________________
પ્રમાણે દસઉદ્દેશક છે (૧) ઉચશ્વાસ, છંદક, (૨) સમુદ્દઘાત (૩) પૃથિવી, (૪) ઈન્દ્ર, (૫) અન્યમૂથિક, (૬) ભાષા, (૭) દેવ, (૮) ચમચંચા, (૯) સમયક્ષેત્ર અને (૧૦) અસ્તિકાય. તે ઉદ્દેશકેમાં નીચે પ્રમાણેના વિષ
નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે–પહેલા ઉદ્દેશમાં શ્વાસોચ્છુવાસ વિષે અને સ્કંદકઅણગાર વિષે, બીજા ઉદ્દેશકમાં સમુદ્યાત વિષે, ત્રીજામાં પૃથ્વીના વિષયમાં, ચેથા ઉદ્દેશકમાં ઈન્દ્રના વિષયમાં, પાંચમાં ઉદ્દેશકમાં અન્ય તીથિકેના વિષયમાં છઠ્ઠા ઉદ્દેશકમાં ભાષાના વિષયમાં, સાતમાં ઉદ્દેશકમાં દેવ વિષે આઠમાં ઉદ્દેશકમાં ચમચંચા નામની રાજધાનીના વિષે નવમાં ઉદ્દેશકમાં સમય ક્ષેત્રના સ્વરૂપ વિષે અને દસમાં ઉદ્દેશકમાં અસ્તિકાયના વિષયનું વિવેચન કરવામાં આવ્યું છે.
ઉચ્છવાસનિશ્વાસ કે સ્વરૂપના નિરૂપણ
પહેલા શતકનું વિવરણ પૂરું થયું. હવે બીજા શતકનું વિવેચન શરૂ થાય છે. તેમાં બીજા શતકના પહેલા ઉદ્દેશકનું વર્ણન કરવામાં આવે છે. તેને આગળના ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ છે. પહેલા શતકના છેલ્લા ઉદ્દેશકના અન્તિમ ભાગમાં છાના ઉપપાત વિરહનું પ્રતિપાદન કર્યું છે. અને આ ઉદ્દેશકમાં જીવેનાં ઉચલ્ડ્રવાસ વગેરેનું પ્રતિપાદન કરાયું છે. આ બીજા શતકના ઉદેશકને આ પ્રકારને સંબંધ આગળના ઉદ્દેશક સાથે છે. તેનું પ્રથમ સૂત્ર “તે વન ઈત્યાદિ છે.
સૂત્રાર્થ—(તેનું જે તે સમer) તે કાળે અને તે સમયે (જિદે ગામે નય થા) રાજગહ નામનું નગર હતું ( વળો ) તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીની માફક છે. (સામી સમો) તે નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. (રિસા વિચા) તેમની દેશના સાંભળવાને માટે પરિષદ નીકળી (વો ત્રિો) પ્રભુએ ધર્મોપદેશ આપે. (ારા પાયા) તે સાંભળીને પરિષદ પાછી ગઈ. (તેનું જાહેર સેfસમur) તે કાળે અને તે સમયે (સમજણ મraો માવા) શ્રમણ ભગવાન મહાવીરના (ગદ્દે તેવાસી) મોટા અન્તવાસી શિષ્ય (કાવ ઘgવાસમrછે) (ચાર) પપાસના કરીને (ઘણં વાવ) આપ્રમાણે બોલ્યા.
(जे इमे भंते ! बेइंदिया इंदिया, चारिदियो जीवा एएसि णं आणाम वा
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૪૪