________________
જે ગતિને આયુષ્યને બંધ બાંધે છે–તે કર્મબંધને કારણે-તે ગતિમાં ઉત્પન્ન થાય છે. એ જ વાત સૂત્રકારે (રિફાવચંપિ જિલ્લા જેણુ ઉવવાનરૂ) વગેરે સૂત્રે વડે બતાવી છે. એકાન્ત બાલ જી જેવાં જેવાં કમને બંધ બાંધે છે, તેવા તેવાં કમેને અનુકૂળ નારકગતિથી લઈને દેવગતિ સુધી ઉત્પન્ન થાય છે. જે કે તમામ એકાન્તબાલ જીવમાં એકાન્ત બાલ પણું સરખુ જ હોય છે, છતાં પણ આયુષ્ય બંધનાં કારણેની વિશેષતાને લીધે તે એકાન્તબાલ જી. વિવિધ ગતિના આયુષ્યને બંધ બાંધે છે. આ રીતે બાલપણની (અજ્ઞાનપણાની) સમાનતા હોવા છતાં પણ અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવાયુષ્યને જ બંધ બાંધે છે-નારકાદિ શેષ ત્રણ આયુષ્યને બંધ બાંધતો નથી ને ૧ .
આકાન્તપડિતકે સ્વરૂપ કા નિરૂપણ
એકાન્ત બાલને પ્રતિ પક્ષી એકાન્તપંડિત હોય છે. હવે સૂત્રકાર એકાન્ત પંડિત વિષે સૂત્રો કહે છે–“uત વદિ જ મતે ! મg” ઈત્યાદિ. ટીકાર્થ –(giાંત વંદિg મ! મgણે રૂચાષચં ઘર? નાર રેવાશં વિ. વોug વગર) “હે ભગવન ! શુ એકાન્ત પંડિત મનુષ્ય નરકાયુષ્યના બધ બાંધે છે ?” ત્યાંથી શરૂ કરીને પહેલાંના સૂત્રો પ્રમાણેજ “શુ તે દેવાયુષ્યને બંધ બાંધીને દેવકમાં ઉત્પન્ન થાય છે?” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું કેઈ અહીં એવી દલીલ કરે કે એકાન્ત પંડિતપણું તે મનુષ્ય સિવાયની યોનીમાં સંભવી શકતું જ નથી. તે સૂત્રકારે સૂત્રમાં (મજુત્તે) (મનુષ્ય) પદ શા માટે મૂકયું છે? કારણ કે (તપંહિણ) પદથી જ મનુષ્ય શબ્દ ગ્રહણ થાય છે, તે તે શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–“મનુષ્ય” પદને જે વિશેષણરૂપે મૂકવામાં આવ્યું છે તે વ્યાવર્તાક વિશેષણરૂપે મૂકયું નથી પણ સ્વરૂપ વિશેપણરૂપે મૂક્યું છે–એવું જ (ગુજરું ધિ) (પ્રમેયો ઘટ) વગેરે પ્રયોગોમાં જોવા મળે છે. જેવી રીતે શુકલત્વ અને પ્રમેયત્વ, એ બન્ને સ્વરૂપનો પરિચય આપનારાં વિશેષણો છે, એવી જ રીતે ( મજુર) મનુષ્યપદ પણ સ્વરૂપને પરિચય આપનારૂં વિશેષણ છે. અહીં આવેલાં (કાવ) (ચાવ પર્યત) પદથી નીચેના પાઠને ગ્રહણ કરવો જોઈએ ( ઉત્તરવયં પરે, મારાં पकरेइ देवाउय पकरेइ, जेरइयाउय किच्चा नेरइएसु उववज्जइ, तिरिक्खाउय किच्चा तिरिक्खेसु उववज्जइ १ मणुस्साउयं किचा मणुम्सेसु उववज्जइ ?) આ પાઠને અર્થ એકાન્તબાલ સૂત્રના પહેલા સૂત્રની પ્રશ્નવ્યાખ્યામાં આપવામાં આવ્યું છે, ત્યાંથી વાંચી લે. આ પ્રકારના જે પ્રશ્નો ગૌતમ સ્વામીએ પૂછ્યા છે તેને ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે–
શ્રી ભગવતી સૂત્ર : ૨
૫૮