________________
પ્રતિપાદિત કર્યા પ્રમાણે જ છે એવી પ્રતીતિ મને થઈ ગઈ છે. તેથી નિગ્રંથ પ્રવચન પર મારી પ્રીતિ–વિશ્વાસ વ્યક્ત કરું છું “g of મંતે! fiજાવથi ” જેમ અમૃત દરેક જીવને રુચિ કારક થઈ પડે છે તેમ આ નિગ્રંથ પ્રવચન શ્રવણ કરવાની મારી રુચિ પણ વધતી જ જાય છે. “કદમમિ નું
તે ! ળિથે વાતચci” તેથી હે ભગવાન! આજથી હું આ નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરું છું “ gવમેરે મને! હે ભગવાન આપે જે ત ને ઉપદેશ આપે છે તે યથાર્થ જ છે, તેવું તે ! આપે જે તનું પ્રતિ પાદન કર્યું છે, તે અક્ષર અક્ષર સત્ય છે તેમાં કઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી. “વિત ! ” હે ભગવન્! આપે જે કહ્યું છે. તે સત્ય જ છે “કાંદ્ધિમે મંતે ! ” હે ભગવન્! આપની વાત સંદેહ રહિત છે તેમાં શંકાને માટે બિલકુલ અવકાશ જ નથી તે સર્વ પ્રકારે શંકા રહિત જ છે “ફૂઝિયમે મેતે !” હે ભગવન! આપનાં વચન ઈચ્છવા ગ્ય છે–આપના વચન સાંભળવાની અભિલાષા મને થાય કરે છે. “ઘફિઝિયમે મેતે ! ” હે ભગવદ્ આપનાં વચને અતિશય ઈષ્ટ છે. “છિિિચમે મંતે !” હે ભગવાન! આપનાં વચન ઈષ્ટ અને પ્રતીષ્ટ છે. “તે સદં તમં વહ” આપે જે કહ્યું તે સર્વ પ્રકારે યથાર્થ જે છે, “ર ” આ પ્રમાણે કહીને સ્કન્દકે “તમi માં ભાવ વંફ નમહડ્ડ” શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. “ચંદ્રિત્તા નમંfસત્તા” વંદન નમસ્કાર કરીને તેઓ “રત્તરપુરિથમં વિનિમાયં અવમરૂ) ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેના ખૂણામાં (ઈશાન ખૂણામાં) ગયા. (ગવવામિત્તા ) ત્યાં જઈને તેમણે
fi૪ ૨, રિજે , વાવ પાવરza geતે હે” તેમના ત્રિદંડ, કમંડલ ગરિક વગેરે ધાતુથી રંગેલાં વસ્ત્રો (ભગવાં કપડાં) વગેરે વસ્તુઓ એકાન્તમાં મૂકી દીધી. કહેવાને ભાવાર્થ એ છે કે સ્કન્દકે પરિવ્રાજક તરીકેના જે જે ચિહ્નો હતાં. તેને પરિત્યાગ કર્યો. “geત્તા” તે બધી વસ્તુઓને એકાન્ત સ્થાનમાં મૂકીને દેરા સહિત મુખવસ્ત્રિકા (મુહપત્તી,) રજોહરણ, ચલપટ્ટક, પછેડી, વગેરે મુનિવેષ ધારણ કરીને “કેળવ સમો મન મહાવીરે” જયાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા “તેણેવ ઉનાદજી” ત્યાં આવ્યા. “ વાઇિત્તા” ત્યાં આવીને તેમણે “ નમ મ જણાવી શ્રમણ ભગવાન મહાવીરની “તિgત્તો” ત્રણ વાર “ગાયાફિf gયાMિ ” આદક્ષિણ પ્રદક્ષિણા “ વરૂ” કરી. (પિત્તા) ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણું કરીને (વંર નર્મસ) તેમણે ભગવાન મહાવીરને વંદન કરી નમસ્કાર કર્યા “ચંદ્રિત્તા મંપિત્તા gવં વાણી” વંદન નમસ્કાર કરીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યુ “બાસ્ટિvi મંતે રા' હે ભગવન! આ લેક ચારે તરફથી સળગી રહ્યો છે. એટલે કે આ આખાય જીવ લેક મે. રથી બળી રહ્યો છે. “પસ્ટિૉ મતે! ઢો” હે ભગવન્! આ જીવલેક સામાન્ય રૂપે જ સળગી રહ્યું છે એવું નથી પણ તે તે ખૂબ જ અધિક પ્રમાણમાં પ્રજવલિત હોય એવું લાગે છે. “' ગાદ્રિત્તાઝિરોળ મરે ”
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૦૩