________________
ત્યાંથી શરૂ કરીને તે નિત્ય છે તે અંતરહિત છે ત્યાં સુધીને સૂત્રપાઠ ગ્રહણ કરો. “આગળ લેકને કાળની અપેક્ષાએ અંતરહિત પ્રતિપાદિત કરવા માટે જે સૂત્રપાઠ આપે છે તે અહીં ગ્રહણ કરે.” માવો i વીવે અviતા બનાવવા, બતાવંતળપsઝા, લviતા જાણિતા જવા, જતા રસ્ત્ર કરવા, Rથિ રે તે) ભાવની અપેક્ષાએ જીવ અનંત જ્ઞાન પર્યાયરૂપે છે, અનંત દર્શનપર્યાયરૂપ છે, અનંત ચારિત્રપર્યાયરૂપ છે, અનંત અગુરુલઘુપર્યાયરૂપ છે. અને તેથી ભાવની અપેક્ષાએ તે અંતસહિત નથી પણ અંતરહિત જ છે. (से तं दव्वओ जीवे स अते, खेत्तमो जीवे स अते, कालओ जीवे अणवे, મા ની ગળતે ) આ રીતે દ્રવ્યની અપેક્ષાએ જીવ સાન્ત (અન્ત સહિત છે, ક્ષેત્રની અપેક્ષાએ પણ જીવ સાન્ત (અન્ત સહિત) છે. પણ કાળની અપેક્ષાએ જીવ અનંત છે અને ભાવની અપેક્ષાએ પણ જીવ અનંત અંત રહિત” છે. (૨) (ને વિ ચ તે વંચા પુરા નાવ મંતા દ્ધિ,
બંતા સિદ્ધી. તરણ વિ yi રે હે સ્કન્દક! સિદ્ધિના વિષયમાં તમને એવી શંકા ઉદ્દભવી છે કે “સિદ્ધિ સાન્ત છે કે અનંત છે તેનું સમાધાન આ પ્રમાણે છે (મg áરયા ! પર્વ ઉજ્જુ ચરિવહ સિદ્ધી પuત્તા) હે સ્કન્દક! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે. “સંagr”તે પ્રકારો આ પ્રમાણે છે- (રત્રમો, વેગો, જાઢો, માવો) (1) દ્રવ્યની અપેક્ષાએ (૨) ક્ષેત્રની અપેક્ષાએ (૩) કાળની અપેક્ષાએ અને (૪) ભાવની અપેક્ષાએ (રાગો ઇ વિઠ્ઠી સ તા) દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધિ એક છે અને તે અન્ત સહિત છે. (ત્તમો સિદ્ધી પૂજાयालीसं जोयणसयसहस्साई आयामविक्खंभेणं, एगा जोयणकोडी बायालीसं च जोयणसयसहस्साई तीस च जोयणसहस्साई दोणि य अउणापण्गजोयणसए किंधि વિખેરાપિ પરિવે પvyત્તા) ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધિની લંબાઈ અને પહોળાઈ ૪૫ લાખ જનની છે, અને તેની પરિઘ (પરિમિતિ) એક કરોડ બેતાળીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણપચાસ યેાજનાથી કાંઈક વધારે છે. (અસ્થિ પુળ ) આ દષ્ટિએ વિચારવામાં આવે તે સિદ્ધિ અંત સહિત છે. (ાઢયો vi fuઢી ને ચારૂ ર મારી કાર વિ) “કાળની અપેક્ષાએ ભૂતકાળમાં કદી પણ સિદ્ધિ નું અસ્તિત્વ ન હોય એવું બન્યું નથી” ત્યાંથી શરૂ કરીને તે નિત્ય છે” ત્યાં સુધી પાઠ ગ્રહણ કરે. (માવો નg સોયરસ તણું માચિડ્યા ) ભાવની અપેક્ષાએ સિદ્ધિના વિષયમાં લેકની જેમ જ સમજવું. આ રીતે (દિવસો સિદ્ધિ સયંતા, ત્તો સિદ્ધી સતા, શાસ્ત્રો રોકાતા, માવો સિદ્ધી શાંતા) દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધિ અંત સહિત છે. ક્ષેત્રની અપેક્ષાએ પણ સિદ્ધિ અંત સહિત છે અને ભાવની અપેક્ષાએ પણ સિદ્ધિ અંત ૨હિત છે. ( જે કિ ર તે વંચા જાવ %િ સૉતે સિદ્ધ તં વેવजाव दवओ णं एगे सिद्ध सते, खेत्तओणं सिद्धे असंखेज्जपएसिए, असंखे
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૮૩