SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત ઈન્દ્રિયાને અથવા કૃત કારિત અને અનુમેદનાને સમાવેશિત કરીને ( સમાવળમાવિદ્ ) અર્થાદિકની ભાવનાથી ભાવિત બનીને યુદ્ધ કરે છે. અને ( ત્તિ ન અંતત્તિ) આ રીતે યુદ્ધ વગેરે કરતી વખતે જો તે ગર્ભોમાં રહેલ જીવ (ારું રેડના મૃત્યુ પામે તે ( નેભુ વવજ્ઞરૂ ) નારકામાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગર્ભમાં રહેલ જીવ અર્થાકિની ઇચ્છાવાળા થઇને સંગ્રામ વગેરે કરે છે, અને જે એ સ્થિતિમાં તે મરણ પામે છે તે તે ગર્ભમાં રહેલ જીવ નરકામાં ઉત્પન્ન થાય છે. અન્ય પ્રકારના ગર્ભમાં રહેલા જીવા નારકામાં ઉત્પન્ન થતા નથી. ( લે તેટ્રા ગોચના! ) હે ગૌતમ ! તે કારણે હું એવું કહું છું કે (જ્ઞાન અર્થે કચવÀજ્ઞા અથેપ ને લવ વન્ગેજ્ઞા) કાઇ એક ગર્ભમાં રહેલ જીવ ઉપરોક્ત કારણે નરકમાં ઉત્પન્ન થાય છે અને કાઇ એક જીવ નરકમાં ઉત્પન્ન થતા નથી. આ રીતે ગર્ભમા રહેલ જીવના નરકગમનનાં કારણેાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેના દેવલાક ગમનનાં કારણેાનું પ્રતિપાદન કરવાને માટે પ્રશ્નોત્તર રૂપ સૂત્રનું કથન કરે છે– ( નીવેનં મતે ! ૧૦માર્સમાળે રેવજોત્તેપુત્રÀગ્ગા ?) હે ભગવન્ ! શું ગર્ભમાં રહેલ જીવ દેવલાકમાં ઉત્પન્ન થાય છે? (અત્યંતરૂણ પવનનૈના, અત્થર નો જીવપ્નેન્ના) હે ગૌતમ ! ગર્ભમાં રહેલા કોઇ એક જીવ મરીને દેવલાકમાં ઉત્પન્ન થાય છે, અને કોઈ એક ગર્ભમાં રહેલ જીવ મરીને દેવલાકમાં ઉત્પન્ન નથી પણ થતા. ( તે ળટ્રેળ ) ઙે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે કોઇ એક ગભ માં રહેલ જીવ મરીને દેવલાકમાં જાય છે અને કોઈ એક ગર્ભમાં રહેલ જીવ મરીને દેવલેાકમાં જતા નથી. ઉત્તર--( નોચમા ! સે ં સન્ની ર્વિતિ સન્માદ્િવજ્ઞત્તીદ્િવગ્નત્તર્ तारूवरस समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं સોન્ના નિત્તમ) હે ગૌતમ ! તે ગર્ભમાં રહેલા જીવ જો ધાર્મિક હાય, સ’ફ્રી હાય અને પૉંચેન્દ્રિય સહિત અને પર્યાપ્તક હાય તે તે દ્રવ્યથી દ્વારા સહિત સુખપર સુહપત્તી વ. ઉપકરણા સહિત સાધુ વેષ ધારણ કરેલા, અને ભાવથી સમિતિ, ગ્રુતિ વગેરેના આરાધક, તથા ખાર પ્રકારના તપ કરનારા શ્રમણપાસે તેમજ સ્થૂલ પ્રાણાતિપાત વગેરે પાપ ક્રિયાએથી નિવૃત્ત થઈને અન્યને પણ '' मा हुन मा हन હશે! નહીં, હણેા નહીં ” એવા ઉપદેશ દેનારા દેશિવરતિને ધારણ કરનારા પાંચમાં ગુણસ્થાનવી શ્રાવકરૂપ માહણુ પાસે એક પણ આ જિન પ્રણીત—ધામિ ક—શ્રુતચારિત્રરૂપ ધર્મના સપાદક-સુવચને-પ્રાણાતિપાતાદિ વિરતિરૂપ નિર્દોષ વચનેને સાંભળીને અને તેને પોતાના હૃદયમાં ધારણ કરીને (તો) ત્યાર ખાદ ( સંવેગયલટું તિન્ત્રયમ્માળુરાત્તે મરૂ ). સંવેગથી (વૈરાગ્યથી) ', ' શ્રી ભગવતી સૂત્ર : ૨ ૫૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy