________________
પિતાના ત્રણ અંગ હોય છે–(તા ના) તે આ પ્રમાણે છે—‹ અદ્રિ-ગદુિમિના,જેલમંત્તરોમનઙે ) હાડકાં, અસ્થિમજ્જા, કેશ-અશ્રુરામ અને નખ. કહેવાના ભાવાર્થ એ છે કે ગર્ભમાં રહેલ જીવના શરીરમાં માંસ, રુધિર અને મગજ માતા તરફથી પ્રાપ્ત થાય છે અને (૧) હાડકાં, (૨) અસ્થિમજ્જા અને(૩) કેશ, ચક્ષુ રામ અને નખ પિતા તરફથી પ્રાપ્ત થાય છે. માતા પિતાના અવયવેાથી પ્રાપ્ત એવું ગર્ભમાં રહેલ જીવનું શરીર કયાં સુધી રહે છે એ વાતને સૂત્રકાર પ્રશ્નોત્તર વડે બતાવે છે ( અમ્બાપિ ન મંતે ! મરી વચ હારું ચિત્રુ !) હે ભગવન્ ! માતા પિતાના અવયવાથી પ્રાપ્ત થયેલું ગર્ભમાં રહેલ જીવનું શરીર કેટલા સમય સુધી ટકે છે ? गोयमा ! जावइयं से कालं भवधारणिज्जे सरीरए અબ્વાયત્તે મરૂ વચારું સંવિટ્ટ ) હે ગૌતમ ! જ્યાં સુધી તેનું ભવધાર ણીય શરીર નાશ પામતું નથી, ત્યાં સુધી તે શરીર રહે છે. ( હે ાં સમણ સમજ્યોતિષ્નમાળેર પરમારુસમયસિયોષ્ઠિને મવરૂ ) ત્યાર બાદ પ્રત્યેક સમયે છીંજતુ ( ક્ષીણ થતું) તે શરીર અંત સમયે નાશ પામે છે. આ પ્રશ્નો ત્તરાનું તાત્પ એ છે કે જ્યાં સુધી ભવધારણીય શરીર-જન્મથી લઈને મરણુ પન્ત રહેનારૂ શરીર–રહે છે ત્યા સુધી ગમાં રહેલ જીવ પ્રાપ્ત કરેલાં માતાપિતાનાં અંગે તેનેરહે છે. જેમ જેમ તે ભવધારણીય શરીર સમયે સમયે ક્ષીણ થતું જાય છે તેમ તેમ તે અંગે પણુ ક્ષીણ થતાં જાય છે. અને તે ભવધારણીય શરીર નાશ પામતાં જ તે અંગે પણુ નષ્ટ થઇ જાય છે IIસૂÝ|
ગર્ભસ્થ જીવકે ગત્યન્તર કા નિરૂપણ
ગના અધિકાર ચાલતા હોવાથી સૂત્રકાર હવે ગર્ભમાં રહેલ જીવના મીજી ગતિમાં જવા માખત સૂત્રનું કથન કરે છે-“ લાવે નં મતે ! ઈત્યાદિ ટીકા –( નવે નં અંતે ! દબાણ સમળે ને_રવવન્ગેજ્ઞા) હે ભદન્ત ! ગર્ભ માં રહેલ જીવ છુ' મરીને નરકામાં ઉત્પન્ન થાય છે? (પોયમા ! અલ્યે વનબેન્ના, અસ્થારૂપ નો વવજ્ઞેષ્ના ) હૈ ગૌતમ ! કોઇ એક ગÖમાં રહેલ જીવ મરીને નરકામાં પણ ઉત્પન્ન થાય છે અને કોઈ એક ગર્ભમાં રહેલ જીવ મરીને નરકામાં ઉત્પન્ન નથી પણ થતા (સે ટ્રેનં ) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહો છે કે કાઇ એક ગર્ભમાં રહેલ જીવ મરીને નરકામાં ઉત્પન્ન થાય છે, અને કાઈ એક ગર્ભોમાં રહેલ જીવ મરીને નરકામાં ઉત્પન્ન થતા નથી ? (શોચમા ! તે નં સન્ની વિત્તિ સવૈદ્િવજ્ઞતૢિ વત્ત્તત્તÇ) હે ગૌતમ ! તે સન્ની પંચેન્દ્રિય અને સ પર્યાપ્તિયાથી પૂર્ણ પર્યાપ્ત અવસ્થામાં રહેલા ગમાંના જીવ ( વીચિદાણ, વેબિયન્દ્વીપ વરાળીયો આચરતોન્ના નિસમ્મ પણે નિજીમર) વીયલબ્ધિ વડે અને વૈક્રિયલબ્ધિ વડે શત્રુની સેનાનું આગમન સાંભળીને, તેને હૃદયમાં ધારણ કરીને, પેાતાના આત્મપ્રદેશને ગર્ભ પ્રદેશ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૪૯