________________
જોડાજોડીઓ વિણવર્ગ વાગો) દ્રવ્યની અપેક્ષાએ લેાક એક છે અને તે અંત સહિત છે. ક્ષેત્રની દૃષ્ટિએ તે લેાક લંબાઈ અને પહેાળાઇની અપે ક્ષાએ અસખ્યાત કાડા કોડી ચેાજન લાંખે પહેાળે છે. અને પિરિધની અપે ક્ષાએ તે અસંખ્યાત ચેાજન કાડાકેાડી પિરિધિવાળા છે. ( અસ્થિ પુળ ૪ અંતે ) અને વળી તે અન્ત સહિત છે. ( હ્રાજગો । જો ન થાર્ નકારી, न ચારૂ ન મંત્રિસજ્જ ) કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ભૂતકાળમાં કાઈ પણ એવા સમય ન હતા કે જ્યારે તેનું અસ્તિત્વ ન હોય, વર્તમાનકાળમાં પણ કાઈ એવા સમય જોવામાં આવતા નથી કે જ્યારે તેનું અસ્તિત્વ ન હેાય, અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ ન હોય એવા સમય આવશે નહી. ( વિંતુ ચ, મર્ચ, વિસર્ ચ ) પરંતુ તે લેાકનું અસ્તિત્વ ભૂતકા ળમાં હતું. વર્તમાનકાળે છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. ( ધ્રુવે, નિયત્, સાસણ, અવ, વિદ્, અરૃિ, નિચ્ચે, સ્થિ પુળ તે તે) આ રીતે કાળની અપેક્ષાએ વિચારવામાં આવે તે લેાક ધ્રુવ છે, નિયત છે, શાશ્ર્વત છે, અક્ષય છે, અવ્યય છે અને નિત્ય છે. તેથી તેનો અંત નથી. (માયો છું लोए अनंता वण्णपज्जवा, अणता गंध पज्जवा, अनंता रसपज्जवा, अनंता फास पज्जवा, अनंता गरुयलहुय पज्जवा, अणंता अगुरुलहुय पज्जवा, नत्थि पुण से તે) અને ભાવની અપેક્ષાએ લેાક અનંત વર્ણ પર્યાયરૂપ છે, અન ́ત ગધ પર્યાયરૂપ છે, અનંત રસપર્યાયરૂપ છે, અનંત સ્પપર્યાયરૂપ છે, અનંત સસ્થાનપર્યાયરૂપ છે, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ છે, તથા અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તથા અંતરહિત છે. આ રીતે (તે સ્તં ચા ! સુત્રો હોદ્ છ મતે, કારો હોઇ, અજંતે, માત્રએ હોર્ તે ) ડેસ્કન્દૂક ! દ્રવ્યની અપેક્ષાએ લેાક સાન્ત (અન્તયુક્ત) છે, ક્ષેત્રની અપેક્ષાએ લેાક સાન્ત ( અન્તસહિત ) છે. પણ કાળની અપેક્ષાએ લેક અનત ( અત રહિત) છે અને ભાવની અપેક્ષાએ પણ લાક અંત રહિત છે,
( जे त्रिय ते खंद्या ! जात्र स अते जीवे, अनंते जीवे, तस्सवि य णं अयं અ) હું સ્કન્દક ! તમને જીવના વિષયમાં “ જીવ અંત સહિત છે કે અ'ત રહિત છે! ” એવી જે શ`કા ઉદ્દભવી છે તેનું સમાધાન આ પ્રમાણે છે( एवं खलु जाव दव्वओ णं एगे जीवे स अते, खेत्तओ णं जीवे असंखेज्ज વર્ણસ, સંવે સોચાઢે, યિ પુળ સે અંતે) દ્રવ્યની અપેક્ષાએ જીવ એક છે અને તે અન્તસહિત ( સાન્ત) છે, ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસ’ખ્યાત પ્રદેશી છે અને અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે. તેથી તે ક્ષેત્રની અપેક્ષાએ પણ અન્તસહિત છે. ( હ્રામો ગં લીવે ન યાર્ન મારી નાક નિચ્ચે નથ્વિ પુળ છે તે) કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ભૂતકાળમાં કાઇ એવા સમય ન હતા કે જ્યારે જીવનું અસ્તિત્વ ન હાય
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૮૨