________________
'
,,
અસખ્યાત કાડા, કાડી ચેાજનની કહી છે. આ રીતે વિચાર કરતાં તે વાત સિદ્ધ થાય છે કે દ્રવ્યની તથા ક્ષેત્રની અપેક્ષાએ લેાક સાન્ત ( અંત સહિત ) છે. ક્ષેત્રની અપેક્ષાએ લેાકને અસંખ્યાત કાડા, કેડી ચેાજન લખે તથા પહેાળા કહ્યો છે. અને તેમાં જ જીવાદિક દ્રવ્ય રહે છે. તેના પિષિ ( ઘેરાવે ) પણુ એટલેા જ છે. આ બધું હાવા છતાં પણ તે મર્યાદા સહિત હોવાથી તેને સાન્ત (અંત યુક્ત) કહ્યો છે. “ ાજો ન જોહ્ ન ચાક્ ન બાસી ન ચાર્ સમ, નાર્ જ્ઞ મવિસર્ '' કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ભૂતકાળમાં કાઇ એવા સમય ન હતેા કે જ્યારે તેનું અસ્તિત્વ ન હાય, વર્તુમાન કાળે પણુ કાઈ એવા સમય હતેા નથી કે જ્યારે લેકનું અસ્તિત્વ ન હાય, ભવિષ્યમાં પણ કાઈ એવે! સમય નહીં હૈાય કે જ્યારે લેાકનું અસ્તિત્વજ ન હોય. પણ ભૂતકાળમાં લેાકનુ અસ્તિત્વ હતું, વર્તમાન કાળે છે અને વિ ષ્યમાં પણ રહેશે જ ત્રણે કાળામાં લેાકનું અસ્તિત્વ હોય છે. એટલે કે લેક હતા, લેાક છે અને લેાક હશે. એજ વાતનું સૂત્રકાર હવે હકાર વાચક વાકયા વડે પ્રતિપાદન કરે છે “ મવિનુ, મવદ્, મલ્લિફ્ ” કાળની અપેક્ષાએ લેાકના અસ્તિત્વને વિચાર કરવામાં આવે તે તે પહેલાં હતેા, હાલમાં છે, અને ભિવષ્યમાં પણ રહેશે. તેથી આ લેક ધ્રુવે ” અચલ હેવાને કારણે ધ્રુવ છે ધ્રુવ હાવા છતાં પણ તે કદાચ અનિયત સ્વરૂપ વાળા સભી શકે છે તે આશ'કાનું નિવારણ કરવા માટે સૂત્રકારે તેને “નિયર્ ” નિયત કહેલ છે લેાક એક સ્વરૂપ વાળા હોવાથી નિયત છે. “ સાક્ષર્ ” તે શાશ્વત છે સદા તેનું અસ્તિત્વ રહે છે. કોઇ પણ ક્ષણ એવી નથી હાતી કે જ્યારે તેનું અસ્તિત્વ ન હોય. પ્રતિક્ષણે પદાર્થના સદ્ભાવ (અસ્તિત્વ) નિયત કાળની અપેક્ષાએ પણ માની શકાય છે. પણ લેાકની ખાખતમાં એવું નથી. તે તે “ ( અવિનાશી ) છે. કોઈ પણ કાળે તેનેા ક્ષય થતા નથી. અહુતર ( ઘણા ) પ્રદેશેાની અપેક્ષાએ પણ પદાર્થીને અક્ષય માની શકાય છે, પણ આ લેાક એવા નથી પણ આ લેાક તા અન્યય છે. એટલે કે તેના તમામ પ્રદેશે વ્યય રહિત હાય છે. તેમાં વધારા કે ઘટાડા થતા નથી તેના પ્રદેશમાં પણ દ્રવ્યરૂપે અવ્યય પણું સંભવી શકે છે. પણ લાકમાં તે પ્રકારનું અવ્યય પણુ' નથી પણુ લેાકની જે અનંત પર્યાયેા છે તે સદા કાળ તેમાં અનત રૂપે અવસ્થિત મેાજુદ રહે છે. તેથી પર્યાયની અવસ્થિતિની અપેક્ષાએ લાક “ તૃપ્ ” અવસ્થિત છે. કહેવાનું તાત્પ એ છે કે કાળની અપેક્ષાએ લેક “ નિન્ગે” નિત્ય છે, હંમેશાં એક સરખી સ્થિતિ વાળા છે. “સ્થિપુળ ને અંતે ” કાળની અપેક્ષાએ લેાક સાન્ત ( અંત સહિત ) નથી પણ અન`ત ( અંત રહિત) છે. કારણ કે કાળની અપેક્ષાએ આ લાક ભૂત કાળમાં હતા, વર્તમાન કાળે પણ છે અને ભવિષ્યકાળે પણ રહેશે, તથા આ લેક ધ્રુવ છે, શાશ્વત છે, નિત્ય છે, અક્ષય છે,
$6
अक्खए અક્ષય
66
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܕܕ
ܕܕ
૧૮૭