________________
,,
tr
વળી તે અનંત તિય ઇંચ ભવેાથી, અનન્ત મનુષ્ય ભવાથી અને અનન્ત દેવ ભવાથી પણ પાતાની જાતને રહિત બનાવે છે. એટલે કે તેને તિચ મનુષ્ય અને દેવેમાં પણ જન્મ લેવા પડતાં નથી. આ રીતે તે “ગળાચ ન બળવ दग्र्ग दीहमद्धं चाउरंतसंखारकंतारं અનાદિ, અનંત, દીઘ મા વાળા અને ચારગતિવાળા સ’સારરૂપી વનને “ વયર્ ” આળગી જાય છે, એટલે કે માક્ષપદને પ્રાપ્ત કરે છે. મૈં સઁ મમાળે ચડ્ ” આ પ્રમાણે મરતાં જીવ સ'સારને ઘટાડવાથી ઘટે છે. એટલે કે પ ંડિત મરણથી મરણુ પામનાર જીવના સંસાર ઘટે છે- સંસારમાં પરિભ્રમણ કરવાને અન્ત આવી જાય છે. કહેવાનું તાપ એવું છે કે કને કારણે જ જીવને સ’સારમાં ભ્રમણ કરવું પડે છે. કના સંબંધ વિના જીવને સંસારમાં રહેવું પડતું નથી. કના સ બધથી જીવ ભારેકી અને છે. જેવી રીતે વજનદાર વસ્તુ પાણીમાં ડૂબેલી રહે છે તેમ કના સખ ધથી ભારેકમી ખનેલા જીવને સંસારસાગરમાં લાંખા કાળ ડૂબેલા રહેવુ પડે છે. વજનદાર ચીજને હલકી ચીજ કરતાં ભારે માનવામાં આવે છે-તે કારણે સંસારને પાર પામનારા જીવ કરતાં સંસારમાં પડેલા જીવને કર્માંબધને કારણે ભારે કમી માનવામાં આવે છે, પણ કખ ધથી રહિત થયેલા જીવને વજન વિનાના હાવાથી હળુકી માનવામાં આવે છે. આ પ્રકારે સૂત્રકારે જીવના સંસારની વૃદ્ધિને જીવની વૃદ્ધિ કહી છે અને જીવના સૌંસારની હાનિને જીવના ઘટાડા કહ્યો છે જીવના સંસારની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને ઘટાડા કેવી રીતે થાય છે, આ સૂત્રમાં સૂત્રકારે સમજાવ્યું છે.
66
ને સઁપડિયમને” પંડિતમરણનું આ પ્રકારનું સ્વરૂપ છે. આ કથનને ઉપસ'હાર કરતાં મહાવીર પ્રભુ સ્કન્દકને કહે છે કે- “ ષળવા! દુવિ ફ્રેળ મળેળ, મરમાને લીધે વર્ડ્ઝર્વા ફ્ાયરૂ વા ” હે કન્તક ! તે એ પ્રકારનાં મરણામાંથી ખાલમરણથી મરતા જીવ અનાદિ, અનત, દી માવાળા આ સંસારરૂપી વનમાં અનંત વાર નરક વગેરે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. એનું નામ જ જીવતું ( અથવા જીવના 'સારનું વધવું છે. પણ પતિમરણથી મરતા જીવ પૂર્વકત વિશેષશેાવાળા સ ́સારરૂપી વનને આળગી જાય છે. એનું નામ જ જીવનું “ અથવા જીવના સંસારનું ” ઘટવું છે. આ પ્રમાણે ભગવાને સ્કન્દ્રક પરિવ્રાજકના પાંચ પ્રશ્નનાના ઉત્તર આપ્યા ૫સૂ. ૧૨ ॥
ત્યાં સે વ ” ઈત્યાદિ
66
સૂત્રા—( સ્થળ છે લા પાચળલ નોત્તે સંયુદ્ધ) પાતે પૂછેલા પ્રશ્નાના યથાર્થ ઉત્તર મળવાથી કાત્યાયન ગેાત્રી સ્કન્દ્વક સમુદ્ધ થયા, તેમને ખાધની પ્રાપ્તિ થઈ. તેથી તેમણે ( સમળ સમાવી; વવવ નમસદ ) શ્રમણુ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૯૭