________________
જીવન જીવવા લાગ્યા ( સ ર બ બટું નો પાવરૂ ) આ બાબતમાં તેઓ બિલકુલ પ્રમાદ કરતા નહીં, (તUT તે ઘંઘ રવાયરસ જોજો મળવારે ગg) આ રીતે કાત્યાયન ગોત્રી તે સ્કંદક અણગાર બની ગયા. (રિચા સમિg, भास'समिए एसणासमिए, आयाणभंडमत्तनिक्खेवणासमिए, उच्चारपासवण લેનાલંવાદ્દિાવળિયામિણ) તેઓ ( ૧ ) ઈર્ષાસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણ સમિતિ (૪) આદાન ભાંડ-માત્ર નિક્ષેપણ સમિતિ (૫) ઉચ્ચાર–ખેલ-જલ શિધાનક પરિષ્ઠાપનિકા સમિતિ નું યથાર્થ પાલન કરવા લાગ્યા. (મનમિષ, વયમિg, સમા, માજુ, વચનુ? વાંચT) તેઓ મનની ક્રિયામાં સાવધાન હોવાથી મનઃ સમિતિ થઈ ગયા, વચનની ક્રિયામાં સાવધાન હોવાથી વચન સમિત થઈ ગયા, અને કાયાની ક્રિયામાં સાવધાન રહેવાથી કાય સમિતિ થઈ ગયા. મન, વચન અને કાયા પર કાબૂ રાખવાને કારણે તેઓ મને ગુણિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિથી યુક્ત બની ગયા. (જો, કુત્તિરિ, કુત્તવમથારી, વા, અન્ન , અને, ઘંતિ, વને, નિરંરિણ, सोहिए, अणियाणे, अप्पुस्सुए, अबहिल्लेसे सुसामण्णरए दते इणमेव णिगंथं પાવર પુર જાવું વિ) તથા તેઓ જીની રક્ષા કરનારા હોવાથી ગુપ્ત, પિતાની પાંચે ઈન્દ્રિયોને કાબૂમાં રાખતા હોવાથી ગુપ્તેન્દ્રિય અને નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી ગુસબ્રહ્મચારી બન્યા. તેઓ “ના”—સાચા ત્યાગી બન્યા. (શ્રq) સરળ સ્વભાવના બન્યા તેમણે તેમના જીવનને “ધન્ય” સાર્થક બનાવ્યું “સંતિવને ” તેઓ ક્ષમા અને શાન્તિથી યુક્ત જિતેન્દ્રિય “ધિત” આત્મ શુદ્ધિ વાળા, “અને અનિયાણ નિયાણથી રહિત બન્યા. “agggતેઓ કુતૂહલવૃત્તિ થી રહિત બન્યા.
બહિસ્કેલે તેઓ અસંયમી વૃત્તિથી તદ્ન રહિત થયા. “સુરમUOT” મન, વચન અને કાયના ગથી તેઓ શ્રમણ ધર્મમાં લીન થયા, “ રે ) તેમણે ક્રોધાદિ કષા પર વિજ્ય મેળવી લીધે, આ રીતે નિર્દોષ નિગ્રંથઅણગાર બનીને, સ્કંદક મુનિ જિનેશ્વર ભગવાને કહેલ વિન્ય પ્રવચનનું પાલન કરતા કરતા વિહરવા લાગ્યા.
ટીકાર્થ– W T રે રંg દત્તાચાર જોરે” લેક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, અને મરણની સાન્તતા (અખ્ત યુક્તતા) અને અનંતતાના વિષયમાં કાત્યાયન ગોત્રી સ્કંદક ભગવાન મહાવીર વડે યથાર્થ ઉત્તર મળવાથી ભગવાન મહાવીર ઉપર તેમને સાચી શ્રદ્ધા ઉપન્ન થઈ, અને તેઓ તે વિષયના યથાર્થ જ્ઞાની બન્યા. આ રીતે ભગવાન મહાવીરમાં તેમને શ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેમણે “સમાં મા મહાવીર વં” શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦૧