________________
પ્રશ્ન–“નૈg i મતે ! gpહંતો ઉદવદમણે જિં ઉદ્ધા અઢું – दृइ, अद्धेणं सव्वं उबट्टइ, सव्वेणं अद्ध उव्वइ, सव्वेणं सव्वं उव्वदृइ ?” ભગવાન ! નરયિકમાંથી વર્તમાનકાળે ઉદુવૃત્ત થયેલે નારક જીવ શું પોતાના અર્ધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉદ્દવૃત્ત થાય છે ? કે પોતાના અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉદવૃત્ત થાય છે? કે પોતાના સર્વભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉદવૃત્ત થાય છે? કે પોતાના સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉદૂવૃત્ત થાય છે ?
- ઉત્તર–“ોચમા ! નો જળ અદ્ર દવદ્ર, નો જળ સંવં ઉદવ, નો સરવેoi અદ્ધ વરૂ તi સર્વ સુap” હે ગૌતમ! તે પોતાના અર્ધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને પણ ઊવૃત્ત થતો નથી. તેમજ અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને ઉદ્દવૃત્ત થતું નથી, તથા સર્વભાગથી અર્ધભાગને આશ્રિત કરીને પણ ઉવૃત્ત થતું નથી. પણ સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને જ ઉવૃત્ત થાય છે.
પ્રશ્ન–અનેરૂ of મંતે ! નેપહિંતો ઉગ્રમાણે વિ અદ્ધ દ્ધ લોહg, of સર્વ માહા, સરવેf ગદ્ધ ગઠ્ઠા, સંવેoૉ સવં મારે ? હે ભગ વન ! નરકમાંથી ઉદ્ધતિત થતા નારક જીવ શું પોતાના અર્ધભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરે છે? કે પોતાના અર્ધભાગથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર કરે છે? કે પોતાના સર્વભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરે છે? કે પોતાના સર્વભાગરૂપ પ્રદેશથી આહારને 5 દ્રવ્યના સર્વભાગને આહાર કરે છે ?
ઉત્તર--“જોયાનો મળ ગાણા, નો કoi સર્વ મારે, સહવે વા બદ્ધ સારૂ, સદi વા સદ નાણા” હે ગૌતમ ! તે પોતાના અર્ધભાગથી અહારને ચગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરતો નથી તેમજ તે પિતાના અર્ધભાગથી આહારને એગ્ય દ્રવ્યના સર્વ ભાગને પણ આહાર કરતો નથી. પણ પોતાના સર્વભાગથી આહાર કરવા ગ્ય દ્રવ્યના અધભાગને આહાર કરે છે. તથા પોતાના સર્વ ભાગથી આહાર કરવા યોગ્ય દ્રવ્યના સર્વભાગનો પણ આહાર કરે છે. આ રીતે વર્તમાનકાળની અપેક્ષાએ ચારદંડક કહેવામાં આવ્યાં. એજ પ્રમાણે ભૂતકાળની અપેક્ષાએ પણ ઉપપનની ઉત્પત્તિ, ઉપપન્ન આહાર ઉદ્દવૃત્તનું ઉદ્વર્તન અને ઉદુવૃત્તના આહારના વિષયમાં પણ ચાર દંડક કહેવા જોઈએ. વર્તમાનકાળની જેમ જ અહીં પણ આહારના વિષયમાં છેલ્લા બે ભાંગાને જ સ્વીકાર થયેલું છે એ ઉત્તર સૂત્રમાં બતાવવું જોઈએ.
શંકા–દેશ અને અર્ધમાં શે ભેદ છે? અમને તે તે બંનેમાં કોઈ તફાવત લાગતું નથી. કારણ કે જે દેશ છે તેજ અર્ધ છે અને જે અર્થ છે તેજ દેશ છે.
ઉત્તરતમારી વાત બરાબર નથી કારણ કે. એક, બે, ત્રણ, વગેરે ભાગ રૂપે દેશ અનેક પ્રકાર હોય છે. પણ અર્ધભાગ તે એક જ પ્રકારને હેય છે. આ રીતે દેશ અને અર્ધમાં ભિન્નતા હોવાથી અહીં તે બંનેના કથન જુદા જુદા કહેલ છે તે સૂ. ૧ |
શ્રી ભગવતી સૂત્ર : ૨