________________
સ્વરવાળો હોય છે, અમનેમસ્વરવાળો હોય છે, અને અનાદેય વચનવળો હોય છે. સૂત્રકાર અહીં એ બતાવે છે કે ગર્ભને જીવ જે ભાગ્યવશાત સુરક્ષિત રીતે ગર્ભમાંથી બહાર નીકળે તે પણ તેના પૂર્વોપાર્જિત કર્મ જે નિંદનીય અથવા અશુભ હોય અને જ્યાં સુધી તેના તે કર્મો ઉપશાન્ત દશામાં આવ્યાં ન હોય ઉદય દશામાં જ હોય તે તે કર્મોના ઉદયને કારણે તે જીવ ખરાબ રૂપ વગેરે વાળ જન્મે છે. સૂત્રમાં આપેલા “વત્રવજ્ઞાળિ” પદને અર્થ અહિં “નિંદનીય કે અશુભ” એ થાય છે. કારણ કે “વર્ણ” શબ્દનો અર્થ
શ્લાઘા” પણ થાય છે. તે લાઘારૂપ વર્ણ જેને નષ્ટ થઈ ગયું છે એટલે કે જે નિંદનીય છે એવાં કર્મ અથવા જે કર્મ અશુભ હોય છે. તેમને
Toram” કહે છે. અહીં તેની સંસ્કૃત છાયા “વવા ” એવી થાય છે. કારણ કે જે અશુભ કર્મો હોય છે ને વર્ણથી (પ્રશંસાથી) બાહ્ય (૨હિત) હોય છે. “વફ્ટ” એટલે સામાન્ય રૂપે બાંધેલાં કર્મો. “પુટ્ટાફ” પદને અર્થ ગાઢ બંધનથી પુષ્ટ કરાયેલાં કર્મ એ સમજ. અથવા “જુદાજું” એ પદ હેતપુરક પદ એટલે કે આત્માની સાથે કર્મ શા માટે બદ્ધ થયા તેને ઉત્તર આ “gp” પદ આપે છે. તે એ વાત બતાવે છે કે આત્માએ પહેલાં પિતાના જ રોગ વગેરે વ્યાપારથી તેમને ગ્રહણ કર્યા અને તેથી તે ક આત્માની સાથે બંધાયા. “નિધત્ત” પદના વિષયમાં વિશેષ વર્ણન “મેકખપદ”માં લખવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે નિધત્ત કર્મમાં, ઉદ્વર્તના અને અપવર્તન એ બે સિવાયના કરણ કંઈ પણ કરી શકતાં નથી, તથા જીવની સાથે જે કર્મ બદ્ધ હોય છે તેને કર્ણો બીજે કઈ પણ જીવ હે નથી પણ સ્વયં આત્મા પોતે જ છે એજ વાત “ક” પદ પ્રકટ કરે છે. આથી સિદ્ધાંતની એ વાતને સમર્થન મળે છે કે કર્મોને પોતાની સાથે બદ્ધ કરવામાં આત્મા પિતે જ અપરાધી હોય છે. જે કર્મ ઉપર કઈ પણ કરણની કઈ પણ પ્રકારની અસર થતી નથી તે કર્મને “ નિકાચિત” કર્મ કહે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ વગેરે નામ કર્મની પ્રકૃતિઓ સાથે ઉદયરૂપે વ્યવસ્થાપિત એવાં જે કર્મ છે તેને “ વ્યવસ્થાપિત કર્મ ” કહે છે. જે કર્મોને અનુભવ તીવ્ર રૂપે સ્થાપિત થયે હોય છે તે કમેને “અભિનિવિષ્ટ” કહે છે. “મિસમન્નાનારું” એટલે કે જે કર્મો ઉદયની સન્મુખ આવી રહ્યાં હોય અને તે કારણે જે “ાિરું” ઉદયાવલિકામાં આવી રહ્યાં હોય છે એવાં કમ એવાં કર્મોના પ્રભાવથી જીવ કેવા સ્વરૂપે ઉત્પન્ન થાય છે, એ સૂત્રકારે “તુવે” ઈત્યાદિ પદે વડે બતાવ્યું છે. “સુ ” એટલે વિકૃત (ખરાબ દેખાવ વાળે, “દુધે ” એટલે દુર્ગન્ધ વાળો, “ળ” (અનિષ્ટ) એ પદ એ અર્થ બતાવે છે કે તેને કેાઈ ચાહતું નથી. “અ ” એ પદ એમ સૂચવે છે કે તે એકાન્ત-અનભિલષણીય-હાય છે. “પણ” અપ્રિય સૌને અપકાર કરનાર હોય છે. “બ ” અકલ્યાણકારી, “મનોજ્ઞ” અહિતકારક, “અમનોમ ” બધા લોકોને પ્રતિકૂળ રહેનારો હોય છે. વળી તે ગર્ભમાંથી નિકળેલો જીવ હીન વિગેરે સ્વર વાળ હોય છે. તેનાં વચનને કઈ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૫૪