવતું ' પદ આવ્યું છે. તેના દ્વારા વંદન, નમસ્કાર આદિ ગ્રહણ કરાયાં છે. (પન્નુચિત્તા વ ચાલી) પપ્પુ પાસના ( સેવા ) કરીને તેમણે તે સ્થવિર ભગવાને આપ્રમાણે પ્રશ્ન પૂછ્યો. (સંગસેળ અંતે જિલે) હું લદ્દન્ત ! સર્વ વિરતિરૂપ સંયમનું ફળ શું હોય છે? ( વેળ અંતે ! હે !) હે ભદન્ત! તપનું શું ફળ હાય છે. આ રીતે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ તપ અને સંયમના વિષયમાં તે શ્રમણોપાસકેએ બે પ્રશ્નો પૂછડ્યા. (ર) ત્યારે (તે થેરા માવતો તે સમળીયાર પર્વ શારી) તે સ્થવિર ભગવતેએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે જવાબ આપે-(સંકળ સજ્જો! માત્ર છે) હે આર્યો! સંયમનું ફળ અનાસ્ત્રવ હોય છે. આસવ એટલે નવીન કર્મોનું આગમન. તે આસ્રવ ન થવો તેનું નામ અનાસવ છે. એટલે કે નવીન કર્મોનું આગમન બંધ થવું તેનું નામ અનાસવ છે. તે સંયમને કારણે બને છે. માટે સંયમનું ફળ અનાસ્ત્રવ કહેલ છે. (તવો વોરા ) તપનું ફલ વ્યવદાન છે. પૂર્વે સંપાદિત કર્મરૂપ ગહન વનને કાપવું તેનું નામ વ્યવદાન છે. અથવા અન્ય ભવમાં સંપાદિત કર્મરૂપ મલનું સંશોધન કરવું તેનું નામ વ્યવદાન છે. આ રીતે પૂર્વકૃત કર્મોના નાશરૂપ તપનું ફળ બતાવ્યું છે. ( agi તે મળવારા થેરે માવંતે વાણી) સંયમનું ફળ અનાસવ અને તપનું ફળ વ્યવદાન હોય છે, એવે તે સ્થવિર ભગવન્તને જવાબ સાંભળીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો-(કા મતે ! રંકને અખાષ્ટ્ર તરે વાળ છે) હેભદન્તા જે સંયમનું ફળ અનાસવ હોય અને તપનું ફળ વ્યવધાન જ હેય તે ( પત્તિ મતે ! રેવા દેવહુ જાતિ ) શા કારણે દેવે દેવલોકમાં ઉત્પન્ન થાય છે? પ્રશ્ન પૂછવાને આશય એ છે કે સંયમનું ફળ અનાસ્ત્રવ જ હોય અને તપનું ફળ વ્યવદાન જ હોય તે સંયમ અને તપની આરાધના કરનારને સીધી મુક્તિની જ પ્રાપ્તિ થવી જોઈએ. દેવકની પ્રાપ્તિ થવી જોઈએ નહીં, કારણ કે સંયમ અને તપનું આરાધન કરનારને દેવેલેકમાં ઉત્પન્ન થવાનું કારણ જ રહેતું નથી. આપના કહેવા પ્રમાણે તે સંયમ અને તપ સિદ્ધિગતિ પ્રાપ્ત કરાવનાર ગણવા જોઈએ. પરતુ એવું જ કાયમ બનતું નથી. કારણ કે એવા જ દેવકમાં પણ ઉત્પન્ન થાય છે. તે તેઓ શા કારણે દેવકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રકારને તે શ્રમણે પાસકેને પ્રશ્ન સાંભળીને (તી સ્ટિયપુરે નામં જે તે સઘળોવાણg gવું વચારી) તે સ્થવિરેમાંના કાલિપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકેને આ પ્રમાણે ઉત્તર આપે- (પુત્રવેગકનો સેવા જેવો પ્ત કaષત્તિ) છે આ ! પૂર્વ તપસ્યાના પ્રભાવથી દેવ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તપ અને સંયમ કઈ પણ આયુબંધને માટે કારણરૂપ હતાં નથી, પણ તે તે નિર્જરાનાં કારણરૂપ બને છે. છતાં પણ જે છે તેમના પ્રભાવથી દેવલેકના આયુને બંધ કરીને ત્યાં દેવપણે ઉત્પન્ન થાય છે, તેનું કારણ રાગ છે–રાગયુક્ત તપ અને સંયમ દેવગતિનાં કારણભૂત બને છે. વીતરાગનાં તપ અને સંયમ દેવગતિનાં કારણભૂત નહીં બનતાં મુક્તિ નાં કારણરૂપ બને છે, પૂર્વતપ એટલે સરાગાવસ્થામાં કરાતી તપસ્યા કારણ કે તે વીતરાગાવસ્થા કરતાં પૂર્વકાલભાવિની હોય છે. (તસ્ય હિ રામ રે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ . તે કમળોવાલરવ વચારી) તેએમાંના મેધિલ નામના સ્થવિરે તે શ્રમણા પાસકોને આ પ્રમાણે કહ્યું-( પુન્ત્રસંન્નમેન' અન્તો! લેવા ટેવોનું લવ 'ત્તિ ) હું આર્ચી ! પૂ. સયમથી દેવે દેવલેાકમાં ઉત્પન્ન થાય છે” આ રીતે પૂર્વ તપ અને સયમના પ્રભાવથી તેમની આરાધના કરનાર મનુષ્યની ઉત્પત્તિ દેવલેાકમાં થાય છે, એ રીતના કાલિકપુત્ર અને મેધિલ નામના સ્થવિરેના કથનના સાર સમજવા, એ વાત તેા આગળ કહી દેવામાં આવી છે કે સરાગાવસ્થા ભાવિની જે તપસ્યા છે તે વીતરાગની તપસ્યાની અપેક્ષાએ પૂર્વકાલભાવિની છે. તેથી તેને પૂર્વ તપ કહેલ છે. એજ પ્રમાણે અહી' સંયમ અથવા ખ્યાતરૂપ લેવા જોઈએ. અયથાખ્યાતરૂપ તે સચમ રાગાવસ્થા, ભાવી હોય છે. રાગાવસ્થા ભાવી જે તપ અને સયમ હાય છે તે દેવલાકમાં દેવપણે ઉત્પત્તિના કારણરૂપ અને છે. વીતરાગાવસ્થા ભાવી તપ અને સયમ દેવગતિમાં ઉત્પન્ન કરાવવાના કારણરૂપ ખનતાં નથી, એવું સિદ્ધાંતનું કથન છે. તેથી એવું કહ્યું છે કે · તપ અને સચમ મેક્ષ અપાવવામાં કારણરૂપ હાય છે ” તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે સરાગકૃત તપ અને સયમથી દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવાયુના બંધ રાગાંશથી મધાય છે, કારણ કે રાગાંશ કર્માં ધનુ' કારણ ગણાય છે. ( તસ્થળ આગળ વિશ્વ નામ થેરે. તે ક્ષમનોવાસદ્ વ વયાણી) તે સ્થવિર ભગવતામાંના આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણેાપાસકેાને આ પ્રમાણે જવાખ આપ્યા— ( મિયાણ લગ્ગો ! લેવા તેજોધ્યુ થયÍતિ) હે આર્યોં ! કર્મના પૂરે પૂરા ક્ષય ન થવાથી દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે આત્મામાં જ્યારે જીવકૃત કર્યાં ખાકી રહી જાય છે, ત્યારે જીવાને દેવત્વની પ્રાપ્તિ થાય છે. 6 શકા——કેવળજ્ઞાન થયા પછી પણ આત્મામાં કર્મો બાકી રહી જાય છે, ( કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પશુ અઘાતિકર્મો ખાકી રહે ) તે તેને દેવત્વની પ્રાપ્તિ કેમ થતી નથી ? ઉત્તર—કેવળજ્ઞાન થયા પછી પણ જે આઘાતિકમાં બાકી રહી જાયછે તે કાર્યકારી હાતા નથી. તેથી તેઓ સંસાર ક ક બંધના કારણરૂપ બનતા નથી, તેથી દેવલેાકની પ્રાપ્તિ થતી નથી, પણ સિદ્ધિગતિની જ પ્રાપ્તિ થાય છે ( તસ્થળ ાસવે નામશેષે તે સમજોત્રાસ વવચારી ) તે સ્થવિરામાંના કાશ્યપ નામના સ્થવિરે તેમને આપ્રમાણે કહ્યું-( સળિયાદ્ ગ્ગો ! તેવા દેવહો મુ વવજ્ઞતિ) હું આä ! સંગિતાને કારણે દેવા દેવલાકામાં ઉત્પન્ન થાય છે. જે જીવ સગવાળા હોય તેને સંગી કહે છે. તે સંગીના જે ભાવ તેનુ નાણુ સંગિતા છે. આદિથી યુક્ત ખનેલા જીવ પણ જો દ્રવ્યાક્રિકામાં સંગ સહિત હાય છે તે તે કર્મના અધ કરે છે. તે કારણે તેવા જીવની ઉત્પત્તિ દેવલાકમાં જ થાય છે કહ્યું પણ છે— શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૮૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ " पुन्वतवसंजमा होति रागिणो पच्छिमा अरागस्स સંગ યુરો, સંn વાર્મ મા તે છે ? | રાગી પુરુષનાં તપ અને સંયમને પૂર્વતપ અને પૂર્વસંયમ કહે છે, પણ રાગરહિત (વીતરાગ) નાં તપ અને સંયમને પશ્ચાત્ તપ (ઉત્તરતપ ) અને પશ્ચાત્ સંયમ (ઉત્તર સંયમ) કહે છે. રાગ એટલે સંગ. તે સંગથી કર્મબંધ બંધાય છે, અને કર્મબંધથી ભવ-સંસાર ઉત્પન્ન થાય છે. હવે સૂત્રકાર પૂર્વોક્ત મતને ઉપસંહાર કરતાં કહે છે કે-( પુરવતાં , પુરવવંજમે', શમિયાણ, સિનિયર બનો ! સેવા ટેવોઇg gવવનંતિ) હે આર્યો ! પૂર્વતપથી, પૂર્વસંયમથી, કમિતાથી અને સંગિતાથી દેવ દેવકેમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સરાગ તપ, સરાગ સંયમ આદિ દેવત્વની પ્રાપ્તિને માટે કારણરૂપ છે, તેથી દેવત્વની પ્રાપ્તિ અકારણક નથી પણ સકારણક છે, (ાન પર અ) હે આર્યો ! અમારા દ્વારા પ્રતિપાદિત આ ઉત્તરરૂપ જે અર્થ છે તે સત્ય છે. આ પ્રકારને ઉત્તર ( જેવા ગાયમાત્તરવયા) અમે અભિમાનને અધીન થઈને આપ્યું નથી, પણ તીર્થંકર પ્રભુદ્વારા પ્રતિપાદિત હોવાથી તે ઉત્તર વાસ્તવિક છે, અને તેથી તે પારમાર્થિક છે. (ગામમાવવ વ્યતા) આ પદનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-અભિમાનને વશ થઈને જીવે દ્વારા કેટલીક વખત સ્વાભિપ્રાય–વકલ્પિત અભિપ્રાય આપવામાં આવે છે. તેવા અભિપ્રાયને આત્મભાવ વક્તવ્યતા કહે છે. તે અમે આપેલે ઉત્તર એ પ્રકારને નથી. તેને તીર્થકરો દ્વારા પ્રતિપાદિત છે તેથી તે યથાર્થ છે અમારી કલ્પના શક્તિથી તે ઉત્તર અપાયે નથી (રાળ તે સમોવાસા) ત્યારે શ્રમણોપાસક (થેરેન્ટિં માવઠું) તે સ્થવિર ભગવંતો દ્વારા (રૂમડું થાવાડું વાવાળા) તે પ્રકારના તે ઉત્તરે સાંભળીને (વાાિ ) પ્રતિબંધિત થયા. ( તુટ્ટા) તેઓ અતિશય હર્ષ અને સંતોષ પામ્યા. (થેરે મળવંતે વૈ નમસ) તેમણે તે સ્થવિર ભગતેને વંદણુ કરી, નમસ્કાર કર્યા. (વંફિત્તા નિયંત્તિ) વંદણું નમસ્કાર કરીને (fસારું પુછરિ) બીજા પ્રશ્નો પણ પૂછયા. (સારું પુછત્તા) પ્રશ્નો પૂછીને (મદ્રા વધારિયંતિ) તે પ્રશ્નોના સમુચિત ઉત્તરે તેમની પાસેથી જાણ લીધા. (૩વારિત્તા) યથાર્થ સમુચિત ઉત્તરે મેળવીને (૩pg ૩ ત) તેમની ઉત્થાન શક્તિથી ઉઠયા, (૩ટ્ટિા થેરે માવંતે તિઘુત્તો વૈરિ નમણંતિ) ઉઠીને તેમણે સ્થવિર ભગવતેને વંદણુ કરી, નમસ્કાર કર્યા. (ચંતિત્તા નસિરા) વંદણ નમસ્કાર કરીને (વેરા માવંતા તિચારો) સ્થવિર ભગવંતની પાસેથી, અને (gazયાગો રેકો) પુષ્પતિક ચિત્યમાંથી તેઓ બધા (નિવમંતિ) બહાર નીકળ્યા. (નિમિત્તા) ત્યાંથી બહાર નીકળીને (ગામેવ વિલ પાઉદપૂરા) જે દિશાએથી આવ્યા હતા (સામેવ સિં વિજય) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯) Page #305 -------------------------------------------------------------------------- ________________ એજ દિશામાં પાછાં ફર્યા. (તા) ત્યાર બાદ (તે થે અન્નયા ચારું) કે એક સમયે તે સ્થવિર ભગવંતે (તુંનિયા ની પુજાનો રૂ. વાગો) તુંબિકા નગરીમાંથી અને પુષ્પતિક ચિત્યમાંથી (પરિનિર્ઝતિ) બહાર નીકળ્યા (નિરિઝતા) બહાર નીકળીને (વા કાવયવિદાવિતિ) અન્ય પ્રદેશમાં વિચારવા લાગ્યા છે સૂ ૧૧ છે તુણ્ડિકાનગરી સે વિહાર કે અન્તર પાશ્વાપન્થીય સ્થવિરોં કા વર્ણન પાર્શ્વપત્યીય નિર્ચાએ તંગિકા નગરીમાંથી વિહાર કર્યા પછી શું બન્યું તે સૂત્રકાર બતાવે છે–(તેલં છે) ઈત્યાદિ / સૂત્રાર્થ—(તેનું જે તેનું સમgi)તે કાળે અને તે સમયે ( ત્તિ ના નરે) રાજગૃહ નામે નગર હતું, (કાર પરિણા વરિયા) સભા વિસજિત થઈ, ત્યાં સુધીનું વર્ણન ગ્રહણ કરવું. (તે શાસે તેvi સમgi ) તે સમયે (સમક્ષ માવો મહાવીર ટ્રે લેવાની રંગૂરૂ નામ શvicરે જાવ संखित्त विउलतेयलेस्से छट्टे छट्टणं अणिक्खित्तणं तवोकम्मेणं संजमेणं तवसा આવા માથે જરૂ) શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ નામના ગણધર હતા. તેઓ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા વાળા હતા–એટલે કે વિપુલ તેલેસ્થાને પિતાની અંદર સંકુચિત કરનારા હતા. તેઓ નિરંતર છને પારણે છઠ્ઠની તપસ્યાથી તથા સંયમ અને તપથી તેમને આત્માને ભાવિત કરતા રહેતા હતા. (ત રે મ નો છ મf grosirણ ઘઢમાણ રિ કરી સકક્ષા રે) તે ભગવાન ઈન્દ્રભૂતિ ગણધરે (ગૌતમ સ્વામી) છડ્રના પારણાને દિવસ પહેલા પહોરે સ્વાધ્યાય કરીને (રીચાર જોરિણી જ્ઞi fણયા) બીજા પહોરે ધ્યાન-સૂત્ર અર્થનું ચિન્તન કરીને ( તરૂચાણ વોરિશીપ કારિયા વાલમને મુક્તિ ) ત્રીજે પહેરે શારીરિક અને માનસિક ચપળતાથી રહિત થઈને અસંભ્રાન્ત જ્ઞાનપૂર્વક મુખવારિકાની પ્રતિલેખના કરી (શિ. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ સેફિત્તા) પ્રતિલેખના કરીને (માચારૂં વત્થારૂં કિલ્લેફ) ભાજનની અને વસ્ત્રોની પ્રતિલેખના કરી. (પરિદ્દિત્તા માળારૂં ઉમક7) પ્રતિલેખના કરીને તેમણે તે પાત્રોની પ્રમાર્જના કરી. (vમનિત્તા) પ્રમાર્જના કરીને (માયા ૩૩) પાત્રને હાથમાં લીધાં. (૩fકૃત્તા) પાત્રોને લઈને તેને સમજે માવં મઠ્ઠાવીરે તેણેવ વાછરૂ ) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યા આવ્યા. ( વવાદિત્તા) ત્યાં આવીને (સમાં માત્ર માવીર" વંદ નવું) શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી, પચે અંગે નમાવીને નમઃ સ્કાર કર્યા. (શ્રેરિત્તા નમંત્તિ ) વંદણ નમસ્કાર કરીને (ga વવાણી) તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-(રૂછાનિ નં મતે તુહિં દમUTI છન્નમન पारणगंसि रायगिहे नयरे उच्चनीचमज्झिमाई कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए દત્તા) હે ભદન્ત ! આપની અનુજ્ઞા મળે તો આજે છઠ્ઠના પારણાને દિવસે હું રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુલેમાં ભિક્ષાચર્યાની વિધિ અનુસાર ભિક્ષા લેવાને જવા માગું છું. ત્યારે ભગવાને આ પ્રમાણે જવાબ આપ્યા (બાસુ લેવાશુજિયા! મા વિર્ષ જેટ્ટ) હે દેવાનુપ્રિય! આપને સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. (તણ મળવું ન મળf મrrat મહાવીરે દgorણ સમા ) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને ગૌતમ સ્વામી (રમણ મા મહાવીરણ રિચાનો પુરાવો જેરુસ નિકમ?) શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી, ગુણશિલક ચૈત્ય માંથી બહાર નીકળ્યા. (ફિનિવમિત્તા) બહાર નીકળીને (તુરિયનવસ્ટમ संभंते जुगतरपलोयणाए दिट्ठीए पुरओरिय सोहमाणे जेणेव रायगिहे णयरे तेणेव રજાજી ) શારીરિક અને માનસિક ચંચળતાથી રહિત થઈને અસં બ્રાન્ત જ્ઞાનપૂર્વક ધૂંસરી પ્રમાણ સામેની ભૂમિનું દૃષ્ટિથી શોધન કરતાં કરતાં રાજ. ગૃહ નગર તરફ ચાલવા લાગ્યા (૩વા જીિત્તા ) રાજગૃહ નગરમાં જઈને ( रायगिहे णयरे उच्चनीचमज्झिमकुलाई घरसमुदाणस्स भिक्खायरिय अडइ ) ઊંચ, નીચ, અને મધ્યમ ઘરમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગોચરી પ્રાપ્ત કરવા માટે ફરવા લાગ્યા છે. ૧૨ છે, * ટીકાથેતે જાહેoi તેvi સમri ) તે કાળે અને તે સમયે ( રાજિ નામ જ્ઞાવ પરિણા પરિવા) રાજગૃહ નામે નગર હતું. પરિષદા વિસ ર્જિત થઈ ત્યાં સુધીનું વકતવ્ય ગ્રહણ કરવું. અહીં (ચાવ7) પદથી એમ સૂચવવામાં આવ્યું છે કે (ફોટા) પદથી શરૂ કરીને (ધર્મા ) પર્યન્તને સમસ્ત પાઠ ગ્રહણ કરવાને છે. (તે શાસે તેલં સમvi) તે કાળે અને તે તે સમયે (સમસ્ત મજાનો મહાવીરરસ) શ્રમણ ભગવાન મહાવીરના ( અંતેવાસી) પટ્ટશિષ્ય (રંવમૂરું નામ જારે) ઇન્દ્રભૂતિ ( ગૌતમસ્વામી) નામ ના અણગાર હતા. તેઓ (વાવ તત્તિવિકwતે જેણે) સંક્ષિપ્ત વિપુલ તેલેક્યા વાળા હતા. અહીં યાવત્ પદથી જાતિસંપન્ના, કુલસંપન્ન આદિ ગુણે ગ્રહણ કરવા. તેમની તેજલેશ્યામાં અનેક જન સુધીના ક્ષેત્રમાં રહેલી વસ્તુને બાળી નાખવાનું સમર્થ્ય હતું. તેથી તે લેગ્યા ને વિપુલ–વિસ્તીર્ણ કહી શ્રી ભગવતી સૂત્ર : ૨ ર૯ર Page #307 -------------------------------------------------------------------------- ________________ છે. પણ તેઓ તે તેજલેશ્યાને પ્રયોગ કરતા નહીં. તેમણે તેને પિતાના શરીરમાં જ સંક્ષિપ્ત (સંકુચિત) કરીને રાખી હતી. (ઈંદ્ર જી ળિ વિદ્વત્તે તવોmoi) તેઓ નિરન્તર છઠને પારણે છઠ્ઠ કરતા હતા. એટલે કે વચ્ચે આંતરો પડયા વિના બે ઉપવાસને પારણે બે ઉપવાસ સતત કર્યા કરતા હતા. આ પ્રકારની તપશ્ચર્યાથી ( સંગમે તવના) અને સત્તર પ્રકારના સંયમ અને અનશનાદિ બાર પ્રકારનાં બાહ્ય અને આંતરિક તપથી તેઓ (ગgoi મારે માળો વિરૂ) પિતાના આત્માને ભાવિત કરતા રહેતા. (વિ) એટલે વિહાર કરે-પણ તે ક્રિયાપદને અહીં એ ભાવાર્થ છે કે તેઓ પૂર્વોક્ત સંયમ તપ આદિથી યુક્ત પોતાના આત્મામાં લીન રહેતા હતા. ( તof મા જોયે) તે ભગવાન ગૌતમે (ઈન્દ્રભૂતિ) (ઇનવમળવારનr'નિ) છડની તપસ્યાને અન્ને પારણાને દિવસે (gઢમા પોરિસી) પહેલે પહેરે (સાર્થ જોz) સ્વાધ્યાય કર્યો, (વીણ વોરિણી) બીજે પહેરે સૂત્ર અર્થના ચિન્તન રૂપ ધ્યાન કર્યું, ( તરૂવાર પરિણી મરિયમવવનસંમતે મુપત્તિ પરિફ) ત્રીજે પહોરે શારીરિક ઉતાવળ અને માનસિક ઉતાવળ અને માનસિક અસ્થિરતાથી રહિત થઈને-મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરી તેઓ ઝડપથી પ્રતિલેખના કરતા નહીં, તે સમયે મનને અસ્થિર રાખતા નહીં પણ ઉપયોગ પૂર્વક-ઉપગની સ્થિરતા પૂર્વક પ્રતિલેખન કરતા હતા. તેમના જ્ઞાનમાં તેમને એ પ્રકારની ચિન્તા રૂપ બ્રાન્તિ ઉત્પન્ન થતી નહીં કે આજે પારણાને દિવસે મને શુદ્ધ પ્રાસુક આહાર મળશે કે નહીં, પ્રતિલેખનામાં મોડું થઈ જશે તે કદાચ પ્રાસુક આહાર નહી મળે એવી ચિન્તા તેમને થતી નહીં. જે સમયે મુનિએ કરવા યંગ્ય કિયા હોય તે સમયેચિત કિયા તેઓ બરાબર કરતા અને તે વખતે આગળ પાછળની ચિન્તા છોડી દેતા. (પરીણિરા) મુહપ. ત્તિની પ્રતિલેખના કરીને (માચારૂ વથાણું કિટ્ટ) પાત્રો અને વસ્ત્રોની પ્રતિલેખના કરી.(જિસ્ટ્રેણિત્તા) તેમની પ્રતિલેખના કરીને (માયારું TET) પાત્રોની પ્રમાર્જના કરી, (પ્રમન્નિત્તા) પ્રમાર્જના કરીને (માળારૂં ૩ ) તેમણે તે પાત્ર લીધાં. ( વત્તા ) પાત્રો લઈને (નેવ સમળ માં મલ્હાવીરે તેલ લવાજી) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા ( વારિકા) ત્યાં આવીને તેમણે (સમાં મજાવં મલ્હાવીર જં નમંત) શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંરિરા નમંfસત્તા) વન્દણ નમસ્કાર કરીને ( વવાણી) આ પ્રમાણે છેલ્યા ( રૂછમિi મતે તુમેëિ પરમgઇMIણ સમા) હે ભદન્ત! આપની અજ્ઞા મળે તે ( વમળવારniણ) આજે છઠની તપસ્યાના પારણાને દિવસે (સાજિદ્દે ચરે) રાજગૃહ નગરમાં (૩ઘનીવાિના સ્ટા) ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં (ઘરસમુરાઇરસ) ગૃહસમુદાન-અનેક ઘરની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૯ Page #308 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા લેવાને માટે (મિધારિયા) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા મેળવવાને માટે (ગણિs) ભ્રમણ કરવાની મારી ઇચ્છા છે. એટલે કે આપની અનુજ્ઞા લઈને આજે છટ્રકના પારણાને દિને ઉક્ત કુલેમાં ગોચરી કરવા જવાની મારી અભિલાષા છે. આ રીતે જ્યારે ગૌતમ સ્વામીએ આજ્ઞા માગી ત્યારે પ્રભુએ તેમને કહ્યું-(ગાયુ રેવાણુવિચા) હે દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે, (મા દિધું જે ઢીલ ન કરે. ત્યારે ભગવાન ગૌતમ (સમાં મારા માણો મુજઇUTI[ સમાળે ) શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને (સમરસ મજાવો માવીસ તિચારો ગુજરિા વેચાશો) શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને ગુણશિલક ચૌત્ય (ઉદ્યાન ) માંથી (પરિનિર્વમરૂ) નીકળ્યા (દિનિમિત્તા) ત્યાંથી નીકળીને (સુચિત્તવમલંમતે) વરા રહિત, ચપલતા રહિત અને ભ્રાન્તિ રહિત થઈને (કુતર પક્ટોળા સિદ્દી) ચાર હાથપ્રમાણ વ્યવધાનને (જગ્યાને) પિતાના દેહરૂપ થાનથી લઈને દષ્ટિપાત પર્યન્તના સ્થાનરૂપ અન્તરને જેનારી દષ્ટિથી-એટલે કે ઈ. સમિતિના આરાધન પૂર્વક (પુરોનિ સોમાણે) આગળના માર્ગનું ધન કરતા-એટલે કે ઈર્યાસમિતિ પૂર્વક ચાલતાં ( વ રાજ રે તેર વારી ૬) જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં આવ્યા (વાઇિત્તા) ત્યાં આવીને (રાળ નરે કાનીયમશિમારૂં છોડું ઘરમુલાળરસ મિકવાચરિયાણ શરૂ ) તેઓ ઉચ્ચ, નીચ મધ્ય આદિ કુલેના ઘરમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા પ્રાપ્તિને માટે ભમણ કરવા લાગ્યા છે. સૂ. ૧૨ છે agi Rઈત્યાદિ. સૂત્રાર્થ—(તાજું તે મવં ચ ) ભગાન ગૌતમ ( સાથે નજરે જાય ગરમાણે યદુના નિઃ ) જ્યારે રાજગૃહ નગરમાં ભિક્ષા પ્રાપ્તિને માટે ભ્રમણ કરતા હતા ત્યારે તેમણે અનેક માણસોને મુખે વાત સાંભળી (gયં હેવાન્વિચા) હે દેવાનુપ્રિયે! ( સુનિયા નગરી વહિયા પુcsage g) તુંગિક નગરીની બહાર પુષ્પવતિક મૈત્યમાં (પારાશિના ઘેd મr તો સમજોવાનufહું રૂમારું થાવાડું વારણારું પુછિયા) પાર્શ્વનાથ ભગવાનના સન્તાનિક સ્થવિર ભગવંતે પધાર્યા હતા. ત્યાંના શ્રમણે પાસાએ તેમને આ પ્રકારના પ્રશ્નો પૂછયા હતા-(ભંગાં મતે જ કરું?) હે ભદન્ત! સંયમનું શું ફળ મળે છે? (ત મતે " પહે!) હે ભદન્ત ! તપનું શું ફળ મળે છે? ( તi તે થેરે મતો તે સમળવાના વચાતી) ત્યારે તે સ્થવિર ભગવન્તએ તેમના તે પ્રશ્નોને આ પ્રમાણે ઉત્તર આપે-(સંમેણાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ આ થનો અળચહે હું આર્યો ! સંયમનું ફળ અનાસ્રવ છે. ( તવે જોવાન ઢે તપનું ફળ વ્યવદાન ( નિર્જરા ) છે. ( તા ચેત્રજ્ઞાવ પુવ્વતવેળ મ્બિયા સંનિયાણુ અજ્ઞો ! તેવા રેવજોખું પુત્રવઘ્નત્તિ). આ વિષયમાં ૧૧મા સૂત્રમાં (પુન્નતવેળ) ઇત્યાદિ પદા દ્વારા જે કથન કરવામાં આવ્યું છે, તે ગ્રહણ કરવું. એટલે કે પૂર્વ તપથી, પૂર્વીસ ́યમથી, કમિ`તાથી અને સ'ગતિથી, હું આર્યા ! દેવે દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. તે વાત સત્ય છે, અન્ત પ્રતિપાતિ છે, અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલી નથી” ત્યાં સુધીને સમસ્ત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરવા. (કેમેય મતે વ.) તે શું તે કથનને સત્ય માની શકાય તેમ છે ? ( તપળ' સમને મળવ' ગોયમે મીત્તે હો તુત્યુ समाणे जायसडूढे जाव समुत्पन्नकोउहल्ले अहापज्जत्तं समुदाणं गेहइ ) પ્રમાણે વાત લેાકેાના મુખેથી સાંભળીને ભગવાન ગૌતમને તે વાત જાણવાની શ્રદ્ધા ઉત્પન્ન થઈ ‘ યાવત્' તેઓ આશ્ચય પામ્યા, અને તેમણે ત્યાંથી ફર જેટલી ભિક્ષા પ્રાપ્ત કરી. (નૈન્નિા ) ભિક્ષા લઈ ને ( રાશિદ્દાબો નચરાનો ) તેઓ રાજગૃહ નગરમાંથી ( પત્તિનિર્ણમદ્ ) નીકળ્યા. ( પત્તિનિવમિત્તા ) ત્યાં. થી નીકળીને ( ઋતુચિ ના સોહેમાળે તેનેજ સમળે મયં મહાવીરે તેનેજ ઇનĐરૂ ) ત્વરા રહિત ( યાવત્.) ઈર્યાસમિતિ પૂર્વક તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા. ( વાઇિત્તા ) ત્યાં આવીને તેમણે ( સમળત્ત મળવો મહાવીરન્નપૂત્તામંતે ગમાગમળાÇ હિમક્ ) શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઉચિત સ્થાને બેસીને ગમન અને આગમ નમાં લાગેલા અતિચારા ‘ દોષો ’ નું પ્રતિક્રમણ કર્યું.. ( સમળેસાં બાહોરૂ) એષણા અને અનેષણાની આલાચના કરી ( બાહોન્ના મત્તાનું હિો ) આલેાચના કરી ને પછી તેમણે વહેારી લાવેલાં અહાર પાણી ભગવાન મહાવીરને દેખાડવાં. ( દિવૃત્તિત્તા) ભક્તપાન ખતાવીને (સમાં મયં મહાવીર નાવ Ëવચારી ) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું-(વં ઘણુ મંતે ! अह तुमेहिं अण्णा समाणे रायगिहे नयरे उच्चनीचमज्झिमाइ कुलाई घरसમુવાળમ્સ મિશ્ર્વચરિયા બહુમાળે યદુર્ નિનામેમિ ) હે ભદન્ત ! આજ આપની અનુજ્ઞા લઈને રાજગૃહ નગરના ઊંચ, નીચ અને મધ્યમ કુળામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા લેવાને માટે ઘરે ઘરે ઈયમિતિ પૂર્વક ફરતા હતા. ત્યારે અનેક માણસેાને મુખેથી મેં આ પ્રમાણે વાત સાંભળી છે– ( एवं खलु देवाणुपिया ! तुंगियाए नयरीए बहिया पुष्कवइए चेइए पासाશિખા મેરા મગન'તો ) હૈ દેવાનુપ્રિયા ! તુંગિકા નગરીની ખહારના પુષ્પવતિક ચૈત્યમાં પાર્શ્વનાથ ભગવાનના સન્તાનિક સ્થવિર ભગતતાને ( સમળોવાદિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના ? ** મારૂં ચારનારૂ વાળનારૂં. પુજ્જિયા ) ત્યાંના શ્રમણેાપાસકેએ આ પ્રશ્નો પૂછ્યા હતા~~~ સંક્રમેળ' અંતે જ હે,તમેળ મતે ! @ ? ) હે ભદન્ત ! સંયમનું શું ફળ પ્રાપ્ત થાય છે ? હે ભદન્ત ! તપનું શું ફળ મળે છે ? (સ' ચૈત્ર નાવ સત્ત્વાં સમદે જો ચેવળબાયમાવવત્તત્રયાણ) આ પ્રકારના પ્રશ્નોના ઉત્તામાં સ્થવિર ભગવંતાએ જે કહ્યું હતું તે અહીં કહેવું જોઈએ તે કયાં સુધી કહેવું ? “ અમે આપેલા આ ઉત્તરા સત્ય છે અહુત પ્રતિપાદિત છે, અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલા નથી ’' ત્યાં સુધીનું સમસ્ત કથન સૂત્ર ૧૧ અગિયાર અનુસાર અહી પણ એ થનન સમજવું. ( ત` નમૂ ળ મતે ! ઘેરા માયનો સેર્ષિ મોનાસવાળું રૂમાર્' ચારવા, વાગરનારૂં વાર્િત્તવ) તેા હૈ ભદન્ત ! શું તે સ્થવિર ભગવ ંતા તે શ્રમણેાપાસકેાના તે પ્રકારના પ્રશ્નોને! તે પ્રમાણે ઉત્તર આપવાને સમર્થ છે? ( સાદું વ્યÜમૂ ) અથવા અસમર્થ છે समियाणं भते ! ते थेरा भगवंतो तेसिं समणोवः सयाणं इमाई एयारूबाई वागरित्तए " હૈ ભટ્ઠત ! તે સ્થવિર ભગવન્તાએ તે શ્રમણાપાસકોને તેમના પ્રશ્નોના જે ઉત્તર આપ્યા તે ઉત્તરા આપવાને માટે તેઓ અભ્યાસ વાળા છે કે उहाहु અસમિયા ” અનભ્યાસી છે ? બાલિનયાળ મંઢે ! તે થેા મતો તેસ સમગોવારયાળું મારૂં ચ વાર્ફ વાળોતર્રાદ્ઘ (નાન્નિવા ” હે ભદન્ત ! તે શ્રમણેાપાસકેાના તે પ્રમાણે ઉત્તર આપવામાં તે સ્થવિર ભગવંતો ઉપયાગ યુક્ત છે, કે ઉપયોગ રહિત છે ? “ પરૢિનિયાળ અંતે ! તે થે મળવતો સેસિ ગમળોવાતચાનું મારૂં ચારૂં વાપરનારૂ વરેત્તર ” હે ભદન્ત ! તે સ્થવિર ભગવાને તે શ્રમણેાાસકાના તે પ્રકારના ઉત્તર આપવાને યોગ્ય વિશેષ જ્ઞાન યુક્ત છે . उदाहु અથવા “ અહિનિયા ’વિશેષજ્ઞાનથી રહિત છે ? એટલે કે સાધારણ જ્ઞાનવાળા છે पुव्त्र तवेणं अज्जो ! देव देवलोएसु उबवज्जति, पुव्वसंजमेण कम्मियाए अज्जो ! देवा देवलोएसु उववज्जति, सच्चेणं સમઢે નો ચેવ નું આચમાત્ર વત્તવ્વચાÇ '' તેએ એવું જે કહે છે કે- હે આર્યાં! પૂર્વ તપથી, પૂર્વીસંયમથી, કર્મિતાથી અને સગિતાથી દેવે દેવલાકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય હાવાથી કહી છે, અમારી બુદ્ધિથી ઉપજાવીને કહી નથી ” આ પ્રકારનું તેમનું કથન શું સત્ય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનેા જવાબ મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે-“ નમૂ ળ શોચમા ! તે थेरा भगवंतो तेसि समणोवासयाणं इमाई एथारूवाई वागरणेई वागरेत्तए, जो चेत्र णं अप्पभू' ” હે ગૌતમ ! તે સ્થવિર ભગવંતા શ્રમણાપાસકેાના પ્રશ્નોના તે પ્રકારના ઉત્તરા આપવાને સમર્થ છે અસમથ નથી. (તરૂ ચેન સ્નેયન્ય સેત્તિય) બાકીનું સમસ્ત કથન પણ એ પ્રમાણે જ સમજવુ' એટલે કે તે સ્થવિર ભગવન્તા તેમના પ્રશ્નોના તે પ્રકારના ઉત્તરી દેવાને અભ્યાસયુક્ત, ઉપયોગયુક્ત (6 શ્રી ભગવતી સૂત્ર : ૨ ,, 66 ૨૯૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ અને વિશેષજ્ઞાન યુકત છે. તેમણે પિતાના મનથી ઉપજાવી કાઢીને તે ઉત્તરે આપ્યા નથી. આ પ્રમાણે પ્રભુએ ગૌતમને જવાબ આપે, વળી વધુ પ્રતીતિ કરાવવા માટે પિતાને પણ એજ પ્રકારને અભિપ્રાય છે એમ બતાવવાને માટે નીચે પ્રમાણે કહ્યું-કહૂં કિ બં નોમ ઘવારૂકમિ) હે ગૌતમ! હું પણ એ વિષયમાં એવું જ કહું છું, (માતામિ) ભાષણ કરું છું, (જ મિ) પ્રજ્ઞાપિત કરું છું, ( મિ) અને પ્રરૂપણ કરું છું કે (પુવત જેવા રોણુ વવવ #ત્તિ) પર્વતપના પ્રભાવથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, પુષ્યનમેન રેવા દેવોug વવનંતિ) પૂર્વ સંયમના પ્રભાથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (મિયાણ સેવા રેવોuહુ રઘવજ્ઞતિ) કમિતા દ્વારા દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (સંચાઇ તેવા રેવાણુ ઉન્નતિ) સંગિતા દ્વારા દે દેવેલેકમાં ઉત્પન્ન થાય છે આ રીતે ( પુતવેજ, પુષ્ય , મિચાણ, સંજાણ કરજો! રેવા દેવોપણુ વાવતિ) પૂર્વતપ દ્વારા, પૂર્વ સંયમ દ્વારા, કમિતા દ્વારા અને સંગિતા દ્વારા દેવ દેવકમાં ઉત્પન્ન થાય છે (સર્વે નં પર્ણમ નો વેવ નં કાચમાવવત્તરવયાણ ) આ વાત મેં સત્ય કહી છે મારા આત્મભાવથી કહી નથી પણ કેવળજ્ઞાનથી જોઈને કહી છે સૂા.૩ ટીકા –(ત મ જોય) ત્યાર બાદ ભગવાન ગૌતમે ( રાયજિદે નરે) રાજગૃહ નગરમાં ભિક્ષાથે (કાર માને) ફરતાં ફરતાં, (વ નાસ નિસામે) અનેક મનુષ્યને મુખે આ પ્રમાણે વાત સાંભળી ગૌતમ સ્વામીએ શી વાત સાંભળી, તે નીચેનાં સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે (gવં જ્ રેવાનું વિચા) હે દેવાપ્રિયે ! (તુજિયા નગરી વહિયા પુરા g) તંગિકા નગરીની બહાર આવેલા પુષ્પવતિ ઉદ્યાનમાં (પારાવદરા થે મળતો) પાર્શ્વનાથ ભગવાનના સન્તાનીય સ્થવિર ભગવંતે પધાર્યા હતા. ( કમળોવરિપહિં) તેમને ત્યાંના શ્રમણે પાસકોએ “રૂમ ” આગળ કહ્યા મુજબ “gયાવાડું” આ પ્રકારના “વારણારૂં પુરિજીયા” પ્રશ્નો પૂછયા હતા, કહેવાનું તાત્પર્ય એ છે કે તુગિક નગરીની બહાર આવેલા પુષ્પવતિ ચૈત્યમાં પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય પધાર્યા હતા. તંગિકા નગરીના શ્રાવકે તેમની પાસે ગયા હતા. તેમણે તેમને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછયા હતા “લંકને મતે વિં કે હે ભદન્ત ! સંયમનું શું ફળ મળે છે? “વેમાં મરે! વિ છે? હે ભદન્ત ! તપનું શું ફળ હોય છે? “તi ” શ્રાવકના તે પ્રકારના પ્રશ્નો સાંભળીને “તે ઘેરા માવંતો તે સમળાવાસ થં વચાતી” તે સ્થવિર ભગવંતોએ તેમને આ પ્રમાણે ઉત્તર આપે “સંજને જો ” હે આર્યો ! સંયમનું અનાસવરૂપ ફળ મળે છે. એટલે કે સંયમની આરાધના કરવા જીવ નવાં કર્મોને બંધ બાંધતો નથી. “ર વોરાળ ” તપનું ફળ વ્યવદાન શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ (નિરા) છે. એટલે કે તપથી કર્મરૂપ વનને વિધ્વંસ થાય છે કર્મોની નિર્જરા થાય છે, “ રેવ જ્ઞાવ પુવતવે પુગલંક મિશ્રા સળિયા અરજો! તેવા રેવહોણુ વન્નતિ” આ રીતે સૂત્ર માં આવતા પ્રશ્નોત્તરેને સૂત્ર પાઠ અહીં ગ્રહણ કરવાનું છે. આ રીતે પૂર્વતપથી, પૂર્વ સંયમથી કમિતાથી અને સંગિતાથી દેવ દેવલેકમાં ઉત્પન્ન થાય છે” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. અનેક સ્થવિર ભગવંતેએ વિભિન્ન મતે ઉપર મુજબ જવાબ આપ્યા છે, “a vi ga ” તથા તેમણે એમ પણ કહ્યું છે કે અમારું આ કથન અમારી કલ્પનાથી ઉપજાવી કાઢેલું નથી, પણ પાનાથ પ્રભુનું જ તે કથન છે. પાર્શ્વનાથ પ્રભુદ્વારા પ્રતિપાદિત હોવાથી તે સત્ય છે તેમાં શંકા સેવવા જેવું નથી અમારી મહત્તા માટે આ ઉત્તર આપ્યા નથી. પણ અહંત પ્રતિપાદિત ઉત્તર આપ્યો છે. “ મેચંગo gવ” રાજગૃહ નગરના શ્રાવક આ પ્રમાણે વાત કરતા હતા અને કહેતા હતા કે તે સ્થવિરેનું કથન કેવી રીતે માની શકાય ? “રાજગૃહ નગરના શ્રાવકેની આ પ્રકારની ચર્ચા ગૌતમસ્વામીને કાને પડી. “ત” ત્યારે રે મા ગોચ” તે ભગવાન ગૌતમ “મીરે જાણ ઢઢ મળે ” તે ચર્ચાથી પરિચિત થઈને “કાચા નાવ સમુન્નો ” તે વાત જાણવાને શ્રદ્ધાયુક્ત થયા, તે સ્થવિરનું કથન સત્ય છે કે નહીં તે ભગવાન મહાવીરને પૂછીને નકકી કરવાની શ્રદ્ધા તેમનામાં જન્મી અને તે જણવાનું કુતૂહલથયું. જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય તે જાતશ્રદ્ધ કહેવાય છે. ગૌતમ સ્વામીએ જ્યારે શ્રાવકના મુખેથી પૂર્વોકત વાત સાંભળી ત્યારે તેમને આ પ્રકારની સામાન્ય શ્રદ્ધારૂપ વાંછા ઉત્પન્ન થઈ કે તપ અને સંયમના સ્વરૂપને નિર્ણય થ જોઈએ. આ પ્રકારની વાંછાં તેમના હૃદયમાં પહેલાં ઉત્પન્ન થઈ ન હતીશ્રાવકેની વાત સાંભળીને જ હવે તે વાંછા ઉત્પન્ન થઈ હતી. તેથી તેમને જાતશ્રદ્ધ કહ્યા છે. આ પ્રકારની વાંછા ઉત્પન્ન થવાનું બીજું કારણ એ પણ હતું કે સંયમ અને તપને વિષે દેવગતિમાં જવાની વાતને અનુલક્ષીને જુદા જદા સ્થવિરોએ જુદો જુદે અભિપ્રાય દર્શાવ્યા હતા. તેથી ગૌતમને સંશય થયે કે વાસ્તવિક પરિસ્થિતિ શી છે! આ રીતે જાતશ્રદ્ધ હવામાં તેમને સંશય કારણરૂપ થયે તેથી તેમને “જાતસંશય ” કહ્યા છે. તેમને જાતકુતૂહલ કહેવાનું કારણ એ છે કે તપ, સંયમ અને દેવકગમનના વિષયમાં ભગવાન મહા વીરને પૂછવામાં આવતાં તેઓ શે ઉત્તર આપશે તે જાણવાને તેઓ ઉત્સુક થયા હતા. “quળણ” પઢ એમ બતાવે છે કે તપ, સંયમને નિર્ણય કરવાને માટેની વાંછા પહેલાં સામાન્ય રૂપે તેમનામાં જાગી હતી. હવે તે વાંછા તેમનામા વિશેષરૂપે ઉદ્ભવી હતી, અથવા જ્યાં સુધી શ્રદ્ધાનું સ્વરૂપ તિરહિત રહે છે ત્યાં સુધી તે શ્રદ્ધાને (નાના) કહે છે, પણ જ્યારે શ્રદ્ધાનું સ્વરૂપ પ્રકટ થઈ જાય છે ત્યારે તે શ્રદ્ધાને “વજ્ઞા” કહે છે, કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ તત્વને નિર્ણય કરવાની વાંછા જેવાં સુધી ગૌતમ સ્વામીના ચિત્તમાં અપ્રકટ સ્વરૂપે રહી ત્યાં સુધી તેઓ જાત શ્રદ્ધા કહેવાયા પણ જ્યારે તે વાંછાં તેમના ચિત્તમાં પ્રકટ સ્વરૂપે જાગૃત થઈ ત્યારે તેઓ ઉત્પન્ન શ્રદ્ધા કહેવાયા. “scar તેમને ઉત્પન્નશ્રદ્ધ થવામાં કારણભૂત તેમને ઉત્પન્નસંશય થયે. “. જો કહે ” અને તે કારણે જ તેઓ ઉત્પન્ન કૌતૂહલ-જેમને જાણવાની અતિશય ઉત્કંઠા થઈ છે એવા-થયા. “સંજ્ઞાચ આદિ પદમાં જે સં” શબ્દ છે તે અતિશયતા વાચક છે. જેમ કે અતિશય પ્રમાણમાં–પહેલાં કરતાં અધિક પ્રમાણમાં જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા તે ગૌતમ થયા. કારણ કે તેમના હૃદયમાં તપ, સંયમ આદિના સ્વરૂપના વિષયમાં સંશય ઉત્પન્ન થઈ ગયો હતો. તેથી તેમના સ્વરૂપને નિર્ણય કરવાની જિજ્ઞાસા તેમના ચિત્તમાં વિશેષ પ્રમાણમાં જાગૃત થઈ ચુકી હતી, અને સાથે એવી ઉત્કંઠા પણ પહેલાં કરતા અધિક પ્રમાણમાં જાગી હતી કે આ વિષયને નિર્ણય કરવાને માટે જ્યારે હું મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછીશ ત્યારે તેઓ તેને ઉત્તર આપશે. આ રીતે સંજાત સંશય થઈને તેઓ સંજાતકુતૂહલ (ઉત્કંઠા યુક્ત ) થયા. એ જ રીતે “સમુદUસ” આદિ પદની વ્યાખ્યા પણ સમજી લેવી. આ પ્રમાણે જાત, ઉત્તપન્ન, સંજાત અને સમૃત્પન્ન વિશેષણોથી યુક્ત શ્રદ્ધા, સંશય અને કુતૂહલ પદ વચ્ચેનો ભેદ સમજ. આ પ્રકારે માનસિક સ્થિતિ સંપન્ન બનીને ગૌતમ સ્વામીએ “બાપsad સમુai g” ત્યાંના ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરમાંથી જોઈએ તેટલા પ્રમાણમાં ભિક્ષા ગ્રહણ કરી, “જેબ્રિજ્ઞા” ભિક્ષા લઈને “રામિણા નો નાનો પરિનિર્વમરૂ” તેઓ રાજગૃહ નગર માંથી નીકળ્યા. “ વિિનવમિત્તા” ત્યાંથી નીકળીને “કારિચ નાવ મળે કેળા મુળનિસ્ટર રેડ્ડા નેળેવ તમને મળવું મણાવી?” ત્વરા રહિત ચાલે ચાલતા, શારીરિક ચપલતા રહિત, ધૂંસરી પ્રમાણ માર્ગનું દૃષ્ટિથી સંશોધન કરતા, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, તે ગુણશિલક મૈત્યમાં આવ્યા. “ઉવાગરિકત્તા ”” ત્યાં આવીને તેમણે “સમજણ મળવો મહાવીર૪ર કરજાતેભગવાન મહાવીરથી બહુ દૂર પણ ન હોય અને બહુ પાસે પણ ન હોય એવા સ્થાને બેસીને “ ગમખાવામviાણ પરિષદમ ” ઈર્યાપથનું પ્રતિ ક્રમણ કર્યું-ગમન તથા આગમનના અતિચારોની આલેચના કરી. “ gHUTમળai મારોug” એષણા અને અનેષણોની આલેચન કરી. ૧, ગાયોવૃત્તt” આલોચના કરીને “ મત્તા વિરુ” વહારી લાવેલાં અહાર પાણી પ્રભુને બતાવ્યાં , ઘડિસિત્ત” તે બતાવીને તેમણે “ઘમાં માદ્ય માવી જ્ઞાન gવં વાસી” શ્રમણ ભગવાન મહાવીરને વંદણ નમસ્કાર કરીને આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૯૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ કહ્યું-“gધ સંજુ મંતે !” હે ભદન્ત ! “હું તુને મદમguળા સમા” આપની આજ્ઞા લઈને હું આજે ભાવિ નરે” રાજગૃહ નગરમાં ગયે હતે. “દત્ત ની વિશાળ સ્ટારું ઘરમુવાચળ મિક્રાથરિયા ગઢમાં વહૂળ નિરામેનિ” ત્યાં ઉચ્ચ, નીચ, અને મધ્યમ કુળમાં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભિક્ષા લેવાને માટે જ્યારે એક ઘરેથી બીજે ઘરે પર્યટન કરી રહ્યો હતો, ત્યારે મેં અનેક લેકેને મઢે આ પ્રમાણે વાત સાંભળી છે-“હેલા શુદિયા” “ પર્વ વસ્તુ” હે દેવાનુપ્રિયે ! “તુજિયાઈ નારી ફિરા તંગિકા નગરીની બહાર “gવરુણ જેu” પુષ્પવતિક ચિત્યમાં “નાણાદિજાકા પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય “થે માવંતો” સ્થવિર ભગવંતેને “સમને વાર’’ શ્રમણોપાસકોએ “મારું થવા ” આ પ્રકારના-નીચે પ્રમાણે “ના ” પ્રશ્નો (ગુકિયા) પૂછયા-(લામેનું મતે ! જિં જે તi મતે ! જિ છે?) હે ભદન્ત ! સંયમનું શું ફળ છે? હે ભદન્ત ! તપનું શું ફળ छ १ (त चेव जाव सच्चेण एसमढे णो चेव ण आयभाव वत्तव्वयाए ) અહીં બાકીનું સમસ્ત કથન સૂત્ર ૧૧ પ્રમાણે જ સમજવું. “આ કથન સત્ય છે માટે કહ્યું છે અમારી લાઘાને માટે કર્યું થની ” ત્યાં સુધી સમસ્ત પાઠ ગ્રહણ કરશે. આ પ્રમાણે રાજગૃહ નગરના શ્રાવકની વચ્ચે જે વાત થઈ, તે ભગવાન મહાવીરની સમક્ષ પ્રકટ કરીને સ્થવિરેએ જે ઉત્તર આપ્યા તે વિષે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચેના પ્રશ્નો પૂછે છે (त पभू ण भंते ! ते थेरा भगवतो तेसि समणोवासयाण इमाई gવાવાઝું વાવાઝું વાસ્તરિ તૈ૬) હે ભદત ! તે શ્રમણોપાસકના તે પ્રકારના પ્રશ્નોના તે પ્રકારના ઉત્તર આપવાને તે સ્થવિર ભગવો સમર્થ છે, અથવા (વાદુqમૂ) અસમર્થ છે? (તમિવ બ મંતે ! તે ઘેરા માવંતો હિં समणोवासयाण' इमाई एयारूवाई वागरणाई वागरित्तए, उदाहु असमिया ?) હે ભદન્ત! તે સ્થવિર ભગવતે તે પ્રમણે પાસકેના તે પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવાને માટે અભ્યાસયુક્ત છે, કે અભ્યાસયુક્ત નથી? (ગs जियाण भंते ! ते थेरा भगवतो तेसिं समणोवासयाण इमाई एयारूवाई વાળારૂં વારણ?) તે સ્થવિર ભગવતે તે ઍમપાસકોના તે પ્રકારના પ્રશ્નોના ઉત્તરે દેવાને ઉપગપાળા (જ્ઞાનયુક્ત) છે, (૩રાદુ કારકિઝ? ) કે ઉત્તર દેવા ગ્ય જ્ઞાનથી રહિત છે? આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું તાત્પર્ય એ છે કે તે સ્થવિરે તે શ્રાવકોના પ્રશ્નોના ઉત્તર દેવાને ઉપગવાળા છે કે नहीं ? ( पलिउज्जियाण भंते ! ते थेरा भगवतो तेसिं समणोवासयाणं इमाई ચાહવા વાળારૂં વાત્તા) અથવા તે સ્થવિર ભગવંતે તે શ્રમણે પાસકેના તે પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવાનું વિશેષ જ્ઞાન ધરાવે છે કે “૩ાદુ નથી ધરાવતા ? તેઓ એવું જે કહે છે કે (પુરવે મનો! સેવા સેવાપણું उववज्जति, पुवसं जमेण, कम्मियाए, संगियाए अजो ! देवा देवलोएसु उवव ત્તિ, સદવેof uસમ જો વેવ શા માવ વતયાણ) પૂર્વતપથી, પૂર્વ સંયમથી, કર્મિતાથી અને સંગિતાથી દેવ દેવેલેકમાં ઉત્પન્ન થાય છે, આ વાત અમે અમારી કલ્પનાથી કહેતા નથી પણ સત્ય હોવાથી કહી છે–પાશ્વનાથ પ્રભુદ્વારા પ્રતિપાદિત હેવાથી અમારું કથન સત્ય છે ” કહેવાનું તાત્પર્ય શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ એ છે કે રાજગૃહ નગરના શ્રાવકેને મુખે સાંભળેલી તમામ હકીકત પ્રભુને સંભળાવી. અને તે વિષયમાં તેમના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નો પણ મહાવીર પ્રભને પૂછયા, મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીના તે પ્રશ્નોના જે જવાબ આપ્યા તે સૂત્રકાર પ્રકટ કરે છે-(vમૂ જોય ! તે ઘેરા માવંતો તેë મળવારચાલું મારું ગાજવાડું વારણારૂં વત્તા ) હે ગૌતમ! તે સ્થવિર ભગવન્ત તે શ્રમણોપાસકો દ્વારા પૂછવામાં આવેલા તે પ્રશ્નોના ઉત્તર આપવાને સમર્થ છે. (નો રેવ અવમૂ) અસમર્થ નથી. (તાર નેચર કવચિં) બાકીના પ્રશ્નોના પણ એવાજ ઉત્તર સમજવા. એટલે કે તે સ્થવિર ભગવતે તેમના તે પ્રશ્નોના ઉત્તર આપવાને ગ્ય ઉપગ વાળા (જ્ઞાન વાળા) છે, અભ્યાસ વાળા છે અને ઉત્તર આપવા યોગ્ય વિશેષ જ્ઞાનયુક્ત છે, ઉપગ રહિત નથી, અભ્યાસ રહિત નથી અને વિશેષ જ્ઞાનથી કહિત નથી. ( vi નાચમાવ વતદવાઘ) હે ગૌતમ ! તે સ્થવિર ભગવન્તાએ જે વાતનું પ્રતિપાદન કર્યું છે તે સત્ય જ છે. તેમણે તે પ્રકારને અર્થે તેમની કલ્પનાથી કર્યો નથી પણ ભગવાન પાર્શ્વનાથ દ્વારા પ્રતિપાદિત જે અર્થ છે તેનું જ કથન કર્યું છે. આ વિષયમાં મારો જે અભિપ્રાય છે તે પણ હે ગૌતમ! તું સાંભળ. ( જ vi nોયા! પત્રમવામિ, qન્નમિ, પૂરિ) હે ગૌતમ! પાર્શ્વનાથના સંતા નિક સ્થવિરેના જેવું જ મારું મંતવ્ય છે કે પુત્ર રિવા દેવીપ રાવતિ) પૂર્વ સરાગ તપના પ્રભાવથી દેવે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (પુવણં મેળ' સેવા ટેવોણું ૩૩વનંતિ) પૂર્વ સરાગ સંયમથી દેવ દેવ લેકમાં ઉત્પન્ન થાય છે.( મા રેવા રેસ્ટોાસુ ઇશવજ્ઞ તિ, નિચાણ સેવા તેવો ૩૦વતિ) કર્મિતાથી દેવે દેવલેકમાં ઉત્પન્ન થાય છે, સંગિતાથી દે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, (પુરવણ', પુરગ્રસંગમે', મિયાણ, સંગિયા, देवा देवलोएसु उववज्जति सच्चे ण एसमढे णो चेत्र ण आयभाववत्तव्ययाए) પૂર્વતપથી, પૂર્વ સંયમથી, કર્મિતાથી (કર્મો બાકી રહેવાથી) અને સંગિતાથી (સંયમ આદિથી યુકત હોવા છતાં દ્રવ્યાદિની સંગતિ-અનુરાગથી) દેવ દેવ લિકમાં ઉત્પન્ન થાય છે, આ અર્થ સાચે છે. આ અર્થ મારા જ જ્ઞાનથી હું કહેતું નથી પણ અનંત જ્ઞાનીઓએ એવું જ કહેલું છે. પ્રભુએ ગૌતમને એવું સમજાવ્યું કે હે ગૌતમ ! તપ અને સંયમ અને મેક્ષ પ્રાપ્તિના કારણ રૂપ છે, દેવલોક પ્રાપ્તિનાં કારણ રૂપ નથી. છતાં પણ જ્યારે તે સરાગ હોય છે ત્યારે દેવત્વ અપાવવાને કારણભૂત બને છે. એ જ પ્રમાણે તપ અને સંયમથી યુકત જીવના કર્મોને જે પૂરે પૂરો ક્ષય થતો નથી. જે તેમના કર્મો અવશિષ્ટ રહી જાય છે અથવા જે તે સંગિતા (દ્રવ્યાદિકેની આસક્તિ) થી યુકત રહ્યા કરે છે તે તેને મોક્ષ મળતો નથી પણ દેવલેક મળે છે. તેથી આ વિષયને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ અનુલક્ષીને તે સ્થવિરાએ તે શ્રમણેાપાસકને જે કહ્યું છે તે સત્ય જ છે. હું પણ તેમના મતમ્યને અનુમેદના આપું છું, કારણ કે તેમણે સત્ય અર્થનું જ પ્રતિપાદન કર્યું છે. મહાવીર પ્રભુના મુખથી આ પ્રકારના ઉત્તર મળવાથી ગૌતમ સ્વામીના સંદેહ દૂર થઈ ગયા. | સૂ. ૧૩ || હવેના પ્રકરણમાં શ્રમણેપાસકોની પયુ'પાસનાના વિષયમાં કહેવામાં આવ્યું છે. તે પયુ પાસનાનું શુ ફળ મળે છે તે દર્શાવવાને માટે સૂત્રકાર કહે છે—(તાત્ત્વ' `) ઇત્યાદિ શ્રમણપર્યુપાસના કે લ કા નિરૂપણ સૂત્રાર્થ (સાવન મતે ! સમાંથા માળે વાવસ્તુવાલમાલ ત્રિ જીવન્તુવાસળા ? ) હે ભદ્દન્ત !તથારૂપ (તે પ્રકારના) શ્રમણુની અથવા માહનની પર્યું પાસના કરનારની પયુ પાસનાનું કેવા પ્રકારનું ફળ મળે છે! ( ગોયમા ! ) હે ગૌતમ ! ( વળજ્જા) તેમની પર્યુંપાસના શ્રવણુ ફળ વાળી હાય છે. એટલે કે તેમની પયુ પાસના કરવાથી શાસ્ત્ર શ્રવણુના અવસર મળે છે.(સે છાં અંતે ! સવળે ∞િ! ) હે ભદ્દન્ત ! શ્રવણુનું શું ફળ પ્રાપ્ત થાય છે ? ( નાળ હે) શ્રત્રણ જ્ઞાન ફળ વાળુ હાય છે ( તે નં મંતે ! નાને િઙે ? ) હૈ ભદન્ત ! તે જ્ઞાનનુ શુ' ફળ મળે છે ! ( વિન્નાનઙે ) તે વિજ્ઞાન ફળ વાળુ ઢાય છે. ( સેન મલે વિન્નાને જિ હે) હે ભદ્દન્ત ! તે વિજ્ઞાનનું શું ફળ મળે છે! ( વવજ્ઞાન વિજ્ઞાન પ્રત્યાખ્યાન ફળ વાળુ` હેાય છે. (Üળ' મને વશ્વપલાળે જિ છે !) હે ભદ્દન્ત ! તે પ્રત્યાખ્યાનનું શું ફળ મળે છે! (સમમજ્યું ) તે પ્રત્યાખ્યાન સંયમ ફળવાળા હાય છે. (સે ન મંતે ! સંગમે * હે !) હે ભદન્ત ! સયમનું શું ફળ મળે છે ! (મઢ્ય ૐ) સંયમ અનાસ્રવ ફળ વાળે છે. (ત્ર અગણતંત્ર છે) એજ પ્રમાણે અનાસ્રવનું` ફળ તપ છે, ( તવેનોફાળ છે) તપ વ્યવદાન ( નિર્જરા વાળું હાય છે. (૩ નંમતે ! યોાળે હે ? ) ભદન્ત ! વ્યવદાનનું શુ ફળ મળે છે! (પોતાને અજિરિયા ઢું) તે વ્યત્રદાન અક્રિયાકળવાળુ હોય છે. (સાળ' મળે ! અજિરિયા $િ'છા ! ) હે ભદન્ત ! અક્રિયાનું શુ ફળ મળે છે ? ( સિદ્ધિવ વસાળ છા પન્નત્તા નોચના !) હે ગૌતમ ! અક્રિયા અંતે સિદ્ધિ ફૂલવાળી હાય છે. ગાથા-(સળે ગાળે ય વિન્ના શ્વવાળે ચ સંગમે, અળદ્ર્ય તથે ચેવ દોરાને અજિરિયા સિદ્ધી) પર્યું પાસનાથી શ્રવણુ, શ્રવણુથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન,પ્રત્યાખ્યાનથી સંયમ, સયમથી અનાસ્રવ, અનાસબથી તપ, તપથી વ્યવદાન, વ્યવદાનથી આક્રિયા, અને અક્રિયાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.સૂ૧૪૪ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-(તારં બં મરે !) તે પ્રકારનું છે રૂપ જેનું તેને (તથારૂપ) કહે છે. એટલે કે સદેરક મુહપત્તિ, રજોહરણ આદિ મુનિવેષને તથારૂપ કહે છે. તે તથારૂપ વાળા મુનિજનની--શ્રમણની–તપથી યુક્ત સકલ સંયમીની એટલે કે મૂલગુણ, ઉત્તરગુણધારી મુનિની, તથા માહનની-પતે એની વિરાધના કરતા નથી અને (મા હન, મા દુર) બીજાને હત્યા ન કરવાને ઉપદેશ આપે છે, એવા મૂલત્તરગુણધારી સાધુની (ઘgવારમાળરસ) પર્યું પાસના કરનારા શ્રમણોપાસકોને (Tsgવાળા રહ્યા!) તેમની પત્યું પાસના કેવું ફળ આપે છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ શ્રમણની અથવા માહનની સેવા કરે છે તેને કેવું ફળ મળે છે? મહાવીર પ્રભુ કહે છે (લોચમ) હે ગૌતમ(સવા ) શ્રમણની સેવા કરનાર વ્યક્તિને સત્ શાસ્ત્રના શ્રવ ગુરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. વળી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે–“ aો દિ ” હે ભદન્ત ! સત શાસ્ત્રના શ્રવણથી જીવને કેવું ફળ મળે છે ? મહાવીર પ્રભુ જવાબ આપે છે-“સવને જાળસ્કે ” હે ગૌતમ ! સત શાસ્ત્રના શ્રવણથી જીવને અજીવ આદિ તત્ત્વ વિષયક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે જ્ઞાનનું શું ફળ મળે છે ? “વિન્ના કહે ” હે ગૌતમ ! જ્ઞાનનું ફળ જે વિજ્ઞાન છે તેની તેને પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર સાંભળવાથી સામાન્ય જ્ઞાન મળે છે. અને સાધારણ જ્ઞાનમાંથી વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી જીવને હિય અને ઉપદેયને બોધ થઈ શકે છે તેનું નામ જ વિજ્ઞાન છે. અહીં વિવેકરૂપ જ્ઞાનને જ વિજ્ઞાન પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે-હેય અને ઉપાદેય સમજવાને વિવેક આવે તેનું નામ જ વિજ્ઞાન પ્રાપ્તિ છે. એવું વિજ્ઞાન શ્રતજ્ઞાન દ્વારા જ ઉત્પન્ન થાય છે. “તે જ મરે! વિશાળ છે? ” હે ભદન્ત! વિજ્ઞાનનું શું ફળ મળે છે ? ત્યારે મહાવીર પ્રભુ જવાબ આપે છે-“gવરિયાળ જે” વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે આત્માની અંદર હાપાયદેયના વિવેક રૂપ વિશિષ્ટ જ્ઞાન ( વિ જ્ઞાન) ઉત્પન્ન થાય છે. તે આત્મા પ્રણાતિપાત આદિ પાપને પરિત્યાગ કરે છે. એટલે કે તે પ્રાણાતિપાત આદિ ક્રિયાઓ કરતું નથી, વિજ્ઞાનનું એ ફળ તેને મળે છે. “તે છ મંતે દવલાને 1 છે?” હે ભદન્ત! પ્રત્યાખ્યાનનું શું ફળ મળે છે? મહાવીર પ્રભુ કહે છે કે “સંઘમ શ?” પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિને સંયમની પ્રાપ્તિ થાય છે–પાપ પ્રવૃત્તિને પરિત્યાગ કરનાર વ્યક્તિને સંયમરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પાપપ્રવૃત્તિથી દૂર રહેવું એનું નામ જ સંયમ કહેવાય છે. એવા આત્માને સ્વાભાવિક રીતે સંયમ પ્રાપ્ત થાય છે. “a vi મંતે ! સામે છે ” હે ભદન્ત! સંયમનું કેવા પ્રકારનું ફળ સંયમી આત્માને મળે છે? મહાવીર પ્રભુ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નનું નીચે પ્રમાણે સમાધાન કરે છે-“શનષ્ફચરે” હે ગૌતમ ! સંયમના પ્રભાવથી નવીન કર્મોને આસવ થતું નથી. એટલે કે સંયમી જીવ નવીન કમેને બંધ કરતો નથી “ પર્વ મા તવ ” એજ રીતે જે જીવ આસવ રહિત હોય છે તે હળુ કમી હોવાથી તપ કરે છે. આ રીતે અનાસ વનું ફળ તપ છે. “તરે વોવાળ ” તપથી આમાની અંદરના પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય છે. “શે બં મરે! વાવાળે જિ ” હે ભદન્ત ! આ વ્યવદાન ( નિર્જર) થી આત્માને શું લાભ થાય છે? “વોરા જિ પિરા છે” વ્યવદાન ( નિર્જર) થી તેને મેંગેને નિરોધ થઈ જાય છે એટલે કે કર્મોની નિર્જરા થવાથી જીવ અક્રિય થઈ જાય છે–જીવ ગોને નિરોધ કરે છે. “R , અરે! આજિવિા ! ” હે ભદન્ત ! તે અકિયાથી આત્માને કેવા ફળની પ્રાપ્તિ થાય છે? “વિદ્ધિ ઉડાવાળા સ્ટા” અક્રિયાથી-યોગને નિષેધ કરવાથી-જીવને અંતે મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે આ રીતે અક્રિયાનું ફળ સિદ્ધિ છે. ગાથા-“ સરળ ” ઈત્યાદિ ! શ્રમની ઉપાસના કરવાથી જીવને સત્ શાસ્ત્રના શ્રવણ રૂપ ફળની પ્રાપ્તિ થાય છેશાસ્ત્ર શ્રવણથી શ્રુતજ્ઞાનની શ્રુતજ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાન રૂપ વિજ્ઞાનની, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાનની, પ્રત્યાખ્યાનથી સંયમથી નવીન કર્મોના બંધાભાવની.નવીન કર્મોના બંધા ભાવથી નિર્જરાની, નિર્જરાથીઅકિયા (ાગોના નિધની) અને અક્રિયાથી સકલ કર્મોનો ક્ષયરૂપ સિદ્ધિ (મુક્તિ) પ્રાપ્ત થાય છે, આ રીતે પાન પરંપરાની જેમ પયું પાસનાનું મુખ્ય ફળ મોક્ષ જ ગણાય છે. સૂ, ૧૪ મૃષાવાદીકે સ્વરૂપમાનિરૂપણ આગળના પ્રકરણમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે શ્રમની ઉપાસનાનું ફળ મેક્ષપ્રાપ્તિ છે. પણ એવું ફળ જીવને દરેક સાધુની સેવાથી પ્રાપ્ત થતું નથી પણ વિલક્ષણ ગુણવાળા સાચા સાધુઓની સેવાથી જ તે પ્રાપ્ત થાય છે. કારણ કે સાચા સાધુઓ અહંત પ્રવચન અનુસાર જ પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ કરનારા અને સત્યવાદી હોય છે. પણ તે સિવાયના સાધુઓ એવા દેતા નથી, તેઓ મૃષાવાદી હોય છે તેથી આ પ્રકરણમાં એવા મૃષાવાદી સાધુઓનું સ્વરૂપ બતાવ્યું છે—( રૂપિયામાં મતે ! ઈત્યાદિ. સૂત્રાર્થ-“ગન્ન થયા મારૂતિ માતિ પતિ જતિ” હે ભદન્ત! અન્યમૂર્થિક (અન્યમતવાદીએ) એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે, એવી પ્રરૂપણ કરે છે, ઉલ્લુ રાયજિત રચાર હા મારા શ્વાસ્ય શ” કે રાજગૃહનગરની બહાર, વૈભારપર્વતની નીચે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ “uથ મહું ને દૂર કરે “બ” પરો” જળની ઉત્પત્તિના સ્વાન રૂપ અથવા અધ નામનું એક હદ (સરોવર) છે. “ગળાડું ઝોયા આયામ શિવ તે અનેક જન લાંબું પહેલું છે. “તુમવનતિ પોરે ” તે હદને આગળનો ભાગ વિવિધ વૃક્ષોના સમૂહથી શોભાયમાન છે. રિ પરિવે” તેની શભા અનેખી છે. તે જોનારની આંખોને અનુપમ આનંદ આપે છે. “તરથળ વ કાસ્ટા વટાચા સંચતિ » ત્યાં અનેક ઉદાર (વિશાળ) મેઘ ઉત્પન્ન થતા રહે છે, “સંકુરિ ” કેટલાક ઉત્પન્ન થઈ ચાલ્યા જાય છે, “વાતંતિ” કેટલાક તેમાં વરસતાં રહે છે. “તત્ર રિતે ૨ [ સવા મિત્રો ને સિને મારા મિનિસારૂ ” જ્યારે તે જળાશય પૂરે પૂરું ભરાઈ જાય છે. ત્યારે તે સરોવરમાંથી ગરમ ગરમ જળકાય જળ-હંમેશા ચારે તરફ ઝરણાના રૂપે વહેતું રહે છે. ક્રમેચ મતે ઇ » હે ભદન્ત ! અન્યયુથિકનું તે પ્રકારનું કથન શું સત્ય છે ? “ોચમા ! ” હે ગૌતમ ! “ ઊં તે સાથિયા દવારૂકવંતિ જાવ તે ઘવમાáરિ નિરિતે દમ રૂદ્ધતિ” તે અ યૂથિકે એવું જે કહે છે, એવું જે ભાષણ કરે છે. એવી જે પ્રજ્ઞાપના કરે છે, એવી જે પ્રરૂપણ કરે છે તે મારુતિ ” તે મિથ્યા કહે છે. “વાર સવ નેચર ” તથા હદ વિષેનું એમનું કથન પણ મિથ્યા છે–તે કથન સાચું નથી. “બહું જોયમા ! gવાડું મિ ” હે ગૌતમ! એ હદ (સરેવર) વિષયમાં હું તે એવું કહું છું, “માતામિ” એવું ભાષણ કરું છું, (વન્નવેમ) એવી પ્રજ્ઞાપના કરૂં છું,( મિ) એવી પ્રરૂપણ કરું છું કે (gવં વહુ સાયણિક નાણ बहिया वेभारपत्र यस अदूरसामंतो एस्थ णं महातवोवतीरप्पभवे नामं पासवणे ઘરે) રાજગૃહ નગરની બહાર વિભાર પર્વતની પાસે “મહાતપતીર ” પ્રભાવ નામનું ઝરણું છે. (પંચ ધનુરથારૂં કાચામવિજય મેળ) તેની લંબાઈ અને પહેભાઈ પાંચ સે ધનુષપ્રમાણ છે. (જાદુમરંમંતિ રે) તેને અગ્રભાવ વિવિધ વૃક્ષસમૂહોથી મંડિત છે. (સરિતા સારી ) તેની શોભા ઘણી જ અદ્ભુત છે-ચિત્તને લેભાવે તેવું તે આકર્ષક છે. (રણજિજે, તેને જોતા દર્શકની આંખે થતી જ નથી. (ગમવે ) ત્યાં તેના જેવું સુંદર બીજુ કઈ ઝરણું નથી, (૪) તેને જોઈને દર્શકોને અત્યંત સંતોષ થાય છે ( રથ નં સિળ નોળિયા નવા ૫ વોરા ) તે ઝરણામાં અનેક ઉષ્ણનિવાળા છ તથા પુલે (૩મત્તાપ, વદ્યામંતિ, વિક્રમતિ, રચંતિ. વાજિન્નતિ) જળરૂપે ઉત્પન્ન થતાં રહે છે, અને નાશ પામીને ઉત્પન્ન થતાં રહે છે. ( તરિત્ત ચ સાસમિય સિને ફળેિ ના ચાર મિનિવ) તે જળાશય પૂરે પૂરું ભરાઈ જાય ત્યારે ગરમ ગરમ પાણી સદા ચારે તરફ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ થી બહાર વહેતું રહે છે (ga શોમામgવોવતીuમ પાસવળ ) હે ગૌતમ ! તે “મહાતપતરપ્રભવ” નામનું ઝરણું છે. (ii નોચમા ! મહાતવોતgમવરણ વારંવાર અટૂટે ) હે ગૌતમ ! આ (ઉપરોક્ત ) ‘મહાતપતીપ્રભવ” ઝરણાને અર્થ છે. ( મતે ત્તિ મજાવં યમે સમi માä માવીરં વં નમંત૬) હે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. હે ભદન્ત ! આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી નમસ્કાર કર્યો અને પિતાને સ્થાને બેસી ગયા ૧૫ ટીકાળું—“ ચિયા બં મંતે ” હે ભદન્ત ! અન્યમૂથિકે ( અન્ય તીર્થિકે) “ દવે નાવતિ' સામાન્ય રીતે આ પ્રમાણે (નીચે કહ્યા પ્રમાણે) કહે છે. આ માસંતિ » કે કોઈ વિશિષ્ટ પ્રકારે સમજાવે છે, “પૂર્વેતિ” કઈ કેઈ હેતુ દૃષ્ટાંત આદિ દ્વારા પિતાની માન્યતાને પુષ્ટિ આપે છે, ( વહેંતિ) તથા કઈ કઈ પિતાની બુદ્ધિ અનુસાર પ્રરૂપણ કરે છે કે- “ર્ષ - frણ નચર” રાજગૃહ નગરની બહાર “માણ ઘટવર્ષ ” વૈભાર પર્વતની નીચે એટલે કે પર્વતની ઉપર, નીચેના ભાગમાં “જુથ નં મહું દૂર આવે (૩) નરે” જળની ઉત્પત્તિના સ્થાનરૂપ એક હદ (જળાય) છે. જે ઘણું વિશાળ છે. તેનું નામ “અધ” છે. “અપાછું યા સામવિમે” અનેક યોજનપ્રમાણ તેની લંબાઈ અને પહોળાઈ છે. “બાળાતુમવંચિષરે 'તેની સમીપને પ્રદેશ અનેક પ્રકારના વૃક્ષ સમૂહોથી વ્યાપ્ત છે. “પતિનg” તે ભાસંપન્ન છે. “ગાવ હિ ” (યાવતુ) દશકે તેને જોઈ ને અત્યંત સંતોષ પામે છે. “તરથ if ષદ કરા વાચા સંસેચંતિ” ત્યાં અનેક અતિ વિસ્તીર્ણ મેઘ ઉત્પન્ન થયા કરે છે. “ રમુજીંતિ ” કેટલાક મેઘ ઉત્પન્ન થતાં રહે છે, “ વાસંતિ” કેટલાક મેઘ તેના પર વરસતાં રહે છે. “ તારિત્તિય” તે જળાશય પૂરે પૂરું ભરાઈ ગયા પછી વધારાનું “Tare ” જળ “સમિશો તે જળાશયમાંથી “હા” હંમેશ “મિનિવરવમરૂ” ઝરણું રૂપે બહાર નીકળીને વહેતું રહે છે. તે જળ “ વસિષે ” બહુ જ ગરમ રહે છે. “હેવર્ષ માં ! gવં” તે હે ભદન્ત! વૈભાર પર્વતના જળાશયના વિષયમાં અન્યતીથિકનું આ જે કથન છે તે શું સત્ય છે ? ત્યારે મહાવીર પ્રભુ ગીતમ સ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે-“f તે મા! નથિયા gશનારૂતિ વ ” હે ગૌતમ ! અન્ય તીર્થિકોએ તે જળાશયના વિષયમાં તેમનું એવું જે કથન પ્રકટ કર્યું છે, “ને તે ઘવં સારૂકવંતિ” તેઓ એવું ર કહે છે જિરું રે gવમાફ઼ર્વત્તિ” તે તેમનું કથન જવું છે–તેમનું તે કથન મિષા છે. આ કથનમાં મિથ્યાત્વ એ કારણે છે કે તે કથન વિભળજ્ઞાન પૂર્વક કરવામાં આવ્યું છે “મટું પુખ જોઇના ! મારૂણામ” હેગૌતમ ! એ વિષયમાં હું તે એવું કહું છું, “માસાકિ, વારિ, મિ” એવું ભાષણ કરું છું એવું સમજાવું છું અને એવી પ્રરૂપણ કરું છું કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ “gવું છુ રાસ રચા ઘચા ” રાજગૃહ નગરની બહાર વૈભાર પર્વતની બહુ પાસે પણ નહીં અને બહુ દૂર પણ નહીં એવે સ્થાને “gી જે મતવવત્તીરામ નામ સવળે ન ” મહા તપતીપ્રભવ' નામનું ઝરણું છે. એટલે અતિશય ઉષણતા. –જેની ઉત્પત્તિ મહાતપની પાસે છે, તેને “ મહાતપતીર પ્રભવ કહે છે. જે ઝરે છે તેને પ્રસવણ ( ઝરણું ) કહે છે. તે ઝરણું “fજ ધનુ લયા શારાવિકમેvi” તે ઝરણાની લંબાઈ પહોળાઈ ૫૦૦ ધનુષપ્રમાણે છે “ બા હુમલંમંદિર કહે ” વિવિધ પ્રકારના વૃક્ષસમૂહાથી તે ઝરણાને કિનારાને ભાગ શેભે છે, “રક્ષિા ” તે ઝરણું સુંદર છે. “વાહી જેનારના મનને તે ઘણું પ્રફુલ્લિત કરે છે. “ રિળિજે ” તે એવું દર્શ નીય છે કે વારે વાર જેવા છતાં દશકનાં નેત્રોને તૃપ્તિ થતી નથી. “ મિ » અત્યન્ત રમણીય હોવાથી તે અનેખું છે. “વિવે” દર્શકોને સંતોષ આપનાર હોવાથી તે પ્રતિરૂપ છે. તે ઝરણાના જળમાં જે ઉષ્ણુતા રહે છે તેનું કારણ એ છે કે “તસ્થળે ઘરે ઉત્તિળનોકિયા તેરાયણ” તે જળાશયમાં અનેક ઉષ્ણ યુનિક નવા છે અને પુદ્ગલે “વત્તાજળરૂપે “ વઘાતિ” ઉત્પન્ન થતાં રહે છે, “વિરામ તિ” વિનષ્ટ થતાં રહે છે, (એજ કથિત અર્થને ઉલટાવીને બતાવતા સૂત્રકાર કહે છે) “રતિ વારિતિ” વિનષ્ટ થતાં રહે છે અને ઉત્પન્ન થતાં રહે છે. “ત ત્તેિ જ નં રચા મિત્રો ને સિને ચાર મિનિટનગર” તે જળાશય જ્યારે પૂરે પૂરું ભરાઈ જાય છે, ત્યારે તેમાંથી ગરમ ગરમ અપકાય-જળ નિરતર બહાર નીકળ્યા કરે છે, “ઘર નોચમા ! મહાતવોવતીરqમ પસંવ” હે ગૌતમ ! “મહાતપાતીર પ્રભાવ” ઝરણાનું આવું સ્વરૂપ છેઆ પ્રકરણ ના અર્થને ઉપસંહાર કરતાં ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે “હે ગૌતમ ! આ પ્રકારનું મહાતપતીર પ્રભવ” ઝરણું છે.” સેવં મને ! સેકંમતે !” હે ભદન્ત ! આ ઉદેશકમાં આપે જે કહ્યું તે સત્ય જ છે. બે વાર એમ કહેવાનું કારણ પ્રભુપ્રત્યે ગૌતમ સ્વામીને અતિશય આદર ભાવ છે. જેને જેના પ્રત્યે અતિશય હોય છે તે સામાન્ય રીતે ( આદરણીય વ્યક્તિના) વિષયમાં એક જ વાક્યને બે વાર પ્રયોગ કર્યા કરે છે. તેથીજ “સેવં મરેલેવું !િ ” એ પ્રયોગ બે વાર કરવામાં આવ્યો છે. “ત્તિ” આ પ્રમાણે કહીને “મારં જો સમi મન મgવીર વંરા નમંg” ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી, નમસ્કાર કર્યા વંદણા નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા પિતાને સ્થાને બેસી ગયા ૧૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના બીજા શતકને પંચમે ઉદ્દેશ સમાપ્ત થયે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ ભાષાકે સ્વરૂપ કા નિરૂપણ બીજા શતકના છઠ્ઠા ઉદ્દેશકને પ્રારંભ -છઠ્ઠા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ – “ભાષા અવધારણ (પદાર્થના સ્વરૂપનું નિર્ણય કરાવનાર) છે કે નહીં એ ગૌતમ સ્વામીને પ્રશ્ન–પ્રભુને ઉત્તર, ” હા, ભાષા અવધારણ છે, ભાષા ના વિષયનું નિરૂપણ પજ્ઞાપના સૂત્રના “ભાષા પદ” માં કર્યા પ્રમાણે સમજવું, એવું પ્રભુનું કથન. બીજા શતકના પાંચમાં ઉદ્દેશકને અને “પરતીર્થિક મિથ્યાભાષી છે, ” એમ કહેવામાં આવ્યું છે. તે મિથ્યાભાષિત્વ અને સત્યભાષિત્વ ભાષા વિના જાણી શકાતાં નથી. તેથી ભાષાના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકારે આ છઠો ઉદ્દેશક શરૂ કર્યો છે, પાંચમાં ઉદ્દેશકની સાથે છઠા ઉદ્દેશકને એ પ્રકા રને સંબંધ છે, આ સંબંધપૂર્વકના આ છઠા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“રે પૂણં મંતે! ઈત્યાદિ સૂત્રાર્થ-(સે પૂર્વ મંતે ! મામિ તિ શોફારિણી માતા) હે ભદન્તા હું એવું માનું છું,” શું આ ભાષા અવધારિણી ભાષા છે? (ga મારું મળિયવં) આ વિષયને જાણવા માટે પ્રજ્ઞાપનાસૂત્રનું ભાષાપદ કહેવું જોઈએ, ટકાર્થ–જેના દ્વારા અને બંધ થાય તે ભાષા છે, કહેવાનું તાત્પર્ય કરે છે કે પદાર્થ વિષેનું જ્ઞાન જેના દ્વારા ઉત્પન્ન થાય છે-પદાર્થનું જ્ઞાન કર વવામંા જે મદદરૂપ થાય છે ને ભાષા છે, શબ્દાર્થ વિષયક જ્ઞાન ભાષા દ્વારા થાય છે, તથા લેકવ્યવહાર પણ ભાષાથી જ ચાલે છે-(મારે કુત્તિ મા) બોલવામાં આવે છે તે ભાષા છે, શબ્દ રૂપે પરિણમિત થયેલી તથા શબ્દ રૂપે બહાર વ્યાસ જે દ્રવ્યસંહતિ છે તેનું નામ ભાષા છે, આ તેને પદાર્થ (શબ્દાર્થ) થાય છે વાકયાર્થ આ પ્રમાણે છે-હે ભદન્ત! ““હું આવું માનું છું” એવા પ્રકારની જે ભાષા છે, તે શું વિધારિણી ભાષા છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે-(pd માતાનાં માળિયä') ભાષાનું સ્વરૂપ જાણવાને માટે પ્રજ્ઞાપના સૂત્રના (ભાષાપદ નામના) અગિયારમાં પદનું કથન કરવું જોઈએ. ભાવાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે ભાષાના વિષયમાં પોતાનો અભિપ્રાય બતાવે છે. એકેન્દ્રિય સિવાયના પ્રિન્દ્રિય આદિ બધા જીવોમાં ભાષા વિદ્યમાન હોય છે. સત્ય, અસત્ય આદિના ભેદથી ભાષાના અનેક પ્રકાર શાસ્ત્રોમાં બતાવ્યા છે. જીવ આ ભાષા દ્વારા જ પોતાનો અભિપ્રાય પ્રકટ કરે છે. ભાષાવર્ગણાથી ભાષા ઉન્ન થાય છે. તેમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ, એ પદ્રલના ગુણે રહેલા હોય છે. તે અમૂતિક નથી પણ મૂર્તિક છે. નૈયાયિક વગેરે અન્યસિદ્ધાંતકાએ (શાળ થાળા) તેને આકાશના ગુણાનુસાર શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ માનેલ છે. ત્યારે જૈનસિદ્ધાંતકારો તેને પુદ્ગલની પર્યાય માને છે. પુદ્ગલના અનેક ભેદ છે, પણ શાસ્ત્રકારીએ તેને આઠ વિભાગમાં વહેંચી નાખેલ છે(૧) ભાષાવગણા (૨) મનેવગણા, (૩) શ્વાસોચ્છ્વાસ વણા, (૪) ઔદારિક વણા, (૫) વૈક્રિય વણા, (૬) આહારક વણુા, (૭) તૈજસવણા અને (૮) કાર્માંણુ વગણા. ભાષાના એ ભેદ કહ્યા છે-(૧) અક્ષરાત્મક અને (ર) અનક્ષરાત્મક ભાષ શુ છે ? તે કયાંથી અને કેવી રીતે ઉત્પન્ન થાય છે? તેના આકાર કેવા છે ? તે કેવી રીતે ખાલાય છે? ઈત્યાદિ સમસ્ત ખાખતાના વિચાર પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમાં ( ભાષાપદ ) કરવામાં આવ્યે છે. તે ભાષાપદ્ધમાં આ બધી ખામતાનું નિરૂપણ કર્યું" છે, અને સાથે સાથે એ પણ કહ્યું છે કે ભાષા કેટલા પ્રકારની હોય છે, ભાષાનું આદિ કારણુ શું છે, ભાષાની ઉન્નત્તિ કર્યાથી થાય છે, ભાષાને આકાર શેના જેવા ડાય છે, ભાષાને અન્ત કયાં છે, ભાષા ખાલનાર કાણુ અને કેટલા છે, ભાષા નહીં ખાલનારા ક્રાણુ અને:કેટલા છે, ઇત્યાદિ વિષયનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સ્૦૧૫ 11 ખીજા શતકના છઠ્ઠો ઉદ્દેશક સામ ॥ ૨૧૬ ॥ દેવ કે સ્વરૂપકા નિરૂપણ || ખીજા શતકના સાતમા ઉદ્દેશકનો પ્રારંભ ।। છઠ્ઠા ઉદ્દેશકમાં ભાષાના વિચાર કરવામાં આવ્યા છે. ભાષાની વિશુદ્ધિથી જીવને દેવત્વની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠા ઉદ્દેશક સાથે સાતમાં ઉદ્દેશકના તે પ્રકારના સંબંધ છે તેથી દેવ સંબંધી વિષયનું નિરૂપણ કરવાને માટે આ દેવેદ્દેશકને પ્રારંભ કર્યો છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે “ ાનિાળ' મતે ! ” ઈત્યાદિ । સૂત્રા ---( વિજ્ઞાાં મંતે ! લેવા વળત્તા ? ) હે ભદત ! દેવે કેટલા પ્રકારના કહ્યા છે ! ( પોષમા ! વાિમેવાળત્તા)હું ગૌતમ ! દેવાના ચાર પ્રકાર કહ્યા છે (તેં જ્ઞા) તે પ્રકારો આ પ્રમાણે છે-(મવળજ્ઞ, વાળમંત, લોફ્ટ, વેમાળિયા ) (૧) ભવનપતિ, (૨) વાનભ્યન્તર, (૩) ચૈતિષ્ઠ અને (૪) વૈમાનિક ( દ્દિન મતે ! મવળવાણીનું લેવાનું ટાળા વજ્રત્તા ? ) હે ભદન્ત! ભવનવાસી દેવાનાં સ્થાન કયાં આવેલાં છે ? ( નોચમા ) હૈ ગૌતમ ! ( इमीसे रयण पभाए पुदधीए जहा ठाणपए देवाण वक्तव्वया सा भाणियव्वा ) મા રત્નપ્રભા પૃથવિની નીચે ભવનવાસી દેવાનાં સ્થાન કહેલાં છે, ઇત્યાદ્રિ સમસ્ત કથન પ્રજ્ઞાપનાસૂત્રના (સ્થાનપદ) માં કહ્યા પ્રમાણે સમજી લેવું ( નવર) વિશેષતા એ છે કે ( મવળા વસત્તા) ભવના કહેવામાં આન્ગેા છે. ( વવાાં હોયÉ સંવેગ઼માનેવું જીવ્યું. માળિયન્ત્ર) તેમના ઉપપાત લાકના અસંખ્યાતમાં ભાગમાં થાય છે. આ પ્રમાણે ખધુ' કહેવું જોઇએ. (વ સિબિંદિયા સમ્મત્તા) પૂર્ણ સિદ્ધિગ’ડિકા પર્યંત સમસ્ત કથન થવુ જોઇએ. ( करपाणपट्टणं बालोच्यतं एवं संठाण' जीवाभिगमे जाव वैमाणि શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ માળિયવો સવો) ક (દેવલેક) નાં સ્થાન, વિસ્તાર, ઉચાઈ અને આકા૨, એ બધાં વિષે જીવાભિગમસૂત્રમાં કહેલા વૈમાનિક ઉદ્દેશક પ્રમાણે જ સમજવા ટીકાર્થ–દેના પ્રકારનું નિરૂપણ કરવાને માટે પ્રશ્નોત્તર પૂર્વક કથન કરવામાં આવેલ છે-“#વિ અંતે ” ઈત્યાદિ “વિદ્યા મંતે! લેવા quURા?” ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત! દેશના કેટલા પ્રકાર કહ્યા છે ? ત્યારે ભગવાન મહાવીર જવાબ આપે છે-“જોયમા ! ” હે ગૌતમ ! “ પત્નિ પન્ના” દેવે ચાર પ્રકારના હોય છે. (સંજ્ઞા) તે ચાર પ્રકારે નીચે પ્રમાણે છે-“મવાવરૂ, ઘોણમંતર, ગોફર, રેમાબિચા” ભવનપતિ, વાનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક–“#દિન મરે! માવાણીળું વાળ કાળા જણા ?” હે ભદન્ત ? ભવનવાસી દેનાં સ્થાન કયાં છે? “નયમ..” હે ગૌતમ! “મીરે રચUqમાણ પુત્રવી” આ રત્નપ્રભા પૃથિવીની નીચે ભવનપતિ દેવનાં સ્થાન છે. આ વાતને સ્પષ્ટ કરવાને માટે “ ના કાન રેવાનું વત્તાવા ના માળવાએમ કહેવામાં આવ્યું છે કે પ્રજ્ઞાપના સૂત્રાનાબીજા ( સ્થાનપદ) માં જે પ્રમાણે દેવોનું કથન કરવમાં આવ્યું છે. તે પ્રમાણે અહી તે કથન થવું જોઈએ (સ્થાનપદ) માં દેવે વિષે આ પ્રમાણે વકતવ્યતા છે " इमीसे रयणप्पभाए पुड़वीए आसीइसहस्स उत्तरजोयणसयसहस्स बाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहेत्ता हेदाचेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झेअद દુર સયુત્તરે ગોચરણ” ઈત્યાદિ આ રત્નપ્રભા પૃથિવીની ઉચાઈ એક લાખ એંસી હજાર જનની છે. તેમાને ઉપરને એક હજાર જન પ્રમાણુ અને નીચેને એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને બાકીના એક લાખ અડ્યો તેર હજાર જન પ્રમાણ ભાગમાં ભવનપતિ દેવના સાત કરોડ તેર લાખ ભવન છે, એમ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલું છે. એજ પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રકટ કરવામાં આવેલ વિશેષ અર્થને વિશેષતા પૂર્વક બતાવવાને માટે સૂત્રકાર કહે છે “કવાણgi” ઈત્યાદિ-ઉપપાતની અપેક્ષાએ ભવનવાસી દે દેવલોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. “gવં સંડવં માળિચ” એજ પ્રમાણે બીજું પણ સમસ્ત કથન કરવું જોઈએ, જે આ પ્રમાણે છે-“મુથીuf ઢોસ શહે૪ મા ” મારણાન્તિક સમુદઘાતમાં રહેલા ભવનપતિ દેવ દેવલોકના અસં. ખ્યાતમાં ભાગમાં જ રહે છે, તથા “ epiળે જો બરંડામા ) સ્વસ્થાનની અપેક્ષાએ આમ સમજવું તેમના પૂર્વોક્ત સાત કરોડ તેર લાખ ભવનાવાની અપેક્ષાએ તેઓ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કારણ કે તેમના તે ભવનાવાસ લેકના અસંખ્યાતમાં ભાગમાં વિદ્યમાન છે એજ રીતે અસુરકુમારના વિષયમાં તેમના સ્થાન આદિના વિષયમાં પણ સમજવું દક્ષિણના તથા ઉત્તરના અસુરકુમારનાં ભવનના વિષયમાં અને નાગકુમાર આદિકનાં ભવનના વિષયમાં પણ એમ જ સમજી લેવું એજ પ્રમાણે ગ્ય રીતે અન્તરોના, તિકોનાં અને વૈમાનિક દેવેનાં સ્થાન આદિને પણ સમજવા જોઈએ આ સમસ્ત કથન તે સૂત્રમાં કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ, તે સમજાવવાને માટે કહ્યું છે કે “કાવ સિદ્ધિાંડિયા તમત્તા” એટલે કે ચારે પ્રકારના દેવેનાં સ્થાન આદિનું સમસ્ત કથન (સિદ્ધિ ડિકાની સમાપ્તિ પર્યત ગ્રહણ કરવું. સિદ્ધિ સ્થાનના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર એક પ્રકરણ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ છે, તેનું નામ (સિદ્ધિગડિક) છે, તે સિદ્ધિગડિકાની સમાપ્તિ થાય ત્યાં સુધીમાં ચારે પ્રકારના દેવેન ભવન આદિ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પ્રકરણ આ પ્રમાણે છે-“ મંસિદ્ધાજં વાના પુનત્તા?” હૈ ભદત ! સિદ્ધોનાં સ્થાન કયાં છે ! ઈત્યાદિ. અહી દેવસ્થાનનું નિરૂપણ કરતી વખતે જે સિદ્ધગડિકાનું કથન કરવામાં આવ્યું છે તે સ્થાનનું વક્તવ્ય ચાલતું હવાથી કરવામાં આવેલ છે. તથા જીવાભિગમસૂત્રનું પ્રકરણ અહીં કહી દેવું જોઈએ-જેમ કે પpri” કવિમાન (દેવલોકનાં વિમાનો આધાર કહેવા જોઈએ, તે આધાર વિષયક કથન આ પ્રમાણે છે-“ સોમીલાબેy of भंते ! कप्पेसु विमाणपुढवी किंपइट्रिया पण्णत्ता १ गोयमा ! घणोदहि पइद्रिया, " ઇત્યાદિ. પ્રશ્ન-હે ભદન્ત ! સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાનની પૃથ્વી કેના આધાર પર છે?” ઉત્તર–“હે ગૌતમ! તે પૃથ્વી ઘને દધિવાત-વલયના આધાર પર છે” કહ્યું પણ છે" घणउदहि पइटाणा सुरभवणा हुंति दोसु कप्पेसु । तिसु वाउपइट्ठा तदुभय सुपइटिया तिसु य ॥ १ ॥ तेण पर उवरिमगा, आगासंतर पइट्ठिया सव्वे || " इति । પહેલાં બે કનાં દેવભવન ઘનેદધિવાતવલયના આધાર પર છે. પછીનાં ત્રણ કપનાં દેવભવન વાયુના આધાર પર છે, પછીનાં ત્રણ કલ્પનાં દેવ ભવન બનેના આધાર પર છે-એટલે કે ઘનેદધિ અને ઘનવાતના આધાર પર છે. ત્યાર પછીનાં બધાં દેવલેકનાં વિમાન આકાશના આધાર પર રહેલાં છે ત્યારે પૂર્વ વાજુંત્તિવિમાન પૃથ્વીઓની ઊચાઈ આ પ્રમાણે છે " सोहम्भीसाणेसु णं भाते! कप्पेसु विमाणपुढवी केवइया बाहल्लेणं पण्णता ? હે ભદન્ત! સૌધર્મ અને ઈશાન કપની વિમાન પૃથ્વીની જાડાઈ કેટલી છે? “ જો મા !” હે ગૌતમ! (રાવલે નોરચા) ઈત્યાદિ. તે બન્ને દેવ લેકમાં વિમાન પૃથ્વીની જાડાઈ ર૭૦૦ (બે હજાર સાત સે) જનની છે. “सत्तावीससयाई आइमकप्पेसु पुढविवाहल्लं । एकैकहानि सेसुदु दुगेय दुगे चउक्के य॥१॥" પહેલાં બે કલાકમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ જનની છે. ત્યાર પછીના દરેક બે ક૫માં એક એક હજાર જન ઓછા કરવાથી અને છેલ્લા ચારમાં ૧ હજાર જન ઓછા કરવાથી છેલ્લા (બારમાં) કલ્પની પૃથ્વીની જાડાઈ ૨૦૦૦ જન પ્રમાણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં બે દેવલોકની વિમાનપૃથ્વીની જાડાઈ ૨૭૦૦ જન, ત્રીજા અને ચોથાની ૨૬૦૦ એજન, પાંચમાં અને છટ્રાની ર૫૦૦ જન, સાતમાં અને આઠમાંની ૨૪૦૦ યોજન અને નવમાં, દસમાં, અગિયારમાં અને ? બારમાંની ૨૨૦૦ એજન છે. તથા નવ રૈવેયક વિમાન પૃથ્વીની જાડાઈ પણ ૨૨૦૦ જનની કહી છે. અનુત્તર વિમાનમાં તે જાડાઈ ૨૧૦ જનની કહી છે. કલ્પવિમાની (દેવલેકના વિમાનની) એટલે કે બાર દેવલોકેની ઊંચાઈ પણ કહેવી જોઈએ જે આ પ્રમાણે છે "सोहम्मीसाणेसु ण मंते ! कप्पेसु विमाणा केवइया उच्चत्तेणं पनत्ता?" શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ (જો ! ઉત્તરોચારવાડું) હે ભદન્ત ! સૌધર્મ અને ઈશાન દેવ લેકમાં વિમાનની ઊંચાઈ કેટલી કહી છે! હે ગૌતમ! ૫૦૦-૫૦૦ જનની કહી છે. કહ્યું પણ છે– "पंचसय उच्चत्तेणं, आइम कप्पेसु होति उ विमाणा। एक्केक बुडि सेसे, दु दुगे य दुगे चउक्के य ॥१॥" પહેલા સૌધર્મો અને બીજા ઈશાન નામના કપમાં વિમાનની ઊંચાઈ ૫૦૦-૫૦૦ પાંચસે પાંચસો જનની છે. પછીના બે, બે, બે અને ચાર દેવકોનાં વિમાનમાં ૧૦૦-૧૦૦એકસ એકસ એજનની ઊંચાઈ વધતી જાય છે. આ રીતે છેલ્લાં ચાર દેવલોકમાં વિમાનની ઊંચાઈ ૯૦૦-૯૦૦ નવસો નવસે જનની થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રીજા અને ચોથા દેવલેકના વિમાનની ઊંચાઈ ૬૦૦-૬૦૦ છસે છસે જનની, પાંચમાં એને છઠામાં ૭૦૦-૭૦૦ સાત સાત જનની, સાતમાં અને આઠમાંમાં ૮૦૦૮૦૦ આઠ આઠ જનની અને. નવમાં દસમા, અગિયારમાં અને બાર માંમાં ૯૦૦-૦૦ નવસે નવસે જનની થાય છે. ગ્રેવેયકમાં વિમાનોની ઊંચાઈ ૧૦૦૦-૧૦૦૦ એકેક હજાર રોજન પ્રમાણ છે. અનુત્તરમાં વિમાનની ઊંચાઈ ૧૧૦૦-૧૧૦૦ અગિયારસે અગિયારસે જન પ્રમાણ છે. ( gવું લિંકા) એજ પ્રમાણે વિમાનના આકાર પણ કહેવા જોઈએ. તે આકારે આ પ્રમાણે છે (લોહીશાળેલુ " અરે ! વહુ વિમur fi સંઢિચા !) હે ભદન્ત! સૌધર્મ અને ઈશાનક૫માં વિમાનેને આકાર કે છે (गोयमा! जे आवलिया पविट्टा ते वट्टा, तंसा, चउरसा, जे आवलिया बाहिरा તે શાળા સંઠિયા તિ) હે ગૌતમ! જે વિમાન આવલિકામાં (હારબંધ) છે તે ગોળ, ત્રિકણ અને ખૂણ છે. પણ જે વિમાને આવલિકા પ્રવિષ્ટ નથી, તે અનેક આકાર વાળાં છે. હવે વિમાન વિષે આ સિવાનું જે વર્ણન બાકી છે તે જણાવવાને માટે સૂત્રકાર કહે છે કે (જીવામિ નાવ માજિદ તો માળિયરો ) વિમાનનું પ્રમાણ, વિમાનને વર્ણ, વિમાનોની કાંતિ, વિમાનની ગંધ આદિ વિષય જાણવાને માટે જીવાભિગમ સૂત્રને વૈમાનિક ઉદેશક પૂરે પૂર વાંચો જોઈએ. એટલે કે તે સમસ્ત વિષયનું વર્ણન તેમાંથી જાણી લેવું. એ સૂ. ૧ | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રિયદર્શિની વ્યાખ્યાના બીજા શતકને સાતમે દેશક સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧ર Page #327 -------------------------------------------------------------------------- ________________ આઠવે ઉદેશક કી અવતરણિકા બીજા શતકનો આઠમા ઉદ્દેશકનો પ્રારંભ આઠમાં ઉદ્દેશકમાં જે વિષયને વિચાર કરવામાં આવ્યું છે, તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે–પ્રશ્ન–અસુરેન્દ્ર અમરની સુધર્મા સભા કયાં છે! ઉત્તર-જબૂ દ્વિીપના મન્દરપર્વતની દક્ષિણ દિશામાં અરુણુવર દ્વીપ છે. તેની બહારની વેદિકાને અન–અરુણદય સમુદ્ર ઉત્પાત પર્વતનું પ્રમાણુ–સ્તુભ પર્વતની સાથે અરુPવર પર્વતની સરખામણી-પઘવર વેદિકા, વનખંડ એ બન્નેનું વર્ણન એક પ્રાસાદવસ, તેનું વર્ણન-મણિપીઠિકા, અરુણોદય સમુદ્ર, અમરચંચા નામની રાજધાની, તેને કિલે, સુધર્મા સભા, ઉપપાત-સભા, હદનું વર્ણન, અભિષેક, અલંકાર, વિજય દેવનું વર્ણન.ચમરેન્દ્રની ઋદ્ધિનું વર્ણન-ઉદ્દેશકની પરિસમાસ, ચમરેન્દ્રકી સુધર્માસભાદિ આદિ કા નિરૂપણ સાતમાં ઉદ્દેશકમાં દેવનાં સ્થાનું પ્રતિપાદન કરાયું છે. તે એજ વક્ત વ્યની અપેક્ષાએ ચમરચંચા નામના દેવસ્થાનનું પ્રતિપાદન કરવાને માટે આઠમે ઉદ્દેશક શરૂ કર્યો છે. આ સંબધને આધારે શરૂ કરાયેલા આઠમાં ઉદ્દેશકનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે. ( િ મંતે) ઈત્યાદિ ! સૂત્રાર્થ-( જ મતે! વારણ અમુરિંતર સુલુમUળો માં મુક્યા youત્તા) હે ભદન્ત ! અસુરકુમારોના ઇદ્ર અસુરકુમારરાજા ચમરની સુધર્મા નામની સભા કયા સ્થાને છે ! ( જોયા) હે ગૌતમ! (ગંજૂરી રીતે બં रस्स पव्वयस्स दाहिणेण तिरियमसंखेज्जे दीवसमुद्दे वीइवत्ता अरुणवरस्स दीवस्स वाहिरिल्लाओ वेइय ताओ अरुणोदय समुहबायालीस जोयणसहस्साई ओगाहित्या, एत्थ ण चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तिगिच्छियकूड़े नाम उप्पायपव्वए વો) હે ગૌતમ! જંબુદ્વિપ નામના દ્વીપમાં આવેલા મદર (મેરુ) પર્વતની દક્ષિણ દિશા તરફ તીરછા અનેક દ્વીપસમૂદ્રોને ઓળંગીએ ત્યારે અરુણુવર નામને એક દ્વીપ આવે છે. તે દ્વીપની બાહા વેદિકાને છેડેથી બેતાળીસ હજાર જનનું સમુદ્રની ઉપરની સપાટી પરનું અંતર ઓળંગવાથી અસૂરના ઈન્દ્ર અસુરરાજ ચમરને તિગિચ્છકૂટ નામને ઉત્પાત પર્વત છે. (સત્તર #રીસે વોચળ, સૂં ળ) (તે પર્વત ૧૭૨૧ એક હજાર સાતસો એકવીસ) જન ઊંચે છે. ( રત્તારિતીરે ઝોયાના વોરં ઉદવે ) ૪૩૦ ચારસોત્રીસ જન અને એક કેશને તેને ઉદ્વેધ (ઊંડાઈ) છે. (ઘુમરણ કાવાતાવરણ પ્રમાણે નૈયદi) આ પર્વતનું માપ ગેસ્તુભ આવાસ પર્વત જેવું જ સમજવું. (નવરં–શું માં મને માળિયવં') અહીં એટલીજ વિશેષતા સમ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ જવું. (નવરં-૩ર ઉમ મ માનિ વં') અહીં એટલીજ વિશેષતા સમજવાની છે કે ગૌસ્તુભના ઉપરના ભાગનું જે માપ છે તે અહીં વચ્ચેના માપ સમन (मूले दस बावीसे जोयणसए विक्ख भेण मज्झे चत्तारि चउत्रीसे जोयणसए विक्खं M) એટલે કે તિગિછફૈટને વિષ્ક (વિસ્તાર) મૂળમાં ૧૨૨ (એક હજાર બાવીસ) જનને છે અને વચ્ચે ૪૨૪ ચાર ચેસ એજનને વિષ્ક છે. (૩વરિ સત્તવીરે જોયા વિરમે) અને ઉપરને વિષ્કન ૭૨૩ જ નને છે. ( મૂકે તિળિગોળસારું રોનિક વત્તીયુત્તરે નોવાલ f#વિધિસેને રિઊિં ) મૂળમાં તેનો પરિક્ષેપ (પરિમિતિ) ૩૨૩૨ (ત્રણે હજાર બસ બત્રીસ) ચેાજન કરતાં સહેજ ઓછો છે. ( i =ોયનાં તિળિ જ ગુચા ગોચનાદ વિવિ7ળે પરિવ ) વચ્ચેથી તેને પરિક્ષેપ પરિમિત) એક હજાર ત્રણસે એકતાલીસ (૧૩૪૧) જન કરતાં કંઈક એ છે. કારિ રવિ ય ગોગાસહસ્સારું લોનિ ચ ઇસ્ટલg orણા જિજિના િવિવેf) ઉપરના ભાગને પરિક્ષેપ (પરિમિતિ) બે હજાર બસ ક્યાંસી (૨૨૮૬) એજન કરતાં કંઈક વધારે છે. આ રીતે ( જે વિરથ) તેને મૂળ ભાગ વિસ્તૃત છે. (મન્ને સંન્નેિ) મધ્ય ભાગ સંક્ષિપ્ત છે. ( વિજે) અને ઉપરને ભાગ વિશાળ છે. (૫ વરવા વિgિg) તેને મધ્યનો ભાગ ઉત્તમ વજના જેવું છે, અને (મામ કાળકિg ) તેને આકાર મહામુકુંદે જે છે. (સગાવળામણ છે નાવ પરિવે) તે આખે પર્વત રત્નમય છે, સુંદર છે અને અને ખે છે. (તેí grg પરમવા વળ ચ, સત્રમ સવંતા સપિવિદ્યુત્ત) તે પર્વત એક (પદ્રવરદિ કાથી ઉત્તમ કમળની વેદિકાથી, અને એક વનખંડથી ચારે તરફથી આચ્છા દિત છે. ( T3Hવાવેલા વળાંક ૨ avorો) અહીં પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન કરી લેવું જોઈએ. ( તેમાં સિનિષ્ઠsee amatવ્યક્ત ૩૧ જદુભ-ળને મૂમમા ) આ તિગિચ્છકૂટ ઉત્પાત પર્વતને ઉપરને ભાગ તદ્દન સપાટ અને રમણીય છે (વગો ) અહીં તે ઉપરના ભાગનું વર્ણન કરી લેવું જોઈએ, ( તલ વહુનમ-મણિન મૂમિમારા ચમ તમારે પ્રસ્થમાં મહેં ને પાસાયઢિંતા પત્ત) ઉપરનો તે સુંદર ભાગના ખબર વચ્ચેના ભાગમાં એક મોટો પ્રાસદાવસક- ઉત્તમ મહેલ છે, (સદ્ગુરૂનારૂં ૩z ૩દરા વાવી જોવાના વિમવંળ) તે પ્રાસાદાવતંસકની ઊંચાઈ બસો પચાસ (૨૫) જનની છે અને વિસ્તાર ( વિષ્ક ભ) એક સો પચીશ ( ૧૨૫ ) જનને છે. (THI જાણો ) અહીં તે પ્રાસાદવર્તાસકનું વર્ણન કરવું જોઈએ, ( કૌર ભૂમિ દorગો) તે પ્રાસાદાવર્તાસકના ( ઉત્તમ મહેલના ) ઉપરના ભાગનું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કરવું જોઈએ. (અટૂલોથળજું નિિઢયા) આઠ જનની મણિપીઠિકા છે. ( વમન સીહાસ સારિવા' માળિયદવ ) અહીં ચમરના સિંહાસનનું તથા પરિવારનું વર્ણન કરવું જોઈએ. “તણ જે તિકિgણ વાળેિ छक्कोडिसए पणवन्न च कोडीओ पणतीस च सयसहस्साई', पण्णासौं च सह स्साई अरुणोदए समुद्दे तिरिय वीइवइत्ता अहे रयप्पणभाए पुढवीए चत्तालीस जोय णसहस्साई ओगाहित्ता एत्थण चमरस्स असुरिंदस्स असुरकुकाररण्णो चमरचचाए નામ વાળો પurat) આ તિબિછકૂટ પર્વતની દક્ષિણે અરુણોદય નામનો સમુદ્ર છે. આ સમુદ્રમાં છ અબજ, પંચાવન કરોડ, પાંત્રીસ લાખ, પચાસ હજાર એજન (૬૫૫૩૫૫૦૦૦૦ યોજન) તિરછા જતા, અને રત્નપ્રભા પૃથ્વી ના ચાલીસ હજાર જન પ્રમાણ ભાગ નીચે ઉતરતા અસુરકુમારના રાજા અસુરેન્દ્ર ચમરની ચમચંચા નામની રાજધાની આવે છે. (gકોચન સચરણં ગાયામવિર્વ સંવૂવીવદqમાળા) આ ચમરચંયા નગરની લંબાઈ પહોળાઈ એક લાખ જનની છે. એટલે કે તે જમ્બુદ્વીપના જેટલી જ છે. (TTI દ્રિવ જોવાનાં કä કરવ) તેના કેટની ઊંચાઈ એક સે પચાસ જનની છે. (મૂળે પન્ના ગોચરું વિશ્વ એi, ૩/૪ કલેરવોયનારું વર્ષ ) તે કોટના મૂળને વિસ્તાર પચાસ જનને છે અને ઉપરના ભાગને વિસ્તાર ૧૨ા સાડાબાર એજનને છે. (વિલીયા દ્ધ જોરાવાયામેળ, શોવિકમેળ', રેસૂઈ ગદ્ધગોળ ઉઠ્ઠ ૩ર ) તેના કાંગરાની લંબાઈ અર્ધા જનની અને પહોળાઈ એક કેશની છે, ઊંચાઈ અર્ધા એજનથી સહેજ ઓછી છે. (एगमेगाए बाहाए पंचपंच दारसया, अडूढाइज्जाई उड्ड उच्चत्तेण अद्ध' विक्खंभेण તે કોટની પ્રત્યેક બાજુએ ૫૦૦-૫૦૦ દરવાજા છે. તે દરવાજાઓની ઊંચાઈ બસે પચાસ જનની છે. તેથી પહોળાઈ ઉંચાઈ કરતાં અડધી (૧૨૫ સવાસે જન छे, ( उवरियलेण सोलसजोयणसहस्साई आयामविक्खंभेण पन्नास जोयणसहस्साई पंच य सत्ताणउय जोयणसए किंचिविसेसूणे परिक्खेवेण सबष्पमाणेण मा વિશ્વમાનવ અદ્ધ નેચવું) ઉપરિતલની (દરવાજાના ઉપરના ભાગની) લંબાઈ અને પહોળાઈ સોળ હજાર જનની છે અને તેને પરિક્ષેપ (પરિમિતિ પચાસ હજાર પાંચસે સત્તાણું જ નથી કંઈક એ છે કે, વૈમાનિકમાં જે જે પ્રમાણે કહ્યાં છે તેના કરતાં અહીં દરેક પ્રમાણુ અર્ધા સમજવા છે સૂ ટકાર્ચ–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે નહિ નું મં1િ અનિલ જસુકુમાર જાણ સમા સુક્ષ્મ Tour ?) હે ભદન્ત? અસુકુમારોના રાજા અસુરેન્દ્ર ચમરની સુધર્માસભા કયાં આવેલી છે? આ પ્રશ્નને જવાબ આપતા. મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ અસુરકુમારે ના રાજા ચમરેન્દ્રની સુધર્મા સભા (નવૂવી લો) જમ્બુદ્વીપ નામના દ્વીપમાં આવેલી છે. (પાવર હિor) તે મેરુ પર્વતની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૫ Page #330 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દિશામાં (તિરિયમસંન્નેિ રીવરમુરે વીવતા) તીર અસંખ્ય દ્વીપ ઓળંગવાથી (અનવરસ વીત્રણ) અરુણવર નામને એક દ્વીપ આવે છે. દ્વીપનું જે નામ છે, એજ નામ દ્વીપને ઘેરીને આવેલા અઢી દ્વીપની બહારના સમુદ્રનું પણ છે, દ્વીપ અને દ્વીપની પછી સમુદ્ર છે. એટલેકે જંબુદ્વીપમાં આવેલા મેરુ પર્વતની દક્ષિણ તરફ તીરછા અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરવાથી અણવર નામને દ્વીપ આવે છે. તે દ્વીપની ચારે તરફ જે સમુદ્રને અરુણેદય સમૃદ્ર કહે છે. એજ વાત (વારિકાનો વેરચંતાનો જો સમુ કાચા ગીર સોયાતચસારું) આ સૂત્ર દ્વારા બતાવવામાં આવે છે. એટલે કે અરુણુવર દ્વીપની જે વેદિકા છે તેના અન્તિમ છેડેથી આગળ વધતાં અરુણોદય નાસને સમુદ્ર આવે છે. તે સમુદ્રમાં બેંતાળીસ હજાર જન (શોદિત્તા) પ્રમાણ અંતર પાર કરવાથી ( પત્થર મારા બહાણ બહુમાળો તિવિષે ના ૩પપ્પાચાઇg gum ) અસુરકુમારના રાજા ચમરેન્દ્રને ઉત્પાત પર્વત આવે છે. તે પર્વતનું નામ તિગિચ્છકૂટ છે, જ્યારે અમરેન્દ્રને તિર્યકમાં જવાની ઈચ્છા થાય છે ત્યારે પહેલાં તે આ પર્વત પર આવે છે. અને ત્યાંથી તે તિર્યશ્લેકમાં જાય છે. તે કારણે તેને ઉત્પાત પર્વત કહે છે. હવે તે તિગિચ્છકૂટનું માપ બતાવવા માટે સૂત્રકાર કહે છે કે (સત્તર વીરે બોચાસણ ૨ ૩ વરોળ,વારિતીરે ગોચના હોઉં ૩āળ) તે ઉત્પાતપર્વતની ઉંચાઈ ૧૭૨૧ સત્તરએકવીસ એજનની અને તેની ઉંડાઈ (જમીનની અંદરની અવગાહૂના) ૪૩૦ ચારે ત્રીસ જન અને એક કેશની છે. (લ્યુમ બાવાસ દવા પમા નેય વં') ગેસ્તુભ નામના આવાસ પર્વતનું જેટલું પ્રમાણ છે એટલું જ પ્રમાણે આ તિગિચ્છકૂટ નામના ઉત્પાતપર્વતનું પણ સમજવું. ગૌસ્તુભ નામના આ ઉત્પાતપર્વતનું જે પ્રમાણુ શસ્ત્રોમાં બતાવ્યું છે તે નીચે આપવામાં આપેલ છે. તે ગેસ્તુભપર્વત નાગરાજાને આ પર્વત છે. તે લવણ સમુદ્રની વચ્ચે પૂર્વમાં આવેલ છે. તેના આદિ ભાગને અને ઉપરના ભાગને વિકુંભ (રિમિતિ આ પ્રમાણે છે (વામને જિવવો તે વીસાયાતયારું સરસણ તેવીસે વાસણ ૨ ૨૩૩) આદિ ભાગને વિશ્કેલ છે ૧૯૨૨ જનને મધ્યભાગને વિષ્કભ ૭૨૩ એજનને અને ઉપરના ભાગને વિષ્કલ ૪૨૪ એજનને છે, હવે શસ્તભ અને ઉત્પાત પર્વતના પ્રમાણમાં જે તફાવત છે તે દર્શાવવા માટે સૂત્રકાર “ના” આદિ સૂત્રો કહે છે–વરિ ના પાળિચર્વ » ગોસ્તુભ પર્વતના ઉપરના ભાગનું જે માપ આપ્યું છે તે માપ ઉત્પાત પર્વતના મધ્યભાગનું સમજવું. એટલે કે સ્તુભ પર્વતના ઉપરના ભાગનું માપ ૪ર૪ જનનું કહ્યું છે, તે ઉત્પાત પર્વતના મધ્ય ભાગનું માપ ૪૨૪ જન સમજવું એજ વાત “મૂવાંવાવી જોવાના વિમળ, મણે રારિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ રવીને નોળસર વિશ્વમેન, વરિ સત્તતેવીત્તે લોચળસદ્ વિશ્ર્વમેળ ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. કહેવાનું તાત્પય એ છે કે ઉત્પાત પતના વિષ્ણુભ મૂળમાં ૧૦રર ચેાજન, મધ્ય ભાગમાં ૪ર૪ ચેાજન અને ઉપરના ભાગમાં ૭૨૩ ચેાજન છે. ‘મૂહે તિગ્નિ ઝોયાન્નસ્સારૂં ફોળિ ચ વત્તીમુત્તો નોયાસર્જનિ વિષેમૂળે રિલૅવેળ” હવે સૂત્રકાર તે પવતના પરિક્ષેપ (પરિઘ)નું વણુ ન કરે છે. મૂળમાં તેના પરિક્ષેપ ૪ર૪ર ચેાજન કરતાં સહેજ એ છે. ‘મો શં ગોચળસŘ તિમ્નિ ચાઢે નોયનમ્ર િિત્ત વિશેષ્ણુને વિવેળ ” મધ્ય ભાગમાં તેના પરિક્ષેપ ૧૩૪૧એક હજાર ત્રણસે એકતાલીસયેાજન કરતાં થાડા ન્યૂન છે. “ રિટ્રોમ્નિ ચ લોયળજ્ઞફ્લાË ìત્રિ ચીક્કોચનષદ્ વિચિ વિસેલા િવવિવેળ” ઉપરના ભાગમાં તેના પરિક્ષેપ ૨૨૮૬ખાવીસસો છ્યાસી ચેાજન કરતાં થોડો વધારે છે. ‘“મૂરુવિચઢે” આ રીતે તેના મૂળભાગ વિસ્તૃત છે, “મો સંવિત્ત” મધ્યભાગ સક્ષિપ્ત છે, અને “ રવિ વિશ્વાસે” ઉપરના ભાગ વિશાળ છે, “ મળ્યે પરવચિદ્દિ '' અહીં વિગ્રહના અથ આકાર સમજવાના છે. તે પર્વતનેા આકાર વત્રજ્ઞ ( શ્રેષ્ઠ વજા નામના શસ્ત્ર ) સમાન છે. તેથી ને પતને વરવાવિગ્રહિક ( શ્રેષ્ઠ વના જેવા આકારના ) કહ્યો છે. કહેવાનું તાત્પ એ છે કે તે પત મધ્યભાગમાં સંક્ષિપ્ત-કૃશ છે. “ મમત્ સંજાળમંત્ર ” મુકંદ નામનું એક વાઘ હોય છે. મુકુદના જેવા આકારના તે ઉત્પાત પત છે. આ સૂત્ર દ્વારા પણ એજ વાત પ્રકટ કરી છે કે તે મધ્યમાં કૂશ (સક્ષિપ્ત) છે. તે ઉત્પાત પર્યંત સવ્વચળામ' સ॰રત્નમય છે. લો સારા સ્ફટિકમણિ આદિ સમાન તે નિર્મલ છે. નાવ āિ” પ્રતિરૂપ પય”તના વિશેષણાથી તે યુક્ત છે. અહીં “ નાવ ” ( પર્યંન્ત ) પદથી નીચેનાં પો ગ્રહણ કરવાના છે—“ લન્ગ્વે, ડ઼ે, વઢે, મઢે, નિ, નિમ્મહે, નિષ્વ, નિ૩ચ્છા, સપ્ને, અવિ, સૂઇગ્નોણ, પાલા, વંળિજ્ઞે, અમિલે, દિવે ' આ વિશેષણાના અથ નીચે પ્રમાણે છે સુંવાળાં પુલેનેા અનેલા હોવાથી તે પર્વત મળ–મુલાયમ છે, મઘુળ-અતિશય કેમળ છે, સરણ પર ઘસેલી વસ્તુના સમાન તે દૃષ્ટ છે, કામલ સરાણ પર ઘસેલી વસ્તુના જેવા તે શ્રૃષ્ટ છે, તેથી તેને ખરાખર ખ’ખેરીને ધૂળરહિત બનાવ્યા હોય તેવે લાગે છે. નિમ્નઢે” તે નિર્માળ છે, કીચડ આદિથી રહિત હૈાવાને લીધે તે નિષ્પક છે. કોઈ પણ જાતના આવરણુથી રહિત કાન્તિવાળા હાવાથી તે “ નિřઇચ્છા, ” છે તેની પ્રભા સુ ંદર હાવાથી તે સપ્રભ છે. તેમાંથી તેજના કિરણા સદા વિખરાતાં રહે છે તેથી તે સમરીચિક ( કિરાથી યુક્ત ) છે. તે અન્ય વસ્તુને પ્રકાશક "" શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ હોવાથી દ્યોત–પ્રકાશથી યુક્ત છે. તે પ્રસન્નતાને જનક હવાથી પ્રસાદીય છે. તે દેખવા ગ્ય હોવાથી દર્શનીય છે, અતિશય સુંદર હોવાથી અભિરૂપ છે અને સુંદર આકૃતિ વાળે હેવાથી પ્રતિરૂપ છે. “રે જાણ પ૩માચાર” તે ઉત્પાત પર્વત એક પઘવર વેદિકાથી અને “” એક વનખંડથી “સત્રો રમંતા હરિ દિશાને છે બધી બાજુએ ઘેરાયેલું છે. “ઘવમવરફયાણ વાસંકરણ જાગો” અહીં પદ્વવર વેદિકાનું તથા વનખંડનું વર્ણન કરવું જોઈએ. પદ્મવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે- “સા પરફયા મ જોયoi વદi આ પદ્રવર વેદિકની ઉંચાઈ અર્ધા એજનની છે, “ઘ ધનુનારૂં વિવિંમે” તેને વિષ્કભ ( વિસ્તાર) ૫૦૦ ધનુષને છે. “વાળાન” તે પૂરે પૂરી રને ની બનેલી છે. “ fછ૩રિત કલેવરના પરિવે” તે પદ્વવર વેદિકાને પરિક્ષેપ (પરિઘ ) તિરિકૂટ પર્વતના ઉપરના ભાગ જેટલે જ છે. “તીસેળ વાવેચાણ મયાહવે વળાવાશે ” તે પદ્મવર વેદિકાનું અધિક વર્ણન આ પ્રમાણે છે-“વફાયા તેમા” તે પદ્મવદિકાના સ્તંભના મૂળભાગ વજને બનેલું છે. તેનું વિસ્તૃત વર્ણન (રાજકક્ષીય સૂત્ર માં ) કર્યું છે, તે ત્યાંથી વાંચી લેવું વનખંડનું વર્ણન આ પ્રમાણે છે-“રે વાસ રેહૂારું તો જોવાનું જવાળિમે વનખંડને ઘેર બે એજન કરતાં સહેજ ઓછો છે. “જsના પરિવારને પરિજલેvi” તેને પરિક્ષેપ પવરવેદિકાનપરિક્ષેપ જેટલો જ છે. “વિષે વ્હિોરમારે' તે કૃષ્ણશ્યામ છે, અને શ્યામ કાન્તિથી યુક્ત છે. " तस्स णं तिगिच्छकूडस्स उपायपब्बयस्स उनि बहुसमरमणिज्जे भूमिभागे पन्नत्ते તે તિગિચ્છકૂટ નામના ઉત્પાત પર્વતને ઉપરનો ભાગ તદ્ન સમતલ છે. તે ભાગ ઉંચો નીચે અથવા ખાડા ટેકરા વાળ નથી તે સઘળા સુંદર લાગે છે. ( વાગ) તે સમતલ રમણીય ભાગનું વર્ણન નીચે પ્રમાણે છે (સે નઈં નામg &િાપુત્ર શા) તે ભૂમિભાગ મુરજ મુખ ના જેવું છે, ( મુવંજપુરો વા) મૃદંગમુખના જેવું છે, ( ) સરોવરના તલભાગ સમાન છે, (વારતહેવા) કરતલ સમાન છે, ( કાચંકજં એફવા) અરીસાની સપાટી સમાન છે, ( જે વા) અને ચન્દ્રમંડલ સમાન છે. આ સઘળાં વિશેષણે દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે ભૂમિભાગ તદ્દન સમતલ छ. (तस्स ण बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमझदेसभागे एत्थ ण मह ઘT પાસાયસિપ પન્નર) તે બહુસમ રમર્ણીય ભૂમિભાગની બરાબર વચ્ચે વચ્ચે એક ઘણે ઉત્તમ મહેલ આવેલ છે. (અવસ) પદને અર્થ મુગટ થાય છે. તે પ્રાસાદ (મહેલ ) શ્રેષ્ઠ હોવાથી બીજા પ્રાસાદેની વચ્ચે મુગટના જેમ-શિભૂષણના જેમ-શેભે છે. માટે તે મહેલ ને “પ્રાસાદવવંસક” કહેલ છે. હવે તે મહેલનું માપ બતાવવામાં આવે છે-( કન્નાફુચારચારૂં લgઢ રાજં ) તે મહેલ ૨૫૦ અહિંસે જન ઉચે છે. (vwવી લોrang શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ વિકરમi) તેને વિષ્કભ ૧ર સવાસ યોજન છે. (વાતા વળો) હવે તે પ્રાસાદ (મહેલ ) નું વર્ણન કરવામાં આવે છે ( મમાયમૂરિયાલિg) તેની ઉંચાઈ એટલી બધી છે કે તે આકાશને સ્પર્શતા હોય તેમ લાગે છે કહે વાને ભાવાર્થ એ છે કે તે ગગનચુંબી છે. તે તેની નિર્મલ પ્રભાને કારણે સફેદ તથા પ્રકાશિત દેખાય છે. તેથી તે પ્રાસાદ હંસ સમાન લાગે છે-(શનિજળ રચામત્તિત્ત) તેમાં મણી, સુવર્ણ અને રત્નના વેલબુટ્ટા આલેખેલાં છે. તેથી તે ઘણે મનેહર લાગે છે. (કરજો. મૂવિજ ) હવે તે પ્રાસાદની ઉપરના ભૂમિભાગનું વર્ણન કરવામાં આવે છે–(તરૂ જ પાસાયા વહિંang ચાવે કહ્યg guળજો ) પ્રાસાદના ઉપરના ભાગને (કહોર) કહે છે. તે પ્રાસાને ઉપરીભાગ નીચે દર્શાવ્યા પ્રમાણેની ચીજોના વેલબુટ્ટાથી યુક્ત છે(ફામ, રસમ, તુલા, નર માર, વિન, વિહાર, જનર, , સામ, મર, કુલર, લય, ઉમરા, મત્તિરિ ) રામૃત-વાનર અથવા વરૂ, કમ-બળદ, તુરા-ઘેડે, ના–માણસ, મર-મગર, વિજ-પક્ષી, વિહાર-બીલાડી, કિન્નર, મૃગ, સામ–અષ્ટાપદ, રામર, હાથી, વનલતા અને પાલતા. (કા સા તા ળિગમા) તે મહેલનો ઉપરને આખે ભાગ સુવર્ણ જ બન્યું હોય એવું લાગે છે. ( છે) તે બિલકુલ સ્વચ્છ અને (કાવ વણિક) (૪)મુલાયમથી લઈને પ્રતિરૂપ પર્વતના ઉત્પાત પર્વતનું વર્ણન કરતી વખતે જે વિશેષણે વાપર્યા છે, તે વિશેષણોથી યુક્ત છે. તેથી તે ઉત્પાત પર્વતના જે સુંદર છે. ભૂમિભાગનું વર્ણન નીચે પ્રમાણે છે-(તરણ સાચા વર્કિંગ बहुसगरमणिज्जे भूमिभागे पण्णत्ते-तजहा-आलिंगपुक्खरेइ वा, सरतलेइ वा, શાચર રહેવા, વંસંહેવા) ઇત્યાદિ વિશેષણવાળા ઉત્પાત પર્વતની ભૂમિ ભાગ જે તે અત્યંત સમતલ છે. આ સૂત્રને અર્થ ભૂમિભાગનું વર્ણન કરતી વખતે આગળ આપવામાં આવેલ છે, તે ત્યાંથી વાંચી લે( અ કોચના વિઢિયા ) તેની મણિપીઠિકા આઠ યોજના પ્રમાણ છે. (મારા વીણાનાં સરિજા મળવદ) હવે ચમરેન્દ્રના સિંહાસનનું સિંહાસનના પરિવાર (વિભાગ ) સહિત વર્ણન કરવામાં આવે છે(तस्स ग ण सीहासणस्स अवरुत्तरेण उत्तरपुरस्थिमे ण एत्थण चमरस्स જવઠ્ઠી મારનાણીનો પન્નાઓ, પર્વ પુરિથમે બં) ઈત્યાદિ. તે સિંહસનના વાયવ્ય કોણમાં, ઉત્તરમાં અને ઈશાન કોણમાં ચમરના ચોસઠ હજાર સમાનિક દેવનાં ચોસઠ હજાર ભદ્રાસન છે. એ જ પ્રમાણ પૂર્વ દિશામાં (જનug માહિતીને સારવારમાં જ મારું સરવાણું ) પરિવાર સહિત પાંચ મુખ્ય દેવીઓનાં પરિવાર સહિત પાંચ ભદ્રાસન છે. (રાણિપુર0િ મિतरियाए परिसाए चउव्वीसाए देवसाहस्सीण चवीस भद्दासणसाहस्सीओ) અગ્નિકેણમાં અભ્યતરિક પરિષદના ચેવીસહજાર દેવનાં વીસ હજાર ભદ્રાસન છે. (gવં હિi મણિમાણ પરિણા ગઠ્ઠાવીä મહીસાહારીગો) એજ પ્રમાણે દક્ષિણ દિશામાં મધ્યમાં પરિષદનાં ૨૮ અઠયાવીસ હજાર ભદ્રાસન છે. (વાણિપથિમેળે જાહિરા ઉરિણાઈ વીલ માણારાણી) નિત્યકાણમાં બાહ્ય પરિષદના બત્રીસ હજાર ભદ્રાસન છે. ( થિઈ, સત્તા જાળા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૧૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ નિ સત્ત માસળાએઁ) પશ્ચિમ દિશામાં સાત સેનાપતિયાનાં સાત ભદ્રાસન છે. ( પણિ આચરવ લેવાળ, ચારિ માસળસસરકસટ્રીમો ) ઇત્યાદિ । તથા ચારે દિશાઓમાં આત્મરક્ષક દેવાનાં ૬૪૦૦૦-૬૪૦૦૦ ભદ્રાસન છે, એટલે કે આત્મરક્ષક દેવાનાં બધાં મળીને બે લાખ છપ્પન હજાર ભદ્રાસન છે. ( तस्स णं तिगिच्छकूडस्स दाहिणेण छक्कोडिसए) (६०००००००००) पणपन्ने च कोडीओ ( ५५००००००० ) पणतीसं च सय सहरलाई ( ३५००००० ) पण्णासं ૨ (૧૦૦૦૦ ) SUäાફ ગળો અમુદ્દે ત્તિરિય વત્તા ) તે તિગિચ્છ. કૂટ પર્વતની દક્ષિણ દિશા તરફ અરૂણેય સમુદ્રમાં છસો પચાવન કરોડ પાંત્રીસ લાખ પચાસ હજાર ( ૬૧૨૧૧૦૦૦૦ ) ચાજન તિરકસ જઈને ( ફે રળચÇમાણ પુર્વત્તારીને નોચળવનાર ઓત્તા) નીચે રત્નપ્રભા પૃથ્વીના ચાળીસ હજાર ચાજનપ્રમાણુ ભાગ એળંગીએ ત્યારે ( સ્થળ' અમરઘ અશ્ર્વ અઘુરકુમાળો સમપંચાળામાં રાચવાળી પન્નત્તા ) અસુરકુમાશના રાજા ચમરેન્દ્રની ચમર ચચા નામની રાજધાની આવે છે. આ રીતે ચમરચ'ચા નામની રાજધાનીનું સ્થાન ખાતાવીને હવે સૂત્રકાર તેનું પ્રમાણુ ખતાવવા માટે નીચેનાં સૂત્રા લખે છે. ( વ નોચળ સચવ્રુક્ષ્ણ ગાયામવિલૢ મેળ ) તે રાજધાનીના વિસ્તાર અને આયામ ( લંબાઈ ) એક લાખ ચેાજનની છે. તેથી તે ( iડ્યૂટીનપ્પમાળા ) જ ખૂદ્વીપ જેટલા જ પ્રમાણવાળી છે. ( ત્તે વિન ગોયળાય. ઉર્દૂ. ગુરોળ) તે રાજધાનીના કોટ બ્દોઢસા યાજન ઉંચા છે. ( મૂકે પન્નાલ નોયનારૂ વિહંમેળ, ર્િં અદ્યતેલનોયળા નિર્ણમેળ ) તે કાટના મૂળના ભાગના વિસ્તાર પચાસ યાજન પ્રમાણ છે, અને ઉપરના ભાગને વિસ્તાર શા! સાડાબાર ચેાજનના છે. ( વિનીલના બબ્રુનોયા આયામેળ ) તેના કાંગરાની લખાઈ અર્ધા ચેાજનની છે. ( જોઇનિયમેળ') અને પહેાળાઈ એકયેાજનની છે,( તેમૂળ' બદ્ધનોવળ ગુજ્જુ ઉત્તેળ') અને ઉંચાઈ અર્ધા ચાજન કરતાં સહેજ ઓછી છે. (મેજાણ્ યાફાર્ચ વચ ચાલયા) તેની પ્રત્યેક ક્રિશાએ ૧૦૦-૧૦૦ પાંચસે પાંચસે દરવાજા છે. (Řાનાફ' નાચળનારૂં કર્યું. જીપત્તળ) તે દરવાજાએની ઉંચાઇ ૨૧૦ અઢિસા યાજનની છે. (અઢ વિષ્ણુમેળ) ઉંચાઈ કરતાં પહેાળાઈ અર્ધી-એટલે કે ૧૨૧ સવાસા ચેાજનની છે. (યોગ સેલણ ોવબનનાર આયામવિત્ત્વમેળ' ) તેના ઉપરનાં ભાગની લખાઈ અને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ પહેળાઈ સોળ હજાર જનની છે. (વાસોચારણા વં ચ સત્તળકા કોળag જિંજિકિયેળ પરિવહેવે') ઉપરના ભાગને પરિક્ષેપ (પરિઘ ) ૧૧૯૭ પચાસ હજાર પાંચસે સત્તાણું પેજન કરતાં થોડો ઓછો છે. (નવપૂમાણે જે માળિયqમારા સદ્ગ નેચર) વૈમાનિક દેવે કરતાં અહીં સઘળાં પ્રમાણ અર્ધા સમજવા જોઈએ. કહેવાને ભાવાર્થ એ છે કે અમરચંચા રાજધાનીના કેટ, પ્રાસાદ, સભા વગેરેનું માપ ( ઉંચાઈ આદિનું પ્રમાણ ) સૌધર્મ વિમાનના કેટ, પ્રાસાદ, સભા આદિનાં માપ કરતાં અધું" છે. જેમ કે સૌધર્મ દેવલેકમાં રહેતા દેવનાં વિમાનના કેટની ઉંચાઈ રૂ૦૯ જનની છે, ત્યારે અમરેન્દ્રની નગરીના કેટની ઉંચાઈ ૧૫૦ જનની છે. આ રીતે સૌધર્મ દેવલોકના વિમાનના પ્રકાર “કોટ” કરતાં અમરેન્દ્રની નગરીના પ્રાકાર-કેટ નું માપ અધું છે, સૌધર્મ દેવલોકને મુખ્ય મહેલ ૫૦૦ જન ઊંચે છે. તે મહેલના પરિવાર રૂપ બીજા જે ચાર મહેલ છે તેમની ઊંચાઈ ૨૫૦-૨૫૦ અઢિ અઢિસો જનની છે. તે ચાર મહેલમાંના પ્રત્યેક મહેલની આસપાસ તેમના પરિવાર રૂ૫ ચાર ચાર મહેલ છે. તે દરેકની ઊંચાઈ ૧૨૫-૧૨૫ સવાસે સવાસો જનની છે. વળી તે ચાર મહેલમાંના પ્રત્યેકના પરિવાર રૂપ ચાર ચાર મહેલ છે તે દરેકની ઊંચાઈ દરા–રા સાડીબાસઠ સાડીબાસઠ જનની છે. વળી તે ચાર મહેલોમાંના પ્રત્યેકના પરિ. વારરૂપ બીજાં ચારચાર મહેલ છે. તે દરેકની ઊંચાઈ ૩૧-૩૧ સવા એકત્રીસ સવા એકત્રીસ જનની છે, ચમરચંચા રાજધાનીમાં મહેલનું માપ ઉપર દર્શાવેલાં સૌધર્મ કેલેકના મહેલે કરતાં અધું છે. એટલે કે ચમચંચા રાજધાનીના મુખ્ય મહેલની ઊંચાઈ રપ૦ અઢિ યેજન છે. અને તે મુખ્ય મહેલની આસપાસના બીજાં જેટલા પ્રાસાદ ( મહેલે ) છે તે દરેકની ઊંચાઈ મુખ્ય પ્રાસાદ કરતાં અધ અર્ધી થતી જાય છે. આ રીતે છેલ્લા ચાર પ્રસાદની ઊંચાઈ ૧૫y-3 જનની છે. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરી છે-(રસારિ પરિવાહી નાણાદિંવાળ અહીના શોત્તિ) પ્રાસાદાવતંસકેની–ઉત્તમ પ્રાસાદની અધી થૈ હીન ચાર પરિપાટી–પંક્તિ છે. એટલે કે મુખ્ય પ્રાસાદની આસપાસ પહેલી ચાર પ્રસાદની પંક્તિ છે જેના દરેક પ્રાસાદની ઊંચાઈ ૧રપસવાસે જનની છે. તે ચાર પ્રસાદની આસપાસ દરા-દરા સાડીબાસઠ સાડીબાસઠ જનની ઊંચાઇના ચાર ચાર પ્રસાદેની બીજી પંક્તિ છે, વળી આ બીજી પંક્તિના પ્રત્યેક પ્રાસાદની આસપાસ ૩૧-૩૧ સવા એકત્રીસ સવા એકત્રીસ જનની ઊંચાઈ વાળા ચાર ચાર પ્રાસાદની ત્રીજી પંક્તિ આવે છે. પછી આ ત્રીજી પંકતીના પ્રત્યેક પ્રાસાદની આસપાસ ૧૫-૧પ) જનની ઊંચાઈ વાળા ચાર ચાર પ્રાસાદની ચોથી પંક્તિ આવે છે તે પ્રાસાદાવતંસકેની ચારે પંક્તિમાં એકંદરે ૩૪૧ ત્રણસે એકતાલીસ પ્રાસાદે છે. (મુખ્ય ૧૪૪+ ૧૯ + ૬૪ * ર૫૬ ) એ પ્રાસાદના ઈશાનકેણમાં અસુરેન્દ્ર ચમરરાજની (સમાં ) સુધર્મા સભા આવેલી છે. ભગવાને ગૌતમસ્વામીને ઉપર મુજબ જવાબ દીધે.સ્ ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર” ની પ્રિયદર્શિની વ્યાખ્યાના બીજા શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત છે ૨-૮ છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩ર૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ સમય ઓર ક્ષેત્ર કા નિરૂપણ બીજા શતકના નવમા ઉદ્દેશકને પ્રારંભ– બીજા શતકના નવમાં ઉદ્દેશકનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે. પ્રશ્નસમયક્ષેત્ર કેને કહે છે ! ઉત્તર-અઢી દ્વીપ અને બે સમુદ્રોને સમયક્ષેત્ર કહે છે. આ વિષયમાં જીવાભિગમ સૂત્રને ઉલ્લેખ. આઠમા ઉદ્દેશકમાં ચમરચંચા નામની રાજધાની નું તથા ચમરેન્દ્રની સુધર્મા સભા આદિ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ક્ષેત્રના અધિકારની અપેક્ષાએ આ નવમાં ઉદ્દેશકમાં સમયક્ષેત્રનું વર્ણન કરવામાં આવે છે. (જિમિ મતે !) સૂત્રાર્થ–( શિમિ મતે ! મલેરિ પદ?) હે ભદન્ત! કયા ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે! (યના!) હે ગૌતમ ! ( કનારીવાલો જ નHE ga i gag સમચત્તે ત્તિ વયુદવ૬) અઢી દ્વીપ અને બે સમુદ્રોને સમયક્ષેત્ર કહે છે. (તરબળ કયું sqવીવે, હવે વહીવરમુદ્દાળ તમારે નવ મિજામવશ્વથા નેચવ્વા વાવ મિતપુરદ્ધગોફવિહૂi ) તેમાં જંબૂદ્વીપ નામને દ્વીપ છે તે સમસ્ત દ્વીપ અને સમુદ્રોની બરાબર વચ્ચે વચ્ચે છે. આ પ્રમાણે સમસ્ત કથન જીવાભિગમ સૂત્રના કથન પ્રમાણેજ અહીં ગ્રહણ કરવાનું છે જ્યાં સુધી તે કથન ગ્રહણ કરવું છે તે સૂત્રકાર કહે છે કે અભ્યન્તર પુષ્કરાર્ધ પર્યન્ત તે કથન ગ્રહણ કરવું જોઈએ. પરંતુ તેમાં તિષિકના વિષયમાં જે કથન આવે છે તે છેડી દેવું જોઈએ-તે સિવાયનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. ટીકાર્થ—ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-(મિ ભંતે! મને ત્તિ જqવરૂ) હે ભદન્ત! કયા ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે ! એટલે કે કયા ક્ષેત્રનું નામ સમયક્ષેત્ર છે ! મહાવીર સ્વામી તે પ્રશ્નને આ પ્રમાણે જવાબ આપે છે-(જોયા! ) હે ગૌતમ ! (જટ્ટીવા) અઢી દ્વીપ અને ( ચ નમુદા) બે સમુદ્રોને (gayi garg સમવેત્તે ત્તિ ૧૩ વર્) સમયક્ષેત્ર કહે છે. એટલે કે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્થે પુષ્કરદ્વીપ, એ અઢી દ્વીપને તથા લવણસમુદ્ર અને કાલેદધિ સમુદ્ર, એ બે સમુદ્રોને સમયક્ષેત્ર કહે છે. સમય એટલે કાળ તે કળથી ઉપલક્ષિત જે ક્ષેત્ર તેનું નામ સમયક્ષેત્ર છે. સૂત્રકાર પોતે જ આગળ તેનું સ્પષ્ટીકરણ કરે છે-( તથi) ત્યાં અઢી દ્વીપ અને બે સમુદ્રોની વચ્ચે (સવં પુરી રીતે) જે જમ્બુદ્વીપ નામને પહેલે દ્વીપ છે તે (ાર - દીવસમુઠ્ઠા સવદઅંતરે) સમસ્ત દ્વીપ અને સમુદ્રની બરાબર વચ્ચે છે. સમયક્ષેત્ર એટલે શું ટીકાકાર તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે કરે છે–સમય એટલે કાળ. તેના ત્રણ ભેદ છે-ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૨ Page #337 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ભેદોથી યુક્ત જે ક્ષેત્ર છે તે ક્ષેત્રને સમય ક્ષેત્ર કહે છે. સમય, ક્ષણ, દિવસ-રાત્રિ, માસ, પક્ષ, ઋતુ, અયન, સવત્સર આદિ રૂપ જે કાળ છે, તે સૂર્યની ગતિથી જાણી શકાય છે અને તેનું અસ્તિત્વ મનુષ્યક્ષેત્રોમાં જ છેઅન્યક્ષેત્રોમાં નથી, કારણ કે મનુષ્યક્ષેત્ર સિવાયનાં ક્ષેત્રામાં સૂર્ય ગતિ કરતા નથી. તેથી જ્યાં સુધી સૂર્યની ગતિ છે ત્યાં સુધી કાળના વ્યવહાર થાય છે. તેથી જ તે કાળથી ઉપલક્ષિત ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે (હવનીવામિનમવત્તા તૈયા) જીવાભિગમસૂત્રમાં આ વિષયનું જે વર્ણન કરવાાં આવ્યું છે. તે અહીં ગ્રહણ કરવુ' જોઇએ જીવાભિગમ સૂત્રમા આ પ્રમાણે વણુ ન કર્યું છે-(ન' ગોયળથસહસં બાયામવિલ મેળ) એક લાખ ચેાજનની તેની લખાઇ અને પહેાળાઇ છે “ ઇત્યાદિ સમસ્ત કથન અહી' લેવું જોઇએ. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે જીવાભિગમ સૂત્રમાંથી કયા સુધી વણુ ન કરવુ જોઈ એ ! તે સૂત્રકાર કહે છે કે (નાવ અમિતર પુલă' નો વિકૂળ') કહેવાનુ તાત્પર્ય એ છે કે જીવાભિગમસૂત્રમાં જમૂદ્રીપ મનુષ્યક્ષેત્રના વર્ણન સાથે જ્યાતિષ્ઠ દેવાનું પણ વર્ણન કરવામાં આવેલું છે જ્યેાતિષ્ઠ દેવાનુ વણુ ન અહી કરવુ જોઈએ નહીં. એ સિવાયનુ` જીવાભિગમસૂત્રમાં આપેલુ સમસ્ત વન અહીં કરવુ જોઇએ. એટલે કે જ્યાતિષ્ઠ દેવાના વિષયમાં જે અધિકાર આવે છે તે છેડી દઈ ને આકીના સમસ્ત વિષય અહી ગ્રહણ કરવા જોઈએ સૂ.૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયવ્રુશિની વ્યાખ્યાના બીજા શતકના નવમા ઉદ્દેશે સમાપ્ત થયા. દાવે ઉદ્દેશક કે વિષયોં કા નિરૂપણ બીજા શતકના દશમા ઉશકના પ્રાર ભ આ દસમાં ઉદ્દેશકનું સક્ષિપ્ત વિષય વિવરણુ નીચે પ્રમાણે છે પ્રશ્ન અસ્તિકાય કેટલાં છે ? ધર્મારિતકાયના કેટલા વધુ છે ? ઉત્તર—તેએ વર્ણાદિથી રહિત છે અને અવસ્થિત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. પ્રશ્ન-જીવાસ્તિકાયમાં વર્ણાદિક હાય છે કે નહીં? ઉત્તર-તેમાં વૉકિ હતા નથી. ધર્માસ્તિકાય ગતિગુણવાળુ છે, અધર્માસ્તિકાય સ્થિતિનુણવાળું છે આકાશાસ્તિકાય અવગાહન ગુણવાળુ છે, જીવાસ્તિકાય ઉપયાગ ગુણવાળું છે અને પુદ્ગલાસ્તિકાય પૂરણુ ગલન સ્વભાવવાળુ છે. પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ષોંકઢાય છે? ઉત્તર- તેમાં પાંચ વર્ષોં, પાંચ રસ, એ ગંધ અને આઠ સ્પ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૩ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ હાય છે. પ્રશ્ન- ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહે છે કે અનેક પ્રદેશને ધર્માસ્તિકાય કહે છે ? જવાખ—જ્યાં સુધિ એક પણ પ્રદેશ આછે હાય ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય કહેવાય નહીં. જેમ કે આખા લાડુને જ લાડુ કહેવાય છે, અર્ધા લાડુને તેા લાડુનો અર્ધો કકડા કહેવાય છે? એજ પ્રમાણે ધર્માસ્તિકાય આદિની બાબતમાં પણ સમજવું. પ્રશ્ન-આકાશના કેટલા ભેદ છે? ઉત્તર-આકાશના બે ભેદ છે- લેાકાકાશ અને અલેાકાકાશ, જીવરૂપ છે, જીવદેશરૂપ છે, જીવપ્રદેશરૂપ છે, છે, અજીવરૂપ છે, અજીવ દેશરૂપ છે, અજીવ પ્રદેશરૂપ છે, રૂપી અજીવના ચાર ભેદ છે (૧) સ્કન્ધ, (ર) સ્કન્ધદેશ, (૩) સ્કન્ધ પ્રદેશ અને (૪) પરમાણું અરૂપી અજીવના નીચે પ્રમાણે પાંચ ભેદ છે-(૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ,(૩) અધર્માસ્તિકાય (૪) અધસ્તિકાયના પ્રદેશ અને (૫) આર્દ્રાસમય લેાકાકાશ અજીવ દેશરૂપ, અગુરુ લઘુરૂપ છે. પ્રશ્ન-લેાકાકાશમાં કેટલા વર્ણાદિક હાય છે ? ઉત્તર તેમાં વર્ણાદિક હાતા નથી. વ્ય પ્રશ્ન-ધર્માસ્તિકાય આફ્રિકાનું પ્રમાણ કેટલું હોય છે ? સ્પર્શના તથા વિશાળતા કેટલી હાય છે ? ઉત્તર-ધર્માસ્તિકાય લેાકપરિમિત છે. એજ પ્રમાણે લેાકાકાશ અને અસ્તિકાયાદિકાના પણ પ્રશ્નોત્તરી સમજી લેવા. પ્રશ્ન....અધેાલાક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પશે છે ! ઉત્તર-અર્ધા કરતાં થાડા વધારે ભાગને સ્પર્શે છે. 481-1 —તિય ગ્લાક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે! ઉત્તર—અસખ્યાત ભાગને સ્પર્શે છે. પ્રશ્ન—ઉર્ધ્વ લેાક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પશે છે! ઉત્તર-મોકરતાં ઘેાડા એછા ભાગને સ્પર્શે છે. ધર્માસ્તિકાયની સાથે રત્નપ્રસાની, ધનેદધિની, અવકાશાન્તરની સ્પના એજ પ્રમાણે સાતે પૃથિવીઓની સ્પનાનું કથન, જબુદ્ધીપાર્દિક દ્વીપાનું, લવણુસમુદ્રાદિ સમુદ્રોનું, સૌધ કલ્પથી ઇષપ્રા ભારા પૃથ્વી પન્તનું, અને એજ પ્રમાણે અધર્માસ્તિકાય અને લાકાકાશનુ વર્ણન સમજવું. અસ્તિકાય કે સ્વરૂપ કા નિઅપણ નવમાં ઉદ્દેશકમાં સમયક્ષેત્રનું નિરૂપણ કર્યું. તે ક્ષેત્ર અસ્તિકાય રૂપ છે, તેથી અસ્તિકાયનું નિરૂપણ કરવા માટે તથા દ્વારગાથામાં કહેલા અસ્તિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ કાયતું નિરૂપણ કરવા માટે આ દસમાં ઉદ્દેશકને પ્રારંભ કરાયેા છે. તેનું પહેલુ સૂત્ર આ પ્રમાણે છે-( ફ્ળ મતે ! ) ઇત્યાદિ—— સૂત્રા—( મ ંતે, હે ભદન્ત ! ( રૂળ' સ્થિાયા વળત્તા ?) અસ્તિ કાય કેટલાં કહ્યા છે. ( નોયમા) હે ગૌતમ! ( ચયિન્નાયા વળત્તા )અસ્તિ કાય પાંચ કહ્યાં છે. ( તના) તે પાંચનાં નામ આ પ્રમાણે છે (ધસ્થિદાણ ધમથિંગર, બાળા ત્યિાર્ની ત્યિકાર, પોથિાત્ ) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય (૪) છત્રાસ્તિકાય અને (૫) પુદ્ગલા સ્તિકાય ( ધમ્મચિન્ના નમતે ! થળે જાવે, રસ, ફાલે !) હે હૈ ભદ્દન્ત ! ધર્માસ્તિકાયના કેટલા પ્રકારના વણુ હાય છે, કેટલા પ્રકારના ગધ હાય છે, કેટલા પ્રકારના રસ હોય છે અને કેટલાક પ્રકારના સ્પ હોય છે (પોયમા ! ગવળે, ગાયે, ત્રણે ત્રાસે) હે ગૌતમ! ધર્માસ્તિકાયમાં વ નથી, ગધ નથી, રસ નથી, સ્પર્શ નથી. ( બક્ષી બનીને સાસણ બદુિ કોશશ્નને) તે દ્રવ્ય અરૂપી છે. અજીવ છે, શાશ્વત છે, અવસ્થિત છે, લાક દ્રવ્ય છે. (સે સમાસઓ વિષે વળત્તે) તે ધર્માસ્તિકાયના સ‘ક્ષિપ્તમા પાંચ પ્રકાર છે. (સ'ના) તે પ્રકારે આ પ્રમાણે છે-(વળો, હેત્તો, હાઇલો માવો મુળમો (૧) દ્વવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૪) ભાત્રની અપેક્ષાએ ધર્માસ્તિકાય અને (૫) ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાય. (વો ન ધસ્થિશાળ પો કુવ ) દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. (હેશ્વો નો વળા નમેત્ત) ક્ષેત્રની અપેક્ષાએ ધર્માસ્તિકાય લેાક પ્રમાણુ છે. ( હ્રાસ્ત્રો ન ચાર્ નધ્ધિ, નાવ નિચ્ચે કાળની અપેક્ષાએ ધર્માસ્તિકાય ભૂતકાળમાં કોઇ પણ સમયે ન હતું એવું પશુ નથી, વર્તમાન કાળમા કેાઈ સમયે નથી એવું પશુ શકય નથી, અને ભવિષ્યકાળમાં પણ કોઈ પણ સમયે તેનું અસ્તિત્પૂ નહીં ડાય એવું પણ નથી, કારણ કે તે નિત્ય છે, ( માવો અથ અવે, ગમ્યું, ગાલે ) ભાવની અપેક્ષાએ ધર્માસ્તિકાય વણુ રહિત, ગંધરહિત, રસ રહિત અને સ્પ રહિત છે. ( મુળો ગમનનુળે) ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાય ગમન ગુણ વાળુ છે. (ગાયિકા વિવેદ) અધર્મો સ્તિકાય પણ એવું જ છે. (નવા ગુણો ઢાળનુળે) પરંતુ અધર્માસ્તિકાય ગુણની અપેક્ષાએ સ્થિતિ ગુણુ વાળું છે. ( પાપચિાણ નિવ ચેવ ) આકાશાસ્તિકાય પણ એવું જ છે. (નમાં લેત્તો ન આવા ચિત્રાર્હોચાછોચળમાળમેત્તે) ક્ષેત્રની અપેક્ષાએ આકાશાસ્તિકાય લેાકાલેાકપ્રમાણ છે, ( આપ્યો ચેપ ) અનંત છે, ( નાવ કુળો જીવવાહના મુળે) અને ગુણની અપેક્ષાએ અવગાહન ગુણવાળુ છે. ) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ .. ,, (નીયિાત્ ન` મને ! વળે, ર્ સે, રૂ લે) હે ભદન્ત ! જીવા. સ્તિકાયને કેટલા વણુ, કેટલેા ગધ, કેટલા રસ અને કેટલાસ્પર્શ હોય છે? ( નોચમા ! ) હે ગૌતમ ! ( વળા નાવ જવી) જીવાસ્તિકાય વણુ રહિતથી લઈને અરૂપી પર્યન્તના ગુણાળુ હાય છે. (નીચે,ચાસણ, બત્રિયોનને ) જીવાસ્તિકાય ચેતનાવાળુ, શાશ્વત, અવસ્થિત, લેાકદ્રવ્ય છે. (તે સમાણો સ્ વિષે વળત્ત ) તે સ`ક્ષિપ્તમાં પાંચ પ્રકારનું છે. ( તંજ્ઞા) તે પ્રકારા આ પ્રમાણે છે- મુખ્યબો સવળવો ” દ્રવ્યની અપેક્ષાએથી લઇને ગુણનીઅપેક્ષા પ ન્તના તેના પાંચ પ્રકાર છે. “નમો” ની ચિન્નાર્ બળતાનું નીવનારૂં છે દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે खेत्तओ लोगप्पमाण મેત્તે ” ક્ષેત્રની અપેક્ષાએ જીવાસ્તિકાય લાક પરિમિત છે, “ કાછો ન ચાર્ ન આપી, જ્ઞાવ નિન્ગે ” કાળની અપેક્ષાએ જીવાસ્તિકાયનું અસ્વિત્વ ભૂતકાળમાં કોઈ પણ સમય ન હતું એવું બન્યું નથી, ત્યાંથી લઈને તે નિત્ય છે ત્યાં સુધીનું કથન ધર્માસ્તિકાય પ્રમાણે સમજવું. “માવકો પુન અવળે, વે, ગત્તે, ગારે ” ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાય વર્ણ, ગધ, રસ અને સ્પરહિત છે. “ મુળો ઇબોનનુ” ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાચ ઉપયાગ ગુણવાળુ, છે. “ પોસ્ટત્થિાપન મંતે રૂ વળે, ર્ રાધે, ર્ રલે ર્હાલે ! ' હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાય કેટલા વણુ વાળું છે, કેટલા ગધવાળુ છે ? કેટલા રસ વાળું છે ? અને કેટલા સ્પવાળુ' છે ? (પોયમા ! ) હે ગૌતમ ! ( પંચવળે, પંચ રહે, તુબંધે, અટ્ઠજાત્તે, જે અનીને સાસરાટ્રુડોનવે ) પુદ્ધલાસ્તિકાય પાંચ વણુ વાળું પાંચ રસવાળું, એ ગધવાળું, આઠ સ્પવાળુ, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત, અને લેાકદ્રવ્ય છે. ( તે સમાસગો પંવિષે વા ત્તે) તે પુદ્ગલાસ્તિકાયના સ`ક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે. સંજ્ઞા ) તે પ્રકારો આ પ્રમાણે છે-( ટુનનો હેત્તો, હાસ્ત્રો, માવો, ગુળો ) (૧) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, અને (૫) ગુરુની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય. ( ૧૫ત્રો નોહત્યિાર્બળતાનું સ્ન્તાડું) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ધલાતિકાય અનત દ્રવ્યરૂપ છે, (વૅત્તો હોયચ્છમાનમેત્ત ) ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય લોકપરિમિત (લેાકપ્રમાણુ ) છે ( છાત્રો ન ચાફ આાસી જ્ઞાન નિમ્ન ) કાળની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાયનું અસ્તિત્વ ભૂતકાળમાં ન હતું એવું ખન્યું નથી, ત્યાંથી લઇને તે નિત્ય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ધર્માસ્તિકાય મુજમ સમજવું. (મવગોવામંતે ગાંધર્વાણમંતે ભાવની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય વણુ, ગંધ, રસ અને સ્પથી યુક્ત છે. ( ગુળનો ળી ) ગુણની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગ્રહણુગુણવાળું છે. ! સૂ ૧ ૫ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૬ Page #341 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–“ હુ મને ! કાથિયા પUTa ' હે ભદન્ત ! અસ્તિકાય કેટલા છે? પ્રશ્નનો ભાવાર્થ એ છે કે અસ્તિકાનું કેવું સ્વરૂપ છે અને તેમની સંખ્યા કેટલી છે? - ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “જેચા” હે ગૌતમ! “વંજ સ્થિવાળા gmત્તા” અસ્તિકાય પાંચ કહ્યાં છે. “અસ્તિકાય ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-અસ્તિકાય= અસ્તિકાય. અતિ એટલે પ્રદેશ અને કાય એટલે રાશિ. પ્રદેશની જે રેશિ ( સમુદાય) હોય છે તેનું નામ અસ્તિકાય છે. અથવા “અસ્તિ” એ તિડત પ્રતિરૂપક નિપાત અવ્યય છે અને તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળનું વાચક છે. તેમાં ભાવાર્થ એ થાય છે કે જે કાર્ય રાશિ ભૂતકાળમાં હતાં, વર્ત. વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ હશે તેમને અસ્તિકાય કહે છે. આ પ્રકારના પાંચ અસ્તિકાય કહ્યાં છે કહેવાનું તાત્પર્ય એ છે કે કાય- શરીરની જેમ જે દ્રવ્ય બહુ પ્રદેશેવાળાં છે તેમને અસ્તિકાય કહે છે. અવિભાગી પુદ્ગલનું પરમાણુ જેટલા આકાશરૂપ સ્થાનને પ્રદેશ કહે છે. એવા પ્રદેશ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યમાં જ હોય છે, તેથી તે પાંચે ને અસ્તિકાય કહેવામાં આવે છે. હવે ટીકાકાર તે અસ્તિકા બતાવે છે ર્તન” તે પાંચ અસ્તિકાયે નીચે પ્રમાણે છે-“વસ્થિwાણ, અધmસ્થિTE, શાસ્ત્રિવા, , માર્થિવ ' (૧) ધર્માસ્તિકાય, (૨) અધ. મસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુલાસ્તિકાય. આ પાંચે અસ્તિકામાંથી સૂત્રકારે સૌથી પહેલાં ધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યું છે, તેનું કારણ એ છે કે-ધર્મ શબ્દ સુખાદિ મંગળરૂપ અર્થને પ્રત્યે જક હોવાથી મંગળરૂપ મનાય છે. ધર્માસ્તિકાય કરતાં વિપરીત સ્વભાવવાળું અધર્માસ્તિકાય છે તેથી ધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યા પછી સૂત્રકારે અધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું આધારરૂપ ક્ષેત્ર આકાશ છે. તેથી સૂત્રકારે તે બનેનું નિરૂપણ કર્યા પછી આકાશાસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. અમૂર્તત્વના અને અનન્તત્વના સમાન ગુણને લીધે આકા. શાસ્તિકાય પછી જીવાસ્તિકાયનું નિરૂપણકર્યું છે. પુલાસ્તિકાયજીવનું ઉપકારક હેવાથી જીવાસ્તિકાયનું નિરૂપણ કર્યા પછી સૂત્રકારે પુલાસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. પ્રશ્ન- ઉમાિ મતે ! ” હે ભદન્ત ! ધર્માસ્તિકાયને “વળે “કેટલા વણ હોય છે? “ શiધે ” કેટલી ગંધ છે! “ ” કેટલા રસ હોય છે, જાણે ” અને કેટલા સ્પર્શ હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩ર૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(વળે, છે, અરે, અરે, અવી, શનીવે, કારણ, કપિ, હોદવે) હે ગૌતમ! ધર્માસ્તિકાય લાલ, પીળે, વાદળી આદિ પાંચ રંગોથી રહિત હોય છે, તે સુગંધ અને દુર્ગ ધથી રહિત છે. તે ખાટા, ખારે, કડે આદિ પાંચ રસથી રહિત છે, તે કઠેર આદિ આઠ પ્રકારના સ્પર્શથી રહિત છે. તે અરૂપી છે, તે અજીવ ( ચૈતન્ય રહિત) છે. દ્રવ્યની અપેક્ષાએ તે શાશ્વત (નિત્ય) છે. (બાટ્રિણ) ધર્માસ્તિકાયના અનેક પ્રદેશ હોય છે. તેના તે પ્રદે. શિમાં વધારે ઘટાડે થતું નથી, માટે તેને અવસ્થિત કહ્યો છે (રોમન ) પંચાસ્તિકાય રૂપ લેકનું તે અંશભૂત દ્રવ્ય છે. તેથી તેને લેકદ્રવ્ય કહેલ છે. ( મારો વંદે ળ ) ધર્માસ્તિકાયના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે, (Rs) તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે-(a), ક્ષેત્તળો, વાગો માવો ખો) (૧) દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ ધર્માસ્તિ કાય, (૩) કાળની અપેક્ષાએ ધર્માસ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ ધર્માસ્તિકાય. (દાં ઘથિws gો ) દ્રવ્યને અનુલક્ષીને જે ધર્માસ્તિકાયને વિચાર કરવામાં આવે તે તે ધર્માસ્તિકાય એક દ્રવ્ય રૂપ છે, અનેક દ્રવ્યરૂપ નથી. (ત્તનો ટોળમાળમેરે ) ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે ધર્માસ્તિકાય લેક પ્રમાણ છે. એટલે કે તે લોકના જેટલું જ મોટું છે. તેનું કારણ એ છે કે તે લેકિાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે–કાકાને કોઈ પણ પ્રદેશ એ નથી કે જ્યાં આ દ્રવ્યનું અસ્તિત્વ ન હોય. (જાજો યાતિ જ ગણી, ન ચારૂ નરિથ કાવ દિવે) કાળની અપેક્ષાએ ભૂતકાળમાં કોઈ પણ સમયે તે (ધર્માસ્તિકાય) ન હતું એવું બન્યું નથી, વર્તમાન કાળમાં કઈ પણ સમયે તે નથી એવું બનતું નથી અને ભવિષ્યકાળમાં કઈ પણ સમયે તેનું અસ્તિત્વ નહીં હોય એવું બનવાનું નથી. એટલે કે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે જ. કારણ કે તે દ્રવ્ય નિત્ય પર્યન્તના વિશેષણોવાળું છે. અહી (વાવ) પદથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરે છે-(ર અવિર૬, મહું, મર, મસિ૬, ધુવે નિરૂપ સાસણ, બRાર વર) તે ધ્રુવ છે, નિયત છે, શાસ્થત છે, અક્ષય છે, અવસ્થિત છે અને નિત્ય છે. ધર્માસ્તિકાયને ત્રણે કાળમાં સદભાવ ( અસ્તિત્વ) હોય છે. (માવશો કવળે, બધે, અરણે, અar ) ભાવની અપેક્ષાએ ધર્માસ્તિકાય રૂપ દ્રવ્ય વર્ણ ગધ, રસ અને સ્પર્શથી રહિત હેય છે. રૂપાદિક પુલમાં જ જોવામાં આવે છે–પુદ્ગલ સિવાયના અન્ય દ્રવ્યમાં રૂપાદિક ગુણો હોતા નથી. તેથી ધર્માસ્તિકાયમાં તે ગુણેને અભાવ બતાવવામાં આવ્યું છે. એટલે જ ધર્માસ્તિકાયને અરૂપી માનવામાં આવ્યું છે, (ાળો THળા) ગુણની અપેક્ષાએ ધર્માસ્તિકાયને ગમન ગુણવાળું શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે, જેવી રીતે મસ્યાદિક જલચર જેને ચાલવામાં જળ ઉદાસીનરૂપે કારણરૂપ બને છે, એ જ પ્રમાણે ગતિપરિણત જીવાદિકેની ગતિ થતી નથી, કારણ કે ત્યાં આ દ્રવ્ય (ધર્માસ્તિકાય) નો અભાવ છે, લોકાકાશના અન્ત સુધી જ આ દ્રવ્યનો સદુભાવ (અસ્તિત્વ) છે તેથી ત્યાં સુધી જ જીવાદિક દ્રવ્યોનું ગમન થઈ શકે છે, (શરિથ#Iણ ા રેવ) અધર્માસ્તિકાય પણ એવું જ છે, દ્રવ્ય, કાલ, ક્ષેત્ર આદિની દષ્ટિએ ધર્માસ્તિકાયનું જેવું સ્વરૂપ બતાવ્યું છે, એવું જ સ્વરૂપ અધર્માસ્તિકાયનું પણ સમજવું, દ્રવ્યની અપેક્ષાએ અધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, ક્ષેત્રની અપેક્ષાએ તે લોકપ્રમાણ છે, કાળની અપેક્ષાએ ત્રણે કાળમાં તેને સદૂભાવ (અસ્તિવ) હોય છે. તે શાશ્વત અને નિત્ય છે ભાવની અપેક્ષાએ તે વર્ણ ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય છે. શકા–ઉપરના કથકથી તે એવું લાગે છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ અને દ્રવ્ય તદ્દન સમાન છે, પરંતુ એ વાત તે સંભવિત નથી, કારણ કે ધર્મ દ્રવ્યથા અધર્મ દ્રવ્ય વિરુદ્ધ છે અને અધર્મ દ્રવ્યથી ધર્મદ્રવ્ય વિરુદ્ધ છે, આ રીતે બન્ને વચ્ચે અસમાનતા રહેલી હોય તે તેમની વચ્ચે બધી રીતે સમાનતા કેવી રીતે સંભવી શકે ? કારણ કે બે વિરુદ્ધ દ્રવ્યમાં સંપૂર્ણ સમાનતા અન્યત્ર જોવામાં આવતી નથી, જે પરસ્પર વિરુદ્ધ દ્રવ્યમાં સંપૂર્ણતઃ સમાનતા હોય તે તેમનામાં વિરોધકેવી રીતે માની શકાય ? આ શંકાનું નિવારણ કરવા માટે સૂત્રકાર કહે છે કે ( નવરં' Tળો કાન) ધર્માસ્તિકાય ગમન ગુણવાળું છે. પણ અધમસ્તિકાય સ્થાન ગુણવાળું છે. જેવી રીતે ધર્માસ્તિકાય ગમન કરતાં છે અને પુતલેને ગમન કરવામાં સહાયક બને છે, એજ પ્રમાણે અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિ પરિણુત છો અને પુદ્ગલેને સ્થિતિની બાબતમાં (ભવામાં) સહાથક બને છે. પથિકને જેમ છાંયડે થંભવામાં સહાયન થાય છે તેમ આ દ્રવ્ય પણ અને પુદ્ગલેને ભવામાં સહાયરૂપ થાય છે. જેવી રીતે ધર્મદ્રવ્ય ચાલવામાં સહાયક બને છે એજ રીતે અધમ દ્રવ્ય છે ભવામાં સહાયક બને છે એક ગતિમાં સહાયક બને છે, બીજુ સ્થિતિમાં સહાયક બને છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વચ્ચે ઉપરક્ત ભેદ હોય છે. ( સ્થિre f g ) આકાશસ્તિકાયનું સ્વરૂપ પણ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય જેવું જ છે. (નજર વેરો નં થTIત્રિકા ચાહોયgHT ) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કરતાં આકાશાસ્તિકાયમાં શી વિશેષતા છે. તે આ સૂત્રમાં સૂત્રકારે પ્રકટ કરી છે ક્ષેત્રની અપેક્ષાએ આકાશાસ્તિકાય લેક અને એક પ્રમાણે છે પરંતુ ધમાં સ્તિકાય અને અધમસ્તિકાય ક્ષેત્રની અપેક્ષાએ લેક પ્રમાણ છે. એટä કે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૨૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ આકાશાસ્તિકાય લેક અને અલેક બનેમાં વ્યાપેલું છે, પણું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે ફક્ત લેકમાં જ વ્યાપેલું છે. (અરે વેરાવ) આકાશાસ્તિકાય શાશ્વત, અવસ્થિત, ત્રિકાલવતી, નિત્ય અને અનંત છે. (ગુણ અવB ) ગુણની અપેક્ષાએ આક્રશાસ્તિકાય અવગાહના ગુણ વાળું છે. જેવી રીતે ટેપલી બાર આર્દિ ફળને પિતાની અંદર રહેવાને માટે આધાર આપે છે, એ જ પ્રમાણે આકાશ જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યોને પિતાની અંદર રહેવાને સ્થાન આપવામાં મદદરૂપ થાય છે. જેવી રીતે ધર્માસ્તિકાય ગતિમાં મદદ કરે છે અને અધમસ્તિકાય સ્થિતિમાં મદદ કરે છે. એવી રીતે આકાશાસ્તિકાયનું કાર્ય અવકાશદાન દેવાનું છે, હવે સૂત્રકાર જીવસ્તિકાયનું સ્વરૂપ બતાવે છે પ્રશ્ન–(નીવરિયાળ અંતે ! જરૂ વળે, રૂ , એ જણે ) ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- ભદન્ત ! જીવાસ્તિકાયમાં કેટલા વર્ણ, કેટલા ગંધ, કેટલા રસ અને કેટલા સ્પર્શ હોય છે! મહાવીર પ્રભુ જવાબ આપે છે–(નોરમા ! વળે લાવ લાવી ન સપણ, અgિણ જોવાલ્વે) જીવાસ્તિકાય રૂપ, રસ, સ્પર્શ વગેરે પૌદ્રલિક ગુણેથી બિલકુલ રહિત હોય છે. અરૂપી છે, શાશ્વત છે, અવસ્થિત છે અને લેકદ્રવ્ય રૂપ છે. અહીં (કાવ) (પર્યત) અગંધ, અરસ અને અસ્પર્શ એ વિશેષ લેવામાં આવ્યા છે દ્રવ્યની અપેક્ષાએ જીવ ચેતનાવાળો, શાશ્વત અને અવસ્થિત છે. પર્યાયની અપેક્ષાએ પંચાસ્તિકાયરૂપ લોકના અંશભૂત દ્રવ્ય છે (સે તમારો વંવિહે પરો) તે જીવાસ્તિકાયના સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે પાંચ ભેદ છે-(વો સાવ સુખો) (1) દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ જીવાસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ જીવા સ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાય અને (૫) ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાય. (તરથ હરગો i fપસ્થિવા સાંતારું નીવડવા) દ્રવ્યની અપેક્ષાએ અનંત છે. (ત્તમો Mાળમેરે) ક્ષેત્રની અપેક્ષાએ જીવા સ્તિકાય લેક પરિમિત છે. એટલે કે જેટલું લેકનું પ્રમાણ છે એટલું જ પ્રમાણે જીવાસ્તિકાયનું છે. ( જોર જીયા નાની રાવ દિવે) કાળની અપેક્ષાએ જીવા સ્તિકાય કેઈ પણ સમયે ન હતું એવું નથી, તે તે નિત્ય છે. અહી (લાલ) (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે-(૨ રારિ વારિત, ર ાપિ न भविष्यति, अपितु आसीत् , अस्ति, भविष्यति, ध्रुवःनियतः शाश्वतो-ऽक्षयोऽव्य ઘોઘસ્થિતિ) પહેલાં જીવાસ્તિકાયનું અસ્તિત્વ ન હોય એવું બન્યું નથીએટલે કે ભૂતકાળમાં તે હતું. વર્તમાનમાં તેનું અસ્તિત્વ ન હોય એવું પણ બનતું નથી, એટલે કે વર્તમાનકાળમાં પણ તેનું અસ્તિત્વ છે જ ભવિષ્યમાં તેનું અસ્તિત્વ ન હોય એવું પણ બનવાનું નથી– ભવિષ્યમાં પણ તે હશે જ ત્રણે કાળમાં જીવાસ્તિકાયનું અસ્તિત્વ રહે છે, માટે જ કાળની અપેક્ષાએ તે નિત્ય છે. જો કે પર્યાયની અપેક્ષાએ જીવને અનિત્ય માનવામા આવેલ છે, પણુ દ્રવ્યની અપેક્ષાએ તેને સદ્દભાવ શાશ્વત રહેતા હોવાથી તેને નિત્ય માન શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩) Page #345 -------------------------------------------------------------------------- ________________ વામાં આવે છે. (મારો પુખ માઇ, ર, , ) ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં કઈ વણ નથી, બે પ્રકારની ગંધમાંની કોઈ ગંધ નથી,પાંચ પ્રકારના રસમાંના કેઈ રસ નથી અને આઠ પ્રકારના સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ નથી. તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી તદ્દન રહિત છે. (કુળો જ જા) ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાય ઉપગ ગુણવાળું છે. ઉપગ એટલે ચૈતન્ય. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ( atહ્મચૈતન્યાનુવિધાથી પરિણામ: પો) આત્માનું સૈનન્યાનુવિધાથી જે પરિણામ હોય છે તેનું નામ જ ઉપયોગ છે. તે ઉપયોગના સાકાર અને અનાકર એવા બે પ્રકાર પડે છે. તે તન્યરૂપ ઉપયોગ જેને ગુણ (કાર્યો છે, તે ઉપવગુણ કહેવાય છે જીવમાં આ ઉપ ગગુણ હોય છે. જેમ ધર્માસ્તિકાયનું કાર્યનું કાર્ય (ગુણ) ગતિ છે, તેમ જીવને ગુણ-જીવનું કાર્ય-શૈતન્ય છે. કારણ કે જીવમાં જ ચૈતન્યને ગુણ હોય છે. આ રીતે પંચાસ્તિકામાંના જીવાસ્તિકાય સુધીના ચાર અસ્તિકાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પુક્લાસ્તિકાયનું નિરૂપણ કરે છે પ્રશ્ન-( IિS તે ! શું વળે, ૪ . #g રે, ૪૬ ?) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, કેટલા પ્રકારના ગંધ કેટલા રસ, અને કેટલા પ્રકારના સ્પર્શ હોય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે-(જોયમા ) હે ગૌતમ! (Gજ વળે, સુગંધે, જંઘ છે, બજારે) પુલાસ્તિકાય પાંચ વર્ણવાળું, બે ગંધવાળું, પાંચ રસવાળું અને આઠ સ્પર્શવાળું હોય છે. (વી) તે કારણે તેને “રૂપી ' કહેલું છે. “મન” જેમાં રૂપ, રસ આદિ ગુણ રહેલા હોય છે તે અવચેતના રહિત હોય છે. આનું તાત્પય એવું નથી કે જે અજીવ હશે તે નિયમથી જ રૂપ, રસાદિથી યુક્ત હશે કરણું કે એ પ્રકારની માન્યતાથી તે ધર્માસ્તિકાય આદિમાં પણ રૂપ, રસાદિક હેવાનું માનવું પડે. તે આ કથનનનું તાત્પર્ય નીચે પ્રમાણે સમજવું રૂપ, રસાદિવાળા પદાર્થો નિયમથી જ અજીવ હોય છે પણ જે અજીવ હોય તે રૂપ, રસાદિથી યુક્ત હોય પણ ખરું અને રૂપ, રસાદિથી રહિત પણ હોય. આ રીતે અહીં રૂપી અને અજીવની વિષમ વ્યાપ્તિજ સંભવે છે-સમવ્યામિ સંભતી નથી. તે પુલાસ્તિકાય પણ અન્ય અસ્તિકાના જેવું જ (સાયણ) શાશ્વત છે–ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે, (બદ્રિ) તે અવસ્થિત છે, અને (વિ) લેકદ્રવ્ય રૂપ છે. પુલાસ્તિકાયમાં જે નિત્યતા અને અવસ્થિત પણ કહ્યું છે તે દ્રવ્યની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે તેમ સમજવું. (સે તમારા વિષે પur) તે પુલાસ્તિકાયના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર પડે છે. (તંજ્ઞા) તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે-(રશો, જો, પાત્રો મારો, ગુણો ) (૨) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૨) ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૩) કાળની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય, (૪) ભાવની અપેક્ષાએ પુતલાસ્તિકાય અને (૫) ગુણની અપેક્ષાએ પુલાસ્તિકાય. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ (ઠા છો જે જા0િ%ાણ તારું વડું) દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલા. સ્તિકાય અનંત દ્રવ્યરૂપ છે. (લેરો ઢોrvમળમે) ક્ષેત્રની અપેક્ષાએ પદ્ધઅસ્તિકાય લોકપ્રમાણ છે. (ારો યાનાસી લાવળ) કાળની અપેક્ષા એ પગલાસ્તિકાયનું અસ્તિત્વ કઈ પણ કાળે ન હોય એવું બન્યું નથી, કારણ કે તે નિત્ય છે. અહીં જાવ (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવાને છે-(ચાર્ મારુ, ચારૂ ર મવિશ્વરૂ, ધુ, ળિરૂપ, સાપ, કરવા, દવ, અરિ ) એટલે કે પુદ્ગલાસ્તિકાય ભૂતકાળમાં ન હતું એવું બન્યું નથી વર્તમાનમાં નથી એવું પણ બનતું નથી અને ભવિષ્યમાં નહીં હોય એવું પણ બનવાનું નથી ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે જ, કારણ કે તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. (માત્રા વખતે બંધ, રસ, પરસે) ભાવની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું છે, (Tળો જળમુળ ) ગુણની અપેક્ષાએ પુદગલાસ્તિકાય ગ્રહણગુણવાળું છે, ગુણને અર્થ કાર્ય અને ગ્રહણને અર્થ આપસમાં સંબંધ હો, એ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે ઔદારિક આદિ પુદગલોની સાથે જીવન સંબંધ છે, અથવા જીવ ઔદારિક આદિ અનેક પ્રકારનાં પુદ્ગલેને ગ્રહણ કરતા રહે છે. એને જ પુલાસ્તિકાયને ગ્રહણ ગુણ કહે છે કે સુ ૧ છે ધર્માસ્તિકાય આદિ પાંચ પ્રકારનાં અસ્તિકાના રવરૂપનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે બતાવે છે કે ધર્માસ્તિકાયના એક દેશમાં ધર્માસ્તિકાયના હોય છે કે નહીં–(જે ને ! ધરિથwાચવણે) ઈત્યાદિ સૂત્રાર્થ—( મં! ઘમ્માિયપાસે ધમ્પસ્થિ રિ વત્તત્રં રિચા) હે ભદન્ત! ધર્માસ્તિકાયના એક પ્રદેશને અનુલક્ષીને, (આ ધર્માસ્તિકાય છે,) એવું કહી શકાય ખરું? ( જોય! જો રૂટૂ સમ ) હે ગૌતમ ! એ અર્થ બરાબર નથી-એટલે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય નહી. (gવં કોળિ વિ, તિિિા સત્તારિ વિ, પંચ, છ, સત્ત, ૩, ના, , સહકા) એજ પ્રમાણે ધર્માસ્તિકાયના બે, ત્રણ, ચાર, પાંચ, છ સાત, આઠ, નવ, દસ વગેરે પ્રદેશોને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં. ધર્માસ્તિકાયના સંખ્યાત પ્રદેશેને પણ ધર્માસ્તિકાય કહેવાય નહીં. (અહંકના મેસે! ધામત્યિકારવા ધર્મપિ રિ વાળં શિયા?) હે ભદન્ત ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને અનુલક્ષીને (આ ધર્માસ્તિકાય છે, એવું કહી શકાય ખરું? (જોરજા ! ફળ તમ) હે ગૌતમ! તે અર્થ પણ બરાબર નથીએટલે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં (एगपएसूणे वि य ण भंते ! धम्मत्थिकाए धम्मत्थिकाएत्ति वसव्वं सिया?). શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩ર Page #347 -------------------------------------------------------------------------- ________________ ભદ્દન્ત ! એક પણ પ્રદેશ ન્યૂન ( એછે!) હાય એવા ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહી શકાય ખરૂ ? ( નોચમા ! નો ફળ≥ સમઙે) હૈ ગૌતમ ! એ અર્થ પણ ખરાખર નથી, એટલે કે એક પ્રદેશની પણ ન્યૂનતા હોય તે તેને ધર્માસ્તિકાય કહી શકાય નહીં. ( તે મેળઢેળ અંતે વં યુષડ્ ો ધર્મચિાયજ્જ પણે નો धम्मत्थिकाए ति वतव्वं सिया, जाव एगपएसूणेत्रिय णं नो धम्मत्थिकाए ત્તિ સવ્વ લિયા) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કી શકાય નહી, બે, ત્રણ આદિથી લઈને અસ ખ્યાત પ્રદેશાને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં, અને એક પ્રદેશ ન્યૂન ડાય તે પણ તેને ધર્માસ્તિકાય કહી શકાય નહી ? ( સે મૂળ' જ્ઞેયમા ! વડે થળે ? સાહે છે ? માવ સાહે થશે, નો હ્રદ્ધે ચ) હે ગૌતમ ! ચક્રના ખ'ને ચક્ર કહી શકાય, કે આખા ચક્રને જ ચક્ર કહેવાય ! ગૌતમ સ્વામી જવામ આપે છે, હે ભદ્દન્ત ! આખા ચક્રને જ ચક્ર કહી શકાય, ચક્રના ખંડને ચક્ર કહી શકાય નહીં ” મહાવીર પ્રભુ કહે છે કે (છ્યું છત્તે, રમે, અંતે ઝૂલે, आउहे, मोयए से तेणट्रे ण गोयमा ! एवं वुच्चइ एगे धम्मत्थिकायपएसे जो free doवं सिया जाव एगपएसूणे वि य णं धम्मस्थिकाए नो धम्म ચિજાત્તિ વાવંલિયા) એજ પ્રમાણે છત્ર, ચં, દંડ વસ્ર, શસ્ત્ર માઇક આદિના વિષયમાં પણુ સમજવુ' એટલે કે તેમના આખા ભાગને જ છત્ર, ચમ, આદિ કહી શકાય, તેમના ખંડને છત્ર, ચમ, દંડ આદિ નામે ઓળખી શકાય નહીં હે ગૌતમ ! તે કારણે જ હું એવું કહું છું કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને પૂરા ધર્માસ્તિકાય કહેવાતું નથી. બે, ત્રણુ, સંખ્યાત, અસંખ્યાત આદિ પ્રદેશાને પણ ધર્માસ્તિકાય કહેતા નથી, એક જ પ્રદેશ ન્યૂન (એ) ડાય એવા ધર્માસ્તિકાયને પણ પૂરા ધર્માસ્તિકાય કહી શકાતા નથી. ( સેલિાફૂલ ળ અંતે ! ધર્મચિા ત્તિ વત્તવંઘિયા ) હે ભદન્ત ! તે પછી ધર્માસ્તિકાય શબ્દથી શું વ્યક્ત થાય છે ? ( વોચમા ! સંવેના ધમ્મથિાત્ પણ્ણા ) ડે ગૌતમ ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ હાય છે. ( ते सव्वे कसिणा पडिपुण्णा निरवसेसा, एगगहणगहिया एखणं गोयमा ! ધર્મથિજાણ ત્તિ સબ્વે લિયા ) હે ગૌતમ ! તે સઘળા પ્રદેશે. કૃન (સંપૂર્ણ") પ્રતિપૂર્ણ, નિરવશેષ અને (ધર્માસ્તિકાય) એવા એક શબ્દ વડે ગ્રાહ્ય ( ગ્રહણ કરવા ચેાગ્ય ) અનતાં હાય, ત્યારે જ તે અસખ્યાત પ્રદેશને ધર્માસ્તિકાય શબ્દથી ઓળખી શકાય છે. ( વમર્મચિાણ વિ, ઝીવચિાણ્વોન્ગહસ્થિ काए वि एवं चेव-नवरं तिणि पि परसा अणता भाणियव्वा सेसं तं चैव ) અષસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાયના વિષયમાં પણ એ પ્રમાણે જ સમજવું. પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પણ એમ જ સમજવું. પણ તેમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ એટલી જ વિશેષતા છે કે જવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુલાસ્તિકાયના પ્રદેશ અનેક છે એમ કહેવું જોઈએ. બાકીનું સમસ્ત કથન ધર્માસ્તિકાય જેવું જ સમજવું કે સૂ. ૨ ટીકાર્થ–“ મતે ઘથિવા ઉત્ત વત્તા નિયા” હે ભદન્ત ! ધર્મા સ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય ખરૂં ? પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયના બધા ધર્મો (ગુણે ) મેજુદ હોય છે કે નહીં ! - જે એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાતો હોય તે પ્રદશસમુદાય રૂ૫ ધર્માસ્તિકાયનું અસ્તિત્વ માનવાની આવશ્યકતા જ શી રહે કારણ કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને માટે “આ ધર્માસ્તિકાય છે” એવો ઉલ્લેખ કરવામાં આવી શકે તે એ વાત તો આપ આપ સાબિત થઈ જાય છે કે પ્રદેશ સમુદાયાત્મક ધમસ્તિકાય માનવું નિરર્થક જ છે જે પ્રદેશ સમુદાયાત્મક ધર્માસ્તિકાયને સિદ્ધ કરવાને માટે ઉપર દર્શાવેલે બીજો મત સ્વીકારવામાં આવે અને કહેવામાં આવે કે ધર્માસ્તિકાયના પ્રત્યેક પ્રદેશમાં ધમસ્તિકાયત્વ ૩૫ ધર્મ હેતે નથી, તે એ પ્રકારના કથનથી તે પૂરા ધર્માસ્તિકાયને જ લેપ થવાને પ્રસંગ ઉભો થાય છે. કારણ કે જે ધર્મ અવયવમાં અસ્તિત્વન ધરાવતું હોય તે અવયવના સમુદાયમાં કયાંથી સંભવી શકે ? તેથી એવું માનવું જ પડશે કે “પ્રત્યેમિનું વિદ્યમાનસ્થ સમુહરિ પ્રવર્તમાનવમેવ ” પ્રદેશસમ દાયાત્મક ધર્માસ્તિકાયમાં ધર્માસ્તિકાયસ્વરૂપ ધર્મને સદ્દભાવ હોતો નથી. જેવી રીતે રેતીના પ્રત્યેક કણમાંથી તેલ મળવાને સંભવ નથી હોતો તેવી જ રીતે તીના કણોના સમૂહમાંથી પણ તેલ મળવાનો સંભવ હોતો નથી. એજ પ્રમાણે ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં જે ધર્મ (ગુણ) નથી તે તેના પ્રદેશસમુદાયમાં પણ હોતું નથી. હવે ગૌતમ સ્વામીના પ્રશ્નને મહાવીર સ્વામીએ જે જવાબ આપ્યા તેનું ટીકાકાર નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે | (mોચમ) હે ગૌતમ ! (ળો ફળ સમ) તે અર્થે યોગ્ય નથી. એટલે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાતો નથી. એ જ પ્રમાણે (રોહિ વિ તિon f, દત્તર ષિ, પંર ૪, સત્ત, મ, નવ, રસ, સરકા) ધર્માસ્તિકાયના બે પ્રદેશને ત્રણ પ્રદેશને, ચાર પ્રદેશને, પાંચ પ્રદેશને,છ પ્રદેશને, સાત પ્રદેશને, આઠ પ્રદેશને, નવ પ્રદેશને દસ પ્રદેશને અને સંખ્યાત પ્રદેશને પ્રણ ધર્માસ્તિકાય કહી શકાતાં નથી. (કરવેરા નં મને ! ઘથિયgger ? હે ભદન્ત ! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય ખરૂં ? એટલે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને માટે (ધર્માસ્તિકાય) શબ્દ વાપરી શકાય ખરો? મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવાબ આપે છે(જોમા!) હે ગૌતમ! ( રૂળ સમ) આ અર્થ પણ બરાબર નથી. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩પ Page #349 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ એ છે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં (પાપાકૂખે વિ ચ " મતે ! ધમરથwાપ ધરિ ત્તિ વત ત્રિજા ) ગૌતમ સ્વામી પૂછે છે કે-“હે ભદન્ત ! જેમાં એક પ્રદેશ એ છે હોય એવા ધર્માસ્તિકાયને માટે “ધર્માસ્તિકાય ” એ પ્રયોગ કરી શકાય ખરે ? ભગવાન વાબ આપે છે-(નોરમા ! જો રૂટ્ર સમ) હે ગૌતમ ! એ વાત બરાબર નથી-એક ન્યૂન પ્રદેશવાળા ધર્માસ્તિકાયને પણ “ધર્માસ્તિકાય” કહી શકાય નહીં. ભગવાનને આ પ્રકારને જવાબ સાંભળીને તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી નીચે પ્રશ્ન પૂછે છે-(સૈ દે તે ! પૂર્વ સુરક્ષ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે ( ઘમ્મ0િ18 gue નો धम्मथिकाए त्ति वतव्यं सिया जाव एगपएसूणे वि य ण धम्मत्थिकाए नो धम्मत्थिપણ રિ વતવં રિચા) ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાતે નથી એક પ્રદેશની ન્યૂનતા હોય તે પણ તેને ધર્માસ્તિકાય કહી શકાય નહી અહી ચાવતું (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે–બે, ત્રણ, ચાર, પાંચ આદિથી લઈને ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને પણ ધમસ્તિકાય કહી શકાય નહીં. આ રીતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને તેમણે આપેલા ઉત્તરનું કારણ પૂછે છે આ પ્રશ્નનો ઉત્તર સમજાવવા માટે પ્રભુ તેમને જ પ્રશ્ન કરે છે-(સે vi w) હે ગૌતમ! (ૉ જ, તારે જ) આખા ચક્રને ચક કહેવાય કે તેને એક ભાગને ચક કહેવાય ? ગૌતમ સ્વામી જવાબ આપે છે- હે ભદન્ત ! ચક્રના ભાગને ચક્ર કહેતા નથી પણ આખા ચક્રને જ ચક કહેવાય છે” મહાવીર પ્રભુ સમજાવે છે, “જેમ ચક્રના ભાગને ચક કહેવાય નહીં પણ ચક્રને ભાગ જ કહેવાય છે, અને આખા ચક્રને જ ચક્ર કહેવાય છે, એ જ પ્રમાણે એક પ્રદેશ પણ એ છે હેય એવા ધમસ્તિકાયને ધર્માસ્તિકાય કહેવાતું નથી. તેને તો ધર્માસ્તિકાયને ભાગ જ કહેવાય છે. આ કથન નિશ્ચયનયના મત પ્રમાણે કર્યું છે નિશ્ચયનયના અભિપ્રાય અનુસાર તે. પ્રમાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય કહેવાને નિષેધ છે પરંતુ વ્યવહાર નયની માન્યતા પ્રમાણે તે એકાદિ પ્રદેશ ન્યૂન હોય એવા પદાર્થને પણ એ પદાર્થ રૂપે જ ઓળખવામાં આવે છે. જેમ કે કેટલાક અવયથી રહિત પટને પણ વ્યવહારમાં તે પટ જ માનવામાં આવે છે–અપટ માનવામાં આવતું નથી, પૂછડી કપાઈ ગયેલી હોય એવા કુતરાને કુતરો જ કહે છેબીજા કેઈ પણ નામે ઓળખતા નથી. વ્યાકરણકારોએ પણ એજ સિદ્ધાંત માન્ય કર્યો છે. તેઓ કહે છે. (રેશવિત્તમરચાન) એક પ્રદેશમાં (ભાગમાં) વિકાર થઈ જવાથી પદાર્થ બીજે છેડેક જ થઈ જાય છે? એ પ્રદાર્થ જે હોય છે તે જ રહે છે. ભગવાનને યુક્તિપૂર્વકને પ્રશ્ન સાંભળીને ગૌતમસ્વામીએ જે ઉત્તર આપ્યો તે નીચેના સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કર્યો છે--માર્જ જજે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩ Page #350 -------------------------------------------------------------------------- ________________ 66 નો વઅે ચઢે ) આ રીતે ગૌતમસ્વામીને મુખે જ, ચક્રના ભાગને ચા કહેવાતું નથી પણ આખા ચક્રને જ ચક્ર કહેવાય છે એવા નિ ય કરાવીને ખીજા પદાર્થોમાં પણ એવુ' જ મને છે તે દર્શાવવામાટે કહે છે ' ઇશે, ન્મે, યુકે, પૂણે, માઢે, મોચ ) 'હું ગૌતમ જેવી રીતે એક પણ અવયવથી રહિત ચક્રને આખું ચક્ર કહેવાતુ નથી, જેવી રીતે એક પણ અવયવથી રહિત છત્ર, ચ, દંડ, વસ્ત્ર, શસ્ત્ર, માદક આદિને છત્ર, ચમ આદિ નામે ઓળખાતાં નથી એજ પ્રમાણે એક પણ પ્રદેશ ન્યૂન હોય એવા ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહી શકાતા નથી. ( લે તેનટ્રેળ નોચમા ! ' વુ(૬ ) ઇત્યાદિ હૈ ગૌતમ ! તે કારણે મેં એવુ કહ્યું છે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયને નામે ઓળખી શકતા નથી, તેના બેથી લઈને અસ ખ્યાત પ્રદેશને પણ ધર્માસ્તિકાય કહી શકુાય નહી, એક પણ પ્રદેશ ન્યૂન હાય એવા ધર્માસ્તિકાયને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહી. 1 ( સે ફ્રિ વાદળુ ળ` મ`તે ! ધર્માસ્થિત્રાપત્તિ સજ્જfલયા ) તા હે ભદન્તી કાને ધર્માસ્તિકાય કહી શકાય ? કહેવાના ભાવાર્થ એ છે કે જો ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાય ન કહી શકાય, એક પણ પ્રદેશની ન્યૂનતા વાળા ધર્માસ્તિકાયને પણ ધર્માસ્તિકાય ન કહી શકાય, તા એ તા કહેા કે ધર્માસ્તિકાય’ શબ્દના વ્યવહાર કયાં કરી શકાય ? કાને ધર્માસ્તિકાય કહી શકાય ? << tr "" ,, આ સૂત્રમાં વપરાયેàા “ જ્ઞાÇ ' શબ્દ ગામઠી છે. તેના અથ પુન: ' થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા પ્રભુ કહે છે- ( ગોતા ! ) હું ગૌતમ ! (અસવન્ના ધર્મથિાવત્તા ) ધર્માસ્તિકાયના અસખ્યાત પ્રદેશે! હાય છે. તે સને” તે બધા જણિા ” પૂરે પૂરા, ‘’ હિપૂ પ્રતિપૂર્ણ રૂપે, નિવસેલા ” નિરવશેષરૂપે “ હુળ ચિા ” આ ધર્મોસ્તિકાય છે” એવા શબ્દ પ્રયાગથી ગ્રહણ કરવાને-ચેાગ્ય ખની જાય ત્યારે ધમ્મચિન્હાણ ત્તિ વૃત્તબ્ધ' ત્તિયા ' તે સૌના તે સમૂહને માટે “ ધર્માસ્તિકાય ” શબ્દના પ્રયાગ કરી શકાય છે ધર્માસ્તિકાય પ્રદેશાના ઉપરક્ત વિશેષણેાની સાકતા બતાવવા માટે ટીકાકાર કહે છે કેસર' એટલે સમસ્ત એજ પ્રમાણે कसिणा - कृत्स्ना ” પદના અર્થ પણ સમસ્ત ’ થાય છે, તથા એ સિવાયના વિશેષણેા પણુ એજ અર્થના વાચક છે. પણુ જ્યારે તે શબ્દોના અના ઝીણવટથી વિચાર કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે નીચે પ્રમાણે તફા 6 વત નજરે પડે છે-જે થાડા કે ઝાઝા પદાર્થો હાય છે તેમને પણ વ્યવહારમાં < 66 tt < · સ` ' ( સમસ્ત કહેવામાં આવે છે, કારણ કે તે ‘ સર્વ ' શબ્દ એક દેશીય સતાને પણ દર્શક હાય છે, તેથી તે બધા, અસખ્યાત પ્રદેશે ધર્માં સ્તિકાય છે” એવું માનવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે. વળી એ કથનથી એવા અર્થે ખાય થાય છે કે એક, બે, ત્રણ આદિ અનેક અવયવ ધર્મોસ્તિકાય છે. આ રીતે અસંખ્યાત પ્રદેશના સમુદાયકરૂપ પદામા જ ધર્મો શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ સ્તિકાયતાને બોધ થવાને બદલે દેશાપેક્ષ સઘળા પ્રદેશમાં ધર્માસ્તિકાયતાને બોધ થાય છે. પણ એ પ્રકારની માન્યતા તે આગમોની વિરૂદ્ધ જાય છે. તેથી “સર્વ” શબ્દને અહીં એ અર્થ લે જોઈએ નહી પણ “ણિ” કૃ— (સંપૂર્ણ) અર્થ લેવું જોઈએ, “કૃત્ન” એટલે પૂરે પૂરું કેટલાક ભાગોની અપેક્ષાએ પૂરા નહીં પણ સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પ્રદેશે કદાચ સ્વભાવ રહિત પણ હોઈ શકે છે–એટલે કે સર્વ પૂરે પૂ. પ્રદેશ હોય પણ જે તેઓ પિત પિતાના સ્વભાવથી પણ રહિત હોય તે તેમાં સર્વ “શના -સંપૂર્ણતાને બાધ (વધે) આવતું નથી, અને તેમને ધર્માસ્તિકાય રૂપે માનવા પડે, કારણ કે ફલેપધાયકવરૂપ કારણના અભાવે સ્વરૂપ ગ્યતા હેવા છતાં પણ એવે વ્યવહાર સંભવી શકે છે. તે એ વાતનું નિરાકરણ કરવાને માટે “gિoor” (પ્રતિપૂર્ણ) વિશેષણ વાપર્યું છે. આ વિશેષણ એવું બતાવે છે કે તે સર્વકૃત્ન (સંપૂર્ણ ) પ્રદેશ એવાં હોવા જોઈએ કે જે પિતાના સ્વભાવથી યુક્ત હોય, તે સમયે ત્યાં સ્વરૂપ ગ્યતાની આવશ્યક્તા માનવામાં આવી નથી-તે ચગ્યતાને તે ત્યાં સદ્ભાવ જ માન્ય છે. ત્યારે જે તેમને માટે “ધર્માસ્તિકાય' શબ્દ વાપરી શકાય છે–અહીં એવું માનવામાં આવ્યું નથી કે લાકડી પિતાનું કાર્ય ન કરતી હેય-તે એક બાજુએ પડેલી હોય તે પણ તેને લાકડી જ કહી શકાય છે”એજ પ્રમાણે તે કુસ્ન ( સંપૂર્ણ) પ્રદેશ પોતાનું કાર્ય ન કરતા હોય ત્યારે પણ તેમને ધર્માસ્તિકાય કહેવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. કારણ કે નિશ્ચયનયની માન્યતા પ્રમાણે તે પિતાની ક્ષિામાં પ્રવૃત્ત દ્રવ્ય જ તે તે અભિધેયનું વાચ્ય (બેધક) હોય છે. કૃત્યના પ્રદેશની પિતાની ક્રિયાઓ કરવામાં પ્રવૃત્તિ હેવી એજ એમાં રહેલી ૮ પ્રતિપૂર્ણતા” છે. શંકા–પિતાની ક્રિયા કરવાની પ્રવૃત્તિ, પિતાની અંદર એવી ચગ્યતા ન હોય તે પણ અન્યની સહાયતાથી જોવામાં આવે છે, એ રીતે તે ધમ સ્તિકાયના પ્રદેશમાં અન્ય પ્રદેશોની સહાયતાથી, પિતાની ક્રિયા કરવાના સ્વ ભાવની વિકલતા હોવા છતાં તે સ્વભાવનું અસ્તિત્વ માની લઈને “પ્રતિપૂર્ણતા માની લેવામાં આવે તે શું વાંધે છે? સમાધાન–એવું નથી કારણ કે “નિરવા ” પદથી એવું સમજાવવામાં આવ્યું છે કે પ્રદેશમાં જે ધર્માસ્તિકાયતા છે તે અન્ય પ્રદેશની સહાયતાથી નથી, પણ સ્વભાવથી જ છે. આ રીતે બધા પ્રદેશો જ્યારે ધર્માસ્તિકાયરૂપ સ્વભાવથી યુક્ત થઈ જાય છે. ત્યારે “ ”િ (ધર્માસ્તિકાય) એવા એક શબ્દના વાચ્ય-કહેવાને પાત્ર–બની જાય છે અથવા–તે કૃત્ન આદિ સઘળાં પદો સમાન અર્થના વાચક છે. “g ' જોય! ધHથ#ત્તિ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ જતર નિયા” હે ગૌતમ! ત્યારે જ તેમને ધર્માસ્તિકાય કહી શકાય છે. “મમ્મસ્થિg fજ વત્તવ” એજ પ્રમાણે અધર્માસ્તિકાયના વિષયમાં પણ સમજવું. “કાસ્થિ વિ કીરિયાવિ શાસ્ત્રાિણ વિ ઇવ જેવ” આકાશા સ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું ના ” પણ તેમનામાં નીચે પ્રમાણે વિશેષતા છે- “રિણું પct iા માળિયા” આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્રાલાસ્તિકાય એ ત્રણે અસ્તિકાયરૂપ દ્રવ્યોના પ્રદેશ અનન્ત છે, લેક અને અલેકની અપેક્ષાએ આકાશાસ્તિકાયના પ્રદેશમાં અનંતતા છે, જીવનમાં સર્વ જીવોની અપેક્ષાએ અને તતા છે. તથા પુદગલાસ્તિકાયમાં તે સ્વભાવથી જ અનંતતા છે. “ રે” બાકીનું સમસ્ત કથન આગળ કહ્યા પ્રમાણે જ સમજવું. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ કહ્યા છે. આકાશાસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના અનંત પ્રદેશે કહ્યા છે. કારણ કે તે દરેક અનંત પ્રદેશિક છે સૂરા ઉત્થાનાદિ કે સ્વરૂપકા નિરૂપણ જીવાસ્તિકાય ઉપગ ગુણવાળું હોય છે, એ વાત પહેલાં બતાવવામાં આવી છે. હવે એ સમજાવવામાં આવે છે કે જીવાસ્તિકાયના દેશરૂપ એક જીવ ઉત્થાન આદિ ગુણવાળ હોય છે –“જીવેજ મરે! તzળે ” ઈત્યાદિ સૂત્રાર્થ—“નીચે ન મરે! aazળે, અરે, સજો, કવીgિ, પુત્તિવાર હે ભદન્ત ! ઉત્થાનવાળે, કર્મવાળે, બળવાળ, વીર્યવાળે અને પુરૂષકાર પરાક્રમવાળે જીવ (કાયમી ) આત્મભાવ દ્વારા (લીવમાત્ર વતિ તિ વર્ષ લિયા) છવભાવ રૂપ ચૈતન્ય બતાવે છે, એવું કહી શકાય શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩૮ Page #353 -------------------------------------------------------------------------- ________________ ખરૂ ? ('તા વોચમા!ઝીવે ' સ ટ્રાને ખાવ કવસેતીતિ વત્તર' સિયા) હે ગૌતમ ! હા, ઉત્થાન આદિ વિશેષણાવાળા જીવ આત્મભાવરૂપ ચૈતન્ય ખતાવે છે, એવુ' કહી શકાય છે. ( લે ળટ્રેન ગાય વત્તવ્વ સિયા) હે ભદન્ત ! આપ શા કારણે એવુ કહેા છે કે ઉત્થાન આદિ વિશેષાવાળા જીવ આત્મભાવદ્વાશ જીવભાવરૂપ ચૈતન્ય ખતાવે છે, એવું કહીશકાય છે ? ( પોયમા ! ) હું ગૌતમ ! ((નીને ળ' બળવાળ' ગામિनियोहियणाणपज्जवाण एवं सुयणाणपज्जवाण ओहिणाणपज्जवाण, मणपज्जवणा णપદ્મવાળ, વરુનાનક વાળ' ) જીવ અભિનિષેાધિક જ્ઞાનની અનંત પર્યાયાના એજ પ્રમાણે શ્રુતજ્ઞાનની અનંત પર્યાયાના, અવધિજ્ઞાનની અનત પર્યાયાના, મનઃ પયજ્ઞાનની અનંત પર્યાયાના, કેવલજ્ઞાનની અનંત પર્યાયાના, ( મર્ અન્નાળપાળ', મુખ્ય અળાળ વાળ, નિમંતઅન્નાળવજ્ઞવાળ) મતિ અજ્ઞા નાની અનંત પર્યાયાના, શ્રુત અજ્ઞાનની અનત પર્યાયાના, વિભગ અજ્ઞાનની અનંત પોંચેના ( વવવુલન જ્ઞવાળ, અચલ્લુસળ વાળ, બોસિળલવાળું ) ચક્ષુદનની અન ંત પર્યાયાના, અચક્ષુનની અનત પર્યોચના, અવધિદર્શનની અનંત પર્યાયાના (દેવસળપ(વાળ) અને કેવલદશ નની અન ત પર્યાયના ( બોળ નજી) ઉપયેગને પ્રાપ્ત કરે છે. (ગોળ ચળે લીવે છે) જીવ ઉપયાગલક્ષણ વાળે છે. ( ૬ ટ્રેન' વ. યુચર્સોયમાં ! નીવેળ સફ઼ાળે ગામ વત્તત્વ સિચા) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુંછે કે ઉત્થાન શ્રાદિ વિશેષણાથી યુક્ત જીવ આત્મભાવરૂપ ચૈતન્ય બતાવે છે, એવુ' કથન કરી શકાય છે. ।। સૂ. ૩ ।। ટીકા-( નીનેળમતે !) હે ભદન્ત ! જીવ (સટ્ટાને સમ્ભે) વિશિષ્ટ ચેન્નારૂપ ઉત્થાન વાળા, જ્ઞાનાવરણીય આદિ કવાળા, ( સહે) શારીરિક તાકાતરૂપ ખળ વાળા, ( વી)િ વીય વાળા “ સપૂરિણામે ’' અભિમાન વિશેષરૂપ પુરુષકાર અને પરાક્રમવાળા થઈને ( ગાયમવેળ' ) આત્મભાવદ્વ્રારા–પરિણામા દ્વારા ( નવમાવ) ચૈતન્યરૂપ જીવભાવને (વયંસેીતિ વત્તજ પિયા) પ્રકટ કરે છે, એવુ કહી શકાય ખરૂ? ઉપર જીવના જે પાંચ વિશેષણ કહ્યાં છે તે સિદ્ધજીવને લાગૂ પડતાં નથી. કારણ કે સિદ્ધજીવામાં ઉત્થાનાદિ ક્રિયાઓના અભાવ હાય છે જ્યાં સુધી જીવના સંસાર સાથે સમધ હાય ત્યાં સુધી જ એ ઉત્થાનાદિ ક્રિયાઓ જીવમાં જોવા મળે છે. ઉત્થા નાદિ ક્રિયાઓથી યુક્ત હાવુ એજ જીવનું સ’સારીપણુ છે. જ્યાં ઉત્થાનાદિ ક્રિયાઓના અસદ્ભાવ છે, એવુ' સ્થાન મેક્ષ છે. મેાક્ષમાં ઉત્થાનાદિ ક્રિયાએ હાતી નથી. જો ત્યાં પણ તેમને સદ્ભાવ માનવામાં આવે તે મેક્ષ એક પારિભાષિક શબ્દ જ મનાય. તેથી એવુ જ માનવુ ચાગ્ય છે કે મેાક્ષમાં ઉત્થાનાદિ ક્રિયાએ નથી–સ`સારમાં જે તે ક્રિયાઓનું અસ્તિત્વ છે. કારણ કે સંસાર સાથેના સંબંધથી સંસારી જીવામાં તે ક્રિયાઓના સદ્ભાવ હોય છે. તે એ ક્રિયાએથી યુક્ત સ'સારી જીવ ( આચમાને `) ઉત્થાન શયન, ગમન, લાજન માધિ આત્મપરિણામ દ્વારા (વમય વૃત્તિ) જીભાવ રૂપ ચૈતન્યને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૩૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ કરે છે, એવું (ઉત્તરવં વિચા) કહી શકાય ખરૂં? હવે ટીકાકાર પ્રશ્નનું તાત્પર્ય સમજાવે છે–વિશિષ્ટ ઉત્થાન આદિ ક્રિયાઓ વિશિષ્ટ જ્ઞાન પૂર્વક જ થાય છે એ નિયમ છે. એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જ્યાં જ્ઞાનની અધિક્તા હોય છે ત્યાં ક્રિયાઓમાં પણ અધિક્તા હોય છે. તેથી તે ક્રિયાઓ આદિની તરતમતાથી (અધિક્તાથી) જીવ પિતાના વિશિષ્ટ શૈતન્યને પ્રકટ કરે છે–એવું જે માનવામાં આવે તે કઈ પણ વધે નથી. આ પ્રકારનું મંતવ્ય યોગ્ય છે કે નહીં એ ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ છે. તેને ઉત્તર મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે-(હંતા જોયા! વેf Ta જાતીતિ સિયા) હે ગૌતમ! હા, ઉત્થાનાદિ વિશેષણોથી યુકતજીવ પિતના પરિણામે દ્વારા ચૈતન્યરૂપ ભાવને પ્રકટ કરે છે એવું માનવામાં કઈ પણ હરકત નથી. અહીં (વાવ) (પર્યન્ત) પદથી ઉત્થાનથી લઇને જીવ ભાવ સુધીના પદ ગ્રહણ કરવામાં આવ્યા છે. જીવ આત્મભાવ દ્વારા પિતાના ચિતન્યને બતાવે છે, એવું આ સ્થન કારણજ્ઞાન ને માટે પ્રકટ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. તેને કોઈ પણ ઈન્દ્રિયથી કે ક્ષાપશમિક જ્ઞાનથી ઓળખી શકાતું નથી. તેથી તે પરિણમોનો કર્તા જે આત્મા છે તેનું જ્ઞાન એ પરિણામો દ્વારા જ થાય છે. તે પરિણમેને જે કર્તા છે, તે જ તે પરિણામેનું કારણ હોય છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુએ જે ઉત્તર આપે તેનું કારણ જાણવાને માટે પ્રશ્ન કરે છે– (2 Mાં જ્ઞાવ વત્તત્રં શિયા) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે “જીવ આત્મપરિણામોદ્વારા ચૈતન્યભાવ પ્રકટ કરે છે એમ કહેવામાં કઈ હરક્ત નથી? તેને ઉત્તર મહાવીરપ્રભુ આ પ્રમાણે આપે છે (યમાં !) ગૌતમ ( કીવેot) જીવ (શiતાળ) અનંત (મિળવોલ્ફિનાળકનવાળ) આભિનિબેધિક જ્ઞાન (મતિજ્ઞાન)ની પર્યાના સર્વજ્ઞપણા દ્વારા કરાયેલા વિભાગોના ઉપયોગને પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનમાં શક્તિના અંશ શ્રી ભગવતી સૂત્ર : ૨ ३४० Page #355 -------------------------------------------------------------------------- ________________ અનત હાય છે. પ્રત્યેક જીવ તે તે આવારક કર્મોના ક્ષયાપશમ આદિ અનુસાર તે તે શક્તિના અંશને જેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય તેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરે છે. મતિજ્ઞાનમાં પણ તે પ્રકારની શક્તિના અંશ અનત હાય છે એ અંશ છદ્મસ્થજીવાને માટે તેા બુદ્ધિગમ્ય હાતા નથી—તેમને તે સર્વજ્ઞ જ સાક્ષાત્ જાણે છે. હા, અનુમાન આદિ દ્વારા છદ્મસ્થ પશુ તેમને પાક્ષરૂપે જાણી શકે છે. મતિજ્ઞાનનાએ અનંત શક્તિ અશાને જ અહીં ( વર્ષન ) પદથી ગ્રહણ કરવામાં આવ્યા છે. એ સર્વજ્ઞ પ્રાકૃત મનાયા છે. જીવ જ્યારે ઉત્થાનાદિ ક્રિયાએ કરવામાં પ્રવૃત્ત બન્યા હાય છે, ત્યારે તે ક્રિયાઓ દ્વારા તે પેાતાના સ્વરૂપભૂત ઉપયાગ સ્વરૂપને પ્રકટ કરે છે. તેનું તે ઉપયાગરૂપ સ્વરૂપ અનેક ધારાઓમાં વહેતું રહેછે–કયારેક મતિજ્ઞાનરૂપે તેા કયારેક શ્રુતજ્ઞાન રૂપે, કયારેક અધિજ્ઞાન રૂપે તા કયારેક મન:પર્યય જ્ઞાન રૂપે, કયારેક કેત્રલજ્ઞાન રૂપે તા કયારેક મતિ અજ્ઞાન આદિ અનેક રૂપે તે વહેતું રહે છે. સ'સારી જીવ જ્યારે ઉત્થાન, શયન આદિ ક્રિયાએમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે ક્રિયાએ કરતી વખતે તે મતિજ્ઞાન આદિની અનંત પર્યાયામાંથી કોઇને કોઇ એક પર્યાયને ધારણ કરતા રહે છે. તેથી એ વાત પ્રકટ થાય છે કે તે સ‘સારીજીવ ક્રિયાઓ કરતી વખતે પેાતાના સ્વરૂપભૂત ઉપયાગના અશરૂપ મતિજ્ઞાન આદિના અનંત શામાંથી કોઇ એક અંશને પ્રકટ કરતા રહે છે એવું કહેવામાં કાઈપણ પ્રકારના વાંધા નથી. શ્રુતજ્ઞાન આદિના વિષયમાં પણ એજ પ્રકારનું કથન સમજી લેવુ' સ્ન્ત” અનન્ત પદના સંબંધ અહી બધી જગ્યાએ કરી લેવા જોઇએ. વળી ( સુચળાળવગ્નવાળ' ) તે સંસારી જીવ અનંત શ્રુતજ્ઞાનની પર્યાયાના ઉપયેગને, ( ઓાિળવજ્ઞત્રાળું) અધિજ્ઞાનની અનંત પર્યાયાના ઉપયાગને, ( મવTAZ[Ç વાળ) મન:પર્યવજ્ઞાનની અનત પાંચાના ઉપયોગને, (દેવહળાળપગવાળું ) કેવળજ્ઞાનની અનંત પર્યાયાના ઉપયોગને પ્રાપ્ત કરે છે, અને તે જીવ ( મળે અળાળવજ્ઞયાળ) મતિજ્ઞાનની અનંત પર્યાના (મુયઅળાપ વાળ ) શ્રુત અજ્ઞાનની અનંત પર્યંચાના, ( વિમંગળાબ વસ્ત વાળ' ) વિભ`ગ જ્ઞાનની અન ંત પર્યાયાના, ( વવવસ્તુસળયાવાળ' ) ચક્ષુદશનની અનંત પાંચાના, ( બનવવુવ સાવજ્ઞાન ) અચક્ષુ દર્શનની અનંત પર્યાયાના, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪૧ Page #356 -------------------------------------------------------------------------- ________________ (કોનિ પજવા ) અવધિ-દર્શનની અનંત પર્યાના અને (૪rsસાવા) કેવળ દર્શનની અનંત પર્યાના (૩i Tછ ) ઉપગને પ્રાપ્ત કરે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે સમજાવી શકાય-સિદ્ધાંતમાં ઉગના મુખ્ય બે પ્રકાર કહ્યા છે-(૧) દશને પગ (૨) જ્ઞાને પગ (૩ો ઢક્ષણ) જીવનું લક્ષણ ઉપગ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલ દર્શનના ભેદથી દશને પગને ચાર પ્રકાર છે. અને જ્ઞાને પગના નીચે પ્રમાણે આઠ ભેદ છે-(૧) મતિજ્ઞાન, (૨)શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ૫ર્યવજ્ઞાન ( ૫) કેવલ જ્ઞાન, (૬) મતિ અજ્ઞાન (૭) શ્રત અજ્ઞાન, અને (૮) વિભજ્ઞાન ઉપગનું લક્ષણ જીવમાં જ હોય છેઅજીવમાં હેતું નથી. તેથી જ્યારે જીવ ઉત્થાનાદિ ક્રિયાઓ વાળ હોય છે ત્યારે તે ઉપરોક્ત ઉપગેમાંથી કેઈ ને કંઈ ઉપગવાળે રહે છે. શંકા-કેવલદર્શન અને કેવલજ્ઞાન, એ બે ઉપગ તે અહંત કેવલી અને સિદ્ધ પરમાત્માઓમાંજ હોય છે; પણ તેઓમાં ઉત્થાનાદિ ક્રિયાઓને સદ્ભાવ તે હિતે નથી. તે પછી એ વાત કેવી રીતે માની શકાય કે ઉત્થાનાદિ ક્રિયાઓ કરતે જીવ ઉપગને પ્રાપ્ત કરે છે? સમાધાન–અર્વત અવસ્થામાં તે શરીરને સદ્ભાવ હોવાથી ઉત્થાનાદિ યિાઓ રહે છે જ- તેમાં તે કેાઈ હરક્ત નથી. હવે રહી સિદ્ધ પરમાત્માએની વાત. સિદ્ધ પરમાત્માઓ તે તે ક્રિયાઓ કરતા નથી, કારણ કે તેમને શરીર જ હેતાં નથી. પણ તેમનામાં એ બે ઉપગનું અસ્તિત્વ હેવામાં શી હરકત છે ? આ કથનમાં વધે તે ત્યારે જ નડે કે જયારે એવું કહેવામાં આવ્યું હોય કે ઉપયોગના સદૂભાવમાં ઉત્થાનાદિ ક્રિયાઓ થાય છે. અહીં તે એવું કહેવામાં આવ્યું છે કે ઉત્થાનાદિ કિયાઓના સદુભાવમાં જીવ એ ઉપગોમાંથી કેઈ ઉપગને પ્રાપ્ત કરે છે. શંકાઉત્થાનાદિ રૂપ અત્મપરિણામમાં પ્રવૃત્ત જીવ આભિનિબેધિક જ્ઞાનાદિપ ઉપગને પ્રાપ્ત કરે છે. તે શું તેની મદદથી જ તે પિતાના ચિતન્યને પ્રકટ કરે છે? સમાધાન––(૩ોraછે જે જીવે છે guળ) જીવનું લક્ષણ ઉપગ છે-જ્ઞાન છે-કારણ કે તેના દ્વારા જ તેને વસ્તુ પરિચછેદ તરફ પ્રવૃત્ત કરાય છે તે કારણે વે ઉપગરૂપ જીવભાવને ઉથાનાદિ આત્મભાવ દ્વારા પ્રકટ કરે છે. તેનું પર્વ યુ વીવેof eળે કાર વત્તત્રં રિચા) તે કારણે એવું કહ્યું છે કે ઉત્થાનાદિ ક્રિયાવાળે જીવ પિતાના પરિણામે દ્વારા જીવભા વરૂપ ચૈતન્ય પ્રકટ કરે છે. અહીં (વાઘ) (પર્યન્ત) પદથી ( m) થી લઈને (ાવમાવંયતિ) પર્યન્તને સૂત્ર પાઠ ગ્રહણ કરવામાં આવે છે. મા. ૩ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪ર Page #357 -------------------------------------------------------------------------- ________________ આકાશ કે સ્વરૂપના નિરૂપણ આકાશ નિરૂપણ પૂર્વ પ્રકરણમાં જીવને વિચાર કર્યો. જીવનું આધાર ક્ષેત્ર આકાશ છે તેથી જીવનું નિરૂપણ કર્યા પછી તેના આધારરૂપ ક્ષેત્ર હોવાને કારણે સૂત્ર કાર હવે આકાશનું નિરૂપણ કરે છે-( વિરે ! મારે પo) ઈત્યાદિ સૂત્રાર્થ–(વિળ મરે! મારે વઇ) હે ભદન્ત ! આકાશ કેટલા પ્રકારનું કહ્યું છે? (યમા ! હે ગૌતમ ! (ભારે સુવિ vo) આકાશ બે પ્રકારના કહ્યાં છે. (જૈન) તે બે પ્રકારે આ પ્રમાણે છે-(રોયાના ૨ બોરાણે જ) (૧) લોકાકાશ અને (૨) અવલોકાકાશ. (હોચાસે માત ! | જીવા, વ લેણાં, જીવવાવા, જીવા, ના, જોરદggar) હે ભદન્ત! કાકાશમાં શું જીવે છે કે જીવના દેશ છે કે જીવનાપ્રદેશ છે? કે અજીવ છે? કે અજીવના દેશે છે? કે અજીવના પ્રદેશ છે ? (જોયા!) હે ગૌતમ ! (વા વિ, ગીતા વિ.જીવણસા વિ, નવા વિ અનીર રેશિ શશીવERા વિ) તે કાકાશમાં જીવે પણ છે, જીવના દેશ પણ છે, અને જીવના પ્રદેશ પણ છે, અજીવ પણ છે, અજીવના દેશ પણ છે અને અજીવના પ્રદેશ પણ છે. તેને જોવા તે નિરમા giવિયા, રશિયા, તેાિ , જત્તિવિચા, ચંદ્ધિશા, Mિવિયા) કાકાશમાં જે જ રહે છે તેમાંના કેઈ જીવ નિયમથી જ એક ઈન્દ્રિયવાળા હેય છે, કે બે ઇન્દ્રિયવાળા હોય છે, કેઈ ત્રણ ઈન્દ્રિયવાળા હેય છે, કેઈચાર ઈન્દ્રિયવાળા હોય છે, કે પાંચ ઈન્દ્રિયેાવાળા હોય છે અને કેઈ અનિન્દ્રિય ઈન્દ્રિયે વિનાના હોય છે. (જે જીવતા તે નિવમા વિલા) કાકા શમાં જીવના જે દેશ છે તે નિયમથી જ એકેન્દ્રિય જીવના દેશ છે, ( કવિ Mરિર રર) અને હીન્દ્રિયથી લઈને અતિન્દ્રિય જીવ પર્યન્તના દેશ છે. ( અલીવારે સુવિg ) કાકાશમાં જે અજીવ છે તે બે પ્રકારના કહ્યા છે. (તાણા) તે બે પ્રકારે આ પ્રમાણે છે-(વી ચ ઇવી ૨) (૧) રૂપી અજીવ (૨) અરૂપી અજીવ ( વી તે રવિણા વઘઇ) રૂપી અજીવના ચાર પ્રકાર કહ્યા છે. (તંગણા) તે ચાર પ્રકાર આ પ્રમાણે છે (ાષા, વંધતા, હિષાસા, જમાનુજા ) (૧) સ્કંધ, (૨) સ્કંધદેશ, (૩) સ્કંધપ્રદેશ અને (૪). પરમાણુ પુલ. જે કરી તે વિવિ પૂછતા) અરૂપી અજીવના પાંચ પ્રકાર કહ્યા છે. (તંગ) તે પ્રકાર આ પ્રમાણે છે (ઋત્યિકાર, નો વિચાર રે धम्मथिकायस्स पएसा, अधम्मत्यिकाए नो अधम्मस्थिकायस्स देसे, अधम्मत्थिकाय પણ પvલા, તા સમયે) (૧) ધર્માસ્તિકાય છે ધમસ્તિકાયને દેશ નથી, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ છે(૩) અધમસ્તિકાય છે- અધર્માસ્તિકાયને દેશ નથી () અધર્માસ્તિકાયના પ્રદેશ છે અને (૫) અદ્ધા સમય છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪૩ Page #358 -------------------------------------------------------------------------- ________________ (ગોપાળાનં અરે! f% બીજા પુચ્છા રવિ) હે ભદન્ત ! અલકા કાશમાં શું છે છે? વગેરે પ્રશ્નો આગળ લૈકાકાશના વિષયમાં પૂછયા પ્રમાણે જ અહીં પૂછવા જોઈએ.( ! હે ગૌતમ! (જો વા નાવ નો વકીલ yg1) અકાકાશમાં જીવથી લઈને અજીવના પ્રદેશે પર્યન્તનું કંઈ પણ નથી (જે અનીવારે) તે અલેકાકાશ એક અછવદ્રવ્ય દેશરૂપ છે (અe सहुए अणंते हिं अगुरुलहुयगुणेहिं संजुत्ते सव्वागासे अणतभागूरे ते मगुरु लघु३५ છે, અનંત અગુરુલઘુ સ્વભાવવાળા ગુણેથી સંપન્ન છે, તથા અનંતભાવથી હીન સર્વકાશરૂપ છે કારણકે અલકાકાશની અપેક્ષાએ કાકાશ અનંત ભગરૂપ સૂn ટીકાÉ–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે,(વિશે મત્તે ! અTIણે પur) હે પ્રભુ! આકાશ કેટલા પ્રકારનું કહ્યું છે? એટલે કે આકાશના કેટલા ભેદ છે? આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે નૈયાયિક આદિ મતાનુસાર આકાશને એક જ ગણવામાં આવ્યું છે. તેથી એ માન્યતાનું નિવારણ-ખંડન-કરવાના હેતુથી આ પ્રશ્ન કરાય છે. માટે તે પ્રશ્નને અનુચિત ગણી શકાય નહીં. મહાવીર પ્રભુ તે પ્રશ્નને આ પ્રમાણે જવાબ આપે છે, (વિના!). હે ગૌતમ ! (સુવિહે બાણે ઘરો) આકાશના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે(૧) કાકાશ અને (૨) અકાકાશ-એજ વાત( જોયા જાણે જ અરોરાજાણે) પદે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આકાશનું સામાન્ય લક્ષણ એ છે કે તે જીવાદિક દ્રવ્યોને પોતાની અંદર સ્થાન દાન આપે છે. એ સામાન્ય લક્ષણને નજર સમક્ષ રાખી. ગૌતમ સ્વામીએ આ પ્રકારના છ પ્રશ્નો પૂછ્યા છે, અને મહાવીર પ્રભુએ આકાશના બે ભેદ સમજાવીને તે છ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે જે ગૌતમસ્વામીને આકાશના સામાન્ય લક્ષણનું જ્ઞાન ન હતું તે તેઓ પ્રભુને “આકાશ કેટલા પ્રકારનું છે” એ પ્રશ્ન ન કરત. પણ તેમણે એ પ્રશ્ન પૂછયો છે તેથી જાણી શકાય છે કે તેમને આકાશના લક્ષણનું તે જ્ઞાન છે જ. જ્યાં વિભાગને પ્રશ્ન ઉભું થતું હોય ત્યાં તેના લક્ષણનું જ્ઞાન તે પહેલાં પ્રાપ્ત થયેલું હોયજ. આકાશના કાકાશ અને અલકાકાશ, એવા બે ભેદ કહ્યા છે. જેટલા ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોનું અસ્તિત્વ છે એટલા ફોત્રને-એટલા આકાશને-કાકાશ કહે છે, અને તેથી વિપરીત પ્રકારનું અલકાકાશ છે આલાકાકાશમાં આકાશ સિવાય કંઈપણ દ્રવ્યને સદભાવ હોતો નથી. તેથી, જ ( સ્ટોક્ષિો જોવાવારા:ગોવસ્ત્રક્રિોડક્ટ્રોવારા) આ કથન અનુસાર લેક રૂપ ધર્માદિક દ્રવ્યોથી ઉપલક્ષિત આકાશને કાકાશ કહે છે. અને અલેક રૂપ ધર્માદિક દ્રવ્યના અભાવથી ઉપલક્ષિત આકાશને અલકાકાશ કહે છે. પ્રશ્ન-(@ોચા ન મરે) હે ભદન્ત! કાકાશમાં (f% શીવા, ગીતા , વપરા) શું છે (જીવનું અસ્તિત્વ) છે, કે જીવદેશ છે, કે જીવપ્રદેશો છે શ્રી ભગવતી સૂત્ર : ૨ उ४४ Page #359 -------------------------------------------------------------------------- ________________ અહીં ગૌતમ સ્વામીએ છે પ્રશ્નો કર્યા છે. તેમાંના ત્રણ જીવ, જીવદેશ અને જીવપ્રદેશ વિષે છે અને બીજા ત્રણ પ્રશ્નો અજીવ, અછવદેશ અને અજીવપ્રદેશ વિષે છે. “ જીવ પદ દ્વારા અહીં સમસ્ત જીવદ્રવ્ય ગ્રહણ કરવામાં આવ્યું છે. ઉપગ લક્ષણવાળા જીવના કેવલિ પ્રજ્ઞાકૃત બે, ત્રણ આદિ જે વિભાગ છે, તેમને “વદેશ” કહેવામા આવેલ છે. તથા એજ જીવના પ્રકૃષ્ટ દેશને માટે (જીવપ્રદેશ) શબ્દનો પ્રયોગ કર્યો છે. તે વિભાગો પાડી શકાતા નથી. તેથી જે અવિભાજ્ય ભાગ છે તેમને જ પ્રદેશ કહેવામાં આવે છે, એમ સમજવું. ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે-લાકાકાશમાં સંપૂર્ણ છવદ્રવ્ય છે, કે જીવના દેશ છે, કે જીવના પ્રદેશ છે ? એજ પ્રમાણે લોકાકા શમાં ( વા, બનાવાયેલા, શનીવાલા ) અજીવ “ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છે,” કે તેમના પ્રદેશ છે? શંકા–જે એ વાત ચોકકસ છે કે લોકાકાશમાં જીવ અને અજીવ, એ બને દ્રવ્યનું અસ્તિત્વ છે, તે તે કથનથી એ વાત પણ સિદ્ધ થાય છે કે ત્યાં જીવપ્રદેશ, અછવદેશ, અને અજીવ પ્રદેશ આદિને પણ સદ્ભાવ છે, કારણ કે તેમને તેમની સાથે અભેદ છે. તે પછી સૂત્રકારે અહીં જીવ અને અજીવની સાથે જીવદેશ પ્રદેશ, અછવદેશ અને અજીવપ્રદેશને સ્વતંત્રરૂપે શા માટે ગ્રહણ કર્યા છે? સમાધાન કેટલાક મતવાદીઓ એવું માને છે કે જીવ નિરવયવ છે. તે આ કથન દ્વારા તેમને એ વાત સમજાવવામાં આવી છે કે જીવ નિરવયવ નથી પણ સાવયવ (અવયવસહિત) છે. તે માટેજ સૂત્રમાં છવદેશ આદિ પદેને સ્વતંત્ર રીતે ગ્રહણ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીના પ્રશ્નને મહાવીરપ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે-(નોરમા ) હે ગૌતમ ! (કોવા વિ, નીતા જિ, શીવપાસાત્તિ). લકાકાશમાં સમસ્ત છવદ્રવ્ય પણ છે, જીવદ્રવ્યના દેશપણ છે અને જીવદ્રવ્યના પ્રદેશ પણ છે. (ગીતા રિ, મનીષા રિ, વિ) એજ પ્રમાણે તેમાં અછવદ્રવ્ય પણ છે, અછવદ્રવ્યના દેશ પણ છે અજીવ દ્રવ્યના પ્રદેશ પણ છે, જે ની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪૫ Page #360 -------------------------------------------------------------------------- ________________ તે નિયમ પરિયા, ફૅશિયા, તેફંતિવા, વરિયા, દ્વિરિચા, રિચા) કાકા શમાં રહેલું છવદ્રવ્ય નિયમથી જ એકેન્દ્રિય પણ છે, બે ઈન્દ્રિય પણ છે, ત્રીન્દ્રિય પણ છે, ચતુરિન્દ્રિય પણ છે, પંચેન્દ્રિય પણ છે અને અનિન્દ્રિયઅપર્યાપ્ત, કેવલી અને સિદ્ધપણ હોય છે. (અનિન્દ્રિય) પદ દ્વારા અહીં જે અપર્યાપ્ત આદિ જે ગ્રહણ કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે તે જીને ઈન્દ્રિયે હોતી નથી. અપર્યાપ્ત છને ઇન્દ્રિય પર્યાસિની પૂર્ણતાને અભાવે તથા છ પર્યાસિમાંથી એક પર્યાતિને સદભાવ ન હોવાથી કઈ પણ ઈન્દ્રિય હતી નથી. જો કે કેવલીને ઇન્દ્રિયો હોય છે, પણ તે કાર્યકારી નથી. કેવલીનું જ્ઞાન ક્ષાયિક હોય છે. તેથી તેને ઈન્દ્રિયાતીત માનવામાં આવ્યું છે. સિદ્ધ પરમાત્માઓને શરીર જ હોતું નથી તેમને ઇન્દ્રિયોથી તદ્દન રહિત માનવામાં આવ્યા છે તે બધા જીવને નિવાસ લેકાકાશમાં જ છે. સિદ્ધોનો નિવાસ લેાકના અગ્ર ભાગમાં છે, પણ તે અગ્રભાગ પણ લેકમાં જ છે એમ કહેવામાં કઈ વાંધે નડતો નથી. “કાકાશમાં છવદ્રવ્ય, છરદેશ અને જીવપ્રદેશ રહે છે,” આ કથનથી ભગવાને ગૌતમ સ્વામીના પહેલા ત્રણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. ( ગીતા તે નિચમા વિતા કવિ રિચા). જીવદેશે નિયમથી જ એકેન્દ્રિયથી લઈને અનિન્દ્રિય છે પર્યન્તના દેશ હોય છે. જીવદેશ અને એકેન્દ્રિય દેશમાં અભેદ છે કારણ કે જીવ અને એકેન્દ્રિયમાં વ્યાપ્ય વ્યાપક ભાવ છે. અહીં ચાવત (પર્યન્ત) પદથી બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય દેશે ગ્રહણ કરવામાં આવ્યા છે. વળી જે જીવદેશે છે તેજ દ્વિન્દ્રિય આદિ જીવાના પણ દેશ છે. એ જ પ્રમાણે તેને નીચાણવા જે નિયન પરિણા ) જે જીવ પ્રદેશ છે તેઓ નિયમથી જ એકેન્દ્રિય પ્રદેશથી લઈને અનિન્દ્રિય પર્યન્તના પ્રદેશ છે. જે જીવોના પ્રકષ્ટ દેશ છેઅવિભાજય વિભાગ છે–તેમને જીવપ્રદેશ કહે છે. તેઓ નિયમથી જ એકેન્દ્રિય પ્રદેશથી લઈને અનિન્દ્રિય પર્વતના પ્રદેશ છે. જીવપ્રદેશ અને એકેન્દ્રિયાદિ પ્રદેશમાં અભેદ છે. જેવી રીતે જીવ અને એકેન્દ્રિયમાં વ્યાપ્ય વ્યાપક ભાવ છે એવી જ રીતે જીવપ્રદેશ અને એકેન્દ્રિયપ્રદેશમાં પણ વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી તે અભેદ સ્વાભાવિક લાગે છે.- જેવી રીતે વૃક્ષ અને સીસમ માં વ્યાપ્ય વ્યાપક ભાવ લેવાથી અભેદ સ્વભાવિક છે- એટલે કે જેવી રીતે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪૬ Page #361 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષને વ્યાપક અને સીસમને વ્યાપ્ય માનવામાં આવે છે, કારણ કે સીસમ વિના પણ વૃક્ષનું અસ્તિત્વ સંભવી શકે છે પણ વૃક્ષવિના સીસમનું અસ્તિત્વ કદી પણ સંભવી શકતું નથી. આ રીતે તે બન્ને વચ્ચે વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી તેમની વચ્ચે અભેદ માનવામાં આવે છે એ જ પ્રમાણે જીવદેશ અને જીવપ્રદેશ, એ બને વ્યાપક છે અને એકેન્દ્રિયાદિ દેશ અને પ્રદેશ વ્યાપ્ય છે. જ્યાં જીવદેશ અને જીવપ્રદેશત્વ રૂપ વ્યાપક હશે ત્યાં એકેન્દ્રિયનું જ દેશત્વ હિઈ શકે છે, એ નિયમ થઈ શકતું નથી–અન્ય જીવનું પણ દેશવ ત્યાં હાઈ શકે છે. પણ જ્યાં એકેન્દ્રિયદિ દેશત્વ હશે ત્યાં જીવદેશવાદિ પણ હશે, એવો નિયમ છે.( વવપતા તે નિમાં વિચારા કાર વિચારણા) આ સૂત્રમાં (ઝાય) (પર્યન્ત) પદથી શ્રીન્દ્રિયપ્રદેશ, ત્રીન્દ્રિયપ્રદેશ, ચતુરિન્દ્રિયપ્રદેશ પંચેન્દ્રિય પ્રદેશ અને અનિન્દ્રિય પ્રદેશે ગ્રહણ કરાયા છે. હવે પ્રભુ ગૌતમ સ્વામીના છેલલા ત્રણ પ્રશ્નોને ઉત્તર આપતા કહે છે-(કે જલીયા તે સુવિા પત્તા) જે અજીવ છે તે બે પ્રકારના છે. (સંજ્ઞા ) જેમ કે (હવીર જવી ૨) (૧) રૂપી અજીવ અને (૨) અરૂપી અજીવ, જેમાં રૂપ, રસ, ગંધ સ્પર્શ હોય છે એવા મૂર્તિક પ્રદાર્થને “રૂપી” કહે છે, અને જેમાં એ ચાર ગુણ હેતા નથી એવા અમૂર્તિક પદાર્થ ને “અરૂપી” કહે છે. અજીવના મૂળ પાંચ ભેદ છે ૧, ધર્માસ્તિકાય, ૨, અધર્માસ્તિકાય, ૩, આકાશાસ્તિકાય ૪, પુદ્દગલાસ્તિકાય અને ૫, કાળ તેમાંના પુલાસ્તિકાય સિવાયના ચાર અસ્તિકાય અરૂપી છે પણ પુદ્ગલાસ્તિકાય રૂપી છે.