________________
નમસ્કાર કર્યો. “વંદિત્તા નમંતિજ્ઞા પુર્વ વિચારી” વંદન નમસ્કાર કરીને તેમણે પ્રભુને આ પ્રમાણે વિનંતિ કરી. “રૂછામિ ગં મંતે ! તુ મંરિણ
ઝિન્નત્ત ધમૅ નિમિત્તા” હે ભગવન હું આપને મુખેથી કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવા માગું છું આ પ્રકારની કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવાની તેમની જિજ્ઞાસા જોઈને ભગવાન મહાવીરે તેમને કહ્યું- “કg[હું વિા” હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો “ મા દિવં.
” શુભ કામમાં વિલંબ કરે જોઈએ નહીં– “તપ” સમને માનવ મહાવીરે ?” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે “યંદ્રચાર દરવાજા
રરર ” કાત્યાયન ગાત્રી સ્કન્દક તથા “તીરે ૨ મ માસ્ટચાણ” ત્યાં ભેગી થયેલી ઘણું જ મટી સભાને “ધર્મ પરિવર” શ્રુત ચારિત્ર રૂપ ધમને ઉપદેશ દીધે“ધHવઠ્ઠા માળવવા ” અહીં ધર્મ કથા કહેવી જોઈએ, તે ધર્મકથા કઈ? “થિ ઢો ગથિ અઢોણ” ઈત્યાદિ રૂપ ધર્મકથા ઔપપાતિક સૂચના પૂર્વાર્ધમાં છપ્પનમાં સૂત્રથી જિજ્ઞાસુઓએ તે ધર્મકથા વાંચી લેવી. “તા રે ઘંટ વાયા નોરો સમજણ भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हतुद्ध जाव हियए" કાત્યાયન ગેત્રીય સ્કંદ પરિવ્રાજકે જ્યારે તે ધર્મકથા શ્રમણ ભગવાન મહાવરને મુખેથી એકચિત્તે સાંભળી અને હદયમાં અવધારણ કરી ત્યારે તેમને ઘણે હર્ષ થયા, અને તેમને ઘણે સંતોષ થયો. ( હષ્ટ તુષ્ટ એટલે અતિશય દુષ્ટ અથવા હષ્ટ એટલે હષિત અને તુષ્ટ એટલે ધર્મકથા સાંભળીને સંતોષ પામેલ ) તેમના ઉલાસનો પાર ન રહ્યો, “કામ” ભગવાનની અમૃત જેવી વાણી સાંભળીને તેમનું મન પ્રસન્ન થયું, તેમનું મન “ઘમરોમારિણg” પ્રસન્નતાથી ભરાઈ ગયુ એટલે કે ભક્તિ ભાવથી પૂર્ણ મનવાળા સ્કન્દક પરિવ્રાજકનું હૃદય “રિસંવવિવાgિ ” ભગવાનને ધર્મોપદેશ સાંભળીને હર્ષોલ્લાસથી નાચી ઉઠયું. એજ સમયે “વા ઉદ્દે”તેઓ પિતાની ઉત્થાનશક્તિથી ઉઠયા. “ફ્રિજ્ઞા” અને ઉઠીને સમાં માવે માવતરં” તેમણે શ્રમણ ભગવાન મહાવીરને
જિ ” ત્રણ વાર “ચાળિયાણિor' જે રિજ્ઞા વં નમંત” આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા. “વંરિરા રમણિરા - જઘાણી” વંદન નમસ્કાર કરીને તેમણે ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું
સામિ મતે ! નાથ gવચ” હે ભગવાન્ ! આ નિર્ગથે પ્રવચન જ યથાર્થ છે, તે કારણે મને તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. શ્રદ્ધા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એ છે કે આપ જેવા કેવલી ભગવાન તેની પ્રરૂપણું કરનાર છે તેથી તે અવશ્ય ગ્રહણ કરવા ચોગ્ય છે એવી શ્રદ્ધા મારા મનમાં ઉત્પન્નથઈ છે તેથી આ નિગ્રંથ પ્રવચનમાં હું અતૂટ શ્રદ્ધા યુક્ત બની ગયો છું. “પત્તિચાર બં મતે ! નિર્થિ પર ” હે ભગવાન ! લેક વગેરેનું સ્વરૂપ આપે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦૨