SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ રનો “ જા” અને “ઘોર્મ વા” બહારને જે “વફાઉં વા નીતાસં યા” ઉચ્છવાસ અને નિઃશ્વાસ છે. “નાનામો સામો” તેને તે સમજીયે છીએ અને જોઈ શકીએ છીએ. પણ “જો મે પુત્રવીરૂણા ગાય વાછરૂારા રિચા નીલા” પૃથ્વીકાયથી લઈને વનસ્પતિ કાય સુધીને જે એકેન્દ્રિય જીવે છે. (અહીં” યાવ” પદથી અપૂકાય, તેજસ્કાય અને વાયુકાયના ગ્રહણ કરવા જોઈએ “ સિ કાળા વા પામ વા” તેમના બાહ્ય આત્યંતર. “ સર વા નીસારં વા ૪ ગાળાનો જ નામો” ઉચ્છવાસ નિવાસન અમે જાણતા નથી અને અમે જોતા નથી. તાત્પર્ય એ છે કે શ્રીન્દ્રિય સુધીના જીવોના બાહ્યાભ્યત્ર વાચ્છવાસને અનુભવથી જાણું શકાય છે અને દેખી શકાય છે. પણ પૃથ્વીકાયિક અકેન્દ્રિય જીથી શરૂ કરીને વનસ્પતિ કાયિક સુધીના અકેન્દ્રિય જીવોના બાહ્યાભ્યન્તર શ્વસેવાસ અનુભવથી જાણી શકાતા નથી અને દેખી. પણ શકાતો નથી. “g go મતે ! કીયા” તે હે ભગવન તે પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય છે “ બાળમંતિ ના જળમંતિ જા?” શું શ્વાસ અંદર લે છે અને બહાર છેડે છે? “વલંત વા નીતિ ના ?” શું બહારથી શ્વાસમાં હવા લઈ તેને નિઃશ્વાસ રૂપે બહાર કાઢે છે? પ્રશ્નને ભાવાર્થ આ પ્રમાણે છે એકેન્દ્રિય જીવો વસેછવાસ લે છે કે નહીં ? આ જાતની શંકાનુ કારણ એ છે કે એકેન્દ્રિય જીના શ્વાસોચ્છુવાસ પ્રત્યક્ષ જોઈ શકાતું નથી, પણ તેમનામાં ચૈતન્ય તે હોય છે. અને તેથી આ જાતની શંકા સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. ભગવાન તેને આ પ્રમાણે જવાબ આપે છે “હંતા જોયાહા, ગૌતમ! “g વિ # જીવા” તે બધાં એકેન્દ્રિય જીવો પણ “ભાનનંતિ ના પાળાનંતિ વા” બાહ્યાભ્યતર શ્વાસ લે છે અને “રારિ વા વીનંતિ =” બાહ્યાભ્યતર નિ:શ્વાસ છેડે છે. જેવી રીતે ચિતન્યયુકત મનુષ્ય શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે તેવી જ રીતે ચિતન્યયુકત એકેન્દ્રિય જીવો પણ શ્વાસ લેવાની અને નિઃશ્વાસ કાઢવાની ક્રિયા કરે છે. આગમાં શાસ્ત્રોમાં પૃથિવીકાયિક વગેરે એકેન્દ્રિય જ કહેવામાં આવેલ છે. તેઓ શ્વાસોઅછુવાસ લે છે કે નહીં, એવી જે શંકા ઉદ્દભવી છે તેનું કારણ એ છે કે મનુષ્ય વગેરે માં જેવી રીતે શ્વા છુવાસની ક્રિયા પ્રત્યક્ષ જોઈ શકાય છે. તેવી રીતે એકેન્દ્રિય જીવમાં તે કિયા પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. તેથી તે પ્રકારની શંકા અસ્થાને નથી જે આ બાબતમાં એવી દલીલ કરવામાં આવે કે આગામોમાં તેમને જીવ પ્રતિપાદિત કર્યા છે તો તે વાત માનવી જ જોઈએ કે તેઓ વાસોશ્વાસ લે છે. તેમાંથી શંકાને માટે અવકાશ જ નથી. તે તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય કેટલાક જી (દેડકાં વગેરે) ઘણા સમય સુધી શ્વાસ લેતાં નથી. તે શું પૃથિવીકાય વગેરે છે તે પ્રકારના છે? કે મનુષ્ય વગેરેની જેમ વસોચ્છવાસથી યુક્ત છે ? એ પ્રકારની શંકા થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૬
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy