________________
पि "
,,
ક્ષાએ વર્ણ યુકત જે દ્રબ્યાને શ્વાસેાચ્છ્વાસમાં ગ્રહણ કરે છે અને છેડે છે તે દ્રબ્યા શુ એક જ વર્ણવાળા હાય છે અથવા બે, ત્રણ, પાંચ વગેરે વણુ વાળા હાય છે? તે પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે જવામ આપે છે. “ ગાળો મેચનો નાય તિ ૨૩ પં િહે ગૌતમ ! અહીં આહારગમના વિષયમાં કહેલ આલાપક ગ્રહણ કરવા જોઇએ. અને ત્રણ, ચાર, અને પાંચ દિશાના દ્રબ્યાને તેઓ ગ્રહણ કરે છે એમ સમજવું એટલે કે છ દિશામાંની ત્રણ, ચાર કે પાંચ દિશાઓમાં રહેલાં દ્રન્યાને તે જીવેા શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે. અને છેડે છે. આ ઉત્તરસૂત્રનું એવું તાત્પર્ય છે કે પ્રજ્ઞાપના સૂત્રના ૨૮માં આહાર પટ્ટમાં કહેલા આહારગમ નામના જે આલાપક છે તે અહીં કહેવા જોઇએ. પણ તે આલાપક અને આ આલાપકમાં એટલા જ તફાવત છે કે ત્યાં આહાર વિષે જે સૂત્રેા કહેલાં છે એજ સૂત્ર અહીં શ્વાસેરાસ વિષે કહેવા જોઇએ જેમ કે “ પાવન્નાર, તુવન્નારૂં ત્તિવન્નારૂં, નાવ ચન્નારૂં વિ, जाईं वन्नओ कालाई ताई किं एकगुणकाला जाव अनंत गुणकालाई ભાવની અપેક્ષાએ તે જીવા જે દ્રબ્યાને શ્વાસેાસ રૂપે તે દ્રવ્યેાં એક જ વર્ણવાળાં હતાં નથી, પણ એક વણુ વાળાં એ વર્ણવાળા પણ હાય છે, ત્રણ વર્ણવાળાં પણ હાય છે, ચાર વણુ વાળાં પણ હાય છે અને પાંચ વણુ વાળાં પણ હાય છે. તથા જે કાળા વણુના દ્રજ્ગ્યા તે જીવા વડે શ્વાસેાવાસ રૂપે ગ્રહણ કરાય છે તે ચૈા એક ગણા, બે ગણુા ત્રણ ગણુા, અને અનંતગણુા (પત ) કાળાં પણ હોય છે. એજ પ્રમાણે ગંધ, રસ વગેરેના વિષયમાં પણ સમજવું આ રીતે પૃથ્વીકાય વગેરે જીવેામાં શ્વાસોચ્છ્વાસના વિષયમાં જાણી લઇને હવે નારક વેાના શ્વાસે શ્ર્વાસના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- નું મંતે ! ના आणमंति वा पाणमंति वा, उत्ससंति वा नीससंति वा હે ભગવન્ નારકજીવ કઈ જાતનાં દ્રવ્યાને શ્વાસેશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે ? ઉત્તર-ત ચેવ નાવ છિિત્ત બાળમતિયાવાળમતિ વા, उपसंति वा નીલસંતિ વા’’ હે ગૌતમ ! પૃથિવી વગેરે એકેન્દ્રિય જીવાના શ્વાસોચ્છ્વાસના વિષયમાં કહ્યા પ્રમાણે જ નારકાના વિષયમાં પણ સમજવુ એટલે કે નારકીના પણ दब्वओ अनंतपएसियाई दव्त्राई " દ્રવ્યની અપેક્ષાએ અનત પ્રદેશવાળા દ્રાને શ્વાસોચ્છ્વાસમાં ગ્રહણુ કરે છે અને છેડે છે, ઇત્યાદિ આલાપક અહી' કહેવા જોઈએ. કયાં સુધી ને આલાપક કહેવા જોઈએ ? તે તેના સમાધાન માટે કહ્યું છે કે “ નો ઇäિ” નારક જીવા છ દિશામાંથી શ્વાસે ચ્છવાસમાં ગ્રહણ કરવા યાગ્ય દ્રવ્યાને ગ્રહણ કરે છે. ” ત્યાં સુધી તે અવા પક કહેવા. “ નીવાìવિયા વાધાય નિત્રાવાયાય માળિચના "" સામાન્ય જીવા અને એકેન્દ્રિય જીવે વ્યાઘાત વાળાં અને વ્યાઘાતવિનાના કહેવા જોઇએ
'
જીવે
'
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܕܕ
ગ્રહણ કરે છે પશુ હાય છે,
૧૪૯