SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયાગ એ ભાવેન્દ્રિય છે. તેથી ઉપયાગાત્મક ભાવેન્દ્રિયાનું અસ્તિત્વ જીવની સર્વ અવસ્થાઓમાં હાવાને કારણે જીવ કોઈપણ સમયે કોઈપણ અવસ્થામાં ભાવ ઇન્દ્રિયાથી રહિત હાતા નથી. જીવને તથા ઉપયાગને તાદાત્મ્ય સંબધ કહ્યો છે, તેથી આ રીતે ગર્ભમાં પણ જીવ ઇન્દ્રિય સહિત જ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય. લે સેળન્નેનેં ઈત્યાદિ ” હે ગૌતમ ! તે કારણે હું એવું કહુ છુ કે કોઈ અપેક્ષાએ ગર્ભમાંના જીવ ઇન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે અને કોઈ અપેક્ષાએ ઇન્દ્રિય રહિત ઉત્પન્ન થાય છે. આ રીતે ગર્ભગત જીવની ઇન્દ્રિયયુક્તતા અને ઇન્દ્રિયરહિતતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેના શરીરની ચુસ્તતા અને શરીરરહિતતાનું પ્રતિ પાદન કરવા માટે પ્રશ્નોત્તરપૂર્વીક સૂત્ર કહે છે—( લીવે નં મતે ! ગમં વઝમમાળે *િ સરીરી વનર, અસીરી વવમરૂ ? ) હે ભગવન્ ! ગર્ભ માં ઉત્પન્ન થતી વખતે જીવ શરીરસહિત ઉત્પન્ન થાય છે કે શરીરરહિત ઉત્પન્ન થાય છે ? જો એમ કેહેવામાં આવે કે શરીરસહિત ઉત્પન્ન થાય છે—તા તે કથન ખરા. ખર નથી કારણ કે તે સમયે શરીરના કારણભૂત માતાપિતાના શુક્ર શાણિત વગેરેના અભાવ હાય છે-જો એમ કહેવામાં આવે કે તેઓ અશરીરી ઉત્પન્ન થાય છે–તા તે વાત પણ ચાગ્ય લાગતી નથી, કારણ કે શરીર વિના સિદ્ધોના આત્માઓની જેમ જીવની ઉત્પત્તિજ થઈ શકતી નથી. ઉપરોક્ત શંકા અસ્થાને અયુક્ત છે. કારણ કે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ વિચાર કરીને શરીરયુક્તતા અને શરીરરહિતતા માનવામા આવી છે. અને એજ આશયથી ભગવાને તેને આ પ્રમાણે જવાબ આપ્યા છે ( પોયમા ! સિચ સસરીરી વનર, સિચ બલીદી થવમક્) હે ગૌતમ ! કઇ અપેક્ષાએ જીવ ગર્ભમાં શરીરહિત પણ ઉત્પન્ન થાય છે અને કોઈ અપેક્ષાએ અશરીરી (શરીરરહિત ) પણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન—સે મેળટ્રેનં ઇત્યાદિ હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે જીવ ગર્ભ માં શરીરસહિત પશુ ઉત્પન્ન થાય છે અને શરીર રહિત પણ ઉત્પન્ન થાય છે ? ઉત્તર—( પોયમા ! બોરાજિય, વૈઇન્દ્રિય, ગાાચા, વજુદા બક્ષીી વાનરૂ ) હું ગૌતમ : જીવ અશરીરી ઉત્પન્ન થાય છે, ” એવું જે કહ્યું છે તેનું કારણ એ છે કે તે સમયે તેને ઔદારિક વૈક્રિય અને આહારક, એ ત્રણુ શરીરમાંનું એક પણુ શરીર હાતું નથી. એ દૃષ્ટિબિન્દુથી ઉત્પન્ન થતી વખતે જીવ અશરીરી જ ાય છે, ( તૈયામારૂ ડુખ્ય સત્તરીત્તવમ૬) તથા તૈજસ અને કાર્માણુ, એ બે શરિરની અપેક્ષાએ એમ કહી શકાય કે જીવ શરીરસહિત જ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. મૈં તેનટ્રેનં ઈત્યાદિ હૈ ગૌતમ ! તે કારણે હું એવું કહું છુ કે જીવ ગર્ભમાં શરીરરહિત પણ ઉત્પન્ન થાય છે અને શરીરસહિત પણ ઉત્પન્ન થાય છે. તાત્પ એ છે કે-“ સર્વક્ષ્ય ” એ સૂત્રાનુસાર તૈજસ અને ક્રાણુ. એ એ શરીશ તમામ સંસારી જીવાને હોય છે. તેથી ગર્ભીમાં જીવની ઉત્પત્તિ થતી વખતે પણ તેમના સદ્ભાવ હાય છે, એ દૃષ્ટિએ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy