________________
તેમાંથી ક્યાં છે ત્યાઘાતવાળાં છે અને કયાં છે વ્યાઘાત વિનાના છે તે સૂત્રમાં જ બતાવ્યું છે. જે અલકાત્મક એલેક રૂપ વ્યાઘાત નડતે ન હોય તે જીવો છએ દિશાઓમાંથી શ્વાચ્છાસને ચગ્ય પદ્રલેને ગ્રહણ કરે છે એ નિયમ છે. પણ જો અલેક રૂપ વ્યાઘાત થતા હોય તે તેઓ કયારેક ત્રણ દિશાઓમાંથી. કયારેક ચાર દિશાઓમાંથી અને કયારેક પાંચ દિશાઓમાંથી શ્વાસને ગ્ય પુલે ગ્રહણ કરે છે. તથા એકેન્દ્રિય એના વિષે આ પ્રમાણે સમજવું “પુઢાપુરા મતે ! રૂર્તિ બાળતિ પામતિ જસવંતિ नीससंति ? गोयमा ! निव्वाघाएणं छाइसिं वाघायं पडुच सिय तिदिसिं च उदिसिं ઉત્તર પિંિ ” હે ભગવન્! પૃથિવીકાયના જી કેટલી દિશાઓમાંથી શ્વાસોચ્છવાસને એગ્ય પુલને ગ્રહણ કરે છે? હે ગૌતમ! જે વ્યાઘાત થતા
ન હોય તે નિયતથી જ છએ દિશાઓમાંથી તેઓ શ્વાસો ઉછુવાસને ગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે, પણ જે એકરૂપ વ્યાઘાત નડતું હોય તે જે જે દિશાઓમાં વ્યાઘાત નડતે હેય તે તે દિશાએ સિવાયની બાકીની દિશાઓ. માંથી શ્વાસોચ્છુવાસને ચાગ્ય પુદ્ર ગ્રહણ કરે છે. આ રીતે કયારેક ત્રણ દિશામાંથી, કયારેક ચાર દિશામાંથી અને કયારેક પાંચ દિશામાંથી શ્વાસોચ્છવાસ ને એગ્ય મુદ્ર ગ્રહણ કરે છે, આ પ્રમાણે જ અપૂકાયથી લઈ વનસ્પતિ કાય સુધીના એકેન્દ્રિય જીના વિષયમાં પણ સમજવું. જે વ્યાઘાત નડતો ન હોય તે છએ દિશાઓમાંથી અને જે વ્યાઘાત નડતું હોય તે કયારેક ત્રણ દિશામાંથી, ક્યારેક ચાર દિશામાંથી અને કયારેક પાંચ દિશામાંથી તેઓ શ્વાસવાસને પુક્લ પરમાણુઓને ગ્રહણ કરે છે. તે પૃથિકાય વગેરેના જી લેકના અન્તમાં પણ રહે છે, તેથી ત્રણ વગેરે દિશાઓમાંથી શ્વાસોવાસને યોગ્ય પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરવામાં તેમને અડચણ પડે છે. રેલા નિચમા છત્તિ ” એકેન્દ્રિયો સિવાયના નારકી વગેરે ત્રસ જીવે છએ દિશામાંથી શ્વાસોચ્છવાસને યોગ્ય પુલ પરમાણુઓને ગ્રહણ કરે છે એવો નિયમ છે, કારણ કે ત્રસ છે. ત્રસ નાડીની અંદર જ રહે છે. તેથી છએ દિશાઓમાંથી શ્વાસોચ્છવાસ યોગ્ય પુલ પરપણુએ મેળવી શકે છાસૂરા
આગળના પ્રકરણમાં એકેન્દ્રિય જીવોના શ્વાસોચ્છવાસનું વર્ણન કરવામાં આવ્યું. વાયુકાય જેની ગણતરી પણ એકેન્દ્રિય જીવમાં જ થાય છે. તો તે અને વાયુ જ શું શ્વાસ નિઃશ્વાસ રૂપ હોય છે કે પૃથિવીકાય વગેરે જીની જેમ કેઈ અન્ય પદાર્થ તેમના શ્વાસ નિઃશ્વાસમાં ગ્રહણ થાય છે? તે જાણવા માટે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૫૦