SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ દીધી, (દત્તા) તે વસ્તુઓને એકાંતમાં મૂકીને (ઝેળેવ તમને મળવું મહાવીરે તેને સવાછ ) તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બીરાજતા હતા ત્યાં ગયા. (જ્ઞાાછિત્તા સમજુ માં મહાવીર” તિરહુત્તો ગાયાપિચાર્જિ જેરૂ રિજ્ઞા વંફ નમંaz) ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા (વંહિતા નમંત્તિ ) વંદન નમસ્કાર કરીને (gઉં વારી) તેમણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું (લરિ. મં! ઢો, સ્ટિૉ મતે કોણ, શાર્જિતજિળ મંતે ! સ્ટોપ) હે ભગવાન! આ લેક જરા અને મરણથી બળી રહ્યો છે–સળગી રહ્યો છે. હે ભગવાન! આ લોક તે બનેથી પ્રજવલિત થઈ રહ્યો છે એટલે કે અત્યંત બળી રહ્યો છે હે ભગવન ! આ લેક ચોમેરથી જરા મરણથી આદીત પ્રદીપ્ત (જવલિત પ્રજવલિત થઈ રહ્યો છે. અહીં એક દષ્ટાંત આપે છે–(ફે જહાળામણ વેર હાવગારંહિ ાિયાજમie) જેવી રીતે કઈ ગૃહસ્થના મકાનમાં આગ લાગે ત્યારે તે તેને તે તરથ બqમારે મોરઢપુરા મંજે મારુ ચ સાચા પ્રાંતમંત મવમ) પિતાના ઘરમાંથી ઓછા વજનને પણ કીમતિ સામાન લઈને કેઈ સુરક્ષિત-થાનમાં ચાલ્યા જાય છે. કારણ કે તેના મનમાં વિચાર આવે છે કે (નથgિ સમાને પછાપુરા હિચાg સુહાપ ના નિરસાદ, માણુમિત્તા વિર૬) જે આ સળગતાં ઘરમાંથી હું એાછા વજનવાળી પણ ભારે કીમતી વસ્તુ બહાર કાઢીશ, તો તે વસ્તુઓ, ભવિષ્યમાં મારે માટે હિતકારક, સુખકારક ક્ષેમકારક, અને અસ્પૃદય (ભાગ્યેાદય) કારક થઈ પડશે. તથા મારી ભાવી પેઢી માટે તે ઉપયેગી થઈ પડશે. આ જાતને વિચાર કરીને તે બનતે પ્રયત્ન કરીને કીંમતી વસ્તુઓને બળતા ઘરમાંથી બહાર કાઢી લે છે. (gવમેવ વાળુqિચા ! મા વિ કાચા મરે , , વિઇ, મg, મામે, થે, સાહિg, સંમg, કાજુમg, , મંડાણમા) એજ પ્રમાણે હે ભગવન મારે આત્મા પણ એક એવી વસ્તુ છે કે જે મને ઈષ્ટ (ગમતી વસ્તુ) છે. કાંત છે. પ્રિય છે, મનોજ્ઞ છે, મનેમ છે, સ્થિરરૂપ છે. વિશ્વાસ યુક્ત છે, સંમત છે, અનુમત છે, બહુમત છે, અને આભૂષણોથી ભરપૂર કરંડિયા સમાન છે. (માसीयं, माण उण्ह, माणं खुहो, माण पिवासा, माणं चोरा, मोण वाला, माण दंसा, माण मसया, माण वाइयपित्तियसेभिय-सन्निवाइय-विविहा रोगायका પરોવરમાતુ) તેથી તેને ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે મુશ્કેલીઓ સહન કરવી ન પડે તે માટે ચાર તેને દુઃખ ન કરે તે માટે, વ્યાલ–સર્પ તેને કષ્ટ ન પહોંચાડે તે માટે, ડાંસ તથા મચ્છર તેને કરડે નહીં તે માટે, વાત, પિત્ત, કફ અને સન્નિપાતના રોગો અને અતંક તેને પડી શકે નહીં તે માટે, તથા પરીષહ અને ઉપસર્ગ તેની પાસે આવી પણ ન શકે તે માટે (ત્તિ દ ર નિત્યકિ સમા) મારા મનમાં એવો વિચાર આવ્યું છે કે તેને પૂર્વોક્ત વિદનેમાંથી બચાવીને જન્મ, જરા અને મરણ રૂપી દુઃખના અગ્નિમાં બળતા સંસારરૂપી ઘરમાંથી બહાર કાઢી લઉં. તે તે મારે માટે (Gરોચસ હિચાણ) પરલેકમાં હિતકારક, (અ) સુખકારક, (માપ) ક્ષેમકારક, ( વિરેચના ) કલ્યાણ કારક નિવડશે અને (કમિત્તig) પરંપરા પણ કલ્યાણ કારક (અવિરત ) થશે (તે છામિ of સેવાવિયા ! સવ પૂજાવિર્ષ) તે હે દેવાનુપ્રિય ! આપ પિતે જ મને દીક્ષા આપે એવી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૯૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy