SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નાડી–નાભિનાલ-માતા વડે આહાર રૂપે ગ્રહણ કરાયેલ આહારને રસ ગર્ભસ્થ જીવ તે નાભિનાલ વડે મેળવતે રહે છે. તેથી જો દિ–વીય ચયા ના રસાળી ” એવી રસહરણી શબ્દની વ્યુત્પત્તિ ટીકાકારે કરી છે. (પુરૂનીવાસળી) પુત્રજીવરસહરણી–તે પણ એક નાડી હોય છે. તેમાંની પહેલી માતૃજીવરસહરણી નાડી (માકર્ણવવિદ્ધા) માતાના જીવ સાથે બંધાયેલી રહે છે. અને પુત્રના જીવ સાથે પણ પૃટ હોય છે. પ્રતિબદ્ધપણુ એટલે ગાઢ સંબંધ. કારણ કે તે પ્રતિબદ્ધપણું માતૃજીવના અંશરૂપ હોય છે. સ્કૃષ્ટતા એટલે સામાન્ય સંબંધ કારણ કે તે પૃષ્ટતા પુત્રજીવના અંશ રૂપ હોતી નથી. માતાના જીવ સાથે બંધાયેલી નાડી માત્ર પુત્રના જીવને સ્પર્શ જ કરે છે. (તબ્દ મારુ) તેથી તે આહાર કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માતૃજીવપ્રતિબદ્ધરસરણી નાડી પુત્ર જીવની સાથે સ્પર્શ કરે છે, તે કારણે ગર્ભમાં રહેલ જીવ માતૃજીવપ્રતિબદ્ધ નાડી વડે આહાર લે છે. ત રિજાદ) તેથી આહાર કરેલ આહારને પરિણુમાવે છે. (અરવિ ૨ પુત્તનીવરિદ્ધા માનીવડા-તફ્ વિ૬, તા કવવિ રૂ) તથા બીજી પુત્ર જીવરસહરિણી નામની નાડી પુત્ર જીવની સાથે બંધાયેલી છે અને માતાના જીવને માત્ર સ્પર્શ જ કરે છે. તે કારણે ગર્ભમાં રહેલ જીવ સામાન્ય રૂપે તથા વિશેષરૂપે પિતાના શરીર વગેરેની પુષ્ટિ કરતું રહે છે, કહ્યું પણ છે કે— પુત્ર નામ માતુર્ય, રિ નારી નિવડ્યા ययासौ पुष्टिमाप्नोति, केदार इव कुल्यया ॥१॥" પુત્રની નાભિમાં અને માતાના હૃદયમાં નાડી સંબંધિત છે. જેવી રીતે કલ્યાથી–ખેતરમાં પાની પહોંચાડવાની નીક વડે ખેતરને પોષણ મળ્યા કરે છે, એવી રીતે તે નાડી વડે ગર્ભમાં રહેલ જીવને પોષણ મળ્યા કરે છે ને | (સે તેni૦) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે (કાર નો મૂ મુળ વાવાઢિયં બહારં કારિરણ) ગર્ભમાં રહેલ જીવ મુખ વડે કવલાહાર લેવાને સમર્થ હેત નથી. ગર્ભને અધિકાર ચાલતો હોવાથી હવે સૂત્રકાર ગર્ભમાં રહેલ જીવનાં અંગોના વિષયમાં પ્રશ્નોત્તર પૂર્વક સૂત્રો કહે છે-(રૂ અંતે! મારૂબંને પન્ના) હે ભગવના ગર્ભમાં રહેલ જીવમાં માતાનાં અંગે કેટલાં હોય છે? (વોચમા ! તો મારૂબંધા પત્તા-તે નહીં-રે, સોનિg, મથુહુને) હે ગૌતમ! માતાનાં ત્રણ અંગ તેને હોય છે-(૧) માંસ, (૨) શેણિત, ( રુધિર) અને (૩) મગજ. ( i મેતે ! વિરૂધ્ય પન્ના?) હે ભગવન તે જીવને પિતાના કેટલાં અગે હોય છે? (ચમ ! તો પિતા પન્ના ) હે ગૌતમ! તે જીવને શ્રી ભગવતી સૂત્ર : ૨ ૪૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy