________________
ભગવાન મહાવીરને વંદન કરી, નમસ્કાર કર્યો. (વંહિત્તા મંરિરા વં વાણી) વંદન નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-(રૂછામિ of મેતે ! તુદમ ગંતિ જસ્ટિાન્નત્ત ધર્મ નિમિત્તા) હે ભગવાન! હું આપની પાસેથી કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. (બાસુદ્દે વાળુપિયા મા દિપૈ દ) હે દેવાનુપ્રિય! આપને જેમ સુખ ઉપજે તેમ કરે પરંતુ શુભ કાર્યમાં ઢીલ કરશે નહીં. (ત તમને અવં મારે વંચશ્ન
વાચનસ જોત્તર તીરે મ મચાણ પરિસાણ વધ્વં જ ) ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે કાત્યાયન ગેત્રી સ્કન્દકને તથા ત્યાં ઉપસ્થિત ઘણી જ મોટી પરિષદને ધર્મને ઉપદેશ આપે. (ઘા માળિયા) અહીં ધર્મકથા કહેવી જોઈએ તે ધર્મકથાનું વર્ણન ઔપપાતિક સૂત્રના પૂર્વાધના છપ્પનમાં સૂત્રમાંથી વાંચી લેવું. (ત સે વા વાયરસ જોજો समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हतुद्र जाव हियए દ્વાઈ વર) શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને મુખેથી ધર્મકથા સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને કાત્યાયન ગેત્રી સ્કન્દકને ઘણું જ હર્ષ થયે, ઘણે જ સંતોષ થયે, (યાવતુ) તેનું મન આનંદથી નાચી ઉઠયું, અને તે પિતાની ઉથાનશકિતથી ઉભા થયા. (૩દ્રિત્તા રમાં માવે મહાવીર તિવર્ચ્યુરો આચાળિપચાMિ ; વારિત્તા વરૂ નમંતરૂ ચંદ્રિત્તા નસિરા) ઉઠીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને (gવં વાસી) તેમણે ભગવાનને આ પ્રમાણે કહ્યું.-(સરામિ મતે ! friધું વાવાળ વત્તિયામિ મતે ! ળિથે પવનં) હે ભગવન! આ નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું, હે ભગવાન ! હું આ નિગ્રંથપ્રવચન પ્રત્યે પ્રીતિ ધરાવું છું, (સેf of મેતે નિર્થ પાવચT') હે ભગવાન! મને આ નિગ્રંથ પ્રવચન રુચે છે, (અદમ of મં! થિં પાવચ) હે ભગવન હું આ નિર્ગથે પ્રવચનને સ્વીકાર કરું છું. “વર્ગ મંતે ! તમે મને ! ગતિ મં?” હે ભગવન ! આ નિર્ગય પ્રવચન સાચું છે, હે ભગવન ? આ નિગ્રંથ પ્રવચન યથાર્થ છે, હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન અવિતથ (સત્ય) છે. તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી “કાસમેચ મતે! હે ભગવાન આ નિર્ચ થ પ્રવચન સર્વથા અસંદિગ્ધ સ્પષ્ટ છે. “છિદં મરે! ” હે ભગવાન આ નિગ્રંથ પ્રવચન ઈચ્છવા ગ્ય છે, “છિદં મતે હે ભગવન ! આ નિગ્રંથ પ્રવચન અત્યંત ઈચ્છવા ગ્ય છે. “ફરિઝરવિિ િમતે ! હે ભગવાન આ નિન્ય પ્રવચન ઈસિત પ્રતીસિત ઈચ્છિત તથા વિશેષ ઈચ્છિત છે. (સે કાં રચત્તિ) આપના કહેવા પ્રમાણે જ તે નિથ પ્રવચન છે. આ પ્રમાણે ( ) કહીને સકંદકે (તમાં અર્વ માવતર વંડુ રાષ્ટ્ર) શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી, નમસ્કાર કર્યા. (વંરિરા નમંત્તિ) વંદન નમસ્કાર કરીને તેઓ (ઉત્તરપુરસ્થિમં હિતિમા નવમરૂ) ઉત્તર અને પૂર્વદિશા વચ્ચેના ખૂણામાં-ઈશાન ખૂણામાં–ગયા. (શવમિત્તા તિર, દિવે પણ, જવ ધાવત્તાશો giતે પહે) ત્યાં જઈને તેમણે તેમના ત્રિદંડ, કમંડળ અને આગળ જણાવેલી ભગવા વસ્ત્રો સુધીની બધી વસ્તુઓ એકાંતમાં મૂકી
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૯૮