________________
વિચારતા “જીવ ગર્ભમાં શરીરસહિત ઉત્પન્ન થાય છે” એ કથન બરાબર છે. તથા ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે જીવને ઔદારિક, વૈકયિક, અને આહારક ત્રણ એ શરીરમાંનું કોઈ પણ શરીર હોતું નથી. એ દૃષ્ટિએ વિચાર કરતાં “જીવ ગર્ભમા અશરીરી ઉત્પન્ન થાય છે ” એ કથન પણ ચગ્ય છે,
પહેલાં સૂત્રકાર ઈન્દ્રિય અને શરીરનું વર્ણન સૂત્રે વડે કરી દીધું જ છે. હવે આહારનું વર્ણન કરવાને માટે તેઓ આહાર સૂત્રનું કથન કરે છે, કારણ કે ઈન્દ્રિયે અને શરીરથી યુક્ત એવા જીવને આહારની આવશ્યક્તા રહે છે( i મતે ! દમ વમમાળે તવઢવાણ મિહા માહારે?) હે ભગવન! જ્યારે જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સૌથી પહેલાં શું ખાય છે એટલે કે કે આહાર લે છે?
ઉત્તર-( મા! માયમો વિસુ વં તદુમાસંસિä જુd, ક્રિદિmi તqઢમથાઇ રં ભારે) હે ગૌતમ ! જ્યારે જીવ માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે માતાનું ઓજ (આર્તવ, શેણિત) અને પિતાનું શુક, એ બનેથી મિશ્રિત જે આહાર હોય છે તે ખાય છે. માતાના શેણિત અને પિતાના શુકથી મિશ્રિત હોવાને કારણે તે આહાર ઘણિત (મેલ) અને અપવિત્ર હોય છે. (જીવે m અંતે! ઘરમાણ સમા ફ્રિ માર મારૂ?) હે ભગવન ! જીવ માતાના ગર્ભમાં રહે ત્યાં સુધી ક ક આહાર લે છે? (વોચમા ! નં રે माया णाणाविहाओ रसविगईआ आहार आहारेइ, तदेगदेसेणं ओय आहारेइ) હે ગૌતમ! તેની માતા દૂધ, દહીં વગેરે રૂપ વિવિધ પ્રકારની વિકૃતિ વાળે જે આહાર કરે છે તે આહારના એકદેશથી એટલે કે ખાવામાં આવેલ તે રસવિકૃતિના એક અંશ વડે તૈયાર થયેલ જે ઓજ (સાર) છે, તેને તે આહાર કરે છે. (નીવા i મતે! રજદમાચાર સામાન્સ વિથ કદવાડું વા
વા, હેફ વા, સિંધારૂ વા, તે વા, વિજો વા ?) હે ભગવન્! ગર્ભમાં રહેલા જીવને શું ઝાડે થાય છે? પેશાબ થાય છે? કફ થાય છે? નાકને લીંટ હોય છે ? ઉલટી થાય છે? પિત્ત થાય છે? (વન ! જે ળ સ) હે ગૌતમ! તે અર્થ બરાબર નથી–એટલે કે ગર્ભમાં રહેલ જીવને ઉચ્ચાર (ઝાડે) પાસવણ (પેશાબ) વગેરે કંઈ પણ થતું નથી. (સે . ઈત્યાદિ. હે ભગવન ! આપ શા કારણે એવું કહો છે કે ગર્ભગત જીવને ઝાડે પેશાબ વગેરે કંઈ પણ થતાં નથી ? (જયમા! નીવે of ગરમણ સમાને
શ્રી ભગવતી સૂત્ર : ૨
४४