SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કાપો, થિ તે) તથા હે સ્કન્દક તમને સિદ્ધ સાન્ત (અન્ત સહિત) છે કે અનંત (અંત રહિત) એવી જે શંકા છે. તેનું સમાધાન આ પ્રમાણે છે–અહીં બધું આગળ કહ્યા પ્રમાણે જ સમજવાનું છે દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધ એક છે તે અંત સહિત છે. ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ અસં ખ્યાત પ્રદેશવાળા છે અને અસંખ્યાત પ્રદેશાવગાહી છે એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ પણ તેઓ અંત સહિત છે. (વાયો છે સિદ્ધ સાહિર ન0િ gm રે તે) કાળની અપેક્ષાએ સિદ્ધ સાદિ (આદિ યુક્ત) હોય છે પણ ત્યાર બાદ તેઓ અવસાન રહિત થઈ જાય છે. આ રીતે તેઓ અન્ત રહિત છે તાત્પર્ય એ છે કે સાદિ અનંત છે ( માવો છi fણ મiતાળાજીવજ્ઞાા , બંતા રંgrisઝવા, શળતા અનુસુદ પન્નવા, નાથ પુખ છે તે) અને ભાવની અપેક્ષાએ સિદ્ધ અનંત જ્ઞાન પર્યાય રૂપ છે. અનંત દર્શન પર્યાય રૂ૫ છે. અનંત અગુરુલઘુ પર્યાય રૂપ છે. તથા તેમને અંત હોતો નથી (जे वि य ते खंदया ! इमेयारूवे अज्झथिए, चितिए जाव समुपन्जित्था केण માન મરમાણે ગોવે વા વા ફાયરૂ વાત નિ ચ ni ચમત્) હે સ્કન્દક! તમારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત (યાવતુ) મને ગત સંકલ્પ ઉત્પન્ન થયે છે કે કયા પ્રકારના મરણથી મરીને જીવ પિતાને સંસાર વધારે છે. અને કયા પ્રકારના મરણથી મરીને જીવ પિતાને સંસાર ઘટાડે ?-તેનું પણ આ પ્રમાણે સમાધાન છે-(પર્વ વહુ વિચા) હે સ્કન્દક ! ( #g દુવિધે ) મેં બે પ્રકારનાં મરણ કહ્યાં છે, ( તંs1) તે પ્રકારો આ પ્રમાણે છે-(વામ ચ itવચાળે ૨) (૧) બાલમરણ અને (૨) પંડિત મરણ (સે f તં વાટમળે ?) બાલમરણ એટલે શું? ઉત્તર-(વાઇમળે કુવાઝરવિ va) બાલમરણ બાર પ્રકારનાં કહ્યાં છે-( 1 ) તે પ્રકારો આ પ્રમાણે છે ( માળે, વળે, તોડ્યું છે, તમામળે, નિરિવા, તાપને, જીવે, ગઢાસે, વિરમFaછે, થોura, વાળ,દ્વિષ્ટ્રિ) (૧) વલયમરણ-તરફડી તરફડીને થતું મરણ (૨) શાર્તામરણ–પરાધીનતા પૂર્વક થતું મરણ, (૩) અન્તઃશલ્ય વિણ શરીરમાં શસ્ત્રાદિ પસી જવાથી થતું મરણ (૪) તદ્દભવમરણ-જે પર્યાયમાં રહેલા હોય તે પર્યયને છેડીને ફરીથી એ જ પર્યાયમાં જન્મ ધારણ કરે પડે તેવું મરણ. (૫) ગિરિપતન– પહાડ પરથી પડી જવાથી થતું મરણ (૬) તરુપતન-વૃક્ષપરથી પડી જવાથી થતું મરણ, (૭) જળપ્રવેશ–પાણીમાં ડૂબી જવાથી થતું મરણ (૮) જવલન મરણ–આગથી બળીને થતું મરણ, (૯) વિષભક્ષણથી મરણઝેર ખાવાથી થતું મરણ, (૧૦) શસ્ત્રો પપાત-શસ્ત્રને ઘા વાગવાથી થતું મરણ, (૧૧) વૈહાયસગળે ફસે ખાઈને થતું મરણ અને (૧૨) ગૃઘસ્કૃષ્ટ મરણ–ગીધ વગેરે પક્ષીઓ કે જાનવર દ્વારા ફાડી ખાવાથી થતું મરણ. (જે તે વંચા ! દુવાઢીવાળ શ્રી ભગવતી સૂત્ર : ૨ १८४
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy