SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મારી ઇચ્છા છે. ( સચનેત્ર મુંદ્યાવિ.) આપ જાતે જ આપના હાથથી મને મુંડિત કરા-દીક્ષા પ્રદાન કરા, ( સયમેવ સેફાનિક) આપ જાતે જ મને પ્રતિલેખના વગેરે ધ ક્રિયાએ શિખવા, (સચમેન ણિાત્રિક' ). આપ પાતે જ મને સૂત્ર અને તેમના અર્થ ભણાવા, તથા ( सयमेव आयारगोयर' विषयવેનચચરરન નાયામા વત્તિય ધમાલિક) આપ પોતે જ મને આચાર (જ્ઞાનાદિ પાંચ આચાર ) અને ગેચર (ભિક્ષાચર્યાં ) તથા વિનયવાળા અને વિનય થી પ્રાપ્ત થતાં ફળવાળાં ચરણુ-વ્રતાદિ ( ચરણસિત્તેરી, ) અને કરણ ( વિદ્યવિશુદ્ધિ ), વગેરે કરણ (સિત્તેરી ) અને યાત્રા ( સયમ યાત્રા )અને માત્રા (આહારાદિકની માત્રા) વાળા ધર્મના ઉપદેશ આપે। (તળ સમનેમળવો મહાવીરે ) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે (લૂંટ્યું ખ્વાચĂોર્સસચમેવ પન્નાવરૂ જ્ઞાન ધર્મમાવર) કાત્યાયન ગેાત્રી સ્કંદકને પેાતાને હાથે જ દીક્ષા આપી અને ( સ્ક ઢકે ઉપરાક્ત જેવી, ઇચ્છા દર્શાવી હતી તે પ્રકારના ) ધર્મોપદેશ આપ્યા. તેઉપદેશ વડે ભગવાન મહાવીરે તેને સમજાવ્યુ કે ( Fવાજીવિયા ! મંતવ્ય ) હૈ દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવુ' જોઈએ. ( વ વિક્રિયન્ત્ર') આ પ્રમાણે ઉભા રહેવુ' જોઈ એ, ( વૅ નિન્નીચ~') આ રીતે એસવુ જોઇએ, ( વ તુટ્રિયö) આ રીતે પડખું ફેરવવુ જોઇઅ, ( Ë મુક્ત્તિચહ્ન ) આ રીતે આહાર કરવા જોઈ એ, ( ણં આસિયન્ત્ર) આ પ્રમાણે ખેલવુ જોઇએ, ( Ö સત્રાÇ ટ્રાય) આવી રીતે પોતાની આત્મશક્તિથી ઉડીને-પ્રમાદ નિદ્રાના પરિત્યાગ કરીને સમજી વિચારીને ( વળેર્ફેિ ) પ્રણીએ પ્રત્યે, (મૂર્ત્તિ ) ભૂતા, પ્રત્યે, ( નીતૢિ ) જીવે પ્રત્યે અને (ufö) સત્વે પ્રત્યે (સંગમેનસંમિચવ્યું ) સયમપૂર્ણાંક વર્તવુ જોઈએ, તમારી કેાઈ પ્રવૃત્તિથી તેમની લાગણી ન દુખાય, તેમની હિંસા ન થાય વગેરે ધ્યાનમાં રાખવુ જોઇએ, ( વિ ૬ નં કે જો ષિ વિષમાચવ.) આ ખાખતમા જરા પણુ પ્રમાદ કરવા नहीं. तरण से खंदर कच्चायणस्सगोत्ते समणस्स भगवओ महावीरस्स इमं ચારૂં ધર્મિય ઉત્રË સક્ષ્મ સંવહિ જ્) ત્યારે તે કાત્યાયન ગેાત્રી કદકે શ્રમણુ ભગવાન મહાવીરના તે પ્રકારના ધર્મોપદેશ સારી રીતે ગ્રહણ કર્યાં. (સમાનાર્ ) શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે હવે તે સ્કંદક મુનિ ( સર્જાØ૬ ) તે પ્રમાણે ચાલવા લાગ્યા, (ત ્ વિદ્રરૂ) તે પ્રમાણે ઉંઠવા લાગ્યા, ( તર્ફે નિસીચરૂ ) તે પ્રમાણે બેસવા લાગ્યા, (તર્ફે સુચટ્ટકૢ, તદ્દ મુના,સદ્ માસક્) તે પ્રમાણે પડખુ ફેરવવા લાગ્યા, તે પ્રમાણે આહાર કરવા લાગ્યા તે પ્રમાણે ખેલવા લાગ્યા, ( ત ્ છુટ્ટાહ્ છટ્ઠાચ વાળäિ, મૂળ, ની,િ સોહિંસલમેળ' સનમર્ ) અને તે પ્રમાણે પ્રમાદ રહિત મનીને સમજી વિચારીને ભૂત પ્રત્યે પ્રાણીઓ પ્રત્યે, જીવા પ્રત્યે અને સત્ત્વા પ્રત્યે સંયમ પૂર્વકનું વન રાખવા લાગ્યા. એટલે કે એ જીવાને દુઃખ ન થાય એ રીતે યતનાપૂર્વક સૌંયમી શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૦૦
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy