________________
હેય છે ઘણુ નારક જીવો વિગ્રહગતિવાળા હોય છે. આ ત્રીજો ભાંગે થયે. અસુરકુમાર વગેરેમાં પણ આ ત્રણે ભાંગા કરવા જોઈએ. તે દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે સર્વ જીવ વિચવન્નો તિરસંગે) આ રીતે તે ત્રણે ભાંગા બધી જગ્યાએ સમજવા જોઈએ. પરંતુ સામાન્યજીવસૂત્રમાં અને એકેન્દ્રિય જીવસૂત્રમાં આ ત્રણ ભાગ લેવા નહીં બાકીના ૧૦ દંડકમાં નારક જીવ પ્રમાણે જ તે ત્રણ ભાગ સમજવા સૂ. રા.
ચ્યવનસૂત્રકાનિરૂપણ
ગતિને અધિકાર ચાલતું હોવાથી હવે સૂત્રકાર દેવતાના ચ્યવનસૂત્ર કહે છે. “સેવે on મને ! મહિઢિણ” ઈત્યાદિ !
ટીકાર્થ-(રેવળ મરે!) હે ભગવન્! જે દેવ (મહિઢિ) મહદ્ધિક હેાય એટલે કે (વિમાન પરિવાર વગેરેની અપેક્ષાએ મહાઋદ્ધિવાળા હાય) (ગુરુ) મહાગતિવાળો હેય (શરીર આભૂષણે વગેરેની અપેક્ષાઓ જેની ગતિ-કાંતિ ઘણી જ વધારે હોય) (મારું) ઘણો બળવાન હોય–શારીરિક શક્તિની અપેક્ષાએ વિશિષ્ટ બળયુક્ત હેય (મહા) ઘણે યશસ્વી હોય, મહાદ્ધિ વગેરેથી યુક્ત હોવાને કારણે જેની ખ્યાતિ ઘણી જ હોય, “મહાલે” વિશિષ્ટ સુખસંપન્ન હોય, “માનુમાવે” મહાનુભાવ હોય એટલે કે અનેક પ્રકારનાં જપ કરવાની ક્રિયા વગેરેમાં અચિન્ય બળવાળે હેય, “જિનિચે જ રમાશે અને જે મૃત્યુની નજીક પહોંચી રહ્યો હોય. જો કે હજી ત્યાંથી ચ્યવન (મરણ) થયું નથી પણ જે મરવાની તૈયારીમાં હોય છે, “ વિવિવારું બહાર નો આજે તે દેવ કેટલેક સમય આહાર લેતું નથી. “િિરવત્તિ તે લજિજત થાય છે. કારણકે દેવ પિતાના અવન સમયે પોતાનું ભાવિ ઉત્પત્તિસ્થાન પિતાના જ્ઞાનથી જીવે છે. તે ઉત્પત્તિસ્થાન સ્ત્રીના ગર્ભાશયરૂપ હોય છે. ચ્યવનકાળે દેવના મનમાં એ વિચાર આવે છે કે આ સુખના સ્થાનને છોડીને મારે એવા દુઃખદ સ્થાનમાં જવું પડશે? આ વિચાર આવવાથી લજજાયુક્ત બનીને તે ખાતે નથી. “
હુત્તિ ” નહીં ખાવાનું બીજું કારણ તેના મનમાં ઉત્પન્ન થતી ઘણા પણ છે. કારણકે પોતાની ઉત્પત્તિનું કારણ શુક શાણિત વગેરે છે, એ જાણીને તેને ધૃણ થાય છે. “રિવત્તિ” અહીં “પરીષહ પદ વડે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૪૨