________________
વાળો ઘા ના ના નીલા ઘા નાનામો, વાસામો) હે ભગવન હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિક અને પચેન્દ્રિય છે જે શ્વાસ અંદર ગ્રહણ કરે છે. અને જે ઉશ્વાસ બહાર કાઢે છે તે તે અમે જાણીયે છીએ અને જોઈએ છીએ. પણ ( રૂપે પુરવાર કાર વારાફુચા રિચા નીવા) પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના જે એકેન્દ્રિય છે તેમના (ા પ રિ નં શાળા વા વાળા વા કરતારં વા નીરાહે ર વાળા ન પાસામો) બાહ્યાભ્યન્તર શ્વાસ અને ઉછૂવાસ વિષે અમે કંઈ પણ જાણતા નથી કે તેને જોતા પણ નથી. ( [ મતે જીત્રા બાળમંતિ વા વાળમંતિ વા ક્ષitત વાનિયંતિ વા?) તે હે ભગવદ્ ! તે જીવ શું શ્વાસ ગ્રહણ કરે છે અને ઉશ્વાસ બહાર કાઢે છે ! (હંતા મા !) હા, ગૌતમ! (પ રિ નં જીવા આમંતિ વા વાળમંતિ , વર્ણવંતિ વા વસંત વાં) તે જીવે પણ અંદર શ્વાસ લે છે. અંદર શ્વાસ છેડે છે, બહારથી શ્વાસ ગ્રહણ કરે છે અને નિઃશ્વાસને બહાર કાઢે છે.
ટીકાઈ—“તે હે તેof સમgi” કાલ પદવડે અહી અવસર્પિણીને ચોથે આરે લેવામાં આવ્યું છે. અને “સમય” પદથી શ્રેણિક રાજાને શાસન સમય લેવામાં આવ્યું છે. એટલે કે અવસર્પિણીના ચોથા આરામાં શ્રેણિક રાજાના શાસન સમયે “રાધેિ જાણં થા” રાજગૃહ નામનું નગર હતું. “વો સામી સમોઢે” તે નગરનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપા નગરી ની માફક સમજવું, એ વાત “avor ” પદથી સૂત્રકારે બતાવી છે. તે નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. “પરિક્ષા નિયા” તારમાથી લોકોની પરિષદ પ્રભુને ઉપદેશ સાંભળવા માટે પ્રભુ પાસે જવા ઉપડી. “ઘણો ૬િ ” પ્રભુએ તેમને ધર્મોપદેશ દીધું. “પરિક્ષા જવા ધર્મોપદેશ સાંભળીને પરિષદ ત્યાંથી પાછી ફરી. “તેલં વહેલું તેનું નgor” આ પદે વડે અહીં ” સભા વિસર્જન થયા પછીનો કાળ અને ઉછુવાસ નિઃશ્વાસ વગેરેના પ્રશ્નો પૂછવા ને સમય” લેવામાં આવ્યા છે. “તમારા માગ માવઠ્ઠ નેટ્રે તેવા ” એટલે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના
ચેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી. “વજુવાનમાળે ” માં જે “ના” (ાવ7 ) પદ છે તેના વડે પહેલા શતકના પહેલા ઉદ્દેશકનો સાતમાં અને આઠમાં સૂત્રમાન“કાચ ” પદથી શરૂ કરીને “વંઝરિ ” સુધીને પાઠ ગ્રહણ કરાવે છે તેમ સમજવું. વંદણ નમસ્કાર વગેરે કરીને પ્રભુને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક “ gવં વાણી” આ પ્રમાણે પૂછયું છે “ ને જે મરે ! હે ભગવન! આ જે “ફુરિયા ” બે ઈન્દ્રિયવાળા “તેદિશા” ત્રણ ઈન્દ્રિયવાળા, “ વારિ ” ચાર ઈન્દ્રિયવાળા અને “ifજંલિયા” પાંચ ઈન્દ્રિયવાળા “ જવા” જીવે છે, “gg સિ ” તેમને “મા” અદ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૪૫