________________
# રાણા, તં નિખારૂ ) હે ગૌતમ! ગર્ભમાં રહેલ જીવ જે આહાર કરે છે, તેને તે ચય કરે છે. ( સોચિત્તાર રાવ હાઉચિરાણ , શનિ ,
સ, મા, રોમ, નત્તા રે તેni૦) તેને તે ગર્ભને જીવ શ્રોતેન્દ્રિયથી લઈને સ્પશેન્દ્રિય રૂપે, અસ્થિ (હાડકા) રૂપે, અસ્થિમજજારૂપે, કેશરૂપે, શમશ્ર (દાઢી) રૂપે, રેમરૂપે, અને નખરૂપે પરિમાવે છે. તે કારણે, હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે ગર્ભમાં રહેલ જીવ મળ, મૂત્રાદિ કરતા નથી. આહાર રૂપે ગ્રહણ કરાયેલ આહારને કઈ ભાગ જે ચય પામ્યા વિનાને બાકી રહે તે તેને બહાર કાઢવા માટે ઝાડા, પિશાબ વગેરે જરૂરીયાત રહે છે. પણ ગર્ભમાં રહેલ જીવની બાબતમાં એવું બનતું નથી. કારણ કે આહાર રૂપે ગ્રહણ કરાયેલ ખેરાક શ્રોત્રેન્દ્રિય આદિ રૂપે પરિણમત રહે છે. ( i મતે !માણ સમાને જમ્મુમાં વર્ચિ મારા સાહરિત્તા?) હે ભગવન શું ગર્ભમાં રહેલ જીવ મુખથી કવલાહાર (કેળીયા વડે ખાવું તે) ગ્રહણ કરવાને સમર્થ હોય છે ?(સોયમાં જો શુળદે તમ) હે ગૌતમ! તે અર્થ બરાબર નથી, એટલે કે ગર્ભમાં રહેલ જીવ મુખથી કલાહાર લેવાને સમર્થ હેતે નથી. (રે જેf) હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે ગર્ભમાં રહેલે જીવ કવલ આહાર ગ્રહણ કરવાને સમર્થન હેતું નથી ? (નોરમા નીવેળા જન્મ સમાજે સદવો બgg )હે ગૌતમ! ગર્ભમાં રહેલે જીવ સર્વ આત્મપ્રદેશે વડે ખાય છે. (સવ પરિણામે) ખાધેલા બધા આહારને સર્વઆત્મપ્રદેશ વડે પરિણાવે છે. (સવો રણ3) સર્વ આત્મપ્રદેશ વડે તે શ્વાસ લે છે. (સંદરો નિણરફ) અને સર્વ આત્મપ્રદેશે વડે નિશ્વાસ છોડે છે. (બમાં ગાણા) તે વારંવાર આહાર લે છે. (મિકા પરિણામે) અને વારંવાર ગ્રહણ કરેલા આહારને વારંવાર પરિણાવે છે (મિવ વસ) વારંવાર તે શ્વાસ લે છે, ( મિક્ષ નિસારૂ) વારંવાર તે શ્વાસ છોડે છે (ઉનાવ બાર) ક્યારેક તે થેલી
ભીને પણ આહારને લે છે. ( બાહુવ પરિમે) ક્યારેક ભી થેલીને તે આહારને તે પરિણાવે છે. (શાહુ સારૂ) અને ક્યારેક ભીભીને તે શ્વાસ લે છે. (ભાર નિસારૂ) અને કયારેક થેલી ભીને તે નિઃશ્વાસ છેડે છે–આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–ગર્ભમાં રહેલે જીવ ક્યારેક આહાર વગેરે ગ્રહણ કરે છે અને ક્યારેક આહારાદિ ગ્રહણ નથી પણ કરતે. કારણ કે તેને એ સ્વભાવ હોય છે ગર્ભમાં રહેલ જીવ સર્વ આત્મપ્રદેશ વડે કેવી રીતે આહાર લે છે તે સમજાવવા માટે ભગવાન કહે છે કે-(ાવની ત્રણ reળી ) માજીવરસહરિણ-એટલે કે માતૃજીવના રસનું હરણ કરનારી
શ્રી ભગવતી સૂત્ર : ૨
४७