SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વા વાળમંતિ ઘા, વસતિ વા, નીરાંતિ વ) હે ગૌતમ! આ વિષયમાં પણ આગળ મુજબ જ સમજવું છ દિશાઓમાંથી તેઓ બાહ્યાભ્યન્તર શ્રવાસ નિઃશ્વાસના પુદ્ગલેને ગ્રહણ કરે છે ત્યા સુધીનું કથન આગળ મુજબ જ સમજવું. (ા પવિયા રાઘાચ નિદવાઘાચા માળિયારા તેના નિચમાં દિલિ) સામાન્ય છે અને એ કેન્દ્રિય જી વિષે એવું કહેવું જોઈએ કે જે કઈ વ્યાઘાત નડતે નહોય તે તેઓ બધી દિશાઓમાંથી વાસ નિશ્વાસના પુદ્ગલને ગ્રહણ કરે છે, પણ જે વ્યાઘાત નડતો હોય તે છએ દિશાઓમાંથી વાસ નિઃશ્વાસના પુદ્ગલેને ગ્રહણ કરી શકતા નથી, પણ કઈ વખત ત્રણ દિશાઓમાંથી, તે કઈ વખત ચાર દિશાઓમાંથી અને કોઈ વખત પાંચ દિશાઓમાંથી શ્વાસ નિવાસના પુદ્ગલેને ગ્રહણ કરે છે, બાકીના તમામ જીવે છે એ દિશામાંથી વાસ નિઃશ્વાસના પુદ્ગલેને ગ્રહણ કરે છે. ટીકાર્યું—“વિંદ of મતે” અહીં “” પદ સામાન્યનું નિર્દેશક છે. તેથી અહીં તેનો અર્થ” કઈ જાતનાં દ્રવ્યોને એ થાય છે. “g વીજા” પૃથિ વિકાયથી લઈને વનસ્પતિ સુધીના એકેન્દ્રિય છે “કાળમંત વા વાળમંતિ વા, ૩ણવંતિ વા, નિરક્ષર ઘા” બાહ્યાભ્યન્તર શ્વાસમાં ગ્રહણ કરે છે. અને છેડે છે! પ્રશ્નને ભાવાર્થ એ છે કે એકેન્દ્રિય જીવે વાસેપ્શવાસમાં કઈ જાતનાં દ્રવ્યોને ગ્રહણ કરે છે! ભગવાન મહાવીર સ્વામી તેને આ પ્રમાણે ઉત્તર આપે છે “જો !” હે ગૌતમ ! “વળoi in સિવારું ધ્યારું” એકેન્દ્રિય જે દ્રવ્યની અપેક્ષાએ અનંત પ્રદેશવાળાં દ્રવ્યોને શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે, “ત્તો” ક્ષેત્રની અપેક્ષાએ “કાંsanલોઢારું” આકાશના અસંખ્યાત પ્રદેશોમાં રહેલા દ્રવ્યને ગ્રહણ કરે છે. અહીં “પ્રદેશ” શબ્દ વડે આકાશનાં પ્રદેશે ગ્રહણ કરાયા છે. “જાજી ” કાળની અપેક્ષા એ “અન્નાઈડરું” એક, બે વગેરે સમયરૂપ સ્થિતિવાળાં દ્રવ્યોમાંથી કઈ પણ એક સ્થિતિવાળાં દ્રવ્યોને ગ્રહણ કરે છે. “મારો ” ભાવની અપેક્ષાએ “ વાળા કૃણાદિ વર્ણવાળાં, “અંતાણું” સુરભિ વગેરે ગંધવાળાં, “મારું” તિકત (તીખો) વગેરે રસવાળાં, “ સિતારૂં” કઠેર વગેરે સ્પર્શવાળાં દ્રવ્યને “આમંત્તિ વા વાળમંતિ વા, વસંતિ વા, નીરવંત્તિ વા” આભ્યન્તર શ્વાસરૂપે લે છે. બહાર શ્વાસ રૂપે લે છે. અંદર નિઃશ્વાસ રૂપે છેડે છે, બહાર નિઃશ્વાસ રૂપે છડે છે, હે ભગવદ્ “માવો નાસ” ભાવની અપેક્ષાએ વર્ણવાળાં જે દ્રવ્યોને તે “ સામંત ના વાળમંતિ વા, વસતિ વા” ની સંતિ વા” બાહ્યાભ્યન્તર શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને ભાદ્યાભ્યન્તર નિઃશ્વાસ રૂપે છેડે છે “તારું gari સામંત , મંત્તિ ના રાસતિ વા નીતિ વાતે દ્રવ્યો શું એક વર્ષ વાળા હોય છે? તાત્યર્ય એ છે કે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવે ભાવની અપે શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૪૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy