________________
વિગ્રહગતિ કા નિરૂપણ
વિગ્રહગતિ અને ધ્રુવય્યવન
પહેલાં જે ઉત્પત્તિ અને ઉદ્દનનું નિરૂપણ કર્યું તે ઉત્પત્તિ અને ઉદ્વન સામાન્ય રીતે ગતિપૂર્વક હાય છે. તેથી હવે સૂત્રકાર ગતિસૂત્રનું કથન કરે છે-“ નીવેન મંતે ” ઇત્યાદિ. ટીકા –(લીવેળા મને !
વિલાસમાષર્, વિદ્યાર્સમાવ[Ç ?) હું ભગવન્ ! જીવ શુ‘વિગ્રહગતિ વાળા હાય છે કે અવિગ્રહગતિ વાળા હોય છે ? વિગ્રહ એટલે વળાંક તે વળાંકી જે ગતિમાં મુખ્ય હાય છે. તે ગતિને વિગ્રહ ગતિ કહે છે. તે ગતિને પ્રાપ્ત કરનાર જીવને વિગ્રહગતિવાળા કહેવામાં આવે છે. જે ગતિમાં વળાંક હાતા નથી તે ગતિને અવિગ્રહગતિ કહે છે. એવી ગતિને ઋજુગતિ કહે છે. તે ઋજુગતિ વાળા જીવને અવિગ્રહગતિવાળો જીવ કહે છે. અથવા અવિગ્રહગતિ ” માં વિગ્રહગતિમાત્રના નિષેધને કારણે અવિ ગ્રહગતિના અર્થ “ સ્થિત ” પણ થાય છે.
66
'
આ રીતે અવિગ્રહગતિ વાળા જીવાના ભાવાર્થ સ્થિત” પણ થાય છે. તેથી વિગ્રહગતિથી પરભવમાં જતા જીવને વિગ્રહગતિવાળો અને જેમનામાં વિગ્રહ ગતિના અભાવ છે એવા જીવાને અવિગ્રહગતિવાળા કહેવામાં આવે છે. તેમજ અભાવ, અધિકરણુ સ્વરૂપવાળા હાય છે, એવા એક નય છે તે નયની માન્યતા અનુસાર “ વિગ્રહગતિના અભાવવાળા જીવ એટલે કે ઋજુગતિવાળા જીવ ” અવિગ્રહગતિવાળા ગણાય છે. અથવા અવિગ્રહગતિવાળો એને અથ સ્થિત જ થાય છે. કારણ કે “ અવિગ્રહગતિ ” માં વિગ્રહગતિને અભાવ જ લીધે છે. જે “ અવિગ્રહગતિવાળા ” ના અ ઋજુગતિવાળો ,, જ લેવામાં આવે અને “ સ્થિત અર્થ લેવામાં ન આવે તે નારકવગેરેમાં હમેશાં અવિગ્રહ ગતિવાળા જીવેાની જે મહુલતા કહેવાની છે તેમાં મેટી મુશ્કેલી ઉભી થશે. કારણ કે તે નારકાદિ પદોમાં અવિગ્રહગતિવાળા એક વગેરે જીવાના ઉત્પાદ પણ થાય છે. એવું સાંભળ્યું છે. તાત્પર્ય એ છે કે જો અવિગ્રહગતિવાળાને અર્થ માત્ર ઋજુગતિવાળા જ લેવામાં આવે તે એવું માનવું પડશે કે નારકામાં ઋજુગતિવાળા જીવે ઘણા હાય છે–એટલે કે ત્યાં એક, બે વગેરે અવિગ્રહગતિવાળા જીવા હોતા નથી. એ રીતે તે ત્યાં એક બે વિગેરે અવિગ્રહગતિવાળા જીવાની ઉત્પત્તિ જ સંભવી શકે નહી. પણ શાસ્ત્રોમાં તે ત્યાં એક, બે, વગેરે અવિગ્રહગતિવાળા જીવાને પણ ઉત્પાદ થવાનું કહ્યું છે તેથી અવિગ્રહ– ગતિવાળાના અથ “ સીધીગતિવાળો તથા સ્થિત–ગતિવાળો ” થવા જોઇએ.
""
શ્રી ભગવતી સૂત્ર : ૨
४०