________________
ગૌતમે પૂછેલે પ્રશ્ન–શુ' જીવ વિગ્રહગતિવાળો છે કે અવિગ્રહગતિવાળો છે?” ઉત્તર—( નોયમા ! સચ વિદ્દ સમાત્રને લિચ અત્રિ
સમાવશો વં લાવ નેમાળિÇ) હે ગૌતમ ! કોઈ જીવ વિગ્રહગતિવાળો પણ હાય છે અને કોઈ જીવ અવિગ્રહગતિવાળો પણ હોય છે. આ પ્રમાણેનું કથન નારકીથી માંડીને વૈમાનિક દેવા સુધી સમજવું. તાત્પર્યં એ છે કે સ`સારી જીવ કયારેક વક્રગતિવાળે! હાય છે, અને કયારેક ઋજુગતિવાળા પણ હોય છે. અથવા વિના ગતિ વાળા (સ્થિત) પણ હેાય છે. એવા નિયમ નથી કે સંસારી જીવ હંમેશાં વિગ્નહુગતિવાળા જ હોય અથવા સર્વથા અવિગ્રહગતિવાળા જ હાય. પરન્તુ કાઈ જીવ વિગ્રહગતિવાળા પણુ હાય છે અને કોઇ જીવ અવિગ્રહગતિવાળો પણ હાય છે. આ રીતે સૂત્રકારે જેમ સામાન્ય જીવના વિષયમાં કચારેક વિગ્રહગતિ પશુ અને કયારેક અવિગ્રહગતિપણું પ્રકટ કર્યું છે. એજ પ્રમાણે નારકાથી લઇને વૈમાનિકો સુધીના જીવેામાં પણ ક્યારેક વિગ્રહગતિપણું' અનેકયારેક અવિગ્રહગતિપણુ' સમજવું હવે સૂત્રકાર એજ વિષયનું અનેક જીવાની અપેક્ષાએ નિરૂપણ કરવા માટે પ્રશ્નોત્તર પૂર્વક સૂત્રો કહે છે—
( जीवा णं भंते! किं विग्गहगइसमावन्नगा अविग्गहग इसमावन्नगा ? ) डे ભગવન્ ! જીવે શું વિગ્રહગતિવાળાં હેાય છે કે અવિગ્રહગતિવાળાં ડ્રાય છે ? એટલે કે સંસારમાં જે અનેક પ્રકારના જીવા નજરે પડે છે તેઓ શુ વિગ્રહગતિવાળાં હોય છે કે અવિગ્રહગતિવાળાં હેાય છે ?
ઉત્તર—(ગોયમાં ! વિધાનસમાવાળા વિ, વિશાલમાવત્રાfય ) હે ગૌતમ !તેઓ વિગ્રહગતિવાળાં પણ હોય છે અને અવિગ્રહગતિવાળાં પણ હોય છે. કારણ કે જીવરાશિ અનંત હાવાથી તેમાં ખંને ગતિવાળાં જીવાના સદ્ભાવ રહે છે.
પ્રશ્ન—“ નેફ્યા નું મળે ! 'વિદ્ાફરમાવાયો, વિદ્યિાવન્ના ?” હું ભગવન્ ! શું નારક જીવો વિગ્રહગતિવાળાં હોય છે, કે અવિગ્રહગતિવાળાંહેાય છે ? ઉત્તર—“ સત્રે વિસાવટોન વિત્તિમાત્રન્ના ” હે ગૌતમ ! જેટલાં નારક જીવો છે તેએ અવિગ્રહગતિ વાળાં જ હોય છે. કારણ કે નારક જીવો અલ્પ હાય છે. તેથી વિગ્રહગતિવાળા જીવોની તેમનામાં સામાન્ય રીતે અસભવતા જ હોય છે. જે તેમનામાં એવા જીવોની સભાવના હાય તે પણ તેમનામાં એવા જીવો એક, બે વગેરે જ સ`ભવે છે. જ્યારે વિગ્રહગતિ વિનાના અનેક જીવોની ત્યાં હંમેશાં સંભાવના જ રહે છે. આ પ્રકારના આ પહેલે ભાંગા છે. ( ા અવિસિમવન્ના વગાડ્સમાત્રને ચ) અથવા ત્યાં ઘણા નારક જીવે અવિગ્રહગતિવાળા હોય છે અને કાઇ એક નારક જીવ વિગ્રહગતિ વાળો હૈાય છે. આ ત્રીજો ભાંગેા છે. ( લા-વિક્ષમાવા ગાય વિનસમાવેશTM ચ ) અથવા ઘણા નારક જીવો . અવિગ્રહગતિવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૪૧