________________
નરકાયુષ્યને બંધ બાંધીને શું નરયિકમાં ઉત્પન્ન થાય છે? (સિવિશ્વયં શિ તિરિણુ થવ7) તિર્યંચના આયુષ્યને બંધ બાંધીને શું તિયામાં ઉત્પન્ન થાય છે? (મજુરા જિગા મજુરસુ ૩વવાના) મનુષ્યના આયુષ્યને બંધ બાંધીને શું મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? કે (વાર્ચ વિશ્વ વસ્ત્રો, gવરજરૂ?) દેવતાના આયુષ્યને બંધ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર–(નોરમા ! કાંતના of Hણે જોરાવર્ચે વિવારે રિવિચં ઉપ પરે;, મgણાવ ઉપ , રેવાડવંજ પt) હે ગૌતમ ! એકાન્ત બાલ મનુષ્ય નરકા યુષ્યને બંધ પણ બાંધે છે. તિથલચાયુષ્યને બંધ પણ બાંધે છે-(રિવારિ વિના હું કાવ ) તે એકાન્તબાલ મનુષ્ય નરકાયુષ્યને બંધ બાંધીને નરયિકમાં પણ ઉત્પન્ન થાય છે, (તિરિણારવિવિશા તરિયું વવજ્ઞ) તિર્યંચાયુષ્યને બંધ બાંધીને તિર્યંચ નીમાં પણ ઉત્પન્ન થાય છે, (મજુરાચં દિવા મggs વવા, રેવાર નિ વિશ રેવોને, વવવ7) મનુષ્યના આયુષ્યને બંધ બાંધીને મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને દેવના આયુષ્યને બંધ બાંધીને દેવકમાં પણ ઉત્પન્ન થાય છે. એકાન્તબાલ એટલે કે મિથ્યાદૃષ્ટિ અથવા વિરતિ વિનાનો-મનુષ્ય મહારંભ વગેરે ચાર કારણોને લીધે નરકના આયુષ્યને બંધ બાંધે છે. પપાતિક સૂત્રમાં કહ્યું છે કે-( વહુ ના સાહિં જીવા રુચત્તા મં–
पकरेंति नेरइयत्ताए कम्म पकरेत्ता णेरइएसु उववज्जं ति-तजहा-(१) महार भयाए, (૨) પરિમાણ, (૩) ચિં િવદે (૪) કુળિમાજ) આ ચાર કારણોને લીધે જીવ નરકગતિમાં જવા યોગ્ય કમને બંધ બાંધે છે-(૧) મહારંભ કરવાથી (૨) મહા પરિગ્રહ રાખવાથી, (૩) પંચેન્દ્રિય ને વધ કરવાથી અને (૪) કુણિમાહાર (માંસાહાર) કરવાથી જીવ તિર્યંચ આયુષ્યને બંધ બાંધે છે. તે ચાર કારણે આ પ્રમાણે છે-(૧) માયાચાર નિકૃતિ, (૨) અલીક વચન, (૩) ઉત્કચન અને (૪) વંચન. પ્રકૃતિભદ્રિતા વગેરે ચાર કારણોના સેવનથી જીવ મનુષ્યના આયુષ્યને બંધ બાંધે છે. તે ચાર કારણો આ પ્રમાણે છે – (૧) સરલ પકૃતિવાળા હોવું, (૨) વિનીત સ્વભાવના હોવું, (૩) દયાળ હોવું અને (૪) મત્સર ભાવ ન રાખો. સરોગસંયમ વગેરે ચાર કારણોના સેવનથી જીવ દેવાયુષ્યને બંધ બાંધે છે તે ચાર કારણે આ પ્રમાણે છે(૧) સરાગસંયમનું પાલન કરવું, (૨) અકામ નિર્જર કરવી, (૩) બાલ તપ કરવું અને (૪) સંચમા સંયમનું (શ્રાવકધર્મનું) પાલન કરવું. આ રીતે જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૨
પS