________________
,‘વાઉજાણ્નં મંતે ! ” ઈત્યાદિ !
बा पाणमइ वा,
સૂત્રા ( વાઙાત્ જં મને ! વાયુા ચેવ બાળમજૂ લસદ્ વા નીસરૂ વા ? ) હું ભગવન્ વાયુકાયના જીવે શું વાયુકાયાને જ શ્વાસેાવાસ રૂપે ગ્રહણ કરે છે? ( દંતા શોચમા ! ) હા, ગૌતમ ? ( વાકાર્_vi નાવ નીરરૂ વા) વાયુકાયિક જીવા વાયુકાયાને જ શ્વાસેાચ્છ્વાસ રૂપે મહચ કરે છે ( વાલાર્ ન મંતે! વાસાણ ચેવ ગળેાલચનફસ ઘુત્તો છાત્તા ઉદ્દાત્તા મુક્કો મુન્નો જ્વાચાર ) હે ભગવન્? શુ' વાયુકાયિક જીવે: હજારો વખત વાયુાયિકામાંથી મરીને વાયુકાચાની પર્યાયમાં જ શું ફરીથી વાર વાર ઉત્પન્ન થાય છે! (હૂઁત્તા! જોથમ ! ) હા, ગૌતમ ! (જ્ઞાનપરચા ) વાયુકાયિક જીવા હજારાવખત મરીને ફરીથી વાયુકાયાની પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે. (સેમંતે ! પુિદ્દે દ્દારૂ પુત્રે જાર્ ?) હે ભગવન્ ! તે વાયુકાયિક જીવા સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ર અને ઉભયકાય શસ્ત્રને આઘાત પહોંચવાથી મરે છે કે વિના આધાતે મરે છે” (નોચમા! પુદ્દે ઉદ્દાતૢ નો અવુકેજ્ઞાË) તે સ્વકાય વગેરે શસ્ત્રોને આઘાત પહેાંચવાથી મરે છે,આઘાત પહેાંચ્યા વિના મરતા નથી ( તે મà! મિસરી નિયમ, સસરીી નિશ્ર્વમરૂ,) હે ભગવન્ ! વાયુકાયિક જીવા જ્યારે મરીને અન્ય ગતિમાં જાય છે ત્યારે શરીર સહિત જાય છે કે શરીર રહિત જાય છે! (નોયમાં !) હે ગૌતમ! (સિચ સરીત નિન્દહમદ્ ઘિય ત્તત્તી નિલમTM) તે શરીર સહિત પણ જાય છે અને શરીર રહિત પશુ જાય છે. (લે દ્વેગ અંતે ! ત્રં પુનર્ નિય સીડી નિલમફ સિય સરીરી નિલમ) હે ભગવન્! શા કારણે આપ એવું કહેા છે કે તેએ શરીર સહિત પણ જાય છે અને શરીર રહિત થઇને પણ જાય છે ! ( નોયમાં ! ) હે ગૌતમ! ( વાઙજાચરણ નું વારિસરીયા પળત્તા ) વાયુકાયિક થવાનાં ચાર શરીર કહ્યાં છે. ત`ના) તે આ પ્રકારે છે ( બોરાહિદ્, વેન્નિ, તૈયા, H ) ઔદ્રારિક, અને વૈક્રિય, તેજસ અને કાણુ, લોહિયયેન્દ્રિ ચારૂ વિઘ્નનાચ તે ત્રર્ણનું નિમT ) ઔદ્યારિક વૈક્રિય, એ એ શરીરને છેાડી તથા તૈજસ અને ક્રાણુએ એ શરીરને સાથે લઇને તે બીજી ગતિમાં જાય છે ( સે સેનદે ળ નોયમાં ! વુન્નરૂ સિય સસરી નિલમર્ સિય અન્નરીત નિલમય) હે ગૌતમ! તે કારણે એવું કહેવામાં આવ્યું છે કેતેએ શરીર સહિત પણ અન્ય ગતિમા જાય છે અને શરીર રહિત પણુ જાય છે.
ટીકા
""
વાયુકાય કે આન-પ્રાણ કાનિરૂપણ
'
વાયુા નં. મતે ! હે ભગવન્ ? વાયુકાયિક જીવા वायुकाए चेव आणमइ वा पाणमइ वा उत्ससइ वा नीससइ वा
શ્રી ભગવતી સૂત્ર : ૨
ܕܕ
૧૫૧