________________
बालमरणेणं मरमाणे जीवे अणंतेहिं नेरइयभवग्गणेहिं अण्पाणं संजोएइ) આ રીતે બાર પ્રકારના બાલ મરણથી મરતે જીવ પિતાને અનંત નારક ભવથી યુક્ત કરે છે, (ત્તિરિય મનુ રેવ મવહિં અgo સંશોરૂ) તિર્યચ, મનુષ્ય અને દેવના ભવ ગ્રહણથી પિતાને યુક્ત કરે છે (બાફર્ચ ૨ of Iળવવા સીમ જાફરંતરંવારતા' અyપરિચક્ર) તેમજ અનાદિ. અનંત, દીર્ધ માર્ગવાળા, ચાર ગતિરૂપ સંસાર કાંતારમાં ( સંસાર રૂપી વનમાં ) વારંવાર પરિભ્રમણ કરે છે. (તે રં વાઢાળ મરમાળ નીવે વરૂ) આ રીતે બાલ મરણથી મરતે જીવ પિતાને સંસાર વધવાથી વધે છે. એટલે કે બાલમરણથી મરતા જીવને સંસારમાં વારં વાર પરિભ્રમણ કરવું પડે છે. (રેરાં કામ ) બાલમરણનું ઉપર કહ્યા પ્રમાણેનું સ્વરૂપ છે. (સે %િ સં પંહિચમ) પંડિત મરણનું કેવું સ્વરૂપ છે ! ઉત્તર-(હિમાસુવિ પurn’) પંડિત મરણના બે પ્રકાર કહ્યાં છે. (ત ક) તે પ્રકારો આ પ્રમાણે છે Tગોવામળે ય મત્તાત્રાને ૨) (૧) પાદપપગમન અને (૨) ભક્ત પ્રત્યાખ્યાન (f Trોવામળે) પાદપપગમન એટલે શું? (grગોવાળે સુવિ Hvo) પાદપયગમન મરણના બે પ્રકાર છે. (તં ગા) તે પ્રકારે આ પ્રમાણે છે (નરહરિમે ચ નિહાજે ) (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ. (નિરમાં શાહિને) નિયમથી જ પાદપે પગમનના આ બને પ્રકારના પ્રતિકર્મથી રહિત હોય છે, (સે જિં તં મતવાવાળે?) ભક્તપ્રત્યાખ્યાનનું કેવું સ્વરૂપ છે? ઉત્તર (મ-
ત હાળે દુવિદે વળ) ભક્તપ્રત્યાખ્યાનના બે પ્રકાર કહ્યા છે (તું રહ) તે આ પ્રમાણે છે. (નહાનિ ૨ મનોહારિ ૨) (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ. (નિયમ સહિ
મે) ભક્તપ્રત્યાખ્યાનના આ બે પ્રકાર પણ પ્રતિકર્મ થી સહિત હોય છે. (સે રાં મત્તવદત્તાવાળે) ભક્ત પ્રત્યાખ્યાનનું આ પ્રકારનું સ્વરૂપ હોય છે, ( इच्चेतेण खंदया ! दुविहेणं पंडियमरणेणं मरमाणे जीवे अणंतेहिं ने रयह મ ળે િમgif" વિનંગ , કાવ થીરૂવરૂ) હે સ્કન્દક ! એ બન્ને પ્રકારના પંડિત મરણથી મરતે જીવ અનંત નારક, મનુષ્ય, તિર્યચ, અને દેવ ભવગ્રહણથી પિતાની જાતને મુક્ત કરતું નથી. અને અનાદિ, અનંત દીર્ઘમાર્ગવાળા ચાર ગતિરૂપ સંસારકાંતારને તે ઓળંગી જાય છે. (તે સં પંહિયારા મામા લીવે ડ્રાચ, તે જં વરિયમ ) આ રીતે પંડિતમરણથી મરતો જીવ પિતાનો સંસાર ઘટાડે છે પંડિત મરણનું આ જાતનું સ્વરૂપ છે. ( gyi વંચા સુવિણં મળેof મામા Hવે વઢફ ફૂાર વા) હે સ્કન્દક ! આ રીતે બે પ્રકારનાં મરણેથી મરણ પામતે જીવ પિતાને સંસાર વધી જવાથી વધે છે અને પિતાને સંસાર ઘટી જવાથી ઘટે છે. એટલે કે પંડિત મરણથી મરનાર જીવને સંસાર ઘટે છે પણ બાલ મરણથી મરનાર જીવને સંસાર વધે છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૮૫