________________
આકાન્તબાલકે સ્વરૂપના નિરૂપણ
સાતમા ઉદ્દેશનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર આઠમાં ઉદ્દેશનું નિરૂપણ કરે છે. તે બને ઉદ્દેશાઓ વચ્ચે પરસ્પરને સંબંધ આ પ્રમાણે છે-સાતમા ઉદેશકમાં જીના ગર્ભવાસનું પ્રતિપાદન કરાયું છે-જીવોને ગર્ભવાસ આયુષ્ય કર્મના સદ્દભાવથી જ થાય છે. તેથી આયુષ્યકર્મનું નિરૂપણ કરવાના આશયથી તથા પહેલા શતકના પહેલા ઉશની શરૂઆતમાં આવતી સંગ્રહગાથામાં જે “સારા” પદ આવે છે, તે બાલનું નિરૂપણ કરવાને માટે આ આઠમાં ઉદેશને પ્રારંભ કર્યો છે. તેનું સૌથી પહેલું સૂત્ર “સાજિદે માતરí નવ” ઈત્યાદિ છે. __ “ रायगिहे समोसरणं जाव एवं वयासि " इत्यादि ।
ટીકાઈ–“જિદે રમોસાળ જાવ ઇ વાલિ રાજગૃહ નગરમાં ભગવાનનું સમવસરણ-શુભાગમન-થયું. ત્યાંથી શરૂ કરીને “ આ પ્રમાણે ત્યાં ” સુધીને પાઠ અહીં લેવો જોઈએ. અહીં “ચાવ” (પર્યન્ત) પદ વડે આ પ્રમાણે પાઠ ગ્રહણ કર–ભગવાનને શુભાગમનના સમાચાર સાંભળીને ત્યાંને માનવસમૂહ નગરમાંથી નીકળીને ભગવાન પાસે ગયો ભગવાનની પાસે જઈને વંદણુ નમરકાર કરીને ધર્મકથાનું શ્રવણ કર્યું. ધર્મકથા સાંભળીને કે નગરમાં પાછા ફર્યા. ત્યાર બાદ ગૌતમ સ્વામી પ્રભુને વંદણા નમસ્કાર કરીને, ધર્મતત્વનું શ્રવણ કરવાની અભિલાષાથી બને હાથ જોડીને શિર નમાવીને પ્રભુની સન્મુખ બેસી ગયા અને આ પ્રમાણે પ્રશ્ન પૂછ-(giાંત વાઢેvi મતે!મળશે f gયા ?) હે ભગવન્ ? એકાન્ત બાલ જીવ, શું નરકાયુષ્યને બંધ બાંધે છે.? કે (તિરિવર્ણચં પદ્મ? ) તિર્યંચના આયુને બંધ બાંધે છે? (મજુત્તાવચં વરૂ) કે મનુષ્યના આયુને બંધ બાંધે છે? (હેવાયર્ચ પરેડ) કે દેવતાના આયુષ્યને બંધ બાંધે છે ? અહીં એકાન્તબલનો અર્થ મિથ્યાષ્ટિ અથવા અવિરતિ (વિરતિ વિનાનો) જીવ સમજ. બાલ શબ્દ સાથે એકાન્ત વિશેષણને પ્રયોગ કરવાનું કારણ એ છે કે જે જીવ મિશ્રદૃષ્ટિવાળ હોય છે તેને એકાન્તબાલ કહી શકાતું નથી. તેથી મિશ્રદૃષ્ટિવાળાને સમાવેશ ન કરવા માટે એકાન્ત વિશેષણ બાલ પદની સાથે યોજવામાં આવ્યું છે. (ચકાં વિષા, દેરાણુ કાવગર) તે એકાન્તબાલ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૫૬