(બે થી તે રવિંદ્યા ?) રૂપી પુતલાસ્તિકાયના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે (વંધા, રંધરા, રાંધvgણા પરમાણુવોrઠા )(૧) કંધ, (૨) સ્કધદેશ, (૩) સ્કંધપ્રદેશ અને (૪) પર માણુ પુલપરમાણુના સમુદાય રૂપ જે અવયવી છે તેને ધ કહે છે. સ્કંધના બે ત્રણ આદિ અપૃથકરૂપ જે વિભાગે છે તેમને સ્કંધદેશ કહે છે. ધદેશના જે નિરંશ (અવિભાજ્ય) વિભાગ છે તેમને સ્કંધપ્રદેશ કહે છે. તથા અવયવ અને અવયવી ભાવથી રહિત જે પુદ્ગલ છે, તેને પરમાણુ પુલ કહે છે અહી પરમાણુ પંદલ તેમને જ કહ્યા છે કે જેઓએ સ્કંધ અવસ્થા પ્રાપ્ત કરી નથી. (ને કવી તે પંવિટ્ટ guળા) અરૂપી જીવન નીચે પ્રમાણે પાંચ પ્રકાર ४ा छ (धम्मत्थिकाए,ना धम्मस्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पएसा) अधम्मत्थिकाए, નો ગધરિયાવરણ રે,અવનિથાચક્ષ પver સમયે) (૧)ધર્માસ્તિકાય,(૨) ધર્માસ્તિકાયના પ્રદેશ (૩)અધર્માસ્તિકાય (૪) અધુર્માસ્તિકાય પ્રદેશ અને(૫) અને દ્ધાસમય (કાળ) અહીં ધર્માસ્તિકાયને દેશ અને અધમસ્તિકાયને દેશ ગ્રહણ કરવાને નથી. અહીં ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયનાદેશને શા માટે અરૂપી અજીવના પ્રકાર ગણવામાં આવ્યા નથી તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે- જીવ અને પુલ અનેક છે. તેથી એક જીવ જેટલા સ્થાનમાં સમાય છે અથવા એક પુલ જેટલી જગ્યા રોકે છે, એટલી જગ્યામાં સંકેચ વિસ્તાર ગુણથી યુક્ત શ્રી ભગવતી સૂત્ર : ૨ ३४७ Page #362 -------------------------------------------------------------------------- ________________ ** "" હાવાને કારણે અનેક જીવ અને અનેક પુદ્ગલના સમાવેશ થઇ શકે છે. તે કારણે જીવ, જીવદેશ, જીવપ્રદેશ અને પુદ્ગલ, પુદ્ગલ દેશ અને પુદ્ગલ પ્રદેશના વિષયમાં એવુ કથન થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુદ્ગલ અને જીવના પ્રદેશમાં સાચ અને વિસ્તાર પામવાની શક્તિ (સ્વભાવ) છે. તેથી એક પુદ્ગલ તથા એક જીવ જેટલા સ્થાનમાં રહી શકે છે એટલા જ સ્થાનમાં અનેક જીવ અને અનેક પુદ્ગલ પણ રહી શકે છે. તેથી અનેક જીવ અને અનેક પુદ્ગલ હાઈ શકે છે, અને તે કારણે અનેક જીવ, અનેક પુદ્ગલ, અનેક જીવદેશ. અનેક પુદ્ગલદેશ, અનેક જીવપ્રદેશ અને અનેક પુદ્ગલપ્રદેશ એવું મહુવચનવાળું કથન સંગત ખની જાય છે. તથા રૂપી દ્રવ્યની અપેક્ષાએ પણ અનેક અજીવ, અનેક અજીવદેશ, અનેક અજીવપ્રદેશ ” એવુ' મહુવચનવાળુ' કથન સંગત મની જાય છે. તેનું કારણુ એ છે કે એકજ અધિકરણ (સ્થાન)માં ભેદવાળી ત્રણે વસ્તુને સદૂભાવ રહી શકે છે ધર્માસ્તિકાય આદિમાં તા આ પ્રકારના ત્રણ ભેદ સ`ભવિત નથી, પણ ઉપર કહ્યા મુજબના બે ભેદ જ સ`ભવિત છે. તેનું કારણ એ છે કે જ્યારે ધર્મોસ્કિાયાદિ રૂપ સ’પૂર્ણ વસ્તુની વાત કરવામાં આવતી હાય ત્યારે જ તેને માટે ધર્માસ્તિકાય આદિ શબ્દના પ્રયાગ થાય છે. પણ જ્યારે ધર્માસ્તિકાય આદિના અંશ માત્રની જ વાત થતી હોય, ત્યારે તેમને ધર્માસ્તિકાય આદિના પ્રદેશ કહેવામાં આવે છે, કારણ કે તે પ્રદેશે। અવસ્થિત રૂપવાળા હોય છે. ધર્મસ્તિકાયદ્ઘિકોના દેશોની કલ્પના સુસ'ગત લાગતી નથી, કારણ કે એમના તે દેશે। અનવસ્તિરૂપવાળા હાય છે, જો કે જીવાદિક દ્વગૈાના દેશ પણ અનવ સ્તિરૂપવાળા હાય છે, તે પણ તે જીવાદિ દેશનું એક જ સ્થાને ભિન્ન ભિન્ન રૂપે રહેવાનું સ`ભવિત હેાય છે, તેથી તેમની ભિન્ન ભિન્ન રૂપે પ્રરૂપણા કરવામાં આવી છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં તે એવી વાત જ શકય નથી, કારણ કે એકદ્રવ્યરૂપ છે–ભેદ વિનાના છે. વળી તેમનામાં સકુચન આદિ ધમ (સ્વભાવ) હાતા નથી. તે કારણે જ ધર્માસ્તિકાય આદિકામાં દેશના નિષેષ કરવા માટે તો પધ્ધિાચલ છે, તો અષમ્માિચાલે) એવુ કહે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ વામાં આવ્યું છે. ધર્માસ્તિકાય આદિના દેશના નિષેધમાં ભગવાનની પ્રરૂપણું જ કારણરૂપ છે. આ રીતે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસિકાયના પ્રદેશે, (૩) અધમસ્તિકાય, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ (૫) અદ્ધાકાળ (વર્તમાન કાળ ) એ પ્રમાણે અરૂપી દ્રવ્યના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. તેમનું વર્ણન કરાયાથી કાકાશ વિષેના છ પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. અઢાસમય અટલે ક્ષણ અને તે ક્ષણ વર્તમાન સમય રૂપ હોય છે-અને વર્તમાન સમય એક ક્ષણ રૂપ હોય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળનું અસત્વ ( અભાવ-અસ્તિત્વ) હેવાથી, તેમને સદ્ભાવ જ માનવામાં આવ્યો નથી. એક ક્ષણરૂપ વર્તમાન કાળને જ અદ્ધાસમય રૂપ માને છે. બીજી જગ્યાએ અરૂપીને નીચે પ્રમાણે કહ્યા છે—(૧) આકાશાસ્તિકાય, (૨) આકાશાસ્તિકાય દેશ, (૩) આકાશાસ્તિકાય પ્રદેશ, (૪) ધર્માસ્તિકાય, (૫) ધર્માસ્તિકાય દેશ, (૬) ધર્મા. સ્તિકાય પ્રદેશ, (૮) અષમસ્તિકાય, (૮) અધમસ્તિકાયદેશ, (૯) અધમ સ્તિકાય પ્રદેશ અને (૧૦) અદ્ધા સમય (વર્તમાન કાળ) શંકા–જે બીજી જગ્યાએ અરૂપીના દસ પ્રકાર કહ્યા છે તો અહીં શા માટે તેના પાંચ ભેદ કહ્યા છે? ઉત્તર-અહીં ત્રણ ભેટવાળા આકાશને આધાર રૂપ ગણવામાં આવેલ છે, તેથી તેના ત્રણ ભેદને ગણતરીમાં લીધા નથી. અહીં તે જે આધેય છે તેમના ભેદને જ વિચાર કરવામાં આવ્યા છે. તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને અદ્ધિાસમય રૂપ કાળ એ આધેય રૂપ અરૂપી ત્રણેને જ અહીં વિચાર કરવામાં આવ્યા છે. આ રીતે ઉપર કહેલા ૧૦ દસ ભેમાંથી આકાશાસ્તિકાયના ત્રણ ભેદીને કાઢી નાખવાથી બાકી સાત ભેદ રહે છે. તે સાત ભેદને બદલે પાંચ ભેદેનું વર્ણન શા માટે કરવામાં આવ્યું છે તે આગળ બતાવવામાં આવ્યું છે. એટલે કે ધર્માસ્તિકાયના દેશ અને અધર્મો સ્તિકાયના દેશ અને અધમસ્તિકાયના દેશને પણ ગણવામાં આવ્યા નથી. બાકીના પાંચને જ અરૂપીના ભેદ તરીકે ગણાવ્યા છે હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને અલકાકાશ ને વિષે પ્રશ્ન પૂછે છે(ગોળાકારે બં મને ! કોરા પુછો તદ્દ વ) અકાકાશમાં જીવે અને અજીવ આદિ છે કે નહીં અહીં પણ લોકાકાશને વિષે જે ૬ છ પ્રશ્નો આગળ પૂછ્યા છે એજ અકાકાશ વિષે પૂછવા જોઈએ. તે પ્રશ્નો આ પ્રમાણે છે-જોगागासे ण भंते! किं जीवा, जीवोसा, जीवपएसा, अजीवा, अजीवदेसा, अजोधपएसा હે ભદન્ત ! આલેકાકાશમાં જીવ છવદેશ, જીવ પ્રદેશ, અજીવ,અજવદેશ અછત્રપ્રદેશ હોય છે કે નહી ? ( H) હે ગૌતમ ! (7ો વીરા વાવ નો જીવ ઘgar) ના, અલકાકાશમાં છવદ્રવ્ય નથી, જીવદેશ નથી, અછવદ્રવ્ય નથી અછવદેશ નથી અજીવપ્રદેશ નથી અહી (GIR) (પર્યન્ત) પહથી જીવદેશ જીવપ્રદેશ, અજીવ, અજીરદેશ અને અજીવપ્રદેશ ગ્રહણ કરાયા છે. પ્રશ્ન –જે આકાકાશ જીવાદિકના આધારરૂપ ન હોય તે તેનું રવરૂપ કેવું છે ! શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૪૯ Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર– મનવ ) તે અલકાકાશ એક અજીવ દ્રવ્યદેશરૂપ છે. અહીં જે અલકાકાશમાં અછવદ્રવ્યનું દેશત્વ કહેલું છે તે કાલેકરૂપ આકાશદ્રવ્યના ભાગરૂપે હવાથી કહેલ છે. તે અલકાકાશ ગુરુ નથી, લઘુ નથી, પણ અગુરુલઘુરૂપ છે. (ાળને હું જાદુ ગુહિં સંજુ) તે અનંત અગુરુલઘુ સ્વભાવવાળા ગુણેથી યુક્ત છે. એટલે કે અગુરુલઘુ સ્વભાવવાળા સ્વપર્યાયરૂપ અને પરપર્યાયરૂપ ગુણેથી તે યુક્ત છે. કહેવાને ભાવાર્થ એ છે કે પરિણમન વિનાની કોઈપણ વસ્તુ હતી નથી આકશ અને અલકાકાશ પણ વસ્તુરૂપ છે. તેથી તેમનામાં પણ પરિણમન હોય છે તે પરિણમન લઘુ પણ હોતું નથી અને ગુરુ પણ હેતું નથી તે પરિણમનનું નામ જ સ્વપર્યાય પરપર્યાય છે. પરને નિમિત્તે જે પરિણમન થાય છે તેને પરપર્યાય કહે છે જો કે અલકાકાશમાં આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય હોતું નથી, તે પણ ત્યાં જે પરપર્યાયરૂપ પરિણમન થતું રહે છે તે કાકાશના સંબંધને લીધે જ થાય છે એમ માનવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આકાશ એક અખંડ દ્રવ્ય છે-–તેના જેટલા ભાગમાં ધર્માદિક દ્રવ્ય રહે છે એટલા ભાગને કાકાશ કહે છે. અને જેટલા ભાગમાં તે રહેતું નથી તેટલા ભાગને અલકાકાશ કહે છે. તો જેવી રીતે એક અખંડ વાંસના છોડને હલાવવાથી આખે વાંસ હત્યા કરે છે, એજ પ્રમાણે પરપદાર્થોને કારણે કાકાશમાં જે પરિણમન થાય છે તે અખંડ (પૂરે પૂરા) આકાશમાં થાય છે, અલકાકાશમાં કાળદ્રવ્ય તે છે જ નહીં–તો ત્યાં પ્રત્યેક ક્ષણે થયા કરતાં સ્વપર્યાયરૂપ સદશ (સમાન) પરિ. ગુમન કેવી રીતે સંભવી શકે ? દરેક પરિણમન કાળદ્રવ્યને કારણે થતું હોય છે, સ્વતઃ (જાતે જ) થતું નથી. આ રીતે અલકાકાશ અગુરુલઘુ સ્વભાવવાળા ! સ્વપર્યાય અને પરપર્યાયરૂપ અનંત ગુણોથી યુક્ત છે (સવારે ગરમાણે) તે અલકાકાશ સર્વાકાશમાં અનંત ભાગ ન્યૂન છે, કારણ કે અકાકાશ કરતાં લોકાકાશ અનત ભાગરૂપ માનવામાં આવ્યું છે, તેથી અલકાકાશને એટલા ભાગ પ્રમાણુ ન્યૂન કહેલ છે. છે આકાશ નિરૂપણ સમાપ્ત છે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫૦ Page #365 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય કે પ્રમાણ ઔર સ્પર્શના કા નિરૂપણ ધર્માસ્તિકાય આદિના પ્રમાણુ અને સ્પનાનું નિરૂપણુ— પૂર્વ પ્રકરણમાં જે ધર્માદિક દ્રબ્યાની વાત કરવામાં આવી છે, તેમના પ્રમાણનું આ પ્રકરણમાં સૂત્રકારે નિરૂપણ કર્યું છે ( ધમ્મચિાણ of મંત્તે ! ) ઇત્યાદિ સૂત્રા—( ધર્મથિજાણ અંતે ! હૈ માહ વળત્તે ? ) હું ભાન્ત ! ધર્માસ્તિકાય કેટલું માટુ હાય છે ? ( શોચમા ! ) હે ગૌતમ ! (હોર્, જોયમેì, હોયળમાળે, હોય કે, હોયં ચેન સિત્તાાં વિદુ) તે ધર્માસ્તિકાય લેાકરૂપ છે, ઢાકમાત્ર છે, લેાકપ્રમાણુ છે, લેાકસૃષ્ટ છે, અને લેાકને સ્પર્શીને રહેલું છે. ( પત્ર महम्मत्थिकाए लोयागासे जीवत्थिकाए पोग्गलत्थिकाए पंच वि एक्काभिलावा ) ये પ્રમાણે અધર્માસ્તિકાય, લેાકાકાશ, જીવાસ્તિકાય. અને પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પણ વક્તવ્ય ( કથન) સમજવું. એટલે કે પાંચેનું વણૅન સરખું' જ સમજવું. ( અોછો૬છાં અંતે ! ધમ્મથિાયણ દેવË ëત્તિ ?) હે ભદ્દન્ત ! અધેલેક ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? (ગોચમા ! ) હે ગૌતમ !( સાતિ ળગતું ઘર) અધેાલાક ધર્માસ્તિકાયના અધ કરતાં વધારે ભાગનેા સ્પ કરે છે.(તિચિહોત્ ળ મંન્ને! પુજ્જા) હે ભદન્ત ! અપેાલાક ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? (યમા !) હે ગૌતમ ! (સંવેગમાન ઝુલx) તિય ગ્લુક ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. (કફ્તેજોદ્ અંતે! પુજ્જા) હે ભદન્ત ! ઉર્ધ્વલાક ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? ( નોચમા ) કે ગૌતમ ! ( ફે ં બદ્ધ સર્ ) ઉલાક તેના અધ કરતાં ઓછા ભાગના ૫શ કરે છે. (માળ મંતે ! ચળવમાનુની ધર્મચિવાયલ સિંહ-આન फुसइ, असंखेज्जइभागं फुसइ, संखज्जे भागे फुसइ, असंखब्जे भागे फुसइ, સત્યં લક્ ?) હે ભટ્ઠત ! રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના સખ્માતમાં ભાગના સ્પર્શ કરે છે, કે અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે, કે તેના સખ્યાત ભાગાના સ્પર્શ કરે છે, તેના અસખ્યાત ભાગાના સ્પર્શ કરે છે, કે સમસ્ત લાગના સ્પર્શ કરે છે ? ( નોચના!) હે ગૌતમ ! (મોસંશ્લેષ્મદ્ આપવા, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫૧ Page #366 -------------------------------------------------------------------------- ________________ મા કક્ષ, જો સહેજે અન્ને ને સર્વ કુલ) રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગનો સ્પર્શ કરતી નથી, પણ તેના અસંખ્યાતમાં ભાગને જ સંપર્શ કરે છે. તે તેને સંખ્યામાં ભાગને કે અસંખ્યાત ભાગને પણ સ્પર્શ કરતી નથી. તે તેના સમસ્ત ભાગને પણ સ્પર્શ કરતી નથી (ટૂमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदही, धम्मत्थिकायस्सपुच्छा किं संखेज्जई આ કુત્તર) હે ભક્ત ! તે રત્નપ્રભા પૃથ્વીનો જે ઘને દધિ છે તે ધમસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શ કરે છે? શું તે તેના સંખ્યામાં ભાગનો સ્પર્શ કરે છે? ( થcqમાં તા ઘણી-ઘMવાતg વાયા વિ) હે ગૌતમ ! જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, એ જ પ્રમાણે ઘોદધિ પણ તેના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. એજ પ્રમાણે ઘનવાત અને તનુવાત પણ તેના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ अरे छ. (इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए उवासंतरे धम्मत्थिकायस्स कि ગામા તરૂ, અસંકામા કાવ સવં પુરૂ?) હે ભદન્ત! આ રત્નપ્રભાપૃથ્વીનુ અવકાશાન્તર શું ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે, કે અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, સંખ્યાત ભાગને સ્પર્શ કરે છે, કે અસંખ્યાત ભાગને સ્પર્શ કરે છે, કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરે છે! (નોરમા !) હે ગૌતમ! આ રત્નપ્રભાપૃથ્વીનું અવકાશાન્તર ( લેઝર भागं फुसइ, णो असंखेज्जइ भाग फुसह, णो संखेज्जे भागे फुसइ, णो असंखेज्जे મા, જે સર્વ કર૬) ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે, તેના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરતું નથી, તેના સંખ્યાત ભાગને સ્પર્શ કરતું નથી, કે તેના અસંખ્યાત ભાગને સ્પર્શ કરતું નથી અથવા તે પૂરા ધર્માસ્તિકાયને પણ સ્પર્શ કરતું નથી. (ાસંતરારું ઘવાડું) એજ પ્રમાણે બીજા અવકાશાન્તના વિષયમાં પણ સમજવું ( જહા રાજમાઘ પુરવીર કરાવા મળિયા, પર્વે જ્ઞાન સમા) રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં અહીં જે કથન થયું છે તે સાતમી પૃથ્વી સુધીની બધી પૃથ્વીઓને પણ લાગૂ પડે છે. (રીવારા હવા, ઢાખરપુરા તા) જબૂદ્વીપ આદિ દ્વીપ લવણુ સમુદ્ર શ્રી ભગવતી સૂત્ર : ૨ ઉપર Page #367 -------------------------------------------------------------------------- ________________ આદિ સમદ્રો, (gઉં તો #જે ગાઢ સુલીવરમાર પુરા) સૌધર્મ કલાથી લઈને ઈષ...ભારે પૃથ્વી પર્યન્તના એ બધા પદાર્થો ધર્માસ્તિકાયના કેટલા ભાગના ( ૨) સ્પર્શ કરે છે? ઉત્તર–તે સકવિ ભલેઝરમાં વંતિ) તે બધા, ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, (રેતા હિવા) સંખ્યામાં ભાગને, કે સંખ્યાતભાગોને, કે અસંખ્યાત ભાગને, કે સમસ્ત ધર્માસ્તિ. કાયને સ્પર્શ કરતા નથી ( ગામતિથrg પર્વ ભારે વિ) અધમ. સ્તિકાય અને લોકાકાશના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. ગાથા–“ પુરોફીન-પૂજાનેવેનપુરા લિબ્રિી, સમાજ iા રે પૃથિવી, ઉદધિ, ઘનવાત, તનુવાત, ક૯૫, રૈવેયકે, અનુત્તર વિમાને અને સિદ્ધિના અવકાશાન્તરે ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે, અને બાકીના પૃથિવી, ઘને દધિ વગેરે ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે તે સૂ. ૫ ટીકાઈ–“ધmસ્થિg of મા Tum” હે ભદત ધર્માસ્તિકાય કેટલું મોટું હોય છે–એટલે કે તે કેટલું વિશાળ છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ મા! ” હે ગૌતમ! “ઢો ઢોર ઢોળે ટોચ હોથલ વિત્તામાં વિદ્ગ” આ ધર્માસ્તિકાય લેકરૂપ છે” ધર્માસ્તિકાયને લેકરૂપ કહેવાનું કારણ એ છે કે તે લોકપ્રમિત (લેકપ્રમાણ) હોવાથી અથવા “લેક” દ્વારા ઓળખાતું હોવાને કારણે તેને (ક) શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે-લોક જેટલો મોટો છે એટલું જ મેટું ધર્માસ્તિકાય છે કારણ કે તે સમસ્ત વ્યાપેલું છે જેવી રીતે તલમાં તેલ વ્યાપક બનીને રહે છે, એજ રીતે ધમસ્તિકાય સંપૂર્ણ કાકાશમાં રહે છે-લે કાકાશને કઈ પણ એવે પ્રદેશ નથી કે જ્યાં તેનું અસ્તિત્વ ન હોય તેથીજ ધર્માસ્તિકાયને લેકપ્રતિ (લેક પ્રમાણે કહ્યું છે, તથા જ્યારે કાકાશને વિચાર કરાય છે ત્યારે ત્યાં પણ ધર્માદિક દ્રવ્યેને “ક” નામથી વર્ણવ્યા છે. તેથી જ તેને લેકપ્રમિત કહેલ છે, વળી આ રીતે લોકપ્રમાણુ હોવાને લીધે, અને (ક) શબ્દ દ્વારા ઓળખાતું હોવાથી ધમસ્તિ કાયને પોતાને જ લોકરૂપ કહેલ છે. કહ્યું પણ છે કે “જરિથમgો ” જ્ઞાતિજાચમચો છો-આ લેક પાંચ અસ્તિકાયમય છે. આ રીતે ધર્માસ્તિકાય સ્વયં (પિતે જ) લેકરૂપ છે-તેથી તે લેકમાત્ર (લેક પ્રમાણ )-લેકનું જેટલું પ્રમાણ છે એટલા પ્રમાણ વાળો-છે એ કથન સુસંગત લાગે છે કદાચ કઈ એવી દલીલ કરે કે ધર્માસ્તિકાય છેડા પ્રમાણમાં ઓછું હોય તે પણ વહેવારમાં તે એવું કહી શકાય કે તે લેકમાત્ર (લેક અમિત) છે, તે તે દલીલનું નિરાકરણ કરવા માટે સૂત્રકારે (લેક પ્રમાણ) પદ મૂકયું છે. “લોક પ્રમાણ” પદને ઉપયોગ કરીને સૂત્રકાર એ પ્રકટ કરે છે કે તે સાવ છેડા અશે પણ ન્યૂન નથી, પણ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે, અને તે કારણે કાકાશના જેટલા પ્રદેશ છે તે સઘળા પ્રદેશ દ્વારા તે સ્પષ્ટ છે, તથા ધર્માસ્તિકાય ચૌદ રાજપ્રમાણુ આ લેકને પિતાના સઘળા પ્રદેશ દ્વારા સ્પર્શી રહેલ છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫૩ Page #368 -------------------------------------------------------------------------- ________________ “gaધમૂરિયાણ” જેમ ધર્માસ્તિકાય લેકરૂપ, લેકમાત્ર, લેકપ્રમાણ, લેકટપૃષ્ટ છે અને લોકને સ્પશને રહેલું છે, એ જ પ્રમાણે અધર્માસ્તિકાય પણ લેકરૂપ, લેકમાત્ર, લેકપ્રમાણ, પૃષ્ટ છે અને લેકને સ્પર્શીને રહેલું છે, એમ સમજવું “ઢોયાજાણે ” એજ પ્રમાણે કાકાશ, “નીવચિવાણ” જીવાસ્તિકાય,અને “ઘોરારિસ્થા” પુલાસ્તિકાયના વિષયમાં પણ સમજવું કારણ કે તે પચેનું “' મિઢાવા” વક્તવ્ય એક સરખું જ છે આ રીતે ધમાંસ્તિકાય, અધર્માસ્તિક્ષય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયની વિશાળતાનું અને સ્પર્શનાનું વર્ણન કરીને સૂત્રકાર સ્પર્શનાના અધિકારને લઈને ધર્માસ્તિકાયાદિગત અલૌકાદિઓની સ્પર્શનાના વિષયનું નિરૂપણ કરે છે– પ્રશ્ન--“મોઢા ni મને ! ધન્મથિલાસ્ટ વર્થ પુર) હે ભદન્ત .. અલેક ધર્માસ્તિકાયના કેટલાક ભાગને સ્પર્શ કરે છે. ઉત્તર--બોચમા ” હે ગૌતમ! “તિરાં અદ્ર સટ્ટ” અધેલેક ધમસ્તિકાય અર્ધા કરતાં વધારે ભાગને સ્પર્શ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- ધર્માસ્તિકાય તે સમસ્ત લેકમાં વ્યાપક છે. અલેક તે સાત રાજપ્રમાણથી સહેજ વધારે પ્રમાણુવાળે છે. તેથી ચૌદ રાજપ્રમાણ લોકમાં વ્યાપક ( વ્યાપેલું) ધર્માસ્તિકાય તેના અર્ધા કરતાં થડા વધારે ભાગને સ્પર્શ કરે છે, એ ગણતરી યોગ્ય લાગે છે. પ્રશ્ન—“તિરિયા મંતે પુરા” હે ભદન્ત ! તિર્યશ્લેક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શ કરે છે ? ઉત્તર–“નોરમા !”હે ગૌતમ! “બઝમા તિગ્લેક ધમસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે મુજબ છે-ધર્માસ્તિકાય અસંખ્યાત જન પ્રમાણ વાળું છે, પણ તિર્યશ્લેક ૧૮૦૦ અઢાર સો જન પ્રમાણ છે. તેથી તે ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોવાથી તેના અસંખ્યાતમાં ભાગને સપર્શ કરે છે, તે કથન બરાબર છે. પ્રશ્ન--“વોu vi મેસે! પુછા” હે ભદન્ત ! ઉદ્ઘલેક ધર્માતિકાયના કેટલાક ભાગને સ્પર્શ કરે છે? ઉત્તર--બે શોચમા! ” હે ગૌતમ! “ફેર બદ્ર કુag” ઉદ્ઘલેક ધર્માસ્તિકાયના અર્ધ કરતાં ઓછા ભાગને સ્પર્શ કરે છે. આ કથનનું કારણ નીચે પ્રમાણે છે, સમસ્ત લેક ૧૪ રાજુ પ્રમાણ છે. ઉર્વલકનું પ્રમાણ સાત રાજુ કરતાં ઓછું છે તેથી ૧૪ રાજુપ્રમાણ લેકમાં ધર્માસ્તિકાય ઉદ્ઘલેકના અર્ધા કરતાં ઓછા ભાગને સ્પર્શ કરે છે તે કથન બરાબર છે. પ્રશ્ન--બાળ મરે! ચકામા પુરીહે ભદન્ત! રત્નપ્રભા નામની શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫૪ Page #369 -------------------------------------------------------------------------- ________________ જે પહેલી પૃથ્વી (નરક) છે ધમ્મલ્ટિાયમ્સ િસંહે ર્ માનું છુઇડ્ સંલેગર્ भागं फुसइ, संखेज्जे भागे फुसइ, असंखेज्जे भागे फुसइ सव्वं फुस १ ” તે ધર્માસ્તિકાયના સંખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે? કે અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે? કે તેના સખ્યાત ભાગાના સ્પર્શ કરે છે કે તેના અસ`ખ્યાત ભાગાના સ્પર્શ કરે છે ? કે તે સંપૂર્ણ ધર્માસ્તિકાયના સ્પર્શ કરે છે. ઉત્તર--'કોચમાં ! ’2 " णो संखेज्जइ भागं फुसइ, असंखेज्जइभागं લ, નો સંક્ષેપ્તે, નો અસલેબ્ને નો સવં પુસ' રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી ધર્માસ્તિ કાયના સંખ્યાતમાં ભાગના સ્પર્શ કરતી નથી, તેમજ અસખ્યાત ભાગને સ્પર્શ કરતા નથી, સખ્યાત ભાગોને સ્પર્શ પણ કરતી નથી, અસખ્યાત ભાગેાના પણ સ્પર્શ કરતી નથી, સમસ્ત ધર્માસ્તિકાયના પણ સ્પર્શી કરતી નથી. પણુ તે તેના અસખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે. આ જવાખનું કારણ નીચે પ્રમાણે છે. ધર્માસ્તિકાય સંપૂર્ણ લેાકમાં વ્યાપ્ત છે પણ રત્નપ્રભા પૃથ્વી ઘણી થાડી જગ્યામાં આવેલી છે. ગૌતમ સ્વામીના ઉપરોક્ત પાંચ વિકલામાંના બીજા વિકલ્પના જ અહીં સ્વીકાર થયા છે. આ પ્રશ્ન- મીત્તે નં મતે ! ચાળમાણ્ પુત્રી હોદ્દી' હે ભદન્ત ! રત્નપ્રભા સંબ‘શ્રી જેઘનાદધિ છે તે ધર્માસ્તિકાયના કેટલા ભાગના સ્પર્શ કરે છે ? ( ક્રૂિ' સંલગ્ન માં લક્ ?) શુ' તે તેને સંખ્યાતમાં ભાગને સ્પર્શી કરે છે! ( અવેજ્ઞફ માળ જૂલર્ ) કે તેના અસખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે ? “ સલેને માને દુલર્ ? અસંવેળે માળે લક્? સન્ત્રા પ્રસર્ કે તેના સખ્યાત ભાગોના સ્પર્શ કરે છે, કે તેના અસ ંખ્યાત ભાગોના સ્પ કરે છે? કે સમસ્ત ધર્માસ્તિકાયના સ્પર્શ કરે છે? (C , "" ઉત્તર--“ શૌચમા ! '” હે ગૌતમ ! जहा रयणप्पभा तहाघणोदही " જેમ રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના અસખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, એજ પ્રમાણે રત્નપ્રભાનેા ઘનાદધિ પણ ધર્માસ્તિકાયના અસખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. આ રીતે અહી પણ પાંચ વિકલ્પોમાંના બીજા વિકલ્પને સ્વી કાર કરાયા છે-ખાકીના ચારને સ્વીકાર થયા નથી. ( વ વવાચનનુવાચા વિ'' એજ પ્રમાણે રત્નપ્રભાના ઘનવાત અને તનુવાત પણ ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે. પ્રશ્ન--“ મીલેન અને ! થાળમાત્ પુત્રી ચાલતો ધર્મસ્થિòાચરણ જ સંવેગમાં સર્, અસલાર્ માનું સર્ નાન સવ્વલર્ ” હે ભદન્ત ! આ રત્નપ્રભા પૂથ્વીનું જે અવકાશાન્તર છે તે ધર્માસ્તિકાયના સખ્યાતમાં ભાગના શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫૫ Page #370 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ કરે છે? કે અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે? સંખ્યાત ભાગોને સ્પર્શ કરે છે કે અસંખ્યાત ભાગોને સ્પર્શ કરે છે? કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરે છે? ઉત્તર-“ચના! ” હે ગૌતમ ! “સંગર મા પુછુ” રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે. તે ધમસ્તિકાયના અસંખ્યમાં ભાગને, કે સંખ્યાત ભાગને, કે અસંખ્યાત ભાગ ને, કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરતું નથી. એજ પ્રમાણે “કવાણંતરારું સદગારું” બીજા પણ જેટલાં અવકાશાન્તરો છે, તેઓ બધાં ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગને જ સ્પર્શ કરે છે એવું સમજી લેવું. __ "जहा रयणप्पभाए पुढवीए वत्तव्वया भणिया एवं जाव अहे सत्तमाए।" ધર્મસ્તિકાયની સ્પર્શના પૂર્વોક્ત રીતે રતનપ્રભા પૃથ્વીની બાબતમાં જે રીતે વિચાર કરવામાં આવ્યો છે એજ રીતે બાકીની છ પૃથ્વીઓ સાથેની સ્પર્શના બાબતમાં પણ સમજી લેવું. કહેવાનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભાના ઘનેદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર, એ બધાને જેવી રીતે પાંચ સૂત્રો દ્વારા વિચાર કરવામાં આવ્યું છે એ જ પ્રમાણે શર્કરા, બાલુકાપ્રભા વગેરે છ પૃથ્વી એના ઘોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તરે તથા તે છએ પૃથ્વીને વિષે પણ ઉપર પ્રમાણે પાંચ, પાંચ સૂત્રો સમજી લેવા. આ રીતે સાતેના મળીને ૩૫ પાંત્રીસ સૂત્રો બનશે. “નંગૂવીવાજીરાવવા, જીવમુરારૂવારમુ” એ જ પ્રમાણે જંબુદ્વીપ આદિ અસંખ્યાત દ્વીપ અને લવણ સમુદ્ર આદિ અસંખ્યાત સમુદ્રો પણ ધર્મો. સ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, સંખ્યામાં ભાગને, કે સં. ખ્યાત ભાગને કે અસંખ્યાત ભાગને કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરતા નથી. “gવં રોજે જે કાર રામાપા પુરવી ” એજ પ્રમાણે સૌધર્મકલ્પ આદિ કલ૫થી લઈને ઈષત્રાગભારા પૃથ્વી પર્વતના વિષે સમજવું એટલે કે સૌધર્મ આદિતસમસ્ત કલ્પ (દેવલેકે), નવ વેકે, પાંચ અનુત્તર વિમાને, અને ઈષત્રાગભારા પૃથ્વી, એ બધાં ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે. “તેના રિપેરિચવા ? તેઓ સંખ્યામાં ભાગને, કે સંખ્યા તભાગોને, કે અસંખ્યાતભાગે કે સમસ્ત ધર્માસ્તિકાયને સ્પર્શ કરતા નથી. આ રીતે બાકીના ચાર વિકલ્પ અહીં પણ લાગૂ પડતાં નથી. “વં કgwલરાજા” અધર્માસ્તિકાયની સ્પર્શનાના વિષયમાં પણ ધર્માસ્તિકાય પ્રમાણે જ વર્ણન સમજી લેવું (ઢોણે વિ) લોકાકાશની સ્પર્શનાના વિષયમાં પણ એ પ્રમાણે જ સમજવું. અધર્માસ્તિકાયની રત્નપ્રભા પૃથ્વી સાથેની સ્પર્શના વિષેનાં સૂત્રે નીચે પ્રમાણે છે "इमाणं रयणपभा पुढवी अहम्मत्थिकाए सा कि संखेज्जइभागं फुसइ ? असंखेज्जइभागं फुसइ ? संखेज्जे भागे फुसइ, १ असंखेज्जेभागे फुसइ, सव्वं फुसह" શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૫૬ Page #371 -------------------------------------------------------------------------- ________________ ".गोयमा ! नो संखेज्जइभागं फुसइ, असंखेज्जइभागं फुसइ, नो संखेज्जे મા” કુ?” નો પ્ર માણે ગુજ્જુ નો સર્વે પુરૂ?” આ સૂત્રનો અર્થ સ્પષ્ટ છે. આગળ ધમસ્તિકાયની રત્નપ્રભા પૃથ્વી સાથેની સ્પર્શના વિષે જે સુત્રે આપ્યાં છે, તે સૂત્રોમાં ધર્માસ્તિકાયને બદલે અધર્માસ્તિકાયના પદ મૂકીને ધર્માસ્તિકાયનાં સૂત્રો પ્રમાણે જ તેમને અર્થ કરે જોઈએ એજ પ્રમાણે ધર્માસ્તિકાયના સૂત્રપાઠ પ્રમાણે જ અધર્માસ્તિકાયની અધલોક, ઉદ્ઘલેક વગેરેની સાથેની સ્પર્શનાના વિષયમાં પણ સૂત્રો કહેવા જોઈએ. પણ તે સૂત્રપાઠમાં ધર્માસ્તિકાયને બદલે “અધર્માસ્તિકાય” પદ મૂકવું જોઈએ. એજ વાત “pદાપિ પૂવવ વાર વીરઃ " આ કથન દ્વારા બતાવવામાં આવેલ છે. સંગ્રહગાથાને અર્થ આ પ્રમાણે છે-રત્નપ્રભા આદિ સાતે પૃથ્વી, ધદધિ, ઘનવાત અને તનુવાત. એ ત્રણે, બાર કલ્પ, 9 નૈવેયક, પાંચ અનુત્તર વિમાને અને ઈઝાભારા નામનું સિદ્ધિ સ્થાન, એ સાતે ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે પણ જે અવકાશાન્તર છે તે ધર્માકાસ્તિકાયના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે. છે બીજા શતકને દશમે ઉદ્દેશક સમાસ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના બીજા શતકને દશમે ઉદ્દેશ સમાપ્ત થયે. જે 2-10 >> શ્રી ભગવતી સૂત્ર : 2 357