________________
તથા ઘણા લાંબા સમય સુધી વાસેપ્શવાસ નહીં લેનારા છે પણ કઈક સમયે તે શ્વાસે છૂવાસ લેતાં જોવામાં આવે છે. પણ એકેન્દ્રિય છે તે શ્વાસે શ્વાસ લેતાં કદી પણ લેવામાં આવતા નથી. તેથી તેજી વાસેપ્શવાસ ગ્રહણ કરે છે કે નથી કરતા ? એવી શંકા અનુચિત નથી. તે શકાના સમાધાનમાં આ સૂત્ર વડે તેઓ શ્વાસોચ્છવાસ વગેરે લે છે એમ કહેવામાં આવ્યું છે.-૧u
ઉછુવાસ નિઃશ્વાસનો અધિકાર ચાલતો હોવાથી જીવાદિક સમુચ્ચય દંડક અને વીસ દંડકરૂપ પચીશ પદોમાં ઉછુવાસ નિઃશ્વાસનો નિર્ણય કરવાને માટે ગૌમત સ્વામી પ્રશ્ન પૂછે છે કે –
of મેતે તુ નવા કાળમંતિ વા વંતિ વ ” ઈત્યાદિ. સૂત્રાર્થ- oi મતે ! | g જીવા) હે ભગવન્! તે કઈજાતના દ્રવ્યને ( રાજમંત્તિ વા વાળમંત્તિ વા કરતસંતિ વા નીરાંતિ વા?) બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે ગ્રહણ કરે છે, અને કઈ જાતના દ્રવ્યોને બાહ્યાભ્યન્તર નિવાસ રૂપ છોડે છે! (નોરમા !) હે ગૌતમ ! (શ્વમi viaggfસારું ગાડું) દ્રવ્યની અપેક્ષાએ અનંત પ્રદેશ દ્રવ્યને (વેત્તો માંગવાસોઢાજું) ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થયેલાં દ્રવ્યને, (જો અન્નચર હાડું) કાળની અપેક્ષાએ કઈ પણ જાતની સ્થિતિવાળાં દ્રવ્યોને, (માવી જળમંત્તારું, સંધતા, રમંતાડું, છારમંતાડું ) ભાવની અપેક્ષાએ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળા દ્રવ્યને (બાબત વા વાળમંતિ ) તેઓ બાહ્યાભ્યન્તર શ્વાસરૂપે લે છે (ારસંતિ વા નીસર ગા) અને એવા જ દ્રવ્યને બાહ્યાભ્યન્તર નિઃશ્વાસ રૂપે છેડે છે. (ારું મારો વાળમંતારું ગાનંતિ વા વાળખંતિ વા ક્ષતિ ના વિસંતિ વા) હે ભગવન! તે જીવો ભાવની અપેક્ષાએ જે વર્ણવાળા દ્રવ્યોને બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે લે છે તથા બાહ્યાભ્યન્તર નિઃશ્વાસ રૂપ છોડે છે, (ताई कि एगवण्णाइं आणमंति वा पाणभंति वा, ऊससंति वा नीससंति वा તે દ્રવ્ય શું એક વર્ણવાળાં હોય છે! (બારમો વાવો ગાય નિ જવું વંવિલં) હે ગૌતમ! અહીં આહારગામ ગ્રહણ કરે જોઈએ અને જો ત્રણ ચાર અને પાંચ દિશાઓમાંથી શ્વાસ અને નિઃશ્વાસના પુદ્ગલેને ઝડણ કરે છે ત્યાં સુધી પાઠ ગ્રહણ કર જોઈએ, ( i મતે ! ને બાળમંતિ વા વાળતિ વા કરતસંતિ વા નીરવંતિ વા) હે ભગવન્! નારક જી કઈ જાતના દ્રવ્યોને બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે લે છે. અને ક્યા પ્રકારના દ્રવ્યને બાહ્યાભ્યન્તર નિવાસ રૂપ છેડે છે! (સં રેલ વાવ નિયમ છ બાળમંતિ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૪૭