SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ કે સ્વરૂપમાનિરૂપણ ગર્ભશાસ્ત્રઉત્પત્તિને અધિકાર ચાલતું હોવાથી હવે સૂત્રકાર ગર્ભસૂત્રનું કથન કરે છે–“ની જં તે! જન્મ વનમાળે” ઈત્યાદિ ટીકાઈ–“ની જે મંતા માં વાયા રિફંતિg વમરૂ, અનિંતિg વમરૂ?” હે. ભગવન! ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે શું જીવ ઇન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે? કે ઈન્દ્રિયે વિના ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે જીવને ઈન્દ્રિયો હોય છે કે નથી હતી? ઉત્તર–“ોયHT! ઉત્તર પત્તિ વયમ, નંતિ વયમરૂ” છે. ગૌતમ! જીવ ગર્ભમાં ઈન્દ્રિય સહિત પણ ઉત્પન્ન થાય છે અને ઈન્દ્રિય વિના પણ ઉત્પન્ન થાય છે. આ રીતે બને પક્ષને સ્વીકાર કર્યો છે. પ્રશ્ન–બરે જ ઈત્યાદિ” હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે જીવ ગર્ભમાં ઈન્દ્રિયસહિત પણ ઉત્પન્ન થાય છે અને ઇન્દ્રિય વિના પણ ઉત્પન્ન થાય છે? ઉત્તર–“જો મા ! વિવિચારૂં કુશ, બળ િવશમ, માર્વિવિચારું પડુ સ િવશરૂ સે તે ” હે ગૌતમ! દ્રવ્યેન્દ્રિયેની અપેક્ષાએ જીવ ગર્ભમાં ઈન્દ્રિયે વિના ઉત્પન્ન થાય છે અને ભાવેન્દ્રિયની અપેક્ષાએ જીવ ગર્ભમાં ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે. તે કારણે હું એવું કહું છું કે ગર્ભમાં જીવ કેઈ અપેક્ષાએ ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે અને કેઈ અપેક્ષાએ ઈન્દ્રિય રહિત ઉત્પન્ન થાય છે. નિવૃત્તિ અને ઉપકરણ ઈન્દ્રિયના ભેદથી દ્રવ્યેન્દ્રિયે બે પ્રકારની હોય છે. દ્રવ્યેન્દ્રિયની રચના જીવન પર્યાપ્તાવસ્થામાં થાય છે, અપર્યાપ્રાવસ્થામાં થતી નથી તેથી ગર્ભમાં ઉત્પન્ન થનારે જીવ જ્યાં સુધી વાટે વહેતે રહે છે ત્યાં સુધી તેને ઈન્દ્રિયપર્યાપ્તિ ન હોવાને કારણે તે અનિન્દ્રિય ઈન્દ્રિ વિનાને રહે છે. વળી ગર્ભમાં ઉપજતી વખતે જ તે જીવ ઇન્દ્રિયવાળો હેત નથી. કારણકે જ્યાંસુધી તેની ઇન્દ્રિયની રચના થતી નથી ત્યાંસુધી તેની ઇન્દ્રિય પર્યાપ્તિ કહી શકાતી નથી. તેથી ઇન્દ્રિયપર્યામિની પૂર્ણતા થાય ત્યારે જ દ્રવ્યેન્દ્રિયોની પૂર્ણતા થાય છે. ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે જીવને ઈન્દ્રિય પર્યાપ્તિ હોતી નથી, એ રીતે વિચાર કરતાં “તે ઈન્દ્રિયે વિના ઉત્પન્ન થાય છે” એવું કહ્યું છે, કારણકે તે સમયે તેનામાં દ્રવ્યેન્દ્રિયને અભાવ હોય છે. લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવઈન્દ્રિય છે. તેમની અપેક્ષાએ એવું કહેવાયું છે કે જીવ ગર્ભમાં ઈન્દ્રિયો સહિત ઉત્પન્ન થાય છે. કારણકે ભાવેન્દ્રિયે જીવમાં સર્વકાળે રહે છે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ४४
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy