________________
શ્રતચારિત્રરૂપ ધર્મમાં શ્રદ્ધાવાળા બની જાય છે. અથવા વિરાગ્યને લીધે જેને સાચા તત્ત્વમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય છે, અને જે તીવ્ર ધર્માનુરાગથી રંગાયે હોય છે (જે ળ નીવે) એવાં પૂર્વોક્ત વિશેષણે વાળે તે ગર્ભમાં રહેલ જીવ (ધર્મામા, પુજામા, સવામણ) શ્રતચારિત્રરૂપ ધર્મની અભિલાષા વાળે બનીને, શુભકર્મરૂપ પુણ્યની વાંછા વાળ બનીને, સ્વર્ગની અભિલાષા વાળ બનીને, (મામા) મોક્ષની કામના વાળ બનીને, (ઘમરિવણ) ધર્મની ઈચ્છાવાળ બનીને, (પુવાંuિg) પુણ્યની ઈચ્છા વાળ બનીને (સમારંuિg)
સ્વર્ગની ઈચ્છાવાળ બનીને (મોવવિા) મોક્ષની ઈચ્છાવાળ બનીને (ધH ઉપવાસ) ધર્મની પિપાસાવાળ બનીને, (Toor વિવાસિt) પુણ્યની પિપાસા વાળ બનીને, (રવિવાર) સ્વર્ગની પિપાસાવાળો બનીને (મોવણવિજાતિ) મોક્ષની પિપાસાવાળો બનીને, (તવિ) ધર્મ વગેરેમાં એક ચિત્ત થઈને, (તો) ધર્મ વગેરેમાં જ પિતાનું અંતઃ કરણ લીન કરીને, (ફે) ધર્માદિક રૂપ આત્મપરિણામ વાળ થઈને (તક્ષણિg) ધર્માદિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને, (તત્તિ વડવાળ)ધર્માદિવિષયક તીવ્ર અધ્યવસાય વાળ થઈને, (તોય૩ત્તે) ધર્માદિક નિમિત્ત જ ઉપયોગવાળો બનીને, (તનિચ ) ધર્માદિકમાં જ પોતાની ઈન્દ્રિયોને અથવા કૃત, કારિત અનમેદનાને સમર્પિત કરનારો બનીને (તભાવળમાવિ) ધર્માદિકની ભાવનાથીજ ભાવિત બનીને (રિ ) તે સમયે જે તે ગર્ભને જીવ (ારું જ્ઞા). કાળધર્મ પામે-ગર્ભમાં જ મૃત્યુ પામે-તે તે ગર્ભમાં રહેલે જીવ (વઢોળણું વાવ ) દેવલેકમાં ઉત્પન્ન થાય છે. એટલે કે દેવ થાય છે. (તે તેના નોના ! ) હે ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે ગર્ભમાં રહેલું કે એક જીવ મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને ધર્માદિથી રહિત એવે કઈ એક જીવ મરીને દેવલોકમાં જતો નથી. ગર્ભને અધિકાર ચાલતો હોવાથી સૂત્રકાર આ બીજું ગર્ભ સૂત્ર કહે છે
(નીવે of મં! Tદમણ સમાજે સત્તા વા પાલિg an) હે ભગવન્! ગર્ભમાં રહેલે જીવ શું મુખ ઊંચું કરીને રહે છે? શું તે પાર્શ્વભાગથી સ્થિત હોય છે? ('વહુ ના વા) શું તે આમના સમાન કુજ (કુબડે) હોય છે? (કછે નવા) શું તે સામાન્ય આસને બેસે છે? (વિવા ) ઉભું થાય છે? (નિસીપs= વા ) અથવા પર્યક વગેરે આસને બેસે છે ? (તુચકા વા) કે પડખું ફેરવે છે? (માણ સુવાળી સુવ૬) અથવા-માતા સૂવે ત્યારે તે પણસૂઈ
શ્રી ભગવતી સૂત્ર : ૨
પર