________________
ટીકાર્યું—“ જૂoi તુમ યાહે સકન્દક ! તમને “સાવરથી નચરણ” શ્રાવસ્તી નગરીમાં “વેલાસ્ટિચ સાવો” મારા અનુયાયી (ભગવાનની માતાનું નામ વિશાલા હતું. ) વિશાલાને પુત્ર વૈશાલિક કહેવાય. અહી મહાવીર સ્વામી માટે વૈશાલિ શબ્દ વાપર્યો છે. અને પિંગલક તેમને અનુ. યાયી હોવાથી તેને માટે વૈશાલિક શ્રાવક વિશેષણ વાપર્યું છે) “પિંગાઢ રિટેન ” પિંગલક નિગ્રંથ “રૂ સર્વ પુજીિઆ પ્રમાણે પ્રશ્નો પૂછયા છે કે “મા ” હે માગધ! ( મગધ દેશત્પન્ન સ્કન્દક !) “ ૪િ સ
તે ટોણ તે રોલેક સાન્ત (અંતસહિત) છે કે અનન્ત-અન્ત રહિત છે? “હવે તે રવ નાવ નેવ + અંતર દૃઢવમા” એજ પ્રમાણે જીવ, સિદ્ધિ, સિદ્ધ, અને મરણના વિષયમાં તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારે તમારા મનમાં શંક, કાંક્ષા વગેરે ઉત્પન્ન થયાં “રે પૂor વંચા મચમ સમ” હે સ્કન્દક ! કહે, મારી વાત સાચી છે ? “દંતા શરિયમ હા પ્રભો ! અપની વાત સાચી છે. અને તેને યથાર્થ ઉત્તર જાણવાને માટે જ હું આપની પાસે આવ્યો છું. સ્કન્દકની તે વાત સાંભળીને મહાવીર પ્રભુએ તેને કહ્યું- “ઘયા ! ” હે સ્કન્દક! “તે” તમને “જે વિ” પિંગલક નિર્ચ થે જે પ્રશ્નો પૂછયાં છે તેને લીધે “અમેગાવે” આ પ્રકારને “ ગથિg” આધ્યાત્મિક, વિંતિ” ચિન્તિત, પરિસ્થા” પ્રાર્થિત, “#gિg” કલ્પિત
નો ” મનોગત “સ ” સંકલ્પ “સમુન્નજિલ્લામાં ઉત્પન્ન થયે છે કે “ િસ તે જો તે ઢોણ?” લેક અંતસહિત છે કે અન્તરહિત છે? તે “તરણ વિ ચ અંગ ઉvor?” તેને આ રીતે અર્થ કરવામાં આ બે છે-“હા” હે સ્કન્દક ! “મg જટિવ સ્ટોર પUરો” મેં લેકની ચાર પ્રકારે પ્રરૂપણ કરી છે. (ત ) તે આ પ્રમાણે છે “વો વેરો લોકો માવો” (૧) દ્રવ્યની (૨) ક્ષેત્રની, (૩) કાળની અને (૪) ભાવની અપેક્ષાએ મેં આરીતે ચાર પ્રકારે લેકની પ્રરૂપણ કરી છે. “વો i gm રોણ તે દ્રવ્યની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે લેક એક છે અને તે અંતસહિત છે. કહેવાનું પ્રજન એવું છે કે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ, એ છ ભેદની અપેક્ષાએ દ્રવ્યના છ પ્રકાર કહ્યા છે તેમાંથી કાળદ્રવ્ય સિવાયના પાંચદ્રવ્યો બહુ પ્રદેશી હોવાને કારણે તેમને અસ્તિકાય કહેવામાં આવેલ છે. જેટલા આકાશમાં તેદ્રને સહભાવ (અસ્તિત્વ) છે તેટલા ભાગને લક કહે છે. જ્યાં માત્ર આકાશદ્રવ્યજ છે તેને અલેક કહેવામાં આવેલ છે. લેક પંચાસ્તિકાયરૂપ એક દ્રવ્ય છે. તેથી પંચાસ્તિકાયરૂપ એક દ્રવ્યત્વની દષ્ટિએ લેક એક છે, એમ કહ્યું છે. તથા તે સાન્ત (અન્તસહિત) છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-પંચાસ્તિકાયરૂપ એક દ્રવ્યપણું લોકાન્ત સુધીજ છે–તેનાથી આગળ નથી, કારણ કે આગળ આકાશ દ્રવ્ય સિવાય બીજું કઈપણ દ્રવ્ય નથી આ રીતે લેક ને અને આ પંચાસ્તિકાય રૂપ લેકને વિરામ હોવાથી તે લેક સાન્ત (અન્ત સહિત) છે ક્ષેત્રની અપેક્ષાએ લેકની લંબાઈ તથા પહેલાઈ અસંખ્યાત કેડા, કડી, જનની કહી છે. તથા તેની પરિધિ (ઘેરા) પણ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૮૬