________________
જાય છે ? (જ્ઞાનમાળીÇ નાક) શું માતા જાગે ત્યારે તે પણ જાગી જાય છે ? (મુક્રિયાત્ સુર્િમવર્, રુચિાણ દુ િમયા) શું માતા દુઃખી થાય ત્યારે ગર્ભમાં રહેલા જીવ દુઃખી થાય છે ? અને માતા સુખી થાય ત્યારે શુ` તે સુખી થાય છે ?
ઉત્તર——( તાનોયમા ! ) હા, ગૌતમ ! (લવેનું મન સમાળે લાવ યુયિા વ્રુત્તિ મનTM) ગર્ભમાં રહેલા જીવ મુખ ઊંચું કરીને રહે છે. અહીંથી લઈ ને માતાના દુઃખે દુ:ખી થવા સુધીની બધી ક્રિયાઓથી યુકત રહે છે. તાત્પ એ છે કે ગર્ભમાં રહેલ જીવની મધી ક્રિયાએ માતાની ક્રિયા પ્રમાણે જ થાય છે. (હે જંપત્તવળાહતમતિ ) જીવ સવાનવ માસ સુધી ગર્ભમાં રહે છે—ત્યાર પછી પ્રસૂતિના સમયે ‘સૌલેન વા વાદ્ વા' જો તે જીવ મસ્તકથી અથવા બન્ને પગથી (બાજીરૂ ) બહાર નીકળે છે તેા ( સમ્માનજીરૂ ) કોઇ પણ જાતની મુશ્કેલી વિના બહાર નીકળે છે. પણ જો (તિચિમાછરૂ ) તિર આડા” થઈને ખહાર આવે તે (વિવિધાયમાવજ્ઞરૂ) તે મરણ પામે છે. તાત્પર્યં એ છે કે જો ગર્ભ તિરા “ આડા ” થઇને માતાના ગર્ભાશયમાંથી બહાર નીકળે તે ઘણે ભાગે માતા અને ગર્ભ અને મરણ પામે છે. કારણ કે ગભ તિરા થઇને માતાના ગર્ભાશયમાંથી બહાર નીકળી શકતા નથી.
હવે સૂત્રકાર એ ખતાવે છે કે ગભ માંથી બહાર આવેલા જીવ કેવા હોય છે?
(૪ળવાનિ ચ સેમ્માર્ં, વઠ્ઠારૂં, પુદ્ગારૂં, નિષત્તારૂં, ડારૂ, પદ્યવિચારૂં, અમિત્તિવિદ્યુ હૈં, મિલમન્નાચાર, ઉન્નિારૂં, નો પત્રજ્ઞતારૂં મતિ) ગર્ભમાંથી બહાર નીકળેલા તે જીવ કે જેને અશુભ કર્મ બદ્ધ છે, સૃષ્ટ છે, નિધત્ત છે, કૃત છે, પ્રસ્થાપિત છે, અભિનિવિષ્ટ છે, અભિસમત્વાગત છે, ઉદય પ્રાપ્ત છે અને જેનાં ક્રમ ઉપશાન્ત થયેલ નથી “ આ બધાં પદોના અર્થ આગળ સમજાવવામાં આવશે.” (તલો મવર, તુવે, ટુવન્તે, પુણે, તુાસે, નિરૃ, અ ંતે, વ્પિ, અમુખે, મનુત્તે, અમળામે,હીળસ્તરે, ટ્રીળસ્તરે, દુિરે, અજંતાણરે, अप्पियस्सरे, असुभस्सरे, अमणुण्णस्सरे, अमणामस्सरे, अणाज्जवयणे पच्चायाए યા વિ મવરૂ) તે કદરૂપા હાય છે, ખરામ વયુક્ત હોય છે, ખરાખ રસવાળો હોય છે, ખરાબ સ્પર્શીવાળો હાય છે, અનિષ્ટ હોય છે, અકાન્ત હોય છે, અપ્રિય હાય છે, અશુભ હોય છે, અમનેાન્ન હોય છે અમનામ હાય છે, હીનસ્વરવાળો હાય છે, દીનસ્વરવાળો હાય છે, અનિષ્ટ સ્વરવાળો હાય છે; અકાન્ત' સ્વરવાળો હોય છે, અપ્રિયસ્વરવાળો હાય છે, અશુભસ્વરવાળો હોય છે, અમનેાજ્ઞ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૫૩