SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ માંથી બહાર કાઢે છે. (નિમિત્તા વેશ્વિનિમુઘાણoi મોurફુ) બહાર કાઢીને વૈકિય સમુદુઘાત વડે તથાવિધ પુદ્ગલેને ગ્રહણ કરવાને માટે વિકિય સમુદ્રઘાત કરે છે. (મોળત્તાં વારંજિર્ષિ તે વિવરૂ) વૈકિયસમુદ્દઘાત કરીને તે ચતુરંગી સેનાને-ગજ, અશ્વ, રથ અને પાયદળ, એ ચાર પ્રકારની સેનાને-ઉત્પન્ન કરે છે (વારંnિi ક્ષેત્રે વિધિવત્તા) ચતુરંગી સેનાને ઉત્પન્ન કરીને (વાલગળી તેના પરાળgi દ્ધિ સંજામં સંમે) પિતાની તે ચતુરંગી સેનાથી શત્રુની સેના સાથે સંગ્રામ કરે છે અહીં એવું કહ્યું છે કે તે ગર્ભમાં રહેલ જીવ સ્વાભિમાની કઈ રાજા વગેરેને જીવ હોય અને તે સંજ્ઞી હોય, પાંચે ઈન્દ્રિયો વાળ હોય, જેની સમસ્તપર્યાયિઓ પૂર્ણ થઈ ચુકી હોય, આ જાતનાં તેનાં લક્ષણે બતાવ્યાં છે. એ ગર્ભમાં જીવ જ્યારે શત્રુની સેનાનું આગમન થયેલું સાંભળે છે ત્યારે વીર્યલબ્ધિ વડે અથવા વૈક્રિયલબ્ધિ વડે પિતાના આત્મપ્રદેશને ગર્ભ પ્રદેશમાંથી બહાર કાઢે છે. અને વિકિય સમુહુઘાત કરે છે. પછી તે ચતુરંગી સેના બનાવી લે છે. અને તેની મારફત શત્રુ સેના સાથે યુદ્ધ કરે છે. એ ગર્ભમાં રહેલ જીવ નરકમાં જવા ગ્ય કર્મ બંધ બાંધે તે સંભવિત છે. અહીં સૂત્રમાં “ વીરિદ્ધી, વેશ્વિવરુદ્ધી” એવાં જે ત્રીજી વિભક્તિનાં પદે મૂક્યાં છે તેમની જગ્યાએ પહેલી વિભક્તિનાં પદે પણ મૂકી શકાય છે ત્યારે તેને અર્થ આ પ્રમાણે છે ગર્ભમાં રહેલ જે જીવ છે તે વીર્યલબ્ધિવાળે અને વિક્રિયલબ્ધિવાળે થઈને સંગ્રામ કરે છે (તે જ વીવે) એ. તે ગર્ભમાં રહેલ જીવ વૈકિયલબ્ધિ વડે બનાવેલી પિતાની સેના વડે શત્રુની સેના સાથે (બરવામg, રકઝામg, મારામg, wામ) ધનની વાસનાવાળો થઈને, રાજ્ય મેળવવાની ઈચ્છાવાળે થઈને, ભેગ “ગંધ, રસ, સ્પર્શ ” ભેગવવાની વાસનાયુક્ત બનીને, કામ-શબ્દ અને રૂપની વાસનાથી યુક્ત બનીને, (અસ્થવિ) અર્થની લાલસા વાળો બનીને, (અવિવાણિર) અર્થ હોવા છતાં પણ તેનાથી અતૃપ્ત રહીને તેની અભિલાષા વાળો બનીને, (રવિવાણિg) પ્રાપ્ત રાજ્યથી અતૃપ્ત રહીને રાજ્ય મેળવવાની અભિલાષા વાળ બનીને (મોવિવાgિ) ભેગની ઇચ્છાવાળ બનીને, (ામવિવામિણ) કામની ઈચ્છાથી યુક્ત બનીને (તરિશ્વત્ત) અર્થાદિકમાં એક ચિત્ત થઈને (રમૂળ) અર્થાદિકમાં એક અંત:કરણવાળો થઈને-તલ્લીન થઈને (તરે ) તે પ્રકારના આત્મપરિણામ વાળે થઈને (ત જ્ઞાતિ) તે વિષયક પ્રવૃત્તિવાળે થઈને (તત્તિ વડવા) આરંભ કાળથી જ તે વિષે વિશિષ્ટ પ્રયત્ન વાળે થઈને (તદ્રોવરજો) અર્થ, રાજ્ય, ભેગાદિને માટે ઉપયુક્ત બનીને (તવિચાર ) તેમની પ્રાપ્તિને માટે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૦
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy